Professional Documents
Culture Documents
Brahmsutra Shankar Bhashyam BP Saraswati Vadodaraindia Adhyas Bhashyam PDF
Brahmsutra Shankar Bhashyam BP Saraswati Vadodaraindia Adhyas Bhashyam PDF
બ્રહ્મસ ૂત્ર
નાાં ઉપર
શ્રીમદ્ પરમહાંસ પરરવ્રાજકાચાયય જગદ્ગુરુ
શારીરકમીમાાંસાભાષ્ય
સરળ ગુજરાતીભાષાનુવાદ સરહત
“બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય-ગ્રન્થમાલા (ગુજરાતી સીરીઝ)”
પુષ્પ-પ્રથમ
‘અધ્યાસ ભાષ્યમ્‘
મ ૂળ સાંસ્કૃત ભાષ્ય
પ્રર્સદ્ધ ‘ભામતી-રત્નપ્રભા-ન્યાયર્નણયય-ન્યાયમાલા’
આરદ મ ૂળ સાંસ્કૃત વ્યાખ્યાઓનાાં તાત્પયયનો સમાશ્રય કરીને
“પરમ જ્યોર્ત“
વ્યાખ્યાથી સમલાંકૃત
ગુજરાતી વઝયન–૧.૧.૧.૧.
: લેખક:પ્રકાશક :
BrahmSutra
With a Commentary by
Shrimad Paramhansa Parivrajakacharya
Jagadguru Shrimad
Adi Shankaracharya
Shankar Bhashyam
~~~ OR ~~~
“Sharirak Mimansa Bhashyam“
Translated in Simplified Gujarati Language
“Param Jyoti“
Written by
Bharat Purushottam Saraswati
Gujarati Version-1.1.1.1
: Author & Publisher:
Bharat Purushottam Saraswati
: At:
Smashwords, Inc, (U.S.A.)
Published By: Bharat Purushottam Saraswati
At
Smashwords
~~~
Copyright 2016
Bharat Purushottam Saraswati
~~~
“BrahmSutra Shankar Bhashyam” (Gujarati Series)-Pushp-First
EBook Gujarati Version: 1.1.1.1.
~~~~~
Price: Free
Available At:
https://www.smashwords.com/library
: Connect with Me Online:
https://www.facebook.com/BPSaraswati
https://www.twitter.com/BpSaraswati
https://BPsaraswati.wordpress.com
Mailto: bpsaraswati777@gmail.com
Smashwords Edition, License Notes
: For This Free Book:
Thank you for downloading this free book. You are welcome to
share it with your friends. This book may be reproduced,
copied and distributed for non-commercial purposes, provided
the book remains in its complete original form.
If you enjoyed this book, please, return to Smashwords.com to
discover other works by this author. Thank you for your
support.
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય-પરમ જ્યોર્ત વ્યાખ્યા
આ પ્રસ્ત ુત ગ્રાંથ ભગવાન શ્રી.ર્વષ્ણુનાાં પ ૂણય પુરુષોત્તમ ષોડશકલા અવતાર, પ ૂણય સગુણ સાકાર બ્રહ્મ,
શ્રી.દ્વારરકાધીશ, શ્રી.રણછોડરાય, ગીતા ગાયક, સામવેદર્વભ ૂર્ત, વ્યાસમુર્નર્વભ ૂર્ત, સવયવેદવેદ્ય,
સમપયણ----તથા
બાદરાયણ ‘વેદવ્યાસ‘
~~~ બ્રહ્મર્વદ્યાસ્વરૂપ, અખાંડ ર્નરાકાર જ્ઞાનસ્વરૂપ, પરમકૃપાળુ, આદે શક, કરુણામયી, પરમેશ્વરી
ભગવતી---શ્રી.સરસ્વતીદે વી---
TABLE OF CONTENTS
૧.IIવેદ–પ્રાથયનાII
ૐ અસતો મા સદ્ગમય I
તમસો મા જ્યોર્તગયમય I
મ ૃત્યોમાય મ ૃતાં ગમયેર્ત II
ે ી
ૐ અસત્યો માાંહથ
પ્રભુ! પરમ સત્યે તુ ાં લઈ જા,
ઊંડા અંધારે થી
પ્રભુ! પરમ તેજે તુ ાં લઈ જા,
મહામ ૃત્યુમાાંથી
અમ ૃત સમીપે નાથ! તુ ાં લઈ જા.
વેદો, ઉપનીષદો, પ ૂવોત્તરમીમાાંસા એવા શાાંકરદશયનની પ ૂવયભ ૂર્મકા રચી, ભામતી ઇત્યારદ
ટીકા સારહત્યની સહાયથી તથા પ ૂવયપક્ષ-ર્સદ્ધાાંતપક્ષની રજૂ આતવાળી શાસ્ત્રીય ઢબે “ બ્રહ્મસ ૂત્ર-
શાાંકરભાષ્ય “ ને ગુજરાતી ચગરામાાં ર્વશદ રીતે સમજાવવાનો ભરત પુરુષોત્તમ સરસ્વતીનો
પ્રયાસ અર્ત સ્ત ુત્ય છે .
“ શાાંકરભાષ્ય “ ની સાંસ્કૃત-ગુજરાતી આવ ૃર્ત્તસહ લેખકની “ પરમ જ્યોર્ત “ ટીકા ભાષ્ય-
સારહત્યમાાં એક નવીજ ભાત સજ ે છે . શાાંકર-વેદાન્તના અધ્યાપકો, ર્વદ્યાથીઓ તેમજ જજજ્ઞાસુ
ભક્તોને સાંદભય-ગ્રાંથ તરીકે ઉપયોગી બની રહેશે. તથા ર્વદ્યાલયો તેમજ જ્ઞાનકે ન્દ્રો એવાં
યુર્નવરસીટીઓની વેદાન્ત-ર્વભાગની જ્ઞાનશાખાના પુસ્તકાલયોમાાં એક અમ ૂલ્ય ખજાના તરીકે
આદર પામશે એવી શ્રદ્ધા વ્યક્ત કરતા હુ ાં આનાંદ અનુભવુ છાં.
આ ગ્રાંથના પ્રકાશનમાાં થયેલી ર્વત્તસેવા ભારતીય સાંસ્કૃર્ત એવાં ગુર્જર પ્રજા માટેની
ગૌરવસીમારૂપ ગણાશે.
ગ્રાંથ-સર્જક શ્રી ભરત પુરુષોત્તમ સરસ્વતી સાચેજ ભગવતી સરસ્વતીનાાં સાચા ઉપાસક રહ્યા
છે . મા સરસ્વતી એવાં આદ્ય ગુરુ શાંકરાચાયયની કૃપા તેમના પર અર્ધકાર્ધક વષો એજ
અભ્યથયના...
પ્રા. ડૉ. રમેશચાંદ્ર ગો. શાહ,--------------------------પોષ કૃષ્ણ-૭, ર્વ.સાં.૨૦૫૩
એમ.એ.,પી.એચ.ડી.----------------------------સ્વામી ર્વવેકાનાંદ જયાંતી,
વેદાન્ત ર્વભાગ, સાંસ્કૃત મહાર્વદ્યાલય,------------ઈસ્વી.તા.૩૧-૦૧-૧૯૯૭
મહારાજા સયાજીરાવ યુર્નવરસીટી,
વડોદરા – ૩૯૦ ૦૦૧, ગુજરાત, ભારત.
PROF.DR.RAMESHCHANDRA G. SHAH,
M.A., PH.D,
VEDANT DEPARTMENT, SANSKRUT MAHAVIDYALAYA,
MAHARAJA SAYAJIRAO UNIVERSITY,
VADODARA– 390 001, GUJARAT, INDIA
DATE: 31/01/1997
માનનીય શ્રી ભરત પુરુષોત્તમ સરસ્વતીએ ખ ૂબજ મહેનત ઉઠાવી “બ્રહ્મસ ૂત્ર – શાાંકરભાષ્ય “
નો કે વળ પ્રાસારદક અનુવાદ જ કયો છે , બલ્કે “પરમ જ્યોર્ત “ નામને સાથયક કરતી વ્યાખ્યાથી
એને પુષ્ટ બનાવ્યો છે . “બ્રહ્મસુત્રો“ની ઉંચાઈ પવયત જેવી ઉિત અને એની સ્સ્થર્ત અડગ
છે .આચાયય શાંકરે એને ભેદીને ભાષ્યગાંગા સમાજના મેદાનમાાં વહેતી કરી.શ્રી ભરત પુરુષોત્તમ
સરસ્વતીએ એ ગાંગામાાંથી અંજચલ ભરી ભરીને જ્ઞાનર્પપાસુઓને પાન કરાવવાનુાં પુણ્યકામ કયુું
છે . એમને એ માટે ખ ૂબ અચભનાંદન...
આ ગ્રાંથનુાં હુ ાં અવલોકન કરી ગયો. એ પ્રમાચણક, પ્રાસારદક અને પ્રેરક હોવાની પ્રતીર્ત મને
થઇ છે . છણાવટમાાં સરળતા, સાંગર્તમાાં શાસ્ત્રીયતા અને ગ્રાંથના પ્રકાશનમાાં એમની ર્નખાલસતા
તરી આવે છે .
એમને ચબરદાવી અને આવા ભગીરથ ભાષ્ય જેનાાં ભાથા બધાને ભાવે એ રીતે ભાવપ ૂવયક
બાાંધે એવી સત્પ્રેરણI સાથે ર્વરમુાં છાં...
ભવદીય,
યોગેશ ઓઝા.
પ્રા. શ્રી યોગેશ બી. ઓઝા, એમ.એ.,
પૌષ કૃષ્ણ – ૧૪, ર્વ.સાં.૨૦૫૩, ર્શવરાર્ત્ર, ઈસ્વી.તા. ૦૬-૦૨-૧૯૯૭
સાંસ્કૃત મહાર્વદ્યાલય,
મહારાજા સયાજીરાવ યુર્નવરસીટી,
વડોદરા – ૩૯૦ ૦૦૧, ગુજરાત, ભારત.
PROF. YOGESH B. OZA, M.A.,
SANSKRUT MAHAVIDYALAYA,
MAHARAJA SAYAJIRAO UNIVERSITY,
VADODARA – 390 001,
GUJARAT, INDIA.
DATE: 06/02/1997.
૪.IIવેદ–પરમાત્મા–સ્તુર્તII
II વેદ સમીક્ષા II
ભારતીય સાંસ્કૃર્ત તથા વૈરદક સનાતન ધમયની દ્રઢ આધારશીલા એ વેદો છે . વેદોને
અપૌરુષેય ( કોઈ પુરુષ દ્વારા રચચત ન હોય તે ) અને ઈશ્વરપ્રણીત ( ઈશ્વર દ્વારા રચચત )
કહેવામાાં આવેલાાં છે . સાંપ ૂણય ધમોનુાં તથા કમોનુાં મ ૂળ, કતયવ્યધમો તથા પરમ કલ્યાણ ( મોક્ષ,
ર્ન:શ્રેયસ કે મુસ્ક્ત )નુાં સવય શ્રેષ્ઠ સાધન તથા પ્રમાણ વેદો છે , “વેદોડચખલો ધમયમ ૂલમ્”
(મનુસ્મ ૃર્ત.૨/૬), “ધમયજજજ્ઞાસમાનાનામ્ પ્રમાણમ્ પરમમ્ શ્રુર્ત: ” (મનુસ્મ ૃર્ત ૨/૧૩), “ર્વદ્યયા
ચ ર્વમુચ્યતે”, “જ્ઞાનમ્ ર્ન:શ્રેયસમ્ પ્રાહુ: ” ઈત્યારદ સ્મ ૃર્ત-શ્રુર્તઓ વેદ કર્થત જ્ઞાનને જ મોક્ષનુાં
સાધન દશાયવે છે . વેદ એ શાશ્વત યથાથય જ્ઞાનનો ભાંડાર છે , જેને આષયદ્રષ્ટા ઋર્ષઓએ સાક્ષાત્કાર
કરીને પોતાની અપૌરુષેય પ્રજ્ઞાદ્રષ્ષ્ટથી પરમચેતનાનાાં આર્વભાયવ-પ ૂવયક અનુભ ૂર્ત કરીને માંત્રરૂપ
શબ્દદે હે વેદમાંત્રોરૂપે પ્રકાર્શત કયાય. “સત્યશ્રુત: કવય: “ (ઋગ્વેદ.૫/૫/૭/૮ ) ( રદવ્ય શાશ્વત
સત્યને શ્રવણ કરનારાાં આષયદ્રષ્ટા ઋર્ષઓ ) ( ઋગ્વેદ.૫/૫/૭/૮ ) આથી વેદોને “ શ્રુર્ત “ પણ
કહેવામાાં આવે છે .
ઋગ્વેદ તથા યજુવેદના “પુરૂષસ ૂક્ત” પણ કહે છે - “તસ્માદ્યજ્ઞાત સવયહુત ઋચ: સામાર્ન
જચજ્ઞરે I છાંદાાંર્સ જચજ્ઞરે તસ્માદ્ યજુસ્તસ્માદ્ જાયત II “ (ઋગ્વેદ.૧૦/૧૦/૯ ) (યજુ.૨૫/૧૦)
(એ સવયહુત યજ્ઞથી ઋગ્વેદ, સામવેદની ઉત્પર્ત્ત થઈ. એનાથી છાંદો ઉત્પિ થયાાં, તેમજ યજુવેદ
પણ ઉત્પિ થયો.) વેદોની ઋચાઓમાાં રહેલ ુાં જ્ઞાન અનાંત છે , તથા તેનાાં બોધમાાં સકળ સ ૃષ્ષ્ટના
જીવાત્માઓનાાં પરમ કલ્યાણ ( મોક્ષ ) અને સુખની ભાવના ઉપદે શીત છે સ્મ ૃર્તઓ પણ વેદને
સાંપ ૂણય જ્ઞાનમય કહે છે -“ભ ૂતમ્ ભવ્યમ્ ભર્વષ્યમ્ ચ સવું વેદાત્ પ્રર્સદ્ધ્યર્ત“
(મનુસ્મ ૃર્ત.૧૨/૯૭) (ભ ૂત, વતયમાન અને ભર્વષ્ય સાંબધ
ાં ી સવય વેદથી જાણવામાાં આવે છે . )
આમ ત્રણે કાળનાાં સાંપ ૂણય જ્ઞાનનો આધાર વેદો છે .
કૃષ્ણ- યજુવેદની તૈર્ત્તરીય-સાંરહતાની પ્રસ્તાવનામાાં પણ આચાયય સાયણ કહે છે કે -
“પ્રત્યક્ષેણાનુર્મત્યા ચ યસ્ત ૂપાયો ન બુધ્યતે I એનમ ર્વદન્તી વેદેન તસ્માત્ વેદસ્ય વેદતા II
(કૃષ્ણ.યજુ.તૈર્ત્ત.સાંરહતા.સાયણભાષ્ય)” (પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જે જે તત્ત્વનુાં જ્ઞાન થત ુાં
ન હોય, એનુાં ય જ્ઞાન વેદો દ્વારા થઈ જાય છે , અને તેથીજ વેદોનુાં વેદત્વ છે . ) “ર્વજાન્ત્યનેન
યદ્ વેદીતવ્યમ્ ઈર્ત વેદ: “ (બ ૃહદારણ્યક.ઉપર્નષદ.૫/૧/૧.શાાંકરભાષ્યમ ) (જે વેદીતવ્ય છે
તેન,ુાં જેનાથી જ્ઞાન થાય છે , તેને “ વેદ “ કહે છે )
વેદનુાં શ્રેષ્ટતમ જ્ઞાન પરમચેતનાનાાં ગભયમાાં આરદકાળથી રહેલ ુાં છે . પરરષ્કૃત ચેતના સાંપિ
ઋર્ષઓનાાં માધ્યમથી પ્રગટ થઈને બ્રહ્માનાાં કલ્પનાાં અંતે ફરીથી એ પરમચેતનામાાં જ
સમાર્વષ્ટ થઈ જાય છે . આચાયય શાંકરે “ બ્રહ્મસ ૂત્ર-શારીરક-મીમાાંસાભાષ્ય” માાં “અત એવ ચ
ર્નત્યત્વમ્ “ (બ્રહ્મસ ૂત્ર.૧/૩/૨૯ ) આ સ ૂત્રમાાં વેદોની ર્નત્યતા કહી છે . “યજ્ઞેન વાચ: પદ્વદ્વયમ્”
(ઋગ્વેદ.સાં.૧૦/૭૧/૩ ) ( યાજ્ઞીકોએ ઋર્ષઓમાાં સ્સ્થત તે વેદમયી વાણીઓને પ્રાપ્ત કરી )
”અનારદર્નધના ર્નત્યા વાગુત્સ ૃષ્ટા સ્વયમ્ભુવા I આદોં વેદમયી રદવ્યા યત: સવય પ્રવ ૃત્તય: II “
(મહાભારત શાાંર્તપવય.૫૦/૨૩૨/૨૮ ) (સ ૃષ્ષ્ટનાાં પ્રારાં ભમાાં સ્વયાં પરમાત્માએ અનારદ, ર્નત્ય
અને રદવ્ય વેદમયી વાણીને અચભવ્યક્ત કરી કે જેનાાંથી સાંપ ૂણય પ્રવ ૃર્ત્ત થાય છે .
”યુગાન્તેઅંતરહિતાન્ વેદાન્ સેર્તહાસાન્ મહષયય: I લેચભરે તપસા પ ૂવયમનુજ્ઞાતા: સ્વયમ્ભુવા I
“(મહાભારત શાાંર્તપવય.૫૦/૨૩૨/૩૦) (યુગનાાં અંતમાાં અંતરહિત થયેલાાં વેદોને ઈર્તહાસ-
પુરાણો સરહત સ ૃષ્ષ્ટનાાં પ્રારાં ભમાાં સ્વયાંભ ુ પરમાત્મા દ્વારા અનુજ્ઞ
ાં ાત મહર્ષિઓએ પોતાનાાં
તપસ્યાના બળથી પ્રાપ્ત કયાય )
“ઉતો ત્વસ્મૈ તન્વાં ર્વ સસે જાયેવ પત્ય ઉશતી સુવાસા:“ (ઋગ્વેદ.સાં.૧૦/૭૧/૪ ) ( સુદ
ાં ર
વસ્ત્રોમાાં સજ્જ પત્ની પોતાનુાં વાસ્તર્વક શરીર-રૂપ પોતાનાાં. પર્તની પાસેજ પ્રગટ કરે છે , તેમ
વેદવાણી તેનાાં અર્ધકારી પાસે જ પોતાનાાં સ્વરૂપને પ્રગટ કરે છે )
“આદોં વેદ્શ્ચત ુશ્પાદ: શતસાહાસ્ત્રસાંચજ્ઞત: “ (વાયુપરુ ાણ.૬૦/૭, ર્વષ્ણુપરુ ાણ.૩/૪/૧)
(પ્રારાં ભમાાં એક લાખ માંત્રરૂપે ચાર પાદ યુક્ત વેદ એક જ હતો )
“વેદમેકમ ચત ુષ્પાદમ ચત ુધાય વ્યભજત્પ્રભુ: (વાયુપરુ ાણ.૬૦/૮, ર્વષ્ણુપરુ ાણ.૩/૪/૨) (
એક ચત ુષ્પાદ વેદને મહર્ષિ બાદરાયણ ‘ વેદવ્યાસ ‘એ એને ચાર પ્રભાગોમાાં સાંપારદત કરીને
વ્યવસ્સ્થત કયો ) “વેદાન્ ર્વવ્યાસ યાસ્માત્ સ ‘વેદવ્યાસ ‘ ઈર્ત સ્મ ૃત: “ (વેદોને વચગિકૃત
કરીને ચાર વેદોનાાં રૂપે ર્વસ્તાર કયો તેથી મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન કે બાદરાયણ મુર્ન ‘વેદવ્યાસ ‘
કહેવાયાાં ) એ ક્રમમાાં ઋગ્વેદ તેમનાાં ર્શષ્ય પૈલને, યજુવેદ વૈશમ્પાયનને, સામવેદ જૈર્મર્નને
અને અથવયવેદ સુમન્ત ુને શીખવવામાાં આવ્યાાં.
“ઋગ્યજુ: સામડથવાયખ્યા વેદાશ્ચત્વાર ઉદ્ઘ્રુતા: I તાત્રગ્વેદધર: પૈલ: સામગો જૈર્મર્ન: કર્વ: II
વૈશમ્પાયન એવૈકો ર્નષ્ણાતો યજુષામુત I અથવાુંચગરસામાસીત સુમન્ત ુદાયરુણો મુર્ન: IIત એત
ઋષયો વેદમ્ સ્વમ્ સ્વમ્ વ્યસ્યિનેકધા I ર્શષ્યૈ: પ્રર્શષ્યૈસ્તચચચ્શશ્યે: વેદાસ્તે શાચખનોડભવત્ II
(શ્રીમદ્ ભાગવત.૧/૪/૨૧-૨૩)
ચારે ય વેદોની શાખાઓ માટે મહાભાષ્યકાર મહર્ષિ પતાંજચલ કહે છે કે -
“ચત્વારો વેદાઃ સાાંગા: સરહસ્યા: બહુધા ચભિા: I એકશતમ અધ્વયુશ
ય ાયખા: I
સહસ્ત્રવત્માું સામવેદ: I એક્વીન્શર્તધા બાહ્વૃચ્યમ્ I નવધાડડથવયણો વેદ: II
આ પ્રમાણે યજુવેદની ૧૦૧ શાખાઓ, સામવેદની ૧૦૦૦ શાખાઓ, ઋગ્વેદની ૨૧
શાખાઓ, અને અથવયવેદની ૯ શાખાઓ છે . એક શાખાનાાં પ્રવતયન માટે સાંરહતા, બ્રાહ્મણ,
આરણ્યક, ઉપર્નષદ તથા સુત્રગ્રાંથ જરૂરી છે . યજુવેદનાાં બે ભાગ પડી ગયાાં, એક શુક્લ યજુ:
અને બીજો કૃષ્ણ યજુ: - “ શુક્લયજુવેદે કેવલાં માંત્રા: ર્નગરદતા: તદ્ વ્યાખ્યનન્ત ુ પ ૃથક્
શતપથબ્રાહ્મણો ર્વરહતમ્ I કૃષ્ણયજુવેદશાખાસુ ત્વયમ્ ર્વશેષો યન્માંત્રભાગેન સહૈવ તદ્
વ્યાખ્યાનાત્મકો બ્રાહ્મણભાગોડર્પ ર્વન્યસ્ત: અયમેવ વસ્ત ુતો યજુવેદસ્ય શુક્લત્વકૃષ્ણત્વભેદ: II “
(શુક્લયજુવેદ. સાંરહતા. સાયણ ભાષ્ય-ભ ૂર્મકા ) આમ કે વળ માંત્રભાગ એ શુક્લ યજુ: છે , તેનાાં
માંત્રોનુાં વ્યાખ્યાન શતપથબ્રાહ્મણમાાં કરે લ ુાં છે , જ્યારે માંત્ર તથા બ્રાહ્મણભાગનુાં એકત્ર ર્મશ્રણ એ
કૃષ્ણ યજુ: છે . શુક્લ યજુવેદને વાજસનેયી સાંરહતા પણ કહે છે . “વજસ્યાિસ્ય સર્નદાયન ાં યસ્ય સ
વાજસર્ન: I તદાખ્ય: કર્શ્ચન્મહર્ષિ તદપત્યમ્ વાજસનેય: યાજ્ઞવલ્ક્ય: I તેન પ્રોક્તાર્ન તાિામ્ના
વ્યવહ્રીયન્તે II “ ‘વાજ’ એટલે અિ અને ‘સર્ન’નો અથય દાન. અિનુાં દાન કરવાવાળા મહર્ષિ
યજ્ઞવલ્ક એ ‘વાજસર્ન’ છે . તેનાાં પુત્ર ‘ વાજસનેય‘ કે ‘યાજ્ઞવાલ્કય’-તેનાાં દ્વારા કહેવાયેલાાં
શુક્લ યજુવેદને તેમનાાં નામથી ‘વાજસનેયી’ કે ‘વાજસનેયક’ કહેવાય છે .
“ માંત્રબ્રાહ્મણયોવેદ નામધેયમ્ “ (આપસ્તમ્બ. પરરભાષા.૩૧ ) (માંત્ર તથા બ્રાહ્મણભાગનુાં
નામ ‘વેદ’ છે . ) તેમાાં દે વતાર્વશેષની સ્ત ુર્તમાાં પ્રયુક્ત થનાર અથયસ્મારક વાક્યને ‘માંત્ર’ તથા
યજ્ઞારદ અનુષ્ઠાનને ર્વસ્તારપ ૂવયક વણયવતા ગ્રાંથને , બ્રાહ્મણ’ ગ્રાંથ કહે છે . માંત્રસમ ૂહને ‘સાંરહતા’
પણ કહે છે .
વેદની સાંરહતાઓ ચાર છે – ઋફ અથવા બહ્વૃચ, સામ, યજુ: અને અથવય સાંરહતા. સાંરહતા
તથા બ્રાહ્મણાત્મક વેદનાાં અંર્તમ ભાગ તે ‘ઉપર્નષદ’ કે ‘વેદાન્ત’ છે . ઉપર્નષદ એ વેદનો
જ્ઞાનકાાંડ છે . ‘ઉપર્નષદ’ શબ્દ માટે આચાયય શાંકર વ્યુત્પર્ત્ત કહે છે –
િ રણગત્યવસાદનાથયસ્યોપર્નપ ૂવયકસ્ય ક્વીપ્પ્રત્યાયાંતસ્ય રુપમુપર્નષરદર્ત I “ --(
“સદે ધાયતોર્વશ
ર્વશરણ (નાશ), ગર્ત અને અવસાદન (ર્શર્થલ કરવુ)ાં – આ ત્રણ અથયવાળુાં તથા ‘ઉપ’ અને
‘ર્ન’ ઉપસગયપ ૂવયક તેમજ ‘ફર્વપ’ પ્રત્યયાાંત ‘સદ’ ધાત ુનુાં ‘ઉપર્નષદ’ આ રૂપ બને છે .
‘ઉપર્નષદ’ શબ્દથી પ્રર્તપાદ્ય (પ્રર્તપાદન કરવા યોગ્ય) અને વેદ્ય (જાણવાને યોગ્ય) બ્રહ્મ
(પરમાત્મા) ર્વષયક ર્વદ્યાનુાં પ્રર્તપાદન કરવામાાં આવે છે .
જે મોક્ષકામનાવાળો પુરુષ લૌરકક અને પારલૌરકક ર્વષયોથી ર્વરક્ત ‘ઉપર્નષદ’ શબ્દ
વાચ્ય ‘બ્રહ્મર્વદ્યા’ (બ્રહ્મ (પરમાત્મા)ને જાણવાની ર્વદ્યા)ની નજીક જઈને અથાયત તેને પ્રાપ્ત
કરીને બ્રહ્મર્નષ્ઠાથી ર્નશ્ચયપ ૂવયક તેન ુાં પરરશીલન કરે છે , તેનાાં અર્વદ્યા આરદ સાંસાર બીજનુાં
ર્વશરણ, રહિંસન કે ર્વનાશ કરવાને કારણે, એ અથયનાાં યોગથી આ ‘બ્રહ્મર્વદ્યા’ જ ‘ઉપર્નષદ’
ુ ઓ
શબ્દથી કહેવાયેલી છે . અથવા મુમક્ષ ુ ને આ ‘બ્રહ્મર્વદ્યા’ પરબ્રહ્મ (પરમાત્મા)ની પાસે
પહોંચાડી દે છે - એ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા)ની પાસે પહોંચાડનારી હોવાને કારણે, આ અથયનાાં
યોગથી પણ આ ‘બ્રહ્મર્વદ્યા’ જ ‘ઉપર્નષદ’ છે .
પ્રાચીનકાળમાાં પ્રત્યેક વેદોની શાખાઓનુાં એક ર્વર્શષ્ટ ઉપર્નષદ હત.ુાં પરાં ત ુ સામ્પ્રતકાળમાાં
તે સવય પ ૂણયતઃ ઉપલબ્ધ નથી.
શ્રુર્ત, સ્મ ૃર્ત અને ન્યાય એ પ્રસ્થાનોથી ક્રમશઃ ઉપર્નષદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસ ૂત્ર- આ
ત્રણે “પ્રસ્થાનત્રયી “ કહેવાય છે . આ ત્રણેય પર આચાયય શાંકરે ભાષ્યો રચીને તેને સરળ અને
બોધગમ્ય બનાવ્યાાં છે .
ત ૃતીય પ્રસ્થાન મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસ “ પ્રણીત “ બ્રહ્મસ ૂત્ર “ કે “વેદાન્તદશયન “
(ઉત્તરમીમાાંસા ) છે . જેમાાં ઉપર્નષદ-વાક્યોનો સમન્વય કરીને એકમાત્ર અદ્વદ્વતીય બ્રહ્મ
(પરમાત્મા) એ જ પારમાર્થિક સત્ય છે અને અન્ય આતય , ર્મથ્યા કે પરરવતયનશીલ છે . તથા
જીવાત્મા એ પ્રગટ બ્રહ્મસ્વરૂપ જ છે , એનાાંથી ચભિ નથી, એપ્રર્તપાદન કયુું છે . “બ્રહ્મ સત્યાં
જગસ્ન્મથ્યા I જીવો બ્રહ્મૈવ નાડપરઃ II “
ઉપર્નષદ કર્થત ર્સદ્ધાાંતોમાાં કાલવ્યવધાનથી ર્વરોધ પ્રતીત થવાને કારણે તેનો પરરહાર
તથા સમન્વય કરીને એકવાક્યતા સ્થાર્પત કરવા માટે ભગવાન બાદરાયણ મુર્નએ બ્રહ્મસ ૂત્રોની
રચના કરી.
ફક્ત પાાંચસો પાંચ્ચાવન સ ૂત્રોનો બનેલ લઘુ આકારનો આ ગ્રાંથ સાંપ ૂણય વેદાન્ત ર્સદ્ધાાંતોને
પ્રગટ કરે છે . સવય ઉપર્નષદોનો સ ૂત્રો દ્વારા બ્રહ્મ (પરમાત્મા)માાં સમન્વય થયો હોવાથી, આ
ગ્રાંથને “બ્રહ્મસ ૂત્ર ” એવુાં નામ આપ્યુાં છે . એને જ “વેદાન્તદશયન “, “ઉત્તરમીમાાંસા ‘ કે
“શારીરકમીમાાંસા “ પણ કહે છે . ભગવાન કૃષ્ણે તેને ભગવદ્ગીતામાાં “બ્રહ્મસ ૂત્રપદશ્ચૈવ
હેત ુમરદ્ભર્વિર્નર્શ્ચતે: “ (ભગવદ્ગીતા.૧૩/૪ ) આ પ્રમાણે ર્નદે શ કરે લો છે . આથી પણ મહર્ષિ
બાદરાયણ “વેદવ્યાસ “ દ્વારા પ્રણીત આ બ્રહ્મસ ૂત્રની રચના પ્રાચીનતમ છે , કે મકે તે વેદો પર
સવાયર્ધક ર્નભયર છે . ખાસ કરીને વેદનાાં જ્ઞાનકાાંડ એનો આધાર છે . તેનો પ્રારાં ભ ઋગ્વેદનાાં
કે ટલાાંક સ ૂક્તોથી થઈને ઉપર્નષદોમાાં પરરણત થાય છે . ઐર્તહાર્સક અને તારકિક બિે દ્રષ્ષ્ટથી
સવયવેદોનુાં અંર્તમ દશયન ઉપર્નષદોમાાં ર્નરહત હોવાને કારણે એને “વેદાન્ત “ કહેવાય છે .
બ્રહ્મસ ૂત્રો પર ઘણાાં ભાષ્યકારોએ સ્વર્સદ્ધાાંતસ્થાપન માટે ભાષ્યો રચેલાાં છે .તે સવય અહી
તાચલકાબદ્ધ જણાવ્યાાં છે ....
ભાષ્યકાર-----------------------ભાષ્યનામ-----------------------------મત
૧. શાંકર------------------------શારીરકભાષ્ય-------------------------કે વલ-અદ્વૈત
૨. ભાસ્કર----------------------ભાસ્કરભાષ્ય--------------------------ભેદાભેદ
૩. રામાનુજ --------------------શ્રીભાષ્ય ----------------------------ર્વર્શષ્ટાદ્વૈત
૪. મધ્વ -----------------------પ ૂણયપ્રજ્ઞભાષ્ય ------------------------દ્વૈત
૫. ર્નમ્બાકય --------------------વેદાન્તપારરજાત ---------------------દ્વૈતાદ્વૈત
૬. શ્રીકાંઠ ----------------------શૈવભાષ્ય ---------------------------શૈવ ર્વર્શષ્ટાદ્વૈત
૭. શ્રીપર્ત ---------------------શ્રીકરભાષ્ય -------------------------વીરશૈવર્વર્શષ્ટાદ્વૈત
૮. વલ્લભ ---------------------અણુભાષ્ય --------------------------શુદ્ધાદ્વૈત
૯. ર્વજ્ઞાનભીક્ષુ ----------------ર્વજ્ઞાનામ ૃત -------------------------અર્વભાગાદ્વૈત
૧૦. બલદે વ -----------------ગોર્વન્દભાષ્ય -------------------------અચચિંત્યભેદાભેદ
આ સવય ભાષ્યોમાાં ભગવત્પાદ આરદ શાંકરાચાયય ર્વરચચત ભાષ્ય ર્વશ્વમાાં શ્રેષ્ઠ અને
અદ્વદ્વતીય, ર્વદ્વતાપ ૂણય, સવય ર્વદ્વાન સાંમત છે .આચાયય શાંકર મતાનુસાર બ્રહ્મસ ૂત્રોની સાંખ્યા
પાાંચસો પાંચ્ચાવન (૫૫૫ ) તથા અર્ધકરણોની સાંખ્યા એકસો એકાણુાં (૧૯૧ ) છે .
આ બ્રહ્મસ ૂત્રમાાં ચાર અધ્યાયો છે અને પ્રત્યેક અધ્યાયનાાં ચાર પાદો છે . પ્રથમ અધ્યાયનુાં
નામ “ સમન્વય-અધ્યાય “ છે , જેમાાં સાંપ ૂણય વેદાન્ત કે ઉપર્નષદ વાક્યોનો સાક્ષાત કે પરાં પરાથી
પ્રત્યક-આત્માથી અચભિ, અદ્વદ્વર્તય બ્રહ્મ (પરમાત્મા)માાં તાત્પયયથી સમન્વય દશાયવાયો છે . આ
અધ્યાયનાાં પ્રથમ પાદના ચાર સ ૂત્રો ર્વષય દ્રષ્ષ્ટથી મહત્વપ ૂણય છે . આ ‘ચત ુ:સ ૂત્રી ‘નાાં નામથી
પ્રર્સદ્ધ છે .
દ્વદ્વતીય અધ્યાયનુાં નામ “ અર્વરોધ- અધ્યાય “ છે . જેમાાં સ્મ ૃર્ત અને તકય વગેરેથી સાંભાર્વત
ર્વરોધોનુાં ર્નરાકરણ કરીને બ્રહ્મ (પરમાત્મા)માાં અર્વરોધ દશાયવાયો છે . એનાાં પ્રથમ બે પાદોમાાં
ભગવાન બાદરાયણ મુર્ન અને ભગવત્પાદ આચાયય શાંકરે જે તીક્ષ્ણબુદ્વદ્ધ તથા અકાટય
યુસ્ક્તઓથી પ્રર્તપક્ષીઓનાાં ર્સદ્ધાાંતની એવી અત ુલનીય સમીક્ષા કરી છે , તે ર્વદ્વાનોમાાં આદરનો
ર્વષય છે .
ત ૃતીય અધ્યાયનુાં નામ “ સાધન- અધ્યાય “ છે , જેમાાં વેદાન્તસાંમત ઉપાસના તથા મોક્ષ
આરદનાાં સવય સાધનોનો ર્વચાર કરાયો છે . એમાાં જીવાત્માનાાં પરલોક ગમન-આગમન દ્વારા
વૈરાગ્ય ર્નરૂપણ, તત્પદ તથા ત્વમપદ અથય -પરરશોધન, ર્નગુયણ બ્રહ્મ (પરમાત્મા)માાં ચભિ
શાખાઓમાાં પરઠત પુનરુક્ત થયેલાાં પદોનો ઉપસાંહાર તથા પ્રાસાંચગક સગુણ-ર્વદ્યાઓમાાં
શાખાન્તરીય ગુણોનો ઉપસાંહાર-અનુપસાંહાર ર્નરૂર્પત થયેલ છે . ર્નગુયણ બ્રહ્મર્વદ્યામાાં બરહરાં ગ
સાધનો – યજ્ઞ, દાન, તપ આરદ આશ્રમ-કમો અને અંતરાં ગ સાધનો – શમ, દમ, ઉપરર્ત,
ર્તર્તક્ષા, ર્નરદધ્યાસન (તેલધારાવત ધ્યાન ) આરદનુાં ર્નરૂપણ થયેલ છે .
ચત ુથય અધ્યાયનુાં નામ “ફલ- અધ્યાય “ છે .તેમાાં સગુણ બ્રહ્મર્વદ્યા તથા ર્નગુયણ–બ્રહ્મર્વદ્યાનાાં
ફળર્વશેષનુાં વણયન તથા જીવનમુસ્ક્ત, ર્વદે હ-કૈ વલ્ય, જીવાત્માની દે હથી ઉત્ક્રાાંર્ત, પીત ૃયાણ-
માગય, દે વયાન-માગય તથા ર્નગુયણ-બ્રહ્મ-પ્રાપ્પ્તરૂપ બ્રહ્મ-આત્મ-ઐક્ય તથા સગુણ – બ્રહ્મ-પ્રાપ્પ્ત
ર્વષયક ર્વચાર કરવામાાં આવ્યો છે .
II આચાયય શાંકર રદસ્ગ્વજય II
જે સમયે વૈરદક ધમય વેદ ર્વરોધી તથા કમયકાાંડ-પ્રધાન થઈને વૈરદક સનાતન ધમયની
મયાયદા ર્છિચભિ થતી હતી તે સમયે દે વી-દે વતાગણ તથા મનુષ્યોએ ધમયની રક્ષા થાય, એ
હેત ુથી આશુતોષ ભગવાન શાંકરની ઉત્કૃષ્ટ આરાધના કરી. તેમની ર્વનાંતીથી દચક્ષણ ભારતનાાં
કે રલ પ્રાાંતમાાં કાલડી ગ્રામમાાં વેદજ્ઞાનસાંપિ બ્રાહ્મણ ર્શવગુરુ તથા સતીને ત્યાાં શુભ લગ્નમાાં
તથા સ ૂયય, માંગળ અને શર્ન પોતાનાાં ઉચ્ચ સ્થાનમાાં તથા ગુરૂ કે ન્દ્ર સ્થાને હતો ત્યારે સદાર્શવ
બાળક શાંકરનાાં નામથી આર્વભત ૂય થયાાં.
તેમનો જન્મકાળ ર્વક્રમ-સાંવત ૭૪૫ તથા ર્નવાયણકાળ ૭૭૭ માનવામાાં આવે છે . તે સાત
વષયની વયમાાં વેદોનુાં અધ્યયન કરીને આચાયયકુલથી સમાવતયન કરી ઘરે પાછાાં ફયાય હતાાં.
વૈરદક ધમયનાાં પુનરૂત્થાનને માટે આઠ વષયની અલ્પાયુમાાં જ આચાયય ગૌડપાદનાાં ર્શષ્ય ગોર્વન્દ
ભગવદ્પાદ પાસેથી સાંન્યાસદીક્ષા ગ્રહણ કરી. બાર વષયની આયુ સુધીમાાં રહસ્યસરહત
ઉપનીષદો તથા બ્રહ્મસ ૂત્ર આરદનુાં અધ્યયન કયુ.ું ત્યાાંથી કે ટલોક સમય વારાણસી રહીને
બરદ્રકાશ્રમમાાં ચાર વષય રહીને દશ ઉપર્નષદો, ગીતા તથા બ્રહ્મસ ૂત્ર આરદ પર ભાષ્યરચના કરી
તથા ર્વવેક ચ ૂડામણી, સવયવેદાન્તર્સદ્ધાાંતસાર આરદ પ્રકરણગ્રાંથોની રચના પણ કરી.
તે પછી ઉત્તરથી દચક્ષણ કન્યાકુમારી સુધી તથા દ્વારરકાથી જગિાથપુરી સુધી પદયાત્રા
કરીને અવૈરદક મતોનુાં ખાંડન તથા વૈરદકધમયન ુાં પુનરૂત્થાન તેમજ પ્રર્તષ્ઠા કરી. તેની રક્ષાને માટે
ભારતની ચારે ય રદશામાાં પર્શ્ચમ-આમ્નાય શારદામઠ, પ ૂવય-આમ્નાય ગોવધયનમઠ, ઉત્તર-
આમ્નાય જ્યોર્તમયઠ તથા દચક્ષણ-આમ્નાય શૃગ
ાં ર
ે ીમઠની સ્થાપના કરીને ક્રમશ: તેનાાં ર્શષ્યો
હસ્તામલક, પદ્મપાદ, તોટક તથા સુરેશ્વરને આચાયય પદે ર્નયુક્ત કયાય. જેની પરાં પરા આજરદન
સુધી અર્વપ્ચ્છિ રહી છે . આચાયય શાંકરનુાં આ કાયય મહાન અને અદ્વદ્વતીય છે .
આજે જે કાંઈ સનાતન રહિંદુ ધમયની સુવ્યવસ્સ્થર્ત છે , તે આચાયય શાંકરને કારણે છે .
આચાયયની ર્વદ્વત તથા પ્રાાંજલ ભાષ્યશૈલી પ્રસિ અને ગાંભીર છે . તેમણે સાંપ ૂણય વેદ-વાક્યોનો
અદ્વદ્વતીય બ્રહ્મ (પરમાત્મા)માાં સમન્વય કરીને, જે બ્રહ્મ-આત્મા-એક્યનો ઉપદે શ કાયો છે , તે
સાંપ ૂણય પ્રાણીઓને અર્વદ્યા તામોદ્વારથી સ્વયાંપ્રકાશરૂપ પરમાત્મા તરફ લઈ જઈ આત્યાંર્તક
ર્ન:શ્રેયસ (મુસ્ક્ત, મોક્ષ ) પ્રાપ્ત કરાવે છે . તે માટે ભારતનાાં સવય માનવ તેમનાાં ઋણી છે .
આચાયય શાંકર આ સવયધમય કાયય ૩૨ વષયની આયુમાાં સમાપ્ત કરીને કૈ લાસધામમાાં અંતધાયન
પામ્યાાં. તેમનાાં ર્વષયે પ્રર્સદ્ધ છે કે –“અષ્ટવષે ચત ુવેદી દ્વાદશે સવયશાસ્ત્રર્વદ્ I ષોડશે કૃત્વાન્
ભાષ્યમ્ દ્વાર્ત્રન્શે મુર્નરભ્યગાત્ II “
જીવાત્મા એ બ્રહ્મ(પરમાત્મા) જ છે
જો કે ભાષ્યના અથયને સરળ અને સ્પષ્ટ કરવાને માટે સાંસ્કૃતભાષામાાં અનેક વ્યાખ્યાઓ
રચાયેલી છે ; તો પણ સામાન્ય જનતાને માટે ગુજરાતીમાાં સરળ અને સ્પષ્ટ રીતે ભાષ્યના
ગુઢાથયને સ્પષ્ટ કરતી કોઈ પણ વ્યાખ્યા અપ્રાપ્ત હતી. તેથી કે ટલાાંક ર્વદ્વત્જનો તથા
વેદાન્તપ્રેમી સુહૃદજનો તરફથી પ્રેરરત થઈને, ભગવતી માતા સરસ્વતીદે વીની અનુકાંપાથી તથા
ગુરૂકૃપા એવાં ભગવત્કૃપાથી સાંપ ૂણય “ શારીરકમીમાાંસાભાષ્ય “ પર સરળ, સુદ
ાં ર અને પ્રાાંજલ
શૈલીમાાં ગુજરાતી ભાષામાાં અનુવાદ કરી, સ્પષ્ટ રીતે ભાષ્યના ગુઢ અચભપ્રાયને સ્પષ્ટરૂપે
સમજાવવાને માટે ‘ વૈયાર્સક ન્યાયમાલા ‘, ‘ ભામતી ‘, ‘ રત્નપ્રભા ‘, ‘ ન્યાયર્નણયય ‘ આરદ
મ ૂળ સાંસ્કૃત વ્યખ્યોનો સમાશ્રય કરીને, યથામર્ત ર્વશ્લેષણ-આત્મક સુદર,
ાં સરળ અને ભાવવાહી
ગુજરાતી ભાષામાાં “ પરમ જ્યોર્ત “ નામની વ્યાખ્યા મારાાં ર્નર્મત્ત તથા પ્રયત્ન દ્વારા પ્રસ્ત ુત
થઈ છે . જો આમાાં કોઈ પ્રકારે ર્ત્ુરટ ર્વદ્વાન અભ્યાસકતાયને દ્રષ્ષ્ટગોચર થાય, તો અવશ્ય સ ૂચચત
કરવા કૃપા કરે , કે જેથી અગ્રીમ સાંસ્કરણમાાં એ ર્ત્ુરટઓનુાં પરરમાર્જન કરી શકાય. આ પર્વત્ર
જ્ઞાનયજ્ઞમાાં સહયોગ આપનાર સવયનો હુ ાં ઋણસ્વીકાર કરીને આભાર વ્યક્ત કરાંુ છાં.
આ “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્ય “ ગ્રાંથનાાં ર્નમાયણ તથા પ્રકાશન કાયયમાાં નામી અનામી અસાંખ્ય
સદગૃહસ્થો, સાંતો, આચાયો, ર્મત્રો તથા કુટુાંબીજનોનો ફાળો છે . તેમનાાં સહકાર, પ્રેરણા, સલાહ-
સ ૂચન, માગયદશયન તથા સાંર્નષ્ઠ પ્રયાસોથી જ આ ગ્રાંથ આપનાાં હસ્તકમળ સુધી પહોંચ્યો
છે .તેઓ સવયનો ઋણ સ્વીકાર કરી આભારની લાગણી પ્રગટ કરાંુ છાં.
અસહ્યો કષ્ટો કરી આ પ ૃથ્વી પર ભારતીય વૈરદક સનાતન સાંસ્કૃર્તનાાં પર્વત્ર પુણ્યકાયયમાાં
ર્નર્મત્ત બનવાનો અવકાશ આપનાર પરમ પ્રેમસ્વરૂપા તથા કરુણામય ર્પતાશ્રી પુરુષોત્તમ
ુ રૂપે હુ ાં તેમનો ઋણ સ્વીકાર કરાંુ છાં.
નારાયણ જગજ્જીવન ત. માતાશ્રી સરસ્વતીદે વીનાાં સુપત્ર
ગણેશપુરી, ર્સદ્ધાશ્રમના સાંત મહાત્મા ર્સદ્ધયોગી ગુરુ દેવ સ્વામી મુક્તાનાંદ પરમહાંસ દ્વારા
“તત્ત્વમર્સ “ વેદ મહાવાક્યનો સાક્ષાત્કાર કરાવી પ્રબોધ કરાવ્યો, તેમજ સવય વેદાન્તોનુ
આષયદશયન ‘વેદાન્તદશયન’ (બ્રહ્મસ ૂત્ર)નાાં માધ્યમથી કરાવ્યુ,ાં તેવા સાક્ષાત પરબ્રહ્મ ગુરુદેવને શત
શત વાંદન કરી તેમનો ઋણ સ્વીકાર કરાંુ છાં.
મહારાજા સયાજીરાવ યુનીવસીટીનાાં પ્રાચ્યર્વદ્યામાંરદરનાાં સ્ટાફ ડૉ.રાજેન્દ્ર નાણાવટી,
ડાયરે ક્ટર (સ્વ.) ડૉ. મુકુન્દલાલ વાડેકર, જન. એરડટર શ્રી. પુરુષોત્તમ હરર જોષી, ડૉ.દે વદત્ત
જોષી, રીસચય ઓરફસર તથા હાલનાાં ડાયરે ક્ટર ડૉ.શ્વેતા પ્રજાપર્ત આરદ સવયએ જૈર્મર્નસ ૂત્ર-
શાબરભાષ્ય, વેરદક શાખાઓ આરદ ગ્રાંથો સાંદભય માટે આપ્યાાં છે . સાંસ્કૃત મહાર્વદ્યાલયનાાં
પ્રોફેસસય ડૉ.ઉદયન શુક્લ, ર્પ્રન્સીપાલ, વેદાન્ત ર્વભાગનાાં ડૉ.રમેશભાઈ શાહ, હેડ ઓફ ડીપાટય .,
પ્રોફે.શ્રી. યોગેશભાઈ ઓઝા આરદ આ ગ્રાંથનુાં પ્ર ૂફરીડીંગ તથા અવલોકન, માગયદશયન તથા
સ ૂચનો કરે લાાં છે . સાંસ્કૃત સારહત્ય પરરષદનાાં ડૉ. ગૌતમ પટે લ, અમદાવાદ, ડૉ.સુભાષભાઈ દવે,
ર્પ્રન્સીપાલ, આટય સ ફેકલ્ટીએ પણ રસ દાખવી પ્રેરક સ ૂચનો કરે લાાં છે . આ ગ્રાંથ માટે પ્રેરણા,
દશયન, આશીવાયદ આપનાર જગદ્ગુરુ શાંકરાચાયય શ્રીમદ બ્રહ્માનાંદ સરસ્વતી, વતયમાન પર્શ્ચમ-
આમ્નાય શારાદાપીઠાધીશ્વર ત. ઉત્તર-આમ્નાય જ્યોતીપીઠાધીશ્વર અનાંત ર્વભ ૂર્ષત ૧૦૦૮
જગદ્ગુરુ શાંકરાચાયય મહારાજશ્રી સ્વરૂપાનાંદ સરસ્વતી ત. ર્શષ્યશ્રી સદાનાંદ સરસ્વતી તથા
દ્વારરકાધીશ સાંસ્કૃત અકાદમીનાાં શ્રી. જયપ્રકાશ નારાયણ દ્વદ્વવેદીનો ઘણોજ આભારી છાં. અનાંત
ર્વભ ૂર્ષત પરમહાંસ પરરવ્રાજકાચાયય ૧૦૦૮ જગદ્ગુરુ શાંકરાચાયય મહારાજશ્રી ભારતી તીથય મુર્ન
પ્રણીત, મહર્ષિ બાદરાયણ ‘ વેદવ્યાસ ‘ પ્રણીત ”બ્રહ્મસ ૂત્ર “ નાાં ન્યાય-અર્ધકરણોને સરળ રીતે
સમજાવતો મ ૂળ સાંસ્કૃત ગ્રાંથ “વૈયાર્સક ન્યાયમાલા “ સારગચભિત ‘ બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્ય ‘ નાાં
અનુસાર સરળ અને સુબોધ અથયન ુાં પ્રર્તપાદન સાંસ્કૃતભાષામાાં વ્યાખ્યા કરીને વેદાાંત-પ્રેમીઓનો
મહાન ઉપકાર કયો છે , તેનાાં સાંદભય માટે મહારાજશ્રીનો અત્યાંત આભારી ત. ઋણી છાં.
ગ્રાંથસર્જનનાાં પ્રેરક, વેદાન્તપ્રેમી, શ્રીકૃષ્ણભક્ત સુહૃદશ્રી નવનીતભાઈ પારે ખ, નવસારી
તથા સ્વામીશ્રી બ્રહ્માત્માનાંદ, વડોદરા તથા પ ૂજ્ય વડીલ આચાયયશ્રી મણીલાલ હ. દવે, કૈ લાસ
આશ્રમ, ઋર્ષકે શ તથા શ્રી. પીયુષભાઈ દવે, ર્ુાંગરપુર, રાજસ્થાનનાાં યજ્ઞકમયર્વદ, જ્યોર્તષીશ્રી
બાલકૃષ્ણ જોષી વગેરેએ ગ્રાંથને અવલોકી જરૂરી સ ૂચનો, આનાંદ અને સાંતોષ પ્રગટ કરે લાાં છે .
ઝાડેશ્વર, ભરૂચનાાં સાંત સ્વામીશ્રી તદ્ર ુપાનાંદ સરસ્વતીએ ગ્રાંથ નીહાળી પ્રસિતા ત. સાંતોષ
વ્યક્ત કરી યથાસાંભવ મદદરૂપ થયાાં છે .વડોદરાનાાં ગાયત્રી ઉપાસક સ્નેહીશ્રી પુનમભાઈ
પાાંચાલે વેદનાાં સાંરહતાગ્રાંથો સાંદભય માટે આપ્યાાં છે . તથા શ્રીકર ભટ્ટમ ભટ્ટ, જેમણે જૈર્મનીય
ાં આપેલાાં છે . વડોદરાનાાં ડૉ. શ્રી અરુણોદય જાની સાહેબે પણ
સુત્રગ્રાંથ તથા કમયકાાંડસાંદભયગ્રથ
ગ્રાંથ અવલોકન કરી આનાંદ ત. સાંતોષ પ્રગટ કયાું છે .
આ “બ્રહ્મસ ૂત્ર-શાાંકરભાષ્ય “ ગ્રાંથ પ્રકાશન માટે પ ૂવય *આમ્નાય ગોવધયનપીઠાધીશ્વર,
જગિાથપુરી નાાં જગદ્ગુરૂ શ્રીમદ્ ભગવદ્પાદ શાંકરાચાયય મહારાજશ્રી ર્નશ્ચલાનાંદ સરસ્વતીજીએ
આ ગ્રાંથનુાં અત્રતત્ર સાંપ ૂણય અવલોકન કરી યથાયોગ્ય સ ૂચનો તથા ઉત્તમ અચભપ્રાય આપી
આર્શવયચન સાથે અનુજ્ઞા આપેલ છે , તેમનો પણ ઋણ સ્વીકાર કરી આભારની લાગણી પ્રગટ
કરાંુ છાં.
આ ઈબુક ગ્રાંથ પ્રકાશન કાયયમાાં શ્મેશવર્્ ય ઝ ઈન્કો, અમેરરકા , એમેઝોન કીન્્લ ઇન્કોપો.,
અમેરરકા, કીન્્લ ની ચીરસ્મરણીય માનર્સક-વાચીક-કાયીક તેમજ તન-મન-ધનથી કરે લી
સેવાઓ, માગયદશયન, સલાહસ ૂચનો માટે અત્યાંત ઋણી ત. આભારી છાં, જે ર્વના કમ્પ્યુટર સ્ક્રીન
પર ઇબુક વાાંચવી અશક્ય હોત.
ઇબુક પ્લેટફોમય માટે જરૂરી માઈક્રોસોફ્ટ ઓફીસ વડય ડોક્યુમેન્ટ બેઝીક સપોટય માટે
માઈક્રોસોફ્ટ ઇન્કોપો., અમેરરકા નો તથા ગુજરાતી અને સાંસ્કૃત ફોન્ટ ટૂલ – ‘ગુગલ ઈનપુટ
ટૂલ’ માટે પણ ગુગલ ઇન્કોપો., અમેરરકા નો અત્રે ઋણ સ્વીકાર કરી આભાર પ્રગટ કરાંુ છાં.
પરમ તપસ્વી, ઉદાર મહામના, પરમ પ્રેમાસ્પદ, પરમ સ્નેહી વડીલ સ્વ.શ્રી નવીનભાઈ વ.
ર્મસ્ત્રી / પાાંચાલ ત. સ્વ.શ્રી.પ્રકાશભાઈ ર્મસ્ત્રી, શ્રી.પ્રફુલ્લભાઈ ર્મસ્ત્રી અને કોરકલા પાાંચાલ નો
તથા જેનાાં સહકાર, પ્રેરણા, ગૃહઅનુકુલન ત. અવકાશદાન, સેવા સમપયણ ર્વના આ ગ્રાંથ સર્જન
ુ
ત. પ્રકાશન કાયય અસાંભવ ગણી શકાય, એવાાં મારાાં ધમયપત્ની શ્રીમર્ત પ્રર્તમાદે વી ત. સુપત્ર
ચચ.શ્વેતકે ત ુ વગેરે સ્નેહીજનોનો પણ ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કરાંુ છાં.
આ ગ્રાંથમાાં અર્તરોહીત આત્મા પરમાત્માનુાં તત્ત્વજ્ઞાન અપ્રત્યક્ષ અનુભ ૂર્તને લક્ષ્ય કરીને,
પરમ તત્ત્વનાાં સાક્ષાત્કાર પરમહેત ુ માટે અને પરમ ર્ન:શ્રેયસ(મુસ્ક્ત, મોક્ષ ) કે પરમ કલ્યાણને
માટે સુગમ, સરળ અને પ્રાાંજલશૈલીથી ગુજરાતી ભાષામાાં પ્રસ્ત ુત કરે લ છે . આ ગ્રાંથનાાં ર્નર્મત્ત
થકી પ ૂવયપક્ષીઓ કે અન્ય કોઈ વ્યસ્ક્તને મનદુઃખ કે અન્યથાભાવ કે અંતઃકરણમાાં દુઃખનો
અનુભવ થયો હોય, તો તે સવયની ક્ષમા યાચુાં છાં. સનાતન ધમયનાાં ધમાયચાયો, સાંતો, મહાત્માઓ,
ુ ઓ
વેદાન્ત-તત્ત્વવેત્તાઓ, ર્વદ્વાન વ્યસ્ક્તઓ, ભાષાર્વદો તથા બ્રહ્મજજજ્ઞાસુઓ કે મુમક્ષ ુ ને પણ આ
ગ્રાંથમાાં શાસ્ત્રીય, વેરદક કે સૈદ્ધાાંર્તક તથા ભાષાની જોડણીઓ કે ર્ત્ુરટઓ દ્રષ્ષ્ટગોચર થાય, તો
ઉદાર મનથી ક્ષમા કરશો તથા તેઓની ક્ષમાયાચના માટે પ્રાથયના કરાંુ છાં. તેમજ જે તે અંગેનાાં
સલાહ-સ ૂચનો આવકાયય છે .
ર્તથી: પૌષ કૃષ્ણ ૧૩, ર્વ.સાંવત.૨૦૭૨. ર્શવરાત્રી, તા. ૦૬-ફેબ્રઆ
ુ રી-૨૦૧૬.
ભવદીય,
ભરત પુરુષોત્તમ સરસ્વતી, વડોદરા, ગુજરાત, પર્શ્ચમ ભારત.
૬.IIવેદોની શાખાઓII
( કુલ- ૧૧૩૧ શાખાઓ )
(૧)IIઋગ્વેદની શાખાઓII
( કુલ-૨૧ શાખાઓ )
(૧) શાકલ શાખા (પાઠાાંતર: શાકલ્ય, દે વર્મત્ર શાક.,ર્વદગ્ધ શાક., વેદર્મત્ર શાક., સ્થર્વર
શાક.)
પ્રશાખાઓ ( પાાંચ ):
(૨) -૧- મુદ્ગલ શાખા
(૩) -૨- વાત્સ્ય શાખા (પાઠાાંતર: વત્સ, મત્સ્ય)
(૪) -૩- શાલીય શાખા (પાઠાાંતર: શલીય, ખાલીય, ખલીયાર્ન , સાલરક)
(૫) -૪- ગાલવ શાખા (પાઠાાંતર: ગોલક, ગોખલ્ય, ગોમુખ, ગોખલ, ગાલરક)
(૬) -૫- શૈશીરીય શાખા (પાઠાાંતર: ર્શશીર, ર્શશીરીય, શારીર, શરીર)
(૭) બાષ્કલ શાખા (પાઠાાંતર: બાષ્કચલ)
પ્રશાખાઓ ( ચાર ):
(૮)-૧- બૌધ્ય શાખા (પાઠાાંતર: બોઘ્ય, બોધન)
(૯)-૨- અસ્ગ્નમાઠર શાખા (પાઠાાંતર: અસ્ગ્નમાઢક, અસ્ગ્નમાતર, અસ્ગ્નર્મત્ર)
(૧૦) -૩- પરાશર શાખા
(૧૧) -૪- જાત ુકણ્યય શાખા (પાઠાાંતર: શાકપ ૂણય રથીતર, શાકપ ૂણી રાથેતર, રથાંતર,
રથીતર)
(૧૨) માાંર્ુકાયન શાખા (પાઠાાંતર: માાંર્ુકેય, માાંર્ુક્ય, માકય ન્ડેય)
(૧૩) આશ્વલાયન શાખા
(૧૪) શાાંખાયન શાખા
(૧૫) ઐતરે ય શાખા
(૧૬) કૌશીતરક શાખા
(૧૭) શૌનક શાખા
(૧૮) બહવ ૃચ શાખા
(૧૯) પૈન્ગ્ય શાખા (પાઠાાંતર: પૈન્ગી, પૈજ, પૈલ, ક્રૌંચ)
(૨૦) વાર્શષ્ઠ શાખા
(૨૧) સાાંભવ્ય શાખા (પાઠાાંતર: સુલભ, સૌભરી)
પ્રશાખાઓ ( સત્તાવીસ ):
-૧- ર્વરજ --------------------------૧૦- શતબલાક -------------------૧૯- નૈગમ
-૨- નાંદાયનીય ----------------------૧૧- પિગારર --------------------૨૦-આયયવસ્ત ુ
-૩- ઇન્દ્રપ્રર્મર્ત ----------------------૧૨- યાજ્ઞવલ્ક્ય ------------------૨૧- સત્યશ્રવા
-૪- સત્યરહત ------------------------૧૩-સત્યતર----------------------૨૨- સત્યર્શ્રય
-૫- ભરદ્વાજ -------------------------૧૪- મૈત્રેય ----------------------૨૩- કાલાયર્ન
-૬- બાલાયર્ન -----------------------૧૫- ગાગ્યય ----------------------૨૪- કાસાર
-૭- કથાજવ ------------------------૧૬- વાલચખલ્ય ------------------૨૫- વૈતાલ
-૮- કે તવ ---------------------------૧૭- દાલરક ---------------------૨૬- ધમયશમાય
-૯- દે વશમાય ------------------------૧૮- બલાક -------------------------૨૭- ભાગયવ
( ૮૬ શાખાઓ )
(૪)IIસામવેદની શાખાઓII
(૧૦૦૦ શાખાઓ)
શ્રી હનુમાનજીએ કહ્ુાં “કોઈક મુર્નઓનુાં કથન છે કે – સાાંખ્યયોગથી મુસ્ક્ત થાય છે . કે ટલાાંક
મુર્નઓના મતથી ઉપાસના ત. ભસ્ક્તયોગ જ મુસ્ક્તનુાં કારણ છે . અન્ય મહર્ષિઓના કથન
અનુસાર વેદાન્ત વાક્યોના અથય ર્વચારથી કરવાથી મુસ્ક્ત પ્રાપ્ત થાય છે .” ભગવાન શ્રીરામે
કહ્ુાં “ મારી ઉપાસનાથી (સાકાર-બ્રહ્મ/પરમાત્માથી) ચાર પ્રકારની મુસ્ક્તઓ થાય છે –
સાલોક્ય, સારુપ્ય, સાયુજ્ય અને કૈ વલ્ય – તથા કૈ વલ્ય મુસ્ક્ત ફક્ત એકજ પ્રકારની છે અને તે
પરમાથય રૂપ છે .તે કૈ વલ્ય મુસ્ક્ત કયા ઉપાયનુાં અવલાંબન કરવાથી ર્સદ્ધ થાય છે , તે ધ્યાનથી
સાાંભળો ! “
કૈ વલ્ય મુસ્ક્ત : --
- જે લોકો મુસ્ક્તના અચભલાષી છે , જે ર્નત્ય-અર્નત્ય-વસ્ત ુ-ર્વવેક, ઈહલોક-પરલોક-
ુ તા) રૂપ સાધન-
ભોગોથી વૈરાગ્ય, શમ-દમ આરદ ષટસાંપર્ત્ત તથા મોક્ષ-અચભલાષ (મુમક્ષ
ચત ુષ્ટયથી સાંપિ છે , તે શ્રદ્ધાવાન પુરુષ સત્કુલમાાં ઉત્પિ શ્રોર્ત્રય (વેદજ્ઞાન-સાંપિ), શાસ્ત્ર-
અનુરાગી, ગુણવાન, સરલહૃદયી, સવયભ ૂત-રહતમાાં રત, દયા-સમુદ્ર એવાાં સદ્ગુરુ પાસે ર્વર્ધપ ૂવયક
ભેટ લઈને, ર્વર્ધપ ૂવયક ઉપર્નષદોને ભણીને , ર્નરાં તર શ્રવણ-મનન-ર્નરદધ્યાસનનો અભ્યાસ કરે
છે , તે પ્રારબ્ધ ક્ષય થતાાં જ સ્થ ૂલ, સુક્ષ્મ, આર્તવારહક (કારણ ) શરીર નષ્ટ થઈ, પ ૂણયકામ થઈ,
પરબ્રહ્મ (પરમાત્મા )માાં લીન થાય છે . તેને ‘ ર્વદે હમુસ્ક્ત ‘ કે ‘કૈ વલ્ય મુસ્ક્ત ‘ કહે છે . તે જ
પ્રમાણે ક્રમમુસ્ક્તથી બ્રહ્મલોકમાાં બ્રહ્માજીનાાં મુખે વેદાન્તનુાં અનુશીલન કરીને કૈ વલ્ય પામે છે .
તેથી સવયને માટે કે વળ જ્ઞાન દ્વારા જ કૈ વલ્ય મુસ્ક્ત કહેલી છે , કમયયોગ, સાાંખ્યયોગ કે ઉપાસના
આરદ દ્વારા નહીં... આ ઉપર્નષદ છે . ઓર્મર્ત.
(ર્વષ્ણુપરુ ાણ.૩/૪-૩/૬, ભા. ૧૨/૬/૫૨ – ૧૨/૭/૪ મુસ્ક્તક.ઉપ. ૧/૮ – ૧/૫૬ )
૯.IIવેદ અનધ્યાયII
(જે રદવસોએ વેદો, ઉપર્નષદો તથા બ્રહ્મસ ૂત્ર નુાં અધ્યયન-અધ્યાપન ન થાય તે ર્વશે )
અષ્ટમી, ચત ુદય શી, પ્રર્તપદા ( પડવો ), અમાવાસ્યા, પ ૂચણિમા, મહાભરણી (ભરણી નક્ષત્રનાાં
યોગથી થવાવાળુાં પવય-ર્વશેષ ), શ્રવણ નક્ષત્રયુક્ત દ્વાદશી, ર્પત ૃપક્ષની દ્વદ્વતીયા, માઘ શુક્લ
સપ્તમી, આર્શ્વન શુક્લ નવમી --આ ર્તર્થઓમાાં તથા સ ૂયયગ્રહણ અને શ્રોર્ત્રય, ર્વદ્વાનનાાં
પોતાનાાં ઘરે પધારવાના રદને વેદોનુાં અધ્યયન કરવુાં નહીં.
જે રદવસે કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણનો સ્વાગત-સત્કાર કરાયો હોય અથવા કોઈ સાથે ઝઘડો વધી
ગયો હોય, તે રદવસે પણ વેદ-અનધ્યાય રાખવો જોઈએ.
.સાંધ્યાનાાં સમયે, અકાળે મેઘની ગર્જના થાય ત્યારે , કસમયે વષાય થાય ત્યારે , ઉલ્કાપાત કે
વજ્રપાત થાય ત્યારે , પોતાનાાં દ્વારા કોઈ બ્રાહ્મણનુાં અપમાન થાય ત્યારે , મન્વારદ ર્તર્થઓ
આવવાથી તથા યુગારદ ચાર તીથીઓના ઉપસ્સ્થત થવાથી સવય કમોના ફળની ઈચ્છા
રાખવાવાળો કોઈ પણ દ્વદ્વજ વેદાધ્યયન ન કરે .
ત ૃતીયા માધવે શુક્લા ભાદ્રે કૃષ્ણા ત્રયોદશી I
કાર્તિકે નવમી શુદ્ધા માઘે પાંચદશી ર્તર્થ: II૫૦II
એતા યુગાદ્યા: કર્થતા દત્તસ્યાક્ષયકારરકા: II૫૧II
(બ ૃહદ્ નારદપુરાણ.પ ૂવય.૧/૨૫/૫૦-૫૧)
વૈશાખ શુક્લ ત ૃર્તયા, ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી, કાર્તિક શુક્લ નવમી તથા માઘની પ ૂચણિમા –
આ ર્તર્થઓ યુગારદ તીથીઓ કહેવાયેલી છે . આમાાં જે દાન કરાય, તેનાાં પુણ્યને અક્ષય
કરવાવાળી છે .
(અન્ય મત પ્રમાણે યુગની આરદ ર્તર્થઓ આ પ્રમાણે છે . સત્યયુગની કાર્તિક શુક્લ નવમી,
ત્રેતાયુગની વૈશાખ શુક્લ ત ૃર્તયા, દ્વાપરયુગની આરદર્તથી માઘની પ ૂચણિમા અને કચલયુગની
ભાદ્રપદ કૃષ્ણ ત્રયોદશી – આ સવય સવય યુગોની આરદર્તથીઓ છે –સ્કાંદપુરાણ તથા
બ ૃ.ના.પુરાણ.પ ૂવય. ૨/૫૬/૧૪૭-૧૪૮)
અશ્વયુક્ શુક્લ નવમી કાર્તિકે દ્વાદશી ર્સતા I
ત ૃતીયા ચૈત્ર માસસ્ય તથા ભાદ્રપદસ્ય ચ II
આષાઢશુક્લદશમી ર્સતા માઘસ્ય સપ્તમી I
શ્રાવણસ્યાષ્ટમી કૃષ્ણા તથાડડષાઢી ચ’ પ ૂચણિમા I
ફાલ્ગુનસ્ય ત્વમાવાસ્યા પૌષસ્યેકાદશી ર્સતા II
કાર્તિકી ફાલ્ગુની ચૈત્રી જ્યેષ્ઠ પાંચદશી ર્સતા II
મન્વાદય: સમાખ્યાતા દત્તસ્યાક્ષયકારરકા: II
(બ ૃહદ્ નારદપુરાણ. પુવયભાગ.૧/૨૫/૫૧-૫૫ ત. ૨/૫૬/૧૪૯-૧૫૧)
આર્શ્વન શુક્લ નવમી, કાર્તિક શુક્લ દ્વાદશી, ચૈત્ર તથા ભાદ્રપદ શુક્લ ત ૃર્તયા, આષાઢ શુક્લ
દશમી, માઘ શુક્લ સપ્તમી, આષાઢ શુક્લ.પ ૂચણિમા, ફાલ્ગુનની અમાવાસ્યા, પૌષ શુક્લ
એકાદશી, તથા કાર્તિક, ફાલ્ગુન, ચૈત્ર અને જ્યેષ્ઠ માસોની પ ૂચણિમા ર્તર્થઓ – આ સવય
મન્વન્તરની આરદર્તથીઓ દશાયવાયેલી છે . જે દાનનાાં પુણ્યને અક્ષય કરવાવાળી છે .
દ્વદ્વજોએ મન્વારદ તથા યુગારદ ર્તર્થઓમાાં શ્રાદ્ધ કરવુાં જોઈએ. શ્રાદ્ધનુાં ર્નમાંત્રણ મળતા,
સ ૂયયગ્રહણનાાં રદવસે, ઉત્તરાયણ અને દચક્ષણાયન પ્રારાં ભના રદવસે, ભ ૂકાંપ થવાનાાં રદવસે,
ગલગ્રહમાાં અને વાદળોથી અંધારાંુ થવાથી વેદનુાં અધ્યયન દ્વદ્વજે ન કરવુ.ાં
આ સવે અનાધ્યાયોમાાં જે દ્વદ્વજ વેદનુાં અધ્યયન કરે છે , તે મુઢમર્ત પુરુષોની સાંતર્ત, બુદ્વદ્ધ,
યશ, લક્ષ્મી, આયુ, બળ તથા આરોગ્યનુાં સાક્ષાત યમરાજ નાશ કરે છે . જે અનધ્યાય-કાળમાાં
અધ્યયન કરે છે , તેને બ્રાહ્મણનો હત્યારો સમજવો જોઈએ ( એટલે કે બ્રહ્મહત્યા જેટલુાં પાપ થાય
છે )
જે બ્રાહ્મણ વેદ-શાસ્ત્રોનુાં અધ્યયન ન કરીને, અન્ય કમોમાાં પરરશ્રમ કરે છે , તેને શુદ્રના ત ુલ્ય
જાણવો અને તે નરકનો ર્પ્રય અર્તર્થ છે . વેદાધ્યયન રરહત બ્રાહ્મણના ર્નત્ય, નૈર્મર્ત્તક, કામ્ય
તથા બીજાાં વૈરદક કમો છે , તે સવય ર્નષ્ફળ થાય છે .
ભગવાન ર્વષ્ણુ શબ્દબ્રહ્મ(વેદ)મય છે અને વેદો સાક્ષાત શ્રી હરરનુાં સ્વરૂપ મનાયેલ ુાં છે . જે
બ્રાહ્મણ વેદોનુાં અધ્યયન કરે છે , તે સવય કામનાઓને પ્રાપ્ત કરે છે .
(સાંદભય : (બ ૃહદ્ નારદપુરાણ. પુવયભાગ.૧/૨૫ )
II ઈર્ત વેદ–અનધ્યાય II
૯.II શાાંકરભાષ્યસ્થ ર્વષય અનુક્રમ II
પાદ-------------------------ર્વષય-------------------------
૧.સમન્વય-અઘ્યાય :
સવેષામર્પ વેદાન્તવાક્યાનામ્ સાક્ષાત્પરમ્પરયા વા પ્રત્યગચભિાડદ્વદ્વતીયે બ્રહ્મચણ
તાત્પયયર્મર્ત સમન્વય: પ્રદર્શત
િ ઃ II
સવય વેદાાંતવાક્યોનો સાક્ષાત્ અથવા પરાં પરાથી પ્રત્યગાત્માથી અચભિ, અદ્વદ્વતીય બ્રહ્મમાાં જ
તાત્પયય છે – એવો સમન્વય, પ્રથમ અધ્યાયમાાં દશાયવાયો છે .
પ્રથમ: પાદ:--સ્પષ્ટ બ્રહ્મચલિંગયુક્તાર્ન વાક્યાર્ન ર્વચારરતાર્ન I
સમન્વય-અધ્યાયનાાં પ્રથમ પાદમાાં સ્પષ્ટ બ્રહ્મચલિંગ યુક્ત વાક્યોનો ર્વચાર કરવામાાં
આવ્યો છે .
દ્વદ્વતીયઃ પાદ: -અસ્પષ્ટ બ્રહ્મચલિંગયુક્તાન્યુપાસ્ય બ્રહ્મ ર્વષયાચણ વાક્યાર્ન ચચન્ત્યમ્ I
અસ્પષ્ટ બ્રહ્મચલિંગનાાં હોતાાં પણ, ઉપાસ્ય-બ્રહ્મ-ગત વાક્યોનાાં ર્વષયમાાં ર્વચાર કરવામાાં
આવ્યો છે .
ત ૃતીય: પાદ:-- અસ્પષ્ટ બ્રહ્મચલિંગાર્ન પ્રાયશો જ્ઞેય-બ્રહ્મ ર્વષયાચણ વાક્યાર્ન ચચસ્ન્તતાર્ન I
અસ્પષ્ટ બ્રહ્મચલિંગનાાં હોતાાં, ખાસ કરીને જ્ઞેય-બ્રહ્મ ર્વષયક વાક્યોનો અત્રે ર્વચાર કરવામાાં
આવ્યો છે .
ચત ુથય: પાદ: --પ્રધાન ર્વષયત્વેન સાંરદહ્યમાનાન્યવ્યક્તાજારદ પદાર્ન ચચસ્ન્તતાર્ન I
પ્રધાનર્વષયક સાંદેહયુક્ત અવ્યક્ત, અજા ર્વ. પદો ર્વષયક ર્વચાર કરવામાાં આવ્યો છે .
૨.અર્વરોધ-અધ્યાય:
પ્રથમાધ્યાયેન વેદાન્તાનામદ્વયે બ્રહ્મચણ ર્સદ્ધે સમન્વયે , તત્ર સાંભાર્વત સ્મ ૃર્તતકાયરદ
ુ ેચલિંગશ્રુતેરપ્યર્વરુદ્ધતા
ર્વરોધમાશાંક્ય તત્પરરહારપ ૂવયકમર્વરોધો દર્શિતઃ તથા ભ ૂતભોક્ર્ત્ુશ્રત
પ્રર્તપારદત: II
પ્રથમ અધ્યાયથી કહેલાાં સવયવેદાન્તોનો ર્સદ્ધ, અદ્વદ્વતીય બ્રહ્મમાાં સમન્વયમાાં સાંભાર્વત
સ્મ ૃર્ત, તકય ર્વ.ની શાંકાનાાં પરરહારપ ૂવયક અર્વરોધ (સામાંજસ્ય ) દશાયવાયો છે . તેમજ ભ ૂતશ્રુર્ત,
ભોક્ર્ત્ુશ્રર્ુ ત તેમજ ચલિંગશ્રુતર્તનો અર્વરોધ (સામાંજસ્ય ) પ્રર્તપારદત છે .
પ્રથમ: પાદ: -- સાાંખ્યયોગકાણાદારદસ્મ ૃર્તચભ: સાાંખ્યારદપ્રયુક્તૈસ્તકે શ્ચ ર્વરોધો
વેદાન્તસમન્વયસ્ય પરરહૃત: I
સાાંખ્ય, યોગ, કાણાદ ર્વ. સ્મ ૃર્તઓથી અને સાાંખ્ય ર્વ.થી પ્રયુક્ત તકો દ્વારા કરાયેલાાં
વેદાન્તસમન્વય ર્વશે ર્વરોધોનો પરરહાર કરાયેલો છે .
દ્વદ્વતીયઃ પાદ: સાાંખ્યારદમતાનામ્ દુષ્ટત્વાં પ્રર્તપારદતમ્, સ્વપક્ષસ્થાપન-
પરપક્ષર્નરાકરણરૂપ-પક્ષદ્વયાત્મકત્વારદર્તર્વચારાસ્ય I
સાાંખ્ય ર્વ. મતો દુષ્ટ (અપ્રમાચણક) છે , તે પ્રર્તપારદત થયુાં છે . તથા સ્વપક્ષનુાં સ્થાપન અને
પરપક્ષનુાં ર્નરાકરણ કરતાાં બાંને પક્ષોનો ર્વચાર પણ રજુ કરે લ છે .
ત ૃતીય: પાદ: -- પ ૂવયભાગેન પાંચમહાભ ૂતસ ૃષ્ટયારદશ્રુર્તનાાં પરસ્પર ર્વરોધ: પરરહૃત: I
ઉત્તરભાગેન ત ુ જીવ ર્વષયશ્રુર્તનામ્ I
અહીં પ ૂવયભાગથી પાાંચમહાભ ૂતોની સ ૃષ્ષ્ટ ર્વષયક શ્રુર્તઓનો પરસ્પર ર્વરોધનો પરરહાર
કરાયેલો છે . તેમજ ઉત્તરભાગથી જીવર્વષયક શ્રુર્તઓનો પરસ્પર ર્વરોધનો પરરહાર કરાયેલો
છે .
ચત ુથય: પાદ:-- ચલિંગશરીરીષ્ન્દ્રયારદર્વષયશ્રુર્તનાાં ર્વરોધ પરરહાર: I
સ ૂક્ષ્મશરીર, ઈષ્ન્દ્રય ર્વ. ર્વષયક શ્રુર્તનો ર્વરોધ પરરહાર કરાયેલો છે .
૩.સાધન-અધ્યાય:
ત ૃતીયે સાધનાખ્યે અધ્યાયે ર્વરર્તસ્તત્ત્વાં પદ-અથય પરરશોધનમ્ તથા ચ
ગુણોપસાંહ્રુર્તબયરહરાં ગારદસાધાનમ્ ર્નરદિ ષ્ટમ્ II
ત ૃતીય સાધન નામનાાં અધ્યાયમાાં વૈરાગ્ય-ર્નરૂપણ તત્-ત્વમ્ પદ-અથોનાાંપરરશોધન, પર-
અપર બ્રહ્મર્વદ્યાનાાં ગુણોનો ઉપસાંહાર, તત્ત્વજ્ઞાનમાાં શમ ર્વ. અંતરાં ગ-સાધન તથા યજ્ઞ ર્વ.
બરહરાં ગ-સાધનોનો ર્વચારનો ર્નદે શ થયેલો છે .
પ્રથમ: પાદ: -- જીવસ્ય પરલોક-ગમન-આગમને ર્વચાયયમ ્ વૈરાગ્યમ્ પ્રર્તપારદતમ્I
આ પાદમાાં જીવાત્માનાાં પરલોક-ગમન કે આગમન ર્વષયક ર્વચાર કરીને વૈરાગ્યનુાં
ર્નરૂપણ કરાયેલ ુાં છે .
દ્વદ્વતીયઃ પાદ:-- પ ૂવયભાગેન ત્વાં-પદ-અથયઃ: શોર્ધતઃ I ઉત્તરભાગેન તત્-પદ-અથયઃ I
પ ૂવયભાગથી ત્વમ્-પદ-અથયન ુાં તથા ઉત્તરભાગથી તત્-પદ-અથયન ુાં પરરશોધન કરાયુાં છે .
ત ૃતીય: પાદ: -- ર્નગુયણે બ્રહ્મચણ નાનાશાખાપરઠતોડપુનારુક્તમ્ પદોપસાંહાર: કૃતઃ I
પ્રસાંગાચ્ચ સગુણર્વદ્યાસુ શાખાન્તરીય ગુણોપસાંહાર અનુપસાંહારોં ર્નરુર્પતોં I
ર્નગુયણ બ્રહ્મમાાં જુદી-જુદી શાખાઓમાાં કર્થત અપુનરોક્ત પદોનો ઉપસાંહાર કરે લો છે . તેમજ
પ્રસાંગપ્રાપ્ત સગુણર્વદ્યાઓમાાં પરઠત ગુણોનો ઉપસાંહાર તથા અનુપસાંહારનુાં ર્નરૂપણ કરે લ ુાં છે .
ચત ુથય: પાદ:-- ર્નગુયણ બ્રહ્મર્વદ્યાયા બરહરાં ગસાધનાન્યાશ્રમધમય યજ્ઞ-દાનારદર્ન ચ
અંતરાં ગસાધનાર્ન શમ-દમ-ર્નરદધ્યાસનારદર્ન નીરુર્પતાર્ન I
ર્નગુયણબ્રહ્મર્વદ્યામાાં બરહરાં ગ-સાધનભ ૂત યજ્ઞ, દાન ર્વ. આશ્રમધમય અને અંતરાં ગ-સાધનભ ૂત
શમ, દમ, ર્નરદધ્યાસન ર્વ. ર્નરુર્પત છે .
૪.ફલ-અધ્યાય:
ચત ુથે ફલાધ્યાયે જીવતો મુસ્ક્તરુત્ક્રાાંતેગયર્તરુત્તરા, બ્રહ્મપ્રાપ્પ્ત બ્રહ્મલોકાર્વર્ત પદાથયસગ્ર
ાં હઃ
કૃતઃ II
ચત ુથય અધ્યાયમાાં બ્રહ્મનો સાક્ષાત્કાર થતાાં જીર્વત અવસ્થામાાં મુસ્ક્ત (જીવનમુસ્ક્ત ),
ઉપાસકનુાં મરણપછીનુાં ઉત્તરમાગય (દે વયાનમાગય )થી ગમન, ર્નગુયણ બ્રહ્મર્વદની બ્રહ્મપ્રાપ્પ્ત
અને સગુણ-સાકાર બ્રહ્મ ઉપાસકની બ્રહ્મલોક પ્રાપ્પ્તનુાં ર્નરૂપણ છે . આ પ્રમાણે પદાથયનો સાંગ્રહ
છે .
પ્રથમ: પાદ: -- શ્રવણાદ્યાવ ૃત્ત્યા ર્નગુયણ બ્રહ્મ, ઉપાસનાવ ૃત્ત્યા સગુણમ્ વા બ્રહ્મસાક્ષાત્કૃત્ય
જીવતઃ પાપપ ૂણ્યાલેપલક્ષણા જીવન્મુસ્ક્તરચભરહતા I
શ્રવણ ર્વ.ની આવ ૃર્ત્તથી ર્નગુયણ બ્રહ્મ તથા ઉપાસનાથી સગુણ-સાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર
કરીને, જીર્વત અવસ્થામાાં પાપપ ૂણ્યનાાં લેપનાાં ર્વનાશરૂપ જીવનમુસ્ક્ત કહેવાય્ર્લી છે .
દ્વદ્વતીયઃ પાદ:-- ર્મ્રયમાણસ્યોત્ક્રાાંર્ત પ્રકારર્શ્ચસ્ન્તત: I
મરણ-ઉન્મુખનાાં ઉત્ક્રાાંર્તનો પ્રકારનો ર્વચાર થયો છે .
ત ૃતીય: પાદ: -- સગુણબ્રહ્મર્વદો મ ૃતાસ્યોત્તરમાગોડચભરહતઃ I
સગુણ-સાકાર બ્રહ્મર્વદ મરણ પામતાાં, તેની ઉત્તરમાગય (દે વયાનમાગય )થી ઉત્ક્રાાંર્ત-ગર્ત
કહેવાયેલી છે .
ચત ુથય: પાદ:-- પ ૂવયભાગેન ર્નગુયણ બ્રહ્મર્વદો ર્વદે હકૈ વલ્ય પ્રાપ્પ્તરુક્તા I ઉત્તરભાગેન સગુણ
બ્રહ્મર્વદો બ્રહ્મલોકે સ્સ્થર્તરચભરહતેર્ત II
આ ચોથા અને અંર્તમ પાદમાાં પ ૂવયભાગથી ર્નગુયણ બ્રહ્મર્વદની ર્વદે હ-કૈ વલ્ય-પ્રાપ્પ્ત
કહેવાયેલી છે . તથા ઉત્તરભાગથી સગુણ-સાકાર-બ્રહ્મ ઉપાસકની બ્રહ્મલોકમાાં સ્સ્થર્ત ર્નરુપીત
થયેલી છે . આ પ્રમાણે પદાથોનો સાંગ્રહ કરાયેલો છે .
IIઈર્ત શાાંકરભાષ્યસ્થ ર્વષયણામનુક્રમ: II
૧૦.IIસાંદભય ગ્રાંથસ ૂચચII
મહાવાક્ય ચાર છે : (૧) “ॐ પ્રજ્ઞાનમ્ બ્રહ્મ“ (૨) “ॐ અહાં બ્રહ્માસ્સ્મ“ (૩) “ॐ તત્ત્વમર્સ“
(૪) “ॐ અયમાત્મા બ્રહ્મ“
આમાાંથી “તત્ત્વમર્સ “ આ અદ્વૈતના પ્રર્તપાદક મહાવાક્યનો જ લોકો જપ કરે છે , તે
ભગવાન શાંકરની સાયુજ્યમુસ્ક્તનાાં અર્ધકારી થાય છે .
હવે “તત્ત્વમર્સ“ મહાવાક્યના “તત્“ પદરૂપ મહામાંત્રના ઋર્ષ આરદ સ્મરણ તથા ન્યાસ
કરવો જોઈએ-
“ॐ તત્પદમહામાંત્રસ્ય પરમહાંસ ઋર્ષ: I અવ્યક્તગાયત્રી છાંદઃ I પરમહાંસો દે વતા I હાં
બીજમ્ I સ: શસ્ક્તઃ I સોડહાં કીલકમ્ I મમ સાયુજ્યમુક્ત્યથે જપે ર્વર્નયોગઃ I
અથ કરન્યાસ I “તત્પુરુષાય “અન્ગુષ્ઠાભ્યામ્ નમઃ I “ઈશાનાય “તર્જનીભ્યામ્ સ્વાહા I
“અઘોરાય “ મધ્યમાભ્યામ્ વષટ્ I “સદ્યોજાતાય ““ અનાર્મકાભ્યામ્ હુમ ્ I “વામદે વાય
““કર્નષ્ઠીકાભ્યામ્ વોંષટ્ I“તત્પુરુષેશાનાઘોરસદ્યોજાતવામદે વેભ્યો નમઃ ““કરતલકરપ ૃષ્ઠાભ્યામ ્
ફટ્ II
ઉપરોક્ત રીતથી હૃદય આરદ ન્યાસ તથા રદગ્બાંધ કરવો.
અથ ધ્યાનમ્ I
“જ્ઞાનમ્ જ્ઞેયમ્ જ્ઞાનગમ્યાદર્તતમ્ શુદ્ધમ્ બુદ્ધમ્ મુક્તમપ્યવ્યયમ્ ચ I
સત્યાં જ્ઞાનમ્ સચ્ચ્ચદાનન્દરૂપમ્ ધ્યાયેદેવ ાં તન્માહો ભાજનમ્ II
“તત્ત્વમર્સ“મહાવાક્યના “ત્વમ્“પદના ઋર્ષ આરદ જપ તથા ન્યાસ ર્નમ્ન પ્રકારથી કરવાાં
જોઈએ
“ॐ ત્વાંપદમહામાંત્રસ્ય ર્વષ્ણુરય ુ ર્ષ: I ગાયત્રી છાંદઃ I પરમાત્મા દે વતા I ઐમ્ બીજમ્ I ક્લીમ્
શસ્ક્તઃ I સૌ: કીલકમ્ I મમ મુક્ત્યથે જપે ર્વર્નયોગઃ I
અથ કરન્યાસ I “વાસુદેવાય“અન્ગુષ્ઠાભ્યામ્ નમઃ I “સાંકષયણIય“તર્જનીભ્યામ્ સ્વાહા I
“પ્રદ્યુમ્નાય“ મધ્યમાભ્યામ્ વષટ્ I “અર્નરુદ્ધાય“ અનાર્મકાભ્યામ્ હુમ ્ I
“વાસુદેવાય“કર્નષ્ઠીકાભ્યામ્ વોંષટ્ I “વાસુદેવાય સાંકષયણIય પ્રદ્યુમ્નાય અર્નરુદ્ધાય
“કરતલકરપ ૃષ્ઠાભ્યામ ્ ફટ્ II
અથ ધ્યાનમ્ I
“જીવત્વાં સવયભ ૂતાનામ્ સવયત્રાખાંડર્વગ્રહમ્ I
ચચત્તાહાંકારયન્તારમ્ જીવાખ્યમ્ ત્વાંપદમ્ ભજે II
(જે સવય પ્રાણીઓનાાં જીવ તત્ત્વનો બોધક છે , જેની મ ૂર્તિ સવયત્ર અખાંરડત છે અને જે ચચત્ત
તથા અહાંકારનો ર્નયાંત્રણકતાય છે , તે “ત્વમ” પદનાાં દ્વારા બોધ્ય --‘જીવાત્મા‘ નામક પરમેશ્વરનુાં
અમે સ્મરણ કરીએ છીએ.)
અંતમાાં “તત્ત્વમર્સ“ મહાવાક્યના અંર્તમ ત્રીજુ ાં “અર્સ“ પદનાાં ઋર્ષ આરદ તથા ન્યાસમન્ત્રો
કહેવાય છે .
“ॐ ‘“અર્સ“પદમહામન્ત્રસ્ય મન ઋર્ષ: I ગાયત્રી છાંદઃ I અધયનારરશ્વરો દે વતા I
અવ્યક્તારદચબિજમ્ I ન ૃર્સિંહ: શસ્ક્તઃ I પરમાત્મા કીલકમ્ I જીવબ્રહ્મૈક્યાથે જપે ર્વર્નયોગઃ I
અથ કરન્યાસ I “પ ૃર્થવીદ્વયણુકાય” “અન્ગુષ્ઠાભ્યામ્ નમઃ I “અબ્દ્વયણુકાય“તર્જનીભ્યામ્
સ્વાહા I “તેજોદ્વયણુકાય“ મધ્યમાભ્યામ્ વષટ્ I “વાયુદ્વયણુકાય“ અનાર્મકાભ્યામ્ હમ
ુ ્I
“આકાશદ્વયણુકાય“કર્નષ્ઠીકાભ્યામ્ વોંષટ્ I
“પ ૃર્થવ્યપ્તેજોવાય્વાકાશદ્વયણુકેભ્ય:“કરતલકરપ ૃષ્ઠાભ્યામ ્ ફટ્ II
ઉપરોક્ત પ્રકારે હૃદય આરદ ન્યાસ તથા રદગ્બાંધ કરવો
અથ ધ્યાનમ્ I
“જીવો બ્રહ્મેતી વાક્યાથય યાવદસ્તી મનઃસ્સ્થર્ત: I
ઐક્યમ્ તત્ત્વાં લયે કુવયન્ધ્યાયેદર્સપદમ્ સદા II
(જ્યાાં સુધી મનની સ્સ્થર્ત છે , એટલે કે જ્યાાં સુધી મનોનાશ નથી થઈ જતો, ત્યાાં સુધી
“જીવાત્મા” એ બ્રહ્મ (પરમાત્મા) છે “ આ વાક્યાથયનાાં રૂપમાાં “અર્સ“ પદનુાં ચચિંતન કરવુાં એટલે કે
“અર્સ“ પદ “જીવાત્મા તથા બ્રહ્મ (પરમાત્મા)ની એકતા“ દશાયવે છે --એ ભાવનુાં મનન કરતાાં
રહેવ.ુાં પછી તેમ કરતાાં-કરતાાં જયારે મનનો લય થઈ જાય, ત્યારે જીવાત્મા અને બ્રહ્મ
(પરમાત્મા)ની એકતારૂપ તત્ત્વનો અનુભવ કરતાાં “અર્સ“ પદનાાં તાત્પયયને ધ્યાનના દ્વારા
પ્રત્યક્ષ કરતા રહેવ)ુાં
આ પ્રમાણે મહાવાક્યના ષડાંગ ન્યાસ દશાયવ્યાાં છે .
IIઈર્ત દ્વદ્વતીય ખાંડ: II
હવે “રહસ્યોપર્નષદ્દ“ નાાં ર્વભાગ પ્રમાણે મહાવાક્યોના અથય સરહત વ્યાખ્યા કહેવાય છે :--
“પ્રજ્ઞાનમ્ બ્રહ્મ“
આ મહાવાક્યમાાં જેનાાં દ્વારા પ્રાણી જુએ છે , જગતનાાં ર્વષયોને સાાંભળે છે , સુઘ
ાં ે છે , વાણી
દ્વારા કહે છે અને રસજ્ઞાન કરે છે , તેને “પ્રજ્ઞાન“ કહેવાય છે . ચત ુમુખ
ય ી બ્રહ્મા, ઈન્દ્ર, દે વગણ,
મનુષ્ય તથા પશુઓમાાં પણ એક જ ચેતન તત્ત્વ બ્રહ્મ છે , તે જ ‘પ્રજ્ઞાન‘ (જ્ઞાનરુપ ) “બ્રહ્મ“
મારામાાં પણ છે II ૧–૨ II
“અહાં બ્રહ્માસ્સ્મ“
બ્રહ્મર્વદ્યાનાાં પ્રાપ્ત કરવાનાાં અર્ધકારી આ માનવ દે હમાાં પરરપ ૂણય પરમાત્મા બુદ્વદ્ધનાાં
સાક્ષીરૂપથી અવસ્સ્થત થઈને, સ્ફુરરત થતાાં “અહાં“ કહેવાય છે . તે સ્વતઃ પ ૂણય પરમાત્મા અહીં
“બ્રહ્મ“ શબ્દથી વચણિત છે તથા “અસ્સ્મ“ (હુ ાં છ્રાં ) આ પદ તેની સાથે, પોતાની એકતાનો બોધ
કરાવે છે , તેથી “હુ ાં બ્રહ્મ(પરમાત્મા) સ્વરૂપ જ છાં“ II૩–૪II
“તત્ત્વમર્સ“
“તત્ત્વમર્સ“આ મહાવાક્યમાાં સ ૃષ્ષ્ટનાાં પ ૂવય એકમાત્ર દ્વૈતની સત્તાથી રરહત, નામ-રૂપહીન
સત્તા હતી અને તે સત્તા અત્યારે પણ તેવી ને તેવી જ છે – આ “તત્“પદથી પ્રર્તપારદત થાય
છે , ઉપદે શનુાં શ્રવણ કરનાર ર્શષ્યનો (જીવાત્માનો) જે દે હ અને ઈષ્ન્દ્રયોથી અતીત સ્વરૂપ છે , તે
અહીં આ મહાવાક્યમાાં”ત્વાં“પદથી વચણિત છે .તથા મહાવાક્યનાાં “અર્સ“પદનાાં દ્વારા તે બાંિે પદોના
બોધ્ય અને બ્રહ્મ (પરમાત્મા) તથા જીવાત્માની એકતા-નુાં ગ્રહણ કરાવવામાાં આવ્યુાં છે . તે એકત્વ
નો સાક્ષાત અનુભવ કરો.
“અયમાત્મા બ્રહ્મ“
આ મહાવાક્યમાાં “અયમ્“ પદનાાં દ્વારા સ્વતઃ અપરોક્ષ ર્નત્ય પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપનુાં વણયન
થયુાં છે . અહાંકારથી માાંડીને શરીર પયયન્ત નો “આત્મા“--પ્રત્યગાત્મા દશાયવાયો છે . પ્રત્યક્ષ
જોવામાાં આવતાાં સાંપ ૂણય જગતમાાં જે વ્યાપક તત્ત્વ છે , તે જ અહીં “બ્રહ્મ“ શબ્દથી વચણિત છે તે
બ્રહ્મ સ્વયાં પ્રકાશ, આત્મસ્વરૂપ છે , તેનો સાક્ષાત ર્નદે શ આ મહાવાક્યથી થાય છે .II૫–૮II
“અનાત્મા (દે હ આરદ) માાં આત્મદ્રષ્ષ્ટ કરવાથી હુ ાં અજ્ઞાનની ર્નદ્રામાાંપડીને ‘હ‘ુ ાં અને ‘મારાંુ ‘
ની પ્રતીર્ત કરાવવાવાળી સ્વપ્નાવસ્થામાાં (અધ્યાસ-અવસ્થામાાં) આવી પહોંચ્યો હતો, ત્યારે શ્રી
ગુરુદેવના દ્વારા મહાવાક્યોના પદોનો સ્પષ્ટ ઉપદે શ અપાતાાં, સ્વ-સ્વરૂપ રૂપી સ ૂયયનાાં ઉરદત
થવાથી હુ ાં જાગી ગયો છાં“ –(આવો અનુભવ કરીને શુક્દે વજી મનન આરાં ભ કરે છે .)
મહાવાક્યના અથયને સમજવાને માટે વાચ્ય અને લક્ષ્ય–આ બિે જ અથોની પ્રણાલીનુાં
અનુસરણ કરવુાં જોઈએ.
વાચ્ય–પ્રણાલી(વાચ્યાથય) નાાં અનુસાર ભૌર્તક (પાાંચ મહાભુતોથી ઉત્પિ) ઈષ્ન્દ્રય આરદ
પણ .”ત્વાં“ પદનાાં વાચ્ય થાય છે , પરાં ત ુ લક્ષ્યાથય તે જ છે , જે ઈષ્ન્દ્રય આરદથી અતીત ર્વશુદ્ધ
ચેતન છે . તે જ પ્રમાણે “તત્“ પદનો વાચ્ય તો ઈશ્વરત્વ, સવયજ્ઞત્વ આરદ ગુણોથી ર્વર્શષ્ટ
પરમાત્મા છે , પરાં ત ુ લક્ષ્યાથય – કે વળ સચ્ચ્ચદાનાંદમય ર્નગુયણ બ્રહ્મ (પરમાત્મા) છે . આથી અહીં
ભાગ-ત્યાગ લક્ષણાથી “અર્સ“ પદનાાં દ્વારા ઉક્ત બિે પદોના લક્ષ્યાથયને જ લઈને જીવાત્મા અને
બ્રહ્મ (પરમાત્મા) ની એકતા દશાયવવામાાં આવે છે .
”ત્વાં“ અને “તત્“ – આ કાયય (શરીર) તથા કારણ (અર્વદ્યા) રૂપ ઉપાર્ધના દ્વારા જ બે છે .
ઉપાર્ધના ન રહેતાાં બાંને જ એકમાત્ર સચ્ચ્ચદાનાંદ બ્રહ્મ (પરમાત્મા) સ્વરૂપ છે . જગતમાાં પણ
”સોડયાં દે વદત્તઃ“ (આ તે જ દે વદત્ત છે –(કે જેનાાં ર્વશે મેં વાત કરી હતી) કે જે આગળ અમુક
સ્થળે મળ્યો હતો )–આ વાક્યમાાં “આ“ અને “તે“ આ બિે પદોના હેત ુભ ૂત દે શ તથા કાળ નુાં
અંતર છોડી દે તાાં, દે વદત્ત એક જ વ્યસ્ક્ત ર્નર્શ્ચત થાય છે ,તેવી જ રીતે આ જીવાત્મા --કાયય
(શરીર)ની ઉપાર્ધ, કારણ (અર્વદ્યા)થી યુક્ત છે અને ઈશ્વર કારણ (માયા) ની ઉપાર્ધસરહત છે .
કાયય અને કારણ (અર્વદ્યા-માયા) નો ત્યાગ કરી દે તાાં, પ ૂણય જ્ઞાનસ્વરૂપ એક બ્રહ્મ (પરમાત્મા) જ
શેષ (બાકી) રહે છે .(૯–૧૨)
પહેલાાં ગુરુનાાં દ્વારા શ્રવણ કરવાાં જોઈએ, તે પછી તેનાાં અથય ર્વષયક મનન કરવુાં જોઈએ
અને પછી તેલધારાવત ર્નરદધ્યાસન કરવુાં જોઈએ. આ પ્રરક્રયા પ ૂણયબોધનુાં કારણ થાય છે . બીજી
ર્વદ્યાઓના સમ્યક્ જ્ઞાન સ્સ્થર થતાાં બ્રહ્મ (પરમાત્મા)ની પ્રાપ્પ્ત કરાવવાવાળુાં છે . ભગવાન
બ્રહ્માની આજ્ઞા છે કે – “ ગુરુ “ષડ-અંગ” (છ અંગો) સરહત મહાવાક્યોનો ઉપદે શ કરે , કે વળ
મહાવાક્યોનો ઉપદે શ નહીં કરે .”
ભગવાન શાંકર બોલ્યાાં : “હે મુર્નશ્રેષ્ઠ ! શુકદે વ ! તારા બ્રહ્મવેત્તા ર્પતા વ્યાસજીની
પ્રાથયનાથી પ્રસિ થઈને , મેં તને આ “રહસ્યોપર્નષદ્દ“ નો ઉપદે શ કયો છે . આમાાં
સચ્ચ્ચદાનાંદસ્વરૂપ બ્રહ્મ (પરમાત્મા)નો ઉપદે શ છે . ત ુાં તેન ુાં ર્નત્ય ધ્યાન કરીને જીવન્મુક્ત થઈને
પ ૃથ્વી પર ર્વચરણ કરજે. જે સ્વર (પ્રણવ કે ॐકાર) વેદનાાં પ્રારાં ભમાાં ઉચ્ચારણ કરાય છે અને
જે વેદાાંતમાાં (વેદનાાં જ્ઞાનકાાંડમાાં) પ્રર્તષ્ષ્ઠત છે , તેની પ્રકૃર્ત (ત્રીમાત્રાત્મક –અ,ઉ,મ્) માાં લીન
થતાાં, જે તેનાથી પરે અધયમાત્રા સ્વરૂપ --(“મ્“) ની નીચેની અધયમાત્રા) અવસ્સ્થત છે .II૧૬-૧૮II
ભગવાન શાંકરનાાં દ્વારા આ પ્રમાણે ઉપદે શ અપાતાાં શુકદે વજી સાંપ ૂણય જગતની સાથે તન્મય
– અવસ્થાને પ્રાપ્ત થઈ ગયાાં. તે પછી ઉઠીને ભગવાન શાંકરને પ્રણામ કરીને સાંપ ૂણય પરરગ્રહ
છોડીને તેઓ માાંનોકે પરબ્રહ્મ (પરમાત્મા) નાાં સમુદ્રમાાં તરી રહ્યાાં હોય –એ રીતે આનાંદમગ્ન
થઈને ત્યાાંથી ચાલી નીકળ્યાાં. પુત્રને જતો જોઇને મહામુર્ન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી એ તેની
પાછળ –પાછળ ચાલતાાં પુત્રર્વયોગથી શોક્સાંર્વગ્નમાનસ થઈને બુમો પાડવાાં લાગ્યાાં. તે સમયે
જગતનાાં સમસ્ત જડ ચેતન પદાથોએ વ્યાસજીનાાં પોકારનો પ્રત્યુત્તર આપ્યો. સત્યવતીનાંદન
ભગવાન બાદરાયણ વ્યાસે તે ઉત્તર સાાંભળીને પુત્ર શુકદે વને સકળ જગદાત્માકાર જોઇને
પોતાનાાં પુત્રનાાં સમાન જ પરમાનાંદ પ્રાપ્ત થયો. (તેમને પરમ પ્રસિતા થઈ) II૧૯-૨૨II
જે ગુરુની કૃપાથી આ “રહસ્યોપર્નષદ્દ“નુાં અધ્યયન કરીને તેને સમજી લે છે , તે સવય
પાપોથી છૂટીને સાક્ષાત કૈ વલ્ય પદ (મોક્ષ)નો ઉપભોગ કરે છે , સાક્ષાત કૈ વલ્ય પદ (મોક્ષ)નો
ઉપભોગ કરે છે . ઓર્મર્ત.II૨૩II
II ઈર્ત કૃષ્ણયજુવેદીય શુકરહસ્યોપર્નષદ્ II
II ઉપરોક્ત ઉપર્નષદમાાં આવેલાાં “સદ્યોજાત આરદ“બ્રહ્મસાંજ્ઞક સાંપ ૂણય મન્ત્રો II
ॐ સદ્યોજાતમ્ પ્રપદ્યાર્મ સદ્યોજાતાય વૈ નમો નમઃ I
ભવે ભવેનાર્તભવે ભવસ્ય માાં ભવોદ્ભવાય નમઃ II
ॐ વામદે વાય નમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય નમો રુદ્રાય નમઃ I
કાલાય નમઃ કલર્વકરણાય નમો બલર્વકરણાય નમો બલાય I
નમો બલપ્રમથનાય નમઃ સવયભ ૂતદમનાય નમો મનોન્મથાય નમઃ II
ॐ નમો અઘોરે ભ્યોડથ ઘોરે ભ્યો ઘોરઘોરતરે ભ્યો I
સવેભ્ય: સવયશવેભ્યો નમસ્તેડસ્ત ુ રુદ્રભ્ે ય: II
ॐ તત્પુરુષાય ર્વદ્મહે મહાદે વાય ધીમરહ તિો રુદ્રઃ પ્રચોદયાત્ II
ॐ ઈશાન: સવયર્વદ્યાનામ્ ઈશ્વર: સવયભ ૂતાનામ્
બ્રહ્માર્ધપર્તબ્રયહ્મણો બ્રહ્મા ર્શવો મેડસ્ત ુ સદાર્શવોમ્ II
ॐ અસ્ગ્નરરર્ત ભસ્મ વાયુરરર્ત ભસ્મ વ્યોર્મર્ત I
ભસ્મ જલર્મર્ત ભસ્મ સ્થલર્મર્ત ભસ્મ II
ॐ મા નસ્તોકે તનયે મા ન આયુર્ષ મા નો ગોષુ મા નો
અશ્વેષ ુ રીરરષ: I મા નોવીરાન્ર ુદ્ર ભાર્મનો ન્વર્ધહય ર્વષ્મન્ત:
સર્દ્મત્ત્વા હવામહે II યજુવેદ. ૧૬/૧૬ II
ॐ ત્ર્યાયુષમ્ જમદગ્ને: કશ્યપસ્ય ત્ર્યાયુષમ્ I
યદ્દે વેષ ુ ત્ર્યાયુષમ્ તિોડસ્ત ુ ત્ર્યાયુષમ્ II યજુવેદ. ૩/૬૨ II
ॐ ત્ર્યમ્બકમ્ યજામહે સુગસ્ન્ધમ્ પુષ્ષ્ટવધયનમ્ I
ઉવાયરુકર્મવ બન્ધાનાન્મ ૃત્યોમુક્ષ
ું ીય માડમ ૃતાત ્ II યજુવેદ. ૩/૬૦ II
II ॐ II
૧૨.IIઅથ શાાંર્તપાઠ:II (પ્રારાં ભ પાઠ)
ॐ વાક્ મે મનર્સ પ્રર્તષ્ઠા મનો મે વાચચ–
પ્રર્તષ્ઠીતમાર્વરાર્વમય એર્ધ I વેદસ્ય મ આણીસ્થ:–
શ્રુતમ્ મે મા પ્રહાસી: I અનેનાર્ધતેનાહોરાત્રાન્સન્દ્દધામ્ય ૃતમ ્ વરદષ્યાર્મ I
સત્યાં વરદષ્યાર્મ I તન્મામવત ુ I તદ્વક્તારમવત ુ I
અવત ુ મામવત ુ વક્તારમવત ુ વક્તારમ્ II ૧ II
ॐ પ ૂણયમદઃ પ ૂણયર્મદમ્ પ ૂણાય ત્પ ૂણયમદ
ુ ચ્યતે I
પ ૂણયસ્ય પ ૂણયમાદાય પ ૂણયમેવાવર્શષ્યતે II ૨ II
ॐ સહનાવવત ુ I સહનૌ ભુનક્ત ુ I સહ વીયયમ કરવાવહૈ I
તેજસ્સ્વ નાવધીતમસ્ત ુ I મા ર્વદ્વદ્વષાવહૈ II ૩ II
ॐ શાં નો ર્મત્રઃ શાં વરુણ: I શાં નો ભવત્વયયમા I
શાં નો ઈન્દ્રો બ ૃહસ્પર્ત: I શાં નો ર્વષ્ણુરુરુક્રમઃ I
નમો બ્રહ્મણે I નમસ્તે વાયો I ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માર્સ I
ત્વામેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વરદષ્યાર્મ I ઋતમ્ વરદષ્યાર્મ I
સત્યાં વરદષ્યાર્મ તન્મામવત ુ I તદ્વક્તારમવત ુ I અવત ુ મામવત ુ વક્તારમ્ II ૪ II
ॐ આપ્યાયન્ત ુ મમાાંગાર્ન વાક્પ્રાણશ્ચક્ષુ: શ્રોત્રમથો –
બલર્મષ્ન્દ્રયાચણ ચ સવાુંચણ I સવય બ્રહ્મોપનીષદમ્ માડહાં –
ર્નરાકુયાય મા મા બ્રહ્મ ર્નરાકરોદર્નરાકરનાંસ્વત્યર્નરાકરણમ્ મેડસ્ત ુ I
તદાત્મર્ન ર્નરતે ય ઉપર્નષત્સુ ધમાયસ્તે મર્ય સન્ત ુ તે મર્ય સન્ત ુ II ૫ II
ॐ ભદ્રમ કણેચભ: શ્રુણય
ુ ામ દે વા ભદ્રમ પશ્યેમાક્ષચભયયજત્રા: I
સ્થીરાં ગૈસ્ત ુષ્ટુ વાન્સસ્તનુચભવ્યયશેમ દે વરહતમ્ યદાયુ: II ૬ II
ॐ સ્વસ્સ્ત ન ઈન્દ્રો વ ૃદ્ધશ્રવાઃ સ્વસ્સ્ત નઃ પ ૂષા ર્વશ્વવેદાઃ I
સ્વસ્સ્ત નસ્તાક્ષ્યો અરરષ્ટનેર્મઃ સ્વસ્સ્ત નો બ ૃહસ્પર્તદય ધાત ુ II ૭ II
ॐ શાસ્ન્તઃ ! શાસ્ન્તઃ !! શાસ્ન્તઃ !!!
IIॐ તત્સદ્ પરબ્રહ્મણે નમઃ II
II બ્રહ્મસ ૂત્ર–શાાંકરભાષ્યમ્ II
I અથ ગ્રાંથ માંગલાચરણમ્ I
ॐ “અથાતો બ્રહ્મજજજ્ઞાસા“ આ સ ૂત્રથી પ્રારાં ભ થતા મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસ“ દ્વારા પ્રણીત
ચાર અધ્યાયો તથા સોળ પાદોથી સમસ્ન્વત “બ્રહમસ ૂત્રો“ તેમજ પ ૂજ્યપાદ આચાયય શાંકર દ્વારા
રચચત ર્નમયળ, પ્રસિ તથા ગાંભીર “શારીરકમીમાાંસાભાષ્ય“ તે ભરત પુરુષોત્તમ સરસ્વતી એ
ગુજરાતી ભાષાનુવારદત અને “પરમ જ્યોર્ત “ નામની સાંકલીત અને ર્વસ્ત ૃત વ્યાખ્યા પરમ
પુરુષાથયરૂપ મોક્ષ (મુસ્ક્ત) પ્રયોજન અથે કરી છે , તે અમો યથામર્ત પ્રયત્નપ ૂવયક પ્રસ્ત ુત કરીએ
છીએ-–આ પ્રમાણેની અમો પ્રર્તજ્ઞા કરીએ છીએ.
II ॐ II
IIસમન્વય અધ્યાયII
સવેષામર્પ વેદાન્તવાક્યાનામ્ સાક્ષાત્પરમ્પરયા વા પ્રત્યપ્ગ્ભિાડદ્વદ્વતીયે બ્રહ્મચણ તાત્પયયર્મર્ત સમન્વય:
પ્રદર્શિતઃ II
II પ્રથમ પાદ II
“ સ્પષ્ટબ્રહ્મચલિંગશ્રુર્તસમન્વય “ નામનો પ્રથમ પાદ II
આ પાદમાાં સ્પષ્ટ બ્રહ્મચલિંગ યુક્ત વાક્યોનો ર્વચાર કરવામાાં આવ્યો છે .II
II અથ બ્રહ્મસ ૂત્રાચણ II
૧ જજજ્ઞાસાર્ધકરણમ્ I સ ૂ. ૧ I
અથાતો બ્રહ્મજજજ્ઞાસા II ૧.૧.૧ II
૨ જન્માદ્ય ર્ધકરણમ્ I સ ૂ. ૨ I
જન્માદ્યસ્ય યતઃ II ૧.૧.૨ II
૩ શાસ્ત્રયોર્નત્વા ર્ધકરણમ્ I સ ૂ. ૩ I
શાસ્ત્રયોર્નત્વાત્ II ૧.૧.૩ II
૪ સમન્વયા ર્ધકરણમ્ I સ ૂ. ૪ I
તત્તુ સમન્વયાત્ II ૧.૧.૪ II
૫ ઈક્ષત્ય ર્ધકરણમ્ I સ ૂ. ૫-૧૧ I
ઈક્ષતેનાયશબ્દમ્ II ૧.૧.૫ II
ગૌણશ્ચેિાત્મશબ્દાત્ II ૧.૧.૬ II
તર્િષ્ઠસ્ય મોક્ષોપદે શાત્ II ૧.૧.૭ II
હેયત્વાવચનાચ્ચ II ૧.૧.૮ II
સ્વાપ્યયાત્ II ૧.૧.૯ II
ગર્તસામાન્યાત્ II ૧.૧.૧૦ II
શ્રુતત્વાચ્ચ II ૧.૧.૧૧ II
૬ આનાંદમયાર્ધકરણમ્ I સ ૂ. ૧૨-૧૯ I
આનન્દમયોડભ્યાસાત્ II ૧.૧.૧૨ II
ર્વકારશબ્દાિેર્ત ચેિ પ્રાચુયાયત ્ II ૧.૧.૧૩ II
તદ્ધે ત ુવ્યપદે શાચ્ચ II ૧.૧.૧૪ II
માાંત્રવચણિકમેવ ચ ગીયતે II ૧.૧.૧૫ II
નેતરોડનુપપત્તે: II ૧.૧.૧૬ II
ભેદવ્યપદે શાચ્ચ II ૧.૧.૧૭ II
કામાચ્ચ નાડનુમાનાપેક્ષા ૧ ૧ ૧૮ II
અસ્સ્મિસ્ય ચ તદ્યોગાં શાસ્સ્ત II ૧.૧.૧૯ II
૭ અન્તરર્ધકરણમ્ I સ ૂ. ૨૦-૨૧ I
અન્તસ્તદ્ધમોપદે શાત્ II ૧.૧.૨૦ II
ભેદવ્યપદે શાચ્ચાન્ય: II ૧.૧.૨૧ II
૮ આકાશા ર્ધકરણમ્ I સ ૂ.. ૨૨ I
આકાશસ્તપ્લ્લન્ગાત્ II ૧.૧.૨૨ II
૯ પ્રાણાર્ધકરણમ્ I સ ૂ. ૨૩ I
અત એવ પ્રાણઃ II ૧.૧.૨૩ II
૧૦ જ્યોર્તશ્ચરણાર્ધકરણમ્ I સ ૂ.. ૨૪-૨૭ I
જ્યોર્તશ્ચરણાચભધાનાત્ II ૧.૧.૨૪ II
છાંદોડચભધાનાિેર્ત ચેિ તથા ચેતોડપયણર્નગદાત્તથા રહ દશયનાત્ II ૧.૧.૨૫ II
ભ ૂતારદપાદવ્યપદે શોપપત્તેશ્ચૈવમ્ II ૧.૧.૨૬ II
ઉપદે શભેદાિેર્ત ચેિોભયસ્સ્મિપ્યર્વરોધાત્ II ૧.૧.૨૭ II
૧૧ પ્રતદય નાર્ધકરણમ્ I સ ૂ. ૨૮-૩૧ I
પ્રાણસ્તથાડનુગમાત્ II ૧.૧.૨૮ II
નવક્ત ુરાત્મોપદે શારદર્ત ચેદધ્યાત્મસાંબન્ધભ ૂમા હ્યસ્સ્મન્ II ૧.૧.૨૯ II
શાસ્ત્રદ્રષ્ટયા ત ૂપદે શો વામદે વવત્ II ૧.૧.૩૦ II
જીવમુખ્યપ્રાણચલિંગાિેર્ત ચેિોપાસાત્રેઈર્વદ્યાદાર્શ્રતત્વારદહ તદ્દયોગાત્ II ૧.૧.૩૧ II
II ॐ તત્સરદર્ત મહર્ષિ બાદરાયણ ‘વેદવ્યાસ‘પ્રણીતાં “બ્રહ્મસ ૂત્રે“ પ્રથમ
અધ્યાયસ્ય પ્રથમઃ પાદઃ II બ્રહ્મસ ૂત્ર./અ. ૧/પા.૧II
૧૫.IIગ્રાંથ પ ૂવયભ ૂર્મકાII
બ્રહ્મસાક્ષાત્કારને માટે પ્રથમ તો ઉપર્નષદ (વેદાન્ત) વાક્યાથયન ુાં શ્રવણ, મનન અને
ર્નરદધ્યાસનનો ઉપદે શ શ્રુર્ત (વેદ)માાં કહેલો છે .”આત્મા વાડરે દ્રષ્ટવ્ય: શ્રોતવ્યો મનતવ્યો
ર્નરદધ્યાર્સતાવ્યો મૈત્રેયી “(બ ૃહદારણ્યક.ઉપ. ૨.૪.૫ ) ((યાજ્ઞવલ્કયે કહ્ુાં – હે ! મૈત્રેયી ! આ
આત્મા જ દ્રષ્ટવ્ય (દશયન કરવા યોગ્ય એટલે કે સાક્ષાત્કારનો ર્વષય કરવા યોગ્ય), તથા
(આચાયય તથા શાસ્ત્ર દ્વારા) શ્રવણ કરવા યોગ્ય અને મનન કરવા યોગ્ય અને તે પછી
ર્નરદધ્યાર્સતવ્ય (ર્નશ્ચય જ તેલધારાવત ધ્યાન કરવા યોગ્ય) છે .)) કારણકે-–આ પ્રમાણેનાાં
શ્રવણ, મનન તથા ર્નરદધ્યાસનરૂપ સાધનોથી સાંપિ થતાાં જ તેનો આત્મસાક્ષાત્કાર થાય છે . જે
સમયે આ સવય સાધનોની એકતા થાય છે , તે સમયે બ્રહ્મૈકત્વર્વષયક સમ્યક્ દશયનરૂપ પ્રસાદ
થાય છે . ફક્ત શ્રવણ માત્રથી એની સ્ફુટતા નથી થતી. મનન અથાયત ્ ર્વચાર કાયયની સુર્વધા
માટે આચાયય બાદરાયણ વ્યાસદે વે આ બ્રહ્મસુત્રો (વેદાન્તદશયન)ની રચના કરી છે . જોકે અન્ય
દશયનો પણ આ જ ઉદ્દે શ્યથી રચાયેલાાં છે , તો પણ આ વેદાન્તદશયનની ર્વર્શષ્ટતા આ છે કે-–
ઉપર્નષદ(વેદાન્ત) નાાં વાક્યાથય ર્વચારથી દાશયર્નક તત્ત્વોની યથાક્રમ ર્વચાર તથા આલોચના
થઈ છે અથાયત ્ ઉપર્નષદ-વાક્યાથય-ર્વચાર તથા દશયનશાસ્ત્રનાાં પ્રર્તપાદ્ય ર્વષયનો સમન્વય ર્સદ્ધ
કરાયેલ છે .
આ પ્રસ્ત ુત ગ્રાંથનાાં “અથાતો બ્રહ્મજજજ્ઞાસા“II૧.૧.૧II આ પ્રથમ સુત્રમાાં પ્રથમ જેની
આલોચના થઈ તે ર્વષય : બ્રહ્મ (પરમાત્મા) જીજ્ઞાસ્ય અથવા ર્વચાયય છે કે નહીં. આવાાં સાંદેહ કે
સાંશયની ર્નવ ૃર્ત્ત શ્રુર્તવાક્યો (વેદવાક્યો)થી થાય છે . ઉદાહરણ તરીકે – “તદ્વદ્વજજજ્ઞાસસ્વ“ (તૈર્ત્ત.
શોકમાત્મર્વત્ (છાાંદોગ્ય. ઉપ. ૭/૧/૩ ) “બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવર્ત “ (મુડાં ક.ઉપ.૩/૨/૯ )
(અથાયત ્ – “બ્રહ્મ (પરમાત્મા) સત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ તથા અનાંત છે ” “તે બ્રહ્મ એક જ અને
અદ્વદ્વતીય છે ”,”આત્મવેત્તા શોકથી મુક્ત થાય છે “બ્રહ્મવેત્તા બ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપ થઈ જાય
છે ) આ સવય શ્રુર્ત (વેદ) વાક્યોથી એ પ્રર્તપારદત થાય છે કે – “જીવાત્માની બ્રહ્મ (પરમાત્મા)
સ્વરૂપતાની પ્રાપ્પ્ત અને અર્વદ્યા-ર્નવ ૃર્ત્તપ ૂવયક આનાંદ સ્વરૂપે સ્સ્થર્ત જ “મુસ્ક્ત(મોક્ષ)“ છે . એ
મુસ્ક્ત થવાથી, તે સાંસારથી ર્વમુક્ત થઈ જાય છે .સાંસારથી પ ૂવય જે પ્રમાણે તે બ્રહ્મ (પરમાત્મા
)સ્વરૂપે હતો, એટલે કે ર્મથ્યા અધ્યાસથી પ ૂવે કતત્ય ુ વ-ભોક્ત ૃત્વ વગેરે ધમો રરહત ર્નત્ય, સવયજ્ઞ
હતો, તેવો જ મોક્ષ થતાાં પણ, તે જ પ ૂવયનાાં જ બ્રહ્મ (પરમાત્મા) ભાવને પ્રાપ્ત કરે છે . આ
આત્માની જીવરૂપતા વાસ્તર્વક નથી, કારણ કે બ્રહ્મ (પરમાત્મા ) જ એકમાત્ર સત્ વસ્ત ુ છે અને
કુટસ્થ ર્નત્ય છે , તેથી જ તેનો ર્વકાસ, પરરણામ કે બીજી અન્ય અવસ્થા નરહ થઈ શકે .”
એ પણ સત્ય હકીકત છે કે-–વેદાન્તદશયનમાાં બ્રહ્મ સ્વરૂપ, મુસ્ક્ત વગેરેનાાં ર્નરૂપણ માટે
એકમાત્ર શ્રુર્ત (વેદ) વચનો જ પ્રમાણ છે , તેથી ઉપર્નષદોનાાં આશ્રયે જ વેદાાંતમાાં બ્રહ્મનાાં
સ્વરૂપનો ર્નશ્ચય કે મુસ્ક્તનુાં પ્રર્તપાદન કરે લ ુાં છે .
હવે ઉપરોક્ત વેદાન્ત પ્રયોજન - “મુસ્ક્ત(મોક્ષ) “ ર્સદ્ધ કરવા માટે તેનાાં ઉપાયો, સાધનો
કયાાં કયાાં છે , તથા અધ્યાસની સાથે કઈ રીતનો સાંબધ
ાં છે , તે પણ એક ર્વચારણીય ર્વષય છે .
જો અર્વદ્યાની ર્નવ ૃર્ત્ત કે બ્રહ્મ (પરમાત્મા) ભાવની પ્રાપ્પ્ત જ “મુસ્ક્ત(મોક્ષ)“ છે , તો અર્વદ્યા-
ર્નવ ૃર્ત્તનુાં કે સાંસાર-ર્નવ ૃર્ત્તનુાં સાધન જ મોક્ષનુાં સાધન છે . સાંસારને સત્ય કે યથાથય માનવાથી
તેની ર્નવ ૃર્ત્ત થઈ શકે નહીં. સાંસારને અવાસ્તર્વક અને અયથાથય (ર્મથ્યા) માનવાથી જ તેની
ર્નવ ૃર્ત્ત સાંભવ છે . અદ્વૈત-વેદાન્ત મતમાાં સાંસારને વાસ્તર્વક અને યથાથય મનાયેલો નથી, કારણ
કે શ્રુર્ત પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા)થી અર્તરરક્ત બીજી કોઈ પણ વસ્ત ુની વાસ્તર્વક સત્તા નથી
એવી સ્સ્થર્ત હોતાાં, સાંસારનુાં અસ્સ્તત્વ દોરડામાાં કપ્લ્પત સાપની જેમ અથવા છીપમાાં ભ્રાાંર્ત
કપ્લ્પત ચાાંદીની જેમ આધ્યાર્સક (ભ્રાાંર્ત જનીત) છે -એ ચોક્કસપણે સ્વીકારવુાં પડે, હવે, જે
વસ્ત ુનુાં અસ્સ્તત્વ આધ્યાર્સક (ભ્રાાંર્ત જનીત) રહે, તેને ર્નવ ૃત્ત કરવાાં માટે તે વસ્ત ુનુાં સ્વરૂપજ્ઞાન
જરૂરી છે , કે જે વસ્ત ુનાાં અજ્ઞાનને કારણે તે આધ્યાર્સક વસ્ત ુનો અનુભવ થઈ રહ્યો છે . જે વસ્ત ુનુાં
સ્વરૂપજ્ઞાન ન હોવાને કારણે, આધ્યાર્સક (ભ્રાાંર્ત જનીત) વસ્ત ુની પ્રતીર્ત થાય છે , તે વસ્ત ુનાાં
સ્વરૂપજ્ઞાનથી બીજો (આધ્યાર્સક વસ્ત ુનાાં અસ્સ્તત્વની ર્નવ ૃર્ત્તને માટે ), કોઈ પણ ઉપાય નથી,
તેથી આ પ્રકૃત સાંબધ
ાં માાં અજ્ઞાન કે અજ્ઞાન (અર્વદ્યા) બાંધક સાંસારની ર્નવ ૃર્ત્તનો એકમાત્ર
ઉપાય કે સાધન બ્રહ્મ ( પરમાત્મા) જ્ઞાન જ છે .
પરરણામે એ જ ર્સદ્ધ થાય છે કે - બ્રહ્મ (પરમાત્મા)નુાં સ્વરૂપજ્ઞાન જ અજ્ઞાન (અર્વદ્યા )
અને તેનાાં કાયયરૂપ સાંસારની ર્નવ ૃર્ત્તનુાં સાધન છે અને આ જ અજ્ઞાન (અર્વદ્યા ) ર્નવ ૃર્ત્ત અને
પરમ આનાંદ સ્વ-સ્વરૂપે સ્સ્થર્ત જ “મુસ્ક્ત (મોક્ષ)“ છે
તે ર્વશે સ્પષ્ટ સમજણ આપત ુાં એક ઉદાહરણ છે -આછા અંધકારમાાં ક્યારે ક દોરર્ુાં જોતાાં,
સાપની ભ્રાાંર્ત થાય છે . તેનાાં કારણે આપણને બીક, ધ્રુજારી વગેરે લાગણી થવા લાગે છે . તેવી
ભ્રાાંર્ત થતાાં ક્યારે ક દોડતાાં દોડતા પડી જવા, ઈજા થવાનો દુ:ખદ પ્રસાંગ બને છે .આ અનથયની
ર્નવ ૃર્ત્તને માટે તે ભ્રાર્તજનીત સપય ઉપર ગમે એટલાાં લાકડીથી પ્રહાર કરો, તો પણ તે સપયની
ર્નવ ૃર્ત્ત થતી નથી. પરાં ત ુ, પ્રકાશની સહાયતાથી તે સપય ભ્રાાંર્તનો આશ્રય દોરડાને સ્પષ્ટ રીતે
ર્નઃશાંક જોતાાં, ત ુતય જ સપયભ્રાાંર્ત, કપ્લ્પત સપય અને ભ્રાાંર્ત જનીત ભય વગેરે જતાાં રહે છે .
તેથી એ ર્સદ્ધ થાય છે કે - કપ્લ્પત વસ્ત ુની ર્નવ ૃર્ત્તને માટે ભ્રાાંર્તના અર્ધષ્ઠાનરૂપ જે વસ્ત ુ છે
અથાયત જે આધાર સ્વરૂપ વસ્ત ુ પર ભ્રમને કારણે કપ્લ્પત વસ્ત ુની પ્રતીર્ત થાય છે , તે આધાર
વસ્ત ુનુાં જ્ઞાન સવય રીતે અપેક્ષીત છે , બીજી કોઈ પણ રીતે ભ્રમની ર્નવ ૃર્ત્ત તઃતી નથી,
તે જ પ્રમાણે પ્રકૃતમાાં બ્રહ્મ ર્વષયક જે અજ્ઞાન છે , તે જ સાંસારનુાં મ ૂળ કારણ છે . તથા આ
સાંસાર જ મનુષ્યોનાાં સવય અનથોનુાં મ ૂળ કારણ કે સાધન છે , તેથી કોઈ પણ મનુષ્ય દુઃખથી
મુક્ત હોય એવુાં સુખ મેળવવામાાં સમથય નથી.
આ સાંસારની ર્નવ ૃર્ત્ત કરવા દવા, ઔષધી, મણીરત્ન, માંત્રપ્રયોગ, ચચત્તવ ૃર્ત્ત ર્નરોધ રૂપી
યોગ, યજ્ઞ વગેરે વૈરદક કમયન ુાં અનુષ્ઠાન, પ ૂજા, ઉપાસના વગેર કોઈ પણ ઉપાય ઉત્તમ ક્ષમતા
ધરાવતો નથી. પરાં ત ુ, બ્રહ્મ (પરમાત્મા) તત્ત્વજ્ઞાન જ અનથયમય સાંસારની ર્નવ ૃર્ત્ત માટે ન ુાં સક્ષમ
અને સાક્ષાત સાધન છે . આ પરરસ્સ્થર્તમાાં એમ માનવુાં પડે કે- ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા, કે
અધ્યાસ) જ સાંસારનુાં કારણ છે .
અધ્યાસ (ભ્રમ )ને સાંસારનાાં મ ૂળ કારણ નહીં માનતા, બ્રહ્મ (પરમાત્મા) ઐક્ય જ્ઞાન
(અથાયત ્ અધ્યાસના અર્ધષ્ઠાન જીવ-અચભિ-બ્રહ્મજ્ઞાન )થી ક્યારે ય સાંસારની ર્નવ ૃર્ત્ત નહીં
થઈ શકે. ર્મથ્યાજ્ઞાન (અજ્ઞાન, અર્વદ્યા) કે અધ્યાસને જ સાંસારનુાં મ ૂળ કારણ ન માનીએ, તો
સાંસારને સત્ય માનવો પડે. જો સાંસારને વાસ્તર્વક માનીએ, તો સાંસારની ર્નવ ૃર્ત્ત ક્યારે ય નહીં
થાય. તેથી અધ્યાસની ર્સદ્વદ્ધ થાય, તો જ મુસ્ક્તનાાં કહેલાાં ઉપાયો-“ઉપાય “ એવાાં શબ્દનાાં
વાચ્ય બની શકે, અન્યથા “મુસ્ક્ત(મોક્ષ)“નો ઉપાય નહીં થાય અને સાથે સાથે બ્રહ્મ (પરમાત્મા)
જીજ્ઞાસ્ય કે ર્વચારણીય પણ નહીં થાય અને તેથી પ્રસ્ત ુત બ્રહ્મર્વચારક વેદાન્તસ ૂત્ર કે
બ્રહ્મસ ૂત્રનો પ્રારાં ભ પણ ર્નષ્ફળ બને.
ભગવાન બાદરાયણ દ્વારા પ્રણીત આ બ્રહ્મમીમાાંસા જીવ-બ્રહ્મ-એકત્વ સાક્ષાત્કાર હેત ુભ ૂત,
શ્રવણાત્મક બ્રહ્મર્વચાર પ્રર્તપાદક અર્ધકરણો (ન્યાયો )ને જણાવે છે . તેમાાં સાંપ ૂણય વેદાન્ત
વાક્યોનુાં સાક્ષાત કે પરાં પરાથી પ્રત્યક્ –અચભિ અદ્વદ્વતીય બ્રહ્મમાાં જ તાત્પયય છે .
શાસ્ત્રનાાં આરાં ભમાાં જો ર્વષય, પ્રયોજન, અર્ધકારી અને સાંબધ
ાં નુાં પ્રર્તપાદન ન કરાય , તો
તેમાાં ર્વદ્વાનોની પ્રવ ૃર્ત્ત નથી થતી, તેથી શાસ્ત્રનાાં આરાં ભમાાં તેન ુાં વણયન કરવુાં આવશ્યક છે .
II અનુબધ
ાં ચતુષ્ટય II
(૧) ર્વષય :-- આ બ્રહ્મર્વષયક મીમાાંસા (પ ૂજીત ર્વચાર ) કરતાાં આ સાંપ ૂણય શસ્ત્રનો “જીવ-
બ્રહ્મ-ઐક્ય “ એ ર્વષય છે .
(૨) પ્રયોજન :-- તે બ્રહ્મનાાં જ્ઞાન દ્વારા અર્વદ્યા – અજ્ઞાન સરહત સાંસાર રૂપ બાંધનની
આત્યાંર્તક ર્નવ ૃર્ત્ત કે “મુસ્ક્ત “ એ પ્રયોજન છે .
(૩) અર્ધકારી :-- ર્વવેક, વૈરાગ્ય વગેરે સાધન ચત ુષ્ટય (ર્વવેક, વૈરાગ્ય, શમ,દમ આરદ
ુ ત
ષટ સાંપર્ત્ત અને મુમક્ષ ુ ા )થી સાંપિ અર્ધકારી છે .
(૪) સમ્બન્ધ :-- પ્રાપ્ય –પ્રાપક –ભાવ તથા પ્રર્તપાદ્ય –પ્રર્તપાદક ભાવ વગેરે સમ્બન્ધ છે .
બ્રહ્મ ર્વચારાત્મક શાસ્ત્ર આરાં ભમાાં પ્રયોજક એવા, આ ચાર અનુબધ
ાં ોથી યુસ્ક્તપ ૂણય ર્નણયય
કરવાાં, સ ૂત્રકાર આચાયય બાદરાયણે “અથાતો બ્રહ્મજજજ્ઞાસ “II૧.૧.૧II આ પ્રથમ સ ૂત્રની રચના
કરી છે .
ુ ત
ર્વવેક, વૈરાગ્ય, શમ,દમ આરદ ષટ સાંપર્ત્ત અને મુમક્ષ ુ ા – ચારે સાધનોથી સાંપિ
વ્યસ્ક્તઓ માટે ઉપરોક્ત સ ૂત્રથી બ્રહ્મજીજ્ઞાસાનો ઉપદે શ કરે લો છે .આ જીજ્ઞાસા અચભિ બ્રહ્મની જ
હોય શકે. જીવાત્માથી ચભિ બ્રહ્મની નહીં હોય શકે, કારણકે શ્રુર્તઓના (વેદોનાાં) અધ્યયનથી એ
ર્સદ્ધ છે કે – ભેદશ્રવણ અનથયરૂપ ભયનુાં સાધન છે .“અતાસ્સ્મન્નુદરમન્તરમ્ કુરુતેડથ તસ્ય ભયાં
ભવર્ત (તૈર્ત્ત. ઉપ. ૨/૭/૧ ), ( આ આત્મામાાં થોડો પણ ભેદ કરે છે , તેને મ ૃત્યુરૂપ ભય પ્રાપ્ત
બ્રહ્મમાાં ( અર્વદ્યાથી ) ભેદ જૂ એ છે , મ ૃત્યુ (યમ )થી મ ૃત્યુને પામે છે .) આ પ્રમાણે ભેદ જ્ઞાનમાાં
અનથય શ્રવણથી ચભિ-બ્રહ્મજ્ઞાન જીજ્ઞાસાનો ર્વષય નહીં થઈ શકે, તેથી જીવાત્માથી અચભિ બ્રહ્મ
જ જીજ્ઞાસ્ય છે .
પરાં ત ુ, એ ર્વચારણીય છે કે – જીવની સાથે બ્રહ્મનો અભેદ થઈ શકે કે નહીં ? જીવમાાં
અલ્પજ્ઞાત્વ, કતત્ય ુ વ-ભોક્ત ૃત્વ વગેરે ધમો છે , જયારે બ્રહ્મ (પરમાત્મા) સવયજ્ઞ, અકતાય, અભોકતા
છે . તેથી બાંનેનો અભેદ કે વી રીતે સાંભવી શકે છે ?
જીવનાાં ઉપરોક્ત ધમો અધ્યસ્ત છે , વાસ્તર્વક નથી. તેથી, જીવની સાથે બ્રહ્મનો અભેદ થઈ
શકે છે . તેથી જ અચભિ બ્રહ્મ (પરમાત્મા) જ સાંદેહત્વ (સાંરદગ્ધત્વ ) અને સપ્રયોજનત્વ રૂપ
હેત ુઓ હોવાથી, જીજ્ઞાસા શક્ય છે ; કારણકે જ્યાાં જીજ્ઞાસા હોય, ત્યાાં જ સાંરદગ્ધત્વ અને
સપ્રયોજનત્વ હોય છે , તેથી બ્રહ્મ જીજ્ઞાસ્ય છે , કારણકે અચભિ બ્રહ્મ (પરમાત્મા) જ્ઞાન દ્વારા જ
મુસ્ક્તની પ્રાપ્પ્ત થાય છે .
પ ૂવયપક્ષ દ્વારા એવુાં કહેવાય છે કે – બ્રહ્મ જીજ્ઞાસ્ય નહીં થઈ શકે. આપને જે વસ્ત ુની જીજ્ઞાસા
કરીએ છીએ, તે જીજ્ઞાસા થતાાં પહેલાાં અર્વરદત ( અજાણ, સાંશયયુક્ત, સાંરદગ્ધ ) તેમજ હેત ુ
રૂપથી પ્રયોજનીય હોય. જો જજજ્ઞાસાનો ર્વષય જાણેલો (ર્વરદત,સાંશયર્વહીન, અસાંરદગ્ધ) અને
પ્રયોજન ર્વનાનો રહે, તો તેને જાણવાની ઈચ્છા કોઈ પણ ર્વદ્વાન વ્યસ્ક્તને ન થાય અમારાંુ તો
અનુમાન છે કે : “બ્રહ્મ અજજજ્ઞાસ્યમસાંરદગ્ધત્વાજત્નષ્પ્રયોજનત્વાચ્ચ યથા સાંર્િકૃષ્ટ: ઘટઃ I ”
(અથાયત ્ – બ્રહ્મ જીજ્ઞાસ્ય નથી, અસાંરદગ્ધ (ર્વરદત) તેમજ ર્નષ્પ્રયોજન હોવાથી – જેમકે સામે
દે ખાતો ઘડો) અદ્વૈત વેદાન્ત મતમાાં જીવથી અચભિ બ્રહ્મ (પરમાત્મા) કહેવાયેલ છે . જીવ અહમ્
પ્રતીર્તથી વેદ્ય (જાણવાને યોગ્ય) થાય છે .
અહમ્ ભાવથી પ્રકાશમાન જે આત્મા છે , તે તો સવય દ્વારા સારી રીતે જાણેલો (સુર્વરદત ) છે ,
તેથી આ બ્રહ્મ જીજ્ઞાસ્ય નહીં થઈ શકે. “ બ્રહ્મ ( પરમાત્મા)માાં સાંદેહ ન હોવાથી પણ જીજ્ઞાસ્ય
નહીં થઈ શકે . બ્રહ્મ શબ્દનો અથય આત્મા થાય છે . –
“બ ૃહ્ત્ત્વાત ્ બ ૃહણત્વાત ્ વાડડત્મૈવ બ્રહ્મેર્ત ગીયતે“ (‘વ ૃદ્વદ્ધ’ અથયને કહેવાવાળા “બ ૃહ“ ધાત ુ
કે “બ ૃરહ“ ધાત ુમાાં “મનીન“ પ્રત્યય લગાવવાથી “બ્રહ્મ“ શબ્દની ર્સદ્વદ્ધ થાય છે . તેથી, બ ૃહત ્
હોવાથી અથવા દે હારદને જે પરરણામ કરવાવાળુાં હોવાથી આત્મા જ બ્રહ્મ છે .)
.એ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) જ્ઞાન મ ૂસ્ક્તરૂપ પ્રયોજનનો હેત ુ હોવાથી પણ, બ્રહ્મ જીજ્ઞાસ્ય
નથી, કારણકે જ્ઞાનનાાં દ્વારા જેની ર્નવ ૃર્ત્ત થાય છે , તેને જ ર્મથ્યા કે આધ્યાર્સક કહેવાય. પરાં ત ુ,
જગત ર્મથ્યા નથી, તેથી જેમ છીપમાાં ચાાંદીની ર્નવ ૃર્ત્ત તેનાાં જ્ઞાનથી થઈ જાય છે , તેમ
બ્રહ્મજ્ઞાનથી આ જગતની ર્નવ ૃર્ત્ત સાંભવ છે .એટલે કે બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન એ મુસ્ક્તનુાં સાધન
નહીં થઈ શકે .એથી પરરણામે એવુાં કહેવાય કે - બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન ર્નષ્પ્રયોજન છે અને
એનાાં ફલસ્વરૂપ બ્રહ્મ (પરમાત્મા) જીજ્ઞાસ્ય નરહ થઈ શકે . ઉપર બ્રહ્મ (પરમાત્મા)ની વ્યાખ્યા
પ્રમાણે – પોતાની જ્ઞાનેચ્છા યત્ન અનુફૂલ ખાન-પાનથી શરીરને પુષ્ટ કરે છે , તેવો આશય એ
વચનથી કહેવાયેલ છે . બ્રહ્મ સાંજ્ઞક બ ૃહણ – જે દે હ વગેરેનો પરરણામી છે , તે આત્મા છે , તે આ
પ્રમાણે અહમ્ પ્રતીર્તથી વેદ્ય (જણાય ) છે . આમ, આ અહમ્ પ્રત્યય વેદ્ય આત્મા જ છે .
“ ઇદમ્ પ્રત્યયનો ર્વષય “ એટલે કે “આ“ એવાાં શબ્દજ્ઞાનનો ર્વષય. “ઈદમ્ “–એટલે“ આ
“-નો ર્વષય શરીર, ઈષ્ન્દ્રય,મન વગેરે જ બને છે અને “આત્મા “ – “અહમ્ “ – એટલે “હુ ાં “
એવી પ્રતીર્તનો ર્વષય ( ““અહમ્ “ પ્રત્યયનો ર્વષય ) થાય છે . આમ, “અહમ્ “ પ્રત્યયનો
ર્વષય આત્મા છે . આ અહમ્ પ્રત્યયનો ર્વષય દે હ, ઇષ્ન્દ્રય, મન વગેરેથી ચભિ ર્વરદત (જાણેલો
,સાંશયર્વહીન, અસાંરદગ્ધ ) અને અર્વપરરત એવા પ્રત્યક્ષ અનુભવથી ર્સદ્ધ છે , તેથી બ્રહ્મ
(પરમાત્મા) જજજ્ઞાસાનો ર્વષય નહીં થઈ શકે .
તેમજ બ્રહ્મ (પરમાત્મા) ર્નષ્પ્રયોજન હોવાથી પણ જીજ્ઞાસ્ય નરહ થઈ શકે . આ શાસ્ત્રમાાં
સાંસાર ર્નવ ૃર્ત્ત રૂપ અપવગય જ પ્રયોજન છે . બ્રહ્મજીજ્ઞાસા સપ્રયોજન હોતાાં, બ્રહ્મ (પરમાત્મા)ની
જીજ્ઞાસા થઈ શકે છે . પરાં ત ુ, બ્રહ્મજીજ્ઞાસાનુાં કોઈ પ્રયોજન નથી, તેથી પણ બ્રહ્મ (પરમાત્મા)
જીજ્ઞાસ્ય નરહ થઈ શકે .
આત્મામાાં કતત્ય ુ વ ભોક્ત ૃત્વ વગેરેન ુાં હોવુાં “સાંસાર“ શબ્દનો અથય છે . તે સાંસારનુાં ર્નર્મત્ત છે –
આત્મતત્વનુાં અજ્ઞાન હોવુાં તે, “સાંસારશ્ચાત્મયાથાત્મ્યાનનુભવર્નર્મત્ત આત્મા યાથાત્મ્યજ્ઞાનેન
ર્નવતયનીય: I“ - એટલે કે આત્મર્વષયક યથાથય અનુભવ ન રહેતાાં જ આ સાંસાર છે . અતઃ
આત્માનુાં આત્મર્વષયક જે યથાથય જ્ઞાન છે , તેનાાં દ્વારા જ આ સાંસારની ર્નવ ૃર્ત્ત ઉચચત છે .
આશય એ છે કે – અહમ્, મમ વગેરે જે અધ્યાસ છે , તે સાંસાર છે અને આ સાંસાર
આત્માનો યથાથય અનુભવ ન હોવાને કારણે છે . સાંસાર આત્માનો યથાથય અનુભવ થતાાં આત્માનુાં
જ અજ્ઞાન છે , તેની ર્નવ ૃર્ત્ત થઈ જશે.
ર્સદ્ધાાંત પક્ષ : કહે છે કે – આત્મતત્ત્વજ્ઞાનથી સાંસારની ર્નવ ૃર્ત્ત સાંભવ છે , તેથી તત્વજ્ઞાનથી
જ ર્નવ ૃર્ત્ત કરાય. પ્રકૃતમાાં બ્રહ્મજીજ્ઞાસા ર્નષ્પ્રયોજન તો નહીં તહી શકે, પણ બ્રહ્મજીજ્ઞાસા થતાાં
બ્રહ્મ ( પરમાત્મા) જ્ઞાન થશે. બ્રહ્મજ્ઞાન જ આત્મતત્ત્વજ્ઞાન છે . આમ, આત્મતત્ત્વજ્ઞાનરૂપ
યાથાત્મ્ય-અનુભવ ( આત્માનો યથાથય અનુભવ ) હોવાથી, સાંસારની ર્નવ ૃર્ત્ત ર્સદ્ધ થશે. તેથી,
પ્રયોજન મળી જવાથી, બ્રહ્મજીજ્ઞાસા ર્નષ્પ્રયોજન નથી, એ ર્સદ્ધ થયુાં .
પ ૂવયપક્ષ : અહમ્ – હુ ાં એવી વ ૃર્ત્તનો અનુભવ – પ્રતીર્ત જ તત્ત્વજ્ઞાન છે અને આ ‘ હુ ાં ‘ નાાં
અનુભવરૂપ આત્મ-યાથાત્મ્ય-જ્ઞાન ( આત્માનુાં યથાથય જ્ઞાન ) સાંસાર દશામાાં પણ વતયમાન છે ,
તેથી બ્રહ્મ ( પરમાત્મા)જ્ઞાન ર્નષ્પ્રયોજન છે , તે ર્સદ્ધ થશે. એમાાં કારણ છે – કે અહમ્ નાાં
અનુભવરૂપ આત્મયાથાત્મ્યજ્ઞાન સવયને સદા ર્વદ્યમાન છે . સાથે સાથે તેની અનુવ ૃર્ત્ત થવાથી
આત્મજ્ઞાનથી સાંસાર બાધનો સાંભવ નથી, તેથી બ્રહ્મજીજ્ઞાસા ર્નરથયક છે .
સકળ લોક પ્રત્યક્ષ ર્સદ્ધ “અહમ્ “ એવી પ્રતીર્ત – અનુભવથી સમર્થત
િ થતાાં દે હ, ઇષ્ન્દ્રય
વગેરેથી ચભિ આત્માથી બીજો, બ્રહ્મ (પરમાત્મા)થી અચભિ આત્માનો સ્વીકાર નહીં કરી શકાય.
સવય લોકો દ્વારા દે હ, ઇષ્ન્દ્રય વગેરેથી ચભિ રૂપે જ “અહમ્“નો અનુભવ થવાથી, તેનાાંથી બીજો
આત્મા નહીં હોય શકે .
ઉપર્નષદ દ્વારા અવગત (જ્ઞાત) થત ુાં આત્મૈક્ય બ્રહ્મજ્ઞાન – તત્ત્વજ્ઞાન નહીં થઈ શકે. કારણ
કે સવય લોકોનાાં પ્રત્યક્ષ અનુભવથી ર્સદ્ધ આત્મતત્ત્વ, ઉપર્નષદથી અન્ય રીતે સમર્થિત ન થઈ
શકે . એટલે કે આત્મચભિ બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાન એ આત્મતત્ત્વજ્ઞાન ન થઈ શકે .
એ પ્રમાણે હોવાથી, ઉપર્નષદથી જર્નત આત્મૈક્ય આત્મજ્ઞાન, એ તત્ત્વજ્ઞાન ન થઈ
શકે .”નાડહાં બ્રહ્મ “ (હુ ાં બ્રહ્મ (પરમાત્મા) નથી ), “અહાં કતાય “ (હુ ાં કતાય છાં), “અહાં ભોક્તા“ (હુ ાં
ભોક્તા છાં), “અહાં અલ્પજ્ઞ “ (હુ ાં અલ્પજ્ઞ છાં) – વગેરથી પ્રત્યક્ષ અનુભત
ુ આત્મતત્ત્વ અકતાય,
અભોકતા, સવયજ્ઞ બ્રહ્મ (પરમાત્મા)થી ચભિ પ્રતીત થઈ રહ્ુાં છે , તેથી કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ ર્વર્શષ્ટ
આત્મા (જીવાત્મા )નુાં ઉપર્નષદ દ્વારા અકતાય, અભોકતા, બ્રહ્મ (પરમાત્મા)-અચભિ રૂપથી
પ્રર્તપાદન કરવુાં સાંભવ નથી. તેથી આ રીતે અનુભવનાાં ર્વરોધરૂપ હેત ુથી ઉપર્નષદ દ્વારા
પ્રર્તપારદત આત્માથી ચભિ, બ્રહ્મ (પરમાત્મા) ગૌણ-અથય-બોધક છે .સવય વેદોનાાં સેંકડો વાક્યોથી
પ્રત્યક્ષ અનુભર્વત ઘટ (ઘડા )ને પટ (વસ્ત્ર ) નહીં કરી શકે અને તેન ુાં સમથયન પણ નહીં કરી
શકે .
અહમ્ થી બીજો આત્મા માનવાથી, તો તેનો બ્રહ્મ (પરમાત્મા) સાથે અભેદ થઈ શકે .અહમ્
ની પ્રતીર્ત જ તો હુ ાં કતાય , હુ ાં ભોક્તા વગેરે રૂપે થઈ રહી છે . તેથી અહમ્ આત્માનો બ્રહ્મ
(પરમાત્મા)ની સાથે અભેદ ઉપર્નષદનાાં આધારે સ્વીકાર કરતાાં, પ્રત્યક્ષ અનુભવનો ર્વરોધ
ઉપસ્સ્થત થતાાં, ઉપર્નષદ વાક્યાથયનો બીજો કોઈ લાક્ષચણક અથય માનવો પડશે.
જો આપણે માની લઈએ કે – અહાંકારથી બીજો કોઈ આત્મા છે અને તેન ુાં બ્રહ્મ
(પરમાત્મા)ની સાથે ઐક્ય જ્ઞાન ઉપર્નષદથી કરાયેલ છે , આત્મા (જીવાત્મા)ને બ્રહ્મ
(પરમાત્મા)થી અચભિ સ્વીકાર કરતાાં, બ્રહ્મ ( પરમાત્મા) અકતાય, અભોકતા છે . તેથી, બ્રહ્મ
(પરમાત્મા)થી અચભિ આત્મા (જીવાત્મા) જ કતાય, ભોક્તા નહીં થઈ શકે, ત્યારે આત્મામાાં “ હુ ાં
કતાય, ભોક્તા છાં “ વગેરેથી કતત્ય ુ વ, ભોક્ત ૃત્વનો જે અનુભવ થઈ રહ્યો છે , તે કે વી રીતે સાંભવી
શકે?
ર્સદ્ધાાંત પક્ષ :-- આત્મા (જીવાત્મા)માાં કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ વગેરેનો અનુભવ વાસ્તર્વક નથી,
પણ આધ્યાર્સક (અધ્યાસથી, ભ્રમથી) કપ્લ્પત છે . આત્માનો અંતઃકરણ ( અહાંકાર, મન, બુદ્વદ્ધ
ચચત્ત વગેરે )ની સાથે તાદાત્મ્ય – અભેદનો અધ્યાસ (ભ્રમ થવાથી, અંતઃકરણગત(અહાંકારગત)
કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ વગેરેથી આત્મામાાં અધ્યસ્ત (ભ્રાસ્ન્તજનીત) જ્ઞાન છે , યથાથય જ્ઞાન નથી. જેમકે,
અહાંકાર એવી – અંતઃકરણ વ ૃર્ત્ત નો આત્મા (ચૈતન્ય)ની સાથે – તાદાત્મ્ય (અભેદ) થતાાં, અહમ્
માાં ચૈતન્યની પ્રતીર્ત-અનુભવ થાય છે . –એટલે કે અહાંવ ૃર્ત્તયુક્ત અંતઃકરણ (મન, બુદ્વદ્ધ, ચચત્ત
અને અહાંકાર) ચેતન આત્માસ્વરૂપે પ્રતીત –અનુભ ૂત થાય છે . આ પ્રમાણે આત્મામાાં આધ્યાર્સક
(અધ્યાસથી, ભ્રમથી) કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ વગેરે છે , પણ તે વાસ્તર્વક નથી. અહમ્–પ્રતીર્ત અને
આત્મા, આ બાંનેમાાં સમાન ધમય રહેતાાં “ પરસ્પર-તાદાત્મ્ય-અધ્યાસ (પરસ્પર-અભેદ-ભ્રાાંર્ત)
થઈ શકે છે . જેમકે, છીપમાાં અને ચાાંદીમાાં સમાન ધમય –કયો? –ચમકીલાપણાનો હોવાથી,
છીપમાાં ચાાંદીનો અધ્યાસ (ભ્રમ) થાય છે .
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે , જયારે અહમ્-પ્રતીર્ત રૂપ અંતઃકરણ જડ છે ,આ બાંનેમાાં ચેતનતા
અને જડતા રૂપ ધમો, ર્વરુદ્ધ ધમો છે , તેથી “પરસ્પર તાદાત્મ્ય“ (પરસ્પર અભેદ) સાંભવ નથી.
એ પ્રમાણે બાંનેનાાં ધમો (ચેતનતા અને જડતા રૂપ ધમો) નો પણ એકબીજામાાં અધ્યાસ સાંભવ
નથી. આ અધ્યાસના આક્ષેપનાાં રૂપે “યુસ્મદસ્મત્પ્રત્ય ” થી ”ર્મથ્યેર્ત ભર્વત ુાં યુક્તમ્” અહીં
સુધીનુાં “અધ્યાસ-ભાષ્ય”પ્રવ ૃત્ત થયેલ છે , અથાયત ્ તેનાાંથી અધ્યાસ આક્ષેપની શાંકા કરાયેલી
છે .
II અધ્યાસ ભાષ્યમ્ II
૧૬.IIઅધ્યાસ ભાષ્યII
શારીરકમીમાાંસાભાષ્ય
૧૬.IIઅધ્યાસ ભાષ્યII
પરમ જ્યોર્ત
** ૧ ** ॐ શબ્દ વાચ્ય પરમાત્માનુાં સ્મરણ કરીને “અધ્યાસ ભાષ્ય “નો પ્રારાં ભ થાય
છે .:“ યુસ્મત “ (ત)ુાં એવો ભાષ્યસ્થ શબ્દ અત્યાંત ભેદનો સ ૂચક છે . “યુસ્મત “(ત)શબ્દથી
ુાં
અચેતન, અનાત્મક અહાંકાર, દે હ, બુદ્વદ્ધ, મન વગેરે કહેવાયેલાાં છે અને તેનાથી ર્વલક્ષણ એવો
આત્મા (સાક્ષી) ચૈતન્ય સ્વરૂપ, સાત્મક “અસ્મત (હુ ાં ) “ શબ્દથી કહેવાયેલો છે . “ પ્રત્યય “
પદથી તે બાંનેન ુાં સ્ફુરણ તથા તેનાથી યુક્ત પ્રતીર્તતઃ ર્વરોધ દશાયવે છે . તેમાાં અનાત્મક, જડ,
અહાંકાર આરદ પ્રતીર્ત-વ્યાપ્ત છે અને આત્મા પ્રતીર્ત સ્વરૂપ (અનુભવથી ગ્રાહ્ય) પ્રત્યય, તે
બાંનેનો વ્યહવારતઃ વરોધ, ‘ ગોચર ‘ શબ્દથી દશાયવાયેલો છે . ચૈતન્ય સ્વભાવ આત્મા‘ ર્વષયી ‘
અને જડ સ્વભાવ અહાંકાર, દે હ, બુદ્વદ્ધ, મન, ઈષ્ન્દ્રયો આરદ ‘ર્વષયો‘ છે , તે બાંને ચચદાત્માને ---
“એતે રહ ર્વર્સન્વસ્ન્ત અવબધ્નસ્ન્ત, સ્વેન રૂપેણ ર્નરુપચણયાં કુવયસ્ન્તતી ર્વષયઃ I “(બુદ્વદ્ધ,
ઇષ્ન્દ્રય આરદ ચૈતન્યરૂપ આત્માને બદ્ધ કરે છે , કે પોતાનાાં આકારમાાં ર્નરૂર્પત કરે છે , તેથી તેને
‘ર્વષય‘ કહે છે .) પોતાનાાં જેવો બનાવીને બાંધનમાાં નાાંખે છે .
જોકે નામરુપાત્મક જગત સાંપ ૂણય ર્વષય રૂપ છે અને તે ‘ઈદમ્ ‘ (આ) શબ્દથી વાચ્ય છે ,
પરાં ત ુ , “યુસ્મત“ (ત)ુાં શબ્દથી વાચ્ય નથી, કારણકે “તત્ત્વમર્સ“ આ શ્રુર્તનાાં મહાવાક્યમાાં ”ત્વાં“
પદ આત્માનો વાચક છે , તેથી આચાયય શાંકરે આત્મા અને અનાત્માનુાં જ્ઞાન કરાવવા ભાષ્યમાાં
અસ્મત (હ)ુ ાં અને “યુસ્મત“ (ત)ુાં શબ્દનો પ્રયોગ કરે લો છે .
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
ર્વષય અને ર્વષયીમાાં અત્યાંત ર્વલક્ષણતા કે ર્વરોધ સ ૂચચત કરવાને માટે “યુસ્મત “ (ત)ુાં
અને અસ્મત (હ)ુ ાં શબ્દ વાપયો છે .જેવી રીતે અંધકાર અને પ્રકાશમાાં પરસ્પર સારુપ્ય સાંબધ
ાં
નથી, તે બાંને પરસ્પર ર્વરુદ્ધ છે , તેવી જ રીતે ચૈતન્ય આત્માની સાથે, આ જડ જગતનો કોઈ
પણ પ્રકારે સાદૃશ્ય સાંબધ
ાં સાંભવ નથી. તેથી પરસ્પર ર્વલક્ષણતા જ પ્રકૃતમાાં ર્વરુદ્ધસ્વભાવતા
છે . અત્યાંત ર્વલક્ષણત્વ દૃષ્ટાાંત અને દ્રાષ્રાસ્ન્તકમાાં સમાન રૂપથી વતયમાન છે , તેથી
વૈલક્ષણયમાાં જ આ દૃષ્ટાાંત છે . અત્યાંત વૈલક્ષણય હોવાથી, પરસ્પર તાદાત્મ-અધ્યાસ
(અભેદરૂપ ભ્રાાંર્ત)ની સાંભાવના નથી.
જયારે બાંને ધમીઓનો તાદાત્મ્ય-અધ્યાસ નહીં થઈ શકતો હોય, તો ‘સુતરામ’ – આપમેળે
જ તેનાાં આર્શ્રત ધમોનો પણ તાદાત્મ્ય-અધ્યાસ નહીં થઈ શકે .અનુમાનથી પણ ર્સદ્ધ થાય છે
કે -“આત્માનાત્મનૌ અધ્યાસરરહતૌ ર્વરુદ્ધસ્વભાવત્વાત્ તમઃ પ્રકાશવત્ I” (ર્વરોધી સ્વભાવનાાં
હોવાથી, જેમ અંધકાર અને પ્રકાશ અધ્યાસ (ભ્રમ ) રરહત છે , તેમ ર્વરોધી સ્વભાવનાાં હોવાને
કારણે, આત્મા અને અનાત્મા પણ અધ્યાસ (ભ્રમ) રરહત છે )
આ પ્રમાણે ર્સદ્ધ થાય છે કે – ચભિરૂપથી પ્રર્તભાર્સત, અંધકાર અને પ્રકાશમાાં પરસ્પર
તાદાત્મ્ય કે અભેદ નહીં થઈ શકે. આ અથય અવગત (જ્ઞાત ) કરવા ભાષ્યમાાં ‘”ઈતરે તર
ભાવાનુપપતૌ ” (પરસ્પર તાદાત્મ્યની યોગ્યતા ) આ શબ્દોથી જણાવેલ છે . પ્રકૃત સ્થળમાાં
“ઈતરે તરભાવ “ નો અથય તાદાત્મ્ય છે , ચભિ ધમીનુ,ાં ચભિ ધમીમાાં રહેવ ુાં તે – “ઈતરે તરભાવ“,
તેની “અનુપપર્ત્ત“ –અયુક્તતા કે યોગ્યતા . આ અથય સ્વીકારતાાં, ધમીની ધમીમાાં સ્સ્થર્ત, કોઈક
સાંબધ
ાં થી જ થઈ શકે છે , તેથી બે ધમીઓનો તાદાત્મ્ય-અધ્યાસ માનીને, તેનાાં “સાંસગય અધ્યાસ
“ (સાથે રહેવાથી થતો ભ્રમ )નો ર્નષેધ ર્સદ્ધ થશે અને બે ધમીઓનાાં તાદાત્મ્યનો ર્નષેધ નહીં
થશે. કારણકે ર્સદ્ધાન્તીએ “બે ધમીઓનો તાદાત્મ્ય-અધ્યાસ “ સ્વીકાર કરે લ છે . અને “બે
ધમીઓના સાંસગય અધ્યાસ “ નો ર્નષેધ કરે લ છે . તેથી સ્પષ્ટ છે કે-બે ધમીઓનો અધ્યાસ થતાાં
જ, બાંનેનાાં ધમોનો અધ્યાસ થાય છે . જેમકે, સ્ફરટકમણી એ જપાપુષ્પ (જાસુદનુાં ફુલ )થી ચભિ
રૂપે જણાય, છતાાં પણ (એટલેકે બાંને ધમીઓનો ભેદ રહેવાાં છતાાં પણ ) અર્ધક સ્વચ્છતાને લીધે
સ્ફરટકમણી, જપાપુષ્પનુાં પ્રર્તચબિંબ ગ્રહણ કરીને, ‘સ્ફરટક લાલ છે ‘ એવુાં જણાય છે જપાપુષ્પથી
સ્ફરટકમણીનુાં ભેદ રૂપથી ગ્રહણ થવા છતાાં, જપાપુષ્પનાાં ધમય –લાલીમાનો અધ્યાસ (ભ્રમ )
સ્ફરટકમણીમાાં થાય છે . સ્ફરટકમાાં, જપાપુષ્પમાાં રહેવાવાળો ધમય -આરુણ્ય-લાલીમાનો અધ્યાસ
રહેવાાં છતાાં, પણ જપાપુષ્પમાાં, સ્ફરટકમણીમાાં રહેવાવાળા ધમયનો અધ્યાસ-(ભ્રમ ) નથી થતો.
આ પ્રમાણે ધમીઓના અધ્યાસ ર્વના, ધમોનો અધ્યાસને દશાયવી, ‘લાલ-સ્ફરટક ‘ એવી
પ્રતીર્તથી લાલીમાની ભ્રાસ્ન્તનુાં ઉદાહરણ જણાવી, આત્મા અને અનાત્મમાાં ભેદ રહેવાાં છતાાં,
તેમાાં રહેવાવાળા ધમોનાાં અધ્યાસની આશાંકાથી ભાષ્યકાર આચાયય શાંકરે ભાષ્યસ્થ પદ
“તદ્ધામાુંણામર્પ“ (તેનાાં ધમોનો પણ )થી ચભિ ધમીઓમાાં અન્ય ધમીના ધમોનાાં
અધ્યાસની અયોગ્યતા દશાયવી છે .
આ પ્રમાણે’ર્વષય ‘ એટલે કે અચેતન દે હ, ઈષ્ન્દ્રય, મન, બુદ્વદ્ધ વગેરેનાાં ર્વપરીત,
ચેતનરૂપમાાં અવસ્સ્થત ચચદાત્મક ‘ર્વષયી “ આત્માનો અને તેનાાં ધએમોનો, ‘ર્વષય ‘ દે હ
આરદમાાં અધ્યાસ ર્મથ્યા છે , અથાયત ્ અધ્યાસ નહીં થઈ શકે . કહેવાનુાં તાત્પયય એ છે કે -ચચદાત્મક
‘ ર્વષયી “ આત્મામાાં, અનાત્મક દે હ વગેરે ‘ ર્વષય’નો તાદાત્મ્ય-અધ્યાસ નથી, તેથી તેનાાં
ધમોનો અધ્યાસ પણ નથી.
દે હ આરદથી અચભિ આત્મર્વષય અહમ્–પ્રતીર્ત ભ્રમ રૂપ હોવાથી, અહમ્ –પ્રતીર્તનો
ર્વષય અહાંકારગત કતત્ય ુ વ આરદ આત્મામાાં, કતત્ય ુ વનો આશ્રય અહાંકારનો તાદાત્મ્ય અધ્યાસ
થવાથી, અધ્યસ્ત છે . તેથી, કતત્ય ુ વ આરદ આત્મામાાં, અવાસ્તર્વક હોવાથી, અકતાય, અભોકતા,
શોક-ભ ૂખ-તરસથી રરહત અદ્વદ્વતીય આત્મતત્ત્વ જ વેદાન્તશાસ્ત્રનો “પ્રર્તપાદ્ય ર્વષય ‘‘ છે .
અહમ્ (હ)ુ ાં એ પ્રમાણેનો અનુભવ–જ્ઞાન શ્રુર્ત દ્વારા કતત્ય ુ વ, ભોક્ત ૃત્વ ર્વર્શષ્ટ રૂપમાાં. અહમ્-
અનુભવથી પ્રસક્ત આત્માનો ર્નષેધ કરી શકે છે , એવુાં વેદાન્તશાસ્ત્રનુાં “શાસ્ત્ર-પ્રયોજન ‘‘ છે .
આ પ્રમાણે પરસ્પર એકવાક્યતા કે તાદાત્મ્ય આપિ વેદ, સ્મ ૃર્ત, ઈર્તહાસ અને પુરાણ
પ્રર્સદ્ધ “ અહમ્ પ્રત્યય “ (અહમ્–પ્રતીર્ત)નુાં ર્મથ્યા સ્વરૂપ, ર્નર્મત્ત અને ફળનુાં ર્વશદ રૂપથી
વણયન, --આ પ્રસ્ત ુત થત ુાં હવેપછીનુાં આગળનુાં ભાષ્ય “તથાપ્યન્યોડન્યસ્સ્મન્. ” જણાવે છે .આત્મા
અને દે હમાાં પરસ્પર તાદાત્મ્ય-અધ્યાસ અને અને બાંનેમાાં બાંનેનાાં ધમોનો અધ્યાસ –એ “સ્વરૂપ
“ છે , એકનુાં બીજાાં સાથે ભેદનુાં અગ્રહણ થવુ-ાં એ “ર્નર્મત્ત “ છે અને વ્યહવાર “ફલ “ છે .
**૨**તથાપ્યન્યોડન્યસ્સ્મિન્યોડન્યાત્મકતામન્યોડન્યધમાયન્શ્ચાધ્યસ્યેતરે તારાર્વવેકેન,
અત્યન્તર્વર્વક્તયોધયમયધર્મિણોર્મિથ્યાજ્ઞાનર્નર્મ ત્તઃસત્યાન ૃતે ર્મથુર્નકૃત્ય, “અહર્મદમ્ “, “મમેદમ્
“ ઈર્ત નૈસચગિકોડયાં લોકવ્યવહાર: I
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
છે શાંકા : તો પછી એ પ્રશ્ન થઈ શકે કે- ર્મથ્યાજ્ઞાનને અધ્યાસનુાં ર્નર્મત્ત ર્સદ્ધ કરતાાં પણ,
પ ૂવોક્ત ભાષ્યથી એ તો જ્ઞાત નથી થત ુાં કે – અધ્યાસ એ વ્યહવારનુાં ર્નર્મત્ત છે ?
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
શારીરકમીમાાંસાભાષ્ય
(શ ૂન્ય --અધ્યાસ ) ** ૬ ** અન્ય જનો તો, જેમાાં જેનો અધ્યાસ છે , તેમાાં ર્વરુદ્ધ
ધમયત્વની કલ્પનાને “અધ્યાસ “ કહે છે .
પરમ જ્યોર્ત
જ્ઞાન કામ કરે છે , “ઈદમ્ “ ‘ આ ‘અંશ આંખથી પ્રત્યક્ષજ્ઞાન અને “રજતમ્ “‘ ચાાંદી ‘ ર્વ.નુાં
સ્મ ૃર્તજ્ઞાન, આ બાંને જ્ઞાન પ્રતીત થાય છે , તેથી સત્ય છે . તેમજ ‘આ ‘ અને ‘ચાાંદીછે ‘ એ બાંને
પણ સત્ય છે પરાં ત ુ, નેત્રદોષથી બાંને જ્ઞાનો અને બાંને ર્વષયોનાાં ભેદનુાં ગ્રહણ ન થવાને કારણે
પરાં ત,ુ ‘આ ચાાંદી નથી .‘ આ જ્ઞાનથી ભેદનાાં અગ્રહણ નૈર્મર્ત્તક ભ્રાાંર્ત સમયે બાંને જ્ઞાનો
અને બાંને ર્વષયોનો જે અભેદ વ્યહવાર થાય છે , તે ‘આ ચાાંદી નથી. એ જ્ઞાનથી બાર્ધત થઈ
જાય છે , અને તેથી પ ૂવે થયેલ ુાં અજ્ઞાન ‘આ ચાાંદી છે ‘–તે ભ્રમ રૂપ હત–એવુ
ુાં ાં પછીથી અનુભવાય
છે .
સાાંખ્ય અને ર્મમાાંસક મતથી આવો વ્યહવાર જ ભ્રમ રૂપ છે અને યથાથય જ્ઞાનથી તે બાર્ધત
થાય છે . એઓનાાં મતે કોઈ પણ જ્ઞાન ર્મથ્યા નથી, પણ તે સત્ય છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
અર્વષય હોવાાં છતાાં, પણ અસ્મત્ પ્રત્યય (હુ ાં –એવાાં જ્ઞાન)નાાં ર્વષય સમાન, વસ્ત ુતઃ “બ્રહ્મ
અધ્યાસ)ને કારણે જ જીવ-ભાવને પ્રાપ્ત થઈ જીવાત્મા સ્વરૂપે પ્રતીત થાય છે .આમ, વસ્ત ુતઃ
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
સમાધાન :-જેવી રીતે આકાશ અને તેનાાં ભુરાપણાનો ગુણ બાંનેમાાં પરસ્પર કોઈ સાદૃશ્ય
ન હોવાાં છતાાં, પણ “ આકાશ ભ ૂરાંુ છે “ એવો અધ્યાસ સવયનાાં અનુભવથી ર્સદ્ધ જ છે . તેવી રીતે
આત્મા અને અનાત્મામાાં અધ્યાસ ર્વશે સમજવુ.ાં આ રીતે પ્રત્યગાત્મા-(ચચદાત્મા કે અંતરાત્મા
)માાં મન બુદ્વદ્ધ આરદ અનાત્માનો અધ્યાસ ર્સદ્ધ થવામાાં કોઈ ર્વરોધ થતો નથી.
ઉત્તર:-એને માટે આગળનુાં ભાષ્ય પ્રવ ૃત્ત થાય છે . કારણકે આત્મામાાં અનાત્માનાાં અધ્યાસ
સ્વરૂપ “ અર્વદ્યા સવય અનથોનુાં મ ૂળ છે – શ્રુર્ત, સ્મ ૃર્ત તથા પુરાણ ર્વ. શાસ્ત્રોમાાં પ્રર્સદ્ધ છે . તેનો
નાશ કરવાને માટે સમગ્ર વેદાન્તશાસ્ત્ર પ્રવ ૃત્ત થયેલ ુાં છે .ઉદાહૃત ચાાંદી અને સપયનો ભ્રમ ર્વ.
અધ્યાસ થવા છતાાં, તે સવય અનથોનુાં સાધન નથી, તેથી આચાયય શાંકરે સાધરણ રૂપથી અધ્યાસ
ન કહીને, આત્મામાાં અનાત્માનો અધ્યાસનુાં જ ર્વશેષ રૂપથી ર્વશ્લેષણ કયુું છે .
ભાષ્યકાર આચાયય શાંકરે “એવાંલક્ષણમધ્યIસમ્ “ પદોમાાં “એવમ્ “ શબ્દથી આત્મામાાં
અનાત્માનાાં અધ્યાસને (અર્વદ્યાને ) સવય અનથોનુાં સાધન કહ્ુાં છે . પ્રત્યગાત્મામાાં અનાત્માનો
અધ્યાસ જ સવય અનથોનુાં સાધન છે , તેથી આત્મામાાં અનાત્માનો અધ્યાસ જ “ અર્વદ્યા “ છે
અને આત્મામાાં અનાત્માનો અધ્યાસરૂપ અર્વદ્યાનુાં સ્વરૂપ અર્વજ્ઞાત રહેતાાં, તેનો ઉચ્છે દ નહીં
કરી શકાય. તેથી, આત્મામાાં અનાત્માનો અધ્યાસનુાં સ્વરૂપ અવશ્ય અવગત (જ્ઞાત ) કરવુાં
જોઈએ.
ઉત્તર:- છે કે- ભ ૂખ, તરસ ર્વ.થી રરહત પ્રત્યાગાત્મમાાં, તેનાાંથી યુક્ત મન આરદ અંતઃકરણ
રૂપ રરહત વસ્ત ુનો આરોપ ( અધ્યાસ ) કરીને, આ અર્વદ્યા તે દુઃખરરહત આત્માને દુઃખમય કરી
દે છે . આ જ કારણથી આ અર્વદ્યાને સવય અનથોનુાં સાધન કહેવાય છે .
તાત્પયય એ છે કે આત્માનો ધમય આનાંદ, ર્વભુત્વ ર્વ. તથા મન, બુદ્વદ્ધ ર્વ. અંતઃકરણના ધમો
શોક, સુખ, દુઃખ, ભ ૂખ, તરસ ર્વ., પ ૂવોક્ત આત્મધમોથી આક્રાાંત આત્મામાાં, પ ૂવોક્ત
અંતઃકરણધમોથી આક્રાાંત મન, બુદ્વદ્ધ આરદ અંતઃકરણનો અધ્યાસ થતાાં, અનાત્મા મન, બુદ્વદ્ધ,
ફસાઈ જાય છે . તેથી આત્મામાાં અનાત્માનો અધ્યાસ (અર્વદ્યા ) સવય અનથય-સમ ૂહનુાં મ ૂળ છે ,
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
પ્રત્યગાત્મા રૂપ પોતાને બુદ્વદ્ધ અને તેની વ ૃર્ત્તઓનો સાક્ષી જાણીને , “હુ ાં તે જ છાં “ એવી
સમીચીન વ ૃર્ત્તથી, દે હારદ અનાત્મવસ્ત ુઓમાાં વસ્ત ુઓમાાં ફેલાયેલી આત્મબુદ્વદ્ધનો સવયથા ત્યાગ
કરવો જોઈએ.
લોકવાસના (કીર્તિ ર્વ. ), દે હવાસના (આ દે હારદમાાં -મમત્વ (આ મારાંુ, મારો ર્વ.)),
શાસ્ત્રવાસના (વેદ આરદ શાસ્ત્રોમાાં અર્ત આસસ્ક્ત ) ર્વ. ત્રણેને છોડીને, આત્મામાાં થયેલ
સાંસારનાાં અધ્યાસનો ત્યાગ કરવો. એ ત્રણે વાસનાઓથી જીવને ઠીક-ઠીક જ્ઞાન (યથાથયજ્ઞાન )
નથી થત.ુાં સાંસારરૂપી જેલથી મુક્ત થવાની ઈચ્છાવાળા પુરુષને માટે, બ્રહ્મ (પરમાત્મા)જ્ઞાની
પુરુષે આ પ્રબળ વાસનાત્રયને પગમાાં પડેલી લોખાંડની બેડી જેવી કહેલી છે .
જે પુરુષ દે હાત્મબુદ્વદ્ધથી (દે હને જ આત્મા માનવાવાળી બુદ્વદ્ધથી ) સ્સ્થત છે , તે જ
કામનાઓવાળો હોય છે . જેનો દે હથી સાંબધ
ાં નથી, તે ર્વલક્ષણ આત્મા કે વી રીતે સકામ થઈ શકે
છે ? તેથી, ભેદ-આસસ્ક્તને કારણે ર્વષય-ચચિંતનમાાં લાગી રહેવ ુાં જ સાંસાર બાંધનનુાં મુખ્ય કારણ
છે . કાયયનાાં વધતાાં તેનાાં વાસનારૂપ-બીજની પણ વ ૃદ્વદ્ધ થાય છે અને કાયયનો નાશ થતાાં બીજરૂપ
વાસના પણ નષ્ટ થાય છે .તેથી કાયયનો નાશ કરવો જોઈએ. અહી કાયયથી કમયમાાં અહાંબદ્વુ દ્ધ એટલે
કે ”હુ ાં કતાય છાં “ અને “આ મારાંુ કમય છે “ એવી બુદ્વદ્ધ - અચભપ્રેત છે . કમયનો નાશ કે કમયનો ત્યાગ
અચભપ્રેત નથી. તેથી, ર્વષયોનુાં ચચિંતન,, વાસના અને કાયયમાાં અહમ્-બુદ્વદ્ધ –આ ત્રણેનાાં ક્ષય
(નાશ )નો ઉપાય સવય અવસ્થામાાં, સવયત્ર અને સવયને બ્રહ્મ (પરમાત્મા)માત્ર જોવાાં તે છે .
આ બ્રહ્મ (પરમાત્મા)મય વાસનાનાાં દૃઢ થતાાં, એ ત્રણેનો બાધ થાય છે . રક્રયાઓ(કમયમાાં
અહાંબદ્વુ દ્ધ ) નો નાશ થતાાં, ચચિંતાઓનો નાશ થાય છે . ચચિંતાઓનો નાશથી વાસનાઓનો ક્ષય
થાય છે , આ વાસનાક્ષયને જ આગળ કહ્ુાં તેમ – “ જીવનમુસ્ક્ત “ કહેલી છે .
અધ્યાસને વધુ સમજવા માટે અનાત્મબુદ્વદ્ધ-તત્ત્વને સમજવુાં જરૂરી છે . બુદ્વદ્ધનો ધમય જ
મ ૂળતત્ત્વ પ્રર્ત પક્ષપાતી છે . જે પ્રમાણે અર્વદ્યા-કે અધ્યાસ અનારદ કાળથી ર્નરાં તર અર્વદ્યાની
સ ૃષ્ષ્ટ ઉત્પિ કરે છે , તે પ્રમાણે ર્વદ્યાનો પણ એવો સ્વભાવ છે કે – તે અર્વદ્યા અને અર્વદ્યાના
સાધન – સાંસ્કારનો ર્વનાશ કરે છે . શ્રવણ, મનન અને ર્નરદધ્યાસન ( તેલધારાવત્ આત્મચચિંતન
) ર્વ. દ્વારા ર્વદ્યા ઉત્પિ થતાાં, તે અર્વદ્યા અને તેનાાં સાંસ્કાર બાંનેનો ર્વનાશ કરે છે . આનાથી
જેમ જેમ ર્વદ્યા દૃઢ થતી જશે, તેમ તેમ અર્વદ્યા સરહત સાંસ્કારનો પણ લય થતો જશે. અથાયત ્
એ માનવુાં પડે કે – અર્વદ્યાનો ર્વનાશ થતાાં, તેની પુનઃ ઉત્પર્ત્તની આશાંકા વ્યથય છે .
બુદ્વદ્ધ ધ્યાન, ચચિંતન, ર્નરદધ્યાસન દ્વારા યથાથય કે અયથાથય તત્ત્વ કે વસ્ત ુઓનો સાક્ષાત્કાર
કરે છે , પરાં ત ુ ધ્યેય વસ્ત ુ જો યથાથય હોય, તો તેને મેળવવા માટે સમથય બને છે . અને એ
માગયમાાં તેની પ્રવીણતા દૃષ્ટ થાય છે . અયથાથય ધ્યેય વસ્ત ુનાાં ધ્યાનમાાં પુરુષનો જેટલો પ્રયત્ન
આવશ્યક છે , તેનાાં જેટલો યથાથય વસ્ત ુનાાં ધ્યાનમાાં આવશ્યક નથી. આથી, બુદ્વદ્ધ યથાથય તત્ત્વ
કે વસ્ત ુનાાં ધ્યાનમાાં જ પક્ષપાત કરે છે , અયથાથય વસ્ત ુનાાં ધ્યાનમાાં જ પક્ષપાત નથી કરતી.
ધ્યાન દ્વારા યથાથય ર્વષયનાાં સાક્ષાત્કારને વસ્ત ુ આધારરત (વસ્ત ુ-તાંત્ર ) કહી શકાય.
અયથાવયસ્ત ુનો ધ્યાનથી સાક્ષાત્કારને માત્ર ભાવનાનુાં ફળ કે પુરુષ આધારરત (પુરુષ-તાંત્ર ) કહી
શકાય.
વેદાાંતમાાં સ્વયાંપ્રકાશ અદ્વૈતતત્ત્વ આત્મા યથાથય છે કે વાસ્તર્વક (સત્ય ) તત્ત્વ છે . અતઃ
તેનાાં સાક્ષાત્કારને માટે બુદ્વદ્ધને અર્ધક પ્રયત્ન નથી કરવો પડતો. અને તેથી વેદાાંત સહજ માગય
છે .
આત્મામાાં અનાત્માના અધ્યાસ, તેમજ અર્વદ્યાનુાં અવલાંબન કરીને, એ જ કારણે જીવ અને
જગતનાાં સવય પ્રમાણ, પ્રમેય વ્યહવાર પ્રવર્તત
િ થયેલાાં છે .લૌરકક, વૈરદક, ર્વર્ધશાસ્ત્ર ર્નષેધશાસ્ત્ર
( પ ૂવયમીમાાંસા-દશયનશાસ્ત્ર કે જૈર્મનીસ ૂત્ર ) અથવા તત્ત્વજ્ઞાનપ્રદ મોક્ષશાસ્ત્ર ( વેદાન્ત-દશયનશાસ્ત્ર
કે બ્રહ્મસ ૂત્ર કે ઉત્તરમીમાાંસા ) પણ, અર્વદ્યાનુાં અવલાંબન કરીને આત્મામાાં અનાત્માનો અધ્યાસ
આશ્રયનો કરીને પ્રવ ૃત્ત થાય છે .જેનો અધ્યાસ (ર્મથ્યાજ્ઞાન, અજ્ઞાન, કે અર્વદ્યા ) ર્નવ ૃત્ત થઈ
ગયો છે , તેને માટે તો પ્રમાણ નથી, પ્રમેય વ્યહવાર નથી, લૌરકક, વૈરદક, ર્વર્ધશાસ્ત્ર કે
ર્નષેધશાસ્ત્ર પણ નથી અને બન્ધ કે મુસ્ક્ત (મોક્ષ ) નથી, તેન ુાં સાધન પણ નથી.
“યત્ર વેદા અવેદા: ભવસ્ન્ત“(જ્યાાં વેદો પણ, વેદો રહેતાાં નથી)
ન ર્વરોધો ન ચોત્પર્ત્તનયબન્ધો ન ચ શાસનામ્ I
ુ ા ન મુસ્ક્તશ્ચ ઈત્યેષા પરમાથયતા II
ન મુમક્ષ
(બ્રહ્મચબિંદુ.ઉપ.૧૦ )
કૃષ્ણ યજુવેદીય બ્રહ્મચબિંદુ ઉપર્નષદ કહે છે કે – ન સાંહાર છે , ન સ ૃષ્ષ્ટ, ન બાંધન છે અને ન
તો તેનાાંથી છૂટવાનો (શાસ્ત્ર દ્વારા ) ઉપદે શ, ન મુસ્ક્તની ઈચ્છા છે , ન મુસ્ક્ત છે . એવો ર્નશ્ચય
થવો તે જ પરમાથય બોધ (યથાથય જ્ઞાન ) છે .
અર્વદ્યા(અધ્યાસ)નુાં આ સ્વરૂપ અવગત કરીને (જાણીને ), બ્રહ્મર્વદ્યા (વેદાન્ત શાસ્ત્ર કે
બ્રહ્મસ ૂત્ર ) ની સહાયતાથી આ અક્ષરબ્રહ્મ પદને મેળવી શકાય છે , એવુાં ભાષ્યકાર આચાયય શાંકરે
આ બ્રહ્મસ ૂત્ર ભાષ્યમાાં કહ્ુાં છે અને તે માટે જ વ્યખ્યાકારે પણ ર્વશેષ પ્રયત્નપ ૂવયક આ સવય
આપની સમક્ષ બ્રહ્મર્વદ્યા, વેદાન્ત શાસ્ત્ર કે બ્રહ્મસ ૂત્ર ગ્રાંથને મુકેલ છે .
અર્વદ્યાનુાં કાયય અધ્યાસ છે , તેથી અધ્યાસને અર્વદ્યા કહેલી છે . ફલતઃ અર્વદ્યા, એ
અધ્યાસનુાં કારણ હોવાથી, કાયયરૂપ અધ્યાસ, તેનાાં કારણરૂપ અર્વદ્યાના નામથી કહેવાય છે .
તેમજ તે સાથે બીજુ ાં કારણ એ પણ છે કે – અધ્યાસ એ ર્વદ્યાનાાં દ્વારા નીવર્તિત (ર્નવારણ
કરાય ) છે . તેથી પણ
“અધ્યાસને અર્વદ્યા કહેવાય છે .” તેથી, અર્વદ્યાનો અથય ર્વદ્યાનો અભાવ નથી, પણ
ર્વદ્યાથી નાશ થવાવાળુાં જ્ઞાનર્વશેષ છે .
અહીં એ જાણવુાં જરૂરી છે કે – આ જીવાત્માનાાં ત્રણ શરીર છે – પ્રથમ બહાર સવય લોકો
દ્વારા દે ખાત ુાં ‘સ્થ ૂળ શરીર ’, બીજુ ાં ‘સ ૂક્ષ્મ શરીર ‘ અને ત્રીજુ ાં ‘કારણ શરીર’. તથા તેની અવસ્થા
ત્રણ છે – પ્રથમ ‘જાગૃત-અવસ્થા, બીજી ‘સ્વપ્ન અવસ્થા ‘ અને ત્રીજી ‘સુષપ્ુ પ્ત – અવસ્થા ‘
આ ઉપરોક્ત અર્વદ્યાના બે પ્રકાર છે – એક –કારણ સ્વરૂપ અને બીજી – કાયય સ્વરૂપ. હવે,
આ પ્રથમ ‘‘કારણ સ્વરૂપ “ અર્વદ્યા એ ર્નદ્રાનાાં સુષપ્ુ પ્તકાળમાાં લચક્ષત થાય છે . તે સત્ત્વ, રજસ,
તમસ – એ ત્રણે ગુણોવાળી છે , તેને “અવ્યક્ત “ પણ વેદ, ભગવદ્ગીતા, ઉપર્નષદોમાાં કહેલી છે .
અને આ જીવાત્માનુાં “કારણ શરીર “ છે એ સુષપ્ુ પ્તકાળમાાં અચભવ્યક્ત થાય છે અને સાંપ ૂણય
ઈષ્ન્દ્રયોની જ્ઞાનાકાર બુદ્વદ્ધવ ૃર્ત્તઓ અહી લીન થઈ જાય છે . જ્યાાં સવય પ્રકારનાાં જ્ઞાનો (પ્રમાઓ )
શાાંત થઈ જાય છે અને બુદ્વદ્ધ તેનાાં બીજરૂપથી સ્સ્થર થઈ જાય છે . તે સુષપ્ુ પ્તની પ્રતીર્તનો
અનુભવ – “હુ ાં સુખપ ૂવયક સુતો હતો, મને કાંઈ ખબર નથી (હુ ાં કાંઈ જાણતો નથી ) “- એવી
લોકપ્રર્સદ્ધ ઉકર્તથી થાય છે .
તેમાાં બીજી “કાયય સ્વરૂપ “ અર્વદ્યા જાગૃત અવસ્થામાાં પ્રતીત થાય છે . પાંચીકરણ
પ્રરક્રયાથી પાંચીકૃત સ્થ ૂળ ભ ૂતોથી પ ૂવયજન્મ કમાયનસ
ુ ાર ઉત્પિ શરીર જીવાત્માનુાં સ્થ ૂળ
ભોગાયતાન (કમોનો ભોગને માટે આશ્રય રૂપ) છે , આની પ્રતીર્ત “જાગૃતઅવસ્થા “ છે , કે જેમાાં
સ્થ ૂળ પદાથોનો અનુભવ થાય છે . જાગૃત અવસ્થામાાં આ સ્થ ૂળદે હની પ્રધાનતા હોય છે .
આ કાયય સ્વરૂપ અર્વદ્યા સ્વપ્નાવસ્થામાાં પણ દૃષ્ટ થાય છે , ‘સ ૂક્ષ્મશરીર કે ચલિંગશરીર ‘
અપાંચીકૃત ભ ૂતોથી ઉત્પિ થયેલ ુાં છે . તે વાસનાયુક્ત થઈને કમયફળોનાાં અનુભવ કરાવવાવાળુાં
અને સ્વરૂપજ્ઞાન ન હોવાથી, આ જીવાત્માની અનારદ ઉપાર્ધ છે .‘’સ્વપ્ન-અવસ્થા“તેની
અચભવ્યસ્ક્તની અવસ્થા છે
બુદ્વદ્ધ જયારે સ્વપ્નમાાં પોતે જ અવશેષ (બાકી ) રહેલી જણાય છે , જ્યાાં આ સ્વયાંપ્રકાશ
પરાત્મા શુદ્ધ ચેતન જ ચભિ ચભિ પદાથોનાાં રૂપે જણાય છે , તે બુદ્વદ્ધ જાગ્રતકાલીન જુદા જુદા
પ્રકારની વાસનાઓથી કતાય, ભોક્તા ર્વ. ભાવોને પ્રાપ્ત થઈ, સ્વયાં જ પ્રતીત થવા લાગે છે .
બુદ્વદ્ધ જેની ઉપાર્ધ છે , તેવો તે સવય સાક્ષી આત્મા, તે બુદ્વદ્ધનાાં કરે લાાં કમોથી જરા પણ ચલપ્ત
થતો નથી , ભાષ્યકાર આચાયય શાંકરે ભાષ્યમાાં કહ્ુાં છે કે – “યત્ર યદધ્યાસ:, તત્કૃતેન દોષેણ
ગુણેન વાડણુમાત્રેણાર્પ સ ન સાંબધ્યતે “ (જેનો જેમાાં અધ્યાસ થાય છે , તેનાાં વડે થયેલાાં દોષ
અથવા ગુણની સાથે તે અણુમાત્ર પણ સાંબર્ાં ધત નથી થતો.) તે ઉપરોક્ત અથયમાાં ઘટાવવુાં
જોઈએ.
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્
શારીરકમીમાાંસાભાષ્ય
II અધ્યાસ-પ્રમાણ-ભાષ્યમ્ II
** ૧૪ ** - પ ૂવયપક્ષ :- તો પછી અર્વદ્યા યુક્ત પ્રમાતા (જ્ઞાતા કે અજ્ઞાન યુક્ત
ચચદાત્મા ) પ્રત્યક્ષ આરદ પ્રમાણ અને શાસ્ત્રો અજ્ઞાનીનો ર્વષય કે વી રીતે થઈ શકે?
પરમ જ્યોર્ત
** ૧૪ ** પ ૂવયપક્ષ :- આની આગળની વ્યાખ્યા પ્રમાણે સાક્ષી-ભાસ્ય (સાક્ષી ચચદાત્માથી
જોવાયેલ ) અપરોક્ષ (પ્રત્યક્ષ ) અર્વદ્યા (અધ્યાસ ), પ્રમાતા ર્વ.નાાં ર્વર્ધ (જેમ કે- યજેત –યજ્ઞ
કરો ), પ્રર્તષેધ (જેમ કે- ન સુરા ર્પબેત - મરદરા પીવી નહીં ) બોધક ઋગ્વેદ આરદ
કમયશાસ્ત્રનાાં, તથા ર્વર્ધ પ્રર્તષેધથી રરહત મોક્ષશાસ્ત્ર – જીવ-બ્રહ્મ-ઐક્ય –બોધક ઉપર્નષદ આરદ
શાસ્ત્રનાાં - હેત ુ છે .
આ પ્રમાણો ત્રણ પ્રકારનાાં પ્રત્યક્ષ આરદ વ્યવહારનુાં કારણ હોવાથી, અધ્યાસ પ્રત્યક્ષ ર્સદ્ધ
જ છે , તો પણ પ્રમાણ અને શાસ્રોના પ્રામાણ્યનાાં ર્વષયે “કથમ્ પુન: “ –કે વી રીતે- ર્વ.ભાષ્યથી
પુવયપક્ષીનાાં અચભપ્રાય કે જજજ્ઞાસાનાાં ઉલ્લેખ કરે લો છે .
પ્રમા (જ્ઞાન )નો આશ્રય અથવા કતાય ‘પ્રમાતા ‘ કહેવાય છે . અબાર્ધત અંતઃકરણની વ ૃર્ત્તને
‘પ્રમાણ ‘ કહે છે . પરાં ત ુ, વ ૃર્ત્તઓ અનાત્મારૂપથી જડ હોવાથી, ઘટ, પટ ર્વ. પદાથોને પ્રકાર્શત
નહીં કરી શકે, તેથી, અંતઃકરણની વ ૃર્ત્તમાાં પ્રર્તચબિંચબત ચૈતન્ય જ ઘટ ર્વ. પદાથોનો પ્રકાશક છે
અને તેને ‘પ્રમા ‘ કહે છે .
અર્વદ્યાના પરરચય પ્રસાંગે ભાષ્યકાર આચાયય શાંકરે પ્રમાણ-પ્રમેય વ્યવહાર, ર્વર્ધ-ર્નષેધ
શાસ્ત્ર (પ ૂવય મીમાાંસા ) તથા મોક્ષ શાસ્ત્ર (વેદાન્ત કે બ્રહ્મસ ૂત્ર કે ઉત્તર મીમાાંસા ) આરદ સવય
અર્વદ્યા ર્વષયક છે . જેને અર્વદ્યા કે અજ્ઞાન છે , તેને માટે જ આ સવય શાસ્ત્રો છે . ફલતઃ જેને
અર્વદ્યા કે અજ્ઞાન નથી, તેને માટે શાસ્ત્રો નથી. બ્રહ્મ(પરમાત્મા)જ્ઞાની માટે ર્વર્ધ નથી, ર્નષેધ
પણ નથી અને વેદ આરદ શાસ્ત્રો પણ નથી.
આને સમજવા માટે “અર્વદ્યાવત્-ર્વષય “ શબ્દનો અથય સમજવો જોઈએ. અર્વદ્યાવત્
એટલે કે અર્વદ્યાવાન અથાયત-્ ‘હુ ાં ‘ એવો અધ્યાસયુક્ત આત્મા – પ્રમાતા કે પ્રમાણ કતાય છે .
પ્રમાાંતાનો આશ્રય એ ‘ અર્વદ્યાવત્-ર્વષય ‘ છે , અર્વદ્યાથી જે યુક્ત છે , તે ‘અર્વદ્યાવત્ ‘ છે
અને અર્વદ્યાવત્ નો ર્વષય એ ‘ અર્વદ્યાવત્-ર્વષય ‘ છે , - આ અથય એનો નથી. અથવા તો
“અર્વદ્યાયુક્ત ર્વષય (કે જ્ઞેય ) જેનો થાય છે તે - ‘અર્વદ્યાવત્-ર્વષય ‘ – આ પણ અથય એનો
થતો નથી. પરાં ત ુ , ખરો અથય એ થાય છે કે – “ અર્વદ્યાયુક્ત પ્રમાતા, જેનો ર્વષય અથાયત ્
આશ્રય થાય છે – તે ‘અર્વદ્યાવત્-ર્વષય ‘ છે .
સર્ત શબ્દારદર્વજ્ઞાને પ્રર્તકૂલે જાતે તતો ર્નવતયન્તે, અનુકૂલે ચ પ્રવતયન્તે, યથા દાંડોદ્યતકરમ્
પુરુષમચભમુખમુપલભ્ય માાં હન્ત ુમયર્મચ્શતીર્ત પલાયુતમારભન્તે,
હરરતત ૃણપ ૂણયપાચણમુપલભ્યમ્ તાં પ્રત્યચભમુખી ભવસ્ન્ત ; એવાં પુરૂષાડર્પ વ્યુત્પિચચત્તાઃ
ક્રૂરદ્રષ્ષ્ટનાક્રોશતઃ ---ખડગોદ્યત્કરાન્બલવત ઉપલભ્ય તતો ર્નવતયન્તે, તાદ્વદ્વપરરતાન્પ્રર્ત
પ્રવતયન્તે, અત: સમાન પશ્વારદચભ: પુરૂષાણામ્ પ્રમાણપ્રમેયવ્યવહાર: I પશ્વારદનાાં ચ
પ્રસીદ્ધોડર્વવેકપુર:સર: પ્રત્યક્ષારદ વ્યવહાર: I તત્સમાન્યદશયનાત્ વ્યુત્પર્ત્તમતામર્પ પુરુષાણામ્
પ્રત્યક્ષારદ વ્યવહારસ્તત્કાલ: સમાન ઈર્ત ર્નશ્ચીયતે I
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
** ૧૬ ** જેને શરીર, ઇષ્ન્દ્રય ર્વ. અનાત્મરૂપથી આત્મા ચભિ છે – એવુાં પરોક્ષ જ્ઞાન છે ,
તેવાાં ર્વવેકીઓને પણ વ્યવહારકાળમાાં પશુઓની અપેક્ષાએ ર્વશેષતા નથી. તેઓ પણ પશુ
ર્વ.નાાં જેમ જ અધ્યાસવાન થાય છે .તેથી, તેમનો વ્યવહાર પણ અધ્યાસનુાં કાયય છે .
શાંકા:- પશુ ર્વ. બોલી નથી શકતાાં કે - “આ મારી પ્રવ ૃર્ત્ત અધ્યાસને આધીન છે “ , બીજાને
પણ તેની જાણ થતી નથી.તેથી, અધ્યાસરૂપ દૃષ્ટાાંત સાધ્ય રરહત હોવાથી બરોબર નથી.
સમાધાન :- પશુઓને આત્મા અને અનાત્માનુાં માત્ર જ્ઞાન છે , પણ ર્વવેક નથી. કારણકે
તેને કોઈ ઉપદે શ નહીં કરી શકે . ર્વવેક ર્વના પણ પશુ ર્વ.માાં વ્યવહાર જોવામાાં આવે છે .
આથી, જ્ઞાનની સામગ્રી હોતાાં, વ્યવહાર આધ્યાર્સક છે , એ પ્રર્સદ્ધ જ છે . તેથી, પશુ રૂપ દૃષ્ટાાંત
અધ્યાસરૂપ સાધ્ય ર્વનાનુાં નથી. પશુ ર્વ.નાાં વ્યવહારનુાં સાદૃશ્ય હોવાથી, ર્વવેકીઓનો વ્યવહાર
સમાન પણે આધ્યાર્સક છે . અધ્યાસ હોય, તો જ વ્યવહાર ર્સદ્ધ થાય છે , અધ્યાસ નહી હોય, તો
વ્યવહાર ર્સદ્ધ થતો નથી, તેથી, વ્યવહાર પણ અધ્યાસનુાં કાયય છે . આ પ્રમાણે વ્યવહારરૂપ
હેત ુથી ર્વવેકીઓનો પણ દે હ આરદ અનાત્માઓમાાં અહાં, મમ (હ,ુ ાં મારાંુ ) ર્વ. અચભમાન હોય છે ,
એ ર્સદ્ધ થાય છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્
શારીરકમીમાાંસાભાષ્ય
પરમ જ્યોર્ત
** ૧૭ ** શાંકા : - આ લોક પ્રર્સદ્ધ વ્યવહાર ભલે અધ્યાસમ ૂલક હોય, પરાં ત ુ શાસ્ત્રીય
વ્યવહાર તો અધ્યાસમ ૂલક નથી કારણ કે દે હ ર્વ. થી ચભિ આત્માનુાં જ્ઞાન તેમાાં અપેચક્ષત છે ,
નહીં તો શાસ્ત્રીય કમય ર્વ. કોઈ પણ વૈરદક વ્યવહાર ર્સદ્ધ નહીં થાય , તેન ુાં શુ?ાં
--જે પુરુષે જન્માન્તરમાાં જ શ્રદ્ધા અને ભસ્ક્તપુરઃસર વેદર્વરહત કમો કરીને, ઈશ્વરને
સાંતોષ્યા હોય, તેને તે દ્વારા ઈશ્વરની કૃપાનો મરહમા પ્રાપ્ત થયો હોય અને તેથી આ જન્મમાાં
ર્નત્ય-અર્નત્ય વસ્ત ુનો ર્વવેક, તીવ્ર વૈરાગ્ય તથા સાંન્યાસ ર્વ. સાધનોનો યોગ થાય છે . આવાાં
સાધનસાંપિ દ્વદ્વજવણય પુરુષને વેદાન્ત-શ્રવણનો મુખ્ય અર્ધકારી તરીકે સજ્જનોએ માનેલો છે .
એવાાં શુદ્ધબુદ્વદ્ધવાળા મનુષ્યને, આ લોકમાાં કોઈ જ્ઞાની ગુરુ, અધ્યારોપ-અપવાદનાાં ક્રમને
અનુસરીને (“અધ્યારોપ અપવાદાભ્યામ્ ર્નષ્પ્રપાંચ: પ્રપાંચ્યતે “–અધ્યારોપ અને અપવાદથી
ર્નષ્પ્રપાંચ બ્રહ્મ (પરમાત્મા ) વેદ આરદ શાસ્ત્રો દ્વારા ર્વસ્તારથી કહેવાય છે ) “તત્ત્વમર્સ “ (તે
ત ુાં છે ) ર્વ. મહાવાક્યોનો અથય સમજાવા માાંડે કે ત ુરત જ તે ર્નત્ય, આનાંદસ્વરૂપ, અદ્વદ્વતીય,
ઉપમારરહત, ર્નમયળ અને સવયશ્રેષ્ઠ જે એક જ તત્ત્વ છે .”તે જ બ્રહ્મ હુ ાં છાં “ (તદ્ બ્રહ્મ અહાં
અસ્સ્મ ) આવી પરમ અખાંડાકાર વ ૃર્ત્ત તે મનુષ્યમાાં પ્રગટે છે .
એ અખાંડાકાર વ ૃર્ત્ત પ્રથમ તો ચચદાભાસથી યુક્ત હોય છે અને આત્માથી અચભિ કે વળ
પરબ્રહ્મ (પરમાત્મા )ને ર્વષયરૂપ કરીને જન્મેલી હોય છે , પછી ધીરે ધીરે એ વ ૃર્ત્ત, આવરણ રૂપ
લક્ષણવાળા અને તેમાાં રહેલાાં અજ્ઞાનને દૂ ર કરે છે . તે પછી એ વ ૃર્ત્તથી અજ્ઞાન જયારે દૂ ર થાય
છે , ત્યારે તેની સાથે અજ્ઞાન(અર્વદ્યા )નુાં કાયય –અધ્યાસ પણ દૂ ર થઈ જાય છે . અજ્ઞાન(અર્વદ્યા
)નો નાશ થતાાં, તેનાાં કાયયરૂપે આધ્યાર્સક જીવવ ૃર્ત્ત પણ નાશ પામે છે . ચૈતન્યના આભાસરૂપ
(જીવાત્મા ), જ્યાાં સુધી વ ૃર્ત્તરૂપે રહેલ ુાં હોય, ત્યાાં સુધી તે સ્વયાંપ્રકાશ પરબ્રહ્મ (પરમાત્મા )ને
પ્રકાર્શત કરવા સમથય થત ુાં નથી. ચચદાભાસ યુક્ત જીવ, ચૈતન્ય પરબ્રહ્મ (પરમાત્મા )નાાં તેજથી
અચભભ ૂત થઈ સદ્દબ્રહ્મમાાં લીન થઈ જાય છે . અને એ ઉપાર્ધરરહત થવાથી કે વળમાત્ર ચબિંબરૂપ
પરબ્રહ્મ (પરમાત્મા ) જ તે થઈને રહે છે . જીવચૈતન્ય પણ ઉપાર્ધના નષ્ટ થવાથી ચબિંબરૂપ
પરબ્રહ્મ (પરમાત્મા )સ્વરૂપે સ્સ્થત થાય છે . ચચદાભાસ – જીવચૈતન્ય પોતાનાાં તેજથી, ઘડો
ર્વ.બીજા પદાથોને કરે છે , તેમ સ્વયાંજ્યોર્ત સ્વરૂપ પરબ્રહ્મ (પરમાત્મા )નેપ્રકાર્શત નથી કરી
શકત.ુાં આમ, પરબ્રહ્મ ( પરમાત્મા )સ્વરૂપે જીવની સ્સ્થર્ત એજ “ મુસ્ક્ત “ છે .
“મુસ્ક્તરહિત્વાડન્યથારૂપાં સ્વરૂપેણ વ્યવસ્સ્થર્ત: “ (શ્રીમદ્ ભાગવત. ૨/૧૦/૬ )
(અજ્ઞાન (અર્વદ્યા ) કપ્લ્પત કતત્ૃય વ, ભોક્ત ૃત્વ ર્વ. અનાત્મભાવનો પરરત્યાગ કરીને, પોતાનાાં
વાસ્તર્વક – યથાથય સ્વરૂપ પરબ્રહ્મ (પરમાત્મા )માાં સ્સ્થત થવુાં જ “ મુસ્ક્ત “ છે .)
તેથી બ્રહ્મ સ ૂક્ષ્મ બુદ્વદ્ધથી જ જાણવા યોગ્ય છે . જેની બુદ્વદ્ધમાાં માંદતા હોય છે , તેમને મનન
ર્વ. ર્વના માત્ર શ્રુર્તઓ (વેદો )નાાં આશ્રયથી જ અખાંડાકાર વ ૃર્ત્ત (ર્નરદધ્યાસન ) થતી નથી
એટલા માટે ર્નરાં તર તત્પર (પરમાત્મા પરાયણ ) થઈ પ્રથમ તો શ્રવણ, મનન અને
ર્નરદધ્યાસન કરવુાં જોઈએ. જેથી બુદ્વદ્ધમાાં સ ૂક્ષ્મપણુાં પ્રાપ્ત થાય, તે પછી તેમાાં તત્ત્વપ્રાપ્પ્ત
(સમ્યક્ –તત્ત્વજ્ઞાન ) થાય છે .
વેદાન્તશાસ્ત્ર પ્રર્તપાદ્ય -- અદ્વૈત આત્માનુાં તત્ત્વજ્ઞાન, કમયકાાંડશાસ્ત્રનુાં ઉપયોગી નથી. અને
કમયકાાંડનાાં અર્ધકારનુાં ર્વરોધી પણ નથી.
વેદ પ્રામાણ્ય
સમાધાન :- ઉપરોક્ત આશાંકાનો ઉત્તર ભાષ્યકાર આચાયય શાંકર આ ભાષ્ય વાક્યથી આપે
છે - પ્રાક્ ચ તથાભ ૂતાત્મર્વજ્ઞાનાત્પ્રવતયમાનમ્ શાસ્ત્રમર્વદ્યાવદ્વદ્વષયત્વાં નાડર્તવતયતે I
(આત્મજ્ઞાનથી પ ૂવય પ્રવતયમાન શાસ્ત્ર, અર્વદ્યાવાન પુરુષનાાં ર્વષયત્વ (આશ્રયત્વ ) નુાં ઉલ્લાંઘન
નથી કરત.ુાં અથાયત ્ શાસ્ત્ર અર્વદ્વાનનો જ આશ્રય (ર્વષય ) કરે છે . )
સવય શાસ્ત્રોની અર્ધકારદશા, વ્યવહારદશા (અનુષ્ઠાન દશા ), ફળદશા છે . (૧) યાગ ર્વ.ની
ફળભોગની અવસ્થા એ કમયકાાંડની ‘ ફળદશા ‘ છે . સાધકની અદ્વૈત આત્મજ્ઞાન ર્નશ્ચયની
અવસ્થા વેદાન્તશાસ્ત્રની ‘ ફળદશા ‘ છે . (૨) યાગ આરદની અનુષ્ઠાનની અવસ્થા કમયકાાંડની ---
‘ વ્યવહારદશા ‘ છે અને શ્રવણ, મનન ર્વ.નાાં સમયમાાં કતત્ૃય વ અને પ્રમાત ૃત્વ ર્વ. જ્ઞાન
આવશ્યક છે , એ વેદાન્તશાસ્ત્રની ‘ વ્યવહારદશા ‘ છે .
તેથી, બાંને શાસ્ત્રોની અનુષ્ઠાનદશા (વ્યવહારદશા )માાં આત્માનુાં કતત્ૃય વ, ભોક્ત ૃત્વ ર્વ. જ્ઞાન
રહેવાથી, સાંપ ૂણય વેદશાસ્ત્રનુાં વ્યવહારરક પ્રામાણ્ય પ ૂણયરૂપે રહે છે .
પરાં ત ુ, વેદાન્તશાસ્ત્રની ‘ ફળદશા ‘ માાં જયારે આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે , ત્યારે
કતત્ૃય વ – ભોક્ત ૃત્વ આરદ પ્રમાણ, પ્રમેય જ્ઞાનનાાં અભાવમાાં, કમયકાાંડ અને વેદાન્તશાસ્ત્ર બાંને જ
(સાંપ ૂણય-વેદશાસ્ત્ર ) તે સાક્ષત્કારકતાયની દ્રષ્ષ્ટમાાં અપ્રમાણીત થઈ જાય છે .- “વેદા અવેદા:
ભવસ્ન્ત“(વેદો એ વેદો રહેતા નથી) પરાં ત ુ, બીજાની દ્રષ્ટીએ કમયકાાંડનુાં વ્યવહારરક પ્રામાણ્ય
તેમજ વેદાન્તશાસ્ત્ર કે જ્ઞાનકાાંડનુાં વ્યવહારરક અને પારમાર્થિક બાંને જ પ્રામાણ્ય રહે છે , કારણ કે
વેદાન્તશાસ્ત્ર કે જ્ઞાનકાાંડમાાં અનુષ્ઠાનની અવસ્થામાાં વ્યવહારરક–પ્રામાણ્ય રહેવાાં છતાાં, અંતમાાં
બ્રહ્મ (પરમાત્મા) નાાં સાક્ષત્કારનુાં જનક હોવાથી, પારમાર્થિક–પ્રામાણ્યનાાં રૂપમાાં જ તે પરરગૃરહત
થાય છે .
ત્રણે કાળમાાં અબાર્ધત જ્ઞાન જ વેદાન્તશાસ્ત્રથી ઉત્પિ થાય છે , જયારે કમયકાાંડ તે પ્રકારનુાં
જ્ઞાન ઉત્પિ નથી કરી શકત.ુાં તેથી, વેદાન્તશાસ્ત્ર કે જ્ઞાનકાાંડનુાં પારમાર્થિક – પ્રામાણ્ય,
કમયકાાંડની ત ુલનામાાં વધારે છે , પરાં ત ુ ,વ્યવહારરક પ્રામાણ્ય બાંનેમાાં સમાન છે .
ત્રણેયકાળમાાં સવાયર્ધક વેદાન્તશાસ્ત્ર ર્વષયક પ્રમાણને જ પારમાર્થક
િ પ્રમાણ કહેવાય છે .
યાગ ર્વ.નુાં ફળ ત્રણે કાળમાાં અબાર્ધત નથી રહેત,ુાં તેથી, તેનાાં બોધક કમયકાાંડશાસ્ત્રમાાં ફક્ત
વ્યવહારરક પ્રામાણ્ય જ છે .
આ પ્રમાણે ર્વચાર કરતાાં કમયકાાંડ અને જ્ઞાનકાાંડમાાં પરસ્પર ર્વરોધની સાંભાવના પણ નથી
રહેતી. કે મેકે વ્યવહારરક-પ્રમાણ સ્વરૂપ સવય શાસ્ત્રો અર્વદ્વાન પુરુષને જ અર્ધકારી બનાવીને
પ્રવ ૃત્ત થાય છે . અને પારમાર્થિક પ્રમાણ-સ્વરૂપ સવય શાસ્ત્રો ર્વદ્વાન અથાયત ્ અદ્વૈત –આત્મતત્ત્વ-
વેત્તા પુરુષને જ અર્ધકારી બનાવીને ચરરતાથય થાય છે . તેથી, પ ૂવોક્ત ર્વરોધની સાંભાવના
નથી.
પ ૂવોક્ત ર્વરોધનાાં ર્વષયને સ્પષ્ટ કરત ુાં એક ઉદાહરણ કમયકાાંડમાાં કહેવાયુાં છે કે –
“મા રહન્સ્યાત્ સવાું ભ ૂતાર્ન “ (કોઈ પણ પ્રાણીની રહિંસા કરવી નહીં ) આ કમયકાાંડમાાં
ર્નષેધશાસ્ત્ર છે અને એ જ શાસ્ત્રમાાં બીજી જગ્યાએ કહ્ુાં છે કે - “શ્યેનેનાચભચરન્ યજેત “
(શ્યેનયાગ કરીને શર્ત્ુનો ર્વનાશ કરવો જોઈએ ) આ કમયકાાંડમાાં ર્વર્ધશાસ્ત્ર છે . એક જ શાસ્ત્રમાાં
‘ રહિંસા ન કરવી ‘ અને ‘ રહિંસા કરવી ‘ બે પરસ્પર ર્વરુદ્ધ ર્વર્ધઓ છે . પરાં ત ુ, એટલાાંથી એ બાંને
ર્વર્ધવાક્યો અપ્રમાણ થઈ જશે કે કેમ? નાાં, એમ વાત નથી, કારણકે સવય પ્રાણીઓનાાં
રહિંસાર્વષયક ર્નષેધનો અર્ધકારી ક્રોધ પર ર્વજયી પુરુષ થશે, જયારે શ્યેનયાગનાાં દ્વારા રહિંસા
ર્વષયનો અર્ધકારી ક્રોધી પુરુષ જ થાય છે . તેથી, અર્ધકારીનાાં ભેદથી બાંને શાસ્ત્રોમાાં ર્વરોધ
સાંભવ નથી.આ જ પ્રમાણે કમયકાાંડ અને વેદાન્તશાસ્ત્રનો સાંભાર્વત પરસ્પર ર્વરોધ પણ નથી
રહેતો. તેથી, આત્મતત્ત્વજ્ઞાનનાાં પ ૂવયમાાં પ્રવ ૃત્ત અર્ધકાર શાસ્ત્ર, અર્વદ્વાન પુરુષનુાં જ આશ્રયણ
કરે છે આથી, એ અર્વદ્વાન પુરુષ ર્વષયક જ થશે.
ભાષ્યકાર આચાયય શાંકરે આ જ ર્વષયને સુસ્પષ્ટ સમજાવવા ભાષ્યમાાં કહ્ુાં છે કે –“ તથા રહ
“બ્રાહ્મણો યજેત “ ઈત્યારદની શાસ્ત્રાણ્યાત્મર્ન વણાયશ્રમવયોડવસ્થારદ ર્વશેષાધ્યસામાર્શ્રત્ય
પ્રવતયન્તે I (જેમ કે - “બ્રાહ્મણો યજેત “ (બ્રાહ્મણ યજ્ઞ – યાગ કરે ) ર્વ. શાસ્ત્ર, આત્મામાાં વણય,
આશ્રમ, વય, અવસ્થા ર્વ. ર્વશેષ ધમોનો અધ્યાસનો આશ્રય કરીને પ્રવ ૃત્ત થાય છે . ).
કમયકાાંડનાાં પ્રવ ૃત્ત થવામાાં આત્મામાાં, અનાત્માનો અધ્યાસ કે ભ્રમજ્ઞાન આવશ્યક છે . બ્રાહ્મણ
ર્વ. વણયનો અધ્યાસ, બ્રહ્મચયય ર્વ. આશ્રમનો અધ્યાસ અને યુવાન ર્વ. અવસ્થાનો અધ્યાસ
આવશ્યક છે .
કમયકાાંડ વણય-અધ્યાસનુાં આલાંબન કરીને પ્રવ ૃત્ત થાય છે . જેમ કે – “બ્રાહ્મણો બ ૃહસ્પર્તસવેન
યજેત “ (બ્રાહ્મણત્વનાાં અચભમાનવાળો બ્રાહ્મણ ‘બ ૃહસ્પર્તસવ ‘ નામનો યાગ કરે ) “રાજા
રાજસ ૂયેન યજેત ‘‘ (ક્ષર્ત્રયત્વનાાં અચભમાનવાળો રાજા ‘રાજસ ૂય ‘ નામનો યજ્ઞ કરે ) કમયકાાંડમાાં
આશ્રમ-અધ્યાસના દૃષ્ટાાંત છે - “ન હ વૈ સ્નાત્વા ચભક્ષેત “ (બ્રહ્મચારી સ્નાન કરીને –
સમાવતયન સાંસ્કાર પછી ગૃહસ્થાશ્રમમાાં આવીને ભીક્ષા નહીં કરે ) “ગૃહસ્થઃ સદૃશમ્ ભાયાય
ર્વન્દે ત “ (ગૃહસ્થાશ્રમમાાં પ્રવેશ કરવાવાળો બ્રહ્મચારી પોતાનાાં સમાન ધમયપત્ની પ્રાપ્ત કરે )
આત્મામાાં વણય અને આયુષ્યનાાં અધ્યાસ ર્વશે વેદવાક્ય છે કે - “અષ્ટવષે બ્રાહ્મણમુપનયીત “
(બ્રાહ્મણ બાળકનો આઠમા વષે ઉપનયન સાંસ્કાર કરે ) “જાતપુત્ર: કૃષ્ણકેશોડસ્ગ્નનાદધીત “
(નવજાત પુત્રવાળો તથા કાળા કે શવાળો યુવાન વ્યસ્ક્ત ‘શ્રૌતાસ્ગ્ન ‘ નુાં આધાન કરે ) – આ
શ્રુર્ત (વેદ ) વાક્ય આત્મામાાં યૌવન ર્વ. અવસ્થાર્વશેષનાાં અધ્યાસનુાં પ્રર્તપાદન કરે છે . અથવા
સ્થ ૂળ શરીરની અવસ્થા માટે - “અપ્રર્તસમાધેય વ્યાર્ધનામ્ જલારદપ્રવેશેન પ્રાણત્યાગઃ “
(અસાધ્ય વ્યાર્ધગ્રસ્ત વ્યસ્ક્ત જળ-પ્રવેશ ર્વ. કરીને પ્રાણત્યાગ કરે ) આ પ્રસ્ત ુત અધ્યાસોનુાં
ફળ ચચત્તશુદ્વદ્ધ છે . ચચત્તશુદ્વદ્ધ ન થતાાં, આત્મજ્ઞાન દૃઢ નથી થત ુાં , તેથી તે આવશ્યક છે .
પ્રથમ શાસ્ત્રશ્રવણ, એ પછી અથયર્વચાર (મનન ), તે પછી તેલધારાની જેમ ધ્યાન-ચચિંતન
(ર્નરદધ્યાસન )- આ પ્રસ્ત ુત ક્રમ જ બ્રહ્મ (પરમાત્મા ) સાક્ષાત્કારનો અંર્તમ ઉપાય છે .
શાસ્રીય વ્યવહાર દે હ અને આત્માનાાં ભેદથી જર્નત હોવાથી અધ્યાસમ ૂલક છે . અધ્યાસનાાં પ્રર્ત
અદ્વદ્વતીય આત્મતત્ત્વજ્ઞાન જ ર્વરોધી છે , દે હ અને આત્માનુાં ભેદજ્ઞાન ર્વરોધી નથી.
સાધનચાત ુષ્ટય સાંપિ વ્યસ્ક્તઓનો મોક્ષશાસ્ત્રવ્યવહાર પણ અધ્યાસપ ૂવયક જ છે . કારણ એ છે -
બ્રહ્મ (પરમાત્મા )નાાં સાક્ષાત્કારથી જ અધ્યાસની ર્નવ ૃર્ત્ત થાય છે , અન્યથી નહીં. તેથી,
મોક્ષશાસ્ત્ર પયયન્ત સવય શાસ્ત્રો અર્વદ્યાવાન (અજ્ઞાની ) પુરુષોને જ આર્શ્રત કરે છે .
બ્રહ્મસ ૂત્ર શાાંકરભાષ્યમ્
** ૧૯ ** અસ્યાનથયહત
ે ોઃ પ્રહાણાયય, આત્મૈકત્વર્વદ્યાપ્રર્તપત્તયે સવે વેદાન્તા
આરભ્યન્તે I યથા ચાયમથય: સવેષાાં વેદાન્તાનામ્ તથા વયમસ્યામ્ શારીરકમીમાાંસાયાાં
પ્રદશયર્યષ્યામ: II
~~~
શારીરકમીમાાંસાભાષ્ય
** ૧૮ ** એક વસ્ત ુમાાં (અતદ્ માાં ), બીજી વસ્ત ુની (તદ્ ની ) બુદ્વદ્ધ થવી – એનુાં નામ
“અધ્યાસ “ છે , એવુાં પહેલાાં અમો કહી ચુક્યાાં છીએ. જેમકે, કોઈ પુત્ર, સ્ત્રી, ર્વ.ને અપ ૂણય કે પ ૂણય
હોતાાં “હુ ાં જ અપ ૂણય કે પ ૂણય છાં “ - એ પ્રમાણે બાહ્ય પદાથોનાાં ધમોને પોતાનામાાં અધ્યાસ કરે છે .
તથા “હુ ાં સ્થ ૂળ છાં “,” હુ ાં કૃશ (પાતળો ) છાં “, “હુ ાં ગૌર છાં “, “હુ ાં ઉભો છાં , હુ ાં જાઉં છાં, હુ ાં ઓળાંગ ુ
છાં “, - આ પ્રમાણે દે હના ધમોનો પોતાનામાાં અધ્યાસ કરે છે . અને “હુ ાં મ ૂક (મગ
ાં ૂ ો ) છાં, કાણો છાં,
નપુસક
ાં છાં, બહેરો છાં, આંધળો છાં “ – આ પ્રમાણેનાાં ઈષ્ન્દ્રયોના ધમોનો અધ્યાસ કરે છે . એવી જ
રીતે કામ, સાંકલ્પ સાંશય, ર્નશ્ચય ર્વ. અંતઃકરણનાાં ધમોનો પોતાનામાાં અધ્યાસ કરે છે .
એવી જ રીતે અહાં પ્રત્યય (હુ ાં એવી પ્રતીર્ત )વાળાાં અંતઃકરણ (મન, બુદ્વદ્ધ, ચચત્ત, અહાંકાર )
નો, અંતઃકરણની સવય વ ૃર્ત્તઓનાાં સાક્ષીભ ૂત પ્રત્યાગાત્મા(અંતરાત્મા, કે ચચદાભાસ)માાં અધ્યાસ
(આરોપ ) કરીને અને એનાાંથી ર્વપરીત તે સવય સાક્ષી પ્રત્યાગાત્માનો, અંતઃકરણ (મન, બુદ્વદ્ધ,
ચચત્ત, અહાંકાર )ર્વ. માાં અધ્યાસ કરે છે .આમ, અનારદ, અનાંત, નૈસચગિક (કુદરતી ),
મીથ્યાજ્ઞાનસ્વરૂપ અને આત્મામાાં કતત્ૃય વ –ભોક્ત ૃત્વ આરદનો પ્રવતયક અધ્યાસ સવયજન પ્રત્યક્ષ
છે .
પરમ જ્યોર્ત
સમાધાન : વસ્ત ુતઃ અર્વદ્યા (અજ્ઞાન )ને ભાવરૂપમાાં સ્વીકાર નથી કરાત,ુાં પણ અભાવથી
ર્વલક્ષણ હોવાથી, તેમાાં ભાવરુપતા ઉપચારથી (ગૌણીવ ૃર્ત્તથી) કહેવાયેલી છે . વાસ્તર્વક દ્રષ્ષ્ટથી
ભાવરૂપતા નથી, તેથી, અનારદ હોવાાં છતાાં,પણ તેનો નાશ બ્રહ્મ(પરમાત્મા) જ્ઞાનથી થાય છે .
આ પ્રમાણે પરસ્પર તાદાત્મ્ય-અધ્યાસને કારણે અને આ અધ્યાસ જ પુનઃ આત્માનાાં
“જીવ (જીવાત્મા) “ભાવનુાં કારણ છે , એનાાં ફળસ્વરૂપ અન્યોઅન્યાશ્રય દોષથી
કાયયકારણભાવનાાં વ્યાઘાતથી આશાંકા થાય શકે, આથી અધ્યાસને અનારદ કહ્યો છે , એટલે કે
એનો આરદ નથી, કે બીજ અને અંકુરની સમાન અનારદ છે . એનો અથય એ કે - પ્રત્યેક અધ્યાસ
પ ૂવય-પ ૂવય અધ્યાસના ફળરૂપ મનાયેલ છે . તેથી, અન્યોઅન્યાશ્રય દોષ ર્નવારણ માટે, અજ્ઞાનનાાં
આશ્રય(અર્ધષ્ઠાન )રૂપમાાં બ્રહ્મ (પરમાત્મા ) નહીં માનતાાં, એનો આશ્રય “જીવ (જીવાત્મા) “થાય
છે . તે અધ્યાસ અનારદ, અનાંત છે . કારણ કે તે સ્વાભાર્વક એટલે કે અનુત્પિ પદાથય છે .
અધ્યાસ અનારદ, અનાંત હોવાાં છતાાં, પણ તેની તત્ત્વજ્ઞાનથી ર્નવ ૃર્ત્ત થાય છે , તેથી ર્મથ્યા
પ્રત્યય (પ્રતીર્ત, અનુભવ) રૂપ કે અર્નવયચનીય છે .
આ કતત્ૃય વ પ્રવતયક છે , તેમજ એનાાં ભોક્ત ૃત્વ-અસ્સ્તત્વમાાં સવયની અપેક્ષાએ બળવાન પ્રમાણ
એ છે કે – તે સવયલોક પ્રત્યક્ષ ર્સદ્ધ છે , તેથી ઉપસાંહાર વાક્યમાાં ભાષ્યકાર આચાયય શાંકરે
ભાષ્યમાાં કહ્ુાં છે કે – “એવમયમનારદરનન્તો નૈસચગિકો અધ્યાસો ર્મથ્યાપ્રત્યયરૂપઃ
કતત્ૃય વભોક્ત ૃત્વ પ્રવતયક: સવયલોકપ્રત્યક્ષ: “I (આમ, અનારદ, અનાંત, નૈસચગિક (કુદરતી),
ર્મથ્યાજ્ઞાનસ્વરૂપ અને આત્મામાાં કતત્ૃય વ –ભોક્ત ૃત્વ આરદનો પ્રવતયક અધ્યાસ સવયજન પ્રત્યક્ષ
છે .) અધ્યાસ સ્વરૂપની ર્સદ્વદ્ધનાાં ર્વષયમાાં પ્રમાણ-પ્રમેય-વ્યવહાર ર્વ,રૂપ સમુદાય યુસ્ક્ત જ
પ્રદર્શિત થઈ છે , અને એનાાં દ્વારા જ કે વળ અધ્યાસ ર્સદ્ધ થશે, એમ વાત નથી, તો પછી શુ?ાં
કહીએ છીએ- સવય લોકોનાાં અનુભવ ર્સદ્ધ પણ છે .તેથી,લોક અનુભવથી પણ તે અધ્યાસ ર્સદ્ધ
થાય છે .
શાંકા :- સાંપ ૂણય વેદાન્ત આત્માનુાં એકત્વનુાં પ્રર્તપાદન કરે છે . પરાં ત ુ, તે સાંભવ કે વી રીતે
છે ? તેથી, ઉપાસના માટે વેદાન્ત વાક્યોનો જપ કે મ આવશ્યક નહીં બને? તેમજ તેન ુાં ફળ મુસ્ક્ત
કે મ ન બને? વેદાાંતનો આત્મા-એકત્વ-પરત્વ અંશમાાં પ્રામાણ્ય ન રહેતાાં, પણ દ્વૈત અંશમાાં જ
પ્રામાણ્ય રહેતાાં, શુાં હાર્ન છે ?
સમાધાન :- ભગવાન ભાષ્યકાર આચાયય શાંકર કહે છે – “જે પ્રમાણે સવય વેદાન્તોનો બ્રહ્મ
(પરમાત્મા ) – આત્મા (જીવાત્મા ) – એકત્વ પ્રયોજન છે , તેને તે જ પ્રમાણે અમો અહીં
‘શારીરકમીમાાંસા’ માાં બતાવીશુાં . “–સવય વેદાન્તોનો આ જ અથય છે , તે અમો
“શારીરકમીમાાંસા “ ગ્રાંથમાાં પ્રદર્શિત કરીશુ.ાં વેદાન્ત આત્મા-એકત્વ ર્વદ્યા પરક શાસ્ત્ર છે . આ
ઉદ્દે શ્યની ર્સદ્વદ્ધને માટે ભાષ્યનુાં પ્રણયન કરાયુાં છે . તે જ અહી પ્રર્તજ્ઞા કરાયેલી છે .
વેદાાંતમાાં ઉપાસના છે , પણ તેન ુાં ફળ મુસ્ક્ત નથી. તેનો સુખલાભ જ પ્રયોજન છે . ર્નષ્કામ
થઈને આ ઉપાસના કરતાાં, એકાગ્રતા અને ચચત્તશુદ્વદ્ધ તેન ુાં ફળ છે . ચચત્તશુદ્વદ્ધ થઈને આત્મૈક્ત્વ-
ર્વદ્યા દૃઢ થતાાં, વેદાાંતમાાં ઉપાસનાનુાં વણયન પ્રથમ અંશમાાં જ દે ખાય છે . બીજાાં શબ્દોમાાં કહીએ
તો – આ ઉપાસના ઉક્ત જ્ઞાનનુાં અંતરાં ગ ( અંદર આવત ુાં ) સાધન હોતાાં, વેદાાંતના ભાગ રૂપે
છે . કમય એ બરહરાં ગ ( બહાર આવત ુાં ) સાધન હોતાાં, આ વેદાન્ત એ કમયકાન્ડાત્મક બ્રાહ્મણ અને
આરણ્યક અંતભત ૂય છે .
અહીં “ શારીરકમીમાાંસા “ નો અથય પહેલા જાણીએ – વેદાાંતનો ઉદ્દે શ્ય – આત્મૈક્યજ્ઞાનનો
ઉપદે શ છે . તેથી, તેને આ નામથી કહેવાય છે . “શરીરમેવ શરીરકમ્, તત્ર ર્નવાસી (જીવાત્મા)
શારીરકમ્“
“શરીરક “ નો અથય – શરીર છે , તેમાાં જે રહે તે – જીવાત્મા એ “શારીરક “ શબ્દથી
કહેવાયેલ છે . અથવા “શીયયત ઈર્ત શરીરમ્ “ (જે નાશને પામે છે , તે સ્થ ૂળ દે હને શરીર કહે
છે . ) કે “કુજત્સત શરીરમ્ શરીરકમ્, તત્ર ભવ શારીરકમ્ “ (અત્યાંત ઘ ૃચણત હોવાથી આ
શરીર જ શરીરક છે , તે શરીરક માાં રહેવાવાળા જીવાત્માને “શારીરક “ કહે છે . ). આ
“જીવાત્માની મીમાાંસા ( “શારીરકમીમાાંસા “ ) અથાયત ્ “તત્ત્વમર્સ “ મહાવાક્યના ત્વમ્ પદના
અચભધેય જીવાત્માનો અને તત્ પદના અચભધેય બ્રહ્મ (પરમાત્મા ) થીઅચભિ-રૂપતાનો ર્વચાર
છે . જીવ-બ્રહ્મ (જીવાત્મા-પરમાત્મા ) નો ઐક્ય-ર્વચાર અત્યાંત પ્રસાંશનીય હોતાાં, તે “મીમાાંસા “
એટલે કે “પ ૂજજત-ર્વચાર “ છે . કારણ કે આ ર્વચારથી જીવાત્માના પરમ પુરુષાથય રૂપ મુસ્ક્ત
(મોક્ષ ) “ ર્સદ્ધ થાય છે , અન્ય રીતે નહીં. આ હેત ુથી આ પ્રકૃત ગ્રાંથને “શારીરકમીમાાંસા “
કહેવાય છે .
ઉપયુક્ય ત રીતે ર્વષય અને પ્રયોજન ર્સદ્ધ થતાાં, આ બ્રહ્મ (પરમાત્મા )ર્વચાર શાસ્ત્ર – બ્રહ્મ-
મીમાાંસા અથવા ઉત્તરમીમાાંસા કે બ્રહ્મસ ૂત્ર ર્વ. પયાયયોથી ઉક્ત શારીરકમીમાાંસા-શાસ્ત્ર
આરાં ભણીય હોવામાાં, કોઈ પ્રકારનો સાંદેહ રહેતો નથી
સાંદેહ અને પ્રયોજન ર્વના કોઈ પણ કાયય, ર્વચાર કે મીમાાંસા ર્વશે ર્વદ્વાનોની પણ પ્રવ ૃર્ત્ત
થતી નથી. આ જ સાંદેહ અને પ્રયોજનની સુચના માટે મહર્ષિ બાદરાયણ “વેદવ્યાસ ‘ એ “
અથાતો બ્રહ્મજજજ્ઞાસા “ આ પ્રથમ સ ૂત્રની રચના કરી છે .- આ ર્સદ્ધાાંત છે .
~~~
૧૮.IIલેખકનાાં-આગામી-આકષયણોII
~~~End of Ebook~~~