Professional Documents
Culture Documents
Vastu
Vastu
* જો વયવસાયનું સથળ પુવરમુખી હોય તો તે સવરશેષ કહેવાય છે. આવી જમીન પર વયાપાર કરવાથી વયાપારીને વયવસાયમાં
સફળતા મળે છે. બજરમાં વયાપારની પિતષા વધે છે.
* પુવરમુખી િદશાને ઉદયમાન િદશા માનવામાં આવે છે. સુયર પુવરમાં ઉદય થાય છે અને અસત થતા સુધી પોતાની ગિત જળવી રાખે છે
તેથી પુવરમુખી િદશાને પિતભાવાન તેમજ શૌયર િદશા પણ કહેવામાં આવે છે.
* જો તમારી ઓફીસ એવી જગયાએ હોય જેની િદશા પિશમમુખી હોય તો તમારે વયવસાયમાં ચડાવ ઉતારની િસથિતથી ચાલુ જ રહે
છે. વાસતુને આધારે આ િદશાને આમ તો શુભ માનવામાં આવે છે પરંતુ વયવસાયને મુદે આને શુભ માનવી સારી નથી.
* જો જમીન ઉતતરમુખી હોય તો સમજો કે તે સવરશેષ છે. વાસતુમાં પુવરમુખી જમીન પછી ઉતતરમુખી જમીનને ઉતતમ માનવામાં આવી
છે. આવી જમીન પર સથાિપત કાયારલય અને વયાપાિરક પિતષાન સમૃદશાળી હશે. વયવસાય ફળે છે. ઝડપથી તમાર નામ પણ
થાય છે. યશમાં વૃિદ થશે. વયાપારી ઝડપથી અમીર બની જય છે.
* જો તમાર કાયારલય દિકણ િદશામાં હોય તો, ઝડપથી કાયારલયની િદશા બદલી દો. નહીતર પોતાની જમા પુંજથી પણ હાથ ધોવા
પડશે. એવું માનમાવાં આવે છે વયાપારી હંમેશા દેવાદાર રહે છે. તે પૈસા કમાવવા માટેના જેટલા પયતનો કરે છે તેટલુ તેને નુકશાન
થાય છે. આવી વયિકત સુખી પણ નથી રહેતી. તેનું દામપતય જવન પણ કટુતા ભરેલુ રહે છે. એવું પણ બની શકે છે કે વયાપારી
આતમહતયા કરવા જેવા પગલાં પણ ભરી લે.
* જો તમે જમીન પર પોતાનું પિતષાન સથાિપત કરી રહયાં હોય તો વાસતુના પમાણે ઓફીસ બનાવો. મુખય દાર પુવરમાં રાખો અને
પિશમથી પુવર તરફ અને દિકણથી ઉતતરની તરફ તિળયાનો ઢાળ રાખો.