Professional Documents
Culture Documents
Gujarat Bin Anamat Shaikshanik Ane Aarthik Vikas Nigam
Gujarat Bin Anamat Shaikshanik Ane Aarthik Vikas Nigam
Gujarat Bin Anamat Shaikshanik Ane Aarthik Vikas Nigam
આ યોજનામાાં રાજ્યમાાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાાં અને ર્ારતના અન્ય
રાજ્ય / કેન્રશાનશત પ્રિે શોમાાં પિ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનયસ્નાતક અને ઉચ્ચ
અભ્યાસક્રમોમાાં અનયસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માાં પિ લોન આપવાની
રહેશે.
• ગયજરાત રાજયની કોઇપિ શાળામાાંથી ધોરિ-૧૨ માાં ૬૦ ટકા કે તેથી વધય સાથે પાસ કરે લ હોવય ાં
જોઇએ.
• જે તે અભ્યાસક્રમના સબાંનધત કાઉન્ન્સલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા
પાત્ર થશે.
• અરજિાર ગયજરાતના હોવા જોઇએ અને ણબન અનામત વગભના હોવા જોઇએ.
• સાંબનધત અભ્યાસક્રમમાાં પ્રવેશ મેળવ્યા અંગેનો પયરાવો રજય કરવાનો રહેશે.
• નધરાિનો વ્યાજ િર વાનષિક ૪ ટકા સાદયાં વ્યાજ રહેશે. પ્રનત વષભ જેટલય નધરાિ આપવામાાં આવશે. તે
મયજબ જ સાદય વ્યાજ ગિવામાાં આવશે.
• નવધવા અને અનાથ લાર્ાથીને અરજિારને અગ્રીમતા આપવાની રહેશે.
• અભ્યાસ વચ્ચેથી છોડી િે નાર કે નનનિત સમય મયાભિામાાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક
સાથે વસયલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહી.
• રાજ્યની શૈક્ષણિક યોજનાઓ માટે કયટયાંબની વાનષિક આવક મયાભ િા ૬.૦૦ લાખ રે હશ
ે ે.
• િરે ક લોન લેનારે નનગમની તરફેિમાાં સહી કરે લા પાાંચ બ્લેન્ક(BLANK) ચેક આપવાના રહેશે.
• રા.૫.૦૦ લાખ સયધીની કયલ લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૫ (પાાંચ) વષભમાાં
એક સરખા માનસક હપ્તામાાં લોનની રકમ વ્યાજ સથે ર્રવાની રહેશે.
• રા.૫.૦૦ લાખથી વધયની લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૬(છ) વષભમાાં એક
સરખા માનસક હપ્તામાાં લોનની રકમ વ્યાજ સાથે ર્રવાની રહેશે.
• ર્રપાઇ થતી લોનના નાિાાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાાં આવશે.
• લોન લેનાર નનનિત સમય મયાભ િા પહેલા પિ લોનની પરત ચયકવિી કરી શકાશે.
ધોરિ-૧૨ પછી ફ્ત M.B.B.S, સ્નાતક (ર્ડપ્લોમા પછી ર્ડગ્રી મેળવેલ હોય તો પિ માન્ય) થયા
પછી અનયસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્ર્યએશન ર્ડપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ
Gujarat Unreserved Educational & Economical Corporation.
ુ રાત બિનઅનામત શૈક્ષણીક અને આર્થિક ર્િકાસ ર્નગમ ની યોજનાઓ
ગજ
અભ્યાસક્રમ માટે નવિે શમાાં ઉચ્ચ અભ્યાસ માટે ણબન અનામત વગભના નવદ્યાથીઓ માટે કયલ રય.
૧૫.૦૦ લાખની નવિે શ અભ્યાસ લૉન નનગમ તરફથી આપવામા આવશે.
• સમગ્ર કોષભની લોનની કયલ રકમ રા.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેટલી રકમ ર્રી શકે તેવા
બે સધ્ધર જામીનનય ાં જામીન ખત રજૂ કરવાનય ાં રહેશે.
• સમગ્ર કોષભની લોનની કયલ રકમ રા.૭.૫૦ લાખ કરતા વધતી હોય તો તે કયલ રકમ જેટલી રકમની
પોતાની અથવા અન્ય કોઇ સગા સબાંધીની સ્થાવર નમલ્કકત નનગમની તરફેિમાાં ગીરો કરવાની
રહેશે.
• િરે ક લોન લેનારે નનગમની તરફેિમાાં સહી કરે લા પાાંચબ્લેન્ક(BLANK)ચેક આપવાના રહેશે.
• રા.૫.૦૦ લાખ સયધીની કયલ લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૫ (પાાંચ) વષભમાાં
એક સરખા માનસક હપ્તામાાં ર્રવાના રહેશે.
• રા.૫.૦૦ લાખથી વધયની લોનના ર્કસ્સામાાં અભ્યાસ પયરો કયાભ ના ૧ વષભ બાિ ૬(છ) વષભમાાં એક
સરખા માનસક હપ્તામાાં ર્રવાના રહેશે.
• લોન લેનાર નનનિત સમય મયાભ િા પહેલા પિ લોનની પરત ચયકવિી કરી શકાશે.
૪. કોચીંગ સહાય
• ટયયશન સહાયની યોજનામાાં શાળા / કોલેજમાાં ર્રે લ નશક્ષિ કે ટયયશન ફી મળવાપાત્ર નથી. શાળા
કોલેજ નસવાય બહાર વધારાનય ટર્યશન લેવામાાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર
થાય છે
• આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.
▪ લાયકાતના ધોરણો: ધો-૧૦ માાં ૭૦ ટકા કે તેથી વધય માકભ સમેળવેલ હોવા જોઈએ.
➢ લાયકાતનાુંધોરણો:.
• વ્યવસાય માટે નનયમોનયસાર જરરી રજીસ્ટ્રે શન હોવય ાં જોઈશે.
• અરજિાર ગયજરાતના વતની હોવા જોઇશે. અને ણબન અનામતવગભના હોવા જોઇએ.
• અરજિારની ઉંમર ૧૮ વષભ થી ૫૦ વષભ સયધીની હોવી જોઇશે.
• બેંક પાસેથી લીધેલ લોનના પયરાવા રજૂ કરવાના રહેશે.
• આિક મયાા દા : કયટયાંબની વાનષિક આવક મયાભ િા રા.૬.૦૦ લાખ કેતેથીઓછી.
૮. સ્વરોજગારલક્ષી યોજનાઓ.
➢ યોજનાન ુંુ સ્િરૂપ/લોનસહાયના ધોરણો:
• રીક્ષા, લોડીંગ રીક્ષા, મારતીઇકો, જીપ-ટે ક્ષી વગેરેસ્વરોજગારલક્ષી વાહનોમાટે ઓનરોડ ર્યનનટ કોસ્ટ.
• વ્યવસાય કે કરીયાિાની દયકાન, મેડીકલસ્ટોર , રે ડીમેડ ગારમેન્ટ સ્ટોર,બયકસ્ટોર વગેરે કોઇપિ
સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રા.૧૦.૦૦ લાખ સયધી અથવા ખરે ખરથનાર ખચભ એ બે પૈકી જે
ઓછાં હોય તે લોન પેટે નનગમ તરફથી આપવામાાં આવશે.
• ઉપરોકત ક્ર્મ ૧ અને ૨ ની યોજના માટે લોન વાનષિક ૫ ટકા ના સાિા વ્યાજે મળવાપાત્રથશે.
મર્હલાઓ માટે ૪ ટકાના સાિા વ્યાજે લોન મળવા પાત્ર થશે.
• ટ્રાન્સપોટભ , લોજીસ્ટીક, ટ્રાવેલસભ, ફુડ કોટભ વગેરે વ્યવસાય માટે વાહન જરરી સ્ટ્ર્ચર સર્હત મેળવવા
માટે બેંક માાંથી ર.c લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.