Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 2

બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતુ.

ં જોકે બાજરો
આજે પણ સૌરાષ્ટ્ રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે . પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે . બાજરાને સંસ્કૃતમાં વર્જા‍રી
કહે છે . ઉર્દૂમાં ફારી, હિ‌ન્દીમાં બાજરા, તામિલમાં કુ મ્બુ, તેલગ ુ ાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે . જોકે
ુ મ
જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં બાજરો, જુવાર અને રાગી પણ આવી જાય છે . જો જુવારનું સૌથી વધુ
બહુમાન કર્યું હોય તો મહારાષ્ટ્ રીયનોએ અને શિવસૈ નિકોએ કર્યું હતુ.ં મુબ ં ઈ અને મહારાષ્ટ્ રના શહે રમાં
‘ઝુ ણકા ભાખર’ની સાવ સસ્તામાં મળતી જુવારની રોટી અને શાક શેરીએ શેરીએ મળતું પણ આજે મહારાષ્ટ્ ર
પણ ઝુ ણકા ભાખર ભૂલતું જાય છે .

આપણા દે શના જ નહીં પરદે શના લોકોએ બાજરાને ખૂબ અન્યાય કર્યો છે . અમેરિકનો આફ્રિકા ગયા અને ત્યાં
બાજરાનો સ્વાદ ચાખી આવ્યા અને તેના ઔષધિય ગુણો જાણ્યા ત્યારે તે લોકોને બાજરાના ગુણ સમજાયા. જેને
આહારશાસ્ત્રના પિતામહ ગણાય છે તે પાયથાગોરસે બાજરાનાં પોષણતત્ત્વોની ૨પ૦૦ વર્ષ પહે લાં ભારે પ્રશંસા
કરેલી. લોસ એન્જલસ શહે રના એક સેનેટોરિયમમાં દરદીને પેશાબમાં ખૂબ દર્દ હતુ.ં આખરે ઘઉ ં બંધ કરીને
બાજરીની બ્રેડ (રોટલા) ખવડાવાયી તેથી તેનું પેશાબનું દર્દ ચાલ્યું ગયું ગો ંડલના મહારાજા બાજરાનો રોટલો ખાતા
અને તે પણ ગો ંડલ સ્ટે ટનો બાજરો જ ખાતા.

અમેરિકાના એક એનિમલ ફાર્મમાં દૂ ઝણા ઢોરને સતત મકાઈ અને ઘઉન ં ું ખાણ ખવડાવતા હતા. તેથી ઢોર બીમાર
પડયાં એટલે અમેરિકાની યેલ યુનિ.ના પ્રોફે સરોએ પ્રયોગ કરીને બાજરાને ભરડીને તેનું ખાણ આપવા માંડયુ.ં
તેનાથી ગાયો સાજી થઈ ગઈ એટલું જ નહીં પણ વધુ દૂ ધ આપવા માંડી. ત્યારે અમેરિકાના ફિલસૂફ એસ્કિ ફ્રોઝે
કહ્યું કે ફિલસૂફી સાથે બાજરાનો રોટલો ખાઓ તો જલદી જ્ઞાન આવે. બાજરામાં તમામ વિટામિનો, ખનિજો અને
પૌષ્ટિક એમિનો એસિડ છે . આયુર્વેદમાં તેને કાંતિ આપનાર બલવર્ધક અને સ્ત્રીઓની કામશક્તિને વધારનાર
ગણાય છે .

એવી વાનગીથી મેઘરાજાનું સ્વાગત કરાતું અને વર્ષાને પણ ઊના ઊના રોટલાની લાલચ અપાતી. સૌરાષ્ટ્ રમાં
અમુક ખેડૂતો બાજરાના જ સ્પેશિયલિસ્ટ હતા. તે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટે લ થઈ ગયા.

કચ્છમાં બાજરાના રોટલા ખાવાની મજા છે . બાજરા વિશે એક કચ્છની લોકકથા છે . કચ્છના લાખા ફુલાણીનું
લશ્કર અંધારામાં કોઈ પ્રદે શમાં આવી ચઢયું ત્યારે અંધારામાં કોઈ ગામ દે ખાયું નહીં. ભૂલું પડેલું લશ્કર આફતમાં
આવ્યુ.ં ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડયા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ
જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં. બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે તેને કોઈ જ ખાતર
કે લાડકોડ જોતાં નથી. ખેતરમાંય પાકે છે અને ખેતરની બાજરી વધુ વિટામિનવાળી અને ઔષધિય હોય છે . લાખા
ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ પછી ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદભૂત બળ આવ્યું
અને પછી ઠં ડા પ્રદે શમાંથી એ બાજરાનું બિયારણ લેતા આવ્યા.રજપૂતોએ બાજરો ખાઈને બાવડાનું બળ વધાર્યું.

શરૂમાં બાજરાનું નામ પડયું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તુરત ં ભૂખ લાગી એટલે
શરૂમાં તેનું નામ ‘જ્યો ં બા જ્યો’ં એટલે જેવો પેટમાં ગયો એટલે પચ્યો-તેવું નામ રાખ્યું તે ઉપરથી આખરે
બાજરો નામ પડયુ.ં પછી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહે વાતું કે ભાઈ બાજરા જેવો સીધો-સરળ થા કોઈને
ભારે ન પડ. બાજરા માટે કેટલીય કહે વત હતી. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે તેને ચૂલાની
છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો તે પરથી બાજરાની કહે વત પડી કે :બાજરો રાખથી સારો
રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે . રક્ષક તો ખરી જ.
ઈમ્પોટન્સી-નપુસ
ં કતા માટે મૈ સરુ ની ઈન્ડો-અમેરિકન હોસ્પિટલના દરદીને બાજરાના રોટલા ખવડાવાતા.

ઘણા લોકો બાજરાને ‘ગરમ’ ગણે છે . હું કર્ણાટક અને આં ધ્રમાં ગયો ત્યાં મે ં જોયું કે ત્યાંના વૈ દ્યો જેને બ્લીડિંગ
પાઈલ્સ-દૂ ઝતા હરસ થતા તેને બાજરો ખવડાવતા, શરત એટલી કે સાથે ગાયનું ઘી ખવડાવવુ.ં લોસ એન્જલસની
પેટના રોગોની અમુક હોસ્પિટલમાં જે દરદીને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે તેવા એસિડિટીવાળાને
બાજરાના રોટલા ખવડાવે છે . તમે બાજરો ખાઈ જજો. ઘઉન ં ી રોટલી કે ઘઉન ં ી વાનગી તમને ઢીલો મળ અને વાસ
મારતો મળ પેદા કરે છે . બાજરાના રોટલાથી બંધાયેલો અને બહુધા વાસ વગરનો મળ આવે છે . બાજરાના રોટલા
ખાનારા સૌરાષ્ટ્ રના કવિઓ વધુ ધારદાર અને ગરમાટો લાવનારી કવિતા કે લોકગીત લખી શકે છે .

ખરેખર તો બાજરના રોટલાને ઘી ચોપડવાની પણ જરૂર નથી. બાજરામાં કુ દરતી ચરબી છે એટલે ઘી વગર ખાઈ
શકાય છે . જો તમારે પ્રમાણભૂત રીતે બાજરાની ઘઉ ં કરતાં સરસાઈ જાણવી હોય તો ૧૦૦ ગ્રામ બાજરામાં સાડા
ચાર ગ્રામ કુ દરતી ચરબી રહે લી છે ત્યારે ઘઉમ ં ાં માત્ર સવા ગ્રામ જેટલી જ ચરબી છે . ઘઉમ
ં ાં આને કારણે તેની
ભાખરી, રોટલી કે થેપલાંના મોણમાં ખૂબ તેલ વાપરવું પડે છે પણ બાજરાના રોટલામાં નહીં. ઘઉ ં ખોટા લાડ કરે છે .
બાજરો પેટને સૌથી વધુ પ્રેમ કરે છે . સૌરાષ્ટ્ રમાં હૃદયરોગને કોઈ જાણતું નહીં કારણ કે ત્યાં બાજરો ખવાતો,
સાથે લસણની ચટણી ખવાતી. લસણમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, વિટામિન ‘સી’ અને બીજાં પાચક દ્ રવ્યો છે .

લસણમાં પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતન ુ ાશક તત્ત્વ છે એટલે લસણની ચટણીમાં તૈ લી તત્ત્વો છે તે શરીરમાં
જઈને લોહીને સાફ કરે છે . ફે ફસાંને મજબૂત કરે છે . શિયાળામાં લસણ થકી તમને ગરમી મળે છે અને ઉનાળામાં
તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠં ડા રાખે છે . આ દૃ ષ્ટિએ સૌરાષ્ટ્ રમાં બહુ જ ઓછી બીમારી, બહુ જ
ઓછા ડોક્ટરો, નામની જ હોસ્પિટલો હતી. સ્વિત્ઝરલેન્ડના એક ડોક્ટર બર્ચર બેનર સૌરાષ્ટ્ ર અને રાજસ્થાન
આવ્યા. અહીં તેમણે જોયું કે કોઈને લોહીના પરિભ્રમણ કે કોલેસ્ટે રોલની સમસ્યા નહોતી. તેમણે પછી
સ્વિત્ઝરલેન્ડમાં બાજરા-લસણ થેરપી શરૂ કરેલી.

ઉરુલીકાંચનમાં બાલકોબા ભાવે (વિનોબા ભાવેના નાના ભાઈ) મુખ્ય સંચાલક તરીકે હતા તેમણે ટીબીનો રોગ
બાજરાનો રોટલો અને લસણ થેરપીથી મટાડેલો. આજે ભારતમાં ૯૪.૩ લાખ હે ક્ટરમાં બાજરાની ખેતી થાય છે તે
ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને
વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે . શોષક લોકો બીજાનો કસ કાઢે છે . બાજરો પોતાનો કસ કાઢી જમીન
પાસેથી કાંઈ લેતો નથી. જમીનને ગરીબ કહતો નથી.’

સૌજન્ય: બ્લોગ “દાદીમા ની પોટલી”

You might also like