Professional Documents
Culture Documents
Get Darkened Gujarati
Get Darkened Gujarati
Get Darkened Gujarati
વળી,
ઘણા એવા જૂઠા વશક્ષણમાાં માને છે કે, ઇસુનો જન્મ ક્ાાંક થઇ ચ ૂક્ો છે .
એટલે કે, તેમનો પ ૂનર્જન્મ થયો છે . અલબત્ત, એક ધાવમિક વ્યક્તત તરીકે મને
આખી દુવનયા ‘ઇસુ, ઇસુ’ કરે તે ગમશે પણ, આત્ત્મક વ્યક્તત તરીકે જરાય
નહી!
૨૭મુ ાં વચન સ્પષ્ટ કહે છે કે , જેમ વીજળી પ ૂવાથી નીકળીને પવિમ સુધી
ચમકે છે , તેમ જ માણસના દીકરાનુ ાં આવવુ ાં થશે.
એટલુાં ત્વરરત!
એટલે ઇસુ ફરી જન્મ લે, મોટા થાય, મશહરૂ થાય, અને પછી દુવનયાના સ્ટે જે
આવે એવા વશક્ષણ કે બોધને અહીં તદ્દન રરદયો આપી દે વામાાં આવે છે .
યશાયા ૧૩:૧૦ માાં આ જ વચનનો સાંદર્ા તપાસતાાં ખબર પડે છે કે, “સ ૂયા
ઊગતાાં જ અંધરાશે, ને ચાંદ્રનો પ્રકાશ પડશે નરહ”, તે તો તે રદવસનો ઊગેલો
સ ૂરજ હશે જે અંધરાશે.
ઈસુના મ ૃત્યુ પહેલાાં એવુ ાં બન્યુ ાં હત ુાં કે, “છઠ્ઠો કલાક થયો ત્યારે આખા દે શમાાં
નવમા કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો.” માકા ૧૫:૩૩.
ઈસુ આગળ જ્યારે તેઓએ શોક કરવાનો હતો, ત્યારે તેઓએ મશ્કરી કરી.
જગતની સાથે આનાંદ કરતા સ ૂરજોને જરૂર છે કે, તેઓ પોતાને થોડીવાર
માટે અંધકારરૂપ કરી લે. એટલે કે , પસ્તાવાનો શોક કરીને પોતાને ઇસુ
આગળ પાપી જાહેર કરી લે. તો તેઓ તેમના પાપ ક્ષમા કરશે.
પોતાનુ ાં જૂન ુ ાં જીવન, પોતાનો શેતાન સાથેનો જૂનોકરાર ત્યજનારને ઇસુ નવુ ાં
જીવન, અનાંતજીવન આપે છે .
વવિાસુ ાં અને બુદ્ધિમાન ચાકર ખરતા તારાની જેમ પોતાનુ ાં અક્સ્તત્વ મટાડીને
ઈસુની સાક્ષી કે વનશાની આપી જતા હોય છે . તેઓ પોતાને નમ્ર જરૂર કરી
લે છે , અને ખરે છે પણ,
જેમ ખરતો તારો પ ૃથ્વીની જમીનને ટકરાઈ મોટુાં નુકશાન કરે તેમ, તેઓ
બીજા ચાકરોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગી જતા નથી,
માથ્થી ૨૪:૪૯.
સ ૂરજ કહો, ચાંદ્ર કહો કે આકાશના ખરતા તારા કહો, ઈિર કોઈ માણસની
શરમ રાખતા નથી, ગલાતીઓને પત્ર ૨:૬.
અને એટલે જ રકિંગરફશર ટાઈપ ખ્રિસ્તીઓ ચેતે! તેમનો માખ્રલક તેઓ ધારતા
નહી હોય ત્યારે આવી ચડશે.
શુ ાં પ ૃથ્વીના લોકોએ માણસના દીકરા વવશે સાાંર્ળ્યુ ાં નહી હોય? હા, તેઓએ
સાાંર્ળ્યુ ાં હશે પણ, તેઓ પોતાની આંખોથી તેમને જોવા માાંગતા હશે.
અને જેઓ આંખોથી વવિાસ કરી લેવા માાંગતા હશે તેઓમાાંના ઘણા મોડા
પડશે! તેઓ પસાંદ કરાયેલા નથી કેમ કે, તેઓએ ઇસુની આજ્ઞાઓ પાળી
નહી હોય.
“જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે , તેઓ સવા આકાશના રાજ્યમાાં પેસશે એમ તો
નરહ, પણ જેઓ મારા આકાશમાાંના વપતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ
પેસશે].” માથ્થી ૭:૨૧.
જેમ કોઈ જાદુગરને પોતાના જાદુ પર ઘમાંડ હોય તેમ આકાશના પરાક્રમોને
પોતાના પરાક્રમો પર ઘમાંડ હોય છે .
ય ૂસ ૂફના સ્વપ્નમાાં તેની આગળ સ ૂયા, ચાંદ્ર અને અખ્રગયાર તારા નમી પડયા
હતા. એવુ ાં કહી શકાય કે આખુાં ઇઝરાયેલ તેની આગળ નમી પડ્ુાં હત ુાં કેમ
કે, એ વખતે ર્યાંકર દુષ્કાળ પડયો હતો અને કેવળ ય ૂસ ૂફ પાસે ખાવાને
માટે ધાન્ય હત!ુાં અને તે આખી દુવનયાનો અવધપવત બનાવી દે વાયો હતો!
તો પછી જયારે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ આવશે ત્યારે આકાશના
સ ૂયા, ચાંદ્ર અને તારાઓ અને પરાક્રમો તેના માનમાાં નમી પડે, ઝાાંખા પડે કે
અંધરાય તેવ ુ ાં તો બને જ!
સારુાં,
“વવિાસુ અને બુદ્ધિમાન ચાકર એ છે જે પોતાનો જ ટ્રે ન્ડ સેટ કરે . તમને કશી
ખબર ન પડે એમાાં!”
ચચામાાં ગાંદકી જુએ અને સાફ ન કરી શકે તેવો ચાકર વવિાસુ ન કહેવાય.
તેણે પોતાનો સ ૂરજ એટલો તપાવી લીધો છે કે, ચચાનો નાશ થઇ જશે પણ
તેના સાંદેશાઓમાાં એ બે-ધારી તલવાર નીકળી જ નરહ શકે જે એવી ગાંદકીને
જળમ ૂળથી સાફ કરી નાખે!
કોઈ નથી જાણત ુાં કે, પ્રભુ ઇસુ કયા રદવસે કે કઈ ઘડીએ આવશે.
કોઈ નથી જાણત ુાં કે, પ્રભુ ઇસુ ક્ારે સ્વગામાાં આપણા ઘર તૈયાર કરી રહેશે.
એ ઘર તૈયાર થવાાં એટલે એ આંકડો પ ૂરો થવો જે બાદ કોઈ પસાંરદત બાકી
નહી રહે! ઈસુના મરણમાાંથી તેમના પુનરુત્થાનમાાં દાખલ થવુ ાં એટલે
સ્વગીય ઘરમાાં પ્રવેશવુ!ાં
છે લ્લે...
એ તો વાદળો પર સવાર,
Copyright@www.dainikvachan.online