Professional Documents
Culture Documents
End of The World
End of The World
End of The World
પીતર અહીં પ ૃથ્વીના નહિ, દુષ્ટ મનુષ્યોના નાશની વાત કરતા હતા.
બાઇબલના ઘણા લેખકો મનુષ્યોની વાત કરતી વખતે પ ૃથ્વી શબ્દ
વાપરે છે . એક ઈશ્વરભક્તે લખ્યું કે “પ ૃથ્વી હરખાઓ.” (ગીતશાસ્ત્ર
૯૬:૧૧) પ ૃથ્વી હકીકતમાં ‘હરખાઈ’ શકતી નથી. એ જ રીતે પ ૃથ્વીનો
નહિ, પણ પીતરે કહ્યું તેમ એમાંના દુષ્ટ લોકોનો વિનાશ થશે.
[પાન ૭ પર ચિત્રન ંુ મથાળું ]