Divya Bhaskar Baroda 2017-10-05

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 20

કુલ પાનાં 20 + 4 = 24 કિંમત ~ 4.

00
વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 આસો સુદ-પૂનમ, િવક્રમ સંવત 2073 12 રાજ્ય | 66 સંસ્કરણ
વડોદરા વડોદરા, ગુરુવાર, 05 ઓક્ટોબર, 2017 | II

યુિન. વિદ્યાર્થી સંઘના ચૂંટણી જંગમાં આજે મતદાન : પેનલો તો બનાવી પણ છેલ્લી ઘડીએ ફેકલ્ટી કક્ષાનાં સંગઠનો સાથે હાથ મિલાવ્યા

ઉમેદવારોઅે તડજોડ કરી ઃ મતદારો ક્રોસ વોટિંગ કરશે


વડોદરા| આજે મ.સ.યુિન. િવદ્યાર્થી સંઘની પ્રતિષ્ઠાસભર ચૂંટણી મતદાન હાથ ધરાશે. જીએસ પદ માટે ઝંપલાવ્યું છે. ખરાખરીનો જંગ હોવાથી ઉમેદવારોએ ફેકલ્ટીના કક્ષાના
વિદ્યાર્થી ઉમેદવારોની તડજોડ સામે વિદ્યાર્થી મતદારોના ક્રોસ વોટીંગની લટકતી સંગઠનો સાથે તડજોડ કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ઉમેદવારો જાતે જ પેનલો
સહીની વ્યવસ્થામાં ફરીવાર
તલવાર પેનલો તોડશે અને અણધાર્યા પરિણામો જોવા મળશે. આ વર્ષે એબીવીપી, તોડીને સિંગલ ઉમેદવારનો પ્રચાર કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ક્રોસ સત્તાધીશો કાચા પડ્યા
યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા સેનેટના ઇલેક્શનમાં
એનએસયુઆઇ તથા હેપ્પી ક્લબ એમ ત્રણ જૂથોએ જીએસ-વીપી તથા ફેકલ્ટી જીએસ વોટીંગ કરશે. ક્રોસ વોટીંગની લટકતી તલવાર કયા કયા સંગઠનોની પેનલો પર ત્રાટકે છે કેટલાંક દિવસો અગાઉ મતદારોની આંગળીએ ટપકું
પદ માટે ઉમેદવારોની પેનલો ગોઠવી છે. આ ઉપરાંત ચોથા મોરચા તરીકે જય હો ગૃપે અને કોની તડજોડ તૂટે છે એ તો ચૂંટણીના પરિણામ સાથે જ સ્પષ્ટ થશે. મુકવા સહીની વ્યવસ્થા અન્ય રાજ્યમાંથી કરવામાં
આવી હતી. જ્યારે સ્ટુડન્ટ્સના ઇલેક્શન માટે આવી
સિન્ડિકેટની ચૂંટણી પૂર્વે રિહર્સલ ચૂંટણી પહેલાં જ ત્રણ તડાં પડી ગયાં પી ફોર પટેલ ચલાવવા અપીલ કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગત વર્ષે પણ
મતદારોની આંગળીએ સહિ લગાવવા સહિની માંગ

સંઘ પ્રેરિત જૂથ અને NSUIની મોટી સમસ્યા પાસની અપીલના કારણે
કલેક્ટર કચેરી પાસે કરવામાં આવી હતી.

9 વિદ્યાર્થીઓની અટકાયત
ABVP અામને-સામને અાંતરિક જૂથબંધી મતદારોનું ધ્રુવીકરણ થશે બાદ જામીન પર છુટકારો
મંગળવારે મોડી રાત્રે યુનિ.ની બોય્ઝ હોસ્ટેલમાં
વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનામાં બુધવારે
ખરાખરીના જંગમાં પ્રભુત્વ માટે કમર કસી અત્યાર સુધીનો ગઢ જાળવવા કપરાં ચઢાણ બિન પાટીદાર મતોનો ફટકો પડવાની વકી ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતેથી એનએસયુઆઇ પ્રમુખ
}સંઘની રણનીતિ }ABVPની રણનીતિ }NSUIની રણનીતિ }જયહોની રણનીતિ }ક્યાં ફાયદો થશે ? }ક્યાં નુકસાન થશે ? સહિતના ઘટનામાં સંડોવાયેલા 9 વિદ્યાર્થી નેતાઓની
પોલીસે 151ની કલમ હેઠળ અટકાયત કરી હતી. જો
1 ટેક્નો. તથા પોલિ.ના મતોમાં
ભંગાણ પાડીને વોટબેન્ક તોડવી. 1 ક્લાસીસના મતો આધારે કોમર્સની
જંગી વોટબેન્ક મેળવવી. 1 ગઢ કોમર્સને સાચવી રાખી સમર્થક
વિદ્યાર્થીનું મહત્તમ વોટિંગ કરાવવું1 પાટીદાર મતદારો અને ગર્લ્સ
મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવું 1 પાસની અપીલ બાદ મતો
પ્રિયંકાની તરફેણમાં પડી શકે છે. 1 બિનપાટીદાર ટેકેદારો
સમર્થનમાંથી ખસી જાય એવી વકી
કે પાછળથી તેમનો જામીન પર છુટકારો થયો હતો.

2 ABVPને સમર્થન કરતા


સંગઠનોનું ગઠબંધન તોડાવવું. 2 એફજીએસના ઉમેદવારોને
સમર્થન આપી ગઠબંધન. 2 કોમર્સ સિવાયની ફેકલ્ટીઓ પર
વધુ ધ્યાન કેન્દ્રિત કરી વોટ લેવા 2 મતદારોને પાસના આંદોલનના
વિચાર સાથે જોડી મત મેળવવા 2 જયાં નબળી સ્થિતિ છે, ત્યાં
પાટીદાર કાર્ડ ચલાવવા પ્રયાસ. 2 બિનપાટીદાર વોટબેન્કથી
પ્રિયંકાને હાથ ધોવા પડશે.
કઇ ફેકલ્ટીમાં કેટલા વિદ્યાર્થી મતદારો
ञ}આર્ટ્સ | 2850 } પર્ફોર્મિંગ

3 સિન્ડીકેટની ચૂંટણી સુધી સંઘની


લોબીને મજબૂત કરવી. 3 આ લોબી સામે એબીવીપીની
લોબીને ફરી ઊભી કરવી. 3 ક્લાસીસ પર કાર્યકર્તાઓને
ગોઠવી વોટ ફેવરમાં પડાવવા. 3 સાયન્સ,હોમ સાયન્સ, ગર્લ્સ
હોસ્ટેલસના વધુ મત મેળવવા 3 પાસના કાર્યકરો પ્રિયંકાને
જીતાડવા માટે મેદાનમાં ઉતરશે. 3 નામ અને છબી પર મળતા
મતોમાં ભંગાણ પડશે. ञ} કોમર્સ | 16267 આર્ટ્સ | 400
} સોશ્યલ વર્ક | 360

મ. એન. પા
} એજ્યુકેશન એન્ડ
સ.યુનિ.માં સેનેટ તથા સિન્ડીકેટની ચૂંટણી બાદ હવે વિદ્યાર્થી સંઘની એસયુઆઇના આંતરીક ઇલેક્શનમાં ઝુબેર પઠાણ ટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પી ફોર પટેલના નામથી પ્રિયંકા
ચૂંટણીમાં પણ સંઘ પ્રેરિત જૂથ અને એબીવીપી આમને-સામને લડી એનએસયુઆઇનો પ્રમુખ બન્યા બાદ એનએસયુઆઇના બે ભાગ પટેલને મત આપવા કરાયેલી અપીલને કારણે મતદારોનું ધ્રુવીકરણ થાય સાઇકોલોજી | 611 } ટેક્નોલોજી

રહ્યું છે. અગાઉ પણ અનેક વખત સંઘ પ્રેરિત જૂથએ એબીવીપીને વિદ્યાર્થી પડ્યા હતા. જેમાં હિતેશ દેસાઇ, પ્રિયંકા પટેલ, હિતેશ બત્રા, પૂર્વેશ બોરોલે એવી શક્યતા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિવડોદરાના કન્વીનર પરેશ } ફાઇન આર્ટ્સ | 437 અેન્જીનિયરીંગ | 4000
સંઘની ચૂંટણીમાં પછળાટ અપાવ્યો છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી બાદ ગણતરીના સહિતના કાર્યકરો જય હો ગ્રુપ બનાવી અલગ થયા હતા. જો કે ઇલેક્શન પહેલાં પટેલે અખબારી યાદીમાં પાટીદાર પુત્રી પ્રિયંકા પટેલને મત આપવા માટે અપીલ } ફેમિલી એન્ડ કમ્યુનિટી } ફાર્મસી | 140
મહિનાઓમાં સિન્ડીકેટની ચૂંટણી પણ યોજાનાર છે. જીએસ-વીપી સેનેટ સભ્ય હિતેશ દેસાઇ, હિતેશ બત્રા, પૂર્વેશ બોરોલે સહિતના કાર્યકરો આરએસયુ ગ્રુપ કરી છે. જેમાં જીએસ પદ ઉપરાંત અન્ય પદ પર લડતાં પાટીદાર વિદ્યાર્થીઓને સાયન્સ | 1595 } સંસ્કૃત મહા. | 97
તરીકે સિન્ડીકેટની ચૂંટણીમાં પણ મત આપશે. આથી, સિન્ડીકેટની ચૂંટણી પહેલા બનાવી જય હો થી અલગ થયા હતા. જ્યારે પ્રિયંકા પટેલ જય હો ગ્રુપને વળગી ચૂંટણીમાં જીતાડી લાવવા માટે અપીલ કરવામાં આવી છે. પાટીદાર અનામત } જર્નાલિઝ્મ | 83 } એમ કે અમીન
પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંઘ પ્રેરિત જૂથ ચૂંટણીમાં એબીવીપી સામે રહી હતી. ત્યારે હજુ પણ એનએસયુઆઇમાં કેટલાંક કાર્યકરો આરએસયુ, કેટલાંક આંદોલન સમિતિની પી ફોર પટેલની અપીલ પ્રિયંકા પટેલને જીતાડવામાં સફળ કોલેજ | 3345
} લો | 1664
પડ્યું છે અને સંઘ પ્રેરિત જૂથ હેપ્પી ક્લબને જીતાડીને એબીવીપીને હરાવવા માટે જય હો અને કેટલાંક એનએસયુઆઇ સાથે રહ્યાં છે. જેને કારણે એનએસયુઆઇને થશે કે નહીં એ જોવું રહ્યું. પી ફોર પટેલની અપીલના કારણે પાટીદાર અને
એડીચોટીનું જોર લગાવે છે એવું પણ ચર્ચાઇ રહ્યું છે. આંતરિક જૂથબંધી જ નડી રહી છે. બિનપાટીદાર મતદારોનું ધ્રુવીકરણ થઇ રહ્યું છે એ નિશ્ચિત બાબત છે. } મેનેજમેન્ટ | 148 } પોલિટેક્નિક | 1590
} મેડિસીન | 1525 } સાયન્સ | 5523
પ્રતિષ્ઠાનો જંગ ગઢ સાચવવાની િચંતા અસ્તિત્વની લડાઈ હારનો સિલસિલો અટકશે?
સોટ્ટો સાચવવા મહેતાએ કોમર્સનું ભેલાણ અટકાવવાની ટેક્નોલોજીના જોર પર પક્ષના સમર્થનને વિદ્યાર્થીઅોના કેમ્પસની અંદર અને બહાર
અેડીચોટીનું જોર લગાવ્યું જવાબદારી ભરવાડ પર અા વિકાસનો દારોમદાર મતોમાં ફેરવવાની જવાબદારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત
સવારથી કોમર્સ ફેકલ્ટીના મેઇન NSUIમાં ભારે જૂથબંધી અને આ વર્ષે નહીં એબીવીપી કે નહીં કુણાલ પેટેલ દિવસભર કોમર્સ ફેકલ્ટી એમ.એસ.યુનિવર્સીટી વિદ્યાર્થી સંઘની આવતીકાલે
ગેટ સામે એબીવીપી અને ભાજપના ભાંગફોડને પગલે ગઢ કોમર્સમાં મતોનું વીવીએસ, સોટ્ટા સામે ટેક્નોલોજી ખાતે એજીએસજી અને એબીવીપીના યોજાનારી ચૂંટણી સંદર્ભે પોલીસે યુનિવર્સીટી
કાર્યકરો અને યુનિ.ના નેતાઓ સાથે ભેલાણ અટકાવવા આખો દિવસ ફેકલ્ટીના દમ પર હેપી ક્લબ સાથે કાર્યકરો સાથે રહ્યા. યુવા કાર્યકરો થકી કેમ્પસની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રહી પ્રચાર પર નજર રાખી. ફેકલ્ટીમાં કાર્યકરોને ભેગા રાખ્યા. જોડાણ કરી ચૂંટણી જીતવાનો મદાર. મતદાન વધારવા પ્રયાસ કર્યો. ગોઠવી દીધો છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે પુર્ણ
}કયો વ્યૂહ ઘડ્યો? ઃ અાખો દિવસ NSUIને }કયો વ્યૂહ ઘડ્યો? ઃ છેલ્લી ઘડીઅે અાંતરિક }કયો વ્યૂહ ઘડ્યો? ઃએબીવીપી સાથે છેડાફાડી }કયો વ્યૂહ ઘડ્યો? ઃસવારથી પ્રતિ 10 વોટ યુવા
થાય તે માટે 9 પીઆઇ અને 18 પીએસઆઇ તથા
500 પોલીસ જવાનોને બંદોબસ્તમાં જોતરવામાં
પોલીસ કાર્યવાહીમાં વ્યસ્ત રાખ્યું અને પોતાની પુત્રીને જૂથબંધીને મીટાવી દેવાનો પ્રયાસ કર્યો. કોમર્સ ટેક્નોલોજી ફેકલ્ટીના તમામ વોટના સહારે હેપ્પી મોર્ચાનો એક કાર્યકર વોટીંગની જવાબદારી નિભાવશે. આવ્યા છે. સમગ્ર યુનિવર્સીટી કેમ્પસ ઉપરાંત
યુિન.માં પ્રચાર કરવા માટે મોકળાશ કરી અાપી. ફેકલ્ટીના મતોમાં ભેલાણ થતું અટકાવાનો પ્રયાસ કર્યો. ક્લબની પેનલ જીતાડવાના મરણીયા પ્રયાસ આદર્યા. વોટર્સને લાવવા-લઇ જવાની જવાબદારી નિભાવશે. પોલીટેકનિક કેમ્પસ સહિતના સ્થળોએ પોલીસ
}હુકમનું પાનું ઃ 100 સ્કૂલ વાનનો ઉપયોગ કરી }હુકમનું પાનું ઃ સવારથી ક્લાસીસ પર સ્પીચનુું }હુકમનું પાનું ઃ એડીચોટીનું જોર લગાવી ટેક્નો. }હુકમનું પાનું ઃ કોઇપણ પરિસ્થિતીને પહોંચી અધિકારીઓ અને જવાનોને કાયદો વ્યવસ્થાની
મતદારોને લઈ અાવવા-જવાની સુવિધા અપાશે. આયોજન. ક્લાસીસ પર કાર્યકરો અડીખમ રહેશે. ફેકલ્ટીના મત હેપી ક્લબને અપાવવા પ્રયાસ કરશે. વળવા માટે વિદ્યાર્થીઓ અને કાર્યકરો સજ્જ રાખ્યા. સ્થિતી જાળવશે.
સુવિચાર આનંદ
આ યાદ રાખવું સારું રહેશે કે જ્યારે તમે કોઈ નિર્ણય કરી લો
સફળ વ્યવસાય નૈતિકતાના છો સમગ્ર દુનિયા તેને સાકાર
પાયા પર આધારિત હોય છે. કરવામાં તત્પર થઈ જાય છે.

કુલ પાનાં 20 + 4 = 24 કિંમત ~ 4.00, વર્ષ 14, અંક 24, મહાનગર


વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર , 2017 આસો સુદ-પૂનમ, િવક્રમ સંવત 2073 12 રાજ્ય | 66 સંસ્કરણ

GSTના કારણે વિકાસદર


રાહત પેકેજ આવશે તો મોંઘવારી વધશે
ઘટશે : RBI
ન્યૂઝ બ્રીફ
મુંબઈ | રિઝર્વ બેન્કે નાણા નીતિની સમીક્ષા દરમિયાન કહ્યું છે કે, જીએસટીને કારણે જીડીપીનો દર
ઘટીને 6.7 ટકા થશે. સાથે જ RBIએ ચેતવણી આપી કે કોઇ પણ પ્રકારના રાહત પેકેજ અને કૃષિ લોન
કંઈ ફરક નહીં પડે, જીડીપી
પહેલીવાર નથી ઘટ્યો : મોદી
માફીને કારણે મોંઘવારી વધી શકે છે. રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં કોઇ પરિવર્તન કર્યુ નથી.
રવિવારે પુરુષોની મેચમાં
મહિલા અમ્પાયરિંગ કરશે વ્યાજદર યથાવત્, મેન્યુફેક્ચરિંગ અને રોકાણ પર જીએસટીની અસર
આરબીઆઈએ જીડીપી વિકાસ
દરના અંદાજિત દરમાં 0.6 ટકાનો જીએસટી મુદ્દે શું કહ્યું | જીએસટીના અમલને કારણે
કાપ મૂક્યો છે. આરબીઆઈના
અંદાજ અનુસાર નાણાવર્ષ 2018માં
મેન્યુફેક્ચરિંગ પર પ્રતિકૂળ અસર પડી છે અને તેના કારણે મૂડીરોકાણ
પર પ્રભાવિત થઇ શકે છે. જીએસટી સાથે જોડાયેલી પ્રારંભિક
સમસ્યાઓ અને તકલીફો જલદી ઉકેલાઇ જશે, જેથી બીજા તબક્કામાં
મોદીએ નોટબંધી અને જીએસટીને મોટા નિર્ણય ગણાવ્યા
દેશનો જીડીપી 6.7 ટકાના દરે વધી
શકે છે. વિકાસદરમાં વધારો થશે.
એજન્સી | નવી દિલ્હી નોટબંધી અને જીએસટીની હકારાત્મક અસર મુદ્દે:
સિડની | ક્લેયર પોલોસેક રવિવારે { જૂનથી કોમર્શિયલ વાહનોનું વેચાણ 23 ટકા અને પેસેન્જર વાહનોનું
અમ્પાયર તરીકે મેદાનમા ઊતરશે કેન્દ્રીય બેન્કની નાણાનીતિ જીડીપી વિકાસમાં આ કારણોથી વિકાસદરમાં ઘટાડો અને આર્થિક મંદીને વેચાણ 12 ટકા વધ્યું, ટી-વ્હીલર્સનું વેચાણ પણ 14 ટકા વધ્યું. { છેલ્લા
ત્યારે ઇતિહાસ રચશે. રવિવારે સમિતિએ વર્તમાન દ્વિમાસિક કારણે ચારેય તરફથી ભીંસમાં આવેલા બે મહિનામાં ઘરેલુ હવાઇ ટ્રાફિક 14 ટકા વધ્યો. એર ફ્રેઇટમાં પણ
ન્યૂ સાઉથ વેલ્સ અને ક્રિકેટ સમીક્ષામાં મુખ્ય નીતિગત વ્યાજ ઘટાડાના કારણો મોંઘવારી ‌વધી શકે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નોટબંધી અને 16 ટકા વધારે થયો. ટેલિફોન ગ્રાહકોમાં પણ 14 ટકા ‌વધારો થયો.
દરો રેપો રેટ 6 ટકા જાળવી રાખ્યા { નબળા ચોમાસાને કારણે { ખરીફ ઉત્પાદન ઘટવાથી જીએસટીને મોટા નિર્ણય ગણાવતા પોતાના
ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચેની વન- ખરીફ ઉત્પાદન ઓછું ખાદ્ય પદાર્થોની કિમત વધશે
ડે મેચમાં અમ્પાયરિંગ કરશે. છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ
5.75 ટકા જ્યારે સીઆરઆર રહેવાની આશંકા { ક્રૂડ સતત મોંઘુ થઇ રહ્યું
પાર્ટી સહયોગીઓ યશવંત સિંહા, અરુણ શૌરી
તેમજ વિપક્ષના નેતાઓની ટીકાઓનો
એફડીઆઇ મુદ્દે: જીએસટી મુદ્દે આર્થિક મંદી મુદ્દે
રજનીશ SBIના ચેરમેન { આર્થિક સુધારાની શરૂઆત { મોદીએ વેપારીઓને { હું પૂછું છું કે શું દેશમાં
4 ટકાના દરે જાળવી રાખ્યા છે. { સરકાર જીએસટીના છે, તેનાથી ઈંધણ મોંઘા થશે. આકરો જવાબ આપ્યો હતો. તેમણે સરકારના 1992માં થઇ હતી, પણ આશ્વાસન આપતા કહ્યું કે પહેલીવાર આર્થિક વિકાસ
બન્યા, અરુંધતિની મુદ્દત પૂર્ણ જોકે, એસએલઆર 0.5 ટકા નિયમો સરળ બનાવે, જેથી { રાજ્ય સરકારો દ્વારા સતત નિર્ણયોનો બચાવ કરતા સવાલ કર્યો હતો કે 2014-17 વચ્ચે શું થયું? ‘હમ લકીર કે ફકીર નહીં હૈ, ઘટીને 5.7 ટકા થયો છેω
ઘટાડીને 19.5 ટકા કરી દેવાયો છે. બિઝનેસમાં સરળતા રહે કૃષિ ઋણ માફી શું દેશમાં પહેલીવાર વિકાસદરમાં ઘટાડો થયો { 3 વર્ષમાં 75% FDI સરકાર તમારી સાથે છે અને { આ પહેલાંની સરકારમાં છ
કહેવાઇ રહ્યું છે કે એમપીસીના સભ્ય { સરકારી બેન્કોને પુરતી મુડી { રાજ્યો દ્વારા છેω મોદીએ જીએસટી અને નોટબંધીને સાહસિક આવ્યું છે, જેમાં કુલ FDIનું જીએસટીને સરળ બનાવવા વાર આર્થિક વિકાસદર ઘટીને
પ્રોફેસર ધોળકિયાએ ઓછામાં ઓછા ઉપલબ્ધ કરાવાય, તેનાથી કર્મચારીઓના પગાર- નિર્ણય ગણાવવાની સાથે જ વિપક્ષની તમામ 56 ટકા એકલું માઇનિંગ માટે અમે જરૂરી તમામ 5.7 ટકા કે તેથી નીચે આવ્યો
35 બેઝિઝ પોઇન્ટના ઘટાડાનો મત ઋણમાં વૃદ્ધિ થશે. ભથ્થામાં વધારો ટીકાઓનો મુદ્દાસર જવાબ પણ આપ્યો હતો. સેક્ટરમાં આવ્યું. પગલાં ભરીશું. હતો.
આપ્યો ...અનુસંધાન પાના નં. 7
નવી દિલ્હી | રજનીશકુમાર(59)
ને SBIના નવા ચેરમેન બનાવાયા પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજ્યોને સૂચના
પેટ્રોલ પર 5% વેટ ઘટાડો
છે. તે અરુંધતી ભટ્ટાચાર્યનું સ્થાન
લેશે. તેમનો એક વર્ષ માટે વધારેલ
કાર્યકાળ શુક્રવારે સમાપ્ત થઈ
જશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો
રહેશે. તેઓ છેલ્લા 37 વર્ષથી નવી દિલ્હી | ઢાકા | પેટ્રોલિયમ ધર્મેન્દ્રે પ્રધાને રાજ્યોને કહ્યું છે કે તેઓ 5 ટકા વેટ ઘટાડે. ગુજરાતમાં
બેન્ક સાથે સંકળાયેલા છે. હાલમાં 26 ટકા વેટ પેટ્રોલ-ડીઝલ પર છે. ઉના ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી
નડિયાદ ગ્રામ્યના પીઆઈનો પર્સનલ કે ગુજરાત સરકાર પણ વેટના દરમાં ઘટાડો કરશે.
રિવોલ્વરથી ગોળી મારી આપઘાત
જુઓ વીડિયો...divyabhaskar.com ગુજરાતમાં 26 ટકા વેટ, રૂપાણીએ વેટના દરમાં ઘટાડાનો સંકેત આપ્યો
ખટ-પટ જ્યારે નાણામંત્રી અરુણ જેટલીએ આજે રાજ્યોને વિનંતી પેટ્રોલમાં ~4, ડીઝલમાં ~3 ઘટી શકે
કરી હતી કે તેઓ ઇંધણની કિંમતોથી ગ્રાહકોને રાહત રાજ્ય સરકાર જો કેન્દ્ર સરકારે કહ્યું એમ પાંચ ટકા
યશવંત નહીં, અરુણ આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સ કે વેટમાં વેટ ઘટાડે તો પેટ્રોલના ભાવ લિટર દીઠ અંદાજે
સિંહા શૌરી ! ઘટાડો કરે. ત્રણ દિવસના સત્તાવાર બાંગ્લાદેશ પ્રવાસે ~66 અને ડીઝલના ભાવ અંદાજે ~50ની આસપાસ
આવેલા જેટલીએ  ...અનુસંધાન પાના નં. 7 રહેવાની શક્યતા છે.

કેન્દ્રની ~ 56ની દાળ કાલુપુરમાં ધોળે


દિવસે 12 લાખની
ગુજરાતમાં ~42માં મળશે આંગડિયા લૂંટ
કેન્દ્ર પાસે 18 લાખ ટન દાળનો બફર સ્ટોક, અમદાવાદ | અમદાવાદમાં બુધવારે
સવારે કાલુપુર પોલીસ સ્ટેશનથી
રેશનિંગની દુકાનેથી રાહતદરે દાળ મળશે માંડ અડધો કિલો મીટર દૂર પાંચકુવા
ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી બાબતો તથા ખાદ્યમંત્રી રામવિલાસ સિંધી માર્કેટ પાસે ગોળીબાર કરી  4
પાસવાને જણાવ્યું કે આ ત્રણે રાજ્યો લૂંટારુઓ સોના-ચાંદીના પાર્સલ અને
કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી જલદી તરફથી 7 લાખ ટન દાળની માગ રોકડ મળી રૂ.12 લાખની મતા
જ 7 લાખ ટન દાળ કર્ણાટક, કરાઈ છે. તેનો ઉપયોગ અનાજની ભરેલો થેલો લૂંટી ગયા હતા. જો
ગુજરાત તથા તમિલનાડુને આપશે. દુકાનો અને મિડ-ડે મીલ માટે કરશે. કે, થેલામાં જીપીએસના આધારે
રાજ્યોને આ દાળ ખર્ચ કરતાં ઓછા સેના, સરકારી હોસ્પિટલ જેવાં લોકેશન મળતાં ઈડર પોલીસે
ભાવે અપાશે. જેનાથી આગામી સ્થળોએ પણ દાળનો પુરવઠો પૂરો ચારેય લૂંટારુઓને રોકવા જતા તેઓ
દિવસોમાં દાળની કિંમતમાં ઓછામાં પાડવા અંગે વિચારણા ચાલુ છે. તે પોલીસ ઉપર હુમલો કરી ભાગ્યા
ઓછા રૂ.2 પ્રતિકિલો સુધીના માટે કેબિનેટની મંજૂરી લેવી પડશે. હતા. જેમાંથી દિપક જાટ નામના
ઘટાડાની આશા છે. દાળની કિંમતો સરકાર પાસે 18 લાખ ટન દાળનો લૂંટારુને પોલીસે તંમચા સાથે ઝડપી
પહેલાંથી ઘટી રહી છે. કેન્દ્રીય ગ્રાહક બફર સ્ટોક છે. લીધો છે.
યશવંત બાદ અરુણ શૌરીનો મોદી સરકાર પર હુમલો 3 કરોડની ખંડણીના કેસમાં દાઉદ, અનીસ વોન્ટેડ
નોટબંધી કાળું નાણું સફેદ મુંબઈ | થાણેના એક નામાંકિત બિલ્ડરને રૂ. 3 કરોડની ખંડણી માટે ધમકી
આપવા સંબંધે ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ
કાસકર અને તેના સાગરીતોની ધરપકડ કર્યા પછી હવે થાણે પોલીસે આ

કરવાનું માધ્યમ બની : શૌરી કેસમાં દાઉદ અને તેના અન્ય ભાઈ અનીસ ઈબ્રાહિમને પણ મોસ્ટ વોન્ટેડ
જાહેર કર્યા છે. થાણે પોલીસનો દાવો છે કે આ સૌપ્રથમ કેસ છે, જેમાં ત્રણેય
ભાઈઓનું નામ એક સાથે ઊછળ્યું છે. બિલ્ડરની ફરિયાદને આધારે ગઈકાલે
નવી દિલ્હી | મોદી સરકારની કયા મુદ્દે શું કહ્યુંω
આર્થિક નીતિઓ અંગે પૂર્વ નાણા નોટબંધી | નોટબંધી મારફત મોટા પ્રદીપ શર્માની આગેવાની હેઠળની  ...અનુસંધાન પાના નં.7
મંત્રી યશવંત સિન્હા બાદ હવે પૂર્વ પાયે બ્લેક મનીને સફેદ કરવાનું
કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ પણ કેન્દ્ર કામ કરાયુ હતું.
સામે મોરચો ...અનુસંધાન પાના નં.7 નોટબંધી બાદ 99
ટકા જૂની નોટો
બેન્કમાં જમા થઇ
હોવાની વાત
કહેવાઇ હતી.
અર્થવ્યવસ્થા | હાલ દેશ આર્થિક
સંકટ સામે ઝઝૂમી રહ્યો છે અને તે
સંકટ જીએસટીને કારણે પેદા થયું છે.
જીએસટી | શૌરીએ જીએસટીને
સમઝણ વિના ...અનુસંધાન પાના નં.7
આજનું તાપમાન
અમદાવાદ 38.8 24.2 સૂર્યાસ્ત આજે
વડોદરા 37.0 24.8 06.23 pm
સુરત 36.6 26.2 સૂર્યોદય કાલે
રાજકોટ 37.0 23.7 06.32 am
, વડોદરા ગુરુવાર, 05 ઓક્ટોબર, 2017 2

પહેલાં ગુડ ન્યુઝ


હસમુખ પટેલને ઝાડ સાથે બાંધીને મારવામાં પૂર્વઆયોજિત કાવતરું હોવાની આશંકા તળાવ કિનારેથી ભીલીસ્તાન
ટીબીનાં નવાં દર્દીઓને સરકારી
દવાખાનાંઓમાં રોજ દવા અપાશે કોર્પોરેટર પર થયેલા હુમલામાં લાયન સેનાના ઝંડા ગાયબ
કોર્પોરેટર પર થયેલા હુમલા પૂર્વે લાયન સેનાની

દોરીસંચાર અંગે તપાસ શરૂ બેઠક મળી હતી : ઝંડા પણ લગાવી દેવાયા હતા
વડોદરા | વડોદરા જિલ્લામાં આર.એન.ટી.સી.પી.
હેઠળ ટીબીના દર્દીઓને અઠવાડિયાના ત્રણ દિવસ ડોટ્સ
આપવામાં આવતાં હતાં. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાની પોલિટિકલ રિપોર્ટર | વડોદરા અને મંગળવારે ભાજપના વોર્ડનં
ગાઇડલાઇન અન્વયે ભારત સરકારે ટીબીની સારવારમાં 5ના કાઉન્સિલર હસમુખ પટેલને
ડેઇલી રેજિમેન આપવાનું નક્કી કર્યું હોવાથી વડોદરા બાપોદ તળાવના કિનારે ભાજપના ઝાડ સાથે બાંધીને માર મારવાનો
જિલ્લામાં તા.2 ઓક્ટોબર 2017 થી ટીબીના દર્દીઓ વડોદરા | શહેરના બાપોદ તળાવ પાસે પાંચ માસ અગાઉ તોડી સાથે બાંધી દઇ માર મારવાનો બનાવ પુર્વ આયોજીત હોવાની શંકા કાઉન્સિલરને માર મારવાના પ્રકરણ વિવાદ સર્જાતાં હોબાળો મચી ગયો
માટે ડેઇલી સારવારનો અમલ શરૂ કરવામાં આવ્યો પડાયેલી ઝુંપડપટ્ટીના 100થી 150 લોકોના ઝનુની ટોળાંએ વોર્ડ નંબર પોલીસે વ્યકત કરી છે. પોલીસે સમગ્ર કાવતરાંને અંજામ આપનારા ટાણે મેદાનમાં ભીલીસ્તાન લાયન હતો.
છે. ડેઇલી રેજીમેનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય 5ના ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલના કપડાં ફાડી નાંખ્યા બાદ ઝાડ મુખ્ય સુત્રધારની તપાસ અને શોધખોળ શરુ કરી છે. સેનાના ઝંડા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા આ ઘટના પૂર્વે બાપોદમાં
કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ, પરંતુ 24 કલાકમાં જ આ ઝંડા દૂર ભીલીસ્તાન ટાઇગર સેનામાંથી છૂટી
લેબ ટેક્નિશિયનો અને ફાર્મસિસ્ટોને જરૂરી તાલીમ
આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના તમામ નવા
ટોળા પૈકી 62ની ધરપકડ કરાઇ હતી : 38થી વધુ હુમલાખોરોની શોધખોળ કરવામાં આવ્યા હતા. બાપોદ
તળાવના કિનારે નવીનગરીનાં 118
પડીને બનેલી ભીલીસ્તાન લાયન
સેનાની બેઠક રાતોરાત મળી હતી
ટીબીના દર્દીઓ માટે ડેઇલી રેજિમેન શરૂ કરવામાં
આવ્યા છે. જિલ્લાનાં તમામ સરકારી દવાખાનાંઓ
મંગળવારે સવારે બાપોદ તળાવ પાસે તોડી પડાયેલી
ઝુંપડપટ્ટીના સ્થળે કોર્પોરેશનના વોર્ડ નંબર 9ના શૂટિંગ કરતી વેળા સવાલ પૂછાયા હુમલો કરનારાં ઝૂંપડાં મે મહિનામાં દૂર કરવામાં
આવ્યાં હતાં અને તમામે કોઇ વિરોધ
અને તેના ઝંડા પણ ત્યાં લગાડવામાં
આવ્યા હતા. આ ઝંડા બુધવારે
26 પુરુષ અને 36
મોબાઇલ ફોનથી શૂટિંગ કરી
પરથી દર્દીઓને વજન અનુસાર દરરોજ ટીબીની દવા અધિકારીઓ અને સ્ટાફ ઝાડ કાપવાની કામગીરી કરી વગર બાપોદ વિસ્તારમાં નૂર્મના કાઢી નાંખવામાં આવ્યા હતા અને
મળશે. ડેઇલી રેજીમેનના દર્દીઓને તેમના વજન પ્રમાણે રહ્યા હતા,ત્યારે વોર્ડ નંબર 5ના ભાજપના કોર્પોરેટર આવાસો સ્વીકારવા માટે મંજૂરી 24 કલાક પહેલાં જે ચહલપહલ
2,3,4 અને વધુમાં વધુ 5 ગોળી સુધી દરરોજ આપવામાં હસમુખ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. કોર્પોરેટર મહિલા જેલભેગાં આપી હતી. પરંતુ, પાંચ મહિનામાં તળાવના કિનારે જોવા મળી હતી તે
આવશે. આમ છ થી આઠ માસ સુધી દર્દીઓને તેમના
વજન પ્રમાણે ટીબીની સારવાર નજીકનાં તમામ સરકારી
દવાખાનાંઓમાં વિનામૂલ્યે મળી રહેશે.
હસમુખ પટેલને જોતાં જ લોકોએ તેમને ઘેરી લઇને
આણે જ આપણાં ઝુંપડા તોડયા છે, તેવો આરોપ
લગાવી માર માર્યો હતો અને ત્યારબાદ ઝાડ સાથે
વીડિયો કોણે વાઇરલ કર્યો?
બાપોદ તળાવ પાસે બનેલા બનાવ બાદ ગણતરીની મિનીટોમાં ભાજપના
પોલીસે ભાજપના કોર્પોરેટરને
માર મારવાના બનાવમાં 26
આવાસોમાં પ્રાથમિક સુવિધા નહીં
હોવાનો આક્રોશ ભભૂક્યો હતો
મેદાન 24 કલાકમાં જ સૂમસામ થઇ
ગયું હતું.

ઝાડીઝાંખરા દૂર કરવાના નામે


બાંધી દઇ લોખંડનો પાઇપ અને લાકડી વડે ફટકાર્યા પુરુષ અને 36 મહિલાઓની
કોર્પોરેટરને ઝાડ સાથે બાંધી દેવાયો હોવાના ત્રણથી ચાર વિડીયો વાયરલ ધરપકડ કરીને બુધવારે
યુટિલિટી ન્યૂઝ હતા. અડધો કલાક સુધી લોકોની ઘેરાબંદી વચ્ચે રહેલાં કરાયા હતા. વિડીયોમાં આ જગ્યા કોની છે તેવો સવાલ કરાતા કોર્પોરેટર અદાલતમાં રજુ કરતાં તમામને
સોપારી કે રાજકીય જૂથબંધી?
કોર્પોરેટરને તેમના પુત્ર અને પોલીસે સ્થળ પર ધસી હસમુખ પટેલ આ જગ્યા કલેકટરની હોવાનો જવાબ આપતાં જોવા મળે જેલમાં મોકલવાનો આદેશ
પ્રદર્શન | કમાટીબાગમાં વન્ય જઇને ઝાડ સાથેથી મુકત કર્યા હતા. છે. કોર્પોરેટર હસમુખ પટેલ સાથે ટોળાંના કેટલાક લોકો ઉશ્કેરાઇને સવાલ કર્યો હતો. પોલીસે પકડાયેલાં
બનાવના અનુસંધાનમાં બાપોદ પોલીસે 100થી જવાબ કરતા હોય તેવું વિડીયોમાં જોવા મળે છે. સમગ્ર બનાવ બાદ
જીવન તસવીર પ્રદર્શન યોજાશે વધુ લોકોના ટોળાં સામે ગુનો નોંધી 36 મહિલા ઝડપથી વાઇરલ થયેલા વિડીયો અને વિડીયો શુટીંગ કોણે કોના ઇશારે કર્યું
મહિલાઓ અને પુરુષોના 5 પોલિટીકલ રિપોર્ટર | વડોદરા ઝાડી ઝાંખરા દુર કરાવવા પાલિકાના
વડોદરા| વન્ય પ્રાણી સપ્તાહની અને 26 પુરુષની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દિવસના રિમાન્ડ મેળવવાની સ્ટાફ સાથે રૂબરૂ જવાનો ભાજપના
તે સહિત વિવિધ મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી. માંગ કરી હતી. 
ઉજવણીના ભાગરૂપે સામાજિક વનીકરણ દરમિયાન આશંકા વ્યકત કરી હતી કે પુર્વ આયોજીત બાપોદ તળાવના કિનારે ઝાડી કાઉન્સિલરને શોખ ભારે પડયો હતો
રેંજ,વડોદરા દ્વારા કમાટીબાગમાં
બાલભવન સામે આવેલી રેંજ ફોરેસ્ટ ઓફિસરની
કાવતરું રચીને હુમલો કરાયો હતો. પુર્વ આયોજીત
કાવતરું હોય તો સમગ્ર કાવતરું કોણે ઘડયું હતું તે
નુઝુંપર્મડપટ્ટીનાંનામકાનોમાં અસુવિધા હોવાથી ફરીથી ઝૂંપડા બાંધવા પ્રયાસ
રહિશોએ જણાવ્યું હતું કે ઝુપડપટ્ટી તોડી પડાયા બાદ રહીશોને નુર્મના મકાનોમાં શીફ્ટ કરાયા
ઝાંખરા દુર કરવાના નામે જેસીબી
લઇને દોડી ગયેલા ભાજપના
પરંતુ જાતે જવા પાછળ સોપારી
હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એટલું જ
કચેરીમાં વન્ય જીવન તસવીર પ્રદર્શન શરૂ કરવામાં મુખ્ય સુત્રધારની પણ પોલીસે તપાસ શરુ કરી હતી. હતા પણ મકાનોમાં સુવિધા ન હોવાથી રહિશો ફરીથી આ સ્થળે આવી ઝુંપડા બાંધવાનો પ્રયાસ કરી રહ્યા કાઉન્સિલરને નવીનગરીના નહીં, પૂર્વ વિસ્તારની છેવાડાની
અાવ્યું છે. તેમાં સિદ્ધહસ્ત વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સે કોર્પોરેટરને ઝાડ સાથે બાંધી ફટકારવાનું કાવતરું કેમ હતા. તે સમયે જ કોર્પોરેટર હસમુખ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને બોલાચાલી થતાં માર માર્યો હતો. રહીશોએ ઝાડ સાથે બાંધીને માર રાજનીતિનો ખેલ આ ઘટનામાં પાર
પાડેલી 100 જેટલી દર્શનીય તસવીરો મૂકવામાં આવી ઘડાયું તેની પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરાઇ હતી. માર્યો હતો. બાપોદ તળાવના કિનારે પડાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
છે. વન્ય જીવનના ચાહકો, શાળાઓ, વિદ્યાર્થીઅો અને
રસ ધરાવનારાઓ આ પ્રદર્શનનો તા.8 ઓક્ટોબરના
સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી લ્હાવો લઇ શકશે.
દંડ ભરવા યુવાનને છેક પોલીસ ભવન સુધી જવું પડ્યું ફલાઇંગ કલબના આશાવર્કરો કલેક્ટર કચેરીથી માનવસાંકળ રચી ફતેગંજ સ્થિત ઓફિસે પહોંચી
શરદપૂનમ| આજે બગીચાઓ
મોડી રાત સુધી ચાલુ રહેશે
ઇ-ચલણ ભરવા ગયા ત્યારે ચીફ ઇન્સ્ટ્રકટર
સામે આક્ષેપો
વડોદરા| શરદપૂનમના તહેવાર નિમિત્તે
ગુરુવારે તમામ બગીચાઓ રાતે 12 વાગ્યા
રેકોર્ડમાં કોઇ નોંધ જ ન મળી
વડોદરા | શહેરમાં ઇ-ચલણના મેમો લોકોને હવે મળવા માંડ્યા છે પણ ઇ-ચલણ
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખવામાં સિસ્ટમમાં હજુ પણ સુધારાની જરૂર હોય તેવું જણાઇ રહ્યું  છે. 100 રૂપિયાનું ઇ ચલણ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે
આવનાર છે. જોકે, આજવા બાગ ખાતે નવીનીકરણની મેળવનાર યુવાન પૈસા ભરવા બેન્કમાં ગયો તો બેન્કમાં ઇ-ચલણની સિસ્ટમમાં તેનો કાર્યરતગુજરાત ફલાઇંગ કલબના
કામગીરી ચાલી રહી હોવાથી આજવા ગાર્ડન બંધ રહેશે તાલીમાર્થીઓએ તેમની સાથે ચીફ
અને ફકત નિમેટા બાગ રાતે 12 વાગ્યા સુધી ખુલ્લો
રેકોર્ડ નોટ ફાઉન્ડ બતાવ્યો હતો. ફલાઇંગ ઇન્સ્ટ્રકટર (સીઆઇએફ)
રાખવામાં આવશે.બગીચાઓની મુલાકાતે આવનારા
સહેલાણીઓને પાલિકા તરફથી સ્વચ્છતા જાળવવા બેંકમાં દંડ ભરવા માટે ગયેલા યુવકને ધરમધક્કો થયો દ્વારા ભેદભાવ રાખીને ત્રાસ
આપવામાં આવતો હોવાની તેમજ જો
તેમજ કચરો કચરાપેટીમાં નાંખવા અનુરોધ કરવામાં
આવ્યો છે.
23 ઓગસ્ટે શહેરના ગોત્રી રોડ પર રહેતાં
મિહિર (નામ બદલ્યું છે) નામના યુવાનને સર્વરમાં પ્રોબ્લેમ હોય તેમના વિરુદ્વ કોઇને ફરિયાદ કરીએ
તો કારર્કિદી બગાડી દેવાની ધમકી આશાવર્કરોએ માનવસાંકળ કરી ફતેગંજમાં જિતુભાઇ સુખડિયાની ઓફિસે પહોંચીને દેખાવો કર્યા હતા.
પોસ્ટ વિભાગ દ્વારા 100 રૂપિયાનું ઇ-ચલણ
તો કયારેક આવું બને આપતાં હોવાની તાલીમાર્થીઓએ
રીડર્સ સ્પેસ
ચિંતને શહેરના કમાટીબાગમાં જોય
મળ્યુ હતું. મિહિર ઇ-ચલણના પૈસા ભરવા
એસબીઆઇ બેન્કમાં ગયો તો ત્યાં તેના ઇ-
ચલણનો ડેટા નોટ ફાઉન્ડ બતાવતો હતો. ડેટા
સર્વરમાં પ્રોબ્લેમ હોય તો કયારેક આવું બને
પોલીસ સૂત્રોએ આ મામલે માહિતી આપી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડીજીને
લેખિતમાં ફરિયાદ કરીને પગલાં
ભરવાની માંગ કરી છે.
વર્કરોએ આશા ગુમાવી, ધારાસભ્યની
ઓિફસ પાસે સરકારનાં છાજિયાં લીધાં
ટ્રેનના ટ્રેક પર બેસેલી ખિસકોલીનો જ ના હોય તો પૈસા કઇ રીતે ભરી શકાય તે હતી કે હાલ રેકોર્ડમાં સતત અપગ્રેડશન
ફોટો પાડીને સોશિયલ મીડિયા પર
અપલોડ કર્યો હતો.
પ્રશ્ન મિહિર માટે ઉભો થયો હતો. મિહિરને
કોઇ પણ ભોગે પૈસા ભરવા હોવાથી તે
કરવામાં આવી રહ્યું છે અને ઇ-ચલણ ડેટા
અપલોડનું કામ ચાલી રહ્યું છે. મોટાભાગનાં
37 ડિગ્રી ગરમીથી
એસબીઆઇની અન્ય બે બ્રાન્ચમાં પણ ગયો
પણ ત્યાં પણ તેને પોતાના ઇ-ચલણનો ડેટા
ઇ-ચલણ અપલોડનું કામ પૂર્ણ કરાયું છે પણ
બેન્કમાં સર્વર પ્રોબ્લેમ હોય તો કયારેક રેકોર્ડશહેરીજનો પરેશાન પોલિટિકલ રિપોર્ટર | વડોદરા સમાન કામ સમાન
વેતનની માંગ સાથે આશા વર્કરો
એક આશા વર્કર
થઇ જતાં 108 એમ્બ્યુલન્સ
બેભાન

નોટ ફાઉન્ડ બતાવતો હોવાનું બેન્ક દ્વારા નોટ ફાઉન્ડ બતાવે છે. વડોદરા. શહેરમાં ઠંડીની મોસમ કલેકટર કચેરીના પ્રાંગણમાં આંદોલનના માર્ગે છે. બુધવારે બોલાવીને  હોસ્પિટલમાં લઇ જવાં
જણાવામાં આવ્યું હતું. આખરે થાકીને બીજા શરૂ થવાના દિવસોમાં છેલ્લા એક ચાર દિવસથી ધરણાં બપોરે આશાવર્કર સંઘર્ષ સમિતિનાં પડ્યાં હતાં. આ રેલી ધારાસભ્ય
દિવસે તે શહેરના પોલીસ ભવનમાં પહોંચ્યો દેખાડી હતી અને 20 મિનિટ સુધી ચકાસણી સપ્તાહથી ગરમી વર્તાઇ રહી છે. આંદોલન કરી રહેલી આશા પ્રમુખ ચંદ્રિકાબહેનની આગેવાનીમાં જિતુભાઇ સુખડિયાની ઓફિસે
હતો. કર્યા બાદ મિહિરને મળેલા ઇ-ચલણનો ડેટા બુધવારે ગરમીનો પારો 37 ડિગ્રી વર્કરોએ બુધવારે બપોરે કલેકટર કલેકટર કચેરીથી પગપાળા પહોંચી ત્યારે ત્યાં શટર પડેલું
પોલીસ ભવનમાં ઇ-ચલણના સબંધિત નોટ પેઇડ સેગમેન્ટમાં જતો રહ્યો હોવાનું થતાં બપોરના સમયે આકરી ગરમી કચેરીથી ફતેગંજ સુધી રેલી કાઢીને રેલી સયાજીગંજના ધારાસભ્ય હતું અને માનવસાંકળ રચીને
કર્મચારીઓને મળીને મિહિરે રજુઆત કરતાં જાણવા મળ્યું હતું. પોલીસ કર્મચારીઓએ અનુભવી શહેરીજનો પરેશાન થયા સયાજીગંજના ધારાસભ્યની ઓફિસ જિતેન્દ્ર સુખડિયાની ફતેગંજ આશાવર્કર મહિલાઓએ સરકાર
પોલીસ કર્મચારીઓએ મિહિરના વાહન આ ડેટા અપડેટ કરી દીધા બાદ મિહિરનો ડેટા હતા. હવામાન વિભાગે આવતીકાલે પાસે માનવસાંકળ રચીને સરકારનાં બ્લ્યુ ડાયમંડ કોમ્પ્લેક્સ સ્થિત અને ધારાસભ્યની હાય હાયના નારા
નંબરના આધારે પોતાના રેકોર્ડમાં ચકાસણી જોવા મળતાં મિહિરે મોબાઇલ એપ દ્વારા જ ગુરુવારે ગરમીનો પારો યથાવત્ છાજિયા લેતાં ભારે હોબાળો મચી ઓફિસે જવાનું એલાન આપવામાં લગાવીને છાજિયાં લીધાં હતાં. જો કે
કરી પ્રશ્ન જાણીને તેને મદદ કરવાની તત્પરતા ઇ-ચલણના પૈસા ભર્યા હતા. રહેવાની આગાહી કરી છે. ગયો હતો. આવ્યું હતું. આ રેલી દરમ્યાન ધારાસભ્યો ઓફિસમાં ન હતા.

અગાઉ 95 લાખની રોકડ-જ્વેલરી જપ્ત કરાઇ હતી


કે-10ના સંચાલકોનાં 3
લોકર્સમાંથી 10 લાખની
રોકડ- જ્વેલરી મળી
વડોદરા | રિયલ એસ્ટેટ અને શેરબજાર સાથે સંકળાયેલા કે-
10ના સંચાલક કેતન શાહ અને રાહુલ શાહને ત્યાં આઇટીની
ઇન્વેસ્ટિગેશન વિંગે દરોડા પાડીને જપ્ત કરેલાં બેંક લોકર્સ પૈકી
બાકી રહેલાં 3 જેટલાં બેંક લોકર્સને ખોલીને તેમાંથી રૂપિયા 10
લાખ રોકડા અને જ્વેલરી મળી આવી હતી. 
દુબઇના બેંક એકાઉન્ટની િવગતો મેળવવા પ્રયાસ
રૂપિયા 10 લાખ રોકડા ને જ્વેલરી કે-10ના સંચાલકોનાં 11 બેંક લોકર્સ
મળીને કે-10ના સંચાલકો પાસેથી જપ્ત કર્યાં હતાં. જેમાં એક દુબઇના
અત્યાર સુધીમાં રૂપિયા 45 લાખ બેંક એકાઉન્ટનો પણ સમાવેશ થાય
રોકડા અને 50 લાખની જ્વેલરી છે. 11 બેંક લોકર્સને ખોલવાની
મળીને કુલ 95 લાખ રૂપિયાની હાથ ધરાયેલી કાર્યવાહીમાં 7 બેંક
બેનામી રકમ ઝડપી પાડી હતી. લોકર્સમાંથી 35 લાખ રોકડા અને
શહેરના કે 10 ગ્રુપ પર રૂપિયા 50 લાખની જ્વેલરી જપ્ત
ઇન્કમટેકસ જ વિભાગની શરૂ થયેલી કરી હતી. 
તપાસ હજી જારી રહેવા પામી છે. જેમાં ઇન્વેસ્ટિગેશન વિંગના
અમદાવાદની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ બાકીનાં ત્રણ
ઉચ્ચ અધિકારીના માર્ગદર્શનમાં બેંક લોકર્સને ખોલ્યાં હતાં. આ
વડોદરા સહિતના અધિકારીઓએ બેંક લોકર્સમાંથી રૂપિયા 10 લાખ
કે-10ના સંચાલકો કેતન શાહ રોકડા અને જ્વેલરી ઝડપી પાડી
અને રાહુલ શાહની ઓફિસ-ઘર હતી. આ રકમ સાથે અત્યાર સુધી 
મળીને કુલ 20થી વધુ જગ્યાઓ 45 લાખ રોકડા અને 50 લાખની
પર દરોડા પાડ્યા હતા. દરોડા જ્વેલરી મળીને કુલ 95 લાખની
દરમિયાન ઇન્વેસ્ટિગેશન વિંગના બેનામી રકમ ઝડપી પાડી હતી.
અધિકારીઓએ પુષ્કળ પ્રમાણમાં ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દુબઇની
વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા બેંક પાસેથી પણ કે 10 ગ્રુપને લગતી
હતા. વાંધાજનક દસ્તાવેજોની સાથે માહિતી માગવામાં આવી છે.
વડોદરા વડોદરા, ગુરુવાર, 05 ઓક્ટોબર, 2017 |3

વૃદ્ધાને ધક્કો મારી અછોડાની લૂંટ


દિવાળીપુરામાં બનેલો બનાવ
ક્રાઇમ રિપોર્ટર. વડોદરા તેમનાં માતા કુસુમબહેન(ઉ.79)
નું ની ટ્રાન્સપ્લાન્ટનું અોપરેશન
દિવાળીપુરાની આશ્રયપાર્ક કરાવ્યું હોવાથી મંગળવારે ચાલી
સોસાયટીમાં વૃદ્ધા મંગળવારે સાંજે રહ્યાં હતાં. 6:20 વાગ્યાના સુમારે
ઘર પાસે ચાલતાં હતાં ત્યારે એક્ટિવા સવાર 2 શખ્સો વૃદ્ધાના
એક્ટિવા લઇ આવેલા 2 શખ્સો ગળામાંથી સોનાની ચેઇન તોડી
રૂા. 45000ની કિંમતનો સોનાનો તેમને ધક્કો મારી દીધો હતો. બીજો
અછોડો તોડી ફરાર થઇ ગયા હતા. શખ્સ એક્ટિવા લઇને ઉભો હોઇ
શહેરના દિવાળીપુરા,આશ્રયપાર્ક અછોડો તોડનાર લૂંટારુ એક્ટિવા
સોસાયટીમાં રહેતા જયેશભાઇ પાછળ બેસી ભાગ્યા હતા. વૃદ્ધાએ
ચંદ્રકાંત દેસાઇ શેરબજાર બૂમાબૂમ કરતાં તેમનો પુત્ર દોડ્યો
ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. હતો પરંતુ બંને ભાગી છૂટયા હતા.
વડોદરા વડોદરા, ગુરુવાર, 05 ઓક્ટોબર, 2017 |4

શાંતાદેવી હોસ્પિટલથી કાલાઘોડા તરફનો રસ્તો પહોળો કરાશે GST કાઉન્સિલની મહોત્સવમાં કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર જોડાયા
કાલાઘોડા બ્રિજને રૂા.11.62
દિલ્હીમાં બેઠક
વેપારીઓની મીટ કબીર સમાધિ મંદિરમાં મૂર્તિ
સ્થાપના મહોત્સવ ઉજવાયો
ફાઇનાન્સ રિપોર્ટર | વડોદરા

કરોડના ખર્ચે પહોળો કરાશે


વડોદરા | વિશ્વામિત્રી નદી પરના કાલાઘોડા બ્રિજનું રૂા.11.62 કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદી પરના કાલાઘોડા બ્રિજ નીચે
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની
છઠ્ઠીના રોજ દિલ્હીમાં મળનારી
બેઠકમાં શહેરનાં વેપારી સંગઠનો
અને ટેક્સ કન્સલ્ટન્ટે  રિવર્સ ચાર્જ
મિકેનિઝમ દૂર કરવા તેમજ રિટર્ન
રાજ્યભરમાંથી કબીર સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ઉમટ્યા
સિટી રિપોર્ટર | વડોદરા
કરોડના ખર્ચે વાઇડનિંગ કરવાની કામગીરીનો ઇજારો મંજૂર કરાતાં વોટર વે સાંકડો હોવાના કારણે ચોમાસામાં વિશ્વામિત્રી નદીના ભરવામાં પડતી તકલીફોને દૂર કરીને
આગામી 18 મહિના સુધી ત્યાં બે તબક્કામાં કામગીરી કરાશે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ત્યાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે. વેબસાઇટને વધુ સરળ બનાવવાની વડોદરાના માંજલપુુર વિસ્તારમાં
માંગ ડિપાર્ટમેન્ટ સમક્ષ કરી છે. નવનિર્મિત કબીર સમાધિ મંદિરના
વાઇડનિંગ કરવાની કામગીરી આગામી18 મહિના સુધી ચાલશે તો બીજીબાજુ આ વેપારીઓને
પડતી તકલીફોને દૂર કરવા અંગેના
ઉદઘાટન તેમજ મૂર્તિ સ્થાપના
મહોત્સવની બુધવારે સંતો-મહંતોની
પૂરના કારણે ઘણી વખત પૂરનાં સ્થિતિ મુજબ બે તબક્કામાં કામગીરી અનેક પગલાં જીએસટી કાઉન્સિલની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક
પાણી પુલ પરથી પસાર થતાં રસ્તો કરવાની છે. તે બાજુનો ભાગ 2014માં મંજૂરી અપાઇ હતી તે ત્રણ વર્ષે પૂરી કરાશે બેઠકમાં લેવાય તેવી સંભાવના છે. ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે
બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી નવેસરથી બનાવાનો છે. જ્યારે, વાસ્તવિકમાં જીએસટી લાગુ કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ ભાભોર
થાય છે. આ સંજોગોમાં, મહારાણી
શાંતાદેવી હોસ્પિટલથી કાલાઘોડા
પાણીની લાઇન માટે પણ નવો બ્રિજ
બનાવી ત્યાં શિફ્ટિંગની કામગીરી
સમા હરણી બ્રિજની કામગીરી થયા ઘણી બધી સમસ્યાઓનો સામનો
વેપારી અને ટેક્સ કન્સલ્ટન્ટને કરવો
ઉપસ્થિત રહ્યા હતા.
માંજલપુરના નવનિર્મિત કબીર
તરફનો રસ્તો પહોળો કરવાની
કામગીરી કરવામાં આવી હોવાથી
પુલ પર ટ્રાફિકનું ભારણ વધી ગયું
કરવી પડશે.ત્યારબાદ આ નવીન
પ્રથમ તબક્કામાં બનેલ ભાગ પરથી
ટ્રાફિકની અવરજવર ચાલુ રાખી
બીજા કોન્ટ્રાકટરને સોંપાશે
વડોદરા | સમાથી હરણીના બ્રિજ બનાવવા માટે રૂા.16.99 કરોડનો
પડી રહ્યો છે. એમાંય રિટર્ન અને
ચલણની ડિટેઇલ અપલોડ થતી
ન હોવાની તેમજ મોટાભાગને
સમાધિ મંદિરના ઉદઘાટન તેમજ
મૂર્તિ સ્થાપના તથા પૂ.ગુરુદેવ
મહંત શ્રી મુક્તજીવનદાસજી
માંજલપુર કબીર મંદિર ખાતે પાટોત્સવમાં જશવંતસિંહ ભાભોરે હાજરી
આપી હતી અને આરતી કરી હતી.
છે અને તેના કારણે બ્રિજ પાસે બોટલ બ્રિજને તોડી નવેસરથી બનાવીને ખર્ચ મંજૂર કરાયો હતો અને ઉંજાના ઇજારદારને 2014માં ઇજારો આપ્યો વેબસાઇટ ખોટકાયેલી અને ધીમી સાહેબના ભંડારા મહોત્સવનું
નેકની સ્થિતિ ના ઉદ્ભવે તે માટે કામગીરી બીજા તબક્કામાં કરવાની હતો. પરંતુ, સરકારના પરિપત્ર મુજબ આર એન્ડ બી વિભાગ પાસેથી રહેતી હોવાની ફરિયાદો ઉઠવા પામી બુધવારે આયોજન કરાયું હતા. ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત સંપ્રદાયના આગેવાનોએ એકોતરી
રસ્તા રેષા મુજબ બ્રિજને પહોળો છે. બે તબક્કામાં કરવાની કામગીરી ડિઝાઇન ચેક કરાવીને કામગીરી કરવાનું નક્કી થતાં ઇજારદાર દ્વારા કરેલી હતી. વેપારી સંગઠનો અને ટેક્સ હતું. કબીર પંથ આચાર્ય પૂ.અર્ધનામ રહેલા કેન્દ્રિય મંત્રી જશવંતસિંહ આરતીનો લાભ પણ લીધો હતો.
કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. માટે પાલિકાના બ્રિજ વિભાગે કામગીરીમાં સ્ટીલના જથ્થામાં વધઘટ થતાં તેના ચૂકવણાનો વિવાદ થયો કન્સલ્ટન્ટે દિલ્હીમાં છઠ્ઠીના રોજ સાહેબ તથા પૂ.ધર્માધિકારી સુધાકર ભાભોરે કબીર પંથના આચાર્ય પૂ.આચાર્ય અર્ધનામ સાહેબે તેમના
હાલમાં આ બ્રિજની બાજુમાં એક રૂા.9.40 કરોડનો અંદાજ તૈયાર હતો.જોકે બ્રિજના સ્થળે બાકી રહેલી કામગીરી માટે કોન્ટ્રાકટરે અસંમતિ યોજાનાર જીએસટી કાઉન્સિલની શાસ્ત્રી સાહેબ તેમજ કબીર પૂ.અર્ધનામ સાહેબનું પૂજન- આર્શીવચનમાં માનવ એક્તાના
બાજુ પાઇપલાઇન બ્રિજ,મંદિર-દેરી કરીને ટેન્ડર મંગાવ્યાં હતાં અને તેમાં દર્શાવતાં તેને જૂન 2017માં છૂટો કરી બાકીની કામગીરી માટે રૂા.5.63 બેઠક પૂર્વે જ જીએસટીમાંથી રિવર્સ પંથ સમાજના આગેવાન મહંત અર્ચન-અભિવાદન કર્યું હતું. કેન્દ્રિય પ્રતિક તેમજ માનવધર્મનું નિરૂપણ
અને બીજી બાજુ એપીએસ આવેલ લોએસ્ટ ટેન્ડર રૂા.11.62 કરોડનું કરોડનો અંદાજ તૈયાર કરીને ટેન્ડર મંગાવ્યાં હતાં. જેમાં બે પ્રયત્ન બાદ ચાર્જ મિકેનિઝમ દૂર કરવા અને સાહેબોના સાંનિધ્યમાં ઉજવાયેલા મંત્રી તેમજ સ્થાનિક કોર્પોરેટર કરનાર સદગુરુ કબીર સાહેબની
છે અને બ્રિજના છેડે ઐતિહાસિક રહેતાં તેને સ્થાયી સમિતિએ મંજૂરી પાલિકાને ટેન્ડર મળ્યાં હતાં આ બે પૈકી લોએસ્ટ ટેન્ડર રૂા.6.66 કરોડનું એચએસએન કોડની પ્રક્રિયા સરળ આ મહોત્સવમાં રાજ્યભરમાંથી કલ્પેશ પટેલ(જય રણછોડ, પૂ. સમાજોદ્ધારક વાતો શ્રદ્ધાળુઓ સમક્ષ
છત્રીઓ પણ આવેલી છે. જેથી, સ્થળ આપી હતી. રહેતાં તેને સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. કરવાની માંગ ઉઠાવી છે. કબીર સંપ્રદાયના શ્રદ્ધાળુઓ ઉમટ્યા મહંત પ્રિતમદાસજી સહિત કબીર વર્ણવી હતી.

બુકની યાદી www.rtogujarat.gov.in  પર મૂકાઇ અગાઉ પકડાયેલા 13 આરોપી જેલભેગા ડેથ સર્ટી. માટે દોઢ વર્ષની બાળાને ચોકલેટની લાલચ આપી હતી

RTO દ્વારા મોકલાવાયેલી તોફાનમાં સંડોવાયેલા વધુ આધાર ફરજિયાત


કરાતા વિરોધ
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા
7247 RC બુક પરત આવી બે આરોપીની ધરપકડ સિટી રિપોર્ટર| વડોદરા
આરોપીને 10 વર્ષની સજા
બંનેને કોર્ટમાં રજૂ કરાતાં 1 િદવસના રિમાન્ડ મંજૂર તા.1ઓગસ્ટથી મરણના દાખલા દુષ્કર્મ કરી બાળકીને આરોપી પરત મૂકી ગયો હતો
દર્શાવાયેલા સરનામે આર.સી.બુક પહોંચતી જ નથી ક્રાઇમ રિપોર્ટર | વડોદરા મલેક, ઇમ્તિયાઝ પઠાણ, ઐયુબ
માટે મૃતકનું આધાર કાર્ડ ફરજીયાત
કરાયું છે. જેનો વિરોધ જાફર શહિદ ક્રાઇમ રિપોર્ટર|વડોદરા જ રડતી હતી. બાળકીની માતાએ
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા વડોદરા આર.ટી.ઓ.કચેરી મુજબ આર.ટી.ઓ.માં પરત પઠાણ અને ફિરોઝ ઉર્ફે ગપુજી કબ્રસ્તાનના વહીવટકર્તા સૈયદ ઘરમાં જઇને બાળકીને ચેક કરતાં
દ્વારા નવા નોંધવાયેલા વાહનોની આવેલી આર.સી.બુકની યાદી પાણીગેટ વિસ્તારમાં ફાટી નીકળેલાં દીવાન સહિત 13 આરોપીના આજે અમીન, દ્વારા કરાયો છે. તેમનુ સમા કેનાલ પર આવેલ જાનકીધામ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું
વડોદરા આર.ટી.ઓ.દ્વારા વાહન આર.સી.બુક(સ્માર્ટ કાર્ડ) પોસ્ટ ગુજરાત આર.ટી.ઓ.ની વેબસાઇટ કોમી તોફાનમાં સંડોવાયેલા વધુ બે રિમાન્ડ પૂરા થતાં જ્યુ.મેજિ.એ કહેવુ છે કે કબ્રસ્તાનમાં દફનાવેલ સોસાયટીમાં રહેતા અમરજીત હોવાની જાણ થઇ હતી એટલે આ
ચાલકોને પોસ્ટથી આર.સી. દ્વારા વાહનચાલકોને તેમના www.rtogujarat.gov.in  આરોપીની પોલીસે ધરપકડ કરી હતી તમામ આરોપીને જેલમાં મોકલી મૃતકનુ રજીસ્ટ્રેશન કરાવાતુ નથી રામસુખ સરોજ નામના શખ્સ બનાવ અંગે માસૂમ બાળકીની
બુક મોકલવામાં આવે છે. પરંતુ સરનામે મોકલવામાં આવે છે. પર News & Event માં અને આજે તેમને અદાલત સમક્ષ રજૂ આપવાનો આદેશ કર્યો હતો. અથવા ઘણા કિસ્સાઓ માં ટ્રસ્ટી તેના ઘર પાસે રમી રહેલી દોઢ માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે
કુલ-7247 આર.સી.બુક તેમાં જે અંતર્ગત અનેક આર.સી.બુક મૂકવામાં આવી છે. આ યાદીમાં કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર આ ગુનામાં પોલીસે આજે વધુ બે કે વહીવટદાર દ્વારા નોંધણી કે વર્ષની માસૂમ બાળકીને ચોકલેટ આરોપીની ધરપકડ કરી હતી.આ
દર્શાવાયેલા સરનામે નહીં પોસ્ટથી મોકલવામાં આવી હતી. વાહનચાલકના વાહનનો નંબર કર્યા હતા. આરોપી વસીમ શેખ અને શકીર પ્રમાણપત્ર આપવામાં આવ અપાવવાનું જણાવી પોતાની અંગેનો કેસ અત્રેની અદાલતમાં
પહોંચતાં આર.ટી.ઓ.માં પરત પરંતુ 7247 આર.સી.બુક નિયત હોય તો ફોટો આઇ.ડી.પ્રુફની નકલ જ્યારે ગઇકાલે ઝડપાયેલા સન્ની મન્સુરીની ધરપકડ કરી હતી તા નથી આ પરિસ્થિતીમાં સાથે લઇ ગયો હતો. બાળકીની ચાલી જતાં ન્યાયાધીશે આરોપી
આવી હોવાની વિગતો સાંપડી છે. સરનામે મોકલવા છતાં પહોંચી સાથે આર.ટી.ઓ.કચેરી દરજીપુરા- કહાર, રૂપેશ કહાર, ધર્મેશ દેસાઇ, અને કોર્ટમાં તેઓના રિમાન્ડની નોટીફીકેશન ને અનુસરવુ મુશ્કેલ માતાએ દીકરીની શોધખોળ કરતાં અમરજીત સરોજને અપહરણ,
જેથી આર.સી.બુક મળી ન હોય તેવા શકી નહોઇ આર.ટી.ઓ.માં વડોદરા ખાતે તા.8 ઓક્ટોબરે સાકીર સૈયદ, યુનુસ મલેક, ઇમરાન માંગણી કરતાં જ્યુ.મેજિસ્ટ્રેટે બન્ને હોઈ તેમણે કાયદામાં સુધારા-વધારા તે મળી આવી ન હતી અને થોડા દુષ્કર્મ સહિતના ગુનામાં કસૂરદાર
વાહનચાલકોને આર.ટી.ઓ.નો પરત આવી છે. પ્રાદેશિક વાહન સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી મહિડા, દિલાવરખાન પઠાણ, આરોપીના એક દિવસના રિમાન્ડ કરી 100ટકા મૃતકની નોંધણી માટે સમય બાદ આરોપી બાળકીને જ્યારે ઠેરવી દસ વર્ષની કેદ તેમજ રૂા.5
સંપર્ક કરવા જણાવાયું છે. વ્યવહાર અધિકારીના જણાવ્યા આવી મેળવી લેવા જણાવાયું છે. આરીફ શેખ, જમીર પઠાણ, પરવેઝ મંજૂર કર્યા હતા. પ્રયત્ન કરવા જોઈએ. લઇને આવ્યો તે સમયે બાળકી ખૂબ હજારનો દંડ કર્યો હતો.

શિક્ષકો જંતર મંતર કાર્યક્રમમાં જવા રવાના દાંડિયાબજાર શાળાને સ્વચ્છતા એવોર્ડ સોની સમાજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો GSTના પ્રસાર-પ્રચાર કરવા કેમ્પમાં 250 લોકોને દવા વિતરણ કરાઇ
બદલ નાણાંમંત્રીના હસ્તે એવૉર્ડ વડોદરા ઃ શ્રીપાદ યશોનાયકના જન્મદિનની ઉજવણી અંતર્ગત
વિનામૂલ્યે હોમિયોપેથી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું હતું. જવાહરલાલ હોમોયોપેથી મેડીકલ કોલેજ હોસ્પિટલ
અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે હોમોયોપેથી સારવાર
કેમ્પ યોજાયો હતો. ગુલાબપુરા પ્રાઇમરી સ્કૂલ, વાઘોડિયા રોડ
ખાતે આયોજિત કેમ્પમાં દરેક 250રોગોની હોમિયોપેથી દવાનું
નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
સુખસર | ગુ.રા. પ્રા.શિક્ષક સંઘના આદર્શ મુજબ પ્રાથમિક ભરૂચ | ભરૂચ પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાદરા | સોની સમાજનાં ટ્રસ્ટ અને શ્રીમાળી સોની સમાજની
શિક્ષકોના વણઉકેલ્યા પ્રશ્નો બાબતે નિર્ધારીત કાર્યક્રમ સ્વચ્છ શાળાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શહેરની દાંડીયાબજાર યુવા પાંખ દ્વારા તા. 3,ઓક્ટોબરના રોજ પાદરા સાંગમા રોડ વડીલોના જન્મદિનની સામૂહિક ઉજવણી
ધરણામાં જોડાવા પ્રા.શિક્ષક સંઘની આગેવાની હેઠળ 75 શાળાને પ્રથમ ક્રમ મળ્યો છે. શાળાને ટ્રોફી, પ્રમાણપત્ર અને પર આવેલ મનુસ્મૃતિ હોલ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું વડોદરા ઃ સંજય સારસ્વત GST વિભાગના વડોદરા ઃ સિનિયર સિટિઝન લાલબહાદુર શાસ્ત્રી
જેટલા શિક્ષકો હવાઇ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. 5 હજાર રૂપિયા રોકડાનું ઇનામ એનાયત કરવામાં આવ્યું છે. આયોજન થવા પામ્યું હતું. સુપ્રિટેન્ડન્ટને GSTના પ્રસાર પ્રચાર કરવા બદલ રોડ એસોસિયેશનના ઉપક્રમે સંસ્થાનાં સભ્ય ભાઈ
કેન્દ્રના નાણાંમંત્રીના હસ્તે એવૉર્ડ એનાયત બહેનોના સામૂહિક અભિવાદન કાર્યક્રમ દરમિયાન બંસરી
ઇન્દ્રપુરી મહિલા સમાજ દૂધ અને પૌઆની જ્યાફત સાથે પંચાહિનકા મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યો હતો.
વિનામૂલ્યે આઇ ચેક કેમ્પ યોજાશે
કલાવૃંદના સંગીત કાર્યક્રમ સાથે 6 ઓકટોબરના રોજ સાંજે 5
દ્વારા  ગરબા હરીફાઈ કોઠીપોળ જૈન સંઘમાં મહાપૂજન વાગે વડીલ વિસામો,નાલંદા પાણીની ટાંકી સામે, વાઘોડિયા

વડોદરા ઃ ઇન્દ્રપુરી મહિલા સમાજ આજે શરદ પૂનમની ઉજવણી કરાશે વડોદરા ઃ કોઠીપોળ જૈન સંઘના આંગણે
તા.5,ઓક્ટોબરના રોજ પૂ.વિશ્વપ્રજ્ઞાશ્રીજી
વડોદરા ઃ લાયન્સ ક્લબ ઓફ બરોડા(વિશ્વામિત્રી)
તથા ઝોન-1ની અન્ય ચાર ક્લબો દ્વારા
રોડ ખાતે યોજાશે.
મહારાષ્ટ્ર મંડળ શરદ પૂનમ ગીતો રજૂ કરશે
દ્વારા સંસ્થાના મકાનની બાજુમાં આવેલ વડોદરા ઃ ગુરુવારે શહેર જિલ્લામાં શરદ સંવત પ્રમાણે વર્ષના આખરી મહિનાની કોમ્પ્રિહેન્સિવ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં
ગાયકવાડ કમ્પાઉન્ડમાં શરદોત્સવ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. પૂનમ છે. મ.સા.ની પુણ્યતિથિ નિમિત્તે સાંજે 5.30 વડોદરા ઃ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા શરદ પૂનમ
કલાકે પંચાહિનકા મહોત્સવ અંતર્ગત મહાપૂજન આવ્યું છે. તા.5 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી
સાથે ગરબા હરીફાઇનું આયોજન 7મી જેનો પ્રારંભ સવારે 3.47 કલાકે અને શાસ્ત્રોમાં ખગોળીય દૃષ્ટિએ આ રોજ સાંજે 4થી 6 ચેકઅપ યોજાશે. નિમિત્તે વિવિધ રમતો અને ગીતોના કાર્યક્રમનું આયોજન 5મી
ઓકટોબરના રોજ કરવામાં આવ્યું છે. સમાપન રાત્રે 12 કલાકે થશે. આ દિવસે દિવસે દક્ષિણયાનની મધ્ય પૂર્ણિમા કરવામાં આવશે. કોઠીપોળ જિનાલયને ઓકટોબરના રોજ મરાઠા પાટીલ સમાજની વાડી,અલવા નાકા,
સભ્ય બહેનોએ ઇન્દ્રપુરી મહિલા સમાજ મહાલક્ષ્મી માતાજી ભૂતલ પર ભ્રમણ હોવાથી ચંદ્ર પૃથ્વીની નજીક હોય છે. ભવ્ય શણગાર કરવામાં આવેલ છે. કુમારપાળ જીઆઈડીસી રોડ,માંજલપુર ખાતે કરવામાં આવ્યું છે.ગરબામાં
ખાતે પોતાના નામ નોંધાવી જવા કરતા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. શહેરમાં શરદ પૂનમ નિમિત્તે કેટલાક મહારાજાની આરતી ઉતારવામાં આવશે. આ
કાર્યક્રમ પૂ.સાધ્વી નયપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા
ગુજરાતની આદિવાસી કલા મોટી સંખ્યામાં સિનિયર સિટિઝન્સ ભાઇબહેનો ભાગ લેશે.
માટે સેજલ પરીખે જણાવ્યું છે. આ સાથે શહેરીજનો પૌઆ પૂનમ તરીકે સ્થળોએ રાસ-ગરબાના પણ આયોજન
પ.પૂ.હેમકલાશ્રીજી મ.સા.ની નિશ્રામાં યોજાશે. સંસ્કૃતિની તસવીરોનું પ્રદર્શન
જાયન્ટસ ઇન્ટરનેશનલ
ઉજવણી કરશે. આ પ્રસંગે દૂધ, પૌઆ
આરોગાશે. આસો સુદ પૂર્ણિમા પ્રાચીન
કરવામાં આવ્યા છે તેમજ સોસાયટીઓમાં
સામૂહિક ઉજવણી કરાશે. વડોદરા ઃ ગુજરાતની આદિવાસી કલા સંસ્કૃતિ વાઘોડિયા રોડ પર વડીલોના ગરબા
દમના રોગીઓ માટે વારસિયામાં દુર્ગેશ ઉપાધ્યાયની વિશિષ્ટ તસવીરોનું પ્રદર્શન વડોદરા ઃ સિનિયર સિટિઝન એસોસિયેશન ઇન્દ્રપુરી-
ફેડરેશન-3નું મલ્ટિ યુનિટ સિનિયર સીટીઝન્સ ગીતા મંદિરમાં શરદપૂર્ણિમા વિનામૂલ્યે દવા વિતરણ કેમ્પ યોજવામાં આવનાર છે. તા.27 થી 29મી
ઓક્ટોબર સુધી દરરોજ બપોરે 12 થી 7.00
વાઘોડિયા રોડના ઉપક્રમે 5મી ઓકટોબરના રોજ સાંજે 5-
કોન્ફરન્સ યોજાશે એસોસીયેશનના ગરબા મહોત્સવના રાસ-ગરબા વડોદરા ઃ સ્વામી પ્રેમદાસ સેવા નિકેતન,વારસિયા કલાક દરમિયાન રોટરી આર્ટ ગેલેર, ટિમલીવાડા,
30 વાગે ઓમ નારાયણ ટ્રસ્ટ હોલ,56,ઉમા કોલોની એ-
વિભાગ,વાઘોડિયા રોડ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે વડીલોના
વડોદરા ઃ જાયન્ટસ ઇન્ટરનેશનલ દ્વારા તા.6,ઓક્ટોબરના રોજ શરદપૂનમ નાનપુરા, સુરત ખાતે પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શન
વડોદરા ઃ સિનીયર સિટીઝન્સ વડોદરા ઃ ગીતા પ્રચાર સમિતિ દ્વારા નિમિત્તે મફત અસ્થમા કેમ્પના પ્રથમ ડોઝની ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં મોટી સંખ્યામાં
ફેડરેશન 3/એ યુનિટ 4,5,6ની મલ્ટિ લલિતકલા અકાદમીના સહયોગથી યોજાશે. સિનિયર સિટિઝન્સ ભાઇબહેનો ભાગ લેશે.
યુનિટ કોન્ફરન્સ તા.7,ઓક્ટોબરને એસોસીયેશન, જનોડવાડી કેન્દ્રના સંચાલિત ગીતા મંદિર, પ્રતાપનગર દવા આપવામાં આવશે. પ્રેમદાસ જલારામ
શનિવારના રોજ બપોરે 3.00 કલાકે
કાનમ પાટીદાર સમાજ, આર.બી.
ઉપક્રમે તા.5મી ઓકટોબર ગુરુવારના
રોજ સાંજે 5-30 વાગે શરદ પૂર્ણિમા
ખાતે તા.5,ઓક્ટોબરના રોજ શરદ
પૂર્ણિમા નિમિત્તે નવચંડી યજ્ઞ અને
હોસ્પિટલ,હરણી-વારસિયા રિંગ રોડ ખાતે
તા.5,ઓક્ટોબરના રોજ સાંજે 6 થી 8 કલાકે
બાળકો માટે ગિરનાર સ્થિત દાલિયાવાડીમાં સમૂહ ગરબાનું આયોજન
દેસાઇ રોડ ખાતે યોજાશે. જેમાં નિમિતે સંસ્થાના સભ્યશ્રીઓ દ્વારા
ગરબાનો કાર્યક્રમ 22, ભવાની
ગરબાનું આયેાજન કરવામાં આવ્યું છે.
સવારે 10.00 કલાકે યજ્ઞનો પ્રારંભ
સંપર્ક કરવા જણાવ્યું છે. તળેટીમાં એડવેન્ચર ટ્રેનિંગ કેમ્પ વડોદરા ઃ શ્રી લાલાબાપા કચ્છ-સૌરાષ્ટ્ર મોચી સમાજ વડોદરા
મુખ્ય અતિથિ તરીકે સેન્ટ્રલ કમિટિ વડોદરા ઃ યુવક સેવા વિભાગ અને ગુજરાત દ્વારા પરમપૂજ્ય સંતશ્રી લાલાબાપાની 137મી જન્મજયંતી
સભ્ય ડો.હસમુખભાઇ એસ.પટેલ, ફેડ. સોસાયટી, પાણીની ટાંકી સામે,
કારેલીબાગ વડોદરા ખાતે રાખવામાં
થશે અને સાંજે 5.00 કલાકે પૂર્ણાહુતિ
કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 9.00
વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા એડવેન્ચર કલબના ઉપક્રમે 8 થી 13 વર્ષના નિમિત્તે સમૂહ ગરબાનું આયોજન 5મી ઓકટોબરના રોજ
પ્રમુખ યોગેશભાઇ પારેખ સહિત અન્ય
મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આવ્યો છે. થી 12.00 કલાકે રાસ-ગરબા યોજાશે. શરદોત્સવના ગરબા બાળકો માટે ગિરનાર,જૂનાગઢ ખાતે ભવનાથની
તળેટીમાં તા.22 થી 29 ઓક્ટોબર સુધી
ગુરુવારે રાત્રે 8 વાગે દાલિયા વાડી પ્રતાપનગર રોડ.નાની શાક
માર્કેટની બાજુમાં, વડોદરા ખાતે કરવામાં આવ્યું છે.
વડોદરા ઃ વટવૃક્ષ સિનિયર સિટિઝન મંડળ, એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પ યોજાશે. ઇચ્છુકોએ
એક્સપરિમેન્ટલ સ્કૂલના લાયન્સ કલબ ભાદરવા શિવાનંદ ભવનમાં મફત આજવારોડ કેન્દ્રના ઉપક્રમે તા.5,ઓક્ટોબરે
શરદોત્સવના ગરબા અને માતાજીનું પૂજનનો
હસમુખ પાઠક, ઇ/4, લકી એપાર્ટમેન્ટ, મકરપુરા
રોડ ખાતે બપોરે 3 થી 9 કલાકે સંપર્ક કરવાે.
વાલી મંડળના હોદ્દેદારો ગામને દત્તક લેશે હોમિયોપેથી દવાનું વિતરણ કાર્યક્રમ સાંજે 5.00 કલાકે પ્લોટ, ઉન્નતિ
વડોદરા ઃ મ.સ.યુનિ. સંચાલિત વડોદરા ઃ લાયન્સ કલબ ઓફ બરોડા
મેઇન સાવલી નજીક આવેલ ભાદરવા
વડોદરા ઃ દિવ્ય જીવન સંઘ દ્વારા
વિનામૂલ્યે હોમિયોપેથી સારવાર
સોસાયટી પાસે, આજવારોડ ખાતે રાખેલ છે. મકરપુરામાં દિવ્ય જ્યોત સોસાયટી, તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ
બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર
એક્સપરિમેન્ટલ સ્કૂલ વડોદરા ખાતે
વાલી મંડળની યોજાયેલી સામાન્ય ગામને દત્તક લેશે અને ભાદરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમા નિમિત્તે બગલામુખી ભજન સત્સંગનો કાર્યક્રમ સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી
ગામને સ્માર્ટ બનાવવા પ્રયત્ન કરશે. તા.5,ઓકટોબરને ગુરુવારના રોજ વડોદરા ઃ બ્ર.પ.પૂ.રામરત્નાચાર્ય મહારાજની પર ફોટો સાથે વિગત મોકલી અાપો
સભામાં ઉપપ્રમુખ,મંત્રી,સહમંત્રી
તથા ખજાનચીની વરણી કરવામાં જેમાં મહિલાઓને રોજગાર, ગરીબ સાંજે 5.30 થી 7.00 કલાક દરમિયાન મંદિરમાં ચોખા અને ખીર વિતરણ પ્રેરણાથી પ્રતિવાર્ષિક ઉજવાતા શરદોત્સવની dbpressnote.vadodara@gmail.com
દર્દીઓને દરેક રોગોની મફત દવા, નિ:શુલ્ક હોમિયોપેથી સારવાર કેમ્પ વડોદરા ઃ શરદ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે ઉજવણીના ભાગરૂપે પૂ.નટુભાઇ આચાર્યની
આવી હતી.સામાન્ય સભામાં કારોબારી અથવા નીચેના સરનામે મોકલી અાપોે
સમિતિની રચના કરવામાં આવી આર.ઓ. પ્લાન્ટ માટે ગામવાસીઓને યોજાશે. તદઉપરાંત સાંજે 6.00 થી બગલામુખી બ્રહ્માસ્ત્રવિદ્યા મંદિર, હરણી- ઉપસ્થિતિમાં 7/એ, દિવ્ય જ્યોત સોસાયટી,
હતી. મંડળના અધ્યક્ષપદે શાળાના 1125 પાણીના કાર્બા, વાઇફાઇ જેવી 7.00 કલાકે ભજન સત્સંગનો કાર્યક્રમ વારસિયા રિંગ રોડ ખાતે તા.5,ઓક્ટોબરના મકરપુરા રોડ, આકાશવાણી પાસે તા.5, િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ
આચાર્યશ્રી રહ્યા હતા. સુવિધાઓનું તા.5,ઓક્ટોબરના રોજ શિવાનંદ ભવન, રામજી મંદિરની પોળ, રોજ સાંજે 8.00 કલાકે મંદિરમાં ચોખા અને ઓક્ટોબરને ગુરુવારના રોજ ભજન-સત્સંગનો રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
ઉદઘાટન કરવામાં આવશે. કોઠી રોડ ખાતે યોજાશે. ખીરનું મફત વિતરણ કરવામાં આવનાર છે. કાર્યક્રમ રાખેલ છે.
વડોદરા વડોદરા, ગુરુવાર, 05 ઓક્ટોબર, 2017 |5

ન્યૂઝ બ્રીફ ગૌરવ યાત્રા પૂર્વે ધારાસભ્યના પુત્રે સંગઠનનાં હોર્ડિંગ્સ નહીં લગાવવા દેતાં વિવાદ મૃતદેહના પીએમ બાદ હત્યાનો ખુલાસો થયો
મકરપુરાની કંપનીમાં જવા
સમલાયા પાસેથી
નીકળેલો યુવક રહસ્યમય રીતે ગુમ
વડોદરા.  | મકરપુરા સ્થિત કંપનીમાં જવા નીકળેલો
યુવક રહસ્યમય રીતે ગુમ થઇ જતાં
જરોદમાં ગૌરવ યાત્રા કાર્યક્રમનો મળેલા યુવકની
ભાજપ સંગઠન દ્વારા બહિષ્કાર હત્યાનો ઘટસ્ફોટ
તેના પિતાએ મકરપુરા પોલીસને જાણ
કરી છે.  મકરપુરા રોડની એમ.ઇ.એસ
કોલોની ખાતે રહેતા ચીમનભાઇ
પરમારનો 24 વર્ષીય પુત્ર મહિપતસિંહ. વડોદરા | સમલાયા રેલવે સ્ટેશન પાસે રવિવારે વહેલી સવારે
સી. પરમાર ગત 14 સપ્ટેમ્બરે કંપનીમાં નોકરી પર જવા બેભાન હાલતમાં મળેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
માટે નીકળ્યો હતો પરંતુ તે કંપની પર પહોંચ્યો ન હતો. વડોદરા | વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા રાજ્યમાં ગૌરવ ધારાસભ્યના પુત્રે તાલુકા ભાજપ સંગઠન સહિત ભાજપના નેતાઓના
હતું. પોસ્ટમોર્ટમમાં યુવકનું ગળુ દબાવવાથી શ્વાસ રૂંધાઇ જવાથી
પિતા સહિત પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ યાત્રા શરૂ કરાઇ છે. બુધવારે રાત્રે જિલ્લાના જરોદ ખાતે ગૌરવ યાત્રા હોર્ડિંગ્સ કાર્યક્રમ સ્થળે લગાવવા નહીં દેતાં વિવાદ સર્જાયો હતો. તાલુકા મોત થયું હોવાનો રિપોર્ટ આવતાં રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી
કોઇ પતો નહિ મળતાં મકરપુરા પોલીસને જાણ કરી હતી. સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આગમન થનાર હતું. પરંતુ સંગઠને યાત્રાનો બહિષ્કાર કરતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. અજાણ્યા યુવકની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે.
રાત્રિ બજાર પાસે પાર્ક કરેલ કારનો વાઘોડિયા તાલુકામાં ધારાસભ્ય અને સંગઠન આમનેસામને : પ્રદેશ મોવડીને રજૂઆત યુવકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી
સમલાયા રેલવે સ્ટેશન
કાચ તોડી દસ્તાવેેજોની ચોરી વાઘોડિયા તાલુકાના જરોદ ગામમાં શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે સંગઠનના આગેવાનો દ્વારા પ્રદેશ પુત્રે આમ થવા દીધું નહોતું. જેથી નારાજ નજીક અેડવાન્સ સ્ટાર્ટર પાસે
વડોદરા| રાત્રિ બજારમાં જમવા ગયેલા ફેશન બુધવારે સાંજે 7 વાગે ભાજપ દ્વારા કાર્યક્રમ સ્થળની 100 મીટરની અંદર ભાજપના મોવડીઓને આ મુદ્દે રજૂઆત સંગઠને ગૌરવ યાત્રાનો બહિષ્કાર પર ગત રવિવારે વહેલી સવારે
આસીસ્ટન્ટની પાર્ક કરેલી કારનો કાચ તોડી કંપનીનો આયોજિત ગૌરવ યાત્રા સાથે આવનાર બેનર્સ કે હોર્ડિંગ્સ નહીં લગાવવા કરાઇ હતી. એટલું જ નહીં સંગઠનના કરવાનું નક્કી કર્યું છે. ધારાસભ્યના રેલવે ટ્રેક મેન જતો હતો ત્યારે
ઓફર લેટર સહિતના દસ્તાવેજોની તસ્કરે ચોરી કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેર માટે જણાવતાં વિવાદ સર્જાયો હતો. આગેવાનો દ્વારા ગૌરવ યાત્રાના પુત્ર દીપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું એક બેભાન હાલતમાં પડેલા
હતી. સુભાનપુરાની દિવ્યદર્શન પાર્ક સોસાયટીમાં રહેતા સભાનું આયોજન કરાયું હતું. જેથી મંગળવારે રાત્રે વડોદરા ગ્રામ્યના એક કાર્યક્રમનો બહિષ્કાર કરાયો હતો. કે, કોઇને હોર્ડિંગ્સ નહીં લગાવવા તેમ યુવકને જોયો હતો. અંદાજે
જૈમિત ગૌતમ પટેલ ઇનઓરબીટ મોલની કંપનીમાં ગૌરવ યાત્રાને તેમજ નાયબ મુખ્યમંત્રીને આગેવાન અને ધારાસભ્ય વચ્ચે આ વાઘોડિયા તાલુકા ભાજપના પ્રમુખ કહ્યું નથી. કોઇ હોર્ડિંગમાં પ્રોટોકોલ 30 વર્ષીય આ યુવકને હેડ
ફેશન આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત મંગળવારે આવકારતાં હોર્ડિંગ્સ લગાવવા તાલુકા મુદ્દે બોલાચાલી પણ થઇ હતી. તાલુકા હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, પ્રદેશ મુજબ ધારાસભ્યનું નામ કે તસવીર ના કોન્સ્ટેબલ કિરીટસિંહે જરોદ
રાત્રે મિત્ર સાથે રાત્રિબજારમાં જમવા ગયો ભાજપ સંગઠન, યુવા મોરચા, સ્થાનિક સંગઠનનું એક પણ હોર્ડિંગ્સ ધારાસભ્યના ભાજપ દ્વારા ગૌરવ યાત્રાના આગમન હોય તેવા હોર્ડિંગ્સ નહીં લગાવવા તેમ આરોગ્ય કેન્દ્ર બાદ સયાજી
હતો. તેણે બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કર આગેવાનો અને વિધાનસભાની ચૂંટણીના પુત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે લગાવવા ટાણે પક્ષના હોર્ડિંગ્સ, પક્ષનું સાહિત્ય, કદાચ કહ્યું હશે. કોઇ નારાજ થયું નથી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. 
બેંકની ચેકબુકો,  પીએફ ડોક્યુમેન્ટસ અને કંપનીનો દાવેદારો દ્વારા તૈયારીઓ કરાઇ હતી. નહીં દેતાં સંગઠનના આગેવાનો રોષે પક્ષના ચિહ્ન સાથેના તોરણો લગાવવાની કાર્યક્રમમાં સંગઠનના આગેવાનો પણ ગળાના ભાગે ઇજાના કારણે
ઓફર લેટર સહિતની મતાની ચોરી  ગયો હતો. પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય મધુ ભરાયા હતા.  જેથી રોષે ભરાયેલા સૂચના અપાઇ હતી. પરંતુ ધારાસભ્યના હાજર રહ્યા છે. કાંઇ બોલી નહિ શકતાં પોલીસ સામિયાલા પાસેથી ઈજાગ્રસ્ત
તેની ઓળખ કરી શકી ન હાલતમાં મળેલ અજાણી વ્યક્તિનું
ત્રણ બૂટલેગરને વિદેશી દારૂની ચાલુ વાહને રૂા.1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો સ્માર્ટ સિટીના હતી. દરમિયાન મંગળવારે
રાત્રે 9 વાગ્યાના સુમારે
સારવાર દરમિયાન મોત થયું હતું.
66 બોટલ સાથે ઝડપી પાડ્યા મહિલાનું પર્સ હત્યાને અકસ્માતમાં
વડોદરા| સ્ટેટ મોનિટરિંગની ટીમે ગઇકાલે ઇલોરાપાર્ક
વિસ્તારમાં બાતમીના આધારે રેડ પાડી ત્રણ બૂટલેગરને ખેંચી લૂંટારુ ફરાર ડભોઇ રોડ ગણે શ નગરમાં નામે ભ્રષ્ટ્રાચાર
કરાયાનો આક્ષેપ
સયાજી  હોસ્પિટલમાં સારવાર
દરમિયાન તેનું મોત નીપજ્યું
હતું. ખપાવી દેવા પ્રયાસ
વિદેશી દારૂની 66 બોટલ તેમજ કાર સહિત કુલ
રૂા.2,60,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આરોપીને અદાલત સમક્ષ રજૂ કરાતાં જ્યુ.મેજિ.એ
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા જુગાર રમતા 9 જણ ઝડપાયા ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા
રેલવે પોલીસે લાશનું
પોસ્ટમોર્ટમ કરાવતાં તેના ગળે
ટૂંપો આપવાથી શ્વાસ રૂંધાઇ
મોતની ઘટનાને રેલવે
અકસ્માતમાં ખપાવવા માટે તેને
રેલવે ટ્રેકની નજીક ફેંકી દીધો
ત્રણે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગોત્રીના નંદાલય- રામેશ્વર વડોદરા | ડભોઇ રોડ ગણેશનગર-2ના મકાનમાં ધમધમતા જુગાર પર ક્રાઇમ વડોદરા પાલિકા દ્વારા શહેરમાં સ્માર્ટ જતાં મોત નીપજ્યું હોવાનો હોવાનું પોલીસ અનુમાન છેે.
પોલીસે જીવરાજ રાજપૂત, અજય મહાડીક અને પરેશ રોડ પર દીકરી સાથે જઇ રહેલી બ્રાન્ચે દરોડો પાડી 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. પોલીસે રોકડ અને સિટી પ્રોજેક્ટ હેઠળ થનારી રિપોર્ટ આવ્યો હતો. જેના હત્યારાઓ યુવકને અધમૂઓ
રાવળની ધરપકડ કરી હતી. મુદ્દામાલ કોઇ જગ્યાએ મહિલાના હાથમાંથી પર્સ ખેંચી મોબાઇલ સહિત રૂા. 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. કામગીરી દ્વારા રૂા.2000 કરોડનો પગલે રેલવે પોલીસે બુધવારે કરી તેનું મોત થઇ ગયું
છુપાવ્યો છે કે કેમ ય તે અંગેની તપાસ માટે આરોપીના બાઇક સવાર લૂંટારુઓ ફરાર થઇ ભ્રષ્ટાચાર થવાનો આક્ષેપ પ્રદેશ સાંજે અજાણ્યા યુવકની હોવાનું સમજીને જ ફેંકી ગયા
એક દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. ગયા હતા. ગોરવા સૌરભપાર્કમાં
રહેતાં જૈમિનીબહેન કમલેશભાઇ બાતમીના આધારે ડીસીબી પોલીસે ગણેશનગર-2માં કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર રાવતે કર્યો
છે. આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી
હત્યાનો ગુનો નોંધી પીઆઇ
જે.જે. પઠાણે તેની ઓળખ
હોવાની પણ આશંકા છે. બેભાન
હાલતમાં મળી આવતાં તેને
વિધાનસભા ચૂંટણીની કામગીરી રામી તેમની 2 દીકરી અને દીકરા
આવેલ મકાનના પ્રથમ માળે દરોડો પાડતાં દોડધામ તેમની સામે મહાનગર પાલિકા દ્વારા કરવાની કવાયત હાથ ધરી છે. દવાખાને લઈ જવાયો હતો.
સાથે મંગળવારે સાંજે ખરીદી કરવા અંગત હેસિયતથી કેવીએટ દાખલ અજાણ્યા યુવકે શર્ટ અને
18 નોડલ અધિકારીઓને સોંપાઇ માટે ગયાં હતાં. વાસણા રોડ પરના શહેરના ડભોઇ રોડ પર આવેલા દેવપુષ્પનગર સોસાયટીનો પંકજ નાનજી કરવા અંગે રજૂઅાત કરી છે. બરમૂડો પહેર્યો હતો. તેના ઇજાના લીધે બોલવા કે
વડોદરા | વિધાનસભાની ચૂંટણીની જાહેરાત
ઓક્ટોબરના બીજા કે ત્રીજા પખવાડિયામાં થવાની
મોલમાંથી ખરીદી કરી જૈમિનીબહેન
તેમની દીકરી નિકિતા સાથે એક્ટિવા
ગણેશનગર-2માં આવેલા મકાનના પ્રથમ
માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતાં
ચૌહાણ, ગાજરાવાડી સુએઝ પંપીગ રોડ પરનો
સુરેશ કાંતી દેવીપૂજક, યમુનામીલ રોડ વુડાના
રજૂઆતમાં નરેન્દ્ર રાવતે
જણાવ્યું છે કે, ે. મેયર ભરત ડાંગર,
હાથ પર વીંછીનું ટેટું ત્રોફાવેલું
હોવાથી તેના આધારે ઓળખ
લખવામાં પણ અસમર્થ
સંભાવના છે. જેથી વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી- પર રાત્રે 10:30 વાગ્યાના સુમારે ક્રાઇમ બ્રાન્ચના પીઅેસઆઇ ડી.બી.ડાભી મકાનનો ચંદ્રકાંત રઘુભાઇ ખાનદેશી, ગોરવા ભાજપના નેતાઓ અને કોર્પોરેશનના કરવાની પોલીસે કવાયત હાથ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહેકહ્ય્ું
કલેકટરના અધ્યક્ષસ્થાને ચૂંટણીની કામગીરીની સમીક્ષા તેઓ નંદાલયથી રામેશ્વર રોડ પરથી સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસે આર્શીવાદનગરનો રાજેન્દ્રસિંહ ભારતસિંહ અધિકારીઓના રૂા.2000 કરોડથી ધરી છે. આ ઉપરાંત બુધવારે હતું કે , બેભાન હાલતમાં
માટે બેઠક યોજાઇ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી- પસાર થઇ રહ્યાં હતાં. મકાનમાં રહેતા અને જુગારધામના સંચાલક પઢીયાર, ગાજરાવાડી પરસોત્તમની ચાલીનો વધુ રકમના ભ્રષ્ટાચાર-કૌભાંડ સામે પોલીસે તેની ફિંગરપ્રિન્ટ લઇ મળેલા યુવકની તબિયત નાદુરસ્ત
કલેકટર પી.ભારતીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તે સમયે બાઇક પર આવેલા સતીષ ઉર્ફે મનોજ શંકર વસાવા તેમજ વિજયસિંહ અદેસિંહ મહિડા, ગાજરાવાડી વડોદરા જવાબ માંગે છે. અભિયાન આધાર કાર્ડ સાથે લિંક કરવા હોઇ તેને સયાજી હોસ્પિટલમાં
વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન અાપ્યું બે શખ્સો ચાલુ વાહનમાં બહારથી જુગાર રમવા આવેલા 8 ખેલીઓ હનુમાન ટેકરીનો અશોક કાળીદાસ રાવળ શરૂ કરાયું હતું. આ સામે સત્તાના માટે ગાંધીનગર ખાતે મોકલી ખસેડાયો હતો. તેને ગળાના
હતું.  ચૂંટણીની કામગીરી માટે નિયુક્ત કરાયેલા જિલ્લા જૈમિનીબહેનના હાથમાંથી પર્સ ખેંચી મળી કુલ 9 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા અને પહેલા ફળિયાનો પ્રતાપસિંહ ઇશ્વરસિંહ નશામાં ચૂર સત્તાધીશો દ્વારા તેમના આપેલ છે. ફિંગરપ્રિન્ટથી તેના ભાગે ઇજા હોવાથી કશું બોલી
કક્ષાના 18 નોડલ અધિકારીઅોને ચૂંટણી માટેની પૂર્વ ઝાંસીની રાણી સર્કલ તરફ ભાગી હતાં. પઢીયારની ધરપકડ કરી હતી.  જુગારીઓ કાનૂની સલાહકાર દ્વારા પ્રતિરોધ આધારકાર્ડની વિગતો મળી શકતો ન હતો. પોલીસે તેને કાંઇ
તૈયારીથી માંડીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના છૂટ્યા હતા. પર્સમાં મોબાઇલ અને પોલીસે સતીષ ઉર્ફે મનોજ વસાવા પાસેથી રોકડા રૂા. 92,780 અને 6 મોબાઇલ કરતી નોટિસ અપાઈ છે. કોર્ટમાં જાય તો ઓળખ થઇ શકે તેવા લખીને પણ ઓળખ છતી થાય
સમયગાળામાં થતી વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રોકડ સહિત રૂા. 7300ની મતાની ઉપરાંત માંજલપુર અયોધ્યાનગરનો મનીષ મળી કુલ રૂા. 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત ન્યાય માટે કાર્યવાહી કરું નહીં તે માટે પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે. તેવા પ્રયત્નો કર્યા હતા પરંતુ યુવક
સતર્ક થઇ જવા સુચના અપાઈ હતી. લૂંટ થઇ હતી.   અરવિંદ ચાવડા, વાઘોડિયા-ડભોઇ રોડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેવીએટ પણ દાખલ કરાઇ છે. એમ પોલીસે જણાવ્યું હતું. બોલવા કે લખવામાં અસમર્થ હતો

Appointments
વડોદરા - માહિતી વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 | 6

આજનું પંચાંગ }5 ઓક્ટોબર, 2017, ગુરવ


ુ ાર આજનું રાશિફળ અાજનો ઇતિહાસ | પ્રો. અરુણ વાઘેલા ક્રોસવર્ડ-4682 | ભુપન્દ્રે શાહ ‘શંભ’ુ
તિથિ ઃ આસો સુદ - 15 િવક્રમ સંવત : 2073 હર્ષદ બાપા (ગાયત્રી ઉપાસક)
કિશોરલાલ મશરૂવાળા [1890-1952] 1 2 3 4 5 6
ઉત્તર ભારતીય તિથિ ઃ અશ્વિન શુક્લ - 15 વિક્રમ સંવત : 2074
ઈસ્લામી તારીખ: 14 - મહોરમ હિજરી સન : 1439
અાજનો મંત્ર જાપ ઃ ઓમ્ જ્રાં જ્રીં જ્રૌં સ: બૃહસ્પતયે નમ:
}મેષ (અ.લ.ઈ) શુભ રંગ : લાલ
આવકર કરતા જાવકનું પ્રમાણ વધશે. દરેક કામમાં િવઘ્ન -
િવલંબ અંતરાય આવ્યા કરે કોઇ કામ અંગે યોજેલ િમટીંગમાં
આ જે કિશોરલાલ મશરૂવાળાનો તેઓ આસ્તિક અને ચુસ્ત સ્વામિનારાયણી
જન્મદિવસ છે. ચરિત્રકાર, હતા, તેથી આશ્રમથી દૂર કુટીરમાં રહેતા.
નિબંધકાર, અનુવાદક અને ગાંધીવાદી ગાંધીવાદી હોવા છતાં ગાંધીજી સાથે તેઓ
7 8 9

પુર્ણ સફળતા પ્રાપ્ત ન થાય. વિચારક તરીકે જાણીતા છે કિશોરલાલ બેધડક અસંમતિ દર્શાવતા. ‘કાગડાની 10 11
દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ }વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ : સફેદ મૂળ સુરતના પણ પાંખે’ નામનું પુસ્તક તેનો
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત લાભનું પ્રમાણ જળવાય. આવકમાં સુધારો જણાય દુરદુરથી મુંબઈમાં જન્મેલા અને પુરાવો છે. કિશોરલાલે 12 13
શુભ ચોઘડિયા : શુભ - સવારે 06.34થી 08.02, ચલ - 10.59થી સારા સમાચાર પ્રાપ્ત થાય. બુિદ્ધ બળથી ધાર્યો લાભ પ્રાપ્ત વિલ્સન કોલેજમાંથી સમૂળી ક્રાંતિ, ગાંધી વિચાર
12.28, લાભ - બપોરે 12.28થી 13.56, અમૃત - 13.56થી 15.25, થાય. આકસ્મિક ધન લાભ પ્રાપ્ત થાય. બીએ, એલએલબી થયા. દોહન, કેળવણીના પાયા, 14 15 16
શુભ - સાંજે 16.53થી 18.22, અમૃત - 18.22થી 19.53, ચલ - }મિથુન (ક.છ.ઘ) શુભ રંગ : લીંબું ગાંધીપુત્ર હરિલાલ તેમના અહિંસા વિવેચન, ગાંધીજી
નોકરી - ધંધામાં ધારી પ્રગતિ કરાવતો આજનો િદવસ માન સહાધ્યાયી હતા. ચંપારણ અને સામ્યવાદ જેવા 17 18 19 20
19.53થી 21.25
સન્માનમાં વધારો કરશે. દુરદુરથી સારા સમાચાર પ્રાપ્ત થાય. સત્યાગ્રહમાં સ્વયંસેવકોનો વિચારપ્રેરક ગ્રંથો ઉપરાંત
યોગ ઃ વૃદ્ધિ કરણ ઃ વિષ્ટિ કંઇક મેળવવા માટે કરેલ પ્રયત્નો આજે સફળ બને. ખપ પડ્યો અને ઠક્કરબાપા કિશોરલાલ મશરૂવાળા રામ અને કૃષ્ણ, બુદ્ધ અને 21 22
રાહુકાલ ઃ 13.30થી 15.00 દિશાશૂળ ઃ અગ્નિ }કર્ક (ડ.હ) શુભ રંગ : દૂધીયો દ્વારા તેમની પસંદગી થઈ. [1890-1952] મહાવીર, ઇસુ ખ્રિસ્ત અને
અાજનો વિશેષ યોગ ઃ વ્રતની પૂનમ, કોમગર પૂર્ણિમા, વાલ્મીકિ જયંતી, ભાગ્યના સથવારે આજે ઘણુ બધુ પ્રાપ્ત થાય. માનસિક બિહાર ગયા પણ ગાંધીકસોટીમાં નિષ્ફળ સહજાનંદ સરસ્વતી જેવા જીવન ચરિત્રો 23 24
ડાકોરનો મેળવો, કાર્તિક સ્નાનારંભ, આયંબિલ ઓળી સ., પંચક શાંિતમાં વધારો થાય દુર દુરથી સારા સમાચાર પ્રાપ્ત થાય. રહ્યા તે પછી ગાંધીજીએ તેમને અનુક્રમે લખ્યા અનેક પુસ્તકોના ગુજરાતી અનુવાદો
માનસિક શાંિતમાં વધારો થાય. સાબરમતી આશ્રમમાં શિક્ષક અને ગૂજરાત પણ કર્યા છે. 9 સપ્ટે., 1952ના રોજ 25 26
આજનો પ્રયોગ ઃ આજના દિવસે આપના ગુરુ તેમ જ જગતપિતા
બ્રહ્માજીનું પૂજન કરવું શ્રેયકર મનાય છે. }સિંહ (મ.ટ) શુભ રંગ : સોનેરી વિદ્યાપીઠના પહેલા મહામાત્ર બનાવ્યા. દમના હુમલાથી તેમનું અવસાન થયું હતું.
આવકમાં ઘટાડો જણાય. દરેક બાબતે નુકશાન જણાય. બુિદ્ધ આડી ચાવી : 2. પગાર, વેતન, સેલરી (4)
તિથિના સ્વામી : પૂર્ણિમાના સ્વામી ચંદ્રજી છે. બળથી આજે કામ ન લછાગે માનસીક ભારણ વધે. દુરદુર સુડોકુ-318 1. માણેકઠારી પૂનમ, આસો સુદ 3. પૂજન, આરાધના (2)
તિથિ વિશેષ : આજના દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી મનની શાંતિ પ્રાપ્ત રહેતા સ્વજનોથી ઠપકો મળે. પૂનમનું પર્વ (6) 4. ગલપટા જેવું વિલાયતી ઢબનું
થાય છે, તેમ જ પોતાના આધિપત્યમાં વધારો થાય છે. }કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ : લાલ 5. ગધેડો મારે, પાટું (2) એક વસ્ત્ર (અં) (4)
દામ્પત્યજીવનમાં િવશેષ આનંદ પ્રાપ્ત કરાવતો આજનો 7. રવિવારે સ્કૂલમાં પડે 5. તિબેટના વડા બૌદ્ધ આચાર્ય (2)
િવક્રમ સંવત : 2073 યુગાબ્દ : 5119 ગુ. મં.શુ.
િદવસ વધુ દોડધામ કરાવશે. અગર આપ ભાગીદારીના 6. તન તોડી નાકે તેવી મહેનત (4)
શ. 7 સૂ.બુ. 5 4 .......... (2)
શાિલવાહન : 1939 જૈન સંવત : 2543 8 9 6 3
રા.
ધંધાથી જોડાયેલ હશો તો આિર્થક લાભ ઉભો કરી શકશો. 8. આદેશ, હુકમ, આજ્ઞા (4) 9. એક અંગ્રેજી શરાબ (2)
ખ્રિસ્તી સંવત : 2017 ઈસ્લામ સંવત : 1439 10 12 2 }તુલા (ર.ત) શુભ રંગ : લાલ 10. પૂર્ણ ચંદ્ર ઊગવાની તિથિ, 11. ભગવાન, દેવ, પ્રભુ (3)
કે. 11 ચં. 1
રાષ્ટ્રીય િદનાંક : 13 પારસી વર્ષ : 1387 તબીયત અંગે વધુ િચંતા ઉભી કરાવતો આજનો િદવસ વધુ પૂનમ (3) 13. એક સુગંધી ફૂલછોડ (3)
દોડધામ કરાવશે હરીફો તરફથી માનસીક ભારણમાં વધારો 11. જાદુ, મેલી વિદ્યા (3) 15. આનંદ ખાતર કરેલી
સૂર્યોદય-સૂર્યાસ્ત નક્ષત્ર ઃ રાત્રે 20.50 સુધી થાય પોતાના જ માણસો આજે મુખ ફેરવશે. 12. મહાન યોગી, યોગીઓમાં મશ્કરી (3)
શહેર અ’વાદ સુરત વડોદરા મુંબઇ ઉત્તરા ભાદ્રપદ, ત્યારબાદ }વૃશ્ચિક (ન.ય) શુભ રંગ : સફેદ શ્રેષ્ઠ (4) 16. રવિ, ભાનું, સૂર્ય (3)
સૂર્યોદય 06.33 06.32 06.31 06.31 રેવતી નક્ષત્ર. બાળકો તરફથી પૂર્ણ સહકાર પ્રાપ્ત કરાવતો આજનો િદવસ 13. રસ્તાનો વળાંક (2) 18. ચાળીસ શેરનું તોલ (2)
અાજની જન્મ રાશિઃ માન સન્માનમાં વધારો પણ વધારો કરશે. દુરદુરથી સારા 14. કેડ, શરીરનો મધ્યભાગ (2) 19. દાદર, ચામડીનો એક રોગ (3)
નવકારશી 07.21 07.20 07.19 07.19 સમાચાર પ્રાપ્ત થાય.
આજે આખો દિવસ મીન 16. અતિશય અણગમો, 20. મહેનત, શ્રમ (4)
સૂર્યાસ્ત 18.22 18.22 18.20 18.22 }ધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ : લીંબુ 21. આગેવાન, ક્રિકેટની ટીમનો
રાશિ. અાજે જન્મેલા ચીતરી (2)
ચંદ્રોદય 18.21 18.21 18.19 18.20 બાળકનું નામ દ. ચ. ઝ. નવીન ખરીદીમા઼ વધુ નાણા વપરાય સામાજીક કાર્યોમાં મન 17. ઢોકળા જેવી ચણાના લોટની વડો (3)
ચંદ્રાસ્ત 06.52 06.51 06.50 06.50 થ. અક્ષર પરથી પાડવું. પરોવાય. ઘરમાં કોઇ કુંવારી વ્યકિતના સગપણ સધાય. માન એક વાની (3) 22. હવાઇજહાજ, એરોપ્લેન (3)
સન્માનમાં વધારો થાય. 19. હરરોજ, હરહંમેશ (4) 24. તંદુરસ્તીનો બગાડ,
અાજની તારીખે જન્મેલ વ્યકિતનું વર્ષ ફળ! }મકર (ખ.જ) શુભ રંગ : દૂધીયો 21. જેમાં પગ મૂકતાં કળી જવાય વ્યાધિ (2)
સ્વબળે આજે ઘણુ બધુ પ્રાપ્ત થાય. ભાઇ બહેનોથી પૂર્ણ એવી જમીન (3)
} અારોગ્ય ઃ જાતકને ચામડીના રોગ, જ્ઞાનતંતુની નબળાઈ તેમ જ સહકાર પ્રાપ્ત થાય. વેવાઇ પક્ષથી સારા સમાચાર પ્રાપ્ત થાય. જવાબ ક્રોસવર્ડ 4681
શ્વાસનળીના રોગનું પ્રમાણ વધારો જોવા મળે. સુડોકુ-317નો જવાબ 22. સમ્રાટ રાજા (3)
હા આજે નવીન વાહન વસાવી શકાય. 23. એક ધર્મ કે આચારવાળો ચં ડી પા ઠ બ ક વા ટ
} વિદ્યાર્થી ઃ બૌદ્ધિક શક્તિ, શાણપણ, શીઘ્ર નિર્ણાયક શક્તિ જોવા }કુભ
ં (ગ.શ.ષ.સ) શુભ રંગ : સોનેરી ખાનાઓમાં એકથી નવના આંક એ રીતે દ દ ગ ડું ડ ર
મળે. ગૂઢવિદ્યા જેવા વિષયોમાં વધારે રસ હોય. વર્ષ દરમિયાન જનસમુદાય (3)
આિર્થક પાસુ વધુ મજબુત બનશે. દુરદુરથી સારા સમાચાર ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક 24. રૂવું, શરીર ઉપરના ર બ્બ ર ગ જ વું વિ
અભ્યાસમાં ઉતાર-ચઢાવ જોવા મળે. પ્રાપ્ત થાય. વડીલોની િચંતા ઓછી થાય. લોન માટે મુકેલ એક જ વાર આવે. તે જ રીતે દરેક ર્કોનરમાં વો સૂ ર ત ફા લ
વાળ (2)
} સ્ત્રી વર્ગઃ જાતકને ચાતુર્ય તેમ જ સ્થિતિ સ્થાપકતાનું પ્રમાણ વધારે બેંન્કમાંની અરજી પાસ થવાના સમાચાર મળે. નવના ચોકઠામાં પણ એકથી નવના આંક 25. નાશ પામે તેવું (3)
આ સ વ ન મ કી ન
જોવા મળે. વર્ષ દરમિયાન જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન જણાય. }મીન (દ.ચ.ઝ.થ) શુભ રંગ : લાલ એક એકવાર જ આવવા જોઈએ. નમૂના માટે 26. સંબદ્ધ, સોબત (3)
વા બ ર છી ણ
} કૌટુંબિકઃ જાતકનું ઘર અને બહાર વ્યક્તિત્વ અલગ જોવા મળે. માનસિક શાંિતમાં વધારો થાય લાભનું પ્રમાણ સુધરશ. ઘ રા ક દ સ કો ઈ
કેટલાક આંક મુકાયા છે. ખાલી ખાનાં હવે તમે ઊભી ચાવી : ગ ખ રી ફ સ ખી
કૌટુંબિક સુખ-દુ:ખમાં મહત્ત્વનો ભાગ ભજવે. અધુરા અને અઘરા કાર્યો આજે સહજમાં પુર્ણ થાય. સામાજીક
યશ પ્રાપ્ત થાય. તર્ક લગાડીને ભરી કાઢો. 1. દેવીનો ઉપાસક (5) અ ડો અ ડ ર સ મ

અવસાન નોંધ
ક્ષત્રિય : પુષ્પાબેન રમેશચંદ્ર પંડ્યા : બાબુલાલ શાંિતલાલ
(ઉં.વ.70) આશ્રય ટેનામેન્ટ, (ઉં.વ.80) ગોડગસ્તેનો ખાંચો,
વાઘોડીયા રોડ. રંગમહાલ.
નાઇ : ડાહીબેન ઇશ્વરલાલ બારીયા : મગનભાઇ
(ઉં.વ.86) 40, િશલ્પી છોટાભાઇ (ઉં.વ.82)
સોસાયટી, કારેલીબાગ. જેઠાલાલની ચાલી, લાલબાગ.
શાહ : પુષ્પાબેન િવઠ્ઠલદાસ અઘોર : ચંન્દ્રકાન્તા બાબુરાવ
(ઉં.વ.80) 50, તુલસી (ઉં.વ.66) યશોદા સ્મૃિત,
સોસાયટી, વાઘોડિયા રોડ. પોમલી ફળીયા.
દલાલ : િનર્લેપકુમાર દરજી : કમળાબેન ચુનીલાલ
(ઉં.વ.54) ચંદ્રનગર સોસાયટી, (ઉં.વ.92) બી-6,
વાઘોડિયા રોડ. શ્રીવલ્લભ દર્શન સોસાયટી,
પાઠક : પ્રદીપકુમાર શાંિતલાલ વાઘોડીયા રોડ.
(ઉં.વ.59) 26, દુધેશ્વર દેવીપૂજક : સીતાબેન
સોસાયટી, આજવા રોડ. ઠાકોરભાઇ (ઉં.વ.45) વુડાના
બક્ષી : જવાહરલાલ મકાન, યમુના મિલ કંપાઉન્ડ,
ઓચ્છવલાલ (ઉં.વ.74) પ્રતાપનગર.
એ-25, અક્ષતા સોસાયટી, આર્પ : સુરેશભાઇ છોટુભાઇ
કારેલીબાગ. (ઉં.વ.69) ઘનશ્યામ પાર્ક
તંબોળી : રમીલાબેન સોસાયટી, સહયોગ ગોરવા.
નરેન્દ્રભાઇ (ઉં.વ.64) મોટી ગોસ્વામી : િનલેશપુરી
તંબોળીવાડ, લકકડપીઠા રમણપુરી (ઉં.વ.76) ગુણાતીત
દેસાઇ : હિમાંશુ રમણલાલ પાર્ક સોસાયટી, અક્ષર ચોક.
(ઉં.વ.64) બી-90, રાધાકૃષ્ણ સૈનાની: નંિદની નારાયણ
પાર્ક, અકોટા. (ઉં.વ.76) પેરિસનગર,
સોલંકી : જયંતીભાઇ બાબુભાઇ ગોત્રી.
(ઉં.વ.45 ) 30, રાજીવનગર, ઠાકર: ભગવતપ્રસાદ એમ.
ન્યુ વીઆઇપી રોડ. (ઉં.વ.67) ભાગ્યલક્ષ્મી
શાહ : િવલાસબેન નવીનભાઇ સોસાયટી-2, ગોરવા.
(ઉં.વ.65) 23, યોગીકૃપા પરમાર : અરવીંદભાઇ
સોસાયટી, માંજલપુર. શિવાભાઇ (ઉં.વ.51)
સોલંકી : સવિતાબેન શાંિતલાલ સી-31, કૃષ્ણ સર્વોદય સોસાયટી,
(ઉં.વ.65) 553, સ્લમ કવાર્ટસ, ગોત્રી રોડ.
કિશનવાડી. માંકડ : હર્ષઉત્કર્ષ (ઉં.વ.1)
પોમલ: ગોિવંદભાઇ શંકરભાઇ ગુરુકૃપા સોસાયટી, ગોરવા રોડ.
(ઉં.વ.57) રબારીવાસ, પટેલ : દિનેશ ભાઇલાલ
આર.વી. દેસાઇ રોડ. (ઉં.વ.63) પટેલ ફળીયા,
ચુનારા : િવપુલભાઇ સુભાનપુરા.
અશોકભાઇ (ઉં.વ.29) રાઠોડ : બજુબેન જેઠાલાલ
ચુનારાવાડ, બરાનપુરા. (ઉં.વ.91) કહાર મહોલ્લો,
અજમેરા : હેમકુંવરબેન કેવડાબાગ.
નરસિંહભાઇ (ઉં.વ.90) ગર્ગે : વિનાયક વાસુદેવરાવ
303, શિવ સાંઇ ફલેટ, (ઉં.વ.49)
આર.વી. દેસાઇ રોડ. કાગડાખડકી, વાડી.
સોલંકી : જશવંતસિંહ ધીરુસિંહ મઝુમદાર : ભારતી સુધિન
(ઉં.વ.46) 607, નેહરુ (ઉં.વ.72) યોગી સૃિષ્ટ ફલેટ,
ચાચાનગર, કમલાનગર ઇલોરાપાર્ક.
વડોદરા વડોદરા, ગુરુવાર, 05 ઓક્ટોબર, 2017 |7

ગોરવા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

જનકપુરી સોસાયટીના
લોકો ગંદકીથી પરેશાન
ડેંગ્યુ અને મેલેરિયાના કેસોમાં ધરખમ વધારો
સિટી રિપોર્ટર| વડોદરા દ્વારા મૂકવામાં આવ્યા છે.
ગોરવા વિસ્તારમાં અયોદ્યાનગર
ગોરવા વિસ્તારમાં જનકપુરી રેલવે લાઇનથી ભૂરિયા તળાવ
સોસાયટીનાં મકાનો ગોરવા સુધીનાં સેંકડો મકાનો કેનાલની
કેનાલને લગોલગ આવેલાં છે.આ બાજુમાં આવેલાં છે.આ વિસ્તારમાં
વિસ્તારમાં ડ્રેનેજ, કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન દ્વારા સમયસર સાફ-
સમયસર સફાઈ, ડોર ટુ ડોર વેસ્ટ સફાઈ ન કરી શકવાને કારણે
કલેક્શન જેવા મુદ્દાઓને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને
કોર્પોરેશન સમયસર કામગીરી ના કારણે આ વિસ્તારમાં ઘણા સમયથી
કરી રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકો માંદગીએ પગપેસારો કર્યો છે.

કુલર અને ફૂલદાનીનું પાણી દરરોજ બદલો


ડેન્ગ્યૂના અવેરનેસ માટે
સરકારે વીડિયો બનાવ્યો
સિટી રિપોર્ટર| વડોદરા છે જેમાં, ભારે તાવ આવવો, માથા-
આંખના સ્નાયુઓ દુ:ખવા, ભૂખ
સરકારે નાગરિકોમાં ડેન્ગ્યૂના રોગ ઓછી થવી, ઊલટી આવવી અને
પ્રત્યે એવેરનેસ લાવવાના હેતુથી શરીર પર લાલ ચકામાં પડવાં હોય છે.
એક વીડિયો બનાવ્યો છે. ડેન્ગ્યૂથી જો આ કોઇ લક્ષણ દેખાય તો તરત
બચવાની એક જ શરત, મચ્છરનો ડોક્ટરનો સંપર્ક કરવો અને વધુ પાણી
ઉપાય કરો. તરત ટેગ લાઇન પીવું જોઇએ. ઘરમાં અને સોસાયટીમાં
હેઠળ બનાવાયેલા આ વીડિયોને મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરવા અને
રાજ્ય સરકારનું આઇટી સેલ દરેક અટકાવવા નિયમિત રીતે પીવાના
વ્યક્તિના વોટ્સએપ અને ફેસબૂક પાણીનાં વાસણો ચોખ્ખાં રાખવાં,
સુધી શેર કરવાનું કામ કરી રહેલ છે. કુલરમાં જમા થતું અને ફૂલદાની કે
વીડિયોમાં ડેન્ગ્યૂનાં લક્ષણો દર્શાવાયાં ગમલાનું પાણી રોજ બદલો.

પેજ-1નું અનુસંધાન...
GSTના કારણે... પ્રકાશમાં આવતાં તેમની સામે પણ
હતો પણ સમિતિએ તેમની વાત ગુનો દાખલ કરાયો છે. આ કેસનો
માની નહોતી. જીએસટીના ફરિયાદી બિલ્ડર છે, જેની થોડા
અમલ મુદ્દે આરબીઆઇએ કહ્યું સમય પૂર્વે થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા
હતું કે જીએસટીના અમલને જ અર્બન લેન્ડ સીલિંગ (યુએલસી)
કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર કૌભાંડ સંબંધે ધરપકડ કરવામાં આવી
પ્રતિકૂળ અસર પડી છે અને તેના હતી. આ જમીન ઉત્તર મુંબઈમાં
કારણે રોકાણ પર અસર પડશે. બેન્કે ગોરાઈ વિસ્તારમાં આવેલી છે.
આશા વ્યક્ત કરી હતી બિઝનેસ આ પછી કથિત જમીન પર દાવો
પ્રક્રિયા સરળ બને તે માટે નવી કર છોડવા માટે અનીસ બિલ્ડરને
વ્યવસ્થા સરળ બનશે. વારંવાર ધમકી આપતો હતો.
પેટ્રોલ પર... ફરિયાદી બિલ્ડર પર દબાણ લાવવા
કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ માટે અન્ય બિલ્ડરના નિકટવર્તી
પર પ્રતિ લિટર 2 રૂપિયા એક્સાઇઝ માણસો દુબઈમાં દાઉદના નિકટવર્તી
ડ્યુટીમાં ઘટાડો જનતાને સતત સાગરીતને મળવા માટે ગયા હતા.
થઇ રહેલા ભાવવધારા સામે રાહત આ શકમંદના પાસપોર્ટની વિગતો
આપવા માટે અને ગ્રાહકોના અને પ્રવાસના માર્ગની અમે તપાસ
હાથમાં વધુ નાણાં રહી શકે તે કરીશું, એમ પોલીસે જણાવ્યું હુતું.
માટે કરાયો હતો. જેટલીએ કહ્યું કે દાઉદ 1993ના મુંબઈની શ્રેણીબદ્ધ
હવે આ રાજ્યો પર આધારીત છે બોમ્બવિસ્ફોટનો મુખ્ય આરોપી છે.
કે તેઓ આ મુદ્દે ચિંતિત છે કે કેમ નોટબંધી...
(સેલ્સ ટેક્સ કે વેટ ઘટાડવા મુદ્દે)ω. ખોલ્યો છે. તેમણે નોટબંધીને મની
વિપક્ષી શાસિત રાજ્યો વિશે વાત લોન્ડરિંગ સ્કીમ ગણાવી હતી. અટલ
કરતા જેટલીએ કહ્યું હતું કે કેટલાંક સરકારમાં મંત્રી રહેલા શૌરીએ એક
રાજ્યોની સરકારો ખાસ કરીને કેરળ ઇન્ટરવ્યુમાં નોટબંધી અને જીએસટી
અને દિલ્હી ડ્યુટીમાં કાપની માગમાં મુદ્દે મોદી સરકારની ટીકા કરી હતી.
મોખરે હતા. તેથી રાજ્ય સરકારોએ જ્યારે મોદી સરકારના ઇરાદા સામે
હવે પોતાના વેટ કલેક્શન સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે,‘તે અઢી
નજર કરવી જ જોઇએ. લોકોની સરકાર છે.
ત્રણ કરોડની... કયા મુદ્દે શું કહ્યુંω...
થાણે ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય ભાઈ સામે લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો.
ગુનો દાખલ કર્યો છે. તપાસમાં જીએસટી થી વેપાર પર સંકટ
દાઉદ અને અનીસની ભૂમિકા પણ આવ્યુ છે.
નોંધ : આ પાના પર પ્રકાશિત લેખોમાં વ્યકત
થયેલા વિચારો લેખકોના પોતાના છે. દિવ્ય
ભાસ્કર તેની સાથે સંમત હોય એ જરૂરી નથી.
તંત્રી લેખ ¾, વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 8

ત્રાસવાદી હુમલા અને


રાગ કાશ્મીર આ સવાલોના જવાબ સંઘે આપવાના છે
નગરના મજબૂત સુરક્ષા ધરાવતા એરપોર્ટ પર પાકિસ્તાની જોકે, મોહન ભાગવતે એમના નાગપુર વક્તવ્યમાં ચીન, ગોરક્ષા, સમરસતા મંચ અને ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો બંને ભારતના
શ્રી ત્રાસવાદીઓ હુમલો કરવાનું વિચારી શકે અને તેનો
અમલ કરે, એ હકીકત કાશ્મીરમાં ત્રાસવાદની સ્થિતિ અને
ચંદુ મહેરિયા કાશ્મીર, રોહિંગ્યા મુદ્દે જે વિચારો વ્યક્ત કર્યા છે કે પછી દેશમાં વધી રહેલી
અસહિષ્ણુતા, મુસ્લિમોમાં અસલામતીની ભાવના, દલિતો અને મહિલાઓ
રાજકીય- સામાજિક જીવનમાં સહઅસ્તિત્વ ધરાવે છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હારનું એક કારણ
લેખક સામાજિક-રાજકીય પ્રવાહોના
પાકિસ્તાનની ધરતી પરથી કામ કરતાં ત્રાસવાદી સંગઠનોનું દુઃસાહસ ઊંડા અભ્યાસી અને વિશ્લેષક છે પરના અત્યાચાર જેવા મુદ્દે મૌન ધારણ કર્યું છે, તે દર્શાવે છે કે સંઘમાં કશો સંઘસુપ્રીમોના અનામતવિરોધી વિચારો હતું. સંઘ દલિત-આદિવાસી
સૂચવે છે. ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મહંમદના ત્રણ ત્રાસવાદીઓ વહેલા બદલાવ આવ્યો નથી. કેન્દ્રમાં અને દેશનાં ઘણાં રાજ્યોમાં સંઘની વિચારસરણી અનામત કેટલીક શરતોએ માન્ય રાખે છે, પણ ઓબીસી અનામત અંગે એવું
પરોઢિયે એરપોર્ટ પર ધૂમધડાકા કરીને વીંધાઈ જતાં પહેલાં આતંકનો ષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના નાગપુર ધરાવતી ભાજપની સરકારો છે અને તેમના વહીવટમાં સર્વસમાવેશીપણું કેટલું નથી. સંઘ વિચારક મનમોહન વૈદ્ય, સમાજના સંપન્ન વર્ગો (ગુજરાતના
પેગામ આપી ગયા. જમ્મુ-કાશ્મીરની વિવાદાસ્પદ સ્થિતિમાં ભારત
સરકારે હજુ કેટલા મોરચે કામ કરવાનું બાકી છે, તેનો ખ્યાલ પણ આ
રા ખાતેના વિજયાાદશમી વક્તવ્યના કેટલાક મુદ્દા તેમના ગુરુભાઈ
અને દેશના ‘પ્રધાનસેવક’ને ચચરે એવા છે. વળી ભાગવતનું આ
તેવા સવાલો છે, ત્યારે સંઘનું વલણ સ્પષ્ટ થવું જોઈતું હતું. અટલ બિહારી
વાજપેયીએ કહેલું કે, ‘આપણે ત્યાં રાજધર્મની અલગ વ્યાખ્યા કરવામાં
પાટીદારો અને અન્ય) અનામતની માગણી કરે તે સાચી દિશાનો વિચાર
નથી. આવા સંપન્ના વર્ગોએ તો નબળા વર્ગોની સહાય કરવી જોઈએ. તેના
હુમલાથી આવી શકે છે. ભાષણ ભાજપની દિલ્હી પરિષદ અને સંઘની વૃંદાવન સમન્વય બેઠક પછી આવી છે. રાજા પક્ષપાત ન કરે, ભેદભાવ ન આચરે, પોતાના પરિવારને બદલે તે જ જો અનામત માગે તે અનામતની મૂળભૂત ભાવનાથી વિરોધની
એક સમય હતો જ્યારે સૈન્યે સરહદપાર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની આવ્યું છે તેને કારણે ભાજપ સંઘ વચ્ચે બધું સમુંસૂતરું ન ચાલી રહ્યાનું લાગે છે. પણ પ્રાથમિકતા ન આપે, મતનું રાજકારણ બાજુએ મૂકીને રાજધર્મનું પાલન બાબત છે, તેમ માને છે. સંઘના આ વિચારો અને ગુજરાત સહિતની ભાજપ
કાર્યવાહી રાજકીય વિવાદનો મુદ્દો બની હતી. શાસક પક્ષે એ સ્ટ્રાઇકને ઇ.સ. 1925માં ‘હિંદુઓ માટે આક્રમકપણે લડી શકે’ તેવી સંસ્થારૂપે થાય તો બધી સમસ્યાઓ ઉકલી જાય.’ 2002માં ગુજરાતમાં કે 2017માં સરકારોની પાટીદાર, જાટ, ગુર્જરને અનામત આપવાની મજબૂરી વચ્ચે સંઘે
પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ તરીકે ઓળખાવવાની નીતિ નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો જન્મ થયો હતો. આજે એ વાતને હરિયાણામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યમંત્રીઓના રાજધર્મપાલન અંગે સ્પષ્ટ વલણ લીધું નથી.
અપનાવી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના માહોલમાં વર્તમાન લગભગ સવા નવ દાયકા થવા આવ્યા છે. પોતાને સાંસ્કૃતિક સંગઠન ગણતો સંઘે જવાબ આપવો પડશે. સત્તા મળે છે ત્યારે સંઘ અને ભાજપ એનો હિંદુત્વ એજન્ડા સગવડપૂર્વક
કેન્દ્ર સરકારની કેટલીક સિદ્ધિઓની યાદી બનાવવામાં આવી, ત્યારે તેમાં સંઘ ઉગ્ર રાષ્ટ્રવાદનો પુરસ્કર્તા મનાય છે. ભારતીય જનતા પક્ષ તેનો રાજકીય વિસારે પાડી દે છે અને સત્તા માટે સમાધાનો કરે છે તે હકીકત કોઈથી અજાણી
પણ સર્જિકલ સ્ટ્રાઇકનો સમાવેશ થતો હતો. સર્જિકલ સ્ટ્રાઇક સ્વતંત્ર
કાર્યવાહી તરીકે આવકાર્ય હોવા છતાં, કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન
ચહેરો છે. છતાં સંઘ અને ભાજપના સંબંધો ચર્ચાસ્પદ છે.
બલરાજ મધોકે જનસંઘ છોડતાં ‘મારી તકરાર જનસંઘનો કબજો લઈ
વિરોધી વાસ્તવિકતા|સંઘનો સમરસતા નથી. સંઘે તેના ગણવેશમાં ફેરફાર કર્યો છે પણ મૂળભૂત વિચારોમાં કશું
પરિવર્તન કર્યું નથી. એ સંજોગોમાં મોહન ભાગવત નાગપુર ભાષણમાં
વચ્ચેની ગૂંચ તથા પાકિસ્તાનની આડોડાઈ એવી છે કે તેમાં એક સપને બેઠેલાં ફાસિસ્ટ તત્ત્વો સામે છે’ એમ સ્પષ્ટ જણાવ્યું હતું. તેમને આરએસએસ મંચ અને ભાજપનો અનુસૂચિત મોરચો વિજ્ઞાનની જિકર કરે તે ન સમજાય તેવો કોયડો છે. ભાગવતે કહ્યું હતું કે,
સવાર પડે તેમ નથી. એક સર્જિકલ સ્ટ્રાઇકથી ‘જીતી ગયા, જીતી ગયા’નો દ્વારા જનસંઘમાં નીમાતા સંગઠન મંત્રીઓ સામે વાંધો હતો. પણ પોતે તો ‘વિજ્ઞાન સ્વીકારે તે વિચાર સાચો અને વિજ્ઞાને બતાવેલા રસ્તે આગળ વધવું
ઉન્માદ તો ઠીક, સંતોષ પણ લઈ શકાય તેમ નથી. કાશ્મીરના મોરચે સાંસ્કૃતિક સંગઠન જ છે, તેવા સંઘના રટણ સાથે એ સિલસિલો આજે પણ બંને સહઅસ્તિત્વ ધરાવે છે જોઈએ.’ સંઘનો આ વિજ્ઞાનપ્રેમ એની કોઈ રણનીતિનો ભાગ ન હોય તો
ભારતને પાકિસ્તાન સામે સીધું નહીં, પણ પ્રોક્સી યુદ્ધ લડવાનું છે. તેમાં યથાવત્ છે. મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતાપક્ષની સરકાર બેવડા રાજી થવા જેવું છે.
સામા પક્ષે પાકિસ્તાનનું સૈન્ય નહીં, પણ તેની ભૂમિ પરથી કામ કરતાં સભ્યપદને મુદ્દે તૂટી હતી. આજે દેશના તમામ બંધારણીય પદો પર સંઘના આરએસએસ પોતાને હિંદુ સંગઠન ગણતું હોય અને હિંદુસ્તાનમાં રહેતા સંઘે હજુ કેટકેટલું કરવાનું બાકી છે તે અટલજીએ 1983ના ઑગસ્ટમાં
અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા-સૈન્ય-રૂઢિચુસ્તોનો સીધો કે આડકતરો સ્વંયસેવકો બિરાજમાન હોય તે સંઘની મોટી સફળતા છે. તમામને હિંદુ માનતું હોય તો હિંદુઓ ખુદ પોતાના જાતભાઈઓ એવા ‘પાંચજન્ય’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની
ટેકો ધરાવતાં ત્રાસવાદી જૂથો છે. તેમાંથી કેટલાંક જૂથ ખુદ પાકિસ્તાનને આઝાદી બાદ બે વખત પ્રતિબંધિત થઈ ચૂકેલા સંગઠનની વિચારધારા દલિતોને કેમ અલગ ગણે છે અને તે ભેદભાવ અંગે સંઘ કેમ કશું કરતો નથી હિંદુ રાષ્ટ્રની ધારણા સાથે મારો કોઈ મતભેદ નથી, પરંતુ હિંદુ શબ્દને દિવસે
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે પડી રહ્યાં છે અને તેની છાપ ખરડી રહ્યાં છે. પરંતુ લોકસભામાં પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવે તે બાબત નાનીસૂની નથી. કે કરી શકતો નથી તેવા સવાલો થવાના. 2016ના માર્ચમાં રાજસ્થાનના દિવસે સીમિત થતો જોઉં છું. હિંદુ રાષ્ટ્રને સાથે હિંદુ ધર્મ શબ્દ જોડવાથી
જ્યાં સુધી તે ભારતને લોહીલુહાણ કરે છે ત્યાં સુધી પાકિસ્તાન તેમની સામે પોતાની સરકારને મોહન ભાગવતે તેમના નાગપુર ભાષણમાં આત્મખોજ નાગોરમાં મળેલી સંઘની પ્રતિનિધિ સભાએ સામાજિક સમરસતા પર પણ મુશ્કેલી સર્જાય છે. સંઘ રાજકીય અને આર્થિક બાબતો અંગે પણ કંઈક
નિર્ણાયક કાર્યવાહી કરે એમ લાગતું નથી. કરવા, લોકોને વધુ સાંભળવા, સત્ય હકીકતોથી વાકેફ રહેવા કહેવું પડ્યું પ્રસ્તાવ પસાર કરી હિંદુઓને સ્પષ્ટ નહીં તો નરમ ભાષામાં દોષિત માન્યા વધુ બોલતો થાય તેમ હું ઈચ્છીશ. સંઘ કેવું આર્થિક માળખું પસંદ કરે છે?
ઉલટું પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર છે. સંઘે તેની આર્થિક વિચારધારા અકબંધ રાખીને જરા જુદી રીતે સ્વદેશી હતા. જોકે તેના મૂળમાં પૂર્વ સરસંઘચાલક બાળાસાહેબ દેવરસનાં વસંત વ્યક્તિગત સંપત્તિ બાબત એનો શું અભિપ્રાય છે? જમીનદારી નાબૂદી સંઘની
ભારત અને ભારતીય સૈન્યને દોષી ઠરાવવાનું ચાલુ રાખે છે. ત્યાં એ રાગ આલાપ્યો છે. રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકારને સૂટબૂટની સરકાર વ્યાખ્યાનોમાં વ્યક્ત આ વિચારો છે: ‘સમાજમાં સૌહાર્દ, સામંજસ્ય અને દૃષ્ટિએ ઉચિત છે કે નહીં? જમીનસુધારણા અંગે ઘડાયેલા કાનૂનોનો દૃઢતાથી
ભારતીય સૈન્ય દ્વારા કાશ્મીરીઓના માનવ અધિકારોના ભંગનું અને કહે અને સંઘ સુપ્રીમો ‘માત્ર થોડાક ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડે એવી અરસપરસ સહયોગનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે સમાનતાની જરૂર છે. અમલ કરવો કે નહીં? ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણ બાબત એનો શો મત છે?
તેનો ભોગ બનેલા લોકોની વેદનાનું ગાણું ગાયે રાખે છે. કાશ્મીરમાં આર્થિક નીતિઓની જરૂર નથી’, એમ કહે તો તે બે બાબતો વચ્ચે ઘણું સામ્ય દલિતો કોઈની મહેરબાની ઈચ્છતા નથી. તેઓ સમાજમાં બરાબરીનું સ્થાન રાજ્ય, મૂડી(સંપત્તિ) અને શ્રમ વચ્ચે કેવો સંબંધ હોવો ઘટે?’
માનવ અધિકારનો મુદ્દો અલગથી ચર્ચી શકાય, પણ આતંકવાદના છૂટક છે. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘ જેવાં સંઘનાં સંગઠનો સરકારની માગે છે અને તે પણ પોતાના પુરુષાર્થના આધારે.’ સંઘના સર્વોચ્ચ સ્થાનેથી અટલજીના આ સવાલોના જવાબો સંઘ અને ભાજપ બંનેએ આપવાના
તેમજ જથ્થાબંધ વેપારી પાકિસ્તાનના મોઢેથી માનવ અધિકારની ચિંતા નીતિઓના વિરોધમાં આંદોલન કરવાના છે, ત્યારે વિપક્ષની નહીં તો પોતાની આવા વિચારો પ્રથમવાર જ વ્યક્ત થયા હતા. જોકે સંઘ હજુ સમાનતાને બાકી છે. 2017ની ગુજરાતની ચૂંટણી તે માટેનું એક સારું નિમિત્ત છે.
શોભતી નથી. પાકિસ્તાન તરફથી સત્તાવાર અને બિનસત્તાવાર ધોરણે માતૃસંસ્થાની આલોચના ભાજપ નજરઅંદાજ ન કરે એ તેના હિતમાં છે. બદલે સમરસતાનું જ ગાણું ગાયે રાખે છે. મજા તો એ વાતની છે કે સંઘનો  }maheriyachandu@gmail.com
અંકુશરેખાનો ભંગ સતત થતો રહે છે.

મા શક્તિ પ્રત્યેની અડગ શ્રદ્ધા


પાકિસ્તાનના આવા વલણથી કાશ્મીરીઓનું કશું ભલું થતું નથી,
પણ કાશ્મીરીઓમાંથી કેટલાકના મનમાં ભારતવિરોધી ધિક્કાર જાગે
તેમાં પાકિસ્તાનને તેની સફળતા લાગે છે. કમનસીબે કાશ્મીરમાં ઘણા
લોકો ભારતવિરોધી પ્રચારનો ભોગ બને એવા સંજોગોમાં મુકાય છે.
ભારતીય સૈન્ય સાથેના તેમના અનુભવોથી માંડીને રોજગારી જેવા મામલે
કાશ્મીરની સ્થિતિ એવી થઈ છે કે ત્યાંના કેટલાક લોકો ભારતીયોને બદલે
ભારતીય સૈન્યને ધિક્કારનારા સાથે આત્મીય ભાવ અનુભવે. ભૂતપૂર્વ રારજી દેસાઈ જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર-મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન એડવર્ટાઇઝિંગનું 21મી સદીનું અળખામણું જોર બતાવ્યું છે. હવે આપણે મૂળ દેવી સુક્તમ બોલાય છે તે ઋગ્વેદના સમયથી ચાલ્યું આવે છે. દુર્ગામાતાની
નાણાંમંત્રી યશવંત સિંહાએ કહ્યું કે ભારતે કાશ્મીરમાંથી સૈન્ય ખસેડી લેવું
પડે. સૈન્યના ઉપયોગમાં કેવો ને કેટલો વિવેક રખાવો જોઈએ એ વિશે
મો હતા તે દિવસો મને યાદ છે. ત્યારે મુંબઈમાં એક અંગ્રેજી
દૈનિક મુંબઈની સરકારની અઘટીત ટીકા કરવા માંડ્યું એટલે
વિષય ઉપર આવીએ:
રોઇટર સમાચાર સંસ્થાએ તા. 4-1-2017ના રોજ એક સમાચારમાં લખ્યું
પૂજા ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી વ્યાપક છે. (કન્યાકુમારીમાં
દુર્ગાનું મંદિર છે- કાશ્મીરમાં ક્ષીર ભવાનીનું મંદિર છે- રાજસ્થાનમાં અંબા
ચોક્કસ ફેરવિચારને તક છે. પરંતુ જ્યાં સુધી પાકિસ્તાન જેવું રાષ્ટ્ર અને મોરારજીભાઈએ તેને અપાતી સરકારી જાહેરખબરો બંધ કરી દીધી. આજની હતું કે, ભારતીય કોર્ટે રાજકારણીઓને ફરમાવ્યું છે કે જનતાના મત જીતવા ભવાનીનું મંદિર છે. કોલકાતામાં કાલીમાતાનું મંદિર છે. ભારતના શહીદો
તેનું સૈન્ય ત્રાસવાદને આડકતરો ટેકો આપતાં હોય ત્યારે લશ્કરને એકદમ જેમ પાનાંના પાનાં ભરીને જાહેરખબર ત્યારે તે અખબારને મળતી નહોતી. તે ધર્મનો ઉપયોગ (દુરુપયોગ) કરવો નહીં. પણ કોર્ટના ઓર્ડરને કોઈ રાજકીય અને દેશ માટે પ્રાણ આપનારા બહાદુરો બધા દેવીઓના પૂજક હતા.
ખસેડી લેવાનું હિતાવહ લાગતું નથી. સમયે સરકારી જાહેરખબર વગર અખબારે સરકારને તાબે થઈને ટીકા કરવી પક્ષ માનતો નથી. વર્ષો સુધી ભાજપ ‘હિન્દુ નેશનલિસ્ટ’ એજન્ડા ઉપર ચૂંટણી ભગવાનશ્રી રામ પણ દુર્ગાના ભક્ત હતા. રાવણને હણવા માટે રામે દુર્ગાનું
કાયમ મોકાણના સમાચારનું નિમિત્ત બનતા કાશ્મીરમાં શિક્ષણને બંધ કરવી પડી. એટલું જ નહીં, મોરારજી દેસાઈના વખાણ કરવા માંડ્યા. લડ્યો છે અને અદાલતના આદેશને કોઈ રાજકીય પક્ષે માન્યો નથી. તમે આવાહન કરેલું. મરાઠાના સર્વોચ્ચ નેતા શિવાજી પોતે પણ ભવાનીના પૂજક
લગતી નવી પહેલ માટે બહુ અનુકૂળ વાતાવરણ છે અને આખા દેશમાં આ આજે આખો જમાનો બદલાઈ ગયો છે. અંગ્રેજી અખબારોએ હવે સમાચાર જોયું હશે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વખતે પ્રચારમાં હતા. શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંઘ પણ દુર્ગાના આરાધક હતા. ખ્રિસ્તી
બાબતમાં તે બીજા નંબરે છે, એ સમાચાર એટલા માટે જ બહુ આવકાર્ય પત્રો નથી રહ્યા, પણ આજે પાનાંના પાનાં ભરીને જાહેરખબરો છપાય છે. ધર્મ તેમજ જ્ઞાતિવાદ જ ચાલ્યો હતો. ભલે પછી યુગની શરૂઆતનાં વર્ષોમા માતાજીનાં ચિત્રોમાં દુર્ગામાતાની સવારી સિંહ
લાગે છે. કારણ કે તે કાશ્મીર સમસ્યાના ઉકેલની સાચી દિશા ચીંધે છે. હવેનાં સમાચાર પત્રો એ પત્રો રહ્યાં નથી. સાત જજોની બનેલી ખંડપીઠના મેજોરિટી જજોએ ઉપર દર્શાવતાં ચિત્રો ઠેર ઠેર વેચાતાં હતાં અને ઘણા ભારતીય પ્રદેશોમાં તે
‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના રવિવારના મેગેઝિનમાં તંત્રી એડોલ્ફ એક્સે કહેલું જ્ઞાતિવાદનો ઉપયોગ કે ધર્મનો ઉપયોગ ગેરકાનૂની ચામુંડેશ્વરી અને મહિષાસુરમર્દિની તરીકે ઓળખાતાં.
ક્લિક એન્ડ શેર કે- ‘ઇન ધ ફાઇનલ એનાલિસિસ એડવર્ટાઇઝિંગ શૂડ બી ન્યૂઝ.’ આજના ઠરાવ્યો હોય. હિન્દુઓની અટલ શ્રદ્ધા છે કે મા દુર્ગા તેમને દરેક દુષ્ટ કર્મ અને દુષ્ટ
કેટલાક અખબારો ખુલ્લેઆમ દાવો કરે છે કે અમે માત્ર જાહેરખબર વહન બ્રિટિશરો જ્યારે હિન્દુસ્તાનમાં રાજ કરતા હતા સંયોગોમાંથી બચાવે છે અને બચાવશે. ખાસ કરીને કુંવારિકાનું રક્ષણ
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે કરનારું સબળ માધ્યમ છીએ. ‘ન્યૂયૉર્ક હેરાલ્ડ ટ્રિબ્યૂન’ નામના અમેરિકન કાન્તિ ભટ્ટ ત્યારે જાહેર કરેલું ‘અમારો ધર્મ ક્રિશ્ચિયાનિટી છે- દુર્ગામાતા કરે છે. ભારતના ઘણા પ્રદેશોમાં નવરાત્રિ દરમિયાન કુંવારીપૂજા
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે મેગેઝિનના તંત્રી સ્ટુઅર્ટ હેન્ડરસને કહ્યું હતું કે ‘આજનો વેપારી, ઉદ્યોગપતિ તમારો ધર્મ શું છે?’ તો હિન્દુઓના નેતાઓ તરફથી કહેવામાં આવ્યું કે ‘વેદ થાય છે. કુંવારિકાઓને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. દુર્ગાષ્ટમી કે બીજા
}રઇશ મણિયાર અને અખબારનો માલિક પણ (જે પોતે પણ એડવર્ટાઇઝર છે) તે કહે છે કે- અને ઉપનિષદએ અમારા ધર્મગ્રંથ છે. શંકરાચાર્ય અમારા ધર્મના રક્ષક છે.’ તહેવારોને પવિત્ર ભાવથી જોવાય છે. દુષ્ટ કર્મો કે દુષ્ટ સંયોગો સામેનો દુર્ગ
‘જાહેરખબર વગર કોઈ ધંધો કરવો ફોગટ છે.’ આજે હિન્દુસ્તાનની 70 કે 80 ટકા વસતિ નવરાત્રિ, દિવાળી અને દુર્ગાપૂજા થકી રચાય છે એટલે દુર્ગાપૂજા આપણને નઠારાં તત્ત્વો સામે પવિત્ર
જોકે આપણા આજના લેખનો વિષય- જાહેરખબર નથી. આજે મારે કહેવું દેવદિવાળી પછી પણ કોઈ ને કોઈ ધાર્મિક તહેવારમાં માનતી હશે. રામકૃષ્ણ ઢાલ બનાવી આપે છે.
થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો, છે કે આપણા આજનો સમાજ વધુ ને વધુ આધ્યાત્મિક કે ધાર્મિક થશે તે જ પરમહંસ કહેતા કે ‘આપણે ઈશ્વરને ડિવાઈન મધર તરીકે જોવા જોઈએ.’ એ નવરાત્રિ દરમિયાન આવતી દુર્ગાષ્ટમી એ કન્યા પૂજાનો અવસર છે અને
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો. બચશે. પોતાની પણ પ્રવૃત્તિને નિખાલસ રીતે કબૂલ કરશે કેે વખણાશે તેવું દૃષ્ટિએ જ નવરાત્રિ દરમિયાન અને ત્યાર પછીના તહેવારોમાં દુર્ગામાતાની આ ભાવના ખાસ તો આજના યુવાનોએ યાદ રાખવાની જરૂર છે. નવરાત્રિ
}અશરફ ડબાવાલા હું કહેવા માગું છીએ. તમે જોયું હશે કે ધાર્મિક મંદિરો અને પ્રતિષ્ઠાનો પણ પૂજા કરવામાં આવે છે. દુર્ગાદેવી આપણું અનિષ્ટો સામે રક્ષણ કરે છે. કે દિવાળી જેવા ધાર્મિક તહેવારોમાં સ્ત્રોઅોને દેવી સ્વરૂપે જોવામાં આવે છે.
અખબારમાં પૈસા ખર્ચીને જાહેરખબર આપવા માંડ્યાં છે. તેથી શરૂઆતમાં દુર્ગામાતા અનિષ્ટ તત્ત્વો સામે એક ‘દુર્ગ’- કિલ્લો રચે છે. દુર્ગાપૂજા વખતે આવું થશે ત્યારે ભારતમાં આપોઆપ રામરાજ્ય જેવું વાતાવરણ સર્જાશે.

સળી નહીં, સાવરણી


દિવાળી પહેલાંની દેશનું આર્થિક સ્વાસ્થ્ય
સફાઈ: ઝાડુ તેરી નજર દર્શાવતું સ્કોરકાર્ડ ક્યાં?
ડાપ્રધાને તાજેતરમાં જ ડૉ. બિબેક દેબરાયના વડપણ હેઠળ
બીરેન કોઠારી વ આર્થિક સલાહકાર મંડળની રચના કરી છે. તાજેતરના સમયમાં
નોટબંધી અને જીએસટી પછી દેશના કુલ ઘરેલું ઉત્પાદન એટલે
વી પેઢીના ઘણા લોકો માને છે કે વીજળીની શોધ એડિસને કરી, કે જીડીપીના વિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો સામાન્ય નાગરિક
ન એમ સ્વચ્છતાની શોધ ગાંધીજીએ કરી હતી. સ્વચ્છતા માટે
ગોળ ફ્રેમ ધરાવતાં ચશ્માં જરૂરી છે, એમ તેમને લાગે છે. તેથી
તજ્જ્ઞોની સલાહના આધારે ચાલે તો તેનું મગજ ચકરાવે ચઢી જશે. પૂર્વ
નાણામંત્રી યશવંત સિન્હા જેવા લોકો કહે છે કે અથંતંત્ર ભારે દબાણમાં
તેઓ આવાં ચશ્માં ધારણ કરીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધાનો, છે, જ્યારે બીજી તરફ વર્તમાન નાણાપ્રધાન અરેણ જેટલી કહે છે કે દેશ
અને દેશ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ લે છે. થોડા નાના-મોટા થડકાઓનો સામનો કરી રહ્યો છે અને થોડા જ સમયમાં
અલબત્ત, સરકારી રાહે ઘોષિત થયું એ પહેલાંથી આપણે ત્યાં દશેરાથી તેમાં ઉગરી જશે. ભારત જેવા વિશાળ અર્થતંત્રમાં અમુક સેક્ટર હંમેશાં
દિવાળીના દિવસો દરમ્યાન ‘સ્વચ્છતા અભિયાન’ની પરંપરા રહી છે. બીજાં કરતાં સારો દેખાવ કરવાનાં.
પુરાણોમાં પણ તેના ઉલ્લેખ મળી આવે છે. કહેવાય છે કે ભગવાન
વિષ્ણુના દશાવતાર તેમના પૃથ્વી પરના ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત
હતા. યુદ્ધ માટે જતાં અગાઉ યોદ્ધાઓ યુદ્ધ માટેની કવાયતો કરે એમ
આ રીતે અર્થતંત્ર નબળું હશે, તો
દરેક વ્યક્તિને મુશ્કેલી નડશે અને
સારું ચાલતું હશે, તો દરેક વ્યક્તિને
અંડર-
કરન્ટ અફેર્સ વિશે 30થી ઓછી
‘સ્વચ્છતા અભિયાન’ અગાઉ આવતા દશેરાના દિવસે લોકો ફાફડા અને તેનો ફાયદો થશે જ. વયના યુવાઓનો અભિપ્રાય
જલેબી પર હલ્લો બોલાવે છે. તેને લઈને ચઢતું જોમ એ પછીના દિવસોમાં જ્યાં આર્થિક સલાહકાર મંડળ
શરૂ થનારા અસ્વચ્છતાને મિટાવવાના જંગમાં કામ લાગે છે.
પુરાણોને અનુસરવાના ગુમાન, સભાનતા કે કોઈ જાતના સરકારી
પ્રચાર યા ઘોષણા વિના, દશેરા પછી ઘેરઘેર સ્વચ્છતા અભિયાનનો
દરિયાઈ સૌંદર્યનો દમામ અને દબદબો વડાપ્રધાનને સલાહ આપવા માટે
છે, તે 8-10 નિર્ણાયક સૂચનોવાળું
સામુહિક આર્થિક સ્કોરકાર્ડ રજૂ કરીને
કુદરત અનેક વખત એવી નયનરમ્ય રચનાઓ કરે છે, જે માણસ ધારે તોપણ ન કરી શકે. યુરોપના પસંદગીના ટ્રાવેલ ડેસ્ટિનેશન માટેની સ્પર્ધામાં પોર્ટુગલની
આરંભ થઈ જાય છે. યુદ્ધ શરૂ થતાં અગાઉ રણશિંગાનો ધ્વનિ કાને પડે પસંદગી કરવામાં આવી છે. આના માટે ત્યાંન ‘મદેઇરા આઇલૅન્ડ’ અને ‘ધ એલ્ગ્રેવ બીચ’ની પસંદગી કરવામાં આવી છે. આ તસવીર જ્વાળામુખી ખડકોમાંથી સમગ્ર દેશને સલાહ આપી શકે છે.
છે એમ આ ઝુંબેશ શરૂ થતાં જ ગાદલાં પર લાકડી પછાડવાના, બારીઓ બનેલા મદેઇરા આઇલૅન્ડની છે, જ્યાં કુદરતી રીતે આવતું દરિયાનું ક્રિસ્ટલ ક્લિયર પાણી મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર છે. }visitmadeira.pt આ સૂચનો દેશના આર્થિક સ્વાસ્થ્યનું દિવાકર ઝુરાણી, 27 વર્ષ
પછડાવાના, પાણીના ધધૂડા પડવાના અને સાવરણા ભોંય સાથે ઘસાવાના મૂલ્યાંકન કરશે. તે એવાં તથ્યોને લેશે, ધ ફ્લેચર સ્કૂલ ઑફ લૉ ઍન્ડ
અવાજ કાને પડવા લાગે છે. એક હાથમાં ઝાપટિયું, ખભે મેલોઘેલો જેમનું તમામ ભારતીયો માટે મહત્ત્વ ડિપ્લોમસી, ટફ્ટ યુનિ., અમેરિકા
છે. જેમ કે, નોકરીઓ, ચૂકવણાંમાં linkedin.com/in/diwakar-jhurani-14452717
કકડો અને બીજા હાથમાં લાંબા ડંડાવાળું ઝાડુ પકડેલી ગૃહિણીઓ આ
જીવન-પથ
સમયગાળામાં સાક્ષાત રણચંડીનો અવતાર ભાસે છે.
વર્ષના અન્ય દિવસોએ રજા પાડવા ઉત્સુક ગૃહસ્થો આ દિવસો પં. વિજયશંકર મહેતા
જીવનનો મર્મ શોધવા મંદિર જાઓ સંતુલન વગેરે. અલબત્ત, મંડળમાં તજ્જ્ઞો તો છે, તો કોઈ મંત્રીના બદલે
તેના દ્વારા જારી કરવામાં આવેલા સ્કોરકાર્ડની ભરોસાપાત્રતા વધારે હશે.
દરમ્યાન ઑફિસમાં રજા પાડવાનું ટાળે છે. પરિણામે સાપ્તાહિક રજાના સ્કોરકાર્ડ કારગત બનવાનાં ત્રણ કારણો છે:
દિવસે તેઓ કરોળિયા, જીવાત, ગરોળી, કે કીડીમકોડાનું પૃથ્વી પરથી મંદિરમાં જઈને માથું નમાવવું, કઈ મૂર્તિને ઇષ્ટ દેવ તરીકે ગયાં છે, પરંતુ દરેક વાતનું ઉપરછલ્લા સિવાય અંદરનું પણ એક પાસું એક, જીડીપીના આંકડા પૂરતા નથી, કારણ કે ક્યારેક તેમાં અમુક
નિકંદન કાઢી નાખવાનું હોય એમ તેનો સંહાર કરતા જોવા મળે છે. સૂકા
વાંસે લીલું બળે એમ આ જીવાતો ભેગી કાચની કે અન્ય ઘરવખરી પણ
કયા સ્વીકારવી? આજકાલ લોકો આ સવાલ ખૂબ પૂછે છે. ધર્મ
પ્રત્યે આધુનિક દૃષ્ટિકોણ રાખવામાં કોઈ ખરાબી નથી, પરંતુ
હોય છે. ભલે બધા ભીખ માગવા જતા હોય, કોઈ લૂંટી રહ્યું હોય, પરંતુ
તમે ત્યાંથી ઘણું બધું મેળવી શકો છો. તમે જીવનના મૂળિયા શોધવા મંદિરે
ત્રિમાસિક ગાળાઓનું તો ક્યારેક વર્ષોનું મૂલ્યાંકન હોય છે. તેનાથી
સમગ્ર અર્થતંત્રનું ચિત્ર રજૂ થતી નથી. બીજું, આવા આર્થિક સૂચનો
ક્યારેક શહીદ થઈ જાય છે. આધુનિક બનતાં બનતાં લોકો ટીકાકાર બની જતા હોય છે. એ કહેવું ખૂબ જાઓ અને જીવન હંમેશાં મૌન અથવા એકાંતમાં મળે છે. અભ્યાસ કરો જેમની મતદારોને ચિંતા હોય, તે સરકારને લાંબા ગાળાના સમયની
દરેક ઘરમાં થતી ઝાપટઝૂપટને કારણે વાતાવરણમાં રજ ઉડવા લાગે જ સરળ હોય છે કે મંદિરોમાં લૂંટ સિવાય બીજું શું ચાલે છે? લોકો ભગવાન એ દેવસ્થાન પર ગમે તેટલો પણ અવાજ-શોરબકોર હશે, તમારી અંદર પ્રાથમિકતાઓને સ્પષ્ટ દિશા આપશે. તે ચૂંટણી જીતાડી આપનારી
છે. બજારોમાં ઉમટતી ભીડ થકી ઉડતી ધૂળ આમાં ભળે છે. તેમનું પાસે ભીખ માગવા જ જાય છે. મંદિરે જવું એક ફેશન માત્ર બની ગયું છે. શાંતિ લાવી દે. બીજા શું કરે છે એ ભૂલીને પ્રાર્થન કરો, તમારો રોમેરોમ નીતિઓ પર ફોકસ નહીં કરે. ત્રીજું અે કે રાજકીય પક્ષો આર્થિક ડેટાનો
પ્રમાણ એટલું બધું હોય છે કે બપોરે સાંજ પડી ગઈ હોય એમ લાગે. બાબાઓએ મંદિરોને લૂંટનાં કેન્દ્ર બનાવી નાખ્યાં છે. પુજારી પોતાની દુકાન ધીરજથી ભરી લો. પૂજાપાઠ, કર્મકાંડ, શોરબકોર એ બધા પોતપોતાના ઉપયોગ પોતાની ઉપયોગિતા અનુસાર સરકારના ટેકા કે ટીકા માટે કરે
આમાં દારૂખાનાંનો ધુમાડો ભળે છે. તેને પરિણામે દિવાળી આવતાં ચલાવે છે. એવી અનેક વાતો સરળતાથી કહી દેવામાં આવે છે. મને અનેક રસના વિષય અને ઘણે અંશે માણસની માનસિકતા પર આધારિત છે. કોઈ છે. કૉમન સ્કોરકાર્ડ થકી રાજકીય લાભ માટે ખોટી માહિતી ફેલાવી નહીં
સુધીમાં દિવસ ટૂંકો લાગવા માંડે છે. આ દિવસોમાં બોનસ અને બોણીની વખત લોકો સવાલો પૂછતા રહે છે કે આખરે મંદિરે જવું શા માટે? આનો ટિપ્પણી કે ટીકા કરવાના બદલે એ વરદાન મેળવવાથી ન ચૂકો જે મંદિરની શકાય. જીવંત લોકશાહીની પ્રથમ જરૂરિયાત છે, તમામ મતદારોને એવી
વહેંચણીને કારણે ખિસ્સાઓનું ‘સ્વચ્છતા અભિયાન’ પણ સમાંતરે ચાલે જવાબ એ છે કે તમે કોઈ વાતને યોગ્ય રીતે નથી જોઈ-સમજી શકતા, તો એ ચાર દીવાલોમાં સરળતાથી મળી શકે છે. જે શ્રેષ્ઠ છે, મળી શકે એમ માહિતી આપવી જે સાચ, સાર્વત્રિક અને ઉપયોગી હોય. આ મંડળ આવી
છે. ‘સ્વચ્છતા અભિયાન’ જેવા દિવ્ય શબ્દથી અજાણ રહી જતા હશે તો તેનો યોગ્ય અર્થ નહીં પકડી શકો. છે, તેને આંચકી લો. પ્રક્રિયાને સંસ્થાગત સ્વરૂપ આપીને દરેક ભારતીય નાગરિકને કારગત રીતે
એક માત્ર સફાઈ કામદારો. }bakothari@gmail.com એ વાત સાચી છે કે મંદિર લૂંટ, અંધવિશ્વાસ, મારામારીનું કેન્દ્ર બની  feedback: humarehanuman@gmail.com સરકારનું મૂલ્યાંકન કરવાનો અધિકાર આપીને સશક્ત બનાવી શકે છે.
પ્રકાશક, મુદ્રક શરદ માથુર દ્વારા માિલક મેસર્સ ડી.બી. કોર્પ. િલમિટેડ માટે ભાસ્કર પ્રિિન્ટંગ પ્રેસ પ્લોટ નં. 80/83, લામડાપુરા િનરમા રોડ, સાવલી, વડોદરા (ગુજરાત)થી મુિદ્રત : એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા (ગુજરાત)થી પ્રકાશિત.
એિડટર (ગુજરાત) : નવનીત ગુર્જર, એક્ઝિક્યુટિવ એિડટર : પ્રણવ ગોળવેલકર*. (*સમાચાર પસંદગી માટે પી.આર.બી. એક્ટ હેઠળ જવાબદાર) ફોન નં. વડોદરા - ( 0265) 3988885. ફેક્સ (0265) 3983861 RNI NO. GUJGUJ/2004/15346
વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોમ્બર, 2017 | 9
¾, વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 10

કાલુપુર પાંચકૂવા દરવાજા પાસે 14 સેકન્ડમાં 12 લાખની દિલધડક લૂંટ PM મોદી વડનગર ખાતે
રોડ શો કરશે પણ કારની
જયંતીભાઇ સોમાભાઇ આંગડિયા પેઢીના કર્મચારી દશરથ પટેલ અને વિષ્ણુ દેસાઇને આંતરીને ગોળીબાર કરીને લુટારુ 14 સેકન્ડમાં જ રૂ. 12 લાખના દાગીના ભરેલો થેલો લૂંટી ગયા હતા. કાલુપુર પાંચકૂવા જેવા ચોવીસે
કલાક ધમધમતા રહેતા વિસ્તારમાં આ રીતે થયેલી લૂંટથી સનસનાટી મચી છે. ચારેય લુટારુ બે પલ્સર બાઈક ઉપર ગણતરીના સમયમાં જ 120 કિલો મીટર દૂર ઈડર સુધી પહોંચી ગયા હતા. જો કે, થેલામાં જીપીએસના
બહાર નહીં નીકળે
ભાસ્કર ન્યૂઝ | વડનગર
આધારે લોકેશન મળતાં ઈડર પોલીસે ચારેય લૂંટારુઓને રોકવા જતા તેઓ પોલીસ ઉપર હુમલો કરી ભાગ્યા હતા. જેમાંથી દિપક જાટ નામના લૂંટારુને પોલીસે તંમચા સાથે ઝડપી લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારના રોજ માદરે વતન
અધવચ્ચે લુટારુઓએ એક્ટિવા આંતર્યું બંનેને પાડી દઈ થેલો લૂંટવા ઝપાઝપી થઈ થેલો ન છોડતા ફાયરિંગ કર્યું વડનગર આવનાર છે ત્યારે તંત્ર તૈયારીમાં લાગી ગયું છે.
બુધવારે સવારે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ
સુરક્ષાને લઈ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું
હતું.ગુંજા હેલીપેડથી પીએમનો ભવ્ય રોડ શો યોજાયા
બાદ મેડિકલ કોલેજનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
કરી સભાને સંબોધન કરશે.1500 જેટલા સુરક્ષા
કર્મચારીઓ ખડેપગે રહશે.
વડાપ્રધાનના આગમન પૂર્વે રાજ્યના ગૃહરાજ્યમંત્રી
પ્રદિપસિંહ જાડેજાએ બુધવારે સુરક્ષાને લઈ નિરીક્ષણ
કર્યું હતું.મેડિકલ કોલેજ,સભા સ્થળની મુલાકાત લઈ
અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.આ પ્રસંગે
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન બન્યા બાદ
નરેન્દ્રભાઈ મોદી રવિવારે તેમના માદરે વતન વડનગર
આવી રહ્યા છે ત્યારે લોકોમાં  પણ અનેરો ઉત્સાહ છે.
લોકોને મુશ્કેલી ન પડે અને સુરક્ષામાં  કોઈ કચાશ ન
સમય ઃ સવારે 07ઃ20ઃ50 સેકન્ડ | બાઈક પર આવેલા લુટારુઓએ આંગડિયાકર્મીને સમય ઃ સવારે 07ઃ20ઃ56 સેકન્ડ | ઝપાઝપી વખતે એક્ટિવા પડી ગયું હતું. છતાં રહી જાય તે માટે 1500 જેટલા કર્મચારી ખડેપગે રહશે.
આંતરીને થેલો ખેંચવા માટે ઝપાઝપી કરી હતી. આંગડિયા પેઢીના કર્મીએ પોતાના હાથમાંથી થેલો છોડ્યો નહતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સવારે ગુંજા હેલીપેડથી
નરેન્દ્રભાઈ  મોદીનો ભવ્ય રોડ શો યોજાશે  ત્યાંથી
હાટકેશ્વર મહાદેવ, સ્કુલ રેલ્વે સ્ટેશન વાળા રસ્તે થઇને
1 લુટારુ પકડાયો, 3 ભાગી ગયા ટિપ મળતા લૂંટ કરવા ઊભા રહ્યા હતા આંગડિયા બંદોબસ્ત માંગતા નથી 600 કરોડના ખર્ચે તૈયાર થયેલી મેડિકલ હોસ્પિટલ ખાતે
થેલામાં જીપીએસ હોવાથી લુટારુને ઈડર
પોલીસે રોક્યા હતા. લુટારુઓની પોલીસ
સાથે ઝપાઝપી થઈ હતી. 1 લુટારુ ઝડપાયો
વિષ્ણુભાઇ-દશરથભાઇ જે રૂટ ઉપર નીકળ્યા હતા તે રૂટના
પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા. લુટારુ પાંચકૂવા રાહ જોઇને
ઊભા હોવાના દ્રશ્યો દેખાયા હતા. જેથી લુટારુએ ચોક્કસ
^ કાલુપુરની હદમાં અંદાજે 100 આંગડિયા પેઢી છે.
દિવસ દરમિયાન આંગડિયા પેઢીના કર્મીઓ પાર્સલો
લઇને નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત માંગતા જ નથી તો સમય ઃ સવારે 07ઃ21ઃ04 સેકન્ડ | આંગડિયા કર્મીએ
પહોંચી લોકાર્પણ કરશે. ત્યાર બાદ હાઇવે ઉપર યોજાયેલ
જાહેર સભાને સંબોધશે.વડનગરમાં દરેક ઘર અને
રસ્તાને શણગારવામાં આવશે.આ ઉપરાંત વહીવટી તંત્ર
હતો, 3 લુટારુ ભાગી ગયા હતા. ટિપ્સના આધારે લૂંટને અંજામ આપ્યો હોઈ શકે છે. અમે શું કરીએ. > એમ.ડી.ઉપાધ્યાય, PI, કાલુપુર અને પાલિકા દ્વારા શહેરના વીજથાંભલા પર પીએમના
પ્રતિકાર કરતા એક લુટારુએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
કટઆઉટ અને બેનરો લગાવાશે.

મહિલા મતદારોને આકર્ષવા માટે હવે ‘બેન’ મેદાનમાં બેરોજગાર દિવ્યાંગ ગુજરાત ઝંખે જનવિકલ્પ નારા સાથે બાપુ મેદાનમાં વાત વાતમાં
યુવકે દારૂ વેચવાની બાપુની કોંગ્રેસને ચીમકી : પ્રૂફ સાથે
સરકારની મહિલાલક્ષી યોજનાનો કરી જાહેરાત
ચિઠ્ઠા કાઢીશ તો તકલીફ પડશે
જો કોઈ ગુજરાતી....
પ્રચાર કરવા ભાજપ હવે મેદાનમાં ગાંધીનગર. એમએ, બીએડ.
સુધીના અભ્યાસ બાદ પણ રોજગારી
માટે વલખાં મારી રહેલાં દિવ્યાંગ
અંકલેશ્વરની ઘટના પછી શંકરસિંહ વાઘેલા િવફર્યા આ પણા ગુજરાતીઓની
અમુક
ખાસિયતો છે. આપણને હિંસા
ચોક્કસ
કોઇ ગુજરાતી હાથમાં
તલવાર સાથે ઘોડા પર બેઠેલો
દેખાય તોω?
િવદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 14મીએ અમદાવાદ આવશે યુવક બિપીન માતંગે હારી-થાકીને
કચ્છ કલેક્ટરને 26 જાન્યુ.થી દારૂ
ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર પાર્ટીના સભ્ય નહીં હોય. બીજી
તરફ અંકલેશ્વર પાસે શંકરસિંહના
પસંદ નથી, આપણે ધંધાની
બાબતમાં હોંશિયાર છીએ...
- લો લગ્નના વરઘોડામાં
વરરાજાને નથી જોયાω?
ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર કરવામાં આવેલી મહિલાલક્ષી મહિલાઓ સાથે સીધો સંવાદ વેચવાનું શરૂ કરવાની ચીમકી આપી કોંગ્રેસમાંથી છૂટા પડેલા શંકરસિંહ કાફલા સાથે સ્થાનિક લોકોએ કરેલી વગેરે વગેરે. ***
યોજનાઓને પણ વધુ ને વધુ કરશે. આનંદીબેનની અધ્યક્ષતામાં છે. કોઇપણ વ્યસનથી મુક્ત એવા વાઘેલાએ જન વિકલ્પ મોરચાના બબાલને લઈને ગુસ્સે થયેલા છતાં કયારેક એનાથી સાવ કોઇ ગુજરાતી ડાકુના વેશમાં
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બહોળા વર્ગ સુધી પહોંચાડી મહિલા ખાનપુર કાર્યલય બેઠકમાં મહિલા યુવાને અચ્છે દિન આયેગેના સૂત્રની ગઠનથી ચૂંટણીમાં ત્રીજા વિકલ્પને વાઘેલાએ ટિ્વટ કરીને કોંગ્રેસને જુદું જ જોવા મળે તો ?ω દાખલા દેખાય તોω?
વિવિધ મોરચાએ કવાયત હાથ ધરી મતદારોને આકર્ષવા કવાયત હાથ મોરચાએ ચૂંટણીમાં કેસરિયો જગ્યાએ પ્રજા બુરે દિન જોઇ રહી રમતો મૂક્યો છે. ચેતવણી આપી હતી. જેમાં તેમણે તરીકે... - એ ઇતિહાસની ચોપડી હશે.
છે. ત્યારે હવે મહિલા મતદારોને ધરવામાં આવશે. ઉપરાંત આગામી લહેરાવવાનો સંકલ્પ લીધો છે. હોવાનું જણાવ્યું છે. આવેદનપત્રમાં હવે આ મોરચા ઉપરાંત જન જણાવ્યું હતું કે, ‘હું બાપું છું, જાણી *** ***
આકર્ષવા માટે પૂર્વ મુખ્યમંત્રી 14 ઓક્ટોબરના રોજ અમદાવાદ 150થી વધારે બેઠકોના લક્ષ્યાંકને આપવીતી રજૂ કરતાં જણાવ્યું છે વિકલ્પના નામથી રાજકીય પાર્ટીનું જાઓ તો કોંગ્રેસ માટે સારું છે, નહીં જો કોઇ ગુજરાતી તમને એક ગુજરાતી પાસે 15 લાખ
આનંદીબેન  પોતે મેદાનમાં આવ્યાં ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાર પાડવા મતદારોને વિકાસકામો કે, હું એમએ,બીએડ. કર્યા પછી પણ પણ ગઠન થવા જઈ રહ્યું છે. જો તો ભૂતકાળનાં પ્રૂફ સાથેનાં ચિઠ્ઠા રિવોલ્વર બતાડીને ઊભો હોય તોω? રૂપિયા કેશ છે. એની પાસે 35
છે.  ભાજપના શાસનમાં શરૂ મહિલા ટાઉન હોલ કાર્યક્રમ થકી અંગેની જાણકારી આપશે. નોકરીની પ્રતીક્ષા કરતો રહ્યો હતો. કે વાઘેલાનું કહેવું છે કે, તેઓ આ કાઢીશ તો તકલીફ પડશે. - તો ભાઈ, એ રિવોલ્વર વેચવા લાખ રૂપિયાના ડાયમન્ડ છે.
માગે છે! અને 8-10 લગડી સોનું પણ છે...
પૂર્વ CM મહેતાના ભાજપ પર આકરા પ્રહારો ગાંધીનગર ખાતે દલિત યુવાનોની પોલીસે અટકાયત કરી કર્મચારીઓના ***
જો કોઇ ગુજરાતી પાસે છ-છ
છતાં એ રેલવેના સેકન્ડ કલાસના
ડબ્બામાં બેઠો છે! હવે બોલો,
ભાજપના શાસનમાં વાલીઓ 9મીએ ધરણાં
ગાંધીનગર. ચૂંટણી નજીક છે ત્યારે
મશીનગનો હોય તો શું સમજવુંω?
- ટેન્શન ના લો યાર, દિવાળી
નજીક આવે છે. એ મશીનગનો
આમાં શું સમજવું?
સાંભળો, એ કોઇ અાંગડિયા
પેઢીનો કર્મચારી હશે!
પર ફીનો લાખો રૂપિયાનો બોજો સરકારી કર્મચારીઓએ સરકારનું
નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે.
રમકડાંની હશે અને એ ભાઈ
રમકડાંનો સેલ્સમેન હશે!
***
કોઇ ગુજરાતી બરફના
શિક્ષિત બેરોજગારોમાં વધારો : પ્રો. હેમંત શાહ રહેમરાહે નોકરીની પ્રથા પુનઃ શરૂ
કરવા, 7મા પગાર પંચના એરિયર્સ
***
અને કોઈ ગુજરાતી હાથમાં
પહાડો ઉપર ચડતો દેખાય તો શું
સમજવુંω?
ભાસ્કર ન્યુઝ | ગાંધીનગર ખર્ચી સારું શિક્ષણ મેળવે તેમ છતાં અને ભથ્થા શરૂ કરવા સહિતના સાચુકલો બોમ્બ લઇને જતો -ઉપર કયાંક કશુંક ‘ફ્રી’ મળતું
પણ બેરોજગારીમાં સતત વધારો થઇ પ્રશ્નો અંગે કર્મચારી સંકલન દેખાય તો શું સમજવુંω? હશે!
20 વર્ષના ભાજપના સરકારના રહ્યાનો આક્ષેપ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ સમિતિ દ્વારા 9મીએ ગાંધીનગરમાં - સિમ્પલ યાર, એ પોલીસ ***
શાસનમાં શિક્ષણ મોંઘું થયું મહેતા અને પ્રો. હેમંત શાહે કર્યો છે. પ્રતીક ધરણાં અને ત્યારબાદ 16મી સ્ટેશને એનું ઇનામ લેવા જતો હશે! અને કોઈ ગુજરાતી સળંગ
છે. જેથી દર વર્ષે શિક્ષણને કારણે મેડિકલનો અભ્યાસ કરતા ઓક્ટોબરે અમદાવાદમાં મહારેલી *** દસ મિનિટ લગી કંઇ બોલ્યા
50 લાખ વાલીઓ પર લાખો છાત્રો માટે સરકારી કોલેજમાં 1080 યોજવાની જાહેરાત કરી છે. કર્મચારી કોઇ ગુજરાતીના હાથમાં વિના બેસી રહ્યો હોય તોω?
રૂપિયાનો બોજો પડે છે. સરકારનું બેઠક છે જેમાં  6000 નક્કી કરવામાં સંકલન સમિતિના નેજા હેઠળ રાજ્ય તલવાર હોય તો શું સમજવાનુંω? -એના મોંમાં માવો (મસાલો)
સરકારી શાળા- કોલેજો પર ઘટતું આવી છે જ્યારે ખાનગી મેડિકલ કર્મચારી મહામંડળ સહિત 7 જેટલી - એ મંચ ઉપર ઊભો રહીને હશે!
ધ્યાન અને ખાનગીકરણને પ્રોત્સાહન કોલેજોને મંજૂરી આપી આજે 15 સુધી સંસ્થાની ગાંધીનગરની બેઠકમાં ફોટો પડાવતો કોઇ નેતા હશે.  મન્નુ શેખચલ્લી
આપી વાલીઓને આર્થિક નુકશાન આંકડો પહોંચ્યો છે જેની ફી 3 લાખથી રાજ્યમાં દલિતો પર વધતા અત્યાચારના મુદ્દે આવતીકાલે સવારે 11 વાગે વિધાનસભા ગેટ નં. 1 પર મોટી સંખ્યામાં સરકાર સામે ફરી આંદોલન છેડવાનો *** {
થઇ રહ્યંુ છે. બાળકો માટે લાખો શરૂ કરીને 38 લાખ રૂપિયા  છે. ભેગા થઈ ગૃહ મંત્રીનું રાજીનામું માગવા આવનારા યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મ.ગુ.ની મુલાકાત વેળા સનાથલ નજીકની કેનાલમાંથી લાશ મળી આવી નડીયાદના રૂરલના બિલોદ્રા પો. સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
સાણંદના બિલ્ડરની હત્યા કે પીઆઇ સુનીલ મલહીનો ખાનગી
અસંતોષ ન થાય એટલે રાહુલના આત્મહત્યા : રહસ્ય અકબંધ
પ્રવાસ પછી બીજી યાદી જાહેર થશે હત્યાનો ગુનો નોંધવાની પરિવારજનોની માગ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત
3 ઓક્ટોબરે પ્રથમ યાદી જાહેર કરવાની જાહેરાત કરી હતી ભાસ્કર ન્યૂઝ | સાણંદ સાણંદના ઇયાવા ગામના
હિતેન્દ્રસિંહ જાડેજા કન્સ્ટ્રકશનના 10 વર્ષ પહેલા મલહીના ભાઈએ કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો
ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર શક્યતા હોય છે, આમપણ કોંગ્રેસે જાહેર કરાશે તેમ કોંગ્રેસના સૂત્રોનું સાણંદના સોમવારે ગુમ થયેલા વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ સંજોગતાબેન બાજુના રૂમમાં લઈ જતાં ડોક્ટરોએ તેમને મૃત
3 ઓક્ટોબરે પ્રથમ યાદી જાહેર કહેવું છે. અત્યારે દિલ્હી ખાતે ચાલતી બિલ્ડરની લાશ બુધવારે સવારે સોમવારે રાત્રે ગુમ થયા હતા અને આરામ કરતાં હતાં. ગોળીનો જાહેર કર્યાં હતા. પરિવારજનોએ
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં કરવાની જાહેરાત કરી હતી. પણ બેઠકમાં માત્ર પેનલ બનાવવાની સનાથલ નજીકની કેનાલમાંથી મળી મંગળવારે સવારે સાણંદના તેલાવની નડિયાદ રૂરલના બિલોદ્રા પોલીસ અવાજ સાંભળી બંને દોડીને રૂમમાં સુનીલને લિવરની બીમારી હોવાનું
રાખીને કોંગ્રેસ દ્વારા દિલ્હી રાહુલ ગાંધીની 9થી12 દરમિયાન કામગીરી ચાલશે. ઉપરાંત દરેક આવી હતી. કેનાલ નજીક પરિવાર કેનાલ નજીકથી કાર બિનવારસી સ્ટેશનમાં પીઆઈ સુનીલ મલહીએ પહોંચતા સુનીલના માથામાંથી પોલીસ જણાવ્યું હતું. પોલીસની
ખાતે સ્ક્રીનિંગ કમિટી અને મ.ગુ.ની મુલાકાત વખતે બેઠક દીઠ જ્ઞાતિ, જાતિના સમીકરણો જનો સહિત સ્થાનિકો ઉમટી પડ્યા હાલતમાં મળી આવી હતી. સાંજ બુધવારે બપોરે 1 થી 1:30 વાગ્યા લોહી નીકળતું જોઈ બંનેએ આક્રંદ તપાસમાં સુનીલે બીમારીના કારણે
પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ઉમેદવારોની પસંદગીને લઇને કોઇ અને જે તે વિસ્તારમાં ઉમેદવારની હતા. પોલીસે ઘટનાસ્થળે લાશને સુધી પોલીસ દ્વારા સઘન તપાસ બાદ વચ્ચે ચાંદખેડા પોતાના મકાનમાં મચાવ્યો હતો. ગોળીનો અવાજ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું
રહી છે. સામાન્યરીતે સતત 3 જાહેરમાં અસંતોષ વ્યક્ત ન થાય ઓળખને ધ્યાનમાં રાખી ઉમેદવારો પીએમ તેમજ એફએસએલ માટે પણ પત્તો ન લાગ્યો નહોતો. બુધવારે ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી અને આક્રંદ સાંભળી દોડી આવેલા છે. સુનીલનો બીજો ભાઈ મનીષ
દિવસની મેરેથોન બેઠક પછી તેટલા માટે ઉમેદવારોની યાદી તા. નક્કી કરાશે. રાહુલની મ. ગુ.ની અમદાવાદ સિવિલ ખાતે મોકલી સવારે સનાથલ કેનાલમાં હિતેન્દ્ર મારી આપઘાત કરી લીધો હતો. પાડોશીઓએ તુરંત 108માં ફોન 10 વર્ષ પહેલા નર્મદા કેનાલમાં
ઉમેદવારોની યાદી જાહેર થવાની 12થી15 ઓક્ટોબર દરમિયાન મુલાકાત પછી યાદી જાહેર કરાશે. આપી હતી. જાડેજાની લાશ મળી આવી હતી. સુનીલના પત્ની રીચા અને માતા કરી સુનીલને ખાનગી હોસ્પિટલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

ભાસ્કર િવશેષ કેસની સુનાવણીમાં ગેરહાજર રહેતા રેલવે પીએસઆઇએ કોર્ટ રૂમમાં બે હાથ જોડી કહ્યું, દ્વારકામાં PMના સૌથી મોટા મતદાર સમૂહને ખુશ કરવા પ્રયાસ
સાહેબ, માફ કરો ફરીવાર આવી ભૂલ નહીં કરું આગમનની તૈયારી OBC માટે ક્રિમિલેયરની આવક
દ્વારકા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર
મોદી આગામી 7 ઓક્ટોબરના મર્યાદા 8 લાખ કરવાનો નિર્ણય
કોર્ટે મોડી સાંજે વોરંટ રદ કરતા રેલવે પીએસઆઇ ગજ્જરને હાશકારો થયો રોજ યાત્રાધામ દ્વારકામાં સિગ્નેચર
બ્રિજનું ખાતમુહૂર્ત કરવા માટે આવક મર્યાદામાં 2 લાખનો વધારો થતાં ફાયદો થશે
લીગલ રિપોર્ટર | અમદાવાદ હતા. અંતે મોડી સાંજે કોર્ટે દરેક સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા. વોરંટ રદ કરાવવાની દાદ માંગી સાહેબ, આવી ભૂલ ફરીવાર નહીં આવી રહ્યા હોય તેમના આગમનને
મુદતે હાજર રહેવાની શરતે જામીન ત્યારે કોર્ટે સમન્સ કાઢી હાજર રખાયા હતી. પરંતુ કોર્ટે વારંવાર ગેરહાજર થાય. અને ક્યારેય કોર્ટના આદેશનો લઇને જિલ્લા વહીવટીતંત્ર ભાસ્કર ન્યૂઝ | ગાંધીનગર ક્રિમિલેયર માટેની આવક મર્યાદા 8
કોર્ટે સમન્સ અને જામીનલાયક વોરંટ લાયક વોરંટ રદ કરી રૂ. 2500 હતાં. બીજા કેસની સુનાવણીમાં રહી કોર્ટના આદેશનો અનાદર અનાદર નહીં કરું , જ્યારે પણ તડામાર તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. લાખની નિયત કરતો નિર્ણય લીધો
કાઢ્યું હોવા છતાં છેલ્લી 3 મુદતથી જામીન લીધા હતાં. પીએસઆઇ છેલ્લી 3 મુદતથી કરનાર પીએસઆઇ પાસે પર્સનલ કેસની સુનાવણીની મુદત હશે ત્યારે બુધવારના રોજ જિલ્લા કલેક્ટર, ચૂંટણીને ધ્યાને લઇને સરકાર દ્વારા છે. રાજ્યમાં અત્યારસુધી ઓબીસી
કેસની સુનાવણીમાં ગેરહાજર રેલવેમાં ગેરકાયદેસર રીતે ગેરહાજર રહેતા હતાં. આથી કોર્ટે બોન્ડ નહીં પરંતુ જામીનદાર માંગી સમયસર કોર્ટમાં હાજર થઇ જઇશ.  એસપી સહિતના અધિકારીઓએ એક પછી એક વિવિધ વર્ગ માટે માટેના લાભ લેવા માટે આવક
રહેનાર રેલવે પીએસઆઇને મેટ્રો ડબ્બા રોકી પેસેન્જરો સાથે રોકડી તેમની સામે સમન્સ અને જામીન બેસાડી દીધા હતાં. એ સમયે કોર્ટ સાંજે પોણા છ વાગે રેલવેના ખાતમુહૂર્ત અને સભા સંબોધનના મહત્વના નિર્ણયો જાહેર કરાઇ રહ્યા મર્યાદા 6 લાખની નિયત કરાઇ
કોર્ટે કઠેડામાં બેસાડી ધોળે દિવસે કરનારા ઇસમો સામેના 3 કેસની લાયક વોરંટ કાઢ્યું હતું. આથી રૂમમાં હાજર અન્ય પોલીસ કર્મીઓ, પો. કો. પીએસઆઇના જામીનદાર સ્થળનું જાત નિરીક્ષણ કરી સુરક્ષા છે. બુધવારે રાજ્યના સૌથી મોટા હતી. તેનાથી વધુ આવક ધરાવતા
તારા બતાવી દીધા હતાં. રેલવે તપાસ પીએસઆઇ નીતિન ગજ્જર પીએસઆઇ ગજ્જર બુધવારે બપોરે વકીલો અને પક્ષકારોમાં સન્નાટો થયા હતાં. ત્યારબાદ કોર્ટે કેસની સહિતની વ્યવસ્થાની ચકાસણી કરી મતદાર સમૂહ એવા ઓબીસી વર્ગ ઉન્નત વર્ગને ઓબીસી માટેની
પીએસઆઇએ હાથ જોડી સાહેબ, કરતા હતાં. જે કેસોની સુનાવણી કોર્ટમાં હાજર થયા હતાં. છવાઇ ગયો હતો.કોર્ટનો અનાદર દર મુદતે સમયસર હાજર રહેવાની હતી. ખાતમુહૂર્તના સ્થળે વિશાળ માટે ક્રિમિલેયરની આવક મર્યાદામાં યોજનાનો લાભ મળી શકતો ન હતો
માફ કરો ફરીવાર આવી ભૂલ નહીં મેટ્રો કોર્ટમાં ચાલી રહી છે. જેમાં હાજર થયેલા પીએસઆઇએ કરનાર પીએસઆઇ ગજ્જરે બે શરતે રૂ. 2500ના જામીન પર સમિયાણો તૈયાર કરવામાં આવી બે લાખનો વધારો કરવાનો નિર્ણય પરંતુ હવે ઉન્નત વર્ગ માટેની આવક
કરું તેવું કહી રીતસર કગરી પડ્યા આ પીએસઆઇ અન્ય કેસની કોર્ટ સમક્ષ પર્સનલ બોન્ડ રજૂ કરી હાથ જોડી કોર્ટની માંફી માંગી હતી. જામીન લાયક વોરંટ રદ કર્યુ હતું. રહ્યો છે. લેવામાં આવ્યો છે. રૂપાણીએ મર્યાદા 8 લાખ નક્કી કરાઇ છે,
વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોમ્બર, 2017 | 11
ટકા ખરીફ ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. ડોલર 65.01 0.49 સેન્સેક્સ 31,671.71 174.33
2.8% ઉત્પાદન ઘટીને 13.47 કરોડ ટન રહી જશે જે પાઉન્ડ 86.28 0.53 નિફ્ટી 9,914.90 55.40
રિલાયન્સ
સનફાર્મા
824.00
518.00
25.65 3.21%
15.35 3.05% લુઝર્સ ભારતી એરટેલ 376.70 7.95 2.07%
ICICI બેન્ક 276.00 2.40 0.86%
અગાઉના વર્ષે 13.85 કરોડ ટન રહ્યું હતું. રિઝર્વ બેન્કે પણ યુ ર ો 76.56 0.53 સોનું (99.5) 29,890 50 ગેનર્સ અરબિંદો ફાર્મા 728.20 21.25 3.01% HDFC બેન્ક 1794.00 14.85 0.82%
ઉત્પાદનમાં ઘટાડો થશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે. યેન (100) 57.84 0.12 ચાંદી (.999) 40,000 100 ડો.રેડ્ડી 2392.00 56.45 2.42% NSE 50 આઇશર મોટર્સ 30900.00 247.30 0.79%
, વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 12

નિફ્ટીએ 9921 પોઇન્ટની સેકન્ડ સપોર્ટ પણ ક્રોસ કરી


માર્કેટ મોનિટર
કંપની બંધ તફાવત
બીએસઈ સેન્સેક્સ 31,671.71 0.55%
CNX િનફ્ટી 9,914.90 0.56 %
CNX િનફ્ટીજૂન. 27,869.85 0.18% ભાસ્કર ન્યૂઝ | અમદાવાદ | રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપોરેટમાં કોઇ ફેરફાર નહિં કરે તેવો અંદેશો આજે સુધારાની ચાલમાં આગળ વધ્યું હતું. જેમાં સેન્સેક્સ વધુ 174.33 પોઇન્ટના સુધારા સાથે 31671.71
સીએનએક્સ 500 8,706.85 0.51% માર્કેટના તમામ વર્ગને હતો. તેના કારણે માર્કેટ આ નેગેટિવ ફેક્ટરને પચાવીને અને મંગળવારે જાહેર પોઇન્ટના મથાળે બંધ રહ્યો હતો. સેન્સેક્સની સાથે સાથે એફએમસીજી, હેલ્થકેર, ઓઇલ, સ્મોલકેપ તેમજ
બીએસઈ -100 10,307.94 0.51% થયેલા મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ અને આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ગ્રોથના પોઝિટિવ ફિગર્સના સહારે મિડકેપ સેગ્મેન્ટમાં પણ એક ટકા ઉપરાંતનો સુધારો રહ્યો હતો.
બીએસઈ -200 4336.00 0.48%
બીએસઈ -500 13786.47 0.52%
BSE ટોપ 5 ગ્રૂપ બી
ધારણા અનુસારની આરબીઆઇ પોલિસીને અવગણી સેન્સેક્સમાં 174 પોઇન્ટની સુધારાની આગેકૂચ
ટેલિકોમ સેક્ટરમાં સાધારણ પીછેહઠ હતી. પરંતુ તે લેવલે ટકવામાં નિષ્ફળ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.89 ટકા, તાતા નાટકો ફાર્મા 20 ટકા ઊછળ્યો:
રહી હતી. અન્ય સેક્ટર્સમાં વધઘટ જવા સાથે નિફ્ટી 9914.90 પોઇન્ટની મોટર્સ 1.68 ટકા, પાવરગ્રીડ 1.41 ટકા યુએસએફડીએની મંજૂરીના પગલે વૈશ્વિક બજારોમાં સુધારાની ચાલ
સૌથી વધુ ફાયદાવાળા શેર સંકડાયેલી અને વોલ્યૂમ પાંખા રહ્યા સપાટીએ 55.40 પોઇન્ટના સુધારા અને અદાણી પોર્ટ્સ 1.15 ટકા સુધર્યા નાટકો ફાર્માનો શેર 20 ટકાની તેજીની એક્સાઇઝ ઘટતાં ઓઇલમાં
કંપની બંધ તફાવત હતા. જ્યારે નિફ્ટી ફરી એકવાર સાથે બંધ રહ્યો હતો. નીચામાં નિફ્ટી હતા. જોકે, ભારતી એરટેલ 2.26 સર્કિટ સાથે રૂ. 954.35ની સપાટીએ ઊછાળો | સરકારે પેટ્રોલ-ડિઝલ સ્મોલકેપ ઇન્ડેક્સ +128
જીટીએન ઇન્ડસ્ટ્રીઝ લિ. 19.20 20.00% 9900 પોઇન્ટની સાયકોલોજિકલ માટે 9640-9560 મહત્વની ટેકાની ટકા ઘટી રૂ. 376.95ની સપાટીએ રહ્યો હતો. અન્ય ઉછળેલી સ્ક્રીપ્સમાં ઉપરની એક્સાઇઝમાં રૂ. 2નો કંપની બંધ સુધારો
8K માઇલ્સ સોફ્ટવેર લિ. 453.15 19.99% તેમજ ટેકનિકલી ટેકાની સપાટી ક્રોસ સપાટી બની રહી છે. તે જોતાં ટેકનિકલી રહ્યા હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક, ન્યૂલેન્ડલેબ 10.19 ટકા, ઇપકા લેબ ઘટાડો કરતાં ઓઇલ માર્કેટિંગ રામાન્યૂઝ 27.75 17.34%
નાગરીકા એક્સપોર્ટ લિ. 35.75 19.97% કરવામાં સફળ રહ્યો હતો. બજાર નિષ્ણાતો એવું માની રહ્યા છે કે, નિફ્ટી એક્સીસ બેન્ક અને મારૂતિમાં પણ 9.25 ટકા, આરપીજી લાઇફ 8.99 કંપનીઓના શેર્સમાં સંગીન સુધારો સારેગામા 490.95 16.63%
એસબ ઇન્ડિયા લિમિટેડ 975.30 19.71% પંડિતો જોકે, માર્કેટની આગામી ચાલ માટે હવે ત્રીજા પડાવ 10000 પોઇન્ટની સાધારણ ઘટાડો નોંધાયો હતો. ટકા અને માર્કસન્સ 8.68 ટકાનો રહ્યો. રિલાયન્સ 2.61%, હિન્દ
માટે આરબીઆઇના આર્થિક વૃદ્ધિદર સાયકોલોજિકલ સપાટીનો રહેશે. જે માર્કેટબ્રેડ્થ પોઝિટિવ: બીએસઇ સમાવેશ થાય છે. સન ફાર્મા, મર્ક,
એલિકોન 62.95 12.71%
ભણસાલી એન્જી.પોલિ. 98.80 19.61% પેટ્રો. 2.49%, BPCL 1.56 ટકા કોટે પાટિલ 206.90 14.03%
અંદાજમાં કરાયેલા ઘટાડાને મુખ્ય ક્રોસ થતાં માર્કેટની ચાલ દિશા નક્કી ખાતે કુલ ટ્રેડેડ 2771 પૈકી 1469 કેડિલા હેલ્થકેર, વોક્હાર્ટ વગેરેમાં પણ અને ONGC 0.91% સુધર્યા હતા.
વધુ નુક્સાનવાળા શેર વિલન ગણાવી રહ્યા છે. જ્યારે માર્કેટનો કરી શકે છે. સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1172 સ્ક્રીપ્સમાં નોંધપાત્ર સુધારાની ચાલ રહી હતી. IGL અને ઓઇલમાં સાધારણ
કંપની બંધ તફાવત એક વર્ગ વેલ્યૂ બાઇંગને મહત્વ આપી સેન્સેક્સ પેકની સ્થિતિ: સેન્સેક્સ પેકની ઘટાડાની ચાલ રહી હતી. જે દર્શાવે છે એફએમસીજી ઇન્ડેક્સ 155 પોઇન્ટ પીછેહઠ નોંધાઇ હતી. ટેલિકોમમાં મિક્સ ટોન
પ્રિમિયર પોલિફિલ્મ લિમિટેડ 48.20 9.99% રહ્યો છે. 20 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સુધર્યો: એફએમસીજી ઇન્ડેક્સ 155.36 વૈશ્વિક શેરબજારોની સ્થિતિ
નિફ્ટીએ મંગળવારે 9854 સન ફાર્મા 2.98 ટકા વધી રૂ. 517.80 ઇન્વેસ્ટર્સ કોન્ફિડેન્સ ધીરે ધીરે મજબૂત પોઇન્ટના સુધારા સાથે 10037.01 કંપની બંધ +/-%
ઓસમ એન્ટરપ્રાઇઝ લિમિટેડ 46.20 9.94% | એશિયાના મોટાભાગના ITI 140.15 5.85
ઓરીએન્ટ પ્રેસ લિમિટેડ 135.00 9.46% પોઇન્ટનું પ્રથમ પ્રતિકારક લેવલ અને રિલાયન્સ 2.61 ટકાના સુધારા થઇ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. શેરબજારોમાં આજે સુધારો
ક્રોસ કર્યા બાદ આજે ઇન્ટ્રા-ડે 9921 સાથે રૂ. 819.20ની સપાટીએ રહ્યા છે. જોકે મોટાભાગના માર્કેટ પંડિતો વેન્કીઝ 18.79 ટકા, જીએઇએલ નોંધાયો. તે પૈકી હેંગસેંગ 206 HFCL 24.30 4.97
ટરર્મેટ લિમિટેડ 53.90 6.10% ભારતી એર. 376.95 -2.26
પોઇન્ટનું સેકન્ડ રેઝિસન્ટસ ક્રોસ કરી હતા. આઇટીસી 2.30 ટકા, કોટક હજીપણ થોભો અને રાહ જુઓની નીતિ 11.31 ટકા, હેટસુન 11.04 ટકા અને પોઇન્ટ, નિક્કેઇ 13 પોઇન્ટ, કોસ્પી
પનામા પેટ્રોકેમ લિમિટેડ 161.85 5.98% 9938.30 પોઇન્ટની સપાટી ક્રોસ કરી બેન્ક 2.16 ટકા, ડો. રેડ્ડી 1.99 ટકા, અપનાવવાની સલાહ આપી રહ્યા છે. અવન્તી 6.56 ટકા સુધર્યા હતા. આઇડિયા 74.25 -2.17
21 પોઇન્ટ સુધર્યા હતા.
બ્રાંડ ઈન્ડેકસ
રાજકોષિય ખાધના અર્થતંત્રને વેગ આપવા સરકારે
કંપની બંધ તફાવત
ઓટો 24451.68 0.30% દવા લેવા માટે યાદ આપશે સ્માર્ટ સ્પીકર, ફિઝિકલ એક્ટિવિટી પુછશે
બેન્કેક્સ 27126.98 0.17%
સીડી
સીજી
17927.91
17205.05


-0.10%
0.39%
લક્ષ્યમાં સરકાર નરમ પગલાં લેવાની જરૂર : રંગરાજન
એફએેમસીજી 10037.01
એચસી 13805.11


1.57%
1.83%
વલણ રાખે : એસોચેમ
નવીદિલ્હી | દેશના આર્થિક ગ્રોથમાં વેગ
પીટીઆઇ | હૈદરાબાદ બચેલા ત્રણ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો
ગ્રોથ સાત ટકાના દરે વધે એ જરૂરી છે.
આઇટી 9988.78 -0.17% આપવા માટે સરકારી ખર્ચમાં વધારો કરે અને દેશના અર્થતંત્ર આગામી મહિનાઓમાં અર્થતંત્રમાં વાસ્તવિક તેજી લાવવા માટે
મેટલ 13690.28 -0.24% રાજકોષીય ખાધના લક્ષ્યને ચુસ્તપણે વળગી બાઉન્સ બેક થવાના આશાવાદે રિઝર્વ સરકારે અટકી ગયેલા પ્રોજેક્ટો શરૂ કરવા
ઓઇલ એન્ડ ગેસ 15235.08 1.28% ના રહે, એમ ઔદ્યોગિક સંસ્થા એસોચેમે બેન્કના ભૂતપૂર્વ ગવર્નર સી. રંગરાજને જોઈએ બેન્કોની મૂડી ઠાલવવી જોઈએ
પાવર 2205.62 0.46% કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપ્રિલ-જૂનમાં કહ્યું હતું કે અર્થતંત્રને ઝડપથી પાટે અને કોર્પોરેટ મૂડીરોકાણના માર્ગે આવતી
રીયાલ્ટી 2085.65 0.56% દેશનો જીડીપી ગ્રોથ ઘટીને 5.7 ટકા ત્રણ ચઢાવવાની જરૂર છે અને એને ઝડપથી નિયમનકારી અડચણો દૂર કરવી જોઈએ.
ટેક 5622.04 -0.23% વર્ષના તળિયે પહોંચ્યો હતો, જેથી સંસ્થાએ વેગ આપવા માટે સરકારે નક્કર કદમ તેમણે ઉદાહરણ આપતાં કહ્યું હતું કે સરકારે
વ્યાજદરમાં ઘટાડો કરવા સાથે સરકાર પાસે ઉઠાવવાની જરૂર છે. અર્થતંત્ર બોટમ પીએસયુના ડિસઇન્વેસ્ટમેન્ટ થકી મેળવેલી
િવવિધ બજાર વેપારજગત અસાધારણ પગલાં લેવાની રાહ આઉટ થયું છે, કારણ કે બે ત્રિમાસિક રકમનું બેન્કિંગ સિસ્ટમમાં ફરી મૂડીરોકાણ
જોઈ રહ્યું છે. દેશનો આર્થિક વિકાસમાં મંદીને ગાળાઓમાં ફરી એક વાર 5.7 ટકાનો કરવું જોઈએ. વળી, સરકારે ઔદ્યોગિક
અમદાવાદ બુલિયન કોપર વાયર બાર  375 કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે અને ગ્રોથ નોંધાવ્યો છે. વળી, જીએસટીના સંસ્થાઓનાં નાનાં-નાનાં ગ્રુપોને મળવી
ચાંદી ચોરસા39500-40000 એલ્યુ.ઇંગોટ 156 એનું મુખ્ય કારણ જીએસટીનો અમલ અને અમલ પહેલાં અને પછીની આર્થિક અસરો જોઈએ અને તેમની મુશ્કેલીઓ દૂર કરવી
ચાંદી રૂપંુ 39300-39800 કોપર શીટ કટિંગ 395 નોટબંધીને કારણે આર્થિક અરાજકતા ઊભી પૂર્ણ થઈ છે અને ટલણમાં નવી નોટોનો જોઈએ અને મૂડીરોકાણમાં વેગ આવે એ
સોનું(99.9)30200-30500 ઝિંક 240 થઈ એમ છે. દેશના આર્થિક ગ્રોથે વેગ આપવા પુરવઠો વધતાં નોટબંધીનો પ્રભાવ પણ હવે માટે પ્રયત્નો કરવા જોઈએ. જોકે હાલમાં
સોનું(99.5)30050-30350 લીડ 163 હાલના પડકારો સામે તત્કાળ પગલાં લેવાની ઓછો થયો છે. જોકે હજી સરકારે ગ્રોથને જ ભાજપના સિનિયર નેતા અને ભૂતપૂર્વ
હોલમાર્ક 29890 ટિન 1410 જરૂર પર ભાર મૂક્યો હતો. નાણાકીય વર્ષે જાપાનના ચિબામાં શરૂ થયેલા ચાર દિવસીય સિ-ટેક ટ્રેડ શોના પહેલા દિવસે હેલ્થ કેયર ડિવાઇઝ ચર્ચામાં રહ્યાં વેગ આપવા ઝડપી પગલાં લેવાની જરૂર નાણાપ્રધાન યશવંત સિંહાએ અર્થતંત્રની
જૂના સિક્કા 650-800 એલ્યુ.વાસણ ભં. 121 રાજકોષીય ખાધને 3.2 ટકાના સ્તરે રાખવા છે. આ ડિવાઇઝ વિભિન્ન દેશોમાં ટેસ્ટીંગ કંડીશનમાં છે. રિર્ચાજેબલ બેટરી જોવા મળી રહી છે. પથારીમાં મરીઝો છે. અર્થતંત્રને પૂરા વર્ષ માટે 6.5 ટકાનો ખસ્તા હાલત માટે સરકારની તીખી
અમદાવાદ તેલબજાર નિકલ 725 માટે મહત્ત્વના ફેરફાર આવશ્યક છે. માટે આદર્શ છે. શરિરમાં લાગેલા સેન્સરને પાવર પણ પુરો પાડે છે. જીડીપી ગ્રોથ હાંસલ કરવા માટે બાબાકી આલોચના કરી હતી.
સિંગ.જુ.15KG 1430-1450 દહેગામ
સિંગ.ન.15KG1510-1520 બાજરી  225-244
દિવેલ  1540-1600
કપાસીયા જુના1090-1100
ઘઉં 
ડાંગર
319-320
304-312
શેરબજાર ભાવ | માકેર્ટ કેપ - 134.25 લાખ કરોડ | FIIीी- - 632.14 કરોડ | DII- + 584.88 કરોડ | ક્લાઇન્ટ્સ - - 34.81 કરોડ | NRI - + 5.30 કરોડ
કપાસીયા નવા1190-1200 અબાન ઓફ.,182.45,182.5,184.5,180.1,180.8 ડીસીબી બેન્ક,183.4,184.5,185.8,182.7,184.8 હિન્દ.કોપર,58.3,58.5,58.85,55.45,58.3 પીડીલાઇટ ઈન્ડ,790.8,787.1,801.2,784.6,795.95
એરંડા  876-890 એબીબી,1394.2,1390,1403.95,1375,1380.95 ડેલ્ટા કોર્પ.,195.7,194.25,206.2,193.55,203.6 હિન્દાલ્કો,241.6,241.7,243,240.35,241.5 પાવર ફાય.,124.55,124.1,125.3,123.2,124.85
વનસ્પતિ ઘી 1010-1030 ગવાર 670-677
કોપરેલ 2720-2750 અદાણી એન્ટર.,111.8,112.9,116,111.75,115.45 ડેન નેટવર્ક,86.6,86.25,87,83,86.1 હિન્દ.ઝિંક,313.55,316,317.7,310.6,311.8 પાવરગ્રિડ,206.1,206.6,210.65,206,209
રાયડો 625-439 અદાણી એક્ષ.,382.6,384.95,388.25,379.4,387 દેના બેન્ક,30.55,30.65,30.9,30.35,30.5 હાઉસિંગ ડેવ.,55.5,55.7,55.9,54.75,55.2 પ્રેસ્ટીજ,273.5,274.55,279,273.5,276.55
સોયાબીન 1240-1250 રખિયાલ અદાણી પાવર,29,29.25,29.75,28.9,29.4 ડિશ ટીવી,74.35,74.15,74.15,70.2,70.85 આઇડીબીઆઇ લિ.,52.2,52.3,52.65,51.95,52.1 પીટીસી ઇન્ડિયા,123.35,123,124.3,122.4,122.9
પામોલિન જુના 930-960 બાજરી  220-240 એજીસ લોજીસ,232.35,235.5,236.4,230.2,231.7 ડિવીઝ. લેબ.,856.3,860.5,884.7,855.25,872.05 આઇડિયા સેલ.,75.9,75.9,76.05,73.3,74.25 પં. નેશનલ બેન્ક,129.7,129.55,132.15,129.2,130.2
પામોલિન નવા1020-1140 ઘઉં 310-315 એઆઇએ,1379.35,1373.1,1410,1365,1400.2 ડીએલએફ લિ.,167.6,168.05,168.8,166,166.6 ઇન્ડ ઇન્ફોલાઇન,607.5,609.1,625,597.85,611.55 રેલીસ ઇન્ડિયા,210,214,214.5,209,210
સનફ્લાવર 1130-1150 ડાંગર  302-310 એલે.ફાર્મા,501.55,502.1,507,500,500.2 ઇઆઇડી પેરી,343.9,346.8,354,343,348.9 આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સ.,72.15,73,73.4,70.7,73 રામકો કેમ.,694.6,705,708.85,689.4,693
મોળુ સરસીયુ 1280-1300 અેરંડા 875-885 અલ્હા બેન્ક,65.9,66.5,66.65,65.55,65.85 ઇર્ક્લક્ષ,1266.7,1249.45,1260.65,1235,1245.95 ઇન્ડબુલ રિ.,222.75,224,224.95,218.55,222.35 રેમન્ડ લિ.,806.2,810.15,820,804.65,815.95
તીખુ સરસીયુ 1380-1400 ગવાર 665-675 આન્ધ્ર બેન્ક,56.1,56.15,58.1,55.85,56.75 એડલવાઇસ,275.25,276,276.2,266.15,269.2 ઇન્ડિયા સિમેન્ટ,182.4,186.4,187.9,180.55,181.45 રેડિંગ્ટન,155.35,156,156.6,152.2,154.2
મકાઇ 1090-1180 માણસા એપોલો હોસ્પિ.,1052.55,1053,1057,1033,1047.65 ઈમામી,1086.85,1086.55,1095,1081.45,1088.15 ઇન્ડિ. બેન્ક,262.55,262.3,271.25,262.3,267.15 રિલા.કોમ્યુ.,17.1,17.2,17.6,16.75,17.15
રાજકોટ છેલ્લા ભાવ રાયડો  630-642 એપોલો ટાયર્સ,243.65,245,246.3,237.5,238.8 એન્જી. (ઇ).,147.8,149,151.5,147.8,150.6 ઇન્ડિ. હોટેલ,121.85,115,115,108.85,110.55 રિલા. ઇન્ફ્રા.,457.65,460.25,467.4,456.6,463.15
તેલિયા ટીન  1340 એરંડા 890-901 અરવિંદ મીલ્સ.,366.75,367.3,370,364.25,365.75 એસ્ર્કોટસ લિ.,658.5,661.9,664.7,652.85,657.55 ઇન્ડિ. ઓઇલ,406.7,418.75,418.75,406.8,408.9 રિલા. કેપિટલ,560.95,563,579.95,558.3,573.9
સિંગતેલ લૂઝ 810-815 ઘઉં 286-344 અશોક લેલેન્ડ,122.3,123.2,124,121.3,122.6 ફેડરલ બેન્ક,112.4,113.5,113.65,112.2,113.3 ઇન્ડિયન ઓવરસીઝ,22.35,22.35,22.45,22.2,22.35 રિલાયન્સ,798.35,798.35,824.95,795.5,819.2
રાજકોટ ચાંદી  39800 જુવાર  400-445 એશિ. પેઇન્ટસ,1147.45,1140,1166.7,1140,1154.6 એફએસએલ,41.35,41.55,41.75,40.9,41.05 ઇન્ડો કાઉન્ટ,98.6,99,99.5,98,98.95 રેલિગેર એન્ટર.,39.25,41.2,41.2,40.3,41.2
સોનું 24 કેરેટ  30400 બાજરી 205-233 અતુલ લિ.,2315.3,2329,2343.9,2290.55,2303.95 ગતિ લિ.,107.85,110.1,110.8,108.2,108.9 ઇન્દ્ર ગેસ,1471.5,1460,1476.15,1444.8,1450.95 રેનુકા સુગર,13.83,13.75,14,13.71,13.77
કપાસિયા વોશ 620-623 ગવાર 625-690 ઓરોબિંદો ફાર્મા.,707.65,711,729,706.5,723.95 આલ્સ્ટોમ ટી.,386.2,383,392.55,383,389 ઇપ્કા લેબ. લિ.,493.85,490,556.9,488,539.55 રિલા. પાવર,40.25,40.4,41.05,40.3,40.65
દિવેલ 1520 અડદ 600-700 એક્સિસ બેન્ક,508.5,509.95,510,504,505.3 ગ્લેક્ષો સ્મિથ,2468.7,2474,2474,2420.05,2448.15 આઇટીસી લિ.,261.35,264,268.6,263.25,267.35 સનોફી,4124.25,4136.4,4150,4089,4090.95
મગફળી જાડી 620-710 સાણંદ બજાજ ઓટો,3163.8,3177,3207.25,3132,3169.75 ગ્લેનમાર્ક ફાર્મા.,596.85,600,607,598.8,600.8 જે એન્ડ કે બેન્ક,75.1,76.35,76.35,73,74.8 શિપીંગ ર્કોપો.,88.3,88.05,89.85,87.45,87.9
ખાંડ બજાર ગુજરી 240-277 બજાજ ઈલે,363,362.8,369.35,357.8,359.1 જીએમઆર ઇન્ફ્રા.,16.45,16.45,16.6,16.25,16.35 જે.પી. એસો.,18.2,18.3,19.3,17.7,18.95 સિન્ટેક્ષ ઇન્ડ.,26.65,26.75,27,26.4,26.55
એમ.એમ 30 4000-4050 મોતી 274-303 બજાજ ફિન્સ,5323.5,5321,5333.95,5257.1,5282.4 ગોદરેજ પ્રો.,616.1,616.1,646,613.15,642.1 જેટ એરવેઝ,469.65,473,478,471.2,473.75 શ્રેઇ ઇન્ફ્રા,103.6,103.95,107.1,102.5,104.65
એમ એસ 30 3930-3970 ઘઉં 496 291-339 બજાજ ફાઈ.,1863.8,1875,1875,1852,1864.25 જીપીપીએલ,134.9,135.25,136.6,133.9,134.5 જિંદાલ સ્ટીલ,144,143.3,146,142.6,145.1 સ્ટ્રાઇડ્સ આર્કો,853.55,857,869.7,850,854.6
ગુજરાત M303880-3910 મગ 640-650 બાલક્રિષ્ના ઇન્ડ.,1688.65,1689,1689,1665,1669.8 જેકે લક્ષ્મી,387.25,388.85,393.6,388,388.3 એસબીઆઇ,251.3,251.15,254.7,251.15,253.35
એસ 30  3830-3860 એરંડા 850 બલરામપુર ચીની,159.25,159,160.7,156.1,156.65 Top gainers & losers-BSE જેએસડબલ્યુ એનર્જી,75.25,75,77,74.55,76.6 સ્ટીલ એથો.,53.6,54.45,54.45,53.5,53.8
કોલ્હાપુરM303830-3900 જીરૂ 3321-3411 બેન્ક ઓફ બરોડા,137.2,137.55,139,136.75,137.5 Gainers - A Group LOSERS - A GROUP જયુબિલન્ટ ઓર્ગે.,656.75,664.8,666,652.7,653.85 સન ફાર્મા લિ.,502.8,500.5,521.75,500.5,517.8
એસ 30 3760-3800 રજકો 1825-2100 બાટા,695.3,698.95,733.55,698.95,729.65 Cur Close chg% Cur Close chg% જ્યુબિલ ફુડ,1416.3,1421.95,1421.95,1394,1406.2 સન ટીવી નેટ,766.75,769.35,773.05,756,767.55
બેલાપુર M303830-3900 તલ 1046-1100 બેયર કોર્પો.,3884.75,3846,3890,3846,3868.3 NATCOPHARM 954.35 20.00 DISHTV 70.85 -4.71 જસ્ટ ડાયલ,367.25,369.25,371.7,364.4,367.3 સુઝલોન એનર્જી,15.6,15.6,15.75,15.55,15.65
બેલા.એસ 303740-3800 બંટી 2 81-321 બર્જર પેઇન્ટસ,247.55,248.8,254,248.8,253.45 IPCALAB 539.55 9.25 PERSISTENT 633.35 -3.99 કર્ણાટકા બેન્ક,142.8,143.1,146,142.5,144.4 સિમ્ફોની કોમ.,1343.45,1359,1359,1320,1326.8
કીમતી ધાતુ (ડોલરમાં) બાવળા બીએફ યુટી.,397.85,402,414.15,397.2,403.7 MARKSANS 46.35 8.68 VIDEOIND 15.75 -3.96 કાવેરી શીડ્સ,517.55,519.6,523.65,512.45,515.85 ટાટા કેમિ.,639.05,640.05,642.95,634.15,637.05
સોનું  1,288.40 આઇઆર 8 279-346 ભારતી ઇન્ફ્રા.,408.8,409.7,418.75,408.45,416.8 GNFC 342.55 5.64 SADBHAV 289.90 -3.16 કેઇસી ઇન્ટર.,309.65,310.55,321.4,310.55,314.85 ટાટા કેમિ.,659,645,645,645,645
ચાંદી 16.88 ટુકડા ઘઉં 312-323 ભારત ઈલેક્ટ્રી.,163.55,164,165.2,163.1,164.1 ADVENZYMES 263.75 5.10 INDHOTEL 110.55 -3.07 કોટક બેંન્ક,1006.3,1009,1035.5,1008.7,1028 ટાટા કોમ્યુ.,692.55,687,698.4,687,691.45
કોમેક્સ સોનું  1,255.77 ટુકડા દેશી 326-348 ભારત ફોર્જ,617.75,621.15,634.7,621.15,628.55 માર્કસેન્સ,42.65,42.7,46.8,42.7,46.35 ટાટા ઇલેક્ષી,802,796,806.85,795,797.75
કોમેક્સ ચાંદી 16.85 જુવાર  378 Top 10 By Turnover - BSE
ભારત પેટ્રો.,478.25,493.25,494,476.55,485.7 મેકલોઇડ રસેલ,159.4,159.7,161.15,155,155.55 ટાટા મોટર્સ,416.4,418,425,412.75,423.4
પ્લેટિનમ 939.30 એરંડા 896 ભારતિ ટેલિ,385.65,383.5,385.6,375.5,376.95 Volume Turnover RELIANCE 410,935 3,335.48 મેક્સ ઇન્ડિયા,599.2,610,610,591.7,592.45 ટાટા પાવર,77.35,77.35,78.35,77.35,78.05
પેલેડિયમ 910.57 બાજરી 255 બોમ્બે ડાઈંગ,185.65,176.4,194.9,176.4,194.9 (Lakh shr) (Rs. Lakhs) SPICEJET 2,415,046 3,282.71 માઇન્ડ ટ્રી,479,481,485.3,478.1,479.35 ટાટા સ્પોન્જ,910.45,917,943.55,901,915.75
શાકભાજી તલ 1196-1315 બોસ લિ.,20421.1,20420,20770.9,20420,20683.7 SIEMENS 391,730 4,724.56 TCS 132,440 3,230.56 મધરસન સુમી,339.15,343.4,343.55,334.7,335.55 ટાટા સ્ટીલ,660.65,657.15,662.5,654.25,658.7
રીંગણ  180-400 ગોંડલ કેડીલા હેલ્થ,474.4,474.5,497,471.6,492.8 GRAPHITE 1,019,678 4,493.78 DRREDDY 132,078 3,116.33 એમઆરપીએલ,127.2,128.1,128.35,125.2,125.55 ટાટા ગ્લોબલ,206.5,205.1,207.5,203.1,205.15
રવેૈયા 200-700 ઘઉં લોકવન 318-416 કેનેરા બેન્ક,308.35,308.05,312.25,305.25,306.95 GNFC 1,272,947 4,434.52 SBILIFE 403,757 2,840.90 મુથુત ફાય.,476.05,477.1,480.25,472,474.1 ટીસીએસ લિ.,2447.05,2470,2470,2429,2442.55
કોબી 400-500 ઘઉં ટુકડા 322-440 RELCAPITAL 599,832 3,433.57 DIVISLAB 295,463 2,581.36
કાર્બો યુનિવ,315.35,318.5,325.55,316.35,318.15 નેશનલ એલ્યુ.,79.75,80.05,80.6,78.3,78.75 ટેક મહિન્દ્રા,463.2,465,468,462,464.1
ફલાવર 300-900 કપાસ 800-961 કેર રેટીંગ,1389.95,1390,1410,1385,1397.5 એનસીસી,83.2,83,84.05,82.25,82.85 થર્મેક્ષ લિ.,934.85,930.75,937,892.05,908.55
ટમેટા 180-400 સીંગદાણા જાડા 711-881 કેસ્ટ્રોલ ઈન્ડિયા,357.85,358,367.85,356.05,356.9 ગ્રેન્યુઅલ્સ (ઇ).,114.3,114,119,113.5,116.55 નેસ્લે ઈન્ડિયા,7313.1,7270,7350,7233.75,7325.6 ટાઇટન,599.5,600,608.35,599.1,600.8
દુધી 100-340 સીંગફાડા 525-781
એરંડા 771-881 સિએટ લિ.,1705.4,1706,1719,1700,1705.75 જી.ઇ.શિપીંગ,382.5,386,394.05,382.95,383.95 એનએચપીસી,27.9,28.5,29.1,27.8,27.95 ટોરન્ટ પા.,211.9,213.2,215.25,210.75,212.7
કાકડી 120-340 તલ 1051-1381 સેન્ટ્રલ બેન્ક,74.3,74.5,76.15,73,75.7 ગૃહ ફાયનાન્સ,504.4,506,531.95,505.3,524.75 નેવેલી લિગ્નાઇટ,94.2,96.9,96.9,94.6,95.05 ટોરેન્ટ ફાર્મા.,1243.35,1247,1265,1245.5,1252.25
ગિલોડા 200-1100 તલ કાળા 1076-1451 સીઈએસસી લિ.,996.8,994.75,1009.95,993,996.8 ગુજ.પેટ્રોનેટ,196.7,195.8,198.25,195,195.95 એનટીપીસી લિ.,168.35,167.5,169.05,167.5,167.8 યુકો બેન્ક,30,30.25,30.3,29.8,29.9
ચીમનભાઇ પટેલ માર્કેટ તલ લાલ 1301 ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ,78.4,78.4,78.9,77.7,78.45 ગુજરાત નર્મદા,324.25,332,358.7,331.55,342.55 નેટવર્ક મીડિયા.,44.7,46,46,44.75,45.25 યુનિયન બેન્ક,126.55,127,128.6,125.3,126.05
બટાકા દેશી  40-80 જીરૂ 2201-3511 ચેન્નાઇ પેટ્રો.,404.6,409.65,412,403.75,404.9 હાથવે કેબ.,30.4,30.15,30.8,28.5,29.95 ઓબેરોય રિઅલ.,417.9,421.2,427.8,418.15,421.9 યુનિટેક લિ.,6.66,6.71,6.72,6.53,6.6
બટાકા ડિસા 50-120 ધાણા 700-901 કોલ ઇન્ડિયા,271.35,272,272,268.7,270 હેવલ્સ ઈન્ડિયા,494.15,489,508,489,505.2 ઓઇલ ઈન્ડિ.,354.35,356,358.5,348.5,351.3 વકરાંગી,494.5,493.1,495,490.65,491.5
ડું.સૌરાષ્ટ્ર 200-300 ધાણી 721-921 કોરોમંડલ ફર્ટિલાઇઝર,438.7,439,453.3,437.8,446.3 એચસીએલ ઇન્ફોસીસ,47.6,47.8,48.25,46.75,47.1 ઓએનજીસી લિ.,170.45,171.3,172.6,170.15,172 વા ટેક વાબા,594.45,594,596.9,588.7,589.9
ડું.મહારાષ્ટ્ર  300-400 લસણ સુકુ 250-636 ર્કોપોરેશન બેન્ક,39.4,39,39.4,38.9,39.05 એચસીએલ ટેકનો.,882.5,880.45,888.3,879.6,886 ઓરેકલ ફિન.,3641.4,3625,3655,3617.2,3628.7 શેષા ર્સ્ટલાઇટ,318,318.5,321.4,316.95,318.25
મુંબઈ ધાતુબજાર ડુંગળી 56-306 કોક્સ એન્ડ કિંગ્સ,277.5,277.55,279,271.3,272.85 હિરો હોન્ડા,3805.55,3850,3865,3778,3794 પર્સિસટન્ટ,659.65,662.4,668,630.45,633.35 વીડિયો. ઇન્ડસ્ટ્રીઝ,16.4,16.4,16.4,15.6,15.75
કોપર વાયર ભંગાર  425 ગુવાર બી 640-655 ક્રિસીલ લિ.,1798.55,1800,1805,1789,1793.8 હેક્ઝાવેર લિ.,264.4,265,270,261.75,267.75 પેટ્રો. એલએનજી,233,234.9,239.35,234,235.7 વોકહાડર્ટ,609.2,610,633.5,610,622
કોપર ભંગાર ભારે 415 ગુવાર બી 201-211 કયુમિન્સ (ઇ).,927.5,924,932,920.2,925.1 હિન્દ. ઝીંક,1186.55,1190,1205,1180,1197.4 ફાઇઝર લિ.,1791.75,1803,1809.85,1785,1802.15 યશ બેન્ક,350.6,352.1,358,351.2,356.05
કોપર આર્મિચર 405 જુવાર 281-321 સાયનેટ,506.9,512.7,519.3,509.05,511.55 હિન્દુ. કન્સ્ટ્રકશન,32.45,32.3,33.05,32.3,32.5 પીઆઇ. ઇન્ડ.,746.85,753.05,755.05,740,740.95 ઝી ટેલિ.,523.25,518.5,522.6,518.5,521.9
બિઝનેસ વડોદરા, ગુરુવાર 5 ઓક્ટોબર, 2017 | 13

હોમ, ઓટો સહિતની લોન્સ સસ્તી નહિં થાય


લોકલ બજાર ભાવ
વડોદરા બુલિયન તુ.દાળ કોરી(પા) 12000-14000
સોનું(99.9) 31,450 તુવેરદાળકોરી-(વા) 12000-14000
દાગીના 30,500 મગફળી
ચાંદી 44,200 મગફળી મઠડી 4500-5000
વડોદરા શાકભાજી (સયાજીપુરા) મગફળી ચાલુ 4500-5000 ભાસ્કર ન્યૂઝ | અમદાવાદ | ટૂંકાગાળાના ઘિરાણદર તરીકે ઓળખાતો રેપો રેટ 6 ટકાના સ્તરે યથાવત જાળવી લોન્સના વ્યાજ ઘટાડાની આશા ઠગારી નિવડી છે. સ્ટિમ્યુલસ, લોન માફીથી રાજકોષિય ખાધ 1 ટકો વધશે
(20 િક.ગ્રા.ના ભાવ) સીંગદાણા મઠડી6000-8000 રાખવા સાથે આરબીઆઇએ દેશનો આર્થિક વૃદ્ધિદર 17-18માં 7.3 ટકાના સ્થાને ઘટીને 6.7 ટકા રહેવાનો RBIએ એવી ચેતવણી ઉચ્ચારી ે કે, સ્ટિમ્યુલસ પેકેજીસ, ખેડૂતોના દેવામાફી જેવા પગલાંથી રાજકોષિય
બટાકા (દેશી) 200-360 સીંગદાણા લાંબા6000-7000 અંદાજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રજૂ કર્યો છે. જેના કારણે હોમ, ઓટો, પર્સનલ, કોર્પોરેટ સહિતના તમામ ખાધમાં 1 ટકાનો વધારો થઇ શકે અને તે ફુગાવા ઉપર 0.50 ટકા સુધીનું પ્રેશર વધારી શકે છે.
ડુંગળી (લાલ) 80-220 સીંગદાણા 5500-8000
ટામેટા
પરવર 
400-700 દાહોદ માર્કેટ ભાવ
600-800 ઘઉં સોનાલીકા 1635-
GSTની અસરે ઉત્પાદનને ટૂંકાગાળા માટે અસર, આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 7.3%થી ઘટાડી 6.7 ટકા કરતી RBI
તુવેરસીંગ 900-1100 1650 આરબીઆઇ દ્રારા બેન્કોને થતાં ધિરાણ 4.6 ટકા થવાની ધારણા છે.
કોબીજ 80-100 ઘઉં સોના કલ્યાણ 1665 ઉપરના વ્યાજદર કે જે રેપો રેટ તરીકે ઉદ્યોગો, વેપારીઓ અને સરકાર એસએલઆરમાં 50 બીપીએસનો ઘટાડો, માર્કેટમાં 57000 કરોડ છૂટા થશે { આરબીઆઇ પોલિસી
ગાજર 160-200 -1665 ઓળખાય છે તે 6 ટકાના સ્તરે યથાવત સહિત તમામ વર્ગને એવી આશા હતી કે, હાઇલાઇટ્સ
સરગવો 700-900 ઘઉં 147 1670 રાખવા ઉપરાંત જે દરે આરબીઆઇ બેન્કો આરબીઆઇ એકવાર હજી વ્યાજદરમાં
આરબીઆઇએ એસએલઆર જીએસટીના કારણે ઉત્પાદન, મૂડીરોકાણને અસર {રેપોરેટ 6 ટકાના સ્તરે યથાવત
સુરણ 700-780 -1700 (સ્ટેચ્યુટરી લિક્વિડિટી જીએસટીના અમલના કારણે અત્યારસુધી પ્રતિકૂળ અસર જોવા મળી છે. ઉત્પાદન
પાસેથી ધિરાણ મેળવે છે તે રિવર્સ રેપો ઘટાડો કરે તેવી શક્યતા છે. જીડીપી ગ્રોથ જાળવી રાખ્યો
રેશિયો) 50 બેઝિસ પોઇન્ટ સેક્ટરની કામગીરીને પણ ફટકો પડ્યો છે. તાજેતરમાં રજૂ કરાયેલા માળખાકિય
લીંબુ 800-1000 ઘઉં લોકવાન 1670 રેટ પણ 5.75 ટકાના સ્તરે યથાવત સતત છઠ્ઠા ત્રિમાસિક ગાળા માટે ઘટીને
ઘટાડો 19.5 ટકા કર્યો છે. ફેરફારોની અસર મધ્યમથી લાંબાગાળે જોવા મળે તેવી શક્યતા છે. પરંતુ મૂડીરોકાણ {રિવર્સ રેપોરેટ પણ 5.75
મેથીની ભાજી 800-1200 -1700 જાળવી રખાયો છે. (મોનેટરી પોલિસી 5.7 ટકાની નીચી સપાટીએ પહોંચ્યો છે.
તેના કારણે બેન્કોને ધિરાણ યોજનાઓ પણ થોડા સમય માટે થંભી જાય તેવી ચેતવણી આરબીઆઇએ ઉચ્ચારી
પાલખની ભાજી 200-300 ડાંગર જાડી 1200 કમિટી) એમપીસીના પાંચ સભ્યોએ જે ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી દર્શાવે
માટે વધુ રૂ. 57000 કરોડ ટકાના સ્તરે યથાવત
તાંદલજાની ભાજી 200-300 -1215 રેપો રેટ યથાવત રાખવાની ભલામણ છે. જોકે, ગઇકાલે જાહેર કરાયેલા ડેટા છે. જુલાઇ માસમાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ 4.5 ટકા સામે ઘટીને સાવ 1.2 ટકાના
મળશે. હેલ્ડ ટૂ મેચ્યોરિટી સ્તરે જોવા મળી છે. {આર્થિક વૃદ્ધિદર 7.3 ટકાથી
સરગવો 300-340 ડાંગર ટુકડી 1200 કરી હતી. જ્યારે સમિતિના એક સભ્ય સૂચવે છે કે, કોર સેકટરમાં ગ્રોથ પાંચ
(એચટીએમ) હેઠળ ઘટાડી 6.7 ટકા કર્યો
80-120 -1215 રવિન્દ્ર ધોળકીયાએ 0.25 ટકા ઘટાડા માસની ટોચે 4.9 ટકા (2.9 ટકા) થયો
દૂધી
ટીંડોળા 500-600 ડાંગર ઝેડ જીરા 1600 માટે ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે. સરકાર પણ વૃદ્ધિ માટે યોજના ઘડી
એસએલઆર સિક્યુરીટી
ઉપરની સિલિંગ પણ 20.25
MCLR આડમાં ઊંચા વ્યાજે બેન્કોને આડેહાથ લેતી RBI {MPCના પાંચેય સભ્યોની રેટ
ફલાવર 300-400 -1640 છે કે, ઓગસ્ટમાં રેપો રેટ 0.25 ટકા રહી છે. પરંતુ હજુ સુધઈ કોઇ પગલાંની માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (એમસીએલઆર)ના ઓઠા હેઠળ યથાવતની ભલામણ
ટકાથી ઘટાડી 19.5 ટકા મોટાભાગની બેન્કો વ્યાજદર ઊંચા રાખી રહી છે અને તેના કારણે આરબીઆઇએ
ચોળી (દેશી) 400-600 ડાંગર કોલમ 1180 ઘટાડીને 6 ટકા કરાયો હતો. કન્ઝ્યુમર જાહેરાત થઇ નથી. આરબીઆઇ
કરવાની જાહેરાત કરાઇ હવે એવી પણ ભલામણ કરી છે કે સમયમર્યાદા આધારીત પધ્ધતિ અનુસાર વ્યાજદરની { બીજા છ માસિક ગાળામાં
ચોળાફળી 400-500 -1215 પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પણ 4 હેડલાઇન ફુગાવો ઘટાડવા મથી રહી છે.
છે. તે અનુસાર તા. 31 સિસ્ટમમાં પાછા સ્વીચ ઓવર થવાની જરૂર છે જેથી ગ્રાહકોને વ્યાજદરમાં ઘટાડાનો ફુગાવો 4.2-4.6 ટકા રહેશે
તુરીયા 400-450 ડાંગર સુરત જીરા 1540 ટકા આસપાસ રહેવાની ગણતરી સાથે જે ઓગસ્ટમાં વધી 3.36 ટકા રહ્યો છે.
ડિસેમ્બરના રોજ 20 ટકા, ફાયદો થઇ શકે. આરબીઆઇએ તા. 1 એપ્રિલ-16ના રોજ એમસીએલઆર સિસ્ટમ
ટામેટા 240-300 -1600 આરબીઆઇએ જણાવ્યું છે કે, જૂન કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે કે, ફુગાવો { એમપીસીની આગામી બેઠક
અને 31 માર્ચ-2018 સુધીમાં લાગુ કરી હતી. તેની પાછળનો આશય બેન્કો વધુ અસરકારક બેઝરેટને ફોલો કરે
મહિનામાં ઘટ્યા બાદ ફુગાવો વધતો તળીયેથી ઊંચકાઇ રહ્યો છે અને તે ચાલુ
કેરી (દેશી) 120-140 ડાંગર બાસમતી 1335
રહેવા સાથે માર્ચ ક્વાર્ટર અંત સુધીમાં વર્ષના બીજા ક્વાર્ટરમાં વધે તેવી વકી છે.
તે 19.50 ટકા કરાશે. તેવો હતો. તા. 5-6 ડિસેમ્બરે મળશે
કેરી (તોતાપુરી) 350-400 -1400
કેરી (રાજાપુરી) 200-240 ડાંગર જીરા 1200
હાથીખાના માર્કેટયાર્ડ
અનાજ -કઠોળના ભાવ જુવાર
-1230
1250 વર્ષ 2027 સુધી ભારતીય અર્થતંત્ર છ સોના-ચાંદીમાં તહેવારોની નબળી રવી સિઝનમાં13.76 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ
નવી દિલ્હી| ખરીફ બાદ હવે રવી સિઝન ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે

લાખ કરોડ ડોલર થશે : મોર્ગન સ્ટેન્લી માગથી ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ
ચોખા(પરીમલ) 2300-2500 -1350
જીરાસાલ(ગુ-17) 3000-3300 બાજરી 1200
ત્યારે કૃષિમંત્રાલયે 13.76 કરોડ ટન અનાજના ઉત્પાદનનો અંદાજ અત્યારથી
બાંધ્યો છે. જેમાં ઘઉં, તેલીબિયાં તથા કઠોળનો સમાવેશ થાય છે. ગતવર્ષે રવી
ઘઉં -1300
સિઝનમાં 13.72 કરોડ ટન અનાજનું ઉત્પાદન રહ્યું હતું. સારા વરસાદના
ઘઉં ટુકડી (સૌ) 1850-2450 મકાઇ
ઘઉં લોકવન 1900-2700 -1300
1200 પીટીઆઇ | નવીદિલ્હી
ભારતીય અર્થતંત્ર આગામી 10 વર્ષમાં
ડોલરનું થઈ જશે. જોકે નોટબંધીને કારણે
આર્થિક કામકાજમાં કામચલાઉ વિક્ષેપ પડતાં
હાલ વૈશ્વિક બજારમાં સુધારાના સંકેતો નથી કારણે ઉત્પાદનમાં વધારો થશે તેવો અંદાજ મુકાયો છે.
ઘઉં ભાલીયા 2850-3200 મકાઇ પીળી 1300 વિશ્વનું સૌથી ઝડપથી વિકાસ કરતું અર્થતંત્ર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કામગીરી સુસ્ત કોમોડિટી રિપોર્ટર|અમદાવાદ આસપાસ ક્વોટ થઇ રહી છે. હાલ
જુવાર -1390 બની જશે, જેનું મુખ્ય કારણ ડિજિટલીકરણ, થતાં ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન તહેવારો ચાલી રહ્યાં છે તદ્ઉપરાંત વૈશ્વિક બજારમાં સુધારાના સંકેતો
જુવારહાઇબ્રીડ 1400-1800 જવ 1300 સાનુકૂળ જનસંખ્યા, વૈશ્વીકરણ અને સરકાર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ઘટીને ઉંચા મથાળેથી સોના-ચાંદીમાં ઘટાડો નથી. અમદાવાદ ખાતે સોનું 50
જુવારMP(પીળી) 1700-1800 -1450 દ્વારા સતત ચાલતી આર્થિક સુધારા પ્રક્રિયા 5.7 ટકા થયો હતો, જે ત્રણ વર્ષના નીચલા આવ્યો હોવા છતાં ઘરાકીનો અભાવ ઘટીને 30800 અને ચાંદીમાં 100નો
જુવાર દેશી 2200-2500 સોયાબીન 2950 છે, એમ મોર્ગન સ્ટેન્લીએ અહેવાલમાં સ્તરે હતો. જેને કારણે નિષ્ણાતોનું માનવું જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઘટાડો થઇને રૂા.40000 ક્વોટ થઇ
મકાઇ -3000 જણાવ્યું હતું. 2000ના દાયકામાં ભારતીય છે કે પાછલું વર્ષ જીડીપી ગ્રોથ મુશ્કેલી સોનાની જીએસટી પૂર્વે જંગી આયાત રહી છે. જ્યારે મુંબઇ ખાતે પણ સોનું
મકાઇ સફેદ 1600-1650 તુવર સફેદ 3400 વાર્ષિક જીડીપી ગ્રોથ 1990ના દાયકાના ભર્યું રહ્યું હતું. જોકે મધ્યમ ગાળામાં દેશમાં થઇ હતી જેના કારણે જ્વેલર્સો પાસે ઘટીને 29575 અને ચાંદી 39070
મકાઇ લાલ 1625-1650 -3800 5.8 ટકાથી વધીને 6.9 ટકા થઈ હતી, જે ગ્રોથ ઝડપી બને એવી સંભાવનાઓ છે. મોટા પ્રમાણમાં સ્ટોક રહેલો છે તેની બોલાઇ રહી છે. જ્યારે નવી દિલ્હી
મકાઇ ગજજર 1550-1575 તુવર લાલ 3150 આગામી દાયકા સુધી ચાલુ રહેશે. આમ નોટબંઘી ત્યારબાદ જીએસટીના અમલના સામે વેચાણ સાવ ઠંડા છે. વૈશ્વિક ખાતે ચાંદીમાં 250નો વધારો થઇને
બાજરી -3300 આગામી એક દાયકા સુધી અર્થતંત્ર હરણફાળ કારણે દેશના ઝડપી વિકસતા અર્થતંત્રમાં બજારમાં પણ સોનું 1270-1285 40450 અને સોનામાં 50નો વધારો
બાજરી (દેશી) 1450-1550 ચણા ચાલુ 5500 ભરશે. બ્રેક લાગી છે. જોકે આગામી ટુંકાગાળામાં ડોલરની રેન્જમાં સતત અથડાયા થઇ 30600 બોલાતું હતું.
બાજરી (ઉ.ગુ.) 1300-1450 -5550   દેશમાં થઈ રહેલા ડિજિટાઇઝેશનને કારણે મેન્યુફેકચરીંગ સેક્ટરની કામગીરીમાં ઝડપી કરે છે. જ્યારે ચાંદી 16.80 ડોલર
અડદ 9200-9400 ચણા કાંટાવાળા 5575 જીડીપી ગ્રોથમાં 50થી 75 બેઝિસ પોઇન્ટનો સુધારો થતા તેની પોઝિટીવ અસર જીડીપી
વધારો થશે. અનુમાન છે કે 2026-27 ગ્રોથ પર જોવા મળશે.
મગ -5650
સુધીમાં ભારતીય અર્થતંત્ર છ લાખ કરોડ
મગ લીલા (બે) 9000-10000
મગ(ખાનદેશી) 8500-9500
ચણા
ચણા દેશી 5100-5400
ચણા (ગુલાબી) 4800-6500
ચણા એટમ 4800-5000
ચણાની દાળ 5000-5500
વટાણા
વટાણા સફેદ 2850-2950
વટાણા લીલા 2800-3100
તુવેર
તુવેર (પંચ.) 9100-12500
તુવેર (પાદરા) 9400-14000
તુ.દાળકોરી-પં.11500-12500
ન્યૂઝ બ્રીફ
28 મેચોમાં સટ્ટાબાજી કરનાર સ્નપે િશ
ટેનિસ ખેલાડી પર 8 માસનો પ્રતિબંધ ¾, વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 14
લંડન | સટ્ટાબાજીના આરોપમાં સ્પેનિશ ટેનિસ ખલે ાડી
સૈમએ ુ લ રિબરે િયો નવારાતે પર આઠ મહિનાનો પ્રતિબંધ
લગાવવામાં આવ્યો છે. ટેનિસ ઇંટેગ્રિટી યૂનિટે (ટિયુ) આ
પ્રતિબંધ લગાવ્યો છે. ટિયુએ જણાવ્યું હતું કે તપાસમાં એ
સ્પષ્ટ થઈ ગયું છે કે નવારાતએ ે 2013માં જાન્યુઆરીથી
અંડર-17
વર્લ્ડ કપ
ભારતે તૈયારી પાછળ 14 કરોડ ખર્ચ કર્યા,
માર્ચ વચ્ચે 28 મેચોમાં સટ્ટાબાજી કરી હતી. જોકે તે આમાંથી
એકપણ મેચમાં રમ્યો ન હતો. 24 વર્ષીય સ્પેનિશ ખલે ાડી
જુલાઈ 2016માં 723માં ક્રમાંકે પહોંચ્યો હતો જે તને ી
6 થી 28 ઓક્ટોબર
3 વર્ષમાં 18 દેશોનો પ્રવાસ કરી રમ્યા 84 મેચ
સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હતી. નવારાતે પર પ્રતિબંધ ઉપર એક ભાસ્કર ન્યૂઝ | ઔરંગાબાદ/નવી દિલ્હી (એઆઈએફએફ)ના ચીફ ઓપરેટિંગ
કોચ્ચિના નહેરુ સ્ટેડિયમમાં આઠ મેચ રમાશે,
ક્રિકેટ ટીમ પણ અહીં વન-ડે મેચ રમી ચૂકી છે શારાપોવાની હાલેપ
હજાર ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઓફિસર અને ડાયરેક્ટર ઓફ
ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા સ્કાઉટિંગ અભિષેક યાદવે જણાવ્યું હતું
ઓસી.નો ફાસ્ટ બોલર પેટ્ટિન્સન અંડર-17 ફિફા વર્લ્ડ કપની આતુરતાનો અંત કે તેમણે 2014માં પોતાની નિમણુક
ઇજાના કારણે એશિઝમાંથી બહાર
મેલબોર્ન | નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે યોજાનાર એશિઝ
આવ્યો છે. ફક્ત એક દિવસ પછી મુકાબલા
શરૂ થઈ જશ.ે 24 ટીમોની આ ઇવને ્ટમાં
યજમાન ભારત પ્રથમ દિવસે મકુ ાબલામાં
પછી લગભગ 14 હજાર બાળકોને
ટીમમાં ટ્રાયલ આપતા જોયા છે. તેમાંથી
હાલની ટીમના 21 ખેલાડીઓ પસંદ થયા
સામે પ્રથમ વાર હાર
શ્રેણી પહેલા સ્ટીવ સ્મિથની ઉતરશ.ે ભારતનો પ્રથમ મુકાબલો અમરે િકા છે. ફક્ત ભારતમાં જ નહીં વિદેશમાં બીજિંગ | રશિયાની ભૂતપૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી
આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયન ટીમને સામે છ.ે ભારતીય ટીમે પોતાની તૈયારીના રહેલા એનઆરઆઈ ખેલાડીઓને પણ મારિયા શારાપોવા ચાઇના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી
ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર જમે ્સ સિલસિલામાં ચાર વરમ્ષ ાં 18 દશ ે ોનો પ્રવાસ ટીમ સાથે જોડવાની પહેલ કરી હતી. એક બહાર થઈ ગઈ છે. બીજી ક્રમાંકિત સિમોના હાલેપ સામે
પેટ્ટીન્સન પીઠની ઈજાના કારણે કર્યો છે. તેે આ પ્રવાસમાં 84 મેચ રમ્યા છે. રિપોર્ટ પ્રમાણે ટીમની પસંદગીથી લઈને શારાપોવાનો 2-6, 2-6થી પરાજય થયો હતો. આ જીત સાથે
એશિઝ શ્રેણીમાં રમી શકશે નહી.ં જમે ાંથી 39માં જીત મ‌ળી છે. તેની તૈયારીઓમાં લગભગ 14 હજાર હાલેપે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બીજી ક્રમાકિત
એશિઝ શ્રેણીમાંથી બહાર થતા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. હાલેપ ક્વાર્ટર ફાઇનલમાં 11મી ક્રમાંકિત રદવાનસ્કા સામે
પેટ્ટિન્સને જણાવ્યું હતું કે ઈજાના કારણે આ મહત્વપૂર્ણ ટકરાશે. શારાપોવા સામે આઠ મુકાબલામાં હાલેપનો આ
શ્રેણીમાંથી બહાર થવું દૂર્ભાગ્યપૂર્ણ છે. છેલ્લા કેટલાક ટીમ ઇન્ડિયાએ ત્રણ વર્ષમાં વિદેશના પ્રવાસમાં 39 મેચ જીતી પ્રથમ વિજય છે. 15 મહિનાના પ્રતિબંધ પછી એપ્રિલમાં
સપ્તાહથી મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરીને બધા જ વિકલ્પો પુનરાગમન કરનાર શારાપોવાની 104 ક્રમાંકે આવી ગઈ
ઉપર વિચાર કરી રહ્યો હતો. ઈજાની ગંભીરતા જોતા છે. યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચનાર શારાપોવાને
શ્ણ
રે ીમાંથી હટી જવું જ એકમાત્ર વિકલ્પ હતો. ચાઇના ઓપનમાં વાઇલ્ડકાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી.  

પૂજા કાદિયાન વુશુ વર્લ્ડ કપમાં ગોલ્ડ નાદાલનો સંઘર્ષપરૂ ્ણ વિજય | વર્લ્ડના નંબર વન ખલે ાડી
રફેલ નાદાલે બે મેચ પોઇન્ટ બચાવતા ચાઇના ઓપન ટેનિસ
કોચ્ચિ | આ તસવીર કેરળના કોચ્ચિની છે. અહીં જ્યારે વર્લ્ડ કપની ટ્રોફી પહોંચી તો
જીતનાર પ્રથમ ભારતીય બની કથકલી કલાકારોએ નહેરુ સ્ટેડિયમની બહાર કાર્યક્રમ કરીને તેનું સ્વાગત કર્યું હતું. આ
ટૂર્નામને ્ટના પ્રથમ રાઉન્ડમાં લુકાસ પાઉલને ત્રણ સટે માં હરાવી
બીજા રાઉન્ડમાં સ્થાન મળે વ્યું છ.ે નાદાલે લકુ ાસ સામે 4-6, 7-
મોસ્કો | પૂજા કાદિયાન 14મી વુશુ વર્લ્ડ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 6 ક્વોલિફાયર, એક પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને એક ક્વાર્ટર ફાઇનલ 6, 7-5થી સંઘર્ષપર્ણ વિ
ૂ જય મેળવ્યો હતો. લુકાસે પ્રથમ સેટ
ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મેચ રમાશે. સ્ટેડિયમની દર્શક ક્ષમતા 60,000 છે. આ ત્રીજુ સૌથી મોટુ વેન્યૂ છે. અહીં 6-4થી જીતી લીધો હતો અને બીજા સટે માં ટાઇબ્કરે રમાં અપસટે
બની ગઈ છે. તેણે રશિયાના કજાનમાં ચાલી રહેલી પ્રથમ મુકાબલો બ્રાઝિલ અને સ્પેન વચ્ચે સાત ઓક્ટોબરના રોજ રમાશે. આ મેદાન ઉપર કરવાની નજીક પહોંચી ગયો હતો. જોકે નાદાલે બે મેચ પોઇન્ટ
ચેમ્પિયનશિપમાં આ મેડલ જીત્યો હતો. પૂજા ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે મેચ પણ રમી ચુકી છે. બનાવીને ટાઇબ્કરે ર 8-6થી જીતી લીધો હતો. આ પછી નાદાલે
કાદિયાને 75 કિલોગ્રામ વર્ગમાં રશિયાની ઇવજિનાયા ત્રીજા અને નિર્ણાયક સટે માં 11મી ગમે માં લુકાસની સર્વિસની
સ્ટેપાનોવાને સામે વિજય મેળવ્યો હતો. ભારતે જોરદાર પડકાર આપી શકે છે ભારતીય ટીમ : અમેરિકી કોચ છ શહેરોમાં થશે કુલ 52 મુકાબલા, ત્રણ સ્ટેડિયમનું નામ સ્ટેડિયમની દર્શક ક્ષમતા તોડી અને પછી પોતાની સર્વિસ બચાવતા સેટ 7-5થી જીતી મેચ
ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ
બ્રોન્ઝ સાથે કુલ પાંચ મેડલ જીત્યા હતા. મહિલા
વર્ગમાં અરુણપામા દેવીએ 65 કિલોગ્રામ કેટેગરીમાં
^ અમારી પાસે ગુવાવવા
માટે કશું નથી. જીતવા
માટે બધુ જ છે. જો અમે
^ ભારતીય ટીમે
પોતાની રમતનું
લેવલ ઉંચું કર્યું છે.
^ અાપણી
અંડર-17 ટીમ
શુક્રવારે અમેરિકા
જવાહરલાલ નહેરુ અને એકનું નામ ઇન્દિરા ગાંધીના નામ પર કોલકાતા 66600
વર્લ્ડ કપના મુકાબલા છ મેદાન પર રમાશે. જેમાં ત્રણનું નામ
પૂર્વ પ્રધાનમંત્રી નહેરુ અને એકનું નામ ઇન્દિરા ગાંધી પર રાખેલા
દિલ્હી
કોચ્ચિ
60000
60000
પોતાના નામે કરી લીધી હતી.
સાનિયા-પેંગની જોડી બીજા રાઉન્ડમાં | ભારતની
સિલ્વર મેડલ જીત્યો હતો. દુનિયાને બતાવી શકીએ મને લાગે છે કે ઘરેલુ સામે મેચ રમશે. સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની ચીની જોડીદાર
છે. આ છે - વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગન (કોલકાતા), મુંબઈ 56000
કે અમે તેમની બરાબર પરિસ્થિતિઓ અને દર્શકો શુભકામનાઓ, જાવ શુહઈ પેંગે ચાઇના ઓપનમાં જીત સાથે શરૂઆત કરી છે.
જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ (નવી દિલ્હી), ડી વાય પાટીલ
હોકી : ભારત-એ ટીમ ઓસ્ટ્રેલિયા છીએ તો આ અમારી મોટી વચ્ચે તે જોરદાર હરીફ
સાબિત થશે. > જોન
જીતી લો યુવકો.
(મુંબઈ), ઇન્દિરા ગાંધી એથ્લેટિક્સ સ્ટેડિયમ (ગુવાહાટી), નહેરુ
ગુવાહાટી 25000 વિમેન્સ ડબલ્સમાં સાનિયા-પેંગની જોડીએ પ્રથમ રાઉન્ડમાં
જીત હશે. > ડિ માતોસ, અમને ગૌૈરવ અપાવો. ગોવા 19088 નેધરલેન્ડની ડી શુયુર્સ અને માર્ટેસની જોડી સામે 7-6, 6-2થી
હોકી લીગના આગામી રાઉન્ડમાં ભારતીય કોચ હૈકવર્દ, અમેરિકી કોચ > વિરાટ કોહલી સ્ટેડિયમ (ગોવા) અને નહેરુ સ્ટેડિયમ (કોચ્ચિ).
વિજય મેળવ્યો હતો.
પર્થ | ભારત-એ ટીમે ઓસ્ટ્રેલિયા હોકી લીગ
(એએચએલ)ના આગામી રાઉન્ડમાં ક્વોલિફાય કરી
લીધું છે. ભારતીય ટીમ પૂલ-બીમાં બીજા ક્રમાંકે રહી ભાઈ-ભાઈ વચ્ચે અટવાયું BCCI, રાહુલ ક્લેયર પુરુષ મેચમાં અમ્પાયરિંગ કરશે
ચહરના સ્થાને દીપક ચહરનો સમાવેશ
હતી. પૂલ-એ અને પૂલ-બી માંથી ટોચની બે ટીમો એજન્સી | સિડની મેચમાં અમ્પાયરિંગ કરશે. પોલોસેક વરિષ્ઠ
બીજા ચરણ માટે ક્વોલિફાય થઈ હતી. હવે ચાર અમ્પાયર પોલ વિલસન સાથે હર્ટ્સવિલે
ટીમોને પૂલ-સીમાં રાખવામાં આવશે જે એકબીજા તે ક્યારેય ક્રિકેટ રમી નથી. તે ઘણી ઓવલ મેદાન પર અમ્પાયરિંગ કરશે. આ
સામે બે-બે મેચ રમશે. પૂલ-સીની ટોચની બે ટીમો એજન્સી | નવી દિલ્હી ચોંકાવનારી વાત છે. આવી જ એક ભૂલ સ્થાન મેળવી શકે તેવું પ્રભાવશાળી વખત અમ્પાયર ટેસ્ટમાં ફેલ થઈ હતી મેચમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ
ફાઇનલમાં રમશે અને બાકીની બે ટીમો ત્રીજા અને કરતા બીસીસીઆઈએ રાજસ્થાનના ન હતું. બાદમાં ખબર પડી કે પણ તેણે હાર માની ન હતી અને હવે તે સ્ટાર્ક પણ રમી શકે છે.
ચોથા સ્થાન માટે રમશે. ન્યૂ સાઉથ વેલ્સ પૂલ-બીમાં એક જવે ા નામના કારણે મૂઝં વણની ફાસ્ટ બોલર દીપક ચહરનો ન્યૂઝીલને ્ડ પસંદગીકારો તેના લેગ સ્પિનર ભાઈ ઓસ્ટ્રેલિયાના શીર્ષ પુરુષ ટૂર્નામેન્ટમાં ક્લેયરે જણાવ્યું હતું કે તે હંમશ
ે ા ક્રિકેટ
ટોચના સ્થાને અને ભારત બીજા ક્રમાંકે રહ્યું હતું. તે સ્થિતિ થવી નવી વાત નથી. જોકે સામે વોર્મઅપ મેચ માટે બોર્ડ પ્રેસિડેન્ટ રાહુલ ચહરની પસંદગી કરવા માંગતા અમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા બનવા અમ્પાયર બનવા માંગતી હતી. જોકે હું ક્યારેય
પૂલ-એની ટોચની બે ટીમો વિક્ટોરિયા અને ક્વીંસલેન્ડ દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ ઇલેવનમાં સમાવેશ કર્યો હતો. હતા. જે ભારતની અંડર-19  ટીમનો જઈ રહી છે . આ મહિલા એટલે ક્લેયર ક્રિકેટ રમી નથી, આ વાત ઘણા લોકોને
સામે રમશે. ભારત ગુરુવારે વિક્ટોરિયા અને શુક્રવારે બીસીસીઆઈ કોઈ ખેલાડીની દીપકના નામને કારણે સવાલ ઉભા ખેલાડી છે. બાદમાં બીસીસીઆઈએ પોલોસેક. તે રવિવારે ન્યૂ સાઉથ વેલ્સ અને આશ્ચર્યચકિત કરે છે. મારા માતા-પિતાએ
ક્વીંસલેન્ડ સામે મેચ રમશે. પસંદગીમાં આવી ભૂલ કરે તો તે થયા હતા કારણ કે તેનું પ્રદર્શન ટીમમાં આ નામ બદલાવી નાખ્યું હતું. ક્લેયર પોલોસેક ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન વચ્ચેની વન-ડે અમ્પાયરિંગ કરવા માટે પ્રોત્સાહિત કરી છે.
વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોમ્બર, 2017 | 15
ટિ્વટ્સ
શ્રીનગરમાં આતંકીઓનો મક્કમ
રીતે મુકાબલો કરનારા બીએસએફ
જવાનો પ્રત્યે મારું પૂરું સન્માન. ¾, વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 16
એએસઆઈ બી.કે. યાદવને હું સેલ્યુટ
કરું છું.  > અક્ષયકુમાર, અભિનેતા
ઇન્ડિયન ફૂટબોલ ટીમ, જાઓ અને પોતાનું
સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરો. અમે તમારી સાથે છીએ.
આ 11 ખેલાડીઓને પૂર્ણ સમર્થન. બેક ધ બ્લૂ.
 > રાજ્યવર્ધન સિંહ રાઠોડ, કેન્દ્રીય મંત્રી
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કરવાની
યોગ્ય રીત શોધવી જ જોઇએ. આ મોટી
સમસ્યા છે. આ મુદ્દે નાગરિક અને તંત્ર,
બંનેનો સહયોગ જરૂરી છે. 
 > દિયા મિર્ઝા, અભિનેત્રી
રોજ જ્યારે હું સુવા જાઉં છું ત્યારે એક એવી દુનિયાની
કલ્પના કરું છું જ્યાં કોઇ પણ હથિયાર ના હોય, જ્યાં
કોઇ હથિયાર બન્યાં જ ના હોય. તમારી સૌની રાત
શાંતિપૂર્ણ હોય.  > ઇરફાન પઠાણ, ક્રિકેટર
મોટા વિવાદને હિંસા વિના જ
ઉકેલી દેવામાં રાજકીય પરિપક્વતા
દેખાય છે. સ્પેન તેમાં ફેલ ગયું છે.
> જુલિયન અસાન્જે, વિકીલિક્સના
સંસ્થાપક
વર્લ્ડ વિન્ડો
બ્રાઝિલ: 317 મિલિયન ડોલરની બેન્ક ચોરી
બિહારનો સહસ્ત્રાબ્દિ મહાયજ્ઞ મંડપ હવન કુંડ પરિક્રમાનો પરિઘ
કરવા 500 મી. લાંબી સુરંગ બનાવી બિહારના આરાના ચંદવામાં 25 સપ્ટેમ્બરથી શરૂ થયેલ શ્રી
રોજ આવનારા શ્રદ્ધાળુ 06 લાખ
1008 1132 02 કિલોમીટર
રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દિ મહામહોત્સવ સહસ્ત્ર મહાયજ્ઞ સંપૂર્ણ
રીત-રિવાજથી ચાલી રહ્યો છે. તેમાં દરરોજ લાખો લોકો ભાગ લઈ
રહ્યા છે. મહાયજ્ઞની પૂર્ણાહુતિ 5 ઓક્ટોબરે થશે. તેમાં મોટી સંખ્યામાં
ધર્માચાર્ય, વિદ્વાન અને રાજનેતા સામેલ થશે. બુધવારે યજ્ઞસ્થળે
અત્યાર સુધી આવેલા શ્રદ્ધાળુ 25 લાખ
હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી. કાર્યક્રમમાં દેશ-વિદેશના સંત-
મહાત્માઓ પધારી રહ્યા છે. યજ્ઞ સિટીમાં ત્રણ બાજુએથી પહોંચવાનો
યજ્ઞનું નામ : ચાતુર્માસ લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ સહ
રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દિ સમારોહ. મહાયજ્ઞની પૂર્ણાહુતિ 5
5 ઓક્ટોબરે પૂર્ણાહુતિ થશે
મુખ્ય માર્ગો છે. બુધવારે આ ત્રણે રસ્તા પર ચારથી પાંચ કિમી સુધી ઓક્ટોબર ગુરુવારે થશે. મહાયજ્ઞની પૂર્ણાહુતિ ગુરુવારે 5 ઓક્ટોબરે થશે. તેનું સમાપન 6 ઓક્ટોબરે થશે. મહાયજ્ઞમાં
ફક્ત શ્રદ્ધાળુઓ જ દેખાતા હતા. મુખ્ય યજ્ઞકર્તા : શ્રી લક્ષ્મી પ્રપન્ન જીયર સ્વામીજી મહારાજ 11000 બ્રાહ્મણો ભાગ લઈ રહ્યા છે. તેમાં દેશ-વિદેશથી સાધુઓ પણ આવી રહ્યા છે.

સાઓ પાઉલો | બ્રાઝીલ પોલીસે ‘બેન્ક ઓફ બ્રાઝિલ’થી


317 મિલિયન ડોલરની ચોરીની યોજના ઘડી રહેલા
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી કોંગ્રેસની યોજનાઓ મોદી સરકાર
નવા નામે લાગુ કરે છેઃ રાહુલ
16 લોકોની એક ગેંગની ધરપકડ કરી છે. ગેંગે બેન્કમાં
ચોરી માટે 500 મીટર લાંબી સુરંગ બનાવી હતી. જેને

ISIની અલગ વિદેશનીતિ: US


બનાવવામાં ચાર મહિનાનો સમય લાગ્યો હતો. પણ
ચોરીને અંજામ આપતા પહેલા જ પકડાઇ ગયા હતા.
ધરપકડ બાદ પોલીસને સુરંગની જાણ થઇ હતી.
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક | અમેઠી તો કોંગ્રેસને કહે, તે કરી આપશે.
અમેઠીના ત્રણ દિવસના પ્રવાસના
રાહુલ વિરુદ્ધ દેખાવો
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલા દિવસે રાહુલે જગદીશપુરના રાહુલ ગાંધી કઠૌરામાં કાર્યકરોને
રશિયન એરફોર્સ અને સીરિયન સેનાએ ISનું આઈએસઆઈને આતંકી સંગઠનો માટે સંબંધ હોવાનો દાવો બુધવારે એવો આક્ષેપ કર્યો હતો કે કઠૌરા ગામમાં ખેડૂતો સાથે ચર્ચા સંબોધી રહ્યા હતા ત્યારે
ઠેકાણું તારાજ કર્યુ, 300 આતંકી માર્યા ગયા મોદી સરકાર કોંગ્રેસના શાસનમાં કરી હતી. તેમણે કહ્યું કે જીએસટીની ગૌરીગંજમાં કોંગ્રેસની કચેરી
સામે રાહુલ વિરુદ્ધ ખેડૂતોએ
એજન્સી | વોશિંગ્ટન
પાક.ના વલણમાં પરિવર્તન માટે અમેરિકાના પ્રયાસો લાગુ કરવામાં આવેલી યોજનાઓને
પોતાની ગણાવીને ફરી અમલ કરી
જોગવાઈ કોંગ્રેસે કરી હતી. કોંગ્રેસ
સરકારે સ્પષ્ટતા કરી હતી કે જીએસટી દેખાવો કર્યા હતા. ખેડૂતો
અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ ડનફોર્ડે કહ્યું કે ગત કેટલાંક વર્ષોમાં પાકિસ્તાનના વ્યવહારમાં પરિવર્તન રહી છે. મોદી સરકાર પાસે પોતાની 18 ટકાથી વધુ ન હોવો જોઈએ પરંતુ 1984માં સમ્રાટ બાઈસિકલ્સ
સ્ટાફના અધ્યક્ષ જનરલ જોસેફ ડનફોર્ડે લાવવાના પ્રયાસો હેઠળ અમેરિકા દ્વિપક્ષીય વલણ અપનાવી રહ્યું છે. મને નથી કોઈ  યોજના જ નથી. જો મોદી ભાજપે તેને 28 ટકા સુધી લાગુ કર્યો માટે લેવાયેલી 400 વીઘા જમીન
કહ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી લાગતું કે પાક.નો વ્યવહાર કોઈ એક વાતથી બદલાશે. આશા છે કે કદાચ સરકાર કામ ન કરી શકતી હોય છે. લોકો સાથે છેતરપિંડી થઈ છે. પાછી માંગી રહ્યા હતા.
આઈએસઆઈ તેની પોતાની વિદેશનીતિ બહુપક્ષીય વલણથી પાક.ના વ્યવહારમાં પરિવર્તન જોવા મળે.

મોસ્કો | રશિયાનો દાવો છે કે તેણે સીરિયન સેનાની


ધરાવે છે. તેના આતંકી સંગઠનો સાથે
પણ સંબંધ છે. અમેરિકી સંસદની સેનેટની પાક. ભારતથી આર્થિક પાક.ના વિદેશમંત્રી 3
ઉ.પ્રમાં ઘરમાં પોલીસ પૂછપરછમાં હનીપ્રીતને
મદદથી હવાઇહુમલો કરીને આઈએસનાં ઠેકાણાં તારાજ વિદેશ બાબતોની સમિતિ સમક્ષ સુનાવણી
લાભ મેળવી શકે: મેટિસ દિવસ યુએસ યાત્રાએ
વિસ્ફોટથી 6 મકાન છાતીમાં દુખાવો, છ દિવસના રિમાન્ડ
કર્યા છે. આ હુમલામાં 300 આતંકી માર્યા ગયા છે. 170
કરતાં વધારે ઘવાયા છે. આ કાર્યવાહી સીરિયાની ફરાત
દરમિયાન જનરલ ડનફોર્ડ કહે છે કે મને
લાગે છે કે આઈએસઆઈના સંબંધ આતંકી અમેરિકી સંરક્ષણમંત્રી જેમ્સ મેટિસે કહ્યું પાકિસ્તાનની આઈએસઆઈ પર પડી ગયા, 3નાં મોત પંચકૂલા/ચંદીગઢ | દેશદ્રોહ અને હિંસા ઉશ્કેરવાની આરોપી અને
નદી કિનારે કરાઇ હતી. રશિયાના સંરક્ષણ મંત્રીએ કહ્યું સંગઠનો સાથે છે. ડનફોર્ડથી સેનેટર જોએ કે પાક.આતંકીઓને શરણ આપવાનું અમેરિકાના આરોપો વચ્ચે પાક. કાનપુર | ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડેરા પ્રમુખ રામ રહીમની ‘દત્તક દીકરી’ હનીપ્રીત અને તેની સહયોગી
કે આ કાર્યવાહીમાં આઈએસની 3 કમાન્ડ પોસ્ટ, 8 ડોન્નેલીએ સવાલ કર્યો હતો કે શું તેમને લાગે બંધ કરી ભારતથી આર્થિક મોરચે લાભ ના વિદેશમંત્રી ખ્વાજા આસીફ મહારાજપુર ક્ષેત્રમાં બુધવારે એક સુખપ્રીતને કોર્ટે બુધવારે 6 દિવસના પોલીસ રિમાન્ડ
ટેન્ક, 17 મોટા સૈન્ય વાહનો પણ બરબાદ કરાયા હતા. છે કે આઈએસઆઈ હજુ પણ તાલિબાનની મેળવી શકે છે. ભારત પાક.નો પાડોશી બુધવારે 3 દિવસની અમેરિકાની મકાનમાં થયેલા બોંબ વિસ્ફોટમાં પર મોકલી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં તેણે
મદદ કરે છે. અમેરિકી અધિકારીઓ દ્વારા દેશ છે અને તેના માટે આર્થિક રૂપે યાત્રાએ વોશિંગ્ટન પહોંચ્યા છે. ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં પોતાને નિર્દોષ ગણાવી હતી અને હાથ જોડીને રડવા
પ્યૂર્ટો રિકો: ટ્રમ્પ પીડિતોને મળવા પહોંચ્યા, પાકિસ્તાન અંગે શંકા વ્યક્ત કરતું નિવેદન ફાયદાકારક પણ છે. બસ શરત એટલી દરમિયાન તે અમેરિકી વિદેશમંત્રી હતાં જ્યારે અન્ય કેટલાકને ઈજા લાગી હતી. આ પહેલા પોલીસે મળસ્કે ત્રણ વાગ્યા સુધી
પીડિતોને રાહત સામગ્રી ઉછાળીને આપતાં ટીકા એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરના કે પાક. તેની જવાબદારીઓ પૂરી કરે. રેક્સ ટિલરસન અને રાષ્ટ્રીય સુરક્ષા પહોંચી હતી. સરસૌલ બજારમાં તેની પૂછપરછ કરી હતી. તે દરમિયાન તેને છાતીમાં
દિવસોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અફઘાનમાં આતંકીઓ વિરુદ્ધની લડતમાં સલાહકાર એચ.આર. મેકમાસ્ટર આવેલા રઘુનાથસિંહના મકાનમાં દુખાવા અને માઇગ્રેનની ફરિયાદ કરી હતી. જે બાદ
આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન ગણાવ્યું પાક.ને સાથે લઈને પ્રયાસ કરવાની જરૂર સાથે મુલાકાત કરશે અને અમેરિકી થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો તેની તાકીદે સારવાર કરાઇ હતી. 38 દિવસથી ફરાર હનીપ્રીતની પોલીસે
છે. ભારત અને અફઘાનિસ્તાન પહેલાથી છે. જો તેમ છતાં નિષ્ફળ સાબિત થઈએ ઈન્સ્ટિટ્યુટ ઓફ પીસમાં થિન્ક ટેન્ક કે આસપાસના છ મકાન પડી ગયા સુખપ્રીત સાથે મંગળવારે ધરપકડ કરી હતી.
જ પાક. પર આતંકીઓને શરણ આપવાનો તો રાષ્ટ્રપતિ પગલાં ભરી શકે છે. સમુદાયને સંબોધિત કરશે. હતા. આ ઘટનાની તપાસ માટે
આરોપ મૂકતા રહ્યા છે. એટીએસ પણ આવી પહોંચી હતી.
બ્રિટનમાં વોટ્સએપે તપાસમાં
જેક્સ ડુબોચિત, કેરળ : રાજકીય હત્યાઓના વિરોધમાં યોગીની જનરક્ષા યાત્રા ચિદમ્બરમે ઓસી.માં કહ્યું
જોએચિમ ફ્રેન્ક, ગુનેગારોના મેસેજ આપવા પડશે
સેન જુઆન | અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
મંગળવારે તોફાન પ્રભાવિત પ્યૂર્ટો રિકો પહોંચ્યા હતા.
પીડિતોને મળ્યા. ટ્રમ્પે પીડિતો તરફ ઉછાળીને રાહત રિચર્ડ હેન્ડરસનને ભાજપ સરકાર લંડન | બ્રિટનના ગૃહમંત્રી અમ્બેર રુડે જણાવ્યું હતું કે મેસેજિંગ પ્લેટફોર્મ
વોટ્સએપે ગુનેગારો ખાસ કરીને બાળ જાતીય શોષણ કરનારા ગુનેગારોને
સામગ્રી ફેંકી. તે કારણે તેમની ઘણી ટીકા થઇ રહી છે.
તેમણે અહીંની તારાજીની તુલના કેટરિના તોફાન સાથે રસાયણનો નોબેલ વિકાસ માટે યોગ્ય કાયદાના દાયરામાં લાવવામાં મદદ કરવી જોઈએ. તેમના મેસેજ તપાસ
અધિકારીઓને પૂરા પાડવા જોઈએ. રુડે કહ્યું કે વોટ્સએપે ગુનેગારોએ શૅર
કરતા કહ્યું કે પ્યૂર્ટો રિકોમાં તો માત્ર 17 લોકો જ માર્યા
ગયા હતા. કેટરિના તોફાનમાં હજારો જીવ ગયા હતા.
સ્ટોકોહમ| સ્વીડિશ રોયલ એકેડેમીએ
ત્રણ વિજ્ઞાનિકોને વર્ષ 2017ના માહોલ નથી આપતી કરેલા મેસેજ વાંચવાની સુવિધા સરકારને આપવી જોઈએ. માન્ચેસ્ટરમાં
કન્ઝર્વેટિવ પક્ષના કાર્યક્રમમાં રુડે કહ્યું કે હું એ વાત સ્વીકારી નથી શકતી
રસાયણનો નોબેલ પુરસ્કાર આપ્યો મેલબોર્ન | કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી. કે કંપનીઓ ગુનેગારોએ શૅર કરેલા સંદેશની તપસા કરવા ન દે. તેમણે
વાનુઆતુ: જ્વાળામુખી ફાટ્યો, 11 હજારની છે. જેક્સ ડુબોચિત, જોએચિમ ચિદમ્બરમે ભારતના અર્થતંત્ર, વિકાસ અને સામાજિક કહ્યું, કંપનીઓ પાસે સંસાધન છે. તેમણે ગુનેગારોને કાયદાના દાયરામાં
વસતીવાળું ગામ ખાલી કરાવાયું ફ્રેન્ક અને રિચર્ડ હેન્ડરસનને ક્રાયો વાતાવરણના બહાને ઑસ્ટ્રેલિયામાં જઈને મોદી લાવવા માટે ઝડપથી કામ કરવાની જરૂર છે.
ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી વિકસાવવા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ
બદલ આ સન્માન અપાયું છે.
બાયોમોલેક્યૂલના સોલ્યુશનના ઉચ્ચ
સરકાર વિકાસ માટે યોગ્ય વાતાવરણ થવા નથી દેતી.
પી. ચિદમ્બરમે જણાવ્યું કે વર્તમાન વાતાવરણ 1991 પાક.માં 3 આતંકીને ફાંસી અપાઈ
સંકલ્પ સંરચનાના નિર્ધારણમાં ક્રાયો અથવા 2004ની જેમ મોટા સુધારા લાગુ કરવામાં અેજન્સી | ઈસ્લામાબાદ
ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી ઉપયોગી સહાયક નથી. તેમાં અનેક અવરોધો છે, જેના માટે પાકિસ્તાને ખૈબર પખ્તુન્વા પ્રાંતની એક જેલમાં બુધવારે ત્રણ આતંકીઓને
છે. જેક્સ ડુબોચિત સ્વીટઝર્લેન્ડની ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જવાબદાર છે. ફાંસી આપી દીધી છે. મિલિટરી કોર્ટે આતંકીઓને મૃત્યુદંડની સજા ફટકારી
યુનિવર્સિટી ઓફ લુસિયાનામાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે તેમના શંકાસ્પદ કૃત્યો, હતી. સેનાએ જણાવ્યું કે જૂન 2014માં પેશાવર એરપોર્ટ પર હુમલા
પોર્ટ વિલા | વાનુઆતુ ટાપુનો સક્રિય જ્વાળામુખી છેલ્લા છે. ફ્રેન્ક ન્યૂયોર્કની કોલંબિયા નિવેદનોએ બે સમાજો વચ્ચે થતાં લગ્નો, બીફ, સહિત આ આતંકીઓએ અનેક ઘાતક હુમલા કર્યા હતા. એરપોર્ટ પર
અઠવાડિયાથી સતત લાવા ઓકી રહ્યો છે. અહીં લગભગ યુનિવિર્સિટી અને રિચર્ડ હેન્ડરસર કેરળમાં સંઘ અને ભાજપ કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં બુધવારે યુપીના સાંસ્કૃતિક જોડાણ, પહેરવેશ, સમાન નાગરિક સંહિતા વિમાનમાં આતંકીઓના હુમલામાં અેક મહિલાનું મોત થયું હતું. જોકે 3 ક્રૂ
11 હજારની વસતી છે. તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કેમ્બ્રિજની એમઆરસી લેબોરેટરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જનરક્ષા યાત્રામાં જોડાયા હતા. કન્નુર અને જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જા જેવા મુદ્દાઓ મેમ્બર ઘવાયા હતા. પાકિસ્તાને ડિસેમ્બર 2014માં પેશવારમાં એક આર્મી
અભિયાન બુધવારે પૂરું થઇ ગયું હતું. વિજ્ઞાનીઓ ઓફ મોલેક્યૂલર બાયોલોજીમાં જિલ્લાના કિચોરીમાં સ્થાનિક ભાજપ નેતાઓ સાથે યોગીએ 10 કિમી પર ચર્ચા શરૂ કરી છે. તેનાથી માત્ર સમાજ વિભાજિત સ્કૂલ પર થયેલા હુમલા બાદ મિલિટરી કોર્ટની રચના કરી હતી. તેનો બે
અનુસાર જ્વાળામુખી શાંત થાય તેવા અણસાર નથી. કાર્યરત છે. આ રસાયણ પદયાત્રા યોજી હતી. રાજ્યમાં સત્તારૂઢ સીપીએમ પર નિશાન સાધતાં તેમણે નથી થયો, પરંતુ દલિત, આદિવાસી, લઘુમતી, વર્ષનો સમયગાળો જાન્યુઆરીમાં સમાપ્ત થયા બાદ માર્ચ 2017ના રોજ
દક્ષિણ પેસિફિક મહાસાગરની નજીકના ટાપુઓમાં વિજ્ઞાનિકોની નવી કૂલ મેથડથી કહ્યું કે ડાબેરીઓ બંદૂકના જોરે સત્તા ઝૂંટવી લે છે. મુખ્યમંત્રીના ગૃહ જિલ્લામાં મહિલા અને બાળકોમાં ભય ફેલાયો છે. તેમણે કહ્યું કાર્યકાળ બે વર્ષ માટે વધારી દેવાયો હતો. પેશાવર આર્મી સ્કૂલમાં હુમલા
વાનુઆતુ સૌથી ગરીબ છે. રિસર્ચર્સ બાયોમોલેક્યૂલ્સના 3-ડી સૌથી વધુ રાજકીય હત્યાઓ થઈ છે. હિંસાને સુરક્ષા આપી સરકારે અહીં કે નોટબંધી અને જીએસટી આર્થિક વિકાસમાં મોટા બાદ અત્યાર સુધી પાકિસ્તાનમાં 441 ગુનેગારોને ફાંસી અપાઈ છે.
સ્ટ્રક્ચર બનાવી શકશે. જેદાહી આતંકનું વાતાવરણ સર્જી દીધું છે. અવરોધો છે. તે અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો છે.
ઈતિહાસમાં આજનો દિવસ
153 વર્ષ પહેલાં કોલકાતામાં આવેલા તોફાને
60 હજારનો ભોગ લીધો હતો
ભાસ્કર િવશેષ શરીર પર ટેટુ ચિતરાવવાથી ધરપકડ અને દંડ, યુવાને આને આર્ટ ગણાવી જ્યારે પોલીસના મતે ગુનો છે
US : એચ-1 બી વિઝા
જાપાનમાં ટેટુ બનાવનારે પણ લાઈસન્સ લેવું જરૂરી
એજન્સી | ટોક્યો ટેટુ બનાવ્યું હોય તે ગુનેગારોની ટોળકીમાં હોય તેવું માનવામાં આવે છે બનાવવાનાં ઉદાહરણો પણ છે. પરંતુ કોર્ટે કોઈ
પ્રોસેસિંગ ફરી શરૂ
એજન્સી | વોશિંગ્ટન
અમેરિકાએ તમામ કેટેગરીમાં એચ-1 બી
દલીલ માની નહીં અને ટેટુને મેડિકલ પ્રેક્ટિસ વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ ફરીવાર
આજના દિવસે જ ભારતના કિનારાના રાજ્ય પશ્ચિમ દુનિયાભરમાં લોકો તેમના શરીર પર ફેશન જાપાનમાં ટેટુની છાપ સારી નથી. જાપાનમાં જાહેર કરીને આના માટે લાઈસન્સ જરૂરી શરૂ કરી દીધી છે. વર્કવિઝા માટે મોટી સંખ્યામાં
બંગાળમાં ચક્રવાતી તોફાને ભારે તારાજી સર્જી હતી. માટે ટેટુ ચિતરાવે છે. ભારત જેવા ઘણા દેશોમાં ટેટુ ચિતરાવનાર વ્યક્તિ ગુનેગારોની ટોળકી હોવાનો ચુકાદો આપ્યો હતો. મસુદા પર દંડ અરજીને કારણે એપ્રિલમાં તે સેવા બંધ કરી દેવાઇ
કલકત્તા (હાલ કોલકાતા) શહેરમાં ભીષણ પૂર આવ્યું તો આ એક પરંપરાનો હિસ્સો છે. મોટા ભાગે સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. ઘણી પણ થયો હતો. હતી. મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવા
હતું. આ તોફાને 60 હજારનો ભોગ લીધો હતો. તોફાન લોકો ટેટુને કળા માને છે પરંતુ જાપાનની જગ્યાએ સ્વિમિંગ પૂલ, ગરમ પાણીના કુંડ અને જજ તકાકી નગાસેએ કહ્યું કે, ટેટુ માટે આઈટી કંપનીઓ એચ-1 બી વિઝા પર
જતા રહ્યા બાદ હજારો લોકો ઇન્ફેક્શનને કારણે મૃત્યુ કોર્ટ આ માનવા તૈયાર નથી. જાપાનમાં ટેટુ બારાં શરીર પર ટેટુવાળા લોકોને પ્રવેશ નથી બનાવનારા પાસે મેડિકલ લાઈસન્સ હોવું જરૂરી આધાર રાખે છે. આ કર્મીઓમાં ભારતીયોની
પામ્યા હતા. આ તોફાને આખુંં શહેર અને બંદરને માટે ડોક્ટરની જેમ તબીબી પ્રેક્ટિશનરનું અપાતો. 2014માં થયેલા એક સરવેમાં જાપાનમાં છે કારણ કે ટેટુ બનાવતી વખતે બેક્ટેરિયા અને સંખ્યા ખૂબ જ વધારે હોય છે.
તારાજ કરી દીધાં હતાં. તેને ફરીવાર બનાવવામાં ઘણાં લાઈસન્સ જરૂરી છે. આ ચુકાદો ઓસાકાની 90 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ટેટુથી ડર વાઈરસ શરીરમાં દાખલ થઈ શકે છે. તેનાથી એચ-1 બી વિઝા એક બિન અપ્રવાસી વિઝા
વર્ષ લાગ્યાં હતાં. તે બાદ 1865માં દેશમાં પહેલીવાર કોર્ટે તાજેતરમાં જ આપ્યો છે. વાસ્તવમાં અહીં, લાગે છે. જોકે હવે તેમાં પરિવર્તન આવ્યું છે અને ત્વચાને જોખમ છે. છે. જે અમેરિકન કંપનીઓ નિષ્ણાતોને આપે છે.
સમુદ્રી તોફાનો માટે ચેતવણી સિસ્ટમ બનાવાઇ હતી. જાપાની યુવકોમાં ટેટુની ફેશન વધી રહી છે.
ટેટુ સ્ટુડિયો ચલાવનાર ઓસાકાના તાઈકી ભારતમાં 1300 કરોડની ઈન્ડસ્ટ્રી ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો આ વિઝા પર
મસુદાની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટે સ્ટુડિયો પર દરોડો પાડી મસુદાની ધરપકડ કરી જોકે, મસુદાએ ટેટુ બનાવવાનું અભિયાન ચાલુ ભારતમાં આમ તો ટેટુ બનાવવાની જૂની યુએસ જાય છે. પ્રીમિયમ પ્રોસેસિંગ હેઠળ 80
ખાસ > વિગત મહિને અમેરિકા અને કેરેબિયન ટાપુઓ તેને દંડ પણ કર્યો હતો. પરંતુ 29 વર્ષના હતી. પોલીસે દલીલ કરી હતી કે મસુદા કોઈ રાખ્યું અને દંડને ઓસાકાની કોર્ટમાં પડકાર્યો પરંપરા છે પરંતુ હવે તેનો મોટો ધંધો પણ થઈ હજારની આસપાસ ફી ચૂકવવા પર એચ-1 બી
પર ઇરમા અને મારિયા તોફાને ભારે તબાહી મચાવી મસુદાએ દંડ ભરવાના બદલે તેને આ ચુકાદો મેડિકલ શિક્ષણ વગર ટેટુ સ્ટુડિયો ચલાવતો હતો. તેણે દલીલ કરી હતી કે ટેટુ એક આર્ટ છે રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં 25 વિઝાની અરજીનો 15 મિનિટમાં નિકાલ કરી
હતી.પ્યૂર્ટો રિકોની પાવર સિસ્ટમ તારાજ થવાને કારણે પડકાર્યો હતો. જોકે બે વર્ષની લડત છતાં તેનો હતો. બાદમાં કોર્ટે તેના પર ત્રણ લાખ યેન અને તેને બનાવનારો આર્ટિસ્ટ છે. તેને મેડિકલ હજારથી વધુ ટેટુ સ્ટુડિયો છે અને ટેટુ ઈન્ડસ્ટ્રી દેવાય છે.
મોટા ભાગના વિસ્તાર અંધારામાં છે. પરાજય થયો હતો. વાસ્તવમાં 2015માં પોલીસે (અંદાજે દોઢ લાખ રૂપિયા)નો દંડ કર્યો હતો. સાયન્સ સાથે લેવાદેવા નથી. દુનિયાભરમાં ટેટુ 1300 કરોડ રૂપિયાથી વધુની છે.
દેશ-વિદેશ વડોદરા, ગુરુવાર, 5 ઓક્ટોબર, 2017 | 17

ગામવાસીઓ 25 ફૂટ લાંબા અજગરને રાંધીને ખાઇ ગયા


બટરફ્લાયના આકારમાં વિશ્વનો સૌથી લાંબો ફ્લોટિંગ વૉકવે

ઇન્ડોનેશિયાના સુમાત્રાના એક ગામમાં સિક્યુરિટી ગાર્ડ રોબર્ટ નબાબાનને 25 ફૂટ લાંબો અજગર દેખાતાં તેણે ચીનના ગુઇજૂ પ્રાંતના હોંગશુઇ રિવર પાર્કમાં ટુરિસ્ટ્સ માટે વિશ્વનો સૌથી લાંબો ફ્લોટિંગ વૉકવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. બટરફ્લાયના આકારનો આ વૉકવે 13.3 એકરમાં ફેલાયેલો
અજગર પકડવાનો પ્રયાસ કર્યો. બન્ને વચ્ચે ઝપાઝપી દરમિયાન અજગરે તેનો ડાબો હાથ ફાડી ખાધો. આ દરમિયાન છે. વૉકવેમાં ઘણા સ્થળે પરફોરમન્સ એરિયા (ઇનસેટ) પણ મૂકવામાં આવ્યા છે. વૉકવેમાં પ્લાસ્ટિકના 2 લાખ 22 હજાર ઇન્ટરલોકિંગ બ્લોક છે. એક સ્ક્વેર ફૂટ એરિયા દીઠ 4 બ્લોક
ગામવાસીઓ રોબર્ટની મદદે દોડી આવ્યા. તેમણે અજગરને લાકડીઓથી ફટકારી મારી નાખ્યો અને ત્યાર બાદ તેને લગાવાયા છે, જે 350 કિલો સુધી વજન ઊઠાવી શકે છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે આ વૉકવેને સૌથી લાંબો વૉકવે જાહેર કર્યો છે. વૉકવે એરિયામાં બોટનિકલ ગાર્ડન પણ બનાવાયો છે. 
રાંધીને ખાઇ ગયા. ગંભીર રીતે ઘવાયેલા રોબર્ટને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ છે રશિયાનું ઊલટું ઘર 2013માં યાહૂના તમામ 300 વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન 


કરોડ એકાઉન્ટ હેક થયાં હતાં
એજન્સી | સાન ફ્રાન્સિસ્કો આવી છે. યાહૂના ચીફ ઈન્ફર્મેશન
સિક્યોરિટી ઑફિસર બોબ
યાહૂએ મંગળવારે કહ્યું કે ઑગસ્ટ લૉર્ડે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત
2013માં તેમના બધા જ 300 એકાઉન્ટથી જે ડેટા ચોરી થયો
કરોડ યુઝરનાં એકાઉન્ટ હેક થયાં તેમાં યુઝરનાં નામ, ઈમેલ એડ્રેસ,
હતાં. આ આંકડો અત્યાર સુધીના ટેલિફોન નંબર, જન્મતારીખ,
અંદાજ કરતાં ત્રણ ગણો છે. તેને હેશ્ડ પાસવર્ડ, સિક્યોરિટી ક્વેશ્ચન
ઈન્ટરનેટના ઈતિહાસનું સૌથી મોટું અને બેકઅપ ઈમેલનાં સરનામાનો
હેકિંગ કહેવાય છે. યાહૂના આ સમાવેશ થાય છે, જે યુઝરના બીજા
એકાઉન્ટ ઈ-મેલ, ફેન્ટસી અને ખાતામાં હેકિંગ કરવાનું સરળ
ફ્લિકર સાથે સંબંધિત છે. બનાવતા હતા. તેમનો દાવો છે
વેરાઈઝને યાહૂને 448 કરોડ કે ચોરી કરવામાં આવેલા ડેટામાં
ડૉલર (અંદાજે 29,350 કરોડ બેન્ક ખાતાં સંબંધિત અને અન્ય
રૂપિયા)માં ખરીદવાનો સોદો વ્યક્તિગત માહિતીનો સમાવેશ થતો
અંદાજે 4 મહિના પહેલાં 9 જૂને નથી. જાણકારોનું કહેવું છે કે યાહૂમાં
રશિયાના કાલિનિનગ્રાદ શહેરમાં બનેલું ઊલટું ઘર ટુરિસ્ટ્સને ખૂબ આકર્ષે છે. ટુરિસ્ટ્સ માટે જ બનાવવામાં આવેલા ઘરમાં કોઇ પણ
જ પૂરો કર્યો છે. બંને કંપનીઓના થયેલું આ હેકિંગ ઈન્ટરનેટની આ
સામાન્ય ઘરમાં હોય તે તમામ સુવિધાઓ છે પણ બધી ઊલટી કરીને રખાઇ છે. કિચનથી લઇને ગાર્ડન અને પાર્કિંગ પ્લેસ પણ ઉલટું જ છે.
એકીકરણ દરમિયાન હાલમાં નવી અગ્રણી કંપનીને ખૂબ જ ભારે પડી
ટુરિસ્ટ્સ 6 ડોલર એન્ટ્રી ફી ચૂકવીને આ ઘરમાં ફરી શકે છે.
ગુપ્ત તપાસમાં આ માહિતી સામે શકે છે.

દાઢીથી વજન ઉપાડવાની કળા ઓસ્ટ્રે.માં બિલાડીઓ રોજ 10 લાખ પક્ષીઓ મારે છે!
એજન્સી.સિડની ‘બાયોલોજિકલ કન્વર્સેશન’ જર્નલમાં દ્વારા પક્ષીઓના શિકારનું આટલું
પ્રકાશિત થયેલા આ તારણો મુજબ ઊંચું પ્રમાણ આશ્ચર્યજનક છે. તેના
ઓસ્ટ્રેલિયામાં જંગલી અને પાલતુ જંગલી બિલાડીઓ દર વર્ષે 31.6 કારણે પક્ષીઓની ઘણી પ્રજાતિઓની
બિલાડીઓ રોજ 10 લાખ પક્ષીઓ કરોડ જ્યારે પાલતુ બિલાડીઓ દર સંખ્યામાં વધુ ઘટાડાની આશંકા છે.
મારી નાખે છે, જેના કારણે પક્ષીઓની વર્ષે 6.1 કરોડ પક્ષીઓ મારી નાખે નોંધનીય છે કે આ મામલે
ઘણી પ્રજાતિઓ આશ્ચર્યજનક રીતે ઘટી છે.ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટીના લીડ પર્યાવરણવિદોએ 100 જેટલા રિસર્ચ
રહી છે. રિસર્ચર જૉન વોઇનારસ્કીએ કહ્યું કે કર્યા છે. વોઇનારસ્કીએ ઉમેર્યું કે રશિયાના દિવનોગોરસ્ક શહેરના ઓટોમોબાઇલ મિકેનિક, વેલ્ડર સર્ગેઇ કુલાગિને તેના
એક નવા સંશોધનના બધા જાણે છે કે બિલાડીઓ પક્ષીઓને પક્ષીઓ અંગે રાષ્ટ્રવ્યાપી સ્તરે કરાયેલું વર્કશોપમાં યુઝ્ડ કાર પાર્ટ્સમાંથી ‘સ્ટોકર’ નામનું આ અનોખું શિલ્પ તૈયાર કર્યું છે. તેનું કહેવું
તારણોમાં આ ઘટસ્ફોટ કરાયો છે. મારે છે પણ રાષ્ટ્રીય સ્તરે બિલાડીઓ આ પહેલું સંશોધન છે. છે કે તેને નવરાશની પળોમાં આવા શિલ્પો બનાવવાનું ગમે છે.

રોહિંગ્યા મુદ્દે વીડિયો શૅર કરતાં


ઓક્ટોબરફેસ્ટમાં
સ્વિંગ રાઇડની મોજ  સુંદરીનો તાજ છીનવાયો
એજન્સી.યાંગોન
જર્મનીના મ્યુનિકમાં
184મા ઓક્ટોબરફેસ્ટ મ્યાનમારની એક સુંદરીનું કહેવું છે કે તેણે રોહિંગ્યા મુસ્લિમ
બિયર ફેસ્ટિવલના કટ્ટરવાદીઓ અંગેનો એક વીડિયો શૅર કરતાં તેને સૌંદર્ય સ્પર્ધામાં
છેલ્લા દિવસે ઘણા મળેલો તાજ છીનવી લેવાયો છે. વીડિયોમાં
મુલાકાતીઓએ મ્યાનમારના રખાઇન રાજ્યમાં સાંપ્રદાયિક
એમ્યુઝમેન્ટ પાર્કમાં સ્વિંગ હિંસા માટે રોહિંગ્યા મુસ્લિમ કટ્ટરવાદીઓને
રાઇડમાં બેસીને ઝૂલવાનો જવાબદાર ગણાવાયા છે. મિસ ગ્રાન્ડ
આનંદ માણ્યો હતો. મ્યાનમાર શ્વે યાન શીએ ગયા અઠવાડિયે
ઓક્ટોબરફેસ્ટ જર્મનીના તેના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો શૅર
સૌથી મોટા ટુરિસ્ટ કર્યા બાદ સૌંદર્ય સ્પર્ધાના આયોજકોએ ઘોષણા કરી કે શ્વે યાન
એટ્રેક્શન્સ પૈકી એક છે. શીએ કોન્ટ્રાક્ટના નિયમો તોડતાં તેનો તાજ છીનવી લેવાયો છે.
દર વર્ષે આ ફેસ્ટિવલમાં જોકે, આયોજકોએ તેમના નિવેદનમાં શ્વે યાન શી દ્વારા શૅર
સ્વિડનનો ટોમી સેક્સનબોર્ન નામનો યુવક દાઢી વડે વજન ઉપાડે છે. તે દાઢીથી સાઇકલ, દુનિયાભરમાંથી કરાયેલા વીડિયોનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. તેના જવાબમાં શ્વે
ટેબલ, ખુરશી જેવી વસ્તુઓ ઉપાડતો હોય તેવી સંખ્યાબંધ તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ સહેલાણીઓ મોટી યાન શીએ ફેસબુક પર જ જણાવ્યું કે મેં કોન્ટ્રાક્ટના નિયમો
એકાઉન્ટ પર શૅૅર કરી છે. Balans Mannen નામના આ એકાઉન્ટના 11 હજારથી વધુ સંખ્યામાં આવે છે.  તોડ્યા હોવાનો આરોપ પાયાવિહોણો છે. મેં રોહિંગ્યાઓ અંગે
ફોલોઅર્સ છે.  કરેલી ટિપ્પણીના કારણે જ આ પગલું ભરાયું છે.

૧૩ દિવસ, ૧૮ પ્રધાનો | અમિત શાહે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે

કેરળમાં ભાજપનું જબરદસ્ત શક્તિપ્રદર્શન


ન્યૂઝ વોચ
સંજય વોરા

ભા જપનો આક્ષેપ છે કે કેરળમાં ઇ.સ.૨૦૦૧


અને ૨૦૧૭ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને
ભાજપના ૧૨૦ કાર્યકરોની હત્યા થઇ છે, જેમાંના
ધર્મેન્દ્ર પ્રધાન, અનંત કુમાર, ગિરિરાજ સિંહ, વી.કે.સિંહ
અને જે.પી. નડ્ડા ઉપરાંત કેરળના પોતાના કેન્દ્રીય પ્રધાન
આલ્ફોન્સ કન્નંતાનમનો પણ સમાવેશ થાય છે. કેરળમાં
કર્યો હતો. તા.૪ના રોજ હિન્દુત્વના ઠેકેદાર ગણાતા યોગી
આદિત્યનાથ જનસુરક્ષા યાત્રામાં જોડાયા હતા. તા.૫
ઓક્ટોબરના અમિત શાહ મુખ્ય મંત્રી પીનારાય વિજયનના
અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઇ જાય છે, જ્યારે ખ્રિસ્તી મતો
કોંગ્રેસને મળે છે. કેરળમાં કોંગ્રેસ નબળી પડી રહી હોવાથી
હવે ખ્રિસ્તીઓ પણ ભાજપ ભણી ઢળી રહ્યા છે. થ્રિસૂર,
ખોલાવ્યું હતું. કેરળમાં ભાજપ ક્યારેય લોકસભાની એક પણ
બેઠક જીત્યો નથી. ઇ.સ.૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં
ભાજપના બધા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી.
૮૪ કાર્યકરોની હત્યા તો મુખ્ય પ્રધાન પીનારાય વિજયનના દાયકાઓથી હિન્દુત્વનો ગઢ સંઘપરિવારે જ ટકાવી રાખ્યો મતદાર ક્ષેત્રમાં જબરદસ્ત રેલી કાઢવાના છે. ચલાકુડી, એર્નાકુલમ્ અને પથનામથિટ્ટા જેવાં નગરોમાં અમિત શાહની જનસુરક્ષા યાત્રાનો હેતુ કેરળમાં હિન્દુ મતોનું
કન્નુર જિલ્લામાં જ થઇ છે. સામે પક્ષે કેરળના સત્તાધારી છે. ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ સદાય કેરળની ઉપેક્ષા રાજકીય હિંસા બાબતમાં ભાજપ અને ડાબેરી પક્ષો ગમે ખ્રિસ્તીઓની બહુમતી હોવાથી જનસુરક્ષા યાત્રા તેમાંથી પણ ધ્રૂવીકરણ કરીને ઇ.સ.૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે
માર્ક્સવાદી પક્ષે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ૧૮ મહિનામાં જ જ કરી હતી. કેરળમાં ભાજપે કેટલીક મ્યુનિસિપાલિટી તેમ તેવા દાવા કરતા હશે; પણ રાજ્યનો ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો પસાર થવાની છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ યાત્રા તખતો તૈયાર કરવાનો છે.
તેમના ૧૩ કાર્યકરોની હત્યા થઇ છે, જેમાં ભાજપ અને જ પંચાયતોની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, પણ લોકસભા કાંઇક અલગ જ આંકડાઓ આપે છે. તેના કહેવા મુજબ દરમિયાન રોમન કેથોલિક ચર્ચના પાદરીઓને પણ મળીને કેરળમાં ભાજપની જનસુરક્ષા યાત્રાથી રાજકીય ચિત્ર
સંઘપરિવારની સંડોવણી છે. કેરળમાં આવા હિંસક વાતાવરણ તેમ જ વિધાનસભાની ચૂંટણીઓમાં ડાબેરી પક્ષો કે કોંગ્રેસ જ ઇ.સ.૧૯૯૧ની સાલથી કન્નુર જિલ્લામાં માર્ક્સવાદી તેમનો ટેકો માગવાના છે. તાજેતરમાં મુસ્લિમોની લવ એકાએક પલટાઇ જવાનું નથી, પણ તેની અમિત શાહને
વચ્ચે ૧૩ દિવસની જનસુરક્ષા યાત્રાનું આયોજન કરવામાં મેદાન મારી જતા હોય છે. કેરળ વિધાનસભામાં ભાજપનો સામ્યવાદી પક્ષના ૪૫, ભાજપના ૪૪, મુસ્લિમ લિગના ૪ જિહાદનો મુકાબલો કરવા માટે સંઘપરિવારે પાદરીઓનો પણ ખબર છે. આગામી દિવસોમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ
ભાજપના અધ્યક્ષ અમિત શાહે જબરદસ્ત મનોબળનું પ્રદર્શન માત્ર એક જ સભ્ય ચૂંટાયેલો છે. અને કોંગ્રેસના ૧૫ કાર્યકરોની હત્યા થઇ છે. આ આંકડાઓ સાથ માગ્યો હતો અને મેળવ્યો પણ હતો. અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ
કર્યું છે, કારણ કે કેરળના સંઘર્ષમય વાતાવરણને કારણે તા.૩ ઓક્ટોબરે ભાજપની જનસુરક્ષા યાત્રાનો પ્રારંભ પરથી ખ્યાલ આવે છે કે કેરળના તમામ પક્ષોના રાજકારણીઓ ભારતનાં પાંચ રાજ્યોમાં ભાજપ ક્યારેય સત્તા પર ચૂંટણીઓમાં ભાજપે રાષ્ટ્રીય પક્ષ તરીકે પોતાની છાપ ઉપસાવવી
ભાજપના કોઇ કાર્યકરો ત્યાં કામ કરવા પણ તૈયાર થતા નથી. કન્નુર જિલ્લાના પાયન્નુર ગામેથી કરવામાં આવ્યો તેનું કારણ પ્રજાનો ટેકો મેળવીને નહીં પણ પ્રતિદ્વંદીની હત્યા કરીને જ આવ્યો નથી. તેમાં દક્ષિણમાં તામિલનાડુ અને કેરળનો હોય તો તેણે કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ શક્તિપ્રદર્શન
જનસુરક્ષા યાત્રાનું આયોજન ચૂંટણી જીતવા નહીં પણ કેરળમાં એ હતું કે આ જિલ્લામાં સૌથી વધુ રાજકીય હત્યાઓ થઇ છે. પોતાના પક્ષને મજબૂત બનાવવામાં માને છે. કેરળના આ સમાવેશ થાય છે. તામિલનાડુમાં ઘૂસણખોરી કરવા ભાજપે કરવું જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાનો મુદ્દો ચગાવીને
ભાજપની હાજરી પુરવાર કરવા કરવામાં આવ્યું છે. તા.૧૬ ઓક્ટોબરે આ યાત્રાનું સમાપન જે થિરુઅનંતપુરમ્ હત્યાકાંડમાં સામાજીક સમીકરણો મહત્ત્વનો ભાગ ભજવે છે. જયલલિતાના પક્ષ અન્ના દ્રમુક સાથે ગઠબંધન કર્યું છે અને ભાજપે પોઇન્ટ સ્કોર કર્યો હતો તેમ કેરળમાં રાજકીય હત્યાઓનો
ભાજપની જનસુરક્ષા યાત્રામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન જિલ્લામાં કરવામાં આવશે તે પણ રાજકીય હિંસા માટે કેરળમાં સત્તાધારી માર્ક્સવાદી સામ્યવાદી પક્ષની સૌથી ઇ.સ.૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેઓ સુપરસ્ટાર મુદ્દો ચગાવીને ભાજપ તેના મુખ્ય પ્રતિસ્પર્ધી માર્ક્સવાદી પક્ષને
યોગી આદિત્યનાથ અને આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ બદનામ છે. આ યાત્રા કેરળના તમામ જિલ્લાઓમાંથી મોટી મતબેન્ક મુસ્લિમો છે. ઇ.સ.૨૦૧૧ની વસતિગણતરી રજનીકાંતને મેદાનમાં ઊતારવાની તૈયારી પણ કરી રહ્યા હિંસક ચિતરવા માગે છે. આ ઝુંબેશનો ફાયદો તેને ૨૦૧૯ની
સોનોવાલ જેવા મુખ્ય પ્રધાનો ઉપરાંત કેન્દ્રના ૧૮ પ્રધાનો પસાર થવાની છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે તા.૩ મુજબ કેરળમાં ૫૪.૭૨ ટકા હિન્દુ, ૨૬.૫૬ ટકા મુસ્લિમ છે. કેરળમાં ઇ.સ.૨૦૧૬ના મેમાં જ વિધાનસભાની ચૂંટણી લોકસભાની અને ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ
સામેલ થવાના છે, જેમાં નિર્મલા સીતારામન, સ્મૃતિ ઇરાની, ઓક્ટોબરના રોજ યાત્રાને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ અને ૧૮.૩૮ ટકા ખ્રિસ્તીઓ વસે છે. હિન્દુ મતો ડાબેરીઓ યોજાઇ હતી, જેમાં ભાજપે એક બેઠક સાથે પોતાનું ખાતું માંડ થઇ શકે છે. @ sanjay.vora@dbcorp.in
વડોદરા, ગુરુવાર, 05 ઓક્ટોબર, 2017 | 18
દૈિનક ભાસ્કર સમૂહ | 12 રાજ્ય | 66 સંસ્કરણ મધ્યપ્રદેશ | છત્તીસગઢ઼ | રાજસ્થાન | નવી િદલ્હી | પંજાબ | ચંદીગઢ઼ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | ઝારખંડ | બિહાર ગુજરાત |મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ

અકસ્માત
ઘટાડવા સ્પીડોમીટર પર પ્રિયજનની તસવીર વડોદરામાં છેલ્લા મહિનાઓમાં રોડ અકસ્માત
ની ઘટનામાં વધારો થયો છે. રસ્તા પર
સ્વંયશિસ્તનુ પાલન કરી ચોક્કસથી અકસ્માતો સ્પીડ ડ્રાઇવિંગથી થતા અકસ્માત

મૂકો, વાહન આપોઆપ ધીમું ચાલશે


પર કાબુ મેળવી શકાય છે. આ જ પ્રયાસોના ભાગ રોકવા ‘દિવ્ય ભાસ્કર’એ એક
લાગણીશીલ રૂપે શહેરમાં નવતર પ્રયોગ કરાઇ રહ્યો છે.જેમાં અભિયાન શરૂ કર્યું છે. તમારી
પહેલ સ્વજનનો ફોટો સ્પીડમીટર પર મુકાય છે.જેથી
વ્હીકલની ઝડપ માં આપોઆપ કાબુ રહે છે.
આસપાસ કોઈ વ્યક્તિ સ્પીડ
ડ્રાઇવિંગ કરતી હોય તો તેમના
વાહનના સ્પીડોમીટર પર તેમનાં
માતા-પિતા, સંતાન કે પ્રિયજનની
પતિ| મને સ્પીડ ગમતી હતી,હવે સંયમ રાખું છું િપતા | ફોટો જોઇ જવાબદારીથી વાહન હાંકંુ છું માતા | ફોટો યાદ અપાવે છે કે સ્પીડ લિમિટ રાખવી ભાસ્કરની ઉમદા પહેલ તસવીર લગાડવા સમજાવો.
સુનિલ પટણી (38) જણાવે
છે કે, મારી દિકરી મારી
લાડકી છે. એનો ફોટો વાહન
શિક્ષક સફીયા સુરતી (51)કહે છે કે,
સમયને અભાવે વાહન સ્પીડમાં હાંકવુ
પડે છે.પુત્ર રોજ સમજાવતો અને હું
^ દિવ્ય ભાસ્કર દ્વારા ઉમદા
પહેલ કરાઇ છે. ઘરે
તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે
‘દિવ્ય ભાસ્કર’ પૂરપાટ વાહન
ચલાવતા લોકોને સ્પીડોમીટર પર
પ્રિયજનની તસવીર લગાવવા
હાંકતા સમયે સામે રાખવાથી એને અવગણતી રહેતી હતી.અચાનક જ એ સુત્ર અમે આપ્યુ છે. જેનો સંકલ્પ લેવડાવી રહ્યું છે. તમે
સ્પીડ પર કંટ્રોલ રહે છે.મારી એણે એનો ફોટો કારના સ્પીડમીટર પર આશય સેફ ડ્રાઈવીંગ સાથે છે. પણ આજથી સંકલ્પ કરો કે
પત્ની એ મને આમ કરવા ચોંટાડી દીઘો. ધીમે ધીમે કાર હાંકવાની આ પહેલથી ઓટોમેટીક સ્પીડ સ્પીડ ડ્રાઇવિંગ નહીં કરો અને
સુચન કર્યુ હતુ. મારી સ્પીડ કાબુમાં આવતી થઈ ગઈ. મોડુ પર કંટ્રોલ આવશે. પ્રિયજનોને સ્પીડ ડ્રાઇવ કરતાં
લાડકવાયી દીકરીનો ફોટો થાય તો પણ સ્પીડ મર્યાદા નથી ચુકતી. > એસ.ડી.રાઠોડ, એસીપી, ટ્રાફીક અટકાવશો.
લગાડ્યા પછી મેં ક્યારેય
દિવ્યાંગ પટેલ (29) કહેવું છે કે, સ્પીડ માટેનો હું ક્રેઝી હતો.મારા લગ્ન પછી સ્પીડ લીમીટ તોડી નથી.
મારી પત્નીએ પણ ખુબ સમજાવ્યો. પછી એણે એનો ફોટો સ્પીડોમીટર પર સમય પર પહોંચવામાં થોડું
ચોંટાડીને મારી પાસેથી પ્રોમીસ લીઘી કે હું સ્પીડમાં વ્હીકલ નહિ હંકારુ. તે મોડુ થાય છે પરંતુ સેફ્લી
દિવસથી આજસુધી મેં સ્પીડ લીમીટ જાળવીજ રાખી છે. પહોંચી જવાય છે.

CCTV ફુટેજમાં લાઇટ બંધ કરી પેઢીમાંથી પૈસાની ચોરી કરતો કેદ થયો

આંગડિયા પેઢીનો નોકર 19.80


લાખની રોકડ રકમ ચોરી ફરાર
વડોદરા | સરદારભુવનના ખાંચામાં આવેલી અંબાલાલ મૂકેલા 19.80 લાખ રોકડા અને કિંમતી સાડીના પાર્સલની ચોરી
મોહનલાલ આંગડિયા પેઢીના નોકરે ગત સોમવારે રાત્રે પેઢીમાં કરી ફરાર થઇ ગયો હતો.  પેઢીના માલિકે સીસી ટીવી ફુટેજ
લગાવાયેલા સીસી ટીવી કેમરાથી બચવા લાઇટ બંધ કરી પેઢીમાં ચકાસતાં નોકર જ ચોરી કરતો હોવાનું જણાઇ આવ્યું હતું.
સરદાર ભુવન સ્થિત પેઢીનો બનાવ : કિંમતી સાડીઓ પણ ચોરી ગયો
સરદારભુવનના ખાંચામાં આવેલ તે વખતે પેઢીમાં તેમના નોકરો પૈસા જોવા મળ્યા ન હતા, જેથી ચોરી કરી ફરાર થઇ ગયો હોવાનું
અંબાલાલ મોહનલાલ નામની જીતુસિંગ અને રતિલાલ સવાજી જીતુસિંગના ફોન નંબર પણ તેમણે જણાતાં ફરિયાદ નોંધાવી હતી.
ભાગીદારી પેઢી ધરાવતા અમૃતલાલ પ્રજાપતિ પેઢીમાં જ હાજર હતા. 3 વારંવાર ફોન કર્યા હતા પણ બંને
હેમાજી પ્રજાપતિએ કારેલીબાગ તારીખે સવારે અમૃતલાલ પ્રજાપતિ ફોન બંધ આવ્યા હતા.
પોલીસને માહિતી આપતાં જણાવ્યું પેઢીમાં ગયા ત્યારે જીતુસિંગ પેઢીમાં તેમણે જીતુસિંગની થોડી વાર
હતું કે તેમની પેઢીમાં કામ કરતી જોવા મળ્યો ન હતો અને અન્ય રાહ જોયા પછી પણ જીતુ પરત
ત્રણ વ્યક્તિઓ પૈકી જીતુસિંગ નોકર રતિલાલે તેમને જણાવ્યું હતું ના આવતાં તેમણે પેઢીના સીસી
મોતીસીંગ રાજપૂત છેલ્લા સાત કે જીતુસિંગ રાત્રે 10 વાગ્યાના ટીવી ફુટેજ ચકાસ્યા હતા. સીસી
વર્ષથી નોકરી કરે છે. 2 સપ્ટેમ્બરે અરસામાં તેના મિત્રને મળવા સ્કૂટી ટીવીમાં રાત્રે જીતુ લાઇટ બંધ કરીને
સોમવારે રાત્રે અમૃતલાલ લઇને ગયો છે. પૈસાની ચોરી કરતો જોવા મળ્યો
કલેકશનના 20 લાખ રૂપિયા જો કે ત્યારબાદ પેઢીના માલિકે હતો. જીતુ પેઢીમાં મૂકેલા 19.80
પેઢીમાં રાખીને ઘેર ગયા હતા. રાત્રે મૂકેલા પૈસાની તપાસ કરતાં લાખ અને કિંમતી સાડીના પાર્સલની

You might also like