Professional Documents
Culture Documents
5 Years Tarikh
5 Years Tarikh
َّ ْ ٰ ّ َّ
الر ِح ْي ِم الر ْح ٰم ِن بِس ِم الل ِه
َّ
الط ّيبيْنَ َ ْ َ ْ ُ ٰ ّ َ ّ ْ َ َ ْ َ َ َّ َ ُ َ َّ َ ُ َ ٰ ُ َ َّ َّ ٰ
الحمد لِل ِه ر ِب العال ِمين والصلاة والسلام على محم ٍد وال ِ ِه ِ ِ
તારીખ
1
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
2
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
અન ક્ર
ુ મણિકા
ં ર
નબ વિષય પેજ નબ
ં ર
1 ફરિશ્તાઓ................................................. 5
4 અહલે કિસાઅ............................................ 12
3
4
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
સબક 1 : ફરિશ્તાઓ
તે બધું જ ફરિશ્તાઓ બજાવી લાવે છે . તેઓ કદીય શરારત કરતા નથી, અને કદીય
આપણે ફરિશ્તાઓને જોઈ શકતા નથી એટલે આપણે જાણી શકતા નથી કે ફરિશ્તાઓ
જિબ્રઈલ અલૈહિસ્સલામ.
a કેટલાક ફરિશ્તાઓ આપણું ધ્યાન રાખે છે , અને આપણી જરૂરિયાતો પૂરી પાડે છે ,
5
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
લખે છે .
6
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
હઝરત નૂહ અલૈહિસ્સલામ બુધ્ધિશાળી અને સબ્ર કરવાવાળા માણસ હતા. તેમણે
લોકોને અલ્લાહ વિષે વાતો શીખવવાની કોશિશ કરી, અને તેમને કહ્યું કે માટી અથવા
લોકોએ તેમની વાત ન સાંભળી, અને જ્યારે હઝરત નૂહ અલૈહિસ્સલામએ તેમને
હઝરત નૂહ અલૈહિસ્સલામએ તેમ છતાંય હિદાયતને છોડી નહીં, અને ૯૫૦ વર્ષ સુધી
અલ્લાહના પયગામને પહોંચાડતા રહ્યા. પરંતુ જે મ જે મ સમય વીતતો ગયો તેમ તેમ
લોકો વધુને વધુ ખરાબ થતા ગયા. જ્યારે પણ આપ હિદાયત કરતા તો લોકો તેમના
છે વટે, હઝરત નૂહ અલૈહિસ્સલામએ અલ્લાહને ફરિયાદ કરી, અને દુઆ માગી કે, “યા
અલ્લાહ ! તું લોકો સામે મારી મદદ કર.” અલ્લાહે હઝરત નૂહ અલૈહિસ્સલામની દુઆ
7
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
કબૂલ કરી, અને હુ કમ કર્યો કે, “તમે એક મોટી કશ્તી બનાવો,” અને ફરમાવ્યું કે, “થોડા
હઝરત નૂહ અલૈહિસ્સલામએ ઝાડ વાવ્યાં, અને તેમના મોટા થવાની રાહ જોઈ. પછી
દરમિયાન લોકો તેમને અેવાં મેણાં મારતા હતા કે, “તમે નબીનું કાર્ય છોડીને સુથારનું
“તમારા માનનારાઓને કહો કે તેઆે કશ્તીની અંદર ચાલ્યા જાય, અને પોતાની સાથે
અચાનક ભારે વરસાદ શરૂ થઈ ગયો, અને જમીનની અંદરથી પાણીનાં ઝરણાં ફૂટવા
લાગ્યાં. હવે આખી જમીન પાણીથી ભરાઈ ગઈ, અને કશ્તી તેના ઉપર તરવા લાગી.
8
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
હઝરત નૂહ અલૈહિસ્સલામએ જોયું કે કિન્આન પાણીની અંદર હાથપગ પછાડી રહ્યો
છે , તેથી છે લ્લી વાર તેને ઈમાનની દા’વત આપી, અને કશ્તી પર સવાર થઈ જવાનું
કહ્યું, પરંતુ કિન્આને જવાબ આપ્યો કે, “હુ ં કોઈ પહાડની ટોચ ઉપર ચાલ્યો જઈશ,
કશ્તી સિવાય કોઈ વસ્તુ છુ ટકારો નહીં અપાવી શકે.” આ વાતચીત ચાલી રહી હતી
તેવામાં અચાનક પાણીનું એક મોજુ ં આવ્યું, અને કિન્આનને હંમેશાં માટે લઈ ગયું.
ઘણા સમય સુધી કશ્તી તરતી રહી. તે દરમિયાન આખી જમીન પાણીની અંદર હતી,
અને જમીન પર કોઈ પણ જીવિત રહી શક્યું ન હતું. છે વટે અલ્લાહનો અઝાબ ટળ્યો,
અને વરસાદ રોકાઈ ગયો. પાણીનું સ્તર નીચે ઉતરવા લાગ્યું, અને કશ્તી ‘જૂ દી’ નામના
આ નવી જમીનમાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું, અને અલ્લાહની રહેમતમાં
9
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
ફિરઓન રાજા હતો. જ્યારે તેણે આ વાત સાંભળી તો હુ કમ કરી દીધો કે, “બની
પછી તેમની માએ પોતાની દીકરીને કહ્યું કે, “તમે તેની પાછળ પાછળ જાઓ, અને
10
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
પેટી તરતી તરતી ફિરઓનના મહેલ સુધી પહોંચી. ત્યાં ફિરઓનના માણસોએ તેને
ફિરઓન, બાળકને તરત જ મારી નાખવા માગતો હતો, કારણ કે તેને શંકા હતી કે આ
બાળક બની ઇસરાઈલનું જ હશે, પરંતુ તેની ઝૌજા, હઝરત બીબી આસિયા કે જે ઓ
મોમિના હતાં, તેમણે ફિરઓનને આવું ન કરવા દીધું. તે બન્નેને કોઈ ઓલાદ ન હતી
ફિરઓને તેની ઝૌજાની વાત માની લીધી, અને બાળકના સ્તનપાન માટે કેટલીક
સ્ત્રીઓને બોલાવી.
પરંતુ બાળકે પોતાની મા સિવાય કોઈનું ધાવણ લીધું નહીં. આવી રીતે અલ્લાહે મા
જે મ જે મ વર્ષો વીતવા લાગ્યાં તેમ તેમ હઝરત મૂસા અલૈહિસ્સલામ તંદુરસ્ત અને
મજબૂત થવા લાગ્યા. પછી તેમણે મિસરને છોડીને મદયન તરફ હિજરત કરી.
11
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
બીબી ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘેર ગયા અને કહ્યું કે, “મારે આરામ
કરવો છે . મને ઓઢવા માટે એક ચાદર લાવી આપો.” હઝરત બીબી ફાતેમા ઝહરા
થોડા સમય પછી બહારથી દરવાજાને ખટખટાવવામાં આવ્યો. આવનારા હઝરત બીબી
હતા. તેમણે તેમની માને સલામ કરી, અને પૂછ્યું કે, “શું મારા નાના ઘરમાં છે ?” તેમની
માએ જવાબ આપ્યો, “હા, ઘરમાં હાજર છે .” હઝરત ઇમામ હસન અલૈહિસ્સલામ
તેમના નાનાની પાસે ગયા, અને પૂછ્યું કે, “શું હુ ં કિસાઅની અંદર આવી શકું છુ ં ?”
આવનારા હઝરત બીબી ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના બેટા, હઝરત ઇમામ
હુ સૈન અલૈહિસ્સલામ હતા. તેમણે તેમની માને સલામ કરી, અને પૂછ્યું કે, “શું મારા
નાના ઘરમાં હાજર છે ?” તેમની માએ જવાબ આપ્યો, “હા, ઘરમાં હાજર છે .”
12
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
હઝરત ઇમામ હુ સૈન અલૈહિસ્સલામ તેમના નાનાની પાસે ગયા, અને પૂછ્યું કે, “શું
વસલ્લમએ જવાબ આપ્યો, “હા, આવી શકો છો.” એટલે હઝરત ઇમામ હુ સૈન
અલૈહિસ્સલામ કિસાઅની અંદર તેમના નાના અને ભાઈની સાથે જોડાઈ ગયા.
થોડી વાર પછી ફરીથી દરવાજાને ખટખટાવવામાં આવ્યો. આ વખતે તેમના શોહર,
મૌલા અલી અલૈહિસ્સલામ હતા. તેમણે તેમની ઝૌજાને સલામ કરી, અને પૂછ્યું કે,
“શું મારા પિત્રાઈ ભાઈ, રસૂલલ્લાહ સલ્લલ્લાહો અલૈહે વ આલેહી વસલ્લમ ઘરમાં
હાજર છે ?” તેમની ઝૌજાએ જવાબ આપ્યો, “હા, ઘરમાં હાજર છે .” મૌલા અલી
અલૈહિસ્સલામએ પોતાના પિત્રાઈ ભાઈની પાસે આવીને પૂછ્યું, “કે શું હુ ં તમારી
વસલ્લમએ જવાબ આપ્યો, “હા, આવી શકો છો.” એટલે મૌલા અલી અલૈહિસ્સલામ
કિસાઅની અંદર, પોતાના બે બેટા અને પિત્રાઈ ભાઈની સાથે, જોડાઈ ગયા.
થોડા સમય પછી હઝરત બીબી ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના વાલિદ
પાસે આવ્યાં અને પૂછ્યું કે, “શું હુ ં કિસાઅની અંદર આવી શકું છુ ં ?” રસૂલલ્લાહ
સલ્લલ્લાહો અલૈહે વ આલેહી વસલ્લમએ જવાબ આપ્યો, “હા, આવી શકો છો.”
એટલે તેઆે કિસાઅની અંદર તેમના વાલિદ, તેમના શોહર અને તેમના બે બેટાઓની
13
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
કોણ છે ?”
a તેમના બે બેટા, હઝરત ઇમામ હસન અલૈહિસ્સલામ અને હઝરત ઇમામ હુ સૈન
અલૈહિસ્સલામ છે .”
14
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
તેણે જોયું કે હઝરત ઇમામ મોહંમદ બાકિર અલૈહિસ્સલામ પોતાના ખેતરમાં ઘણી
જ મહેનત કરી રહ્યા છે . તેમના ચહેરા મુબારક ઉપર ગરમીના કારણે થાકનાં લક્ષણો
દેખાતાં હતાં.
તેણે ઇમામ અલૈહિસ્સલામને કહ્યું કે, “આપ થોડી વાર માટે બેસી જાઓ, અને આરામ
હઝરત ઇમામ મોહંમદ બાકિર અલૈહિસ્સલામએ જવાબ આપ્યો કે, “હુ ં એટલા માટે
મહેનત કરી રહ્યો છુ ં કે મારા કુટુંબનું ભરણપોષણ કરી શકું, અને મારે કોઈની સામે હાથ
ફેલાવવો ન પડે.”
આપણે મહેનત કરીએ, અને આપણું કામ જાતે જ કરીએ એ અલ્લાહને ઘણું પસંદ છે .
15
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
બોધપાઠ :
કોઈ પણ કાર્ય કરતા સમયે પૂરી મહેનત કરો, કોશિશ કરીને નિષ્ફળતા મળે ત્યારે જ
આવ્યો, અને સલામ કરી. તેમણે મારા સલામનો જવાબ આપ્યો. તેઓ નાબીના
(આંધળા) થઈ ગયા હતા, એટલે તેમણે પૂછ્યું કે, “તમે કોણ છો ?” મેં મારો પરિચય
અફઝલ ઇન્સાનના બેટા ! જરા નજીક આવો.” હુ ં નજીક ગયો. તેઓ મને ભેટી પડ્યા,
અને મારી દસ્તબોસી કરી, અને જ્યારે તે મારી કદમબોસી કરવા જઈ રહ્યા હતા કે હુ ં
દૂર હટી ગયો, અને તેમને આવું કરવાની ના પાડી. તેમણે વધુમાં કહ્યું કે, “અલ્લાહના
રસૂલ, હઝરત મોહંમદ સલ્લલ્લાહો અલૈહે વ આલેહી વસલ્લમએ મને હુ કમ કર્યો હતો
16
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
તેમણે વધુમાં પૂછ્યું કે, “જાબિર ! મને બતાવો કે આની પાછળ કિસ્સો શું છે ?”
જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી રઝીઅલ્લાહ અન્હો કહેવા લાગ્યા કે, “એક
ફરમાવ્યું કે, “અય જાબિર ! તમે એટલું લાંબુ જીવશો કે તમે મારી આલમાંથી એક
વ્યક્તિને મળશો. તેનું નામ ‘મોહંમદ ઇબ્ને અલી ઇબ્ને હુ સૈન’ હશે. તેમને અલ્લાહે નૂર
અને હિકમત આપ્યાં હશે. તમે તેમને મળો તો મારા સલામ કહેજો.””
તેઓ પોતાના જીવનમાં છે લ્લે છે લ્લે નાબીના થઈ ગયા હતા, અને ૯૦ વર્ષની ઉંમરે
17
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
કહેવાય છે કે તેઓ મસ્જિદે નબવીમાં બેસીને આવો ઝિક્ર કર્યા કરતા હતા, “યા બાકિર!
મદીનાના લોકો સમજતા હતા કે તેઓ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે . જાબિર
જવાબ આપતા હતા કે, ‘‘અલ્લાહની કસમ ! હુ ં નાદાનીભરી વાતો નથી કરતો.
જીવશો કે મારી આલમાંથી એક વ્યક્તિને મળશો કે જે નું નામ અને ચહેરો મુબારક મારા
મારા સલામ કહેજો.”” જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ રઝીઅલ્લાહ અન્હોએ લોકોને કહ્યું
કે, “આ જ કારણે હુ ં હઝરત ઇમામ મોહંમદ બાકિર અલૈહિસ્સલામને પોકારું છું, અને
બોધપાઠ :
જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી રઝીઅલ્લાહ અન્હો પાસેથી આપણે શીખી શકીએ
છીએ કે જો આપણને કાેઈએ કોઈ વસ્તુ સંભાળવા માટે, અને બીજાને સોંપી દેવા માટે
આપેલી હોય તો જ્યાં સુધી આપણે તે વસ્તુને તેના માલિકને ન સોંપી દઈએ ત્યાં સુધી
18
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
તેનું નામ ‘ઝકરિયા’ હતું. તે પહેલાં ઈસાઈ હતો, અને પછી મુસલમાન થઈ ગયો હતો.
એક વખતે હજ કરવા જતાં તે મદીનામાં રોકાયો, અને હઝરત ઇમામ જાફર સાદિક
માબાપનો ઘણો જ ઊંચો મર્તબો છે .” તેમણે ઝકરિયાને સલાહ આપી કે, “હવે તમારી
જ્યારે ઝકરિયા ઘેર પાછો આવ્યો તો તેણે તેની મા સાથે પહેલાં કરતાંય વધારે અદબની
19
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
તે પોતાની માને પોતાના હાથે ખવડાવતો પીવડાવતો થઈ ગયો. સાથે સાથે તેની માનાં
કપડાં પણ ધોઈ આપતો, અને ઘર પણ સાફ રાખતો હતો, અને દરેક સમયે તેની માને
તેની મા આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ ખૂબ જ ખુશ થઈ. તેણે ઝકરિયાને પૂછ્યું કે, “તું
જ્યારે ઝકરિયાએ જવાબ આપ્યો કે, “આવું કરવાનું મને છઠ્ઠા ઇમામ, હઝરત ઇમામ
જાફર સાદિક અલૈહિસ્સલામએ કહ્યું છે.” તો તેની માએ તેને ઇસ્લામ વિષે વધુ પૂછતાછ
કરી.
ઝકરિયાએ તેમની માને ઇસ્લામની બધી વાતો વિષે સમજાવ્યું. ઇસ્લામ વિષે જાણ્યા
બોધપાઠ :
બીજા લોકો સાથે હંમેશાં સારા અખ્લાકથી વર્તો, અને તમારા માબાપ સાથે સદ્વર્તન
20
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
હજના સમયમાં હાજીઓ મિનાના મેદાનમાં ભેગા થયા. આપણા છઠ્ઠા ઇમામ,
એક સાઇલ આવ્યો અને પૈસા માગવા લાગ્યો. હઝરત ઇમામ જાફર સાદિક
અલૈહિસ્સલામએ તેને દ્રાક્ષ આપવા માટે આગળ ધરી, પરંતુ સાઇલે ના પાડી, અને
પૈસાનો આગ્રહ કરવા લાગ્યો. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામએ તેને કહ્યું
કે, “હાલ મારી પાસે પૈસા નથી.” સાઇલ નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો.
થોડાં ડગલાં ભરીને સાઇલે પોતાનો વિચાર બદલી નાખ્યો. તે પાછો આવ્યો અને
હવે દ્રાક્ષ માગવા લાગ્યો, પરંતુ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામએ તેને
થોડા સમય પછી એક બીજો સાઇલ આવ્યો. હઝરત ઇમામ જાફર સાદિક
અલૈહિસ્સલામએ તેને દ્રાક્ષ આપી. તેણે લઈ લીધી અને કહેવા લાગ્યો, “કાઇનાતના
માલિક અલ્લાહનો શુક્ર છે કે જે ણે મને રોજી આપી.” હઝરત ઇમામ જાફર સાદિક
હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામએ તેને ઊભા રહેવાનું કહ્યું. પછી
21
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
તેમના સહાબી તરફ જોઈને કહેવા લાગ્યા કે, “તમારી પાસે કેટલા પૈસા છે ?” તેમના
સહાબીએ પોતાના ખિસ્સામાંથી વીસ દિરહમ કાઢીને આપ્યા. હઝરત ઇમામ જાફર
સાદિક અલૈહિસ્સલામએ સહાબીને કહ્યું કે, “બધા પૈસા સાઇલને આપી દો.”
હવે સાઇલે પોતાની વાણી બદલી, અને અલ્લાહના બદલે હઝરત ઇમામ જાફર
સાદિક અલૈહિસ્સલામનો શુક્રિયા અદા કરવા લાગ્યો. તેમણે તેને વધારે કંઈ ન આપ્યું,
તેમના બીજા સહાબીઓ કે જે હાજર હતા, તેમણે કહ્યું કે, “અમને તો એવું લાગતું
હતું કે જો સાઇલ અલ્લાહનો શુક્ર અદા કરતો રહેત તો તમે તેને વધુને વધુ આપતા
રહેત, પરંતુ જ્યારે તેણે પોતાના શબ્દોને બદલી નાખ્યા, અને તમારો શુક્રિયા અદા કર્યો
બોધપાઠ :
જ્યારે પણ તમને કોઈ વસ્તુ મળે તો જાણી લો કે તે વસ્તુ કોઈ વ્યક્તિએ ભલે તમને
આપેલી હોય, પરંતુ તમને એટલા માટે મળેલી છે કે અલ્લાહની ઇચ્છા હતી કે તેમને
મળે.
માટે તમારે તે વ્યક્તિનો શુક્રિયા ‘જઝાકલ્લાહ’ કહીને અદા કરવાે જાેઈએ, અને સાથે
22
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
હઝરત ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ એક ગરીબ માણસ પાસેથી પસાર થયા.
ઇમામ અલૈહિસ્સલામએ તેને સલામ કરી, અને થોડા સમય માટે તેની સાથે વાતચીત
જતાં પહેલાં ઇમામ અલૈહિસ્સલામએ તેને પૂછ્યું કે, “હુ ં તમારી મદદ માટે શું કરી
શકું ?”
માણસ સાથે આવી રીતે વર્તે તે બાબત તેમને પસંદ પડી નહીં. તેમણે કહ્યું કે, “તમે
આવી રીતે કોઈ પણ અજાણ્યા માણસ સાથે વાતચીત કરો એ સારું નથી લાગતું.”
હઝરત ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામએ જવાબ આપ્યો કે, “અલ્લાહે તો બધા
માણસોનું સર્જન ઇન્સાફની સાથે કર્યું છે . માલદાર હોવું તે ગરીબ હોવા કરતાં સારા
હોવાની દલીલ નથી, અને બીજુ ં એ કે જો આજે કોઈ માણસ ગરીબ છે તો તેનો અર્થ
23
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
માટે જે કોઈ તમારાથી આજે મદદ ચાહે છે , શક્ય છે કે કાલે તે તમારી મદદ કરનારો
બની જાય.
બોધપાઠ :
ઇસ્લામ બધાની સાથે ઇન્સાફ કરે છે , અને નેઅમતો આપનાર અલ્લાહ છે , માટે જો
તમે માલદાર હો કે પછી તમારાં કપડાં સારાં હોય, એનો અર્થ એ નથી કે તમે બીજા
કરતાં ચડિયાતા છો. આપણે અલ્લાહનો હુ કમ કેટલી હદે માનીએ છીએ તે બાબત
ઇમામ અલૈહિસ્સલામ ત્યારે ફક્ત પાંચ વર્ષના હતા. અબૂ હનીફાએ તેમને પૂછ્યું કે,
“આપણાં કાર્યો માટે જવાબદાર કોણ છે ? આપણે આપણા જીવનમાં જે કંઈ કરીએ
સંભાવનાઓ છે :
24
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
2. કાં તો અલ્લાહ આપણને થોડાં કાર્યો કરાવતો હોય, અને થોડાં કાર્યો આપણે
બન્નેનો હિસાબ થવો જોઈએ, અને જન્નતમાં કે દોઝખમાં બન્નેને જવું પડે.
છીએ. એટલે સાબિત થાય છે કે આપણાં કાર્યો માટે જવાબદાર આપણે પોતે જ
છીએ.”
બોધપાઠ :
અલ્લાહ તઆલા સર્વશક્તિમાન હોવા છતાં આપણને આપણી મરજીથી કાર્યો કરવા દે
મોકલી દે.
25
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
મામૂનના દરબારીઓ ઘણા નાખુશ હતા, કેમ કે તેણે હઝરત ઇમામ અલી રઝા
અદબ નથી કરતા, બધાએ નક્કી કર્યું કે ઇમામ અલૈહિસ્સલામ જ્યારે દરબારમાં આવશે
ત્યારે તેઓ ઇમામ અલૈહિસ્સલામ માટે દરવાજા નહીં ખોલે અને પડદા નહીં ઊંચકે.
હુ કમથી દરવાજા આપમેળે ખૂલી ગયા, અને પડદા આપમેળે ઊંચા થઈ ગયા.
દરબારીઓ ડરી ગયા અને ઘણા શર િમંદા થયા, અને ઇમામ અલૈહિસ્સલામ માટે
બોધપાઠ :
જ્યારે અલ્લાહ આપણી દેખરેખ રાખતો હોય તો કોઈ આપણું કંઈ જ બગાડી શકે
26
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
ઈસા બિન મહદી જૌહરી કહે છે કે, “એક દિવસ હુ ં હજ કરવા માટે નીકળ્યો.
તેઓ હાજર પણ છે . હુ ં હજુ ‘ફૈદ’ નામની જગ્યાએથી આગળ વધ્યો પણ ન હતો અને
બીમાર પડી ગયો. મને એ વખતે માછલી અને ખજૂ ર ખાવાની ખૂબ ઇચ્છા થઈ, પરંતુ
મદીનામાં મોમિન ભાઈઓથી મુલાકાત થઈ, અને તેમણે મને ખબર આપી કે
ત્યાં એક ઘર જોયું અને હુ ં રાહ જોવા લાગ્યો કે કોઈ મને ઘરમાં બોલાવે.
રાહ જોતાં જોતાં મગરિબનો સમય થઈ ગયો. નમાઝ પૂરી કરીને મેં અલ્લાહ
આગળ દુઆ માગી. એટલામાં તો ઇમામનો એક નોકર ઘરમાંથી બહાર આવ્યો અને
જ્યારે નોકરે મને બોલાવ્યો તો મેં અલ્લાહનો શુક્ર અદા કર્યો અને ઘર તરફ ગયો.
મેં ઘરની બહાર એક કાપડ પાથરેલું જોયું. મને તેના પર બેસવાનું કહીને જણાવ્યું કે,
27
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
“તમારા મૌલાએ કહ્યું છે કે તમે બીમાર છો, તેમ છતાં તમારે જે ટલું ખાવું હોય તેટલું
ખાઈ લો.”
મેં કહ્યું, “જ્યાં સુધી મારા મૌલાનો દીદાર ન થાય ત્યાં સુધી હુ ં ખાવાનો નથી.”
મેં આવું કહ્યું ત્યાં તો ઘરમાંથી અવાજ આવ્યો, “અય ઈસા ! પહેલાં જમી લો, પછી
હુ ં તમને મળીશ.”
હુ ં તરત જ પાથરેલા કાપડ ઉપર બેસી ગયો અને વાનગીઓ તરફ જોયું તો ગરમ
તે ન ખાવી જોઈએ.
એટલામાં ફરીથી ઘરમાંથી અવાજ આવ્યો, “અય ઈસા ! તમે જરાય વિચાર્યા વગર
જમી લો. અમે જે કંઈ કરીએ છીએ તે સમજીને કરીએ છીએ.” આ સાંભળીને હુ ં રડી
પડ્યો, અને પસ્તાવો કર્યો કે મેં નકામું આવું વિચાર્યું. પછી મેં ખાવાનું શરૂ કર્યું.
હુ ં જે ટલું ખાતો હતો તેટલું પાછુ ં આવી જતું હતું. એ વાનગીઓ સ્વાદિષ્ટ અને
ખુશ્બૂદાર હતી. આવી વાનગીઓ મેં ક્યારેય ખાધી ન હતી. તેથી હુ ં એટલું બધું ખાઈ
ગયો કે મને શરમ આવવા લાગી, પણ મારા મનની શરમ ઇમામ અલૈહિસ્સલામ
સમજી ગયા.
ઘરમાંથી ઇમામનો અવાજ આવ્યો કે, “શરમાઓ નહીં, હજુ જે ટલી ઇચ્છા હોય
28
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
તેટલું ખાઓ. આ જન્નતની વાનગીઓ છે . તેને કોઈએ હાથ લગાવ્યો નથી.” તેથી મેં
ખાવાનું ચાલુ રાખ્યું. મેં પેટ ભરીને ખાધું, પણ મારું મન તો ધરાયું જ ન હતું.
છે વટે મેં ખાવાનું બંધ કર્યું. એટલામાં ઘરમાંથી અવાજ આવ્યો કે, “તમે ઘરમાં
આવો.” મેં હજુ હાથ ધોયા ન હતા તેથી વિચાર્યું કે હાથ ધોઈને ઘરમાં જાઉં.
એટલામાં ફરીથી અવાજ આવ્યો કે, “હાથ ધોવાની જરૂર નથી, કેમ કે તમારા હાથ
બગડ્યા જ નથી.” મેં મારા હાથ પર નજર કરી તો ખરેખર બગડેલા જ ન હતા, અને
પછી હુ ં અંદર ગયો અને મારા મૌલાનો દીદાર કર્યો. મેં એટલું બધું નૂર જોયું કે
ઇમામે મને કહ્યું કે, “અય ઈસા ! હુ ં જ્યાં સુધી જાહેર ન થાઉં ત્યાં સુધી કોઈ મને
જોઈ શકશે નહીં. હુ ં જાહેર થઈ જાત તો અમારા વિરોધીઓ મને જૂ ઠલાવી શકત નહીં,
અને એમ ન કહી શક્યા હોત કે મારો જન્મ ક્યારે થયો ? હુ ં ક્યાં રહુ ં છુ ં ? મને કોણે
નથી.
જોયા, તેમ છતાં એ લોકો ઈમાન ન લાવ્યા અને તેમને શહીદ કરી દીધા. ત્યાર પછીના
બધા ઇમામોને પણ શહીદ કરી દીધા. “અય ઈસા ! હવે તમે જાઓ, અને તમે જે કંઈ
29
તારીખ - 5 વર્ષનાે કાેર્સ
મેં કહ્યું, “અય મૌલા ! દુઆ કરો કે અલ્લાહ મારું ઈમાન સલામત રાખે.” ઇમામે
કહ્યું, “જો આવું ન હોત તો હુ ં તમને નજરે ન પડત. સારું, હવે જાઓ.” પછી મેં
બોધપાઠ :
જો કે, આપણે આપણા બારમા ઇમામ અલૈહિસ્સલામને જોઈ શકતા નથી તેમ છતાં
તેઓ આપણને જોઈ શકે છે , અને જાણે છે કે આપણને મદદની ક્યારે જરૂર છે , અને
30