Professional Documents
Culture Documents
ભારતમાં ઉજવાતા તહેવાર.docx
ભારતમાં ઉજવાતા તહેવાર.docx
ભારતમાં ઉજવાતા તહેવાર.docx
?,શક્તિ,રામ,કૃષ્ણ,શિવ
વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીની જન્મ જયંતિ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં કયા ગ્રંથની
ઉત્પત્તિની ખુશી મનાવવામાં આવે છે ?
શિક્ષાપત્રી
વચનામૃત
સત્સંગિજીવન
ભક્તચિંતામણી
અષાઢી બીજનો દિવસ મુખ્યત્વે કયા બે પર્વ સાથે જોડાયેલો છે ? ( બે વિકલ્પ પસંદ કરવા )
રથયાત્રા
ભારતમાં ઉજવાતા તહે વારો પૈ કી કયા બે તહે વાર અંગ્રેજી કેલેન્ડર અનુસાર ઉજવવામાં આવે છે ? ( બે વિકલ્પ
પસંદ કરવા.)
મકર સંક્રાંતિ
નાતાલ
શિવરાત્રી
વસંતપંચમી
શિવરાત્રીના દિવસે જૂનાગઢના કયા મહાદે વની નિશ્રામાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે ?
ભવનાથ મહાદે વ
સિદ્ધેશ્વર મહાદે વ
ભૂતનાથ મહાદે વ
રામેશ્વર મહાદે વ
નીચેના પૈ કી કયા બે તહે વાર દૈ વી શક્તિનો આસુરી શક્તિ પર થયેલા વિજયના રૂપમાં માનવામાં આવે છે ?
વિજ્યા દશમી
હોળી
ભાઈબીજ
રથયાત્રા
કારતક સુદ - ૧ નો દિવસ નવા વર્ષની આગમનના ઉત્સવ ઉપરાંત અન્ય કયા બે કર્યો સાથે જોડાયેલો છે ? ( બે
વિકલ્પ પસંદ કરવા )
અન્નકૂટ ઉત્સવ
ગોવર્ધન પૂજા
ભાઈબીજ
લક્ષ્મી પૂજન
હિન્દૂ કેલેન્ડર અનુસાર નવા વર્ષની પ્રથમ પૂર્ણિમાના દિવસે કયો તહે વાર ઉજવવામાં આવે છે ?
તુલસીવિવાહ
અન્નકૂટોત્સવ
રાખડી પૂનમ
શરદપૂર્ણિમા
પરશુરામ
નરનારાયણ
વામન
બુદ્ધ
મહાભારતની રચના કરનારા ભગવાન વેદ વ્યાસની જન્મજયંતિને કયા દિવસના ભાગરૂપે ઉજવવામાં આવે છે ?
ગુરુપૂર્ણિમા
અષાઢી બીજ
ઋષિપાંચમ
શિવપુરાણ અનુસાર ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવવા માટે પાર્વતીએ કયુ વ્રત કર્યું હતું ?
કેવડા ત્રીજ
કરવા ચૌથ
વડ સાવિત્રી
અખાત્રીજ
દિવાળી
શરદોત્સવ
રક્ષાબંધન
વ્યાસ પૂજન
નીચેના પૈ કી કયો ઉત્સવ તે દિવસે ખાવામાં આવતી મુખ્ય વાનગી અથવા પ્રસાદ સાથે બંધબેસતો નથી ?
શરદપૂર્ણિમા - દૂ ધપૌઆ
રામનવમીના દિવસે રામ ભગવાનની સાથે અન્ય કોની જન્મજયંતિ ઉજવવામાં આવે છે ?
સહજાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
ભક્ત નચિકેતા
ભક્ત પ્રહલાદ
ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઈસુ ખ્રિસ્ત કયા દિવસે પોતાના દે હનો ત્યાગ કર્યો હતો ?
શુક્રવાર
ગુરુવાર
શનિવાર
રવિવાર
લોયા
લોજ
ગઢડા
મૂડી
રથયાત્રાનો વિશાળ ઉત્સવ ભારતમાં મુખ્યત્વે કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે ?
જગન્નાથ પુરી
બદ્રિકાશ્રમ
પુલહાશ્રમ
કેદારનાથ
મહારાષ્ટ્ રમાં સામુહિક રીતે ઉજવાતા ગણેશ ચતુર્થીના તહે વારની શરૂઆત કોણે કરી હતી ?
બાલ ગગ
ં ાધર તિલક
છત્રપતિ શિવાજી
પેશ્વા બાજીરાવ
હિન્દૂ કેલેન્ડર અનુસાર અન્નકૂટોત્સવ પછી આવતા મુખ્ય તહે વારોનો સાચો ક્રમ કયો છે ?
૧ મે, ૧૯૬૦
૧૦ મે, ૧૯૬૨
૫ જૂન, ૧૯૬૦
૧૦ જૂન , ૧૯૬૦
કયા દિવસને વૈ શ્વિક સ્તરે વિશ્વ અહિંસા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
૨ ઓક્ટોબર
૫ જૂન
૨૨ ઓક્ટોબર
૫ સપ્ટે મ્બર
ડો. રાધાકૃષ્ણન
વિષ્ણગ
ુ પ્ુ ત ચાણક્ય
ભારતમાં કુ ભ
ં મેળાનું આયોજન દર કેટલા વર્ષે થાય છે ?
૧૨
૧૪
૧૫ ઓગસ્ટ ,૧૯૪૭
૨૬ જાન્યુઆરી ,૧૯૫૦
૧૫ ઓગસ્ટ ,૧૯૫૦
૨૬ જાન્યુઆરી ,૧૯૪૭
ભારતમાં ૨૬ મી જાન્યુઆરીને કયા બે દિવસના નામથી ઓળખવામાં આવે છે ? ( બે વિકલ્પ પસંદ કરવા )
પ્રજાસતાક દિવસ
ગણતંત્ર દિવસ
સ્વતંત્ર દિવસ
શહીદ દિવસ
કરવા ચૌથ
કેવડા ત્રીજ
શરદપૂનમ
વેલેન્ટાઈન ડે
ભાઈબીજ
પ્રહલાદ
હોલિકા
હિરણ્યકશિપુ
નૃસિહ
ં ભગવાન
' નવરોજ ' તરીકે ઓળખાતો દિવસ કોની માટે નવા વર્ષની શરૂઆતનો દિવસ છે ?
પારસી
ખ્રિસ્તી
પંજાબી
મરાઠી
સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા કયા સંત થઇ ગયા જે અભણ હોવા છતાં પણ હજારો કીર્તનો અને અનેક
ગ્રંથોની રચના કરી ?
મુક્તાનંદ સ્વામી
દે વાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
લાલજી સુથાર
મુળજી સુતાર
ખુશાલ ભટ્ટ
જામનગર
ભાવનગર
ગાંધીનગર
બનાશકાંઠા
લાલજીસુથારનો જન્મ કયા દિવસે થયો હતો ?
વસંત પંચમી
અખાત્રીજ
લાભપાંચમ
શરદપૂનમ
સંભદ
ુ ાન અને લાલુબા
લાલજીસુથાર કોની પાસે વર્તમાન ધારણ કરી કંઠી બાંધી તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો હતો ?
રામાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી
સહજાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
૩૪
૨૮
૨૬
૩૨
સહજાનંદ સ્વામી શેખપાટથી કચ્છ જઈ રહ્યા હતા ત્યારે લાલજી સુથારને ભગવાનના ___________બનવાનું
સૌભાગ્ય મળ્યું .
ભોમિયો
અંગરક્ષક
સંદેશવાહક
મામાના દીકરા
લાલજી સુથાર ભગવાન સ્વામિનારાયણ સાથે કચ્છ જઈ રહ્યા હતા ત્યારે તેમણે સાથે લીધેલું ભોજન, પૈ સા,
પાણી વગેરેનું શું થયું ?
ભગવાન સ્વામિનારાયણ લાલજી સુથારને કઈ જગ્યાએ દીક્ષા આપી નિષ્કુ ળાનંદ સ્વામી નામ પાડયું ?
આધોઇ
ગઢડા
ભુજ
વડતાલ
ભગવાન સ્વામિનારાયણને ભૂખ લાગતા નિષ્કુ ળાનંદ સ્વામીને આધોઇ ગામમાં કોની પાસેથી ભિક્ષા માંગી લાવવાનું
કહ્યું ?
સાસરાના ઘરેથી
નગરશેઠ પાસેથી
ધર્મશાળા માંથી
હરિભક્તના ઘરેથી
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ રચવામાં આવેલો ગ્રંથ કયો હતો ?
યમદં ડ
ભક્તચિંતામણી
ગીતાભાષ્ય
સ્નેહગીતા
આધોઇમાં
ગઢપુરમાં
વડતાલમાં
ધોલેરામાં
૨૩
૨૦
૨૮
૩૦
નિષ્કુ ળાનંદ સ્વામી રચિત કયો ગ્રંથ જેમના એક -એક પાનાં ભગવાન સ્વામિનારાયણ ખુદ વાંચીને પ્રમાણિત
કર્યા છે ?
ભક્તચિંતામણી
યમદં ડ
અવતાર ચિંતામણી
ભગવાન સ્વામિનારાયણના પરબ્રહ્મ અવતારીપણાના રહસ્યની નો ંધ નિષ્કુ ળાનંદ સ્વામીએ કયા ગ્રંથમાં કરી
છે ?
પુરષોતમ પ્રકાશ
સારસિદ્ ધિ
હરિબળ ગીતા
ધીરજાખ્યાન
નિષ્કુ ળાનંદ સ્વામી રચિત ગ્રંથ ' ચોસઠપદી ' માં શેનું વર્ણન નથી કરવામાં આવ્યું ?
સંત-અસંતનાં લક્ષણ
નિષ્કુ ળાનંદ સ્વામી રચિત ગ્રંથ ' સ્નેહગીતા ' માં કોના કોના સંવાદ છે ? ( બે વિકલ્પ પસંદ કરવા. )
નિષ્કુ ળાનંદ સ્વામીએ ઉત્તમ શિલ્પકળાને નીખારતો એવો બાર બારણાં વાળો હિંડોળો ક્યાં બનાવ્યો હતો ?
વડતાલ
ગઢડા
ધોલેરા
આધોઇ
કયા મંદિરમાં નિષ્કુ ળાનંદ સ્વામીએ ખુદ અનેક પથ્થરો ઘડીને તેમની અદભુત સ્થાપત્ય કલાકૃતિનો અનુભવ
કરાવ્યો છે ?
ધોલેરા
અમદાવાદ
ભુજ
વડતાલ
વૈ રાગ્યની
સહનશીલતાની
સાધુતાની
દાસાનુદાસની
જળભરત
નારદમુનિ
સનકાદિક
અક્રૂરજી
સારંગપુરના હનુમાનજીની પ્રથમ આરતી ઉતારનાર ગોવિંદાનંદ સ્વામી નિષ્કુ ળાનંદ સ્વામીના સંબધ
ં માં શું થતા ?
પુત્ર
ભાઈ
ગુરુભાઈ
કાકા
હરિ સ્મૃતિ
નિષ્કુ ળાનંદ સ્વામીના બન્ને દીકરાઓનું નામ શું હતું ?
નિષ્કુ ળાનંદ સ્વામી શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી કેટલા વર્ષ જીવ્યા હતા ?
૧૮
૧૫
૨૦
ધોલેરા
ગઢડા
વડતાલ
આધોઇ
૬૨
૭૨
૮૨
૯૨
સ્વામિનારાયણ મંદિરમાં નિત્ય ગવાતા પદમાં કયા બે પદ નિષ્કુ ળાનંદ સ્વામીના રચેલા છે ? (બે વિકલ્પ પસંદ
કરવા )
ત્યાગ
ધર્મ
સત્સંગ
જ્ઞાન
નિષ્કુ ળાનંદ સ્વામીને સાધુ થવાની સહર્ષ રજા આપનારા તેમના પત્નીનું નામ શું હતું ?
કંકુબેન
ગગ
ં ાબેન
યમુનાબેન
સીતાબેન