Professional Documents
Culture Documents
Divya Bhaskar Surat 2018-12-24
Divya Bhaskar Surat 2018-12-24
સુરત, સોમવાર, 24 ડિસેમ્બર, 2018 માગશર વદ - 2 િવક્રમ સંવત 2075 12 રાજ્ય | 66 સંસ્કરણ
ગુજરાત સુરત, સોમવાર, 24 ડિસેમ્બર, 2018
સુરત, સોમવાર, 24 ડિસેમ્બર, 2018 માગશર વદ-2 િવક્રમ સંવત 2075 12 રાજ્ય | 66 સંસ્કરણ
જસદણનો જનાદેશ : 56 વર્ષમાં બીજીવાર જીત્યો ભાજપ, બંને વખત પેટાચૂંટણીમાં જ જીત
‘કોંગ્રેસના’ કુંવરજીએ 173 દિવસ પહેલાં કોંગ્રેસમાંથી
ભાજપમાં જોડાયેલા કુંવરજીએ
ન્યૂઝ બ્રિફ
41% ડ્રાઈવરો દુર્ઘટના પીડિતોને
હોસ્પિટલે નથી લઇ જતાં
નવી દિલ્હી | દેશમાં 41%
ડ્રાઈવર દુર્ઘટના થવા પર પીડિતને
હોસ્પિટલે નથી લઈ જતાં. જ્યારે
37% ડ્રાઈવર ન તો બીજાની
ચિંતા કરે છે ન તો પોતાની.
ફોર્ડના કાર્ટસી સરવે મુજબ નિયમ
માનવામાં મેટ્રો શહેરોમાં હૈદરાબાદ
અને બિન મેટ્રોમાં લુધિયાણા ટોચે
છે. સૌથી ઓછા નિયમોનું પાલન
દિલ્હીમાં થાય છે.
ખાનગી સમારોહ માટે રાષ્ટ્રીય
સ્મારક ભાડેથી
નવી દિલ્હી | મહેસૂલી આવક
ઊભી કરવા માટે સ્મારક ખાનગી
સમારોહ માટે ભાડે આપવામાં
આવી શકે છે. સંસદની પીસીએએ
ભલામણ કરી હતી કે ઐતિહાસિક
સ્મારકોથી અતિક્રમણ દૂર કરવા
માટે રાજ્યસ્તરે સમન્વય સમિતિ
બનાવાય અને મહેસૂલી આવક
માટે સ્મારક ભાડા પર આપવાની
શક્યતા માટે નિષ્ણાંતોની સમિતિ
બનાવવામાં આવે.
સૂચના
દિવ્ય ભાસ્કર મેળવવામાં
આપને કોઈ પરેશાની હોય
તો મો.નં. 70693 88855
પર સવારે 11થી સાંજના 5
વાગ્યા વચ્ચે સંપર્ક કરો.
સૂર્યાસ્ત (સોમવાર) સૂર્યોદય (મંગળવાર)
06.13 વાગે 07.12 વાગે
ગણતરીની સેકંડોમાં બાળાઓએ ચપળતા બતાવી પોતાનો જીવ બચાવ્યો, જોકે અન્યો એટલા નસીબદાર ન હતા
બસ ખાબકી, અધવચ્ચે અટકી ને ત્રણ બાળકીઓ બહાર
નીકળી મદદ માટે રોડ તરફ દોડી ત્યાં તો બસ ખીણમાં પડી
અમરોલીથી ટ્યુશન ક્લાસિસમાંથી પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની બસ જ્યારે મહાલ બરડીપાડા પાસે ખીણમાં ખાબકી હતી, ત્યારે ખીણમાં થોડાક અંતરે ધસી
ગયેલી બસ બે પથ્થર અને ઝાડની વચ્ચે અટકી ગઈ હતી. આવા જીવસટોસટના કપરા સમયે પણ બસમાં સવાર ત્રણ બાળકીઓએ જીવ બચાવવા હિંમત કરી મોતને
માત આપી બસની બારી વાટે બહાર નીકળી ગઈ હતી અને ખીણમાં ઉપરની તરફ ચઢી રસ્તા પર પહોંચી ગઈ હતી અને લોકોને મદદ માટે જાણ કરી હતી, પણ...
{ 11 વર્ષીય મૈત્રી ઝાડના અંતિમ વિદાય | 4 વર્ષીય માસૂમ ધ્રુવાની અર્થી નીકળતા લોકો હીબકે ચઢ્યા 50 હજાર અકસ્માત સહાય છતાં કોઈ
ખાનગી હોસ્પિટલમાં નહી લઈ જવાયા
વેલા પકડીને ઉપર આવી ફૂલ સમી બાળકી પણ ભારે લાગી... પરિવારનો કલ્પાંત કતારગામની અદ્યતન
અમરોલીથી ટ્યુશન ક્લાસીસમાંથી પ્રવાસમાં ગયેલા
વિદ્યાર્થીઓની બસ જ્યારે મહાલ બરડીપાડા પાસે ખીણમાં
ખાબકી હતી. ત્યારે ખીણમાં થોડાક અંતરે ધસી ગયેલી ખાનગી હોસ્પિટલનો
બસ બે પથ્થર અને ઝાડની વચ્ચે અટકી ગઈ હતી. આ
સમયે બસમાં સવાર ત્રણ બાળકીઓ બસની બારી વાટે લાભ બાળકોને ન મળ્યો
બહાર નિકળી ગઈ હતી અને હીમ્મતભેર ખીણમાં ઉપરની સુરત | અકસ્માતોની ઘટનામાં 50 હજાર ખર્ચ સરકાર
તરફ ચઢી રસ્તા પર પહોંચી ગઈ હતી અને લોકોને મદદ ભોગવશે તેવી યોજના જાહેર છે, પરંતુ તેમ છતાં સાપુતારા,
માટે જાણ કરી હતી. જોકે આ દરમિયાન બસ 200 ફૂટ બારડોલી, વ્યારા થી લઈ છેક સુરત સુધી ગંભીર ઈજાગ્રસ્ત
ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. બાળકો ને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ
અમરોલી વિસ્તારમાં જ રહેતી અને ગુરુકૃપા ટ્યુશનમાં કરવામાં જ આવ્યા નથી. એટલું જ નહી સિટી સ્કેન સહિત
અભ્યાસ માટે જતી મૈત્રી સુરેશભાઈ ચૌહાણ(11) ધનશ્રી ના સાધનો ના અભાવ છતાં સુરત નવી સિવિલ ના ટ્રોમા
યોગેશ પાટીલ(9)અને પલક અજયભાઈ પ્રજાપતી સેન્ટરમાં વિદ્યાર્થીઓ ને દાખલ કરાયા છે. પાલિકા ની જગ્યા
બસના એક જ બોક્ષમાં બેસી પ્રવાસ કરી રહી હતી. પર કતારગામ ખાતે બનેલી અદ્યતન ખાનગી હોસ્પિટલમાં
ઈજાગ્રસ્ત આ ત્રણે બાળકીઓને સિવિલ હોસ્પિટલમાં સારવારનો લાભ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ ને નસીબ બન્યો
સારવાર માટે દાખલ કરાઈ હતી. આ ત્રણે બાળકીઓએ ન હતો ! ચર્ચા ત્યાં સુધી ની હતી કે, થોડા વર્ષ અગાઉ
પરિવારને જણાવ્યું હતું કે ખીણમાં ખાબકી રહેલી બસ છાપરાભાઠા ની સમિતિ ની સ્કૂલ ના બાળકો ની બસ ને
અધવચ્ચે બે પથ્થરો અને એક ઝાડ વચ્ચે અટકી ગઈ પણ અકસ્માત થયો હતો તેમાં ઈજાગ્રસ્ત બાળકો ને આ
હતી. ત્યારે ત્રણે બારી વાટે બહાર નિકળી ગઈ હતી. હોસ્પિટલમાં સારવાર માટે સીએમ વિજય રૂપાણી એ
બસમાંથી ત્રણે બહાર નિકળ્યા બાદ ગણતરીની સેંકડોમો સુચના આપી હતી. તેમજ વેડ રોડની સમિતિની સ્કૂલમાં
બસ ફરીથી ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી. દરમિયાન ગેટ પડવાની ઘટનામાં પણ કિરણ હોસ્પિટલમાં સારવાર
નાની મોટી ઈજાઓ છતા બસમાંથી બહાર નિકળી જતા નો લાભ બાળકો ને અપાયો હતો પરંતુ આ દૂર્ઘટનામાં
બચી ગયેલી આ ત્રણે બાળકીઓ હીમ્મતભેર ખીણમાં વિદ્યાર્થીઓ માટે સરકાર ખાનગી હોસ્પિટલમાં સારી
ઉપરની તરફ ચઢવા માંડી હતી અને રસ્તા પર પહોંચી સુવિધા આપવાનું ભુલી ગઈ છે.
ગઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓ અને
વાહન ચાલકોને અટકાવી ત્રણેએ બસ ખીણમાં પડી ગઈ 13 બાળકોને વાલીઓ સિવિલમાંથી
હોવાની લોકોને જાણ કરી હતી. ત્યાર બાદ લોકોએ 108
એમ્બ્યુલન્સ અને ગામના રહીશોને જાણ કરી બચાવ
ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા
સરકારની 50 હજાર સહાયની યોજના છે તેમજ 1
કામગીરી હાથ ધરી હતી.
લાખ ની સહાય પણ જાહેર કરવામાં આવી છે તેમ છતાં
ગુરુકૃપા કોમ્પલેક્સમાં બાળકો માટે સિવિલ લવાયેલા ઈજાગ્રસ્ત બાળકો માંથી 13 બાળકોને
પરિવારજનો દામા (તબીબની સલાહ વિરુદ્ધ) હેઠળ ખાનગી
ખાસ પ્રોગ્રામનું આયોજન હતું પણ... હોસ્પિટલ ખાતે લઈ ગયા હતાં.
આગામી 31મી ડિસેમ્બરને ધ્યાને રાખી ગુરુકૃપા
કોમ્પલેક્ષમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન હતું. અમરોલી
અમરોલીના સમર્થ પાર્કમાંથી જ્યારે માસૂમ ધ્રુવા સહિત 3 લોકોની અર્થી નીકળતા માહોલ ગમગીન બની ગયો હતો. સગાઓની સાથે હાજર લોકો આંસુ રોકી શક્યા ન હતા. ટયુશન સંચાલિકા, બસ ચાલક
-છાપરાભાઠા રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પલેક્ષમાં અને ટ્રાવેલ્સ માલિક વિરુદ્ધ ગુનો
ગ્રાઉન્ડ ફલોર પર 7 નંબરના રૂમમાં નીતા બીપીન પટેલ
ટયુશન કલાલીસ ચલાવતી હતી. આ જ કોમ્પલેક્ષમાં ધ્રુવાએ આખરી હોમવર્ક કર્યું : ‘ઘ’ ઘડિયાળનો ‘ઘ’ સુબીર પોલીસે ટ્યુશન સંચાલિકા નિતાબેન બિપીનભાઇ
પટેલ રહે છાપરા ભાઠા તેમજ બસ ચાલક સંજયભાઇ
રહેતા 14થી વધુ વિદ્યાર્થીઓ પણ ડાંગ પ્રવાસે ગયા હતા. ટ્યુશનથી પ્રવાસે ગયેલી 4 વર્ષની લખવા બેસી જતી હતી. પ્રવાસ જવા પોતાની પુત્રી ધ્રુવા સાથે મૃત્યુ પામેલ
જો કે ગોઝારી ઘટનામાં 10ના અકાળે મોતથી ગુરુકૃપા ધ્રુવા પટેલ અને તેણીની માતા હેમાક્ષી પહેલા ધ્રુવાએ સ્કૂલનું હોમવર્ક પણ મીનાક્ષી બેનનો ખોળો લગ્નના જીતેન્દ્રભાઇ મહેતા અને ઉમીયા ટ્રાવેલ્સનાં માલિક વિરૂદ્ધ
કોમ્પલેક્ષમાં માતમનો માહોલ છવાયો છે. થર્ટી ફસર્ટના પટેલનું પણ અકસ્માતમાં મોત કર્યું હતું અને ગુજરાતી મૂળાક્ષળ ઘ 12 વર્ષ બાદ ભરાયો હતો,કુદરતે સાઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આઇપીસી કલમ 279,
રોજ ગુરુકૃપા કોમ્પલેક્ષમાં નાના બાળકો માટે ખાસ નીપજ્યું હતું, ધૃવાની કાકીએ જણાવ્યું અને ચ ની પ્રેક્ટિસ કરી હતી.સહુથી ક્રૂરતાપૂર્વક એક પિતા પાસે પુત્રી અને 337, 338, 304 અને મોટર વ્હીકલ એક્ટ 184, 133,
યોજનાર તમામ પ્રોગામ પણ પડતા મૂકવામાં આવ્યા હતું કે ધ્રુવા ટ્યુશન કે સ્કૂલેથી આવી દુઃખદ વાત એ છે કે અકસ્માતમાં એક પતિ પાસેથી પત્ની છીનવી લીધી ધ્રુવાએ કરેલું છેલ્લું હોમર્વક 177 મુજબ ગુનો નોંધી આગળની તપાસ સુબીર પોલીસ
હોવાની માહિતી સામે આવી છે. મથકનાં પીએસઆઇ એચ.બી.વડાવીયા કરી રહ્યાં છે.
ઝૂકેલી ગરદનો : જો નેતાઓએ જવાબદારી નિભાવી હોત તો આ સ્થિતિ ન થાત ! CM ‘બિઝી’ હતા, સિવિલમાં ડોકિયંુ કરી સમૂહ લગ્નમાં
8 વિદ્યાર્થીઓ તથા માતા-
પુત્રીના મળી 10ના અકાળે
મોત અને 80 ઈજાગ્રસ્તો
પહોંચી ગયા, મૃતકોના પરિવાર માટે સમય જ ન મળ્યો
ની કરુણાંતિકા ને પગલે
છાપરાભાઠા વિસ્તાર ડુસકે જોકે, વસંત ગજેરાને ત્યાં લગ્ન માટે સમય તો કાઢી જ લીધો હતો
ચઢ્યો છે ત્યારે ત્યાંના સમર્થ સુરત | સીએમ રૂપાણી શનિવારે સાંજે એરપોર્ટથી
પાર્ક ખાતે દિગ્ગજ નેતાઓ
સ્થાનિક નેતાઓ નો કાફલો
સીધા નવી સિવિલ હોસ્પિટલ ખાતે હંકારી ગયા
હતાં. જ્યાં તેમણે ઇજાગ્રસ્તો, તેમના પરિવાર તેમજ
ઘટનામાં કાયદાકીય પગલાં લેવા સીઅેમ
પહોંચી ગયો હતો. ત્યાં
મૃતકો ના પરિવારજનો નું
સારવાર કરી રહેલા તબીબો સાથે વાત કરી હતી.
ત્યાર બાદ તેમણે ટ્રોમા સેન્ટરમાં તેમણે આ ઘટનામાં અને આરોગ્ય મંત્રી વચ્ચે લાંબી ચર્ચા થઇ
હૈયાફાટ રૂદન સંબંધીઓ, ઇજા પામેલા બાળકો માટે એક લાખ રૂપિયા તેમજ સિટી રિપોર્ટર | સુરત દર્દીઓ ને બહાર મોકલવામાં આવે છે
આડોશ પાડોશીઓ નો મૃત્યુ પામેલા બાળકો માટે 2.5 લાખ રૂપિયાની ω અગાઉ તમે જ નજીકના ભવિષ્યમાં સિટી સ્કેન
વિલાપભરી સ્થિતિ જોઈ સહાયતાની જાહેરાત કરી હતી. સિવિલથી તેઓ પોલીસ ફરિયાદ અને બસમાં 65 ની જગ્યા મુકાઈ જશે તેમ કહ્યું હતું પરંતુ તમારી સુચના નું
સૌ કોઈ ની આંખ ના ખુંણા પી.પી.સવાણી ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નના એ 80 બાળકો ને બેસાડાયા આવી બેદરકારી પણ સિવિલમાં પાલન થતું નથી ω આ વેધક
ભીંજાય ગયા હતાં. ત્યારે કાર્યક્રમમાં ગયા હતાં. ત્યાર બાદ સીએમ રૂપાણી અંગે ના પ્રશ્નમાં સીએમ એ કહ્યું હતું કે, પ્રશ્નમાં સીએમ રૂપાણીએ આરોગ્ય મંત્રી
આ મહાનુભાવો ની ગરદ વસંત ભાઇ ગજેરાની મુલાકાતે ગયા હતાં. અને ઈન્વેસ્ટીગેશન બાદ કાયદાકીય પગલાં લેવામાં કાનાણી સામે જોતાં બંને વચ્ચે ચર્ચા થયાં બાદ ફરી
આપોઆપ નીચી નમી ગઈ ત્યાંથી ગાંધીનગર માટે રવાના થઇ ગયા હતાં. આવશે. સિવિલમાં સિટી સ્કેન ધૂળ ખાઈ છે ને નજીકના દિવસમાં સિટી સ્કેન શરૂ થઈ જશે
હતી. આ ઝુકેલી ગરદ નો જોકે આ તબક્કે તેમણે મૃતકોના પરિવારને મળીને
એ જો પોતાની જવાબદારી
ગંભીરતા પૂર્વક નિભાવી હોત
સાંત્વના આપવાની જરૂર હતી. આ મામલે સાંસદ
સી.આર.પાટીલ જણાવ્યું હતું કે સીએમની સૂચનાથી
બસમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડ્યા
તો તેમની આ સ્થિતિ ન થાત ! વનમંત્રી ગણપત વસાવા. તેઓ પોતે અને અન્ય ^36 સીટની બસમાં 96 લોકો બેસાડવાએ નિયમ વિરુદ્ધ છે.ક્ષમતા અને પરવાનગીથી વધુ
ધારાસભ્યો અંતિમ યાત્રામાં જોડાયાં હતાં. લોકો બેસાડવાએ દંડને પાત્ર ગુનો છે. > પાર્થ જોશી, ઇન્ચાર્જ આરટીઓ, સુરત
કાળની કારમી કસોટી | કાશ ! ભૂલકાઓને લઇ એ બસ પ્રવાસે ઉપડી જ ન હોત, હજી તો જીવનની શરૂઆત હતી ત્યાં તો પૂર્ણવિરામ
જન્મદિનના 22 દિવસ પહેલાં જ તૃષા બહેનપણીને પણ સાથે પ્રવાસે 12 વર્ષની ધ્રુવી જીદ કરી પ્રવાસે ગઈ નિઃસંતાન નીતા ટીચરે બાળકો
14 વર્ષના ક્રિશને મોત ભરખી ગયું લઇ ગઇ, બંનેએ જીવ ગુમાવ્યા અને કુદરતની ક્રૂરતાનો ભોગ બની પ્રત્યેના પ્રેમને લીધે ટ્યુશન શરૂ કર્યું
અકસ્માતમાં જીવ ગુમાવનાર 14 વર્ષિય ક્રિશનો મોતને ભેટેલી ત્રિશા પટેલ(19)ની બહેનપણી મોતને ભેટેલી 12 વર્ષની ધ્રુવી પટેલ પિતા ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં પોતાના ઘરે ટ્યુશન
નાનો ભાઇ નીલ બસમાં આગળનો બોક્સમાં હતો. શ્રધ્ધાએ જણાવ્યું હતું કે ત્રિશા યુનિવર્સિટી ખાતે અલ્પેશભાઈએ ના પાડી છતાં ય પ્રવાસમાં ગઈ કલાસ ચલાવતી શિક્ષિકા નીતા પટેલને લગ્નના
પિતા હેમંત, માતા વિનીતા, દાદા જશ, દાદી બીએસસીના સેકન્ડ યરમાં અભ્યાસ કરતી હતી હતી જે પ્રવાસ તેણીની જિંદગીનો આખરી પ્રવાસ લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ થઇ ન
કપીલા તથા નાના ભાઇ નીલ સાથે રહેતો હતો. તે હમેશા ફસ્ટ, સેકન્ડ રેન્ક લાવતી ત્રિશા તેના બની ગયો. ધો. 6માં અભ્યાસ કરતી ધ્રુવીએ હતી.સંતાન સુખથી વંચિત હોવાને લીધે નીતા
ક્રિશના પિતા રત્નકલાકાર છે. મૂળ આણંદ પિતાની એકની એક હતી. તેને એમએસસી માટે પ્રવાસમાં જવું જ હતું તેથી તેણીના પિતા તેને બેનને બાળકો પર વધુ પ્રેમ હતો.બાળકોની
પેટલાદ તાલુકાના માણેકગામના વતની હેમંત વિદેશ મોકલવાના હતા. તે પોતાની લેબ પણ શરૂ અટકાવી ન શક્યા પણ તેણીના ભાઈએ પિતાની સમીપ રહેવા માટે નીતાબેન ટ્યુશન ચલાવતા
પટેલના પુત્ર ક્રિશનો 12 જાન્યુઆરી 2019ના કરવાની હતી. થોડા દિવસ પહેલા અમે બન્ને નિતા વાત માની લીધી અને તેનો જીવ બચી ગયો હતા.ઘવાયેલા ઓમ નામના બાળકના પિતા
રોજ 15મો જન્મદિવસ હતો. જો કે ક્રિશનું ટીચરના ઘરે ગયા હતા. ત્યારે પ્રવાસની વાત થઈ હતો તેણીએ અન્ય બાળકો સાથે પ્રવાસ માણવો વંદન પટેલે જણાવ્યું હતું કે પ્રવાસની ફી મેં
જન્મદિવસના 22 દિન પહેલા જ મોત થતાં અને તે તેની બહેનપણી શ્રેયાને પણ સાથે લઇ ગઇ હોવાને લીધે તેણીએ પિતાની વાત ન માની હતી બાદમાં આપવાનું જણાવ્યું હતું અને ટીચરે તરત
પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હતી તેનું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અકસ્માત સ્થળ અને કુદરતની ક્રૂરતાનો શિકાર બની હતી શિક્ષિકાનું ટ્યુશન ઘર જ ચિંતા નહિ કરો પછીથી આપી દેજો.
કુલ પાનાં = 20
કિંમત ~ 4.00, વર્ષ 15 , અંક 268, મહાનગર
સુરત, સોમવાર, 24 ડિસેમ્બર, 2018 માગશર વદ-2 િવક્રમ સંવત 2075 12 રાજ્ય | 66 સંસ્કરણ
આદેશ કરતા ટ્રાફિક ડ્રાઇવ ભુલાઈ ગઇ શહેરમાં 25થી 29 ડિસેમ્બર મૂળભૂત અધિકારો અંગે
જુ દા જુદા ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા અંદાજે 25
હજાર જેટલા આરોપીઓને પકડી પાડવા માટે ગુજરાત રાજ્યના
પોલીસ વડાએ રાજ્યભરની પોલીસને આદેશ કર્યો છે. જેના પગલે
લાલદરવાજા મોઢવણિક વાડીમાં બામસેફનું 35મું સંમેલન
સુરતમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય કરાઈ. તેમાં સરકાર ઇચ્છે તો 6થી જમીનના માલિક નથી રહ્યાં. હવે
હાલમાં દરેક પોલીસ સ્ટેશના અધિકારીઓ વોન્ટેડ ગુનેગારોની ફોટા, મૂળનિવાસી સંઘ અને બામસેફનું 14 વર્ષના બાળકો માટે શિક્ષણની ખેડતૂ ોની સાતબારમાં કબજેદાર તરીકે
નામ-સરનામા અને મોબાઈલ નંબર સહિતની યાદી લઇને બેઠેલા 35મું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું જોગવાઈ કરી શકે. ઉલ્લેખ આવે છે. જે ખેડતૂ ો 1954માં
કામ શું કરવું? જોવા મળે છે. આ વચ્ચે જ્યારે હું એક પોલીસ
અધિકારીને મળવા પહોંચી ત્યારે તેમણે મને
છે. બામસેફ દ્વારા દેશમાં બંધારણના
મૂળભૂત હક્કો નાગરિકોને મળે તે
તેની સાથે ખાનગીશાળાઓને
બેફામ છૂટ આપી સરકારે
જમીનના માલિક હતા, આજે સન
2000 પછી તેઓ માત્ર કબજેદાર
કહ્યું કે, રજની! શું કહેવું તને, છેલ્લા 6 મહિનાથી રોજ સવાર સાંજ માટે લડત ચલાવાઈ રહી છે. આ જવાબદારીમાંથી હાથ ખંખરે ી નાંખ્યા છે. આ મુદ્દાઓ અંગે લોકોને જાગૃત
ટ્રાફિકની ડ્રાઈવમાં જવું પડતું હતું, પરંતુ જ્યારથી ડીજીપીએ વોન્ટેડ અંગે સંગઠનના તારરામ મેહનાએ છે. એજ રીતે કલમ 38માં સામાજિક કરવા સંમલે નનું આયોજન કરાયું છે.
આરોપીઓને પકડવા આદેશ જારી કર્યો છે ત્યારથી ટ્રાફિક ડ્રાઈવ તો પારકી દીકરીઓને પોતાની કરી મહેશભાઈ સવાણી અને બટુકભાઈ રવિવારે જણાવ્યું હતું કે ભારત સમાનતા માટે નવી વ્યવસ્થાનીની આથી 25 ડિસેમ્બરે સંમલે નનો પ્રારભં
ઠીક બીજા રૂટીન કામ પણ થઇ શકતા નથી. તેમાં પણ ટ્રાફિક ડ્રાઈવ મોવલીયાના પરિવારે રવિવારે કન્યાદાન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી સરકાર બંધારણની મૂળભૂત કલમોમાં વાતો કરી છે. જેમાં અત્યાર સુધી કોઈ સવારે 9 કલાકે કરાશે. ત્યારબાદ
તો સાવ ભુલાઇ જ ગઇ છે. વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી દીકરીઓને વધાવી હતી. તેમજ ફેરફાર કરી નાગરિકોને અધિકારોથી કામગીરી કરાઈ નથી. બે વ્યક્તિના અતિથિઓના પ્રવચનો, સવાર-સાંજ
સમારોહના અગ્રણીઓએ નાની કન્યાઓની આરતી ઉતારી બેટી
વંચિત રાખી રહી છે. ઉદાહરણ તરીકે આવકની અસમાનતા દૂર કરવાનું ભોજન અને રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો
બાળકોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાનું બચાવો... બેટી પઢાવોનો સંદેશ આપ્યો હતો. મુસ્લિમ અને ખ્રીસ્તી
દીકરીઓને પણ તેમના ધર્મની રસમ પ્રમાણે લગ્ન કરાવી વિદાય અપાઈ
બંધારણની કલમ 48માં બાબા સાહેબે
6થી 14 વર્ષના બાળકોને શિક્ષણની
કહ્યું છે. તેને બદલે અદાણીઓ
અને અંબાણીઓ વધી રહ્યાં છે.
યોજાશે. 26, 27 અને 28મીએ
સવારથી સાંજ વિશેષ સત્ર તથા
કહે છે પણ ફ્રીમાં સુવિધા આપતા નથી હતી. તેની સાથે દરેક દીકરીના ભવિષ્યની તમામ ચિંતાઓ દુર કરવાનો કોલ આપ્યો હતો. આ પ્રસંગે સાધ્વી ઋતંભરા, સુવિધા સરકારની ફરજ હોવાનું આદિવાસીઓની 60 ટકા કરતા 29મીએ બપોરે 2.30 કલાકે સત્રનું
દ રેક સ્કૂલોને ફરજિયાત રીતે પ્રવાસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં જવાનું
જણાવાયું છે. શાસનાધિકારીની ઓફિસમાં એક શિક્ષક મહુડીના
પ્રવાસ માટે મંજૂરી લેવા આવ્યા હતા, પરંતુ સાહેબ દ્વારા તેમની અરજી
રમેશભાઈ ઓઝા, સ્વામી માધવપ્રિયદાસ, પી.પી.સ્વામી, ગીરીબાપુ અને સંતોએ ઉપસ્થિત રહી દીકરીઓને
આશીર્વચન આપ્યા હતા. સમારોહમાં 70 હજારથી વધુ લોકોએ સમૂહલગ્નને માણ્યા હતા. તસવીર - રિતેશ પટેલ
જણાવ્યું છે. તેમાં પાછળથી ફેરફાર
કરી કલમ 21(એ)ની જોગવાઈ
વધુ વસતી હોય તો સ્વયંશાસનની
જોગવાઈ છે. ખેડતૂ ો પોતાની
સમાપન કરાશે. આ પ્રસંગે રાષ્ટ્રીય
અગ્રણીઓ ઉપસ્થિત રહેશ.ે
બીએપીએસમાં 22મો પાટોત્સવ ઉજવાયો શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના સભ્યોની મીટિંગ મળી રાજા રણછોડરાયની 48મી સાલગીરી ઉજવાઈ માહેશ્વરી ભવનમાં 8મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો
સુરત : શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના આજીવન સભ્યોની એક વિશેષ સુરત : સંત શ્રી ખાખીબાવા મંદિર દ્વારા રાજા રણછોડરાયની 48મી સુરત : શ્રી કરણી ઈન્દ્ર ભક્ત મંડલ સુરત દ્વારા સિટીલાઈટ ખાતે માહેશ્વરી
મીટિંગ વીઆઈપી રોડ ખાતે શ્રી શ્યામ મંદિરના હોલમાં યોજાઈ હતી. સાલગીરી મહોત્સવ યોજાયો હતો. જેમાં સાલગીરી મહોત્સવ નિમિત્તે ધ્વજ ભવનમાં 8મો વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. માતાજીના
મીટિંગનો પ્રારંભ બાબા શ્યામ મંદિરમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું દર્શન યાત્રા ગોવર્ધન મોહલ્લાથી નીકળી રણછોડરાય મંદિર નાનપુરા ખાતે જયકારથી આખું ભવન ગૂંજી ઊઠ્યું હતું. ભવનને શ્રુંગારિત કરવામાં
હતું. તેમજ ટ્રસ્ટના સચિવ સુશીલે મંદિરના નિર્માણ, વ્યવસ્થાઓ, ભાવી ખાખીબાવા સ્ટ્રીટ સુધી પહોંચી હતી. આ કાર્યક્રમ દરમિયાન રક્તદાન આવ્યો હતો. જેમાં શ્રી મઢ ખુડદના વ્યવસ્થાપક અને ઇન્દ્ર બાઇસા
યોજનાઓ, આગામી કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્મીમેર હોસ્પિટલમાં મહારાજના પુત્રએ જ્યોત પ્રજ્વલિત કરી હતી. મંડળના કલાકારોએ
મીટિંગમાં ટ્રસ્ટના સદસ્યાે ઉપસ્થિત રહ્યા હતા. દાખલ દર્દીઓ માટે મહાપ્રસાદીનું વિતરણ કરાયું હતું. ભજનોની પ્રસ્તુતિ કરી હતી.
અન્નપૂર્ણા વ્રત નિમિત્તે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ગુરુદત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી અગ્રવાલ વૈવાહિક પરિચય મીટિંગ યોજાઈ
સુરત : અડાજણમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 22મો
પાટોત્સવ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ઉજવાયો હતો. સવારે 6
કલાકે મંદિરમાં વેદોક્ત-વિધિપૂર્વક મહાપૂજા અને ઠાકોરજીને કેસર મિશ્રિત
જળથી અભિષેક વિધિ પ. પૂ. ઘનશ્યામચરણ સ્વામીની ઉપસ્થિતિમાં
સંપન્ન થઈ હતી. ઠાકોરજીની આરતી ઉતારીને પાટોત્સવની વિધિ પૂર્ણ થઈ
હતી. ઉલ્લેખનીય છે કે, સામાજિક, નૈતિક, શૈક્ષણિક તથા આધ્યાત્મિક
ઉત્કર્ષના સેવાકાર્યોની ભાગીદારીથી છેલ્લા કેટલાય વર્ષોથી વહી રહી છે
તેવા સુરતના નજરાણા સમા બીએપીએસ સ્વામીનારાયણ મંદિરનીભેટ
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આજથી 22 વર્ષ પૂર્વે આપી હતી. આ
મંદિરમાં બિરાજીને ભગવાન સ્વામિનારાયણ સુરતની ભાવિક જનતા સુરત : શહેરના રેશમવાડ સ્થિત અન્નપૂર્ણામાતા મંદિરમાં ચાલી રહેલા સુરત : અગ્ર મિલન, સુરતની અગ્રવાલ વૈવાહિક પરિચયમાં 28મી
ઉપર સતત કરૂણાવર્ષા કરી રહ્યા છે. આ મંદિર હરિભક્તોએ કરેલી સેવા અન્નપૂર્ણા વ્રતમાં રવિવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો હતો. સુરત : દત્તાત્રેય આશ્રમ ખરચ ગામ -કોસંબા ખાતે ગુરૂદત્ત જયંતિની સપ્તાહિક મીટિંગ શ્રી શ્યામ મંદિર, વેસુ ખાતે યોજાઈ હતી. જેમાં 300
અને સમર્પણનું પ્રતિક છે. અસંખ્ય ઉન્નત જીવન અને કલ્યાણના માર્ગે આ પ્રસંગે મંદિરમાં વ્રત કરતી બહેનોએ ગરબા ગાયા હતા. આ વ્રતનું ભવ્ય ઉજવણીનું આયોજન થયું, લોકોએ ભક્તિ ભાવ પુર્વક ઉત્સવમાં લોકો સામેલ થયા હતા. જેમાં શહેરના જુદા-જુદા ક્ષેત્રોમાં પરિવારોની
આગળ વધવાની પ્રેરણા અહીંથી અનેક ભક્તો મેળવી રહ્યા છે. સમાપન 1 જાન્યુઆરીના રોજ થશે. જોડાયા. વૈવાહિક, સ્વાસ્થ્ય, શિક્ષા, એકતા, સહયોગ વધારવા માટે કરાઇ હતી.
મહોત્સવ }પં. પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં સંગીતના સૂરો સાથે મૃત્યુ મરી ગયું રે લોલની કૃતિ ભજવાઈ વૈષ્ણવ સંગઠનનો પરિચય મેળાે યોજાયો I.P. મિશન શાળામાં નાતાલની ઉજવણી
વાલીઓને ફીમાં ઘટાડો થશે એવી આશા હતી, શાંતિ એશિયાટિક સ્કૂલે વાલીઓને ગેરમાર્ગે દોર્યા
અાજનું પંચાંગ અાજનું રાશિફળ અાજનો ઈતિહાસ | પ્રો. અરુણ વાઘેલા ક્રોસવર્ડ - 5118 | ભુપન્ે દ્ર શાહ ‘શંભ’ુ
શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત 1 2 3 4 5 6
તિથિ ઃ માગશર વદ-2િવક્રમ સંવત : 2075 ગાંધીજીનો બાબલો : નારાયણ દેસાઈ (1924-2015 )
ઉત્તર ભારતીય તિથિ ઃ પોષ કૃષ્ણ-2વિક્રમ સંવત : 2075 }મેષ (અ.લ.ઈ) શુભ રંગ : લાલ આજે મહંમદ રફી, સાને ગુરુજી ગીતો, નાટક, ચરિત્રો અને અનુવાદો થકી 7 8
ઈસ્લામી તારીખ: 16 રબિ ઉલ આખર આજે સોમવારના દિવસે ઉતાવળિયો નિર્ણય લેવો હિતાવહ તથા ‘ગાંધીજીના હનુમાન’ અને ગાંધીવિચારને ધબકતો રાખ્યો હતો. પાવન
અાજનો તહેવાર ઃ - નથી, નાણાવ્યય વધતો જણાય, નાની ઈજાથી સાવધ રહેવુ.
અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર, પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, સામ્યયોગી 9 10 11
‘ગાંધીજીનો બાબલો’ અને પ્રસિદ્ધ વિનોબા, સોનાર બાંગ્લા,અહિંસક
અાજનો મંત્ર જાપ ઃ ઓમ શ્રાં શ્રીં શ્રૌં સ: સૂર્યાય નમ: }વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ : સફેદ ગાંધીવાદી ચિંતક નારાયણ પ્રતિકારની કહાણી, 12 13 14 15
દિવસનાં ચોઘડિયાં ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત દેસાઈનો જન્મદિવસ છે. વેડછીનો વડલો (સંપા.)
વિરોધી સામે પ્રગતિ જણાય, નાની-મોટી મુસાફરી સંભવ,
રાત્રિનાં ચોઘડિયાં ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ ટેક્નિકલ ક્ષેત્રના લોકો માટે શ્રેષ્ઠ દિવસ જણાય. જન્મભૂમિ વલસાડ અને અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ 16 17 18 19 20
શુભ ચોઘડિયાં : અમૃત-07.19 થી 08.39, શુભ-09.59 થી કર્મભૂમિ ગાંધીવિચારનો અને મારું જીવન એજ મારી
}મિથુન (ક.છ.ઘ) શુભ રંગ : લીંબું ફેલાવો એટલે કે આખું વાણી (ચાર ભાગ)વગેરે
11.19, ચલ-13.59 થી 15.19, લાભ-15.19 થી 16.39, 21 22
અમૃત-16.39 થી 17.59, ચલ-17.59 થી 19.39 કાર્યફળમાં વિલંબ જણાય, આપની પારિવારિક સમસ્યાનું જગત.મહાત્મા ગાંધી, તેમની જાણીતી કૃતિઓ
નિરાકરણ જણાય, આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ. વિનોબા અને જયપ્રકાશ છે. રણજીતરામ પુરસ્કાર, 23 24
યોગ ઃ ઐન્દ્ર કરણ ઃ વણિજ નારાયણથી અત્યંત નારાયણ દેસાઈ સાહિત્ય અકાદમી પુરસ્કાર,
રાહુકાલ ઃ 07.30 થી 09.00 દિશાશૂળ ઃ પૂર્વ }કર્ક (ડ.હ) શુભ રંગ : દૂધીયો
પ્રભાવિત રહેલા નારાયણદાદાનો ઉછેર જમનાલાલ બજાજ એવોર્ડ અને મૂર્તિદેવી 25 26 27 28
અાજનો વિશેષ યોગઃ વૈધૃતિ પ્રા.25.39, વિષ્ટિ પ્રા.27.23 રોકાણ કરતા પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી, અને વિકાસ અમદાવાદના ગાંધી આશ્રમ પુરસ્કારથી તેઓ સન્માનિત થયા હતા.
આજનો પ્રયોગ ઃ સોમવારે દેવાધિદેવ મહાદેવજીનું પૂજન-અર્ચન કે તેમના ગૃહજીવનમાં સંવાદિતતા જણાય, પરિશ્રમનું ફળ જણાય. અને સેવાગ્રામમાં થયો હતો.કોલેજનો તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ 29 30
સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે તેમજ સફેદ ચંદન કે ભસ્મ લગાવવાથી }સિંહ (મ.ટ) શુભ રંગ : સોનેરી દરવાજો ભાળ્યો ન હોવા છતાં ગુજરાતી અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ
માનસિક શાંતિ મળે છે. ઉપરાંત હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, રહ્યા હતા. નારાયણ દેસાઈનું તા. 15 માર્ચ
સમજી વિચારીને નિર્ણય લેવો, કાર્યનો બોજ જણાય, જૂના ઉડિયા અને સંસ્કૃતના જ્ઞાતા હતા. તેમણે 2015ના રોજ અવસાન થયું હતું. આડી ચાવી 4. શિખામણ, માર્ગદર્શન (4)
તિથિના સ્વામી : બીજ તિથિના સ્વામી શ્રી બ્રહ્માજી છે. સંબંધો ફરીથી તાજા થાય, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે. 1. હાથીની માવજત કરનારો 5. જકાત, વેરો, ટેક્સ (2)
તિથિ વિશેષ : આજના દિવસે શ્રી બ્રહ્માજીનું પૂજન-અર્ચન કે કોઈ }કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ : લાલ સુડોકુ-1603 માણસ, મહાવત (4) 6. શોધ, તપાસ (3)
બ્રહ્મચારી બ્રાહ્મણને ભોજન કરાવવાથી પુણ્યબળમાં વૃદ્ધિ થાય છે. પોતાની વાતની વાત રજૂ કરવામાં ઉતાવળના કરાવી, ખાન- 4. કરામત, યુક્તિ (4) 8. મરકી, કોલેરો જેવો ચેપી રોગ
િવક્રમ સંવત : 2075 યુગાબ્દ : 5120 કે.
10
બુ. ગુ.
8 શુરા..
પાનમાં ધ્યાન રાખવું, નાની ઈજાથી સાવધ રહેવું. 7. જૂઠું, ખોટું, ભૂલ ભરેલું (3) (4)
શ. સૂ.
શાિલવાહન : 1940 વીર સંવત : 2545 11
મં. 9
6
74 }તુલા (ર.ત) શુભ રંગ : લાલ 8. આધાર, ભરોસો (3) 11. પગાર, દરમાયો, સેલરી (3)
ખ્રિસ્તી સંવત : 2018 હિજરી સન : 1440 12 ચં. કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય, મૂડીરોકાણ કરતા પહેલાં 9. સરિતા, રિવર (2) 13. આબરૂ સાચવવી તે (4)
1 3 રા. 5
રાષ્ટ્રીય િદનાંક : 03 પારસી વર્ષ : 1388 2 4 પૂર્વ આયોજન જરૂરી, જૂના રોગમાંથી રાહત જણાય. 10. મદદ, હેલ્પ (3) 15. નાહવા માટેની ઓરડી (3)
નક્ષત્ર ઃ પુનર્વસુ સાંજે }વૃશ્ચિક (ન.ય) શુ ભ રંગ : સફેદ 11. પોશાક, પહેરવેશ (2) 16. ભારતીય ક્રિકેટર
સૂર્યોદય-સૂર્યાસ્ત ….......... તેંડુલકર (3)
18.22 સુધી ત્યારબાદ આપની પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, મધ્યાહન બાદ 12. ખારાશવાળું તત્ત્વ (2)
શહેર અ’વાદ સુરત વડોદરા મુંબઇ 18. નદીનો કિનારો (2)
પુષ્ય અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય, આરોગ્ય સચવાય. 14. તાબેદાર, હુકમમાં રહેનારું (4)
સૂર્યોદય 07.19 07.14 07.15 07.10 20. એક ઝાડ કે તેનું લાકડું (3)
નવકારશી 08.07 08.02 08.03 07.58 અાજની જન્મ રાશિઃ સાંજે }ધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ : લીંબુ 17. વિશ્વાસ, ભરોસો (3)
18.22 સુધી મિથુન (ક. જૂના વિવાદ સમાપ્ત થતા જણાય, આર્થિક નવી તક જણાય, 19. મન વડે ધારેલી, કલ્પિત (3) 22. ગુંડાગીરી, બળજોરી (4)
સૂર્યાસ્ત 17.59 18.02 17.59 18.06 છ.ઘ.) ત્યારબાદ જન્મેલા ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવુ. 21. સિનેમા, ફિલ્મ (4) 24. પંજાબની એક નદી (4)
ચંદ્રોદય 19.52 19.55 19.51 19.59 બાળકનું નામ કર્ક (ડ.હ.)
ચંદ્રાસ્ત 07.58 08.35 07.52 08.31 }મકર (ખ.જ) શુભ રંગ : દૂધીયો 25. શિષ્ય, શાગીર્દ (2)
પરથી રાખવું. 22. દર, ભાવ, કિંમત (2)
26. તંગી, મુશ્કેલી (2)
સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતી જણાય, 23. ખૂબ ખુશ, અતિ આસક્ત (2)
અાજની તારીખે જન્મેલ વ્યક્તિનું વર્ષ ફળ! સકારાત્મક દ્રષ્ટિકોણ આપને સફળતા આપાવે, દિવસ 24. સીતાજીના પતિ (2)
28. લીન, આસક્ત (2)
ધીરજતાથી પસાર કરવો. જવાબ ક્રોસવર્ડ 5117
} અારોગ્ય ઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન સારું જણાય. તેઓને મુખ્યત્વે 27. ગીરો મૂકેલું, ઘરેણુ (3)
ગળાના તેમજ નાકના દર્દો અને લોહી પરિભ્રમણને લગતી સમસ્યા વધારે જણાય. }કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ : સોનેરી સુડોકુ-1602નો જવાબ 29. પાણી પીવાનો ગ્લાસ (2) જ ન મે જ ય ચો ર ણી
} વિદ્યાર્થી ઃ વર્ષ દરમિયાન મિત્ર સુખ ઓછું જણાય. મુખ્યત્વે ચિત્રકળા, સ્નેહીજનોના મદદથી આપની નાવ કિનારે લાગશે, અંગત ખાનાઓમાં એકથી નવના આંક એ રીતે 30. બૂરા કામમાં સાથ આપનારો (4) ના ક વ કી લ જ
સંગીત, ટેકનોલોજી, ડેકોરેશન જેવા વિષયોમાં વિશેષ રસ દાખવે. સંબંધો માં ખટાશ જણાય, આરોગ્યમાં સાનુકૂળતા જળવાઈ ગોઠવાયેલા છે કે ઊભી, આડી રોમાં એક આંક બ રા ત ન સ વા ર
રહે. ઊભી ચાવી મ ર વો ત ગ ડું
} સ્ત્રી વર્ગઃ લાગણીશીલ અને ભૌતિક વસ્તુઓના આગ્રહી હોય. વર્ષ એક જ વાર આવે. તે જ રીતે દરેક ર્કોનરમાં
1. આકાશ, અંબર, નભ (3) ક ણ કી કો ડ આ
દરમિયાન પોતાની આવડતથી ગૃહ તેમજ કાર્યક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન ભજવે. }મીન (દ.ચ.ઝ.થ) શુભ રંગ : લાલ નવના ચોકઠામાં પણ એકથી નવના આંક ડ બ ના ર સ ત ર
એક એકવાર જ આવવા જોઈએ. નમૂના માટે 2. જળથી અપાતી ખ્રિસ્તી ધર્મની
} કૌટુંબિક ઃ જૂના રીતિ રિવાજોના બદલે નવા રીતિ રિવાજોના પ્રેમી યાત્રા- પ્રવાસમાં સાનુકૂળતા જણાય, કાર્યક્ષેત્રમાં સામાન્ય દીક્ષા (4) દો શી ન સ ચો ક સી
હોય.વર્ષના પ્રારંભમાં થોડો સંઘર્ષ જણાય પછી સફળતા પ્રાપ્ત કરે. અવરોધ જણાય, પારિવારિક વાતાવરણ ઉમંગ ઉલ્લાસ વાળું કેટલાક આંક મુકાયા છે. ખાલી ખાનાં હવે તમે ત રા પ પ્ર રા
રહે. તર્ક લગાડીને ભરી કાઢો. 3. પતન, પડવું તે (2) વ ળ ગ ણ જા ન ર ડી
વરસાદમાં એક છાપરા નીચે ગાય, ભેંસની સાથે રહેવું પડતું હતું,જૂતાં નહોતા તેથી ઉઘાડા પગે જ ચાલીને મેડલ જીતી લીધો હતો
લક્ષ્ય નક્કી કરીને યોગ્ય તાલીમ લેવાથી મહેનત સફળ થાય છે ચંદ્રક મળ્યો હતો. પિતાના અસમયે થયેલા નિધનથી માંડીને મેં ભાગ લીધો હતો અને મેં ઉઘાડા પગે જ સિલ્વર મેડલ જલદી જ શરૂ થઇ જશે. દુર્ભાગ્યે તેમાં વિલંબ થવાથી અમારે
ખુશબીર કૌર મેડલ જીતવા સુધીની સફર ખૂબ સંઘર્ષપૂર્ણ રહી હતી. આ જીત્યો હતો. અમારી પાસે તે વખતે એટલા પૈસા નહોતા કે ઘણી તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. મેં ચંદ્રકો જીતવાનું
એથ્લેટ, ફાસ્ટ વૉકમાં એશિયન ગેમ્સમાં જીત પ્રાપ્ત કરનારી હું પહેલી ભારતીય મહિલા હતી. આજે રેસ માટેના જૂતા ખરીદી શકીએ. જોકે, જૂતા નહીં હોવાની શરૂ કર્યુ તો પરિવારના સભ્યોને ભાવતું ભોજન મળવા લાગ્યુ
સિલ્વર મેડલિસ્ટ લાગે છે કે સ્પોર્ટ્સ લાઇફથી સારું કંઇ ન હોઇ શકે, કારણ કે તે વરસાદ પડતો અથવા ઠંડા વધી જતી ત્યારે છાપરા વાળી વાતથી મારા પ્રદર્શન પર કોઇ અસર નહોતી પડી. આવી હતું. આશા છે કે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં પાક્કો
તન-મનને ઉત્સાહ, આશા અને સકારાત્મકતાથી ભરી દે છે. જગ્યામાં ગાય અને ભેંસની સાથે અમે છ જણા પણ રાત ઘણી સ્પર્ધાઓ જીત્યા બાદ અંતે તે દિવસ આવી ગયો હતો સુવર્ણ ચંદ્રક જીતીશ. મારી તૈયારીઓ ચાલુ છે.વર્તમાન
મારા એથ્લેટ હોવાનો સઘળો શ્રેય મારી માતા અમે લોકો અમૃતસરના રસૂલપુર કલાન ગામના
જસબીર કૌરના પરિશ્રમને જાય છે. રહેવાસી છીએ. હું જ્યારે છ વર્ષની હતી, ત્યારે જ 2000માં
સ્પોર્ટ્સને કારણે જ હું પંજાબ પોલીસમાં પિતાનું હાર્ટ એટેકમાં નિધન થયુ હતું. તેઓ રાજ્ય વીજળી
ગાળતા હતા. આવું ઘણા વર્ષો સુધી ચાલ્યુ હતું. અમે બે-ત્રણ
બહેનો તો એક જ તૂટેલા ખાટલા પર સુતા હતા. ગરીબીની
હાલત એ હતી કે ઘણી વાર તો હું, મારી બહેનો અને માતા
જ્યારે મેં એશિયન રમતોની એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ
લીધો. ઇંચિયોનમાં 20 કિલોમીટરનું અંતર મેં એક કલાક
33 મિનિટ 7 સેકન્ડમાં પૂર્ણ કરીને બીજુ સ્થાન મેળવ્યું હતું.
સરકાર રમતોને ખૂબ મહત્ત્વ આપી રહી છે, જે સારી વાત
છે. અમને આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય સુધારો જોવા મળી રહ્યો
છે. પણ, ઓલિમ્પિકની તૈયારીઓમાં એક વાત સમજાય છે
ડીએસપી પણ છું. માતાના પરિશ્રમ અને સ્પોર્ટ્સમાં વિભાગના કર્મચારી હતા. આ ભીષણ આફતના સમયમાં કોઇને કો બહાનું બનાવીને એક ટંકનું જમવાનું છોડી દેતા હું ચીનની લૂ શિયુઝીથી બે મિનિટ પાછળ રહી ગઇ હતી કે આ પ્રકારની મોટી ખેલ સ્પર્ધાઓ માટે ચાર થી પાંચ વર્ષ
દીકરીઓને મોકલવાની પ્રબળ ઇચ્છાએ મને આ દિવસ માતાના સાસરિયાએ અમારી કોઇ મદદ નહોતી કરી. અમે હતા. જેથી બાકીના સભ્યોને ભોજન મળી શકે. અન્યથા ગોલ્ડ મેડલ જીતી શકતી હતી. પહેલાથી જ તૈયારી શરૂ કરી દેવી જોઇએ.
દેખાડ્યો છે. બાળપણમાં તો મને રમતોમાં રસ જ નહોતો, હું ચાર બહેનો અને એક ભાઈને માતાએ એકલા જ ઊછર્યા માતા ઇચ્છતા હતા કે અમે લોકો સ્પોર્ટ્સમાં જઇએ. મેં તે સમયે મેડલ જીતવા શરૂ કર્યા જ્યારે અમારી પાસે લક્ષ્ય નક્કી કર્યા બાદ તેને પ્રાપ્ત કરવા માટે આકરી
માત્ર અભ્યાસ કરવા માગતી હતી. છોકરીઓ માટે આપણા હતા. અમારા ઘરમાં ગાય અને ભેંસ હતી. તેમનું છાણ તેમની જિદને લીધે મારી મોટી બહેન હરજીતે એથ્લેટિક્સમાં સારું ભોજન પણ નહોતું. 2014ની એશિયન ગેમ્સમાં મેહનત અને તાલીમની જરૂર હોય છે. તેમ ન થાય તો લક્ષ્ય
દેશમાં સંજોગો આવા જ હોય છે કે તેમને બહાર જઇને ઉઠાવવું, તબેલાની સફાઇ કરવી,છાણા થાપવા વગેરે કામ ભાગ્ય અજમાવ્યું હું. તે બાદ તેમણે મને હરજીતના કોચ સિલ્વર મેડલ જીત્યા બાદ અમને સિમેન્ટથી બનેલી છત મળી પ્રાપ્તિમાં 4,5 અને 8 વર્ષ સુધી લાગી શકે છે. આજે મને
રમવાની ઇચ્છા જ નથી થતી. માતા કરતી અને પછી દૂધ વેચવા જતી હતી. તેઓ આસ- બલદેવ સિંહ (પૂર્વ એશિયન ચેમ્પિયન)ને સોંપી દીધી હતી. શકી હતી ત્યારે પહેલીવાર તે માળખાને ઘર કહેવું યોગ્ય સ્પોર્ટ્સ લાઇફ જ સૌથી વધારે પસંદ છે. દરેક ખેલાડીના
પણ મારા માટે સંજોગો એવા સર્જાયા કે મને રમતમાં પડોસના ઘરોના કપડા પણ સિવતા હતા, ત્યારે જઇને ક્યાંક એક પ્રકારે તેમણે મને દત્તક લઇ લીધી હતી અને મને પ્રેક્ટિસ લાગવા લાગ્યુ હતું. પણ આ તો પછીની વાત છે. થયું એમ જીવનનું એક જ લક્ષ્ય હોય છે કે એક ને એક દિવસ તેના
જ આગળ વધવાની તક મળી અને આ લાંબા સંઘર્ષનું ફળ ઘરનો ખર્ચ ચાલતો હતો. અમારી જરૂરિયાતોને પૂરી કરવા કરાવવા લાગ્યા હતા. 2007માં હું ઉઘાડા પગે જ ગામની કે આ સિદ્ધિ બદલ મને ક્યાંકથી ઘરના સમારકામ માટે 5 ખભા પર તિરંગો હોય. મને લાગે છે કે ગામના બાળકોમાં
આ આવ્યું કે 2014માં સાઉથ કોરિયામાં રમાયેલી એશિયન માટે માતાએ જે સંઘર્ષ કર્યો છે, જે આથાગ પરિશ્રમ કર્યો છે સરહદ પર ‘ફાસ્ટ વૉક’ કરતી હતી. કદાચ તે પ્રેક્ટિસનું જ લાખ રૂપિયા અપાવાની જાહેરાત થઇ હતી. પરિવારે એમ ખૂબ પ્રતિભા છે, પણ તેનો ઉપયોગ કરવાનું તે નથી જાણતા.
રમતોમાં મહિલાઓની 20 કિલોમીટર વૉક સ્પર્ધામાં રજત તેની સરખામણીમાં તો અમે જરાય સંઘર્ષ કર્યો નથી. જ્યારે પરિણામ હતું કે 2008માં નેશનલ જૂનિયર કોમ્પિટિશનમાં વિચારીને ત્રણ ઓરડાનું ઘર તોડાવી નાખ્યુ હતું કે નિર્માણ આવા બાળકો-તેમના માતા-પિતાને મોટિવેશનની જરૂર છે.
આંતરિક કંપનને રોકીને જાપાનનાં સૌથી ઠંડા સ્થળ હોકાઇડોના ફુરાનોમાં લવન્ડર અને ટ્યૂલિપના ખેતર,
આ ફૂલોથી સૌંદર્ય પ્રસાધન, મીણબત્તી ઉપરાંત આઇસક્રીમ, ડ્રિન્ક પણ બનાવાય છે
સરળતા-શુદ્ધતાથી પ્રબળ
સુઓ, તો ખુશીથી જાગશો ઇચ્છાશક્તિ વિકસે છે
}કમલેશ ડી. પટેલ ઇચ્છાશક્તિથી પોષિત વિચાર સંકલ્પ
પણ કામ કરો. આખો દિવસ આપણે શ્રી રામચંદ્ર મિશન હોય છે અને જ્યારે સંકલ્પ હૃદયથી
જીવન-પથ ઘણાં લોકોને મળીએ છીએ, કામ નીકળેલો, હળવો અને પ્રાર્થનામય હોય
પં.િવજયશંકર મહેતા કરીએ છીએ, ત્યારે આપણી અંદર નવા વર્ષમાં આપણે સંકલ્પ લઇએ છીએ તો તેની અસર સમગ્ર બ્રહ્માંડમાં સંભળાય
એક કંપન, હલચલ પેદા થઇ જાય પણ થોડા મહિનામાં જ આપણા સારા છે. આ આદ્યાત્મનો સુંદર સિદ્ધાંત છે કે
છે. તેને પરખવા ચાહો તો પગના ઇરાદા અને સંકલ્પો ગાયબ થઇ સૌથી સૂક્ષ્મ, સમર્પિત, હળવો અને
તે ભાગ્યશાળી લોકો છે, જેમને સારી અંગુઠા મિલાવીને સીધા ઊભા થઇ જાય છે. પણ શું કોઇ યુવાનને સૌથી શુદ્ધ શક્તિશાળી હોય
નિદ્રા આવે છે. માનવીના જીવનમાં જાવ અને સઘળું ધ્યાન કરોડરજ્જુના પોતાની પ્રેયસીને મળવા છે. ઈશ્વર સૌથી સૂક્ષ્મ અને
નિદ્રાનું મહત્ત્વ એટલા માટે પણ હાડકાના નિચલા છેડે લગાવો. બંને માટે ઇચ્છાશક્તિની જરૂર સરળ છે, તેથી આદ્યાત્મિક
વધી જાય છે કે તેના વિના રહી જ હાથ જોડીને છાતી સરસા રાખો. હોય છે? તેની જરૂરિયાત બનવા માટે આપણે ક્રમશ:
શકાતું નથી. પણ, નિદ્રાની સાથે તમે પોતાની જાતને પેન્ડૂલમની જેમ ત્યારે હોય છે જ્યારે ભિન્ન ધીમે-ધીમે હળવા, સરળ
કઇ રીતે રહીએ તે ખૂબ મોટી કલા હલતા અનુભવશો. આ આંતરિક શક્તિઓ આપણને બે અને શુદ્ધ બનવું પડશે.
છે. એક એવો શૂન્યકાળ છે, જેમાં કંપન છે. તેને રોકો અને પછી સુવો. દિશાઓમાં ખેંચી રહી હોય. જીવનયાત્રા બળની જરૂર નથી. ધ્યાનથી
તમે પરમપિતા પરમેેશ્વર સાથે સીધા એમ જ સુઇ જશો તો ભય પેદા થશે. જેમ તમારું લક્ષ્ય આદ્યાત્મિક આપણે પોતાની વિચાર પ્રક્રિયાને
જોડાઇ પણ શકો છો અને સ્વયંને શૂદ્ર ચિંતાગ્રસ્ત, વ્યાકુળ થઇને સુઇ ગયેલો હોઇ શકે છે પણ સાંસારિક કામનાઓ સરળ બનાવીએ છીએ અને એક જ ઉદ્દેશ્ય
પણ બનાવી શકો છો. શૂદ્ર એટલે કે માનવી સવારે ખુશ ઉઠી શકતો નતી. પણ તમને ખેંચી છે. પર ફોકસ કરવાની લાયકાત સ્વાભાવિક
નાના. અહીં કોઇ જાતિ સાથે લેવા- નિદ્રા વધારે આવે તો પણ બીમારી, ન્યૂટનનો ત્રીજો નિયમ કહે છે,‘દરેક રૂપે આવી જાય છે. ધીમે-ધીમે આપણે
દેવા નથી. તમારા માનવી હોવામાં ઓછી આવે તો પણ સમસ્યા. સંતુલન ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા મનને નિયમિત કરીએ છીએ અને
નિદ્રા મોટી ભૂમિકા ભજવશે. તમારી લાવવું હોય તો આંતરિક તૈયારી જરૂરી આ ફોટો જાપાનના સૌથી ઠંડાગાર સ્થળ અને બીજા સૌથી મોટા આઇલેન્ડ હોકાઇડોનો છે. અહીં નાકાફુરાનો સ્થિત ફાર્મ તોમિતા ખાસ હોય છે.’ આ સિદ્ધાંતને ઇચ્છાશક્તિ પોતાની ચેતનાને પરિષ્કૃત કરતા જઇએ
ખુશી માટે નિદ્રા ભેટ સમાન છે, છે. ખુશનુમા માનવી પોતાની નિદ્રાને લવન્ડર અને ટ્યૂલિપ જેવા રંગબેરંગી ફૂલોની ખેતી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. 5 હજાર કરતાં વધારે વસતી અને લગભગ 108 ચોરસ પર લગાવો. ઇચ્છાશક્તિ જેટલી સૂક્ષ્મ છીએ. આ પ્રક્રિયામાં આપણી ઇચ્છાશક્તિ
તેથી સુતા પહેલા માત્ર બાહ્ય શરીરને રસની જેમ પીવે છે, પણ જો તેના પ્રત્યે કિલોમીટર સુધી ફેલાયેલા આ વિસ્તારમાં ઉનાળામાં આ ફૂલો ખીલે છે અને શિયાળામાં તેમનું સ્થાન બરફ લઇ લે છે. ફૂલોનો ઉપયોગ સૌંદર્ય રહેશે, તેટલીજ અસરકારક રહેશે. પણ પરિષ્કૃત થાય છે અને સાંસારિક અને
સ્વચ્છ કરી લેવું, વસ્ત્ર બદલી નાખવા સાવધાન નહીં રહીએ તો માનીને પ્રસાધનો,મીણબત્તી, ફ્લેવર્ડ ક્રીમ ઉપરાંત ચૉકલેટ, આઇસક્રીમ અને ડ્રિન્ક બનાવવામાં પણ કરાય છે.લવન્ડરની ખેતી જુલાઈ-સપ્ટેમ્બર કારણ કે તે ન્યૂનત્તમ પ્રતિરોધ આમંત્રિત આદ્યાત્મિક બંને ક્ષેત્રોમાં સફળ થવા માટે
પૂરતાં નથી. થોડું અંદરના શરીર પર ચાલો કે, ઉંઘ તમને પી જશે. દરમિયાન પરાકાષ્ઠાએ હોય છે. આ ફોટો હોકાઇડોના ફોટોગ્રાફર મસાકી સુઈદોએ ખેંચ્યો છે. Âmasakisuidou.com કરશે. બળજબરી કોઇને નથી ગમતી. ઉપયોગી સાધન બની જાય છે.
પ્રકાશક અને મુદ્રક શરદ માથુર દ્વારા માલિક મેસર્સ ડી.બી. કોર્પ. લિમિટેડ વી.આઇ.પી. પ્લાઝા, બીજો માળ, શ્યામ મંદિર પાસે, વી.આઇ.પી. રોડ, વેસુ, સુરત (ગુજરાત)થી પ્રકાશિત, પ્લોટ નં. A-47થી A-59, સચિન-પલસાણા હાઈવેની પાસે, સુરત (ગુજરાત)થી મુદ્રિત.
એડિટર (ગુજરાત) : દેવેન્દ્ર ભટનાગર, એક્ઝિક્યુટિવ એડિટર : વિજययયસિંહ ચૌહાન* સમાચાર પસંદગી માટે પી.આર.બી. એક્ટ હેઠળ જવાબદાર. ફોન નં. સુરત – 7574806645, RNI NO. GUJGUJ/2004/12321.
, સુરત સોમવાર, 24 ડિસેમ્બર, 2018 7
ફેડરલે વ્યાજ દરો વધાર્યા પણ શટ ડાઉનના હાઉના કારણે વિશ્વના બજારોમાં મંદીની ટાઢ
સફળ રોકાણકારો ભવિષ્યવાણી નહિં, ભવિષ્ય વાળી ઘટનાઓના આધારે ચાલતા હોય છે... સ્ટોક સ્કેન
ઓઇલની તેજી મંદીનાં લેખાજોખાં- વર્ષાન્ત પહેલાં 40 ડોલરની સંભાવના, ફંડામેન્ટલ સતત ઘટાડા તરફી
ક્રૂ
ક્રૂડ ઓઇલ સ્પેશિયલ- ફિર તેરી કહાની યાદ આયી
ડઓઈલમાં અણધારી મંદીથી ફરી કમઠાણ થયું છે. માલબોજો હોય. વચગાળાની મધ્યમાર્ગની સ્થિતિ હોતી જમીન, શેરબજાર તમામ બજારમાં સટ્ટાનો અતિરેક વરસે બોટમથી બે-ત્રણ ગણું ઉછળે છે. આગામી દિવસોમાં
કૂડ ઓઈલની એક ખાસિયત રહી છે કે ક્રુડ લાંબો નથી. ઉછળતા તેજીનાં પરપોટા ફુટતા ક્રૂડ 2009માં ફરીથી 32 33-38 ડોલર આસપાસ બોટમ બનાવે ત્યારે બજારમાં 25
સમય નાની રેન્જમાં કારોબાર કરે, મીઠી કટપિસ ચાલતી 1981-82માં ઈરાન-ઈરાક યુધ્ધ થયું અને એ પછી ડોલર થઈ ગયું. ફરી કહાનીનું પુનરાવર્તન થયું. સંખ્યાબંધ ડોલરની વાતો થતી હસે પણ 2020-2022માં કેરુડ ફરી
રહે, ડે ટ્રેડર્સને ટુકડે ટુકડે ખૂબ સારા પૈસા આપતું રહે, એક નાયમેકસમાં 1983માં વાયદા શરૂ થયા ત્યારે ક્રૂડમાં 32.50 કંપનીઓ ફડચામાં ગઈ, વિસ્તરણ યોજનાં ધકેલાઈ ગઈ, 80-120 ડોલર થવાના પાયા પણ નખાતા હશે.!! આવડી
તબક્કે તો એવું થાય કે ક્રૂડમાં કમાવુ તો ડાબા હાથનો ખેલ ડોલરનું ટોપ બન્યુ હતું. (જો કે વાયદા શરૂ થયા એ પહેલા કેટલાય કુવા કાગળ ઉપર રહી ગયાં અને નીચા વ્યાજદર, મોટી વધઘટમાં ધ્યાન ખોટું પડે તો ખૂબ જ મોટા પૈસા જાય
છે. અને પછી અચાનક એવો ઘા મારે કે પણ બે ત્રણ વરસનું ક્રૂડમાં 1969-72 વચ્ચેનાં ગાળામાં 10 ડોલરથી 40 ડોલરની ક્વોન્ટીટી ઈઝીંગનાં વિટામીન એમનાં ઈંજેક્શનને કારણે અને ધ્યાન સાચુ પડે તો કલ્પના બહારનાં પૈસા મળે એ
કમાયેલું બધુ જ બે-ત્રણ વિકમાં જતુ રહે. હુ 1990થી ક્રુડની તેજી-મંદી આવી ચૂકી હતી. એ વખતે આરબ વિશ્વએ અર્થતંત્ર સુધરવા લાગતાં અને ફરી પેન્ટમ ડીમાન્ડ જમા સ્વાભાવિક છે. અગાઉ જણાવ્યાં એમ ક્રૂડ મોતીની ખાણ છે
બજારનો અભ્યાસુ રહ્યો છુ. વીસેક વરસની તેજીમંદીની પશ્ચિમી રાષ્ટ્રોને તેલ વેચવા પર પ્રતિબંધ મૂકયો એ પહેલો થતા ક્રૂડ 32 ડોલરથી વધીને 2011માં 114 ડોલર થઈ ગયું. અને એમા મરજીવા કમાય છે. ક્રુડ રમનારે કા તો ખૂબ ટુંકા
ભરતીઓટ જોયા પછી હું એવુ સમજયો છું કે ક્રૂડની બજાર ક્રુડ શોક હતો.) ઈરાન-ઈરાક યુધ્ધમાં 32.50 ડોલરનું ટોપ છેલ્લા 10 વરસની તેજીમાં તેજી-મંદીમાં જોઈ શકાય છે કે ગાળાના મિકેનિકલ ટ્રેડ કરવા જોઇએ અથલા ડાયરેકશનલ
સારા પૈસા આપી શકે એવી મોતીની ખાણ સમાન છે. પરંતુ બન્યું તે પછી ચાર વર્ષ મંદી ચાલી અને 1986માં ક્રુડ 10 દર બે વર્ષ ત્રણ-ચાર ગણા મોટા ઘટાડા અને ઉછાળા આવ્યા ટ્રેડ કરવા જોઇએ.
એ મોતી માત્ર મરજીવાને જ ડોલર થઈ ગયું. આ ગાળામાં સૌપ્રથમ રિન્યુએબલ એનર્જીનો છે. 2013નાં 114 ડોલરની સામે ફરી માલ બોજો આવવાથી ટેકનિકલી નાયમેક્સ ક્રૂડની રેન્જ 44-40.48.80
કોમોડિટી મળે છે. દર દસ મિનિટિ યુગ આવ્યો. ક્રૂડના એનર્જી બ્લેક મેઈલિંગને તાબે ન થવા 2016માં ક્રૂડ 26 ડોલર થઈ ગયું. ક્રુડ 26 ડોલર થયું ત્યારે ડોલરની છે. 44.40 તુટવાથી 42.20, 41.15, 39.80
ચાર્ટની નજરે મોબાઇલ પર ભાવ જોઇ ટ્રેડ પશ્ચિમી રાષ્ટ્રોએ ન્યૂક્લીયર પાવર, હાઈડ્રો પાવર, સોલાર બજારમાં મંદીનો અદભુત માહોલ હતો. પેટ્રોલ એન્જિન ડોલર સુધી આવી શકે છે. લાંબી નજરે જોઈએ તો 55.30
બિરેન વકીલ કરનાર કે વાસી અધકચરા પાવર, જેવા વિકલ્પોમાં જંગી મૂડી રોકાણ કર્યું અને વિદ્યુત કર્યાં એને પગલે ધીમે ધીમે કરતાં 1998માં ક્રૂડ 8.33ની બંધ થઈ જશે. ઈલેકટ્રીક વાહનો આવતાં ક્રડની માંગ ઘટતા ડોલર સતત બે વીક બંધ ન આવે ત્યાં સુધી ટ્રેન્ડ મંદીનો
રિસર્ચ પર ટ્રેડ કર્યા કરતા મથકોએ ગેસ અને કોલસાની જગ્યાએ ન્યૂક્લીયર બળતણ વિક્રમી નીચી સપાટીએ ગયું. આ મંદી 8 વર્ષ ચાલી. ફરી અને ક્રડૂ 10 ડોલર થશે તેવા વરતારા આવતા ઓપેકે અને રહેશે. ઓપેક અને રશિયા હજી નોધપાત્ર કટ કરે અને
વર્ગને મરજીવા ન કહેવાય. આવો આજે ક્રૂડને ફ્લેશ બેકમાં આવતાં સપ્લાયની સામે ડિમાન્ડ બેહદ ઘટી ગઈ. એટલે કેટલીયે કંપનીઓ બંધ થઇ ગઇ. અમેરિકા, ચીન જાપાન રશિયાએ આક્રમક ઉત્પાદન કાપ મૂક્યો. અમેરિકામાં નાની ચાઈનામાં સ્ટીમ્યુલસ આવે, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ
જોઈએ, જેનાથી ભવિષ્યમાં મોટા ઉછાળા ઘટાડા આવે તો 32 ડોલર વાળું ક્રૂડ 9.75 ડોલર થયું. આ મંદીથી ઓપેકમાં , યુરોપનો સર્વાંગી વિકાસ થત્તા ડીમાન્ડમાં જબ્બર વધારો શેલગેસ કંપનીઓ પણ ક્રૂડ 50 ડોલર નીચે જત્તા બંધ થઈ સુધરે, ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર સમાપ્ત થાય એવા કોઈ
એમાં નુકસાનથી બચી કમાણી કરી શકાય. ક્રૂડની એક સૌપ્રથમવાર ભંગાણ પડ્યું. ઈન્ડોનેશિયા ઓપેકથી બહાર થયો, પરંતુ એની સામે અપૂરતી ઉત્પાદન ક્ષમતાને કારણે ગઈ એટલે માત્ર બે વર્ષ ફરી ક્રૂડ 26 ડોલર વાળું 76 ડોલર પગલા આવે તો પછી બજાર સ્ટેબલ થાય. એમસીએક્સ
ખાસિયત રહી છેકે 1973,1971નાં વિયેતનામ યુદ્ધથી માંડી થઈ ગયું. ક્રૂડની મંદીમાં ઘણી નાની કંપનીઓ બંધ થઈ ગઈ ડીમાન્ડ સામે સપ્લાય તાલ મીલાવી શક્યું નહીં. એટલે ફરી થઈને આજે 45 ડોલર આવીને ઊભુ છે અને અત્યારમાં ક્રૂડની રેન્જ 3030થી 3533 છે. આવતા સપ્તાહે આપણે
ક્રૂડની દરેક તેજી-મંદીએ 200-300 કે 400 ટકાનાં ઉછાળા એટલે ફરી પાછી અછતની પરિસ્થિતિ થઈ. અધુરામાં પુરૂ જૂની ઘટનાનું પુનરાવર્તન થયું અને 200માં ફરી ક્રુડ 37.80 માંગની મંદી અને પૂરવઠાનો બોજો જોત્તા 40 ડોલર તોડે ક્રુડ ઓઇલમાં ટેકનિકલ, ફંડામેન્ટલ અને ઓપ્શન સ્ટ્રેટેજી
ઘટાડા આપ્યાં છે અને બીજી ખાસિયત એ છે કે ક્રૂડની બજાર ઈરાક-કુવેતનું યુધ્ધ થયું એટલે ક્રૂડ ફરી પાછુ 10 ડોલરથી ડોલર થયું. એ પછી બજાર ચાર વરસ 16-22 ડોલર વચ્ચે તેવું દેખાય છે. અત્યાર સુધીનો આ લેખ બેવાર ધ્યાનથી જોઇશું. (ક્રમશ:).
ફંડામેન્ટલની ભાષામાં હમેંશા અંતિમવાદી જ રહે છે. કાં તો વધીને 1990માં 40 ડોલર થયું. એ પછી અમેરિકા અને અથડાયુ અને 2001માં 16 ડોલરથી બે તરફી વધઘટ આપતા વાંચી જાવ તો સ્પષ્ટ પણે સમજાય છે કે કેરુડમાં તેજીમાં (લેખક : પેરાડિમ કોમોડિટીઝના સીઇઓ છે.)
એક એક્સ્ટ્રીમ શોર્ટેજ હોય કાં તો બજારમાં અતિશય વિકસીત રાષ્ટ્રોએ ઓઈલ એક્સપ્લોરેશનમાં જંગી રોકાણો આપતા 2008માં 140 ડોલર થયું. એ સમયે કોમોડિટી, તેજી અને મંદીમાં મંદી થયા કરે છે. પણ બજાર દર ત્રણ ચાર vakilbiren@gmail.com
કોમોડીટી
નુકશાની|ઉત્પાદકો-ટ્રેડરોના પેમેન્ટ અટવાઇ જતા અનેક યુનિટોને તાળાં લાગ્યાં ક્રૂડ ઓઇલ તેજી-
ખાતરની જરૂરિયાત
સામે ઉત્પાદન ધીમું આંતરિક હરીફાઇથી એક વર્ષમાં ટેક્સટાઇલ મંદી માટે‘કભી
ખુશી કભી ગમ’
ટ્રેડરોના ફ્રોડ કેસોમાં 1500 કરોડથી વધુ ડૂબ્યા
કેન્દ્ર સરકાર દ્વારા ખાતર ઉત્પાદન વધારવા
મુદ્દે સતત પ્રયત્નો થઇ રહ્યાં છે પરંતુ જરૂરીયાત 018નું વર્ષ પુરૂ થવા જઇ રહ્યું છે ત્યારે
સામે ઉત્પાદનમાં નહિંવત્ વૃદ્ધિ જોવા મળી છે. 2 કોમોડિટીના ચઢાવ-ઉતાર પર નજર કરીએ તો
સરકાર ખાતર આયાત ઘટાડવા માટે પ્રયત્નશીલ ગતવર્ષ કભી ખુશી કભી ગમ જેવું રહ્યું જેમાં વર્ષની
છે.ખાતરની કિંમતો વધુ વધે નહિં તે માટે ક્સટાઇલ-ગાર્મેન્ટ ક્ષેત્રે આંતરિક હરિફાઇ શરૂઆતના છ મહિના તેજી અને પછીના છ મહિના મંદી
ઉત્પાદકોને વધુને વધુ સબસિડી પુરી પાડે છે. 17- ટે સતત વધી રહી છે. હરિફાઇના કારણે જોવા મળી છે. ખાસકરીને ક્રૂડ ઓઇલની કિંમતમાં મોટી
18માં 243 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થયું છે . ઉત્પાદકો-ટ્રેડરો તથા રિટેલરોના નફાના માર્જિન અફરાતફરી જોવા મળી છે. એક સમયે ક્રૂડ ઓઇલ 75
સંકળાઇ ગયા છે એટલું જ નહિં મોટા ભાગના તો સ્ટોક ડોલરની સપાટી કુદાવી ચૂક્યા બાદ અત્યારે ઘટીને 50
ખાલી કરવા અને નાણાંકિય રોટેશન ચાલુ રહે તે માટે ડોલર તરફ સરકી રહ્યું છે. ઉત્પાદનમાં ઘટાડો કરવા
ખાતરના ઉત્પા(નોંધદ:નની સ્થિતિ નહિં નફો નહિં નુકસાનના ધોરણે વેપાર કરી રહ્યાં છે. માટેના સતત પ્રયત્નો અને આર્થિક વિકાસદરમાં ઉછાળા
250 આંકડા લાખ મેટ્રિક ટનમાં)
આંતરિક હરિફાઇ તો વાજબી છે પરંતુ મોટા ભાગના તેમજ અમેરિકી માંગમાં વૃદ્ધિ કારણભૂત રહ્યાં છે. જ્યારે
240
244.75
ટેક્સટાઇલ ટ્રેરાખી ડરો ઓછા માર્જિન વર્ષના અંતીમ છ માસમાં અમેરિકાના વેપાર વૃદ્ધિ,
227.15
242.51
225.83
225.75
242.01
230
ટ્રેન્ડ અજાણતી પરપ્રાં તમાં માગમાં થઇ રહેલા સતત ઘટાડા તેમજ વૈશ્વિક વૃદ્ધિ દર
219.84
218.80
ટેક્સટાઇલ-ગાર્મેન્ટ સેક્ટરમાં ફ્રોડ કરનારમાં કોલકત્તા વિવિધ વિવિંગ પ્રોડક્ટની પ્રાઇસ ડી. પરમાર માટે ક્રૂડ ઓઇલના ભાવની
વર્ષ
મોખરાનું શહેર છે. ત્યાર બાદ દિલ્હી અને મુંબઇની તેની આર્થિક સ્થિતી પર
પાર્ટીઓ ગુજરાતના ઉત્પાદકો-ટ્રેડરો સાથે મોટા વેપાર
કરી રફુચક્કર થઇ જાય છે. ગુજરાતના ઉત્પાદકો-
30 કાર્ડેડ ~195-200 ફ્રોડ પાર્ટીનાં નામ રજૂ કરશે બહુ મોટી અસર કરતી હોઇ છે કારણકે તેઓ આયાત
પર નિર્ભર હોવાથી તેમના બજેટ અને નાણાંના મૂલ્યમાં
રવી વાવેતર વિસ્તારમાં કાપ ટ્રેડરોના છેલ્લા એક વર્ષમાં ફ્રોડ કેસોમાં 1500 કરોડથી
40 કાર્ડેડ
30 કોર્મ વીવિંગ
~223-230
~ 218-225
ગુજરાતના ટેક્સટાઇલ-ગાર્મેન્ટ ટ્રેડરોના છેલ્લા એકાદ વર્ષથી
કરોડો રૂપિયાનું ફ્રોડ થઇ રહ્યું છે. ગુજરાતના ટ્રેડરોના નાણાં
વધઘટ થતી જોવા મળે છે. આ પરિસ્થિતી હળવી કરવા
ખેડૂતોને ઉપજના દોઢ ગણા ભાવ અપાવવા વધુ ડૂબ્યાં છે. નોટબંધી, જીએસટી અમલી થયા ત્યાર વીજથી ચાલતી ગાડી કુદરતી ઇંધણ પર ભાર આપતા
મુદ્દે સરકાર માત્રને માત્ર આયોજન કરી રહી 40 કોર્મ વીવિંગ ~240-248 ફસાઇ નહિં તે માટે મસ્કતી મહાજન લવાદ કમિટિ દ્વારા
વેપાર જાળવી રાખવા માટે અને જુના માલોના સ્ટોકનો જોવા મળ્યા છે. જે ભવિષ્યની ક્રૂડ ઓઇલની માગમાં
છે વાસ્તવિક નહિં બને ત્યાં સુધી વાવેતર તેમજ નિકાલ કરવા માટે ટ્રેડરો અજાણતી પાર્ટીઓ સાથે વેપાર 10 નંબર ઓઇ ~140-147 આગામી ટુંકાગાળામાં મહાજનની વેબસાઇટ પર વેપાર બંધ ઘટાડો થવાના સંકેત દર્શાવી રહ્યાં છે. અમેરિકા એક
ઉત્પાદનમાં વૃદ્ધિની શક્યતા નહિંવત્ છે. ખરીફ કર્યા હતા જેમાં મોટા ભાગના ટ્રેડરોના નાણાં ફસાયેલા 16 નંબર ઓઇ ~148-155 કરેલ હોય તેવી પાર્ટી, લેઇટ પેમેન્ટ કરનાર, જેના પર 138ની સમયે ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર હતા તે હવે
ઉત્પાદનમાં કાપ આવશે તે નક્કી છતાં મોટા છે. જ્યાં સુધી આંતરીક હરિફાઇ નહિં અટકે ત્યાં સુધી કલમ લાગુ પડી હોય, ઉગાઉ કરેલા વેપારના નાણાં ચૂકવ્યા નિકાસકર્તા દેશોની યાદીમાં આવી ગયું છે. ઓપેક
20 નંબરના ઓઇ ~160-168 ન હોય તેવી પાર્ટીઓના નામ વેબસાઇટ પર મુકવામાં આવશે
ભાગની કોમોડિટીમાં ભાવ ટેકાની નીચે છે છતાં ગુજરાતના ઉત્પાદકો-ટ્રેડરો માટે નફો મેળવવો મુશ્કેલ 30 કાર્ડેડ નિટિંગ ~200-205 રાષ્ટ્રોના ઉત્પાદન કાપમાં ઘટાડો કરવાના અમુક
સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી નહિંવત્ રહ્યું જ નહિં પરંતુ વેપાર પણ બંધ કરવો પડશે તે દિવસો જેના કારણે ટ્રેડરોને વેપારમાં સરળતા આવે. કલકત્તા, દિલ્હી સમયમાં જ સામાન્ય સુધારો જોવા મળ્યો હતો પરંતુ
છે. ગુજરાતમાં રવી વાવેતર 22 ટકા સુધી ઘટી
32 નિટિંગ(નિકાસ)એક્સમિલ ~203-215 અને મુંબઇની પાર્ટીઓ સાથે વેપાર ગોઠવતા પૂર્વે મસ્કતી
આવ્યા. ગુજરાતના કાપડની ગુણવત્તા દેશના અન્ય ઉત્પાદન કાપના નિર્ણય છતાં ક્રૂડમાં તેજી લાંબો સમય
માત્ર 24 લાખ હેક્ટરમાં રહ્યું છે. રાજ્યો કરતા ચડીયાતી છે ત્યારે ઉત્પાદકો-ટ્રેડરો જેના પરિણામે ફ્રોડના કેસો વધી રહ્યાં છે. મહાજનનો અભિપ્રાય લેવો જેનાથી પાર્ટી જેન્યુઇન છે કે નહિં ટકી નહિં અને ભાવ સતત ઘટવા લાગ્યા છે. ક્રૂડ
મોનોપોલીનો લાભ ઉઠાવે તે જરૂરી છે. અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરને સૌથી મોટો ફટકો : સેક્ટરમાં તેની ખબર પડે તેમ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું ઓઇલની કિંમતો ગત સપ્તાહમાં અંદાજે 11 ટકાના
રવી વાવેતરની સ્થિતિ ઉત્પાદકો-ટ્રેડરોનો નફો દૂર, પેમેન્ટ ફસાયા : હરિફાઇના
કારણે નફાના માર્જિન સાવ કપાઇ ગયા છે એટલું જ
અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરનું વસ્ત્રાહરણ થયું છે તેમ કહેવું
ખોટું નથી. અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના વેપાર સમેટાઇ રહ્યાં
છે. એટલું જ નહિં સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે
કે 138ની કલમને મજબૂત કરે તેમજ રિટર્ન થયેલા પોસ્ટ ડેટેડ
ઘટાડા સાથે 45 ડોલર સુધી પહોંચી હતી. જે ત્રણ વર્ષનો
સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો રહ્યો છે. ટુંકાગાળા માટે
વિગત 17-12-17 17-12-18 તફાવત ચેક જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આ વી વ્યક્તિઓને
ઘઉં 935567 647046 -31% નહિં પેમેન્ટ કંડીશનમાં વધુ મુદત આપવી, નફો ન છે. વેપાર અભાવે ઉત્પાદકો ઉત્પાદનમાં કાપ મુકવા સાથે 39 ડોલર મહત્વની સપાટી બની રહેશે. જ્યારે 51
કરી માલ સ્ટોક ખાલી કરવા અને નાણાંકિય શોર્ટેજ દૂર નાના ટ્રેડરો-રિટેલરોએ પોતાનો વેપાર ડાઇવર્ટ કરી રહ્યાં ગુહ્નો દાખલ કરી જેલની સજા કરે તેવી જોગવાઇ કરે. આ ડોલરની સપાટી ન કુદાવે ત્યાં સુધી તેજીની સંભાવના
ધાન્ય પાક 1055149 768084 -27% ઉપરાંત વેપાર માટે દિવાની કેસોના ઝડપી નિકાલ આવે તે
ચણા 280671 161901 -42% કરવા વેપાર કરી રહ્યાં છે. જોકે, સેક્ટરમાં છેલ્લા કેટલાક છે. નાણાંકિય કટોકટીના કારણે અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના નહિંવત્ છે. સતત ત્રણ મહિનાના ઘટાડા બાદ આગામી
મહિનાથી એટલી પરિસ્થિતી ખરાબ આવી છે કે પેમેન્ટ વેપારમાં 25 ટકાથી વધુનો ઘટાડો છેે. માટે સરકારે ખાસ કોર્ટ ઉભી કરી કેસોનું ઝડપી નિવારણ લાવે મહિનામાં સામાન્ય સુધારો જોવા મળી શકે છે. પરંતુ
કુલ કઠોળ 304358 181933 -40% તે જરૂરી છે. નોટબંધી અને જીએસટી બાદ મહાજન દ્વારા ફ્રોડ
તેલીબિયા 219743 194541 -12% કંડીશનમાં કરેલા વેપારમાં અડધો-અડધ ધાલખાધ માંડી પ્રોસેસીંગ હાઉસો બંધ થવા લાગ્યા : ગુજરાતમાં જુના માલોનો દરેક ઉછાળાને વેચાણની તક ગણવી. ફેડરલ રિઝર્વ
વાળવી પડી રહી છે. મોટો સ્ટોક, નાણાંકિય કટોકટી, પેમેન્ટ સલવાઇ જવા જેવા કેસોની સંખ્યા ઘટે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે ચેરમેન પોવેલે ટ્રમ્પ વિરૂધ્ધ જઇ વ્યાજદરમાં વધારો કર્યો
જીરૂ 348142 306389 -12% 120 દિવસની મૂદતને ફોલો કરો : ટ્રેડરો પેમેન્ટ કંડીશનમાં અનેક મુદ્દાઓના કારણે મોટા ભાગના ઉત્પાદકોએ ઉત્પાદન જેના કારણે વેપારીઓમાં જાગૃતત્તા આવી છે પરંતુ હજુ આ છે. ચાલુ વર્ષમાં ચોથી વખત વ્યાજદર 0.25 ટકા
ધાણા 67510 28416 -58% વેપાર કરે ત્યારે 120 દિવસ (4 માસ)ની શરતે ધ્યાનમાં કાપ મુકવા સામે પ્રોસેસીંગ હાઉસ બંધ કરવા લાગ્યા છે. મુદ્દે વધુ કેળવણીની જરૂર છે. વધાર્યો છે. અત્યારે વ્યાજદર 2.50 ટકા સુધી પહોંચવા
ડુંગળી 37978 23154 -40% રાખી વેપાર કરે. જોકે, મોટા ભાગના ટ્રેડરોના અગાઉ ગુજરાતમાં ફ્રોડમાં નાણાં સલવાયા હોય તેવા 75-100 જેટલા (લેખક: કોમોડિટી-ટેક્સટાઈલ નિષ્ણાત છે) સાથે આગામી વર્ષે પણ વ્યાજદરમાં વધારો જાળવી
બટાટા 124800 112795 -10%
કુલ 3073432 2388510 -22% થયેલા વેપારના નાણાં એકાદ વર્ષ સુધી આવતા નથી નાના-મોટા યુનિટોએ વાવટા સમેટી લીધા છે. mandar.dave81@gmail.com રાખવામાં આવશે તેવું નિવેદન દર્શાવ્યું છે.
(નોંધ : વાવેતર હેક્ટરમાં)
અમેરિકી થિન્ક ટેન્કનો દાવો : 2019ની તમે કહો છો કે કંઇ ખબર નથી, પણ
મહાકવિ! તમારો દોસ્ત પણ કમાલ
છે. લવ-લેટર કોઇકે લખ્યો, પેન્સિલ
મારું તો માનવું છે કે દેશના હવામાન
વિભાગે રામવિલાસ પાસવાનજીની
મદદ લેવી જોઇએ. મેં કહ્યું, ‘હાજી,
ચૂંટણીમાં ભાજપ 103 બેઠકો ગુમાવશે બીજાએ ચલાવી, ક્લાસની બહાર કોઇ
ત્રીજાને કાઢી મુકાયો.’ મેં વાત બીજી
તરફ વાળી, ‘હાજી હું તો તમારા
તમે આ વાત તો બિલકુલ સાચી કહી.
આ કામમાં તેઓ અદભુત દક્ષતા
ધરાવે છે અને મને લાગે છે કે તેમણે
કોંગ્રેસની 63 જેટલી બેઠકો વધશે પણ તેને બહુમતી મળી શકશે નહીં કામની એક વાત લઇને બેઠો છું અને
તમે રાગ ભસ્માસુરી ગાવા લાગ્યા.
સારી ડીલ કરી લીધી.’ આ વખતે હાજી
હસ્યા, ‘શું થયું છે એ જણાવું મહાકવિ,
વોશિંગ્ટન | અમેરિકી થિન્ક ટેન્કે 28 બેઠકોનું નુકસાન થઈ શકે છે. ભલે વધે પણ તે બહુમતીનો આંકડો આ જુઓ, સરકારે ધાર્મિક યાદ્રાઓ પાસવાનજીએ પ્રેશર પોલિટિક્સ રમીને
દાવો કર્યો છે કે 2019માં થનારી ભાજપને 2014માં 282 બેઠકો મળી પાર કરી શકશે નહીં. બહુમતી પર જીએસટી ઘટાડવાનો નિર્ણય કર્યો નોટબંધીના રસ્તે ડીલ કરી લીધી. હવે
ચૂંટણીમાં સત્તાધારી ભાજપ સરકારને હતી જેમાં તેની સહયોગી પાર્ટીઓની માટે 272 બેઠક જોઇએ છે. આવી છે.’ હાજીની નજરોમાંથી આ સમાચાર તમારાવાળા સ્વયંભૂ ચિર-બુદ્ધિમાન
મોટી હારનો સામનો કરવો પડી 54 બેઠકો હતી. ઘણી સહયોગી સ્થિતિમાં બિનકોંગ્રેસી, બિનભાજપી પસાર ન થયા હોય એ તો શક્ય જ પાર્ટી સુપ્રીમોએ વિચાર્યું કે આ જ પ્રેશર
શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે પાર્ટી ભાજપથી અલગ થઈ ચૂકી છે. મોર્ચો કિંગમેકરની ભૂમિકા ભજવશે. નહોતુ.ં બોલ્યા, ‘દૂધની દાઝેલી સરકાર ટેકટિક્સ કોંગ્સરે સાથે રમીએ, કેમ કે
ભાજપ લગભગ 103 બેઠક હારી બીજી બાજુ રિપોર્ટમાં કહેવાયું છે કે તૃણમુલ, અન્નાદ્રમુક, ટીઆરએસ, હવે આઇસક્રીમ પણ ફકૂં ી-ફકૂં ીને ખાઇ 11 ડિસેમ્બર બાદ કોંગ્સરે તેમની તરફ
શકે છે અને તેની પાસે માત્ર 179 કોંગ્રેસને 63 બેઠકોનો ફાયદો થઈ સપા, બસપા, બીજેડી હાલમાં કોઈ રહી છે દોસ્ત. રાહુલબાબાનો વધતો આંખો બંધ કરીને બેઠી હતી. ભાઇએ
બેઠક સુધી આવી શકે છે. આ શકે છે. તેને લગભગ 107 બેઠક ગઠબંધનમાં સામેલ નથી અને તેઓ કોન્ફિડન્સ જોઇ-જોઇને બિચારાઓની 84ના ખભા પર બંદકૂ રાખીને ગોળી
રિપોર્ટ ભાજપને આંચકો આપનારો મળશે. 2014માં કોંગ્રેસને માત્ર 44 2019માં સરકારની રચનામાં મોટી છાતી પર સાપ વીંટળાઇ રહ્યા છે.’ મેં તો ચલાવી દીધી પણ એ જોવાનું ભૂલી
છે. ભાજપના સાથી પક્ષોને પણ બેઠકો મળી હતી. કોંગ્રેસની બેઠક ભૂમિકા ભજવી શકે છે. પૂછ,્યું ‘હાજી, આ કોન્ફિડન્સ ક્યાંક ગયા કે બંદકૂ નું મોં પોતાની તરફ હતુ.ં ’
બાવળિયા 19900ની લીડથી જીત્યા છે જેમાં એકલા વીંછિયા તાલુકામાં જ તેમને નાકિયા કરતાં 17000 વોટ વધુ મળ્યા
જ્યાં કોળી સમાજના સૌથી વધુ મત છે ત્યાં કુંવરજી બાવળિયા મેદાન મારી ગયા ભાસ્કર ઇન્ટરવ્યૂ
જસદણની પેટા ચૂંટણી ગુરુવારે યોજાઈ હતી. જેમાં
71.23 ટકા મતદાન થયું હતુું. ભાજપ-કોંગ્રેસ
બન્ને પક્ષે જીતના દાવા કર્યા હતા પરંતુ જસદણ મોદીની વિકાસનીતિની જીત: ભાજપ જીત ભાજપની નહીં, મારા
અને વીછિંયા તાલુકા ઉપરાંત ગોંડલ તાલુકાના
ગામડાંઓમાંથી ક્યાંથી કેટલી લીડ મળશે અથવા
તો ક્યાંથી સૌથી વધુ લીડ મળશે તેવી આશા પણ
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે કોંગ્રેસે જસદણની ચૂંટણીમાં જુઠ્ઠાણાઓ
ફેલાવી, અપપ્રચાર કરીને બેઠક જીતવાનો પ્રયત્ન કર્યો હતો. કુંવરજી પર વિશ્વાસ મૂકનાર પ્રજાની
બાવળિયા ગત ચૂંટણીમાં 9 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા જ્યારે જસદણની વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય બાદ ભાજપના
બેમાંથી એકપણ મુખ્ય ઉમેદવારોએ વ્યક્ત કરી આ વખતે 20 હજાર જેટલા મતોની સરસાઈથી જીત્યા છે. જે દર્શાવે છે કે
ન હતી. ધારાસભ્ય કુંવરજી ભાઇ બાવળીયાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ
આ જીત ભાજપના કમળની અને નરેન્દ્ર મોદીની વિકાસનીતિની જીત છે. વાત કરી હતી. જેમા તેમણે આ જીત ભાજપની નહી બલ્કે
રવિવારે જસદણ પેટાચૂંટણીનું પરિણામ
જાહેર થઇ ગયું છે. બુથ વાઈઝ આંકડા પણ રૂપિયાના જોરે ભાજપ જીત્યો : કોંગ્રેસ તેમના પર વિશ્વાસ મુકનારા મતદારોની જીત ગણાવી હતી.
આવી ગયા છે. તેમાં વીછિંયા શહેર અને તેના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપ પાસે પોતાનો {આ જીતને તમારી જીત માનો છો કે ભાજપની...?
46 ગામડાંના મતદારોએ કરેલા મતદાન અને કોઈ કાર્યકર કે આગેવાન નથી તેથી વરસોથી પક્ષપલટો કરાવીને ઉછીના મને હરાવવા માટે કોંગ્રેસની ફોજ ઉતરી પડી હતી. તેમ છતા
મતગણતરી બાદ સ્પષ્ટ થયું છે કે, વીછિંયામાં મુખ્યમંત્રી લીધેલા ઉમેદવારને લડાવે છે. ભાજપની આ જીત પાછળ સરકારી મોટી લીડથી જીત મળી છે. એટલે આ જીત પોતાની કે ભાજપની
ભાજપના કુંવરજીભાઈ બાવળિયાને 37530 સહિતના ભાજપના મશીનરી, પોલીસ પ્રશાસનનો ભારે દુરુપયોગ અને ચૂંટણી જીતવા માટેની નહી પણ મારામાં વિશ્વાસ મુકનાર મારા પ્રજાજનોની જીત છે.
અને કોંગ્રેસના અવસરભાઈ નાકિયાને 20416 નેતાઓએ કરોડો રૂપિયાની રેલમછેલ જવાબદાર છે. { વીંછિયાના વિકાસ માટે આપનું શું પ્લાનિંગ છે..?
મત મળ્યા છે. આમ ભાજપને વીછિંયા પંથકમાંથી જસદણની વીંછિયામાં આરોગ્ય સુખાકારી માટે એક મોટી હોસ્પીટલનું
ચોખ્ખી 17114 મતની લીડ મળી છે અને આ
લીડના કારણે જ કુંવરજીભાઈ બાવળિયાનો
જીતને વધાવી નાકિયાને ગામમાં જ ઓછા મત મળ્યા નિર્માણ, રોજગારી માટે જી.આઇ.ડી.સી.નું નિર્માણ, યુવાનો
હતી. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેના વતનનું ગામ આસલપરમાંથી માટે લઘુઉદ્યોગ એકમ ઉભુ કરવુ, પશુપાલકો માટે રાજકોટ
19985 મતથી વિજય થયો છે. જ્યારે જસદણ મોટી સંખ્યામાં કુંવરજી બાવળિયા કરતા 250 મત ઓછા મળ્યા હતા. અવસર ડેરીની પેટા ડેરી ઉપરાંત રોડ-રસ્તા અને પ્રાણપ્રશ્ન એવો
વિધાનસભા હેઠળ આવતા જસદણ શહેર અને બાવળિયાના નાકિયાને આસલપરમાંથી કુલ 514 મત મળ્યા હતા. તેની સામે પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ સહિતની તમામ સુવિધા “
ગામડાંઓમાંથી ભાજપના કુંવરજી બાવળિયાને સમર્થકો ઉપસ્થિત કુંવરજીભાઇને આસલપરમાંથી કુલ 764 મત મળ્યા હતા. આ ગામમાં ઉપલબ્ધ કરાવી આ વિસ્તારમાં કોઇ કચાશ રહેવા નહી દેવાય..
51031 જ્યારે કોંગ્રેસના અવસર નાકિયાને રહ્યા હતા. કુલ વેલિડ વોટ 1294 રહ્યા હતા. {આપે અગાઉ કહેલુ કે હું ભાજપને મત ક્યારેય નહી આપુ તો
47237 મત મળતા ભાજપને 3794 મતોની હવે ભાજપમાંથી ચુંટાયા પછી કેવુ લાગે છે...?
લીડ મળી હતી. જ્યારે ગોંડલ તાલુકા પંથકના
ગામડાંમાંથી કુંવરજી બાવળિયાને 1705 જયારે જ્ઞાતિવાદ જીત્યો 2017માં બાવળિયા કોંગ્રેસમાંથી જીત્યા હતા. 2018માં ભાજપમાંથી જીત્યા. એક વર્ષમાં જસદણનો કોઈ વિકાસ થયો નથી કે રાજકારણીઓઅે કોઈ
ચમત્કાર કર્યા નથી અને જ્યાં સૌથી વધુ કોળી સમાજની વસ્તી છે તે વીછીંયામાંથી બાવળિયાને 17000ની લીડ મળી છે અને કુલ 19900ની લીડથી
આ વાત તદન ખોટી છે હું ક્યારેય પણ એવુ બોલ્યો જ નથી.
રહી વાત ભાજપમાંથી ચુંટાવાની તો હું જમીન સાથે જોડાયેલ છુ
કોંગ્રેસના અવસર નાકિયાને 2630 મત મળતા
કોંગ્રેસને 925 મતોની લીડ મળી હતી.
વિકાસ હાર્યો બાવળિયા જીત્યા છે ત્યારે એક વર્ષમાં લોકોનું માનસ પરિવર્તન કેવી રીતે થઈ શકે માટે જ્ઞાતિવાદથી જ બાવળિયા જીત્યા છે તેમ કહી શકાય. અને મારે નાનામાં નાના માણસના કામ જ કરવા છે માટે પક્ષ
ચાહે કોઇ પણ હોય તેનાથી કોઇ ફરક નથી પડતો.
સંવેદનશીલ કેન્દ્રો પર ફ્લાઇંગ સ્ક્વોડનું સ્થાન સ્થાયી સ્ક્વોડ લેશે હાઈકોર્ટમાં જામીન અંગે સુનાવણી ચાલે છે પાટણમાં 75 લોકોને સુરતની મહિલાને અમદાવાદમાં કાઢી મૂકાઈ
નિ:શુલ્કે કુત્રિમ હાથનું બે છોકરીને જન્મ આપી તેં નાક
પેપર લીક થતું રોકવા બોર્ડની ભટનાગર બંધુ અંગે માહિતી પ્રત્યાર્પણ કરાયું
કપાવ્યું કહી સાસરિયાંએ તગેડી
પરીક્ષામાં સ્થાયી સ્કવોડ મુકાશે જણાવવાની CBIને તાકીદ ભાસ્કર ન્યૂઝ | પાટણ
પાટણમાં પ્રથમ વખત 75 લોકોને ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ રહેતા નલિનકુમાર ચૌહાણ સાથે
અનિરુદ્ધસિંહ પરમાર | ધો.10-12ની પરીક્ષામાં પેપર લીક ન થાય તેની તકેદારી માટે શિક્ષણ બોર્ડ CBI દ્વારા તેમની સામે તપાસ ચાલી રહી છે વિનામૂલ્યે કુત્રિમ હાથનું પ્રત્યાર્પણ
કરવામાં આવ્યું હાથ ગુમાવી ચૂકેલા 14 વર્ષનાં લગ્નગાળામાં બે દીકરીનો
થયાં હતાં. સંતાનમાં તેમને બે દીકરી
વિશ્વા(13) અને મુદ્રા(9) હતી. જો કે
પ્રથમ વખત પરીક્ષાના સંવેદનશીલ કેન્દ્રો પર ફ્લાઇંગ સ્ક્વોડની જગ્યાએ સ્થાયી સ્ક્વોડ મુકશે. ભાસ્કર ન્યૂઝ | વડોદરા કૌભાંડ મામલે જેલમાં છે. દેશની લોકો એ કુત્રિમ હાથ પહેર્યા બાદ જન્મ થતાં સાસરિયાંએ પુત્રવધૂને તેં નિરાલીબહેનનાં પતિ નલિનકુમાર,
સ્કવોડમાં શિક્ષણ વિભાગને બદલે વિવિધ સરકારી ખાતાના ક્લાસ-1 અને 2 અધિકારીને મુકાશે. અગ્રણી તપાસ સંસ્થા સી.બી.આઇ. કાકડી છોલી, કપ પકડી પાણી પીધું, તો અમારું નાક કપાવી નાખ્યું છે, સસરા ભગવાનભાઇ, સાસુ
સ્કવોડમાં શિક્ષણ વિભાગને બદલે ક્લાસ વન-ટુના અધિકારી હશે ડાયમંડ પાવરના ડાઇરેક્ટર અમિત
અને સુમિત ભટનાગર સામે ચાલી
દ્વારા તેમની સામે તપાસ ચાલી
રહી છે.ભટનાગર બંધુઓ દ્વારા
અમેરિકન પ્લાસ્ટિક એન્જિનિયરે
દીકરી માટે બનાવેલો હાથ હજારો
તેમ કહીને મારઝૂડ કરીને તગેડી
મૂકી હતી. આટલું જ નહીં દીકરાની
કોકિલાબહેન, દિયર અલ્પેશભાઇ
અને નણંદ નિલમબહેનને
બોર્ડની પરીક્ષામાં પેપર લીક કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવાનો હેતુ રહેલી સીબીઆઇની તપાસ અંગેની હાઇકોર્ટમાં જામીન અરજી મુકવામાં લોકો માટે ઉપયોગી બની ગયો ઘેલછા હોવા છતાં બંને દીકરીઓને તો દીકરાની ઘેલછા હતી. પરંતુ
ન થાય તે માટે તમામ તકેદારી માહિતી જણાવવાની તાકીદ કોર્ટ આવી છે.જેની સુનવણી દરમિયાન ભાસ્કર ન્યૂઝ / પાટણ સૌપ્રથમ સાસરિયાં તેમની પાસે જ રાખી લીધી નિરાલીબહેને બે દીકરીઓને જન્મ
રાખવામાં આવી રહી છે. કેન્દ્રો પરથી ^ પરીક્ષા દરમિયાન અમે કોઇ અનિયમિતત્તા નથી ઇચ્છતા. આ વર્ષે દ્વારા કરાઈ છે.હાલ બેંક કૌભાંડમાં કોર્ટ દ્વારા સી.બી.આઇ.ને ભટનાગર વખત પાટણમાં કુત્રિમ હાથ ફીટ હતી. જ્યારે પુત્રવધૂ દીકરીઓને આપ્યા બાદ સાસરીપક્ષના સભ્યોએ
પેપર લીક ન થાય તે માટે આ વર્ષે ક્લાસ વન અધિકારીઓને સાંકળાશે. આ તમામ બાબતો માત્રને માત્ર સંડોવાયેલા ભટનાગર બંધુઓ બંધુઓ સામે ચાલી રહેલી તપાસ કરવાનો કેમ્પ યોજાયો હતો જેમાં મળવા જાય ત્યારે તેને મારી તેમને શારીરિક-માનસિક ત્રાસ
ખાત તૈયારી કરવામાં આવી રહી ક્વોલિટી અને મેરિટ બેઝ્ડએજ્યુકેશન માટે કરી રહ્યાં છીએ. છેલ્લા ચાર સામેની જામીન અરજીની સુનવણી અંગેની માહિતી જણાવવા અંગેની પાટણ જિલ્લા સહિત સાબરકાંઠા નાખવાની ધમકી આપતા હતા. આપવાનું શરું કર્યું હતુ.ં આટલું જ
છે. આ તમામ તૈયારીનું મોનિટરિંગ વર્ષથી સીસીટીવી સિસ્ટમને પણ વધારેમાં વધારે ઇમ્પ્રુવ કરી રહ્યાં છીએ. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે. તાકીદ કરવામાં આવી છે.જેને કારણે બનાસકાંઠા અંકલેશ્વર સુરેન્દ્રનગર વસ્ત્રાપુર રેલવે સ્ટેશનની નહીં દીકરીઓને જન્મ આપીને તેં તો
મુખ્યમંત્રી કાર્યલય દ્વારા કરવામાં જેનો લાભ વિદ્યાર્થીને મળી રહ્યો છે. > ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી પ્રાપ્ત વિગતો અનુસાર ડાયમંડ આગામી દિવસોમાં સી.બી.આઇ સહિતના વિસ્તારમાંથી આવેલા બાજુમાં આવેલા નિરાલી ફ્લેટમાં અમારું નાક કપાઇ નાખ્યું છે, તેમ કહી
આવી રહ્યું છે. દરરોજ રાજ્યના થઇ રહી છે. કરવા તૈયાર નથી. ગયા વર્ષે 145 પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કોર્ટમાં અત્યાર સુધીની તપાસ 75ને વિનામૂલ્યે પ્લાસ્ટિકનો કુત્રિમ રહેતાં જૂલીબહેન(38) નાં લગ્ન 14 અવાવરું જગ્યાએ લઇ જઇ ચપ્પુ મારી
ચાર જીલ્લા શિક્ષણ અધિકારીઓની બોર્ડની પરીક્ષામાં પેપર લીક ન કરતા વધારે સંવેદનશીલ પરીક્ષા કંપનીના ડાઇરેક્ટર અમિત - અંગેનો અહેવાલ રજુ કરવામાં આવે હાથ તૈયાર કરી વિકલાંગ લોકોને વર્ષ પહેલા સુરત અડાજણ રાજહંસ જાનથી મારી નાખવાની ધમકી આપી
મિટીંગ પણ બોર્ડના ચેરમેન સાથે થાય તે માટે સરકાર કોઇ સમાધાન કેન્દ્રો જાહેર કરાયા હતા. સુમિત ભટનાગર 2,600 કરોડ બેંક તેવી પ્રબળ સંભાવનાઓ રહેલી છે. દાનમાં હાથ આપ્યા હતા. સિનેમા સામેના રાજહંસ કેમ્પસમાં હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી.
મીટર
આવ્યો હતો. 180 સવાલનાં પરિવારો માટે, તેમના પુનઃ સ્ક્રીન ઉપર કથાનુ પ્રસારણ થઇ થયા છે. નેપાળ અને સુરતના રાઇડ્સની
પેપરમાં 5 સવાલ વધુ પ્રિન્ટ થઇ
ગયા હતાં. એટલે કે કુલ 185 સવાલ
હતા. પરીક્ષા શરૂ થયાનાં તાત્કાલકી
વસન માટે મોરારીબાપુએ
શ્રી ચિત્રકૂટધામ દ્વારા રૂપિયા
અગ્યાર લાખની રાશી આપવાની
રહ્યુ છે. જેનો બહેનો લાભ લઇ
રહી છે.
ચિત્રકૂટધામ તલગાજરડા
આ વિદ્યાર્થીઓના સ્વજનોને
ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા
હનુમાનજીની સાંત્વનારૂપે પ્રત્યેક
40
સંખ્યા
ધ્યાને આવી જતા પાંચ સવાલ રદ જાહેરાત કરી છે. કથા દરમ્યાન દ્વારા તા.21ના રોજ નેપાળ ખાતે મૃતકને રૂપિયા પાંચ હજારની
કરવામાં આવ્યાં હતાં,જેનાથી પરીક્ષા એમણે જણાવ્યું હતું કે કથા કેવળ કાઠમંડુના રામરી ગામ નજીક સહાય મોરારીબાપુએ મોકલી છે. આજવા ગાર્ડન ખાતે નવા આતાપી વંડરલેન્ડ થીમ પાર્કના મુખ્ય પ્રવેશદ્વારને ડિઝનીલેન્ડ થીમ પર તૈયાર કરાયું છે. 25મી ડિસેમ્બરે મુખ્યમંત્રીના તેનું લોકાર્પણ કરશે.
આપનાર છાત્રોને કોઇ જ નુકશાન વચનાત્મક ન રહે પરંતુ રચનાત્મક નેપાળની કોલેજના વિદ્યાર્થીઓને આમ બન્ને અકસ્માતના મૃતકો અહીંના મિનીલેકમાં બોટિંગ છે. તેમાં મિની ગોલ્ફ કોર્સ, ક્રિકેટ પીચ અને બિલિયર્ડસ રમવાની સુવિધા હશે. આ દુનિયાનું એકમાત્ર થીમ પાર્ક હશે કે જે સરોવરના
થયું નથી. માત્ર પ્રિન્ટીંગની ભુલથી બને તે હેતુ થી આવી બહેનોના લઈ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ માટે કુલ 1,65,000/-ની સહાય કિનારે તૈયાર થયો હોય.આતાપી : આતાપી એ પાલિ ભાષાનો શબ્દ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તેનો અર્થ થાય છે ‘સંતલિત ુ રહેવ’ું . આજવા થીમ પાર્ક એ પ્રકૃતિના ખોળે
પાંચ સવાલ વધુ આવી ગયા હતાં. પુનઃ વસન અંગે કાર્ય થાય. હતી અને તેમાં 23 વિદ્યાર્થીઓ મોકલાવી છે. છે એટલે કે તે કુદરત સાથે આપણું સંતલુ ન છે. આ થીમ પાર્કનું નામ પણ આજવા એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઇન્ડિયા (આતાપી) છે.
ભાસ્કર વિશેષ } ડો.જયંતીપટેલે ડેડિયાપાડામાં 5 વર્ષમાં 8 ટકા હોસ્પિટલ ડિલિવરીનો રેશિયો 90 ટકા પહોંચાડતાં સરકારે ‘ધરતી રત્ન’ તરીકે નવાજ્યા સિંહને કારણે ડરીને ગોરખનાથથી દત્ત શિખર સુધી સ્પિકર મૂકાયાં
ભાગતાં પશુની
90% િસઝેરિયનમાં ડોકટરોની મહેનત, મહિલાઓની ધીરજ ખુટે છે અડફેટે ખેડૂતનું મોત હવે ગિરનારની સીડી પર
સિટી િરપોર્ટર | વડોદરા મૂળ વતન છે. હું 1982માં એમ.ડી
બન્યો. આ પહેલાં જનરલ પ્રેક્ટિસ
વામન ટ્રસ્ટ હોસ્પિટલમાં સેવા આપી.
નોર્મલ ડિલિવરીમાં 1લી સુવાવડમાં 16 આદિવાસી વિસ્તારમાં દાયણોએ વિરોધ કર્યો હતો
ભાસ્કર ન્યૂઝ | અમરેલી
ભારતની વેદાંગી કુલકર્ણીએ 159 દિવસમાં 14 દેશોમાં 29 હજાર કિ.મી. સાઈક્લિંગ કર્યું
20 વર્ષની વેદાંગી સાઈકલ પર દુનિયાનું પૂણેની સાઈક્લિસ્ટે કહ્યું : હવે હું કહી શકું છું કે દુનિયામાં 29
ચક્કર લગાવનારી સૌથી ઝડપી એશિયન
બની, જુલાઈમાં શરૂઆત કરી હતી હજાર કિ.મી. સાઈક્લિંગ કરવું મારા માટે ડાબા હાથની રમત છે
વેદાંગી બ્રિટનની યુનિવર્સિટી વેદાંગીએ માઈનસ 20થી લઇ 37 ડિગ્રીની ગરમીમાં પણ સાઈક્લિંગ કર્યું 8 વર્ષના સમાન્યુ પોથુરાજે ઓસી.નું
ઓફ બોર્નમાઉથમાં સ્પોર્ટ્સ
મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે રેસ પૂરી કર્યા બાદ વેદાંગીએ કહ્યું,
‘મેં 14 દેશોનો પ્રવાસ કર્યો. 159
મેં બે વર્ષ પહેલાથી તૈયારી શરૂ કરી
હતી. રેસ માટે સ્પેશિયલ સાઈકલ
હજાર કિ.મી. સાઈક્લિંગ કર્યું.
તેણે માઈનસ 20 ડિગ્રીમાં અને
સૌથી ઊંચું શિખર સર કર્યું
મુંબઈ | ભારતની વેદાંગી કુલકર્ણી દિવસ સુધી રોજ લગભગ 300 બનાવડાવી. રૂટ અને ટાઈમનું 37 ડિગ્રીમાં પણ સાઈક્લિંગ કર્યું.
સાઈકલથી દુનિયાનું ચક્કર કિ.મી. સાઈકલ ચલાવતી હતી. આયોજન પણ કર્યું. વેદાંગીએ 80 વેદાંગીના પિતા વિવેક કુલકર્ણીએ
લગાવનારી એશિયાની સૌથી આ દરમિયાન મેં અનેક અનુભવ ટકા રેસ તો એકલાએ જ પૂરી કરી. જણાવ્યું, ‘દુનિયામાં કેટલાક જ
ઝડપી સાઈક્લિસ્ટ બની ગઈ છે. મેળવ્યા. કેનેડામાં મારી પાછળ રિંછ તેમાં તેની સાથે લગેજ, સાઈકલ લોકોએ આ મુશ્કેલ પડકાર પૂરો
20 વર્ષની વેદાંગીએ 159 દિવસમાં પડ્યું હતું. રશિયામાં તો ઠંડી રાતો ટૂલ, કેમ્પિંગનો સામાન અને કર્યો છે. મારી પુત્રી દુનિયાનું ચક્કર
29 હજાર કિ.મી. સાઈક્લિંગ કર્યું. ટેન્ટમાં વીતાવવી પડી. સ્પેનમાં જરૂરતની વસ્તુઓ હતી. વેદાંગીએ લગાવવાની બાબતમાં સૌથી ઝડપી
આ દરમિયાન તેણે 14 દેશ કવર ચાકૂની અણીએ મને લૂંટી લેવામાં ઓસ્ટ્રેલિયાના પર્થથી સાઈક્લિંગ એશિયન છે. વેદાંગી આ પ્રવાસ
કર્યા. પૂણેની સાઈક્લિસ્ટે રવિવારે આવી. અનેક વખત વીઝાની પણ શરૂ કર્યું હતું. ત્યાર બાદ બ્રિસ્બેનથી દરમિયાન 20 વર્ષની થઈ. તેણે કહ્યું,
કોલકાતામાં સાઈક્લિંગ કરી 29 સમસ્યા થઈ. તેનાથી રેસ પણ વેલિંગ્ટન (ન્યૂઝીલેન્ડ) ગઈ. પછી ‘મારા માતા-પિતાએ ગયા વર્ષથી જ તલે ગં ાણાના સમાન્યુ પોથરુ ાજે ઓસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું
હજાર કિ.મી.નું માપદંડ પૂરું કર્યું. વિલંબમાં મુકાઈ. વેદાંગી બ્રિટનની કેનેડા, આઈલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, મને તેના માટે સપોર્ટ અને પ્રોત્સાહિત શિખર માઉન્ટ કોસ્કિઓસ્કો સર કર્ય.ું 8 વર્ષના સમાન્યુએ
રેકોર્ડ બનાવ્યા બાદ તેણે સોશિયલ યુનિવર્સિટી ઓફ બોર્નમાઉથથી ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક, કરવાનું શરૂ કર્યું હતું. મને આનંદ છે ન્યૂ સાઉથ વેલ્સનું 2228 મીટર ઊંચું શિખર ગયા બુધવારે
મીડિયા પર પોતાની ચા પીતો એક સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરી સ્વીડન, ફિનલેન્ડ અને રશિયા કે હું તેમની આશાઓ પૂરી કરી શકી સર કર્ય.ું આ દરમિયાન તન ે ી સાથે પાંચ લોકોની ટીમ
ફોટો શેર કર્યો અને લખ્યું - હવે હું રહી છે. તેણે કહ્યું, ‘મેં 17 વર્ષની વયે સુધી સાઈક્લિંગ કર્યું. રશઇયાથી છું.’ વેદાંગીએ પોતાના પ્રવાસને હતી. તેમાં તેની માતા, બહેન, કોચ અને ડોક્ટર પણ
કહી શકું છું કે દુનિયામાં 29 હજાર સાઈક્લિંગ શરૂ કર્યું. આ રેસ માટે તે ભારત આવી અને અહીં તેણે 4 કેમેરામાં પણ કેદ કર્યો છે. સાથે હતા. તેમની આગામી યોજના જાપાનના ફુજી
કિ.મી. સાઈક્લિંગ કરવું મારા માટે પર્વતને સર કરવાની છે. આ પહેલા તે તાન્ઝાનિયાના
ડાબા હાથની રમત છે. હવે અહીંથી 5895 મીટર ઊંચા માઉન્ટ કિલિમાન્જારોને પણ સર કરી
પર્થ (ઓસ્ટ્રેલિયા) જઈશ અને દુનિયાના ચક્કરનો બ્રિટનની જને ી ગ્હરે ામના નામે સૌથી ઓછા સમયમાં દનુ િયાનું ચક્કર લગાવવાનો મહિલા ચૂક્યો છે. તે તન
ે ા પર ચઢાણ કરનાર દનુ િયાનો સૌથી
વર્ગમાં વર્લ્ડ રેકોર્ડ છે. 38 વર્ષની જેનીએ આ વર્ષે 124 દિવસમાં આ પ્રવાસ પૂરો કર્યો હતો.
સત્તાવાર રિતે મારી રેસ પૂરી કરીશ.
વેદાંગીએ આ વર્ષે જુલાઈમાં પર્થથી
વર્લ્ડ રેકોર્ડ જેની ઈટાલીની પાઓલા જિયાનોટી (144 દિવસ) બીજા નંબરે છે. બીજી બાજુ પુરુષોમાં સ્કોટલને ્ડના
નાની વયનો પર્વતારોહી છે. માઉન્ટ કિલિમાન્જારો
આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત છે.
રેસ શરૂ કરી હતી. વેદાંગી રવિવારે કોલકાતામાં હતી. ત્યાંની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી. ગ્રેહામના નામે માર્ક બ્યૂમોંટે 78 દિવસ 14 ક્લાક 40 મિનિટમાં દુનિયાનું ચક્કર લગાવી વિક્રમ બનાવ્યો હતો.
મોતના મુખમાંથી
બચીને આવેલા
ફોટોગ્રાફરે જણાવ્યું-
બે મોજાં : પ્રથમ નબળું હતું, બીજું ઈમારતોને ધ્વસ્ત કરતું પસાર
કેવી રીતે બચ્યો થયું, અમે હોટલના લોકો સાથે જંગલમાં ભાગી જીવ બચાવ્યો
ઓએસ્ટિન લુન્ડ એન્ડરસન
નોર્વેના જ્વાળામુખી ફોટોગ્રાફર
જાકાર્તા | ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ આવેલા સુનામીમાં 222
લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. તેને થાપ આપી જીવતા બચેલા નોર્વેના જ્વાળામુખી
ફોટોગ્રાફર ઓએસ્ટીન એન્ડરસને ભયાવહ ઘટનાની આપવીતિ જણાવી...
‘
જ્વાળામુખી શનિવારે સાંજે ગયો. રૂમમાં પત્ની, દીકરો ઊંઘતા
લાવા ફેંકી રહ્યો હતો. એટલા હતા. તેમને જગાડ્યા. બારીમાંથી
માટે હું રાત્રે જાવાના અંયર જોયું તો લોકો બૂમો પાડી રહ્યા
બીચ પર તસવીરો ખેંચવાનો પ્રયાસ હતા. ભાગો! સુનામી આવી
કરી રહ્યો હતો. સમુદ્રમાં વિચિત્ર ગયું... લગભગ 100 ફૂટ ઊંચું
હિલચાલ જોવા મળી. અચાનક જોયું બીજું મોજું અમારી તરફ વધી રહ્યું
કે એક મોજું ઝડપથી આગળ વધી હતું. મેં પરિવાર સાથે ભાગવાનું
રહ્યું છે પણ હું અચરજ પામી ગયો કે શરૂ કર્યુ. અમારી સાથે અન્ય લોકો
ભૂકંપ વિના આટલું ઊંચું મોજું કેવી પણ નજીકના જંગલમાં પર્વત તરફ
રીતે. આ મોજું ઓછું શક્તિશાળી દોડ્યા. આ બીજું મોજું વિનાશ વેરતાં
હતું. હું દોડીને હોટલમાં પહોંચી ડઝનેક લોકોના જીવ લઈ ગયું.
આ અઠવાડિયે ખાસ સબરીમાલા }તીર્થયાત્રાના પહેલા તબક્કાના સમાપનમાં ચાર દિવસ બાકી અમેરિકા }રાષ્ટ્રપતિ ટ્રમ્પને વધુ એક આંચકો
સીરિયાથી સેના હટાવવાના વિરોધમાં
દેખાવકારોએ 11 મહિલાઓને
24 ડિસેમ્બર સોમવાર 27 ડિસેમ્બર ગુરુવાર
{ આઈઆઈટી- { લોકસભામાં ત્રણ તલાક
ભુવનેશ્વરનું ઉદઘાટન
થશે.
{ મધ્યપ્રદેશમાં તાનસેન
પર ચર્ચા થઇ શકે છે.
{ અમેરિકા : શટડાઉન
પર નિર્ણય શક્ય.
હવે ટ્રમ્પના દૂત મેકગુર્કે રાજીનામું ધર્યુ
બહાર પણ મહિલાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો ભાજપે તિરુવનંતપુરમમાં મુખ્યમંત્રી પંડાલમ રાજ પરિવારે કહ્યું કે ડાબેરી સરકારે
સાઉદીમાં ફાયરબ્રિગેડમાં બે હતો. મનિથિના સંયોજક સેલ્વીએ કહ્યું કે તેમને
સુરક્ષાનું આશ્વાસન મળ્યું હતું. તે અયપ્પાના
પી.વિજયનના બંગલા સામે દેખાવો કર્યા
હતા. કેરળ ભાજપ અધ્યક્ષ પી.એસ.શ્રીધરને
એક્ટિવિસ્ટ મહિલાઓને પોલીસની મદદથી
મંદિરના પરિસર સુધી પહોંચાડી. તેના જવાબમાં અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ અશરફ
મહિલા એન્જિનિયર સામેલ દર્શન માટે સવારે 5:30 વાગ્યે પંબા પહોંચ્યા
હતા. તેમણે પર્વતના ચઢાણ માટે સુરક્ષાની
કહ્યું કે રાજ્ય સરકાર મંદિર પરિસરને યુદ્ધ
ક્ષેત્રમાં પરિવર્તિત કરવા માગે છે. મંદિરમાં
જવાનો પ્રયાસ કરનાર કોઇ મનિથિ સભ્ય
રાજ્ય સરકારના મંત્રી ઈ.પી.જયરાજને કહ્યું કે
સરકાર શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
અમે સબરીમાલામાં શાંતિ ઈચ્છીએ છીએ.
ગનીએ ગૃહ અને સંરક્ષણમંત્રી બદલ્યાં
માગણી કરી હતી પણ પોલીસે સહયોગ ના કાબુલ | અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ સૈનિકોને પાછા બોલાવી લેવાની જાહેરાત
કર્યો. તે સવારે 11 વાગ્યા સુધી બેસી રહ્યાં. શ્રદ્ધાળુ નથી. આ મામલે એનઆઈએથી તપાસ દરમિયાન કોંગ્રેસ નેતા રમેશ ચેન્નિથાલાએ અશરફ ગનીએ રવિવારે અમરુલ્લાહ બાદ આ ફેરફાર કર્યો છે. 20 તાલિબાની
દેખાવકારોએ તેમને પર્વત પર ચઢવા જ ન કરાવવી જોઈએ. ભાજપ સોમવારે સબરીમાલા આરોપ મૂક્યો કે પી.વિજયન સરકાર અયપ્પા સાલહેને ગૃહમંત્રી અને અસદુલ્લા ખાલિદને આતંકી ઠાર મરાયા : કંધાર પ્રાંતના
દીધા. એસપી કાર્તિકેયને કહ્યું કે પથાનામથિટ્ટા મામલે રાજ્યભરમાં દેખાવો કરશે. મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. સંરક્ષણમંત્રી બનાવી દીધા હતા. સાલેહ અને શાહ વલીકોટ જિલ્લામાં સુરક્ષાદળોના
જિલ્લામાં 27 ડિસેમ્બર સુધી કલમ વધારી એક્ટિવિસ્ટ ખાલિદ અફઘાનિસ્તાનની ગુપ્ત એજન્સીના અભિયાનમાં તાલિબાનના 10 આતંકી ઠાર
કેરળની દલિત એક્ટિવિસ્ટ અમ્મીનીએ પણ સબરીમાલા મંદિરમાં વડા રહી ચૂક્યા છે. ગનીએ અમેરિકી મરાયા હતા. અન્ય 5ની ધરપકડ કરાઈ
દેવાઈ છે. દેખાવકારો વિરુદ્ધ બે કેસ નોંધાયા અમ્મીની 50 કિમી પ્રવેશવાની જાહેરાત કરી હતી. દેખાવકારોના વિરોધને જોતા તે મંદિર
હતા. સબરીમાલા તીર્થયાત્રાના પહેલા દૂરથી પરત ફરી પરિસરના 50 કિમી દૂરથી પાછી ફરી ગઈ હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અફઘાનિસ્તાનમાં હતી. આતંકીઓ સાથેની અથડામણમાં એક
જેદ્દાહ | તસવીર સાઉદી અરબના ફાયરબ્રિગેડની છે. તબક્કાનું સમાપન 27 ડિસેમ્બરે થશે. તહેનાત 14 હજાર સૈનિકોમાંથી 7000 મહિલા સહિત 3 નાગરિકો ઘવાયા હતા.
મહિલા સશક્તિકરણ અને વિઝન 2030 હેઠળ પહેલીવાર
બે મહિલાઓને ફાયરબ્રિગેડની ટીમમાં સ્થાન અપાયું છે.
ફાયરબ્રિગેડ એન્જિનિયર બનેલ ગાજિયા અલદોસારીએ ભાસ્કર વિશેષ }પ્રો. હરારીની બુક એટલી ફેમસ થઇ કે ઓબામા, બિલ ગેટ્સ અને ઝુકરબર્ગ પણ તે રેકમેન્ડ કરવા લાગ્યા અગ્નિ-4 મિસાઇલનું સફળ
પરીક્ષણ, 4000 કિ.મી. દૂર
બોરિંગ હિસ્ટ્રીને રસપ્રદ રીતે જણાવતા આ મહાશય આમ
કહ્યું કે તે આ કામને લઈને જુસ્સો ધરાવે છે. તેમનું સપનું
હતું કે તે ફાયરબ્રિગેડ વિભાગમાં કામ કરે.
સુધી હુમલો કરવા સક્ષમ
ઉત્તર શ્રીલંકામાં પૂરનું કેર,
45,000થી વધુ લોકો પ્રભાવિત તો હિસ્ટ્રીના પ્રોફેસર છે પણ વાત આવનારા સમયની કરે છે
એજન્સી | કોલંબો પ્રો. હરારીની બુક ‘સેપિયન્સ- બાળકો જે ભણે છે તે તેમને કદાચ ક્યારેય કામ નહીં આવે આ તો થઇ ઇતિહાસની વાત, જેમાં
તેઓ વ્યવસાયી રીતે માહેર છે પણ
શ્રીલકં ાના ઉત્તર ભાગમાં ભારે વરસાદને કારણે પૂરની માનવજાતનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પ્રો. હરારીએ કહ્યું- આગામી બે દાયકામાં નોકરીઓ કેવા પ્રકારની હશે
તે કોઇ નથી કહી શકતું. એવી પૂરી આશંકા છે કે આજે બાળકોને સ્કૂલમાં તેઓ ઇતિહાસ અને આજના જમાનાની
લપેટમાં છે. પૂરને લીધે 14,000 પરિવારોના 45,000થી હવે હિન્દીમાં પણ વાંચી શકો છો જે કંઇ ભણાવાય છે તે તેમને ક્યારેય કામ ન આવે. આજે જે નોકરીઓ વૈજ્ઞાનિક ઘટનાઓના આધાર પર આગામી
વધુ લોકો પ્રભાવિત થયા છે. રાહત અને બચાવકામગીરી ભાસ્કર ન્યૂઝ | મુંબઇ છે તે કાલે નહીં હોય. નવા પ્રકારની નોકરીઓ હશે. દાયકાઓમાં થનારા ફેરફારોનું પણ આકલન બાલેશ્વર | ભારતે પરમાણુ શસ્ત્રોનું વહન કરવા
કરતી ટીમના અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે હાલ કરે છે. ડેટા રિવોલ્યૂશનને તેઓ ભારત જેવા સક્ષમ મિસાઇલ અગ્નિ-4નું રવિવારે ઓડિશાના
કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી. પૂરને પ્રો. હરારી મુંબઇ આવ્યા હતા. તેમને એવી એકમાત્ર પ્રજાતિ છે કે જે કહાણીઓમાં ના. ભોજન પણ ભરપૂર છે, છતાં રોજ લડી વિકાસશીલ દેશો માટે બરાબર એ રીતે જ દરિયાકાંઠેથી સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ
લીધે પાંચ જિલ્લા મુલ્લૈથિવૂ, કિલિનોચ્ચી, મન્નાર, પૂછવામાં આવ્યું કે 30 લાખ વર્ષ પૂર્વે માણસ વિશ્વાસ કરે છે. તે કહાણી ધર્મની હોય, રહ્યા છે. કારણ છે પોતપોતાની કહાણીઓ. ઘાતક ગણાવે છે કે જેવું ગુલામ ભારતમાં 4000 કિ.મી. દૂર સુધીનું નિશાન પાર પાડવા
વાવૂનિયા અને જાફના પ્રભાવિત થયા છે. આ વિસ્તારોમાં ધરતી પરના અન્ય પ્રાણીઓથી વધુ ઝડપથી દેશની કે પૈસાની. તેને સાબિત કરવા માટે આવી જ કહાણીઓ પર બધા સામ્રાજ્ય ઊભા બ્રિટિશ શાસન દરમિયાન થયું હતું. દાખલા સક્ષમ છે. 20 મીટર લાંબી છે અને તેનું વજન 17
શનિવારે રાત્રે 35 સેમીથી વધુ વરસાદ પડ્યો હતો. 52 કેવી રીતે વિકસિત થવા લાગ્યો? પ્રો. હરારી તેઓ પોતાના જ દેશનું ઉદાહરણ આપતાં કહે થયા અથવા એમ કહો કે ઊભા કરાયા. કૃષિ તરીકે અંગ્રેજ સરકારે ભારતના ખેડૂતો પાસે ટન છે. જમીન પરથી જમીન પર હુમલો કરતી આ
રાહત કેમ્પોમાં 8500થી વધુ લોકો શરણ લઈ રહ્યાં છે. તેનો જવાબ ખૂબ જ રોચક અંદાજમાં આપે છે- મારા દેશ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનને ક્રાંતિ પર તો પ્રો. હરારી તેનાથી પણ હેરાન મફતમાં કપાસ ઉગાવડાવ્યો. તેને બ્રિટન મિસાઇલનું આઇટીઆરના લૉન્ચ પેડ પરથી સવારે
રાહત-બચાવ ટીમને બોટ સાથે બચાવ અને શોધખોળ છે- ગોસિપ્સ. એક વાર તો તેમની વાત પર જ જોઇ લો. એક દેશના લોકો માને છે કે આ કરનારી વાત કહે છે, જે મુજબ ખેતી મનુષ્ય લઇ ગયા. ત્યાં મોટા-મોટા કારખાના 8.35 કલાકે પરીક્ષણ કરાયું. રડાર, ટ્રેકિંગ સિસ્ટમ
અભિયાનમાં તહેનાત કરાઈ છે. ગત વર્ષે મેમાં શ્રીલકં માં વિશ્વાસ ન બેસે પણ જેમ-જેમ તેમણે તેના જમીન ઇશ્વરે તેમને આપી હતી, બીજો દેશ સાથે સૌથી મોટો દગો હતો. આજે જેટલા નાખ્યા. પછી તે મફતના કપાસમાંથી કપડાં અને રેન્જ સ્ટેશનોએ મિસાઇલની ઉડાન પર નજર
ભીષણ પૂર આવ્યું હતું જેમાં 91 લોકો મૃત્યુ પામ્યા હતા ઉદાહરણ રજૂ કર્યા, તેમની વાત કોઇ કાપી તેનાથી તદ્દન ઉલટી કહાણી જણાવે છે. શું લોકો ભૂખથી મરે છે તેનાથી વધારે લોકો વધુ બનાવી દુનિયાભરમાં મોકલ્યા. આજે ડેટાના રાખી. તેને એક મોબાઇલ લૉન્ચરથી છોડાઇ.
અને 10 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. ન શક્યું. તેઓ કહે છે, આ ધરતી પર મનુષ્ય બન્ને દેશોમાં રહેવાલાયક જમીનની તંગી છે? ખાવાથી મરી રહ્યા છે. માધ્યમથી આમ થઇ રહ્યું છે. અગાઉ અગ્નિ-5નું પરીક્ષણ થઇ ચૂક્યું છે
દેશ-વિદેશ સુરત, સોમવાર, 24 ડિસેમ્બર, 2018| 15
બૉલિવૂડ ગેલરે ી
એશિયાની પહેલી તાંબાની ખાણમાં 56 વર્ષમાં 3 કિ.મી. લાંબી નિષ્ણાતોનો દાવો-
માટીના વેચાણથી 200
નદી બની ગઇ, જેમાં સોના-ચાંદી સહિત ઘણી ધાતુઓ છે કરોડનો ફાયદો થશે
પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ ખાણ
દેશને સમર્પિત કરી હતી
બલરામ સિંહ નિર્વાણ | સીકર
સૈન્યની મૂંઝવણ- ‘સાથી બંધુ અધિકારીની મહારાષ્ટ્ર: શૅફ વિષ્ણુ મનોહરે 3000 કિલો
પત્નીનો પ્રેમ ચોરવો’ ગુનો ગણાય કે નહીં? રીંગણનું ભડથું બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
સૈન્યમાં સમલૈંગિકતા, બીજાની પત્ની સાથે સંબંધ ગુનાની શ્રેણીમાંથી બહાર આવી શકે 3900
મુકેશ કૌશિક | નવી દિલ્હી કરાય છે. આર્મી એક્ટમાં તેને અવગણના કરી શકીએ નહીં કિલો રીંગણ
સાથી-બંધુ અધિકારીની પત્નીનો પરંતુ શું આ ચુકાદાને સૈન્યદળોમાં 300
પુરુષોની બહુમતીવાળા 14 પ્રેમ ચોરવો એટલે કે ‘સ્ટીલિંગ લાગુ કરાશે? તે અંગે તેમણે કહ્યું કિલો લાલ મરચું
લાખના ભારતીય સૈન્યમાં અફેક્શન ઓફ ફેલો બ્રધર કે આ બંને જજમેન્ટ અંગે સ્ટડીનો 120
હોમોસેક્સ્યુઆલિટીને ગુનો ઓફિસર્સ વાઈફ’ કહેવાય છે. આદેશ અપાયો છે. તેના આધાર કિલો લસણ
માનવામાં આવે છે. એ જ રીતે એવામાં હવે એ સવાલ ઊઠી રહ્યો પર જ સૈન્યદળ તેની ભલામણ 100
એડલ્ટરી (કોઈ અન્યની પત્ની છે કે શું હવે સૈન્યદળોમાં પણ આ સરકારને કરશે. સૈન્યની સમિતિ કિલો કોથમીર
સાથે સંબંધ)ને પણ અહીં ખૂબ જ જ વલણ અપનાવાશે? સુપ્રીમકોર્ટના નિર્ણયોને સૈન્ય 150
શરમજનક કૃત્ય માનવામાં આવે ભાસ્કર જૂથને સૈન્ય પ્રમુખોની દળોમાં લાગુ કરવા કેટલી હદે કિલો તેલ
છે પરંતુ તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે સમિતિના અધ્યક્ષ અને નૌકાદળના અનિવાર્ય છે તેનો અભ્યાસ કરશે. 20
આ બંને બાબતોને ગુનાની અધ્યક્ષ એડમિરલ સુનીલ લાંબાએ સુપ્રીમકોર્ટના નિર્ણયના પગલે કિલો મીઠું
શ્રેણીમાંથી બહાર કરી દીધી છે. કહ્યું કે આ ચુકાદાઓ પર વિચારણા સૈન્યમાં પણ અવઢવની સ્થિતિ જલગાંવ | મહારાષ્ટ્રના મશહૂર શૅફ વિષ્ણુ મનોહરે જલગાંવમાં 3000 કિલો રીંગણનું ભડથું બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
એવામાં સૈન્ય પણ હવે તે અંગે ચાલી રહી છે. એડમિરલ લાંબાએ સર્જાઇ છે. સૈન્ય દ્વારા આ મામલે છે. ભડથું બનાવવામાં તેને 6 કલાક લાગ્યા. શૅફે જણાવ્યું કે તેના આ સાહસને રેકોર્ડ બુક્સમાં સામેલ કરવા ગિનીસ
‘દંગલ’ ફેઇમ અભિનેત્રી ફાતિમા સના શેખ રવિવારે પટણામાં ‘રન મૂંઝવણમાં છે. એડલ્ટરી અંગે કહ્યું કે સુપ્રીમકોર્ટે મહત્વના ટૂંક સમયમાં યથાયોગ્ય નિર્ણય બુક, ઇન્ડિયા બુક અને એશિયા બુક ઑફ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા. ગિનીસ બુકના અધિકારી મિલિન્દ
ફોર બિહાર’ ઇવેન્ટમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા પહોંચી હતી. સૈન્યમાં ખાસ ટર્મનો ઉપયોગ ચુકાદા સંભળાવ્યા છે. અમે તેની લેવાય તેવી શક્યતા છે. દેસકરે જણાવ્યું કે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ શૅફને 4 અઠવાડિયામાં આપી દેવાશે.
જેલની પીડા વેનિસવાસીઓનું સાન્તા ક્લોઝના કોસ્ચ્યૂમમાં બોટિંગ વૃદ્ધે મૃત્યુ પહેલા પડોશમાં રહેતી બાળકી
હલનચલન કરું તો પણ મારતા માટે 14 વર્ષ સુધીની ક્રિસમસ ગિફ્ટ ખરીદી
15 ફૂટ નીચે અંધારી કોટડીમાં રાખ્યો, એક સપ્તાહ આંખો
પર પટ્ટી બાંધેલી રાખી, 6 વર્ષ પાક.ની જેલમાં પસાર કરનાર
ભારતીય હામિદની કથની, તેના જ શબ્દોમાં-
વિનોદ તલેકર | મુંબઈ એક લોજમાંથી મારી ધરપકડ કરાઈ
ત્યારે મને ખ્યાલ આવ્યો કે હવે
હા, મેં તેને માફ કરી દીધી છે... હિન્દુસ્તાન પાછા ફરવું મારા માટે
સજા આપનાર હું કોણ? સજા મુશ્કેલ થશે.
આપનારા કરતાં માફ કરનાર મોટો મને કેદ કર્યા બાદ એવી
હોય છે... હવે એ જ દુઆ છે કે તે જગ્યાએ રાખ્યો હતો, જ્યાંથી ખબર
જ્યાં પણ રહે, ખુશ રહે. મારી સાથે નહોતી પડતી કે દિવસ છે કે રાત.
છેતરપિંડી થઈ છે. પાકિસ્તાન વિરુદ્ધ જમીનથી 15 ફૂટ નીચે અંધારી
કંઈ કરવાનો મારો આશય ક્યારેય ઓરડીમાં પડ્યો રહેતો હતો. ખાવાનું લંડન | બ્રિટનમાં વેલ્સના જણાવ્યું નહોતું. કેડીના પિતા ઓવેન
નહોતો. હું ત્યાં છોકરીની મદદ કરવા બરાબર અપાતું નહોતું કે કોઈ અન્ય ગ્લેનમોર્ગનમાં રહેતા 85 વર્ષના વિલિયમ્સે જણાવ્યું કે કેન મરીન
ગયો હતો. તે છોકરીએ મને કહ્યું હતું સુવિધા પણ નહીં. પડ્યા રહો અને વૃદ્ધ કેનનું આ અઠવાડિયે નિધન ડ્રાઇવર રહી ચૂક્યા હતા. તેમના
કે મારી મદદ કર, મારા ઘરવાળા મુક્તિની દુઆ કરો. અધિકારીઓ થઇ ગયું. તેમના મૃત્યુ બાદ લોકો નિધન બાદ તેમના દીકરીને કેડીના
જબરદસ્તી મારા લગ્ન કરાવી રહ્યા ક્યારેક આવતા. પૂછપરછ માટે લઈ સોશિયલ મીડિયા પર તેમના ખૂબ નામ પર ગિફ્ટ્સથી ભરેલી બેગ
છે. મેં પણ પાછા હટવાનું યોગ્ય જતા. મને આજે પણ યાદ છે આખું વખાણ કરી રહ્યા છે. તેનું કારણ એ મળી. તેઓ તે બેગ લઇને અમારી
માન્યું નહીં. ત્યાં પહોંચતાં મને ખબર અઠવાડિયું ઊભો રખાયો. તે પણ છે કે કેને પડોશમાં રહેતી બે વર્ષની પાસે આવ્યા અને કહ્યું- આ કેડી
પડી કે મારી સાથે છેતરપિંડી થઈ છે. ઊંઘ્યા વિના. આંખો પર પટ્ટી બાંધી બાળકી કેડી માટે આગામી 14 વર્ષ માટેની ક્રિસમસ ગિફ્ટ્સ છે. તેમણે
જે લોકોએ મને રસ્તો બતાવ્યો તેમણે હતી. થોડુંક હલનચલન કરીએ તો ઇટાલીના વેનિસ શહેરમાં રવિવારે એક અનોખી ઇવેન્ટ યોજાઇ, જેમાં લોકોએ સાન્તા ક્લોઝના કોસ્ચ્યૂમ પહેરી વેનિસની ટ્રેડિશનલ બોટ્સ પર સવાર થઇને સુધીની ક્રિસમસ ગિફ્ટ્સ ખરીદી માત્ર એક ગિફ્ટ ખોલી છે, જેમાં
જ જાળ બિછાવી હતી. પાકિસ્તાનની પણ માર મારતા હતા. બોટિંગનો આનંદ લીધો. આટલા બધા સાન્તા ક્લોઝ જોઇને ખાસ કરીને બાળકો ખૂબ ખુશ થઇ ગયા હતા. રાખી હતી પણ તે અંગે કોઇને કંઇ તેમને બાળકો માટેની બુક્સ મળી છે.
અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મેટીઝે કેમ રાજીનામું આપવું પડ્યું? } સીરિયા પછી અફઘાનિસ્તાનમાંથી પણ સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય
ન્યૂઝ વોચ
અ
કૃષ્ણકાંત ઉનડકટ
અમેરિકા ‘જગત જમાદારી’ કરીને થાકી ગયું છે?
મેરિકાએ સીરિયામાંથી પોતાની સેના પાછી તેના કારણે અમેરિકાને બહુ મોટો આર્થિક બોજ સહન કરવો એવો ટોણો માર્યો હતો કે, તમે તમારી બધી તાકાત વાપરી ભૂરાયા થશે તો અમેરિકાએ પાછું મેદાનમાં આવવું પડશે.
બોલાવવાની વાત કરી એના બીજા જ દિવસે પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો એવું પણ બોલી ચૂક્યા છે કે, અમે લીધી તો પણ તાલિબાન કેમ હજુ આટલું મજબુત છે? ડોનાલ્ડ અમેરિકા પાછું હટતા રશિયા પણ એવો પ્રયાસ કરશે કે એનું
અફઘાનિસ્તાનમાંથી પણ સૈનિકોને પાછા બોલાવવાની કંઇ બધાની સુરક્ષા કરવાનો ઠેકો નથી લીધો. એ વાત જુદી ટ્રમ્પ ભલે છાતી કાઢીને બધાને જોઇ લેવાની વાતો કરે પણ વર્ચસ્વ વધે. હવે આ બધુ તો જો અને તો જેવી વાતો છે.
જાહેરાત કરતા દુનિયાના અનેક દેશોમાં ખળભળાટ મચ્યો છે કે અમેરિકા પોતાના સ્વાર્થ વગર કંઇ જ કરતું નથી. સુપર જ્યારે નિર્ણય લેવાના આવે ત્યારે એ બહુ સમજી વિચારીને અમુક સવાલોના જવાબ સમય સીવાય કોઇ આપી શકતું
છે. અમુક દેશોને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આ પાવર કન્ટ્રી હોવાની એક મજબુરી એ પણ છે કે તમારું વર્ચસ્વ નિર્ણયો લે છે. તેનું એક ઉદાહરણ નોર્થ કોરિયા પણ છે. નોર્થ નથી. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં એક અહેવાલ છપાયો હતો
નિર્ણયથી આશ્ર્ચર્ય થયું છે તો અમુક દેશોને આઘાત પણ જાળવી રાખવા અને પોતાની તાકાત વારેવારે સાબિત કરવા કોરિયાનો તાનાશાહ કીમ જોંગ ઉન અમેરિકા વિરુધ્ધ બેફામ જેમાં જણાવાયું હતું કે, અમેરિકાના બે લાખ જેટલા સૈનિકો
લાગ્યો છે. કેટલાંક અમેરિકન નેતાઓને જ ટ્રમ્પનું આ માટે અમુક નિર્ણયો લેવા પડતા હોય છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ નિવેદનો આપતો હતો. તેણે તો અમેરિકા સામે મિસાઇલ્સ દુનિયાના 180 દેશોમાં કોઇને કોઇ મિશન પર છે. મોટા
પગલું વાજબી લાગ્યું નથી. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી સેન્ટર પર હુમલો થયો એ પછી અમેરિકાએ વોર અગેઇન્સ્ટ પણ તાકી દીધી હતી. ટ્રમ્પે પણ ધમકીઓ આપવાનું બાકી ભાગે તેઓ નાટોના હિસ્સા તરીકે ગયા છે. સાત દેશો એવા
જેમ્સ મેટીઝે તો રાજીનામું આપી દીધું છે. અમેરિકાએ જાહેર ટેરરિઝમ ચાલુ કરી હતી. અમેરિકા સમજે છે કે, દુનિયાના રાખ્યું નહોતું. એક સમયે તો એવું લાગતું હતું કે ગમે તે ઘડીએ છે જ્યાં અમેરિકન સેના સીધી રીતે સૈન્ય અભિયાન ચલાવી
કર્યું કે, સીરિયામાં અમારી જીત થઇ છે. ઇસ્લામિક સ્ટેટનો કોઇપણ છેડે જો આતંકવાદ ઉથલો મારે તો તેની અસર વહેલી યુધ્ધ ફાટી નીકળશે. બધાના આશ્ર્ચર્ય વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કીમ રહી છે. સૌથી વધુ અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાં છે.
આતંકવાદ ખતમ થયો છે. તેની સામે બીજા નેતાઓનું કહેવું કે મોડી અમેરિકા પર પડી શકે છે. આતંકવાદીઓનો પહેલો જોંગ ઉનને મળવાની વાત સ્વીકારી. બંને મળવાના હતા અફઘાનિસ્તાનમાં તાલિબાન, અલકાયદા, હક્કાની નેટવર્ક
છે કે, આઇએસનો આતંકવાદ ખતમ થયો નથી. આઇએસ ટાર્ગેટ અમેરિકા જ છે. એ તો અમેરિકા આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાંથી તાલિબાન સરકારને ખદેડી નાખી. જો ત્યારે પણ એવી વાતો થતી હતી કે બંને ઝઘડીને બહાર આવે અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ અમેરિકન સેનાને
જખ્મી થયું છે. મરી નથી ગયું. એને જો મોકળું મેદાન મળી કોઇ મોકો આપતું નથી, બાકી આતંકવાદીઓ તો ટાંપીને જ કે પછી પણ વાત પૂરી તો થઇ જ નહીં. અમેરિકાને હતું કે, નહીં તો સારું! જો કે જ્યારે બહાર આવ્યા ત્યારે બંનેના ચહેરા પણ ભારે પડી રહ્યા છે. આતંકવાદીઓ છાશવારે હુમલાઓ
જશે તો એ પાછું માથું ઊંચકશે. એને તો એટલું જ જોઇએ છે બેઠા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાને સાબિત કરવાના સતત તાલિબાનોનું રાજ જશે એટલે એ બધું ખતમ થઇ જશે. ખતમ ખીલેલા હતા. અમેરિકા સમજે છે કે યુધ્ધ કરવામાં માલ નથી. કરતા રહે છે. અફઘાનિસ્તાન ઉપરાંત સીરિયા, ઇરાક, યમન,
કે, અમેરિકન સેના અહીંથી હટે. બીજી વાત એ પણ છે કે, પ્રયાસો કરે છે. અમેરિકામાં એક મોટો વર્ગ ડોનાલ્ડ ટ્રમ્પની નહીં થાય તો પણ એને વીણી વીણીને પતાવી દેશું. અમેરિકાએ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશે તમામ મોરચા ખોલી સોમાલિયા, લીબીયા અને નાઇઝરમાં અમેરિકન સેનાના
અમેરિકા ત્યાંથી હટશે એટલે ત્યાં રશિયા અને ઇરાનનું વર્ચસ્વ કામગીરીથી ખુશ નથી. અમેરિકન મીડિયા પણ ડોનાલ્ડ ટ્રમ્પ ડ્રોન એટેક્સ કર્યા. પાકિસ્તાનને પણ અઢળક નાણાં આપીને દીધા હતા. તેના પછી બરાક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ જવાનો એકટિવ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તો નાટો દેશો સામે પણ
વધશે. જે અમેરિકાના હિતમાં નહીં હોય. અમેરિકાએ અત્યાર ઉપર માછલા ધોતું રહે છે. ટ્રમ્પ કોઇને ગણકારતા નથી. આતંકવાદમાં સાથ આપવા કહ્યું. જો કે સરવાળે દળી દળીને બન્યા. ઓબામાને બધું સંકેલતા જ નાકે દમ આવી ગયો હતો. આંગળી ચીંધીને એવું કહ્યું હતું કે, નાટોના દેશો અમેરિકાનો
સુધી જે કર્યું એના ઉપર પાણી ફરી વળશે. આપણે જે કરવું રાજકારણી બન્યા એ પહેલા ટ્રમ્પ બિઝનેસમેન રહ્યા છે એટલે ઢાંકણીમાં જેવો જ ઘાટ થયો. તાલિબાનો ખતમ તો ન થયા પણ ઓબામાના સમયમાં ઓસામા બીન લાદેનને પાકિસ્તાનમાંથી ફાયદો ઉઠાવે છે. તેમણે તો બીજા સમૃધ્ધ દેશોને પણ એવું
હોય એ પૂરેપૂરું કરવું જોઇએ. અધૂરું છોડવું ઘણીવખત જોખમી એ બધામાં ફાયદો જુએ એ સ્વાભાવિક છે. ક્રાઇસિસના બમણાં જોરથી કાળોકેર મચાવવા લાગ્યા. અફઘાનિસ્તાનનો શોધીને પતાવી દેવાયો હતો. એ તેમની સૌથી મોટી જીત હતી. કહ્યું હતું કે, તેમણે આર્થિક યોગદાનમાં વધારો કરવો જોઇએ.
પુરવાર થતું હોય છે. સમયમાં દરેક કંપનીઓ કોસ્ટ કટિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે મામલો પત્યો ન હતો ત્યાં તો ઇસ્લામિક સ્ટેટ ફૂટી નીકળ્યું. ટ્રમ્પ આવ્યા પછી ફરીથી એવી વાતો થવા લાગી હતી કે, આ સરવાળે જે વાતો થાય છે અને જે નિર્ણયો લેવામાં આવી રહ્યા
સૌથી મોટો સવાલ એ કે, અમેરિકાએ અચાનક આવો છે. સેનાને પાછી બોલાવવાનું કામ એક રીતે ખર્ચ ઘટાડવાનું એણે તો ક્રુરતાની તમામ હદો વટાવી દીધી. લોકોના ગળા કાપી માણસ શું કરશે એનું કંઇ નક્કી નહીં. ગમે તે હોય એક વાત છે એ જોતા એવું જ લાગે છે કે અમેરિકાને હવે સમજાઇ ગયું
નિર્ણય શા માટે કર્યો? તેના ઘણા કારણો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ છે. બહાર જગત જમાદારી કરવામાં જે ખર્ચ થાય છે એટલા અથવા તો લાઇનમાં ઊભા રાખીને ગોળીઓથી વિંધી નાખ્યા તો છે જ કે ટ્રમ્પે યુધ્ધો ટાળ્યા છે. હા, ઇરાન અને બીજા દેશો છે કે બધે દોડવામાં જાજો માલ નથી. આપણા દેશનું ભલું
અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા પછી તેમણે સૌથી પહેલી વાત નાણાં જો દેશના હિતમાં વાપરવામાં આ તો દેશનું ભલું થાય. અને તેનો વિડિયો બનાવી રિલીઝ કરવા લાગ્યા. અમેરિકાને ઉપર આર્થિક પ્રતિબંધો લાદીને તેમણે દાદાગીરી કરવાનું ચાલું કરવું હશે તો બીજા દેશોની ઝંઝટમાં ઓછું પડવું જોઇએ.
‘અમેરિકા ફર્સ્ટ’ની કરી હતી. અમેરિકા અને અમેરિકન્સના વિરોધીઓની ચિંતા કરવાનું ડોનાલ્ડ ટ્રમ્પની ફિતરતમાં નથી. તો ચોખ્ખી ધમકીઓ આપતા કે તમારો પણ વારો આવવાનો રાખ્યું છે પણ એની જમાદારી મોટાભાગે ડિપ્લોમેટિક રહી છે. એ વાત અલગ છે કે અમુક તો અમેરિકાએ જ સળગાવ્યું છે,
હિતોને પહેલી પ્રાયોરિટી આપવી એ તેની પોલીસી છે. ટ્રમ્પની અફઘાનિસ્તાનમાં અમેરિકાના 14 હજાર જેટલા સૈનિકો છે. અફઘાનિસ્તાનમાં પણ આખરે અમેરિકાએ તાલિબાનો સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી સેનાને પાછા સળગાવીને પછી પોતે જ ઠારવા પહોંચી જાય છે. હવે તેને
વિઝા અને બીજા નિર્ણયોમાં આ વાત સ્પષ્ટ જોવા મળે છે. કાર્યરત છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પછી અમેરિકાએ સાથી સાથે વાત કરવાની તૈયારી બતાવવી પડી. પાકિસ્તાનના બોલાવવાના પરિણામો શું આવશે એ તો ભવિષ્ય જ કહેશે. એની કિંમત ચૂકવવી અઘરી લાગવા માંડી છે!
અમેરિકાના સૈનિકો દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા છે. દેશો સાથે મળીને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. વડાપ્રધાન ઇમરાન ખાને થોડા સમય અગાઉ જ અમેરિકાને જો ઇસ્લામિક સ્ટેટ અને તાલિબાન આતંકવાદીઓ ફરીથી kkantu@gmail.com
મધ્યપ્રદેશ|છત્તીસગઢ઼|રાજસ્થાન|નવી િદલ્હી
દૈિનક ભાસ્કર 4 ભાષાઅો | 12 રાજ્ય પંજાબ|ચંદીગઢ઼|હરિયાણા|હિમાચલ પ્રદેશ| ઝારખંડ|બિહાર
સમૂહ 66 સંસ્કરણ ગુજરાત|મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
સુરત, સોમવાર, 24 ડિસેમ્બર, 2018 16