Professional Documents
Culture Documents
17
17
17
આપની કૃતિઓ મોકલવા માટે ઈમેઈલ, જે લેખકતમત્રો પોિાની કૃતિઓ મોકલવા ઈચ્છા
િોય િે ઈ-મેઈલ દ્વારા અમારો સાંપકત કરી િકે છે .
SvvMagazine1@gmail.com
આ મેગેઝીન િરૂ કરવાનો ઉદ્દે શ્ય ગુજરાિી
સાહિત્યનુ ાં ગૌરવ જળવાઈ રિે િેમજ સાહિત્ય
આપના પ્રતિભાવો અમારાાં માટે અમુલ્ય છે ...
કૃતિઓ દ્વારા જે ભાષા-સાહિત્યની ગરીમાાં
આ અંકમા આપના પ્રતિભાવ આપવા માટે
જળવાઈ છે િેમાાં વ ૃક્ધધ કરવાનો છે .
અહિ ક્લલક કરો.
નવોહદિ લેખકોનુ ાં સાહિત્ય વાાંચકો સુધી
પિોંચાડી િેમને યોગ્ય માગતદિતન અને પ્રોત્સાિન
મોબાઈલ નાંબર. પ ૂરુાં પાડવાના આિયથી આ મેગેઝીનનો પાક્ષીક
સ્વરૂપે 17મો અંક પ્રકાતિિ કરી રહ્યા છીએ.
૭૬૦૦૯૫૪૫૦૦
વાાંચક અને લેખક તમત્રોનો જે સ્નેિ અને સિકાર
૬૩૫૩૫૫૩૪૭૦ આગળના અંકોને મળ્યો િેવા જ સિકાર અને
સ્નેિ સાથે સાહિત્યપ્રેમીઓ આ મેગઝ
ે ીનના
હકિંમિ રૂતપયા - ૧૦
આવનાર અંકોને પણ વધાવિે િેવી
અભભલાષા...
આભાર.. વવજય વિિોરા "સચેત"
વવિાખા મોઠીયા
. ૩. બાળવાતાા ૧. લેખ
(આટલ ં ુ જાણો)
આજના આ િિેવાર સ્પેતિયલ લેખમાાં આપણે વાિ કરીશુ એક એવા િિેવારની જેની ઉજવણી માટે દે િ-તવદે િથી લોકો
અિીં ભારિ આવે છે . આપણા હિિંદુ ધમતનો એકમાત્ર એવો િિેવાર જે અંગ્રેજી કેલેન્ડર મુજબ આવે છે અને આ િિેવારની
સાથે અન્ય બીજા રાજ્યનાાં િિેવારો પણ જોડાયેલ છે . આ િિેવારની ઉજવણી પાછળ પરમ્પરાની સાથે વૈજ્ઞાતનક િેમજ
સ્વાસ્્ય કારણ પણ જોડાયેલ છે . િો ચાલો આજે આપણે વાિ કરીએ, ગુજરાિનાાં પ્રખ્યાિ ઉત્તરાયણ/મકરસાંક્ાાંતિ
િિેવાર તવિે. િેમજ ઉત્તરાયણ િિેવાર પાછળનો ઈતિિાસ, એની ઉજવણી, મિત્વ અને શુ ાં કામ ઉત્તરાયણનાાં હદવસે
પહરચય વવિાખા
:- મકરસાંક્ાાંતમોઠીયા
િ/ઉત્તરાયણ એ ગુજરાિનાાં મુખ્ય િિેવારમાાંનો એક છે . આ એક માત્ર એવો હિિંદુ િિેવાર છે જે
અંગ્રેજી કેલેન્ડર મુજબ 14 જાન્યુઆરીના રોજ મનાવવામાાં આવે છે . મકરસાંક્ાાંતિનો િિેવાર ભગવાન સ ૂયતને સમતપિિ છે .
આ હદવસે સ ૂયત મકર રાતિમાાં પ્રવેિે છે માટે એને મકરસાંક્ાાંતિ કિેવામાાં આવે છે અને પ ૃ્વી સ ૂયત િરફ ઉત્તર હદિામાાં
ગતિ કરવાનુ ાં િરૂ કરી દે છે , માટે એને ઉત્તરાયણ પણ કિેવામાાં આવે છે . મકરસાંક્ાાંતિના હદવસે પાંજાબમાાં લોિરી અને
૨. બાળવાતાા
િતમલનાડુમાાં પોંગલનો િિેવાર પણ ઉજવવામાાં આવે છે . મકરસાંક્ાાંતિનાાં હદવસે લોકો તત્રવેણી સાંગમ કે અન્ય પતવત્ર
નદીઓમાાં સ્નાન કરે છે , દાન-પુણ્ય કરે છે . ગુજરાિમાાં મકરસાંક્ાાંતિનાાં હદવસે ગુજરાિીઓ આકાિમાાં પિાંગ ચગાવે છે ,
િલસાાંકળી, િલના લાડુ વગેરે જેવી મીઠાઇઓ ખાય છે િેમજ વિેંચે છે , સગા-વ્િાલાનાાં ઘરે જાય છે , બિેન-દીકરીઓને
ભેટ-સોગાદો આપવામાાં આવે છે , દાન-પુણ્ય કરવામાાં આવે છે અને રાત્રે આકાિમાાં હદવા કે લાઈટ થી પ્રજ્જ્વભલિ તુક્કલ
સાાંભળિા પિાંગો ચગાવે છે , બપોરે ઉંધીયુ-પુરી જમે છે અને રાત્રે અગાસી પરથી આકાિમાાં તુક્કલ ચગાવવામાાં આવે છે .
ઈતિિાસ :- િવે આપણે જાણીશુ,ાં મકરસાંક્ાાંતિ પાછળનો ઇતિિાસ િેમજ પિાંગ ચગાવવાનાાં રિસ્ય તવિે. મકરસાંક્ાાંતિ એ
આપણા હિિંદુ ધમતનો પ્રાચીન િિેવાર છે . આ િિેવાર ભગવાન સ ૂયતદેવને સમતપિિ છે . જે હદવસે સ ૂયત રાતિ પહરવિતન કરે
છે , િે હદવસને ‘સાંક્ાાંતિ’ િરીકે ઓળખવામાાં આવે છે . આથી, 14 જાન્યુઆરીના રોજ સ ૂયત ધનમાાંથી મકર રાતિમાાં જાય છે ,
માટે આ હદવસને ‘મકરસાંક્ાાંતિ’ કિેવામાાં આવે છે . મકરસાંક્ાાંતિને ઉત્તરાયણ પણ કિેવામાાં આવે છે , કારણ કે આજ હદવસે
પ ૃ્વી સ ૂયત િરફ ઉત્તર હદિા િરફ પ્રયાણ કરે છે . ઉત્તરાયણ એ મકરસાંક્ાાંતિ અને કકત સક્ાં ાાંતિ વચ્ચેનો છ મહિનાનો
સમયગાળો િોય છે . મકરસાંક્ાાંતિ 14 જાન્યુઆરીના રોજ અને કકત સક્ાં ાાંતિ 16 જાન્યુઆરીના રોજ િોય છે . હિિંદુ પરમ્પરા
મુજબ, ઉત્તરાયણનો છ મહિનાનો સમયગાળો ભગવાન માટે એક હદવસ બરાબર િોય છે . એટલે આ છ મહિનાનાાં
સમયગાળાને એક હદવસમાાં ગણીને મકરસાંક્ાાંતિ મનાવવામાાં આવે છે . કોઈ ભી સાંક્ાાંતિના હદવસે તત્રવેણી સાંગમ કે પતવત્ર
નદીઓમાાં વિેલી સવારે સ ૂયતની સામે સ્નાન કરવુ ાં ખુબ જ ભાગ્યિાળી માનવામાાં આવે છે . મકરસાંક્ાાંતિનાાં હદવસે તત્રવેણી
સાંગમમાાં સ્નાન કરવુ, દાન કરવુ, મીઠાઈઓ વિેંચવી, ભેટ-સોગાદો આપવી, પિાંગો ચગાવી વગેરે અભભન્ન ભાગની જેમ
રચાયેલ છે .
િવે આપણે વાિ કરીશુ,ાં કે મકરસાંક્ાાંતિનાાં હદવસે પિાંગ ચગાવવાનાાં રિસ્ય તવિે. મકરસાંક્ાાંતિ એ વસાંિ ઋતુનુ ાં આગમન
િોય છે . િો વસાંિ ઋતુને િરખભેર આવકારવા અને તિયાળાને તવદાય આપવા માટે આ હદવસને એક ઉત્સવ િરીકે
મનાવવામાાં આવે છે . ઉત્તરાયણનાાં હદવસે પિાંગ ચગાવવા પાછળનુ ાં એક વૈજ્ઞાતનક કારણ પણ છે , તિયાળાની િાડ
નાિ કરવાાં માટે ઉત્તરાયણનાાં હદવસે લોકો વિેલી સવારે અગાસી પર પિાંગ ચગાવે છે , સ ૂયતનાાં હકરણો આપણા િરીર
પડવાથી આપણને તવટામીન-ડી મળે છે . તવટામીન – ડી આપણા િરીર માટે બહુ લાભદાયક િોય છે . આથી,
સ ૂયતહકરણોનાાં સમ્પકત માાં આવવાથી આપણુ િરીર િાંદુરસ્િ થઈ જાય છે , યોગ્ય ઊજાત મળે છે િેમજ આસપાસનાાં
ત્યારબાદના સમય માટે લોકો ઋતુગિ ભબમારીઓથી છૂટકારો મેળવવાની આિા રાખે છે . પિાંગ ચગાવવાનુ ાં એક રસપ્રદ
કારણ ભગવાનને આ રાં ગબેરાંગી પિાંગ દ્વારા આભાર વ્યલિ કરવાનુ ાં પણ છે , કારણ કે ભગવાનનો ખ્યાલ આવિાાં
ઉજવણી :- મકરસાંક્ાાંતિ કિો કે ઉત્તરાયણ આ િિેવાર પોષ મહિનામાાં આવે છે . આપણા િાસ્ત્રમાાં પોષ મહિનાનુ ાં ખુબ જ
મિત્વ રિેલ ુ છે . પોષ મહિનામાાં દાન ધમત કરવાથી બહુ જ પુણ્ય મળે છે . મકરસાંક્ાાંતિ આવવાની િોય ત્યારે ગુજરાિમાાં
એના થોડાક અઠવાડીયા પિેલા બજારોમાાં રાં ગબેરાંગી, અવનવી હડઝાઈનો વાળી પિાંગો િેમજ માાંજા એટલે કે દોરાાંની
દુકાનો અથવા િો સ્ટોલો લાગવા માાંડે છે . ગુજરાિનાાં ઘરે ઘરે ગૃહિણીઓ િીયાળુ મીઠાઈઓ જેવી કે, િલની ચીકી,
િલસાાંકળી, િલનાાં લાડુ, તિિંગની ચીકી, મમરાનાાં લાડુ, દાળીયાની ચીકી, દાળીયાનાાં લાડુ, ગોળપાપડી વગેરે બનાવે છે .
પિેલાાં લોકો અગાસી ઉપર મ્યુભઝક તસસ્ટમ, પિાંગ – દોરા રાખવાની વ્યવસ્થા, લાઈટીંગ વગેરે ગોઠવી દે છે અને રાત્રે
બધા એકસામટાાં ભેગા બેસીને પિાંગનાાં હકન્ના (કાાંગસીયા) બાાંધવા બેસી જાય છે . બાળકો િેમજ પિાંગવીરો કે
પિાંગબાજો ઉત્તરાયણનાાં હદવસે વિેલી સવારથી જ સ ૂયત ઉગિાની સાથે િૈયાર થઈને અગાસી પર પિાંગ, દોરા, ફીરકી,
સાથે લઈ ચઢી જાય છે . સવારથી જ વાદળી – સ્વચ્છ આકાિમાાં પિાંગો ચગવાનુ ાં િરૂ થઈ જાય છે અને મ્યુભઝક
તસસ્ટમમાાંથી ગીિો પણ વાગવાનુ ાં િરૂ થઈ જાય છે . સવારમાાં ભગવાનનાાં ગીિો િોય છે , આઠેક વાગ્યાથી બોલીવુડના
હફલ્મી ગીિો, ગુજરાિી ગીિો, વેસ્ટનત મ્યુભઝક, ડીજે મ્યુભઝક વગાડવાનુ ાં િરૂ થઈ જાય છે અને એ છે ક સાાંજ સુધી સાાંજ
સુધી ચાલે છે . અને આખા હદવસ દરતમયાન લાઈટો આવ-જા કરે છે એટલે ગીિો ઘડીક િરૂ થાય છે િો ઘડીક બાંધ. દસ
વાગ્યા પછી ઉત્તરાયણ જામે છે . સામ સામેની અગાસી પરથી જાણે કોણ પિાંગ ઊંચી ઉડાવે અને કોણ પિાંગ વધારે કાપે
એની િહરફાઈ લાગેલી િોય છે . પિાંગને કાપવા માટે ‘ઢીલ દે ... ઢીલ દે ....’ ના વાક્યથી પિાંગ ચગાવનારને પ્રોત્સાિન
િેમજ ફોસત કરે છે અને સામે વાળાની પિાંગ કાપી લીધા પછી ‘જો જાય.... કાપ્યો છે ....’ ના અવાજથી આખી અગાસી
ાં ૂ ઉઠે છે અને નાચવા માાંડે છે , સાથે સાથે સામેવાળાને એટલે કે જેની પિાંગ કપાઈ ગઈ િોય િેને ‘લપેટ લપેટ’ કિે
ગજી
છે . આ સાથે છોકરાઓ દે કારો િેમજ તવતવધ અવાજ વાળા પપ ૂડા વગાડવા માાંડે છે . અમુક લોકો િેરીઓના રોડ િેમજ
ખુલી જગ્યા પર વાાંસની મોટી લાકડી (વાાંસડો) વડે પિાંગ લ ૂટિા પણ જોવા મળે છે . પિાંગ ચગાવવાની સાથે સાથે
લટાં ૂ વાની પ્રહક્યા પણ ચાલુ િોય છે . બાર વાગે િો લગભગ આખુ આકાિ રાં ગબેરાંગી પિાંગોથી ઢાંકાઈ ગયેલ ુ િોય છે .
મોટા ભાગના લોકો અગાસીએ આવી ગયા િોય છે ગૃહિણીને બાદ કરિા. ગૃહિણીઓ ઘરે રસોડામાાં ઊંધીયુ – પુરી, ખમણ
– ઢોકળા વગેરે બનવાવામાાં વ્યસ્િ િોય છે . િવે પછીનાાં એક થી ત્રણનાાં સમયગાળામાાં થોડીક ઓછી પિાંગો ઉડિી િોય
છે , કેમ કે બધા જમવા ગયેલા િોય છે અને અમુક પિાંગઘેલા િો જમિા પણ નથી અગર જમે િો પણ એ અગાસીમાાં જ
પિાવે. ચાર વાગે ફરી પાછ પિાંગ ઉડાવવાનુ ાં િરૂ થઈ જાય છે અને અત્યારે િો ગૃહિણી સિીિનુ ાં આખુ ફેતમલી ધાબે
ચડયુ િોય અને આ છે ક છ – સાિ વાગ્યા સુધી ચાલે છે . પિાંગો ઉડાવવાનુ ાં બાંધ થાય એટલે અમુક લોકો હદવાળીનાાં
વધેલા ફટાકડાાં ફોડે છે અને અમુક લોકો હદવાથી પ્રજ્જ્વભલિ તુક્કલ આકાિમાાં ઉડાવે છે . આખુ આકાિ લાઈટમ લાઈટ
લાગે છે . આકાિમાાં અનભગનિ તુક્કલો જોવા મળે છે . અને આ સાથે જ ઉત્તરાયણ સમાપ્િ થાય છે . આખો હદવસ પિાંગ
ચગાવ્યા પછી એવા િે થાકી ગયા િોય છે કે અમુક િો જમિા પણ નથી સીધા પથારીમાાં સમાધીગ્રસ્િ થઈ જાય છે .
તવિેષ :- િવે આપણે આ િિેવારની અમુક તવિેષ બાબિ તવિે વાિો કરીશુ.ાં
- મકરસાંક્ાાંતિનો હદવસ એ તિયાળાનો અંિ અને વસાંિ ઋતુન ુ ાં આગમન દિાતવે છે . આ હદવસથી ઋતુચક્માાં થોડો
- ગુજરાિમાાં મકરસાંક્ાાંતિનાાં પવતમાાં પિાંગ ચગાવવાનુ ાં અને િલસાાંકળીનુ ાં બહુ જ મિત્વ રિેલ ુ છે . લોકો િલની
મીઠાઈઓ બનાવીને વિેંચે છે . બાળકો અને જુવાનીયાઓ આખો હદવસ પિાંગ ચગાવે છે . ગુજરાિમાાં સુરિ,
જ્યાાં દે િ-તવદે િોમાાંથી પિાંગબાજો િેના અવનવી હડઝાઈનો વાળા જમ્બો પિાંગ સાથે આવે છે અને આ કાઈટ
ફેસ્ટીવલમાાં ભાગ લે છે .
- ગુજરાિ તસવાયનાાં અન્ય રાજ્યોમાાં પણ મકરસાંક્ાાંતિના હદવસે િેનો પ્રાાંિીય િિેવાર ઉજવામાાં આવે છે .
પાંજાબમાાં લોિરી મનાવવામાાં આવે છે . પાંજાબી લોકો િેઓના પાકની પિેલી ફસલ કાપવા (પાક લણવા) ની ખુિીમાાં
લોિરી મનાવવામાાં આવે છે . િેઓ િોળીની જેમ લોિરીમાાં અગ્ગ્ન પ્રગટાવે છે , એની પ્રદભક્ષણા ફરે છે , મીઠાઈઓ વિેંચે છે
- મકરસાંક્ાાંતિના હદવસે િતમલનાડુમાાં પોંગલ િિેવાર મનાવવામાાં આવે છે . આ હદવસે ત્યાાંના લોકો િેના ચોખાના
પાકને લણવાની ખુિીમાાં મનાવે છે . િેઓ ચોખાના પિેલા પાકની ચોખાની ખીર બનાવે છે અને ભગવાનને નૈવદ્ય
ે
બનાવે છે .
- ગોળમાાંથી બનેલ િલની મીઠાઈઓ માટે એક મિારાષ્ટ્રીયન કિેવિ છે : “િીલ ગુડ ખાઓ, ગુડ ગુડ બોલા.”
એટલે કે િલ અને ગોળ વાળી મધુર મીઠાઈ ખાઓ અને મીઠુ મીઠુ બોલો. આ કિેવિની સાથે િેઓ ભ ૂિકાળની યાદો,
બાંધનો ભ ૂલીને નવી િરૂઆિનુ ાં સુચવવાનુ ાં કિે છે . મિારાષ્ટ્રીયન લોકો પણ મકરસાંક્ાાંતિનાાં હદવસે િલનાાં લાડુ વિેંચે છે
- પિાંગ ચગાવવાની પ્રહક્યા એ એક પ્રકારનુ ાં ભગવાનને ઉઠાડવાનુ ાં કાયત છે . સામાન્ય રીિે એવુ માનવામાાં આવતુ
િોય છે કે દે વો છે લ્લા છ મહિનાથી સ ૂિા િોય છે અને િવે જાગવાનો સમય થઈ ગયો િોવાથી િેઓને રાં ગબેરાંગી પિાંગો
- મકરસાંક્ાાંતિનાાં હદવસે વડીલો અને વ ૃદ્ધો તત્રવેણી સાંગમ જેવા કે : ગાંગા-યમુના-સરસ્વિી, અરૂણા-વરૂણા-
ગોદાવરી, હિરણ્ય-કતપલા-સરસ્વરિી િેમજ નમતદા, કાવેરી વગેરે જેવી પતવત્ર નદીઓમાાં સ્નાન કરવા જાય છે . અને
- મકરસાંક્ાાંતિનાાં િિેવાર પર િલની મીઠાઈઓ ખાવાનુ ાં તવિેષ મિત્વ રિેલ ુાં છે , આની પાછળનુ ાં એક સ્વાસ્્યવધતક
કારણ પણ છે . િલ પ્રમાણમાાં ગરમ અને િૈલી િોય છે , જે આપણા િરીરમાાં જરૂર પ ૂરિા િૈલી િત્વો પ્રદાન કરે છે .
િલની મીઠાઈઓમાાં િલની ચીકી, િલસાાંકળી, િલનાાં લાડુ વગેરે િોય છે . આમ પણ ઠાંડા તિયાળામાાં ગરમ વસ્તુઓ
ચીકી વગેરે ખાવામાાં આવે છે . જે આપણને તિયાળામાાં ઠાંડી સામે લડવા માટે યોગ્ય પ્રમાણમાાં રોગપ્રતિકારક િગ્લિ
પ્રદાન કરે છે .
- ગુજરાિનાાં અમદાવાદમાાં દર વષે મકરસાંક્ાાંતિનાાં હદવસે આંિરરાષ્ટ્રીય પિાંગોત્સવનુ ાં આયોજન કરવામાાં આવે
છે . પિાંગોત્સવની િરૂઆિ વષત – 1989થી થઈ િિી, જે આજ સુધી યથાવત્ છે . આ પિાંગોત્સવમાાં યુ.કે., અમેહરકા,
દભક્ષણ કોહરયા, ન્યુભઝલેંડ, મલેતિયા, ઈન્ડોનેતિયા સહિિ અન્ય 44 દે િોનાાં 150 પ્રતિતનતધઓ પોિાના ક્ીએટીવ જમ્બો
પિાંગવીરો અિીં ભાગ લેવા છે . આ દે િનાાં ખ ૂણે ખ ૂણેથી આવિા પિાંગબાજો િેમના અનોખા પિાંગ સાંગ્રિને દિાતવવા
- પિાંગોત્સવમાાં િમે તવતવધ સાઈઝની અને અવનવી હડઝાઈનોવાળી પિાંગો જોવા મળિે જેમ કે – ટાઈગરવાળી,
પિાંગોત્સવમાાં પિાંગ ચગાવવાની સાથે સાથે િેન્ડીક્ાફ્ટ વસ્તુના સ્ટોલ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, ગુજરાિ ટુરીઝમની
- પિાંગોત્સવની જમ્બો પિાંગ અમદાવાદ તસવાય કચ્છનાાં સફેદ રણમાાં, માાંડવીના દહરયાહકનારે વગેરે જેવા
િો આ વાિ િિી, મકરસાંક્ાાંતિ/ઉત્તરાયણનાાં જોિીલા પવતની અને િેનાાં અિરાં ગી રિસ્ય તવિેની. મકરસાંક્ાાંતિ ગુજરાિનો
નવરાત્રી પછીનો એવો બીજો િિેવાર જેણે આંિરરાષ્ટ્રીય સ્િરે નામના મેળવેલ છે અને દે િ-તવદે િમાાંથી માત્ર આ એક
હદવસનાાં િિેવારની ઉજવણી માટે સેંકડો હકમી. દૂ ર અિીં ગુજરાિ આવે છે . પિાંગ ચગાવવીને પણ ભગવાનને થેન્ક યુ
કિી િકાય છે – એ બાબિ આપણને અિીં જાણવા મળી. આપ સૌને ઉત્તરાયણની શુભકામના. પિાંગ િો ઉડાડજો પણ
તમત્રો સાથે સાથે એ પણ ધયાન રાખજો કે આકાિમાાં ઉડિા પક્ષીઓને કાંઈ ઈજા ન પિોંચે અને િમે લોકો પણ િમારુ
ધયાન રાખજો.
Ok Fine િો મળીશુ ાં આવિા અંકે, નવી માહિિી અને િેના નવા રિસ્ય સાથે. ત્યાાં સુધી માહિિી વાાંચિા રિો અને િેર
કરિા રિો.
અમદાવાદમાાં યોજાિા પિાંગોત્સવનો તવડીયો જોવા માટે નીચેની ભલિંક પર ક્લલક કરો.
https://youtu.be/WVAIajcnoz4
વવિાખા મોઠીયા
માઈક્રોફીક્સન૩.
એક હદવસ વહુ એ બા ને પ ૂછ્ુાં બા આજે િમારા દીકરા ભરે લા રીંગણાાં નુ ાં િાક બનાવવા નુ ાં કિી ગયા છે િો જરા
કિોને કેમ કરવુ ાં બા એ એકદમ સરળ પદ્ધતિ થી સરસ િાક બનાવિા િીખવ્યુ ાં િાક બની ગયુ ાં પછી વહુ કિે િા...બરાબર
બાળવાતાા
આમ જ થાય ભરે લા રીંગણાાં નુ ાં િાક બસ આ િો મને આવડતુ ાં જ િતુ ાં ....બસ જરાક જ વચ્ચે ભ ૂલી ગઈ િિી અમે આમ
જ બનાવીએ છીએ.... મને િો આવડે જ છે
આમ ને આમ રોજ રોજ બા નવી નવી રસોઈ બનાવિા િીખવાડે અને વહુ રોજ રોજ એમ કિે કે 'ઇ િો મને આવડે જ
છે '
િવે બાને એ વહન
ુ ી ચાલાકી સમજાઈ ગઇ બા એ તવચાયુું કે એક હદવસ આ વહન
ુ ે જરૂર પાઠ ભણાવવો જ જોઈએ
એક હદવસ દીકરો સવાર માાં માજી ને કિીને ગયો કે બા આજે
સાાંજે મારા ચાર પાાંચ તમત્રો જમવા આવિે િો બા િમે વહન
ુ ે જરા ગળ્યા પુડલા બનાવિા િીખવજો ને બા કિે ભલે
આજે િો હુ ાં એવા પુડલા િીખવીિ કે િારા ભાઈબાંધો બધા યાદ કરિે દીકરો િો આવજો કિીને નોકરીમાાં ગયો
અિીં બા ના મનમાાં કઈક ઔર જ પુડલા રાં ધાિા િિા એ િો વહન
ુ ે પાઠ ભણાવવા નુ ાં તવચારીને જ બેઠાાં િિાાં
વહુ આવી બાને પ ૂછ્ુાં બા આજે િો પુડલા કરવાનુ ાં િમારા દીકરા કિીને ગયા છે િો કિોને જરા કેમ બનાવુ ાં અરે ...િા...
આમ િો મને આવડે જ છે પણ િોય મને બસ જરાક યાદ જ દે વડાવવાનુ ાં છે બા કિે ભલે બેટા જો સાાંભળ ગળ્યા પુડલા
માટે ગોળનુરૂપલ
ાં પાણી સંઘવીાં ઘઉં નો લોટ ચાળીને લેવાનો બે ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો લોટ એક વાસણ માાં
કરવાનુ
થેલી
હદવાળીના થોડા હદ પિેલાાં હુ ાં ઘરની સફાઈ કરિો િિો .સફાઈ કરિાાં માભળયા માાંથી એક થેલી
િાથ લાગી,અંદરથી એક વરસો જૂન ુ ાં ગુલાબી કવર મળ્યુ.ાં ખોલીને જોયુ ાં િો યાદ આવ્યુ ાં આ એજ
કવર છે જે વરસો પિેલાાં ગમિી વ્યગ્લિ ને દે વા ખુબ હિિંમિ કરી છિાાં દઈ ના િક્યો.
ુ ેિ રાઠોડ
મક
૫. કવવતાઓ૪. માઈક્રોફીક્સન
અસલી ચિે
રો
જ્યારે મ ૂરતિયાએ િેને ના પસાંદ કરી ત્યારે સાવકાભાઈ તમલને અટ્ટિાસ્ય વેરિા કહ્ુ,ાં
"અરીસામાાં િારૂ મોઢુ ાં જોયુ ાં છે ?" તત્રિા બાથરુમમાાં જઈને ધ્ર ૂસકે-ધ્ર ૂસકે રડી પડી. િેણે મોઢા પર
પાણીની છાલક મારી..વોિ બેસીન પર લાગેલા અરીસામાાં િેનાાં મોઢા પર એસીડ ફેંકાયુ ાં િે
પિેલાાંનો િેનો ચિેરો પ્રતિભબિંભબિ થયો. િેને મ ૂઠ્ઠીવાળી ને ચીસ પાડવાનુ ાં મન થયુ ાં તમલન
િારા જેવા જ િારા વાંઠેલ ભાઈબાંધનુ...
ાં
૪. કવવતાઓ
બી પોણઝહટવ
પીહુ અને પલકને હફલ્મો જોવાનો ગાાંડો િોખ. િેમાાં પણ અમુક હફલ્મો િો ફસ્ટત ડે ફસ્ટ િો માાં
જ!
પરાં ત ુ આજે થોડુાં મોડુાં થઈ ગયુ ાં િોવાથી, પલક પ ૂરી ગતિથી સ્કૂટી ચલાવિાાં બોલી, 'પીહુ ભચિંિા
ન કર, આપણે દસ તમતનટમાાં તથયેટરમાાં િોઈશુ,ાં બી પોભઝહટવ યાર!'
(લગાગા3 લગા)
િબ્દોથી મીઠી યાદોને સજાવુ,ાં
ગણો લાગણીને ગભણિ સ ૂત્રથી,
કડવાાં અનુભવો આજ ભુલાવુ.ાં
નિીંિર ભગાડુાં પછી માંત્રથી,
ગુલાબ સમી લાગણી મિેકાવુ,ાં
સિિ છે િરી નાાંખવાાં એ ફરે
મનમાાં ફરી એક આિ જગાવુ.ાં ૫. કવવતાઓ
િવે ચેિિાાં રે ' જો તવભચત્રથી,
અધ ૂરાાં સ્વપ્નને જીવન બનાવુ,ાં
અવાજો સમેટાઈ ગાયન થિે,,
અથાગ પ્રયત્નોથી નભ ઝાંકાવુ.ાં
મિેહફલ સજાવોને વાજજિંત્રથી,
પહરગ્સ્થતિથી વધુ નહિ છપાવુ,ાં
પ્રભુ માંહદરે કેટલાાં િોભિા?
કરીને સામનો મુશ્કેલીને િરાવુ.ાં અલાંકાર આપ્યો કેવા વસ્ત્રથી,
૫. કવવતાઓ
સાહિત્યનો વનવગડો Page 12
િાઇકુ
ગઝલ....િકો
આપી છે ભેટ
આંસુની નદીની ને
થાકી ગયા જો િોય િો છોડીને જઇ િકો,
છિાાં અજાણ !
કાંટાળવાના રાં જને મ ૂકીને જઇ િકો.
**
અનરાધાર
િમને અમે જ નેિા બનાવીને
વરસે વરસાદ
મોકલ્યા,
િારી યાદનો
ચાિો ગમે િે િોડી કે ફોડીને જઇ
**
િકો. આંખો ભબછાવી
િણગાયો છે રસ્િો
ના સાાંભળી િકાય િો મરજી છે આપની,
ક્યારે આવિો ?
કણતપટલના દ્વારને વાસીને જઇ
**
િકો. ફૂલોની જેમ
પમયાત કરે જો ને
થોડી ઘણીય લાજ િો થોભીને બારણે,
આ યાદ િારી
ઘ ૂસી ન જાવ ,ઘર મિી, ઠોકીને જઇ િકો.
**
ઉડે છે પાંખી
આપુાં કશુ ાં ઈનામમાાં, આપીને આપુ ાં
હદલની ડાળ પર
શુ?ાં
િારી યાદના !
છે રાિનુાં આ જાગરણ ઉચકીને જઇ
**
િકો. વરસી પડે
વરસાદની જેમ
આ યાદ િારી.
વસદ્દીક ભરૂચી
િાઇકુ
પ્રકૃવતન ંુ સૌંદયા
જયશ્રીબેન પાવાગઢી(સરુ ત)
જજજ્ઞાસા .ય.ુ જોષી “શક
ુ ”
આ ડૂબે િણખો નાના અશ્રુ સરોવર માાં, િે પ્રભુ ! એવી કરુાં છાં પ્રાથતના,
જો આંખ મીંચી સરોવર માાં પડી િકો િો
જન્મ મારો આ જ ખોળે લાવજે.
આવો.
ખારાિ ધરી, અનમોલ કેટલુય
ાં સમાવી બેઠો
પેલો,
જો ઊંડા ઉિરી "અણતવ" મોિી િોધી િકો
િો આવો.
જાગૃવત કૈ લા (મોરબી)
-હક્રપાલવસિંિ(અણાવ)
સાંબધ
ાં ોને ખેંચી લો,
પવુ નત સરખેડી
ત ું તો હોટેલોમાું પકિાનો આરોગે તોપણ રોગી મઝાર કોઈ , િારા િરફ ખેંચી આવે છે .
છે ,
જાણે છે સૌ કોઇ કે નાગ્સ્િક છે "ઉન્મદ",
ને હ ું તો ઝુંપડીમાું મરચ-ું રોટલો ખાઉં તોપણ
છિાાં ક્યાાંક ત ુ ાં છે , એવો તવચાર આવે છે .
વનરોગી છું.
ત ું તો સુંબધ
ું ોના િતળ
ુ માું પણ હફ
ું ૂ વિનાનો
લાગે છે ,
રાખી ઘરનુ ાં બધુ ાં કામ કાજ પિાવીને બાર વાગ્યે િો નવરી થઈને બાાંધણાાં
બાાંધવા બેસી ગઈ
એની માાં લોકો ને ત્યાાં ઘરકામ કરવા જિી લગભગ દસેક ઘર માાં કામ
કરિી અને બપોરે અઢી ત્રણ વાગ્યે જ્યારે સૌ િેહઠયાઓ ના ઘરે થી વધેલી
રસોઈ ના હટહફન લઈને આવે ત્યારે ત્રણે નાના ભાઈ બિેન ની સાથે એ
જમવા બેસિી
રાખી ને બીજા ત્રણ નાના ભાઈ બિેન િિા એક દસેક વષત ની માંદબુદ્ધદ્ધ
બિેન એથી નાનો પાાંચ વષતનો ભાઈ અને સૌ થી નાની દોઢેક વષત ની
રૂપલ સંઘવી બિેન અને હદવસ રાિ દારૂના નિામાાં ચ ૂર રિેિો તપિા આટલા બધા ને
પાંદર વષતની રાખી એકલા િાથે સાચવિી અને આખા હદવસનુ ાં ઘરકામ
એક હદવસ સવારે ઘરે થી કામે ગયેલી રાખી ની માાં કોઈ િેઠને ત્યાાં રસોઈ કરવામાાં ગાંભીર રીિે દાઝી ગઈ અને ત્રણ
વાતાા
નાની ઉંમરે રાખી ને માથે આખા ઘરની જવાબદારી આવી પડી િવે એની માાં ની જગ્યાએ રાખી કામે જવા લાગી અને
એની એક દુરની ફોઈ જે સાસરે થી પાછી આવેલી એકલી જ પાડોિમાાં રિેિી એ િવે રાખીના ઘેર જ રિેવા લાગી ત્રણે
બાળકો ને સાચવવાની જવાબદારી એ ફોઈએ લીધી િવે રાખી કામે િો જિી પણ પોિાના પોભલયો વાળા પગ ને લીધે
જાજા ઘરે પિોંચી ન િલિી અને એની માાં ના દાઝી ગયા પછી રસોઈના કામ એને કોઈ આપતુ ાં નિોતુ ાં િવે હટહફન ન
આવે એટલે રસોઈ ઘરે કરવી પડે જેથી ખચત પણ વધે અને ઓછા કામ ને લીધે આવક પણ ઓછી પિેલા માાં દીકરી
બન્ને કામ કરિા રાખી ઘરે રિીને બાાંધણાાં બાાંધિી અને િવે દરે ક વાિે મુશ્કેલીઓ વધવા લાગી અને કાયમ રાખીના જ
િાથમાાં રિેલી નાની બિેન....એની િો માાં જ રાખી િિી એ આખો હદવસ રડિી રિેિી મિા મિેનિે ફોઈ છોકરાાંઓ ને
સાચવિા અને ઓછામાાં પુરુ રાખીના તપિા દારૂ પીવા માટે રૂતપયા ન મળિા ઘરમાાં ખ ૂબ ધમપછાડા કરિા ક્યારે ક િો
માસુમ બાળકોને ઝૂડી નાખિો આ બધુ ાં જોઈને રાખીને માાં ની ખુબજ યાદ આવિી એ નાના ભાઈ બિેન ના આવા િાલ
જોઈ ના િલિી ફોઈ પણ િવે પોિાની રૂમ ભાડા પર આપી દીધી અને ઘરખચતમાાં થોડી રાિિ રિે િેવી ગોઠવણ કરી
દીધી બિેનને માંરૂપલ સંઘવી સ્કૂલ માાં મુકવા નુાં તવચાયુું અને ભાઈને સરકારી સ્કૂલમાાં દાખલ કયો નાનકી િવે ત્રણ
દબુદ્ધદ્ધ બાળકોની
વષતની થવા આવી તપિાને ઘણાાં બધા રૂતપયા મળિે એવી લાલચ આપીને નિામુગ્લિ કેન્ર માાં મ ૂક્યા િવે રાખી ઘરે ઘરે
કામ કરવા જિી ન િિી પણ એના પાડોિમાાં િમણાાં જ રિેવા આવેલા ચાઈનીઝ ફૂડ ની લારીવાળા ને ત્યાાં બે વખિ
૬. નવલકથા
વાસણ માાંજવા જિી એ તસવાય કેટહરિંગ વાળા ની સાથે રોજમદારી કામે જિી આવક સારી અને જમવાનુ ાં હટહફન મળે
એટલે રસોઈ ન કરવી પડે એ થી બચિ પણ થવા લાગી રાખી ને િવે અઢાર વષત થવા આવ્યા એ જ્યાાં કામે જિી એ
ચાઈનીઝ વાળો પર પ્રાાંિીય યુવાન ની સાથે રાખી ને અનુરાગ થયો એ યુવાન લગ્નનો પ્રસ્િાવ લઈને ફોઈ પાસે
આવ્યો ફોઈ િવે પોિાનો દાખલો લઈ રાખી માટે કોઈ જાિની ગફલિ માાં રિેવા નિોિા માાંગિા એમણે એ યુવાન ને
ઘણા સવાલો પ ૂછયા અને એ યુવાન રાખીના નાના ભાઈ બિેન અને તપિાની િમામ જવાબદારી સ્વીકારવા િૈયાર િિો
અને ત્યારે ફોઈને થયુ ાં રાખી ખ ૂબ જ નસીબદાર છે પોિાની નાિમાાં પણ આવી પગે ખોટ વાળી છોકરીને કોઈ લેવા
િવે માત્ર રાખીના તપિાને વાિ કરવાની બાકી િિી એ નિામુગ્લિ કેન્ર માાં થી ભાગીને ઘરે આવી ગયો િિો અને
કોઈપણ ઉપાયે દારૂ છોડવા નિોિો માાંગિો એણે પોિાની નાિમાાં કોઈ મોટી ઉંમરનો બીજવર અને ત્રણ છોકરાાંઓ બાપ
એવો ખ ૂબ જ પૈસાદાર િોધયો િિો રાખી માટે...અથવા એમ કિીએ કે એણે વેંચી દીધી િિી પોિાની દીકરીને એ હદવસે
એ થેલીમાાં રુતપયા ની થપ્પીઓ લાવ્યો િિો અને કહ્ુાં કે ખબરદાર કોઈ બીજાની વાિ કરી છે િો મેં જ્યાાં નક્કી કયુું છે
ત્યાાંજ પરણાવીિ રાખી ને એટલુાં કિીને ગુસ્સામાાં ધમધમિો ચાલ્યો ગયો એ વાિને િજુ બે એક હદવસ થયા િિે અને
રાખીને રસ્િે જિા એક અજાણ્યા માણસે રોકી અને પોિાની જાિને રાખીનો પતિ િોવાનુ ાં કિેવા લાગ્યો એ કિે કે િવે િારે
કામ કરવાની કે બિાર ક્યાાંય જવાની જરૂર નથી આજ પછી ઘરની બિાર પગ મ ૂક્યો છે િો જે પગ સાજો છે ને એ પણ
ભાાંગી નાખીિ રાખી ખુબજ ડરી ગઈ િિી ઘેર પિોંચીને ફોઈના ખોળામાાં માથુ ાં મ ૂકીને ખ ૂબ રડી પડી ફોઈને બધી વાિ
ાં ૂ ાઈિ નિીં આપણે કાંઈક રસ્િો કાઢશુ ાં હુ ાં છાં ને િારી સાથે તુ ાં જરાય ભચિંિા કરીિ નિીં
કરી ફોઈએ કહ્ુાં તુ ાં મઝ
બીજા હદવસે ફોઈએ પેલા ચાઈનીઝ વાળા યુવાનને બોલાવ્યો અને બધી વાિ કરી અને કહ્ુાં કે જો ભાઈ હુ ાં િારા પર
ભરોસો કરીને મારી દીકરી િને સોંપુ છાં ક્યારે ય મારી દીકરીને દુુઃખી નહિ કરે એવુ ાં વચન આપ મને એ યુવાને વચન
આપ્યુ ાં અને ફોઈએ પોિાના થોડા ઘરે ણાાં અને પેલી રૂતપયાની થેલી બધુ ાં રાખીના િાથમાાં મ ૂક્ુ ાં અને નાના ભાઈબિેન ને
પ્રેમથી એકવાર ભેટી અને ફોઈને સોંપ્યા અને ફોઈને પગે લાગી એ યુવાન સાથે ચાલી ગઈ
ગુજરાિી માાં રાખીને બધુ ાં સમજાવિો બધા ખુબજ ખુિ િિા પણ રાખીને ભચિંિા િિી નાના ભાઈ બિેન ની
જ્યારે બધા લોકો તવખરાયા ત્યારે એકાાંિમાાં એ યુવાને રાખીને કોઈક કાગળો આપ્યાાં રાખીએ એ ખોલીને જોયા એ
પોિાના ભાઈબિેનો ની કસ્ટડી પોિાને મળે એવી અરજી કરિા સરકારી કાગળો િિા એ ખ ૂબ ખુિ િિી બન્ને ની આંખો
ભીની િિી એ યુવાને પોિાના બાંને િાથ ફેલાવ્યા જાણે ખુિીઓ બાિો ફેલાવી રાખીને બોલાવિી િિી અને રાખી િવે એ
રૂપલ સંઘવી
મને ખબર છે છે લ્લે મેં િારી સામે લગ્ન માટેની જે િરિ મુકી િિી
િેનાથી િને ખુબ જ િટત થયુ ાં િિે. હુ ાં એ પણ જાણુ ાં છ કે મારાાંથી અલગ થયાાં
પછી તુ ાં િદ્દન તવખરાય ગયો િઈિ. મેં મારાાં હદલ પર પ્થર મુકીને િારી સાથે
એ વાિ કરી િિી. જ્યારે એ વાિ હુ ાં િને કરી રિી િિી ત્યારે હુ ાં અંદરથી ખુબ
જ દુ:ખી થઈ િિી અને જ્યારે તુ ાં ત્યાાંથી જિો રહ્યો ત્યારે મારી આંખોના બાંધન
તુટી ગયાાં િિા. િારાાં ગયા પછી સિિ બે હદવસ સુધી હુ ાં રડિી રિી િિી.
વળિે હદવસે જ્યારે િે મને કોલ કયો ત્યારે મારી ખુબ જ ઈચ્છા િિી િારી સાથે
જયહદપ ભરોણળયા
વાિ કરવાની. પરાં ત ુ મારાાં પ્રેમએ મને રોકી રાખી'િી.
"હડયર જય"ુ જયહદપ, મેં િને કોઈપણ િરિ તવનાનો પ્રેમ કયો છે , ભબલકુલ
મારાાં પ્રેમને જુઠ્ઠો ના સમજે. િારાાં આવ્યા પછી મને એવુ ાં લાગવા માાંડયુ િતુ કે
ખરે ખર હુ ાં મારી જજિંદગીને જીવી રિી છાં. િારી સાથે મને દુતનયાની બધી જ ખુિીઓ મળિી િિી. તુ ાં સવતસ્વ િિો, છે અને
િાંમેિા રિીિ.
૮. ટં કીવાતાા૭.
િને યાદ િિે જ્યારે આપણે બાંને છે લ્લી વખિ મળે લાાં િેના ત્રણ-ચાર હદવસથી તુ ાં મને કોલ કરિો િિો. પરાં ત ુ
નવલકથા
કોલ લાગિો ન િિો. જયહદપ, મને માફ કરી દે જે. કારણ કે ત્યારે હુ ાં િારી સાથે ખોટુાં બોલી િિી. હુ ાં મારાાં માસા-માસીના
ઘરે ન્િોિી ગઈ. એ ત્રણ-ચાર હદવસ દરમ્યાન હુ ાં તસતવલ િોગ્સ્પટલમાાં િિી. જયહદપ મને છે લ્લાાં સ્ટેઝનુ ાં બ્લડ કેન્સર છે .
તડપ
એ ત્રણ-ચાર હદવસ દરમ્યાન મારાાં હરપોટત ચાલુાં િિા. ડોલટરે બધી જ આિા મુકી દીધી છે . િવે મારી પાસે વધારે સમય
(પ્રકરણ_17)
નથી રહ્યો. બસ વધારે માાં વધારે બે થી ત્રણ મહિના. જ્યારે હુ ાં િને છે લ્લીવાર મળી િિી િેના આગળના હદવસે જ બધાાં
હરપોટત આવ્યાાં િિા. મારાાં મમ્મી-પપ્પાએ િારી સાથે લગ્ન કરવાાં માટે કોઈ પ્રકારની િરિ ન્િોિી રાખી. િેઓ આપણાાં
બાંનેના લગ્ન માટે િૈયાર જ િિા. પરાં ત ુ હુ ાં ન્િોિી ઈચ્છિી કે મારી કારણે િારી જજિંદગી બરબાદ થઈ જાય. મારી પાસે િો
માત્ર બે-ત્રણ મહિનાનો જ સમય રહ્યો છે . પરાં ત ુ િારી સામે િજુ આખીયે જજિંદગી પડી છે . તપ્રિીએ મને િારાાં લગ્ન તવિે
જયહદપ, બે મહિના પછી હુ ાં ફરીથી િોગ્સ્પટલમા એડતમટ થવાની છાં. ત્યારે મારાાં છે લ્લા શ્વાસ ચાલિાાં િિે. શુ ાં તુ ાં
મને છે લ્જયહદપ
લીવાર મળવાાં આવીિ?
ભરોણળયા
- રાધી
"હડયર જય"ુ
સમાન િિાાં. િેની આંખોમાાંથી વિી રિેલાાં એક અશ્રુના ટીપા પર જાણે રાધીનુ ાં જ નામ લખ્યુ ાં િતુ.ાં પત્ર વાાંચીને શ્રેયાની
આંખોમા પણ આંસુ ઘસી આવ્યાાં િિા. િે જયહદપને ગળે લગાવીને આશ્વાસન આપવાની કોતિિ કરે છે .
"રાધીએ એકવાર કહ્ુાં િતુ કે એ પોિાનો જીવ આપીને પણ મારી મુલાકાિ મીરાાં સાથે કરાવિે. રાધીએ એ
વાક્ય પણ સાચુ ાં કરી દીધુ.ાં " જયહદપ ડુસકે ડુસકે રડિાાં રડિાાં જ બોલે છે .
"શ્રેયા, પ્લીઝ મને રાધી પાસે લઈ જા. મારે િેની છે લ્લી ઈચ્છા પુરી કરવી છે . પ્લીઝ શ્રેયા પ્લીઝ."
પત્રમાાં તસતવલ િોગ્સ્પટલનો ઉલ્લેખ થયેલો િિો. જેના પરથી શ્રેયાને અંદાજ આવી જાય છે કે રાધી એ જ
િોગ્સ્પટલમાાં એડતમટ થઈ િિે. િે િરિ જ જયહદપની સાથે કારમાાં બેસીને તસતવલ િોગ્સ્પટલ જવાાં માટે નીકળી જાય છે .
જયહદપની િાલિ ડ્રાઈતવિંગ કરવાાં જેવી િિી જ નહિિં. એટલે શ્રેયા ડ્રાઈતવિંગ કરિાાં કરિાાં જ મયુર અને આતિષને ફોન
કરી દે છે અને િોગ્સ્પટલ પિોંચવા માટે જણાવે છે . િોગ્સ્પટલ પિોંચિા જ આતિષ અને મય ૂર શ્રેયા અને જયહદપની રાિ
જોઈ રહ્યાાં િિા. ચારે ય હરસેપ્િન કાઉન્ટર પર જઈને રાધી તવિે પ્રશ્ન પુછે છે . કાઉન્ટર પરથી િેમને રાધીને જે રૂમમાાં
ચારે ય ભાગિાાં ભાગિાાં એ રૂમમાાં પિોંચે છે . રૂમની અંદર રાધી બેડ પર સુિી િિી. િેની બાજુમાાં િેના મમ્મી-
પપ્પા અશ્રુભીની આંખોએ ઉભાાં િિા. રાધીનુ ાં ધયાન રૂમના દરવાજા િરફ જાય છે . દરવાજે જયહદપને ઉભેલો જોઈ િેની
આંખોમા ખુિીના આંસુ છલકાય આવે છે . રાધી પોિાના છે લ્લાાં શ્વાસ લઈ રિી િિી.
"રાધી" દરવાજે ઉભાાં ઉભાાં જ જયહદપના મુખે રાધીનુ ાં નામ આવી જાય છે . િેની આંખોના આંસુ થોભવાનુ ાં
નામ જ ન િિા લઈ રહ્યાાં. િે ધીમે ધીમે રાધીની પાસે જાય છે અને ગોઠણીયે બેસી જાય છે . જેથી િેની અને રાધીની
આંખો બરાબર મળી િકે. શ્રેયા પણ જયહદપના ખભે િાથ મુકી િેને હિિંમિ આપવાની કોતિિ કરી રિી િિી.
"જયહદપ, મને પુરો તવશ્વાસ િિો કે તુ ાં મારી છે લ્લી ઈચ્છા જરૂર પુરી કરીિ." રાધી જયહદપ બાજુ ચિેરો
"જયહદપ, આપણો પ્રેમ અમર રિેિે. ભલે આપણે બાંને એક ના થઈ િક્યા પરાં ત ુ આપણે બાંને એકબીજામાાં
હદલમાાં રિેલાાં છીએ." આમ કિેિા રાધી જયહદપનો િાથ પકડે છે . રાધીના શ્વાસ ધીમે ધીમે વધી રહ્યાાં િિા. "જયહદપ,
છે . આપણે બાંને પણ રાધાકપષ્ટ્ણની જેમ જ છીએ. પ્રેમ અપાર કયો. પરાં ત ુ ભેગાાં ના થઈ િક્યાાં." આટલુાં કિેિાાં જ
રાધીના શ્વાસ િેજ થઈ ગયાાં િિા. િે લાાંબા લાાંબા શ્વાસ લેવાાં લાગી િિી.
"શ્રેયા" રાધીના મુખે પોિાનુ ાં નામ સાાંભળિા જ શ્રેયા જયહદપની બાજુમાાં આવે છે . રાધી શ્રેયાનો અને
જયહદપનો િાથ એકબીજાના િાથમાાં મુકે છે . "શ્રેયા, મારાાં જયહદપને િાંમેિા ખુિ રાખજે. િેને અનાંિ પ્રેમ કરજે. ક્યારે ય
ુ ન થવાાં દે િી."
જયહદપને મારી કમી મિેસસ
આવ્યાાં િિા. જયહદપ પણ િારો જ છે અને િારો જ રિેિે. હુ ાં િો માત્ર િારાાં પ્રેમનુ ાં ધયાન રાખવાાં માટે જ આવી છાં."
"જયહદપ, િવે મને રજા આપ." આમ કિેિાાં રાધી પોિાનો બીજો િાથ જયહદપ અને શ્રેયાના િાથ પર મુકવાાં
જઈ જ રિી િિી કે અચાનક િેનાાં િરીરમાાંથી પ્રાણ તવદાય લઈ લે છે અને રાધીના હદલની ધડકનો બાંધ થઈ જાય છે .
િોગ્સ્પટલના એ રૂમનુ ાં વાિાવરણ િોકમય બની જાય છે . કોઈના ચિેરાાં પર ઉદાસી છવાયેલી િિી િો કોઈની
આંખોમા અશ્રુન ુ ાં બાંધાણ તુટી ગયાાં િિા. પરાં ત ુ જયહદપની આંખોમાાંથી િો "િડપ" જ વિી રિી િિી. - સમાપ્ત
નાનપણથી િેનામાાં કાાંઈક ને કાાંઈક કરી બિાવવાની આવડિ િિી. પરાં ત ુ િેને
કોઈ સાથ આપવા િૈયાર ન િતુ ાં .આથી િે પોિાના દમ પર આગળ વધી જિો
િિો.
જ ખુિ િિા.
ગામનુ ાં એક૮.વ્યગ્લિ
ટં કીવાતાા
િળાવમાાં નાિવા ગયુ ાં િતુ ાં .િે ઊંડા પાણીમાાં ડૂબી ગયુ ાં િતુ ાં .આથી િેનો અવાજ સાાંભળી ગામના
લોકો આવે છે . પરાં ત ુ િેને બચાવિા નથી. િેઓ હકનારા પર ઊભા રહ્યા િેને જોયા કરે છે .એ વખિે મૌભલક ની પરીક્ષા
િિી. પરીક્ષાનો સમય થઈ રહ્યો િિો. પરાં ત ુ મૌભલક પરીક્ષા નો તવચાર કયાત વગર સૌપ્રથમ િેને બચાવે છે .અને આ
જોઈ ગામના લોકો ખુિ થાય છે . અને ત્યારબાદ િે વિેલી િકે પરીક્ષા આપવા માટે જાય છે . ત્યાાંના સાિેબ િેને મોડુાં
આવવાનુ ાં કારણ પ ૂછે છે .ત્યારે િે બનેલી ઘટનાની સાંપ ૂણત વાિ સાિેબ ને કરે છે . આ જોઈ િેને સાિેબ પરીક્ષા આપવા
દે છે . અને મૌભલક ની શુરવીરિા ની વાિ આખા ગામમાાં ફેલાઇ જાય છે .અને ત્યારબાદ ગામના સરપાંચ િેન ુ ાં સન્માન
ગામના સરપાંચ એક હદવસ સારો જોઈ ગામના લોકોને ભેગા કરી િેની શ ૂરવીરિા ની વાિ કરી ગામના
દાયમા-જિપાલ વસિંિ
લોકોના સમક્ષ િેને િાબાિી આપે છે .અને િેના િાથમાાં "એક િજાર રૂતપયા"અને "સટીફીકેટ" આપે છે .અને ખુિ થઈને
એ ઘેર જાય છે અને િેના જીવનનો આ ખ ૂબ જ અમ ૂલ્ય પ્રસાંગ િિો ."આથી િે યાદગીરીરૂપે સહટિહફકે ટ ને ફોટો ફ્રેમ માાં
બાળકો કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે તપિા કિે કે," આપણા ઘરે કાાંઈ પૈસાના
ઝાડ નથી િે દરે ક જીદ પ ૂરી થાય." એટલે બાળક તવચારે કે શુ ાં પૈસાનુ ાં પણ ઝાડ
િોય ? અને િોય િો શુ ાં થાય? બધાના ઘરે કોઈ જ વસ્તુનો અભાવ ના રિે.
બધાના ઘરે મોંઘીદાટ ગાડીઓ િોય, ઘર સોના ચાાંદીના ઘરે ણાાંથી ભરે લ ુાં િોય,
સોનાની થાળીમાાં બધા જમિા િોય, દરે કની પાસે આઇ ફોનનુ ાં લેટેસ્ટ મોડેલ
પાથા પ્રજાપવત િોય... પણ શુ ાં પૈસાના ઝાડ િોય િો આ બધુ ાં િક્ય બને? - જવાબ છે ' ના '
બધાના ઘરે પૈસાના ઝાડ િોય િો પૈસાની કોઈ જ હકિંમિ ન રિે.જેવી રીિે
બધાના ઘરે કેરીઓના ઝાડ િોય િો કેરીની કોઈ જ હકિંમિ ન રિે.બધાને ઘરે જ કેરીઓ મળે િો બજારમાાંથી કોણ ખરીદે ?
૧૦. સ્કેચ (ભચત્ર)૮.
પણ કરીને િો આપને ખાઈ પણ િકીએ, િેનો ઉપયોગ થાય. પૈસાના ઝાડનો િો ઉપયોગ ? જેમ વડના ટેટાનો આપણે
ઉપયોગતવચારોનુ
નથી કરિાાંાં તવશ્લે
એટલે ષિેણ
ની કોઈ હકિંમિ નથી િોિી િેમ પૈસા પણ હકિંમિ વગરના થઈ જાય...
આવો જ બીજો એક સવાલ કેટલાકનાાં મનમાાં થિો િોય છે કે " રૂતપયા સરકાર ( સામાન્ય રીિે ભારિમાાં RBI
છાપે છે ) જ છાપે છે િો વધારે રૂતપયા કેમ છાપી નથી નાખિી? બધાની ગરીબી દૂ ર થઈ જાય અને દે િનુ ાં દે વ ુ ાં કેમ દૂ ર
નથી કરી નાખિી? " આ સવાલ ' જો પૈસાના ઝાડ િોય િો? ' એવો જ થયો અને આનો જવાબ પણ એવો જ છે .દરે ક
સરકાર િેના દે િમાાં કેટલા સાંસાધન છે અથવા કેટલુાં ઉત્પાદન છે એ આધારે રૂતપયા છાપિી િોય છે .જો ઉત્પાદન કરિાાં
વધુ પૈસા છપાઈ જાય િો ઉત્પાદનની હકિંમિ વધી જાય, પહરણામે મોંઘવારી વધી જાય. આ પહરગ્સ્થતિનો િાજેિરમાાં જ
બધાએ લોકડાઉનમાાં અનુભવ કયો જ િિે. ધારો કે આપણા ગામમાાં માત્ર દસ જ પેટી કેરી વધી છે અને આગળથી
કેરીની આવક બાંધ થઈ ગઈ છે િો િમારી પાસે ભલે લાખો રૂતપયા િોય પણ િમને દસ જ પેટી કેરી મળે િે, અભગયાર
પાથા પ્રજાપવત
પેટી નહિ. કારણ કે હકિંમિ કે રીની િોય છે પૈસાની નહિ. અથતિત્ર
ાં માાં નાણુ ાં એ િો ફલિ તવતનમયનુ ાં સાધન છે . સાચી હકિંમિ
િો વસ્તુઓની ,ઉત્પાદનની િોય છે . જેના ભાવ માાંગ પ્રમાણે વધઘટ થયા કરે છે . વધારે પૈસા છાપી દે વા અને લોકોને
આપી દે વા એનો અથત િો એમ જ થાય કે બધાને પૈસાના ઝાડ આપી દે વા. લોકો પાસે પૈસા વધી જાય િો લોકો વધુ
૯. સ્કેચ (ણચત્ર)
ખરીદી કરવા પ્રેરાય.રૂતપયા વધી જાય પણ સામે ઉત્પાદન એટલુાં ઝડપી ના વધે એટલે બજારમાાં વસ્તુની િાંગી સજાતય
અને છે વટે ભાવવધારો થાય, મોંઘવારી વધે... દભક્ષણ આહફ્રકાના વેનેઝએલા નામના દે િે આવી ભ ૂલ કરી િિી અને
દે િનુ ાં દે વ ુ ાં િથા ગરીબી દૂ ર કરવા વધારે પ્રમાણમાાં બોલીવર ( વેનેઝએલા નુ ાં ચલણ ) છાપી નાખ્યા િિા. પરાં ત ુ સામે
ઉત્પાદન એટલુાં જ રહ્ુ.ાં પહરણામે વષત 2017 માાં ત્યાાં એક બ્રેડના પેકેટની હકિંમિ એક લાખ સુધી પિોંચી ગઈ િિી. નાની
અમથી વસ્તુ લેવા માટે કોથળા ભરીને બોભલવર ( રૂતપયા ) આપવા પડિાાં િિા.એટલે િવે કોઈ પણ દે િ આવી ભ ૂલ
તવશ્વના અથતિાસ્ત્રીઓએ ગરીબી દૂ ર કરવા માટે એક ઉપાય િોધી કાઢયો છે જેનુ ાં નામ છે યુતનવસતલ બેભઝક
ઈનકમ ( UBI ) એટલે કે સાવતતત્રક મ ૂળભ ૂિ આવક. આજે સમગ્ર તવશ્વમાાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ હદવસે અને
હદવસે વધિી જ જાય છે . અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બનિો જાય છે . અમીર અને ગરીબ વચ્ચેના આ
િફાવિને દૂ ર કરવા માટેનો ઉપાય એટલે ' યુતનવસતલ બેભઝક ઈનકમ '. એમ આજના અથતિાસ્ત્રીઓ નુ ાં માનવુ ાં છે . UBI
એટલે કે દે િના દરે ક નાગહરકને વગર િરિે કેટલીક રકમ તનતિિ સમયે આપવામાાં આવે જેથી િે પોિાની ગરીબી દૂ ર
કરી પોિાના જીવનસ્િરમાાં વધારો કરી િકે. પરાં ત ુ UBI ની તવરુદ્ધ અનેક પ ૂવતધારણાઓ થઈ જેમ કે, લોકોને મફિમાાં પૈસા
આપવાથી િેઓ આળસુ થઈ જિે, દે િમાાં મોંઘવારી વધી જિે,પૈસાની હકિંમિ ઘટી જિે, જનિા મુફ્િખોર બની જિે વગેરે
વગેરે....
સાાંભળવામાાં િકત પ ૂણત લગિા આ બધા સવાલોનો જવાબ િો ત્યારે જ મળે જ્યારે UBI ને સાચે જ ઉપયોગમાાં લવાય.
ત્યારબાદ અથતિાસ્ત્રીઓએ UBI નો પ્રયોગ કયો અને પ્રયોગના મળે લા પહરણામો અગાઉ થયેલી પ ૂવતધારણાઓથી િદ્દન
તવપરીિ અને ચોંકાવનારા િિા. તવશ્વમાાં સૌ પ્રથમ ભારિના મધયપ્રદે િમાાં વષત 2010 માાં UBI નો પ્રયોગ કરવામાાં આવ્યો
િિો. િે માટે 20 ગામોની પસાંદગી થઈ િિી. જેમાાંથી 8 ગામના લોકોને કેટલાક વષત સુધી દર મહિને કેટલીક તનતિિ
રકમ આપવામાાં આવી અને બાકીના 12 ગામને જેમના િેમ રાખવામાાં આવ્યા.તનયિ કરે લા સમય પછી ચકાસણી કરિાાં
માલ ૂમ પાડયુાં કે જે 8 ગામ માાં UBI યોજના લાગુ કરવામાાં આવી િિી ત્યાાં લોકોનુ ાં જીવનધોરણ બાકીના 12 ગામ કરિાાં
માત્ર ઘટી ગઈ િિી, લોકો પોષણયુલિ આિાર લેિા થયા િિા. વગર િરિે પૈસા મળવાથી લોકો આળસુ થવાની જગ્યા
એ િે પૈસા ધાંધા, રોજગાર અને ખેિીમાાં લગાવીને િેનો તવકાસ કરવા લાગ્યા િિા. પ્રયોગના આ પહરણામે અગાઉની
ત્યારબાદ સમગ્ર તવશ્વમાાં યુતનવસતલ બેભઝક ઈનકમ ( UBI ) ની ચચાત થવા લાગી. અથતિાસ્ત્રીઓએ િેની ઉપયોગ
કરવાનુ ાં નક્કી કયુ.ું યુગાન્ડા નામના દે િમાાં પણ આ જ રીિે પ્રયોગ થયો અને પહરણામ પણ મધયપ્રદે િમાાં મળ્યા િિા
એવા જ મળ્યા. હફનલેન્ડની સરકારે િો ઘોષણા પણ કરી દીધી કે િે િેના નાગહરકોને દર મહિને 462 યુરો ( 1 યુરો :-
84.65 રૂતપયા આજની િારીખે ) આપિે.આજે તવશ્વમાાં યુતનવસતલબેભઝક ઈનકમ િેના અસરકારક પહરણામોના કારણે ચચાત
નો તવષય બન્યો છે .
UBI ને અથતિાસ્ત્રીઓ ગરીબી દૂ ર કરવાના ઉપાય િરીકે જુએ છે . પરાં ત ુ િેના માટે સરકાર વધુને વધુ રૂતપયા છાપી
ન િકે, જો િેમ કરે િો મોંઘવારી વધી જાય અને આપણી િાલિ પણ વેનઝ
ે એલા જેવી થાય િથા આ યોજના
નુકસાનકારક સાભબિ થાય. એટલે UBI નો ઉપયોગ એવી રીિે કરવાનો છે કે વધારાના રૂતપયા છાપવા ન પડે અને
ફુગાવો કાબ ૂમાાં રિે. આજે દે િમાાં એવી ઘણી યોજનાઓ છે કે જેની પાછળ સરકાર દર વષે અઢળક રૂતપયા ખચે છે અને
છિાાં પણ િે યોજનાઓના કોઈ અસરકારક પહરણામ નથી મળી રહ્યા. આવી યોજનાઓને બાંધ કરીને િે રૂતપયાનો
પણ ભારિની ચોથા ભાગની વસ્િી ગરીબીમાાં સબળે છે .આવા સુપર રીચ ( અતિ ધનવાન ) લોકો પર વધારાનો કર
નાખીને િે રૂતપયા UBI માાં વાપરી િકાય છે . એના માટે કર વ્યવસ્થામાાં ઘણા ફેરફારો કરવા પડે જેથી સુપર રીચ લોકો
પાસેથી કર વસ ૂલી િે રકમ ગરીબ અને મધયવગીય લોકોને મળે . આ યોજના સામે પડકારો અતધક છે . કોઈ પણ
યોજનાની સફળિાનો આધાર સરકારની પ્રતિબદ્ધિા પર જ િોય છે .િાલમાાં લોકડાઉન સમયે પણ સરકારે જનધન ખાિા
ધારક મહિલાઓના ખાિામાાં તવના િરિે 500 રૂતપયા જમાાં કરાવ્યા જ િિા. િો એ રીિે આ યોજનાને પણ વ્યવગ્સ્થિ
િજુ આ યોજનાનો બધી જગ્યા એ અમલ કરવામાાં આવ્યો નથી અને િેને અમલમાાં લાવવા માટે ઉિાવળ પણ ના
કરવી જોઈએ. િેના કેવા પહરણામો મળિે એિો જે િે સ્થળની જનિા પર જ તનભતર છે . જેમ કે િે જનિા આપેલા
પૈસાથી મોજિોખ કરે છે કે પછી િેનો યોગ્ય ઉપયોગ કરે છે . આ યોજના અનેક પડકારોથી ભરે લી છે એટલે િજુ િેમાાં
અનેક પ્રયોગો કરવાની જરૂર છે . સફળ પ્રયોગ પછી જ િેને અમુક સમય માટે અમલમાાં મ ૂકી િકાય. આ યોજના ગરીબો
માટે એક આિાનુ ાં હકરણ છે . જો આ યોજના સફળ થાય િો ગરીબી દૂ ર કરી િકાય એવો અથતિાસ્ત્રીઓ નો મિ છે ....
૯. સ્કેચ (ણચત્ર)
હિતેિ સોલંકી
૧૦. સ્કેચ (ણચત્ર)
૧૨. જ્ઞાનની
લાઈબ્રેરી
૯. સ્કેચ (ણચત્ર)
1. “માલિી માધવ” કૃતિના સર્જક કોણ છે ?
૧૦. જ્ઞાનની (A) બળવાંિરાય ઠાકોર (B) નરતસિંિરાવ હદવેટીયા
(C) મભણિાંકર રત્નજી ભટ્ટ (D) મભણલાલ નભુભાઈ દ્ધદ્વવેદી
લાઈબ્રેરી
2. ગુજરાિના કતવવર િરીકે કોણ ઓળખાય છે ?
(A) ગોવધતનરામ તત્રપાઠી (B) આનાંદિાંકર ધ્રુવ
(C) ન્િાનાલાલ દલપિરામ (D) દત્તાત્રેય કાલેલકર
3. કનૈયાલાલ મુનિીનો જન્મ ક્યાાં થયો િિો?
(A) ભરૂચ (B) ખેડા (C) રાજકોટ (D) વડોદરા
4. “સ્નેિરગ્શ્મ” ઉપનામ ક્યાાં સાહિત્યકારનુ ાં છે ?
(A) યિવાંિ શુલલ (B) ઝીણાભાઈ દે સાઈ (C) મકરાં દ દવે (D) મોિમ્મદ માાંકડ
5. નીચેનામાાંથી ગઝલનાાં ક્ષેત્રે પ્રદાન કોનુ ાં છે ?
વનરાજ મકવાણા
(A) અમ ૃિ ઘાયલ (B) મનોજ ખાંડહે રયા (C) ભચનુ મોદી (D) ઉપરોલિ િમામ
6. ગુજરાિી ભાષા સાહિત્યનો પરદે િી પ્રેમી કોણ િિો?
(A) એલેકઝાન્ડર ફાબતસ (B) ગ્રાિમ બેલ (C) તવભલયમ બેન્ન્ટક (D) ડેલિાઉસી
7. ગુજરાિ સાહિત્ય પહરષદનુ ાં પ્રથમ અતધવેિન ક્યારે ભરાયુ ાં િતુ?ાં
(A)1928 (B)1901 (C)2005 (D) 1905
૧૨. જ્ઞાનની
8. ગુજરાિી સાહિત્યમાાં સૌથી પ્રતિન્ષ્ટ્ઠિ અવોડત કયો છે ?
(A) ગુજરાિ સાહિત્ય અકાદમી અવોડત (B) રણજજિરામ સુવણતચરાં ક (C) જય ભભખ્ખુ અવોડત (D) એકપણ નિીં
લાઈબ્રેરી -વનરાજ મકવાણા ‘જ્ઞાનની લાઈબ્રેરી’
ંુ રી
8.(C) જયિંકર સદ
૧૦. જ્ઞાનની
ગયા અંકમાં સાચા
લાઈબ્રેરી
ગયા અંકના સાચા જવાબો: જવાબો
સાહિત્યનો વનવગડો Page 26
આપનારની યાદી.
1. (D) 1955 2.(A) સ્વામી
સચ્ચચદાનંદ 3. (C) રાજકોટ
4. સંજયભાઈ
મેગેણઝનના અગાઉ પ્રકાવિત થયેલ અંકો
માણસની આંખ જીભ કરિાાં અનેક વાર વધુ મૌનના ફળરૂપે પ્રાથતના અને પ્રાથતનાનુ ાં ફ્ળ
કિી આપે છે ; અને સાચુ ાં કિી દે છે . એના સાંદેિ શ્રદ્ધા. શ્રદ્ધાનુ ાં ફળ પ્રેમ અને પ્રેમનુ ાં ફળ સેવા. –
વાાંચિાિીખીએ. . મિર ટેરેસા
. –ફાિર વાલેસ
વાાંચિાિીખીએ.
–ફાિર
. ભચિંિા ભચિાથી પણ વધારે ખરાબ વાલેસકે
છે . કારણ
પ્રભુ છે અને સવતત્ર છે . આ િ્ય આપણે બોલીએ
ભચિા િો તનજીવ વસ્તુને બાળે છે પણ ભચિંિા મૌનના ફળરૂપે
િો છીએ, પ્રાથતનાાં આચરણ
પણ આપણુ અને પ્રાથતએવુ
નાનુાં છેાં ફ્ળ
કે જાણે
િો સજીવ િરીરને બાળે છે .
૧૧. િબ્દરૂપી મણકાઓ
શ્રદ્ધા. શ્રદ્ધાનુ
પ્રભુાં ફળ પ્રેમ
ક્યાાંય છે અને પ્રેમનુ ાં ફળ સેવા. ––
જ નહિ.
માણસની આંખ જીભ કરિાાં અનેક વાર વધુ
– તવદ્યાભ્યાસ રિીમ ટેરેસા
મિર ટાગોર
રવીન્રનાથ
ખરો એ જ છે કે જેના વડે આપણે .
કિી આપે છે ; અને સાચુ ાં કિી દે છે . એના સાંદેિ
આયુ, કમત, સાંપતત્ત, તવદ્યા અને મરણ
આત્માને, પોિાની જાિને, ઈશ્વરને અને સત્યને
વાાંચિાિીખીએ. આ પાાંચ – જીવ ગભતમાાં રિે ત્યારે
ઓળખીએ.
. –ફાિર વાલેસ
- ભચિંિા ભચિાથી પણ વધારે ખરાબ છે . કારણ ગાંિકેીજી જ તનતિિ થઈ જાય છે . –ચાણક્ય
મૌનના
પ્રભુ ફળરૂપે
છે અને પ્રાથત
સવતત્ર છે .નઆ
ા અને
િ્યપ્રાથત નાનુ ાં ફ્ળ
આપણે બોલીએ
ભચિા િો તનજીવ વસ્તુને બાળે છે પણ ભચિંિા
શ્રદ્ધા.
િો છીએ, શ્રદ્ધાનુ
પણ ાં ફળ પ્રેમ ાં અને
આપણુ આચરણપ્રેમનુએવુ
ાં ફળાં છેસેકેવા.જાણે
–
િો સજીવ િરીરને બાળે છે . . પ્રભુ ક્યાાંય છે જ નહિ. મિર ટેરેસ–ા
માણસની આંખ જીભ કરિાાં અનેક વાર વધુ
– રિીમ રવીન્રનાથ ટાગોર
કિી
ખરો આપે છે ; અને સાચુ
તવદ્યાભ્યાસ એ જ ાં કિીછે દે કેછે .જેના સાંદેિઆપણે
એના વડે આયુ, કમત, સાંપતત્ત, તવદ્યા અને મરણ
વાાં
ચિાિીખીએ.
આત્માને , પોિાની જાિને, ઈશ્વરને અને સત્યને
આ પાાંચ – જીવ ગભતમાાં રિે ત્યારે
.ઓળખીએ. –ફાિર વાલેસ મૌનના ફળરૂપે પ્રાથતના અને પ્રાથતનાનુ ાં ફ્ળ
સાહિત્યનો વનવગડો
ભચિંિા ભચિાથી પણ વધારે ખરાબ છે . કારણ કે Page 28
- ૧૩. િબ્દરૂપી મણકાઓ
ગાંિીજી પ્રભુ
જછેતનતિિ
શ્રદ્ધા. શ્રદ્ધાનુ
અને સવત
થઈ
ાં ફળ જાય
ત્ર પ્રેછેમ. આ
છેમ.નુ
અનેિ્ય
પ્રે ાં –ચાણક્ય
આપણે ફળ સેબોલીએ
વા. –
ભચિા િો તનજીવ વસ્તુને બાળે છે પણ ભચિંિા
.િો છીએ, પણ આપણુ ાં આચરણ એવુમિર રેસા
ાં છે કે ટેજાણે
િો સજીવ િરીરને બાળે છે .
માણસની આંખ જીભ કરિાાં અનેક વાર વધુ પ્રભુ ક્યાાંય છે જ નહિ. –
૧૨. આપના પ્રવતભાવો
(નવોહદત કવવઓ અને લેખકોને ણખલવવાનો આપનો નમ્ર પ્રયાસ સરાિનીય છે ....
આપનો ખબ ખબ આભાર)
2. સંજય રાઠોડ
(િબ્દો અને વાક્યોન ંુ લખાણ સારુ છે , પણ િબ્દોની જોડણીમાં ભલો વિારે છે . જેમાં
ુ ારો થાય તે ખબ જરૂરી છે .)
સિ
ુ ાકાત અવશ્ય
સાહિત્ય વનવગડો મે ગેણઝનની વેબસાઈટની મલ
લેિો....અિીં ક્ક્લક કરો