Professional Documents
Culture Documents
Real Encouragement Gujarati
Real Encouragement Gujarati
*
ુ ે
“પછી આપણામાૂંનાૂં જેઓ જીવતાૂં રહેનારા છીએ, તેઓ ગગનમાૂં પ્રભન
મળવા માટે તેઓની સાથે વાદળોમાૂં તણાઈ જઈશ.ૂંુ અને અમે સદા પ્રભન
ુ ી
જો ‘દારૂ’ માણસિી િાસિામાાં તીવ્ર ઉત્તેજક પદાથચ તરીકે િતી શકતો હોય
તો, ઈશ્વરિા િચિ કે જે પનિત્ર છે તેઓ, નિશ્વાસીિા હૃદયમાાં કેટલુાં ઉત્તમ
ઉત્તેજિ પ ૂરુાં પાડી શકે!
કોઈ નિશ્વાસી કહેતા હોય કે, “સારુાં, સારુાં. તમે િાત તો કરી કે, તમારો શોક
ાં ખરુાં પણ પછી પાછો શોક તો આિી
આિાંદમાાં ફેરિાઈ જશે અિે તેવ ુ ાં થયુયે
ચડયો!”
ત્યારે તેિાાંિે ઉત્તેજિિી જરૂર પડે પણ, તેઓિે અય ૂબનુ ાં જીિિ બતાિી
દઈએ એ કરતાાં, ઇસુએ િધસ્થાંભ પર જે સહ્ુાં તેિા તોલે અય ૂબનુ ાં જીિિ
ખ્રબલકુલ શોકજન્ય િહોત ુાં તે બતાિીએ!
અિે એટલે જ ઇસુિો દાખલો દઈિે આપણે ઉત્તેજિ આપી શકીએ કે, “જુઓ,
અય ૂબિો પ્રભુ એટલી દદચ િાક મોત મયો પણ, અય ૂબિી જેમ તે સાાંસારીક
સુખોમાાં િ ઊઠ્યો અિે તે અિાંતજીિિમાાં જીનિત થઇ ઉઠ્યો! અય ૂબનુ ાં તે
િવુ ાં જીિિ દુુઃખ, પીડા અિે આંસ ૂઓિો સદાિે માટે અંત િહોત,ુાં પણ ખ્રિસ્ત
ઇસુમાાં િવુ ાં જીિિ તે સિચિો સદાિે માટે અંત હશે, કેમ કે મોતિે સદાિે
માટે જીતી લેિામાાં આિેલ ુાં છે !”
અહીં આ િચિ નિશ્વાસીઓ પ્રભુિે પસાંદ પડે તેવ ુ ાં જીિિ જીિે તે અથે
ઉત્તેજિરૂપે કહેિામાાં આિેલા છે . એિો અથચ ખ્રબલકુલ એ િથી કે, અંત
સમયમાાં જીિતા રહેિારા નિશ્વાસીઓ િાદળામાાં ઈસુિે મળિા તણાઈ િહી
જાય. આશા િગરનુ ાં કામ નિશ્વાસિે તોડે છે . તેઓએ પનિત્ર રહેિાનુ ાં અિોખુાં
અિે ભારે કામ કરિાનુ ાં હત!ુાં
પણ રાહત શેિાથી?
સારુાં,
ખ્રિસ્તિો નિયમ શુ ાં છે ?
આપણે એિા પ્રભુ પર નિશ્વાસ કરીએ છીએ જેઓ હાલ િજરોિજર પ ૃથ્િી
પર િથી પણ નિશ્વાસ રાખો કે, જેઓએ તેમિે િજરોિજર જોયા હતા તેઓ
કરતાાં િધારે મહહમા અિે સામથ્યચમાાં તમે તેમિે આજે અનુભિી શકો છો!
અિે તેમનુ ાં િાદળોમાાં ફરી આગમિ પણ તેમિા સ્િગાચ રોહણ કરતાાં અિેક
ગણુ ાં મહહમામયી થઇ રહેિાનુ ાં છે !
તમે બીજાિે ઉત્તેજિ આપી શકો પણ તૈયારી િહી. તેઓએ તૈયારી તો પોતે
જ કરી લેિાિી રહે છે . દે હ અિે શેતાિિા સામ્રાજયિે જીતવુ ાં તો પડશે જ.
એટલે જ...
ઇસુ કાજે તમે આપેલા બખ્રલદાિ દુનિયા જોતી િથી તો તમારા આત્માિે ફકચ
પડે છે શુ?ાં પનિત્રીકરણ માટે , ભાત્રુપ્રેમ દશાચિિા માટે તમે જે કરી છૂટયા
તે બીજા જોિે કે િ જોિે, તમારી બાયોગ્રાફી લખાય કે િ લખાય, શુ ાં ફકચ
પડે છે !
રૂપાાંતરણ પામેલા શરીરોિે કોઈ ફકચ િહી પડે. તેઓિા નિચારો ઇસુ જેિા
નિચારો હશે! તેઓ પનિત્રીકરણ અિે ભાત્રુપ્રેમિી ફરજ પ ૂરી કરીિે આિેલા
લોકો હશે.
માણસ મરે છે કેમ કે , તેન ુ ાં પુિરુત્થાિ તેિી પોતાિી મેળે શક્ય િથી.
યહોિાનુ ાં િચિ તેિે ધરતીિી ધ ૂળમાાં ખેંચે છે . એટલુાં જ િહી, આદમિા
આંધળા અનુકરણ અિે હાબેલિા બદલાિા રક્તથી શાનપત થયેલ ભ ૂનમમાાં
મળી જિાિા કારણે માણસિો ઉદ્ધાર શક્ય બિતો િથી અિે તેિો આત્મા
ઉપર સ્િગચમાાં ચડી જઈ શકતો િથી.
હિે િાત આિે છે છે લ્લા આદમિી. કોણ છે તે છે લ્લો આદમ? પ્રભુ ઇસુ
ખ્રિસ્ત!
“એમ પણ લખેલ ુાં છે , “પહેલો માણસ આદમ સજીિ પ્રાણી થયો, છે લ્લો
આદમ જીિિ આપિાર આત્મા થયો.” પણ આત્ત્મક પહેલ ુાં હોત ુાં િથી. પણ
[પહેલ]ુાં પ્રાણી; અિે પછી આત્ત્મક. પહેલો માણસ પ ૃથ્િીમાાંથી માટીિો થયો;
બીજો માણસ આકાશથી છે . જેિો માટીિો [માણસ] છે તેિા જ જેઓ માટીિા
છે તેઓ પણ છે ; અિે જેઓ સ્િગીય છે તેિા જ જેઓ સ્િગીય છે તેઓ પણ
છે . જેમ આપણે માટીિાિી પ્રનતમા ધારણ કરી છે , તેમ સ્િગીયિી પ્રનતમા
પણ ધારણ કરીશુ.ાં ” ૧ કરન્થીઓિે પત્ર ૧૫:૪૫-૪૯.
એિો અથચ એ થાય કે, દૈ હહક દુનિયામાાં યહોિાિો નિયમ નમથ્યા િથી! એટલે
કે, જે યહોિાએ આદમ નિશે કહ્ુાં તે દૈ હહક િાસ્તનિકતામાાં સાચુ ાં ઠ્રે છે પણ
આત્ત્મક િાસ્તનિકતામાાં તે લાગુ પડેલ િથી.
નિકોદે મસ િામિા ફરોશીએ ઈસુિે િિા જન્મ નિશે પ્રશ્ન કરે લો. તે પ્રશ્નિા
ઉત્તરમાાં ઇસુ પનિત્રીકરણ અિે ભાત્રુપ્રેમ જેિી બે ઉત્તેજક બાબતો િગર
સ્િગચમાાં જવુ ાં શક્ય િથી એમ કહે છે . તે બાબતો છે , પાણી અિે આત્મા.
છે લ્લે...
પહેલા આદમિા સાંતાિ તરીકે તમારી સઘળી મજૂરી છે િટે તો ધ ૂળમાાં મળી
જિાિી છે પણ, છે લ્લા આદમિા સાંતાિ બિિાિી સાથે જ તમારી
પનિત્રીકરણ અિે ભાત્રુપ્રેમ જેિી ખુબ જ કઠ્ીિ લાગતી મજૂરી તમિે
આકાશમાાં બદલો અપાિાિી છે !
શક્ય છે કે તમે નિચારી લીધુ ાં હોય કે તમે પનિત્રીકરણ મેળિી લેશો અિે
ભાત્રુપ્રેમ બતાિી લેશો પણ, અંનતમ સમયિી તૈયારીરૂપ એ બે બાબતો જો
તમારામાાં આજે િથી તો તમારા આત્ત્મક જીિિ માટે પળે પળિો ખતરો છે !
*
Copyright @ www.dainikvachan.online