Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 129

II ૐ II

મહર્ષિ બાદરાયણ ‘વેદવ્યાસ‘ પ્રણીત

બ્રહ્મસ ૂત્ર
નાાં ઉપર
શ્રીમદ્ પરમહાંસ પરરવ્રાજકાચાયય જગદ્ગુરુ

શ્રીમદ્ આરદ શાંકરાચાયય ર્વરચચત


શાાંકરભાષ્ય
~~~~~
અથવા

શારીરકમીમાાંસાભાષ્ય
સરળ ગુજરાતીભાષાનુવાદ સરહત
“બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય-ગ્રન્થમાલા (ગુજરાતી સીરીઝ)”
પુષ્પ-પ્રથમ

‘અધ્યાસ ભાષ્યમ્‘
મ ૂળ સાંસ્કૃત ભાષ્ય
પ્રર્સદ્ધ ‘ભામતી-રત્નપ્રભા-ન્યાયર્નણયય-ન્યાયમાલા’
આરદ મ ૂળ સાંસ્કૃત વ્યાખ્યાઓનાાં તાત્પયયનો સમાશ્રય કરીને

ભરત પુરુષોત્તમ સરસ્વતી


દ્વારા ર્વરચચત

“પરમ જ્યોર્ત“
વ્યાખ્યાથી સમલાંકૃત

ગુજરાતી વઝયન–૧.૧.૧.૧.
: લેખક:પ્રકાશક :

ભરત પુરુષોત્તમ સરસ્વતી


છત્ર હેઠળ

સ્મેશવર્્ ય સ, ઈન્ક., યુ.એસ.એ.


II ૐ II

Maharshi Baadarayan “Vedvyas“Written

BrahmSutra

With a Commentary by
Shrimad Paramhansa Parivrajakacharya
Jagadguru Shrimad
Adi Shankaracharya

Shankar Bhashyam
~~~ OR ~~~
“Sharirak Mimansa Bhashyam“
Translated in Simplified Gujarati Language

“BrahmSutra Shankar Bhashyam Granth.Mala (Gujarati Series)”


Pushp-First:
‘Adhyas Bhashyam‘

Original Sanskrit Commentary


Supported by the Original Sanskrit Summary
Of Renowned
‘Bhamati-RatnaPrabha-NyayaNirnaya-NyayaMala’

A Sub commentary in Gujarati

“Param Jyoti“
Written by
Bharat Purushottam Saraswati

Gujarati Version-1.1.1.1
: Author & Publisher:
Bharat Purushottam Saraswati
: At:
Smashwords, Inc, (U.S.A.)
Published By: Bharat Purushottam Saraswati
At

Smashwords
~~~
Copyright 2016
Bharat Purushottam Saraswati
~~~
“BrahmSutra Shankar Bhashyam” (Gujarati Series)-Pushp-First
EBook Gujarati Version: 1.1.1.1.

~~~~~

Price: Free
Available At:
https://www.smashwords.com/library
: Connect with Me Online:
https://www.facebook.com/BPSaraswati
https://www.twitter.com/BpSaraswati
https://BPsaraswati.wordpress.com
Mailto: bpsaraswati777@gmail.com
Smashwords Edition, License Notes
: For This Free Book:
Thank you for downloading this free book. You are welcome to
share it with your friends. This book may be reproduced,
copied and distributed for non-commercial purposes, provided
the book remains in its complete original form.
If you enjoyed this book, please, return to Smashwords.com to
discover other works by this author. Thank you for your
support.
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય-પરમ જ્યોર્ત વ્યાખ્યા
આ પ્રસ્ત ુત ગ્રાંથ ભગવાન શ્રી.ર્વષ્ણુનાાં પ ૂણય પુરુષોત્તમ ષોડશકલા અવતાર, પ ૂણય સગુણ સાકાર બ્રહ્મ,
શ્રી.દ્વારરકાધીશ, શ્રી.રણછોડરાય, ગીતા ગાયક, સામવેદર્વભ ૂર્ત, વ્યાસમુર્નર્વભ ૂર્ત, સવયવેદવેદ્ય,

વેદાન્તકતાય, વેદ્વદ્વદ્ , પરમકૃપાળુ જગદ્ગુરુ અપરબ્રહ્મ પરમાત્મા---શ્રીકૃષ્ણ ભગવાન નાાં શ્રીચરણોમાાં

સમપયણ----તથા

~~~”બ્રહ્મસ ૂત્ર“ગ્રાંથનાાં પ્રણેતા ભગવાન નારાયણનાાં જ્ઞાનઅવતાર, સવયદશી, સવયજ્ઞ--મહર્ષિ

બાદરાયણ ‘વેદવ્યાસ‘

~~~”શારીરકમીમાાંસાભાષ્ય”નાાં ભાષ્યકાર ભગવાન શ્રી.શાંકર અવતાર, પ્રગટ બ્રહ્મસ્વરૂપ, ભગવત્પાદ---

જગદ્ગુરુ શ્રીમદ્ આરદ શાંકરાચાયય

~~~ બ્રહ્મર્વદ્યાસ્વરૂપ, અખાંડ ર્નરાકાર જ્ઞાનસ્વરૂપ, પરમકૃપાળુ, આદે શક, કરુણામયી, પરમેશ્વરી

ભગવતી---શ્રી.સરસ્વતીદે વી---

તથા વેદસ્વરુપા વેદમાતા ભગવતી---શ્રી.ગાયત્રીદે વી---

~~~ પરમ કરુણાસાગર, કૃપાર્નધાન, સાક્ષાત પરબ્રહ્મ પરમ ગુરુદેવ---ર્સદ્ધયોગી સ્વામીશ્રી


મુક્તાનાંદ પરમહાંસ---

~~~ પરમ તપસ્વી, કરુણામ ૂર્તિ ર્પતાશ્રી—પુરુષોત્તમ---

~~~ વાત્સલ્યમ ૂર્ત,િ પરમ પ્રેમસ્વરૂપા, માતાશ્રી---સરસ્વતી---

નાાં ચરણકમળોમાાં પણ સાદર સમપયણ---

---ભરત પુરુષોત્તમ સરસ્વતી


.
અનુક્રમચણકા

TABLE OF CONTENTS
૧.IIવેદ–પ્રાથયનાII

૨.IIશ્રીમદ્ જગદ્ગુરુ શાંકરાચાયયની અનુજ્ઞાII


૩.IIર્વદ્વદ્જનનાાં અચભપ્રાયII
૪.IIવેદ–પરમાત્મા–સ્તુર્તII

૫.IIઅમ ૃતસ્ય પુત્રા: II


૬.IIવેદોની શાખાઓII
(૧)IIઋગ્વેદની શાખાઓII
(૨)IIશુક્લ યજુવેદની શાખાઓII
(૩)IIકૃષ્ણ યજુવેદની શાખાઓII
(૪)IIસામવેદની શાખાઓII
(૫) IIઅથવયવેદની શાખાઓII
૭.IIસાંદભય સાંજ્ઞાઓII
૮.IIવેદોનાાં ઉપર્નષદોનો ર્વભાગ તથા અર્ધકારી આરદII
૯.IIવેદ અનધ્યાયII
૧૦.IIસાંદભય ગ્રાંથસ ૂચચII
૧૧.IIવેદોનાાં મહાવાક્યનો ઉપદે શ ત.વ્યાખ્યા (કૃ.યજુ.)II
૧૨.IIઅથ શાાંર્તપાઠ:II (પ્રારાં ભ પાઠ)
૧૩.II બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્યમ્-ગ્રાંથ-પ્રર્તજ્ઞા II
૧૪.IIપ્રથમ અધ્યાય-- “સમન્વય અધ્યાય“ II
II પ્રથમ પાદ II
૧૫.IIગ્રાંથ પ ૂવયભ ૂર્મકાII
૧૬.IIઅધ્યાસ ભાષ્યII
૧૭.IIલેખકનો ઓળખપત્રII

૧૮.IIલેખકનાાં આગામી આકષયણોII


૧.IIવેદ–પ્રાથયનાII

ૐ અસતો મા સદ્ગમય I
તમસો મા જ્યોર્તગયમય I
મ ૃત્યોમાય મ ૃતાં ગમયેર્ત II

(યજુવેદીય બ ૃહદારણ્યક ઉપર્નષદ.૧.૩.૨૮.)

ે ી
ૐ અસત્યો માાંહથ
પ્રભુ! પરમ સત્યે તુ ાં લઈ જા,
ઊંડા અંધારે થી
પ્રભુ! પરમ તેજે તુ ાં લઈ જા,
મહામ ૃત્યુમાાંથી
અમ ૃત સમીપે નાથ! તુ ાં લઈ જા.

(યજુવેદીય બ ૃહદારણ્યક ઉપર્નષદ.૧.૩.૨૮)


IIહરર સ્મરણII
ૐ યસ્ય સ્મરણમાત્રેણ જન્મસાંસારબન્ધનાત્ I
ર્વમુચ્યાતે નમસ્તસ્મેય ર્વષ્ણવે પ્રભર્વષ્ણવે II

ૐ નમઃ સમસ્તભ ૂતાનામારદભ ૂતાય ભ ૂભ ૃતે I


અનેકરૂપરૂપાય ર્વષ્ણવે પ્રભર્વષ્ણવે II

ૐ નમોડસ્તુતેડનન્તાયસહસ્ત્રમ ૂતયયે I સહસ્ત્રપાદાચક્ષશીરોરુબાહવે


સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે I સહસ્ત્રકોટીયુગધારરણે નમઃ

ૐ નમઃ કમલનાભાય નમસ્તે જલશાર્યને I


નમસ્તે કે શવાનાંત વાસુદેવ નમોડસ્તુતે II

વાસ્નાત્ વાસુદેવસ્ય વાર્સતમ ભુવનત્રયમ્ I


સવયભ ૂત-ર્નવાસોડર્સ વાસુદેવ નમોડસ્તુતે II

ૐ નમો સુબ્રહ્મણ્યદે વાય ગોબ્રાહ્મણ રહતાય ચ I

જગદ્ રહતાય કૃષ્ણાય ગોર્વન્દાય નમો નમઃ II

ૐ આકાશાત્ પર્તતમ્ તોયમ્ યથા ગચ્છર્ત સાગરમ્ I

સવયદેવનમસ્કાર: કે શવાં પ્રર્ત ગચ્છર્ત II


૨.IIશ્રીમદ્ જગદ્ગુરુ શાંકરાચાયયની અનુજ્ઞાII
II શ્રી હરરઃ II
“સવે વેદા યત્પદમામનનાંર્ત (કઠોપર્નષદ-૧.૨.૧૫) (સમસ્ત વેદ જીસ પદકા પ્રર્તપાદન
કરતે હૈ), “વેદૈશ્ચ સવેડહમેવ વેદ્ય “ (ભગવદ્ગીતા-૧૫.૧૫) (સમસ્ત વેદોમે મેં હી જાનને યોગ્ય
હુ)ાં આરદ વચનોકે અનુસાર સમસ્ત વેદોકા પરમ તાત્પયય સ્વતઃ ર્સદ્ધ પરબ્રહ્મ પરમાત્મતત્ત્વકે
પ્રર્તપાદનમેં સર્િરહત હૈ. સ ૃષ્ષ્ટપરક શ્રુતીયોમેં ર્વગાન ઈસ તથ્યકો ર્સદ્ધ કરતા હૈ રક શ્રુર્તયોકા
પરમ તાત્પયય સ ૃષ્ષ્ટ પ્રર્તપાદન નહીં હૈ. સ્રષ્ટા પરમાત્માકે સ્વરૂપ પ્રર્તપાદન મેં ર્વગાનકી
અર્સદ્વદ્ધ સ્રષ્ટા પરમેશ્વરકો હી શ્રુર્તયોકા પરમ તાત્પયય ર્સદ્ધ કરતી હૈ. “ન સ્રસ્ટરર રકિંચચત્
અર્વગાનમસ્સ્ત“ (શાાંકરભાષ્યમ) તટસ્થલક્ષણલચક્ષત પરમાત્મસ્વરૂપકે અર્ધગમકે ચલયે
નામરુપાત્મક પ્રપાંચકી ઉત્પર્ત્ત, સ્સ્થર્ત, ઔર સાંહૃર્ત્તકા પ્રર્તપાદન અપેચક્ષત હૈ .
તટસ્થલક્ષણલચક્ષત પરમાત્માાંકા અર્ધગમ હો જાનેપર સ્વરૂપલક્ષણલચક્ષત પરબ્રહ્મકે સસ્ત્ચદાનાંદ
સ્વરૂપકા અર્ધગમ સુગમ હૈ.
ધમય ભાવ્ય (અનુષ્ઠેય ) હૈ, ઔર બ્રહ્મ ભ ૂત વસ્ત ુ (સ્વતઃ ર્સદ્ધ ) હૈ. સ્વતઃ ર્સદ્ધ
પરમાત્મતત્ત્વકા પ્રર્તપાદન વેદોકે ર્શરોભાગ વેદાન્તસાંજ્ઞક ઉપર્નષદોકે માધ્યમસે હઆ

હૈ.”ઈશાવાસ્યમીદમ સવયમ“ (ઈશાવાસ્યોપર્નષદ-૧) (યહ સવય જગદ્ ઈશ્વરસે વાર્સત હૈ ) આરદ
મન્ત્ર કમોમે અર્વનીયુકત હૈ. ઉપક્રમ-ઉપસાંહાર આરદ ષડર્વધલીંગોકે દ્વારા યહ તથ્ય ર્સદ્ધ હૈ રક
કમોમે ર્વર્નયુક્ત
ાં હોને યોગ્ય કર્ત્ુયકોરટકે આત્મતત્ત્વકા પ્રર્તપાદન ઉક્ત મન્ત્રોકે દ્વારા નરહ હુઆ
હૈ. ઉપર્નષદોકા તાત્પયય ભગવદ્ગીતામેં સર્િરહત હૈ. ભગવદ્ગીતા ઔર ઉપર્નષદોકે અંતવીરહત
પરમ તાત્પયયકા પ્રકાશ તથા જરટલ ઔર સાંરદગ્ધસ્થલો તાત્પયય ર્નધાયરણ વેદાન્તદશયનકે
માધ્યમસે શ્રીકૃષ્ણ દ્વૈપાયન ભગવાન બાદરાયણ ‘વેદવ્યાસ ‘ ને રકયા. વેદાન્તદશયનકો હી
“શારીરકમીમાાંસા ” ઔર “બ્રહ્મસ ૂત્ર “ ભી કહતે હૈ.
ઇસકે અનુસાર સાંપ ૂણય જગતકા અચભિ-ર્નર્મત્ત-ઉપાદાન કારણ વેદાન્તવેદ્ય બ્રહ્મતત્ત્વ વેદ-
એક-સમર્ધગમ્ય હૈ, તથાર્પ “શ્રોતવ્યો માંતવ્યો ર્નરદધ્યાર્સતાવ્ય:(બ ૃહદારણ્યક ઉપર્નષદ-૨.૪.૫)
(યહ આત્મા હી દ્રષ્ટવ્ય (સાક્ષાત્કાર કરને યોગ્ય ), (આચાયય તથા શાસ્ત્રદ્વારા ) શ્રવણ કરને
યોગ્ય ઔર મનન કરને યોગ્ય તથા ર્નરદધ્યાર્સતવ્ય ( ર્નશ્ચયસે ધ્યાન કરને યોગ્ય હૈ .) ઇસ
વચનકે અનુસાર આગર્મક યુસ્ક્તયોકે દ્વારા ઉસકે અર્ધગમમેં સુગમતા અવશ્ય પ્રાપ્ત હોતી હૈ .
જીસ પ્રકાર વ્યાપક મહાકાશ હી ઘટાકાશ હૈ ઔર ઘટગત મહાકાશ હી ઘટાકાશ હૈ , ઉસી પ્રકાર
વ્યાપક આત્મા હી બ્રહ્મ હૈ સાક્ષાત-અપરોક્ષ (પ્રત્યક્ષ ) બ્રહ્મ હી આત્મા હૈ. વસ્ત ુસ્સ્થર્ત ઐસી હૈ,
તથાર્પ અનાત્માવસ્ત ુઓકે અનુરૂપ અથાયત ગુણમય-માનોકે અનુરૂપ આત્મ-માન્યતાકે કારણ
જીવકો આર્વદ્યક (અર્વદ્યા-ર્વષયક ) બાંધનની પ્રાપ્પ્ત હોતી હૈ . આત્માકી બ્રહ્મરુપતા તથા
બ્રહ્મસ્વરૂપ આત્મામેં પ્રકૃર્તસરહત પ્રપાંચકી અધ્યસ્તતા, અત એવ સવયકી બ્રહ્મરુપતાકે ર્નધાયરણકી
ભાવનાસે વેદાન્તશાસ્ત્ર “બ્રહ્મસ ૂત્ર “ કા પ્રારાં ભ રકયા ગયા હૈ.
શ્રુર્ત ઔર સ ૂત્રકે મમયજ્ઞ શીવાવતાર ભગવત્પાદ પ ૂજ્ય આદ્ય શાંકરાચાયય મહારાજને ઇસ પર
પ્રસિ, ગાંભીર, એવાં હૃદયાંગમ કરને યોગ્ય ભાષ્ય લીખા હૈ. ઇસ ભાષ્યકે ભી આશયકો સ્પષ્ટ
કરનેકે ચલયે રકતનીહી ટીકાએ હૈ, પરાં ત ુ યહ સબ સાંસ્કૃતમેં હૈ, અતઃ જો લોગ સાંસ્કૃત નહીં જાનતે, ઉનકે
ચલયે યહ દુલયભ હૈ.
ગુજરાત પ્રદે શકી જનતા ધમયર્પ્રય એવાં ધમયરૂચચ હૈ, અતઃ “શાાંકરભાષ્ય “ કો સવયપ્રથમ
સાંપ ૂણયરૂપસે વ્યાખ્યાપ ૂવયક ગુજરાતીભાષામે રૂપાન્તરરત કરનેકા શ્રેય શ્રી ભરત પુરુષોત્તમ
સરસ્વતીકો જાતા હૈ. ભાષાન્તર તથા “પરમ જ્યોર્ત “ નામક ગુજરાતી વ્યાખ્યા સરલ, સરસ
ઔર મ ૂલાનુગત હૈ. આશા હૈ ગુજરાતીભાષા-ભાર્ષયોકે ચલયે યહ મહાન ઉપકારક ર્સદ્ધ હોગા.
ભાષ્ય-તાત્પયય ઔર ઉસકે ગ ૂઢાથોકા જ્ઞાન કરાનેકે ચલયે શ્રી ભરત પુરુષોત્તમ સરસ્વતીને
ુ ાયાસસે ભામતી-રત્નપ્રભા-ન્યાયર્નણયય-ન્યાયમાાંલા આરદ પુરાતન મ ૂલ સાંસ્કૃત
બહલ
વ્યાખ્યાઓકે તાત્પયયકા સાંગ ૃહણ ઔર સાંકલન કરકે “પરમ જ્યોર્ત “ નામક ગુજરાતી વ્યાખ્યા,
ભાષાનુવાદકે સાથ સાંયોજજત કરકે અજ્ઞાન-અંધકારકો દૂ ર કરકે પરમ આત્મતત્ત્વકો ર્વશેષરૂપસે
પ્રકાર્શત રકયા હૈ. અનુવાદ ઔર વ્યાખ્યા અત્ર-તત્ર અવલોકન કરને પર શાસ્ત્રસાંપ્રદાય-અનુસાર
જાનકે હમ આનાંદકો પ્રાપ્ત હએ
ુ .
ુ જ
યહ ગ્રાંથરત્ન બ્રહ્મજજજ્ઞાસુઓ, મુમક્ષ ુ નોકે ચલયે મહાન ઉપકારક ર્સદ્ધ હોગા, ઐસી હમ
આશા કરતે હૈ. ઇસકી સરલતમ વ્યાખ્યા સાંગ્રહણીય, પઠનીય ઔર પ્રચારણીય હૈ, ઐસા હમ
માનતે હૈ. ર્વસ્ત ૃત વ્યાખ્યા ઔર મહત ગ્રાંથ-ર્વન્યાસકો સાધારણ જનસમાજ ભી અનાયાસ ઉન્હેં
હૃદયાંગમ કર બ્રહ્માત્મૈક્ય તત્ત્વજ્ઞાન ઈસ વેદાન્તદશયનગ્રાંથ “ બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્ય “કે માધ્યમસે
લાભ કર સકે . ર્વદ્વતવગયકો આનાંદર્વષય, વેદાન્તર્વદ્યાથીવગય, અધ્યાપકગણ, વેદાન્તરર્સક
આત્મતત્ત્વજજજ્ઞાસુ જનસાધારણકોભી સમાનરૂપસે ઉપકારક ઐસી ર્વશુદ્ધ બહર્ુ વદ્વતપ્રસાંર્શત
ગુજરાતી ભાષાનુવાદ સરહત ર્વસ્ત ૃત વ્યાખ્યા પ્રસ્ત ુત કરનેકે ચલયે શ્રી ભરત પુરુષોત્તમ
સરસ્વતીજી અચભનાંદનકે પાત્ર હૈ .
હમ ભગવાન શ્રી ર્વશ્વનાથ ચાંદ્રમૌલીશ્વર ઔર ભગવતી શારદાકી કૃપાપ્રસાદસે યહ
ગ્રાંથરચનાકા ગુજરાતપ્રદે શ એવાં સવયત્ર અર્ધકાર્ધક પ્રકાશન હો, ઐસી હમ પ્રાથયના કરતે હૈ .
ભગવાન શ્રી જગિાથ પ્રભુકે આશીવાયદ ઔર નારાયણ સ્મરણ.
ર્નશ્ચલાનાંદ સરસ્વતી I
પરમહાંસ પરરવ્રાજકાચાયય પરમ પ ૂજ્યપાદ શ્રીમદ્ જગદ્ગુરુ શાંકરાચાયય મહારાજ,
ગોવધયનમઠ-પ ૂવય-આમ્નાય,
જગિાથપુરી, પ ૂવય-ભારત.
NISHCHALANAND SARASWATI.
PARAMAHANS PARIVRAJAKACHARYA PARAM PUJYAPAD
SHRIMAD JAGADGURU SHANKARACHARYA MAHARAJ,
GOVARDHAN-MATH-PURVA-AAMNAYA,
JAGANNATH PURI, EAST-INDIA

જ્યેષ્ઠ શુક્લ પ ૂચણિમા, ર્વ.સાં.૨૦૫૩, વટસાર્વત્રી પ ૂચણિમા, ભ ૃગુવાસરમ,


ઈસ્વી.તા. ૨૦/૦૬/૧૯૯૭
વડોદરા, ગુજરાત, પર્શ્ચમ-ભારત.
૩.IIર્વદ્વદ્જનનાાં અચભપ્રાયII

વેદો, ઉપનીષદો, પ ૂવોત્તરમીમાાંસા એવા શાાંકરદશયનની પ ૂવયભ ૂર્મકા રચી, ભામતી ઇત્યારદ
ટીકા સારહત્યની સહાયથી તથા પ ૂવયપક્ષ-ર્સદ્ધાાંતપક્ષની રજૂ આતવાળી શાસ્ત્રીય ઢબે “ બ્રહ્મસ ૂત્ર-
શાાંકરભાષ્ય “ ને ગુજરાતી ચગરામાાં ર્વશદ રીતે સમજાવવાનો ભરત પુરુષોત્તમ સરસ્વતીનો
પ્રયાસ અર્ત સ્ત ુત્ય છે .
“ શાાંકરભાષ્ય “ ની સાંસ્કૃત-ગુજરાતી આવ ૃર્ત્તસહ લેખકની “ પરમ જ્યોર્ત “ ટીકા ભાષ્ય-
સારહત્યમાાં એક નવીજ ભાત સજ ે છે . શાાંકર-વેદાન્તના અધ્યાપકો, ર્વદ્યાથીઓ તેમજ જજજ્ઞાસુ
ભક્તોને સાંદભય-ગ્રાંથ તરીકે ઉપયોગી બની રહેશે. તથા ર્વદ્યાલયો તેમજ જ્ઞાનકે ન્દ્રો એવાં
યુર્નવરસીટીઓની વેદાન્ત-ર્વભાગની જ્ઞાનશાખાના પુસ્તકાલયોમાાં એક અમ ૂલ્ય ખજાના તરીકે
આદર પામશે એવી શ્રદ્ધા વ્યક્ત કરતા હુ ાં આનાંદ અનુભવુ છાં.
આ ગ્રાંથના પ્રકાશનમાાં થયેલી ર્વત્તસેવા ભારતીય સાંસ્કૃર્ત એવાં ગુર્જર પ્રજા માટેની
ગૌરવસીમારૂપ ગણાશે.
ગ્રાંથ-સર્જક શ્રી ભરત પુરુષોત્તમ સરસ્વતી સાચેજ ભગવતી સરસ્વતીનાાં સાચા ઉપાસક રહ્યા
છે . મા સરસ્વતી એવાં આદ્ય ગુરુ શાંકરાચાયયની કૃપા તેમના પર અર્ધકાર્ધક વષો એજ
અભ્યથયના...
પ્રા. ડૉ. રમેશચાંદ્ર ગો. શાહ,--------------------------પોષ કૃષ્ણ-૭, ર્વ.સાં.૨૦૫૩
એમ.એ.,પી.એચ.ડી.----------------------------સ્વામી ર્વવેકાનાંદ જયાંતી,
વેદાન્ત ર્વભાગ, સાંસ્કૃત મહાર્વદ્યાલય,------------ઈસ્વી.તા.૩૧-૦૧-૧૯૯૭
મહારાજા સયાજીરાવ યુર્નવરસીટી,
વડોદરા – ૩૯૦ ૦૦૧, ગુજરાત, ભારત.
PROF.DR.RAMESHCHANDRA G. SHAH,
M.A., PH.D,
VEDANT DEPARTMENT, SANSKRUT MAHAVIDYALAYA,
MAHARAJA SAYAJIRAO UNIVERSITY,
VADODARA– 390 001, GUJARAT, INDIA
DATE: 31/01/1997
માનનીય શ્રી ભરત પુરુષોત્તમ સરસ્વતીએ ખ ૂબજ મહેનત ઉઠાવી “બ્રહ્મસ ૂત્ર – શાાંકરભાષ્ય “
નો કે વળ પ્રાસારદક અનુવાદ જ કયો છે , બલ્કે “પરમ જ્યોર્ત “ નામને સાથયક કરતી વ્યાખ્યાથી
એને પુષ્ટ બનાવ્યો છે . “બ્રહ્મસુત્રો“ની ઉંચાઈ પવયત જેવી ઉિત અને એની સ્સ્થર્ત અડગ
છે .આચાયય શાંકરે એને ભેદીને ભાષ્યગાંગા સમાજના મેદાનમાાં વહેતી કરી.શ્રી ભરત પુરુષોત્તમ
સરસ્વતીએ એ ગાંગામાાંથી અંજચલ ભરી ભરીને જ્ઞાનર્પપાસુઓને પાન કરાવવાનુાં પુણ્યકામ કયુું
છે . એમને એ માટે ખ ૂબ અચભનાંદન...
આ ગ્રાંથનુાં હુ ાં અવલોકન કરી ગયો. એ પ્રમાચણક, પ્રાસારદક અને પ્રેરક હોવાની પ્રતીર્ત મને
થઇ છે . છણાવટમાાં સરળતા, સાંગર્તમાાં શાસ્ત્રીયતા અને ગ્રાંથના પ્રકાશનમાાં એમની ર્નખાલસતા
તરી આવે છે .
એમને ચબરદાવી અને આવા ભગીરથ ભાષ્ય જેનાાં ભાથા બધાને ભાવે એ રીતે ભાવપ ૂવયક
બાાંધે એવી સત્પ્રેરણI સાથે ર્વરમુાં છાં...
ભવદીય,
યોગેશ ઓઝા.
પ્રા. શ્રી યોગેશ બી. ઓઝા, એમ.એ.,
પૌષ કૃષ્ણ – ૧૪, ર્વ.સાં.૨૦૫૩, ર્શવરાર્ત્ર, ઈસ્વી.તા. ૦૬-૦૨-૧૯૯૭
સાંસ્કૃત મહાર્વદ્યાલય,
મહારાજા સયાજીરાવ યુર્નવરસીટી,
વડોદરા – ૩૯૦ ૦૦૧, ગુજરાત, ભારત.
PROF. YOGESH B. OZA, M.A.,
SANSKRUT MAHAVIDYALAYA,
MAHARAJA SAYAJIRAO UNIVERSITY,
VADODARA – 390 001,
GUJARAT, INDIA.
DATE: 06/02/1997.
૪.IIવેદ–પરમાત્મા–સ્તુર્તII

સાંદભય : યજુવેદ-સાંરહતા ( વાજસનેયી-શુક્લ યજુવેદ ) ૩૨/૧-૧૨


ઋર્ષ : બ્રહ્મ સ્વયાંભ ુ દે વતા : આત્મા
છાંદ : અનુષ્ટુપ (૧,૨), ર્નચ ૃત-પાંસ્ક્ત(૩), ભુરરક ત્રીષ્ટૂપ(૪,૫), ર્નચ ૃત- ત્રીષ્ટૂપ (૮-૧૧),
ર્નચ ૃત-શક્વરી(૭), ત્રીષ્ટૂપ(૧૨)
ૐ તદે વાસ્ગ્નસ્તદારદત્યસ્તદવાયુસ્તદુ ચાંદ્રમા: I તદે વ શુક્રમ તદ્ બ્રહ્મ તા આપ: સ
પ્રજાપર્ત: II ૧ II
સવયવ્યાપક પરમાત્મા જ સ્વયાંપ્રકાર્શત, પ્રજાપર્ત છે , સવય સ્થળે પ્રકાશ કરનાર અસ્ગ્ન,
તેજયુક્ત આરદત્ય, વ્યાપક વાયુ, આનાંદમય ચાંદ્રમા, દીપ્પ્તમાન, શુદ્ધ, શ્રેષ્ઠ પથદશયક બ્રહ્મ,
સવયમાાં સમાયેલ ુાં જળ છે . (૧)......
સવે ર્નમેષા જચજ્ઞરે ર્વદ્યુત: પુરુષાદાર્ધ I નૈનમ ૂધયવ ાં ન ર્તયુંચ ચ ન મધ્યે પરરજગ્રભત
II ૨ II
પરમતેજસ્વી સવયવ્યાપી પરમાત્માથી જ બધા કાળ ઉત્પિ થયેલાાં છે . એ પરમાત્માને
ઉપરથી, આજુબાજુથી કે મધ્યભાગથી પુરેપ ૂરા રૂપથી કોઈ પણ ગ્રહણ કરી શકત ુાં નથી. (૨).......
ન તસ્ય પ્રર્તમા અસ્સ્ત યસ્ય નામ મહદ્યશ: I રહરણ્યગભય ઈત્યેષ મા મા રહસ્ન્સરદત્યેસા
યાસ્માિ જાત ઈત્યેષ: II ૩ II
જે પરમાત્માનાાં નામ અને યશ અત્યાંત મહાન છે , તેન ુાં મ ૂતયસ્વરૂપ નથી, તેની મરહમાનુાં
વણયન -- “રહરણ્યગભય: સાંવતયતેડગ્રે ભ ૂતસ્ય જાત: પર્તરે ક આસીત“ (યજુ. સાંરહતા- ૨૫/૧૦),
(જગતની ઉત્પર્ત્ત પહેલાાં જે પ્રકાશયુક્ત જ્યોર્તર્પડડરૂપ પ્રગટે લા પરમાત્માજ એકમાત્ર
સ્વામી હતાાં. ) “મા મા રહિંસીજ્જર્નતા ય: પ ૃર્થવ્યા ઉઓ વા રદવાં સત્યધમાય વ્યાનટ્ “(યજુ.
સાંરહતા- ૧૨/૧૦૨), (જગતનાાં સર્જનહાર, રદવ્યલોકનાાં રચર્યતા, સત્યધમયના પાલક,
આરદપુરુષ પરમાત્મા છે ) “યસ્માિ જાત: પરોડન્યો અસ્સ્ત ય આર્વવેશ ભુવનાર્ન ર્વશ્વા “ (યજુ.
સાંરહતા- ૮/૩૬), (જે પરમાત્માથી ઉત્તમ બીજુ ાં કઈ નથી, જે સાંપ ૂણય લોકમાાં વ્યાપ્ત છે . )
ઈત્યારદ માંત્રોમાાં કરવામાાં આવેલ છે .(૩)
યસ્માજ્જાતમ પુરા રકિંચ નૈવ ય આબભ ૂવ ભુવનાર્ન ર્વશ્વા I પ્રજાપર્ત: પ્રજયા સાંરરાણજસ્ત્રણી
જ્યોર્તષી સચતે સ ષોડશી II ૪ II
જેનાાં પહેલાાં કાંઈપણ ઉત્પિ નથી થયુ,ાં જે પરમાત્મા એકલાાં જ સવય ભ ૂવાનો(લોકો)માાં
વ્યાપ્ત છે . તે પ્રજાપર્ત પ્રજા સાથે રહેનારાાં સોળ કળાથી યુક્ત અસ્ગ્ન, ર્વદ્યુત, સ ૂયય- આ ત્રણ
જ્યોર્તઓને ધારણ કરે છે . ( ૪ ).........
યેન દ્યોંરુગ્રા પ ૃર્થવી ચ દૃઢા યેન સ્વ: સ્તચભતમ યેન નાક: I યો અંતરરક્ષે રજસો ર્વમાન:
કસમૈ દે વાય હર્વષા ર્વધેમ II ૫ II
જે પરમાત્માએ દ્યુલોકને તેજસ્વી બનાવ્યુ,ાં જેણે આનાંદની પ્રાપ્પ્તને માટે પ ૃથ્વીને દૃઢ
(કઠણ) બનાવી અને આરદત્યમાંડળ તથા સ્વગયલોકને સ્સ્થર બનાવ્યુ.ાં જેણે આકાશમાાં
ર્વર્વધલોકોનુાં ર્નમાયણ કયુ,ું તે આનાંદસ્વરૂપ પરમાત્માની અમો ભસ્ક્તપ ૂવયક વાંદના કરીએ છીએ
(હર્વષ્ય અપયણ કરીએ છીએ) (૫)........
યાં ક્રન્દસી અવસા તસ્તભાને અભ્યેક્ષેતામ મનસા રે જમાને I યત્રાર્ધ સ ૂર ઉરદતો ર્વભાર્ત
કસમૈ દે વાય હર્વષા ર્વધેમ I આપો હ યદ્ બ ૃહતીયયર્શ્ચદાપ: II ૭ II
જે પરમાત્માની શસ્ક્તથી, પોષક પદાથો દ્વારા, પ્રાણીજગતને સાંરક્ષણ દે નારાાં દ્યુલોક અને
પ ૃથ્વીલોક, એમાાં રહેનારાાં જ્ઞાનીપુરુષ મન: શસ્ક્ત દ્વારા બધેજ જૂ એ છે અને જેમાાં તેજોમય સ ૂયય
ઉરદત અને પ્રકાર્શત થાય છે , તે આનાંદસ્વરૂપ પરમાત્માની અમો ભસ્ક્તપ ૂવયક વાંદના કરીએ
છીએ (હર્વષ્ય અપયણ કરીએ છીએ) “આપો હ યદ્ બ ૃહતીર્વિશ્વમાયન ગભયમ દધાના
જનયસ્ન્તરગ્નીમ્ I તતો દે વાનાાં સાંવતયતાસુરે ક: કસમૈ દે વાય હર્વષા ર્વધેમ” II (યજુ. સાંરહતા-
૨૭/૨૫) ( પ્રકાશયુક્ત
ાં અસ્ગ્નના તેજને ગભયમાાં ધારણ કરે લ, મહાન જળોનાાં ભાંડાર સૌથી
પહેલા પ ૃથ્વી પર પ્રગટ થયો, એ રહરણ્યગભયથી, દે વતાઓનાાં પ્રાણરૂપ આત્મા (સુક્ષ્મશરીરરૂપી
રહરણ્યગભય)ની ઉત્પર્ત્ત થઈ. અમે એ રહરણ્યગભયરૂપી દે વને માટે હર્વ પ્રદાન કરીએ છીએ.) અને
“યર્શ્ચદાપો મરહના પયયપશ્યદ્દક્ષમ દધાના જનયસ્ન્તયયજ્ઞમ્ I યો દે વેશ્વર્ધ દે વ એક આસીત્ કસમૈ
દે વાય હર્વષા ર્વધેમII (યજુ. સાંરહતા- ૨૭/૨૬) ( જે પરમાત્મશસ્ક્તએ સવયત્ર ર્વદ્યમાન જળને
જોયુાં અને દક્ષ પ્રજાપર્તના માધ્યમથી યજ્ઞ કરનારી પ્રજાને જન્મ આપ્યો, એ બધા દે વોમાાં શ્રેષ્ઠ
પ્રજાપર્ત દે વને માટે હર્વ પ્રદાન કરીએ છીએ.)....આ ઉપરનાાં માંત્રોમાાં એ પરમાત્માનુાં
ર્વસ્તારથી વણયન છે . (૭)..........
વેનસ્તત્પશ્યર્િરહતમ ગુહાયાાં સદ્યત્ર ર્વશ્વાં ભવત્યેકનીડમ્ I તસ્સ્મર્િદમ સાં ચ ર્વચૈર્ત
સવયમ ્ સ ઓત: પ્રોતશ્ચ ર્વભ ૂ: પ્રજાસુ II ८ II
પ્રત્યેક પદાથયમાાં ર્નરહત એ પરમાત્માને જ્ઞાનીજન ર્નત્ય, સાંપ ૂણય જગતને આશ્રય
આપનારરૂપે જાણે છે . બધી પ્રજાઓમાાં વ્યાપ્ત એ પરમાત્મામાાં, પ્રલયકાળમાાં સવય
પ્રાણીજગતનો લય થઈ જાય છે અને સ ૃષ્ષ્ટકાળમાાં એ પરમાત્માથીજ ફરી પ્રગટ થાય છે .
(૮)........
પ્ર તદ્વોચેદમ ૃતમ નુ ર્વદ્વાન ગાંધવો ધામ ર્વભ ૃતમ ગુહા સત્ I ત્રીણી પદાર્ન ર્નરહતા
ગુહાડસ્ય યસ્તાર્ન વેદ સ ર્પત ુ: ર્પતાડસત્ II ૯ II
જે પરમાત્માનાાં સ્વરૂપનુાં વણયન જ્ઞાનીજન જ કરી શકે છે . બુદ્વદ્ધમાાં ધારણ કરવાથી જ તે
પરમાત્મા સુશોચભત થાય છે , એ પરમાત્માનાાં સદ્દ, ચચદ્દ, આનાંદરૂપ ત્રણ પદ (ત્રણ સ્વરૂપો)ને
ધારણ કરે છે . (૯).........
સ નો બન્ધુર્જર્નતા સ ર્વધાતા ધામાર્ન વેદ ભુવનાર્ન ર્વશ્વા I यत्र दे वा યત્ર દે વા
અમ ૃતમાન્શાનાસ્ત ુતીયે ધામિધ્યેરયન્ત II ૧૦ II
અમરત્વને પ્રાપ્ત જ્ઞાનીજન જે ત્રીજા ધામ (સ્વગયરૂપ આનાંદધામ) માાં સ્વેચ્છાથી ર્વચરણ
કરે છે , એ ધામોમાાં વ્યાપ્ત પરમાત્મા અમારા બાંધ,ુ ઉત્પિ કરનારા, પોષણ કરનારા છે , એ સવય
લોકોને જાણનારા પણ છે . (૧૦).........
પરરત્ય ભ ૂતાર્ન પરરત્ય લોકાન્ પરરત્ય સવાય: પ્રરદશો રદશશ્ચ I ઉપસ્થાય
પ્રથમજામ ૃતસ્યાત્મનાડડત્મનામચભ સાં ર્વવેશ II ૧૧ II
સવય પ્રાણીઓ, સવય લોકો, સવય રદશાઓ તથા ઉપદીશાઓને જાણીને , સત્યસ્વરૂપ વેદત્રયી
પર આધારરત સનાતન પરમાત્મરૂપની ઉપાસના કરીને, જ્ઞાનીજન આત્મરૂપથી પરમાત્મામાાં
સમાય જાય છે . (૧૧)
પરર દ્યાવાપ ૃર્થવી સદ્ય ઈત્વા પરર લોકાન્ પરર રદશઃ પરર સ્વઃ I ઋતસ્ય તન્ત ુાં ર્વતતમ
ર્વચ ૃત્ય તદપશ્યત્તદભવત્તદાર્સત્ II ૧૨ II
આકાશથી પ ૃથ્વી પયુંત સવય પદાથો, સવય લોકો, સવય રદશાઓ અને આત્મશસ્ક્તને જયારે
જ્ઞાનીજન જાણી લે છે , ત્યારે અટલ સત્યરૂપમાાં ર્વશેષરૂપથી બાંધાયેલા એ પરમાત્માની અનુભ ૂર્ત
કરીને, જેવાાં એ પહેલાાં સનાતન પરમાત્મરૂપમાાં હતાાં, તેવાાંજ બની જાય છે .....
(પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરી મોક્ષ પામે છે ) (૧૨).
યજુવેદ-સાંરહતા ( વાજસનેયી-શુક્લ યજુવેદ ) ૩૨/૧-૧૨
સાંદભય : ઋગ્વેદ-સાંરહતા ભાગ-૧/માંડળ-૧/સ ૂક્ત-૮૯/૧-૧૦
ઋર્ષ : ગોતમ રાહગ
ૂ ણ દે વતા : ર્વશ્વેદેવ, દે વગણ, અરદર્ત.
છાંદ : જગતી (૧-૭), ર્વરાટ-સ્થાના(૮-૯), ર્ત્રષ્ટૂપ(૧૦).
આ નો ભદ્રા: ક્રતવો યન્ત ુ ર્વશ્વતોડદબ્ધાસો અપરીતાસ ઉદ્ભીદ: I
દે વા નો યથા સદ્મીદવ ૃધે અસિપ્રાયુવો રચક્ષતારો રદવેરદવે II ૧ II
કલ્યાણકારી, દબાણમાાં ન આવનાર, અપરાજજત, સમુિર્તકારક શુભ ર્વચારો (સાંકલ્પો)ને
અમે સવય રદશાઓથી પ્રાપ્ત કરીએ.પ્રર્તરદન સુરક્ષા કરનારાાં સાંપ ૂણય દે વગણ અમારાંુ સાંવધયન
કરતાાં અમારાંુ રક્ષણ કરવા તૈયાર થાવ (૧) .......
દે વાનાાં ભદ્રા સુમર્તરય ુ જુયતામ દે વાનાાં રાર્તરચભ નો ર્ન વતયતામ્ I
દે વાનાાં સખ્યામુપ સેરદમા વયાં દે વા ન આયુ: પ્ર ર્તરન્ત ુ જીવસે II २ II
સન્માગયની પ્રેરણા દે નારા દે વોની કલ્યાણકારી સુબદ્વુ દ્ધ તથા દે વોનુાં ઉદાર અનુદાન અમોને
પ્રાપ્ત થત ુાં રહે. અમે દે વોની ર્મત્રતા પ્રાપ્ત કરીને એમની નજીકનાાં થઈએ. તે દે વો અમારાાં
જીવનને દીઘય આયુષ્યથી યુક્ત કરે (દીઘાયય ુ કરે ) (૨) ......
તાન્પ ૂવયયા ર્નર્વદા હમ
ૂ હે વયાં ભગાં ર્મત્રમરદર્તમ્ દક્ષમજસ્ત્રધમ્ I
અયયમણમ્ વરૂણમ્ સોમમર્શ્વના સરસ્વતી ન: સુભગા મયસ્કરત્ II ૩ II
અમે એ દે વગણો ભગ, ર્મત્ર, અરદર્ત , મરુદ્ગણ, અયયમા, વરુણ, સોમ, અર્શ્વનીકુમારો અને
સૌભાગ્યશાળી સરસ્વતી દે વીની પ્રાચીન સ્ત ુર્તઓ કરીએ છીએ. એ સવય અમને સુખ દે નારાાં
થાવ. (૩) ........
તિો વાતો મયોભુ વાત ુ ભેષજમ તન્માતા પ ૃર્થવી તજત્પતા દ્યો: I
ુ મ ર્ધષ્ણયા યુવમ્ II ૪ II
તદ્ગ્રાવાણ: સોમસુતો મયોભુવસ્તદર્શ્વના શૃણત
વાયુદેવતા અમને સુખપ્રદ ઔષર્ધઓ પ્રદાન કરે . માતા પ ૃથ્વી, ર્પતા આકાશ અને સોમ
ર્નષ્પારદત કરનાર તે પાષાણ અમને એ ઔષર્ધ આપે . તીક્ષ્ણબુદ્વદ્ધસાંપિ હે અર્શ્વનીકુમારો !
આપ અમારી પ્રાથયના સાાંભળો. (૪) ........
તમીશાનમ જગતસ્તસ્થુષસ્પર્તમ ધીયન્જીન્વમવસે હમ
ૂ હે વયમ્ I
પ ૂષા નો યથા વેદસામસદ્વૃધે રચક્ષતા પાયુરદબ્ધ: સ્વસ્તયે II ૫ II
સ્થાવર-જગમ
ાં જગતનાાં પાલક, બુદ્વદ્ધને પ્રેરણા દે નારાાં ર્વશ્વેદેવોને અમે પોતાની સુરક્ષા માટે
બોલાવીએ છીએ. એ અર્વચલ પ ૂષાદે વ અમારાાં ઐશ્વયયની વ ૃદ્વદ્ધ તથા સુરક્ષામાાં સહાયક થઈ
અમારાંુ કલ્યાણ કરે . (૫)........
સ્વસ્સ્ત ન ઈન્દ્રો વ ૃદ્ધશ્રવા: સ્વસ્સ્ત ન પ ૂષા ર્વશ્વવેદાઃ I સ્વસ્સ્ત નસ્તાક્ષ્યો અરરષ્ટનેર્મ: સ્વસ્સ્ત
નો બ ૃહસ્પર્તદય ધાત ુ: II ૬ II
અર્ત યશસ્વી ઈન્દ્રદે વ અમારાંુ કલ્યાણ કરનારાાં થાવ. સવયજ્ઞ પ ૂષાદે વ અમારાંુ માંગલ કરો.
અબાર્ધત ગર્તવાળા ગરુડ અમારાાં માટે રહતકારક થાવ. જ્ઞાનનાાં અધીશ્વર બ ૃહસ્પર્તદે વ અમારાંુ
કલ્યાણ કરો. (૬)
પ ૃષદશ્વા મરુત: પ ૃશ્નીમાતર: શુભમયાવાનો ર્વદથેષ ુ જગ્મય: I
અસ્ગ્નજજવ્હા મનવ: સ ૂરચક્ષસો ર્વશ્વે નો દે વા અવસા ગમર્િહ II ૭ II
ચબિંદુવત ચચહ્નવાળા કાબર-ચચત્રા અશ્વોથી યુક્ત ભ ૂર્મપુત્ર (માંગળ), શુભકમાય, યુદ્ધોમાાં
ગમનશીલ, અસ્ગ્નજ્વાળા, સમાન તેજસાંપિ, મનનશીલ, જ્ઞાનસાંપિ મરુદ્ગણ પોતાનાાં રક્ષણ
સામથયયોથી યુક્ત બનીને અહીં આવે. (૭).......
ુ ામ ભદ્રમ્ પશ્યેમાક્ષચભયયજત્રા: I
ભદ્રમ્ કણેચભ: શૃણય
સ્સ્થરે : અંગૈસ્ત ુષ્ટુ વાન્સસ્તન ૂચભવ્યેશેમ દે વરહતમ યદાયુ: II ८ II
હે યજનયોગ્ય દે વો ! અમે કણો વડે માંગલમય વચનોનુાં જ શ્રવણ કરીએ, નેત્રોથી
કલ્યાણમયી દ્રશ્યોને જ જોઈએ, સ્સ્થર પુષ્ટ અંગોથી અમે આપની સ્ત ુર્ત કરતા પરમાત્મા દ્વારા
ર્નયત આયુષ્ય પ્રાપ્ત કરીને અમે દે વરહતકારી કાયોમાાં ઉપયોગ કરીએ (૮) ........
શતર્મન્નુ શરદોડસ્ન્ત દે વા યત્રા નશ્ચક્રા જરસાં તનુનામ્ I
પુત્રાસો યત્ર ર્પતરો ભવસ્ન્ત મા નો મધ્યા રીરરષતાયુગયન્તો: II ૯ II
હે દે વો! સો વષય સુધીની અમારા આયુષ્યની સીમા છે . અમારાાં આ શરીરમાાં ઘડપણ
અવસ્થા પણ આપે જ આપેલ છે . એ સમયે અમારાાં પુત્ર પણ ર્પતા બની જાય છે , તેથી અમારાંુ
આયુષ્ય વચ્ચે જ ત ૂટી ન જાય, એવો પ્રયત્ન કરો. (૯) ..........
અરદર્તદ્યૌરરદર્તરન્તરરક્ષમરદર્તમાયતા સ ર્પતા સ પુત્ર: I
ર્વશ્વેદેવા અરદર્ત: પાંચ જના અરદર્તજાયતમરદર્તર્જર્નત્વમ્ II ૧૦ II
દે વમાતા અરદર્ત જ દ્યુલોક છે . અંતરરક્ષ, માતા, ર્પતા, પુત્ર, --સાંપ ૂણય દે વગણ, બ્રાહ્મણ-
ક્ષર્ત્રય-વૈશ્ય-શદ્રૂ -ર્નષાદ—આ પાંચજન, નવાાં ઉત્પિ થયેલાાં અને ભર્વષ્યમાાં ઉત્પિ થનારાાં જે
પણ છે , તે સવય દે વમાતા અરદર્તનુાં જ રૂપ છે .(૧૦)
ઋગ્વેદ-સાંરહતા ભાગ-૧/માંડળ-૧/સ ૂક્ત-૮૯/૧-૧૦

II ઈર્ત વેદ-પરમાત્મા-સ્ત ુર્ત: II


૫IIઅમ ૃતસ્ય પુત્રા: II(પ્રસ્તાવના)

યુજે વાાં બ્રહ્મ પ ૂવ્યયમ ્ નમોચભર્વિશ્વલોક એત ુ પથ્યેવ સ ૂરે : I


શ્રુણવન્ત ુ ર્વશ્વે અમ ૃતસ્ય પુત્રા આ યે ધામાર્ન રદવ્યાર્ન તસ્થુ: II
(યજુવેદ. ૧૧/૫, શ્વેતાશ્વતર.ઉપર્નષદ.૨/૫ )
હે ઇષ્ન્દ્રયવગય અને ઇષ્ન્દ્રય અર્ધષ્ઠાત ૃ દે વગણ ! હુ ાં તમારી સાથે સાંબધ
ાં રાખનાર સનાતન
બ્રહ્મ(પરમાત્મા)માાં નમસ્કારો દ્વારા, ચચત્ત-પ્રણીધાન આરદ દ્વારા મનને ર્નયુક્ત(સમારહત) કરાંુ
છાં. સન્માગયમાાં વતયતા ર્વદ્વાનની જેમ મારો આ કીતયનીય શ્લોક (ગ્રાંથ) આ લોકમાાં ર્વસ્તારને
ુ જ
(ઘણાાં મુમક્ષ ુ નોને) પ્રાપ્ત થાય. જેમણે સાંપ ૂણય રદવ્યધામો પર અર્ધકાર કરી રાખ્યો છે , તે
અમ ૃત(અમરણધમાય પરમાત્મા) નાાં સવય પુત્રો આ પ્રાથયનારૂપ વાક્યો(બ્રહ્મસુત્રો)ને ધ્યાનથી
શ્રવણ(અધ્યયન) કરે (સાાંભળે ). ( યજુવેદ.૧૧/૫, શ્વેતાશ્વતર ઉપર્નષદ.૨/૫ )

II વેદ સમીક્ષા II

ભારતીય સાંસ્કૃર્ત તથા વૈરદક સનાતન ધમયની દ્રઢ આધારશીલા એ વેદો છે . વેદોને
અપૌરુષેય ( કોઈ પુરુષ દ્વારા રચચત ન હોય તે ) અને ઈશ્વરપ્રણીત ( ઈશ્વર દ્વારા રચચત )
કહેવામાાં આવેલાાં છે . સાંપ ૂણય ધમોનુાં તથા કમોનુાં મ ૂળ, કતયવ્યધમો તથા પરમ કલ્યાણ ( મોક્ષ,
ર્ન:શ્રેયસ કે મુસ્ક્ત )નુાં સવય શ્રેષ્ઠ સાધન તથા પ્રમાણ વેદો છે , “વેદોડચખલો ધમયમ ૂલમ્”
(મનુસ્મ ૃર્ત.૨/૬), “ધમયજજજ્ઞાસમાનાનામ્ પ્રમાણમ્ પરમમ્ શ્રુર્ત: ” (મનુસ્મ ૃર્ત ૨/૧૩), “ર્વદ્યયા
ચ ર્વમુચ્યતે”, “જ્ઞાનમ્ ર્ન:શ્રેયસમ્ પ્રાહુ: ” ઈત્યારદ સ્મ ૃર્ત-શ્રુર્તઓ વેદ કર્થત જ્ઞાનને જ મોક્ષનુાં
સાધન દશાયવે છે . વેદ એ શાશ્વત યથાથય જ્ઞાનનો ભાંડાર છે , જેને આષયદ્રષ્ટા ઋર્ષઓએ સાક્ષાત્કાર
કરીને પોતાની અપૌરુષેય પ્રજ્ઞાદ્રષ્ષ્ટથી પરમચેતનાનાાં આર્વભાયવ-પ ૂવયક અનુભ ૂર્ત કરીને માંત્રરૂપ
શબ્દદે હે વેદમાંત્રોરૂપે પ્રકાર્શત કયાય. “સત્યશ્રુત: કવય: “ (ઋગ્વેદ.૫/૫/૭/૮ ) ( રદવ્ય શાશ્વત
સત્યને શ્રવણ કરનારાાં આષયદ્રષ્ટા ઋર્ષઓ ) ( ઋગ્વેદ.૫/૫/૭/૮ ) આથી વેદોને “ શ્રુર્ત “ પણ
કહેવામાાં આવે છે .
ઋગ્વેદ તથા યજુવેદના “પુરૂષસ ૂક્ત” પણ કહે છે - “તસ્માદ્યજ્ઞાત સવયહુત ઋચ: સામાર્ન
જચજ્ઞરે I છાંદાાંર્સ જચજ્ઞરે તસ્માદ્ યજુસ્તસ્માદ્ જાયત II “ (ઋગ્વેદ.૧૦/૧૦/૯ ) (યજુ.૨૫/૧૦)
(એ સવયહુત યજ્ઞથી ઋગ્વેદ, સામવેદની ઉત્પર્ત્ત થઈ. એનાથી છાંદો ઉત્પિ થયાાં, તેમજ યજુવેદ
પણ ઉત્પિ થયો.) વેદોની ઋચાઓમાાં રહેલ ુાં જ્ઞાન અનાંત છે , તથા તેનાાં બોધમાાં સકળ સ ૃષ્ષ્ટના
જીવાત્માઓનાાં પરમ કલ્યાણ ( મોક્ષ ) અને સુખની ભાવના ઉપદે શીત છે સ્મ ૃર્તઓ પણ વેદને
સાંપ ૂણય જ્ઞાનમય કહે છે -“ભ ૂતમ્ ભવ્યમ્ ભર્વષ્યમ્ ચ સવું વેદાત્ પ્રર્સદ્ધ્યર્ત“
(મનુસ્મ ૃર્ત.૧૨/૯૭) (ભ ૂત, વતયમાન અને ભર્વષ્ય સાંબધ
ાં ી સવય વેદથી જાણવામાાં આવે છે . )
આમ ત્રણે કાળનાાં સાંપ ૂણય જ્ઞાનનો આધાર વેદો છે .
કૃષ્ણ- યજુવેદની તૈર્ત્તરીય-સાંરહતાની પ્રસ્તાવનામાાં પણ આચાયય સાયણ કહે છે કે -
“પ્રત્યક્ષેણાનુર્મત્યા ચ યસ્ત ૂપાયો ન બુધ્યતે I એનમ ર્વદન્તી વેદેન તસ્માત્ વેદસ્ય વેદતા II
(કૃષ્ણ.યજુ.તૈર્ત્ત.સાંરહતા.સાયણભાષ્ય)” (પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જે જે તત્ત્વનુાં જ્ઞાન થત ુાં
ન હોય, એનુાં ય જ્ઞાન વેદો દ્વારા થઈ જાય છે , અને તેથીજ વેદોનુાં વેદત્વ છે . ) “ર્વજાન્ત્યનેન
યદ્ વેદીતવ્યમ્ ઈર્ત વેદ: “ (બ ૃહદારણ્યક.ઉપર્નષદ.૫/૧/૧.શાાંકરભાષ્યમ ) (જે વેદીતવ્ય છે
તેન,ુાં જેનાથી જ્ઞાન થાય છે , તેને “ વેદ “ કહે છે )
વેદનુાં શ્રેષ્ટતમ જ્ઞાન પરમચેતનાનાાં ગભયમાાં આરદકાળથી રહેલ ુાં છે . પરરષ્કૃત ચેતના સાંપિ
ઋર્ષઓનાાં માધ્યમથી પ્રગટ થઈને બ્રહ્માનાાં કલ્પનાાં અંતે ફરીથી એ પરમચેતનામાાં જ
સમાર્વષ્ટ થઈ જાય છે . આચાયય શાંકરે “ બ્રહ્મસ ૂત્ર-શારીરક-મીમાાંસાભાષ્ય” માાં “અત એવ ચ
ર્નત્યત્વમ્ “ (બ્રહ્મસ ૂત્ર.૧/૩/૨૯ ) આ સ ૂત્રમાાં વેદોની ર્નત્યતા કહી છે . “યજ્ઞેન વાચ: પદ્વદ્વયમ્”
(ઋગ્વેદ.સાં.૧૦/૭૧/૩ ) ( યાજ્ઞીકોએ ઋર્ષઓમાાં સ્સ્થત તે વેદમયી વાણીઓને પ્રાપ્ત કરી )
”અનારદર્નધના ર્નત્યા વાગુત્સ ૃષ્ટા સ્વયમ્ભુવા I આદોં વેદમયી રદવ્યા યત: સવય પ્રવ ૃત્તય: II “
(મહાભારત શાાંર્તપવય.૫૦/૨૩૨/૨૮ ) (સ ૃષ્ષ્ટનાાં પ્રારાં ભમાાં સ્વયાં પરમાત્માએ અનારદ, ર્નત્ય
અને રદવ્ય વેદમયી વાણીને અચભવ્યક્ત કરી કે જેનાાંથી સાંપ ૂણય પ્રવ ૃર્ત્ત થાય છે .
”યુગાન્તેઅંતરહિતાન્ વેદાન્ સેર્તહાસાન્ મહષયય: I લેચભરે તપસા પ ૂવયમનુજ્ઞાતા: સ્વયમ્ભુવા I
“(મહાભારત શાાંર્તપવય.૫૦/૨૩૨/૩૦) (યુગનાાં અંતમાાં અંતરહિત થયેલાાં વેદોને ઈર્તહાસ-
પુરાણો સરહત સ ૃષ્ષ્ટનાાં પ્રારાં ભમાાં સ્વયાંભ ુ પરમાત્મા દ્વારા અનુજ્ઞ
ાં ાત મહર્ષિઓએ પોતાનાાં
તપસ્યાના બળથી પ્રાપ્ત કયાય )
“ઉતો ત્વસ્મૈ તન્વાં ર્વ સસે જાયેવ પત્ય ઉશતી સુવાસા:“ (ઋગ્વેદ.સાં.૧૦/૭૧/૪ ) ( સુદ
ાં ર
વસ્ત્રોમાાં સજ્જ પત્ની પોતાનુાં વાસ્તર્વક શરીર-રૂપ પોતાનાાં. પર્તની પાસેજ પ્રગટ કરે છે , તેમ
વેદવાણી તેનાાં અર્ધકારી પાસે જ પોતાનાાં સ્વરૂપને પ્રગટ કરે છે )
“આદોં વેદ્શ્ચત ુશ્પાદ: શતસાહાસ્ત્રસાંચજ્ઞત: “ (વાયુપરુ ાણ.૬૦/૭, ર્વષ્ણુપરુ ાણ.૩/૪/૧)
(પ્રારાં ભમાાં એક લાખ માંત્રરૂપે ચાર પાદ યુક્ત વેદ એક જ હતો )
“વેદમેકમ ચત ુષ્પાદમ ચત ુધાય વ્યભજત્પ્રભુ: (વાયુપરુ ાણ.૬૦/૮, ર્વષ્ણુપરુ ાણ.૩/૪/૨) (
એક ચત ુષ્પાદ વેદને મહર્ષિ બાદરાયણ ‘ વેદવ્યાસ ‘એ એને ચાર પ્રભાગોમાાં સાંપારદત કરીને
વ્યવસ્સ્થત કયો ) “વેદાન્ ર્વવ્યાસ યાસ્માત્ સ ‘વેદવ્યાસ ‘ ઈર્ત સ્મ ૃત: “ (વેદોને વચગિકૃત
કરીને ચાર વેદોનાાં રૂપે ર્વસ્તાર કયો તેથી મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન કે બાદરાયણ મુર્ન ‘વેદવ્યાસ ‘
કહેવાયાાં ) એ ક્રમમાાં ઋગ્વેદ તેમનાાં ર્શષ્ય પૈલને, યજુવેદ વૈશમ્પાયનને, સામવેદ જૈર્મર્નને
અને અથવયવેદ સુમન્ત ુને શીખવવામાાં આવ્યાાં.
“ઋગ્યજુ: સામડથવાયખ્યા વેદાશ્ચત્વાર ઉદ્ઘ્રુતા: I તાત્રગ્વેદધર: પૈલ: સામગો જૈર્મર્ન: કર્વ: II
વૈશમ્પાયન એવૈકો ર્નષ્ણાતો યજુષામુત I અથવાુંચગરસામાસીત સુમન્ત ુદાયરુણો મુર્ન: IIત એત
ઋષયો વેદમ્ સ્વમ્ સ્વમ્ વ્યસ્યિનેકધા I ર્શષ્યૈ: પ્રર્શષ્યૈસ્તચચચ્શશ્યે: વેદાસ્તે શાચખનોડભવત્ II
(શ્રીમદ્ ભાગવત.૧/૪/૨૧-૨૩)
ચારે ય વેદોની શાખાઓ માટે મહાભાષ્યકાર મહર્ષિ પતાંજચલ કહે છે કે -
“ચત્વારો વેદાઃ સાાંગા: સરહસ્યા: બહુધા ચભિા: I એકશતમ અધ્વયુશ
ય ાયખા: I
સહસ્ત્રવત્માું સામવેદ: I એક્વીન્શર્તધા બાહ્વૃચ્યમ્ I નવધાડડથવયણો વેદ: II
આ પ્રમાણે યજુવેદની ૧૦૧ શાખાઓ, સામવેદની ૧૦૦૦ શાખાઓ, ઋગ્વેદની ૨૧
શાખાઓ, અને અથવયવેદની ૯ શાખાઓ છે . એક શાખાનાાં પ્રવતયન માટે સાંરહતા, બ્રાહ્મણ,
આરણ્યક, ઉપર્નષદ તથા સુત્રગ્રાંથ જરૂરી છે . યજુવેદનાાં બે ભાગ પડી ગયાાં, એક શુક્લ યજુ:
અને બીજો કૃષ્ણ યજુ: - “ શુક્લયજુવેદે કેવલાં માંત્રા: ર્નગરદતા: તદ્ વ્યાખ્યનન્ત ુ પ ૃથક્
શતપથબ્રાહ્મણો ર્વરહતમ્ I કૃષ્ણયજુવેદશાખાસુ ત્વયમ્ ર્વશેષો યન્માંત્રભાગેન સહૈવ તદ્
વ્યાખ્યાનાત્મકો બ્રાહ્મણભાગોડર્પ ર્વન્યસ્ત: અયમેવ વસ્ત ુતો યજુવેદસ્ય શુક્લત્વકૃષ્ણત્વભેદ: II “
(શુક્લયજુવેદ. સાંરહતા. સાયણ ભાષ્ય-ભ ૂર્મકા ) આમ કે વળ માંત્રભાગ એ શુક્લ યજુ: છે , તેનાાં
માંત્રોનુાં વ્યાખ્યાન શતપથબ્રાહ્મણમાાં કરે લ ુાં છે , જ્યારે માંત્ર તથા બ્રાહ્મણભાગનુાં એકત્ર ર્મશ્રણ એ
કૃષ્ણ યજુ: છે . શુક્લ યજુવેદને વાજસનેયી સાંરહતા પણ કહે છે . “વજસ્યાિસ્ય સર્નદાયન ાં યસ્ય સ
વાજસર્ન: I તદાખ્ય: કર્શ્ચન્મહર્ષિ તદપત્યમ્ વાજસનેય: યાજ્ઞવલ્ક્ય: I તેન પ્રોક્તાર્ન તાિામ્ના
વ્યવહ્રીયન્તે II “ ‘વાજ’ એટલે અિ અને ‘સર્ન’નો અથય દાન. અિનુાં દાન કરવાવાળા મહર્ષિ
યજ્ઞવલ્ક એ ‘વાજસર્ન’ છે . તેનાાં પુત્ર ‘ વાજસનેય‘ કે ‘યાજ્ઞવાલ્કય’-તેનાાં દ્વારા કહેવાયેલાાં
શુક્લ યજુવેદને તેમનાાં નામથી ‘વાજસનેયી’ કે ‘વાજસનેયક’ કહેવાય છે .
“ માંત્રબ્રાહ્મણયોવેદ નામધેયમ્ “ (આપસ્તમ્બ. પરરભાષા.૩૧ ) (માંત્ર તથા બ્રાહ્મણભાગનુાં
નામ ‘વેદ’ છે . ) તેમાાં દે વતાર્વશેષની સ્ત ુર્તમાાં પ્રયુક્ત થનાર અથયસ્મારક વાક્યને ‘માંત્ર’ તથા
યજ્ઞારદ અનુષ્ઠાનને ર્વસ્તારપ ૂવયક વણયવતા ગ્રાંથને , બ્રાહ્મણ’ ગ્રાંથ કહે છે . માંત્રસમ ૂહને ‘સાંરહતા’
પણ કહે છે .
વેદની સાંરહતાઓ ચાર છે – ઋફ અથવા બહ્વૃચ, સામ, યજુ: અને અથવય સાંરહતા. સાંરહતા
તથા બ્રાહ્મણાત્મક વેદનાાં અંર્તમ ભાગ તે ‘ઉપર્નષદ’ કે ‘વેદાન્ત’ છે . ઉપર્નષદ એ વેદનો
જ્ઞાનકાાંડ છે . ‘ઉપર્નષદ’ શબ્દ માટે આચાયય શાંકર વ્યુત્પર્ત્ત કહે છે –
િ રણગત્યવસાદનાથયસ્યોપર્નપ ૂવયકસ્ય ક્વીપ્પ્રત્યાયાંતસ્ય રુપમુપર્નષરદર્ત I “ --(
“સદે ધાયતોર્વશ
ર્વશરણ (નાશ), ગર્ત અને અવસાદન (ર્શર્થલ કરવુ)ાં – આ ત્રણ અથયવાળુાં તથા ‘ઉપ’ અને
‘ર્ન’ ઉપસગયપ ૂવયક તેમજ ‘ફર્વપ’ પ્રત્યયાાંત ‘સદ’ ધાત ુનુાં ‘ઉપર્નષદ’ આ રૂપ બને છે .
‘ઉપર્નષદ’ શબ્દથી પ્રર્તપાદ્ય (પ્રર્તપાદન કરવા યોગ્ય) અને વેદ્ય (જાણવાને યોગ્ય) બ્રહ્મ
(પરમાત્મા) ર્વષયક ર્વદ્યાનુાં પ્રર્તપાદન કરવામાાં આવે છે .
જે મોક્ષકામનાવાળો પુરુષ લૌરકક અને પારલૌરકક ર્વષયોથી ર્વરક્ત ‘ઉપર્નષદ’ શબ્દ
વાચ્ય ‘બ્રહ્મર્વદ્યા’ (બ્રહ્મ (પરમાત્મા)ને જાણવાની ર્વદ્યા)ની નજીક જઈને અથાયત તેને પ્રાપ્ત
કરીને બ્રહ્મર્નષ્ઠાથી ર્નશ્ચયપ ૂવયક તેન ુાં પરરશીલન કરે છે , તેનાાં અર્વદ્યા આરદ સાંસાર બીજનુાં
ર્વશરણ, રહિંસન કે ર્વનાશ કરવાને કારણે, એ અથયનાાં યોગથી આ ‘બ્રહ્મર્વદ્યા’ જ ‘ઉપર્નષદ’
ુ ઓ
શબ્દથી કહેવાયેલી છે . અથવા મુમક્ષ ુ ને આ ‘બ્રહ્મર્વદ્યા’ પરબ્રહ્મ (પરમાત્મા)ની પાસે
પહોંચાડી દે છે - એ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા)ની પાસે પહોંચાડનારી હોવાને કારણે, આ અથયનાાં
યોગથી પણ આ ‘બ્રહ્મર્વદ્યા’ જ ‘ઉપર્નષદ’ છે .
પ્રાચીનકાળમાાં પ્રત્યેક વેદોની શાખાઓનુાં એક ર્વર્શષ્ટ ઉપર્નષદ હત.ુાં પરાં ત ુ સામ્પ્રતકાળમાાં
તે સવય પ ૂણયતઃ ઉપલબ્ધ નથી.
શ્રુર્ત, સ્મ ૃર્ત અને ન્યાય એ પ્રસ્થાનોથી ક્રમશઃ ઉપર્નષદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસ ૂત્ર- આ
ત્રણે “પ્રસ્થાનત્રયી “ કહેવાય છે . આ ત્રણેય પર આચાયય શાંકરે ભાષ્યો રચીને તેને સરળ અને
બોધગમ્ય બનાવ્યાાં છે .
ત ૃતીય પ્રસ્થાન મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસ “ પ્રણીત “ બ્રહ્મસ ૂત્ર “ કે “વેદાન્તદશયન “
(ઉત્તરમીમાાંસા ) છે . જેમાાં ઉપર્નષદ-વાક્યોનો સમન્વય કરીને એકમાત્ર અદ્વદ્વતીય બ્રહ્મ
(પરમાત્મા) એ જ પારમાર્થિક સત્ય છે અને અન્ય આતય , ર્મથ્યા કે પરરવતયનશીલ છે . તથા
જીવાત્મા એ પ્રગટ બ્રહ્મસ્વરૂપ જ છે , એનાાંથી ચભિ નથી, એપ્રર્તપાદન કયુું છે . “બ્રહ્મ સત્યાં
જગસ્ન્મથ્યા I જીવો બ્રહ્મૈવ નાડપરઃ II “
ઉપર્નષદ કર્થત ર્સદ્ધાાંતોમાાં કાલવ્યવધાનથી ર્વરોધ પ્રતીત થવાને કારણે તેનો પરરહાર
તથા સમન્વય કરીને એકવાક્યતા સ્થાર્પત કરવા માટે ભગવાન બાદરાયણ મુર્નએ બ્રહ્મસ ૂત્રોની
રચના કરી.
ફક્ત પાાંચસો પાંચ્ચાવન સ ૂત્રોનો બનેલ લઘુ આકારનો આ ગ્રાંથ સાંપ ૂણય વેદાન્ત ર્સદ્ધાાંતોને
પ્રગટ કરે છે . સવય ઉપર્નષદોનો સ ૂત્રો દ્વારા બ્રહ્મ (પરમાત્મા)માાં સમન્વય થયો હોવાથી, આ
ગ્રાંથને “બ્રહ્મસ ૂત્ર ” એવુાં નામ આપ્યુાં છે . એને જ “વેદાન્તદશયન “, “ઉત્તરમીમાાંસા ‘ કે
“શારીરકમીમાાંસા “ પણ કહે છે . ભગવાન કૃષ્ણે તેને ભગવદ્ગીતામાાં “બ્રહ્મસ ૂત્રપદશ્ચૈવ
હેત ુમરદ્ભર્વિર્નર્શ્ચતે: “ (ભગવદ્ગીતા.૧૩/૪ ) આ પ્રમાણે ર્નદે શ કરે લો છે . આથી પણ મહર્ષિ
બાદરાયણ “વેદવ્યાસ “ દ્વારા પ્રણીત આ બ્રહ્મસ ૂત્રની રચના પ્રાચીનતમ છે , કે મકે તે વેદો પર
સવાયર્ધક ર્નભયર છે . ખાસ કરીને વેદનાાં જ્ઞાનકાાંડ એનો આધાર છે . તેનો પ્રારાં ભ ઋગ્વેદનાાં
કે ટલાાંક સ ૂક્તોથી થઈને ઉપર્નષદોમાાં પરરણત થાય છે . ઐર્તહાર્સક અને તારકિક બિે દ્રષ્ષ્ટથી
સવયવેદોનુાં અંર્તમ દશયન ઉપર્નષદોમાાં ર્નરહત હોવાને કારણે એને “વેદાન્ત “ કહેવાય છે .
બ્રહ્મસ ૂત્રો પર ઘણાાં ભાષ્યકારોએ સ્વર્સદ્ધાાંતસ્થાપન માટે ભાષ્યો રચેલાાં છે .તે સવય અહી
તાચલકાબદ્ધ જણાવ્યાાં છે ....
ભાષ્યકાર-----------------------ભાષ્યનામ-----------------------------મત
૧. શાંકર------------------------શારીરકભાષ્ય-------------------------કે વલ-અદ્વૈત
૨. ભાસ્કર----------------------ભાસ્કરભાષ્ય--------------------------ભેદાભેદ
૩. રામાનુજ --------------------શ્રીભાષ્ય ----------------------------ર્વર્શષ્ટાદ્વૈત
૪. મધ્વ -----------------------પ ૂણયપ્રજ્ઞભાષ્ય ------------------------દ્વૈત
૫. ર્નમ્બાકય --------------------વેદાન્તપારરજાત ---------------------દ્વૈતાદ્વૈત
૬. શ્રીકાંઠ ----------------------શૈવભાષ્ય ---------------------------શૈવ ર્વર્શષ્ટાદ્વૈત
૭. શ્રીપર્ત ---------------------શ્રીકરભાષ્ય -------------------------વીરશૈવર્વર્શષ્ટાદ્વૈત
૮. વલ્લભ ---------------------અણુભાષ્ય --------------------------શુદ્ધાદ્વૈત
૯. ર્વજ્ઞાનભીક્ષુ ----------------ર્વજ્ઞાનામ ૃત -------------------------અર્વભાગાદ્વૈત
૧૦. બલદે વ -----------------ગોર્વન્દભાષ્ય -------------------------અચચિંત્યભેદાભેદ

આ સવય ભાષ્યોમાાં ભગવત્પાદ આરદ શાંકરાચાયય ર્વરચચત ભાષ્ય ર્વશ્વમાાં શ્રેષ્ઠ અને
અદ્વદ્વતીય, ર્વદ્વતાપ ૂણય, સવય ર્વદ્વાન સાંમત છે .આચાયય શાંકર મતાનુસાર બ્રહ્મસ ૂત્રોની સાંખ્યા
પાાંચસો પાંચ્ચાવન (૫૫૫ ) તથા અર્ધકરણોની સાંખ્યા એકસો એકાણુાં (૧૯૧ ) છે .

II બ્રહ્મસ ૂત્ર ગ્રાંથ ર્વવરણ II

આ બ્રહ્મસ ૂત્રમાાં ચાર અધ્યાયો છે અને પ્રત્યેક અધ્યાયનાાં ચાર પાદો છે . પ્રથમ અધ્યાયનુાં
નામ “ સમન્વય-અધ્યાય “ છે , જેમાાં સાંપ ૂણય વેદાન્ત કે ઉપર્નષદ વાક્યોનો સાક્ષાત કે પરાં પરાથી
પ્રત્યક-આત્માથી અચભિ, અદ્વદ્વર્તય બ્રહ્મ (પરમાત્મા)માાં તાત્પયયથી સમન્વય દશાયવાયો છે . આ
અધ્યાયનાાં પ્રથમ પાદના ચાર સ ૂત્રો ર્વષય દ્રષ્ષ્ટથી મહત્વપ ૂણય છે . આ ‘ચત ુ:સ ૂત્રી ‘નાાં નામથી
પ્રર્સદ્ધ છે .
દ્વદ્વતીય અધ્યાયનુાં નામ “ અર્વરોધ- અધ્યાય “ છે . જેમાાં સ્મ ૃર્ત અને તકય વગેરેથી સાંભાર્વત
ર્વરોધોનુાં ર્નરાકરણ કરીને બ્રહ્મ (પરમાત્મા)માાં અર્વરોધ દશાયવાયો છે . એનાાં પ્રથમ બે પાદોમાાં
ભગવાન બાદરાયણ મુર્ન અને ભગવત્પાદ આચાયય શાંકરે જે તીક્ષ્ણબુદ્વદ્ધ તથા અકાટય
યુસ્ક્તઓથી પ્રર્તપક્ષીઓનાાં ર્સદ્ધાાંતની એવી અત ુલનીય સમીક્ષા કરી છે , તે ર્વદ્વાનોમાાં આદરનો
ર્વષય છે .
ત ૃતીય અધ્યાયનુાં નામ “ સાધન- અધ્યાય “ છે , જેમાાં વેદાન્તસાંમત ઉપાસના તથા મોક્ષ
આરદનાાં સવય સાધનોનો ર્વચાર કરાયો છે . એમાાં જીવાત્માનાાં પરલોક ગમન-આગમન દ્વારા
વૈરાગ્ય ર્નરૂપણ, તત્પદ તથા ત્વમપદ અથય -પરરશોધન, ર્નગુયણ બ્રહ્મ (પરમાત્મા)માાં ચભિ
શાખાઓમાાં પરઠત પુનરુક્ત થયેલાાં પદોનો ઉપસાંહાર તથા પ્રાસાંચગક સગુણ-ર્વદ્યાઓમાાં
શાખાન્તરીય ગુણોનો ઉપસાંહાર-અનુપસાંહાર ર્નરૂર્પત થયેલ છે . ર્નગુયણ બ્રહ્મર્વદ્યામાાં બરહરાં ગ
સાધનો – યજ્ઞ, દાન, તપ આરદ આશ્રમ-કમો અને અંતરાં ગ સાધનો – શમ, દમ, ઉપરર્ત,
ર્તર્તક્ષા, ર્નરદધ્યાસન (તેલધારાવત ધ્યાન ) આરદનુાં ર્નરૂપણ થયેલ છે .
ચત ુથય અધ્યાયનુાં નામ “ફલ- અધ્યાય “ છે .તેમાાં સગુણ બ્રહ્મર્વદ્યા તથા ર્નગુયણ–બ્રહ્મર્વદ્યાનાાં
ફળર્વશેષનુાં વણયન તથા જીવનમુસ્ક્ત, ર્વદે હ-કૈ વલ્ય, જીવાત્માની દે હથી ઉત્ક્રાાંર્ત, પીત ૃયાણ-
માગય, દે વયાન-માગય તથા ર્નગુયણ-બ્રહ્મ-પ્રાપ્પ્તરૂપ બ્રહ્મ-આત્મ-ઐક્ય તથા સગુણ – બ્રહ્મ-પ્રાપ્પ્ત
ર્વષયક ર્વચાર કરવામાાં આવ્યો છે .
II આચાયય શાંકર રદસ્ગ્વજય II

જે સમયે વૈરદક ધમય વેદ ર્વરોધી તથા કમયકાાંડ-પ્રધાન થઈને વૈરદક સનાતન ધમયની
મયાયદા ર્છિચભિ થતી હતી તે સમયે દે વી-દે વતાગણ તથા મનુષ્યોએ ધમયની રક્ષા થાય, એ
હેત ુથી આશુતોષ ભગવાન શાંકરની ઉત્કૃષ્ટ આરાધના કરી. તેમની ર્વનાંતીથી દચક્ષણ ભારતનાાં
કે રલ પ્રાાંતમાાં કાલડી ગ્રામમાાં વેદજ્ઞાનસાંપિ બ્રાહ્મણ ર્શવગુરુ તથા સતીને ત્યાાં શુભ લગ્નમાાં
તથા સ ૂયય, માંગળ અને શર્ન પોતાનાાં ઉચ્ચ સ્થાનમાાં તથા ગુરૂ કે ન્દ્ર સ્થાને હતો ત્યારે સદાર્શવ
બાળક શાંકરનાાં નામથી આર્વભત ૂય થયાાં.
તેમનો જન્મકાળ ર્વક્રમ-સાંવત ૭૪૫ તથા ર્નવાયણકાળ ૭૭૭ માનવામાાં આવે છે . તે સાત
વષયની વયમાાં વેદોનુાં અધ્યયન કરીને આચાયયકુલથી સમાવતયન કરી ઘરે પાછાાં ફયાય હતાાં.
વૈરદક ધમયનાાં પુનરૂત્થાનને માટે આઠ વષયની અલ્પાયુમાાં જ આચાયય ગૌડપાદનાાં ર્શષ્ય ગોર્વન્દ
ભગવદ્પાદ પાસેથી સાંન્યાસદીક્ષા ગ્રહણ કરી. બાર વષયની આયુ સુધીમાાં રહસ્યસરહત
ઉપનીષદો તથા બ્રહ્મસ ૂત્ર આરદનુાં અધ્યયન કયુ.ું ત્યાાંથી કે ટલોક સમય વારાણસી રહીને
બરદ્રકાશ્રમમાાં ચાર વષય રહીને દશ ઉપર્નષદો, ગીતા તથા બ્રહ્મસ ૂત્ર આરદ પર ભાષ્યરચના કરી
તથા ર્વવેક ચ ૂડામણી, સવયવેદાન્તર્સદ્ધાાંતસાર આરદ પ્રકરણગ્રાંથોની રચના પણ કરી.
તે પછી ઉત્તરથી દચક્ષણ કન્યાકુમારી સુધી તથા દ્વારરકાથી જગિાથપુરી સુધી પદયાત્રા
કરીને અવૈરદક મતોનુાં ખાંડન તથા વૈરદકધમયન ુાં પુનરૂત્થાન તેમજ પ્રર્તષ્ઠા કરી. તેની રક્ષાને માટે
ભારતની ચારે ય રદશામાાં પર્શ્ચમ-આમ્નાય શારદામઠ, પ ૂવય-આમ્નાય ગોવધયનમઠ, ઉત્તર-
આમ્નાય જ્યોર્તમયઠ તથા દચક્ષણ-આમ્નાય શૃગ
ાં ર
ે ીમઠની સ્થાપના કરીને ક્રમશ: તેનાાં ર્શષ્યો
હસ્તામલક, પદ્મપાદ, તોટક તથા સુરેશ્વરને આચાયય પદે ર્નયુક્ત કયાય. જેની પરાં પરા આજરદન
સુધી અર્વપ્ચ્છિ રહી છે . આચાયય શાંકરનુાં આ કાયય મહાન અને અદ્વદ્વતીય છે .
આજે જે કાંઈ સનાતન રહિંદુ ધમયની સુવ્યવસ્સ્થર્ત છે , તે આચાયય શાંકરને કારણે છે .
આચાયયની ર્વદ્વત તથા પ્રાાંજલ ભાષ્યશૈલી પ્રસિ અને ગાંભીર છે . તેમણે સાંપ ૂણય વેદ-વાક્યોનો
અદ્વદ્વતીય બ્રહ્મ (પરમાત્મા)માાં સમન્વય કરીને, જે બ્રહ્મ-આત્મા-એક્યનો ઉપદે શ કાયો છે , તે
સાંપ ૂણય પ્રાણીઓને અર્વદ્યા તામોદ્વારથી સ્વયાંપ્રકાશરૂપ પરમાત્મા તરફ લઈ જઈ આત્યાંર્તક
ર્ન:શ્રેયસ (મુસ્ક્ત, મોક્ષ ) પ્રાપ્ત કરાવે છે . તે માટે ભારતનાાં સવય માનવ તેમનાાં ઋણી છે .
આચાયય શાંકર આ સવયધમય કાયય ૩૨ વષયની આયુમાાં સમાપ્ત કરીને કૈ લાસધામમાાં અંતધાયન
પામ્યાાં. તેમનાાં ર્વષયે પ્રર્સદ્ધ છે કે –“અષ્ટવષે ચત ુવેદી દ્વાદશે સવયશાસ્ત્રર્વદ્ I ષોડશે કૃત્વાન્
ભાષ્યમ્ દ્વાર્ત્રન્શે મુર્નરભ્યગાત્ II “
જીવાત્મા એ બ્રહ્મ(પરમાત્મા) જ છે

“અધય શ્લોકે ન પ્રવક્ષ્યાર્મ, યદુક્તમ્ ગ્રાંથ: કોરટચભ: I


બ્રહ્મ સત્યાં જગસ્ન્મથ્યા , જીવો બ્રહ્મૈવ નાડપરઃ II”આરદ શાંકરાચાયય II
(“જે લાખો ગ્રાંથોએ કહ્ુાં છે , તે હુ ાં અધાય શ્લોકથી કહુ ાં છાં. બ્રહ્મ(પરમાત્મા ) એ જ પરમ સત્ય
છે , જગત તો (ર્નત્ય પરરવતયનશીલ હોવાથી) ર્મથ્યા છે , જીવાત્મા બ્રહ્મ-સ્વરૂપ (પરમાત્મા-
સ્વરૂપ) જ છે , તેનાાંથી જુદો નથી”---આરદ શાંકરાચાયય )
અદ્વૈત-વેદાાંતનો મ ૂળ ર્સદ્ધાાંત છે કે – પ્રત્યગાત્માથી અચભિ બ્રહ્મ(પરમાત્મા)ની પારમાર્થક
િ
સત્તા તથા અનેકાત્મક જગત માયા દ્વારા પ્રપાંચચત (ર્વસ્તારીત) છે . ‘ અવ્યક્ત ‘ નામની
ર્ત્રગુણાત્મક અનારદ અર્વદ્યા માયા પરમેશ્વરની બીજશસ્ક્ત છે , તે માયા કાયય-અનુમેય એટલે કે
તેનાાં કાયય દ્વારા અનુમાર્નત છે , કે જેનાાંથી સાંપ ૂણય સચરાચર જગત ઉત્પિ થાય છે , એ
ભાવાત્મક છે . આ અર્નવયચનીય (શબ્દથી કહી ન શકાય એવી ) માયા ભેદબુદ્વદ્ધ ઉત્પિ કરનારી
છે . પણ જયારે “તત્ત્વમર્સ “ ઈત્યારદ વેદ-મહાવાક્યોથી જીવાત્મા- બ્રહ્મ(પરમાત્મા)નુાં એકત્વ
જ્ઞાન થાય છે , ત્યારે તે અર્વદ્યા(માયા) તેનાાં કાયયસમ ૂહની સાથે નષ્ટ થઈ જાય છે , તેમાાં જરા
પણ સાંશય નથી.
શરીર-ઇષ્ન્દ્રય સાંઘાતનો શાસક તથા કમયફળભોક્તા અર્વદ્યાકૃત અંતઃકરણોપાર્ધક ચેતન
આત્મા “ જીવાત્મા “ કહેવાય છે . લોકપ્રર્સદ્ધ જીવાત્મા અને બ્રહ્મ(પરમાત્મા)નો ભેદ પારમાર્થક
િ
નથી, પણ ઔપાર્ધક ( અર્વદ્યા-માયાકૃત ઉપાર્ધને કારણે ) છે . જયારે આત્મા સ્વભાવથી જ
ર્નત્યમુક્ત અને ર્નરર્તશય આનાંદસ્વરૂપ છે , તો પછી ર્મથ્યા પ્રપાંચમાાં પડીને ક્લેશ ( મન-
શરીરથી ત્રાસ ) કે મ ભોગવે છે ? એમાાં કારણ એ છે કે - દે હારદ અનાત્મામાાં આત્મબુદ્વદ્ધ અને
આત્મામાાં દે હારદ અનાત્માબુદ્વદ્ધનો અધ્યાસ (ભ્રમ) થઈ રહ્યો છે . આ અધ્યાસ (ભ્રમ)
અર્વદ્યા(માયા) ર્વજ્રુપ્મ્ભત ( ર્વસ્તારરત) તથા અનારદ છે . આ અધ્યાસ (ભ્રમ)ની ર્નવ ૃર્ત્ત બ્રહ્મ-
આત્મા-ઐક્ય જ્ઞાનથી જ થાય છે , અન્યથા નહીં. આ જીવ-બ્રહ્મ-ઐક્ય વેદ-ર્સધ્ધાાંત “અહાં
બ્રહ્માસ્સ્મ “ (બ ૃહદારણ્યક.ઉપ. ) “સ આત્મા તત્ત્વમર્સ “ (છાાંદોગ્ય.ઉપ.૬/૮/૭ ) “યદગ્ને સ્યામહાં
ત્વાં ત્વાં વા ધા સ્યામહાં “ (ઋગ્વેદ.૮/૩૩/૨૩ ) ઈત્યારદ શ્રુર્ત (વેદ) વાક્યોમાાં પ્રર્તપારદત
(ર્નર્શ્ચત) છે . “અનેન જજવેનાત્મના અનુપ્રર્વશ્ય નામરૂપે વ્યાકરવાચણ “ (છાાંદોગ્ય.ઉપ.૬/૮/૭)
”તત્સ ૃષ્્વા તદે વાનુપ્રાર્વશત્ “ વગેરે શ્રુર્ત(વેદ) વાક્યોમાાં બ્રહ્મ (પરમાત્મા)નુાં જ જીવાત્મારૂપથી
કથન છે . “નાન્યોડતોડસ્સ્ત દ્રષ્ટા “ ,“એકમેવાદ્વદ્વત્તીયમ્ “ , “પુરુષ એવેદમ્ સવયમ ્ “ ,“આત્મૈવેદમ્
સવયમ ્ “ , “બ્રહ્મૈવેદમ્ સવયમ ્ “ ,“નેહ નાનાડસ્સ્ત રકિંચન “ ઈત્યારદ શ્રુર્ત(વેદ)વચનો ભેદનો
અપવાદ કરીને, જીવાત્માની બ્રહ્મરૂપતા(પરમાત્મરૂપતા) કહે છે . આમ, અર્વદ્યા-માયાકૃત
ઉપાર્ધરરહત જીવાત્મા એ બ્રહ્મ(પરમાત્મા) જ છે . “આત્મા ચ બ્રહ્મ “ (શાાંકરભાષ્યમ્ ) જીવાત્મા
એ બ્રહ્મ(પરમાત્મા) જ છે .પ્રાણીમાત્રનાાં ચરમ-લક્ષ્ય પ્રાપ્પ્ત – દુઃખોની આત્યાંર્તક ર્નવ ૃર્ત્ત અને
ર્નત્ય ર્નરર્તશય આનાંદ સ્વરૂપની પ્રાપ્પ્ત – રૂપ બ્રહ્મ-આત્મા-સાક્ષાત્કાર પરાં ર્ન:શ્રેયસ ( મુસ્ક્ત,
મોક્ષ ) છે .
“જ્ઞાનાદે વ ત ુ કૈ વલ્યમ્ “ ,“પરમાં બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવર્ત “ (મુડાં ક.ઉપ.૩/૨/૯ )
“ર્વદ્યયાડમ ૃતડશ્નુતે “ (ઈશાવાસ્યમ.ઉપ.૧૧ ) “તન્મયાડમ ૃતા વૈ બભ ૂવુ: “ (શ્વેતાશ્વતર.ઉપ.૫/૬ )
“ય એતદ્વદ્વદુરમ ૃતાસ્તે ભવસ્ન્ત “(બ ૃહદારણ્યક.ઉપ.૪/૪/૧૪ ) “તમ્ જ્ઞાત્વાડમ ૃતા ભવસ્ન્ત
“(શ્વેતાશ્વતર.ઉપ.૩/૭) આમ, આત્મ-તત્ત્વજ્ઞાન પરાં ર્ન:શ્રેયસ ( મુસ્ક્ત, મોક્ષ )નુાં સાક્ષાત સાધન
છે . આજ શ્રુર્ત(વેદ)સાંમત બ્રહ્મ-આત્મા-એકત્વ જ્ઞાન જ ભગવાન આરદ શાંકરાચાયે , મહર્ષિ
બાદરાયણ “વેદવ્યાસ “ પ્રણીત બ્રહ્મસ ૂત્રો પર કરે લાાં આ “શારીરકમીમાાંસાભાષ્ય “માાં સરલ અને
ગાંભીરરૂપથી પ્રર્તપારદત (ર્નર્શ્ચત) કયુું છે .

II બ્રહ્મસ ૂત્ર ગ્રાંથ તાત્પયય, ઋણસ્વીકાર, ક્ષમાયાચના ત.આભારદશયન II

જો કે ભાષ્યના અથયને સરળ અને સ્પષ્ટ કરવાને માટે સાંસ્કૃતભાષામાાં અનેક વ્યાખ્યાઓ
રચાયેલી છે ; તો પણ સામાન્ય જનતાને માટે ગુજરાતીમાાં સરળ અને સ્પષ્ટ રીતે ભાષ્યના
ગુઢાથયને સ્પષ્ટ કરતી કોઈ પણ વ્યાખ્યા અપ્રાપ્ત હતી. તેથી કે ટલાાંક ર્વદ્વત્જનો તથા
વેદાન્તપ્રેમી સુહૃદજનો તરફથી પ્રેરરત થઈને, ભગવતી માતા સરસ્વતીદે વીની અનુકાંપાથી તથા
ગુરૂકૃપા એવાં ભગવત્કૃપાથી સાંપ ૂણય “ શારીરકમીમાાંસાભાષ્ય “ પર સરળ, સુદ
ાં ર અને પ્રાાંજલ
શૈલીમાાં ગુજરાતી ભાષામાાં અનુવાદ કરી, સ્પષ્ટ રીતે ભાષ્યના ગુઢ અચભપ્રાયને સ્પષ્ટરૂપે
સમજાવવાને માટે ‘ વૈયાર્સક ન્યાયમાલા ‘, ‘ ભામતી ‘, ‘ રત્નપ્રભા ‘, ‘ ન્યાયર્નણયય ‘ આરદ
મ ૂળ સાંસ્કૃત વ્યખ્યોનો સમાશ્રય કરીને, યથામર્ત ર્વશ્લેષણ-આત્મક સુદર,
ાં સરળ અને ભાવવાહી
ગુજરાતી ભાષામાાં “ પરમ જ્યોર્ત “ નામની વ્યાખ્યા મારાાં ર્નર્મત્ત તથા પ્રયત્ન દ્વારા પ્રસ્ત ુત
થઈ છે . જો આમાાં કોઈ પ્રકારે ર્ત્ુરટ ર્વદ્વાન અભ્યાસકતાયને દ્રષ્ષ્ટગોચર થાય, તો અવશ્ય સ ૂચચત
કરવા કૃપા કરે , કે જેથી અગ્રીમ સાંસ્કરણમાાં એ ર્ત્ુરટઓનુાં પરરમાર્જન કરી શકાય. આ પર્વત્ર
જ્ઞાનયજ્ઞમાાં સહયોગ આપનાર સવયનો હુ ાં ઋણસ્વીકાર કરીને આભાર વ્યક્ત કરાંુ છાં.
આ “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્ય “ ગ્રાંથનાાં ર્નમાયણ તથા પ્રકાશન કાયયમાાં નામી અનામી અસાંખ્ય
સદગૃહસ્થો, સાંતો, આચાયો, ર્મત્રો તથા કુટુાંબીજનોનો ફાળો છે . તેમનાાં સહકાર, પ્રેરણા, સલાહ-
સ ૂચન, માગયદશયન તથા સાંર્નષ્ઠ પ્રયાસોથી જ આ ગ્રાંથ આપનાાં હસ્તકમળ સુધી પહોંચ્યો
છે .તેઓ સવયનો ઋણ સ્વીકાર કરી આભારની લાગણી પ્રગટ કરાંુ છાં.
અસહ્યો કષ્ટો કરી આ પ ૃથ્વી પર ભારતીય વૈરદક સનાતન સાંસ્કૃર્તનાાં પર્વત્ર પુણ્યકાયયમાાં
ર્નર્મત્ત બનવાનો અવકાશ આપનાર પરમ પ્રેમસ્વરૂપા તથા કરુણામય ર્પતાશ્રી પુરુષોત્તમ
ુ રૂપે હુ ાં તેમનો ઋણ સ્વીકાર કરાંુ છાં.
નારાયણ જગજ્જીવન ત. માતાશ્રી સરસ્વતીદે વીનાાં સુપત્ર
ગણેશપુરી, ર્સદ્ધાશ્રમના સાંત મહાત્મા ર્સદ્ધયોગી ગુરુ દેવ સ્વામી મુક્તાનાંદ પરમહાંસ દ્વારા
“તત્ત્વમર્સ “ વેદ મહાવાક્યનો સાક્ષાત્કાર કરાવી પ્રબોધ કરાવ્યો, તેમજ સવય વેદાન્તોનુ
આષયદશયન ‘વેદાન્તદશયન’ (બ્રહ્મસ ૂત્ર)નાાં માધ્યમથી કરાવ્યુ,ાં તેવા સાક્ષાત પરબ્રહ્મ ગુરુદેવને શત
શત વાંદન કરી તેમનો ઋણ સ્વીકાર કરાંુ છાં.
મહારાજા સયાજીરાવ યુનીવસીટીનાાં પ્રાચ્યર્વદ્યામાંરદરનાાં સ્ટાફ ડૉ.રાજેન્દ્ર નાણાવટી,
ડાયરે ક્ટર (સ્વ.) ડૉ. મુકુન્દલાલ વાડેકર, જન. એરડટર શ્રી. પુરુષોત્તમ હરર જોષી, ડૉ.દે વદત્ત
જોષી, રીસચય ઓરફસર તથા હાલનાાં ડાયરે ક્ટર ડૉ.શ્વેતા પ્રજાપર્ત આરદ સવયએ જૈર્મર્નસ ૂત્ર-
શાબરભાષ્ય, વેરદક શાખાઓ આરદ ગ્રાંથો સાંદભય માટે આપ્યાાં છે . સાંસ્કૃત મહાર્વદ્યાલયનાાં
પ્રોફેસસય ડૉ.ઉદયન શુક્લ, ર્પ્રન્સીપાલ, વેદાન્ત ર્વભાગનાાં ડૉ.રમેશભાઈ શાહ, હેડ ઓફ ડીપાટય .,
પ્રોફે.શ્રી. યોગેશભાઈ ઓઝા આરદ આ ગ્રાંથનુાં પ્ર ૂફરીડીંગ તથા અવલોકન, માગયદશયન તથા
સ ૂચનો કરે લાાં છે . સાંસ્કૃત સારહત્ય પરરષદનાાં ડૉ. ગૌતમ પટે લ, અમદાવાદ, ડૉ.સુભાષભાઈ દવે,
ર્પ્રન્સીપાલ, આટય સ ફેકલ્ટીએ પણ રસ દાખવી પ્રેરક સ ૂચનો કરે લાાં છે . આ ગ્રાંથ માટે પ્રેરણા,
દશયન, આશીવાયદ આપનાર જગદ્ગુરુ શાંકરાચાયય શ્રીમદ બ્રહ્માનાંદ સરસ્વતી, વતયમાન પર્શ્ચમ-
આમ્નાય શારાદાપીઠાધીશ્વર ત. ઉત્તર-આમ્નાય જ્યોતીપીઠાધીશ્વર અનાંત ર્વભ ૂર્ષત ૧૦૦૮
જગદ્ગુરુ શાંકરાચાયય મહારાજશ્રી સ્વરૂપાનાંદ સરસ્વતી ત. ર્શષ્યશ્રી સદાનાંદ સરસ્વતી તથા
દ્વારરકાધીશ સાંસ્કૃત અકાદમીનાાં શ્રી. જયપ્રકાશ નારાયણ દ્વદ્વવેદીનો ઘણોજ આભારી છાં. અનાંત
ર્વભ ૂર્ષત પરમહાંસ પરરવ્રાજકાચાયય ૧૦૦૮ જગદ્ગુરુ શાંકરાચાયય મહારાજશ્રી ભારતી તીથય મુર્ન
પ્રણીત, મહર્ષિ બાદરાયણ ‘ વેદવ્યાસ ‘ પ્રણીત ”બ્રહ્મસ ૂત્ર “ નાાં ન્યાય-અર્ધકરણોને સરળ રીતે
સમજાવતો મ ૂળ સાંસ્કૃત ગ્રાંથ “વૈયાર્સક ન્યાયમાલા “ સારગચભિત ‘ બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય ‘ નાાં
અનુસાર સરળ અને સુબોધ અથયન ુાં પ્રર્તપાદન સાંસ્કૃતભાષામાાં વ્યાખ્યા કરીને વેદાાંત-પ્રેમીઓનો
મહાન ઉપકાર કયો છે , તેનાાં સાંદભય માટે મહારાજશ્રીનો અત્યાંત આભારી ત. ઋણી છાં.
ગ્રાંથસર્જનનાાં પ્રેરક, વેદાન્તપ્રેમી, શ્રીકૃષ્ણભક્ત સુહૃદશ્રી નવનીતભાઈ પારે ખ, નવસારી
તથા સ્વામીશ્રી બ્રહ્માત્માનાંદ, વડોદરા તથા પ ૂજ્ય વડીલ આચાયયશ્રી મણીલાલ હ. દવે, કૈ લાસ
આશ્રમ, ઋર્ષકે શ તથા શ્રી. પીયુષભાઈ દવે, ર્ુાંગરપુર, રાજસ્થાનનાાં યજ્ઞકમયર્વદ, જ્યોર્તષીશ્રી
બાલકૃષ્ણ જોષી વગેરેએ ગ્રાંથને અવલોકી જરૂરી સ ૂચનો, આનાંદ અને સાંતોષ પ્રગટ કરે લાાં છે .
ઝાડેશ્વર, ભરૂચનાાં સાંત સ્વામીશ્રી તદ્ર ુપાનાંદ સરસ્વતીએ ગ્રાંથ નીહાળી પ્રસિતા ત. સાંતોષ
વ્યક્ત કરી યથાસાંભવ મદદરૂપ થયાાં છે .વડોદરાનાાં ગાયત્રી ઉપાસક સ્નેહીશ્રી પુનમભાઈ
પાાંચાલે વેદનાાં સાંરહતાગ્રાંથો સાંદભય માટે આપ્યાાં છે . તથા શ્રીકર ભટ્ટમ ભટ્ટ, જેમણે જૈર્મનીય
ાં આપેલાાં છે . વડોદરાનાાં ડૉ. શ્રી અરુણોદય જાની સાહેબે પણ
સુત્રગ્રાંથ તથા કમયકાાંડસાંદભયગ્રથ
ગ્રાંથ અવલોકન કરી આનાંદ ત. સાંતોષ પ્રગટ કયાું છે .
આ “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્ય “ ગ્રાંથ પ્રકાશન માટે પ ૂવય *આમ્નાય ગોવધયનપીઠાધીશ્વર,
જગિાથપુરી નાાં જગદ્ગુરૂ શ્રીમદ્ ભગવદ્પાદ શાંકરાચાયય મહારાજશ્રી ર્નશ્ચલાનાંદ સરસ્વતીજીએ
આ ગ્રાંથનુાં અત્રતત્ર સાંપ ૂણય અવલોકન કરી યથાયોગ્ય સ ૂચનો તથા ઉત્તમ અચભપ્રાય આપી
આર્શવયચન સાથે અનુજ્ઞા આપેલ છે , તેમનો પણ ઋણ સ્વીકાર કરી આભારની લાગણી પ્રગટ
કરાંુ છાં.
આ ઈબુક ગ્રાંથ પ્રકાશન કાયયમાાં શ્મેશવર્્ ય ઝ ઈન્કો, અમેરરકા , એમેઝોન કીન્્લ ઇન્કોપો.,
અમેરરકા, કીન્્લ ની ચીરસ્મરણીય માનર્સક-વાચીક-કાયીક તેમજ તન-મન-ધનથી કરે લી
સેવાઓ, માગયદશયન, સલાહસ ૂચનો માટે અત્યાંત ઋણી ત. આભારી છાં, જે ર્વના કમ્પ્યુટર સ્ક્રીન
પર ઇબુક વાાંચવી અશક્ય હોત.
ઇબુક પ્લેટફોમય માટે જરૂરી માઈક્રોસોફ્ટ ઓફીસ વડય ડોક્યુમેન્ટ બેઝીક સપોટય માટે
માઈક્રોસોફ્ટ ઇન્કોપો., અમેરરકા નો તથા ગુજરાતી અને સાંસ્કૃત ફોન્ટ ટૂલ – ‘ગુગલ ઈનપુટ
ટૂલ’ માટે પણ ગુગલ ઇન્કોપો., અમેરરકા નો અત્રે ઋણ સ્વીકાર કરી આભાર પ્રગટ કરાંુ છાં.
પરમ તપસ્વી, ઉદાર મહામના, પરમ પ્રેમાસ્પદ, પરમ સ્નેહી વડીલ સ્વ.શ્રી નવીનભાઈ વ.
ર્મસ્ત્રી / પાાંચાલ ત. સ્વ.શ્રી.પ્રકાશભાઈ ર્મસ્ત્રી, શ્રી.પ્રફુલ્લભાઈ ર્મસ્ત્રી અને કોરકલા પાાંચાલ નો
તથા જેનાાં સહકાર, પ્રેરણા, ગૃહઅનુકુલન ત. અવકાશદાન, સેવા સમપયણ ર્વના આ ગ્રાંથ સર્જન

ત. પ્રકાશન કાયય અસાંભવ ગણી શકાય, એવાાં મારાાં ધમયપત્ની શ્રીમર્ત પ્રર્તમાદે વી ત. સુપત્ર
ચચ.શ્વેતકે ત ુ વગેરે સ્નેહીજનોનો પણ ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરાંુ છાં.
આ ગ્રાંથમાાં અર્તરોહીત આત્મા પરમાત્માનુાં તત્ત્વજ્ઞાન અપ્રત્યક્ષ અનુભ ૂર્તને લક્ષ્ય કરીને,
પરમ તત્ત્વનાાં સાક્ષાત્કાર પરમહેત ુ માટે અને પરમ ર્ન:શ્રેયસ(મુસ્ક્ત, મોક્ષ ) કે પરમ કલ્યાણને
માટે સુગમ, સરળ અને પ્રાાંજલશૈલીથી ગુજરાતી ભાષામાાં પ્રસ્ત ુત કરે લ છે . આ ગ્રાંથનાાં ર્નર્મત્ત
થકી પ ૂવયપક્ષીઓ કે અન્ય કોઈ વ્યસ્ક્તને મનદુઃખ કે અન્યથાભાવ કે અંતઃકરણમાાં દુઃખનો
અનુભવ થયો હોય, તો તે સવયની ક્ષમા યાચુાં છાં. સનાતન ધમયનાાં ધમાયચાયો, સાંતો, મહાત્માઓ,
ુ ઓ
વેદાન્ત-તત્ત્વવેત્તાઓ, ર્વદ્વાન વ્યસ્ક્તઓ, ભાષાર્વદો તથા બ્રહ્મજજજ્ઞાસુઓ કે મુમક્ષ ુ ને પણ આ
ગ્રાંથમાાં શાસ્ત્રીય, વેરદક કે સૈદ્ધાાંર્તક તથા ભાષાની જોડણીઓ કે ર્ત્ુરટઓ દ્રષ્ષ્ટગોચર થાય, તો
ઉદાર મનથી ક્ષમા કરશો તથા તેઓની ક્ષમાયાચના માટે પ્રાથયના કરાંુ છાં. તેમજ જે તે અંગેનાાં
સલાહ-સ ૂચનો આવકાયય છે .
ર્તથી: પૌષ કૃષ્ણ ૧૩, ર્વ.સાંવત.૨૦૭૨. ર્શવરાત્રી, તા. ૦૬-ફેબ્રઆ
ુ રી-૨૦૧૬.
ભવદીય,
ભરત પુરુષોત્તમ સરસ્વતી, વડોદરા, ગુજરાત, પર્શ્ચમ ભારત.
૬.IIવેદોની શાખાઓII
( કુલ- ૧૧૩૧ શાખાઓ )

આદ્યો વેદશ્ચત ુષ્પાદ: શતસાહસ્ત્રસાંજ્ઞીતઃ II ૧ II


વેદમેકમ્ ચત ુષ્પાદમ ્ ચત ુધાય વ્યભજત્પ્રભુ:II ૨ II
(ર્વષ્ણુપરુ ાણ.૩/૪/૧,૨) (વાયુપરુ ાણ.૬૭/૭,૮)
ચત્વારો વેદાઃ સાાંગા: સરહસ્યા બહુધા ચભિા: I
એકશતમધ્વયુું શાખા: I સહસ્ત્રવતયમા સામવેદ: I
એકર્વન્સર્તધા બાહવ ૃચ્યમ I નવધાડડથવયણો વેદઃ II
(પસ્પશાદ્વહ્નક-પાતાંજલ ભાષ્ય)
સાંદભય : ર્વષ્ણુપરુ ાણ, વાયુપરુ ાણ, કૂમયપરુ ાણ, શ્રીમદ્ ભાગવત, બ્રહ્માાંડપુરાણ, વામનપુરાણ,
મુક્તીકોપર્નષદ, શૌનકીય ચરણવ્ય ૂહ, ઐતરે ય ચરણવ્ય ૂહ, અથવય-પરરર્શષ્ટ, સાયણભાષ્ય,
ઉવટભાષ્ય, વેરદક શાખા (ડૉ. ગાંગાસાગર રાય-રત્ના પ્રકાશન, બ ૃહદ્ મહારાષ્ર.શુક્લ યજુ.
માધ્ય.બ્રાહ્મણાચા ઈર્તહાસ(શાંકર ગોપાલ જોશી-૧૯૫૦ આરદ.)

(૧)IIઋગ્વેદની શાખાઓII
( કુલ-૨૧ શાખાઓ )

(૧) શાકલ શાખા (પાઠાાંતર: શાકલ્ય, દે વર્મત્ર શાક.,ર્વદગ્ધ શાક., વેદર્મત્ર શાક., સ્થર્વર
શાક.)
પ્રશાખાઓ ( પાાંચ ):
(૨) -૧- મુદ્ગલ શાખા
(૩) -૨- વાત્સ્ય શાખા (પાઠાાંતર: વત્સ, મત્સ્ય)
(૪) -૩- શાલીય શાખા (પાઠાાંતર: શલીય, ખાલીય, ખલીયાર્ન , સાલરક)
(૫) -૪- ગાલવ શાખા (પાઠાાંતર: ગોલક, ગોખલ્ય, ગોમુખ, ગોખલ, ગાલરક)
(૬) -૫- શૈશીરીય શાખા (પાઠાાંતર: ર્શશીર, ર્શશીરીય, શારીર, શરીર)
(૭) બાષ્કલ શાખા (પાઠાાંતર: બાષ્કચલ)
પ્રશાખાઓ ( ચાર ):
(૮)-૧- બૌધ્ય શાખા (પાઠાાંતર: બોઘ્ય, બોધન)
(૯)-૨- અસ્ગ્નમાઠર શાખા (પાઠાાંતર: અસ્ગ્નમાઢક, અસ્ગ્નમાતર, અસ્ગ્નર્મત્ર)
(૧૦) -૩- પરાશર શાખા
(૧૧) -૪- જાત ુકણ્યય શાખા (પાઠાાંતર: શાકપ ૂણય રથીતર, શાકપ ૂણી રાથેતર, રથાંતર,
રથીતર)
(૧૨) માાંર્ુકાયન શાખા (પાઠાાંતર: માાંર્ુકેય, માાંર્ુક્ય, માકય ન્ડેય)
(૧૩) આશ્વલાયન શાખા
(૧૪) શાાંખાયન શાખા
(૧૫) ઐતરે ય શાખા
(૧૬) કૌશીતરક શાખા
(૧૭) શૌનક શાખા
(૧૮) બહવ ૃચ શાખા
(૧૯) પૈન્ગ્ય શાખા (પાઠાાંતર: પૈન્ગી, પૈજ, પૈલ, ક્રૌંચ)
(૨૦) વાર્શષ્ઠ શાખા
(૨૧) સાાંભવ્ય શાખા (પાઠાાંતર: સુલભ, સૌભરી)
પ્રશાખાઓ ( સત્તાવીસ ):
-૧- ર્વરજ --------------------------૧૦- શતબલાક -------------------૧૯- નૈગમ
-૨- નાંદાયનીય ----------------------૧૧- પિગારર --------------------૨૦-આયયવસ્ત ુ
-૩- ઇન્દ્રપ્રર્મર્ત ----------------------૧૨- યાજ્ઞવલ્ક્ય ------------------૨૧- સત્યશ્રવા
-૪- સત્યરહત ------------------------૧૩-સત્યતર----------------------૨૨- સત્યર્શ્રય
-૫- ભરદ્વાજ -------------------------૧૪- મૈત્રેય ----------------------૨૩- કાલાયર્ન
-૬- બાલાયર્ન -----------------------૧૫- ગાગ્યય ----------------------૨૪- કાસાર
-૭- કથાજવ ------------------------૧૬- વાલચખલ્ય ------------------૨૫- વૈતાલ
-૮- કે તવ ---------------------------૧૭- દાલરક ---------------------૨૬- ધમયશમાય
-૯- દે વશમાય ------------------------૧૮- બલાક -------------------------૨૭- ભાગયવ

(૨)IIશુક્લ યજુવેદની શાખાઓII

(II વાજસનેય શાખાઓ II )


(૧૫ શાખાઓ )
(૧) જાબાલ શાખા :
પ્રશાખાઓ (ચોવીસ ) :
-૧- ઉત્કલ-----------------------૯- ગૌરવ----------------------------૧૭- માાંડવ
-૨- મૈર્થલ----------------------૧૦- ગોચભલ--------------------------૧૮- ભૈરવ
-૩- શવયય----------------------૧૧- સૈરભ------------------------- -૧૯- ચૌભગ
-૪- કૌર્શલ---------------------૧૨- જ્રુન્ભગ--------------------------૨૦- દૌનક
-૫- તૈર્તલ----------------------૧૩- પ્રૌન્રક------------------------- -૨૧- રહરણ્યશૃગ
ાં
-૬- બરહર્શિલ--------------------૧૪- રોરહણ------------------------- -૨૨- કારુણ
-૭- ખેટવ-----------------------૧૫ લૈન્ગવ--------------------------૨૩-
ધ ૂમ્રજ(ધ ૂમ્રાક્ષ)
-૮- જેપ્ન્ભલ----------------------૧૬- સાાંભર------------------------- -૨૪- કાર્પલ
(૨) બૌધાયન શાખા : (પાઠાાંતર : બૌધેય, ગૌધેય, ગૌધાયન )
પ્રશાખાઓ (બાવીસ ) :
-૧- કાણકનોજ----------------------૮- પાચલભદ્ર-----------------------૧૫- પાાંચાલજ
-૨- કુાંજક--------------------------૯- વૈતાલ--------------------------૧૬- ઉધ્વયગજ
-૩- સારસ્વત----------------------૧૦- જર્નશ્રવા----------------------૧૭- કુશેન્દ્રવ
-૪- ભ ૃન્ગજ----------------------૧૧- ભદ્રવારા----------------------૧૮- પુસ્કરણીય
-૫- ભવન----------------------૧૨- સૌભરા--------------------------૧૯- જયાંતવારા
-૬- શૈવજ----------------------૧૩- કુથશ્ર
ુ વા----------------------૨૦- ઉધ્વયરેતસ
-૭- મૈલવ----------------------૧૪- બૌધક------------------------- -૨૧-કાયસ
-૨૨-પાલાસ
(૩) કાણ્વ શાખા
(૪) માધ્યષ્ન્દન શાખા
(૫) શાપેયી શાખા (પાઠાાંતર : શાપેય, સાપત્ય, સાફય )
(૬) તાપનીય શાખા (પાઠાાંતર : તાપનીયા, તાપાયન, સ્થાપનીય, તામ્રાયણ )
(૭) કપોલ શાખા (પાઠાાંતર : કલાપ, કે વલ, આપ્ય )
(૮) પૌંરવત્સા શાખા (પાઠાાંતર: પુન્રવત્સ, વત્સ, વત્સા, વાત્સ્ય, પણી, પુન્ર )
(૯) આવટી શાખા (પાઠાાંતર : આવટીકા, આટવી )
(૧૦) પરમાવટી શાખા (પાઠાાંતર : )પરમાવટીકા, પરમાટવી )
(૧૧) પરાશર શાખા (પાઠાાંતર : પરાયણ )
(૧૨) વૈનેય શાખા (પાઠાાંતર : વૈણીયા, વૈનેય, વૈનતેય, વૈનોયા, ર્વરની, ર્વરણી )
(૧૩) વૈધેય શાખા (પાઠાાંતર : વૈધેયશાચલન, વૈજવ, વૈજક, વીધેય )
(૧૪) કાત્યાયન શાખા
(૧૫) વૈજવાપ શાખા.
અવાન્તર શાખાભેદ :
-૧- ગાલવ શાખા
-૨- અદ્ધ શાખા (પાઠાાંતર : ઔધેય, ર્વદગ્ધ, ઉપધેય, ઉદ્દલ, ર્વદીગ્ધ, ઉધેય )
-૩- બૌધક શાખા
-૪- શૈર્શરી શાખા
-૫- શાલીન શાખા.
(૩)IIકૃષ્ણ યજુવેદની શાખાઓII

( ૮૬ શાખાઓ )

(૧) ચરક શાખા (પાઠાાંતર : ચરકાધ્વયુું )---(૨૫ની-પ્રશાખાઓ (બે):-----(૨૬)-૧-માનવ


શાખા
(૨) આહ્વરક શાખા (પાઠાાંતર : આહુરક, આહ્વારક, અહવારક)--------(૨૭)-૨-વારાહ શાખા
(૩) કઠ શાખા------------------------(૨૮)દુાંદુભ શાખા--------(૫૦)ઋચાભ(ઋચભ શાખા
પ્રશાખાઓ ( તેર ):---------- (૫૧)આરૂણી(આસુરી)શાખા -----------(૫૨)તાંડી(તાાંડી)
શાખા
(૪) -૧- ર્પજુલ કઠ શાખા-----------------(૨૯)છાગલેય શાખા(છાગલ,છાગલી)
(૫) -૨- ઔદલ કઠ શાખા-------(૩૦)હારરદ્રવીય શાખI -(૫૩)કલાપ(કલાપી,કાલાપશાખા)
(૬) -૩- સર્પછલ કઠ શાખા /--------(૩૦ની(પ્રશાખાઓ (પાાંચ)) --------------------
---------------------------------(૩૧)-૧-હરરદ્ર્વ(હારરદ્ર્વ,હરરદ્રર્વણ)/ (૫૪)ત ુમ્બરુાં શાખા
(૭) -૪- મુદ્ગલ કઠ શાખા---------(૩૨)-૨-અસુર શાખા---------(૫૫)ઉલપ(ઉપલ) શાખા
(૮) -૫- શ્રુગ
ાં લ કઠ શાખા--------(૩૩)-૩-ગાગ્યય શાખા----------(૫૬)વૈખાનસ શાખા
(૯) -૬- સૌભર કઠ શાખા-------(૩૪)-૪-શકય રાક્ષ્ય શાખા----(૫૭)વાધુલ (વાધુલા) શાખા
(૧૦) -૭- સૌરસ કઠ શાખા-----(૩૫)-૫-અગ્રાવાસીય શાખા----(૫૭ની-પ્રશાખાઓ (ચાર):
(૧૧) -૮- ચુચ ુ કઠ શાખા-------(૩૬)શ્યામાયન (શ્યામાયની,શાલાયની) શાખા
(૧૨) -૯- યોગ કઠ શાખા------(૩૭)શ્યામ શાખા-------------(૫૮)-૧-આસ્ગ્નવેશ્ય શાખા
(૧૩) -૧૦- હાંસલ કઠ શાખા----(૩૮)તૈર્તરીય શાખા----------(૫૯)-૨-કૌન્ડીન્ય શાખા
(૧૪) -૧૧- જ્રુન્ભલ કઠ શાખા---(૩૯)ઔખેય(ઔધેય, ઉખા) શાખા--(૬૦)-૩-ગાલવ
શાખા
(૧૫) -૧૨- દૌસલ કઠ શાખા-(૪૦)ખાન્ડીકે ય(કાન્ડીકે ય) પ્રશાખાઓ (પાાંચ):-(૬૧)-૪-શાંખ
શાખા
(૧૬) -૧૩- ઘોષ કઠ શાખા--------(૪૧)-૧-આપસ્તાંબ શાખા---------(૬૨) હારરત શાખા
(૧૭) પ્રાચ્ય (મચય) કઠ શાખા------(૪૨)-૨-બૌધાયન શાખા----------(૬૩)ઐકે ય શાખા
(૧૮) કર્પષ્ઠલ (કર્પષ્ઠલી) કઠ શાખા-(૪૩)-૩-ભરદ્વાજ શાખા---------(૬૪)કૌથુમ શાખા
(૧૯) ચારાયણીય શાખl-------------(૪૪)-૪-રહરણ્યકે શીન શાખા ----(૬૫)ઘૌષ્ય શાખા
(૨૦) વારાયણીય શાખા------------(૪૫)-૫-સત્યષાઢા શાખા----------(૬૬)હૌષ્ય શાખા
(૨૧) વારતાન્ત્વીય શાખl-----------(૪૬)આત્રેય શાખા---------(૬૭)શાાંલાયનીય શાખા
(૨૨) શ્વેતાશ્વતર શાખા --------(૪૭)આલાંબી શાખા (આલજી, આલાંબ)-(૬૮) મચયકઠ
શાખા
(૨૩) ઔપમન્યવ શાખા---------(૪૮)પલાંગ શાખા-----------------(૬૯)કૌત્સ શાખા
(૨૪) પાતન્ડીય શાખા-----------(૪૯)કમલ શાખા-------------(૭૦)વૈશમ્પાયર્નકા શાખા
(૨૫) મૈત્રાયણીય શાખા.

(૪)IIસામવેદની શાખાઓII
(૧૦૦૦ શાખાઓ)

(૧) જૈર્મનીય શાખા----------(૪૬) તલક(તાલક) શાખા-----------------(૮૬) મશક


શાખા
(૨) કૌથુમ શાખા (પાઠાાંતર : કુથમ
ુ , કુથર્ુ મ, કુશર્ુ મ, કૌથુર્મ, કુશમ
ુ , કૌશુમા, કોથુમા )
(૩) રાણાયનીય શાખા-------(૪૭) માન્ર્ુક (માાંડક, પાાંડક) શાખા-----(૮૭) અગસ્ત્ય
શાખા
(૪) સાત્યમુગ્રી શાખા (પાઠાાંતર: સાત્યમુગ્રા, સાત્યમુદ્ગલ)-----------(૮૮) સ ૂયયવચયસ ્ શાખા
(૫) શાટયાયની શાખા-----(૪૮) કાચલબ (કાચલબી, કાચલક) શાખા-----(૮૯) ભાર્વન શાખા
(૬) કાલેય શાખા (પાઠાાંતર : કાલપ, ખલ્વલ )--(૪૯) રાજજક શાખા--(૯૦) સુનવાન
શાખા
(૭) મહાકાલેય શાખા (પાઠાાંતર : મહાકાલપ, મહાખલ્વલ )--(૯૧) સુકમાું (સુકમયન) શાખા
(૮) લાાંગચલ શાખા (પાઠાાંતર : લાાંગલ, માાંગચલ, લાન્ગાયન, લાન્ગચલક, લાાંલચલક)
(૯) ગૌતમ શાખા----(૫૦) આજબસ્ત (આજવસ્તર) શાખા----(૯૨)કૌશલ્ય(કૌર્શલ્ય)શાખા
(૧૦) શાદૂય લ શાખા-------(૫૧) સોમરાજાયન (સોમરાજા) શાખા------(૯૩)આવન્ત્ય
શાખા
(૧૧) નૈગેય શાખા (પાઠાાંતર : નૈગમ, નૈગમીય, નૈગી)-(૫૨) પુષ્ષ્ટ (પુષ્ટઘ્ન) શાખા
(૧૨) ભાલ્લવી શાખા (પાઠાાંતર : ભાલુરક, ભાલવી, ભાનુમાન, હાચલનીજ્યા )
(૫૩)પરરકૃષ્ટશાખા
(૧૩) શાચલહોત્ર શાખા (પાઠાાંતર : સાચલહોત્ર)-------(૫૪) ઉલુખલક શાખા
(૧૪) વાષયગણ્ય શાખા (પાઠાાંતર : વારસગણ્ય, પાષયગણ્ય, વ ૃષગણ, વ ૃષાણ)
(૧૫) તાન્ડય શાખા (પાઠાાંતર : તાંડીપુત્ર તાાંડી)----(૫૫) યવીયસ (યર્વસ ) શાખા
ુ ીય (અંગુલીય) શાખા-------(૯૪)નૌધર્મ શાખા
(૧૬) તલવકાર શાખા----(૫૬)શાલીરાં ગલ
(૧૭) કાલ્બવીન શાખા (પાઠાાંતર : કલ્બર્વ, કાલબવીન)--(૫૭) કૌર્શક શાખા
(૧૮)રુરુરક શાખા----------------------(૫૮) શાલીમાંજરીપાક (શાલીમાંજરીસત્ય) શાખા
(૧૯) ભાગુરર શાખા---(૫૯) શૃગ
ાં ીપુત્ર શાખા------(૯૫)સકર્તપુત્ર(સાકત્ય,સરકર્તપુત્ર)શાખા
(૨૦) દુવાયસા શાખા (પાઠાાંતર : વ્યાસ શાખા )--(૬૦)કર્પ (કાપેય, કાપીય ) શાખા
(૨૧) છાાંદોગ્ય શાખા----------(૬૧) કાર્નની (કાર્નક) શાખા-----(૯૬) નાડાયનીય શાખા
(૨૨) ગાગ્યય શાખા (પાઠાાંતર-ગાગય, ગગય)--(૬૨) પરાશર (પારાશયય) શાખા-(૯૭)સુનામા
શાખા
(૨૩) ઔપમન્યવ શાખા-(૬૩)કાન્તા(ક્રાન્તા)શાખા-(૯૮)સાહસાજત્ય (સહ્સાત્યપુત્ર,
સહસપુત્ર)શાખા
(૨૪) સાવણયય શાખા (પાઠાાંતર-સાવણી)--(૬૪) પૌશ્યાંજી(પૌસ્શ્પન્જી)શાખા-
(૯૯)મ ૂલચારીશાખા
(૨૫) સારાયણીય શાખા-----(૬૫) લોકાક્ષી (લૌગાક્ષી) શાખા--------(૧૦૦) સુસહા શાખા
(૨૬) પ્રાચીનયોગ્ય શાખા (પાઠાાંતર : પ્રાચીન, પ્રાચીનયોગપુત્ર, પ્રાચીનયોગ)-(૬૬)ઔરસ
શાખા
(૨૭) આસુરાયણીય શાખા (પાઠાાંતર : આસુરાયણ, આસુરર)--(૬૭) સૌર્મત્ર શાખા
(૨૮) વાસુરાયણીય શાખા (પાઠાાંતર : વાસુરાયણ)--(૬૮) નાચભવીત્ત (ભાગર્વત્તી) શાખા
(૨૯) વારતાંતવીય શાખા (પાઠાાંતર : વારતાંત ુ, વાતાયન્તર શાખા)-(૬૯) શૌરરદ્યુ (શૌરરશુ)
શાખા
(૩૦) ગૌગુુંલવી શાખા (પાઠાાંતર : ગૌગુુંજવી, ઔગુુંણડી, ગૌરાંુ ડી)--(૭૦) ગૌતમ શાખા
(૩૧) દારાલ શાખા (પાઠાાંતર : સુરાલ )---(૭૧) ર્વશાલ (વૈશાલ) શાખા
(૩૨) ભારાંુ ડ શાખા (પાઠાાંતર : ભારૂાંડી, કારાં ડી)---(૭૨) વૈશાખ્ય શાખા
(૩૩) પ્રાાંજલઋફ શાખા (પાઠાાંતર : પ્રાાંજચલ )----(૭૩) તૈજસ શાખા
(૩૪) વૈસ્ન્વધ શાખા (પાઠાાંતર : વૈન્ભ ૂત, વૈનધ્રુતા, વૈન, અનોવૈન)--(૭૪) શટી શાખા
(૩૫) અર્નષ્ટક શાખા----------------------------------------(૭૫) પતાંજચલ શાખા
(૩૬) વાતાયન શાખા (પાઠાાંતર: વાતરાયણ )------(૭૬) બાષ્કલ (બશ્કર્શરા) શાખા
(૩૭) મહાર્ન શાખા (પાઠાાંતર: કામહાર્ન)------------(૭૭) હહ
ૂ ૂ શાખા
(૩૮) લોમગાયર્ન શાખા(પાઠાાંતર: લોમગાર્યન)-----(૭૮) કુલ્ય શાખા
(૩૯) કાંર્ુ શાખા (પાઠાાંતર : કાંડ શાખા )-------------(૭૯) કુસીદ શાખા (કુશીતી)
(૪૦) કહોલ શાખા (પાઠાાંતર : કોહલ, કોલહ)--------(૮૦) કુચક્ષવાન (કુક્ષીવાન, કુક્ષી)
(૪૧) રહરણ્યનાભ શાખા----------------------------(૮૧) શધીય શાખા
(૪૨) કૃત શાખા (પાઠાાંતર : કૃર્ત શાખા )------------(૮૨) રસપાસર શાખા
(૪૩) રાડ શાખા (પાઠાાંતર : રાડી શાખા)-------------(૮૩) ચૈલ શાખા
(૪૪) રાડવીય શાખા-------------------------------(૮૪) મહાવીયય શાખા
(૪૫) વાહન શાખા----------------------------------(૮૫) કરાટી શાખા

(૫) IIઅથવયવેદની શાખાઓII


(નવ શાખાઓ)

(૧) પૈપલાદ શાખા (પાઠાાંતર : પૈપ્પલા, પૈપલાદા, પીપ્પલાયન, ર્પપ્પલાદ)


(૨) શૌનકીય શાખા (પાઠાાંતર : શૌનકીય, શૌનદ, શુનક, શૌનકા. શૌનક, કુનખી)
(૩) તૌદ શાખા (પાઠાાંતર : તૌદાયન, સ્તૌદા, દાાંતા, તૌદા)
(૪) મૌદ શાખા(પાઠાાંતર : મૌદાયન, મૌદ, પ્રદાાંતા, મૌદા, મોદોષ, મેઘ)
(૫) જાજચલ શાખા (પાઠાાંતર : જાજલ, જાજલા, જાબાલા, જાવલા, જાબાચલ)
(૬) જલદ શાખા (પાઠાાંતર : જલદા, ઔતા)
(૭) બ્રહ્મવદ શાખા (પાઠાાંતર : બ્રહ્મબલ, બ્રહ્મપાલાશ, બ્રહ્મબચલ, બ્રહ્મવદા, બ્રહ્મવાદ)
(૮) દે વદશય શાખા (પાઠાાંતર : વેદદશય, વેદસ્પશય, વેદદશી, વેદદશાય)
(૯) ચરણર્વદ્યા શાખા (પાઠાાંતર : ચારણર્વદ્યા, ચારણવૈદ્યા, ચરણવૈદ)
અવાન્તર શાખાભેદ :
(૧) પથ્ય શાખા
(૨) શૌસકાયર્ન શાખા (પાઠાાંતર : શૌલકાયર્ન, શૌક્યાયર્ન, શૌકાયર્ન, શૌલ્ક્યાયર્ન,
શૌક્લાયર્ન)
(૩) કુમદ
ુ ારદ શાખા (પાઠાાંતર : કુમદ
ુ શાખા)
(૪) સૈન્ધવાયન શાખા (પાઠાાંતર : સૈન્ધવ શાખા)
(૫) બભ્રુ શાખા
(૬) મુન્જકે શ શાખા (પાઠાાંતર : મુન્ચકેશ, મુપ્ન્જકે શ, મુન્જકે શ્ય, મુન્ચકે શ્ય)
(૭) જાબાચલ શાખા (પાઠાાંતર : જાબાલા, જાબાલ)
(૮) નક્ષત્રકલ્પ શાખા
(૯) સાવણ્યય શાખા
(૧૦) શાસ્ન્તકલ્પ શાખા (પાઠાાંતર : શાસ્ન્ત શાખા)
(૧૧) આંચગરસકલ્પ શાખા (પાઠાાંતર : આંચગરસ શાખા)
(૧૨) સાંરહતાર્વર્ધ શાખા (પાઠાાંતર : સાંરહતા, સાંરહતાકલ્પ)
(૧૩) વૈતાન શાખા (પાઠાાંતર : વેદ, વેદકલ્પ, વેદસ્પશય શાખા)
(૧૪) કાશ્યપ શાખા
(૧૫) સ્તોતારા શાખા
(૧૬) ઔત્તરા શાખા (પાઠાાંતર : ઔત્તરસી શાખા)
(૧૭) કુાંજક શાખા (પાઠાાંતર : કુનખ શાખા)
(૧૮) અજાર્મલ શાખા
(૧૯) સેનવસુ શાખા
(૨૦) શ્રાવક શાખા
(૨૧) કબન્ધ શાખા
(૨૨) તપન શાખા
(૨૩) કૃત્સ્ન શાખા (પાઠાાંતર : કૃષ્ણ શાખા)

IIવેદોની શાખાઓ સમાપ્તII


૭.IIસાંદભય સાંજ્ઞાઓII

અ.સાં. : અથવયવેદ સાંરહતા--------------------------મુ.ઉ./મુડાં .ઉ. : મુડાં ક ઉપર્નષદ


આપ,પરર. : આપસ્તમ્બ પરરભાષા-----------------મુસ્ક્ત.ઉ. : મુસ્ક્તક ઉપર્નષદ
ઐ.ઉ. : ઐતરે ય ઉપર્નષદ-------------------------મનુ. : મનુ સ્મ ૃર્ત
ઐ. બ્રા, : ઐતરે ય બ્રાહ્મણ-------------------------માાં.ઉ./માાંર્ુ.ઉ. : માાંર્ુક્ય ઉપર્નષદ
અ.સ્મ ૃ. : અર્ત્ર સ્મ ૃર્ત ------------------------------મૈત્રા.સાં. : મૈત્રાયણી સાંરહતા
ઈશા.ઉ./ઈ.ઉ. : ઇશાવાસ્ય ઉપર્નષદ--------------યજુ. : યજુવેદ
ઋક. : ઋગ્વેદ------------------------------------યાજ્ઞ. સ્મ ૃ. : યાજ્ઞવલ્ક્ય સ્મ ૃર્ત
ઋક.સાં : ઋગ્વેદ સાંરહતા---------------------------ચલિંગ.પુ. : ચલિંગ પુરાણ
કઠ.ઉ. : કઠ ઉપર્નષદ----------------------------વૈ.સ ૂ. : વૈશેર્ષક સ ૂત્ર
કે ન. ઉ. : કે ન ઉપર્નષદ--------------------------વાયુ.પુ. : વાયુ પુરાણ
કૌ.બ્રા.ઉ. : કૌષીતરક બ્રાહ્મણ ઉપર્નષદ------------ર્વ.પુ. : ર્વષ્ણુ પુરાણ
કા.શ્રૌ. : કાત્યાયન શ્રૌતસ ૂત્ર----------------------શ્વેતા.ઉ. : શ્વેતાશ્વતર ઉપર્નષદ
કાઠ.સાં. : કાઠક સાંરહતા---------------------------શુ.યજુ. : શુક્લ યજુવેદ
કૈ વલ્ય.ઉ. : કૈ વલ્ય ઉપર્નષદ---------------------શુ.યજુ.સાં. : શુક્લ યજુવેદ સાંરહતા
ગૌડ.કા. : ગૌડપાદીય કારરકા---------------------શા.ભા. ; શાબર ભાષ્ય
છા.ઉ./છાાંદો.ઉ, : છાાંદોગ્ય ઉપર્નષદ--------------શાાં.ભા. : શાાંકર ભાષ્ય
જા.ઉ. : જાબાલ ઉપર્નષદ-----------------------શત.બ્રા. : શતપથ બ્રાહ્મણ
જૈ.સ ૂ. : જૈર્મનીય સ ૂત્ર /જૈર્મર્ન સ ૂત્ર--------------સા.ભા. ; સાયણ ભાષ્ય
તૈર્ત્ત.સાં. : તૈર્ત્તરીય સાંરહતા-----------------------સા.સાં. : સામવેદ સાંરહતા
તૈર્ત્ત.ઉ./તૈ.ઉ. : તૈર્ત્તરીય ઉપર્નષદ--------------સવય.વે.ર્સ.સા.: સવય વેદાાંત ર્સદ્ધાાંત સાર
તૈર્ત્ત.આ. : તૈર્ત્તરીય આરણ્યક--------------------સવાયન.ુ પરર. : સવાયનક્રુ મણી પરરભાષા
તૈર્ત્ત,બ્રા. : તૈર્ત્તરીય બ્રાહ્મણ----------------------શ્રી.ભાગ. : શ્રીમદ્ ભાગવત
તા.બ્રા. : તાન્ડય બ્રાહ્મણ-------------------------સામ : સામવેદ
નારા.ઉ. : નારાયણ ઉપર્નષદ-------------------અથવય. : અથવયવેદ
ન્યા.સ ૂ. : ન્યાય સ ૂત્ર-----------------------------મરહ.ભા. : મરહધર ભાષ્ય (યજુવેદ)
પા.સ ૂ. : પાચણર્ન સ ૂત્ર-----------------------------ઉ.ભા. ; ઉવટ ભાષ્ય
પ્ર.ઉ. / પ્રશ્ન.ઉ. : પ્રશ્ન ઉપર્નષદ------------------ઐત.આ. : ઐતરે ય આરણ્યક
પા.યો.સ ૂ. : પાતાંજલ યોગસ ૂત્ર---------------------ર્નરુ. : ર્નરુક્ત (યાસ્ક)
બૌધા.શ્રૌ. : બૌધાયન શ્રૌતસ ૂત્ર-----------------ર્ન.દુ. : ર્નરુક્ત દુગય વ ૃર્ત્ત
બ ૃ.ના.પુ. : બ ૃહદ્ નારદ પુરાણ------------------બ ૃહ. : બ ૃહદ્દે વતા
બ ૃ.ઉ. / બ ૃહ.ઉ. : બ ૃહદારણ્યક ઉપર્નષદ--------સવાું.સ ૂ. : સવાયનક્ર્ુ મ સ ૂત્ર (યજુવેદ)
બ્ર.સ ૂ. : બ્રહ્મસ ૂત્ર-------------------------------હરર.ભા. : હરર સ્વામી ભાષ્ય
ભા. : ભાગવત--------------------------------ઋ.સવાું. : ઋગ્વેદ સવાયનક્ર્ુાં મણી
ભ.ગી. : ભગવદ્ગીતા---------------------------ઋ.અનુ. : ઋગ્વેદ અનુક્રમણી
મહા.ભા. : મહાભારત--------------------------મ.ભા.શા.પ. : મહાભારત શાાંર્તપવય

૮.IIવેદોનાાં ઉપર્નષદોનો ર્વભાગ તથા અર્ધકારી આરદII

શુક્લ યજુવેદીય મુક્તીકોપનીષદમાાં વેદાન્ત-ઉપર્નષદોની મરહમા, વેદોનાાં અનુસાર


ઉપર્નષદોનો ર્વભાગ, શ્રવણનાાં અર્ધકારી આરદર્વશે ભગવાન શ્રીરામ તથા હનુમાનનાાં
સાંવાદથી કહે છે :
શ્રી હનુમાને પુછ્ુાં “ રઘુવશ
ાં શ્રેષ્ઠ શ્રીરામ ! વેદાન્ત કોને કહે છે , તેની સ્સ્થર્ત ક્યાાં છે તે મને
કૃપા કરી બતાવો”. ભગવાન શ્રીરામે કહ્ુાં “ હુ ાં અત્યારે જ તમને વેદાન્તની સ્સ્થર્ત બતાઉં છાં. હુ ાં
ર્વષ્ણુનાાં ર્નઃશ્વાસથી સુર્વસ્ત ૃત ચારે ય વેદ ઉત્પિ થયાાં. તલમાાં સ્સ્થત તેલની જેમ વેદોમાાં
વેદાન્ત ( ઉપર્નષદ ) સુપ્રર્તષ્ષ્ઠત છે ”. શ્રી હનુમાને પુછ્ુાં “ હે ભગવાન શ્રીરામ વેદ કે ટલાાં
પ્રકારનાાં અને શાખાઓ કે ટલી છે તથા તેનાાં ઉપર્નષદો કયાાં-કયાાં છે , તે યથાથયરૂપે બતાવો.”.
ભગવાન શ્રીરામે કહ્ુાં કે :
ઋગ્વેદારદર્વભાગેન વેદાશ્ચત્વાર ઈરરતા:: I
તેષાાં શાખા હ્યનેકધા: સ્યુસ્તાસ ૂપર્નષદસ્તથા II ૧૧ II
ઋગ્વેદસ્ય ત ુ શાખા: સ્યુરેસ્ક્વન્શર્તસાંખ્યકા: I
નવાર્ધકશતમ્ શાખા યજુષો મારુતાત્મજ II ૧૨ II
સહસ્ત્રસાંખ્યયા જાતા: શાખા સામ્ન: પરાં તપ II ૧૩ II
અથવયણસ્ય શાખા સ્યુ: પાંચાશત્ ભેદતો હરે I
એકૈ કસ્યાસ્ત ુ શાખા યા એકૈ કોપર્નષન્મતા II ૧૪ II
(મુસ્ક્તકોપર્નષદ. ૧/૧૧-૧૪ )
શ્લોક-ભાવાથય : વેદ ચાર કહેવાયેલાાં છે – ઋગ્વેદ, યજુવેદ, સામવેદ, અને અથવયવેદ. આ
ચારે ની અનેક શાખાઓ છે અને શાખાઓના ઉપર્નષદો પણ અનેક છે . ઋગ્વેદની એકવીસ
શાખાઓ છે . હે મારુતાત્મજ ! યજુવેદની એકસો નવ શાખાઓ છે અને હે શર્ત્ુતાપન !
સામવેદની એક હજાર શાખાઓ છે . કપીશ્વર ! અથવયવેદની શાખાઓના પચાસ ભેદ છે . એક એક
શાખાની એક એક ઉપર્નષદ મનાયેલી છે
(કુલ ૧૧૮૦ શાખાઓમાાંથી આજે ફક્ત ૧૧ શાખાઓ પ્રાપ્ત છે , પરાં ત ુ ઉપર્નષદો આજે પણ
૪૨૦ ઉપલબ્ધ છે )
વેદાન્ત તત્ત્વ-ર્વચારથી મુસ્ક્ત તથા તેનાાં પ્રકાર :

શ્રી હનુમાનજીએ કહ્ુાં “કોઈક મુર્નઓનુાં કથન છે કે – સાાંખ્યયોગથી મુસ્ક્ત થાય છે . કે ટલાાંક
મુર્નઓના મતથી ઉપાસના ત. ભસ્ક્તયોગ જ મુસ્ક્તનુાં કારણ છે . અન્ય મહર્ષિઓના કથન
અનુસાર વેદાન્ત વાક્યોના અથય ર્વચારથી કરવાથી મુસ્ક્ત પ્રાપ્ત થાય છે .” ભગવાન શ્રીરામે
કહ્ુાં “ મારી ઉપાસનાથી (સાકાર-બ્રહ્મ/પરમાત્માથી) ચાર પ્રકારની મુસ્ક્તઓ થાય છે –
સાલોક્ય, સારુપ્ય, સાયુજ્ય અને કૈ વલ્ય – તથા કૈ વલ્ય મુસ્ક્ત ફક્ત એકજ પ્રકારની છે અને તે
પરમાથય રૂપ છે .તે કૈ વલ્ય મુસ્ક્ત કયા ઉપાયનુાં અવલાંબન કરવાથી ર્સદ્ધ થાય છે , તે ધ્યાનથી
સાાંભળો ! “

ઉપર્નષદોના નામ, ક્રમ તથા શાાંર્તપાઠ :---


“ એકલી માન્ર્ુક્ય ઉપર્નષદ મુમક્ષ
ુ જ ુ નોને મુસ્ક્ત પ્રદાન કરવા સમથય છે . જો તેમાાં પણ
જ્ઞાનની પરરપક્વતા ન આવે , તો દશ ઉપર્નષદોનુાં શ્રવણ કરો. તેનાાંથી જ્ઞાન પ્રાપ્ત કરી,
ત ુતયજ મને અદ્વૈતધામ – પરમ જ્યોર્ત રૂપે પ્રાપ્ત કરશો.જો તેનાાંથી પણ જો જ્ઞાનની દ્રઢતા નરહ
થાય, તો બત્રીસ ઉપર્નષદોનાાં સમ્યફ રૂપથી અભ્યાસ કરવાથી સાંસાર ર્નવ ૃર્ત્ત થાય. જો
ર્વદે હમુક્ત (શરીર છોડયા પછી મુક્ત) થવા માાંગતા હો, તો એકસો આઠ ઉપર્નષદોનો પાઠ
કરો.
તે સવય ઉપર્નષદોનાાં નામ, ક્રમ તથા શાાંર્તપાઠ યથાથયતઃ કહુ ાં છાં –
(૧) ઈશ-----------(૯) છાાંદોગ્ય-----------(૧૭) ગભય-------------(૨૫) કૌષીતકીબ્રાહ્મણ
(૨) કે ન-----------(૧૦) બ ૃહદારણ્યક------(૧૮) નારાયણ---------(૨૬) બ ૃહજ્જાબાલ
(૩) કઠ------------(૧૧) બ્રહ્મ-------------(૧૯) પરમહાંસ---------(૨૭) ન ૃર્સિંહતાપનીય
(૪) પ્રશ્ન-----------(૧૨) કૈ વલ્ય-----------(૨૦) અમ ૃતચબિંદુ-------(૨૮) કાલાસ્ગ્નરુદ્ર
(૫) મુડક----------(૧૩)
ાં જાબાલ----------(૨૧) અમ ૃતનાદ-------(૨૯) મૈત્રેયી
(૬) માન્ર્ુક્ય-------(૧૪) શ્વેતાશ્વતર-------(૨૨) અથવયર્શરસ------(૩૦) સુબાલ
(૭) તૈર્ત્તરીય------(૧૫) હાંસ---------------(૨૩) અથવયર્શખા-----(૩૧) ક્ષુરરકા
(૮) ઐતરે ય-------(૧૬) આરુચણક----------(૨૪) મૈત્રાયણી-------(૩૨) માંર્ત્રકા
----------(૧૦૮) મુસ્ક્તકોપર્નષદ---(ર્વશેષ ર્વગત મુસ્ક્તકોપર્નષદમાાં દ્રષ્ટવ્ય)
ઉપર્નષદ શ્રવણનાાં અર્ધકારી : ---
આ ઉપર્નષદો મનુષ્યનાાં આર્ધદૈ ર્વક, આર્ધભૌર્તક અને આધ્યાજત્મક – આ ત્રણેય તાપોનો
નાશ કરે છે .તેનાાં પાઠ-શ્રવણ તથા સ્વાધ્યાયથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્પ્ત થાય છે તથા
લોકવાસના, શાસ્ત્રવાસના તથા દે હવાસના – આ ર્ત્રર્વધ વાસનાઓનો નાશ કરે છે . પ ૂવય તથા
પશ્ચાદ ર્વરહત પ્રત્યેક ઉપર્નષદનાાં શાાંર્તપાઠ કરતાાં વેદર્વદ્યાર્વશારદ, વ્રતપારાયણ, સ્નાન
કરે લ, સ્વયાં આત્મતત્ત્વ-ઉપદે ષ્ટાનાાં મુખથી શ્રવણ કરે છે , તે જ્યાાં સુધી પ્રારબ્ધ કમોનો નાશ ન
થાય, ત્યાાં સુધી ‘ જીવનમુક્ત ‘ રહે છે .તે પછી પ્રારબ્ધ નાશ થતાાં જ, મારી ‘ ર્વદે હમુસ્ક્ત ‘ને
પામે છે .
આ ઉપર્નષદો અત્યાંત ગોપનીય છે . જ્ઞાનથી, અજ્ઞાનથી કે પ્રસાંગવશ એનો પથ-શ્રવણ
કરવાથી સાંસારબાંધનથી મુસ્ક્ત મળે છે . જે નાસ્સ્તક છે , કૃતઘ્ન છે , દુરાચારી,
ભગવદભસ્ક્તર્વહીન, શાસ્ત્રચચાયરત છે , તેને ક્યારે ય આપવા નરહ. સેવાપરાયણ ર્શષ્ય, અનુકુળ
તથા આજ્ઞાકારી પુત્ર, ભગવદભક્ત, સુશીલ, સદબુદ્વદ્ધ-સાંપિ તથા સદાચારી હોય, તેની સારી
રીતે પરીક્ષા કરીને, આ ઉપર્નષદોનુાં જ્ઞાન આપવુ.ાં

ઉપર્નષદોનાાં ર્વભાગ તથા શાસ્ન્તમન્ત્રો (શાાંર્તપાઠ) : ----


તે સવય ઉપર્નષદોનાાં અલગ-અલગ ર્વભાગ તથા શાાંર્તમન્ત્રો તમે સાાંભળો :
(૧) ઐતરે ય (૨) કૌષીતકીબ્રાહ્મણ (૩) નાદચબિંદુ (૪) આત્મપ્રબોધ (૫) ર્નવાયણ (૬)
મુદ્ગલ (૭) અક્ષમાચલકા (૮) ર્ત્રપુરા (૯) સૌભાગ્યલક્ષ્મી (૧૦) બહ્વૃચ--- આ દશ ઉપર્નષદો
ઋગ્વેદીય છે . તેનો શાાંર્તમાંત્ર છે “વાક્ મે મનર્સ પ્રર્તષ્ષ્ઠતા.“ ઈત્યારદ છે .
(૧) ઈશ કે ઈશાવાસ્ય (૨) બ ૃહદારણ્યક (૩) જાબાલ (૪) હાંસ (૫) પરમહાંસ
(૬) ર્ત્રર્શખીબ્રાહ્મણ (૭) માંડલબ્રાહ્મણ (૮) પૈન્ગલ (૯) અધ્યાત્મ (૧૦) યાજ્ઞવલ્ક્ય
(૧૧) શાટયIયની (૧૨)મુસ્ક્તક-વગેરે ઓગણીસ ઉપર્નષદો શુક્લ યજુવેદનાાં છે . તેનો
શાાંર્તમાંત્ર છે : “પ ૂણયમદઃ પ ૂણયર્મદમ્ પ ૂણાય ત્પ ૂણયમ“્
(૧) કઠવલ્લી (૨) તૈર્ત્તરીય (૩) બ્રહ્મ (૪) કૈ વલ્ય (૫) શ્વેતાશ્વતર (૬) નારાયણ
(૭) અમ ૃતચબિંદુ (૮) બ્રહ્મર્વદ્યા(૯)શારીરક (૧૦) યોગર્શખા(૧૧) કલીસાંતરણ(૧૨)
સરસ્વતીરહસ્ય ---વગેરે બત્રીસ ઉપર્નષદો કૃષ્ણ-યજુવેદનાાં છે .તેનો શાાંર્તમાંત્ર છે “સહ નાવવત ુ
સહ નૌ ભુનક્ત ુ.“
(૧) કે ન (૨) છાાંદોગ્ય (૩) આરુચણક (૪) મૈત્રાયણી (૫) મૈત્રેયી (૬) વાસુદેવ
(૭)સન્યાસ(૮) જાબાલદશયન (૯) જાબાચલ... વગેરે સોળ ઉપર્નષદો સામવેદનાાં છે
તેનો શાાંર્તમાંત્ર છે “આપ્યાયન્ત ુ મમાન્ગાર્ન વાક્પ્રાણશ્ચક્ષુ: “
ાં (૩) માન્ર્ુક્ય (૪) અથવયર્શરસ (૫) અથવયર્શખા (૬) બ ૃહજ્જાબાલ
(૧) પ્રશ્ન (૨) મુડક
(૭) ન ૃર્સિંહતાપનીય (૮) નારદપરરવ્રાજક (૯) શાાંરડલ્ય(૧૦) પરમહાંસ પરરવ્રાજક (૧૧)
સ ૂયય
(૧૨) આત્મા (૧૩) પરબ્રહ્મ (૧૪) મહાવાક્ય (૧૫) ગોપાલતાપનીય (૧૬) કૃષ્ણ (૧૭)
ુ ામ
ગરૂડ... વગેરે એકત્રીસ ઉપર્નષદો અથવયવેદનાાં છે . તેનો શાાંર્તમાંત્ર છે “ભદ્રમ્ કણયચભ: શૃણય
દે વા ભદ્રમ્... “.
આ ૧૦૮ ઉપર્નષદો કહ્યાાં છે .

કૈ વલ્ય મુસ્ક્ત : --
- જે લોકો મુસ્ક્તના અચભલાષી છે , જે ર્નત્ય-અર્નત્ય-વસ્ત ુ-ર્વવેક, ઈહલોક-પરલોક-
ુ તા) રૂપ સાધન-
ભોગોથી વૈરાગ્ય, શમ-દમ આરદ ષટસાંપર્ત્ત તથા મોક્ષ-અચભલાષ (મુમક્ષ
ચત ુષ્ટયથી સાંપિ છે , તે શ્રદ્ધાવાન પુરુષ સત્કુલમાાં ઉત્પિ શ્રોર્ત્રય (વેદજ્ઞાન-સાંપિ), શાસ્ત્ર-
અનુરાગી, ગુણવાન, સરલહૃદયી, સવયભ ૂત-રહતમાાં રત, દયા-સમુદ્ર એવાાં સદ્ગુરુ પાસે ર્વર્ધપ ૂવયક
ભેટ લઈને, ર્વર્ધપ ૂવયક ઉપર્નષદોને ભણીને , ર્નરાં તર શ્રવણ-મનન-ર્નરદધ્યાસનનો અભ્યાસ કરે
છે , તે પ્રારબ્ધ ક્ષય થતાાં જ સ્થ ૂલ, સુક્ષ્મ, આર્તવારહક (કારણ ) શરીર નષ્ટ થઈ, પ ૂણયકામ થઈ,
પરબ્રહ્મ (પરમાત્મા )માાં લીન થાય છે . તેને ‘ ર્વદે હમુસ્ક્ત ‘ કે ‘કૈ વલ્ય મુસ્ક્ત ‘ કહે છે . તે જ
પ્રમાણે ક્રમમુસ્ક્તથી બ્રહ્મલોકમાાં બ્રહ્માજીનાાં મુખે વેદાન્તનુાં અનુશીલન કરીને કૈ વલ્ય પામે છે .
તેથી સવયને માટે કે વળ જ્ઞાન દ્વારા જ કૈ વલ્ય મુસ્ક્ત કહેલી છે , કમયયોગ, સાાંખ્યયોગ કે ઉપાસના
આરદ દ્વારા નહીં... આ ઉપર્નષદ છે . ઓર્મર્ત.
(ર્વષ્ણુપરુ ાણ.૩/૪-૩/૬, ભા. ૧૨/૬/૫૨ – ૧૨/૭/૪ મુસ્ક્તક.ઉપ. ૧/૮ – ૧/૫૬ )
૯.IIવેદ અનધ્યાયII

(જે રદવસોએ વેદો, ઉપર્નષદો તથા બ્રહ્મસ ૂત્ર નુાં અધ્યયન-અધ્યાપન ન થાય તે ર્વશે )
અષ્ટમી, ચત ુદય શી, પ્રર્તપદા ( પડવો ), અમાવાસ્યા, પ ૂચણિમા, મહાભરણી (ભરણી નક્ષત્રનાાં
યોગથી થવાવાળુાં પવય-ર્વશેષ ), શ્રવણ નક્ષત્રયુક્ત દ્વાદશી, ર્પત ૃપક્ષની દ્વદ્વતીયા, માઘ શુક્લ
સપ્તમી, આર્શ્વન શુક્લ નવમી --આ ર્તર્થઓમાાં તથા સ ૂયયગ્રહણ અને શ્રોર્ત્રય, ર્વદ્વાનનાાં
પોતાનાાં ઘરે પધારવાના રદને વેદોનુાં અધ્યયન કરવુાં નહીં.
જે રદવસે કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણનો સ્વાગત-સત્કાર કરાયો હોય અથવા કોઈ સાથે ઝઘડો વધી
ગયો હોય, તે રદવસે પણ વેદ-અનધ્યાય રાખવો જોઈએ.
.સાંધ્યાનાાં સમયે, અકાળે મેઘની ગર્જના થાય ત્યારે , કસમયે વષાય થાય ત્યારે , ઉલ્કાપાત કે
વજ્રપાત થાય ત્યારે , પોતાનાાં દ્વારા કોઈ બ્રાહ્મણનુાં અપમાન થાય ત્યારે , મન્વારદ ર્તર્થઓ
આવવાથી તથા યુગારદ ચાર તીથીઓના ઉપસ્સ્થત થવાથી સવય કમોના ફળની ઈચ્છા
રાખવાવાળો કોઈ પણ દ્વદ્વજ વેદાધ્યયન ન કરે .
ત ૃતીયા માધવે શુક્લા ભાદ્રે કૃષ્ણા ત્રયોદશી I
કાર્તિકે નવમી શુદ્ધા માઘે પાંચદશી ર્તર્થ: II૫૦II
એતા યુગાદ્યા: કર્થતા દત્તસ્યાક્ષયકારરકા: II૫૧II
(બ ૃહદ્ નારદપુરાણ.પ ૂવય.૧/૨૫/૫૦-૫૧)
વૈશાખ શુક્લ ત ૃર્તયા, ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી, કાર્તિક શુક્લ નવમી તથા માઘની પ ૂચણિમા –
આ ર્તર્થઓ યુગારદ તીથીઓ કહેવાયેલી છે . આમાાં જે દાન કરાય, તેનાાં પુણ્યને અક્ષય
કરવાવાળી છે .
(અન્ય મત પ્રમાણે યુગની આરદ ર્તર્થઓ આ પ્રમાણે છે . સત્યયુગની કાર્તિક શુક્લ નવમી,
ત્રેતાયુગની વૈશાખ શુક્લ ત ૃર્તયા, દ્વાપરયુગની આરદર્તથી માઘની પ ૂચણિમા અને કચલયુગની
ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી – આ સવય સવય યુગોની આરદર્તથીઓ છે –સ્કાંદપુરાણ તથા
બ ૃ.ના.પુરાણ.પ ૂવય. ૨/૫૬/૧૪૭-૧૪૮)
અશ્વયુક્ શુક્લ નવમી કાર્તિકે દ્વાદશી ર્સતા I
ત ૃતીયા ચૈત્ર માસસ્ય તથા ભાદ્રપદસ્ય ચ II
આષાઢશુક્લદશમી ર્સતા માઘસ્ય સપ્તમી I
શ્રાવણસ્યાષ્ટમી કૃષ્ણા તથાડડષાઢી ચ’ પ ૂચણિમા I
ફાલ્ગુનસ્ય ત્વમાવાસ્યા પૌષસ્યેકાદશી ર્સતા II
કાર્તિકી ફાલ્ગુની ચૈત્રી જ્યેષ્ઠ પાંચદશી ર્સતા II
મન્વાદય: સમાખ્યાતા દત્તસ્યાક્ષયકારરકા: II
(બ ૃહદ્ નારદપુરાણ. પુવયભાગ.૧/૨૫/૫૧-૫૫ ત. ૨/૫૬/૧૪૯-૧૫૧)
આર્શ્વન શુક્લ નવમી, કાર્તિક શુક્લ દ્વાદશી, ચૈત્ર તથા ભાદ્રપદ શુક્લ ત ૃર્તયા, આષાઢ શુક્લ
દશમી, માઘ શુક્લ સપ્તમી, આષાઢ શુક્લ.પ ૂચણિમા, ફાલ્ગુનની અમાવાસ્યા, પૌષ શુક્લ
એકાદશી, તથા કાર્તિક, ફાલ્ગુન, ચૈત્ર અને જ્યેષ્ઠ માસોની પ ૂચણિમા ર્તર્થઓ – આ સવય
મન્વન્તરની આરદર્તથીઓ દશાયવાયેલી છે . જે દાનનાાં પુણ્યને અક્ષય કરવાવાળી છે .
દ્વદ્વજોએ મન્વારદ તથા યુગારદ ર્તર્થઓમાાં શ્રાદ્ધ કરવુાં જોઈએ. શ્રાદ્ધનુાં ર્નમાંત્રણ મળતા,
સ ૂયયગ્રહણનાાં રદવસે, ઉત્તરાયણ અને દચક્ષણાયન પ્રારાં ભના રદવસે, ભ ૂકાંપ થવાનાાં રદવસે,
ગલગ્રહમાાં અને વાદળોથી અંધારાંુ થવાથી વેદનુાં અધ્યયન દ્વદ્વજે ન કરવુ.ાં
આ સવે અનાધ્યાયોમાાં જે દ્વદ્વજ વેદનુાં અધ્યયન કરે છે , તે મુઢમર્ત પુરુષોની સાંતર્ત, બુદ્વદ્ધ,
યશ, લક્ષ્મી, આયુ, બળ તથા આરોગ્યનુાં સાક્ષાત યમરાજ નાશ કરે છે . જે અનધ્યાય-કાળમાાં
અધ્યયન કરે છે , તેને બ્રાહ્મણનો હત્યારો સમજવો જોઈએ ( એટલે કે બ્રહ્મહત્યા જેટલુાં પાપ થાય
છે )
જે બ્રાહ્મણ વેદ-શાસ્ત્રોનુાં અધ્યયન ન કરીને, અન્ય કમોમાાં પરરશ્રમ કરે છે , તેને શુદ્રના ત ુલ્ય
જાણવો અને તે નરકનો ર્પ્રય અર્તર્થ છે . વેદાધ્યયન રરહત બ્રાહ્મણના ર્નત્ય, નૈર્મર્ત્તક, કામ્ય
તથા બીજાાં વૈરદક કમો છે , તે સવય ર્નષ્ફળ થાય છે .
ભગવાન ર્વષ્ણુ શબ્દબ્રહ્મ(વેદ)મય છે અને વેદો સાક્ષાત શ્રી હરરનુાં સ્વરૂપ મનાયેલ ુાં છે . જે
બ્રાહ્મણ વેદોનુાં અધ્યયન કરે છે , તે સવય કામનાઓને પ્રાપ્ત કરે છે .
(સાંદભય : (બ ૃહદ્ નારદપુરાણ. પુવયભાગ.૧/૨૫ )
II ઈર્ત વેદ–અનધ્યાય II
૯.II શાાંકરભાષ્યસ્થ ર્વષય અનુક્રમ II

પાદ-------------------------ર્વષય-------------------------

૧.સમન્વય-અઘ્યાય :
સવેષામર્પ વેદાન્તવાક્યાનામ્ સાક્ષાત્પરમ્પરયા વા પ્રત્યગચભિાડદ્વદ્વતીયે બ્રહ્મચણ
તાત્પયયર્મર્ત સમન્વય: પ્રદર્શત
િ ઃ II
સવય વેદાાંતવાક્યોનો સાક્ષાત્ અથવા પરાં પરાથી પ્રત્યગાત્માથી અચભિ, અદ્વદ્વતીય બ્રહ્મમાાં જ
તાત્પયય છે – એવો સમન્વય, પ્રથમ અધ્યાયમાાં દશાયવાયો છે .
પ્રથમ: પાદ:--સ્પષ્ટ બ્રહ્મચલિંગયુક્તાર્ન વાક્યાર્ન ર્વચારરતાર્ન I
સમન્વય-અધ્યાયનાાં પ્રથમ પાદમાાં સ્પષ્ટ બ્રહ્મચલિંગ યુક્ત વાક્યોનો ર્વચાર કરવામાાં
આવ્યો છે .
દ્વદ્વતીયઃ પાદ: -અસ્પષ્ટ બ્રહ્મચલિંગયુક્તાન્યુપાસ્ય બ્રહ્મ ર્વષયાચણ વાક્યાર્ન ચચન્ત્યમ્ I
અસ્પષ્ટ બ્રહ્મચલિંગનાાં હોતાાં પણ, ઉપાસ્ય-બ્રહ્મ-ગત વાક્યોનાાં ર્વષયમાાં ર્વચાર કરવામાાં
આવ્યો છે .
ત ૃતીય: પાદ:-- અસ્પષ્ટ બ્રહ્મચલિંગાર્ન પ્રાયશો જ્ઞેય-બ્રહ્મ ર્વષયાચણ વાક્યાર્ન ચચસ્ન્તતાર્ન I
અસ્પષ્ટ બ્રહ્મચલિંગનાાં હોતાાં, ખાસ કરીને જ્ઞેય-બ્રહ્મ ર્વષયક વાક્યોનો અત્રે ર્વચાર કરવામાાં
આવ્યો છે .
ચત ુથય: પાદ: --પ્રધાન ર્વષયત્વેન સાંરદહ્યમાનાન્યવ્યક્તાજારદ પદાર્ન ચચસ્ન્તતાર્ન I
પ્રધાનર્વષયક સાંદેહયુક્ત અવ્યક્ત, અજા ર્વ. પદો ર્વષયક ર્વચાર કરવામાાં આવ્યો છે .

૨.અર્વરોધ-અધ્યાય:
પ્રથમાધ્યાયેન વેદાન્તાનામદ્વયે બ્રહ્મચણ ર્સદ્ધે સમન્વયે , તત્ર સાંભાર્વત સ્મ ૃર્તતકાયરદ
ુ ેચલિંગશ્રુતેરપ્યર્વરુદ્ધતા
ર્વરોધમાશાંક્ય તત્પરરહારપ ૂવયકમર્વરોધો દર્શિતઃ તથા ભ ૂતભોક્ર્ત્ુશ્રત
પ્રર્તપારદત: II
પ્રથમ અધ્યાયથી કહેલાાં સવયવેદાન્તોનો ર્સદ્ધ, અદ્વદ્વતીય બ્રહ્મમાાં સમન્વયમાાં સાંભાર્વત
સ્મ ૃર્ત, તકય ર્વ.ની શાંકાનાાં પરરહારપ ૂવયક અર્વરોધ (સામાંજસ્ય ) દશાયવાયો છે . તેમજ ભ ૂતશ્રુર્ત,
ભોક્ર્ત્ુશ્રર્ુ ત તેમજ ચલિંગશ્રુતર્તનો અર્વરોધ (સામાંજસ્ય ) પ્રર્તપારદત છે .
પ્રથમ: પાદ: -- સાાંખ્યયોગકાણાદારદસ્મ ૃર્તચભ: સાાંખ્યારદપ્રયુક્તૈસ્તકે શ્ચ ર્વરોધો
વેદાન્તસમન્વયસ્ય પરરહૃત: I
સાાંખ્ય, યોગ, કાણાદ ર્વ. સ્મ ૃર્તઓથી અને સાાંખ્ય ર્વ.થી પ્રયુક્ત તકો દ્વારા કરાયેલાાં
વેદાન્તસમન્વય ર્વશે ર્વરોધોનો પરરહાર કરાયેલો છે .
દ્વદ્વતીયઃ પાદ: સાાંખ્યારદમતાનામ્ દુષ્ટત્વાં પ્રર્તપારદતમ્, સ્વપક્ષસ્થાપન-
પરપક્ષર્નરાકરણરૂપ-પક્ષદ્વયાત્મકત્વારદર્તર્વચારાસ્ય I
સાાંખ્ય ર્વ. મતો દુષ્ટ (અપ્રમાચણક) છે , તે પ્રર્તપારદત થયુાં છે . તથા સ્વપક્ષનુાં સ્થાપન અને
પરપક્ષનુાં ર્નરાકરણ કરતાાં બાંને પક્ષોનો ર્વચાર પણ રજુ કરે લ છે .
ત ૃતીય: પાદ: -- પ ૂવયભાગેન પાંચમહાભ ૂતસ ૃષ્ટયારદશ્રુર્તનાાં પરસ્પર ર્વરોધ: પરરહૃત: I
ઉત્તરભાગેન ત ુ જીવ ર્વષયશ્રુર્તનામ્ I
અહીં પ ૂવયભાગથી પાાંચમહાભ ૂતોની સ ૃષ્ષ્ટ ર્વષયક શ્રુર્તઓનો પરસ્પર ર્વરોધનો પરરહાર
કરાયેલો છે . તેમજ ઉત્તરભાગથી જીવર્વષયક શ્રુર્તઓનો પરસ્પર ર્વરોધનો પરરહાર કરાયેલો
છે .
ચત ુથય: પાદ:-- ચલિંગશરીરીષ્ન્દ્રયારદર્વષયશ્રુર્તનાાં ર્વરોધ પરરહાર: I
સ ૂક્ષ્મશરીર, ઈષ્ન્દ્રય ર્વ. ર્વષયક શ્રુર્તનો ર્વરોધ પરરહાર કરાયેલો છે .

૩.સાધન-અધ્યાય:
ત ૃતીયે સાધનાખ્યે અધ્યાયે ર્વરર્તસ્તત્ત્વાં પદ-અથય પરરશોધનમ્ તથા ચ
ગુણોપસાંહ્રુર્તબયરહરાં ગારદસાધાનમ્ ર્નરદિ ષ્ટમ્ II
ત ૃતીય સાધન નામનાાં અધ્યાયમાાં વૈરાગ્ય-ર્નરૂપણ તત્-ત્વમ્ પદ-અથોનાાંપરરશોધન, પર-
અપર બ્રહ્મર્વદ્યાનાાં ગુણોનો ઉપસાંહાર, તત્ત્વજ્ઞાનમાાં શમ ર્વ. અંતરાં ગ-સાધન તથા યજ્ઞ ર્વ.
બરહરાં ગ-સાધનોનો ર્વચારનો ર્નદે શ થયેલો છે .
પ્રથમ: પાદ: -- જીવસ્ય પરલોક-ગમન-આગમને ર્વચાયયમ ્ વૈરાગ્યમ્ પ્રર્તપારદતમ્I
આ પાદમાાં જીવાત્માનાાં પરલોક-ગમન કે આગમન ર્વષયક ર્વચાર કરીને વૈરાગ્યનુાં
ર્નરૂપણ કરાયેલ ુાં છે .
દ્વદ્વતીયઃ પાદ:-- પ ૂવયભાગેન ત્વાં-પદ-અથયઃ: શોર્ધતઃ I ઉત્તરભાગેન તત્-પદ-અથયઃ I
પ ૂવયભાગથી ત્વમ્-પદ-અથયન ુાં તથા ઉત્તરભાગથી તત્-પદ-અથયન ુાં પરરશોધન કરાયુાં છે .
ત ૃતીય: પાદ: -- ર્નગુયણે બ્રહ્મચણ નાનાશાખાપરઠતોડપુનારુક્તમ્ પદોપસાંહાર: કૃતઃ I
પ્રસાંગાચ્ચ સગુણર્વદ્યાસુ શાખાન્તરીય ગુણોપસાંહાર અનુપસાંહારોં ર્નરુર્પતોં I
ર્નગુયણ બ્રહ્મમાાં જુદી-જુદી શાખાઓમાાં કર્થત અપુનરોક્ત પદોનો ઉપસાંહાર કરે લો છે . તેમજ
પ્રસાંગપ્રાપ્ત સગુણર્વદ્યાઓમાાં પરઠત ગુણોનો ઉપસાંહાર તથા અનુપસાંહારનુાં ર્નરૂપણ કરે લ ુાં છે .
ચત ુથય: પાદ:-- ર્નગુયણ બ્રહ્મર્વદ્યાયા બરહરાં ગસાધનાન્યાશ્રમધમય યજ્ઞ-દાનારદર્ન ચ
અંતરાં ગસાધનાર્ન શમ-દમ-ર્નરદધ્યાસનારદર્ન નીરુર્પતાર્ન I
ર્નગુયણબ્રહ્મર્વદ્યામાાં બરહરાં ગ-સાધનભ ૂત યજ્ઞ, દાન ર્વ. આશ્રમધમય અને અંતરાં ગ-સાધનભ ૂત
શમ, દમ, ર્નરદધ્યાસન ર્વ. ર્નરુર્પત છે .

૪.ફલ-અધ્યાય:
ચત ુથે ફલાધ્યાયે જીવતો મુસ્ક્તરુત્ક્રાાંતેગયર્તરુત્તરા, બ્રહ્મપ્રાપ્પ્ત બ્રહ્મલોકાર્વર્ત પદાથયસગ્ર
ાં હઃ
કૃતઃ II
ચત ુથય અધ્યાયમાાં બ્રહ્મનો સાક્ષાત્કાર થતાાં જીર્વત અવસ્થામાાં મુસ્ક્ત (જીવનમુસ્ક્ત ),
ઉપાસકનુાં મરણપછીનુાં ઉત્તરમાગય (દે વયાનમાગય )થી ગમન, ર્નગુયણ બ્રહ્મર્વદની બ્રહ્મપ્રાપ્પ્ત
અને સગુણ-સાકાર બ્રહ્મ ઉપાસકની બ્રહ્મલોક પ્રાપ્પ્તનુાં ર્નરૂપણ છે . આ પ્રમાણે પદાથયનો સાંગ્રહ
છે .
પ્રથમ: પાદ: -- શ્રવણાદ્યાવ ૃત્ત્યા ર્નગુયણ બ્રહ્મ, ઉપાસનાવ ૃત્ત્યા સગુણમ્ વા બ્રહ્મસાક્ષાત્કૃત્ય
જીવતઃ પાપપ ૂણ્યાલેપલક્ષણા જીવન્મુસ્ક્તરચભરહતા I
શ્રવણ ર્વ.ની આવ ૃર્ત્તથી ર્નગુયણ બ્રહ્મ તથા ઉપાસનાથી સગુણ-સાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર
કરીને, જીર્વત અવસ્થામાાં પાપપ ૂણ્યનાાં લેપનાાં ર્વનાશરૂપ જીવનમુસ્ક્ત કહેવાય્ર્લી છે .
દ્વદ્વતીયઃ પાદ:-- ર્મ્રયમાણસ્યોત્ક્રાાંર્ત પ્રકારર્શ્ચસ્ન્તત: I
મરણ-ઉન્મુખનાાં ઉત્ક્રાાંર્તનો પ્રકારનો ર્વચાર થયો છે .
ત ૃતીય: પાદ: -- સગુણબ્રહ્મર્વદો મ ૃતાસ્યોત્તરમાગોડચભરહતઃ I
સગુણ-સાકાર બ્રહ્મર્વદ મરણ પામતાાં, તેની ઉત્તરમાગય (દે વયાનમાગય )થી ઉત્ક્રાાંર્ત-ગર્ત
કહેવાયેલી છે .
ચત ુથય: પાદ:-- પ ૂવયભાગેન ર્નગુયણ બ્રહ્મર્વદો ર્વદે હકૈ વલ્ય પ્રાપ્પ્તરુક્તા I ઉત્તરભાગેન સગુણ
બ્રહ્મર્વદો બ્રહ્મલોકે સ્સ્થર્તરચભરહતેર્ત II
આ ચોથા અને અંર્તમ પાદમાાં પ ૂવયભાગથી ર્નગુયણ બ્રહ્મર્વદની ર્વદે હ-કૈ વલ્ય-પ્રાપ્પ્ત
કહેવાયેલી છે . તથા ઉત્તરભાગથી સગુણ-સાકાર-બ્રહ્મ ઉપાસકની બ્રહ્મલોકમાાં સ્સ્થર્ત ર્નરુપીત
થયેલી છે . આ પ્રમાણે પદાથોનો સાંગ્રહ કરાયેલો છે .
IIઈર્ત શાાંકરભાષ્યસ્થ ર્વષયણામનુક્રમ: II
૧૦.IIસાંદભય ગ્રાંથસ ૂચચII

(૧) શુક્લ યજુવેદીય ઈશાવાસ્ય ઉપર્નષદ – શાાંકરભાષ્ય


(૨) સામવેદીય કેન ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૩) કૃષ્ણ યજુવેદીય કઠ ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૪) અથવયવેદીય પ્રશ્ન ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૫) અથવયવેદીય મુડાં ક ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૬) અથવયવેદીય માન્ર્ુક્ય ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૭) કૃષ્ણ યજુવેદીય તૈર્ત્તરીય ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૮) ઋગ્વેદીય ઐતરે ય ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૯) સામવેદીય છાાંદોગ્ય ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૧૦) શુક્લ યજુવેદીય બ ૃહદારણ્યક ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૧૧) કૃષ્ણ યજુવેદીય શ્વેતાશ્વતર ઉપર્નષદ – શાાંકરભાષ્ય
(૧૨) શુક્લ યજુવેદીય) જાબાલ ઉપર્નષદ
(૧૩) ઋગ્વેદીય કૌષીતકીબ્રાહ્મણ ઉપર્નષદ
(૧૪) શુક્લ યજુવેદીય મુસ્ક્તકોપર્નષદ
(૧૫) કૃષ્ણ યજુવેદીય શુકરહસ્ય ઉપર્નષદ
(૧૬) “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્યમ “ -વાચસ્પર્ત ર્મશ્રકૃત “ભામતી“ વ્યાખ્યા (મ ૂળસાંસ્કૃત)
(૧૭) “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્યમ -“ગોર્વન્દાનાંદ પ્રણીત “રત્નપ્રભા“ વ્યાખ્યા (મ ૂળસાંસ્કૃત)
(૧૮) “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્યમ “ -આનાંદચગરર રચચત “ન્યાયર્નણયય“ વ્યાખ્યા (મ ૂળસાંસ્કૃત)
(૧૯) વૈયાર્સક ન્યાયમાલા – ભારતીતીથયમર્ુ ન પ્રણીત
(૨૦) “ જૈર્મર્નસ ૂત્ર “ (પ ૂવયમીમાાંસાસ ૂત્ર)–શાબરભાષ્ય
(૨૧) શ્રીમદ્ભગવદ્ગીતા – શાાંકરભાષ્ય
(૨૨) શ્રીમદ્ભાગવત મહાપુરાણ
(૨૩) બ ૃહદ્ નારદ પુરાણ
(૨૪) ઋગ્વેદ સાંરહતા
(૨૫) યજુવેદ સાંરહતા
(૨૬) સામવેદ સાંરહતા
(૨૭) અથવયવેદ સાંરહતા
(૨૮) શ્રીમદ્ આરદ શાંકરાચાયય પ્રણીત -“સવયવેદાન્તર્સદ્ધાાંતસારસાંગ્રહ “
(૨૯) શ્રી માધવાચાયય ર્વરચચત -“જૈર્મનીય ન્યાયમાલા“
(૩૦) શ્રી પાથયસારર્થ ર્મશ્ર પ્રણીત -“શાસ્ત્રદીર્પકા“
(૩૧) “મીમાાંસાદશયનમ્–શાબરભાષ્ય “ -(તકય પાદ)–ડૉ.ઉમાશાંકર શમાય ‘ઋર્ષ’
(૩૨) “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્ય -“ભામતી-રત્નપ્રભા–અનુવાદ- વ્યાખ્યા—ડૉ.મહાપ્રભુલાલ
ગોસ્વામી
૧૧.IIવેદોનાાં મહાવાક્યનો ઉપદે શ ત.વ્યાખ્યા (કૃ.યજુ.)II

(સાંદભય : કૃષ્ણ યજુવેદીય – શુકરહસ્ય ઉપર્નષદ )


એક સમય મહાતેજસ્વી, સમસ્ત વેદોનાાં જ્ઞાતા, તપોનીર્ધ મહર્ષિ બાદરાયણ ‘”વેદવ્યાસ“
એ પાવયતી સહીત ભગવાન શાંકરને દાંડવત્ પ્રણામ કરીને, હાથ જોડીને પ્રાથયના કરતાાં કહ્ુાં
કે
“ હે દે વદે વ ! જીવનાાં બાંધનને કાપવાવાળા દ્રઢ વ્રતને ધારણ કરવાવાળા પ્રભો ! મારાાં પુત્ર
શુકદે વને વેદાધ્યાયનને માટે કરવામાાં આવનાર ઉપનયન સાંસ્કાર કમયમાાં આ પ્રણવ અને
ગાયત્રી માંત્રનાાં ઉપદે શનો સમય આવી ગયો છે .આપની કૃપાથી તે ચારે પ્રકારનાાં મોક્ષ –
સાયુજ્ય, સામીપ્ય, સારુપ્ય તથા સાલોક્ય મોક્ષને પ્રાપ્ત કરે .
ભગવાન શાંકરે કહ્ુ-ાં “મારાાં દ્વારા કૈ વલ્યરૂપ સાક્ષાત સનાતન પરબ્રહ્મનો ઉપદે શ આપતાાં,
તમારો પુત્ર વૈરાગ્યપ ૂવયક સવય કઈ ત્યાગ કરીને, સ્વતઃ પ્રકાશસ્વરૂપ પ્રાપ્ત કરી લેશે. તાત્પયય એ
છે કે –મારાાં દ્વારા તમારા પુત્રને બ્રહ્મજ્ઞાનનો ઉપદે શ કરાવવાનો આગ્રહ કરશો. તો પુત્ર ર્વરક્ત
થઈ જશે.
ત્યારે કૃતકૃત્ય શ્રી. શુકદે વજી આવીને અત્યાંત ભસ્ક્તપ ૂવયક ભગવાન શીવથી પ્રણવનીદીક્ષા
ગ્રહણ કરી અને તેમને પ્રાથયના કરીકે – “દે વાર્ધદે વ ! સચ્ચ્ચદાનાંદ સ્વરૂપ ! સવયજ્ઞ ! આપ પ્રસિ
હો. આપે મને પ્રણવનાાં અંતગયત તથા તેનાાંથી પરે સ્સ્થત પરબ્રહ્મનો ઉપદે શ તો કયો, હવે હુ ાં
ર્વશેષતઃ “તત્ત્વમર્સ“, “પ્રજ્ઞાનાં બ્રહ્મ“ પ્રભ ૃર્ત ચારે ય વેદોનાાં ચારે ય મહાવાક્યોનો ષડાંગન્યાસ
ક્રમપ ૂવયક સાાંભળવા ઈચ્છાં છાં. આપ કૃપા કરીને તેન ુાં રહસ્ય બતાવો II૭-૧૧II
ભગવાન સદાર્શવ બોલ્યાાં –“હે જ્ઞાનર્નર્ધ શુકદે વ ! તમે વેદોમાાં છપાયેલાાં, પ ૂછવાને યોગ્ય
રહસ્યને જ પ ૂછ્ુાં છે . તેથી “રહસ્યોપર્નષદ્દ“ નામથી પ્રર્સદ્ધ આ ગ ૂઢ રહસ્યમય ઉપદે શનો
ષડાંગન્યાસ સરહત વણયન કરાંુ છાં, જેને સારી રીતે જાણી લેવા માત્રથી સાક્ષાત્ મોક્ષ પ્રાપ્ત થાય
છે , એમાાં સાંશય નથી. ર્નયમ છે કે–-ગુરુ અંગહીન વાક્યોનો ઉપદે શ કરે નહીં. સવય મહાવાક્યોનો
ઉપદે શ તેનાાં ષડાંગની સાથે જ કરે . જેવી રીતે ચારે વેદોમાાં ઉપર્નષદ ભાગ (જ્ઞાનકાાંડ) ર્શર:
સ્થાર્નય (સવોત્તમ) છે , તેમ સમસ્ત ઉપર્નષદોમાાં આ “રહસ્યોપર્નષદ્દ“ સવોત્તમ છે . જે
ર્વચારવાને આમાાં ઉપરદષ્ટ બ્રહ્મનુાં ધ્યાન કયુ,ું તેને પુણ્યના હેત ુભ ૂત તીથયસ્થાન, માંત્રજપ,
વેદપાઠ તથા જપ વગેરેથી શુાં પ્રયોજન? મહાવાક્યોનો અથયનો સો વષય સુધી ર્વચાર કરવાથી
જે ફળ પ્રાપ્ત થાય છે , તે તેનાાં ઋર્ષ આરદ સ્મરણ તથા ધ્યાનપ ૂવયક એક વારના જપથી જ
પ્રાપ્ત થઈ જાય છે II૧૨-૧૭II
પહેલાાં ઋર્ષ આરદ ષડાંગનો પાઠ કરીને, પુનઃ તેનો મસ્તક આરદમાાં ન્યાસ કરવો જોઈએ.
ॐ અસ્ય શ્રીમહાવાક્યમહામન્ત્રસ્ય હાંસ ઋર્ષ: I અવ્યક્ત ગાયત્રી છાંદ: I પરમહાંસો દે વતા I
હાં બીજમ્ I સ: શસ્ક્ત: I સોડહાં રકલકમ્ I મમ પરમહાંસપ્રીત્યથે મહાવાક્યજપે ર્વર્નયોગઃ II
નીચે જણાવ્યાાં પ્રમાણે બિે હાથોની ર્નરદિ ષ્ટ આંગળીઓનો સ્પશય કરી ન્યાસ કરવો જોઈએ-
“સત્યાં જ્ઞાનમનન્તમ્ બ્રહ્મ “ અન્ગુષ્ટIભ્યામ્ નમઃ I “ર્નત્યાનાંદો બ્રહ્મ “ તર્જનીભ્યામ્ સ્વાહા I
“ર્નત્યાનાંદમયમ્ બ્રહ્મ “ મધ્યમાભ્યામ્ વષટ્ I“યો વૈ ભ ૂમા “ અનાર્મકાભ્યામ્ હુમ ્ I
“યો વૈ ભ ૂમાર્ધપર્ત “કર્નષ્ઠીકાભ્યામ્ વોંષટ્ I “એકમેવાદ્વીતીયમ્ બ્રહ્મ “કરતલકરપ ૃષ્ઠાભ્યામ ્
ફટ્ II
નીચે પ્રમાણે હૃદય આરદનો સ્પશય કરીને ન્યાસ કરવો.
“સત્યાં જ્ઞાનમનન્તમ્ બ્રહ્મ “ હૃદયાય નમઃ I “ર્નત્યાનાંદમયો બ્રહ્મ “ર્શરસે સ્વાહા I
“ર્નત્યાનાંદમયમ્ બ્રહ્મ “ર્શખાયૈ વષટ્ I “યો વૈ ભ ૂમા “કવચાય હુમ ્ I“યો વૈ ભ ૂમાર્ધપર્ત:
“નેત્રત્રયાય વોંષટ્ I“એકમેવાદ્વીતીયમ્ બ્રહ્મ “અસ્ત્રાય ફટ્ I “ભ ૂભુવ
ય ઃ સ્વરોમ્ ઈર્ત રદગ્બાંધ: II
અથ ધ્યાનમ્ I
“ર્નત્યાનાંદમ્ પરમસુખદમ્ કે વલાં જ્ઞાનમ ૂર્તિમ ્ I
દ્વન્દ્વાર્તતમ્ ગગનસદૃશમ્ તત્ત્વમસ્યારદલક્ષ્યમ્ II
એકાં ર્નત્યાં ર્વમાલમચલમ્ સવયર્ધસાચક્ષભ ૂતમ્ I
ભાવાર્તતમ્ ર્ત્રગુણરરહતમ્ સદ્ગુરુમ ્ તાં નમાર્મ II
II ઈર્ત પ્રથમ ખાંડ: II

મહાવાક્ય ચાર છે : (૧) “ॐ પ્રજ્ઞાનમ્ બ્રહ્મ“ (૨) “ॐ અહાં બ્રહ્માસ્સ્મ“ (૩) “ॐ તત્ત્વમર્સ“
(૪) “ॐ અયમાત્મા બ્રહ્મ“
આમાાંથી “તત્ત્વમર્સ “ આ અદ્વૈતના પ્રર્તપાદક મહાવાક્યનો જ લોકો જપ કરે છે , તે
ભગવાન શાંકરની સાયુજ્યમુસ્ક્તનાાં અર્ધકારી થાય છે .
હવે “તત્ત્વમર્સ“ મહાવાક્યના “તત્“ પદરૂપ મહામાંત્રના ઋર્ષ આરદ સ્મરણ તથા ન્યાસ
કરવો જોઈએ-
“ॐ તત્પદમહામાંત્રસ્ય પરમહાંસ ઋર્ષ: I અવ્યક્તગાયત્રી છાંદઃ I પરમહાંસો દે વતા I હાં
બીજમ્ I સ: શસ્ક્તઃ I સોડહાં કીલકમ્ I મમ સાયુજ્યમુક્ત્યથે જપે ર્વર્નયોગઃ I
અથ કરન્યાસ I “તત્પુરુષાય “અન્ગુષ્ઠાભ્યામ્ નમઃ I “ઈશાનાય “તર્જનીભ્યામ્ સ્વાહા I
“અઘોરાય “ મધ્યમાભ્યામ્ વષટ્ I “સદ્યોજાતાય ““ અનાર્મકાભ્યામ્ હુમ ્ I “વામદે વાય
““કર્નષ્ઠીકાભ્યામ્ વોંષટ્ I“તત્પુરુષેશાનાઘોરસદ્યોજાતવામદે વેભ્યો નમઃ ““કરતલકરપ ૃષ્ઠાભ્યામ ્
ફટ્ II
ઉપરોક્ત રીતથી હૃદય આરદ ન્યાસ તથા રદગ્બાંધ કરવો.
અથ ધ્યાનમ્ I
“જ્ઞાનમ્ જ્ઞેયમ્ જ્ઞાનગમ્યાદર્તતમ્ શુદ્ધમ્ બુદ્ધમ્ મુક્તમપ્યવ્યયમ્ ચ I
સત્યાં જ્ઞાનમ્ સચ્ચ્ચદાનન્દરૂપમ્ ધ્યાયેદેવ ાં તન્માહો ભાજનમ્ II
“તત્ત્વમર્સ“મહાવાક્યના “ત્વમ્“પદના ઋર્ષ આરદ જપ તથા ન્યાસ ર્નમ્ન પ્રકારથી કરવાાં
જોઈએ
“ॐ ત્વાંપદમહામાંત્રસ્ય ર્વષ્ણુરય ુ ર્ષ: I ગાયત્રી છાંદઃ I પરમાત્મા દે વતા I ઐમ્ બીજમ્ I ક્લીમ્
શસ્ક્તઃ I સૌ: કીલકમ્ I મમ મુક્ત્યથે જપે ર્વર્નયોગઃ I
અથ કરન્યાસ I “વાસુદેવાય“અન્ગુષ્ઠાભ્યામ્ નમઃ I “સાંકષયણIય“તર્જનીભ્યામ્ સ્વાહા I
“પ્રદ્યુમ્નાય“ મધ્યમાભ્યામ્ વષટ્ I “અર્નરુદ્ધાય“ અનાર્મકાભ્યામ્ હુમ ્ I
“વાસુદેવાય“કર્નષ્ઠીકાભ્યામ્ વોંષટ્ I “વાસુદેવાય સાંકષયણIય પ્રદ્યુમ્નાય અર્નરુદ્ધાય
“કરતલકરપ ૃષ્ઠાભ્યામ ્ ફટ્ II
અથ ધ્યાનમ્ I
“જીવત્વાં સવયભ ૂતાનામ્ સવયત્રાખાંડર્વગ્રહમ્ I
ચચત્તાહાંકારયન્તારમ્ જીવાખ્યમ્ ત્વાંપદમ્ ભજે II
(જે સવય પ્રાણીઓનાાં જીવ તત્ત્વનો બોધક છે , જેની મ ૂર્તિ સવયત્ર અખાંરડત છે અને જે ચચત્ત
તથા અહાંકારનો ર્નયાંત્રણકતાય છે , તે “ત્વમ” પદનાાં દ્વારા બોધ્ય --‘જીવાત્મા‘ નામક પરમેશ્વરનુાં
અમે સ્મરણ કરીએ છીએ.)
અંતમાાં “તત્ત્વમર્સ“ મહાવાક્યના અંર્તમ ત્રીજુ ાં “અર્સ“ પદનાાં ઋર્ષ આરદ તથા ન્યાસમન્ત્રો
કહેવાય છે .
“ॐ ‘“અર્સ“પદમહામન્ત્રસ્ય મન ઋર્ષ: I ગાયત્રી છાંદઃ I અધયનારરશ્વરો દે વતા I
અવ્યક્તારદચબિજમ્ I ન ૃર્સિંહ: શસ્ક્તઃ I પરમાત્મા કીલકમ્ I જીવબ્રહ્મૈક્યાથે જપે ર્વર્નયોગઃ I
અથ કરન્યાસ I “પ ૃર્થવીદ્વયણુકાય” “અન્ગુષ્ઠાભ્યામ્ નમઃ I “અબ્દ્વયણુકાય“તર્જનીભ્યામ્
સ્વાહા I “તેજોદ્વયણુકાય“ મધ્યમાભ્યામ્ વષટ્ I “વાયુદ્વયણુકાય“ અનાર્મકાભ્યામ્ હમ
ુ ્I
“આકાશદ્વયણુકાય“કર્નષ્ઠીકાભ્યામ્ વોંષટ્ I
“પ ૃર્થવ્યપ્તેજોવાય્વાકાશદ્વયણુકેભ્ય:“કરતલકરપ ૃષ્ઠાભ્યામ ્ ફટ્ II
ઉપરોક્ત પ્રકારે હૃદય આરદ ન્યાસ તથા રદગ્બાંધ કરવો
અથ ધ્યાનમ્ I
“જીવો બ્રહ્મેતી વાક્યાથય યાવદસ્તી મનઃસ્સ્થર્ત: I
ઐક્યમ્ તત્ત્વાં લયે કુવયન્ધ્યાયેદર્સપદમ્ સદા II
(જ્યાાં સુધી મનની સ્સ્થર્ત છે , એટલે કે જ્યાાં સુધી મનોનાશ નથી થઈ જતો, ત્યાાં સુધી
“જીવાત્મા” એ બ્રહ્મ (પરમાત્મા) છે “ આ વાક્યાથયનાાં રૂપમાાં “અર્સ“ પદનુાં ચચિંતન કરવુાં એટલે કે
“અર્સ“ પદ “જીવાત્મા તથા બ્રહ્મ (પરમાત્મા)ની એકતા“ દશાયવે છે --એ ભાવનુાં મનન કરતાાં
રહેવ.ુાં પછી તેમ કરતાાં-કરતાાં જયારે મનનો લય થઈ જાય, ત્યારે જીવાત્મા અને બ્રહ્મ
(પરમાત્મા)ની એકતારૂપ તત્ત્વનો અનુભવ કરતાાં “અર્સ“ પદનાાં તાત્પયયને ધ્યાનના દ્વારા
પ્રત્યક્ષ કરતા રહેવ)ુાં
આ પ્રમાણે મહાવાક્યના ષડાંગ ન્યાસ દશાયવ્યાાં છે .
IIઈર્ત દ્વદ્વતીય ખાંડ: II

હવે “રહસ્યોપર્નષદ્દ“ નાાં ર્વભાગ પ્રમાણે મહાવાક્યોના અથય સરહત વ્યાખ્યા કહેવાય છે :--

“પ્રજ્ઞાનમ્ બ્રહ્મ“
આ મહાવાક્યમાાં જેનાાં દ્વારા પ્રાણી જુએ છે , જગતનાાં ર્વષયોને સાાંભળે છે , સુઘ
ાં ે છે , વાણી
દ્વારા કહે છે અને રસજ્ઞાન કરે છે , તેને “પ્રજ્ઞાન“ કહેવાય છે . ચત ુમુખ
ય ી બ્રહ્મા, ઈન્દ્ર, દે વગણ,
મનુષ્ય તથા પશુઓમાાં પણ એક જ ચેતન તત્ત્વ બ્રહ્મ છે , તે જ ‘પ્રજ્ઞાન‘ (જ્ઞાનરુપ ) “બ્રહ્મ“
મારામાાં પણ છે II ૧–૨ II

“અહાં બ્રહ્માસ્સ્મ“
બ્રહ્મર્વદ્યાનાાં પ્રાપ્ત કરવાનાાં અર્ધકારી આ માનવ દે હમાાં પરરપ ૂણય પરમાત્મા બુદ્વદ્ધનાાં
સાક્ષીરૂપથી અવસ્સ્થત થઈને, સ્ફુરરત થતાાં “અહાં“ કહેવાય છે . તે સ્વતઃ પ ૂણય પરમાત્મા અહીં
“બ્રહ્મ“ શબ્દથી વચણિત છે તથા “અસ્સ્મ“ (હુ ાં છ્રાં ) આ પદ તેની સાથે, પોતાની એકતાનો બોધ
કરાવે છે , તેથી “હુ ાં બ્રહ્મ(પરમાત્મા) સ્વરૂપ જ છાં“ II૩–૪II

“તત્ત્વમર્સ“
“તત્ત્વમર્સ“આ મહાવાક્યમાાં સ ૃષ્ષ્ટનાાં પ ૂવય એકમાત્ર દ્વૈતની સત્તાથી રરહત, નામ-રૂપહીન
સત્તા હતી અને તે સત્તા અત્યારે પણ તેવી ને તેવી જ છે – આ “તત્“પદથી પ્રર્તપારદત થાય
છે , ઉપદે શનુાં શ્રવણ કરનાર ર્શષ્યનો (જીવાત્માનો) જે દે હ અને ઈષ્ન્દ્રયોથી અતીત સ્વરૂપ છે , તે
અહીં આ મહાવાક્યમાાં”ત્વાં“પદથી વચણિત છે .તથા મહાવાક્યનાાં “અર્સ“પદનાાં દ્વારા તે બાંિે પદોના
બોધ્ય અને બ્રહ્મ (પરમાત્મા) તથા જીવાત્માની એકતા-નુાં ગ્રહણ કરાવવામાાં આવ્યુાં છે . તે એકત્વ
નો સાક્ષાત અનુભવ કરો.

“અયમાત્મા બ્રહ્મ“
આ મહાવાક્યમાાં “અયમ્“ પદનાાં દ્વારા સ્વતઃ અપરોક્ષ ર્નત્ય પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપનુાં વણયન
થયુાં છે . અહાંકારથી માાંડીને શરીર પયયન્ત નો “આત્મા“--પ્રત્યગાત્મા દશાયવાયો છે . પ્રત્યક્ષ
જોવામાાં આવતાાં સાંપ ૂણય જગતમાાં જે વ્યાપક તત્ત્વ છે , તે જ અહીં “બ્રહ્મ“ શબ્દથી વચણિત છે તે
બ્રહ્મ સ્વયાં પ્રકાશ, આત્મસ્વરૂપ છે , તેનો સાક્ષાત ર્નદે શ આ મહાવાક્યથી થાય છે .II૫–૮II
“અનાત્મા (દે હ આરદ) માાં આત્મદ્રષ્ષ્ટ કરવાથી હુ ાં અજ્ઞાનની ર્નદ્રામાાંપડીને ‘હ‘ુ ાં અને ‘મારાંુ ‘
ની પ્રતીર્ત કરાવવાવાળી સ્વપ્નાવસ્થામાાં (અધ્યાસ-અવસ્થામાાં) આવી પહોંચ્યો હતો, ત્યારે શ્રી
ગુરુદેવના દ્વારા મહાવાક્યોના પદોનો સ્પષ્ટ ઉપદે શ અપાતાાં, સ્વ-સ્વરૂપ રૂપી સ ૂયયનાાં ઉરદત
થવાથી હુ ાં જાગી ગયો છાં“ –(આવો અનુભવ કરીને શુક્દે વજી મનન આરાં ભ કરે છે .)
મહાવાક્યના અથયને સમજવાને માટે વાચ્ય અને લક્ષ્ય–આ બિે જ અથોની પ્રણાલીનુાં
અનુસરણ કરવુાં જોઈએ.
વાચ્ય–પ્રણાલી(વાચ્યાથય) નાાં અનુસાર ભૌર્તક (પાાંચ મહાભુતોથી ઉત્પિ) ઈષ્ન્દ્રય આરદ
પણ .”ત્વાં“ પદનાાં વાચ્ય થાય છે , પરાં ત ુ લક્ષ્યાથય તે જ છે , જે ઈષ્ન્દ્રય આરદથી અતીત ર્વશુદ્ધ
ચેતન છે . તે જ પ્રમાણે “તત્“ પદનો વાચ્ય તો ઈશ્વરત્વ, સવયજ્ઞત્વ આરદ ગુણોથી ર્વર્શષ્ટ
પરમાત્મા છે , પરાં ત ુ લક્ષ્યાથય – કે વળ સચ્ચ્ચદાનાંદમય ર્નગુયણ બ્રહ્મ (પરમાત્મા) છે . આથી અહીં
ભાગ-ત્યાગ લક્ષણાથી “અર્સ“ પદનાાં દ્વારા ઉક્ત બિે પદોના લક્ષ્યાથયને જ લઈને જીવાત્મા અને
બ્રહ્મ (પરમાત્મા) ની એકતા દશાયવવામાાં આવે છે .
”ત્વાં“ અને “તત્“ – આ કાયય (શરીર) તથા કારણ (અર્વદ્યા) રૂપ ઉપાર્ધના દ્વારા જ બે છે .
ઉપાર્ધના ન રહેતાાં બાંને જ એકમાત્ર સચ્ચ્ચદાનાંદ બ્રહ્મ (પરમાત્મા) સ્વરૂપ છે . જગતમાાં પણ
”સોડયાં દે વદત્તઃ“ (આ તે જ દે વદત્ત છે –(કે જેનાાં ર્વશે મેં વાત કરી હતી) કે જે આગળ અમુક
સ્થળે મળ્યો હતો )–આ વાક્યમાાં “આ“ અને “તે“ આ બિે પદોના હેત ુભ ૂત દે શ તથા કાળ નુાં
અંતર છોડી દે તાાં, દે વદત્ત એક જ વ્યસ્ક્ત ર્નર્શ્ચત થાય છે ,તેવી જ રીતે આ જીવાત્મા --કાયય
(શરીર)ની ઉપાર્ધ, કારણ (અર્વદ્યા)થી યુક્ત છે અને ઈશ્વર કારણ (માયા) ની ઉપાર્ધસરહત છે .
કાયય અને કારણ (અર્વદ્યા-માયા) નો ત્યાગ કરી દે તાાં, પ ૂણય જ્ઞાનસ્વરૂપ એક બ્રહ્મ (પરમાત્મા) જ
શેષ (બાકી) રહે છે .(૯–૧૨)
પહેલાાં ગુરુનાાં દ્વારા શ્રવણ કરવાાં જોઈએ, તે પછી તેનાાં અથય ર્વષયક મનન કરવુાં જોઈએ
અને પછી તેલધારાવત ર્નરદધ્યાસન કરવુાં જોઈએ. આ પ્રરક્રયા પ ૂણયબોધનુાં કારણ થાય છે . બીજી
ર્વદ્યાઓના સમ્યક્ જ્ઞાન સ્સ્થર થતાાં બ્રહ્મ (પરમાત્મા)ની પ્રાપ્પ્ત કરાવવાવાળુાં છે . ભગવાન
બ્રહ્માની આજ્ઞા છે કે – “ ગુરુ “ષડ-અંગ” (છ અંગો) સરહત મહાવાક્યોનો ઉપદે શ કરે , કે વળ
મહાવાક્યોનો ઉપદે શ નહીં કરે .”
ભગવાન શાંકર બોલ્યાાં : “હે મુર્નશ્રેષ્ઠ ! શુકદે વ ! તારા બ્રહ્મવેત્તા ર્પતા વ્યાસજીની
પ્રાથયનાથી પ્રસિ થઈને , મેં તને આ “રહસ્યોપર્નષદ્દ“ નો ઉપદે શ કયો છે . આમાાં
સચ્ચ્ચદાનાંદસ્વરૂપ બ્રહ્મ (પરમાત્મા)નો ઉપદે શ છે . ત ુાં તેન ુાં ર્નત્ય ધ્યાન કરીને જીવન્મુક્ત થઈને
પ ૃથ્વી પર ર્વચરણ કરજે. જે સ્વર (પ્રણવ કે ॐકાર) વેદનાાં પ્રારાં ભમાાં ઉચ્ચારણ કરાય છે અને
જે વેદાાંતમાાં (વેદનાાં જ્ઞાનકાાંડમાાં) પ્રર્તષ્ષ્ઠત છે , તેની પ્રકૃર્ત (ત્રીમાત્રાત્મક –અ,ઉ,મ્) માાં લીન
થતાાં, જે તેનાથી પરે અધયમાત્રા સ્વરૂપ --(“મ્“) ની નીચેની અધયમાત્રા) અવસ્સ્થત છે .II૧૬-૧૮II
ભગવાન શાંકરનાાં દ્વારા આ પ્રમાણે ઉપદે શ અપાતાાં શુકદે વજી સાંપ ૂણય જગતની સાથે તન્મય
– અવસ્થાને પ્રાપ્ત થઈ ગયાાં. તે પછી ઉઠીને ભગવાન શાંકરને પ્રણામ કરીને સાંપ ૂણય પરરગ્રહ
છોડીને તેઓ માાંનોકે પરબ્રહ્મ (પરમાત્મા) નાાં સમુદ્રમાાં તરી રહ્યાાં હોય –એ રીતે આનાંદમગ્ન
થઈને ત્યાાંથી ચાલી નીકળ્યાાં. પુત્રને જતો જોઇને મહામુર્ન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી એ તેની
પાછળ –પાછળ ચાલતાાં પુત્રર્વયોગથી શોક્સાંર્વગ્નમાનસ થઈને બુમો પાડવાાં લાગ્યાાં. તે સમયે
જગતનાાં સમસ્ત જડ ચેતન પદાથોએ વ્યાસજીનાાં પોકારનો પ્રત્યુત્તર આપ્યો. સત્યવતીનાંદન
ભગવાન બાદરાયણ વ્યાસે તે ઉત્તર સાાંભળીને પુત્ર શુકદે વને સકળ જગદાત્માકાર જોઇને
પોતાનાાં પુત્રનાાં સમાન જ પરમાનાંદ પ્રાપ્ત થયો. (તેમને પરમ પ્રસિતા થઈ) II૧૯-૨૨II
જે ગુરુની કૃપાથી આ “રહસ્યોપર્નષદ્દ“નુાં અધ્યયન કરીને તેને સમજી લે છે , તે સવય
પાપોથી છૂટીને સાક્ષાત કૈ વલ્ય પદ (મોક્ષ)નો ઉપભોગ કરે છે , સાક્ષાત કૈ વલ્ય પદ (મોક્ષ)નો
ઉપભોગ કરે છે . ઓર્મર્ત.II૨૩II
II ઈર્ત કૃષ્ણયજુવેદીય શુકરહસ્યોપર્નષદ્ II
II ઉપરોક્ત ઉપર્નષદમાાં આવેલાાં “સદ્યોજાત આરદ“બ્રહ્મસાંજ્ઞક સાંપ ૂણય મન્ત્રો II
ॐ સદ્યોજાતમ્ પ્રપદ્યાર્મ સદ્યોજાતાય વૈ નમો નમઃ I
ભવે ભવેનાર્તભવે ભવસ્ય માાં ભવોદ્ભવાય નમઃ II
ॐ વામદે વાય નમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય નમો રુદ્રાય નમઃ I
કાલાય નમઃ કલર્વકરણાય નમો બલર્વકરણાય નમો બલાય I
નમો બલપ્રમથનાય નમઃ સવયભ ૂતદમનાય નમો મનોન્મથાય નમઃ II
ॐ નમો અઘોરે ભ્યોડથ ઘોરે ભ્યો ઘોરઘોરતરે ભ્યો I
સવેભ્ય: સવયશવેભ્યો નમસ્તેડસ્ત ુ રુદ્રભ્ે ય: II
ॐ તત્પુરુષાય ર્વદ્મહે મહાદે વાય ધીમરહ તિો રુદ્રઃ પ્રચોદયાત્ II
ॐ ઈશાન: સવયર્વદ્યાનામ્ ઈશ્વર: સવયભ ૂતાનામ્
બ્રહ્માર્ધપર્તબ્રયહ્મણો બ્રહ્મા ર્શવો મેડસ્ત ુ સદાર્શવોમ્ II
ॐ અસ્ગ્નરરર્ત ભસ્મ વાયુરરર્ત ભસ્મ વ્યોર્મર્ત I
ભસ્મ જલર્મર્ત ભસ્મ સ્થલર્મર્ત ભસ્મ II
ॐ મા નસ્તોકે તનયે મા ન આયુર્ષ મા નો ગોષુ મા નો
અશ્વેષ ુ રીરરષ: I મા નોવીરાન્ર ુદ્ર ભાર્મનો ન્વર્ધહય ર્વષ્મન્ત:
સર્દ્મત્ત્વા હવામહે II યજુવેદ. ૧૬/૧૬ II
ॐ ત્ર્યાયુષમ્ જમદગ્ને: કશ્યપસ્ય ત્ર્યાયુષમ્ I
યદ્દે વેષ ુ ત્ર્યાયુષમ્ તિોડસ્ત ુ ત્ર્યાયુષમ્ II યજુવેદ. ૩/૬૨ II
ॐ ત્ર્યમ્બકમ્ યજામહે સુગસ્ન્ધમ્ પુષ્ષ્ટવધયનમ્ I
ઉવાયરુકર્મવ બન્ધાનાન્મ ૃત્યોમુક્ષ
ું ીય માડમ ૃતાત ્ II યજુવેદ. ૩/૬૦ II
II ॐ II
૧૨.IIઅથ શાાંર્તપાઠ:II (પ્રારાં ભ પાઠ)
ॐ વાક્ મે મનર્સ પ્રર્તષ્ઠા મનો મે વાચચ–
પ્રર્તષ્ઠીતમાર્વરાર્વમય એર્ધ I વેદસ્ય મ આણીસ્થ:–
શ્રુતમ્ મે મા પ્રહાસી: I અનેનાર્ધતેનાહોરાત્રાન્સન્દ્દધામ્ય ૃતમ ્ વરદષ્યાર્મ I
સત્યાં વરદષ્યાર્મ I તન્મામવત ુ I તદ્વક્તારમવત ુ I
અવત ુ મામવત ુ વક્તારમવત ુ વક્તારમ્ II ૧ II
ॐ પ ૂણયમદઃ પ ૂણયર્મદમ્ પ ૂણાય ત્પ ૂણયમદ
ુ ચ્યતે I
પ ૂણયસ્ય પ ૂણયમાદાય પ ૂણયમેવાવર્શષ્યતે II ૨ II
ॐ સહનાવવત ુ I સહનૌ ભુનક્ત ુ I સહ વીયયમ કરવાવહૈ I
તેજસ્સ્વ નાવધીતમસ્ત ુ I મા ર્વદ્વદ્વષાવહૈ II ૩ II
ॐ શાં નો ર્મત્રઃ શાં વરુણ: I શાં નો ભવત્વયયમા I
શાં નો ઈન્દ્રો બ ૃહસ્પર્ત: I શાં નો ર્વષ્ણુરુરુક્રમઃ I
નમો બ્રહ્મણે I નમસ્તે વાયો I ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માર્સ I
ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વરદષ્યાર્મ I ઋતમ્ વરદષ્યાર્મ I
સત્યાં વરદષ્યાર્મ તન્મામવત ુ I તદ્વક્તારમવત ુ I અવત ુ મામવત ુ વક્તારમ્ II ૪ II
ॐ આપ્યાયન્ત ુ મમાાંગાર્ન વાક્પ્રાણશ્ચક્ષુ: શ્રોત્રમથો –
બલર્મષ્ન્દ્રયાચણ ચ સવાુંચણ I સવય બ્રહ્મોપનીષદમ્ માડહાં –
ર્નરાકુયાય મા મા બ્રહ્મ ર્નરાકરોદર્નરાકરનાંસ્વત્યર્નરાકરણમ્ મેડસ્ત ુ I
તદાત્મર્ન ર્નરતે ય ઉપર્નષત્સુ ધમાયસ્તે મર્ય સન્ત ુ તે મર્ય સન્ત ુ II ૫ II
ॐ ભદ્રમ કણેચભ: શ્રુણય
ુ ામ દે વા ભદ્રમ પશ્યેમાક્ષચભયયજત્રા: I
સ્થીરાં ગૈસ્ત ુષ્ટુ વાન્સસ્તનુચભવ્યયશેમ દે વરહતમ્ યદાયુ: II ૬ II
ॐ સ્વસ્સ્ત ન ઈન્દ્રો વ ૃદ્ધશ્રવાઃ સ્વસ્સ્ત નઃ પ ૂષા ર્વશ્વવેદાઃ I
સ્વસ્સ્ત નસ્તાક્ષ્યો અરરષ્ટનેર્મઃ સ્વસ્સ્ત નો બ ૃહસ્પર્તદય ધાત ુ II ૭ II
ॐ શાસ્ન્તઃ ! શાસ્ન્તઃ !! શાસ્ન્તઃ !!!
IIॐ તત્સદ્ પરબ્રહ્મણે નમઃ II

II બ્રહ્મસ ૂત્ર–શાાંકરભાષ્યમ્ II

ભરત પુરુષોત્તમ સરસ્વતી


કૃતઃ
ગુર્જર ભાષાનુવાદ–“પરમ જ્યોર્ત“વ્યાખ્યા સરહતમ્

I અથ ગ્રાંથ માંગલાચરણમ્ I

ॐ તત્સદે કમદ્વદ્વતીયમ્ પરમાનાન્દરુપમ્ ચચર્તલક્ષણમ્ I


અચચન્ત્યરૂપમ્ પ્રત્યગ્સ્વરુપમ્ પરાં જ્યોર્તઃ પરબ્રહ્મણે નમઃ II ૧ II
સુપયકણયકમ્ લાંબોદરશ્ચ ભવમ્ ભવાની સરહતમ્ ર્વઘ્નનાર્શને નમઃ II २ II
વીણાકરમ્ શુભ્રવાસસાં ગ્રન્થાક્ષસ ૂત્રમ્વ્યગ્રપાણો બ્રહ્મર્વદ્યારૂર્પણીમ્ I
યત્કૃપ્યાડડદે શાચ્ચ મુમક્ષ
ુ ૂણામ્ પરાં ર્નઃશ્રેયાસાર્ધગમાય I
સાંધ્યે ચકારે દમ્ તસ્મૈ સરસ્વત્યૈ નમઃ II ૩ II
અચચન્ત્યાડર્નવયચર્નયાડર્વદ્યામાયોપાધૌ તદ્ધયક્ષેણ I
ર્વશ્વસ ૃપ્ગ્સ્થત્યપ્યયકૃદ્ સ્વગુણેર્નિગ ૂઢાાં બ્રહ્મશક્ત્યે નમઃ II ૪ II
શેષશાયી માયાર્ધપમ્ ચક્રપાચણમ્ અચખલજગદર્ધષ્ઠાનમ્ I
યાત્પ્રસાદાત્કૃત્વાર્નદમ્ રદર્વ પરાં ચ ધામમ્ તદ્વદ્વષ્ણવેડપરબ્રહ્મણે નમઃ II ૫ II
પરમહાંસાય ભારુપાય શાન્તાય સચ્ચ્ચદાનાંદમ ૂતયયે II
મુક્તાનન્દાય નમઃ ર્નષ્પ્રપાન્ચાય સદ્ગુરવે II ૬ II
બ્રહ્માનન્દમ્ પરમસુખદમ્ કે વલાં જ્ઞાનમ ૂર્તિમ ્ I
દ્વાન્દ્વાતીતામ્ ગગનસદૃશમ્ તત્ત્વમસ્યારદલક્ષ્યમ્ I
એકાં ર્નત્યાં ર્વમલમચલમ્ સવયર્ધસાચક્ષભ ૂતમ્ I
ભાવાતીતમ્ ર્ત્રગુણરરહતમ્ સદ્ગુરુમ ્ તાં નમાર્મ II ૭ II
ॐ નમો બ્રહ્માડડરદભ્યો બ્રહ્મર્વદ્યાસાંપ્રદાય–

કતભ્ું ુ યો વાંશઋર્ષભ્યો મહદ્દભ્યો I નમો ગુરુભ્યઃ સવોપપ્લવરરહતઃ –
પ્રજ્ઞાનઘન: પ્રત્યગથો બ્રહ્મૈવાહમસ્સ્મ II ૮ II
ॐ નારાયણમ્ પદ્મભવમ્ વર્શષ્ઠમ્ શસ્ક્તમ્ ચ તત્પુત્રપરાશરમ્ ચ I
વ્યાસાં શુકમ્ ગૌડપાદમ્ મહાન્તમ્ ગોર્વન્દયોગીન્દ્રમથાસ્ય ર્શષ્યમ્ II
શ્રીશાંકરાચાયયમથાસ્ય પદ્મપાદમ્ ચ હસ્તામલકમ્ ચ ર્શષ્યમ્ I
તાં ત્રોટકમ્ વાર્તિકકારમન્યાનસ્મદ્ ગુરુન્સન્તતમાનતોડસ્સ્મ II ૯ II
શાંકરમ્ શાંકરાચાયયમ ્ કે શવમ્ બાદરાયણમ્ I
સ ૂત્રભાષ્યક્રુતૌ વન્દે ભગવન્તૌ પુનઃ પુનઃ II ૧૦ II
બુહ્યબોધો યદાચયૈચભ: સ ૂત્રેભાષ્યે ર્નરદિ ષ્ટમ્ I
તદર્પ ભામતીરત્નપ્રભાન્યાયર્નણયયન્યાયમાલારદષુ I
ૃ સાંકલય્ય ચ સુખાવબોધાય મુમક્ષ
આતનોદ્તદ્તાત્પયય સાંગહ્ય ુ ૂણામ્ II ૧૧ II
તદ્વદ્વવ ૃણવન ્ શુદ્ધગુર્જરભાષાનુવાદ: શારીરકમીમાાંસાભાષ્યસ્ય I
ભરત પુરુષોત્તમ સરસ્વતી ર્વતન્વાનયમ્ ર્વદ્વનમુદામ્–
શુક્લામ્ સરલામ્ ચ ગમ્ભીરમ્ ચ વ્યાખ્યામ્ પરાં જ્યોર્તરાખ્યા II ૧૨ II

IIઅથ “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્યમ્-ગ્રન્થ-પ્રર્તજ્ઞા: II

૧૩.II બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્યમ્-ગ્રાંથ-પ્રર્તજ્ઞા II


ॐ “અથાતો બ્રહ્મજજજ્ઞાસ “ ઈત્યુપક્રમા મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસ“ પ્રણીતમ્
ચત ુરાધ્યાયષોડશપાદૈ : સમસ્ન્વતમ્ “બ્રહ્મસ ૂત્રાચણ“ એવાં ભગવત્પાદા આચાયય શાંકર કૃતા
ર્વમલામ્ પ્રસિ ગમ્ભીરમ્ ચ “શારીરકમીમાાંસાભાષ્યમ્“ તદ્ભરત પુરુષોત્તમ સરસ્વત્યા
”ગુર્જરભાષાનુવારદતા સાંકચલતા ચ બ ૃહદ્વૃર્ત્ત ઋજુ વ્યાખ્યામ્ પરાં જ્યોત્યચભધા પરમમ્ પુરુષાથો
પરાં ર્નઃશ્રેયસપ્રયોજનપરા અસ્માચભયયથાપ્રજ્ઞા પ્રયતામ્ પ્રસ્ત ૂયત ઈર્ત પ્રર્તજાર્નમહે I
II ગ્રાંથ પ્રર્તજ્ઞા II

ॐ “અથાતો બ્રહ્મજજજ્ઞાસા“ આ સ ૂત્રથી પ્રારાં ભ થતા મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસ“ દ્વારા પ્રણીત
ચાર અધ્યાયો તથા સોળ પાદોથી સમસ્ન્વત “બ્રહમસ ૂત્રો“ તેમજ પ ૂજ્યપાદ આચાયય શાંકર દ્વારા
રચચત ર્નમયળ, પ્રસિ તથા ગાંભીર “શારીરકમીમાાંસાભાષ્ય“ તે ભરત પુરુષોત્તમ સરસ્વતી એ
ગુજરાતી ભાષાનુવારદત અને “પરમ જ્યોર્ત “ નામની સાંકલીત અને ર્વસ્ત ૃત વ્યાખ્યા પરમ
પુરુષાથયરૂપ મોક્ષ (મુસ્ક્ત) પ્રયોજન અથે કરી છે , તે અમો યથામર્ત પ્રયત્નપ ૂવયક પ્રસ્ત ુત કરીએ
છીએ-–આ પ્રમાણેની અમો પ્રર્તજ્ઞા કરીએ છીએ.
II ॐ II

IIઅથ પ્રથમ: અધ્યાય: II

IIસમન્વય અધ્યાયII
સવેષામર્પ વેદાન્તવાક્યાનામ્ સાક્ષાત્પરમ્પરયા વા પ્રત્યપ્ગ્ભિાડદ્વદ્વતીયે બ્રહ્મચણ તાત્પયયર્મર્ત સમન્વય:
પ્રદર્શિતઃ II

IIઅથ પ્રથમ: પાદ II


સ્પષ્ટબ્રહ્મચલિંગશ્રુર્તસમન્વયાખ્ય: પ્રથમ: પાદ: II
અત્ર પાદે સ્પષ્ટબ્રહ્મચલિંગયુક્તાર્ન વાક્યાર્ન ર્વચારરતાર્ન II

શ્રુર્તસ્મ ૃર્તપુરાણામાલયમ્ કરુણાલયમ્ I


નમાર્મ ભગ્વત્પાદમ્ શાંકરમ્ લોકશાંકરમ્ II

૧૪.IIપ્રથમ અધ્યાય-- “સમન્વય અધ્યાય“ II


સવય વેદાન્તવાક્યોનો સાક્ષાત અથવા પરાંપરાથી પ્રત્યગાત્માથી અચભિ, અદ્વદ્વતીય બ્રહ્મ
(પરમાત્મા ) માાં જ તાત્પયય છે , એવો સમન્વય પ્રથમ અધ્યાયમાાં દશાયવાયો છે .

II પ્રથમ પાદ II
“ સ્પષ્ટબ્રહ્મચલિંગશ્રુર્તસમન્વય “ નામનો પ્રથમ પાદ II
આ પાદમાાં સ્પષ્ટ બ્રહ્મચલિંગ યુક્ત વાક્યોનો ર્વચાર કરવામાાં આવ્યો છે .II
II અથ બ્રહ્મસ ૂત્રાચણ II
૧ જજજ્ઞાસાર્ધકરણમ્ I સ ૂ. ૧ I
અથાતો બ્રહ્મજજજ્ઞાસા II ૧.૧.૧ II
૨ જન્માદ્ય ર્ધકરણમ્ I સ ૂ. ૨ I
જન્માદ્યસ્ય યતઃ II ૧.૧.૨ II
૩ શાસ્ત્રયોર્નત્વા ર્ધકરણમ્ I સ ૂ. ૩ I
શાસ્ત્રયોર્નત્વાત્ II ૧.૧.૩ II
૪ સમન્વયા ર્ધકરણમ્ I સ ૂ. ૪ I
તત્તુ સમન્વયાત્ II ૧.૧.૪ II
૫ ઈક્ષત્ય ર્ધકરણમ્ I સ ૂ. ૫-૧૧ I
ઈક્ષતેનાયશબ્દમ્ II ૧.૧.૫ II
ગૌણશ્ચેિાત્મશબ્દાત્ II ૧.૧.૬ II
તર્િષ્ઠસ્ય મોક્ષોપદે શાત્ II ૧.૧.૭ II
હેયત્વાવચનાચ્ચ II ૧.૧.૮ II
સ્વાપ્યયાત્ II ૧.૧.૯ II
ગર્તસામાન્યાત્ II ૧.૧.૧૦ II
શ્રુતત્વાચ્ચ II ૧.૧.૧૧ II
૬ આનાંદમયાર્ધકરણમ્ I સ ૂ. ૧૨-૧૯ I
આનન્દમયોડભ્યાસાત્ II ૧.૧.૧૨ II
ર્વકારશબ્દાિેર્ત ચેિ પ્રાચુયાયત ્ II ૧.૧.૧૩ II
તદ્ધે ત ુવ્યપદે શાચ્ચ II ૧.૧.૧૪ II
માાંત્રવચણિકમેવ ચ ગીયતે II ૧.૧.૧૫ II
નેતરોડનુપપત્તે: II ૧.૧.૧૬ II
ભેદવ્યપદે શાચ્ચ II ૧.૧.૧૭ II
કામાચ્ચ નાડનુમાનાપેક્ષા ૧ ૧ ૧૮ II
અસ્સ્મિસ્ય ચ તદ્યોગાં શાસ્સ્ત II ૧.૧.૧૯ II
૭ અન્તરર્ધકરણમ્ I સ ૂ. ૨૦-૨૧ I
અન્તસ્તદ્ધમોપદે શાત્ II ૧.૧.૨૦ II
ભેદવ્યપદે શાચ્ચાન્ય: II ૧.૧.૨૧ II
૮ આકાશા ર્ધકરણમ્ I સ ૂ.. ૨૨ I
આકાશસ્તપ્લ્લન્ગાત્ II ૧.૧.૨૨ II
૯ પ્રાણાર્ધકરણમ્ I સ ૂ. ૨૩ I
અત એવ પ્રાણઃ II ૧.૧.૨૩ II
૧૦ જ્યોર્તશ્ચરણાર્ધકરણમ્ I સ ૂ.. ૨૪-૨૭ I
જ્યોર્તશ્ચરણાચભધાનાત્ II ૧.૧.૨૪ II
છાંદોડચભધાનાિેર્ત ચેિ તથા ચેતોડપયણર્નગદાત્તથા રહ દશયનાત્ II ૧.૧.૨૫ II
ભ ૂતારદપાદવ્યપદે શોપપત્તેશ્ચૈવમ્ II ૧.૧.૨૬ II
ઉપદે શભેદાિેર્ત ચેિોભયસ્સ્મિપ્યર્વરોધાત્ II ૧.૧.૨૭ II
૧૧ પ્રતદય નાર્ધકરણમ્ I સ ૂ. ૨૮-૩૧ I
પ્રાણસ્તથાડનુગમાત્ II ૧.૧.૨૮ II
નવક્ત ુરાત્મોપદે શારદર્ત ચેદધ્યાત્મસાંબન્ધભ ૂમા હ્યસ્સ્મન્ II ૧.૧.૨૯ II
શાસ્ત્રદ્રષ્ટયા ત ૂપદે શો વામદે વવત્ II ૧.૧.૩૦ II
જીવમુખ્યપ્રાણચલિંગાિેર્ત ચેિોપાસાત્રેઈર્વદ્યાદાર્શ્રતત્વારદહ તદ્દયોગાત્ II ૧.૧.૩૧ II
II ॐ તત્સરદર્ત મહર્ષિ બાદરાયણ ‘વેદવ્યાસ‘પ્રણીતાં “બ્રહ્મસ ૂત્રે“ પ્રથમ
અધ્યાયસ્ય પ્રથમઃ પાદઃ II બ્રહ્મસ ૂત્ર./અ. ૧/પા.૧II
૧૫.IIગ્રાંથ પ ૂવયભ ૂર્મકાII

બ્રહ્મસાક્ષાત્કારને માટે પ્રથમ તો ઉપર્નષદ (વેદાન્ત) વાક્યાથયન ુાં શ્રવણ, મનન અને
ર્નરદધ્યાસનનો ઉપદે શ શ્રુર્ત (વેદ)માાં કહેલો છે .”આત્મા વાડરે દ્રષ્ટવ્ય: શ્રોતવ્યો મનતવ્યો
ર્નરદધ્યાર્સતાવ્યો મૈત્રેયી “(બ ૃહદારણ્યક.ઉપ. ૨.૪.૫ ) ((યાજ્ઞવલ્કયે કહ્ુાં – હે ! મૈત્રેયી ! આ
આત્મા જ દ્રષ્ટવ્ય (દશયન કરવા યોગ્ય એટલે કે સાક્ષાત્કારનો ર્વષય કરવા યોગ્ય), તથા
(આચાયય તથા શાસ્ત્ર દ્વારા) શ્રવણ કરવા યોગ્ય અને મનન કરવા યોગ્ય અને તે પછી
ર્નરદધ્યાર્સતવ્ય (ર્નશ્ચય જ તેલધારાવત ધ્યાન કરવા યોગ્ય) છે .)) કારણકે-–આ પ્રમાણેનાાં
શ્રવણ, મનન તથા ર્નરદધ્યાસનરૂપ સાધનોથી સાંપિ થતાાં જ તેનો આત્મસાક્ષાત્કાર થાય છે . જે
સમયે આ સવય સાધનોની એકતા થાય છે , તે સમયે બ્રહ્મૈકત્વર્વષયક સમ્યક્ દશયનરૂપ પ્રસાદ
થાય છે . ફક્ત શ્રવણ માત્રથી એની સ્ફુટતા નથી થતી. મનન અથાયત ્ ર્વચાર કાયયની સુર્વધા
માટે આચાયય બાદરાયણ વ્યાસદે વે આ બ્રહ્મસુત્રો (વેદાન્તદશયન)ની રચના કરી છે . જોકે અન્ય
દશયનો પણ આ જ ઉદ્દે શ્યથી રચાયેલાાં છે , તો પણ આ વેદાન્તદશયનની ર્વર્શષ્ટતા આ છે કે-–
ઉપર્નષદ(વેદાન્ત) નાાં વાક્યાથય ર્વચારથી દાશયર્નક તત્ત્વોની યથાક્રમ ર્વચાર તથા આલોચના
થઈ છે અથાયત ્ ઉપર્નષદ-વાક્યાથય-ર્વચાર તથા દશયનશાસ્ત્રનાાં પ્રર્તપાદ્ય ર્વષયનો સમન્વય ર્સદ્ધ
કરાયેલ છે .
આ પ્રસ્ત ુત ગ્રાંથનાાં “અથાતો બ્રહ્મજજજ્ઞાસા“II૧.૧.૧II આ પ્રથમ સુત્રમાાં પ્રથમ જેની
આલોચના થઈ તે ર્વષય : બ્રહ્મ (પરમાત્મા) જીજ્ઞાસ્ય અથવા ર્વચાયય છે કે નહીં. આવાાં સાંદેહ કે
સાંશયની ર્નવ ૃર્ત્ત શ્રુર્તવાક્યો (વેદવાક્યો)થી થાય છે . ઉદાહરણ તરીકે – “તદ્વદ્વજજજ્ઞાસસ્વ“ (તૈર્ત્ત.

ઉપ. ૩/૧/૧), સોડવેષ્ટવ્ય: સ ર્વજજજ્ઞાર્સતવ્યઃ ( છાાંદોગ્ય.ઉપ.८/૭/૧), ”આત્મા વાડરે દ્રષ્ટવ્ય:

શ્રોતવ્યો“(બ ૃહદારણ્યક.ઉપ. ૨.૪.૫), “એકમેવાદ્વદ્વતીયમ્ બ્રહ્મ “(છાાંદોગ્ય.ઉપ.૬/૨/૧),


અયમાત્મા બ્રહ્મ (માાંર્ૂક્ય.ઉપ ૨) સત્યાં જ્ઞાનમ્ અનન્તમ્ બ્રહ્મ (તૈર્ત્ત. ઉપ. ૩/૧/૧),(અથાયત ્ –
“તે બ્રહ્મની ર્વશેષ જીજ્ઞાસા કર “, “તે બ્રહ્મનુાં અન્વેષણ – શોધન કરવુાં જોઈએ”, “તે બ્રહ્મની
ર્વશેષરૂપથી જીજ્ઞાસા કરવી જોઈએ”, (યાજ્ઞવલ્કયે કહ્ુાં – હે ! મૈત્રેયી ! આ આત્મા જ દ્રષ્ટવ્ય (
દશયન કરવા યોગ્ય એટલે કે સાક્ષાત્કારનો ર્વષય કરવા યોગ્ય ), તથા ( આચાયય તથા શાસ્ત્ર
દ્વારા ) શ્રવણ કરવા યોગ્ય છે ”, “તે બ્રહ્મ એક જ અને અદ્વદ્વતીય છે ”, “આ હૃદયસ્સ્થત આત્મા જ
બ્રહ્મ (પરમાત્મા) છે ”, “બ્રહ્મ (પરમાત્મા) સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ તથા અનાંત છે ”) તેમજ અન્ય
પક્ષમાાં બ્રહ્મજ્ઞાનથી અનથયર્નવ ૃર્ત્તરૂપ, આનાંદાત્મક-મુસ્ક્ત-સ્વરૂપ પ્રયોજન ર્સદ્ધ થવાથી, બ્રહ્મ
(પરમાત્મા)નુાં ર્વચાયયત્વ ર્સદ્ધ કરવામાાં આવેલ ુાં છે .
આચાયય શાંકરે આ ર્વષયને સુચારૂ રૂપથી સમજાવવા માટે , ભાષ્યના આરાં ભમાાં જ
“અધ્યાસ–ભાષ્ય“માાં જણાવ્યુાં છે કે -–અનારદ, અનાંત, સકળ લોક પ્રત્યક્ષ કતત્ય ુ વ-–ભોક્ત ૃત્વનો
પ્રવતયક તથા સવય અનથોનુાં મ ૂળ સાધન ર્મથ્યા પ્રતીતીરૂપ અધ્યાસની ર્નવ ૃર્ત્તને માટે
વેદાન્તશાસ્ત્રમાાં આત્મૈકતવર્વદ્યા કહેવાયેલી છે . અધ્યાસના ર્મથ્યાત્વ માટે નાાં સાંબધ
ાં ે ઉઠાવાયેલી
પ્રર્તયુસ્ક્તઓને જ સાંક્ષેપમાાં જણાવવા “યુસ્મદસ્મત્.” વગેરે ભાષ્યથી શરૂ કરીને, “ર્મથ્યેતી
ભાર્વત ુાં યુક્તમ્“ સુધીનુાં ભાષ્ય લખાયેલ ુાં છે .
અત્યાંત ર્વરુદ્ધ પદાથોની અભેદરૂપમાાં પ્રતીર્ત નથી થતી; અને એ જ કારણે, એક પદાથોના
ધમો, તેનાાંથી અત્યાંત ર્વરુદ્ધ પદાથો ઉપર આરોપીત પણ નથી થતાાં, તેથી (૧) આત્મામાાં
અનાત્માના કે અનાત્માધમોનો અધ્યાસ (ભ્રમ) અથવા (૨) અનાત્મામાાં આત્માનો કે
આત્માધમોનો અધ્યાસ પણ સાંભવ નથી થતો. તે પછી આચાયય શાંકર સકળ લોક વ્યહવારથી
ર્સદ્ધ આ અધ્યાસ નુાં લક્ષણ તથા ભ્રમની ર્નવ ૃર્ત્તથી સવય અનથય હેત ુક સાંશયોની ર્નવ ૃર્ત્ત સાથે જ,
આ ભ્રમની ભ્રમની ર્નવ ૃર્ત્તને માટે બ્રહ્મજ્ઞાનની આવશ્યકતા છે -–એ પ્રમાણેનાાં ર્વષયો સ ૂચચત
કરી, સ ૂત્રની વ્યાખ્યામાાં પ્રવ ૃત્ત થાય છે .
સવય વેદાન્તોનુાં પ્રયોજન “મુસ્ક્ત(મોક્ષ)“ છે . શ્રુર્તમાાં જ કહેવાયેલ ુાં છે કે- સત્યાં જ્ઞાનમ્

અનન્તમ્ બ્રહ્મ (તૈર્ત્ત. ઉપ. ૩/૧/૧), “એકમેવાદ્વદ્વતીયમ્ બ્રહ્મ “(છાાંદોગ્ય.ઉપ.૬/૨/૧ ), “તરર્ત

શોકમાત્મર્વત્ (છાાંદોગ્ય. ઉપ. ૭/૧/૩ ) “બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવર્ત “ (મુડાં ક.ઉપ.૩/૨/૯ )
(અથાયત ્ – “બ્રહ્મ (પરમાત્મા) સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ તથા અનાંત છે ” “તે બ્રહ્મ એક જ અને
અદ્વદ્વતીય છે ”,”આત્મવેત્તા શોકથી મુક્ત થાય છે “બ્રહ્મવેત્તા બ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપ થઈ જાય
છે ) આ સવય શ્રુર્ત (વેદ) વાક્યોથી એ પ્રર્તપારદત થાય છે કે – “જીવાત્માની બ્રહ્મ (પરમાત્મા)
સ્વરૂપતાની પ્રાપ્પ્ત અને અર્વદ્યા-ર્નવ ૃર્ત્તપ ૂવયક આનાંદ સ્વરૂપે સ્સ્થર્ત જ “મુસ્ક્ત(મોક્ષ)“ છે . એ
મુસ્ક્ત થવાથી, તે સાંસારથી ર્વમુક્ત થઈ જાય છે .સાંસારથી પ ૂવય જે પ્રમાણે તે બ્રહ્મ (પરમાત્મા
)સ્વરૂપે હતો, એટલે કે ર્મથ્યા અધ્યાસથી પ ૂવે કતત્ય ુ વ-ભોક્ત ૃત્વ વગેરે ધમો રરહત ર્નત્ય, સવયજ્ઞ
હતો, તેવો જ મોક્ષ થતાાં પણ, તે જ પ ૂવયનાાં જ બ્રહ્મ (પરમાત્મા) ભાવને પ્રાપ્ત કરે છે . આ
આત્માની જીવરૂપતા વાસ્તર્વક નથી, કારણ કે બ્રહ્મ (પરમાત્મા ) જ એકમાત્ર સત્ વસ્ત ુ છે અને
કુટસ્થ ર્નત્ય છે , તેથી જ તેનો ર્વકાસ, પરરણામ કે બીજી અન્ય અવસ્થા નરહ થઈ શકે .”
એ પણ સત્ય હકીકત છે કે-–વેદાન્તદશયનમાાં બ્રહ્મ સ્વરૂપ, મુસ્ક્ત વગેરેનાાં ર્નરૂપણ માટે
એકમાત્ર શ્રુર્ત (વેદ) વચનો જ પ્રમાણ છે , તેથી ઉપર્નષદોનાાં આશ્રયે જ વેદાાંતમાાં બ્રહ્મનાાં
સ્વરૂપનો ર્નશ્ચય કે મુસ્ક્તનુાં પ્રર્તપાદન કરે લ ુાં છે .
હવે ઉપરોક્ત વેદાન્ત પ્રયોજન - “મુસ્ક્ત(મોક્ષ) “ ર્સદ્ધ કરવા માટે તેનાાં ઉપાયો, સાધનો
કયાાં કયાાં છે , તથા અધ્યાસની સાથે કઈ રીતનો સાંબધ
ાં છે , તે પણ એક ર્વચારણીય ર્વષય છે .
જો અર્વદ્યાની ર્નવ ૃર્ત્ત કે બ્રહ્મ (પરમાત્મા) ભાવની પ્રાપ્પ્ત જ “મુસ્ક્ત(મોક્ષ)“ છે , તો અર્વદ્યા-
ર્નવ ૃર્ત્તનુાં કે સાંસાર-ર્નવ ૃર્ત્તનુાં સાધન જ મોક્ષનુાં સાધન છે . સાંસારને સત્ય કે યથાથય માનવાથી
તેની ર્નવ ૃર્ત્ત થઈ શકે નહીં. સાંસારને અવાસ્તર્વક અને અયથાથય (ર્મથ્યા) માનવાથી જ તેની
ર્નવ ૃર્ત્ત સાંભવ છે . અદ્વૈત-વેદાન્ત મતમાાં સાંસારને વાસ્તર્વક અને યથાથય મનાયેલો નથી, કારણ
કે શ્રુર્ત પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા)થી અર્તરરક્ત બીજી કોઈ પણ વસ્ત ુની વાસ્તર્વક સત્તા નથી
એવી સ્સ્થર્ત હોતાાં, સાંસારનુાં અસ્સ્તત્વ દોરડામાાં કપ્લ્પત સાપની જેમ અથવા છીપમાાં ભ્રાાંર્ત
કપ્લ્પત ચાાંદીની જેમ આધ્યાર્સક (ભ્રાાંર્ત જનીત) છે -એ ચોક્કસપણે સ્વીકારવુાં પડે, હવે, જે
વસ્ત ુનુાં અસ્સ્તત્વ આધ્યાર્સક (ભ્રાાંર્ત જનીત) રહે, તેને ર્નવ ૃત્ત કરવાાં માટે તે વસ્ત ુનુાં સ્વરૂપજ્ઞાન
જરૂરી છે , કે જે વસ્ત ુનાાં અજ્ઞાનને કારણે તે આધ્યાર્સક વસ્ત ુનો અનુભવ થઈ રહ્યો છે . જે વસ્ત ુનુાં
સ્વરૂપજ્ઞાન ન હોવાને કારણે, આધ્યાર્સક (ભ્રાાંર્ત જનીત) વસ્ત ુની પ્રતીર્ત થાય છે , તે વસ્ત ુનાાં
સ્વરૂપજ્ઞાનથી બીજો (આધ્યાર્સક વસ્ત ુનાાં અસ્સ્તત્વની ર્નવ ૃર્ત્તને માટે ), કોઈ પણ ઉપાય નથી,
તેથી આ પ્રકૃત સાંબધ
ાં માાં અજ્ઞાન કે અજ્ઞાન (અર્વદ્યા) બાંધક સાંસારની ર્નવ ૃર્ત્તનો એકમાત્ર
ઉપાય કે સાધન બ્રહ્મ ( પરમાત્મા) જ્ઞાન જ છે .
પરરણામે એ જ ર્સદ્ધ થાય છે કે - બ્રહ્મ (પરમાત્મા)નુાં સ્વરૂપજ્ઞાન જ અજ્ઞાન (અર્વદ્યા )
અને તેનાાં કાયયરૂપ સાંસારની ર્નવ ૃર્ત્તનુાં સાધન છે અને આ જ અજ્ઞાન (અર્વદ્યા ) ર્નવ ૃર્ત્ત અને
પરમ આનાંદ સ્વ-સ્વરૂપે સ્સ્થર્ત જ “મુસ્ક્ત (મોક્ષ)“ છે
તે ર્વશે સ્પષ્ટ સમજણ આપત ુાં એક ઉદાહરણ છે -આછા અંધકારમાાં ક્યારે ક દોરર્ુાં જોતાાં,
સાપની ભ્રાાંર્ત થાય છે . તેનાાં કારણે આપણને બીક, ધ્રુજારી વગેરે લાગણી થવા લાગે છે . તેવી
ભ્રાાંર્ત થતાાં ક્યારે ક દોડતાાં દોડતા પડી જવા, ઈજા થવાનો દુ:ખદ પ્રસાંગ બને છે .આ અનથયની
ર્નવ ૃર્ત્તને માટે તે ભ્રાર્તજનીત સપય ઉપર ગમે એટલાાં લાકડીથી પ્રહાર કરો, તો પણ તે સપયની
ર્નવ ૃર્ત્ત થતી નથી. પરાં ત ુ, પ્રકાશની સહાયતાથી તે સપય ભ્રાાંર્તનો આશ્રય દોરડાને સ્પષ્ટ રીતે
ર્નઃશાંક જોતાાં, ત ુતય જ સપયભ્રાાંર્ત, કપ્લ્પત સપય અને ભ્રાાંર્ત જનીત ભય વગેરે જતાાં રહે છે .
તેથી એ ર્સદ્ધ થાય છે કે - કપ્લ્પત વસ્ત ુની ર્નવ ૃર્ત્તને માટે ભ્રાાંર્તના અર્ધષ્ઠાનરૂપ જે વસ્ત ુ છે
અથાયત જે આધાર સ્વરૂપ વસ્ત ુ પર ભ્રમને કારણે કપ્લ્પત વસ્ત ુની પ્રતીર્ત થાય છે , તે આધાર
વસ્ત ુનુાં જ્ઞાન સવય રીતે અપેક્ષીત છે , બીજી કોઈ પણ રીતે ભ્રમની ર્નવ ૃર્ત્ત તઃતી નથી,
તે જ પ્રમાણે પ્રકૃતમાાં બ્રહ્મ ર્વષયક જે અજ્ઞાન છે , તે જ સાંસારનુાં મ ૂળ કારણ છે . તથા આ
સાંસાર જ મનુષ્યોનાાં સવય અનથોનુાં મ ૂળ કારણ કે સાધન છે , તેથી કોઈ પણ મનુષ્ય દુઃખથી
મુક્ત હોય એવુાં સુખ મેળવવામાાં સમથય નથી.
આ સાંસારની ર્નવ ૃર્ત્ત કરવા દવા, ઔષધી, મણીરત્ન, માંત્રપ્રયોગ, ચચત્તવ ૃર્ત્ત ર્નરોધ રૂપી
યોગ, યજ્ઞ વગેરે વૈરદક કમયન ુાં અનુષ્ઠાન, પ ૂજા, ઉપાસના વગેર કોઈ પણ ઉપાય ઉત્તમ ક્ષમતા
ધરાવતો નથી. પરાં ત ુ, બ્રહ્મ (પરમાત્મા) તત્ત્વજ્ઞાન જ અનથયમય સાંસારની ર્નવ ૃર્ત્ત માટે ન ુાં સક્ષમ
અને સાક્ષાત સાધન છે . આ પરરસ્સ્થર્તમાાં એમ માનવુાં પડે કે- ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા, કે
અધ્યાસ) જ સાંસારનુાં કારણ છે .
અધ્યાસ (ભ્રમ )ને સાંસારનાાં મ ૂળ કારણ નહીં માનતા, બ્રહ્મ (પરમાત્મા) ઐક્ય જ્ઞાન
(અથાયત ્ અધ્યાસના અર્ધષ્ઠાન જીવ-અચભિ-બ્રહ્મજ્ઞાન )થી ક્યારે ય સાંસારની ર્નવ ૃર્ત્ત નહીં
થઈ શકે. ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા) કે અધ્યાસને જ સાંસારનુાં મ ૂળ કારણ ન માનીએ, તો
સાંસારને સત્ય માનવો પડે. જો સાંસારને વાસ્તર્વક માનીએ, તો સાંસારની ર્નવ ૃર્ત્ત ક્યારે ય નહીં
થાય. તેથી અધ્યાસની ર્સદ્વદ્ધ થાય, તો જ મુસ્ક્તનાાં કહેલાાં ઉપાયો-“ઉપાય “ એવાાં શબ્દનાાં
વાચ્ય બની શકે, અન્યથા “મુસ્ક્ત(મોક્ષ)“નો ઉપાય નહીં થાય અને સાથે સાથે બ્રહ્મ (પરમાત્મા)
જીજ્ઞાસ્ય કે ર્વચારણીય પણ નહીં થાય અને તેથી પ્રસ્ત ુત બ્રહ્મર્વચારક વેદાન્તસ ૂત્ર કે
બ્રહ્મસ ૂત્રનો પ્રારાં ભ પણ ર્નષ્ફળ બને.
ભગવાન બાદરાયણ દ્વારા પ્રણીત આ બ્રહ્મમીમાાંસા જીવ-બ્રહ્મ-એકત્વ સાક્ષાત્કાર હેત ુભ ૂત,
શ્રવણાત્મક બ્રહ્મર્વચાર પ્રર્તપાદક અર્ધકરણો (ન્યાયો )ને જણાવે છે . તેમાાં સાંપ ૂણય વેદાન્ત
વાક્યોનુાં સાક્ષાત કે પરાં પરાથી પ્રત્યક્ –અચભિ અદ્વદ્વતીય બ્રહ્મમાાં જ તાત્પયય છે .
શાસ્ત્રનાાં આરાં ભમાાં જો ર્વષય, પ્રયોજન, અર્ધકારી અને સાંબધ
ાં નુાં પ્રર્તપાદન ન કરાય , તો
તેમાાં ર્વદ્વાનોની પ્રવ ૃર્ત્ત નથી થતી, તેથી શાસ્ત્રનાાં આરાં ભમાાં તેન ુાં વણયન કરવુાં આવશ્યક છે .

II અનુબધ
ાં ચતુષ્ટય II
(૧) ર્વષય :-- આ બ્રહ્મર્વષયક મીમાાંસા (પ ૂજીત ર્વચાર ) કરતાાં આ સાંપ ૂણય શસ્ત્રનો “જીવ-
બ્રહ્મ-ઐક્ય “ એ ર્વષય છે .
(૨) પ્રયોજન :-- તે બ્રહ્મનાાં જ્ઞાન દ્વારા અર્વદ્યા – અજ્ઞાન સરહત સાંસાર રૂપ બાંધનની
આત્યાંર્તક ર્નવ ૃર્ત્ત કે “મુસ્ક્ત “ એ પ્રયોજન છે .
(૩) અર્ધકારી :-- ર્વવેક, વૈરાગ્ય વગેરે સાધન ચત ુષ્ટય (ર્વવેક, વૈરાગ્ય, શમ,દમ આરદ
ુ ત
ષટ સાંપર્ત્ત અને મુમક્ષ ુ ા )થી સાંપિ અર્ધકારી છે .
(૪) સમ્બન્ધ :-- પ્રાપ્ય –પ્રાપક –ભાવ તથા પ્રર્તપાદ્ય –પ્રર્તપાદક ભાવ વગેરે સમ્બન્ધ છે .
બ્રહ્મ ર્વચારાત્મક શાસ્ત્ર આરાં ભમાાં પ્રયોજક એવા, આ ચાર અનુબધ
ાં ોથી યુસ્ક્તપ ૂણય ર્નણયય
કરવાાં, સ ૂત્રકાર આચાયય બાદરાયણે “અથાતો બ્રહ્મજજજ્ઞાસ “II૧.૧.૧II આ પ્રથમ સ ૂત્રની રચના
કરી છે .
ુ ત
ર્વવેક, વૈરાગ્ય, શમ,દમ આરદ ષટ સાંપર્ત્ત અને મુમક્ષ ુ ા – ચારે સાધનોથી સાંપિ
વ્યસ્ક્તઓ માટે ઉપરોક્ત સ ૂત્રથી બ્રહ્મજીજ્ઞાસાનો ઉપદે શ કરે લો છે .આ જીજ્ઞાસા અચભિ બ્રહ્મની જ
હોય શકે. જીવાત્માથી ચભિ બ્રહ્મની નહીં હોય શકે, કારણકે શ્રુર્તઓના (વેદોનાાં) અધ્યયનથી એ
ર્સદ્ધ છે કે – ભેદશ્રવણ અનથયરૂપ ભયનુાં સાધન છે .“અતાસ્સ્મન્નુદરમન્તરમ્ કુરુતેડથ તસ્ય ભયાં

ભવર્ત (તૈર્ત્ત. ઉપ. ૨/૭/૧ ), ( આ આત્મામાાં થોડો પણ ભેદ કરે છે , તેને મ ૃત્યુરૂપ ભય પ્રાપ્ત

થાય છે ) “મ ૃત્યો: સ મ ૃત્યુમાપ્નોર્ત ય ઈહ નાનેવ પશ્યર્ત“(બ ૃહદારણ્યક.ઉપ. ૪.૪.૧૯ ), (જે

બ્રહ્મમાાં ( અર્વદ્યાથી ) ભેદ જૂ એ છે , મ ૃત્યુ (યમ )થી મ ૃત્યુને પામે છે .) આ પ્રમાણે ભેદ જ્ઞાનમાાં
અનથય શ્રવણથી ચભિ-બ્રહ્મજ્ઞાન જીજ્ઞાસાનો ર્વષય નહીં થઈ શકે, તેથી જીવાત્માથી અચભિ બ્રહ્મ
જ જીજ્ઞાસ્ય છે .
પરાં ત ુ, એ ર્વચારણીય છે કે – જીવની સાથે બ્રહ્મનો અભેદ થઈ શકે કે નહીં ? જીવમાાં
અલ્પજ્ઞાત્વ, કતત્ય ુ વ-ભોક્ત ૃત્વ વગેરે ધમો છે , જયારે બ્રહ્મ (પરમાત્મા) સવયજ્ઞ, અકતાય, અભોકતા
છે . તેથી બાંનેનો અભેદ કે વી રીતે સાંભવી શકે છે ?
જીવનાાં ઉપરોક્ત ધમો અધ્યસ્ત છે , વાસ્તર્વક નથી. તેથી, જીવની સાથે બ્રહ્મનો અભેદ થઈ
શકે છે . તેથી જ અચભિ બ્રહ્મ (પરમાત્મા) જ સાંદેહત્વ (સાંરદગ્ધત્વ ) અને સપ્રયોજનત્વ રૂપ
હેત ુઓ હોવાથી, જીજ્ઞાસા શક્ય છે ; કારણકે જ્યાાં જીજ્ઞાસા હોય, ત્યાાં જ સાંરદગ્ધત્વ અને
સપ્રયોજનત્વ હોય છે , તેથી બ્રહ્મ જીજ્ઞાસ્ય છે , કારણકે અચભિ બ્રહ્મ (પરમાત્મા) જ્ઞાન દ્વારા જ
મુસ્ક્તની પ્રાપ્પ્ત થાય છે .
પ ૂવયપક્ષ દ્વારા એવુાં કહેવાય છે કે – બ્રહ્મ જીજ્ઞાસ્ય નહીં થઈ શકે. આપને જે વસ્ત ુની જીજ્ઞાસા
કરીએ છીએ, તે જીજ્ઞાસા થતાાં પહેલાાં અર્વરદત ( અજાણ, સાંશયયુક્ત, સાંરદગ્ધ ) તેમજ હેત ુ
રૂપથી પ્રયોજનીય હોય. જો જજજ્ઞાસાનો ર્વષય જાણેલો (ર્વરદત,સાંશયર્વહીન, અસાંરદગ્ધ) અને
પ્રયોજન ર્વનાનો રહે, તો તેને જાણવાની ઈચ્છા કોઈ પણ ર્વદ્વાન વ્યસ્ક્તને ન થાય અમારાંુ તો
અનુમાન છે કે : “બ્રહ્મ અજજજ્ઞાસ્યમસાંરદગ્ધત્વાજત્નષ્પ્રયોજનત્વાચ્ચ યથા સાંર્િકૃષ્ટ: ઘટઃ I ”
(અથાયત ્ – બ્રહ્મ જીજ્ઞાસ્ય નથી, અસાંરદગ્ધ (ર્વરદત) તેમજ ર્નષ્પ્રયોજન હોવાથી – જેમકે સામે
દે ખાતો ઘડો) અદ્વૈત વેદાન્ત મતમાાં જીવથી અચભિ બ્રહ્મ (પરમાત્મા) કહેવાયેલ છે . જીવ અહમ્
પ્રતીર્તથી વેદ્ય (જાણવાને યોગ્ય) થાય છે .
અહમ્ ભાવથી પ્રકાશમાન જે આત્મા છે , તે તો સવય દ્વારા સારી રીતે જાણેલો (સુર્વરદત ) છે ,
તેથી આ બ્રહ્મ જીજ્ઞાસ્ય નહીં થઈ શકે. “ બ્રહ્મ ( પરમાત્મા)માાં સાંદેહ ન હોવાથી પણ જીજ્ઞાસ્ય
નહીં થઈ શકે . બ્રહ્મ શબ્દનો અથય આત્મા થાય છે . –
“બ ૃહ્ત્ત્વાત ્ બ ૃહણત્વાત ્ વાડડત્મૈવ બ્રહ્મેર્ત ગીયતે“ (‘વ ૃદ્વદ્ધ’ અથયને કહેવાવાળા “બ ૃહ“ ધાત ુ
કે “બ ૃરહ“ ધાત ુમાાં “મનીન“ પ્રત્યય લગાવવાથી “બ્રહ્મ“ શબ્દની ર્સદ્વદ્ધ થાય છે . તેથી, બ ૃહત ્
હોવાથી અથવા દે હારદને જે પરરણામ કરવાવાળુાં હોવાથી આત્મા જ બ્રહ્મ છે .)
.એ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) જ્ઞાન મ ૂસ્ક્તરૂપ પ્રયોજનનો હેત ુ હોવાથી પણ, બ્રહ્મ જીજ્ઞાસ્ય
નથી, કારણકે જ્ઞાનનાાં દ્વારા જેની ર્નવ ૃર્ત્ત થાય છે , તેને જ ર્મથ્યા કે આધ્યાર્સક કહેવાય. પરાં ત ુ,
જગત ર્મથ્યા નથી, તેથી જેમ છીપમાાં ચાાંદીની ર્નવ ૃર્ત્ત તેનાાં જ્ઞાનથી થઈ જાય છે , તેમ
બ્રહ્મજ્ઞાનથી આ જગતની ર્નવ ૃર્ત્ત સાંભવ છે .એટલે કે બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન એ મુસ્ક્તનુાં સાધન
નહીં થઈ શકે .એથી પરરણામે એવુાં કહેવાય કે - બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન ર્નષ્પ્રયોજન છે અને
એનાાં ફલસ્વરૂપ બ્રહ્મ (પરમાત્મા) જીજ્ઞાસ્ય નરહ થઈ શકે . ઉપર બ્રહ્મ (પરમાત્મા)ની વ્યાખ્યા
પ્રમાણે – પોતાની જ્ઞાનેચ્છા યત્ન અનુફૂલ ખાન-પાનથી શરીરને પુષ્ટ કરે છે , તેવો આશય એ
વચનથી કહેવાયેલ છે . બ્રહ્મ સાંજ્ઞક બ ૃહણ – જે દે હ વગેરેનો પરરણામી છે , તે આત્મા છે , તે આ
પ્રમાણે અહમ્ પ્રતીર્તથી વેદ્ય (જણાય ) છે . આમ, આ અહમ્ પ્રત્યય વેદ્ય આત્મા જ છે .
“ ઇદમ્ પ્રત્યયનો ર્વષય “ એટલે કે “આ“ એવાાં શબ્દજ્ઞાનનો ર્વષય. “ઈદમ્ “–એટલે“ આ
“-નો ર્વષય શરીર, ઈષ્ન્દ્રય,મન વગેરે જ બને છે અને “આત્મા “ – “અહમ્ “ – એટલે “હુ ાં “
એવી પ્રતીર્તનો ર્વષય ( ““અહમ્ “ પ્રત્યયનો ર્વષય ) થાય છે . આમ, “અહમ્ “ પ્રત્યયનો
ર્વષય આત્મા છે . આ અહમ્ પ્રત્યયનો ર્વષય દે હ, ઇષ્ન્દ્રય, મન વગેરેથી ચભિ ર્વરદત (જાણેલો
,સાંશયર્વહીન, અસાંરદગ્ધ ) અને અર્વપરરત એવા પ્રત્યક્ષ અનુભવથી ર્સદ્ધ છે , તેથી બ્રહ્મ
(પરમાત્મા) જજજ્ઞાસાનો ર્વષય નહીં થઈ શકે .
તેમજ બ્રહ્મ (પરમાત્મા) ર્નષ્પ્રયોજન હોવાથી પણ જીજ્ઞાસ્ય નરહ થઈ શકે . આ શાસ્ત્રમાાં
સાંસાર ર્નવ ૃર્ત્ત રૂપ અપવગય જ પ્રયોજન છે . બ્રહ્મજીજ્ઞાસા સપ્રયોજન હોતાાં, બ્રહ્મ (પરમાત્મા)ની
જીજ્ઞાસા થઈ શકે છે . પરાં ત ુ, બ્રહ્મજીજ્ઞાસાનુાં કોઈ પ્રયોજન નથી, તેથી પણ બ્રહ્મ (પરમાત્મા)
જીજ્ઞાસ્ય નરહ થઈ શકે .
આત્મામાાં કતત્ય ુ વ ભોક્ત ૃત્વ વગેરેન ુાં હોવુાં “સાંસાર“ શબ્દનો અથય છે . તે સાંસારનુાં ર્નર્મત્ત છે –
આત્મતત્વનુાં અજ્ઞાન હોવુાં તે, “સાંસારશ્ચાત્મયાથાત્મ્યાનનુભવર્નર્મત્ત આત્મા યાથાત્મ્યજ્ઞાનેન
ર્નવતયનીય: I“ - એટલે કે આત્મર્વષયક યથાથય અનુભવ ન રહેતાાં જ આ સાંસાર છે . અતઃ
આત્માનુાં આત્મર્વષયક જે યથાથય જ્ઞાન છે , તેનાાં દ્વારા જ આ સાંસારની ર્નવ ૃર્ત્ત ઉચચત છે .
આશય એ છે કે – અહમ્, મમ વગેરે જે અધ્યાસ છે , તે સાંસાર છે અને આ સાંસાર
આત્માનો યથાથય અનુભવ ન હોવાને કારણે છે . સાંસાર આત્માનો યથાથય અનુભવ થતાાં આત્માનુાં
જ અજ્ઞાન છે , તેની ર્નવ ૃર્ત્ત થઈ જશે.
ર્સદ્ધાાંત પક્ષ : કહે છે કે – આત્મતત્ત્વજ્ઞાનથી સાંસારની ર્નવ ૃર્ત્ત સાંભવ છે , તેથી તત્વજ્ઞાનથી
જ ર્નવ ૃર્ત્ત કરાય. પ્રકૃતમાાં બ્રહ્મજીજ્ઞાસા ર્નષ્પ્રયોજન તો નહીં તહી શકે, પણ બ્રહ્મજીજ્ઞાસા થતાાં
બ્રહ્મ ( પરમાત્મા) જ્ઞાન થશે. બ્રહ્મજ્ઞાન જ આત્મતત્ત્વજ્ઞાન છે . આમ, આત્મતત્ત્વજ્ઞાનરૂપ
યાથાત્મ્ય-અનુભવ ( આત્માનો યથાથય અનુભવ ) હોવાથી, સાંસારની ર્નવ ૃર્ત્ત ર્સદ્ધ થશે. તેથી,
પ્રયોજન મળી જવાથી, બ્રહ્મજીજ્ઞાસા ર્નષ્પ્રયોજન નથી, એ ર્સદ્ધ થયુાં .
પ ૂવયપક્ષ : અહમ્ – હુ ાં એવી વ ૃર્ત્તનો અનુભવ – પ્રતીર્ત જ તત્ત્વજ્ઞાન છે અને આ ‘ હુ ાં ‘ નાાં
અનુભવરૂપ આત્મ-યાથાત્મ્ય-જ્ઞાન ( આત્માનુાં યથાથય જ્ઞાન ) સાંસાર દશામાાં પણ વતયમાન છે ,
તેથી બ્રહ્મ ( પરમાત્મા)જ્ઞાન ર્નષ્પ્રયોજન છે , તે ર્સદ્ધ થશે. એમાાં કારણ છે – કે અહમ્ નાાં
અનુભવરૂપ આત્મયાથાત્મ્યજ્ઞાન સવયને સદા ર્વદ્યમાન છે . સાથે સાથે તેની અનુવ ૃર્ત્ત થવાથી
આત્મજ્ઞાનથી સાંસાર બાધનો સાંભવ નથી, તેથી બ્રહ્મજીજ્ઞાસા ર્નરથયક છે .
સકળ લોક પ્રત્યક્ષ ર્સદ્ધ “અહમ્ “ એવી પ્રતીર્ત – અનુભવથી સમર્થત
િ થતાાં દે હ, ઇષ્ન્દ્રય
વગેરેથી ચભિ આત્માથી બીજો, બ્રહ્મ (પરમાત્મા)થી અચભિ આત્માનો સ્વીકાર નહીં કરી શકાય.
સવય લોકો દ્વારા દે હ, ઇષ્ન્દ્રય વગેરેથી ચભિ રૂપે જ “અહમ્“નો અનુભવ થવાથી, તેનાાંથી બીજો
આત્મા નહીં હોય શકે .
ઉપર્નષદ દ્વારા અવગત (જ્ઞાત) થત ુાં આત્મૈક્ય બ્રહ્મજ્ઞાન – તત્ત્વજ્ઞાન નહીં થઈ શકે. કારણ
કે સવય લોકોનાાં પ્રત્યક્ષ અનુભવથી ર્સદ્ધ આત્મતત્ત્વ, ઉપર્નષદથી અન્ય રીતે સમર્થિત ન થઈ
શકે . એટલે કે આત્મચભિ બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન એ આત્મતત્ત્વજ્ઞાન ન થઈ શકે .
એ પ્રમાણે હોવાથી, ઉપર્નષદથી જર્નત આત્મૈક્ય આત્મજ્ઞાન, એ તત્ત્વજ્ઞાન ન થઈ
શકે .”નાડહાં બ્રહ્મ “ (હુ ાં બ્રહ્મ (પરમાત્મા) નથી ), “અહાં કતાય “ (હુ ાં કતાય છાં), “અહાં ભોક્તા“ (હુ ાં
ભોક્તા છાં), “અહાં અલ્પજ્ઞ “ (હુ ાં અલ્પજ્ઞ છાં) – વગેરથી પ્રત્યક્ષ અનુભત
ુ આત્મતત્ત્વ અકતાય,
અભોકતા, સવયજ્ઞ બ્રહ્મ (પરમાત્મા)થી ચભિ પ્રતીત થઈ રહ્ુાં છે , તેથી કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ ર્વર્શષ્ટ
આત્મા (જીવાત્મા )નુાં ઉપર્નષદ દ્વારા અકતાય, અભોકતા, બ્રહ્મ (પરમાત્મા)-અચભિ રૂપથી
પ્રર્તપાદન કરવુાં સાંભવ નથી. તેથી આ રીતે અનુભવનાાં ર્વરોધરૂપ હેત ુથી ઉપર્નષદ દ્વારા
પ્રર્તપારદત આત્માથી ચભિ, બ્રહ્મ (પરમાત્મા) ગૌણ-અથય-બોધક છે .સવય વેદોનાાં સેંકડો વાક્યોથી
પ્રત્યક્ષ અનુભર્વત ઘટ (ઘડા )ને પટ (વસ્ત્ર ) નહીં કરી શકે અને તેન ુાં સમથયન પણ નહીં કરી
શકે .
અહમ્ થી બીજો આત્મા માનવાથી, તો તેનો બ્રહ્મ (પરમાત્મા) સાથે અભેદ થઈ શકે .અહમ્
ની પ્રતીર્ત જ તો હુ ાં કતાય , હુ ાં ભોક્તા વગેરે રૂપે થઈ રહી છે . તેથી અહમ્ આત્માનો બ્રહ્મ
(પરમાત્મા)ની સાથે અભેદ ઉપર્નષદનાાં આધારે સ્વીકાર કરતાાં, પ્રત્યક્ષ અનુભવનો ર્વરોધ
ઉપસ્સ્થત થતાાં, ઉપર્નષદ વાક્યાથયનો બીજો કોઈ લાક્ષચણક અથય માનવો પડશે.
જો આપણે માની લઈએ કે – અહાંકારથી બીજો કોઈ આત્મા છે અને તેન ુાં બ્રહ્મ
(પરમાત્મા)ની સાથે ઐક્ય જ્ઞાન ઉપર્નષદથી કરાયેલ છે , આત્મા (જીવાત્મા)ને બ્રહ્મ
(પરમાત્મા)થી અચભિ સ્વીકાર કરતાાં, બ્રહ્મ ( પરમાત્મા) અકતાય, અભોકતા છે . તેથી, બ્રહ્મ
(પરમાત્મા)થી અચભિ આત્મા (જીવાત્મા) જ કતાય, ભોક્તા નહીં થઈ શકે, ત્યારે આત્મામાાં “ હુ ાં
કતાય, ભોક્તા છાં “ વગેરેથી કતત્ય ુ વ, ભોક્ત ૃત્વનો જે અનુભવ થઈ રહ્યો છે , તે કે વી રીતે સાંભવી
શકે?
ર્સદ્ધાાંત પક્ષ :-- આત્મા (જીવાત્મા)માાં કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ વગેરેનો અનુભવ વાસ્તર્વક નથી,
પણ આધ્યાર્સક (અધ્યાસથી, ભ્રમથી) કપ્લ્પત છે . આત્માનો અંતઃકરણ ( અહાંકાર, મન, બુદ્વદ્ધ
ચચત્ત વગેરે )ની સાથે તાદાત્મ્ય – અભેદનો અધ્યાસ (ભ્રમ થવાથી, અંતઃકરણગત(અહાંકારગત)
કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ વગેરેથી આત્મામાાં અધ્યસ્ત (ભ્રાસ્ન્તજનીત) જ્ઞાન છે , યથાથય જ્ઞાન નથી. જેમકે,
અહાંકાર એવી – અંતઃકરણ વ ૃર્ત્ત નો આત્મા (ચૈતન્ય)ની સાથે – તાદાત્મ્ય (અભેદ) થતાાં, અહમ્
માાં ચૈતન્યની પ્રતીર્ત-અનુભવ થાય છે . –એટલે કે અહાંવ ૃર્ત્તયુક્ત અંતઃકરણ (મન, બુદ્વદ્ધ, ચચત્ત
અને અહાંકાર) ચેતન આત્માસ્વરૂપે પ્રતીત –અનુભ ૂત થાય છે . આ પ્રમાણે આત્મામાાં આધ્યાર્સક
(અધ્યાસથી, ભ્રમથી) કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ વગેરે છે , પણ તે વાસ્તર્વક નથી. અહમ્–પ્રતીર્ત અને
આત્મા, આ બાંનેમાાં સમાન ધમય રહેતાાં “ પરસ્પર-તાદાત્મ્ય-અધ્યાસ (પરસ્પર-અભેદ-ભ્રાાંર્ત)
થઈ શકે છે . જેમકે, છીપમાાં અને ચાાંદીમાાં સમાન ધમય –કયો? –ચમકીલાપણાનો હોવાથી,
છીપમાાં ચાાંદીનો અધ્યાસ (ભ્રમ) થાય છે .
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે , જયારે અહમ્-પ્રતીર્ત રૂપ અંતઃકરણ જડ છે ,આ બાંનેમાાં ચેતનતા
અને જડતા રૂપ ધમો, ર્વરુદ્ધ ધમો છે , તેથી “પરસ્પર તાદાત્મ્ય“ (પરસ્પર અભેદ) સાંભવ નથી.
એ પ્રમાણે બાંનેનાાં ધમો (ચેતનતા અને જડતા રૂપ ધમો) નો પણ એકબીજામાાં અધ્યાસ સાંભવ
નથી. આ અધ્યાસના આક્ષેપનાાં રૂપે “યુસ્મદસ્મત્પ્રત્ય ” થી ”ર્મથ્યેર્ત ભર્વત ુાં યુક્તમ્” અહીં

સુધીનુાં “અધ્યાસ-ભાષ્ય”પ્રવ ૃત્ત થયેલ છે , અથાયત ્ તેનાાંથી અધ્યાસ આક્ષેપની શાંકા કરાયેલી
છે .
II અધ્યાસ ભાષ્યમ્ II

બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૧ ** ॐ યુસ્મદસ્મત્પ્રત્યય ગોચયોર્વષય ર્વષર્યણોસ્તમઃ પ્રકાશવજત્વરુદ્ધ –

સ્વભાવયોરરતરે તર ભાવાનુપપતૌ ર્સદ્ધાયામ્ તદ્ધામાુંણામર્પ સુતરાર્મતરે તરભાવાનુપપર્ત્ત: I

૧૬.IIઅધ્યાસ ભાષ્યII

શારીરકમીમાાંસાભાષ્ય

** ૧ ** ॐ આક્ષેપ ( શાંકા ): અંધકાર અને પ્રકાશની જેમ ર્વરુદ્ધ સ્વભાવવાળા યુસ્મત


( ત ુાં ) અને અસ્મત ( હુ ાં ) પ્રતીર્તના ર્વષય થયેલા -ર્વષય અને ર્વષયી-ની ઈતરે તરભાવ
(.પરસ્પર.તાદાત્મ્ય –એકબીજાનો અભેદ )ની અયોગ્યતા ર્સદ્ધ થતાાં, તેનાાં ધમોની પણ સ્વતઃ
તાદાત્મ્ય ( અભેદ )ની અયોગ્યતા છે .

૧૬.IIઅધ્યાસ ભાષ્યII

પરમ જ્યોર્ત

** ૧ ** ॐ શબ્દ વાચ્ય પરમાત્માનુાં સ્મરણ કરીને “અધ્યાસ ભાષ્ય “નો પ્રારાં ભ થાય
છે .:“ યુસ્મત “ (ત)ુાં એવો ભાષ્યસ્થ શબ્દ અત્યાંત ભેદનો સ ૂચક છે . “યુસ્મત “(ત)શબ્દથી
ુાં
અચેતન, અનાત્મક અહાંકાર, દે હ, બુદ્વદ્ધ, મન વગેરે કહેવાયેલાાં છે અને તેનાથી ર્વલક્ષણ એવો
આત્મા (સાક્ષી) ચૈતન્ય સ્વરૂપ, સાત્મક “અસ્મત (હુ ાં ) “ શબ્દથી કહેવાયેલો છે . “ પ્રત્યય “
પદથી તે બાંનેન ુાં સ્ફુરણ તથા તેનાથી યુક્ત પ્રતીર્તતઃ ર્વરોધ દશાયવે છે . તેમાાં અનાત્મક, જડ,
અહાંકાર આરદ પ્રતીર્ત-વ્યાપ્ત છે અને આત્મા પ્રતીર્ત સ્વરૂપ (અનુભવથી ગ્રાહ્ય) પ્રત્યય, તે
બાંનેનો વ્યહવારતઃ વરોધ, ‘ ગોચર ‘ શબ્દથી દશાયવાયેલો છે . ચૈતન્ય સ્વભાવ આત્મા‘ ર્વષયી ‘
અને જડ સ્વભાવ અહાંકાર, દે હ, બુદ્વદ્ધ, મન, ઈષ્ન્દ્રયો આરદ ‘ર્વષયો‘ છે , તે બાંને ચચદાત્માને ---
“એતે રહ ર્વર્સન્વસ્ન્ત અવબધ્નસ્ન્ત, સ્વેન રૂપેણ ર્નરુપચણયાં કુવયસ્ન્તતી ર્વષયઃ I “(બુદ્વદ્ધ,
ઇષ્ન્દ્રય આરદ ચૈતન્યરૂપ આત્માને બદ્ધ કરે છે , કે પોતાનાાં આકારમાાં ર્નરૂર્પત કરે છે , તેથી તેને
‘ર્વષય‘ કહે છે .) પોતાનાાં જેવો બનાવીને બાંધનમાાં નાાંખે છે .
જોકે નામરુપાત્મક જગત સાંપ ૂણય ર્વષય રૂપ છે અને તે ‘ઈદમ્ ‘ (આ) શબ્દથી વાચ્ય છે ,
પરાં ત ુ , “યુસ્મત“ (ત)ુાં શબ્દથી વાચ્ય નથી, કારણકે “તત્ત્વમર્સ“ આ શ્રુર્તનાાં મહાવાક્યમાાં ”ત્વાં“
પદ આત્માનો વાચક છે , તેથી આચાયય શાંકરે આત્મા અને અનાત્માનુાં જ્ઞાન કરાવવા ભાષ્યમાાં
અસ્મત (હ)ુ ાં અને “યુસ્મત“ (ત)ુાં શબ્દનો પ્રયોગ કરે લો છે .

બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

ઈત્યતો અસ્મત્પ્રત્યયગોચરે ર્વષર્યચણ ચચદાત્મકે યુસ્મત્પ્રત્યયગોચરસ્ય ર્વષયસ્ય


તદ્ધમાુંણામ્ ચાધ્યાસ:, તદ્વદ્વપયેણ ર્વષર્યણસ્તદ્ધમાુંણામ્ ચ ર્વષયેડધ્યાસો ર્મથ્યેર્ત ભર્વત ુાં
યુક્તમ્ I

શારીરકમીમાાંસાભાષ્ય

તેથી અસ્મત-પ્રતીર્તના ર્વષય થયેલાાં ચૈતન્ય સ્વરૂપ ‘ ર્વષયી ‘માાં, યુસ્મત-પ્રતીર્તના


ર્વષય થયેલાાં જડ સ્વરૂપ ‘ ર્વષય ‘ અને તેનાાં ધમોનો અધ્યાસ (ભ્રમ,મીથ્યજ્ઞાન ) અને
તેનાાંથી ર્વપરીત ‘ર્વષય ‘ માાં ‘ર્વષયી ‘ અને તેનાાં ધમોનો અધ્યાસ નહીં થઈ શકે.

પરમ જ્યોર્ત

ર્વષય અને ર્વષયીમાાં અત્યાંત ર્વલક્ષણતા કે ર્વરોધ સ ૂચચત કરવાને માટે “યુસ્મત “ (ત)ુાં
અને અસ્મત (હ)ુ ાં શબ્દ વાપયો છે .જેવી રીતે અંધકાર અને પ્રકાશમાાં પરસ્પર સારુપ્ય સાંબધ
ાં
નથી, તે બાંને પરસ્પર ર્વરુદ્ધ છે , તેવી જ રીતે ચૈતન્ય આત્માની સાથે, આ જડ જગતનો કોઈ
પણ પ્રકારે સાદૃશ્ય સાંબધ
ાં સાંભવ નથી. તેથી પરસ્પર ર્વલક્ષણતા જ પ્રકૃતમાાં ર્વરુદ્ધસ્વભાવતા
છે . અત્યાંત ર્વલક્ષણત્વ દૃષ્ટાાંત અને દ્રાષ્રાસ્ન્તકમાાં સમાન રૂપથી વતયમાન છે , તેથી
વૈલક્ષણયમાાં જ આ દૃષ્ટાાંત છે . અત્યાંત વૈલક્ષણય હોવાથી, પરસ્પર તાદાત્મ-અધ્યાસ
(અભેદરૂપ ભ્રાાંર્ત)ની સાંભાવના નથી.
જયારે બાંને ધમીઓનો તાદાત્મ્ય-અધ્યાસ નહીં થઈ શકતો હોય, તો ‘સુતરામ’ – આપમેળે
જ તેનાાં આર્શ્રત ધમોનો પણ તાદાત્મ્ય-અધ્યાસ નહીં થઈ શકે .અનુમાનથી પણ ર્સદ્ધ થાય છે
કે -“આત્માનાત્મનૌ અધ્યાસરરહતૌ ર્વરુદ્ધસ્વભાવત્વાત્ તમઃ પ્રકાશવત્ I” (ર્વરોધી સ્વભાવનાાં
હોવાથી, જેમ અંધકાર અને પ્રકાશ અધ્યાસ (ભ્રમ ) રરહત છે , તેમ ર્વરોધી સ્વભાવનાાં હોવાને
કારણે, આત્મા અને અનાત્મા પણ અધ્યાસ (ભ્રમ) રરહત છે )
આ પ્રમાણે ર્સદ્ધ થાય છે કે – ચભિરૂપથી પ્રર્તભાર્સત, અંધકાર અને પ્રકાશમાાં પરસ્પર
તાદાત્મ્ય કે અભેદ નહીં થઈ શકે. આ અથય અવગત (જ્ઞાત ) કરવા ભાષ્યમાાં ‘”ઈતરે તર
ભાવાનુપપતૌ ” (પરસ્પર તાદાત્મ્યની યોગ્યતા ) આ શબ્દોથી જણાવેલ છે . પ્રકૃત સ્થળમાાં
“ઈતરે તરભાવ “ નો અથય તાદાત્મ્ય છે , ચભિ ધમીનુ,ાં ચભિ ધમીમાાં રહેવ ુાં તે – “ઈતરે તરભાવ“,
તેની “અનુપપર્ત્ત“ –અયુક્તતા કે યોગ્યતા . આ અથય સ્વીકારતાાં, ધમીની ધમીમાાં સ્સ્થર્ત, કોઈક
સાંબધ
ાં થી જ થઈ શકે છે , તેથી બે ધમીઓનો તાદાત્મ્ય-અધ્યાસ માનીને, તેનાાં “સાંસગય અધ્યાસ
“ (સાથે રહેવાથી થતો ભ્રમ )નો ર્નષેધ ર્સદ્ધ થશે અને બે ધમીઓનાાં તાદાત્મ્યનો ર્નષેધ નહીં
થશે. કારણકે ર્સદ્ધાન્તીએ “બે ધમીઓનો તાદાત્મ્ય-અધ્યાસ “ સ્વીકાર કરે લ છે . અને “બે
ધમીઓના સાંસગય અધ્યાસ “ નો ર્નષેધ કરે લ છે . તેથી સ્પષ્ટ છે કે-બે ધમીઓનો અધ્યાસ થતાાં
જ, બાંનેનાાં ધમોનો અધ્યાસ થાય છે . જેમકે, સ્ફરટકમણી એ જપાપુષ્પ (જાસુદનુાં ફુલ )થી ચભિ
રૂપે જણાય, છતાાં પણ (એટલેકે બાંને ધમીઓનો ભેદ રહેવાાં છતાાં પણ ) અર્ધક સ્વચ્છતાને લીધે
સ્ફરટકમણી, જપાપુષ્પનુાં પ્રર્તચબિંબ ગ્રહણ કરીને, ‘સ્ફરટક લાલ છે ‘ એવુાં જણાય છે જપાપુષ્પથી
સ્ફરટકમણીનુાં ભેદ રૂપથી ગ્રહણ થવા છતાાં, જપાપુષ્પનાાં ધમય –લાલીમાનો અધ્યાસ (ભ્રમ )
સ્ફરટકમણીમાાં થાય છે . સ્ફરટકમાાં, જપાપુષ્પમાાં રહેવાવાળો ધમય -આરુણ્ય-લાલીમાનો અધ્યાસ
રહેવાાં છતાાં, પણ જપાપુષ્પમાાં, સ્ફરટકમણીમાાં રહેવાવાળા ધમયનો અધ્યાસ-(ભ્રમ ) નથી થતો.
આ પ્રમાણે ધમીઓના અધ્યાસ ર્વના, ધમોનો અધ્યાસને દશાયવી, ‘લાલ-સ્ફરટક ‘ એવી
પ્રતીર્તથી લાલીમાની ભ્રાસ્ન્તનુાં ઉદાહરણ જણાવી, આત્મા અને અનાત્મમાાં ભેદ રહેવાાં છતાાં,
તેમાાં રહેવાવાળા ધમોનાાં અધ્યાસની આશાંકાથી ભાષ્યકાર આચાયય શાંકરે ભાષ્યસ્થ પદ
“તદ્ધામાુંણામર્પ“ (તેનાાં ધમોનો પણ )થી ચભિ ધમીઓમાાં અન્ય ધમીના ધમોનાાં
અધ્યાસની અયોગ્યતા દશાયવી છે .
આ પ્રમાણે’ર્વષય ‘ એટલે કે અચેતન દે હ, ઈષ્ન્દ્રય, મન, બુદ્વદ્ધ વગેરેનાાં ર્વપરીત,
ચેતનરૂપમાાં અવસ્સ્થત ચચદાત્મક ‘ર્વષયી “ આત્માનો અને તેનાાં ધએમોનો, ‘ર્વષય ‘ દે હ
આરદમાાં અધ્યાસ ર્મથ્યા છે , અથાયત ્ અધ્યાસ નહીં થઈ શકે . કહેવાનુાં તાત્પયય એ છે કે -ચચદાત્મક
‘ ર્વષયી “ આત્મામાાં, અનાત્મક દે હ વગેરે ‘ ર્વષય’નો તાદાત્મ્ય-અધ્યાસ નથી, તેથી તેનાાં
ધમોનો અધ્યાસ પણ નથી.
દે હ આરદથી અચભિ આત્મર્વષય અહમ્–પ્રતીર્ત ભ્રમ રૂપ હોવાથી, અહમ્ –પ્રતીર્તનો
ર્વષય અહાંકારગત કતત્ય ુ વ આરદ આત્મામાાં, કતત્ય ુ વનો આશ્રય અહાંકારનો તાદાત્મ્ય અધ્યાસ
થવાથી, અધ્યસ્ત છે . તેથી, કતત્ય ુ વ આરદ આત્મામાાં, અવાસ્તર્વક હોવાથી, અકતાય, અભોકતા,
શોક-ભ ૂખ-તરસથી રરહત અદ્વદ્વતીય આત્મતત્ત્વ જ વેદાન્તશાસ્ત્રનો “પ્રર્તપાદ્ય ર્વષય ‘‘ છે .
અહમ્ (હ)ુ ાં એ પ્રમાણેનો અનુભવ–જ્ઞાન શ્રુર્ત દ્વારા કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ ર્વર્શષ્ટ રૂપમાાં. અહમ્-
અનુભવથી પ્રસક્ત આત્માનો ર્નષેધ કરી શકે છે , એવુાં વેદાન્તશાસ્ત્રનુાં “શાસ્ત્ર-પ્રયોજન ‘‘ છે .
આ પ્રમાણે પરસ્પર એકવાક્યતા કે તાદાત્મ્ય આપિ વેદ, સ્મ ૃર્ત, ઈર્તહાસ અને પુરાણ

પ્રર્સદ્ધ “ અહમ્ પ્રત્યય “ (અહમ્–પ્રતીર્ત)નુાં ર્મથ્યા સ્વરૂપ, ર્નર્મત્ત અને ફળનુાં ર્વશદ રૂપથી
વણયન, --આ પ્રસ્ત ુત થત ુાં હવેપછીનુાં આગળનુાં ભાષ્ય “તથાપ્યન્યોડન્યસ્સ્મન્. ” જણાવે છે .આત્મા
અને દે હમાાં પરસ્પર તાદાત્મ્ય-અધ્યાસ અને અને બાંનેમાાં બાંનેનાાં ધમોનો અધ્યાસ –એ “સ્વરૂપ
“ છે , એકનુાં બીજાાં સાથે ભેદનુાં અગ્રહણ થવુ-ાં એ “ર્નર્મત્ત “ છે અને વ્યહવાર “ફલ “ છે .

બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

**૨**તથાપ્યન્યોડન્યસ્સ્મિન્યોડન્યાત્મકતામન્યોડન્યધમાયન્શ્ચાધ્યસ્યેતરે તારાર્વવેકેન,
અત્યન્તર્વર્વક્તયોધયમયધર્મિણોર્મિથ્યાજ્ઞાનર્નર્મ ત્તઃસત્યાન ૃતે ર્મથુર્નકૃત્ય, “અહર્મદમ્ “, “મમેદમ્
“ ઈર્ત નૈસચગિકોડયાં લોકવ્યવહાર: I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૨ ** સમાધાન :-- તો પણ અત્યાંત ચભિ ધમો અને ધમીઓનુાં ભેદ-જ્ઞાન ન હોવાને


કારણે, એકનો બીજામાાં પરસ્પર સ્વરૂપ તથા એક બીજાનાાં ધમોનો અધ્યાસ કરીને, સત્ય અને
અન ૃત (ર્મથ્યા )નુાં ર્મથુનીકરણ કરીને, “આ હુ ાં “ અને “આ મારાંુ “ – આ પ્રમાણેનો ર્મથ્યાજ્ઞાન
ર્નર્મત્ત સ્વાભાર્વક આ લોક્વ્યવહાર થાય છે .

પરમ જ્યોર્ત

** ૨ ** પ ૂવોક્ત ર્વશ્લેષણ પ્રમાણે ચચદાત્મક ર્વષયી આત્મા અને જડ સમુદાય દે હ,


ઇષ્ન્દ્રય, બુદ્વદ્ધ ર્વ. અનાત્મા, આ બાંને ધમીઓ અને તે નાાં ધમો પરસ્પર અત્યાંત ર્વલક્ષણ છે .
જેમકે, -ચૈતન્ય, ર્નત્યતા ર્વ. આત્માનાાં ધમો છે , જયારે જડતા, પરરચ્છીિતા ર્વ. અનાત્માના
ધમો છે . પરાં ત ુ, અહીં શાંકા થાય છે કે – એક ચચન્મય, ધમયર્વહીન આત્મામાાં ચૈતન્ય ર્વ. ધમો
કે વી રીતે સાંભવી શકે છે ? – તો એનુાં સમાધાન છે કે –“આનાંદો ર્વષયાનુભવો ર્નત્યત્વાં ચેર્ત
સાંર્ત ધમાું અપ ૃથકત્વેડર્પ ચૈતન્યત્વાત્ પ ૃથચગવાવભાસન્તે “ (પાંચપારદકા. ૬૭ ), (આનાંદ,
ર્વષયાનુભવ અને ર્નત્યત્વ એ ચચદાત્માના સ્વરુપભ ૂત ધમો, જુદાાં ન હોવાાં છતાાં, તે ચૈતન્ય
હોવાને કારણે, અંતઃકરણની વ ૃર્ત્તરૂપ ઉપાર્ધથી (તેનાાં ધમો ) જુદાાં હોય તેવાાં લાગે છે ) – આમ
બાંને ધમીઓ અને તેનાાં ધમો, એકબીજાાંથી ઘણાાં જ ચભિ હોવાાં છતાાં, પણ બાંનેનાાં ભેદનુાં ગ્રહણ
ન થવાથી, બાંને ધમીઓનો એક બીજામાાં અધ્યાસ (ભ્રમ ) થાય છે . એટલે આત્મા સ્વરૂપ
ધમીમાાં “આ હુ ાં છાં “ (ઈદમહમસ્સ્મ ) એવી અનાત્મરૂપ બુદ્વદ્ધ અને દે હ, ઇષ્ન્દ્રય ર્વ. અનાત્મામાાં “
આ આત્મા છે “ એવી આત્મબુદ્વદ્ધ થાય છે .
આ પ્રમાણે બાંને ધમીઓનો પરસ્પર તાદાત્મ્ય-અધ્યાસ(એક બીજામાાં અભેદ હોવાની ભ્રાાંર્ત
) થતાાં, તેનાાં ધમોનો પણ, પરસ્પર ધમીઓમાાં અધ્યાસ થાય છે . જેમકે, આત્માનાાં ચૈતન્ય
ધમયનો “હુ ાં ચૈતન્ય સ્વરૂપ છાં “ – એ પ્રમાણે અનાત્મામાાં અને મન, બુદ્વદ્ધ ર્વ. અનાત્મામાાં જડતા
ર્વ. ધમોનો “હુ ાં જડ, અજ્ઞાની છાં “ એવો આત્મામાાં અધ્યાસ (ભ્રમ ) થાય છે .

જો કે સામાન્ય રીતે ધમીના અધ્યાસને લીધે, ધમયનો અધ્યાસ થાય છે , તો પણ એ સવય


જગ્યાએ એવુાં જણાત ુાં નથી, કારણ કે આગળ જોયુાં તેમ- સ્ફરટકમણીમાાં જપાપુષ્પની લાલીમાની
પ્રતીર્ત, - તે ધમીના અધ્યાસ ર્વના પણ થઈ શકે છે . પરાં ત ુ, અહીં તો ધમીના અધ્યાસપ ૂવયક
ધમયનો અધ્યાસ થાય છે , તેથી તેન ુાં ઉપર વણયન કયુું છે .
આ રીતથી અધ્યાસની ર્સદ્વદ્ધ થતાાં સત્ય અને ર્મથ્યા ( અન ૃત )નુાં
ર્મથુનીકરણ(યુગલીકરણ) થાય છે , તે ર્વના ઉક્ત લોકપ્રર્સદ્ધ વ્યહવાર ઉપપિ થતો નથી.
સત્ય અને ર્મથ્યા ( અન ૃત )નુાં ર્મથુનીકરણ(યુગલીકરણ) કેવાાં સ્વરૂપથી થાય છે , તે હવે
જોઈએ. :
“યપ્ત્િકાલાબાધ્યમ્ તત્સત્યમ્ “ (જે ત્રણે કાળમાાં બાર્ધત ન થાય, તે સત્ય છે . ) એવુાં તે
બ્રહ્મ છે . કારણ કે શ્રુર્ત તેને સત્યાં જ્ઞાનમ્ અનન્તમ્ બ્રહ્મ (તૈર્ત્ત. ઉપ. ૨/૧/૧ ) ( તે બ્રહ્મ

સત્ય, જ્ઞાનસ્વરૂપ અને અનાંત છે . ) ર્મથ્યા ( અન ૃત )નો અથય શ્રુર્ત બતાવે છે .-

“અતોઅન્યદાતયમ ્ “ (બ્રહ્મ ર્સવાયનુાં જે કઈ છે , તે સવય અન ૃત (આતય, ર્મથ્યા ) છે

““ર્ત્રકાલાબાધ્યત્વમ્ જ્ઞાનબાધ્યત્વમ્ ચ ર્મથ્યાત્વમ્ “ (જે ત્રણે કાળમાાં બાર્ધત થાય,


અને જ્ઞાનથી જેનો બાધ થઈ શકે તે સવય “ર્મથ્યા “ (અન ૃત ) છે . ) આ પ્રમાણે અધ્યાસને લીધે
સત્ય અને ર્મથ્યાનુાં મીથુનીકરણ થાય છે .
આમ એક ધમીનો, અન્ય ધમીમાાં અધ્યાસથી થતાાં આ ર્મથુનીકરણથી લોકવ્યહવાર ચાલે
છે , એમ કહેવાયુ.ાં પ્રકૃતમાાં આત્મારૂપ ધમીનો, શરીર, અહાંકાર,મન, બુદ્વદ્ધ આરદ ધમોમાાં તથા
શરીર આરદનો આત્મામાાં તાદાત્મ્ય અધ્યાસ થાય છે . આ તાદાત્મ્ય-અધ્યાસ થવાનાાં ફળસ્વરૂપે,
શરીર વગેરેમાાં “ અહમ્ “ ( હુ ાં ) નો વ્યહવાર થાય છે .
ભાષ્યકાર આચાયય શાંકરનો “અહર્મદમ્ “ આ ભાષ્યસ્થ પદથી કહેવાનો એવો આશય છે
કે .- કોઈ પણ વ્યસ્ક્ત “અહાં ઈદમ્ “ આ પ્રયોગ નહીં કરતાાં, હુ ાં ગૌરવણય છાં “, “હુ ાં મોટો છાં “ –
આ પ્રમાણે બોલે છે . આપણને “હુ ાં ગૌર છાં “ એવી પ્રતીર્ત થાય છે , પરાં ત ુ ગૌર, મોટો, નાનો
વગેરે શબ્દો દ્વારા જેનુાં જ્ઞાન થાય છે , તેની વસ્ત ુતઃ “ઈદમ્ “(આ ) શબ્દનાાં અથયમાાં પરરણતી
થાય છે . કહેવાનો આશય એ છે કે - “હુ ાં આ શરીર છાં “ આ પ્રતીર્ત થતાાં વ્યહવાર થશે, પણ
એવી પ્રતીર્ત તો થતી નથી. તેથી, “ઈદમ્ “(આ ) “ – “વસ્ત ુતઃ “ જોઈએ, “પ્રતીર્તથી “ નહીં
જોઈએ (વસ્ત ુતઃ , ન પ્રતીર્તતઃ )
'હુ ાં ગૌર છાં' વગેરે પ્રતીર્ત થતાાં, 'ઈદમ્' (આ) પ્રતીર્ત ન થવા છતાાં, પણ શરીરમાાં
અવાસ્તર્વક આત્માપણુાં ભાસે છે , તેથી 'ઈદમ્'(આ) શબ્દનો પ્રયોગ થાય છે
ભાષ્યસ્થ પદ “અહર્મદમ્ “‘મમેદમ્ ‘ઈર્ત“ આમ બાંને શબ્દોમાાં ઈર્ત નો અન્વય છે . આ
ઈર્ત શબ્દથી આપણને શરીરારદથી અનુકૂળ અને પ્રર્તફૂળ ર્વષયોને પ્રમાણ દ્વારા જ્ઞાત કરી
(જાણીને), શરીરારદથી અનુકૂળ ર્વષયોનુાં ગ્રહણ અને શરીરારદથી પ્રર્તફૂળ ર્વષયોનો ત્યાગ
સ ૂચવે છે . ઈર્ત શબ્દ એ પણ સ ૂચવે છે કે – વ્યહવાર કહેતાાં કેવળ અધ્યાસ કે અજ્ઞાનમ ૂલક 'હુ ાં
ગૌર છાં'ર્વ.શબ્દપ્રયોગ માત્રથી જ જ્ઞાત થાય છે , એમ વાત નથી, પરાં ત ુ ઇષ્ટ અને અર્નષ્ટ
વસ્ત ુઓનાાં ગ્રહણ ને ત્યાગ સુધી તે જ્ઞાત થાય છે .ભાષ્યમાાં ‘વ્યહવાર‘પદથી આ અચભપ્રેત છે .
'અહર્મદમ્‘ એ પદથી 'ઈદમ્' શબ્દપ્રયોગ 'અહમ્' નાાં અધ્યાસમાાં અંતઃકરણ (મન, બુદ્વદ્ધ, ચચત્ત,
અહાંકાર )નો અંશ પણ પ્રતીત થાય છે .–એ બતાવવા “ઈદમ રજતમ્“ (આ ચાાંદી છે )
ર્વ.ભ્રમજ્ઞાનમાાં બે અંશો રહે છે . અધ્યાસમાાં જેમ“ ‘ઈદમ ‘ અને “રજતમ્ “ આ બે અંશોથી થતો
અધ્યાસ છે . અહીં બાંને અંશો સ્પષ્ટ જણાય છે . કોઈ જગ્યાએ એક અંશ સ્પષ્ટ ને બીજો અંશ
અસ્પષ્ટ જણાય. જેમકે- “અયો દહર્ત “ (લોખાંડ બળે છે .) અહીં અસ્ગ્ન અંશ અસ્પષ્ટ છે અને
લોખાંડ અંશ સ્પષ્ટ છે .તેથી, કય અંશ અસ્પષ્ટ રહેતાાં પણ, “અહમ્ “નો અધ્યાસ પણ સાંભવી શકે
છે .
ભાષ્યસ્થ પદ “અધ્યસ્ય વ્યવહાર:” (અધ્યાસ કરીને વ્યહવાર છે ) “સમાનકતક
ય ુ યોઃ પ ૂવયકાલે
“ (પાચણર્ન.સ ૂત્ર.૩/૪/૨૧ ) (સમાન કતકૃય રક્રયામાાં ‘ક્ત્વા ‘પ્રત્યય ને સ્થાને ‘લ્યપ‘ પ્રત્યયની
પ ૂવયકાળમાાં ઉપપર્ત્ત થાય છે . ).આ પાચણનીસ ૂત્ર પ્રમાણે અધ્યાસ અને વ્યહવાર પ ૂવયકાચલક તથા
સમાનકતકૃય કહેવાયેલો છે .-એટલેકે – અધ્યાસનો કતાય અને વ્યહવારનો કતાય એકજ (સમાનકતકૃય
) છે .અને એ પણ જણાય શકે છે કે – વ્યહવાર જ અધ્યાસરક્રયાનો કતાય છે , પરાં ત ુ વાસ્તર્વક
એવુાં નથી, અધ્યાસરક્રયાનો કતાય અને વ્યહવારરક્રયાનો કતાય એકજ છે , એવુાં જ્ઞાત થાય છે .
આ સ્થળે ‘જનસ્ય ‘ પદ અધ્યાહાર માનીએ, તો પ ૂવોક્ત પદોની સાંગર્ત થશે. “અહર્મદમ્
“‘મમેદર્મર્ત“ ““અધ્યસ્ય ‘જનસ્ય .વ્યવહાર:” અથાયત ્ જેને અજ્ઞાન રહે છે , તે જ વ્યહવાર કરે
છે . એ બતાવવા માટે એ વાક્ય ભાષ્યકારે જણાવેલ છે . જોકે અધ્યાસ અને ર્મથુનીકરણ એ બાંને
એક જ છે , છતાાં પણ પ્રથમ અધ્યાસ એ સામાન્ય રૂપથી, જયારે બીજુ ાં ર્મથુનીકરણ ર્વશેષ
રૂપથી કહેલ છે .
અધ્યાસ એ વ્યહવારનુાં કારણ છે . આ ર્વષયને દશાયવવા ભાષ્યમાાં એમ કહેવાયુાં કે –
“ર્મથ્યાજ્ઞાનર્નર્મત્તો વ્યવહાર: “ પ્રથમ પદથી બીજા પદની સાથે સાંયોજજત અન્વય કરાય

છે શાંકા : તો પછી એ પ્રશ્ન થઈ શકે કે- ર્મથ્યાજ્ઞાનને અધ્યાસનુાં ર્નર્મત્ત ર્સદ્ધ કરતાાં પણ,
પ ૂવોક્ત ભાષ્યથી એ તો જ્ઞાત નથી થત ુાં કે – અધ્યાસ એ વ્યહવારનુાં ર્નર્મત્ત છે ?

સમાધાન : “ર્મથ્યાજ્ઞાન અથાયત ્ અધ્યાસ: “ આ કહેવાનુાં તાત્પયય એ છે – “અધ્યાસ


ર્નર્મત્ત છે જેનુાં – તે ર્મથ્યાજ્ઞાન (અથવા બીજી રીતે – તે ર્મથ્યાજ્ઞાન કે જેનુાં ર્નર્મત્ત અધ્યાસ
છે .) જે બીજો પદાથય છે , તે અહીં વ્યહવાર છે .એટલે કે “અધ્યાસ રહેતાાં વ્યહવાર “
અને“અધ્યાસ નહીં રહેતાાં વ્યહવારનો અભાવ “ આ અહીં પ્રકૃતમાાં કહેવાનુાં તાત્પયય છે .

શાંકા:--અહીં એ ર્વચારણીય તથા શાંકા પણ છે કે :- અધ્યાસથી વ્યહવારનો ભેદ ર્સદ્ધ થતાાં,


અધ્યાસને પ ૂવયનો અને વ્યહવારને તે પછીનો – એમ માનીને, અધ્યાસને વ્યહવારનુાં કારણ અને
વ્યહવારને તેન ુાં કાયય માની શકાય. પરાં ત ુ બાંનેમાાં ભેદ નથી. તાત્પયય એ છે કે - “નૈસચગિકોડયાં
લોકવ્યવહાર: (આ લોકવ્યહવાર કુદરતી છે .) ભાષ્યમાાં એમ કહીને. પછીથી “એવમનારદરનન્તઃ
“ (આમ અધ્યાસ અનારદ અને અનાંત છે .) વગેરેથી ઉપસાંહાર - ભાષ્યમાાં અધ્યાસને નૈસચગિક
(કુદરતી ) કહેલો છે , તેથી નૈસચગિક (કુદરતી )અધ્યાસ અને વ્યહવાર બાંને એક હોતાાં, તે બાંનેમાાં
પ ૂવય અધ્યાસ અને પશ્ચાત (બાદ ) વ્યહવારની ર્સદ્વદ્ધ નહીં થઈ શકે.!!

સમાધાન : અહીં તાત્પયય છે કે – અધ્યાસના કાયય એવાાં વ્યહવાર એ નૈસચગિક (કુદરતી)


હોતાાં , તે વ્યહવારનુાં કારણ અધ્યાસ –એ પણ નૈસચગિક (કુદરતી) છે , તે અનાયાસે જ ર્સદ્ધ
થાય છે . આમ નૈસચગિકત્વ -(કુદરતીપણુ)ાં –ર્વર્શષ્ટ-કારણભ ૂત એવો અધ્યાસ, ઉપસાંહારમાાં;
ઉપસાંહાર-ભાષ્ય-વાક્યનુાં તાત્પયય રહેતાાં, ઉપસાંહારનો કોઈ ર્વરોધ નથી.” નૈસચગિક “(કુદરતી)
પદથી એ ર્સદ્ધ થાય છે કે – પ ૂવય જન્મોનાાં સાંસ્કાર આ અધ્યાસનુાં કારણ છે .પ ૂવયમાાં પ્રમાત્મક
જ્ઞાન રહે છે . અને એ પ્રમાાંત્મક જ્ઞાનથી ઉદ્ભાર્વત સાંસ્કાર જ અધ્યાસનુાં કારણ છે ., એવો કોઈ
ર્નયમ નથી, પ્રમાત્મક જ્ઞાનની અપેક્ષા લઘુતાથી પ ૂવય-અનુભવ-જન્ય-સાંસ્કારને જ અધ્યાસનુાં
કારણ માનવુાં ઉચચત છે . તેથી પ ૂવય અધ્યાસથી સાંસ્કાર ઉત્પિ થાય છે .ઉપરોક્ત માત્ર નૈસચગિકત્વ
ર્વશેષણ, અધ્યાસ અને વ્યહવાર – એ બાંનેમાાં સમાનરૂપથી હોવાથી જ તે બાંનેમાાં અભેદ છે –
એમ નહીં કહી શકાય. એ બાંનેમાાં નૈસચગિકતા હોવાાં છતાાં, એક (અધ્યાસ) કારણભ ૂત છે ,જયારે
બીજો (વ્યહવાર) કાયયભ ૂત છે .
“અધ્યસ્ય વ્યવહાર” આ ભાષ્યપદથી અધ્યાસ અને વ્યહવારનો કાયય-કારણ ભાવ
કહેવાયેલો છે .ર્મથ્યાજ્ઞાન જ ‘અધ્યાસ‘છે , તેથી ર્મથ્યાજ્ઞાન નૈર્મર્ત્તક ‘વ્યહવાર‘છે
જોકે ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા, કે અધ્યાસ ) ઉપાદાન કારણ છે , તથાર્પ તેને ર્નર્મત્ત
કારણ કહેલ છે . પ્રકાશરૂપ (પરમ જ્યોર્ત સ્વરૂપ ) આત્માનુાં આવરણ કરવાથી ર્મથ્યાજ્ઞાન
(અજ્ઞાન, અર્વદ્યા, કે અધ્યાસ ) દોષરૂપ છે . અહાંકારનો અધ્યાસ કરવાવાળા ઈશ્વરનાાં
ઉપાર્ધ રૂપથી તેમજ ર્મથ્યાજ્ઞાન, સાંસ્કાર, કાળ, કમય આરદ ર્નર્મત્તરૂપમાાં પરરણત થતાાં, તે સવય
અધ્યાસના ર્નર્મત્ત છે .
પ ૂવય-પ ૂવય અધ્યાસ, તે પછી-પછીનાાં અધ્યાસનુાં કારણ છે .એટલે કે એક ભ્રમથી બીજો ભ્રમ
ઉત્પિ થાય છે .તેથી પુનઃ ભ્રમ ઉત્પિ થાય છે .આ પ્રમાણે અનારદ ભ્રમ (અધ્યાસ )ની ધારા
સાંસારનાાં ભ્રમ (અધ્યાસ )નાાં મ ૂળમાાં માનવી પડે.સાંસારની અનારદતા માનવામાાં કોઈ પણ
દાશયર્નકનો મતભેદ નથી. તેથી અનારદ પ ૂવય-પ ૂવય ભ્રમ (અધ્યાસ) જ આગળનાાં ભ્રમ
(અધ્યાસ)નુાં કારણ છે . તેથી પ્રત્યગાત્મામાાં ભ્રમ (અધ્યાસ)નો પ્રવાહ અનારદ છે .
આ પ્રમાણે અધ્યાસનુાં સ્વરૂપ, તેન ુાં કાયય, તેન ુાં ર્નર્મત્ત સવય કઈં ર્સદ્ધ જ છે , અર્સદ્ધ કઈં પણ
નથી.તેથી અધ્યાસ સ્વરુપતઃ ર્સદ્ધ છે . તેમજ ફળ અને ર્નર્મત્ત જોઇને પણ તે ર્સદ્ધ થાય છે .
વેદાન્ત પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણના બળથી પણ અધ્યાસને ર્સદ્ધ કરી શકે છે .
આમ, બ્રહ્મજ્ઞાનથી (પરમાત્મજ્ઞાનથી) મુસ્ક્ત થાય છે , એ પણ ર્સદ્ધ થાય છે .
તે જ બ્રહ્મજ્ઞાન (પરમાત્મજ્ઞાન)ને માટે મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસે“અથાતો
બ્રહ્મજજજ્ઞાસા“II૧.૧.૧II આ સ ૂત્રમાાં બ્રહ્મજજજ્ઞાસાની કતયવ્યતાનો ઉપદે શ કરે લો છે . અને આ
ર્વષયને સ્પષ્ટ રીતે કહેવા માટે આચાયય શાંકરે ” અધ્યાસ-ભાષ્ય“ની અવતરણા કરે લી છે , તથા
એથી જ ”પરમ જ્યોર્ત“ વ્યખ્યાકારે પણ ર્વશેષ ર્વસ્તારથી વધુ સ્પષ્ટ સમજાવવા પ્રયત્ન કરે લ
છે .
આ પ્રમાણે હોતાાં, જીવાત્માને દે હ, ઈષ્ન્દ્રય, મન, બુદ્વદ્ધ વગેરે અનાત્મ પદાથોમાાં
આત્મપણIનો અધ્યાસ (ભ્રમ) કે વી રીતે થાય છે ? એટલેકે અનાત્મ વસ્ત ુમાાં આત્મપણાનો
અધ્યાસ (ભ્રમ ) થવામાાં કોઈ સમાનતા કે સાદ્રશ્યતાની જરૂર રહેતી નથી શાંખ ધોળો જ હોય
છતાાં ‘આ શાંખ પીળો છે ’ વગેરે અધ્યાસ (ભ્રમ ) થવામાાં આંખનાાં દોષ ર્વના કોઈ સમાનતાની
જરૂર રહે છે ખરી ? કોઈની પણ નહીં. આવાાં
ઉપાર્ધરરહત અધ્યાસ (ભ્રમ ) થવામાાં કોઈ પણ સમાનતાની જરૂર રહેતી નથી, પણ
દોરડીમાાં સાપનો અધ્યાસ (ભ્રમ) વગેરે ઉપાર્ધયુક્ત ભ્રમમાાં જ સમાનતાની જરૂર રહે છે .
જો કે સ્સ્થર્ત આમ છે , છતાાં પણ અનાત્મામાાં આત્માનો અધ્યાસ (ભ્રમ ) થવામાાં કઈક
સમાનતાની જરૂર જણાય છે . આ આત્મા જેવો અત્યાંત ર્નમયળ, સ ૂક્ષ્મ અને અર્તશય પ્રકાશમાન
છે , તેવીજ બુદ્વદ્ધ પણ તેનાાં (આત્માનાાં ) ર્નકટપણાથી સત્વગુણમય, ચચત્તના આભાસવાળી,
પ્રકાશમાન અને ર્નમયળ જેવી જણાય છે . તેને લીધે સમાનતા જણાતા, જેમ સ ૂયયનાાં
સમીપપણાથી સ્ફરટકમણી પણ સ ૂયય જેટલો ચમકીલો દે ખાય છે , તેમ આત્માનાાં સામીપ્યથી બુદ્વદ્ધ
પણ આત્મા જેવી જ ભાસે છે . એ રીતે બુદ્વદ્ધ અનાત્મા છે , છતાાં તેમાાં આત્માનો અધ્યાસ (ભ્રમ )
થાય છે . તેથી બુદ્વદ્ધ આત્માનાાં આભાસવાળી જણાય છે . અને તેથી જ મન પણ બુદ્વદ્ધનાાં
આભાસવાળુાં જણાય છે . તે પછી, ઇષ્ન્દ્રયો મનનાાં આભાસવાળી જણાય છે . અને આ શરીર
ઇષ્ન્દ્રયોના અભાસવાળુાં જણાય છે .
આ કારણથી જ દે હ, ઇષ્ન્દ્રય, મન, બુદ્વદ્ધ આરદ અનાત્મ પદાથોમાાં અજ્ઞાનીઓને આત્માની
બુદ્વદ્ધ થાય છે .. જેમ મ ૂખયને પોતાનાાં પ્રર્તચબિંબ, દે હ વગેરેમાાં પોતાનાાં હોવાપણાની બુદ્વદ્ધ
વ્યહવારમાાં જોવામાાં આવે છે . આમ, બુદ્વદ્ધમાાં આત્માનો અધ્યાસ ( ભ્રમ ) થવાનુાં કારણ, તેમાાં
જણાતી સહેજ સમાનતા છે .
આ રીતે દે હ, ઈષ્ન્દ્રય, મન, બુદ્વદ્ધ આરદ અનાત્મ પદાથોમાાં “હુ ાં “ એવો જે અધ્યાસ (ભ્રમ )
થાય છે , તે ઉપર કહ્યાાં મુજબનો છે અને એ જ પ ૂવય-પ ૂવય અધ્યાસ, તે પછી-પછીનાાં અધ્યાસનુાં
કારણ બને છે . જેમ મ ૂછાય (બેભાન) થતાાં અને રાત્રે સુઈને સવારે ઉઠે છે , ત્યારે પાછો સાંસાર
જણાય છે . આ ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા, કે અધ્યાસ) અનારદકાળનુાં છે , તેથી તેનો સાંસ્કાર
પણ તેવો જ અનારદકાળનો છે .
હવે, બ્રહ્મ (પરમાત્મા)ની જજજ્ઞાસા કરવી જોઈએ કે નહીં ? તે ર્વષયે -
ર્સદ્ધાાંતીનુાં અનુમાન છે – “બ્રહ્મ (પરમાત્મા) જજજ્ઞાસ્ય છે , સાંદેહયુક્ત અને પ્રયોજનસરહત
હોવાથી.”

પુવયપક્ષી કહે છે કે – “બ્રહ્મ (પરમાત્મા) અજજજ્ઞાસ્ય છે , અસાંરદગ્ધ અને ર્નષ્પ્રયોજન હોવાથી


જેમ કે ઈષ્ન્દ્રય-સાંનીકૃષ્ટ ઘટ.”
ર્સદ્ધાાંતી : સપ્રયોજનત્વની ર્સદ્વદ્ધ માટે અમારાંુ અનુમાન છે કે – “બ્રહ્મ (પરમાત્મા)-જીજ્ઞાસા-
શાસ્ત્ર એ પ્રયોજનવાળુાં છે , બાંધનનાાં ર્નવતયકજ્ઞાનનુાં સાધન હોવાથી, જેમ કે દોરડામાાં સપયની
ભ્રાસ્ન્તયુક્ત વ્યસ્ક્તને માટે પ્રયુક્ત – ‘ આ દોરર્ુાં છે ‘ એ વાક્ય”
આ પ્રમાણે અનુમાન દ્વારા શાસ્ત્ર પ્રયોજન ર્સદ્ધ છે . તે પછી, શસ્ત્રનો ર્સદ્ધ કરવાને માટે
અમારાંુ આ અનુમાન છે કે – “વેદન્તશાસ્ત્ર આરાં ભ કરવાને યોગ્ય છે , સપ્રયોજન હોવાથી, જેમ કે
ભોજન વગેરે રક્રયા” –આ અનુમાનથી વેદાન્તશાસ્ત્ર આરમ્ભણીય છે , એમ ર્સદ્ધ થાય છે .
પ ૂવયપક્ષનાાં કથનમાાં અસાંરદગ્ધત્વરૂપ હેત ુનુાં પ્રદશયન કરી શાસ્ત્રનુાં અનારમ્ભાણીયત્વ કહેલ છે .
ર્સદ્ધાાંતી : “બ્રહ્મ (પરમાત્મા) સાંરદગ્ધ છે , બ્રહ્મ (પરમાત્મા)નાાં ર્વષયમાાં અનેક વાદીઓના
અનેક પ્રકારનાાં ર્વપ્રર્તપર્ત્ત (ર્વરુદ્ધ)–વાક્ય જણાતા હોવાથી, જેમ કે ઇષ્ન્દ્રય આરદનુાં ભૌતીકત્વ ”
તેથી એ ર્સદ્ધ થાય છે કે - બ્રહ્મ (પરમાત્મા) જજજ્ઞાસ્ય છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૩ ** આહ-કોડયમધ્યાસો નામેર્ત I ઉચ્યતે – સ્મ ૃર્તરૂપ પરત્ર પ ૂવયદ્રષ્ટાવભાસ: I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૩ ** (અર્નવયચનીય-ખ્યાર્ત--અધ્યાસ ) :-- પુવયપક્ષી : આક્ષેપપ ૂવયક કહે છે કે – આ


અધ્યાસ શુાં છે ? ર્સદ્ધાાંતી :- ઉત્તર કહે છે - સ્મ ૃર્તરૂપ પ ૂવયદ્રષ્ટનુાં અન્યમાાં (અર્ધષ્ઠાનમાાં ) અવભાસ
(પ્રતીર્ત ) તે જ અધ્યાસ છે .

પરમ જ્યોર્ત

** ૩ ** સવયલોક પ્રર્સદ્ધ આ અનાત્મ દે હ આરદ સત્ છે કે અસત્ – એવી શાંકા થાય છે .


જો સત્ હોય તો, દ્વૈતની પ્રસસ્ક્ત થશે, જયારે શ્રુર્ત (વેદ ) તો “એકમેવાદ્વદ્વતીયમ્ બ્રહ્મ
“(છાાંદોગ્ય.ઉપ.૬/૨/૧ ) “ (તે બ્રહ્મ (પરમાત્મા ) એક અને અદ્વદ્વતીય છે .), તેથી તે બાર્ધત થશે
અને તેથી જ શરીર ર્વ. સત્ નથી.હવે, જો અસત્ કહીએ, તો આકાશ-કુસ ુમની જેમ તેની પ્રતીર્ત
ન થવી જોઈએ . પરાં ત ુ, તેની પ્રતીર્ત તો સવયલોક પ્રત્યક્ષ છે , આવી સ્સ્થર્તમાાં સત્ય અને
ર્મથ્યાનુાં ર્મથુનીકરણ કે વી રીતે થાય? તથા ર્મથુનીકારણનો અભાવ હોય, તો શાનુાં શામાાં ભેદનુાં
અગ્રહણ? પરરણામે ભેદનુાં અગ્રહણ થતાાં, અધ્યાસ ( ભ્રમ ) કે વી રીતે શક્ય છે ? આમ અધ્યાસ
(ભ્રમ )ની અર્સદ્વદ્ધ થતાાં આ વેદાન્તગ્રાંથનો આરાં ભ જ વ્યથય છે – વગેરે તાત્પયય મનથી ર્વચારી
પ ૂવયપક્ષી “આહ “ વગેરેથી અધ્યાસ ( ભ્રમ ) પર આક્ષેપ કરે છે અને તેન ુાં લક્ષણ શુાં છે ? તેવો
પ્રશ્ન પણ પ ૂછે છે .
ર્સદ્ધાાંતી : - એનાાં ઉત્તરમાાં લોકપ્રર્સદ્ધ અધ્યાસ (ભ્રમ )નાાં લક્ષણ કહેતાાં જણાવે છે કે -
અધ્યાસ ( ભ્રમ )નુાં લક્ષણ છે -સ્મ ૃર્તરૂપ – જેનુાં સ્મરણ છે , તેનાાં જેવાાં પ ૂવયદ્રષ્ટ -.પ ૂવે અનુભ ૂત
પરત્ર – અન્યમાાં –એટલેકે અર્ધષ્ઠાનમાાં અવભાસ – અવસિ ભાસ અથવા અવમત ભાસ –
એટલેકે પ્રતીર્ત. આમ, પ ૂરાંુ લક્ષણ આ રીતે થશે- “જેનુાં સ્મરણ છે , તેનાાં જેવાાં પ ૂવે અનુભ ૂત
અર્ધષ્ઠાનમાાં પ્રતીર્ત “ ભાસ શબ્દનો અથય જ્ઞાન અથવા જ્ઞેય થાય છે .
અધ્યાસ લક્ષણમાાં”પરત્ર અવભાસ ‘–“ અન્ય -અર્ધષ્ઠાનમાાં પ્રતીર્ત “ એટલુાં જ અધ્યાસ
(ભ્રમ ) લક્ષણ છે . બાકીનાાં બીજાાં પદો સહાયક છે . પરત્ર પદમાાં સપ્તમી ર્વભસ્ક્ત અર્ધકરણાથે
છે .તેથી, પરમાાં – અન્યમાાં એટલે અર્ધષ્ઠાનમાાં, અવભાસ – પ્રતીર્ત અથાયત ્ “ અન્યમાાં અન્યની
પ્રતીર્ત.” પ્રશ્ન : અન્યમાાં કોની પ્રતીર્ત? ઉત્તર: સ્મ ૃર્તરૂપ પ ૂવયદ્રષ્ટની પ્રતીર્ત. ટુાંકમાાં – સ્મ ૃર્તરૂપ
(સ્મ ૃર્તનુાં રૂપ એટલે સાંસ્કાર જન્યત્વ ) પ ૂવે અનુભ ૂત (પ ૂવય દશયન (જ્ઞાન ) કે પ ૂવયવતી જ્ઞાન કે
જ્ઞેય ) અર્ધષ્ઠાનમાાં પ્રતીર્ત.
ઉપરનાાં વાક્યનો અથય એ છે કે - સ્મ ૃર્ત જે રીતે પ ૂવય સાંસ્કારથી ઉત્પિ થાય છે , તેમ અધ્યાસ
(ભ્રમ ) પણ સાંસ્કારથી ઉત્પિ થાય છે . અનારદકાળથી આપણા હૃદયમાાં જે સાંસ્કારરૂપથી સાંચચત
છે , તથા કાળ અને અદ્રષ્ટ આરદ શસ્ક્ત રહેતાાં, તેનો ક્રર્મક ર્વકાસ થાય છે . તેની ઉત્પર્ત્ત ર્વષયે
સ્વતાંત્ર રૂપથી કોઈનો પ્રયત્ન જ નથી થતો. આનુાં લક્ષ્ય ‘ સ્મ ૃર્તરૂપ ‘ પદથી થાય છે .
ચચદાત્મારૂપ અર્ધષ્ઠાનમાાં આ નામરૂપાત્મક સાંપ ૂણય કાયયકારણાત્મક જગતરૂપી પ્રપાંચ
સ્વરૂપથી અધ્યસ્ત છે . જો કે વાસ્તર્વક જણાત ુાં આ પ્રપાંચ – દે હ આરદ જગત નવીન જણાય છે ,
તો પણ પ ૂવયદ્રષ્ટ અને સ્મ ૃત સદૃશ છે . કારણ કે આ જગત રૂપ પ્રપાંચ અનારદકાળથી અર્વદ્યા
(અજ્ઞાન, ર્મથ્યાજ્ઞાન કે અધ્યાસ ) દ્વારા ચચદાત્મામાાં અધ્યસ્ત છે . પ ૂવય-અધ્યાસનાાં અનુભવજન્ય
સાંસ્કાર સ્મ ૃર્તરૂપે થઈ અંતઃકરણમાાં નવીન અનુભવને ઉત્પિ કરે છે .
અધ્યસ્ત પ્રપાંચ –એટલે કે દે હ આરદ જગતની સાથે સાંસગય-અધ્યાસ છે . તેથી “નેહ
નાનાસ્સ્ત રકિંચન “ (આ બ્રહ્મ (પરમાત્મા)માાં જરા પણ દ્વૈત નથી ) વગેરે શ્રુર્ત તેન ુાં પ્રર્તપાદન
કરે છે . આ શ્રુર્તવચન પ્રત્યક્ -અચભિ બ્રહ્મ ( પરમાત્મા)માાં દ્વૈતનુાં ર્મથ્યાત્વનુાં જ્ઞાન કરાવે છે .જો
આ દ્રશ્યમાન જગત પ્રપાંચ ર્મથ્યા ન હોત, તો શ્રુર્ત ( વેદ ) દ્વૈતનો ર્નષેધ નહીં કરત. તથા
શ્રુર્ત સાક્ષાત કહે છે –કે “માયામાત્રર્મદમ્ દ્વૈતમ્ “ (આ દ્વૈત માયામાત્ર છે .) “ર્વમતમ્ જગત્
ર્મથ્યા, દ્રશ્યત્વાત્, જડત્વાત્, પરરપ્ચ્છિત્વાત્, શુસ્ક્તરૂપ્યવત્ “(અદ્વૈત ર્સદ્વદ્ધ.૩૦) (આ જગત
પ્રપાંચ ર્મથ્યા છે , દ્રશ્ય હોવાથી, જડ હોવાથી પરરપ્ચ્છિ હોવાથી–જેમ કે છીપ અને ચાાંદી)
આ પ્રસ્ત ુત ર્વશ્લેષણથી એ ર્સદ્ધ થાય છે કે – દે ખાત ુાં જગત સત્ નથી, કારણ કે અદ્વૈત
શ્રુર્તથી બાર્ધત થાય છે , અસત્ પણ નથી, કારણ કે તેની પ્રત્યક્ષ પ્રતીર્ત સવયને થાય જ છે . તો
શુાં ? સત્ અને અસત્ થી ર્વલક્ષણ રૂપથી અર્નવયચનીય ( જેને કહેવ ુાં અશક્ય છે તેવ ુાં ) છે ,
પ ૂવયપક્ષ : તમે આ જગત પ્રપાંચને અર્નવયચનીય કહો છો, તો જગતનુાં અર્ધષ્ઠાન બ્રહ્મ
(પરમાત્મા કે આત્મા ) પણ અર્નવયચનીય કે મ નહીં થાય?
ર્સદ્ધાાંતપક્ષ : “બ્રહ્મ (પરમાત્મા કે આત્મા ) ચૈતન્ય રૂપ પરમાથય સત્ છે “- એ સત્ય શ્રુર્ત
(વેદ ), સ્મ ૃર્ત, ઈર્તહાસ, પુરાણ આરદ શાસ્ત્રોથી પ્રર્તપારદત થયેલ છે . તે સવયનાાં અનુકુળ
યુસ્ક્તઓ છે , તેનાાં દ્વારા આત્માનો સ્વભાવ ર્નત્ય શુદ્ધ, ર્નત્ય બુદ્ધ, ર્નત્ય મુક્ત પ્રર્તપારદત કરે લો
છે . તેથી, ચૈતન્ય આત્મા અર્નવયચનીય નહીં થઈ શકે . અબાર્ધત સ્વયાંજ્યોર્તરૂપતા જ આત્માની
સત્તા છે .આ સત્તા આત્મસ્વરૂપ છે , તેનાાંથી બીજુ ાં કઈં નથી.
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૪ ** તાં કે ચચત્ અન્યત્રાન્યધમાયધ્યાસ – ઈર્ત વદસ્ન્ત I


** ૫ ** કે ચચત્તુ – યત્ર યદધ્યાસ્તદ્વદ્વવેકાગ્રહર્નબન્ધનો ભ્રમ –ઈર્ત I
** ૬ ** અન્યે ત ુ - યત્ર યદધ્યાસ્તસ્યેવ ર્વપરીતધમયત્વકલ્પનાડડચક્ષતે – ઈર્ત I

શારીરકમીમાાંસાભાષ્ય

(અન્યથાત્મખ્યાર્ત --અધ્યાસ )** ૪ ** કોઈ લોક એકમાાં બીજાનાાં ધમોનાાં આરોપને


“અધ્યાસ “ કહે છે .

(અખ્યાર્ત --અધ્યાસ ) ** ૫ ** કે ટલાાંક લોક કહે છે – જેમાાં જેનો અધ્યાસ છે , તેનાાં


ભેદનુાં અગ્રહણ ર્નમીત્તક ભ્રમ “અધ્યાસ “ છે .

(શ ૂન્ય --અધ્યાસ ) ** ૬ ** અન્ય જનો તો, જેમાાં જેનો અધ્યાસ છે , તેમાાં ર્વરુદ્ધ
ધમયત્વની કલ્પનાને “અધ્યાસ “ કહે છે .

પરમ જ્યોર્ત

** ૪ ** (અન્યથાત્મખ્યાર્ત -- અધ્યાસ ): જો કે ભ્રમ સમયે અર્ધષ્ઠાન અને


આરોપ્યમાાં –સ્વરૂપમાાં મતવાદીઓનો મતભેદ છે , તો પણ” અન્યમાાં અન્યોનો અવભાસ જ
“અધ્યાસ “ છે .” – આ અધ્યાસના સામાન્ય લક્ષણમાાં સવય મતવાદીઓ એકમત છે . આ
પ્રમાણેનાાં લક્ષણથી યુક્ત અધ્યાસ અર્નવયચનીય છે , અને સવય પરીક્ષકોને પણ અચભમત છે .
બીજામાાં બીજાનો અધ્યાસ કે વી રીતે થાય, તે ર્વષયે ભાષ્યકાર આચાયય શાંકરે જુદાાં જુદાાં
મતવાદીઓની જુદી જુદી યુસ્ક્તઓનો આશ્રય કરી, તેઓનાાં મત પ્રમાણે “તાં કે ચચત્ “ વગેરે

ભાષ્યથી વાદીમત અચભમત લક્ષણ કહે છે , તે ર્વશે પહેલાાં ર્વવેચન કરાય છે . -

અસત્ખ્યાર્ત: શન્ૂ યવારદનામ્ I અન્યથાખ્યાર્ત: વૈશેર્ષકાનાાં, નૈયાર્યકાનાાં ચ I


અખ્યાર્ત: મીમાાંસકાનાાં I આત્મખ્યાર્ત: બૌદ્ધાનાાં I અર્નવયચનીયખ્યાર્ત: –
વેદાન્તીનામ્ I સદસત્ખ્યાર્ત: સાાંખ્યાનામ્ II
(શ ૂન્યવાદીઓને અસત્ ખ્યાર્ત, વૈશેર્ષકો અને નૈયાર્યકોને અન્યથાખ્યાર્ત, મીમાાંસકોને
અખ્યાર્ત , બૌદ્ધોને આત્મખ્યાતી, વેદાન્તીઓને અર્નવયચનીયખ્યાર્ત, તથા સાાંખ્યોને સદ્દ-અસત્ -
ખ્યાર્ત સાંમત છે .)
તાં કે ચચત્ – આ સવય પ્રથમ લક્ષણ અસત્ ખ્યાર્તથી બૌદ્ધવાદીઓના મતથી કહેવાયેલ છે .
એટલે, પ્રથમ બૌદ્ધમત જોતાાં, તેમાાં ચાર પેટામત છે –(૧ ) માધ્યર્મક (૨ ) યોગાચાર (૩ )
સૌત્રાસ્ન્તક અને (૪ ) વૈભાર્ષક,
(૧ ) પ્રથમ માધ્યર્મક મતમાાં આંતર અને બાહ્ય સવય શન્ૂ ય છે , તેથી તેઓ“ સવયશન્ૂ યવાદી
“ પણ કહેવાય છે ,
(૨ )બીજા યોગાચાર મતમાાં બાહ્યાથય શન્ૂ ય છે , પરાં ત ુ આંતર ર્વજ્ઞાન સત્ય છે , તેઓ
ક્ષચણકર્વજ્ઞાનને જ આત્મા કહે છે . દરે ક ક્ષણે નષ્ટ થવાવાળા ર્વજ્ઞાન જ બાહ્ય આકારથી જણાય
છે . તેથી તેઓ “ ક્ષચણકર્વજ્ઞાનવાદી “ અથવા “ બાહ્યાથયશન્ૂ યવાદી “ પણ કહેવાય છે .
(૩ ) ત્રીજા સૌત્રાસ્ન્તકમતમાાં બાહ્યાથય છે , પણ ક્ષચણક હોવાથી તે પ્રત્યક્ષ નથી થતો. તેથી
તેઓ તેને અનુમેય (અનુમાનથી જાણી શકાય એવો ) માને છે . (તેઓ બુદ્ધના સ ૂત્રગ્રાંથને પ્રમાણ
માને છે , તેથી સૌત્રાસ્ન્તક કહેવાયાાં.)
(૪ ) ચોથા વૈભાર્ષક બૌદ્ધમત બાહ્યાથય છે , તે પણ પ્રત્યક્ષ થાય છે .
સૌત્રાસ્ન્તક અને વૈભાર્ષક – આ બાંને મતો બાહ્ય અને આંતર બાંને રૂપ પદાથય માને છે .
તેથી, તેઓ બાંને મતો “સવય-અસ્સ્તત્વ –વાદી “ કહેવાય છે .
આમાાં પ્રથમ લચક્ષત ‘તાં કે ચચત્ ‘ આરદ ભાષ્યથી આત્મખ્યાર્તવાદી યોગાચાર મત અને
અન્યથાખ્યાર્તવાદી વૈશેર્ષક તથા નૈયાર્યક મતનુાં પ્રદશયન કરે લ ુાં છે .
આત્મખ્યાર્તવાદી યોગાચાર મત ક્ષચણક ર્વજ્ઞાન (બુદ્વદ્ધ )ને આત્મા માને છે .તેમનાાં મતે
ક્ષચણક ર્વજ્ઞાનથી બીજી બાહ્ય વસ્ત ુ કઈં પણ નથી, તો પણ અનારદ અર્વદ્યા બદ્ધ ર્વજ્ઞાન જ
જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન રૂપથી જુદાાં જુદાાં અવભાર્સત થાય છે , તેજ “અધ્યાસ “ છે .આ મતમાાં
ભાષ્યસ્થ વાક્ય “અન્યત્રાન્યધમાયધ્યાસ: “
(એકમાાં બીજાનાાં ધમોનાાં આરોપને “અધ્યાસ “ કહે છે ) આ અધ્યાસ લક્ષણ કહેવાયેલ ુાં છે .
અન્યનો ધમય –એટલે કે ર્વજ્ઞાન સ્વરૂપ આત્માનો ધમય-જેની અન્યમાાં –એટલે કે બાહ્ય અસત્ માાં
પ્રતીર્તને અધ્યાસ કહેવાય. અહીં આ મતમાાં આત્મા જ અનેક આકારોમાાં – એટલે કે ર્વજ્ઞાન રૂપ
ધમયર્વશેષોમાાં- પ્રતીત થાય છે , તેથી તેને “આત્મખ્યાર્ત “ કહે છે .
ન્યાયમતવાદીઓ (નૈયાર્યકો ) ને એ માન્ય ન હોતાાં, પ્રતીત થતાાં આકાર ર્વશેષ બુદ્વદ્ધરૂપ
છે , એવો અનુભવ કોઈને પણ થતો નથી. ભ્રમના ર્વષયે તથા વ્યહવારમાાં ચાાંદી ર્વ.નાાં બુદ્વદ્ધમાાં
તેની આંતરતા કોઈ પણ પ્રકારે ર્સદ્ધ થઈ શકે નહીં. પરાં ત ુ, બુદ્વદ્ધનાાં ભાવો તો આંતર છે અને
પદાથો બાહ્ય છે , તે સવયને જણાય જ છે . ચાાંદી ર્વ. પદાથોને આંતર માનતાાં વ્યહવારમાાં ર્વરોધ
જણાય છે . પદાથય સ્વપ્નનાાં ર્સવાય જાગ્રત-અવસ્થામાાં આંતર અનુભ ૂત નથી થતાાં; આથી
પ્રતીયમાન પદાથયને ભ્રમના સમયે આંતર રૂપે કલ્પના કરતાાં, તેનો અનુભવ નથી થતો. તેથી,
આંતર પદાથય અસાંભવ છે , કારણ કે આવી સ્સ્થર્તમાાં તેની બાહ્ય પ્રતીર્ત સાંભવ નથી. પરાં ત ુ,
બાહ્ય ભ્રમના સ્થળે અન્યદે શમાાં રહેલ પદાથય, અન્યમાાં પ્રતીત થાય છે . તેથી, તે આત્મખ્યાર્ત ન
થતાાં, “અન્યથાખ્યાર્ત “ કહેવાય છે .
આજ ભાષ્ય સ્થળે અધ્યાસલક્ષણથી અન્યથાખ્યાર્તવાદી (ન્યાયમતવાદી ) તથા વૈશેર્ષક (
કાણાદ ) મત પણ કહેવાયેલ છે . ભ્રમના સ્થળથી ચભિ દે શમાાં સ્સ્થત અનુભ ૂત, દૂ રસ્થ ચાાંદી
ર્વ.ની નેત્રના દોષથી અન્યત્ર – એટલે કે છીપ ર્વ.માાં પ્રતીર્ત જણાય છે , તે “અધ્યાસ “ છે .-
એટલે કે ભ્રમથી પ ૂવયમાાં દે ખાયેલ ચાાંદી ર્વ. નેત્રદોષથી સાંસ્કાર દ્વારા, ભ્રમના સ્થળે પ્રતીત થાય
છે .
અખ્યાર્ત અધ્યાસ : હવે પછીના ભાષ્યમાાં “કે ચચત્તુ “ પદથી બીજુ ાં લક્ષણ
સત–અસતવાદી સાાંખ્ય મત તથા અખ્યાર્તવાદી મીમાાંસક મતનો ર્નદે શ કરે લો છે .
ભાષ્યમાાં આવેલ વાક્ય તે તે મતનો ર્નદે શક છે – “યત્ર યદધ્યાસ્તદ્વદ્વવેકાગ્રહર્નબન્ધનો ભ્રમ: “
(જે છીપ વગેરેમાાં, જે ચાાંદી વગેરેનો અધ્યાસ જણાય છે , ત્યાાં બાંને ર્વષયી-જ્ઞાનોનો, ભેદનુાં
ગ્રહણ ન થતાાં, તે કારણે –‘આ ચાાંદી છે –એવો ભ્રમ પ્રતીત થાય છે .) અહીં ભ્રમના સ્થળે બે

જ્ઞાન કામ કરે છે , “ઈદમ્ “ ‘ આ ‘અંશ આંખથી પ્રત્યક્ષજ્ઞાન અને “રજતમ્ “‘ ચાાંદી ‘ ર્વ.નુાં

સ્મ ૃર્તજ્ઞાન, આ બાંને જ્ઞાન પ્રતીત થાય છે , તેથી સત્ય છે . તેમજ ‘આ ‘ અને ‘ચાાંદીછે ‘ એ બાંને

પણ સત્ય છે પરાં ત ુ, નેત્રદોષથી બાંને જ્ઞાનો અને બાંને ર્વષયોનાાં ભેદનુાં ગ્રહણ ન થવાને કારણે

-- ‘આ ચાાંદી છે .‘ ર્વ. વ્યહવાર જણાય છે .

પરાં ત,ુ ‘આ ચાાંદી નથી .‘ આ જ્ઞાનથી ભેદનાાં અગ્રહણ નૈર્મર્ત્તક ભ્રાાંર્ત સમયે બાંને જ્ઞાનો
અને બાંને ર્વષયોનો જે અભેદ વ્યહવાર થાય છે , તે ‘આ ચાાંદી નથી. એ જ્ઞાનથી બાર્ધત થઈ
જાય છે , અને તેથી પ ૂવે થયેલ ુાં અજ્ઞાન ‘આ ચાાંદી છે ‘–તે ભ્રમ રૂપ હત–એવુ
ુાં ાં પછીથી અનુભવાય
છે .
સાાંખ્ય અને ર્મમાાંસક મતથી આવો વ્યહવાર જ ભ્રમ રૂપ છે અને યથાથય જ્ઞાનથી તે બાર્ધત
થાય છે . એઓનાાં મતે કોઈ પણ જ્ઞાન ર્મથ્યા નથી, પણ તે સત્ય છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૭ ** સવયથાર્પ ત્વન્યસ્યાન્યધમાયવાભાસતામ્ ન વ્યચભચરર્ત I


** ૮ ** તથા ચ લોકે ડનુભવઃ – શુસ્ક્તકા રહ રજતવદવભાસતે, એકશ્ચન્દ્ર:
સદ્વદ્વતીયવરદર્ત I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૭ ** પરાં ત ુ, સવય પ્રકારથી સવય મતોમાાં “ અન્યમાાં અન્ય ધમયની અવભાસકતા


( પ્રતીર્ત ) “ આ લક્ષણનો વ્યચભચાર નથી થતો.

** ૮ ** અને આ પ્રમાણે સાંસાર-લોક વ્યહવારમાાં પણ અનુભવ થાય છે કે – છીપમાાં જ


ચાાંદીની જેમ અવભાર્સત ( પ્રતીત ) થાય છે , જેમ કે - એક જ ચાંદ્ર, બે ચાંદ્રનાાં સમાન
( નેત્રદોષથી ) પ્રતીત થાય છે .

પરમ જ્યોર્ત

** ૬ ** અસત્-ખ્યાર્ત ( શન્ૂ યવાદી માધ્યર્મક બૌદ્ધ મત ) : હવે પછીનાાં ત્રીજા


લક્ષણથી ભાષ્યસ્થ પદ “અન્યે ત ુ “ આ પદથી શન્ૂ યવાદી બૌદ્ધમતનુાં પ્રદશયન કરે લ ુાં છે , તે
પ્રમાણે “યદધ્યાસ્તસ્યૈવ ર્વપરીતધમયત્વકલ્પનાડડચક્ષતે “ (જેમાાં –છીપમાાં જે ચાાંદી ર્વ.નો
અધ્યાસ ‘તસ્યૈવ-‘ તે જ છીપમાાં ર્વપરીત ધમય – અસત્- ચાાંદીની ચાાંદીરૂપે પ્રતીર્ત (કલ્પના
)ને

“અધ્યાસ“કહે છે ) આમ તેઓ અસત્-ચાાંદીની કલ્પનાથી 'અસત્-ખ્યાર્ત' કહે છે .પરાં ત ુ, આ


મત સમીચીન નથી, કારણકે અસત્ ચાાંદીની પ્રતીર્ત થઈ શકે છે , તો સસલાનાાં શીંગડા,
વાંધ્યાનો પુત્ર ર્વ.ની પ્રતીર્ત પણ થવી જોઈએ? પરાં ત ુ, તે થતી નથી.

** ૭ ** “ અન્યમાાં અન્ય ધમયની અવભાસકતા ( પ્રતીર્ત ) “ આ અધ્યાસ લક્ષણ સવય


વાદીઓ દ્વારા સાંમત છે , એવુાં ઉપર જણાવેલાાં ર્વશ્લેષણથી સ્પષ્ટ જણાયુ.ાં આને ભાષ્યકાર
આચાયય શાંકરે ભાષ્ય-વાક્ય “સવયથાર્પ ત્વન્યસ્યાન્યધમાયવાભાસતામ્ “ ઈત્યારદ થી દશાયવ્યુાં છે .
સવય વાદીઓના મતમાાં અર્ધષ્ઠાન (મ ૂળ આશ્રય ) અને આરોપ્ય (જેમાાં આરોપ થયો છે તે )નો
કે વી રીતે અધ્યાસ થાય છે , એ બાબતે વાદીઓમાાં મતભેદ હોવાાં છતાાં, “અન્યમાાં અન્ય ધમયની
(પ્રતીર્ત ) એ “ અધ્યાસ છે “ આ અધ્યાસ-લક્ષણ માાં કોઈનો પણ મતભેદ નથી. તેમજ આ
લક્ષણનો ક્યાાંયે વ્યચભચાર નથી.

** ૮ ** અર્નવયચનીય ખ્યાર્ત: ઉપર જણાવેલ સવય મતોને સાંક્ષેપથી વણયવ્યાાં. હવે


શાાંકર-વેદાન્ત અચભમત (માન્ય ) અર્નવયચનીય ખ્યાર્તનો ર્વચાર પ્રસ્ત ુત થાય છે . :--
“ સત્ અને અસત્ થી ર્વલક્ષણ એવી પ્રતીર્તને અર્નવયચનીય ખ્યાર્ત કહે છે . ” જેમ કે “આ
છીપમાાં ચાાંદી છે ” આ પ્રતીર્તનો ર્વષય ચાાંદી અર્નવયચનીય છે , કારણ કે, “આ ચાાંદી નથી“–આ
જ્ઞાનથી બાર્ધત થવાથી, તે સત્ નથી અને પ્રતીર્તનો ર્વષય હોવાથી શશશૃગ
ાં (સસલાનાાં
શીંગડા) ની જેમ અસત્ પણ નથી, પણ તેનાથી ર્વલક્ષણ અર્નવયચનીય ચાાંદીની પ્રતીર્ત થાય
છે .આથી તેને “અર્નવયચનીય-ખ્યાર્ત “કહે છે .
ભ્રમસ્થળમાાં અર્નવયચનીય વસ્ત ુની ઉત્પર્ત્ત થાય છે અને ભ્રમ નષ્ટ થતાાં તે ર્વનષ્ટ થઈ
જાય છે . તો પ્રશ્ન થાય કે – અર્નવયચનીય આરોપણીય વસ્ત ુ ક્યાાંથી ઉત્પિ થાય છે અને ક્યાાં
ર્વલીન થઈ જાય છે ?
એનો ઉત્તર છે કે – જીવની અંદર રહેલી કારણશરીર રૂપ અર્વદ્યા (ર્મથ્યાજ્ઞાન, અજ્ઞાન, કે
અધ્યાસ ) ની ર્વક્ષેપશસ્ક્તથી ઉત્પિ થાય છે અને યથાથય જ્ઞાન થતાાં ર્વલીન થાય છે . જેવી
રીતે ઘડો ર્વ. નાશ થતાાં માટીનુાં ઠીકરાંુ (ટુકડાઓ ) બાકી રહી જાય છે , તેમ અહી કાંઈ પણ બાકી
રહેત ુાં નથી. માટીનુાં કાયય હોવાાં છતાાં, પણ ઘડો તેનાાંથી પ ૃથક (જુદો ) નથી, કારણ કે સવય પ્રકારે
માટી રૂપ હોવાથી, ઘડાનુાં રૂપ મ ૃર્ત્તકા ( માટી ) થી અલગ નથી, તેથી માટીમાાં ર્મથ્યા જ
કપ્લ્પત નામમાત્ર ઘડાની સત્તા જ ક્યાાં છે ? માટીથી અલગ ઘડાનુાં રૂપ કોઈ પણ નહીં બતાવી
શકે . તેથી, ઘડો મોહથી કપ્લ્પત માત્ર છે . વાસ્તવમાાં સત્ય તો તત્ત્વ સ્વરૂપ માટી જ છે . તેનાાંથી
ચભિ ઘડાનુાં કોઈ અસ્સ્તત્વ છે જ નહીં. વસ્ત ુતઃ જન્મ, મત્ૃ યુ, સુખ દુઃખ ર્વ.થી યુક્ત આ જગત
આ જ રૂપમાાં અજ્ઞાનથી “બ્રહ્મ (પરમાત્મા)માાં ઉત્પિ થાય છે અને પરમાથય જ્ઞાનનાાં ઉદય થતા,
તે ર્વલીન થઈ જાય છે . આ જગત સવય “બ્રહ્મ (પરમાત્મા)માાં આરોર્પત છે . અને “બ્રહ્મ
(પરમાત્મા) જ્ઞાન થતાાં જ ર્વનષ્ટ થઈ ર્વલીન થઈ જાય છે .
અજ્ઞાનજન્ય સાંસારની ઉત્પર્ત્ત અને ર્વનાશ ર્વ. જેટલી વાર અજ્ઞાન રહે છે , તેટલી ક્ષણ
સુધી જ રહે છે . આ જીવાત્માના અજ્ઞાનથી મુક્ત થતા જ, જગત પ્રપાંચ રહેતો નથી. મુક્તાત્મા
પાસે અજ્ઞાન રહેત ુાં નથી, જગત રહેત ુાં નથી, મુસ્ક્ત પણ રહેતી નથી, મુસ્ક્તનુાં સાધન પણ રહેત ુાં
નથી. તેની કેવળ બ્રહ્મ (પરમાત્મા)-સ્વરુપતા જ રહે છે . આ જ ” અર્નવયચનીય-વાદ કે
માયાવાદ “ છે . આ ભ્રમમાત્ર પાંરડતોને જ માન્ય નથી, પણ સાધારણ લોક આ જ માને છે .
તેથી, ભાષ્યકાર આચાયય શાંકરે આ બે ઉદાહરણોથી એનુાં સમથયન કરે લ છે . તે બે કયા છે ? એક
તો છીપનુાં ચાાંદીનાાં સમાન જ્ઞાન અને બીજુ ાં એક ચાંદ્રની બે ચાંદ્રની જેમ પ્રતીર્ત. આમાાં તો પ્રથમ
ઉદાહરણથી ર્વચભિ પ્રકારનાાં વસ્ત ુનાાં ધમોનો ભ્રમ (અધ્યાસ ) થાય છે - તે પ્રદર્શિત કયુું છે .
પરાં ત,ુ આ દ્રષ્ટાાંતથી વેદાન્ત ર્સદ્ધાાંત યોગ્ય પ્રકારે ર્સદ્ધ થતો નથી.
“બ્રહ્મ (પરમાત્મા) માાં આરોર્પત જગત તો નામ માત્ર ર્વકપ્લ્પત છે , એક “બ્રહ્મ (પરમાત્મા)
એ જ સત્ય વસ્ત ુ છે , તેનાાંથી ર્વચભિ જેટલાાં પદાથો છે , તેની પ ૃથક કોઈ સત્તા નથી.તે એક જ
“બ્રહ્મ (પરમાત્મા) માાં જુદાાં જુદાાં હોવાનો ભ્રમ કે બહત્ુ વ ભ્રમ, લૌરકક ચાાંદીનાાં દ્રષ્ટાાંતથી ર્સદ્ધ ન
થતાાં, બીજાાં ચાંદ્રના દ્રષ્ટાાંતની અવતારણા કરે લી છે .
એ દ્રષ્ટાાંતથી એમ કહેવાયુાં છે કે - એક જ ચાંદ્ર જે પ્રમાણે, બે રૂપે (દ્રષ્ષ્ટદોષથી કે ભ્રાાંર્ત
દોષથી ) ક્યારે ક ક્યારે ક જ્ઞાનનો ર્વષય થાય છે , વસ્ત ુતઃ ચાંદ્ર બે નથી નથી હોતાાં, એક જ ચાંદ્રનુાં
બહત્ુ વ જણાય છે અને તે ચાંદ્ર ઉપર આરોર્પત થાય છે . તેવી જ રીતે એક જ “બ્રહ્મ
(પરમાત્મા)માાં બહુ જીવત્વની ભ્રાાંર્ત સમભાવ છે . બ્રહ્મ (પરમાત્મા) થી ચભિ જીવની વાસ્તર્વક
સત્તા ન હોવાાં છતાાં, પણ બે ચાંદ્રની ભ્રાાંર્તની જેમ, બ્રહ્મ (પરમાત્મા) માાં બહત્ુ વની ભ્રાાંર્ત ઉત્પિ
થઈ જાય છે .
તેથી અદ્વૈત “બ્રહ્મ ( પરમાત્મા)માાં જુદાપણુાં કે બહત્ુ વનો ભ્રમ માટે લૌરકક દ્રષ્ટાાંતનો અભાવ
નથી. “બ્રહ્મ (પરમાત્મા) માાં જે આ અનેકત્વનો ભ્રમ છે , તે ઉપર્નષદનાાં આધારે જ ર્સદ્ધ થાય
એવુાં નથી, પણ લૌરકક દ્રષ્ટાાંતથી પણ ર્સદ્ધ થાય છે .તે માટે આ બીજુ ાં ચાંદ્રનુાં દ્રષ્ટાાંત પ્રદર્શિત
કરે લ ુાં છે .
એનાથી એ પણ કહેવાયુાં છે કે - “બ્રહ્મ (પરમાત્મા) એક અને અદ્વદ્વતીય હોવાાં છતાાં, એક
ચાંદ્રમાાં બે ચન્દ્રનાાં દશયનની જેમ, ત ઈશ્વર, જીવ અને જગતના જુદાાં જુદાાં રૂપે પ્રર્તભાર્સત થાય
છે , એક “બ્રહ્મ (પરમાત્મા) જ સત્ છે અને અન્ય સવય કાંઈ ર્મથ્યા (પરરવતયનશીલ ) છે . તથા તે
ભ્રમ (અધ્યાસ ) નાાં નષ્ટ થતાાં જ, “બ્રહ્મ (પરમાત્મા)નુાં જ્ઞાન થવાથી જ મુસ્ક્ત થાય છે , તેથી
આચાયય બાદરાયણે બ્રહ્મસ ૂત્ર ગ્રાંથમાાં પ્રથમ બ્રહ્મ-જીજ્ઞાસા જ પ્રારાં ભે કહેલી છે .
આ પરમ અદ્વૈત “બ્રહ્મ (પરમાત્મા) જ એક સત્ય પદાથય કે છે ” – કારણ કે , સ્વ-આત્માથી
અન્ય બીજી કોઈ વસ્ત ુની વાસ્તર્વક સત્તા છે જ નહીં . આમ, પરમાથય તત્ત્વનો પ ૂણય બોધ થતાાં,
બીજુ ાં કઈ પણ રહેત ુાં નથી. આ સાંપ ૂણય ર્વશ્વ, જે અજ્ઞાનથી જુદાાં જુદાાં પ્રકારે પ્રતીત થઈ રહ્ુાં છે ,
સમસ્ત ભાવનાઓના દોષથી રરહત – ર્નર્વિકલ્પ “બ્રહ્મ (પરમાત્મા) જ છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૯ ** કથમ્ પુનઃ પ્રત્યગાત્મન્યર્વષયે અધ્યાસો ર્વષય તદ્ધામાુંણામ્? સવો રહ


પ ૂરોડવસ્સ્થતે ર્વષયે ર્વષયાન્તરમધ્યસ્યર્ત, યુસ્મત્પ્રત્યયાપેતસ્ય ચ પ્રત્યગાત્મનોડર્વષયત્વાં
બ્રર્વષી?

** ૧૦ ** ઉચ્યતે – ન તાવદયમેકાન્તેનાર્વષય:, અસ્મત્પ્રત્યયર્વષયત્વાત્;


અપરોક્ષત્વાચ્ચ પ્રત્યગાત્મપ્રર્સદ્ધે : I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૯ ** શાંકા :- તો પછી અર્વષય સવાયનગ


ુ ત પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા )માાં
ર્વષય અને તેનાાં ધમોનો અધ્યાસ કે વી રીતે થશે? જયારે સવય લોકો સામે સ્સ્થત ર્વષયમાાં
અન્ય ર્વષયનો અધ્યાસ કરે છે , ત્યારે તમે યુસ્મત્ (ત ુાં ) એવી પ્રતીર્તથી રરહત પ્રત્યગાત્મા-
(ચચદાત્મા કે અંતરાત્મા )ને અર્વષય કહો છો?
II અધ્યાસ સાંભાવના ભાષ્યમ્ II
** ૧૦ ** ઉત્તર- કહીએ છીએ – આ આત્મા સવયથા –અત્યાંત અર્વષય પણ નથી –તો
પછી શુ?ાં –કારણ કે તે અસ્મત્ (હુ ાં , અહમ્ )પ્રત્યયનો ર્વષય છે , અપરોક્ષ (પ્રત્યક્ષ ) અને
પ્રત્યક્ – આત્મરૂપથી પણ પ્રર્સદ્ધ છે .

પરમ જ્યોર્ત

** ૯ ** અધ્યાસ સાંભાવના – ર્વષયે હવે ભાષ્યમાાં, અધ્યાસના સામાન્ય લક્ષણનુાં


ર્નરૂપણ કરીને પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા )માાં અનાત્મ –અધ્યાસની સાંભાવનાનુાં
ર્નરૂપણ કરાય છે .
પ ૂવયપક્ષ :- અધ્યાસ ભાષ્યની શરૂઆતમાાં જ આચાયય શાંકરે આત્માને અસ્મત્ (હુ ાં , અહમ્ )
પ્રત્યયનો ગોચર (આશ્રય ) કહીને , જો તેને ર્વષય કહ્યો છે , ત્યારે તો આત્મા ર્વષય હોવાથી,
તેનો પ્રકાશક એક જ્ઞાન છે , એટલે કે ર્વષયીની આવશ્યકતા થાય છે , તેમ થતા પ્રત્યગાત્મા-
(ચચદાત્મા કે અંતરાત્મા )-ર્વષયક જ્ઞાન જ “ર્વષયી “ થાય છે . તેથી ચચદાત્મા ર્વષયી થતો
નથી – એવુાં માનતાાં બે દોષોની પ્રાપ્પ્ત થાય છે .-
(૧) પ્રથમ તો પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા ) ર્વષયી નહીં થાય, તેથી જડ (અચેતન
) થાય.
(૨ ) બીજો દોષ - અનવસ્થા દોષ પણ થાય તેમ છે , કારણ કે ર્વષયત્વ એ જ જડત્વ
(અચેતનત્વ ) છે , જે પરાધીનપ્રકાશ છે , તે ર્વષય છે , અને તે જ જડ (અચેતન ) છે .
પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા )ને ર્વષય કહેતાાં, જે જ્ઞાનનાાં દ્વારા તે પ્રકાર્શત થશે, તે
પણ ચચદાત્મામાાં હોય, તો પ્રથમ ચચદાત્માની જેમ, તે બીજાાં જ્ઞાનનાાં દ્વારા પ્રકાર્શત થશે અને તે
બીજાાં જ્ઞાનને ચચદાત્મા માનતાાં તેનાાં પ્રકાશક , એક બીજાાં જ જ્ઞાનની આવશ્યકતા માનવી પડે-
તેથી પ્રત્યગાત્મા-( ચચદાત્મા કે અંતરાત્મા )ની ઉપર કહેલ જડત્વ (અચેતનત્વ ) –પ્રસસ્ક્ત અને
અનવસ્થા દોષને કારણે વેદાન્તીઓએ એવુાં માનવુાં પડશે કે – આત્મા એ અસ્મત્ (હુ ાં , અહમ્ )
પ્રત્યયનો એટલે કે કોઈ જ્ઞાનનો ર્વષય નથી. એવી સ્સ્થર્તમાાં અધ્યાસની ર્સદ્વદ્ધ થઈ શકે નહીં –
આ પ ૂવયપક્ષ છે .
** ૧૦ ** ર્સદ્ધાાંતપક્ષ : - એનો ઉત્તર આપે છે કે –
“ન તાવદયમેકાન્તેનાર્વષય:, અસ્મત્પ્રત્યયર્વષયત્વાત્; “ ઈત્યારદ ભાષ્યથી કહ્ુાં છે કે –
આ આત્મા સવયથા અર્વષય નથી, કે મ નથી? અસ્મત્ (હુ ાં , અહમ્ ) એવી પ્રત્યય(પ્રતીર્ત ) નો
ર્વષય હોવાથી. અહીં કહેવાનુાં તાત્પયય એ છે કે – જો કે વસ્ત ુતઃ પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે
અંતરાત્મા ) સ્વયાંપ્રકાશ હોવાથી, અર્વષય અને અંશ રરહત છે . તો પણ તે અર્નવયચનીય
અનારદ અર્વદ્યા દ્વારા પરરકપ્લ્પત અનાત્મા મન, બુદ્વદ્ધ, સ ૂક્ષ્મશરીર, સ્થ ૂળશરીર અને ઇષ્ન્દ્રયો ર્વ.
“ઉપાર્ધઓના દ્વારા“, વસ્ત ુતઃ અર્વશેર્ષત હોવાાં, છતાાં ર્વશેર્ષતના સમાન, અચભિ હોવાાં છતાાં,
ચભિના સમાન, અકતાય હોવાાં છતાાં, કતાયની સમાન, અભોક્તા હોવાાં છતાાં, ભોક્તાની સમાન,

અર્વષય હોવાાં છતાાં, પણ અસ્મત્ પ્રત્યય (હુ ાં –એવાાં જ્ઞાન)નાાં ર્વષય સમાન, વસ્ત ુતઃ “બ્રહ્મ

(પરમાત્મા)સ્વરૂપ હોવાાં છતાાં, પણ જીવાત્માની સમાન, અર્વદ્યા (ર્મથ્યાજ્ઞાન , અજ્ઞાન કે

અધ્યાસ)ને કારણે જ જીવ-ભાવને પ્રાપ્ત થઈ જીવાત્મા સ્વરૂપે પ્રતીત થાય છે .આમ, વસ્ત ુતઃ

આ જ કારણથી જીવસ્વરૂપ બ્રહ્મ ( પરમાત્મા) જ અહાં-પ્રત્યયનુાં આલાંબન કહેવાય છે . તેમજ


ર્નરુપાર્ધક બ્રહ્મ (પરમાત્મા) અહાં-પ્રત્યયનો ર્વષય નથી થતો, પરાં ત,ુ અર્વદ્યાના દ્વારા ર્વશેર્ષત
બ્રહ્મ
(પરમાત્મા) જ અહાં-પ્રત્યયનો ર્વષય થાય છે .
જેવી રીતે આકાશ એક હોવાાં છતાાં, પણ ઘડા ર્વ. ઉપાર્ધઓના ભેદથી ઘટાકાશ, મઠાકાશ,
ગૃહાકાશ ર્વ. શબ્દોનાાં દ્વારા ચભિ ચભિ રૂપે કહેવાય છે , તેમ આત્મા એક અને અદ્વદ્વતીય હોવાાં
છતાાં, ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા, કે અધ્યાસ )રૂપ ઉપાર્ધ દ્વારા કપ્લ્પત અનેક ધમોનાાં
આશ્રયરૂપમાાં પ્રતીત થાય છે .
શાંકા : - આમ, જીવ ચચદાત્માસ્વરૂપ અને સ્વયાંપ્રકાશ હોવાથી, અર્વષય હોવાાં છતાાં,
ઔપાર્ધક રૂપથી ઉપાર્ધદ્વારા કપ્લ્પત રૂપથી ર્વષય થાય છે . એવુાં જ હોય, અમો તે સ્વયાંપ્રકાશ
અને અર્વષય હોવાથી, ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા, કે અધ્યાસ )નુાં ર્નરાકરણ નથી કરતાાં,
પણ ચચદાત્મા સ્વતઃ કે પરતઃ કોઈ પણ રૂપમાાં પ્રતીત નથી થઈ રહ્યો, તેથી જ “અર્વષય “ કહી
રહ્યાાં છીએ. આવી સ્સ્થર્તમાાં અપ્રકાશમાન ચચદાત્મામાાં અધ્યાસ કે વી રીતે થઈ શકે છે ?

સમાધાન :- આનો ઉત્તર આચાયય શાંકરે આ ભાષ્ય વાક્યથી આપેલ છે .- “અપરોક્ષત્વાચ્ચ


પ્રત્યગાત્મપ્રર્સદ્ધે : “ (આત્મા અપરોક્ષ (પ્રત્યક્ષ ) અને પ્રત્યક્ – આત્મરૂપથી પણ પ્રર્સદ્ધ છે .)
કારણ કે પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા )ની પ્રર્સદ્વદ્ધ અપરોક્ષ (પ્રત્યક્ષ )છે . જો કે
પ્રત્યગાત્મામાાં ચૈતન્ય આત્માથી ચભિ પ્રકાશ નથી , તો પણ અભેદમાાં ભેદનો વ્યહવાર થાયછે ,
જેમ કે પુરુષનુાં ચૈતન્ય. આથી, પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા )ને અવશ્ય અપરોક્ષ
(પ્રત્યક્ષ ) માનવો જોઈએ, કારણ કે તેને અપરોક્ષ પ્રકાશસ્વરૂપ ન માનતા, જગતને
અપ્રકાશ(અંધકાર)ની પ્રસસ્ક્ત થશે. અથાયત ્ સાંસારમાાં કોઈ પણ વસ્ત ુનો પ્રકાશ નહીં થાય. તે
ર્વશે શ્રુર્ત (વેદવચન ) છે -“તસ્ય ભાસા સવયર્મદમ્ ર્વભાર્ત “ (તે પ્રકાશમાન આત્માથી જ આ
સવય કઈં પ્રકાર્શત થાય છે .) તે આત્માનાાં પ્રકાશથી જ આ જગત પ્રપાંચ પ્રતીત થાય છે .
આ પ્રમાણે ઉપરોક્ત પ્રકારથી સવય આક્ષેપોનાાં પરરહારથી અનાત્મા મન, બુદ્વદ્ધ, સ ૂક્ષ્મશરીર,
સ્થ ૂળશરીર અને ઇષ્ન્દ્રયો ર્વ.“ઉપાર્ધઓના દ્વારા, ઉપસ્થાર્પત પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે
અંતરાત્મા) માાં અધ્યાસ ર્સદ્ધ થાય છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૧૧ ** ન ચ અયમસ્સ્ત ર્નયમ: – પુરોડવસ્સ્થત એવ


ર્વષયેર્વષયાન્તરમધ્યાર્સતવ્યર્મર્ત, અપ્રત્યક્ષેડર્પ હ્યાકાશે બાલાસ્તલમચલનતાદ્યસ્યસ્ન્ત I
એવમર્વરુદ્ધઃ પ્રત્યગાત્મ્ન્યપ્યનાત્માધ્યાસઃI
** ૧૨ ** તમેતમેવલ
ાં ક્ષણમધ્યIસમ્ પાંરડતા અર્વદ્યેર્ત મન્યન્તે, તદ્વદ્વવેકેન ચ
વસ્ત ુસ્વરૂપાવધારણમ ્ ર્વદ્યામાહ:ુ I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૧૧ ** એ ર્સવાય, એવો પણ કોઈ ર્નયમ નથી – સન્મુખ અવસ્સ્થત ર્વષયમાાં જ


અન્ય ર્વષયનો અધ્યાસ થવો જોઈએ, કારણકે અપ્રત્યક્ષ આકાશમાાં પણ અર્વવેકી લોકો
તલમચલનતા ર્વ.નો અધ્યાસ કરે છે . આ પ્રમાણે પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા )માાં
અનાત્મા -મન, બુદ્વદ્ધ, સ ૂક્ષ્મશરીર, સ્થ ૂળશરીર અને ઇષ્ન્દ્રયો ર્વ.નો અધ્યાસ પણ અર્વરુદ્ધ છે .

** ૧૨ ** ઉક્ત લક્ષણવાળા અધ્યાસને ર્વદ્વાન લોક “અર્વદ્યા “ એવુાં માને છે . અને


એનાાં ર્વવેક દ્વારા વસ્ત ુ સ્વરૂપનાાં ર્નશ્ચયને “ર્વદ્યા “ કહે છે .

પરમ જ્યોર્ત

** ૧૧ ** અહીં ન્યાયમતને અનુસરીને સમાધાન કરાય છે . – એવો અવ્યચભચરરત


ર્નયમ સત્પુરુષોએ કયો નથી કે- જે વસ્ત ુ સામે જ –પ્રત્યક્ષ ર્વષય રૂપે હોય, તેમાાં જ બીજી
વસ્ત ુનો અધ્યાસનો આરોપ થાય, પણ અધ્યાસ થવામાાં તો કે વળ ભ્રાાંર્ત જ કારણ છે .
ઉદ્ભૂતરૂપ અને સ્પશયયક્ુ ત દ્રવ્ય, નેત્ર અને સ્પશય- ઇષ્ન્દ્રય દ્વારા પ્રત્યક્ષનાાં યોગ્ય થાય છે .
પરાં ત ુ, આકાશ બાંને ગુણોથી રરહત હોવાને કારણે, તે બાંને ઈષ્ન્દ્રયોથી ગૃહીત નથી થત,ુાં તેમજ
માાંથી પણ પ્રત્યક્ષ નથી થત;ુાં તો પણ, અપ્રત્યક્ષ આકાશમાાં અર્વવેકી પુરુષો પ ૃથ્વી ર્વ.છાયા રૂપ
મચલનતા ની જેમ અધ્યાસ કરે છે . આમ, જો અપ્રત્યક્ષ આકાશમાાં અધ્યાસ થઈ શકે છે , તો
અપ્રત્યક્ષ આત્મામાાં પણ, અનાત્મા મન, બુદ્વદ્ધ, અહાંકાર, સ ૂક્ષ્મશરીર, સ્થ ૂળશરીર અને ઈષ્ન્દ્રયો
ર્વ.અને તેનાાં સુખ-દુઃખ ર્વ. ધમોનો અધ્યાસ થવામાાં કોઈ વાાંધો આવતો નથી.
શાંકા : -અર્ધષ્ઠાન અને અધ્યસ્ત વસ્ત ુ બાંનેન ુાં સાદૃશ્ય તો, અધ્યાસમાાં હેત ુ છે , જેમ કે –
છીપ અને ચાાંદી ત. દોરડી અને સપય ર્વ.નુાં સાદૃશ્ય એનાાં પરસ્પર અધ્યાસ થવામાાં હેત ુ છે , તો
તેવી જ રીતે આત્મા અને અનાત્મમાાં પરસ્પર એવુાં કોઈ સાદૃશ્ય હોવુાં જોઈએ, કે જેનાાંથી
પરસ્પર અધ્યાસ થઈ શકે !! પરાં ત ુ, અહી એવુાં કોઈ સાદૃશ્ય કોઈ પ્રકારે સાંભવ નથી, તો પછી
આત્મા અને અનાત્મમાાં પરસ્પર અધ્યાસ કે વી રીતે સાંભવી શકે?

સમાધાન :-જેવી રીતે આકાશ અને તેનાાં ભુરાપણાનો ગુણ બાંનેમાાં પરસ્પર કોઈ સાદૃશ્ય
ન હોવાાં છતાાં, પણ “ આકાશ ભ ૂરાંુ છે “ એવો અધ્યાસ સવયનાાં અનુભવથી ર્સદ્ધ જ છે . તેવી રીતે
આત્મા અને અનાત્મામાાં અધ્યાસ ર્વશે સમજવુ.ાં આ રીતે પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા
)માાં મન બુદ્વદ્ધ આરદ અનાત્માનો અધ્યાસ ર્સદ્ધ થવામાાં કોઈ ર્વરોધ થતો નથી.

** ૧૨ ** પ્રશ્ન:-આત્મામાાં અનાત્માનો અધ્યાસનો સાંભવ છે , એ સારી રીતે ર્સદ્ધ થઈ


ગયુ.ાં આત્મામાાં અનાત્માનાાં અધ્યાસને જ શાંકા અને સમાધાન કેમ અવગત (જ્ઞાત ) કરાયો છે ?
અધ્યાસમાત્રને કેમ નરહ અવગત કરાયો છે ?

ઉત્તર:-એને માટે આગળનુાં ભાષ્ય પ્રવ ૃત્ત થાય છે . કારણકે આત્મામાાં અનાત્માનાાં અધ્યાસ
સ્વરૂપ “ અર્વદ્યા સવય અનથોનુાં મ ૂળ છે – શ્રુર્ત, સ્મ ૃર્ત તથા પુરાણ ર્વ. શાસ્ત્રોમાાં પ્રર્સદ્ધ છે . તેનો
નાશ કરવાને માટે સમગ્ર વેદાન્તશાસ્ત્ર પ્રવ ૃત્ત થયેલ ુાં છે .ઉદાહૃત ચાાંદી અને સપયનો ભ્રમ ર્વ.
અધ્યાસ થવા છતાાં, તે સવય અનથોનુાં સાધન નથી, તેથી આચાયય શાંકરે સાધરણ રૂપથી અધ્યાસ
ન કહીને, આત્મામાાં અનાત્માનો અધ્યાસનુાં જ ર્વશેષ રૂપથી ર્વશ્લેષણ કયુું છે .
ભાષ્યકાર આચાયય શાંકરે “એવાંલક્ષણમધ્યIસમ્ “ પદોમાાં “એવમ્ “ શબ્દથી આત્મામાાં
અનાત્માનાાં અધ્યાસને (અર્વદ્યાને ) સવય અનથોનુાં સાધન કહ્ુાં છે . પ્રત્યગાત્મામાાં અનાત્માનો
અધ્યાસ જ સવય અનથોનુાં સાધન છે , તેથી આત્મામાાં અનાત્માનો અધ્યાસ જ “ અર્વદ્યા “ છે
અને આત્મામાાં અનાત્માનો અધ્યાસરૂપ અર્વદ્યાનુાં સ્વરૂપ અર્વજ્ઞાત રહેતાાં, તેનો ઉચ્છે દ નહીં
કરી શકાય. તેથી, આત્મામાાં અનાત્માનો અધ્યાસનુાં સ્વરૂપ અવશ્ય અવગત (જ્ઞાત ) કરવુાં
જોઈએ.

પ્રશ્ન:-પ્રત્યાગાત્મમાાં અનાત્મા મન, બુદ્વદ્ધ, અહાંકાર,ર્વ. રૂપથી તાદાત્મ્ય-અધ્યાસ


“એવાંલક્ષણમ્ “ પદોનો અથય છે , એથી અર્વદ્યાની અનથય સાધનતા કે વી રીતે કહેવાય છે ?

ઉત્તર:- છે કે- ભ ૂખ, તરસ ર્વ.થી રરહત પ્રત્યાગાત્મમાાં, તેનાાંથી યુક્ત મન આરદ અંતઃકરણ
રૂપ રરહત વસ્ત ુનો આરોપ ( અધ્યાસ ) કરીને, આ અર્વદ્યા તે દુઃખરરહત આત્માને દુઃખમય કરી
દે છે . આ જ કારણથી આ અર્વદ્યાને સવય અનથોનુાં સાધન કહેવાય છે .
તાત્પયય એ છે કે આત્માનો ધમય આનાંદ, ર્વભુત્વ ર્વ. તથા મન, બુદ્વદ્ધ ર્વ. અંતઃકરણના ધમો
શોક, સુખ, દુઃખ, ભ ૂખ, તરસ ર્વ., પ ૂવોક્ત આત્મધમોથી આક્રાાંત આત્મામાાં, પ ૂવોક્ત
અંતઃકરણધમોથી આક્રાાંત મન, બુદ્વદ્ધ આરદ અંતઃકરણનો અધ્યાસ થતાાં, અનાત્મા મન, બુદ્વદ્ધ,

અહાંકાર,ર્વ. અંતઃકરણના ધમો, આત્મામાાં ઉપસ્સ્થત થાય છે . અને તેનાાંફળસ્વરૂપે અજ્ઞાની


જીવાત્મા પોતાને સુખી, દુઃખી સમજે છે . જેટલો પણ દુઃખને નાશ કરવાનો પ્રયત્ન કરે છે ,
અજ્ઞાનતાને કારણે, તેની બદ્ધ અવસ્થા જ ર્વશેષ દૃઢ થાય છે . તેમજ તે અનાંત વાસના-જાળમાાં

ફસાઈ જાય છે . તેથી આત્મામાાં અનાત્માનો અધ્યાસ (અર્વદ્યા ) સવય અનથય-સમ ૂહનુાં મ ૂળ છે ,

એમાાં કોઈ સાંદેહ નથી.


આત્મામાાં અનાત્માનો અધ્યાસ (અર્વદ્યા ) નુાં વાસ્તર્વક સ્વરૂપ પાંરડતજનો જ સમજે છે ,
સાધારણ લોકોને તેન ુાં સ્વરૂપજ્ઞાન નથી હોત.ુાં તેથી તેનાાં ર્નરોધનો ઉપાય ર્વદ્વાનો જ જાણે છે કે
ર્નવ ૃર્ત્તનુાં કૌશલ્ય જાણતો નથી, તેથી જ આચાયય શાંકરે આ અર્વદ્યાનો પરરચય આપતાાં “ તેને
પાંરડતો અર્વદ્યા માને છે “ એવુાં કહ્ુ.ાં
આચાયય શાંકરે તેનાાંથી ચભિ વસ્ત ુનાાં સ્વરૂપનાાં અવધારણ ( ર્નશ્ચય )ને “ ર્વદ્યા “ કહેલી છે .
આમ,
“તદ્વદ્વવેકેન ચ વસ્ત ુસ્વરૂપાવધારણમ ્ ર્વદ્યામાહુ: “ (અધ્યસ્ત દે હ, ઇષ્ન્દ્રયો ર્વ.થી પ ૃથક
રૂપથી વસ્ત ુનાાં સ્વરૂપ ર્વષયક અસાંરદગ્ધ (સાંશયરરહત ) જ્ઞાન કે ર્નશ્ચયને જ ર્વદ્યા કહે છે .)

શાંકા :- સાંસાર રૂપી વ ૃક્ષનુાં બીજ અજ્ઞાન કે અર્વદ્યા છે , એ કહેવાયુાં . દે હાત્મબુદ્વદ્ધ ( દે હ જ


આત્મા હોવાની બુદ્વદ્ધ ) તેનો અંકુર છે , દુઃખ ફળ છે તથા જીવાત્મા રૂપી પક્ષી તેનો ભોક્તા છે .
આ અજ્ઞાનજર્નત અનાત્મબાંધન સ્વાભાર્વક તથા અનારદ અને અનાંત કહેવાયેલ છે . એજ
જીવનાાં જન્મ, મરણ, વ્યાર્ધ અને વ ૃદ્ધાવસ્થા ર્વ. દુઃખોનો પ્રવાહ ઉત્પિ કરે છે , તો પણ અત્યાંત
ર્નરૂઢ, ગહન વાસનાથી ગ્રર્થત થયેલી અર્વદ્યાનો ર્વદ્યા દ્વારા થવાાં, છતાાં પણ તે અર્વદ્યા
પોતાનાાં વાસના-સમ ૂહને કારણે પુનઃ ઉત્પિ થઈ જશે અને તેનાાં સ્વભાવનાાં અનુરૂપ વાસના
ર્વ. કાયયને પ્રવ ૃત્ત કરી દે શે, તેન ુાં શુ?ાં તેમજ અનેક વ્યસ્ક્ત ઉપર્નષદો, બ્રહ્મસુત્રો, ભગવદ્ગીતા ર્વ.
શાસ્ત્રોનાાં અભ્યાસથી આત્માને બુદ્વદ્ધ આરદથી જાણે છે , તો પણ તેમનો અજ્ઞાની જેવો વ્યહવાર
કે મ નષ્ટ નથી થતો??

સમાધાન :- આત્મ-અનાત્મ-ભ્રમ ( આત્મામાાં અનાત્માનો અધ્યાસ (અર્વદ્યા ) પ્રત્યક્ષ


ભ્રમ છે અને શાસ્ત્રો ર્વ.થી આત્મા-અનાત્માનુાં ભેદ જ્ઞાન, એ અપ્રત્યક્ષ ( પરોક્ષ ) જ્ઞાન છે . તેથી
પરોક્ષ જ્ઞાનનાાં દ્વારા, પ્રત્યક્ષ ભ્રમની ર્નવ ૃર્ત્ત નહીં થઈ શકે . તો પછી શુ?ાં ? શ્રવણ, મનન,
ર્નરદધ્યાસન દ્વારા જયારે આત્મા-અનાત્માનો ભેદ પ્રત્યક્ષ થતાાં, અજ્ઞાનીના સમાન વ્યહવાર
નષ્ટ થઈ જાય છે . આત્મામાાં અનાત્માનો અધ્યાસ (અર્વદ્યા ) કે ભ્રમ જે પ્રમાણે દૃઢ બદ્ધ છે ,
તેમ તેનાાં બાધક જ્ઞાન ( ર્વદ્યા )ને પણ, તેજ પ્રમાણે સુદૃઢ હોવુાં અર્નવાયય છે . જે ર્વષયનુાં
ર્નરાં તર શ્રવણ અને મનન કરાય છે , તે કોઈક સમયે પ્રત્યક્ષ થાય છે – એ સવય લોકોને માન્ય
છે . તેથી આપની ઉક્ત શાંકા ઠીક નથી.
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૧૩ ** તત્રૈવ ાં સર્ત યત્ર યદધ્યાસ:, તત્કૃતેન દોષેણ ગુણેન વાડણુમાત્રેણાર્પ સ ન


સાંબધ્યતે, તમેતમર્વદ્યાખ્યમાત્માનાત્મનોરરતરે તરાધ્યાસમ્ પુરસ્કૃત્ય સવે પ્રમાણપ્રમેય
વ્યહવારા લૌરકકા વૈરદકાશ્ચ પ્રવ ૃત્તાઃ, સવાયચણ ચ શાસ્ત્રાચણ ર્વર્ધપ્રર્તષેધમોક્ષપરાચણ I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૧૩ ** એ પ્રમાણે હોતાાં – એટલે કે અધ્યાસનાાં અર્વદ્યાત્મક હોતાાં, અથવા વસ્ત ુ


સ્વરૂપનાાં ર્નશ્ચય થતાાં, જેનો જેમાાં અધ્યાસ થાય છે , તેનાાં વડે થયેલાાં દોષ અથવા ગુણની સાથે
તે અણુમાત્ર પણ સાંબર્ાં ધત નથી થતો. પ ૂવોક્ત આ “ અર્વદ્યા “ નામનાાં, આત્મા અને
અનાત્માનાાં પરસ્પર અધ્યાસને આગળ રાખીને, સવય લૌરકક તેમજ વૈરદક પ્રમાતા, પ્રમાણ,
પ્રમેય વ્યહવાર પ્રવ ૃત્ત થયેલાાં છે અને ર્વર્ધ, ર્નષેધ (કમયકાાંડ ) તેમજ મોક્ષપરક (જ્ઞાનકાાંડ,
વેદાન્ત ) શાસ્ત્રો પણ પ્રવ ૃત્ત થયેલાાં છે .

પરમ જ્યોર્ત

** ૧૩ ** ર્વનષ્ટ અર્વદ્યાની પુનઃ ઉત્પર્ત્ત ત્યારે સ્વીકારી શકાય કે જયારે આત્મામાાં


અનાત્માનાાં અધ્યાસથી અનાત્મધમય આત્મામાાં સાંક્રાાંત પામે, પરાં ત ુ ભ્રમ સ્થળે એવુાં થત ુાં નથી
અથાયત ્ આરોપ ર્વષયમાાં આરોપ્યનો દોષ તથા ગુણ અણુમાત્ર પણ સ્પશય નહીં કરી શકે. આથી,
આ આશાંકા નહીં થઈ શકે – તેથી ભાષ્યકાર આચાયય શાંકરે ભાષ્યમાાં કહ્ુાં છે કે – “યત્ર
યદધ્યાસ:, તત્કૃતેન દોષેણ ગુણેન વાડણુમાત્રેણાર્પ સ ન સાંબધ્યતે “ (જેનો જેમાાં અધ્યાસ
થાય છે , તેનાાં વડે થયેલાાં દોષ અથવા ગુણની સાથે તે અણુમાત્ર પણ સાંબર્ાં ધત નથી થતો.)
જન્મ, મરણ, ઘડપણ, ભ ૂખ, તરસ, સુખ દુઃખ, ભય ર્વ. અનાત્મ દે હારદના છે , આત્મા તો
એ સવય ધમોથી રરહત જ છે . છતાાં, લોકો અનાત્મ બુદ્વદ્ધનાાં દોષથી ઉલટુાં સમજીને, આ આત્મામાાં
તે તે ધમોનો આરોપ (અધ્યાસ ) કરે છે .જે કોઈ મ ૂળ વસ્ત ુમાાં, ભ્રાસ્ન્તને લીધે જે કોઈ કપ્લ્પત કે
અધ્યસ્ત વસ્ત ુનો આરોપ થાય છે , તેમાાં તે આરોર્પત વસ્ત ુએ કરે લો ગુણ કે દોષ લેશમાત્ર પણ
કોઈ કાળે સાંબધ
ાં પામતો નથી.
આમ, જન્મ, મરણ, ઘડપણ, ભ ૂખ, તરસ, સુખ દુઃખ, ભય ર્વ. અનાત્મધમય, આત્માને
વસ્ત ુતઃ સ્પશય નથી કરતો. એવી સ્સ્થર્તમાાં આત્મામાાં અનાત્માનો અધ્યાસનો સાંસ્કાર અર્વદ્યાની
સાથે ર્વનાશ પામતાાં, તેની પુનઃ ઉત્પર્ત્ત કે વી રીતે સાંભવી શકે છે ?! અથાયત ્ ભ ૂખ, તરસ આરદ
રૂપ અંતઃકરણના દોષ કે ગુણથી લેશમાત્ર પણ ચચદાત્મા (પ્રત્યગાત્મા-કે અંતરાત્મા )નો સાંબધ
ાં
નથી પામતો. અને ચચદાત્માનાાં ગુણ ચૈતન્ય, આનાંદ ર્વ.ની સાથે અનાત્મ અંતઃકરણ આરદ
સાંબદ્ધ નથી થતાાં. આથી, એવુાં કહેવાયુાં છે કે – તત્ત્વજ્ઞાનનાાં અભ્યાસનો સ્વભાવ જ એવો છે -કે

અનારદ તથા અર્તર્નરૂઢ, અર્તગહન વાસનાયુક્ત ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા, કે અધ્યાસ )

ને પણ નષ્ટ કરી દે છે , તત્ત્વજ્ઞાન , એ ચચદાત્માનો અર્તશય અંતરાં ગ સ્વભાવ છે , તેથી


અર્નવાયચ્ય અર્વદ્યાના દ્વારા એનાાં સ્વભાવનો કે વી રીતે બાધ થઈ શકે?
આ પ્રમાણે આત્મતત્ત્વનુાં જ્ઞાન થઈ જવા છતાાં, પણ જે “હુ ાં કતાય અને ભોક્તા છાં “ આ
રૂપથી અર્વદ્યા દૃઢ થઈને જન્મ-મરણ રૂપ સાંસારનુાં કારણ બને છે . તે પ્રબળ અનારદ વાસના
સમુહને પ્રત્યક્ દ્રષ્ષ્ટથી, આત્મસ્વરૂપમાાં સ્સ્થત થઈ પ્રયત્નપ ૂવયક દૂ ર કરવો જોઈએ. એનુાં કારણ
એ છે કે –આ સાંસારમાાં વાસનાની ક્ષીણતાને જ મુર્નઓએ ‘ મુસ્ક્ત ‘ કહેલી છે . ઈષ્ન્દ્રયો ર્વ.
અનાત્મ વસ્ત ુઓમાાં જીવાત્માનો જે અહમ્ અથવા મમ (મારાંુ ) ભાવ છે , તે જ ર્મથ્યાજ્ઞાન

(અજ્ઞાન, અર્વદ્યા, કે અધ્યાસ ) છે . ર્વદ્વાને તેને આત્મર્નષ્ઠા દ્વારા દૂ ર કરી દે વી જોઈએ.

પ્રત્યગાત્મા રૂપ પોતાને બુદ્વદ્ધ અને તેની વ ૃર્ત્તઓનો સાક્ષી જાણીને , “હુ ાં તે જ છાં “ એવી
સમીચીન વ ૃર્ત્તથી, દે હારદ અનાત્મવસ્ત ુઓમાાં વસ્ત ુઓમાાં ફેલાયેલી આત્મબુદ્વદ્ધનો સવયથા ત્યાગ
કરવો જોઈએ.
લોકવાસના (કીર્તિ ર્વ. ), દે હવાસના (આ દે હારદમાાં -મમત્વ (આ મારાંુ, મારો ર્વ.)),
શાસ્ત્રવાસના (વેદ આરદ શાસ્ત્રોમાાં અર્ત આસસ્ક્ત ) ર્વ. ત્રણેને છોડીને, આત્મામાાં થયેલ
સાંસારનાાં અધ્યાસનો ત્યાગ કરવો. એ ત્રણે વાસનાઓથી જીવને ઠીક-ઠીક જ્ઞાન (યથાથયજ્ઞાન )
નથી થત.ુાં સાંસારરૂપી જેલથી મુક્ત થવાની ઈચ્છાવાળા પુરુષને માટે, બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાની
પુરુષે આ પ્રબળ વાસનાત્રયને પગમાાં પડેલી લોખાંડની બેડી જેવી કહેલી છે .
જે પુરુષ દે હાત્મબુદ્વદ્ધથી (દે હને જ આત્મા માનવાવાળી બુદ્વદ્ધથી ) સ્સ્થત છે , તે જ
કામનાઓવાળો હોય છે . જેનો દે હથી સાંબધ
ાં નથી, તે ર્વલક્ષણ આત્મા કે વી રીતે સકામ થઈ શકે
છે ? તેથી, ભેદ-આસસ્ક્તને કારણે ર્વષય-ચચિંતનમાાં લાગી રહેવ ુાં જ સાંસાર બાંધનનુાં મુખ્ય કારણ
છે . કાયયનાાં વધતાાં તેનાાં વાસનારૂપ-બીજની પણ વ ૃદ્વદ્ધ થાય છે અને કાયયનો નાશ થતાાં બીજરૂપ
વાસના પણ નષ્ટ થાય છે .તેથી કાયયનો નાશ કરવો જોઈએ. અહી કાયયથી કમયમાાં અહાંબદ્વુ દ્ધ એટલે
કે ”હુ ાં કતાય છાં “ અને “આ મારાંુ કમય છે “ એવી બુદ્વદ્ધ - અચભપ્રેત છે . કમયનો નાશ કે કમયનો ત્યાગ
અચભપ્રેત નથી. તેથી, ર્વષયોનુાં ચચિંતન,, વાસના અને કાયયમાાં અહમ્-બુદ્વદ્ધ –આ ત્રણેનાાં ક્ષય
(નાશ )નો ઉપાય સવય અવસ્થામાાં, સવયત્ર અને સવયને બ્રહ્મ (પરમાત્મા)માત્ર જોવાાં તે છે .
આ બ્રહ્મ (પરમાત્મા)મય વાસનાનાાં દૃઢ થતાાં, એ ત્રણેનો બાધ થાય છે . રક્રયાઓ(કમયમાાં
અહાંબદ્વુ દ્ધ ) નો નાશ થતાાં, ચચિંતાઓનો નાશ થાય છે . ચચિંતાઓનો નાશથી વાસનાઓનો ક્ષય
થાય છે , આ વાસનાક્ષયને જ આગળ કહ્ુાં તેમ – “ જીવનમુસ્ક્ત “ કહેલી છે .
અધ્યાસને વધુ સમજવા માટે અનાત્મબુદ્વદ્ધ-તત્ત્વને સમજવુાં જરૂરી છે . બુદ્વદ્ધનો ધમય જ
મ ૂળતત્ત્વ પ્રર્ત પક્ષપાતી છે . જે પ્રમાણે અર્વદ્યા-કે અધ્યાસ અનારદ કાળથી ર્નરાં તર અર્વદ્યાની
સ ૃષ્ષ્ટ ઉત્પિ કરે છે , તે પ્રમાણે ર્વદ્યાનો પણ એવો સ્વભાવ છે કે – તે અર્વદ્યા અને અર્વદ્યાના
સાધન – સાંસ્કારનો ર્વનાશ કરે છે . શ્રવણ, મનન અને ર્નરદધ્યાસન ( તેલધારાવત્ આત્મચચિંતન
) ર્વ. દ્વારા ર્વદ્યા ઉત્પિ થતાાં, તે અર્વદ્યા અને તેનાાં સાંસ્કાર બાંનેનો ર્વનાશ કરે છે . આનાથી
જેમ જેમ ર્વદ્યા દૃઢ થતી જશે, તેમ તેમ અર્વદ્યા સરહત સાંસ્કારનો પણ લય થતો જશે. અથાયત ્
એ માનવુાં પડે કે – અર્વદ્યાનો ર્વનાશ થતાાં, તેની પુનઃ ઉત્પર્ત્તની આશાંકા વ્યથય છે .
બુદ્વદ્ધ ધ્યાન, ચચિંતન, ર્નરદધ્યાસન દ્વારા યથાથય કે અયથાથય તત્ત્વ કે વસ્ત ુઓનો સાક્ષાત્કાર
કરે છે , પરાં ત ુ ધ્યેય વસ્ત ુ જો યથાથય હોય, તો તેને મેળવવા માટે સમથય બને છે . અને એ
માગયમાાં તેની પ્રવીણતા દૃષ્ટ થાય છે . અયથાથય ધ્યેય વસ્ત ુનાાં ધ્યાનમાાં પુરુષનો જેટલો પ્રયત્ન
આવશ્યક છે , તેનાાં જેટલો યથાથય વસ્ત ુનાાં ધ્યાનમાાં આવશ્યક નથી. આથી, બુદ્વદ્ધ યથાથય તત્ત્વ
કે વસ્ત ુનાાં ધ્યાનમાાં જ પક્ષપાત કરે છે , અયથાથય વસ્ત ુનાાં ધ્યાનમાાં જ પક્ષપાત નથી કરતી.
ધ્યાન દ્વારા યથાથય ર્વષયનાાં સાક્ષાત્કારને વસ્ત ુ આધારરત (વસ્ત ુ-તાંત્ર ) કહી શકાય.
અયથાવયસ્ત ુનો ધ્યાનથી સાક્ષાત્કારને માત્ર ભાવનાનુાં ફળ કે પુરુષ આધારરત (પુરુષ-તાંત્ર ) કહી
શકાય.
વેદાાંતમાાં સ્વયાંપ્રકાશ અદ્વૈતતત્ત્વ આત્મા યથાથય છે કે વાસ્તર્વક (સત્ય ) તત્ત્વ છે . અતઃ
તેનાાં સાક્ષાત્કારને માટે બુદ્વદ્ધને અર્ધક પ્રયત્ન નથી કરવો પડતો. અને તેથી વેદાાંત સહજ માગય
છે .
આત્મામાાં અનાત્માના અધ્યાસ, તેમજ અર્વદ્યાનુાં અવલાંબન કરીને, એ જ કારણે જીવ અને
જગતનાાં સવય પ્રમાણ, પ્રમેય વ્યહવાર પ્રવર્તત
િ થયેલાાં છે .લૌરકક, વૈરદક, ર્વર્ધશાસ્ત્ર ર્નષેધશાસ્ત્ર
( પ ૂવયમીમાાંસા-દશયનશાસ્ત્ર કે જૈર્મનીસ ૂત્ર ) અથવા તત્ત્વજ્ઞાનપ્રદ મોક્ષશાસ્ત્ર ( વેદાન્ત-દશયનશાસ્ત્ર
કે બ્રહ્મસ ૂત્ર કે ઉત્તરમીમાાંસા ) પણ, અર્વદ્યાનુાં અવલાંબન કરીને આત્મામાાં અનાત્માનો અધ્યાસ

આશ્રયનો કરીને પ્રવ ૃત્ત થાય છે .જેનો અધ્યાસ (ર્મથ્યાજ્ઞાન, અજ્ઞાન, કે અર્વદ્યા ) ર્નવ ૃત્ત થઈ

ગયો છે , તેને માટે તો પ્રમાણ નથી, પ્રમેય વ્યહવાર નથી, લૌરકક, વૈરદક, ર્વર્ધશાસ્ત્ર કે
ર્નષેધશાસ્ત્ર પણ નથી અને બન્ધ કે મુસ્ક્ત (મોક્ષ ) નથી, તેન ુાં સાધન પણ નથી.
“યત્ર વેદા અવેદા: ભવસ્ન્ત“(જ્યાાં વેદો પણ, વેદો રહેતાાં નથી)
ન ર્વરોધો ન ચોત્પર્ત્તનયબન્ધો ન ચ શાસનામ્ I
ુ ા ન મુસ્ક્તશ્ચ ઈત્યેષા પરમાથયતા II
ન મુમક્ષ
(બ્રહ્મચબિંદુ.ઉપ.૧૦ )
કૃષ્ણ યજુવેદીય બ્રહ્મચબિંદુ ઉપર્નષદ કહે છે કે – ન સાંહાર છે , ન સ ૃષ્ષ્ટ, ન બાંધન છે અને ન
તો તેનાાંથી છૂટવાનો (શાસ્ત્ર દ્વારા ) ઉપદે શ, ન મુસ્ક્તની ઈચ્છા છે , ન મુસ્ક્ત છે . એવો ર્નશ્ચય
થવો તે જ પરમાથય બોધ (યથાથય જ્ઞાન ) છે .
અર્વદ્યા(અધ્યાસ)નુાં આ સ્વરૂપ અવગત કરીને (જાણીને ), બ્રહ્મર્વદ્યા (વેદાન્ત શાસ્ત્ર કે
બ્રહ્મસ ૂત્ર ) ની સહાયતાથી આ અક્ષરબ્રહ્મ પદને મેળવી શકાય છે , એવુાં ભાષ્યકાર આચાયય શાંકરે
આ બ્રહ્મસ ૂત્ર ભાષ્યમાાં કહ્ુાં છે અને તે માટે જ વ્યખ્યાકારે પણ ર્વશેષ પ્રયત્નપ ૂવયક આ સવય
આપની સમક્ષ બ્રહ્મર્વદ્યા, વેદાન્ત શાસ્ત્ર કે બ્રહ્મસ ૂત્ર ગ્રાંથને મુકેલ છે .
અર્વદ્યાનુાં કાયય અધ્યાસ છે , તેથી અધ્યાસને અર્વદ્યા કહેલી છે . ફલતઃ અર્વદ્યા, એ
અધ્યાસનુાં કારણ હોવાથી, કાયયરૂપ અધ્યાસ, તેનાાં કારણરૂપ અર્વદ્યાના નામથી કહેવાય છે .
તેમજ તે સાથે બીજુ ાં કારણ એ પણ છે કે – અધ્યાસ એ ર્વદ્યાનાાં દ્વારા નીવર્તિત (ર્નવારણ
કરાય ) છે . તેથી પણ
“અધ્યાસને અર્વદ્યા કહેવાય છે .” તેથી, અર્વદ્યાનો અથય ર્વદ્યાનો અભાવ નથી, પણ
ર્વદ્યાથી નાશ થવાવાળુાં જ્ઞાનર્વશેષ છે .
અહીં એ જાણવુાં જરૂરી છે કે – આ જીવાત્માનાાં ત્રણ શરીર છે – પ્રથમ બહાર સવય લોકો
દ્વારા દે ખાત ુાં ‘સ્થ ૂળ શરીર ’, બીજુ ાં ‘સ ૂક્ષ્મ શરીર ‘ અને ત્રીજુ ાં ‘કારણ શરીર’. તથા તેની અવસ્થા
ત્રણ છે – પ્રથમ ‘જાગૃત-અવસ્થા, બીજી ‘સ્વપ્ન અવસ્થા ‘ અને ત્રીજી ‘સુષપ્ુ પ્ત – અવસ્થા ‘
આ ઉપરોક્ત અર્વદ્યાના બે પ્રકાર છે – એક –કારણ સ્વરૂપ અને બીજી – કાયય સ્વરૂપ. હવે,
આ પ્રથમ ‘‘કારણ સ્વરૂપ “ અર્વદ્યા એ ર્નદ્રાનાાં સુષપ્ુ પ્તકાળમાાં લચક્ષત થાય છે . તે સત્ત્વ, રજસ,
તમસ – એ ત્રણે ગુણોવાળી છે , તેને “અવ્યક્ત “ પણ વેદ, ભગવદ્ગીતા, ઉપર્નષદોમાાં કહેલી છે .
અને આ જીવાત્માનુાં “કારણ શરીર “ છે એ સુષપ્ુ પ્તકાળમાાં અચભવ્યક્ત થાય છે અને સાંપ ૂણય
ઈષ્ન્દ્રયોની જ્ઞાનાકાર બુદ્વદ્ધવ ૃર્ત્તઓ અહી લીન થઈ જાય છે . જ્યાાં સવય પ્રકારનાાં જ્ઞાનો (પ્રમાઓ )
શાાંત થઈ જાય છે અને બુદ્વદ્ધ તેનાાં બીજરૂપથી સ્સ્થર થઈ જાય છે . તે સુષપ્ુ પ્તની પ્રતીર્તનો
અનુભવ – “હુ ાં સુખપ ૂવયક સુતો હતો, મને કાંઈ ખબર નથી (હુ ાં કાંઈ જાણતો નથી ) “- એવી
લોકપ્રર્સદ્ધ ઉકર્તથી થાય છે .
તેમાાં બીજી “કાયય સ્વરૂપ “ અર્વદ્યા જાગૃત અવસ્થામાાં પ્રતીત થાય છે . પાંચીકરણ
પ્રરક્રયાથી પાંચીકૃત સ્થ ૂળ ભ ૂતોથી પ ૂવયજન્મ કમાયનસ
ુ ાર ઉત્પિ શરીર જીવાત્માનુાં સ્થ ૂળ
ભોગાયતાન (કમોનો ભોગને માટે આશ્રય રૂપ) છે , આની પ્રતીર્ત “જાગૃતઅવસ્થા “ છે , કે જેમાાં
સ્થ ૂળ પદાથોનો અનુભવ થાય છે . જાગૃત અવસ્થામાાં આ સ્થ ૂળદે હની પ્રધાનતા હોય છે .
આ કાયય સ્વરૂપ અર્વદ્યા સ્વપ્નાવસ્થામાાં પણ દૃષ્ટ થાય છે , ‘સ ૂક્ષ્મશરીર કે ચલિંગશરીર ‘
અપાંચીકૃત ભ ૂતોથી ઉત્પિ થયેલ ુાં છે . તે વાસનાયુક્ત થઈને કમયફળોનાાં અનુભવ કરાવવાવાળુાં
અને સ્વરૂપજ્ઞાન ન હોવાથી, આ જીવાત્માની અનારદ ઉપાર્ધ છે .‘’સ્વપ્ન-અવસ્થા“તેની
અચભવ્યસ્ક્તની અવસ્થા છે
બુદ્વદ્ધ જયારે સ્વપ્નમાાં પોતે જ અવશેષ (બાકી ) રહેલી જણાય છે , જ્યાાં આ સ્વયાંપ્રકાશ
પરાત્મા શુદ્ધ ચેતન જ ચભિ ચભિ પદાથોનાાં રૂપે જણાય છે , તે બુદ્વદ્ધ જાગ્રતકાલીન જુદા જુદા
પ્રકારની વાસનાઓથી કતાય, ભોક્તા ર્વ. ભાવોને પ્રાપ્ત થઈ, સ્વયાં જ પ્રતીત થવા લાગે છે .
બુદ્વદ્ધ જેની ઉપાર્ધ છે , તેવો તે સવય સાક્ષી આત્મા, તે બુદ્વદ્ધનાાં કરે લાાં કમોથી જરા પણ ચલપ્ત
થતો નથી , ભાષ્યકાર આચાયય શાંકરે ભાષ્યમાાં કહ્ુાં છે કે – “યત્ર યદધ્યાસ:, તત્કૃતેન દોષેણ
ગુણેન વાડણુમાત્રેણાર્પ સ ન સાંબધ્યતે “ (જેનો જેમાાં અધ્યાસ થાય છે , તેનાાં વડે થયેલાાં દોષ
અથવા ગુણની સાથે તે અણુમાત્ર પણ સાંબર્ાં ધત નથી થતો.) તે ઉપરોક્ત અથયમાાં ઘટાવવુાં
જોઈએ.
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૧૪ ** કથમ્ પુનરર્વદ્યાવતર્વષયાચણ પ્રત્યક્ષારદર્ન પ્રમાણાર્ન શાસ્ત્રાચણ ચેર્ત?


** ૧૫ ** ઉચ્યતે – દે હષ્ે ન્દ્રયાશ્વહાંમમાચભમાનરરહતસ્ય પ્રમાત ૃત્વાનુપપતૌ
પ્રમાણપ્રવ ૃત્ત્યનુપપત્તે: I ન હીષ્ન્દ્રયાણ્યનુપાદાય પ્રત્યક્ષારદવ્યવહાર: સાંભવર્ત I ન
ચાર્ધષ્ઠાનમાંતરે ણેષ્ન્દ્રયાણામ્ વ્યવહારઃ સાંભવર્ત I ન ચાનધ્યસ્તાત્મભાવેન દે હન
ે કર્શ્ચત્
વ્યાર્પ્રયતે I ન ચૈતસ્સ્મન્સવયસ્સ્મિસર્ત અસાંગસ્યાત્મનઃ પ્રમાત ૃમુપપદ્યતે I ન ચ
પ્રમાત ૃત્વમન્તરે ણ પ્રમાણપ્રવ ૃર્ત્તરસ્સ્ત I તસ્માદર્વદ્યાવતર્વષયાણ્યેવપ્રત્યક્ષારદર્ન પ્રમાણાર્ન
શાસ્ત્રાચણ ચ I

શારીરકમીમાાંસાભાષ્ય

II અધ્યાસ-પ્રમાણ-ભાષ્યમ્ II
** ૧૪ ** - પ ૂવયપક્ષ :- તો પછી અર્વદ્યા યુક્ત પ્રમાતા (જ્ઞાતા કે અજ્ઞાન યુક્ત
ચચદાત્મા ) પ્રત્યક્ષ આરદ પ્રમાણ અને શાસ્ત્રો અજ્ઞાનીનો ર્વષય કે વી રીતે થઈ શકે?

** ૧૫ ** ર્સદ્ધાાંતપક્ષ : - કહીએ છીએ – દે હ, ઇષ્ન્દ્રય ર્વ.માાં અહમ્ , મમ હુ ાં , મારાંુ )


ર્વ. અચભમાન રરહત આત્માનુાં પ્રમાત ૃત્વ અયોગ્ય હોવાથી, તેમાાં પ્રમાણની પ્રવ ૃર્ત્તની પણ
અયોગ્યતા થાય છે , કારણ કે – ઇષ્ન્દ્રયોના ગ્રહણ કયાય ર્વના પ્રત્યક્ષ ર્વ. વ્યવહાર સાંભવ નથી
થતાાં અને અર્ધષ્ઠાન (ઈષ્ન્દ્રયોના આશ્રયભ ૂત શરીર )નાાં ર્વના ઇષ્ન્દ્રયોનો વ્યવહાર સાંભવ નથી
થતો. અન્-અધ્યસ્ત આત્મભાવવાળાાં શરીરથી કોઈ વ્યાપાર (રક્રયા કે પ્રવ ૃર્ત્ત ) નહીં થઈ શકે
અને ઉપયુક્ય ત આ સવય અધ્યાસોના ન હોતાાં, અસાંગ આત્મામાાં પ્રમાત ૃત્વ યોગ્ય નથી થત ુાં ,
પ્રમાતાનાાં ર્વના પ્રમાણની પ્રવ ૃર્ત્ત નથી થતી. તેથી, પ્રત્યક્ષ ર્વ. પ્રમાણો અને શાસ્ત્રો અર્વદ્વાન
(અજ્ઞાનીઓ )ને જ ર્વષય કરે છે .

પરમ જ્યોર્ત
** ૧૪ ** પ ૂવયપક્ષ :- આની આગળની વ્યાખ્યા પ્રમાણે સાક્ષી-ભાસ્ય (સાક્ષી ચચદાત્માથી
જોવાયેલ ) અપરોક્ષ (પ્રત્યક્ષ ) અર્વદ્યા (અધ્યાસ ), પ્રમાતા ર્વ.નાાં ર્વર્ધ (જેમ કે- યજેત –યજ્ઞ
કરો ), પ્રર્તષેધ (જેમ કે- ન સુરા ર્પબેત - મરદરા પીવી નહીં ) બોધક ઋગ્વેદ આરદ
કમયશાસ્ત્રનાાં, તથા ર્વર્ધ પ્રર્તષેધથી રરહત મોક્ષશાસ્ત્ર – જીવ-બ્રહ્મ-ઐક્ય –બોધક ઉપર્નષદ આરદ
શાસ્ત્રનાાં - હેત ુ છે .
આ પ્રમાણો ત્રણ પ્રકારનાાં પ્રત્યક્ષ આરદ વ્યવહારનુાં કારણ હોવાથી, અધ્યાસ પ્રત્યક્ષ ર્સદ્ધ
જ છે , તો પણ પ્રમાણ અને શાસ્રોના પ્રામાણ્યનાાં ર્વષયે “કથમ્ પુન: “ –કે વી રીતે- ર્વ.ભાષ્યથી
પુવયપક્ષીનાાં અચભપ્રાય કે જજજ્ઞાસાનાાં ઉલ્લેખ કરે લો છે .
પ્રમા (જ્ઞાન )નો આશ્રય અથવા કતાય ‘પ્રમાતા ‘ કહેવાય છે . અબાર્ધત અંતઃકરણની વ ૃર્ત્તને
‘પ્રમાણ ‘ કહે છે . પરાં ત ુ, વ ૃર્ત્તઓ અનાત્મારૂપથી જડ હોવાથી, ઘટ, પટ ર્વ. પદાથોને પ્રકાર્શત
નહીં કરી શકે, તેથી, અંતઃકરણની વ ૃર્ત્તમાાં પ્રર્તચબિંચબત ચૈતન્ય જ ઘટ ર્વ. પદાથોનો પ્રકાશક છે
અને તેને ‘પ્રમા ‘ કહે છે .
અર્વદ્યાના પરરચય પ્રસાંગે ભાષ્યકાર આચાયય શાંકરે પ્રમાણ-પ્રમેય વ્યવહાર, ર્વર્ધ-ર્નષેધ
શાસ્ત્ર (પ ૂવય મીમાાંસા ) તથા મોક્ષ શાસ્ત્ર (વેદાન્ત કે બ્રહ્મસ ૂત્ર કે ઉત્તર મીમાાંસા ) આરદ સવય
અર્વદ્યા ર્વષયક છે . જેને અર્વદ્યા કે અજ્ઞાન છે , તેને માટે જ આ સવય શાસ્ત્રો છે . ફલતઃ જેને
અર્વદ્યા કે અજ્ઞાન નથી, તેને માટે શાસ્ત્રો નથી. બ્રહ્મ(પરમાત્મા)જ્ઞાની માટે ર્વર્ધ નથી, ર્નષેધ
પણ નથી અને વેદ આરદ શાસ્ત્રો પણ નથી.
આને સમજવા માટે “અર્વદ્યાવત્-ર્વષય “ શબ્દનો અથય સમજવો જોઈએ. અર્વદ્યાવત્
એટલે કે અર્વદ્યાવાન અથાયત-્ ‘હુ ાં ‘ એવો અધ્યાસયુક્ત આત્મા – પ્રમાતા કે પ્રમાણ કતાય છે .
પ્રમાાંતાનો આશ્રય એ ‘ અર્વદ્યાવત્-ર્વષય ‘ છે , અર્વદ્યાથી જે યુક્ત છે , તે ‘અર્વદ્યાવત્ ‘ છે
અને અર્વદ્યાવત્ નો ર્વષય એ ‘ અર્વદ્યાવત્-ર્વષય ‘ છે , - આ અથય એનો નથી. અથવા તો
“અર્વદ્યાયુક્ત ર્વષય (કે જ્ઞેય ) જેનો થાય છે તે - ‘અર્વદ્યાવત્-ર્વષય ‘ – આ પણ અથય એનો
થતો નથી. પરાં ત ુ , ખરો અથય એ થાય છે કે – “ અર્વદ્યાયુક્ત પ્રમાતા, જેનો ર્વષય અથાયત ્
આશ્રય થાય છે – તે ‘અર્વદ્યાવત્-ર્વષય ‘ છે .

** ૧૫ ** .ર્સદ્ધાાંતપક્ષ : આનો ઉત્તર છે કે - પ્રમાતા એ, પ્રમાનુાં અસાધારણ કારણ છે


અથવા પ્રવ ૃર્ત્તર્વર્શષ્ટ કારણ, પ્રમાણ તેને પ્રયોજજત કરે છે . પ્રયોજકની પોતાની પ્રવ ૃર્ત્ત ર્વના, તે
કરણને પ્રયુક્ત કરવામાાં સમથય નહીં થઈ શકે. કૂટસ્થ, ર્નત્ય, અપરરણામી ચચદાત્મા સ્વતઃ
પ્રવ ૃર્ત્તશીલ નહીં થઈ શકે . પ્રવ ૃર્ત્તયુક્ત બુદ્વદ્ધ ર્વ. તાદાત્મ્ય-અધ્યાસ દ્વારા પ્રવ ૃર્ત્તશીલ થઈને,
પ્રમાણને પ્રયુક્ત કરવામાાં સમથય થાય છે , આથી અર્વદ્યાવાન પુરુષને જ પ્રમાણ-સમ ૂહ ર્વષય
(આશ્રય ) કરે છે . આ જ ‘અર્વદ્યાવત્-ર્વષય ‘ શબ્દનો અથય છે .
પ્રશ્ન :-પ્રમાણ પ્રવ ૃર્ત્ત ર્વના પ્રત્યક્ષ આરદ વ્યવહાર અસાંભવ થશે,તેથી પ્રમાણ-પ્રવ ૃર્ત્ત
આવશ્યક છે . પ્રમાણપ્રવ ૃર્ત્તની આવશ્યકતા હોતાાં , અર્વદ્યા-ર્વષય થશે કે પછી પ્રમાણપ્રવ ૃર્ત્ત જ
ન થાય, તો એનાાંથી શુાં અર્નષ્ટ છે ? ઉત્તર :- તેથી ભાષ્યમાાં કહ્ુાં છે - ન હીષ્ન્દ્રયાણ્યનુપાદાય
પ્રત્યક્ષારદવ્યવહાર: સાંભવર્ત I “ (ઈષ્ન્દ્રયોના ગ્રહણ કયાય ર્વના પ્રત્યક્ષ ર્વ. વ્યવહાર સાંભવ
નથી થતાાં ) ઈષ્ન્દ્રયોના (પ્રમાણોનાાં ) ર્વના પ્રત્યક્ષ આરદ વ્યવહાર નહીં થઈ શકે. પ્રમાતા,
પ્રમાણનુાં ગ્રહણ કરે , એમાાં શુાં કારણ છે ? તેનાાં ઉત્તરમાાં ભાષ્ય છે કે -ન
ચાર્ધષ્ઠાનમાંતરે ણેષ્ન્દ્રયાણામ્ વ્યવહારઃ સાંભવર્ત (અને અર્ધષ્ઠાન (ઈષ્ન્દ્રયોના આશ્રયભ ૂત શરીર
)નાાં ર્વના ઈષ્ન્દ્રયોનો વ્યવહાર સાંભવ નથી થતો.) અર્ધષ્ઠાન ર્વના, ઈષ્ન્દ્રયોનો (એટલે કે .-
પ્રમાણોનો ) વ્યાપાર (પ્રવ ૃર્ત્ત ) સમભાવ નથી. તાત્પયય એ છે કે .-પ્રત્યક્ષ ર્વ. વ્યવહારોના
અનુરોધથી, ઈષ્ન્દ્રયો ર્વ પ્રમાણોની પ્રવ ૃર્ત્તની આવશ્યકતા હોતાાં, સ્વયાં ઈષ્ન્દ્રયો ર્વ પ્રમાણોની
પ્રવ ૃર્ત્ત થવી જોઈએ. ઈષ્ન્દ્રયો ર્વ પ્રમાણોની પ્રવ ૃર્ત્ત અર્ધષ્ઠાન (શરીર ) ર્વના સ્વતઃ નહીં થઈ
શકે, કારણ કે કોઈ કતાયના દ્વારા અર્ધષ્ષ્ઠત થયાાં ર્વના, ઈષ્ન્દ્રયો ર્વ પ્રમાણો પોતાનાાં કાયયમાાં
પ્રવ ૃર્ત્તશીલ નહીં થઈ શકે .
પ્રશ્ન :- જેવી રીતે વણકરના ર્વના માત્ર શટલ ર્વ.થી વસ્ત્ર પટ ની ઉત્પર્ત્ત નહીં થઈ શકે,
આવી સ્સ્થર્તમાાં શરીર જ પ્રમાણોનુાં અર્ધષ્ઠાન કેમ નહીં થઈ શકે? તથા તે દે હમાાં આત્માના
અધ્યાસનુાં પ્રયોજન શુાં છે ? ઉત્તર :- એ છે કે - ન ચાનધ્યસ્તાત્મભાવેન દે હન
ે કર્શ્ચત્ વ્યાર્પ્રયતે
I (અન્-અધ્યસ્ત આત્મભાવવાળાાં શરીરથી કોઈ વ્યાપાર (રક્રયા કે પ્રવ ૃર્ત્ત ) નહીં થઈ શકે ) જે
શરીરમાાં આત્મભાવનો અધ્યાસ નહીં રહે, તેનાાં દ્વારા કોઈ પણ વ્યસ્ક્ત વ્યાપારવાન (પ્રવ ૃર્ત્તશીલ
) નહીં થઈ શકે – કારણ કે એવુાં માનતાાં સુષપ્ુ પ્ત-અવસ્થામાાં પ્રમાણસમ ૂહની પ્રસસ્ક્ત થશે.
તેથી, આત્માનાાં પ્રમાત ૃત્વ ર્વના પ્રમાણોની પ્રવ ૃર્ત્ત નહીં થઈ શકે . દે હારદમાાં આત્માના
તાદાત્મ્ય-અધ્યાસ ર્વના, એકલો આત્મા વ્યાપારવાન (પ્રવ ૃર્ત્તશીલ ) નહીં થઈ શકે .
આથી, સવય પ્રમાણો અધ્યાસ-મ ૂલક છે , એવુાં ર્સદ્ધ થાય છે . અને આથી જ પરસ્પર-
તાદાત્મ્ય-અધ્યાસ પ્રયુક્ત પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા )નુાં જ પ્રમાત ૃત્વ ર્સદ્ધ થાય છે .
તેમજ આ પ્રમાણનુાં અવલાંબન કરીને પ્રમાણની પ્રવ ૃર્ત્ત થાય છે . તેથી, ભાષ્યસ્થ વાક્ય છે કે –
“તસ્માદર્વદ્યાવતર્વષયાણ્યેવપ્રત્યક્ષારદર્ન પ્રમાણાર્ન શાસ્ત્રાચણ ચ I “ (તેથી, પ્રત્યક્ષ ર્વ.
પ્રમાણો અને શાસ્ત્રો અર્વદ્વાન (અજ્ઞાનીઓ )ને જ ર્વષય કરે છે . ) તેથી, પ્રત્યક્ષ ર્વ. પ્રમાણો
અને શાસ્ત્રો અર્વદ્યાવાનને ર્વષય (આશ્રય ) કરે છે .
આ પ્રમાણે આત્મામાાં અનાત્માના અધ્યાસરૂપ અર્વદ્યા (અજ્ઞાન, ર્મથ્યાજ્ઞાન કે અધ્યાસ )
જ સાંસારનાાં સવય અનથોનુાં મ ૂળરૂપ, ર્વશેષરૂપે જ્ઞાત કરવા (જાણવા ) તથા તેનો ઉચ્છે દ (નાશ
) કરવા, અર્ધકાર્ધક ર્વસ્તાર આ “અધ્યાસ-ભાષ્ય “ થી આચાયય શાંકરે પ્રયત્ન કરે લ છે .
આ જ હેત ુને લક્ષ્ય કરીને, બહુલાયાસથી ખરા અથય ન ુાં ર્વશ્લેષણપ ૂવયક આ સવય અધ્યાસના
જ્ઞાતવ્યનો વ્યખ્યાકારે પણ અત્યર્ધક ર્વસ્તાર “પરમ જ્યોર્ત “ વ્યાખ્યામાાં પ્રયત્ન કરે લો છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૧૬ ** પશ્વારદચભશ્ચાર્વશેષાત્ I યથા રહ પશ્વાદય: શબ્દરદચભ:શ્રોત્રારદનામ્ સાંબન્ધે

સર્ત શબ્દારદર્વજ્ઞાને પ્રર્તકૂલે જાતે તતો ર્નવતયન્તે, અનુકૂલે ચ પ્રવતયન્તે, યથા દાંડોદ્યતકરમ્
પુરુષમચભમુખમુપલભ્ય માાં હન્ત ુમયર્મચ્શતીર્ત પલાયુતમારભન્તે,
હરરતત ૃણપ ૂણયપાચણમુપલભ્યમ્ તાં પ્રત્યચભમુખી ભવસ્ન્ત ; એવાં પુરૂષાડર્પ વ્યુત્પિચચત્તાઃ
ક્રૂરદ્રષ્ષ્ટનાક્રોશતઃ ---ખડગોદ્યત્કરાન્બલવત ઉપલભ્ય તતો ર્નવતયન્તે, તાદ્વદ્વપરરતાન્પ્રર્ત
પ્રવતયન્તે, અત: સમાન પશ્વારદચભ: પુરૂષાણામ્ પ્રમાણપ્રમેયવ્યવહાર: I પશ્વારદનાાં ચ
પ્રસીદ્ધોડર્વવેકપુર:સર: પ્રત્યક્ષારદ વ્યવહાર: I તત્સમાન્યદશયનાત્ વ્યુત્પર્ત્તમતામર્પ પુરુષાણામ્
પ્રત્યક્ષારદ વ્યવહારસ્તત્કાલ: સમાન ઈર્ત ર્નશ્ચીયતે I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૧૬ ** અને પશુ વગેરેનાાં વ્યવહારથી ર્વદ્વાનના વ્યવહારમાાં ર્વશેષતા નથી. તેવી જ


રીતે શ્રોત્ર (કાન ) આરદ ઇષ્ન્દ્રયોના શબ્દ ર્વ. ર્વષયોની સાથે સાંબધ
ાં થતાાં, પશુ આરદ પણ તે
શબ્દ ર્વ,નુાં જ્ઞાન પ્રર્તકૂળ હોતાાં, ત્યાાંથી ર્નવ ૃત્ત થતાાં હોય છે . અને અનુકૂળ હોતાાં, તેની તરફ
પ્રવ ૃત્ત થાય છે . હાથમાાં દાં ડ ઉઠાવેલા કોઈ પુરુષને સામે આવતો જોઇને “ આ મને મારવા માગે
છે “, એવુાં સમજીને પ્રાણી ત્યાાંથી ભાગવા લાગે છે . અને જો હાથમાાં લીલુાં ઘાસ પકડ્ુાં હોય, તો
તે તે વ્યસ્ક્ત પ્રર્ત અચભમુખ થાય છે . તેવી જ રીતે લોકવ્યવહારમાાં પણ આપને બહુધા જોઈએ
છીએ કે – કોઈ હથીયાર હાથમાાં ઉઠાવીને ક્રૂરદ્રષ્ષ્ટથી બુમો પાડતા બળવાન પુરુષને જોઇને
ર્વદ્વાન લોક પણ ત્યાાંથી હઠી જાય છે , તેવી જ રીતે તેનાાંથી ર્વપરીત સ્નેહ દ્રષ્ષ્ટવાળા,
મધુરભાષી, સૌમ્ય પુરુષના પ્રર્ત પ્રવ ૃત્ત થાય છે . આથી, પુરુષોનો પ્રમાણ, પ્રમેય વ્યહવાર પશુ
ર્વ,ની જેમ છે , અથાયત ્ બાંનેના વ્યવહારમાાં ભેદ નથી, એ તો પ્રર્સદ્ધ જ છે કે – પશુ ર્વ.માાં
પ્રત્યક્ષ આરદ વ્યવહાર અર્વવેકપ ૂવયક થાય છે . તેમજ તેની સમાનતા જોતાાં, ર્વવેકી પુરુષોનાાં
પ્રત્યક્ષ ર્વ. વ્યવહાર, વ્યવહારકાળમાાં પશુ ર્વ.નાાં સમાન જ છે , એવુાં ર્નર્શ્ચત થાય છે .

પરમ જ્યોર્ત
** ૧૬ ** જેને શરીર, ઇષ્ન્દ્રય ર્વ. અનાત્મરૂપથી આત્મા ચભિ છે – એવુાં પરોક્ષ જ્ઞાન છે ,
તેવાાં ર્વવેકીઓને પણ વ્યવહારકાળમાાં પશુઓની અપેક્ષાએ ર્વશેષતા નથી. તેઓ પણ પશુ
ર્વ.નાાં જેમ જ અધ્યાસવાન થાય છે .તેથી, તેમનો વ્યવહાર પણ અધ્યાસનુાં કાયય છે .
શાંકા:- પશુ ર્વ. બોલી નથી શકતાાં કે - “આ મારી પ્રવ ૃર્ત્ત અધ્યાસને આધીન છે “ , બીજાને
પણ તેની જાણ થતી નથી.તેથી, અધ્યાસરૂપ દૃષ્ટાાંત સાધ્ય રરહત હોવાથી બરોબર નથી.

સમાધાન :- પશુઓને આત્મા અને અનાત્માનુાં માત્ર જ્ઞાન છે , પણ ર્વવેક નથી. કારણકે
તેને કોઈ ઉપદે શ નહીં કરી શકે . ર્વવેક ર્વના પણ પશુ ર્વ.માાં વ્યવહાર જોવામાાં આવે છે .
આથી, જ્ઞાનની સામગ્રી હોતાાં, વ્યવહાર આધ્યાર્સક છે , એ પ્રર્સદ્ધ જ છે . તેથી, પશુ રૂપ દૃષ્ટાાંત
અધ્યાસરૂપ સાધ્ય ર્વનાનુાં નથી. પશુ ર્વ.નાાં વ્યવહારનુાં સાદૃશ્ય હોવાથી, ર્વવેકીઓનો વ્યવહાર
સમાન પણે આધ્યાર્સક છે . અધ્યાસ હોય, તો જ વ્યવહાર ર્સદ્ધ થાય છે , અધ્યાસ નહી હોય, તો
વ્યવહાર ર્સદ્ધ થતો નથી, તેથી, વ્યવહાર પણ અધ્યાસનુાં કાયય છે . આ પ્રમાણે વ્યવહારરૂપ
હેત ુથી ર્વવેકીઓનો પણ દે હ આરદ અનાત્માઓમાાં અહાં, મમ (હ,ુ ાં મારાંુ ) ર્વ. અચભમાન હોય છે ,
એ ર્સદ્ધ થાય છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૧૭ ** શાસ્ત્રીયે ત ુ વ્યવહારે યદ્યર્પ બુદ્વદ્ધપ ૂવયકારી નાર્વરદત્વાત્મનઃ


પરલોકસાંબધ
ાં મર્ધરક્રયતે, તથાર્પ ન વેદાન્તવેદ્યમ્, અશ્નાયાદ્યર્તતમ્, અપેતબ્રહ્મક્ષત્રારદભેદમ્,
અસાંસાયાયત્મતત્ત્વમર્ધકારે ડપેક્ષ્યતે, અનુપ્યોગાદર્ધકારર્વરોધાચ્ચ I પ્રાક્ ચ
તથાભ ૂતાત્મર્વજ્ઞાનાત્પ્રવતયમાનમ્ શાસ્ત્રમર્વદ્યાવદ્વદ્વષયત્વાં નાડર્તવતયતે I તથા રહ “ બ્રાહ્મણો
યજેત “ ઈત્યારદની શાસ્ત્રાણ્યાત્મર્ન વણાયશ્રમવયોડવસ્થારદ ર્વશેષાધ્યસામાર્શ્રત્ય પ્રવતયન્તે I

શારીરકમીમાાંસાભાષ્ય

** ૧૭ ** શાસ્ત્રીય વ્યવહારમાાં તો જો કે દે હથી ચભિ આત્માનો પરલોક, સ્વગય આરદ


ાં જાણ્યા ર્વના ર્વવેકપ ૂવયક કમય કરવાવાળો પુરુષ અર્ધકૃત નથી થતો,
લોકોની સાથે સાંબધ
તથાર્પ ઉપર્નષદવેદ્ય, ભ ૂખ આરદથી અતીત, બ્રાહ્મણ, ક્ષર્ત્રય ર્વ. ભેદ શન્ૂ ય, અસાંસારી
આત્મતત્ત્વની કમયનાાં અર્ધકારમાાં અપેક્ષા નથી, કારણ કે આત્મતત્ત્વનો ઉપયોગ નથી (ફળ
અભાવ છે ) અને અર્ધકારનો ર્વરોધ છે . આ પ્રમાણે આત્મજ્ઞાનથી પ ૂવય પ્રવતયમાન શાસ્ત્ર,
અર્વદ્યાવાન પુરુષનાાં ર્વષયત્વ (આશ્રયત્વ ) નુાં ઉલ્લાંઘન નથી કરત.ુાં અથાયત ્ શાસ્ત્ર અર્વદ્વાનનો
જ આશ્રય (ર્વષય ) કરે છે . જેમ કે - “ બ્રાહ્મણો યજેત “ (બ્રાહ્મણ યજ્ઞ – યાગ કરે ) ર્વ. શાસ્ત્ર,
આત્મામાાં વણય, આશ્રમ, વય, અવસ્થા ર્વ. ર્વશેષ અધ્યાસનો આશ્રય કરીને પ્રવ ૃત્ત થાય છે .

પરમ જ્યોર્ત

** ૧૭ ** શાંકા : - આ લોક પ્રર્સદ્ધ વ્યવહાર ભલે અધ્યાસમ ૂલક હોય, પરાં ત ુ શાસ્ત્રીય
વ્યવહાર તો અધ્યાસમ ૂલક નથી કારણ કે દે હ ર્વ. થી ચભિ આત્માનુાં જ્ઞાન તેમાાં અપેચક્ષત છે ,
નહીં તો શાસ્ત્રીય કમય ર્વ. કોઈ પણ વૈરદક વ્યવહાર ર્સદ્ધ નહીં થાય , તેન ુાં શુ?ાં

સમાધાન :- આચાયય શાંકરે આ શાંકાનુાં સમાધાન “શાસ્ત્રીયે ત ુ વ્યવહારે “ (શાસ્ત્રીય


વ્યવહારમાાં ) ર્વ. ભાષ્યથી કરે છે . ભાષ્યસ્થ “ત ુ “ શબ્દ પ્રત્યક્ષ ર્વ. વ્યવહારથી શાસ્ત્રીય
વ્યવહારની ચભિતા સ ૂચવે છે .
અહીં એ ર્વચારણીય છે કે – શાસ્ત્રીય કમો યજ્ઞ, યાગ ર્વ. તેનાાં અર્ધકારમાાં “ દે હથી ચભિ
આત્મા છે “ – એવુાં ફક્ત જ્ઞાન જ અપેચક્ષત છે , કે આત્માનુાં સાક્ષાત્કાર કરત ુાં તત્ત્વજ્ઞાન અપેચક્ષત
છે ?
આમાાં પ્રથમ પક્ષ તો બરોબર નથી, કારણકે તેનાાંથી પ્રત્યક્ષ અધ્યાસની ર્નવ ૃર્ત્ત નથી થતી,
કે મેકે તે પ્રકારનાાં જ્ઞાનનો અધ્યાસથી ર્વરોધ નથી, ઉલટુાં તેનાાંથી અધ્યાસ અર્ધક દૃઢ બને છે .
એમાાં કારણ એ છે કે - યજ્ઞ, યાગ ર્વ. કમો નો કતાય, ફળ ત્યારે જ ભોગવી શકે , જયારે દે હથી
પોતે કતાય, ભોક્તા આત્મા – પોતાનાાંથી ચભિ સમજે. નહીં તો, સ્વગય ર્વ. ફળનુ બોધક શાસ્ત્ર
ર્નષ્ફળ ર્સદ્ધ થાય. સ્વતઃ કમયશાસ્ત્ર પોતાની સાથયકતા માટે દે હથી ચભિ-- કતાય, ભોક્તા આત્માની
અપેક્ષા રાખે છે .” હુ ાં બ્રાહ્મણ છાં, ક્ષર્ત્રય છાં “ – “ હુ ાં કતાય ભોક્તા સાંસારી છાં “ ર્વ. જ્ઞાર્ત
અચભમાન અને આત્મ અચભમાન તથા જ્ઞાન કમયકાાંડમાાં અપેચક્ષત છે . આથી, અનારદ અર્વદ્યાજન્ય
કતત્ૃય વ, ભોક્ત ૃત્વ, બ્રાહ્મણત્વ, ક્ષત્રીયત્વ ર્વ. અચભમાનયુક્ત પુરુષને લઈને જ ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્ર
– વેદનો કમયકાાંડ – પ્રવ ૃત્ત થાય છે .
બીજો ર્વકલ્પ શાસ્ત્રીય વ્યવહારમાાં આત્માનુાં તત્ત્વજ્ઞાન અપેચક્ષત છે કે કે મ? – તે પણ
યોગ્ય નથી. કારણ કે એનાાંથી ર્વપરીત ઉપર્નષદ ગમ્ય, ભ ૂખ-તરસથી રરહત તથા બ્રાહ્મણત્વ
ર્વ. ર્મથ્યા અનાત્મ – અચભમાનથી રરહત આત્મસાક્ષાત્કાર, ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્રમાાં અર્ધકૃત નથી,
કારણ કે તેનો તેમાાં ઉપયોગ ફળ-અભાવને કારણે નથી અને અર્ધકારનો ર્વરોધ પણ છે .
આથી, બ્રહ્મ (પરમાત્મા ) અચભિ આત્મસાક્ષાત્કારનાાં પ ૂવે પ્રવતયમાન ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્ર
અર્વદ્વાનનો જ આશ્રય (ર્વષય ) કરે છે .વેદાન્ત – ઉપર્નષદ વેદ્ય ભ ૂખ-તરસથી આક્રાાંત, જાર્ત-
ભેદ-શ ૂન્ય અસાંસારી આત્મા છે . -- આ જ્ઞાન શાસ્ત્રીય કમય કરવાને સમયે આવશ્યક નથી.
આ પ્રમાણે આત્મજ્ઞાન કોઈ પણ રીતે શાસ્ત્રીય કમયનાાં (કમયકાાંડનાાં)અનુકૂળ ન હોતાાં, પ્રર્તકૂળ
જ છે . કે મકે અસાંસારી-આત્માને આ પ્રમાણે સમજવાથી, આપણી કોઈ પણ કમયમાાં પ્રવ ૃર્ત્ત નહીં
થઈ શકે તેથી, તે વેદાન્તવેદ્ય આત્મતત્ત્વનાાં જ્ઞાન પ ૂવે, કમયકાાંડ શાસ્ત્ર આપણને હોમ, યજ્ઞ,
યાગ ર્વ. કાયયમાાં પ્રવ ૃત્ત કરે છે . આથી, તેનાાં અર્વદ્યાવત્–ર્વષય હોવામાાં કોઈ સાંદેહ નથી.
આમ સ્વીકારવાનુાં કારણ એ છે કે - “બ્રાહ્મણો યજેત “ ર્વ. ર્વર્ધ વાક્યનાાં દ્વારા યાગ ર્વર્ધ
કરવાનો આદે શ – આજ્ઞા આપે છે . જે વ્યસ્ક્ત ર્વશેષ વણાયશ્રમધમય પરાયણ, ર્વશેષ વયો-યુક્ત,
ર્વશેષ-અવસ્થા સાંપિ સમજશે, તેન ુાં જ કતયવ્ય છે , અન્યનુાં નહીં.
આથી, એમ માનવુાં પડે કે - અનારદ અર્વદ્યાજન્ય કતત્ૃય વ, ભોક્ત ૃત્વ, બ્રાહ્મણત્વ, ક્ષત્રીયત્વ
ર્વ. અચભમાન રાખવાવાળો વ્યસ્ક્ત જ સમગ્ર ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્ર – સમગ્ર કમયકાાંડમાાં પ્રવ ૃત્ત થાય
છે .
ફલતઃ સવય ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્ર ( કમયકાાંડ ) અજ્ઞાનીનુાં જ શાસ્ત્ર છે , અથાયત ્ જે અજ્ઞાની હોય,
તેજ ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્ર (કમયકાાંડ )નો અર્ધકારી થાય છે . અર્વદ્વાન જ તેને પ્રમાચણક માનીને
ર્વવેચન કરે છે , જેને આત્માનુાં યથાથય તત્ત્વજ્ઞાન રહે છે , તેની દ્રષ્ષ્ટમાાં ર્વર્ધ-ર્નષેધ
(કમયકાાંડ)શાસ્ત્ર પ્રમાણ જ નથી.

શાંકા : - આત્માનાાં યથાથય તત્ત્વજ્ઞાનનુાં બોધક વેદાન્તશાસ્ત્ર પણ અજ્ઞાનીનુાં અવલાંબન


કરીને પ્રવ ૃત્ત નથી થત,ુાં આથી વેદાન્ત અર્વદ્યાવત્-ર્વષય (અર્વદ્યાવાનનો આશ્રય ) નરહ થઈ
શકે . ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્ર તો અજ્ઞાનીનુાં શાસ્ત્ર છે , કારણ કે તે અજ્ઞાનીનુાં જ આલાંબન કરે છે .
પરાં ત ુ, ભાષ્યકાર આચાયય શાંકરે ભાષ્યમાાં સામાન્ય રૂપથી સવય શાસ્ત્રોને અર્વદ્યામ ૂલક કે વી રીતે
કહ્યાાં છે ?

સમાધાન :- વેદાન્ત પણ કમયકાાંડની જેમ અર્વદ્યાવત્-ર્વષય (અર્વદ્યાવાનનો આશ્રય )


છે , અતઃ તે પણ અજ્ઞાનીનુાં શાસ્ત્ર છે , જ્ઞાનીનુાં શાસ્ત્ર નથી. કારણ કે વેદાન્ત પ્રર્તપાદ્ય અથયની
અવગર્ત (જ્ઞાન )ને માટે “પ્રમાણ, પ્રમાતા અને પ્રમેયનો ર્વભાગ “ આવશ્યક છે , અથાયત ્
વેદાન્તશાસ્ત્ર “ પ્રમાણ “ છે , વેદાન્તનો અથય કે પ્રર્તપાદ્ય ‘ પ્રમેય “ છે , તેનો બોદ્ધા કે જ્ઞાતા “
પ્રમાતા “ છે . વેદાન્ત ર્વવેચક, સુત્રકાર, ભાષ્યકાર કે વ્યાખ્યાકારને માટે આ ર્વભાગ જરૂરી છે .
આ ર્વભાગ-જ્ઞાન ન રહેતાાં, વેદાન્તનુાં ર્વવેચન,વ્યાખ્યાન કે અધ્યયન સાંભવ નથી. જેને આ
ર્વભાગ-જ્ઞાન રહે છે , તેને દ્વૈતજ્ઞાન રહે છે , તે વ્યસ્ક્તને આત્માનુાં સાંસારીત્વ, અભોક્ત ૃત્વ,
અકતત્ૃય વ, અદ્વૈત -આત્મ-તત્ત્વ ર્વ. સ્વરૂપજ્ઞાન ર્વવેચન, વ્યાખ્યાનકે અધ્યયન સમયે પરરસ્ફૂટ
નથી રહેત.ુાં
આત્માનુાં સાંસારીત્વ અને દ્વૈતજ્ઞાન ર્વ. ધમય, એ અજ્ઞાન કે અર્વદ્યાનુાં ફળ છે . તેથી વેદાન્ત
અર્વદ્યાવત્-ર્વષય (અર્વદ્યાવાનનો આશ્રય )-કે અર્વદ્વાનનુાં શાસ્ત્ર છે . જે વ્યસ્ક્તને દે હ આરદ
અનાત્મામાાં આત્માનો અધ્યાસ રહે છે , તેન ુાં આ શાસ્ત્ર છે , એવુાં માનવુાં પડે.
એવી સ્સ્થર્તમાાં એ જાણવુાં જોઈએ કે – વેદાન્તશાસ્ત્રની ર્વવેચના, ભાષ્ય કે વ્યાખ્યાનનાાં
ફળસ્વરૂપ આત્માનુાં સાંસારીત્વ, અભોક્ત ૃત્વ, અકતત્ૃય વ ર્વ. યથાથય-સ્વરૂપજ્ઞાન કે વાાં પ્રકારે થાય
છે ? વેદાાંતમાાં અન્ય ર્વર્ધ-ર્નષેધ શાસ્ત્રથી શુાં ર્વરોધ છે ?
જે અર્વદ્વાન વ્યસ્ક્તને વેદાન્તશસ્ત્રનો ઉપદે શ કરવામાાં આવે છે , તે વ્યસ્ક્તની અર્વદ્યાનો
નાશ થાય છે . અને તેનાાં ફળસ્વરૂપે આત્મતત્ત્વમાાં સ્સ્થર્ત કરવામાાં સમથય બને છે .
વેદાન્તશસ્ત્રનાાં ઉપદે શની પ્રાપ્પ્તનાાં સમયે, વેદાન્તશાસ્ત્રનાાં ર્વવેચન, ભાષ્ય, વ્યાખ્યાન કે
અધ્યયન સમયે, પુરુષનાાં દે હ આરદમાાં આત્માનો અધ્યાસ તો રહે જ છે .અથાયત ્ તે અર્વદ્વાન જ
રહે છે , તેથી તે સમયે દે હમાાં આત્માનો અધ્યાસ નષ્ટ નથી થતો.
પરાં ત ુ, ઉપદે શ ગ્રહણ કયાય બાદ, તે ઉપદે શને અનુસરીને વેદાન્ત કર્થત, મનન ને
ર્નરદધ્યાસન (તેલધારાવત ધ્યાન કે પરમ અખાંડાકાર વ ૃર્ત્ત ) કરતાાં કરતાાં, સાધકનાાં
દ્વૈતજ્ઞાનની ર્નવ ૃર્ત્ત થાય છે . તેમજ તે વ્યસ્ક્ત પોતાનાાં સ્વ-સ્વરૂપ (આત્મ-સ્વરૂપ )માાં અવસ્સ્થત
થાય છે . આ જ અન્ય શાસ્ત્રથી વેદાન્તશાસ્ત્રની ર્વલક્ષણતા કે ર્વશેષતા છે .
આત્મ-સાક્ષાત્કાર કે મુસ્ક્તનુ ાં સ્વરૂપ

--જે પુરુષે જન્માન્તરમાાં જ શ્રદ્ધા અને ભસ્ક્તપુરઃસર વેદર્વરહત કમો કરીને, ઈશ્વરને
સાંતોષ્યા હોય, તેને તે દ્વારા ઈશ્વરની કૃપાનો મરહમા પ્રાપ્ત થયો હોય અને તેથી આ જન્મમાાં
ર્નત્ય-અર્નત્ય વસ્ત ુનો ર્વવેક, તીવ્ર વૈરાગ્ય તથા સાંન્યાસ ર્વ. સાધનોનો યોગ થાય છે . આવાાં
સાધનસાંપિ દ્વદ્વજવણય પુરુષને વેદાન્ત-શ્રવણનો મુખ્ય અર્ધકારી તરીકે સજ્જનોએ માનેલો છે .
એવાાં શુદ્ધબુદ્વદ્ધવાળા મનુષ્યને, આ લોકમાાં કોઈ જ્ઞાની ગુરુ, અધ્યારોપ-અપવાદનાાં ક્રમને
અનુસરીને (“અધ્યારોપ અપવાદાભ્યામ્ ર્નષ્પ્રપાંચ: પ્રપાંચ્યતે “–અધ્યારોપ અને અપવાદથી
ર્નષ્પ્રપાંચ બ્રહ્મ (પરમાત્મા ) વેદ આરદ શાસ્ત્રો દ્વારા ર્વસ્તારથી કહેવાય છે ) “તત્ત્વમર્સ “ (તે
ત ુાં છે ) ર્વ. મહાવાક્યોનો અથય સમજાવા માાંડે કે ત ુરત જ તે ર્નત્ય, આનાંદસ્વરૂપ, અદ્વદ્વતીય,
ઉપમારરહત, ર્નમયળ અને સવયશ્રેષ્ઠ જે એક જ તત્ત્વ છે .”તે જ બ્રહ્મ હુ ાં છાં “ (તદ્ બ્રહ્મ અહાં
અસ્સ્મ ) આવી પરમ અખાંડાકાર વ ૃર્ત્ત તે મનુષ્યમાાં પ્રગટે છે .
એ અખાંડાકાર વ ૃર્ત્ત પ્રથમ તો ચચદાભાસથી યુક્ત હોય છે અને આત્માથી અચભિ કે વળ
પરબ્રહ્મ (પરમાત્મા )ને ર્વષયરૂપ કરીને જન્મેલી હોય છે , પછી ધીરે ધીરે એ વ ૃર્ત્ત, આવરણ રૂપ
લક્ષણવાળા અને તેમાાં રહેલાાં અજ્ઞાનને દૂ ર કરે છે . તે પછી એ વ ૃર્ત્તથી અજ્ઞાન જયારે દૂ ર થાય
છે , ત્યારે તેની સાથે અજ્ઞાન(અર્વદ્યા )નુાં કાયય –અધ્યાસ પણ દૂ ર થઈ જાય છે . અજ્ઞાન(અર્વદ્યા
)નો નાશ થતાાં, તેનાાં કાયયરૂપે આધ્યાર્સક જીવવ ૃર્ત્ત પણ નાશ પામે છે . ચૈતન્યના આભાસરૂપ
(જીવાત્મા ), જ્યાાં સુધી વ ૃર્ત્તરૂપે રહેલ ુાં હોય, ત્યાાં સુધી તે સ્વયાંપ્રકાશ પરબ્રહ્મ (પરમાત્મા )ને
પ્રકાર્શત કરવા સમથય થત ુાં નથી. ચચદાભાસ યુક્ત જીવ, ચૈતન્ય પરબ્રહ્મ (પરમાત્મા )નાાં તેજથી
અચભભ ૂત થઈ સદ્દબ્રહ્મમાાં લીન થઈ જાય છે . અને એ ઉપાર્ધરરહત થવાથી કે વળમાત્ર ચબિંબરૂપ
પરબ્રહ્મ (પરમાત્મા ) જ તે થઈને રહે છે . જીવચૈતન્ય પણ ઉપાર્ધના નષ્ટ થવાથી ચબિંબરૂપ
પરબ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપે સ્સ્થત થાય છે . ચચદાભાસ – જીવચૈતન્ય પોતાનાાં તેજથી, ઘડો
ર્વ.બીજા પદાથોને કરે છે , તેમ સ્વયાંજ્યોર્ત સ્વરૂપ પરબ્રહ્મ (પરમાત્મા )નેપ્રકાર્શત નથી કરી
શકત.ુાં આમ, પરબ્રહ્મ ( પરમાત્મા )સ્વરૂપે જીવની સ્સ્થર્ત એજ “ મુસ્ક્ત “ છે .
“મુસ્ક્તરહિત્વાડન્યથારૂપાં સ્વરૂપેણ વ્યવસ્સ્થર્ત: “ (શ્રીમદ્ ભાગવત. ૨/૧૦/૬ )
(અજ્ઞાન (અર્વદ્યા ) કપ્લ્પત કતત્ૃય વ, ભોક્ત ૃત્વ ર્વ. અનાત્મભાવનો પરરત્યાગ કરીને, પોતાનાાં
વાસ્તર્વક – યથાથય સ્વરૂપ પરબ્રહ્મ (પરમાત્મા )માાં સ્સ્થત થવુાં જ “ મુસ્ક્ત “ છે .)
તેથી બ્રહ્મ સ ૂક્ષ્મ બુદ્વદ્ધથી જ જાણવા યોગ્ય છે . જેની બુદ્વદ્ધમાાં માંદતા હોય છે , તેમને મનન
ર્વ. ર્વના માત્ર શ્રુર્તઓ (વેદો )નાાં આશ્રયથી જ અખાંડાકાર વ ૃર્ત્ત (ર્નરદધ્યાસન ) થતી નથી
એટલા માટે ર્નરાં તર તત્પર (પરમાત્મા પરાયણ ) થઈ પ્રથમ તો શ્રવણ, મનન અને
ર્નરદધ્યાસન કરવુાં જોઈએ. જેથી બુદ્વદ્ધમાાં સ ૂક્ષ્મપણુાં પ્રાપ્ત થાય, તે પછી તેમાાં તત્ત્વપ્રાપ્પ્ત
(સમ્યક્ –તત્ત્વજ્ઞાન ) થાય છે .
વેદાન્તશાસ્ત્ર પ્રર્તપાદ્ય -- અદ્વૈત આત્માનુાં તત્ત્વજ્ઞાન, કમયકાાંડશાસ્ત્રનુાં ઉપયોગી નથી. અને
કમયકાાંડનાાં અર્ધકારનુાં ર્વરોધી પણ નથી.

શાંકા :- વેદાન્ત (જ્ઞાનકાાંડ ) અને કમયકાાંડ બાંને જ વેદશાસ્ત્રના ર્વભાગમાત્ર છે , વેદનો જ


એક અંશ (ભાગ ) વેદાન્તશાસ્ત્ર છે અને વેદાાંતનુાં પ્રર્તપાદ્ય અદ્વૈત આત્મતત્ત્વ, કમયશાસ્ત્રનાાં
અર્ધકારનાાં સ્વરૂપને ર્મથ્યા ર્સદ્ધ કરે છે . તેનાાં ર્વરૂદ્ધમાાં વેદાન્તશાસ્ત્ર પ્રર્તપાદ્ય
આત્મતત્ત્વજ્ઞાનને, કમયશાસ્ત્રનાાં અર્ધકારનુાં સ્વરૂપજ્ઞાન , ર્મથ્યા ર્સદ્ધ કરે છે . આમ, તો પરસ્પર
ર્વરોધ પ્રયુક્ત જ્ઞાન અને કમયકાાંડાત્મક સમગ્ર વેદ જ અપ્રમાચણત થઈ જશે, તેન ુાં શુ?ાં
અથાયત ્ કમયકાાંડ આત્માનાાં કતત્ૃય વ અને ભોક્ત ૃત્વ ઉપર ર્નભયર થાય છે , જે વ્યસ્ક્ત આત્માનાાં
કતત્ૃય વ અને ભોક્ત ૃત્વ પર ર્વશ્વાસ નથી કરતો, એટલે કે વેદાન્ત પ્રર્તપાદ્ય આત્મતત્ત્વનાાં
ર્વષયમાાં ર્વશ્વાસ કરે છે , તે ક્યારે ય પણ કમયકાાંડનુાં અવલાંબન નહીં કરે , તેથી તેની દ્રષ્ષ્ટથી
કમયકાાંડ અપ્રમાણ છે અને કમયકાાંડની દ્રષ્ષ્ટમાાં આત્માનાાં કતત્ૃય વ અને ભોક્ત ૃત્વ ર્વ. આવશ્યક છે , --
એનાાં પર જેનો ર્વશ્વાસ છે , તે વ્યસ્ક્ત વેદાન્ત-પ્રર્તપાદ્ય આત્માનાાં અકતત્ૃય વ અને અભોક્ત ૃત્વ પર
શ્રદ્ધા નહીં કરે . તેથી, કમયશાસ્ત્રની દ્રષ્ષ્ટથી સમગ્ર વેદાન્ત (ઉપનીષદો ) અપ્રમાણ છે . આ પ્રમાણે
જોતાાં તો સમગ્ર વેદશાસ્ત્ર, વેદાન્તશાસ્ત્ર અને કમયશાસ્ત્રનાાં પરસ્પર ર્વરુદ્ધ સ્વભાવને કારણે
અપ્રમાચણત થઈ જશે.

વેદ પ્રામાણ્ય
સમાધાન :- ઉપરોક્ત આશાંકાનો ઉત્તર ભાષ્યકાર આચાયય શાંકર આ ભાષ્ય વાક્યથી આપે
છે - પ્રાક્ ચ તથાભ ૂતાત્મર્વજ્ઞાનાત્પ્રવતયમાનમ્ શાસ્ત્રમર્વદ્યાવદ્વદ્વષયત્વાં નાડર્તવતયતે I
(આત્મજ્ઞાનથી પ ૂવય પ્રવતયમાન શાસ્ત્ર, અર્વદ્યાવાન પુરુષનાાં ર્વષયત્વ (આશ્રયત્વ ) નુાં ઉલ્લાંઘન
નથી કરત.ુાં અથાયત ્ શાસ્ત્ર અર્વદ્વાનનો જ આશ્રય (ર્વષય ) કરે છે . )
સવય શાસ્ત્રોની અર્ધકારદશા, વ્યવહારદશા (અનુષ્ઠાન દશા ), ફળદશા છે . (૧) યાગ ર્વ.ની
ફળભોગની અવસ્થા એ કમયકાાંડની ‘ ફળદશા ‘ છે . સાધકની અદ્વૈત આત્મજ્ઞાન ર્નશ્ચયની
અવસ્થા વેદાન્તશાસ્ત્રની ‘ ફળદશા ‘ છે . (૨) યાગ આરદની અનુષ્ઠાનની અવસ્થા કમયકાાંડની ---
‘ વ્યવહારદશા ‘ છે અને શ્રવણ, મનન ર્વ.નાાં સમયમાાં કતત્ૃય વ અને પ્રમાત ૃત્વ ર્વ. જ્ઞાન
આવશ્યક છે , એ વેદાન્તશાસ્ત્રની ‘ વ્યવહારદશા ‘ છે .
તેથી, બાંને શાસ્ત્રોની અનુષ્ઠાનદશા (વ્યવહારદશા )માાં આત્માનુાં કતત્ૃય વ, ભોક્ત ૃત્વ ર્વ. જ્ઞાન
રહેવાથી, સાંપ ૂણય વેદશાસ્ત્રનુાં વ્યવહારરક પ્રામાણ્ય પ ૂણયરૂપે રહે છે .
પરાં ત ુ, વેદાન્તશાસ્ત્રની ‘ ફળદશા ‘ માાં જયારે આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે , ત્યારે
કતત્ૃય વ – ભોક્ત ૃત્વ આરદ પ્રમાણ, પ્રમેય જ્ઞાનનાાં અભાવમાાં, કમયકાાંડ અને વેદાન્તશાસ્ત્ર બાંને જ
(સાંપ ૂણય-વેદશાસ્ત્ર ) તે સાક્ષત્કારકતાયની દ્રષ્ષ્ટમાાં અપ્રમાણીત થઈ જાય છે .- “વેદા અવેદા:
ભવસ્ન્ત“(વેદો એ વેદો રહેતા નથી) પરાં ત ુ, બીજાની દ્રષ્ટીએ કમયકાાંડનુાં વ્યવહારરક પ્રામાણ્ય
તેમજ વેદાન્તશાસ્ત્ર કે જ્ઞાનકાાંડનુાં વ્યવહારરક અને પારમાર્થિક બાંને જ પ્રામાણ્ય રહે છે , કારણ કે
વેદાન્તશાસ્ત્ર કે જ્ઞાનકાાંડમાાં અનુષ્ઠાનની અવસ્થામાાં વ્યવહારરક–પ્રામાણ્ય રહેવાાં છતાાં, અંતમાાં
બ્રહ્મ (પરમાત્મા) નાાં સાક્ષત્કારનુાં જનક હોવાથી, પારમાર્થિક–પ્રામાણ્યનાાં રૂપમાાં જ તે પરરગૃરહત
થાય છે .
ત્રણે કાળમાાં અબાર્ધત જ્ઞાન જ વેદાન્તશાસ્ત્રથી ઉત્પિ થાય છે , જયારે કમયકાાંડ તે પ્રકારનુાં
જ્ઞાન ઉત્પિ નથી કરી શકત.ુાં તેથી, વેદાન્તશાસ્ત્ર કે જ્ઞાનકાાંડનુાં પારમાર્થિક – પ્રામાણ્ય,
કમયકાાંડની ત ુલનામાાં વધારે છે , પરાં ત ુ ,વ્યવહારરક પ્રામાણ્ય બાંનેમાાં સમાન છે .
ત્રણેયકાળમાાં સવાયર્ધક વેદાન્તશાસ્ત્ર ર્વષયક પ્રમાણને જ પારમાર્થક
િ પ્રમાણ કહેવાય છે .
યાગ ર્વ.નુાં ફળ ત્રણે કાળમાાં અબાર્ધત નથી રહેત,ુાં તેથી, તેનાાં બોધક કમયકાાંડશાસ્ત્રમાાં ફક્ત
વ્યવહારરક પ્રામાણ્ય જ છે .
આ પ્રમાણે ર્વચાર કરતાાં કમયકાાંડ અને જ્ઞાનકાાંડમાાં પરસ્પર ર્વરોધની સાંભાવના પણ નથી
રહેતી. કે મેકે વ્યવહારરક-પ્રમાણ સ્વરૂપ સવય શાસ્ત્રો અર્વદ્વાન પુરુષને જ અર્ધકારી બનાવીને
પ્રવ ૃત્ત થાય છે . અને પારમાર્થિક પ્રમાણ-સ્વરૂપ સવય શાસ્ત્રો ર્વદ્વાન અથાયત ્ અદ્વૈત –આત્મતત્ત્વ-
વેત્તા પુરુષને જ અર્ધકારી બનાવીને ચરરતાથય થાય છે . તેથી, પ ૂવોક્ત ર્વરોધની સાંભાવના
નથી.
પ ૂવોક્ત ર્વરોધનાાં ર્વષયને સ્પષ્ટ કરત ુાં એક ઉદાહરણ કમયકાાંડમાાં કહેવાયુાં છે કે –
“મા રહન્સ્યાત્ સવાું ભ ૂતાર્ન “ (કોઈ પણ પ્રાણીની રહિંસા કરવી નહીં ) આ કમયકાાંડમાાં
ર્નષેધશાસ્ત્ર છે અને એ જ શાસ્ત્રમાાં બીજી જગ્યાએ કહ્ુાં છે કે - “શ્યેનેનાચભચરન્ યજેત “
(શ્યેનયાગ કરીને શર્ત્ુનો ર્વનાશ કરવો જોઈએ ) આ કમયકાાંડમાાં ર્વર્ધશાસ્ત્ર છે . એક જ શાસ્ત્રમાાં
‘ રહિંસા ન કરવી ‘ અને ‘ રહિંસા કરવી ‘ બે પરસ્પર ર્વરુદ્ધ ર્વર્ધઓ છે . પરાં ત ુ, એટલાાંથી એ બાંને
ર્વર્ધવાક્યો અપ્રમાણ થઈ જશે કે કેમ? નાાં, એમ વાત નથી, કારણકે સવય પ્રાણીઓનાાં
રહિંસાર્વષયક ર્નષેધનો અર્ધકારી ક્રોધ પર ર્વજયી પુરુષ થશે, જયારે શ્યેનયાગનાાં દ્વારા રહિંસા
ર્વષયનો અર્ધકારી ક્રોધી પુરુષ જ થાય છે . તેથી, અર્ધકારીનાાં ભેદથી બાંને શાસ્ત્રોમાાં ર્વરોધ
સાંભવ નથી.આ જ પ્રમાણે કમયકાાંડ અને વેદાન્તશાસ્ત્રનો સાંભાર્વત પરસ્પર ર્વરોધ પણ નથી
રહેતો. તેથી, આત્મતત્ત્વજ્ઞાનનાાં પ ૂવયમાાં પ્રવ ૃત્ત અર્ધકાર શાસ્ત્ર, અર્વદ્વાન પુરુષનુાં જ આશ્રયણ
કરે છે આથી, એ અર્વદ્વાન પુરુષ ર્વષયક જ થશે.
ભાષ્યકાર આચાયય શાંકરે આ જ ર્વષયને સુસ્પષ્ટ સમજાવવા ભાષ્યમાાં કહ્ુાં છે કે –“ તથા રહ
“બ્રાહ્મણો યજેત “ ઈત્યારદની શાસ્ત્રાણ્યાત્મર્ન વણાયશ્રમવયોડવસ્થારદ ર્વશેષાધ્યસામાર્શ્રત્ય
પ્રવતયન્તે I (જેમ કે - “બ્રાહ્મણો યજેત “ (બ્રાહ્મણ યજ્ઞ – યાગ કરે ) ર્વ. શાસ્ત્ર, આત્મામાાં વણય,
આશ્રમ, વય, અવસ્થા ર્વ. ર્વશેષ ધમોનો અધ્યાસનો આશ્રય કરીને પ્રવ ૃત્ત થાય છે . ).
કમયકાાંડનાાં પ્રવ ૃત્ત થવામાાં આત્મામાાં, અનાત્માનો અધ્યાસ કે ભ્રમજ્ઞાન આવશ્યક છે . બ્રાહ્મણ
ર્વ. વણયનો અધ્યાસ, બ્રહ્મચયય ર્વ. આશ્રમનો અધ્યાસ અને યુવાન ર્વ. અવસ્થાનો અધ્યાસ
આવશ્યક છે .
કમયકાાંડ વણય-અધ્યાસનુાં આલાંબન કરીને પ્રવ ૃત્ત થાય છે . જેમ કે – “બ્રાહ્મણો બ ૃહસ્પર્તસવેન
યજેત “ (બ્રાહ્મણત્વનાાં અચભમાનવાળો બ્રાહ્મણ ‘બ ૃહસ્પર્તસવ ‘ નામનો યાગ કરે ) “રાજા
રાજસ ૂયેન યજેત ‘‘ (ક્ષર્ત્રયત્વનાાં અચભમાનવાળો રાજા ‘રાજસ ૂય ‘ નામનો યજ્ઞ કરે ) કમયકાાંડમાાં
આશ્રમ-અધ્યાસના દૃષ્ટાાંત છે - “ન હ વૈ સ્નાત્વા ચભક્ષેત “ (બ્રહ્મચારી સ્નાન કરીને –
સમાવતયન સાંસ્કાર પછી ગૃહસ્થાશ્રમમાાં આવીને ભીક્ષા નહીં કરે ) “ગૃહસ્થઃ સદૃશમ્ ભાયાય
ર્વન્દે ત “ (ગૃહસ્થાશ્રમમાાં પ્રવેશ કરવાવાળો બ્રહ્મચારી પોતાનાાં સમાન ધમયપત્ની પ્રાપ્ત કરે )
આત્મામાાં વણય અને આયુષ્યનાાં અધ્યાસ ર્વશે વેદવાક્ય છે કે - “અષ્ટવષે બ્રાહ્મણમુપનયીત “
(બ્રાહ્મણ બાળકનો આઠમા વષે ઉપનયન સાંસ્કાર કરે ) “જાતપુત્ર: કૃષ્ણકેશોડસ્ગ્નનાદધીત “
(નવજાત પુત્રવાળો તથા કાળા કે શવાળો યુવાન વ્યસ્ક્ત ‘શ્રૌતાસ્ગ્ન ‘ નુાં આધાન કરે ) – આ
શ્રુર્ત (વેદ ) વાક્ય આત્મામાાં યૌવન ર્વ. અવસ્થાર્વશેષનાાં અધ્યાસનુાં પ્રર્તપાદન કરે છે . અથવા
સ્થ ૂળ શરીરની અવસ્થા માટે - “અપ્રર્તસમાધેય વ્યાર્ધનામ્ જલારદપ્રવેશેન પ્રાણત્યાગઃ “
(અસાધ્ય વ્યાર્ધગ્રસ્ત વ્યસ્ક્ત જળ-પ્રવેશ ર્વ. કરીને પ્રાણત્યાગ કરે ) આ પ્રસ્ત ુત અધ્યાસોનુાં
ફળ ચચત્તશુદ્વદ્ધ છે . ચચત્તશુદ્વદ્ધ ન થતાાં, આત્મજ્ઞાન દૃઢ નથી થત ુાં , તેથી તે આવશ્યક છે .
પ્રથમ શાસ્ત્રશ્રવણ, એ પછી અથયર્વચાર (મનન ), તે પછી તેલધારાની જેમ ધ્યાન-ચચિંતન
(ર્નરદધ્યાસન )- આ પ્રસ્ત ુત ક્રમ જ બ્રહ્મ (પરમાત્મા ) સાક્ષાત્કારનો અંર્તમ ઉપાય છે .
શાસ્રીય વ્યવહાર દે હ અને આત્માનાાં ભેદથી જર્નત હોવાથી અધ્યાસમ ૂલક છે . અધ્યાસનાાં પ્રર્ત
અદ્વદ્વતીય આત્મતત્ત્વજ્ઞાન જ ર્વરોધી છે , દે હ અને આત્માનુાં ભેદજ્ઞાન ર્વરોધી નથી.
સાધનચાત ુષ્ટય સાંપિ વ્યસ્ક્તઓનો મોક્ષશાસ્ત્રવ્યવહાર પણ અધ્યાસપ ૂવયક જ છે . કારણ એ છે -
બ્રહ્મ (પરમાત્મા )નાાં સાક્ષાત્કારથી જ અધ્યાસની ર્નવ ૃર્ત્ત થાય છે , અન્યથી નહીં. તેથી,
મોક્ષશાસ્ત્ર પયયન્ત સવય શાસ્ત્રો અર્વદ્યાવાન (અજ્ઞાની ) પુરુષોને જ આર્શ્રત કરે છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્

** ૧૮ ** અધ્યાસો નામ અતસ્સ્મન્સ્તદ્બુદ્વદ્ધરરત્યવોચામ્ I તથા-પુત્રભાયાયરદષુ


ુ સકલેષ ુ વા અહમેવ ર્વકલ સકલો વેર્ત બાહ્યધમાયનાત્મન્યધ્યસ્યર્ત; તથા
ર્વકલેષએ
દે હધમાયન ્ - સ્થ ૂલોડહાં, કૃશોડહાં, ગૌરોડહાં, ર્તષ્ઠાર્મ, ગચ્છાર્મ, લન્ઘયાર્મ, ચેર્ત I
તથેષ્ન્દ્રયધમાયન ્ - મ ૂકઃ, કાણ:, ક્લીબ:, બર્ધર:, અંધોડહર્મર્ત I તથાડન્તઃકરણધમાયન ્ –
કામસાંકલ્પ ર્વચચરકત્સા ડધ્યવસાયાદીન્ I
એવમહાંપ્રત્યર્યનમશેષસ્વપ્રચારસાચક્ષચણપ્રત્યગાત્મન્યધ્યસ્ય, તાં ચ પ્રત્યગાત્માનમ્ સવયસાચક્ષણમ્
તદ્વદ્વપયયયેણાન્તઃકરણાસ્વધ્યસ્યર્ત I એવમયમનારદરનન્તો નૈસચગિકો અધ્યાસો ર્મથ્યાપ્રત્યયરૂપઃ
કતત્ૃય વભોક્ત ૃત્વ પ્રવતયક: સવયલોકપ્રત્યક્ષ: I

** ૧૯ ** અસ્યાનથયહત
ે ોઃ પ્રહાણાયય, આત્મૈકત્વર્વદ્યાપ્રર્તપત્તયે સવે વેદાન્તા
આરભ્યન્તે I યથા ચાયમથય: સવેષાાં વેદાન્તાનામ્ તથા વયમસ્યામ્ શારીરકમીમાાંસાયાાં
પ્રદશયર્યષ્યામ: II
~~~

II ॐ તત્સરદર્ત શ્રીમત્પરમહાંસ પરરવ્રાજકાચાયય ગોર્વન્દભગવત્પ ૂજ્યપાદ


ર્શષ્ય શ્રીમત્ શાંકર ભગવત્પાદ કૃતૌ “બ્રહ્મસ ૂત્ર-શારીરકમીમાાંસાભાષ્યે -
અધ્યાસભાષ્યમ્“સાંપ ૂણયમ ્ II

શારીરકમીમાાંસાભાષ્ય

** ૧૮ ** એક વસ્ત ુમાાં (અતદ્ માાં ), બીજી વસ્ત ુની (તદ્ ની ) બુદ્વદ્ધ થવી – એનુાં નામ
“અધ્યાસ “ છે , એવુાં પહેલાાં અમો કહી ચુક્યાાં છીએ. જેમકે, કોઈ પુત્ર, સ્ત્રી, ર્વ.ને અપ ૂણય કે પ ૂણય
હોતાાં “હુ ાં જ અપ ૂણય કે પ ૂણય છાં “ - એ પ્રમાણે બાહ્ય પદાથોનાાં ધમોને પોતાનામાાં અધ્યાસ કરે છે .
તથા “હુ ાં સ્થ ૂળ છાં “,” હુ ાં કૃશ (પાતળો ) છાં “, “હુ ાં ગૌર છાં “, “હુ ાં ઉભો છાં , હુ ાં જાઉં છાં, હુ ાં ઓળાંગ ુ
છાં “, - આ પ્રમાણે દે હના ધમોનો પોતાનામાાં અધ્યાસ કરે છે . અને “હુ ાં મ ૂક (મગ
ાં ૂ ો ) છાં, કાણો છાં,
નપુસક
ાં છાં, બહેરો છાં, આંધળો છાં “ – આ પ્રમાણેનાાં ઈષ્ન્દ્રયોના ધમોનો અધ્યાસ કરે છે . એવી જ
રીતે કામ, સાંકલ્પ સાંશય, ર્નશ્ચય ર્વ. અંતઃકરણનાાં ધમોનો પોતાનામાાં અધ્યાસ કરે છે .
એવી જ રીતે અહાં પ્રત્યય (હુ ાં એવી પ્રતીર્ત )વાળાાં અંતઃકરણ (મન, બુદ્વદ્ધ, ચચત્ત, અહાંકાર )
નો, અંતઃકરણની સવય વ ૃર્ત્તઓનાાં સાક્ષીભ ૂત પ્રત્યાગાત્મા(અંતરાત્મા, કે ચચદાભાસ)માાં અધ્યાસ
(આરોપ ) કરીને અને એનાાંથી ર્વપરીત તે સવય સાક્ષી પ્રત્યાગાત્માનો, અંતઃકરણ (મન, બુદ્વદ્ધ,
ચચત્ત, અહાંકાર )ર્વ. માાં અધ્યાસ કરે છે .આમ, અનારદ, અનાંત, નૈસચગિક (કુદરતી ),
મીથ્યાજ્ઞાનસ્વરૂપ અને આત્મામાાં કતત્ૃય વ –ભોક્ત ૃત્વ આરદનો પ્રવતયક અધ્યાસ સવયજન પ્રત્યક્ષ
છે .

** ૧૯ ** વેદાન્ત-શાસ્ત્ર ર્વષય-પ્રયોજન :-- આ અનથયના હેત ુભ ૂત અધ્યાસ (અર્વદ્યા


)ની સમ ૂળ ર્નવ ૃર્ત્તને માટે તથા બ્રહ્મ (પરમાત્મા ) - આત્મા (જીવાત્મા ) – એકત્વ જ્ઞાનની
પ્રાપ્પ્ત માટે સવય વેદાન્તોનો આરાં ભ થાય છે . જે પ્રમાણે સવય વેદાન્તોનો બ્રહ્મ (પરમાત્મા ) -
આત્મા ( જીવાત્મા ) – એકત્વ પ્રયોજન છે , તેને તે જ પ્રમાણે અમો અહીં શારીરકમીમાાંસા માાં
બતાવીશુાં .
*****

IIॐ તત્સદ્ ઈર્ત શ્રીમત્ પરમહાંસ-પરરવ્રાજક-આચાયય ગોર્વન્દ ભગવત્


પ ૂજ્યપાદ ર્શષ્ય શ્રીમત્ શાંકર ભગવત્પાદ કૃત “બ્રહ્મસ ૂત્ર શારીરકમીમાાંસાભાષ્ય”નો
ભરત પુરુષોત્તમ સરસ્વતી કૃત ગુજરાતી-ભાષાનુવાદમાાં “અધ્યાસભાષ્ય“સમાપ્ત
“II
_______________________________________________

પરમ જ્યોર્ત

** ૧૮ ** બે પ્રકારનાાં અધ્યાસમાાં ધમય-અધ્યાસને જ સવય અનથોનુાં સાક્ષાત કારણ કહ્ુાં


છે , તેને સમજાવવા માટે આચાયય શાંકરે ભાષ્યમાાં કહ્ુાં છે કે –“ તથા-પુત્રભાયાયરદષુ .....થી....
કામસાંકલ્પ ર્વચચરકત્સા ડધ્યવસાયાદીન્ I “ (જેમકે, કોઈ પુત્ર, સ્ત્રી, ર્વ.ને ...થી ......એવી જ
રીતે કામ, સાંકલ્પ સાંશય, ર્નશ્ચય ર્વ. અંતઃકરણનાાં ધમોનો પોતાનામાાં અધ્યાસ કરે છે ) આ
ભાષ્યમાાં બાહ્ય-ધમય, દે હ-ધમય, ઇષ્ન્દ્રય-ધમય અને અંતઃકરણ-ધમયનાાં ઉદાહરણથી ધમય-અધ્યાસનો
જ ઉલ્લેખ પ્રથમ કરાયેલો છે . આમ, ભાષ્યકારે ધમય-અધ્યાસનાાં ઉદાહરણ-પ્રદશયનથી એક ગુહ્ય
ઈરાદો કહ્યો છે , તે સાંસારમાાં વૈરાગ્યનુાં ઉત્પાદન, કારણ કે વૈરાગ્ય ર્વના તત્ત્વજ્ઞાન દૃઢ નથી
થત.ુાં જેવી રીતે ઘાસનુાં તણખલુ,ાં નદીનાાં જળમાાં વહી જાય છે , તેવી રીતે ભોગ-વાસના
તત્વજ્ઞાનને વહાવી લઈ જાય છે . ધમય-અધ્યાસ સવય અનાથોનો હેત ુ કહેવાનો અચભપ્રાય એ છે કે
– “અનથય-હેત ુ “ શબ્દનો અથય “દુઃખનુાં કારણ “ એવો થાય છે .
આ દુઃખ ભેદજ્ઞાનનાાં ર્વના થત ુાં નથી. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયનો ભેદ રહેતાાં જ દુઃખનુાં જ્ઞાન
રહે છે , તે ન રહેતાાં દુઃખનુાં જ્ઞાન રહેત ુાં નથી
ભાષ્યકારે અપેક્ષાકૃત સર્િરહત દે હ અને તેનાાં ધમો, આત્મામાાં અધ્યસ્ત (આરોર્પત ) થઈને
કે વાાં પ્રકારે અનથયન ુાં ઉત્પાદન કરે છે , તે “તથા દે હધમાયન ્ –“ ર્વ. ભાષ્યમાાં કહેલ છે .ર્નતાાંત
અસાંર્નરહત દે હ ર્વ.થી દૂ રની બાહ્ય વસ્ત ુનો ધમય આત્મામાાં આરોર્પત થવાાં છતાાં, પણ જયારે
અનથયન ુાં સાધન થાય છે , ત્યારે તેની અપેક્ષાએ સર્િરહત દે હ રૂપ બાહ્ય વસ્ત ુનો ધમય, આત્મામાાં
આરોર્પત થતાાં અનથયન ુાં સાધન થાય છે , એમાાં કહેવાનુાં જ શુ?ાં એટલેકે તે અત્યાંત સાંભવ છે .
અનાત્મામાાં આત્માનાાં અધ્યાસના પરરચયમાાં ધમય-અધ્યાસનો પરરચય આપ્યો છે . આ સ્થળે
ધમય-અધ્યાસના મ ૂળભ ૂત ધમીનાાં અધ્યાસનુાં સ્વરૂપ આચાયય શાંકરે “એવમહાંપ્રત્યર્યનમશેષ-
સ્વપ્રચારસાચક્ષચણ...” થી તદ્વદ્વપયયયેણાન્તઃકરણાસ્વધ્યસ્યર્ત I “(એવી જ રીતે અહાં પ્રત્યય (હુ ાં
એવી પ્રતીર્ત )વાળાાં અંતઃકરણ (મન, બુદ્વદ્ધ, ચચત્ત, અહાંકાર ) નો, અંતઃકરણની સવય વ ૃર્ત્તઓનાાં
સાક્ષીભ ૂત પ્રત્યાગાત્મામાાં અધ્યાસ (આરોપ ) કરીને અને એનાાંથી ર્વપરીત તે સવય સાક્ષી
પ્રત્યાગાત્માનો, અંતઃકરણ (મન, બુદ્વદ્ધ, ચચત્ત, અહાંકાર )ર્વ. માાં અધ્યાસ કરે છે ) અથાયત ્ અહાં
પ્રત્યયીના અશેષ સ્વપ્રચાર સાક્ષી પ્રત્યગાત્મામાાં અધ્યાસ કરીને અને આ પ્રત્યગાત્માનાાં
ર્વપરીત ક્રમમાાં અંતઃકરણ ર્વ.માાં અધ્યાસ કરે છે .- આ ભાષ્ય વાક્યથી વણયન કરે લ છે .
ધમીનો અધ્યાસ જ ઉક્ત ધમય-અધ્યાસનુાં મ ૂળ છે . “અહાં પ્રત્યય (હુ ાં એવી પ્રતીર્ત )વાળાાં
અંતઃકરણ, “ નો અથય “ તે અંતઃકરણ, કે જે અંતઃકરણમાાં અહાં-પ્રત્યાય-રૂપ એક વ ૃર્ત્ત ઉત્પિ
થાય છે , “ – આ પ્રમાણે અહાં-પ્રત્યય ર્વર્શષ્ટ જે અંતઃકરણ, તેનાાં સાક્ષી-સ્વરૂપ પ્રત્યગાત્મામાાં
અધ્યાસ થાય છે , અને તે સાક્ષી-સ્વરૂપ પ્રત્યગાત્માનો પુનઃ આ પ્રકારે અહાં-પ્રત્યય ર્વર્શષ્ટ -
અંતઃકરણમાાં અધ્યાસ થાય છે . આ ધમીનો અધ્યાસ જ સવય પ્રકારનાાં ધમય-અધ્યાસનુાં મ ૂળ છે .
અહાં પ્રત્યય (હુ ાં એવી પ્રતીર્ત )નો આધાર કોઈ સ્વયાં ર્નત્ય પદાથય છે , જે ત્રણે અવસ્થામાાં
(જાગ્રત, સ્વપ્ન અને સુષપ્ુ પ્તમાાં ) સાક્ષી થઈને પણ પાંચ-કોશ (અિમય, મનોમય, ર્વજ્ઞાનમય,
પ્રાણમય અને આનાંદમય કોશ ) થી અતીત છે . અને બુદ્વદ્ધ-વ ૃર્ત્તઓના હોતાાં કે ન હોતાાં, “અહાં “
ભાવથી સ્સ્થત થયેલો જે જાણે છે , તે આ આત્મા છે .
આ જ અહાં-પ્રત્યય, બુદ્વદ્ધરૂપ અંતઃકરણની પરરણતીરૂપ એક વ ૃર્ત્ત છે , જે જડ છે , તેનાાં દ્વારા
ર્વષય–પ્રકાશ (ર્વષયોનુાં જ્ઞાન ) નથી થતો આ જે કોઈ પદાથય, પ્રકાશરૂપ (જ્ઞાન-રૂપ ) સાક્ષીનાાં
દ્વારા પ્રકાર્શત નથી થતો, તેવી સ્સ્થર્તમાાં આ ર્વષય–પ્રકાશ (ર્વષયોનુાં જ્ઞાન ) નહીં કરી શકે .
આ પ્રમાણે, અહાં-પ્રત્યય ર્વર્શષ્ટ અંતઃકરણ અને સાક્ષીસ્વરૂપ ચૈતન્ય – આ બાંને પરસ્પર
અધ્યસ્ત થવાથી, જીવ-ભાવનો ઉદય થાય છે , તે જ જીવનાાં કતત્ૃય વ, ભોક્ત ૃત્વ, જ્ઞાત ૃત્વ ર્વ. ધમો
ઉત્પિ થાય છે .
આ પ્રકારે , કતત્ૃય વ, ભોક્ત ૃત્વ ર્વ અંતઃકરણનાાં ધમો, સાક્ષી-સ્વરૂપ પ્રત્યગાત્મામાાં અધ્યસ્ત
(આરોર્પત ) થઈને, જીવનુાં કતત્ૃય વ, ભોક્ત ૃત્વ ર્વ, ઉત્પિ થાય છે . તે જ પ્રકારે પ્રત્યગાત્માનો
ચૈતન્ય ધમય, અંતઃકરણમાાં આરોર્પત થઈને, મન, બુદ્વદ્ધ આરદ અંતઃકરણને ચેતનનાાં સમાન
જણાવે છે .અહીં ભાષ્યસ્થ શબ્દ “તદ્વદ્વપયયયેણ “ નાાં “તદ્ “ થી જડ અંતઃકરણ ગૃહીત થયેલ ુાં છે ,
તેન ુાં “ર્વપયેણ “ ર્વપયયય (ર્વપરીત ) અથાયત ્ ચૈતન્ય, તેન ુાં સ્વરૂપ અંતઃકરણમાાં આરોર્પત
(અધ્યસ્ત ) થાય છે .
આચાયય શાંકરે ભાષ્યમાાં “અશેષ- સ્વપ્રચારસાચક્ષચણ“(અંતઃકરણની સવય વ ૃર્ત્તઓનાાં સાક્ષીભ ૂત
પ્રત્યાગાત્મામાાં) ‘સાચક્ષચણ‘-‘સાક્ષી' શબ્દથી વેદાન્ત રહસ્યને ખુલ્લુાં કયુું છે .સાક્ષી–ચૈતન્ય
ર્નરુપાર્ધક બ્રહ્મ ચૈતન્યની અવગર્ત (જ્ઞાન) ર્વવચક્ષત (કહેવાને ઈપ્ચ્છત) નથી.ર્નરુપાર્ધક બ્રહ્મ
ચૈતન્ય તો અવાક્ – મનસ્ (વાણી અને મનથી) અગોચર પદાથય છે .તેનો કોઈ પણ ર્વષય ન
થઈ શકે, તે કાંઈનો પણ ર્વષય ન થઈ શકતો હોવાથી જ, તે ર્નરુપાર્ધક બ્રહ્મ (ર્નગુયણ ર્નરાકાર
પરમાત્મા) છે .આ જ ર્નરુપાર્ધક બ્રહ્મ ચૈતન્ય સાંસારદશામાાં શરીર આરદ ઉપાર્ધનાાં વશથી, જીવ
અને સાક્ષી તેમજ ઈશ્વર અને બ્રહ્મ (પરમાત્મા ) - આ પ્રમાણે ચાર પ્રકારે ર્વભક્ત થાય છે . આ
ર્વભાગોનુાં મ ૂળ અજ્ઞાન (અર્વદ્યા ) કે માયા છે .
આ અજ્ઞાન (અર્વદ્યા ) સમષ્ષ્ટ અને વ્યષ્ષ્ટ – ભેદથી બે પ્રકારે છે . વ્યષ્ષ્ટ-અજ્ઞાન –ઉપરહત
ચૈતન્યને ‘જીવ ‘ કહેવાય છે . સમષ્ષ્ટ અજ્ઞાન –ઉપરહત ચૈતન્યનુાં મ ૂળ પ્રત્યગાત્મા ‘’સાક્ષી ‘’ છે .
આ સાક્ષીનો સ્વભાવ છે કે – તે સ્વયાં પ્રકાર્શત થઈને, એની ઉપાર્ધ અજ્ઞાન (અર્વદ્યા ) અને
તેનાાંથી ઉત્પિ સુક્ષ્મ શરીર અને સ્થ ૂળ શરીર ર્વ.ને, અજ્ઞાન અને અંતઃકરણની વ ૃર્ત્તની અપેક્ષા
ર્વના જ પ્રકાર્શત કરે છે . અથાયત ્ જે પ્રકારે જડ અજ્ઞાન અને તેનાાંથી ઉત્પિ અંતઃકરણ ર્વ. જડ
વસ્ત ુની સાથે મળીને, પોતાને અને સવય જડ પદાથોને, અજ્ઞાન આરદ અંતઃકરણ ર્વ.ની વ ૃર્ત્તની
સહાયતાથી, પ્રકાર્શત કરે છે . પરાં ત ુ, આ સાક્ષી તેમ નથી કરતો એટલે કે - એ વર્ૃ ત્ત ર્નરપેક્ષ
થઈને, અંતઃકરણ આરદ જડનુાં પ્રકાશન કરે છે , પણ જડની સાથે ર્મર્શ્રત નથી થતો. અને એ જ
સાક્ષીની ર્વર્શષ્ટતા છે .
આ સાક્ષીનાાં સ્વરૂપને સ્વીકાર કરવુાં આવશ્યક છે . જીવભાવનુાં મ ૂળ કારણ અજ્ઞાન (અર્વદ્યા
) છે . આ અજ્ઞાનરૂપ-ઉપાર્ધ-વશાત્ જ બ્રહ્મ-ચૈતન્ય “જીવ (જીવાત્મા ) “ નામથી કહેવાય છે .
તેમજ ર્નરુપાર્ધ-વશાત્ જ બ્રહ્મ-ચૈતન્ય “બ્રહ્મ (પરમાત્મા ) “ નામથી કહેવાય છે . વસ્ત ુતઃ
સાક્ષીથી, બ્રહ્મ-ચૈતન્યનો કોઈ ભેદ નથી. એટલે કે બ્રહ્મ-ચૈતન્યનુાં સ-ઉપાર્ધકત્વ જ એમાાં ભેદનુાં
કારણ છે .
આ સાક્ષી સ્વયાંપ્રકાશ હોવાથી, પોતાની ઉપાર્ધ અજ્ઞાન (અર્વદ્યા ) નુાં પણ પ્રકાશન કરે છે .
અજ્ઞાન પ્રકાર્શત થવાાં છતાાં, તે અજ્ઞાનમાાં ચબિંબ-સ્થાનીય સાક્ષીરૂપ બ્રહ્મ-ચૈતન્યનુાં એક પ્રર્તચબિંબ
ઉત્પિ થાય છે .અજ્ઞાન પણ બ્રહ્મ-ચૈતન્યથી પ્રકાર્શત થતાાં, ચેતન-સમાન જણાવા લાગે છે , આ
બ્રહ્મ-ચૈતન્યનુાં પ્રર્તચબિંબ જ “જીવ (જીવાત્મા ) “ છે અને અજ્ઞાન જ “ જીવ (જીવાત્મા ) “નો
“આનાંદમય-કોશ “ છે , જે તૈર્ત્તરીય-ઉપર્નષદમાાં “તસ્માદ્વા
એતસ્માદ્વદ્વજ્ઞાનમયાતડન્યોડન્તરIડડત્માડડનન્દમયઃ (તૈર્ત્ત..ઉપ. ૨/૫/૧) “ (તે આ
ર્વજ્ઞાનમયથી ચભિ (બીજો ) તેની અંદર આત્મા આનાંદમય છે .) તથા બ્રહ્મસ ૂત્રમાાં “આનન્દમયો
અભ્યાસાત્ (બ્રહ્મસ ૂત્ર.૧/૧/૧૨) “ (પ્રસ્ત ુત તૈર્ત્તરીય શ્રુર્તમાાં આનાંદમય બ્રહ્મ (પરમાત્મા ) જ છે ,
જીવ નહીં, કારણકે આનાંદ શબ્દનો બ્રહ્મ (પરમાત્મા )ને માટે અનેક વાર અભ્યાસ જોવામાાં આવે
છે .) (બ્ર.સ ૂ. ૧/૧/૧૨). આ “જીવ (જીવાત્મા ) “ ત્રણ અવસ્થા (દશા )માાં – સુષપ્ુ પ્ત-અવસ્થા,
મ ૂછાય (બેભાન )-અવસ્થા તેમજ મરણ-અવસ્થામાાં આ “આનાંદમય-કોશ “માાં અવરુદ્ધ રહે છે .
અર્વદ્યા (અજ્ઞાન )નુાં ટુાંકમાાં ર્વશ્લેષણ અત્રે જરૂરી છે .તે અર્વદ્યા (અજ્ઞાન )ની બે શસ્ક્તઓ
છે , રક્રયારુપા રજોગુણી ‘’ર્વક્ષેપ-શસ્ક્ત “ અને અર્વદ્યારૂપા તમોગુણી “આવરણ-શસ્ક્ત “
રક્રયારુપા રજોગુણી ‘’ર્વક્ષેપ-શસ્ક્ત “થી સનાતન કાળથી સમસ્ત રક્રયાઓ (કમો ) થતી રહે
છે .
જેનાાંથી રાગારદ, દુઃખ આરદ, કે જે મનનાાં ર્વકારો છે , સદા ઉત્પિ થાય છે . જેનાાં કારણે એક
વસ્ત ુ શુાં હોય અને શુાં પ્રતીત (જણાય ) થાય છે . એટલે કે – એક વસ્ત ુ અન્ય (બીજાાં ) સ્વરૂપે
જણાય છે , તે અર્વદ્યારૂપા તમોગુણી “આવરણ-શસ્ક્ત “ અને આ જ પુરુષનાાં જન્મ-મરણરૂપ
સાંસારનુાં આરદ અને મુખ્ય કારણ છે . અને આ જ રક્રયારુપા રજોગુણી ‘’ર્વક્ષેપ-શસ્ક્ત “નાાં
પ્રસારણ (ર્વસ્તાર )નો હેત ુ પણ છે .આ તમોગુણથી ગ્રસ્ત થયેલ પુરુષ અર્ત બુદ્વદ્ધમાન્ , ર્વદ્વાન્ ,
ચત ુર, શાસ્ત્રોનાાં અત્યાંત સ ૂક્ષ્મ અથોને પણ જાણવાવાળો હોય, તો પણ તે આ શસ્ક્તને કારણે
અન્યથા – જુદા પ્રકારે સમજાવવાથી પણ, સારી અને સાચી રીતે સમજતો નથી. આમ,
અર્વદ્યારૂપા તમોગુણી “આવરણ-શસ્ક્ત “ આ રીતે અત્યાંત બળવાન છે . તેનાાંથી તે પુરુષ
ભ્રમથી આરોર્પત થયેલાાં (અધ્યસ્ત) પદાથયને જ સત્ય સમજે છે અને તે તમોગુણોનો બલાત્
(બળપ ૂવયક) આશ્રય કરે છે .
આ પ્રકારે તમોગુણની મહાન્ અર્વદ્યારૂપા તમોગુણી “આવરણ-શસ્ક્ત “ ઘણી જ પ્રબળ
હોય છે . આ આવરણ શસ્ક્તનાાં સાંસગયથી, (૧ ) “અભાવના“--(‘હુ ાં બ્રહ્મ (પરમાત્મા) નથી ‘ એવુાં
જ્ઞાન જેનાાંથી થાય તે –અભાવના), (૨) “ર્વપરીત-ભાવના“--(‘હુ ાં શરીર છાં તથા તેનાાં ધમો
મારાાં છે ‘ તેવ ુાં જ્ઞાન કે ભાવ તે--ર્વપરીત-ભાવના ), (૩) “અસાંભાવના“--(કોઈનાાં હોવામાાં સાંદેહ
– શાંકા, તે--અસાંભાવના ) અને (૪) “ર્વપ્રર્તપર્ત્ત“(‘છે કે નથી ‘ એવો સાંશય તે –- ર્વપ્રર્તપર્ત્ત)
–આ તમોગુણની ર્વચભિ શસ્ક્તઓ પુરુષને નથી છોડતી અને રક્રયારુપા રજોગુણી ‘’ર્વક્ષેપ-શસ્ક્ત
“ પણ તેને ર્નરાં તર ડામાડોળ રાખે છે .જગત્પ્રપાંચનો વ્યવહાર જ માયા (અર્વદ્યા )ની “ર્વક્ષેપ-
શસ્ક્ત “ છે .
અખાંડ, ર્નત્ય અને અદ્વય (અચભિ ) જ્ઞાન-શસ્ક્તથી સ્ફુરરત થવાાં છતાાં, અખાંડ ઐશ્વયય સાંપિ
આત્મતત્ત્વને આ તમોગુણી “આવરણ-શસ્ક્ત “ એ પ્રમાણે ઢાાંકી દે છે , જેમ કે સ ૂયયમડ
ાં ળને રાહ.ુ
અર્તર્નમયળ, તેજોમય આત્મતત્ત્વનાાં ર્તરોભ ૂત થતાાં (ઢાંકાઈ જતાાં ) પુરુષ અનાત્મદે હ, મન, બુદ્વદ્ધ
આરદને જ, તમોમયી મોહને કારણે “આ હુ ાં છાં “ એમ માનવા લાગે છે . જયારે રજોગુણની
“ર્વક્ષેપ-શસ્ક્ત “ અર્ત પ્રબળ શસ્ક્તવાળા કામ-ક્રોધ આરદ પોતાનાાં બાંધનકારી ગુણોથી, આ “
જીવ (જીવાત્મા ) “ને વ્યર્થત કરવા લાગે છે , ત્યારે જુદા-જુદા પ્રકારની નીચ ગર્તઓવાળો
કુમર્ત “જીવ (જીવાત્મા ) “, ર્વષયરૂપી ર્વષથી ભરે લાાં આ અપાર સાંસાર-સમુદ્રમાાં ર્ૂબતો,
ઉછળતો મહામોહરૂપ મગરનાાં પાંજામાાં પડીને, અચભમાની થઈને, જુદી-જુદી અવસ્થાઓનો
અચભનય કરતો, સાંસારમાાં ભ્રમણ કરે છે .
જે પ્રમાણે સ ૂયયનાાં તેજથી ઉત્પિ થયેલ મેઘમાળા, સ ૂયયને જ ઢાાંકીને સ્વયાં ફેલાય જાય છે ,
તેવી જ રીતે આત્માથી પ્રગટ થયેલ અહાંકાર આરદ આત્માને આચ્છારદત કરીને સ્વયાં ફેલાય
જાય છે . જે પ્રમાણે કોઈક વેળાએ આંધી, વષાયનાાં સમયે ઘનઘોર વાદળો દ્વારા સ ૂયય આચ્છારદત
થતાાં, ભયાંકર ઠાંડી, આંધી, પવનથી સવયને ચખિ કરી દે છે , તે પ્રમાણે બુદ્વદ્ધનાાં ર્નરાં તર
તમોગુણના આવ ૃત્ત થતાાં, મ ૂઢ પુરુષને “ર્વક્ષેપ-શસ્ક્ત “ જુદાાં-જુદાાં પ્રકારનાાં દુઃખોથી સાંતપ્ત કરે
છે . આ બાંને “ર્વક્ષેપ-શસ્ક્ત “ અને “આવરણ-શસ્ક્ત “ઓને કારણે જ (પુરુષને )--“જીવ
(જીવાત્મા ) “ને જન્મ-મરણનાાં બાંધનની પ્રાપ્પ્ત થયેલી છે . અને આ બાંનેને લઈને જ એનાાંથી
ર્વમોરહત થઈને, તે આ દે હને જ આત્મા માનીને, સાંસાર-ચક્રમાાં ભ્રમણ કરે છે .
આમ, દે હ-અચભમાની “જીવ (જીવાત્મા ) “અર્વદ્યા (અજ્ઞાન )થી આચ્છારદત થઈને, અનેક
પ્રકારનાાં આર્ધ-ભૌર્તક, આધ્યાજત્મક અને આર્ધ -દૈ ર્વક –ર્ત્રર્વધ પ્રકારનાાં તાપ ત. દુખો
ભોગવતો મ ૃત્યુપયયન્ત મનુષ્ય દે હમાાં રહે છે .
વસ્ત ુતઃ, ર્નગુયણ હોવાાં છતાાં, પ્રાણ, ઇષ્ન્દ્રયો અને મનના ર્વર્વધ ધમોને અર્વકારી
આત્મસ્વરૂપ પોતાનામાાં અધ્યસ્ત (આરોર્પત ) કરીને, હ-ુ ાં મારા-પણાનાાં અચભમાનથી બાંધન
સ્વીકારીને, ક્ષુદ્ર ર્વષયોનુાં ચચિંતન કરતો, જાત-જાતનાાં કમો કરતો રહે છે .
સ્વયાં પરમગુરુ, ભગવત્સ્વરૂપ પોતાનાાં આત્મસ્વરૂપને નથી જાણતો, ત્યાાં સુધી પ્રકૃર્તનાાં
ત્રણે ગુણો (સત્વ, રજસ અને તમસ )માાં જ બાંધાયેલો રહે છે . તે ગુણ-ત્રયનો અચભમાની થઈને,
પરવશ બની, સાપ્ત્ત્વક, રાજર્સક અને તામર્સક કમો કરે છે . તેમજ તે કમોનાાં અનુસાર ચભિ-
ચભિ યોર્નઓમાાં જન્મ લે છે . આ પ્રમાણે, પોતાનાાં જ કમોથી અને ગુણાશ્રયોનાાં અનુસાર
દે વયોર્ન, મનુષ્ય-યોર્ન, પશુ-પક્ષી-યોર્ન કે સ્થાવર વ ૃક્ષ-આરદ યોર્નઓમાાં જન્મ લઈ, તે
અજ્ઞાન-અંધ “જીવ (જીવાત્મા ) “ ક્યારે ક સ્ત્રી, તો ક્યારે ક પુરુષ, કે નપુસ
ાં ક થાય છે . આ પ્રમાણે,
“જીવ (જીવાત્મા ) “ જુદા-જુદા પ્રકારની વાસનાઓ લઈને, ઊંચા-નીચા માગયથી ઉપરનાાં-નીચેનાાં
કે મધ્ય લોકોમાાં ભટકતો-ભટકતો પોતાનાાં કમય-અનુસાર સુખ-દુઃખ ભોગવે છે .
આ જગતનાાં દ્રશ્ય પદાથો સ્વપ્નવત્ – વસ્ત ુતઃ ન હોવાાં છતાાં, જ્યાાં સુધી અજ્ઞાન ર્નિંદ્રા
નથી ત ૂટતી, ત્યાાં સુધી રહેલાાં જણાય જ છે , અને “જીવ (જીવાત્મા ) “ને જન્મ-મરણ-રૂપ,
અનથયરૂપ, સાંસારથી મુસ્ક્ત નથી મળતી.તેથી, તેની આત્યાંર્તક ર્નવ ૃર્ત્ત માટે એક માત્ર “આત્મ-
જ્ઞાન “ જ ઉપાય છે . જે અર્વદ્યા (અજ્ઞાન )ને કારણે પરમાથય-સ્વરૂપ આત્માને આ જન્મ-
મરણરૂપ અનથય-પરાં પરા પ્રાપ્ત થઈ છે , તેની ર્નવ ૃર્ત્ત ગુરુસ્વરૂપ સ્વરૂપમાાં એકાગ્રતાપ ૂવયક
સમ્યક-પ્રકારે સમારહત થવાથી, જ્ઞાન અને વૈરાગ્યનો આર્વભાયવ થાય છે .
ુ મનુ, દક્ષ આરદ
સાક્ષાત પ્રજાપર્તઓના પર્ત બ્રહ્મા, ભગવાન શાંકર, સ્વાયાંભવ
પ્રજાપર્તગણ, સનકારદ નૈષ્ષ્ઠક બ્રહ્મચારી, મરીચચ, અર્ત્ર, અંચગરા, પુલસ્ત્ય, પુલહ, ક્રત ુ, ભ ૃગુ,
વર્શષ્ઠ અને મૈત્રેય –આ જેટલાાં પણ બ્રહ્મવાદી મુર્નગણ છે , તે સવય, સમસ્ત વાાંગ્મયનાાં
અર્ધપર્તઓ હોવાાં છતાાં, પણ તપ, ઉપાસના અને સમાર્ધ દ્વારા સવય-સાક્ષી પરમેશ્વરને જોઈ
નહીં શક્યા. વેદ પણ અત્યાંત ર્વસ્ત ૃત છે , તેનો પાર પામવો અત્યાંત કઠણ છે . અનેક મહાનુભાવો
તેની આલોચના, પ્રવચન, વ્યાખ્યાન કરીને માંત્રોમાાં જણાવેલ ઇન્દ્ર ર્વ.દે વતાઓનાાં રૂપમાાં –
ચભિ-ચભિ કમો દ્વારા, જો કે તે પરમાત્માનુાં જ યજન કરે છે , તથાર્પ તેનાાં સ્વરૂપને તે પણ નથી
જાણતાાં. હૃદયમાાં વારાં વાર ચચિંતન કરતાાં ભગવાન જે સમયે, જે જીવ પર કૃપા કરે છે , તે સમયે
તે લૌરકક વ્યવહાર તથા વૈરદક કમય-માગયની દૃઢ આસ્થાથી મુક્ત થાય છે . જે મલીનમર્ત
કમયવાદી લોક વેદને કમયપરક જણાવે છે , તે વાસ્તવમાાં તેનો મમય જાણતા નથી, તેન ુાં કારણ એ
છે કે- પોતાનાાં સ્વરૂપભ ૂત આત્મતત્ત્વને નથી જાણતાાં
સાાંસારરક વસ્ત ુઓ જો કે અસત્ છે , તો પણ અર્વદ્યાવશ “જીવ (જીવાત્મા ) “ તેને
સત્યસ્વરૂપે જાણીને, તેન ુાં ચચિંતન કરતાાં કમો કરે છે . તેથી જન્મ-મરણ-રૂપ સાંસારથી મુસ્ક્ત
પામતો નથી.
પાાંચ તન્માત્રાઓનો બનેલો અને સોળ તત્ત્વોથી ર્વસ્ત ૃત આ ર્ત્રગુણમય સાંઘાત જ
“સ ૂક્ષ્મશરીર કે ચલિંગશરીર “ છે , આ જ બ્રહ્મ-ચૈતન્યથી યુક્ત થઈને, “જીવ (જીવાત્મા ) “
કહેવાય છે . એનાાં જ દ્વારા પુરુષ ચભિ-ચભિ દે હોને ગ્રહણ કરે છે અને ત્યાગે છે . તેનાાંથી જ તેને
હષય, શોક, ભય, સુખ ,દુખ ર્વ. ભાવોનો અનુભવ થાય છે ,
જો કે “જીવ (જીવાત્મા ) “ પરરપ્ચ્છિ નથી, પણ ર્વભુ –વ્યાપક છે , છતાાં પણ પાંચભ ૂતો,
ઈષ્ન્દ્રયો અને મનથી યુક્ત થઈને, દે વ, મનુષ્ય, પશુ, પક્ષી ,સ્થાવર આરદ શરીરોને ધારણ કરે
છે . તેમજ પોતાનાાં સ્વકીય આત્મસ્વરૂપનાાં ર્વવેક જ્ઞાનથી મુક્ત પણ થઈ જાય છે .
જ્યાાં સુધી પાાંચ-પ્રાણ, પાાંચ-કમેષ્ન્દ્રયો, પાાંચ-જ્ઞાનેષ્ન્દ્રયો, બુદ્વદ્ધ તથા મન – આ સત્તર
તત્વોથી બનેલ ુાં “ સ ૂક્ષ્મશરીર કે ચલિંગશરીર “થી યુક્ત રહે છે , ત્યાાં સુધી તે કમોથી બાંધાયેલો રહે
છે .આ બાંધનને કારણે જ અર્વદ્યા (અજ્ઞાન, માયા )થી થવાવાળો મોહ તથા કલેશ બરાબર
તેનો પીછો કરે છે . પ્રકૃર્તનાાં ત્રણ ગુણો અને તેનાાંથી બનેલી જગતની સવય વસ્ત ુઓને સત્ય
સમજવી કે કહેવી, તે ખોટો દુરાગ્રહ છે .
મનનાાં મનોરથોને સમયે કપ્લ્પત અને સ્વપ્ન સમયે દે ખાતી વસ્ત ુઓની જેમ, ઇષ્ન્દ્રયો દ્વારા
જે કઈ ગ્રહણ કરાય છે , તે સવય ર્મથ્યા છે . તેથી, શરીર અને આત્માનાાં તત્ત્વને જાણવાવાળા
ર્વદ્વાનો, ન તો અર્નત્ય શરીરને માટે શોક કરે છે , કે ન તો ર્નત્ય આત્માને માટે . પરાં ત ુ, જ્ઞાનની
દૃઢતા ન થવાને કારણે, જે લોક શોક કરતાાં રહે છે , તેમનો સ્વભાવ બદલવો ઘણો જ કઠણ છે .

પ્રવ ૃતમ ્ ચ ર્નવ ૃતમ ્ ચ દ્વદ્વર્વધ કમય વૈરદકમ્ I


આવતેત પ્રવ ૃત્તેન ર્નવ ૃત્તેનાશ્નુતેડમ ૃતમ ્ II
(શ્રીમદ્ ભાગવત. ૭/૧૫/૪૭ )
(વૈરદક કમો બે પ્રકારનાાં છે , - પ્રથમ પ્રકાર તો તે, કે જે વ ૃર્ત્તઓને તેનાાં ર્વષયો તરફ ખેંચી
જાય છે , - તે પ્રવ ૃર્ત્ત પરક અને બીજો પ્રકાર તે , કે જે વ ૃર્ત્તઓને ર્વષયો તરફથી વાળીને
શાાંતઅનેઆત્મ-સાક્ષાત્કારને યોગ્ય બનાવે છે . – તે ર્નવ ૃર્ત્ત પરક. પ્રવ ૃર્ત્ત પરક વૈરદક કમયમાગયથી
વારાં વાર જન્મ-મ ૃત્યુની પ્રાપ્પ્ત થાય છે અને ર્નવ ૃર્ત્ત પરક વૈરદક ભસ્ક્ત-માગય કે જ્ઞાનમાગયથી
સ્વસ્વરૂપ પરમાત્માની પ્રાપ્પ્ત થાય છે . ) (શ્રીમદ્ભાગવત . ૭/૧૫/૪૭ )
કમય-કાાંડમાાં શ્યેનયાગ આરદ રહિંસામય કમય, અસ્ગ્નહોત્ર, દશય-પ ૂણય-માસ, ચાત ુમાયસ્ય, પશુયાગ,
સોમયાગ, અશ્વમેધ યજ્ઞ, બળી-વૈશ્વદે વ ર્વ. દ્રવ્યમય કમો “ ઇષ્ટકમય ‘ કહેવાય છે . દે વાલય,
બાગ-બગીચા, પરબ, કુવા, વાવ, તળાવ,શાળા, રુગ્ણાલય, ર્વ. બાંધાવવા તે “ પુતય-કમય “
કહેવાય છે . આ સવય પ્રવ ૃર્ત્ત પરાક કમો છે . અને સકામભાવથી યુક્ત થતાાં બાંધનનાાં કારણ બને
છે .

યથા ત ૃણજલ ૂકેયમ્ નાપયત્યપયાર્ત ચ I


ન ત્યજસ્ન્મ્રયમાણોડર્પ પ્રાગ્દે હાચભમર્તમ્ જનઃ II ૭૬ II
યાવદન્યામ્ ન ર્વન્દે ત વ્યવધાનેન કમયણામ્ I
મન એવ મનુષ્યેન્દ્ર ભ ૂતાનામ્ ભવભાવનમ્ II
(શ્રીમદ્ ભાગવત. ૪/૨૯/૭૭ )
(જેવી રીતે ત ૃણ-જલ ૂકા નામનુાં જતાં ુ, જ્યાાં સુધી બીજા ત ૃણને પકડી લેત ુાં નથી, ત્યાાં સુધી
પહેલાાં ત ૃણને છોડત ુાં નથી, તેવી જ રીતે “જીવ (જીવાત્મા ) “ મરણ કાળ ઉપસ્સ્થત થતાાં, જ્યાાં
સુધી વતયમાન દે હઆરાં ભક કમોની સમાપ્પ્ત થયેથી, બીજુ ાં શરીર પ્રાપ્ત નથી કરી લેતો, ત્યાાં
સુધી પહેલાાં શરીરનાાં અચભમાનને છોડતો નથી. નારદે રાજા પ્રાચીનબહીને કહ્ુાં કે – હે રાજન્ !
આ મનઃપ્રધાનસ ૂક્ષ્મશરીરજ “જીવ (જીવાત્મા ) “નાાં જન્મ-મરણ આરદનુાં કારણ છે .)
(શ્રીમદ્ભાગવત . ૪/૨૯/૭૭ )
જીવો હ્યાસ્યાનુગો દે હો ભ ૂતેષ્ન્દ્રયમનોમય: I
તર્િરોધોડસ્ય મરણમાર્વભયવસ્ત ુ સાંભવ: II
(શ્રીમદ્ ભાગવત. ૩/૩૧/૪૪ )
(“જીવ (જીવાત્મા ) “નુાં ઉપાર્ધરૂપ સુક્ષ્મશરીર (ચલિંગશરીર ) તો, મોક્ષપયયન્ત તેની સાથે રહે
છે , તથા પાંચમહાભ ૂતો, દશ ઇષ્ન્દ્રયો અને અચગયારમુાં મન તથા બુદ્વદ્ધ - આ સવયન ુાં કાયયરૂપ
સ્થ ૂળશરીર, તે “જીવ (જીવાત્મા ) “નુાં ભોગ-અર્ધષ્ઠાન(આશ્રય) છે . આ સુક્ષ્મશરીર (ચલિંગશરીર )
અને સ્થ ૂળશરીર, બાંનેન ુાં પરસ્પર સાંગરઠત થઈને કાયય નહીં કરવુાં - તે પ્રાણીનુાં “મત્ૃ યુ “ છે , અને
તે બાંનેન ુાં સાથે-સાથે પ્રગટ થવુાં – તે પ્રાણીનો “જન્મ “ કહેવાય છે . ) ( શ્રીમદ્ભાગવત .
૩/૩૧/૪૪ )
પરાભવસ્તાવદ્બોધજાતો યાવિ જજજ્ઞાર્સત આત્મતત્ત્વમ્ I
યાવજત્ક્રયાસ્તાવરદદમ્ મનો વૈ, કમાયત્મકમ્ યેન શરીરબન્ધઃ II
એવાં મનઃ કમયવશમ્ પ્રયુક્તે, અર્વદ્યયાડડત્મન્યુપર્ધયમાને I
પ્રીર્તનય યાવાન્મર્ય વાસુદેવે, ન મુચ્યતે દે હયોગેન તાવત્ II
(શ્રીમદ્ ભાગવત. ૫/૫/૫,૬ )
(“જીવ (જીવાત્મા ) “ને જ્યાાં સુધી આત્મતત્ત્વની જજજ્ઞાસા થતી નથી, ત્યાાં સુધી અજ્ઞાનવશ
દે હ આરદના દ્વારા તેન ુાં સ્વરૂપ ર્તરોરહત – ઢાંકાયેલ ુાં રહે છે , જ્યાાં સુધી લૌરકક-વૈરદકકમોમાાં
ફસાયેલો રહે છે , ત્યાાં સુધી મનમાાં કમયની વાસનાઓ પણ રહે છે , તેનાાંથી દે હ-બાંધનનીપ્રાપ્પ્ત
થાય છે , આમ, અર્વદ્યા(અજ્ઞાન )ના દ્વારા આત્મસ્વરુપના ઢાંકાય જવાથી કમય-વાસનાઓને
વશીભ ૂત થયેલ મન, મનુષ્યને ફરીથી કમોમાાં જ પ્રવ ૃત્ત કરે છે . તેથી, જયાાં સુધી તે મનને
મારામાાં – ભગવાન વાસુદેવમાાં પ્રીર્ત નથી થતી, ત્યાાં સુધી તે દે હ-બાંધનથી છૂટી શકતો નથી. )
( શ્રીમદ્ભાગવત . ૫/૫/૫,૬ )
જયારે ઇષ્ન્દ્રયજર્નત ભોગોનુાં ચચિંતન કરતાાં વારાં વાર તેને માટે જ કમય કરે છે , ત્યારે તે
કમયમાાં થતાાં રહેવાથી, અર્વદ્યા-વશાત્ તે દે હ આરદના કમોમાાં બાંધાય જાય છે . તેથી, તે “જીવ
(જીવાત્મા ) “ કમયબધ
ાં નથી છૂટકારો મેળવવા માટે, સાંપ ૂણય ર્વશ્વને બ્રહ્મ (પરમાત્મા )રૂપે જોતાાં,
સવય પ્રકારે બ્રહ્મ (પરમાત્મા ) સ્વરૂપનુાં ચચિંતન કરે , કે જેનાાંથી સાંપ ૂણય ર્વશ્વની ઉત્પર્ત્ત, સ્સ્થર્ત
આરદ થાય છે .
ુ બુદ્વદ્ધચભિ: I
એતાવાનેવ મનુજૈયોગ નૈપણ
સ્વાથય: સવાયત્મના જ્ઞેયો યત્પરાત્મૈકદશયનમ્ II
(શ્રીમદ્ ભાગવત. ૬/૧૬/૬૩ )
જે લોક યોગમાગયન ુાં તત્ત્વ સમજવામાાં ર્નપુણ છે , તેમણે સારી રીતે સમજી લેવ ુાં જોઈએકે -
“જીવ (જીવાત્મા ) “નો સૌથી મોટો સ્વાથય અને પરમાથય ફક્ત એટલો જ છે કે - તે
બ્રહ્મ ( પરમાત્મા ) અને “આત્મા (જીવાત્મા ) “ની એકતાનો અનુભવ કરી લે)
( શ્રીમદ્ભાગવત ૬/૧૬/૬૩ )
જે ‘અવ્યક્ત “ નામવાળી ર્ત્રગુણાજત્મકા અનારદ અર્વદ્યા (અજ્ઞાન ) કે માયા, એ
પરમેશ્વરની પરાશસ્ક્ત છે , તે જ માયા છે , જેનાાંથી આ સાંપ ૂણય જગત ઉત્પિ થયુાં છે , બુદ્ધીમાન
લોક એનાાં કાયયથી જ અનુમાન કરે છે , તે ન ઋત છે , કે ન તો અસત્ છે . અને ન સદ્ -અસદ્ -
ઉભયરૂપ છે , પરાં ત ુ, તે અદ્ભૂત અને અર્નવાયચ્ય (વાચાથી-વાણીથી ન કહી શકાય એવી ), તે
લોક અને વેદોમાાં પ્રર્સદ્ધ છે . દોરડાના જ્ઞાનથી સપયના ભ્રમની જેમ, તે અદ્વદ્વતીય, શુદ્ધ
બ્રહ્મ(પરમાત્મા) જ્ઞાનથી જ નષ્ટ થવા વાળી છે . પોત-પોતાનાાં પ્રર્સદ્ધ કાયો થકી સત્ત્વ, રજસ
અને તમસ – આ તેનાાં ત્રણ ગુણો પ્રર્સદ્ધ છે .
ઉપરોક્ત અર્વદ્યા (અજ્ઞાન ) ની ર્સદ્વદ્ધ થતાાં, પણ એમાાં પ્રમાણ શુાં છે ? કારણકે – પ્રમાણ
ર્વના વસ્ત ુની ર્સદ્વદ્ધ થતી નથી. તે માટે આ પ્રમાણ પ્રસ્ત ુત છે - “સુખમહમસ્વાપ્સમ્ , ન
રકપ્ન્ચદવેરદષમ્ “ (હુ ાં સુખપ ૂવયક સુતો હતો, મને કાંઈ પણ ખબર નથી (જાણ્યુાં નથી ) ) આ જે
અનુભવ બધાાંને થાય છે , તે જ પ્રમાણ છે . પરાં ત ુ, આ અનુભવ તો - ખબર નથી (જાણ્યુાં નથી )-
એ રીતે જ્ઞાનનાાં અભાવનાાં ર્વષય રૂપમાાં ગ્રહણ કરાય છે ., આથી, અનારદ ભાવરૂપ અર્વદ્યા
(અજ્ઞાન ) ર્સદ્ધ થાય છે , એ કહી શકાય કે – સુષપ્ુ પ્ત પછી જાગ્રત થતાાં ‘’હુ ાં ગાઢ ર્નિંદ્રામાાં
સુખપ ૂવયક સુતો હતો, મેં કઈ પણ જાણ્યુાં નહીં ‘’ – આ સ્મ ૃર્તરૂપ જ્ઞાન જ, ભાવ રૂપ અર્વદ્યા
(અજ્ઞાન )માાં પ્રમાણ છે . કારણ કે - જ્ઞાન ર્વના સ્મરણ સાંભવ નથી. એમાાં હેત ુ છે કે - સ્મરણ
અનુભવ-પ ૂવયક થાય છે . તેથી, સ્મરણ અન્ય કોઈ રીતે યોગ્ય નહીં થઈ શકે . તેથી, અથાયપર્ત્ત રૂપ
પ્રમાણથી ભાવરૂપ અર્વદ્યા (અજ્ઞાન )ની ર્સદ્વદ્ધ માનવી પડે.

શાંકા :- અર્વદ્યા (અજ્ઞાન) ને અનારદ ભાવરૂપ માનતાાં “અનારદભાવરૂપાં યદ્વદ્વજ્ઞાનેન


ર્વલીયતે, તદજ્ઞાનર્મર્ત “ – (“અજ્ઞાન“ --તેને કહે છે – જે અનારદ ભાવરૂપ છે , ને જે ર્વજ્ઞાનથી
- બ્રહ્મ (પરમાત્મા)નાાં ર્વશેષ જ્ઞાનથી – લીન થાય છે ) આમ, અનારદ ભાવરૂપ માનતાાં
આત્માની જેમ, તેની પણ ર્નવ ૃર્ત્ત નહીં થાય .

સમાધાન : વસ્ત ુતઃ અર્વદ્યા (અજ્ઞાન )ને ભાવરૂપમાાં સ્વીકાર નથી કરાત,ુાં પણ અભાવથી
ર્વલક્ષણ હોવાથી, તેમાાં ભાવરુપતા ઉપચારથી (ગૌણીવ ૃર્ત્તથી) કહેવાયેલી છે . વાસ્તર્વક દ્રષ્ષ્ટથી
ભાવરૂપતા નથી, તેથી, અનારદ હોવાાં છતાાં,પણ તેનો નાશ બ્રહ્મ(પરમાત્મા) જ્ઞાનથી થાય છે .
આ પ્રમાણે પરસ્પર તાદાત્મ્ય-અધ્યાસને કારણે અને આ અધ્યાસ જ પુનઃ આત્માનાાં
“જીવ (જીવાત્મા) “ભાવનુાં કારણ છે , એનાાં ફળસ્વરૂપ અન્યોઅન્યાશ્રય દોષથી
કાયયકારણભાવનાાં વ્યાઘાતથી આશાંકા થાય શકે, આથી અધ્યાસને અનારદ કહ્યો છે , એટલે કે
એનો આરદ નથી, કે બીજ અને અંકુરની સમાન અનારદ છે . એનો અથય એ કે - પ્રત્યેક અધ્યાસ
પ ૂવય-પ ૂવય અધ્યાસના ફળરૂપ મનાયેલ છે . તેથી, અન્યોઅન્યાશ્રય દોષ ર્નવારણ માટે, અજ્ઞાનનાાં
આશ્રય(અર્ધષ્ઠાન )રૂપમાાં બ્રહ્મ (પરમાત્મા ) નહીં માનતાાં, એનો આશ્રય “જીવ (જીવાત્મા) “થાય
છે . તે અધ્યાસ અનારદ, અનાંત છે . કારણ કે તે સ્વાભાર્વક એટલે કે અનુત્પિ પદાથય છે .
અધ્યાસ અનારદ, અનાંત હોવાાં છતાાં, પણ તેની તત્ત્વજ્ઞાનથી ર્નવ ૃર્ત્ત થાય છે , તેથી ર્મથ્યા
પ્રત્યય (પ્રતીર્ત, અનુભવ) રૂપ કે અર્નવયચનીય છે .
આ કતત્ૃય વ પ્રવતયક છે , તેમજ એનાાં ભોક્ત ૃત્વ-અસ્સ્તત્વમાાં સવયની અપેક્ષાએ બળવાન પ્રમાણ
એ છે કે – તે સવયલોક પ્રત્યક્ષ ર્સદ્ધ છે , તેથી ઉપસાંહાર વાક્યમાાં ભાષ્યકાર આચાયય શાંકરે
ભાષ્યમાાં કહ્ુાં છે કે – “એવમયમનારદરનન્તો નૈસચગિકો અધ્યાસો ર્મથ્યાપ્રત્યયરૂપઃ
કતત્ૃય વભોક્ત ૃત્વ પ્રવતયક: સવયલોકપ્રત્યક્ષ: “I (આમ, અનારદ, અનાંત, નૈસચગિક (કુદરતી),
ર્મથ્યાજ્ઞાનસ્વરૂપ અને આત્મામાાં કતત્ૃય વ –ભોક્ત ૃત્વ આરદનો પ્રવતયક અધ્યાસ સવયજન પ્રત્યક્ષ
છે .) અધ્યાસ સ્વરૂપની ર્સદ્વદ્ધનાાં ર્વષયમાાં પ્રમાણ-પ્રમેય-વ્યવહાર ર્વ,રૂપ સમુદાય યુસ્ક્ત જ
પ્રદર્શિત થઈ છે , અને એનાાં દ્વારા જ કે વળ અધ્યાસ ર્સદ્ધ થશે, એમ વાત નથી, તો પછી શુ?ાં
કહીએ છીએ- સવય લોકોનાાં અનુભવ ર્સદ્ધ પણ છે .તેથી,લોક અનુભવથી પણ તે અધ્યાસ ર્સદ્ધ
થાય છે .

** ૧૯ ** વેદાન્ત-શાસ્ત્ર ર્વષય-પ્રયોજન :--સાક્ષી, ર્નગુયણ, અરક્રય અને પ્રત્યક્


જ્ઞાન-આનાંદ-સ્વરૂપ તે આત્મામાાં, બુદ્વદ્ધનાાં ભ્રમથી જ (અનાત્મક બુદ્વદ્ધનાાં અધ્યાસથી ) જીવ
(જીવાત્મા ) ભાવની પ્રાપ્પ્ત થઈ છે , તે વાસ્તર્વક નથી, કારણ કે જીવભાવ અવસ્ત ુરૂપ હોવાથી,
મોહ દૂ ર થતાાં જ, સ્વભાવથી જ નથી રહેતો. જેવી રીતે ભ્રમની સ્સ્થર્ત પયયન્ત જ દોરડાાંમાાં
સપયની પ્રતીર્ત થાય છે , ભ્રમનો નાશ થતાાં ફરીથી સપય પ્રતીત થતો નથી, તેમ જ્યાાં સુધી
અધ્યાસ (ભ્રમ ) છે , ત્યાાં સુધી પ્રમાદવશ ર્મથ્યાજ્ઞાનથી પ્રગટ થયેલ, આ જીવભાવની સત્તા છે .
લોકમાાં અર્વદ્યા (અજ્ઞાન ) અને તેનાાં કાયય જીવભાવનુાં અનારદત્વ મનાયેલ ુાં છે . પરાં ત ુ, જાગ્રત
થતાાં જ સાંપ ૂણય સ્વપ્ન-પ્રપાંચ પોતાનાાં મ ૂળસરહત નષ્ટ થઈ જાય છે , તેમ જ્ઞાનનાાં ઉદય થતાાં જ,
અર્વદ્યા-જનીત જીવભાવનો નાશ થાય છે .
તેથી, જે જીવત્વની બુદ્વદ્ધરૂપ ઉપાર્ધના સાંબધ
ાં થી જ. આત્મામાાં કલ્પના કરાયેલી છે , તે
સ્વરૂપથી તે આત્માથી પ ૃથક્ (અન્ય) નહીં હોય શકે . બુદ્વદ્ધની સાથે આત્માનો સાંબધ
ાં મીથ્યIજ્ઞાનને
કારણે જ છે . તેની ર્નવ ૃર્ત્ત આત્માનાાં સમ્યક્ -જ્ઞાનથી થઈ જવાથી, જ થઈ શકે છે , બીજાાં કોઈ
પણ પ્રકારે નહીં. બ્રહ્મ (પરમાત્મા) અને આત્મા (જીવ કે જીવાત્મા) ની એકતાનાાં જ્ઞાનને જ
વાસ્તર્વક કે સમ્યક્ -જ્ઞાન શ્રુર્તએ (વેદોએ) કહેલ ુાં છે . તેથી, બ્રહ્મ-આત્મા-ઐક્ય જ્ઞાનથી જ
જીવ(જીવાત્મા) ભાવની - (અર્વદ્યા કે અજ્ઞાનની ) ર્નવ ૃર્ત્ત થાય છે . તેથી જ આચાયય શાંકરે અહીં
સવય અનથોનાાં સાધનભ ૂત અધ્યાસ (અર્વદ્યા )ને દૂ ર કરવા માટે આત્મા-એકત્વ ર્વદ્યા (બ્રહ્મર્વદ્યા
, વેદાન્તશાસ્ત્ર)ની આવશ્યકતા પ્રદર્શિત કરી છે .
બ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપ આત્મા આ અધ્યાસ (અર્વદ્યા અજ્ઞાન)માાં નુાં એકમાત્ર અર્ધષ્ઠાન
(આશ્રય) છે , જેવી રીતે ચાાંદીમાાં છીપના ભ્રમમાાં, છીપ ચાાંદીનાાં ભ્રમનુાં અર્ધષ્ઠાન (આશ્રય)છે .
ફળસ્વરૂપે અદ્વદ્વતીય બ્રહ્મ (પરમાત્મા) નો સાક્ષાત્કાર, જગત-ભ્રમ-રૂપ અધ્યાસની ર્નવ ૃર્ત્તને માટે
એકમાત્ર સાધન છે . તેથી જ કહેવાયુાં છે કે – વેદાન્ત-ર્વચારનાાં આરાં ભમાાં મુખ્ય ફળ આત્મા-
એકત્વ-ર્વદ્યાનો લાભ અને તેન ુાં ફળ મુસ્ક્ત (મોક્ષ) છે કે અર્વદ્યા (અજ્ઞાન)ની ર્નવ ૃર્ત્ત છે .
તેથી,.વેદાન્ત-ર્વચાર આવશ્યક છે . વેદાન્ત-ર્વચારનો ઉદ્દે શ્ય વેદાન્ત-વાક્યનો જપ, કોઈ
પ્રકારની સગુણ ઉપાસના કે કોઈક પ્રકારનાાં શાસ્ત્ર-ર્વરહત કમયન ુાં અનુષ્ઠાન નથી, કારણ કે બ્રહ્મ
(પરમાત્મા) રૂપ અર્ધષ્ઠાન (આશ્રય) નુાં ર્નશ્ચયાત્મક જ્ઞાન જ સમ ૂળ અર્વદ્યા (અજ્ઞાન) નો નાશ
કરે છે .
અર્વદ્યાનુાં મ ૂળ પ ૂવય-પ ૂવય જન્મનાાં અર્વદ્યા (અજ્ઞાન )જર્નત સાંસ્કાર-સમ ૂહ છે . સાંસ્કાર-રૂપ
મ ૂળની સાથે અર્વદ્યા (અજ્ઞાન) ની ર્નવ ૃર્ત્ત ન થતાાં, તે અર્વદ્યાનો પુનઃ ઉદય થઈ શકે છે .
આથી, સમ ૂળ અર્વદ્યા (અજ્ઞાન) ની ર્નવ ૃર્ત્ત જ અત્મૈ કત્વર્વદ્યા (બ્રહ્મર્વદ્યા કે વેદાન્ત )નુાં ફળ છે .
અને તે માટે વેદાાંતનુાં અનુશીલન જ આવશ્યક છે . જપને માટે કે કમયમાાં પ્રવ ૃત્ત થવા માટે
વેદાાંતનુાં અનુશીલન નથી. જ્ઞાન જ મુસ્ક્ત (મોક્ષ) નો સાક્ષાત્ ઉપાય છે . ઉપાસના કે યજ્ઞ, યાગ
ર્વ. કમોનુાં અનુષ્ઠાન મુસ્ક્તનુાં સાધન નથી, કે સાક્ષાત્ ઉપાય નથી.તો પછી આ વૈરદક કમો શાને
માટે છે ? -- કહીએ છીએ- આ કમો તો ચચત્તશુદ્વદ્ધનુાં સાંપાદન કરી, મુસ્ક્તમાાં સાધન રૂપ આત્મ-
તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનાાં ઉપાયમાત્ર છે
પ ૂવયપક્ષ :- “હુ ાં પોતાને કતાય અને ભોક્તા સમજુ ાં છાં “- તે અંધકારમાાં સપયનાાં જ્ઞાનની જેમ
એકાએક ઉત્પિ જ્ઞાન નથી, પરાં ત,ુ આ મારાાં સુદૃઢ સાંસ્કારથી ઉત્પિ છે . આત્મા અકતાય અને
અભોકતા છે , એમ કહીને
તમો અમોને હજારોવાર સમજાવવા છતાાં, કે માંત્રના જેમ હજારોવાર જપ કરતાાં કે ર્વચાર
કરતાાં, પણ આ સુદૃઢ સાંસ્કાર છે , તે અમારાાં અસ્સ્તત્વની સાથે અર્વચ્છે દ્ય-રૂપથી સ્સ્થર છે , તેથી,
બ્રહ્મ (પરમાત્મા ) ને આત્મા (જીવ , જીવાત્મા ) બાંને અચભિ છે , એટલે કે અમારો આ આત્મા
બ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપ છે - એ જાણવા છતાાં, પણ કહેલ ુાં ર્મથ્યા-જ્ઞાન પણ ક્યારે ય ર્નવ ૃત્ત નહીં
થઈ શકે આથી, ઉપાસના, માંત્ર-જપ કે કમય-અનુષ્ઠાન ર્વ. અત્યાંત આવશ્યક છે .

ર્સદ્ધાાંતપક્ષ – “હુ ાં બ્રહ્મ-સ્વરૂપ છાં, “ “બ્રહ્મ (પરમાત્મા ) જ મારાંુ સ્વરૂપ છે , “ એટલે કે –


“બ્રહ્મ (પરમાત્મા ) અને હુ ાં સ્વરુપતઃ સાંપ ૂણય-ભાવમાાં અચભિ છે ,” આ પ્રમાણેનાાં જ્ઞાનની પુનઃ
પુનઃ આવ ૃર્ત્ત કરવી, અથાયત ્ આદરપ ૂવયક કે અનુરાગથી ર્નરાં તર તેલની ધરાની જેમ અર્વપ્ચ્છિ
– સતત દીઘયકાળ અભ્યાસ કરવો. એટલે કે ધ્યાન કે ર્નરદધ્યાસન કરવુ.ાં તેથી તે તત્ત્વજ્ઞાનથી
સુદૃઢ સાંસ્કાર ઉત્પિ થશે. તે સાંસ્કાર કહેલ સુદૃઢ અર્વદ્યા (અજ્ઞાન કે ર્મથ્યાજ્ઞાન )નાાં સાંસ્કારને
પણ ર્વનષ્ટ કરી દે છે . દુઃખનાાં કારણરૂપ અને મોહરૂપ અનાત્મ-ચચિંતનને છોડીને આનાંદ-સ્વરૂપ
આત્માનુાં ચચિંતન કરવુ,ાં તે સાક્ષાત મુસ્ક્તનુાં સાધન તથા કારણ છે .
જે સ્વયાંપ્રકાશ, સવયનો સાક્ષી ર્નરાં તર ર્વજ્ઞાનમય કોશમાાં ર્વલસે છે . સમસ્ત અર્નત્ય
પદાથોથી પ ૃથક (જુદાાં ) આ પરમાત્માને જ પોતાનુાં સ્વરૂપ-લક્ષ્ય બનાવીને, તેન ુાં જ
તૈલધારાવત્ અખાંડ વ ૃર્ત્તથી આત્મભાવથી ચચિંતન કરવુ.ાં અન્ય પ્રતીર્તઓથી રરહત અખાંડ
વ ૃર્ત્તથી આ અદ્વદ્વતીય આત્માનુાં જ ચચિંતન કરતાાં કરતાાં એ આત્માને જ સ્પષ્ટ રીતે પોતાનુાં સ્વરૂપ
જાણવુ.ાં
બ્રહ્માથી લઈને ત ૃણ ( તણખલુાં ) પયયન્ત સમસ્ત ઉપાર્ધઓ ર્મથ્યા (પરરવતયનશીલ ) છે .
આથી, પોતાને સદા એકાત્મ રૂપથી સ્સ્થત, પરરપ ૂણય આત્મસ્વરૂપથી ચચિંતન કરવુ.ાં અજ્ઞાનનાાં નષ્ટ
થતાાં જ સાંપ ૂણય ર્વશ્વ આત્મસ્વરૂપ જણાય છે . જેવી રીતે તરાં ગ, ફીણ, પરપોટા ર્વ. સ્વરૂપથી સવય
જળરૂપ છે , તેવી જ રીતે દે હથી માાંડીને અહાંકાર પયયન્ત સવય જગત્ પણ અખાંડ શુદ્ધ ચૈતન્ય
આત્મા જ છે .
મન અને વાણીથી પ્રતીત થત ુાં આ સવય જગત્ સત્ સ્વરૂપ જ છે , સત્ થી પ ૃથક્ કઈ પણ
નથી. પશ્યર્ત , શ્રુણોર્ત , ર્વજાનાર્ત ર્વ. રક્રયાપદોનાાં પુનઃ પુનઃ પ્રયોગથી આ શ્રુર્ત કહે છે –
“યત્ર નાન્યત્ પશ્યર્ત નાન્યચ્છ્રણોર્ત નાન્યદ્વદ્વજાનાર્ત સ ભ ૂમા “ (છાાંદોગ્ય ઉપ. ૭/૨૪/૧ )
(જ્યાાં બીજુ ાં કાાંઈ પણ નથી જોતો, નથી સાાંભળતો, કે નથી જાણતો, તે ભ ૂમા (સવયવ્યાપક બ્રહ્મ
) છે .) (છાાંદો. ઉપ ૭/૨૪/૧ ) – આ અદ્વૈતપરક શ્રુર્ત ર્મથ્યા અધ્યાસની ર્નવ ૃર્ત્તનાાં માટે
ુાં
વારાં વાર દ્વૈતનો અભાવ બતાવે છે . આ ર્વષયે અર્ધક શુાં કહેવ?“જીવ (જીવાત્મા) “તો સ્વયાં બ્રહ્મ
(પરમાત્મા) જ છે .
આ બ્રહ્મ (પરમાત્મા ) જ આ જગત્ રૂપથી વ્યાપ્ત છે . કારણ કે –શ્રુર્ત જ કહે છે કે – બ્રહ્મ
(પરમાત્મા ) અદ્વદ્વતીય છે . આ પ્રમાણેનો ર્નશ્ચય છે . જેને બોધ થયો કે – ‘હુ ાં બ્રહ્મ (પરમાત્મા )
છાં.” તે બાહ્ય ર્વષયોને સવયથા ત્યાગીને, બ્રહ્મ (પરમાત્મા )ભાવથી સદા સત્ – ચચત્ –આનાંદ
રૂપથી જ સ્સ્થત રહે છે .
મનુષ્ય જ્યાાં સુધી આ મ ૃતક-ત ુલ્ય-દે હમાાં આસક્ત રહે છે , ત્યાાં સુધી તે અત્યાંત અપર્વત્ર રહે
છે ને જન્મ-મરણ ત. વ્યાર્ધઓથી આર્શ્રત બની, તેને બીજાાંઓથી અત્યાંત કલેશ ભોગવવો પડે
છે . પરાં ત ુ,જયારે તે પોતાનાાં કલ્યાણ-સ્વરૂપ, અચલ અને શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરી લે છે ,
ત્યારે તે સમસ્ત ક્લેશોથી મુક્ત થઈ જાય છે . જે પોતાની તાપ્ત્ત્વક-બુદ્વદ્ધથી આત્મા કે “જીવ
(જીવાત્મા ) “ અને બ્રહ્મ (પરમાત્મા ) તેમજ બ્રહ્મ (પરમાત્મા ) અને જગત્ માાં કોઈ ભેદ જોતો
નથી, તે પુરુષ “ જીવન-મુક્ત “ મનાય છે .
તેથી, સાક્ષાત્કારાત્મક જ્ઞાનનાાં અભાવમાાં મુસ્ક્ત નથી થતી . સાક્ષાત્કારાત્મક જ્ઞાનને માટે
ધ્યાન કે ર્નરદધ્યાસન પરમ આવશ્યક છે . તેથી, મુસ્ક્તને માટે જ્ઞાનનો અભ્યાસ જ શ્રેષ્ઠ ઉપાય
છે . તેથી, વેદાન્ત-ર્વચાર આવશ્યક છે , આ પ્રમાણે, વેદાન્ત-શાસ્ત્ર-આરાં ભની સવયથા આવશ્યકતા
છે જ.

શાંકા :- સાંપ ૂણય વેદાન્ત આત્માનુાં એકત્વનુાં પ્રર્તપાદન કરે છે . પરાં ત ુ, તે સાંભવ કે વી રીતે
છે ? તેથી, ઉપાસના માટે વેદાન્ત વાક્યોનો જપ કે મ આવશ્યક નહીં બને? તેમજ તેન ુાં ફળ મુસ્ક્ત
કે મ ન બને? વેદાાંતનો આત્મા-એકત્વ-પરત્વ અંશમાાં પ્રામાણ્ય ન રહેતાાં, પણ દ્વૈત અંશમાાં જ
પ્રામાણ્ય રહેતાાં, શુાં હાર્ન છે ?

સમાધાન :- ભગવાન ભાષ્યકાર આચાયય શાંકર કહે છે – “જે પ્રમાણે સવય વેદાન્તોનો બ્રહ્મ
(પરમાત્મા ) – આત્મા (જીવાત્મા ) – એકત્વ પ્રયોજન છે , તેને તે જ પ્રમાણે અમો અહીં
‘શારીરકમીમાાંસા’ માાં બતાવીશુાં . “–સવય વેદાન્તોનો આ જ અથય છે , તે અમો
“શારીરકમીમાાંસા “ ગ્રાંથમાાં પ્રદર્શિત કરીશુ.ાં વેદાન્ત આત્મા-એકત્વ ર્વદ્યા પરક શાસ્ત્ર છે . આ
ઉદ્દે શ્યની ર્સદ્વદ્ધને માટે ભાષ્યનુાં પ્રણયન કરાયુાં છે . તે જ અહી પ્રર્તજ્ઞા કરાયેલી છે .
વેદાાંતમાાં ઉપાસના છે , પણ તેન ુાં ફળ મુસ્ક્ત નથી. તેનો સુખલાભ જ પ્રયોજન છે . ર્નષ્કામ
થઈને આ ઉપાસના કરતાાં, એકાગ્રતા અને ચચત્તશુદ્વદ્ધ તેન ુાં ફળ છે . ચચત્તશુદ્વદ્ધ થઈને આત્મૈક્ત્વ-
ર્વદ્યા દૃઢ થતાાં, વેદાાંતમાાં ઉપાસનાનુાં વણયન પ્રથમ અંશમાાં જ દે ખાય છે . બીજાાં શબ્દોમાાં કહીએ
તો – આ ઉપાસના ઉક્ત જ્ઞાનનુાં અંતરાં ગ ( અંદર આવત ુાં ) સાધન હોતાાં, વેદાાંતના ભાગ રૂપે
છે . કમય એ બરહરાં ગ ( બહાર આવત ુાં ) સાધન હોતાાં, આ વેદાન્ત એ કમયકાન્ડાત્મક બ્રાહ્મણ અને
આરણ્યક અંતભત ૂય છે .
અહીં “ શારીરકમીમાાંસા “ નો અથય પહેલા જાણીએ – વેદાાંતનો ઉદ્દે શ્ય – આત્મૈક્યજ્ઞાનનો
ઉપદે શ છે . તેથી, તેને આ નામથી કહેવાય છે . “શરીરમેવ શરીરકમ્, તત્ર ર્નવાસી (જીવાત્મા)
શારીરકમ્“
“શરીરક “ નો અથય – શરીર છે , તેમાાં જે રહે તે – જીવાત્મા એ “શારીરક “ શબ્દથી
કહેવાયેલ છે . અથવા “શીયયત ઈર્ત શરીરમ્ “ (જે નાશને પામે છે , તે સ્થ ૂળ દે હને શરીર કહે
છે . ) કે “કુજત્સત શરીરમ્ શરીરકમ્, તત્ર ભવ શારીરકમ્ “ (અત્યાંત ઘ ૃચણત હોવાથી આ
શરીર જ શરીરક છે , તે શરીરક માાં રહેવાવાળા જીવાત્માને “શારીરક “ કહે છે . ). આ
“જીવાત્માની મીમાાંસા ( “શારીરકમીમાાંસા “ ) અથાયત ્ “તત્ત્વમર્સ “ મહાવાક્યના ત્વમ્ પદના
અચભધેય જીવાત્માનો અને તત્ પદના અચભધેય બ્રહ્મ (પરમાત્મા ) થીઅચભિ-રૂપતાનો ર્વચાર
છે . જીવ-બ્રહ્મ (જીવાત્મા-પરમાત્મા ) નો ઐક્ય-ર્વચાર અત્યાંત પ્રસાંશનીય હોતાાં, તે “મીમાાંસા “
એટલે કે “પ ૂજજત-ર્વચાર “ છે . કારણ કે આ ર્વચારથી જીવાત્માના પરમ પુરુષાથય રૂપ મુસ્ક્ત
(મોક્ષ ) “ ર્સદ્ધ થાય છે , અન્ય રીતે નહીં. આ હેત ુથી આ પ્રકૃત ગ્રાંથને “શારીરકમીમાાંસા “
કહેવાય છે .
ઉપયુક્ય ત રીતે ર્વષય અને પ્રયોજન ર્સદ્ધ થતાાં, આ બ્રહ્મ (પરમાત્મા )ર્વચાર શાસ્ત્ર – બ્રહ્મ-
મીમાાંસા અથવા ઉત્તરમીમાાંસા કે બ્રહ્મસ ૂત્ર ર્વ. પયાયયોથી ઉક્ત શારીરકમીમાાંસા-શાસ્ત્ર
આરાં ભણીય હોવામાાં, કોઈ પ્રકારનો સાંદેહ રહેતો નથી
સાંદેહ અને પ્રયોજન ર્વના કોઈ પણ કાયય, ર્વચાર કે મીમાાંસા ર્વશે ર્વદ્વાનોની પણ પ્રવ ૃર્ત્ત
થતી નથી. આ જ સાંદેહ અને પ્રયોજનની સુચના માટે મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસ ‘ એ “
અથાતો બ્રહ્મજજજ્ઞાસા “ આ પ્રથમ સ ૂત્રની રચના કરી છે .- આ ર્સદ્ધાાંત છે .
~~~

II ॐ તત્સદ્ ઈર્ત શ્રીમત્ પરમહાંસ-પરરવ્રાજક-સ્વામી મુક્તાનાંદ પરમહાંસ ભગવત્


પ ૂજ્યપાદ ર્શષ્ય ભરત પુરુષોત્તમ સરસ્વતી કૃત “બ્રહ્મસ ૂત્ર –
શારીરકમીમાાંસાભાષ્ય”ની “પરમ જ્યોર્ત“નામક ગુજરાતી વ્યાખ્યામાાં
“અધ્યાસભાષ્ય “સમાપ્ત II
૧૭.IIલેખકનો ઓળખપત્રII

ભરત પુરુષોત્તમ સરસ્વતી (૧૯૪૭-૨૦૧૬ )


લેખકનો જન્મ બીલીમોરા, તા. નવસારી, ગુજરાત રાજ્ય.માાં થયો હતો. જીવનનાાં જુદાાં જુદાાં
સમયગાળામાાં તેઓશ્રી બીલીમોરા, લીમઝર, મુબ
ાં ઈ, વડોદરા ર્વ.જગ્યાએ ઉછે ર, અભ્યાસ,
આગળ કમય-પ્રવ ૃર્ત્ત થઈ હતી.તેઓ ર્વજ્ઞાનનાાં સ્નાતક છે . તેઓશ્રીએ વેરદક સારહત્ય, ચાર
વેદોનો જ્ઞાનકાાંડ, એટલે કે વેદાન્ત – ઉપનર્નષદો, વેદાન્ત-દશયન એટલે કે બ્રહ્મસ ૂત્રનો તથા
જગદ્ગુરુ આરદ શાંકરાચાયયનાાં સવય ઉપર્નષદ-ભાષ્યો, અને બ્રહ્મસ ૂત્ર-શારીરક મીમાાંસા ભાષ્ય – આ
સવયનો અભ્યાસ મ ૂળ સાંસ્કૃત સારહત્ય તેમજ તેની મ ૂળ સાંસ્કૃત વ્યાખ્યાઓ જેવી કે – ‘ભામતી,
રત્નપ્રભા, ન્યાયર્નણયય, ન્યાયમાલા તથા જૈર્મર્નસુત્રોની ‘શાબરભાષ્ય’ વ્યાખ્યાનો પણ
તલસ્પશી અભ્યાસ તેમનાાં ગુરુદેવ ર્સદ્ધયોગી સ્વામી મુક્તાનાંદ પરમહાંસનાાં વડપણ હેઠળ કરી,
તે સવય વેરદક સારહત્યનુાં શ્રવણ, મનન, ચચિંતન (ર્નરદધ્યાસન) આશરે ૪૫ વષો સુધી કરે લ છે .
કે વળ ગુરુકૃપા, પરમકૃપાળુ પરમાત્માની અનહદ કૃપા-પ્રસાદ, મા સરસ્વતીની પણ
માત ૃવત ્ કૃપા તથા સવય ગુરુઓ, ચાર પીઠોનાાં શાંકરાચાયય, સાંતો મહાત્માઓ, ઋર્ષઓ કૃપા-
પ્રસાદનાાં થકી જ આ વેદગ્રાંથ આપની નજર સમક્ષ છે . એમનાાં ગૃહસ્થાશ્રમ કુટુાંબમાાં હાલે પત્ની
શ્રીમર્ત પ્રતીમાદે વી તથા પુત્ર શ્વેતકે ત ુ છે . એમનાાં આ “બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય-ગ્રન્થમાલા
(ગુજરાતી સીરીઝ)” –પુષ્પ-પ્રથમ -માાં પ્રથમ વેદગ્રાંથ‘બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય’-માાં ‘અધ્યાસ-ભાષ્ય
‘ -- ગુજરાતી વઝયન ની ર્વગતો નીચે મુજબ છે .:
પ્રસ્ત ુત -“બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય-ગ્રન્થમાલા (ગુજરાતી સીરીઝ)” –પુષ્પ-પ્રથમ -વેદગ્રાંથ
‘બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય’-માાં ‘અધ્યાસ-ભાષ્ય ‘ -- ગુજરાતી વઝયનનાાં પ્રકાશક, લેખક, સર્જક,
અનુવાદક, ‘પરમ જ્યોર્ત’ વ્યાખ્યાકાર,: ભરત પુરુષોત્તમ સરસ્વતી છે .તે ગ્રાંથની સહાયક પ્રર્સદ્ધ
મ ૂળ સાંસ્કૃત ભાષ્ય વ્યાખ્યા કૃર્તઓ – ‘‘ભામતી, રત્નપ્રભા, ન્યાયર્નણયય, ન્યાયમાલા તથા
જૈર્મર્નસુત્રોની ‘શાબરભાષ્ય’ વ્યાખ્યા “ તથા અન્ય ૩૨ સાંદભય ગ્રાંથોનો સમ્યક્ આશ્રય, ‘પરમ
જ્યોર્ત’ ગુજરાતી વ્યાખ્યાને સરળ, ઋજુ, મ ૂલાનુગત, સ ૂત્ર-ભાષ્યનાાં ગ ૂઢાથય પ્રકાશન કરવા માટે ,
યથામર્ત તથા યથાસાંભવપ ૂવયક પ્રયત્ન કરે લ છે .
સ ૂત્રકાર મહર્ષિ બાદરાયણ ‘વેદવ્યાસ’ તથા ભાષ્યકાર જગદ્ગુરુ આરદ શાંકરાચાયયનો મ ૂળ હેત ુ
મનુષ્ય જન્મને સાથયક કરતો ચત ુથય પુરુષાથય ‘મોક્ષ ‘ ને માટે જ આ ‘વેદાન્ત-દશયન (બ્રહ્મસ ૂત્ર )
ુ જ
શાાંકરભાષ્ય ‘ની રચના કરે લી છે , તે સવય મુમક્ષ ુ નોને નજર-સમક્ષ રાખી યથાસાંભવ સરળ
રીતે સમજમાાં ઉતરી જાય, એ પ્રમાણે લેખકે પ્રયત્ન કરે લો છે .
ુ જ
વાચકગણ, અભ્યાસુજન, મુમક્ષ ુ ન તથા ર્વદ્વત્જનનાાં અચભપ્રાય, રીવ્યુ, સુચન, તથા
ફીડબેક આવકાયય છે .
—ભરત પુરુષોત્તમ સરસ્વતી, વડોદરા, ગુજરાત, ભારત.

૧૮.IIલેખકનાાં-આગામી-આકષયણોII

“બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય-ગ્રન્થમાલા (ગુજરાતી સીરીઝ)”

‘બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય’- ‘ચત ુ:સ ૂત્રી--ભાષ્ય‘- ગુજરાતી વઝયન

II સમાપ્તાશ્ચાયમ્ બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્ ‘અધ્યાસ ભાષ્યમ્ II

II આ બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્ ‘અધ્યાસ ભાષ્યમ્ સમાપ્ત II

~~~II ॐ તત્સરદર્ત શમ્ II~~~

~~~End of Ebook~~~

You might also like