Display PDF 86

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 207

SC No.

-401/2016 1/207 JUDGMENT

અમદાવાદનાં મે.અધિ કસત્ર ન્યાયા ીશ સાહે બશ્રીની અદાલતમાં,


કોર્ટ નં.-૧૪, મુ. અમદાવાદ

સેશન્સ કે સ નં.-૪૦૧/૨૦૧૬
(ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન, ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬)
ભારતીય ફોજદારી ારાની કલમ-૩૦૨, ૩૯૨ અને ૪૦૪
(ક્રીમીનલ કે સ નં.૨૪૬/૨૦૧૬)

આંકઃ-

ફરિરયાદીઃ- શ્રી સરકાર


(મૂળ ફરિરયાદીઃ જે.એન.ચાવડા, પોલીસ સબ ઈન્સ., ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ.)

ધિવરૂદ્ધ

આરોપીઃ- ૧) મનીષકુ માર ઉફ@ મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈ


ઉ.વ.આ-૪૦
રહે .- એ/૧૯૦, વૈશાલીનગર, વૈશાલીનગર પોલીસ સ્ર્ટેશન પાસે, જયપુર, રાજસ્થાન.

=======================================================
અધિ વક્તાઃ-
ફરિરયાદી તરફે ધિવ.સ્પે. પધિGલક પ્રોસીક્યુર્ટર શ્રી એ. એમ. પર્ટેલ
આરોપી તરફે ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર
=======================================================

તહોમતઃ- ભારતીય દંડ સંરિહતા કલમ-૩૦૨, ૩૯૨ અને ૪૦૪

// જ જ મે ન્ર્ટ //

કે સની ર્ટંૂ કમાં હકીકતઃ-


૧) આ કામના આરોપી સામે ભારતીય દંડ સંરિહતા (હવે પછી "ઈ.પી.કો.”
તરીકે સંબો ેલ છે ) ની કલમ -૩૦૨, ૩૯૨ અને ૪૦૪ મુજબના શીક્ષા પાત્ર ગુના
અંગેનું તહોમત છે .

૨) આ કામના ધિફરયાદીશ્રી જે.એન.ચાવડા, પોલીસ સબ ઈન્સ., ક્રાઈમ


બ્રાન્ચ, અમદાવાદનાએ ડી.સી.બી પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬થી
ઈ.પી.કો. કલમ- ૩૦૨, જી.પી.એક્ર્ટની કલમ-૧૩૫(૧) તથા એર્ટ્રોસીર્ટી એક્ર્ટની
કલમ-૩(૨)(૫) મુજબનો શીક્ષા પાત્ર ગુના અન્વયે આરોપી ધિવરૂદ્ધ ફરિરયાદ આપેલી
કે , ફરિરયાદી તા.૨૦/૦૪/૨૦૧૬ના કલાક ૨૦ઃ૦૦ થી ૨૪ઃ૦૦ તથા

D.V.Shah
SC No.-401/2016 2/207 JUDGMENT

તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૦ઃ૦૦ થી ૮ઃ૦૦ વાગ્યા સુ ી ક્રાઈમ બ્રાન્ચ કચેરી,


કે મ્પસ નાઈર્ટમાં ફરજ પર હાજર હતાં તે દરમ્યાન તા.૨૦/૦૪/૨૦૧૬ના રાત્રીના
બારે ક વાગે ક્રાઈમ બ્રાન્ચ, કચેરી ખાતાની એસ.આર.પી. પોઈન્ર્ટ તેમજ ઓફીસો ચેક
કરી, એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ઓફીસ તરફ આવતા ઓફીસની બારીમાંથી
જોતા લાઈર્ટ ચાલું જણાતા ફરિરયાદી તે ઓફીસમાં ગયેલ ત્યાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
સ્ક્વોડના પો.કો. ચન્દ્રકાંત જયંતીલાલનાઓ આરોપીને પુછપરછ કરતા હતા જેથી
ફરિરયાદીએ પો.કો.ચન્દ્રકાંતનાઓને આરોપી બાબતે પુછતાં તેઓએ જણાવેલ કે ,
અમદાવાદ શહે ર ધિવસ્તારમાં બનેલ લૂર્ટ
ં ો તથા નાકXર્ટીક્સની હે રાફે રી કરવાના ગુન્હામાં
આરોપી સંડોવાયેલ હોવાની તેઓને બાતમી મળતા તેની પુછપરછ કરવા આરોપીને
લાવેલ છે અને તેનું નામ પુંછતા આરોપીએ પોતાનું નામ મનીષકુ માર શ્રવણકુ માર
બલાઈ, રહે . ગામ- ાનાકાભાષ, તા.-સાંભર, વૈશાલીનગર, રાજનસ્થાનનો હોવાનું
જણાવેલ. ત્યારબાદ ફરિરયાદી ત્યાંથી નીકળી ગયેલ. ત્યારબાદ
તા.૨૧/૦૪/૨૦૧૬ના સવારના ફરીથી ફરિરયાદી ક્રાઈમ બ્રાન્ચ કચેરીની ઓફીસ ચેક
કરવા માર્ટે નીકળેલ અને સાતેક વાગ્યે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ બ્રાન્ચ કચેરીની
ઓફીસ તરફ આવતા જે ઓફીસનો દરવાજો ખુલ્લો હોય, જેમાં જઈ જોતા આ ઓધિફસમાં
રાત્રે હાજર હતા તે પો.કો. ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનાઓ લોહી લુહાણ હાલતમાં
નીચે પડે લ જોયેલ. જેઓને જોતા તેઓના માથાના તથા ચહે રાના ભાગે ગંભીર પ્રકારની
ઈજાઓ થયેલ હોવાનું અને મરણ ગયેલ હાલતમાં જણાઈ આવેલ અને ઓધિફસમાં જોતા
લોહીના પગલા પડે લ જણાયેલ અને બાજુ માં પડે લ બાકડા ઉપર એક લોખંડની
લોહીથી ખરડાયેલી પાઈપ પડે લી અને વ ુમાં રાત્રીના જ ે આરોપી મનીષકુ માર નામનો
ે ી, ઉપરોક્ત
ઈસમ આ ઓધિફસમાં લાવવામાં આવેલ હતો તે હાજર જણાયેલ નહીં જ થ
પો.કો.ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનાઓ અમદાવાદ શહે ર ધિવસ્તારમાં લૂર્ટ
ં તથા
નાકXર્ટીક્સની હે રાફે રી કરવાના ગુનામાં શકમંદ તરીકે આરોપી મનીષકુ મારને પુછપરછ
કરી રહે લ હોય તે દરમ્યાન આરોપી મનીષકુ મારનાઓએ પો.કો.ચન્દ્રકાંત
જયંતીલાલનાઓ ઉપર તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૦ઃ૦૦ થી ૦૭ઃ૦૦ વાગ્યા
દરમ્યાન કોઈપણ સમયે આરોપીને તક મળતા તેણે લોખંડની પાઈપ વડે પો.કો.
ચન્દ્રકાંત મકવાણા કે જે દલીત સમાજના હોય, તેઓ ઉપર જીવલેણ હૂમલો કરી માથા
તથા ચહે રાના ભાગે જીવલેણ ઈજા પહોંચાડી તેઓનું મૃત્યું ધિનપજાવી નાસી ગયેલ
હોય, આ આરોપી મનીષકુ માર ધિવરૂદ્ધ કાયદેસર તપાસ થવા ફરિરયાદ આપેલી.

D.V.Shah
SC No.-401/2016 3/207 JUDGMENT

૩) ફરિરયાદીની ફરિરયાદ ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન, ફ.ગુ.ર.નં.-


૨૮/૨૦૧૬થી ઈ.પી.કો. કલમ- ૩૦૨ તથા જી.પી.એક્ર્ટ કલમ-૧૩૫(૧)તથા
એર્ટ્રોસીર્ટી એક્ર્ટ કલમ-૩(૨)(૫) મુજબના ધિશક્ષા પાત્ર ગુના અંગે આપવામાં
આવેલી, પરંતું તે અનુસં ાને તપાસ કરનાર અમલદારે જરૂરી તપાસ હાથ રી અને
તપાસ દરમ્યાન આરોપી પોતે દલીત સમાજના હોવાથી તપાસ કરનાર અમલદાર દ્વારા
ધિવ. એડીશનલ ચીફ મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટે અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને
એર્ટ્રોસીર્ટી એક્ર્ટની કલમ-૩(૨)(૫) રદ્દ થવા અને ઈ.પી.કો. કલમ-૩૯૭ નો ઉમેરો
કરવા નામ. કોર્ટને રીપોર્ટ કરે લો અને તપાસના અંતે આરોપી ધિવરૂદ્ધ પુરતો પુરાવો
જણાતા ઈ.પી.કો. કલમ- ૩૦૨, ૩૯૭ તથા જી.પી.એક્ર્ટ કલમ-૧૩૫(૧) મુજબના
ધિશક્ષા પાત્ર ગુના અંગે ચાજશીર્ટ નં .-૪૪/૨૦૧૬ થી મહે . અમદાવાદના એડી. ચીફ
મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટે્ર ર્ટની કોર્ટમાં દાખલ કરે લ છે જે ધિક્રમીનલ કે સ નં.-૨૪૬/૨૦૧૬
થી દાખલ થતા આરોપીને ચાજશીર્ટની નકલ સી.આર.પી.સી.ની કલમ-૨૦૭ મુજબ
આપી, આરોપીને તહોમતનામું ફરમાવવાનો અને કાયવાહી કરવાની સત્તા એડી ચીફ
મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટ કોર્ટ નં .-૧૧ ને ન હોવાથી સી.આર.પી.સી.ની કલમ-૨૦૯
મુજબ ઈન્સાફી કાયવાહી કરવા માર્ટે સદર કે સ સેશન્સ કોર્ટમાં કમીર્ટ કરવામાં આવતા
અત્રેની કોર્ટમાં સેશન્સ કે સ નં.-૪૦૧/૨૦૧૬ થી નોં વામાં આવેલ.

૪) આ કામના આરોપીને સમન્સ બજી જતા તેઓ તેમના ધિવ .વ.શ્રી


મારફતે હાજર થયેલ છે અને તેઓને પોલીસ પેપસની નકલો મળી ગયાની ખાત્રી
કરવામાં આવેલ છે . ધિવ. સ્પે.પી.પી.શ્રીએ દસ્તાવેજી પુરાવો રજૂ રાખી , કાયવાહી
સંરિહતાની કલમ-૨૨૬ મુજબ ફરિરયાદ પક્ષનો કે સ રજૂ કરતા ઉભય પક્ષોને સાંભળી,
કાયવાહી સંરિહતાની કલમ-૨૨૮ મુજબ તા.૧૯/૦૬/૨૦૧૭ના રોજ આરોપી ઉપર
આંક-૦૭ થી તહોમતનામું ઈ.પી.કો. કલમ-૩૦૨, ૩૯૨ અને ૪૦૪ અન્વયે
ફરમાવવામાં આવેલું છે અને તહોમતનામું આરોપીને વાંચી સંભળાવતા તે અન્વયે
આરોપીએ આંક-૦૮ થી પોતાનો જવાબ આપી તેઓને ગુનો કબુલ ન હોવાનું જણાવી
પોતાનો બચાવ કરવાનો પસંદ કરે લ છે જેથી ફરીયાદપક્ષે આરોપી ધિવરૂદ્ધ આક્ષેપીત
તહોમતનામું પુરવાર કરવા માર્ટે નીચે મુજબનો મૌખિખક તેમજ દસ્તાવેજી પુરાવો રજૂ
કરે લ છે .

૫) આ કામે ફરીયાદપક્ષ દ્વારા પોતાના કે સની હકીકત પુરવાર કરવા માર્ટે


નીચે મુજબના મૌખિખક અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા છે ઃ-

D.V.Shah
SC No.-401/2016 4/207 JUDGMENT

// મૌખિખક પુરાવા //
સાહે દ નં. સાહે દનું નામ આંક
૧. પંચ સાહે દ-કાંતીલાલ ભીખાભાઈ ચાવડા ૧૨
૨. ધિનવૃત સાયન્ર્ટીફીક ઓફીસર-બીપીનભાઈ પ્રભુદાસ યોગી ૧૭
૩. મરનારના ભાઈ-પરે શ જયંતીલાલ મકવાણા ૨૧
૪. પંચ સાહે દ-શેહજાદભાઈ મુસરફભાઈ શેખ ૨૨
૫. પંચ સાહે દ-પર્ટેલ રિદપકભાઈ નર્ટુભાઈ ૩૪
૬. પંચ સાહે દ-પ્રતીક કમલભાઈ ભગત ૩૭
૭. મરનારના ભાઈ-મનીષભાઈ જયંતીલાલ મકવાણા ૩૯
૮. બુર્ટ વેચનાર સાહે દ-મોહંમદ ઈબ્રાહીમ ગુલામ મોહંમદ શેખ ૪૫
૯. પંચ સાહે દ-મોહંમદ યુસુફ શેખ ૪૭
૧૦. પંચ સાહે દ-કલ્પેશ દેવીલાલ પઢીયાર ૪૯
૧૧. પંચ સાહે દ-ભરતભાઈ કસ્તુરભાઈ ચુનારા ૬૮
૧૨. પંચ સાહે દ-રાજુ ભાઈ કાનજીભાઈ વાઘેલા ૭૬
૧૩. પંચ સાહે દ-આશીફભાઈ ઐયુબહુસેન અરબ ૭૮
૧૪. પંચ સાહે દ-અજુ નભાઈ રામસિંસગભાઈ ઠાકોર ૮૨
૧૫. સી.સી.ર્ટી.વી. વોચ ઓફીસર-ધિવશ્વજીત કુ મારચંદ્ર બોઝ ૮૭
૧૬. પંચ સાહે દ-હાજી મોહંમદ જાનમોહંમદ શેખ ૯૦
૧૭. પોલીસ સાહે દ-રાજેન્દ્ર રામશરણ યાદવ ૯૪
૧૮. પોલીસ સાહે દ-ખિસરાજમિમયા હબીબમિમયા ઠાકોર ૯૬
૧૯. પોલીસ સાહે દ-મહે ન્દ્રસિંસહ પોપર્ટસિંસહ ચાવડા ૧૦૦
૨૦. પોલીસ સાહે દ-અધિનરૂદ્ધસિંસહ મહીપતસિંસહ વાઘેલા ૧૦૨
૨૧. ઈન્કવેસ્ર્ટ પંચનામું કરનાર મામતલદાર તથા એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટ ૧૦૩
મણીનગર-ધિવજયભાઈ પોપર્ટભાઈ પર્ટણી
૨૨. ગુનાવાળી જગ્યાનો નક્શો બનાવનાર અમદાવાદ મ્યુનીસીપલ કોપX.ના ૧૦૬
ડ્ર ાફ્ર્ટમેન-મુકેશભાઈ રત્નાભાઈ બોદર
૨૩. પોલીસ સાહે દ-રબારી ઈશ્વરભાઈ સોમાભાઈ ૧૧૦
૨૪. સી.સી.ર્ટી.વી. કે મેરા ઈન્સ્ર્ટોલેશન અને સવmસનું કામ કરનાર સાહે દ- ૧૧૧
રિદનેશભાઈ પારસમલ જૈન
૨૫. ર્ટેકનીકલ એન્જી.-પારસકુ માર દશરથભાઈ અમદાવાદી ૧૧૪
૨૬. રે લ્વે સ્ર્ટેશન બુકિંકગ ક્લાક-મોનાક અશોકભાઈ ભટ્ટ ૧૨૧
૨૭. આરોપીની તપાસ કરનાર ડોક્ર્ટર-ડો.મહીપાલ તુલસીભાઈ શેઠ ૧૨૪
૨૮. સાહે દ-ઈમરાન મહંમદઅલી શેખ ૧૨૮
૨૯. ફરિરયાદી પોલીસ સાહે દ-જયેશભાઈ નાગદાનભાઈ ચાવડા ૧૨૯
૩૦. ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ-અક્ષયકુ માર નજીભાઈ અમીન ૧૩૭
૩૧. જુ ધિનયર ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ-અતુલકુ માર હરીભાઈ દંતાણી ૧૪૦
૩૨. મરનારનું પી.એમ.કરનાર ડો. સાહે દ-હરીશકુ માર ત્રીકમદાસ ખુબચંદાણી ૧૬૬

D.V.Shah
SC No.-401/2016 5/207 JUDGMENT

૩૩. ધિફન્ગર મિપ્રન્ર્ટ ઓપરે ર્ટર-રફીકઅહે મદ ઉસ્માનભાઈ મન્સુરી ૧૭૨


૩૪. પોલીસ સાહે દ-ઉપેન્દ્રસિંસહ ફતેસિંસહ રાઓલ ૧૭૬
૩૫. પોલીસ સાહે દ-ધિકરીર્ટસિંસહ હરિરસિંસહ ગેહલોત ૧૭૭
૩૬. પોલીસ સાહે દ-જગદીશભાઈ અળવેશ્વરભાઈ દવે ૧૭૮
૩૭. પોલીસ સાહે દ-જગદીશકુ માર પ્રતાપભાઈ ચૌ રી ૧૮૦
૩૮. પોલીસ સાહે દ-ખિસરંદર જશુભા રાણા ૧૮૧
૩૯. પોલીસ સાહે દ-રાજેન્દ્રસિંસહ દુરબીનસિંસહ યાદવ ૧૮૨
૪૦. પોલીસ સાહે દ-ભરતસિંસહ દોલતસિંસહ વાઘેલા ૧૮૩
૪૧. પોલીસ સાહે દ-રિદલીપસિંસહ મંગળસિંસહ સોલંકી ૧૮૫
૪૨. એફ.એસ.એલ. ફોર્ટોગ્રાફ્સ અધિ કારી-શૈલેષ અધિનલકુ માર વ્યાસ ૧૮૭
૪૩. ક્રાઈમબ્રાન્ચમાં ફરજ બજાવતા પી.આર.ઓ.-ખુમાનસિંસહ ીરૂભાઈ ડાભી ૧૮૯
૪૪. પોલીસ સાહે દ-ધિકરણકુ માર ગેમરભાઈ ચૌ રી ૧૯૦
૪૫. પોલીસ અમલદાર સાહે દ-અંદરસિંસહ ચંદ્રસિંસહ રાઠોડ ૧૯૩
૪૬. એફ.એસ.એલ. અધિ કારી-મયંકકુ માર મહે શચંદ્ર જાની ૧૯૮
૪૭. સાહે દ ફરીદમહોમદ બાબુભાઈ છીપા ૨૦૫
૪૮. પોલીસ સાહે દ-ખિચરાગ બાબુભાઈ ગામીત ૨૧૧
૪૯. પોલીસ સાહે દ-જીતેન્દ્રગીરી નરે ન્દ્રગીરી ગોસ્વામી ૨૨૧
૫૦. વૈજ્ઞાનીક ન્યાય સહાયક પ્રયોગશાળાના આખિસસ્ર્ટન્ર્ટ-સમીર સુભાષચંદ્ર ૨૨૩
જોષી
૫૧. પોલીસ સાહે દ-ગજેન્દ્રસિંસહ બળવંતસિંસહ રાણા ૨૨૮
૫૨. પોલીસ સાહે દ-સાજનકુ માર બળદેવસિંસહ ઝાલા ૨૨૯
૫૩. પોલસ સાહે દ-મિત્રભુવનપ્રસાદ દુ નાથ દુબે ૨૩૦
૫૪. પોલીસ સાહે દ-રિહંમતસિંસહ નારૂભા ગોહીલ ૨૩૩
૫૫. પોલીસ સાહે દ-મનીષકુ માર રણજીતકુ માર બ્રહ્મભટ્ટ ૨૩૪
૫૬. પોલીસ સાહે દ-રિહતેન્દ્ર શંકરલાલ પરમાર ૨૩૫
૫૭. બાન્દ્રા ર્ટમmનલ રે લ્વે સ્ર્ટેશન પર ફરજ બજાવતા અધિ કારી-હરે નદ્રકુ માર ૨૪૩
દ્રોણાચાય ચાહર
૫૮. પોલીસ સાહે દ-રાજેન્દ્રસિંસહ રણજીતસિંસહ સરવૈયા ૨૪૬
૫૯. વેસ્ર્ટન રે લ્વે ભરૂચના પોલીસ સાહે દ-અભીષેક રૂમિષનારાયણ સીંઘ ૨૫૧
૬૦. ક્રાઈમબ્રાન્ચ ફોર્ટોગ્રાફર-સુરસિંસહ મા વસિંસહ પરમાર ૨૫૨
૬૧. પોલીસ સાહે દ-કનુભાઈ જીવાભાઈ રબારી ૨૬૩
૬૨. પોલીસ સાહે દ-શંકરભાઈ લગ ીરભાઈ ચૌ રી ૨૬૬
૬૩. સાહે દ-મઝહરહુસેન મોહંમદભાઈ શેખ ૨૭૮
૬૪. તપાસ કરનાર અમલદાર-બલદેવસિંસહ ચંદનસિંસહ સોલંકી ૨૮૩
૬૫. તપાસ કરનાર અમલદાર-બિબમિપન શંકરરાવ અરિહરે ૨૯૩

// દસ્તાવેજી પુરાવા //

D.V.Shah
SC No.-401/2016 6/207 JUDGMENT

અનુ નં. ધિવગત આંક

૧ ગુજરનાર ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાની લાશ પરનું ઈન્કવેસ્ર્ટ ૧૩


પંચનામું.
૨ તપાસ કરનાર અમલદાર શ્રી બી.સી.સોલંકી દ્વારા એફ.એસ.એલ.ના ૧૮
અધિ કારીને સ્થળ પરિરક્ષણ કરી રીપોર્ટ આપવા બાબતે કરે લ યાદી
૩ સ્થળ પરીક્ષણ કરનાર શ્રી બી.પી.યોગી, સાયન્ર્ટીફીક ઓફીસર ૧૯
એફ.એસ.એલ., ઈન્વેસ્ર્ટીગેશન વાન, અમદાવાદ શહે રનાઓનો રીપોર્ટ
અહે વાલ
૪ ગુજરનાર ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનાઓની લાશનું , ૨૩
ખિસવીલ હોસ્પીર્ટલ, અમદાવાદ શહે ર ખાતે પી.એમ.થયા બાદ
ડોક્ર્ટરશ્રી તરફથી લાશ ઉપરથી લી ેલ Gલડ તેમજ નખના નમુના
તેમજ ગુજરનારની લાશ પરથી લી ેલ કપડા વગેરે એસ.ઓ.જી. ક્રાઈમ
બ્રાન્ચના પો.કો. અધિનરૂદ્ધસિંસહ મરિહપતસિંસહનાઓએ રજૂ કરતા, તપાસ
અથ@ કGજે લી લ ે તે અંગેનું પંચનામું
૫ આંક-૨૩ ના પંચનામાની ધિવગતે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ૨૪
આર્ટmકલ નં.-૨૬ થી ૨૮ તથા મુદ્દામાલ આર્ટmકલ નં.-૩૦ તેમજ થી
મુદ્દામાલ આર્ટmકલ નં.-૩૨ થી ૩૯ સાથેની પંચસ્લીપો ૩૩
૬ આ કામના આરોપી મધિનષકુ માર ઉફ@ મોનું સ /ઓ શ્રવણકુ માર ૩૫
બલાઈનાએ પોતે ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈના બુર્ટ પહે રી નાસી
ગયેલ, આ આરોપીની રપકડ કરવામાં આવેલ ત્યારે તેણે તે બુર્ટ
પહે રી રાખેલ જે બુર્ટ તપાસ અથ@ સીલ કરી કGજે લેવામાં આવેલ , જે
સીલબં બુર્ટ પંચો રૂબરૂ ખોલેલ જેને સાહે દ મધિનષ જયંતીલાલ
મકવાણાનાઓએ ઓળખી બતાવેલ તે બુર્ટની ઓળખ અંગેનું પંચનામું
૭ આંક-૩૫ ના પંચનામાને લગત પંચસ્લીપ ૩૬
૮ આરોપી મધિનષકુ માર ઉફ@ મોનું સ/ઓ શ્રવણકુ માર બલાઈનું Gલડ ગ્રુપ ૩૮
જાણવા લોહીના તથા બંન્ને હાથની આંગળીઓના નખના, નમુના
ખિસવીલ હોસ્પીર્ટલ, અમદાવાદ શહે ર પાસેથી લેવડાવેલ જે મળતા તે
નમુના કGજે લી ેલ તે અંગેનું પંચનામું.
૯ આરોપી મધિનષકુ માર ઉફ@ મોનુ સ /ઓ શ્રવણકુ માર બલાઈએ ૪૦
પો.કોન્સ. ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાના બુર્ટ પહે રી નાસી ગયેલ સાથે
જે બુર્ટ આરોપીએ પહે રેલ હતા તે કGજે લેવામાં આવેલ જે બુર્ટ પો.કો. ૪૧,
ચન્દ્રકાંતભાઈએ આલ્ફા શુ પોઈન્ર્ટમાંથી ખરીદ કરે લ તેનું અસલ બીલ ૪૨,
તથા પો.કો. ચન્દ્રકાંતભાઈનાઓએ અગાઉ પણ આ બુર્ટ પહે રેલ હતા ૪૩,
તેના ફોર્ટા તથા બુર્ટના ફોર્ટોગ્રાફ્સ મળી કુ લ નંગ-૦૪ જે ફોર્ટોગ્રાફ્સ ૪૪
એક કવરમાં છે તે
૧૦ આરોપી મધિનષ ઉફ@ મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈનાઓએ ગુજરનાર ૪૮
ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનું પસ લઈ ગયેલ અને ફેં કી દી ેલ
તે પોતે સ્વખુશીથી બતાવી તે અંગેનું પંચનામું
૧૧ ગાયકવાડ હવેલી, ક્રાઈમ બ્રાન્ચ, એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ ૫૦
સ્ક્વોડની ઓફીસ કે જે જગ્યાએ ગુન્હો બનેલ તે ગુન્હાવાળી જગ્યાનું
પંચનામું
૧૨ આંક-૫૦ ના પંચનામાને લગત પંચસ્લીપો ૫૧
થી
૬૭
૧૩ આરોપી મધિનષ ઉફ@ મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈ આરોપીની અંગ ૬૯

D.V.Shah
SC No.-401/2016 7/207 JUDGMENT

જડતી તથા શરીર ધિસ્થતી અંગેનું પંચનામું


૧૪ આંક-૬૯ ના પંચનામાની ધિવગતે કબજે કરે લ મુદ્દામાલ બુર્ટ સાથેની ૭૦
પંચ સ્લીપ
૧૫ મુ.આ.નં.-૨૦ થી કબજે કરવામાં આવેલ ભરૂચથી બાન્દ્રાની રે લ્વે ૭૧
ર્ટીકીર્ટ.
૧૬ મુ.આ.નં.-૨૧ થી કબજે કરવામાં આવેલ બાન્દ્રાથી જયપુરની રે લ્વે ૭૨
ર્ટીકીર્ટ.
૧૭ મુ.આ.નં.-૨૨ થી કબજે કરે લ આરોપીની લાલ કલરની ર્ટી-શર્ટ ૭૩
સાથેની પંચસ્લીપ
૧૮ મુ.આ.નં.-૨૩ થી કબજે કરે લ આરોપીએ પહે રેલ પેન્ર્ટ સાથેની ૭૪
પંચસ્લીપ
૧૯ તપાસ કરનાર અમલદાર દ્વારા આરોપી મધિનષ ઉફ@ મોનુ સ /ઓ ૭૭
શ્રવણકુ માર બલાઈનાઓએ ગુજરનારનું મૃત્યુ કઈ જગ્યાએ ધિનપજાવ્યું
તે જગ્યા તેમજ મૃત્યુ ધિનપજાવ્યા બાદ ક્યાં રસ્તેથી નાસી ગયેલ તે
તમામ હકીકતો આગળ ચાલી બતાવવા માંગતો હોય તે અંગેનું
પંચનામું
૨૦ પી.એસ.આઈ. સી.બી.ગામીત રૂબરૂ પોલીસ કોન્સ્ર્ટેબલ હીતેન્દ્રકુ માર ૭૯
શંકરલાલ બકલ નં.-૯૦૮૭ એસઓજી ક્રાઈમ બ્રાન્ચનાઓએ સન્ડીસ્ક
કંપનીની ૪ જીબીની કાળા તથા લાલ કલરની પેનડ્ર ાઈવમાં ભરૂચ તથા
મુંબઈ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશનથી લી ેલા સીસીર્ટીવી ફુર્ટેજ વાળી પેનડ્ર ાઈવ
રજૂ કરી તે અંગેનું પંચનામું
૨૧ આંક-૭૯ ના પંચનામાને લગત પંચસ્લીપ ૮૦
૨૨ આર્ટmકલ-૪૩ વાળી પેનડ્ર ાઈવ ડGબીમાં પુરી તેની સાથે બાં ેલી ૮૩
પંચસ્લીપ

૨૩ પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા દ્વારા કાલુપુર રે લ્વે સ્ર્ટેશન, રે લ્વે ૮૪


પ્રોર્ટેક્શન ફોસના સીસીર્ટીવી સવ@લન્સ રૂમમાં ઓપરે ર્ટર તરીકે હાજર હે ડ
કોન્સ્ર્ટેબલ ધિવશ્વજીત કુ મારચન્દ્ર બોઝ દ્વારા કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ખાતે
લાગેલ સીસીર્ટીવી ફુર્ટેજ કે જે તા.૨૧/૦૪/૨૦૧૬ના મોડી રાતથી
વહે લી સવારના બતાવતા તેમાં જુ દા જુ દા 6 કે મેરામાં આરોપી કલાક
(૧) ૪-૪૩-૧૦, (૨) ૪-૪૩-૪૦, (૩) ૪-૪૬-૨૦, (૪) ૪-
૫૦-૪૮, (૫) ૪-૫૧-૦૧, તથા (૬) ૪-૫૨-૨૦ કલાકે
પ્લેર્ટફોમ પર જતો દેખાય છે તે 6 કે મેરાના ફુર્ટેજ સન્ડીસ્ક કંપનીની ૮
જીબી વાળી કાળી તથા લાલ કલરની પેનડ્ર ાઈવમાં કોપી કરી આપી તે
પેનડ્ર ાઈવ કબજે કયા અંગેનું પંચનામું
૨૪ ફરિરયાદી દ્વારા પી.આઈ.શ્રી કાલુપુર રે લ્વે સ્ર્ટેશનને ઉદ્દે શીને કાલુપુર ૮૮
રે લ્વે સ્ર્ટેશન ઉપર લગાવેલા સીસીર્ટીવી ફુર્ટેજ મેળવવા આપેલ પત્ર
૨૫ અ.હે ડ.કોન્સ. ધિવશ્વજીત કુ મારચન્દ્ર W.R..R..નં.- ૮૫૦૦૧૬૬ ૮૯
અમદાવાદ રે લ્વે પ્રોર્ટેક્શન ફોસ. સી.સી.ર્ટી.વી. સવ@લન્સ રૂમ
ઓપરે ર્ટર કાલુપુર રે લ્વે સ્ર્ટેશન અમદાવાદ શહે રનાઓએ પેન ડ્ર ાઈવમાં
સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવી આપેલ તે અંગે ઈન્સ્પેક્ર્ટર,
આર.પી.એફ., અમદાવાદનાઓએ આપેલ સી.સી.ર્ટી.વી. અંગેનું
પ્રમાણપત્ર
૨૬ આરોપીના મોબાઈલ નં.- ૭૬૧૫૦ ૬૦૩૭૦ તથા ૮૭૬૪૦ ૩૫૯૨૩ ૯૧
ને ઈન્ર્ટરસેપ્ર્ટ કરી તેની મારિહતી ર્ટે કનીકલ સેલ ક્રાઈમ બ્રાન્ચ,
અમદાવાદ શહે ર ખાતે કોમ્પ્યુર્ટરમાં સ્ર્ટોર કરવામાં આવેલી જે મારિહતી

D.V.Shah
SC No.-401/2016 8/207 JUDGMENT

ર્ટેકધિનકલસેલમાં ઓપરે ર્ટર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ર્ટેબલ


મહે ન્દ્રસિંસહ પોપર્ટસિંસહનાઓએ ફ્રન્ર્ટેક ડીવીડી આર ૪.૭ જીબી વાળી
સીડીમાં કોપી કરીને આપી તે અંગેનું પી.આઈ.શ્રી
એસ.એલ.ચૌ રીનાઓ દ્વારા કરવામાં આવેલું પંચનામું.
૨૭ આંક-૯૧ ના પંચનામાને લગત પંચસ્લીપ ૯૨
૨૮ આરોપી મધિનષકુ માર ઉફ@ મોનું સ/ઓ શ્રવણકુ માર બલાઈની રપકડ ૯૫
કયા બાદ તેનું Gલડ ગ્રુપ જાણવા માર્ટે Gલડ સેમ્પલ તથા બંન્ને હાથના તથા
આંગળીના નખના નમુના લેવાં સારૂ સી .એમ.ઓ.શ્રી, ખિસવીલ ૧૨૫
હોસ્પીર્ટલ, અમદાવાદ શહે રનાઓને બી.સી.સોલંકી, મદદનીશ
પોલીસ કમીશ્નર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર નાઓએ લખેલ
યાદીની નકલ
૨૯ ડોક્ર્ટરશ્રી એમ.ર્ટી.શેઠ, ખિસવીલ હોસ્પીર્ટલ, અમદાવાદ શહે રનાઓએ ૧૨૭
આરોપી મધિનષકુ માર ઉફ@ મોનું સ/ઓ શ્રવણકુ માર બલાઈની રપકડ
કયા બાદ તેનું Gલડ ગ્રુપ જાણવા માર્ટે Gલડ સેમ્પલ તથા બંન્ને હાથના
આંગળીના નખના નમુના લઈ સીલબં કવરમા મુકી મદદનીશ
પોલીસ કમિમશ્નરશ્રી, અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને લખેલ યાદીની
નકલ.
૩૦ મુદ્દામાલ પાવતી નં.-૨૧૯/૧૬ થી તા.૨૧/૦૪/૧૬ ના રોજ ૯૭
મુદ્દામાલ પાવતીમાં જણાવેલ મુદ્દામાલ રજીસ્ર્ટરમાં એન્ર્ટ્ર ી નં.-૨૨૬
થી જમા લેવામાં આવેલ તેની સર્ટmફાઈડ નકલ
૩૧ મુદ્દામાલ પાવતી નં.-૨૨૧/૧૬, ૨૨૩/૧૬, ૨૨૫/૧૬ થી ૯૮
તા.૨૧/૦૪/૧૬ ના રોજ મુદ્દામાલ પાવતીમાં જણાવેલ મુદ્દામાલ
રજીસ્ર્ટરમાં એન્ર્ટ્રી નં.-૨૨૮ થી જમા લેવામાં આવેલ તેની સર્ટmફાઈડ
નકલ
૩૨ મુદ્દામાલ પાવતી નં.-૨૩૧/૧૬ થી તા.૨૫/૦૪/૧૬ ના રોજ ૯૯
મુદ્દામાલ પાવતીમાં જણાવેલ મુદ્દામાલ રજીસ્ર્ટરમાં એન્ર્ટ્ર ી નં.-૨૩૮
થી જમા લેવામાં આવેલ તેની સર્ટmફાઈડ નકલ
૩૩ ગુજરનાર ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનાઓની લાશ પર ૧૦૪
ઈન્કવેસ્ર્ટ પંચનામું ભરવા સબધિડધિવઝન મેજીસ્ર્ટ્રે ર્ટશ્રી, અમદાવાદ પૂવ,
અમદાવાદ શહે રનાઓને લખેલ યાદી
૩૪ ગુન્હા વાળી જગ્યા એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ, સંયુક્
અમદાવાદ શહે રનો નક્શો મેળવવા સારૂ એસ્ર્ટે ર્ટ ઓફીસર, અમદાવાદ ત
મ્યુધિનસીપલ કોપXરે શન, અમદાવાદ શહે રનાઓને લખેલ આંક
તા.૨૬/૦૫/૨૦૧૬ ની યાદી તથા તા.૨૭/૦૬/૨૦૧૬ તથા ૧૦૭
તા.૦૨/૦૭/૨૦૧૬ના રોજ લખવામાં આવેલ સ્મૃમિત પત્રની નકલ
૩૫ અમદાવાદ મ્યુધિનસીપલ કોપXરે શન, મહાનગર સેવા સદન, એસ્ર્ટેર્ટ ૧૦૮
ખાતુ, મધ્યસ્થ કચેરી, ડ્ર ોઈંગ બ્રાન્ચ, અમદાવાદનાઓએ નાયબ
પોલીસ કમિમશ્નર, ઝોન-૧ની કચેરી, નવરંગપુરા પો.સ્ર્ટે.ઉપર,
અમદાવાદનાઓને ઉદ્દે શીને લખેલ પત્ર કે જેના દ્વારા
તા.૩૧/૦૫/૨૦૧૫ના રોજ લખેલ પત્રની નકલ મોકલવામાં આવેલ
જેમાં જે જગ્યાનો નક્શો બનાવવાનો છે તેનો લોકે શનની સ્પષ્ટ
ધિવગતોની માંગણી કરવામાં આવેલ.
૩૬ શ્રી એમ.આર.બોદર, હે ડ ડ્ર ાફ્ટ્સ મેન, એસ્ર્ટેર્ટ ડ્ર ોઈંગ બ્રાન્ચ, ૧૦૯
અમદાવાદ મ્યુધિનસીપાલીર્ટી કોપXરે શન, અમદાવાદ શહે રનાઓએ
આપેલ નક્શો
૩૭ ક્રાઈમબ્રાન્ચ અમદાવાદ શહે ર ખાતે લગાવવામાં આવેલ સી.સી.ર્ટી.વી. ૧૧૨
કે મેરા અંગે મારિહતી મેળવવા સારૂ મેનેજીંગ ડીરે ક્ર્ટર શ્રી , જીનર્ટેક

D.V.Shah
SC No.-401/2016 9/207 JUDGMENT

કમ્પ્યુર્ટર સેન્ર્ટર, તપાસ કરનાર અમલદારશ્રી, બીપીન અરિહરે , નાયબ


પોલીસ કમિમશ્નર, ઝોન-૧, અમદાવાદ શહે રનાઓ દ્વારા લખવામાં
આવેલ યાદી ક્રમાંક જી/૭૨૫/ઝોન-૧/૩૦૦૭/૧૬ની નકલ કે
જેની અસલ જીનર્ટેક કમ્પ્યુર્ટર સેન્ર્ટરમાં મોકલેલ છે .
૩૮ ક્રાઈમબ્રાન્ચ અમદાવાદ શહે ર ખાતે લગાવવામાં આવેલ સી.સી.ર્ટી.વી. ૧૧૩
કે મેરા અંગે મારિહતી મેળવવા સારૂ મેનેજીંગ ડીરે ક્ર્ટર શ્રી , જીનર્ટેક
કમ્પ્યુર્ટર સેન્ર્ટરને ઉદ્દે શીને તપાસ કરનાર અમલદારશ્રી, બીપીન
અહીરે , નાયબ પોલીસ કમિમશ્નર, ઝોન-૧, અમદાવાદ શહે રનાઓ
તા.૨૭/૦૬/૨૦૧૬ના રોજ લખેલ પત્ર અનુસં ાને જીન્ર્ટે ક
કોમ્પ્યુર્ટર સેન્ર્ટર દ્વારા આપવામાં આવેલી મારિહતી
૩૯ જીનેર્ટીક કોમ્પ્યુર્ટર કે ર દ્વારા કમ્પલેન અર્ટેન્ડ કરવા બાબતે જે ૧૧૫
સર્વિવસીસ પુરી પાડે લી તેના સર્વિવસ મેમોની નકલો થી
૧૧૯
૪૦ ખિસવીલ હોધિસ્પર્ટલ દ્વારા આરોપીના Gલડ સેમ્પલ તથા બન્ને હાથના ૧૨૬
નખના નમુના લેવા માર્ટે મોકલતા ઈ.પી.આર.નં.-
૧૧૦૯૮/૧૭/૧૬ થી કાઢવામાં આવેલ મેધિડકોલીગલ કે સના કે સ
પેપસ
૪૧ ડોક્ર્ટરશ્રી એમ.ર્ટી.શેઠ, ખિસવીલ હોસ્પીર્ટલ, અમદાવાદ શહે રનાઓએ ૧૨૭
આરોપી મધિનષકુ માર ઉફ@ મોનું સ/ઓ શ્રવણકુ માર બલાઈની રપકડ
કયા બાદ તેનું Gલડ ગ્રુપ જાણવા માર્ટે Gલડ સેમ્પલ તથા બંન્ને હાથના
આંગળીના નખના નમુના લઈ સીલબં કવરમા મુકી મદદનીશ
પોલીસ કમિમશ્નરશ્રી, અમદાવાદ શહે રનાઓને સુપરત કયા અંગેની યાદી
.
૪૨ ફરિરયાદીશ્રી જે.એન.ચાવડા પોલીસ સબ ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, ૧૩૧
અમદાવાદ શહે રનાઓની ફરિરયાદ
૪૩ પી.એસ.આઈ. જે.એન.ચાવડા દ્વારા ડીસીબી પોલીસ સ્ર્ટેશનને ૧૩૨
ઉદ્દે શીને પંચનામાની ધિવગતે પ્લાસ્ર્ટીકના ડGબામાં જે પેનડ્ર ાઈવ કબજે
કરી તે રજૂ કરતા તેની સામે મુદ્દામાલ પાવતી ફાડવા લખેલ પત્ર
૪૪ પી.એસ.આઈ.શ્રી જે.અન.ચાવડા દ્વારા નાયબ પોલીસ કમિમશ્નર, ૧૩૩
ઝોન-૧, અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને લખેલ પત્રના માધ્યમથી
પેનડ્ર ાઈવ તથા સીસીર્ટીવી સવ@લન્સ રૂમના ઓપરે ર્ટર હે .કોન્સ્ર્ટેબલ
ધિવશ્વજીત કુ મારચંન્દ્ર બોઝનું ધિનવેદન તથા આર .પી.એફ. અમદાવાદ
દ્વારા આપવામાં આવેલું ફુર્ટેજ અંગેનું પ્રમાણપત્ર સોંપવા અંગેનો પત્ર
૪૫ ગુન્હાવાળી જગ્યા એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડ ખાતે ધિફન્ગર ૧૩૮
મિપ્રન્ર્ટ તથા ફૂર્ટ મિપ્રન્ર્ટનું પરીક્ષણ કરવા સારૂ ધિનયામક શ્રી ધિફન્ગર મિપ્રન્ર્ટ
Gયુરો એફ.એસ.એલ. અમદાવાદનાઓને લખેલ યાદીની નકલ તથા
તેની પાછળ ધિફન્ગર મિપ્રન્ર્ટ સચર અમદાવાદ શહે રનાઓએ કરે લ
સૂચનાનો રીપોર્ટ
૪૬ એફ.એસ.એલ.ના સહાયક સચર દ્વારા ક્રાઈમ સીનની ધિવઝીર્ટ કરે લી ૧૩૯
તેની નોં ક્રાઈમસીન ધિવઝીર્ટ રજીસ્ર્ટરમાં કરે લી તે રજીસ્ર્ટરની સેલ્ફ
અર્ટેસ્ર્ટેડ કોપી
૪૭ ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૧૬ની કામગીરી ફીન્ગર ૧૪૧
પ્રીન્ર્ટ Gયુરોના ધિનયામકશ્રી દ્વારા તેમના તા. ૨૫/૦૪/૨૦૧૬ના
પત્રથી જુ ધિનયર ફીન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ શ્રી અતુલકુ માર દંતાણીને
સોંપેલી તે અંગેનો પત્ર
૪૮ આંક-૧૪૧ના પત્રની સાથે સામેલ આરોપીના ડાબા તથા જમણા ૧૪૨
હાથના આંગળા તથા અંગુઠાની છાપો

D.V.Shah
SC No.-401/2016 10/207 JUDGMENT

૪૯ આંક-૧૪૧ના પત્રની સાથે સામેલ આરોપીના જમણા હાથના પંજાની ૧૪૩


છાપોની બે નકલ
૫૦ આંક-૧૪૧ના પત્રની સાથે સામેલ આરોપીના ડાબા હાથના પંજાની ૧૪૪
છાપોની બે નકલ
૫૧ આંક-૧૪૧ના પત્રની સાથે સામેલ આરોપીના જમણા પગના પંજાની ૧૪૫
છાપની બે નકલ
૫૨ આંક-૧૪૧ના પત્રની સાથે સામેલ આરોપીના ડાબા પગના પંજાની ૧૪૬
છાપની બે નકલ
૫૩ આંક-૧૪૧ના પત્રની સાથે સામેલ ગુજરનાર ચન્દ્રકાંતભાઈ ૧૪૭
જયંતીલાલ મકવાણાના જમણા પગના પંજાની છાપની ત્રણ નકલ
૫૪ આંક-૧૪૧ના પત્રની સાથે સામેલ ગુજરનાર ચન્દ્રકાંતભાઈ ૧૪૮
જયંતીલાલ મકવાણાના ડાબા પગના પંજાની છાપની ત્રણ નકલ
૫૫ એફ.એસ.એલ.ના ધિનયામકશ્રીનાઓએ ડી.સી.બી. ક્રાઈમ બ્રાન્ચ ૧૪૯
પાસેથી આંગળાની છાપો તથા ફૂર્ટ પ્રીન્ર્ટ મોકલી આપવા લખેલ પત્ર
૫૬ પોલીસ ફોર્ટોગ્રાફર એસ.એ.વ્યાસનાઓએ ગુનાવાળી જગ્યાએથી ૧૫૦
મળેલી ફૂર્ટ પ્રીન્ર્ટની ફોર્ટોગ્રાફી કરે લી તેની માંગણી અનુસં ાને તેઓએ
ગુનાવાળી જગ્યાએથી જે ફોર્ટોગ્રાફ્સ લી ેલા તેની સીડી ફોવડ•ગ પત્ર
સાથે આપેલી તે પત્રની નકલ
૫૭ એફ.એસ.એલ.ના જુ ધિનયર ફીન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ દ્વારા ગુનાવાળી ૧૫૧
જગ્યાએથી મળી આવેલ પ્રીન્ર્ટ તથા આરોપીના અસલ નમુના થ્રી
ર્ટાઈમ્સ એનલાજ ફોર્ટોગ્રાફની માંગણી કરવામાં આવેલી તે માંગણી
કરતો પત્ર
૫૮ ફોર્ટોગ્રાફર શ્રી એસ.એ.વ્યાસ દ્વારા થ્રીર્ટાઈમ એનલાજ ફોર્ટોગ્રાફ્સ તથા ૧૫૨
સેમ ફોર્ટોગ્રાફ્સ જુ ધિનયર ફીન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટને જે પત્ર દ્વારા પુરા
પાડે લા તે પત્રની નકલ
૫૯ ગુનાવાળી જગ્યાએથી પાડે લ જમણા પગના ફોર્ટોગ્રાફની થ્રીર્ટાઈમ ૧૫૩
એનલાજ કોપી
૬૦ આરોપીના જમણા પગના પંજાના ફોર્ટોગ્રાફની થ્રીર્ટાઈમ એનલાજ કોપી ૧૫૪
૬૧ ગુનાવાળી જગ્યાએથી મળેલ પગલાની છાપના ઓરીજીનલ સાઈઝના ૧૫૫
ફોર્ટોગ્રાફ્સ
૬૨ આરોપીના જમણા પગના પંજાની છાપની ઓરીજીનલ સાઈઝનો ૧૫૬
ફોર્ટોગ્રાફ
૬૩ આરોપીના ડાબા પગની એનલાજ તથા ઓરીજીનલ સાઈઝની છાપ ૧૫૭
તથા સ્થળ ઉપર મળી આવેલ ફૂર્ટ પ્રીન્ર્ટસના થ્રી ર્ટાઈમ્સ એનલાજ થી
ફોર્ટોગ્રાફ્સ તથા ઓરીજીનલ ફોર્ટોગ્રાફ્સ ૧૬૦
૬૪ શ્રી એ.એચ.દંતાણી ઈન્ચાજ જુ નીયર ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ , ધિફન્ગર ૧૬૧
મિપ્રન્ર્ટ Gયુરો, એફ.એસ.એલ. અમદાવાદ શહે રનાઓએ ફૂર્ટ મિપ્રન્ર્ટ
અંગેનો આપેલ અબિભપ્રાયમાં અન્ય એક્સપર્ટની સમંતી માર્ટે તૈયાર
કરે લ સરક્યુલેશન કે જેમાં જુ ધિનયર ફીન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટશ્રી
કે .જે.ભરવાડ તથા ધિનયામકશ્રી એન.ર્ટી.જાદવનાઓએ અબિભપ્રાયને
સમથન/સંમતી આપેલી
૬૫ શ્રી એ.એચ.દંતાણી ઈન્ચાજ જુ નીયર ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ , ધિફન્ગર ૧૬૨
મિપ્રન્ર્ટ Gયુરો, એફ.એસ.એલ. અમદાવાદ શહે રનાઓએ ફૂર્ટ મિપ્રન્ર્ટ અંગે
આપેલ અબિભપ્રાય ઉપર આવવા માર્ટે તૈયાર કરે લ આઈડે ન્ર્ટીકલ ચાર્ટ
ડીસ્ક્રીપ્શન

D.V.Shah
SC No.-401/2016 11/207 JUDGMENT

૬૬ શ્રી એ.એચ.દંતાણી, ઈન્ચાજ જુ નીયર ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ, ધિફન્ગર ૧૬૩


મિપ્રન્ર્ટ Gયુરો, એફ.એસ.એલ. અમદાવાદ શહે રનાઓએ ફૂર્ટ મિપ્રન્ર્ટ
અંગેનો આપેલ અબિભપ્રાય મદદધિનશ પોલીસ કમિમશ્નરને ફોવડ•ગ પત્ર
સાથે મોકલી આપેલો તે પત્ર
૬૭ શ્રી એ.એચ.દંતાણી, ઈન્ચાજ જુ નીયર ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ, ધિફન્ગર ૧૬૪
મિપ્રન્ર્ટ Gયુરો, એફ.એસ.એલ. અમદાવાદ શહે રનાઓએ ફૂર્ટ મિપ્રન્ર્ટ
અંગેનો ક્રમાંકઃએફ્પીબી/ફસલ/અબિભપ્રાય/એએચડી/૪૮૫/૧૬
તા.૨૬/૦૪/૨૦૧૬ થી આપેલ અબિભપ્રાય.
૬૮ ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈ મકવાણાનાઓની લાશનું પેનલ ૧૬૭
ડોક્ર્ટર મારફતે પી.એમ. કરવા સારૂ એચ.ઓ.ડી., ફોરે ન્સીક મેડીસીન
(બી.જે.મેડીકલ ખિસવીલ હોસ્પીર્ટલ), અમદાવાદ શહે રનાઓને તપાસ
કરનાર અમલદારશ્રી બી.સી.સોલંકી, મદદનીશ પોલીસ કમિમશ્નર,
ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓએ લખેલ યાદીની નકલ
૬૯ ગુજરનાર પો.કો. ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાની પી.એમ.નોર્ટ ૧૬૮
૭૦ મેડીકલ ઓફીસર, ખિસવીલ હોસ્પીર્ટલ, અમદાવાદ શહે રનાઓએ, ૧૬૯
ડાયરે ક્ર્ટર શ્રી ફે રેન્સીક સાયન્સ લેબોરે ર્ટરી, ન્યુ મેન્ર્ટલ અમદાવાદ
શહે રનાઓને ગુજરનારના Gલડ ધિવગેરે નમુના મોકલ્યા તેની સાથે
મોકલેલ ફોરવડ•ગ પત્રની નકલ
૭૧ ગુજરનાર ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનું પી.એમ. કયા અંગેનું ૧૭૦
સર્ટmફીકે ર્ટ
૭૨ ગુજરનાર ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનાઓના ફૂર્ટ મિપ્રન્ર્ટ તથા ૧૭૩
ધિફન્ગર મિપ્રન્ર્ટ લેવા સારૂ સ્લીપ ઓપરે ર્ટરશ્રી , એમ.ઓ.બી., ક્રાઈમ
બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓને બી.સી.સોલંકી, મદદનીશ પોલીસ
કમિમશ્નર, એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓએ
પાઠવેલ યાદીની ઓફીસ કોપી
૭૩ આરોપી મધિનષકુ માર ઉફ@ મોનું સ/ઓ શ્રવણકુ માર બલાઈના ફૂર્ટ મિપ્રન્ર્ટ ૧૭૪
તથા ધિફન્ગર મિપ્રન્ર્ટ લેવા સારૂ સ્લીપ ઓપરે ર્ટર શ્રી એમ.ઓ.બી., ક્રાઈમ
બ્રાન્ચનાઓએ ઉદ્દે શીને લખેલ રીપોર્ટ
૭૪ ક્રાઈમ બ્રાન્ચના ધિફન્ગર પ્રીન્ર્ટ ઓપરે ર્ટર દ્વારા આરોપીની ધિફન્ગર પ્રીન્ર્ટ ૧૭૫
મેળવ્યા અંગેની જે ફીન્ગર રજીસ્ર્ટરમાં નોં કરે લી તે ધિફન્ગર પ્રીન્ર્ટ
રજીસ્ર્ટરની એન્ર્ટ્રી નં.-૯૨ ની મારિહતી દશાવતા પાનાની નકલ
૭૫ રવાનગી નોં માં દશાવેલ મુદ્દામાલ એફ.એસ.એલ. અમદાવાદ દ્વારા ૧૭૯
સ્વીકારે લ તે અંગન
ે ી ક્રમાંક નં.ફસલ/તપણ/૨૦૧૬/બી/૭૨૫ ની
પહોંચ
૭૬ ગુજરનાર ચન્દ્રકાંતભાઈ જયંતીલાલના સહકમચારી એ.એસ.આઈ.શ્રી ૧૮૪
ભરતસીંહ દોલતસીંહ વાઘેલાનાઓએ બનાવના અરસામાં અન્ય
આરોપી મઝહરહુસેન સામે જે કાયવાહી હાથ રે લી તે અનુસં ાને
કાલુપુર રે લ્વે પોલીસ સ્ર્ટેશન દ્વારા ફાઈલ કરવામાં આવેલ ચાજશીર્ટની
સર્ટmફાઈડ નકલ
૭૭ અન્ય આરોપી મઝહરહુસેન મોહંમદભાઈ શેખનાઓ ધિવરૂદ્ધ ૧૮૬
ધિક્ર.પ્રો.કોડની કલમ-૪૧(૧)(ડી) અન્વયે હાથ રવામાં આવેલી
કાયવાહીના પેપસ
૭૮ એફ.એસ.એલ.માં પોલીસ ફોર્ટોગ્રાફર તરીકે ફરજ બજાવતા શ્રી ૧૮૮
એસ.એ.વ્યાસ દ્વારા ગુનાવાળી જગ્યાએ ડીઝીર્ટલ કે મેરાથી જે
ફોર્ટોગ્રાફી કરે લી તેની તૈયાર કરવામાં આવેલી સીડી
૭૯ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ.શ્રી કે .જી.ચૌ રી દ્વારા આરોપીની ૧૯૧

D.V.Shah
SC No.-401/2016 12/207 JUDGMENT

પ્રાથમિમક પુછપરછ દરમ્યાન મેળવેલા ફોન નંબર કે જે તેઓએ તેમની


પસનલ ડાયરીમાં નોં ેલા તે ડાયરીના ૨૨/૦૨/૨૦૧૬ના પાના
ઉપર નોં વામાં આવેલ ફોન નંબરના પાનાની પ્રમાણીત નકલ
૮૦ જોઈન્ર્ટ કમિમશ્નર ઓફ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ખિસર્ટી, ૧૯૨
અમદાવાદનાઓ દ્વારા ૧) નોડલ ઓધિફસર, એરર્ટેલ ધિલમીર્ટેડ,
રાજસ્થાનનાઓને મોબાઈલ નં.૭૬૧૫૦-૬૦૩૭૦ તથા ૭૭૨૬૯-
૯૦૪૭૧ તથા ૨) નોડલ ઓધિફસર, બીએસએનએલ,
રાજસ્થાનનાઓને મો.નં.-૮૭૬૪૦-૩૫૯૨૨ તથા ૮૭૬૪૦-
૩૫૯૨૩ ને ઈન્ર્ટરસેપ્ર્ટ કરી તેની મારિહતી આપવા તેમજ સદર
મારિહતી ર્ટેલીફોન નંબર ૦૭૯-૬૬૧૧૦૬૦૦ ની ઉપર ડાયવર્ટ કરવા
કરે લ હૂકમ
૮૧ પી.એસ.ઓ. એ.સી.રાઠોડ દ્વારા તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ ૧૯૪
૨૨ઃ૧૦ વાગ્યે પી.એસ.આઈ. શ્રી કે .જી.ચૌ રીનાઓએ
સી.આર.પી.સી.ની કલમ-૪૧(૧)(ડી) ની કામગીરી બાબતનો જે
રીપોર્ટ આપેલો તે રીપોર્ટની સ્ર્ટેશન ડાયરીમાં કરવામાં આવેલ નોં ની
નકલ
૮૨ ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૧૬ની નોં સ્ર્ટેશન ૧૯૫
ડાયરીના એન્ર્ટ્રી નં.-૩૮ થી કરવામાં આવેલી તેની નકલ
૮૩ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી)ની એન્ર્ટ્રી અનુસં ાને આરોપીને ૧૯૬
પકડી તે અંગેની નોં આરોપી પકડ્યા રજીસ્ર્ટરમાં કરવામાં આવેલી તે
રજીસ્ર્ટરની એન્ર્ટ્રી નં.-૪૪૫ તથા એન્ર્ટ્રી નં.-૪૪૬ વાળા પાન નં.-
૨૫ની નકલ
૮૪ વ m બુકના પાના નં.-૯૭ થી ૧૦૦ ની નકલ ૧૯૭
૮૫ મોબાઈલ નં.- ૭૬૧૫૦૬૦૩૭૦ તથા ૮૭૬૪૦૩૫૯૨૩ ઈન્ર્ટરસેપ્ર્ટ ૧૯૯
કરવામાં આવેલ જેની સીલબં સી.ડી.માના રે કોડ•ગનો અવાજ
આરોપીનો છે કે કે મ? તે અંગે તથા અન્ય મારિહતી અંગેનો અબિભપ્રાય
મેળવવા સારૂ તપાસ કરનાર શ્રી બિબપીન અરિહરે , નાયબ પોલીસ
કમિમશ્નર, ઝોન-૧, અમદાવાદ શહે ર, નાઓએ ડી.એફ.એસ.
ગાં ીનગરને મોકલેલ મુદ્દામાલ રવાનગી નોં ક્રમાંક નં.-જી/૭૨૫/
ક્રાઈમ/ઝોન-૧/૨૯૬૨/૧૬
૮૬ ડીએફએસ ગાં ીનગરનાઓએ મુદ્દામાલ સ્વીકાયાની આપેલ પહોંચ ૨૦૦
ક્રમાંક નં.-ડીએફએસ/ઈઈ/૧૬/પી/૩૦૧/૧૬
૮૭ શ્રી એમ.એમ.જાની, મદદનીશ ધિનયામક, ભૌતીક શાસ્ત્ર, ૨૦૧
ડી.એફ.એસ. ગાં ીનગરનાઓએ તપાસ માર્ટે જરૂરી હોય તે વ્યધિક્તના
અવાજના નમુનાનું રે કોડ•ગ કરાવવા માર્ટે આપેલ તારીખની જાણ
કરતો નાયબ પોલીસ કમિમશ્નર, ઝોન-૧, અમદાવાદ શહે રને ઉદ્દે શીને
આરોપીને તા.૧૬/૦૬/૨૦૧૬ના રોજ કન્ર્ટ્રોલ વોઈસ સેમ્પલ રે કોડ
કરાવવા હાજર રાખવા અંગે લખેલ પત્ર
૮૮ ડીએફએસ ગાં ીનગરનાઓનું કંર્ટ્રોલ વોઈસ રે કોડ•ગ ફોમ કે જેમા ૨૦૨
આરોપીની સંમમિત તથા કંર્ટ્રોલ વોઈસની ધિવગત છે તે કે સ નંબર
DFS/EE//EE/૨૦૧૬/P//૩૦૧
૮૯ આરોપીના અવાજનો શ્રી એમ.એમ.જાની, આસીસ્ર્ટન્ર્ટ ડાયરે ક્ર્ટર, ૨૦૩
ફીઝીક્સ ડીવીઝન, ડી.એફ.એસ., ગાં ીનગરનાઓએ આપેલ
એક્ઝામીનેશન રીપોર્ટ કે સ નં .-DFS/EE//EE/૨૦૧૬/P//૩૦૧ તથા
કવર જેમાં સીડીમાં રહે લ અવાજ આરોપીનો જ હોવા અંગેનો
ડીએસએફ ગાં ીનગરનો અબિભપ્રાય આપવામાં આવેલ.
૯૦ પી.આઈ.શ્રી (વરિહવર્ટ), ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓ દ્વારા ૨૦૪

D.V.Shah
SC No.-401/2016 13/207 JUDGMENT

મદદધિનશ ધિનયામકશ્રી, ભૌમિતકશાસ્ત્ર ધિવભાગ , ગુજરાત રાજ્ય,


ગાં ીનગરનાઓને ઉદ્દે શીને મુદ્દામાલ સીડી નંગ-૧ પરત આપવા
બાબતે કરે લ યાદી જેના આ ારે સદર સીડી વાળું પાસલ નંગ-૧
સીલબં હાલતમાં ડીસીબી પોલીસ સ્ર્ટેશનના કોન્સ્ર્ટેબલ કનુભાઈ
જીવાભાઈને પરત કરે લ
૯૧ મુ.આ.નં.-૪૦ થી કબજે કરવામાં આવેલી સીડી કે જેમાં ૭૬૧૫૦ ૨૧૦
૬૦૩૭૦ તથા ૮૭૬૪૦ ૩૫૯૨૩ વાળા ફોલ્ડર દેખાય છે અને સદર
ફોલ્ડરમાં ઓપન કરી જોતા ઓધિડયો ફાઈલ જણાય છે જેમાં ક્રાઈમ
બ્રાન્ચના ર્ટેકધિનકલ સેલ દ્વારા ઈન્ર્ટરસેપ્ર્ટ થયેલી મારિહતી લેવામાં
આવેલી છે તે સીડી.
૯૨ તપાસ કરનાર અમલદાર દ્વારા પી.એસ.આઈ.શ્રી ૨૧૨
સી.બી.ગામીતનાઓને ભરૂચ રે લ્વે સ્ર્ટેશનથી બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન
પાસેથી એસ.ર્ટી.ડી./પી.સી.ઓ. પરથી વતનમાં તેના માતામિપતા સાથે
વાતચીત કરે લ હોય, એસ.ર્ટી.ડી./પી.સી.ઓ.ના માધિલકનું ધિનવેદન
તેમજ સીસીર્ટીવી ફુર્ટેજ તેમજ આરોપીએ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પાસે
આવેલ એક સલુનમાં દાઢી કરાવેલ હોય, સલુનની આજુ બાજુ અથવા
સલુનમાં સીસીર્ટીવી લાગેલ હોય તો તેના ફુર્ટેજ તેમજ સલુનના માધિલક
તથા કારીગરોના ધિનવેદનો મેળવવા હૂકમ કયX તેની નકલ
૯૩ શ્રી સી.બી.ગામીત, પોલીસ સબ ઈન્સપેક્ર્ટર, એસ.ઓ.જી., ક્રાઈમ ૨૧૩
બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓએ ભરૂચ રે લ્વે સ્ર્ટેશન ખાતેથી
સી.સી.ર્ટી.વી. કે મેરાની ફુર્ટેજ લેવા સારૂ ઈન્સપેક્ર્ટરશ્રી ,
આર.પી.એફ., ભરૂચ, ગુજરાત નાઓને લખેલ યાદીની નકલ
૯૪ ભરૂચ પશ્વિશ્વમ રે લ્વે સ્ર્ટેશન ખાતેથી મેળવેલ સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ પેન ૨૧૪
ડ્ર ાઈવમાં મેળવેલ તે અંગેનું ઈન્સ્પેક્ર્ટર, આર.પી.એફ., ભરૂચ, વેસ્ર્ટન
રે લ્વેનાઓએ આપેલ પ્રમાણપત્ર
૯૫ શ્રી સી.બી.ગામીત, પોલીસ સબ ઈન્સપેક્ર્ટર, એસ.ઓ.જી. ક્રાઈમ ૨૧૫
બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓએ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન ખાતેથી
સી.સી.ર્ટી.વી. કે મેરાની ફુર્ટેજ લેવા સારૂ નીરીક્ષકશ્રી , રે લ્વે સુરક્ષા
બળ, બાન્દ્રા, મુંબઈનાઓને લખેલ યાદીની નકલ
૯૬ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન ખાતેથી મેળવેલ સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ પેન ૨૧૬
ડ્ર ાઈવમાં મેળવેલ તે અંગેનું ઈન્સપેક્ર્ટર, આર.પી.એફ., બાન્દ્રા
ર્ટમmનસ, વેસ્ર્ટન રે લ્વેનાઓએ આપેલ પ્રમાણપત્ર.
૯૭ શ્રી સી.બી.ગામીત, પોલીસ સબ ઈન્સપેક્ર્ટર, એસ.ઓ.જી. ક્રાઈમ ૨૧૭
બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓએ ભરૂચ તથા બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન
ખાતેથી સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ તથા ધિનવેદન મેળવેલ હોય તે અંગેની
મદદનીશ પોલીસ કમિમશ્નરશ્રી, એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ,
અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને લખેલ ધિવગતવાર યાદી
૯૮ પ્રસ્તુત કે સના કામે ધિનભાવવામાં આવેલી કે સ ડાયરિરની ખરી નકલ ૨૧૯
૯૯ મુદ્દામાલ આર્ટmકલ નં.-૪૧ વાળી પેનડ્ર ાઈવ ૨૨૦
૧૦૦ આરોપી મધિનષકુ માર ઉફ@ મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈના તમામ ૨૨૪
એંગલથી પાડવામાં આવેલ ફોર્ટોગ્રાફ્સ તથા કાલુપુર , ભરૂચ, બાન્દ્રા
રે લ્વે સ્ર્ટેશન પરના સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવેલ હોય જે ફુર્ટેજ અંગેની
સીલબં પેન ડ્ર ાઈવ DFS/EE/ ગાં ીનગરને તપાસ માર્ટે મોકલવામાં
આવેલ તે રવાનગી નોં ક્રમાંક નં.- જી/૭૨૫/ક્રાઈમ/ઝોન-
૧/૩૨૧૯/૧૬ તેમજ સદર રવાનગી નોં માં જણાવેલ મુદ્દામાલ
DFS/EE/ ગાં ીનગરનાઓએ સ્વીકાયા અંગે આપેલ પહોંચ ક્રમાંક નં .-
ડીએફએસ/ઈઈ/૧૬/ફોર્ટો/૩૯/૧૬.

D.V.Shah
SC No.-401/2016 14/207 JUDGMENT

૧૦૧ આરોપી મધિનષકુ માર ઉફ@ મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈના નામદાર ૨૨૫
કોર્ટની પરવાનગીથી સરકારી ફોર્ટોગ્રાફર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
શહે રનાઓએ તમામ એંગલથી પાડવામાં આવેલ તે ફોર્ટોગ્રાફ્સ તથા
કાલુપુર, ભરુચ, બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પરના સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ
મેળવેલ હોય જે ફુર્ટેજ અંગેની સીલબં પેન ડ્ર ાઈવ DFS/EE/ ગાં ીનગરને
તપાસ માર્ટે મોકલવામાં આવેલ તે અંગેની રવાનગી નોં ક્રમાંક નં.-
જી/૭૨૫/ક્રાઈમ/ઝોન-૧/૩૨૧૯/૧૬ની નકલ
૧૦૨ શ્રી એસ.એસ.જોષી (સાયન્ર્ટીફીક ઓફીસર), ડી.એફ.એસ. ૨૨૬
ગાં ીનગરનાઓએ નાયબ પોલીસ કમિમશ્નર ઝોન-૧, અમદાવાદ
શહે રનાઓને ઉદ્દે શીને આપેલ રીપોર્ટ કે જેમા આરોપી મધિનષકુ માર ઉફ@
મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈના તમામ એંગલથી પાડવામાં આવેલ
ફોર્ટોગ્રાફ્સ તથા કાલુપુર, ભરૂચ, બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પરના
સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવેલ હોય જે ફુર્ટેજ અંગેની સીલબં પેન ડ્ર ાઈવ
DFS/EE/ ગાં ીનગરને તપાસ માર્ટે મોકલવામાં આવેલ તે કરવામા આવેલ
તપાસ અંગેના પૃથ્થકરણ રીપોર્ટ અહે વાલ નં .-
ડીએફએસઈ/ઈઈ/૨૦૧૬/ફોર્ટો/૩૯ ત.૧૪/૭/૧૬ તથા કવર
૧૦૩ મુદ્દામાલ આર્ટmકલ નં.-૪૩ વાળી પેનડ્ર ાઈવ ૨૨૭
૧૦૪ પી.એસ.આઈ. શ્રી જે.એન.ચાવડાનાઓએ ફરિરયાદ આપતા પોલીસ ૨૩૧
ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર શ્રી આર.આર.સરવૈયા
દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ સ્ર્ટેશન
ડાયરી એ નં.-૦૪/૨૦૧૬ કલાક ૦૮-૩૦ વાગ્યે ગુનો રજીસ્ર્ટર કરી
સી.આર.પી.સી. ૧૫૭ નો રીપોર્ટ જાહે ર કયX તથા ગુનાની તપાસ
મદદધિનશ પોલીસ કમિમશ્નરશ્રી બી.સી.સોલંકીનાઓને સુપરત કરી
૧૦૫ પી.એસ.ઓ. ર્ટી.ડી.દુબેનાઓએ સ્ર્ટેશન ડાયમાં ૨૩૨
તા.૨૨/૦૪/૨૦૧૬ના રોજ કરે લ એન્ર્ટ્રી નં.-૨/૧૬ ની સર્ટmફાઈડ
નકલ
૧૦૬ શ્રી એન.આર.અગ્રવાલ (બાયોલોજી ધિવભાગ), સાઈન્ર્ટીફીક ઓફીસર, ૨૩૯
ન્યાય સહાયક ધિવજ્ઞાન પ્રયોગ શાળા, ગુજરાત સરકારના આસીસ્ર્ટન્ર્ટ
કે મીકલ એક્ઝામીનર, ન્યુ મેન્ર્ટલ કોનર, અમદાવાદનાઓએ કરે લ
પૃથ્થકરણ અહે વાલ નંબર ફસલ/તપણ/૧૬/બી/૭૨૫ થી આપેલ
અબિભપ્રાય
૧૦૭ શ્રીમતી ર્ટી.ડી.શાહ, સીરોલોજી ધિવભાગ , મદદનીશ ધિનયામક ન્યાય ૨૪૦
સહાયક ધિવજ્ઞાન પ્રયોગ શાળા, આસીસ્ર્ટન્ર્ટ કે મીકલ એક્ઝામીનર,
ગુજરાત સરકારનાઓએ કરે લ પૃથ્થકરણ અંગેનો અહે વાલ નંબર
ફસલ/તપણ/ઈઈ/૧૬/બી/૭૨૫ થી અબિભપ્રાય
૧૦૮ શ્રી ર્ટી.સી.જોષી, ઝેર શાસ્ત્ર ધિવભાગ , સાયંર્ટીફીક ઓફીસર, ન્યાય ૨૪૧
સહાયક ધિવજ્ઞાન પ્રયોગ શાળા, ગુજરાત સરકારના આસીસ્ર્ટન્ર્ટ કે મીકલ
એક્ઝામીનર, ન્યુ મેન્ર્ટલ કોનર, અમદાવાદનાઓએ આપેલ
પૃથ્થકરણ અહે વાલ નં.-ફસલ/ તપણ/૧૬/બી/૭૨૫
તા.૧૭/૦૫/૨૦૧૬ તથા કવર
૧૦૯ શ્રી એન.એન.બ્રહ્મભટ્ટ, આસીસ્ર્ટન્ર્ટ ડાયરે ક્ર્ટર, ડી.એન.એ.ધિવભાગ, ૨૪૨
ડી.એફ.એસ. આસીસ્ર્ટન્ર્ટ કે મીકલ એક્ઝામીનર, ગુજરાત
સરકારનાઓએ કરે લ ડીએનએ ર્ટેસ્ર્ટ પૃથ્થકરણ અહે વાલ ક્રમાંક નંબર
એફએસએલ/ઈઈ/૨૦૧૬/બી/૭૨૫નો રીપોર્ટ (ફોરે ન્સીક
એક્ઝામીન રીપોર્ટ) તથા કવર
૧૧૦ આર.આર.સરવૈયા પોલીસ ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ૨૪૭
શહે રનાઓએ મદદનીસ પોલીસ કમિમશ્નરશ્રી બી.સી.સોલંકી,
એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને લખેલ

D.V.Shah
SC No.-401/2016 15/207 JUDGMENT

યાદી
૧૧૧ નાયબ પોલીસ કમિમશ્નર, ઝોન-૧ કચેરી તરફથી ક્રાઈમ બ્રાન્ચના ૨૫૩
ફોર્ટોગ્રાફરને ઉદ્દે શીને તા.૨૭/૦૪/૨૦૧૬ના રોજ સાબરમતી સેન્ર્ટ્રલ
જેલ જઈ આરોપીના ફોર્ટોગ્રાફ્સ લેવા કરે લ હૂકમની યાદી
૧૧૨ આરોપીના ક્રાઈમ બ્રાન્ચના ફોર્ટોગ્રાફર દ્વારા જુ દા જુ દા એન્ગલથી ૨૫૪
લેવામાં આવેલ ફોર્ટોગ્રાફ્સ થી
૨૬૧
૧૧૩ ૧) નાયબ પોલીસ કમિમશ્નરશ્રી, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓ અનુક્રમે

તરફથી આવેલ મોબાઈલ ફોન નંબર ૭૬૧૫૦૬૦૩૭૦ અને આંક-


૨૬૭,
૮૭૬૪૦૩૫૨૩નો ઈન્ર્ટરસેપ્શન અંગેનો રીપોર્ટ ક્રમાંકઃ એસે /ક્રાઈમ/
૧૯૨,
ઈ.સે./૧૬૭/૧૬ કે ૨) જેની સાથે સંયુક્ત પોલીસ કમિમશ્નરશ્રી, અને
ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનો હુકમ તથા ૩) વાતચીતની ૨૬૮
ર્ટ્રાન્સધિક્રપ્ર્ટવાળા બિબડાણ છે .
૧૧૪ પોલીસ ઈન્સપેક્ર્ટરશ્રી વહીવર્ટનાઓએ પોલીસ ઈન્સપેક્ર્ટરશ્રી ૨૬૯
એમ.ર્ટી.ધિવભાગ, શાહીબાગ પોલીસ હે ડ ક્વાર્ટસ, અમદાવાદ
શહે રનાઓને લોગબુકની સર્ટmફાઈડ નકલ આપવા બાબતે લખેલ પત્ર
ક્રમાંક નં.-૨૨૮૭/૧૮, તા.૨૭/૦૪/૨૦૧૮
૧૧૫ ઈનોવા ગાડી નં.-જીજે૧૮જી૫૮૨૬(પી ૧૪૧૮) ની ફોમ બી ની ૨૭૦
તા.૨૧/૦૪/૨૦૧૬ ની ધિવગત આવરી લેતી લોગ બુકના પાનાની
સરિહ સીક્કા વાળી પ્રમાણીત નકલ
૧૧૬ બોલેરો ગાડી નં. જીજે૧૮જીએ ૧૬૦ (પી ૨૨૯) ની ફોમ બી ની ૨૭૧
તા.૨૧/૦૪/૨૦૧૬ની ધિવગત આવરી લેતી લોગ બુકના પાનાની
સરિહ ખિસક્કા વાળી પ્રમાણીત નકલ
૧૧૭ બોલેરો ગાડી નં.-જીજે૧૮જી૫૫૬૯ (પી ૨૨૧) ની ફોમ બી ની ૨૭૨
તા.૨૧/૦૪/૨૦૧૬ની ધિવગત આવરી લેતી લોગ બુકના પાનાની
સરિહ ખિસક્કા વાળી પ્રમાણીત નકલ
૧૧૮ બોલેરો ગાડી નં.-જીજે૧૮જીએ ૦૧૪૯ (પી ૧૨) ની ફોમ બી ની ૨૭૩
તા.૨૧/૦૪/૨૦૧૬ની ધિવગત આવરી લેતી લોગ બુકના પાનાની
સરિહ ખિસક્કા વાળી પ્રમાણીત નકલ
૧૧૯ બોલેરો ગાડી નં.-જીજે૧૮જી૫૪૫૭ (પી ૮) ની ફોમ બી ની ૨૭૪
તા.૨૧/૦૪/૨૦૧૬ની ધિવગત આવરી લેતી લોગ બુકના પાનાની
સરિહ ખિસક્કા વાળી પ્રમાણીત નકલ
૧૨૦ પી.આઈ.શ્રી. એસ.એલ.ચૌ રી દ્વારા પી.એસ.ઓ.ને ઉદ્દે શીને ૨૭૫
મુદ્દામાલ સીડી અંગેનો પંચનામાની મુદ્દામાલ પાવતી ફાડવા અંગેની
યાદી/રીપોર્ટ
૧૨૧ ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાઓનું મરણોત્તર ૨૮૪
ફોમ
૧૨૨ ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાઓની લાશનું ૨૮૫
પી.એમ.નું રે કોડ•ગ કરવા સારૂ સરકારી વીધિડયોગ્રાફર શ્રી , ક્રાઈમ
બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓને બી.સી.સોલંકી, મદદનીશ પોલીસ
કમિમશ્નર, એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ, નાઓએ લખેલ યાદીની નકલ
૧૨૩ આરોપીને અર્ટક કયા અંગેની નોં કયા બાબતની ચાજ અમલદારશ્રી, ૨૮૬
ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને લખેલ યાદી
૧૨૪ તપાસ કરનાર અમલદાર દ્વારા આરોપી કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ગયેલા ૨૮૭
જ્યાં ચા ની કીર્ટલી પર ચા પી ેલ હોય, ચાની કીર્ટલી વાળા તેમજ
કારીગરના ધિનવેદન મેળવવા તેમજ કાલુપુર રે લ્વે સ્ર્ટેશન પર લાગેલ

D.V.Shah
SC No.-401/2016 16/207 JUDGMENT

સીસીર્ટીવી ફુર્ટેજ મેળવવા પી.એસ.આઈ.શ્રી આર.એસ.સુવેરા તથા


પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહે રને
ઉદ્દે શીને કરે લ હૂકમની નકલ
૧૨૫ ડીસીબી પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૧૬ ના કામે મુદ્દામાલ ૨૮૮
પાવતી નં.૨૨૩/૧૬, તા.૨૨/૦૪/૨૦૧૬ અનુક્રમ નંબર ૬ માં
દશાવેલ મુદ્દામાલ તપાસના કામે સોંપવા અંગે ક્રાઈમ રાયર્ટર હે ડ શ્રી,
ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે નાઓને ઉદ્દે શીને લખેલ યાદી
૧૨૬ મુદ્દામાલ રજીસ્ર્ટરે નોં કરવા અંગે ક્રાઈમ રાયર્ટર હે ડ શ્રી, ક્રાઈમ ૨૮૯
બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને લખેલ યાદી
૧૨૭ ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણા તથા આરોપી ૨૯૦
મધિનષકુ માર ઉફ@ મોનું સ /ઓ શ્રવણકુ માર બલાઈનાઓના તપાસ
કરનાર અમલદારે કGજે લી ેલ મુદ્દામાલ ન્યાય સહાયક ધિવજ્ઞાન
પ્રયોગશાળાને તપાસ માર્ટે મોકલવામાં આવેલ મુદ્દામાલની તપાસ
કરનાર અધિ કારી બી.સી.સોલંકી, મદદનીશ પોલીસ કમિમશ્નર,
એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓની ક્રમાંક જી/
મ.પો.કમી/ક્રાઈમ/૭૨૬/૧૬ થી કરે લ રવાનગી નોં
૧૨૮ ડીસીબી પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૧૬, ઈ.પી.કો. કલમ ૩૦૨ ૨૯૧
વગેરેના કામે આ ગુનાની ઉંડાણપૂવક તપાસ કરવા માર્ટે પોલીસ
કમિમશ્નરશ્રી અમદાવાદ શહે રનાઓની કચેરીના પત્ર ક્રમાંક નં .-
જી/૭૨૫/સી.પી./મીસી/૨૮૧૧/૧૬ તા.૦૨/૦૫/૨૦૧૬ થી
પોલીસ કમિમશ્નરશ્રી, અમદાવાદ શહે રનાઓએ બીપીન અહીરે
ના.પો.કમી.શ્રી ઝોન-૧, અમદાવાદ શહે રનાઓને સોંપેલ તપાસ
અંગેના હૂકમનો રીપોર્ટ
૧૨૯ એડી. ચીફ મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટ, કોર્ટ નં .-૧૧ ને ઉદ્દે શીને તપાસ ૨૯૪
કરનાર અમલદારશ્રી બી.એસ.અરિહરે નાઓએ આરોપીનો સસ્પેક્ર્ટ
ડીર્ટેક્શન ર્ટેસ્ર્ટ તેમજ નાકXએનાલીસીસ ર્ટેસ્ર્ટ કરવા માર્ટે યાદી કરે લી
જેમાં નામ. કોર્ટ@ નોર્ટીસ કાઢતા આરોપીએ ર્ટેસ્ર્ટ કરાવવા માર્ટેનો ઈન્કાર
કરે લ તે યાદી
૧૩૦ તપાસ કરનાર અમલદારશ્રી બિબપીન અરિહરે , નાયબ પોલીસ કમિમશ્નર, ૨૯૫
ઝોન-૧, અમદાવાદ શહે રનાઓએ એફ.એસ.એલ., અમદાવાદ
શહે રમાં જમા મુદ્દામાલ પૈકીના આર્ટmકલ્સના ડીએનએ ર્ટે સ્ર્ટ કરાવવા
સારૂ નાયબ ધિનયામકશ્રી , ફોરે ન્સીક સાયન્સ લેબોરે ર્ટરી, ન્યુ મેન્ર્ટલ
કોનર, મેઘાણી નગર, અમદાવાદનાઓને લખેલ યાદી ક્રમાંક નંબર -
જ/૭૨૫/ક્રાઈમ/ઝોન-૧/૨૫૩૫/૧૬ની નકલ
૧૩૧ ચાજશીર્ટ સાથે રજૂ પાન નં.-૨૧૧ થી ૨૧૫, તપાસ કરનાર ૨૯૬
અમલદાર બીપીન અહીરે , નાયબ પોલીસ કમીશ્નર, ઝોન-૧,
અમદાવાદ શહે રનાઓ દ્વારા મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટશ્રી, કોર્ટ નં .-૧૧,
ઘીં કાંર્ટા , અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને આરોપીની વોઈસ
સ્પેક્ર્ટ્રોગ્રાફી ર્ટેસ્ર્ટ અંગે જરૂરી આદેશ થવા બાબત
તા.૧૪/૦૬/૨૦૧૬ના રોજ કરે લ અરજી તથા પાન નં .-૧૯૯ થી
૨૦૭ ધિવ. એડી. ચીફ મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટશ્રી, કોર્ટ નં .-૧૧, ઘી
કાંર્ટા, અમદાવાદ શહે રનાઓ દ્વારા તા. ૧૫/૦૬/૨૦૧૬ના રોજ
કરે લ હૂકમથી આરોપીની વોઈસ સ્પેક્ર્ટ્રોગ્રાફી ર્ટેસ્ર્ટ કરાવવા માર્ટે
આપવામાં આવેલ મંજુરી
૧૩૨ તપાસ કરનાર અમલદાર બીપીન અહીરે , નાયબ પોલીસ કમીશ્નર, ૨૯૭
ઝોન-૧, અમદાવાદ શહે રનાઓ દ્વારા મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટશ્રી, કોર્ટ
નં.-૧૧, ઘીં કાંર્ટા , અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને સરકારી
ફોર્ટોગ્રાફસને સાબરમતી સેન્ર્ટ્રલ જેલ ખાતે જઈ આરોપીના ફોર્ટો પાડવા

D.V.Shah
SC No.-401/2016 17/207 JUDGMENT

સારૂ મંજુરી માંગતી કરે લી અરજી તથા તે અરજી ઉપર અરજી ગ્રાહ્ય
રાખતો કરવામાં આવેલ તા.૨૪/૦૬/૨૦૧૬નો હૂકમ

૬) ફરિરયાદપક્ષે ચાજશીર્ટમાં દશાવેલા જુ દા જુ દા સાહે દો પૈકી કુ લ


૩૫ સાહે દોને તપાસવા માંગતા ન હોય સદર સાહે દોને ડ્ર ોપ કરવાના કારણ દશાવી
આંક-૨૯૮ થી ડ્ર ોપીંગ પુરશીસ રજૂ કરે લ છે જે રે કડ ઉપર લેવામાં આવેલ છે અને
ત્યારબાદ ફરીયાદપક્ષે આંક-૨૯૯ થી વ ુ પુરાવો રજૂ કરવો નથી, તે બાબતની
પુરસીસ રજૂ કરે લ છે .

૭) આ કામે ફરિરયાદપક્ષે રજૂ કરે લ ઉપરોક્ત મુજબનો મૌખિખક


તેમજ દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈ ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ -૩૧૩ અન્વયે
આરોપીનું ધિવશેષ ધિનવેદન નોં વામાં આવતા, આરોપીએ ફરિરયાદપક્ષે રજૂ કરે લ સમગ્ર
પુરાવાનો ઈન્કાર કરે લ છે અને ધિવશેષમાં જણાવેલ છે કે , ફરિરયાદપક્ષે તેઓના ધિવરૂદ્ધ
ખોર્ટો પુરાવો ઉભો કરે લ છે . અમો ધિનદXષ છીએ. અમોએ કોઈ ગુન્હો કરે લ નથી.
અમોએ મરનારને કોઈ ઈજા કે ઈજાઓ કરે લ નથી પરંતું , અગમ્ય કારણોસર સાચા
ગુનેગારને બચાવવાના બદઆશયથી અમારી સામે ખોર્ટા પુરાવાઓ અને સાહે દોના
ધિનવેદનો ઉભા કરી સદર કે સમાં અમોને ખોર્ટી રીતે સંડોવી દી લ
ે છે . અમો આરોપી
સામે આજરિદન સુ ી જે નધિશલા પદાથ કે લૂર્ટ
ં ના ગુનાના કામે પુછપરછ કરવા માર્ટે
લાવેલા તેવા એકપણ ગુના અમદાવાદમાં, ગુજરાતમાં કે ભારતદેશમાં કોઈપણ જગ્યાએ
નોં ાયેલ નથી કે તે ખિસવાય પણ ગુનો અમારી સામે નોં ાયેલ નથી. અમો ધિનદXષ
છીએ તેથી ન્યાય આપવા ધિવનંતી. ધિવશેષમાં આરોપીને પુછતાં આરોપીએ પોતે સોગંદ
ઉપર જુ બાની આપવા ઈન્કાર કરે લ છે , પરંતું પોતાના બચાવમાં સાહે દ તપાસવા
માંગતા હોવાની હકીકત તેમના ધિવશેષ ધિનવેદનમાં જાહે ર કરે લ છે .

૮) આ કામે બચાવપક્ષ દ્વારા પોતાના બચાવમાં નીચે મુજબનો મૌખિખક


પુરાવો રજૂ કરવામાં આવેલ છે ઃ-

// મૌખિખક પુરાવા //
સાહે દ નં. સાહે દનું નામ આંક
૧ મનોજ મહે ન્દ્રભાઈ અગ્રાવત ૩૧૧
૨ મયુર સુરેશભાઈ મેવાડા ૩૧૬
૩ રૂત્વીક નરે શભાઈ સોની ૩૨૦

૮.૧) આરોપીપક્ષ તરફે તેમના બચાવમાં કોઈ દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં

D.V.Shah
SC No.-401/2016 18/207 JUDGMENT

આવેલ નથી અને આંક-૩૨૧ થી બચાવપક્ષ દ્વારા પુરાવા ક્લોઝીંગ પુરશીસ રજૂ
કરવામાં આવેલ છે .

૯) ફરિરયાદ પક્ષ તરફે ધિવદ્વાન સ્પે . પી.પી.શ્રી એ.એમ.પર્ટેલ દ્વારા


ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૧૪ મુજબ આંક-૩૨૩ થી લેખિખત દલીલોનું
મેમોરે ન્ડમ રજૂ કરે લ છે તેમજ તેના સમથનમાં જુ દા જુ દા ચુકાદાઓ રજૂ કરે લા છે જેની
ચચા હવે પછી યોગ્ય તે મુદ્દા સાથે કરવામાં આવેલ છે . બચાવપક્ષ તરફે ધિવ.વ.શ્રી
કે .એન.ઠાકુ ર દ્વારા આંક-૩૩૨ થી લેખિખત દલીલો રજૂ કરવામાં આવેલી છે તેમજ
આંક-૩૩૩ થી દલીલોના સમથનમાં જુ દા જુ દા ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા છે
જેની ચચા પણ હવે પછી યોગ્ય તે મુદ્દા સાથે કરવામાં આવેલ છે . બન્ને પક્ષે લેખિખત
દલીલો ઉપરાંત પ્રસ્તુત કે સમાં ધિવધિવ દસ્તાવેજી પુરાવાઓ રજૂ થયેલા હોય, તે પરત્વે
કોર્ટનું ધ્યાન દોરી તે અનુસં ાને લંબાણ પૂવકની મૌખિખક દલીલો પણ કરવામાં આવેલ
છે .

૧૦) સબબ કામે ફરીયાદપક્ષ તરફે રજૂ થયેલ મૌખિખક તેમજ દસ્તાવેજી
પુરાવા તેમજ ઉભયપક્ષોની દલીલો ધ્યાને લેતાં, આ કે સનાં ન્યાધિયક ધિનણય માર્ટે નીચે
મુજબનાં મુદ્દા ઉપધિસ્થત થાય છે .
// મુદ્દા //
૧) શું ફરિરયાદપક્ષ ધિનઃશંકપણે સાબિબત કરે છે કે , ગુજરનાર પો.કો. ચન્દ્રકાંત જયંતીલાલ
મકવાણાનાઓનું મૃત્યું ખૂન કહી શકાય તેવું સાપરા મનુષ્યવ છે ?

૨) શું ફરિરયાદપક્ષ ધિનઃશંકપણે સાબિબત કરે છે કે , અમદાવાદ શહે ર ક્રાઈમ બ્રાન્ચની


ઓફીસમાં ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનાઓ દ્વારા આરોપીની
બાતમી આ ારે લૂંર્ટ અને નાકXર્ટીક્સની હે રાફે રીના ગુના સબં ે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમ સ્ક્વોડની ઓધિફસમાં પુછપરછ દરમ્યાન તા.૨૦/૦૪/૨૦૧૬ની રાત્રીના બાર
વાગ્યા બાદ એર્ટલે કે , તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાલ ૦૦.૦૦ બાદ વહે લી સવાર
સુ ીના કોઈપણ સમયે આરોપીને તક મળતા પો.કો. ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ
મકવાણાનાઓનું મૃત્યું ધિનપજાવવાના ઈરાદે પાઈપથી મૃત્યું ધિનપજાવશે એવા જ્ઞાન સાથે
ગુજરનારના માથાના, ચહે રાના વગેરે ભાગોએ જીવલેણ ઈજાઓ પહોંચાડી અને પો.કો.
ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનું ક્રૂ રતા પૂવક મૃત્યું ધિનપજાવી ઈ.પી.કો. કલમ-
૩૦૨ મુજબનો ધિશક્ષાપાત્ર ગનો કરે લ છે ?

૩) શું ફરિરયાદપક્ષ ધિનઃશંકપણે પુરવાર કરે છે કે , આરોપીએ ઉપરોક્ત મુજબની બનાવની


તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંત

D.V.Shah
SC No.-401/2016 19/207 JUDGMENT

જયંતીલાલ મકવાણાના કબજામાંથી નાણાનું પસ તેમની સંમતી વગર અપ્રામાધિણકપણે


ચોરી કરી લઈ લેવાના ઈરાદાથી અગર તે ચોરી કરે લ પસ ઉપાડી જવા માર્ટે સ્વેચ્છાપૂવક
પોલીસ કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનાઓનું મૃત્યું ધિનપજાવી ઈ.પી.કો.
કલમ-૩૯૨ મૂજબનો ધિશક્ષાપાત્ર ગુનો કરે લ છે ?

૪) શું ફરિરયાદપક્ષ ધિનઃશંકપણે પુરવાર કરે છે કે , આરોપીએ ઉપરોક્ત મુજબની બનાવની


તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંત
જયંતીલાલ મકવાણાનું ખૂન કયા પછી ગુજરનારના કબજામાંનું નાણાનું પસ તથા
મરનારના બુર્ટ કે જે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં પડે લ હતા અને તે
મરનારના વારસદારોના કબજામાં આવેલ ન હતા તેવા પસમાના નાણાં , પસ અને બુર્ટનો
અપ્રામાધિણકપણે ઉચાપત કરી અથવા તેનો અંગત ઉપયોગ કરી ઈ.પી.કો. કલમ-૪૦૪
મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો કરે લ છે ?

૫) શું હૂકમ?

૧૧) ફરીયાદપક્ષનો પુરાવો તથા બંન્ને પક્ષકારો તરફે કરવામાં આવેલ દલીલો
જોતા ઉપરોક્ત મુદ્દાનો ધિનણય નીચે મુજબછે .
// ધિનણય //
૧) હકારમા
૨) હકારમા
૩) નકારમાં
૪) હકારમાં
૫) આખરી હૂકમ મુજબ.

// કારણો //

૧૨) ફરીયાદપક્ષે રજૂ કરે લ પુરાવાનું મુલ્યાંકન કરતા પહે લા


પુરાવાના મુલ્યાંકન અંગે પ્રસ્થામિપત થયેલ માગદશક ખિસદ્ધાંતોની નોં લેવી મહત્વપૂણ
બની રહે શ.ે

૧૩) કોઈપણ ફોજદારી પ્રકારની શરૂઆતની ઈન્સાફી


કાયવાહી ચલાવવામાં આવે છે , ત્યારે સામાન્ય રીતે બે પ્રકારના અનુમાનો સાથે ર્ટ્રાયલ
ચલાવવાની હોય છે . પ્રથમ અનુમાનમાં આરોપીએ કરે લ ગુનામાંથી તે ધિનદXષ છે તે
અનુમાન સાથે ફોજદારી પ્રકરણની શરૂઆત કરવામાં આવતી હોય છે અને આરોપીની
ધિવરૂદ્ધમાં કરવામાં આવતા આક્ષેપો ધિનઃશંકપણે પુરવાર કરવાની જવાબદારી

D.V.Shah
SC No.-401/2016 20/207 JUDGMENT

ફરિરયાદપક્ષની હોય છે અને તે જવાબદારી કોઈપણ સમયે ઓછી થતી નથી અને તેની
સાથો સાથ જે સાહે દો કોર્ટમાં આવીને સોગંદ ઉપર જુ બાની આપતા હોય, તેઓ સાચું
જ બોલતા હોય છે , તેવા અનુમાન સાથે ફોજદારી પ્રકરણમાં ન્યાયીક ધિવશ્લેષણ
કરવામાં આવતું હોય છે અને તે માર્ટે ભારતીય પુરાવા અધિ ધિનયમમાં કોઈ ચોક્કસ
માપદંડ કે જોગવાઈ કે નીમિતધિનયમ ઘડવામાં આવ્યા નથી એર્ટલે કે , ફોજદારી
પ્રકરણમાં દરે કે દરે ક હકીકતો અને તેની આજુ બાજુ ના સંજોગો જુ દા જુ દા હોવાથી જે તે
કે સની હકીકતોને લક્ષમાં લઈને અને તેમાં ફરિરયાદપક્ષે પોતે રજૂ કરે લા પુરાવાનું
ધિવશ્લેષણ કરવાનું હોય છે . અદાલતે બે પ્રકારની જવાબદારી ધિનભાવવાની હોય છે .
પ્રથમ પ્રકારની જવાબદારીમાં અદાલતે એ જોવાનું હોય છે કે , કોઈપણ ધિનદXષ
માણસને સજા ન થાય પણ સાથોસાથ અદાલતે એ પણ જોવાનું હોય છે કે , એ
ગુનેગાર તેણે કરે લ ગુનાહીત કૃ ત્યમાંથી છર્ટકી પણ ન જાય, સાહે દો કોર્ટમાં જુ બાની
આપતા હોય છે ત્યારે તેઓ સામાન્ય રીતે સબળ મનોબળ રાવતા હોતા નથી અને
તેઓ કાયદાની આંર્ટીઘુર્ટીથી પરિરચીત હોતા નથી અને એવા સંજોગોમાં તેઓ ઘણીવાર
પોતાની જુ બાનીમાં ધિવરો ાભાષ, ધિવસંગતતા, અસંગતતા અને અમિતરે ક પેદા કરતા
હોય છે અને તેના કારણે ફરિરયાદપક્ષના કે સ ઉપર કોઈ ધિવપરીત અસર પડતી ન હોય
તો આવી અસંગતતા ધિવસંગતતા અને અમિતરે ક દરગુજર કરવા જોઈએ. પણ જો આવો
અમિતરે ક કે ધિવસંગતતા કે ધિવરો ાભાષના કારણે ફરિરયાદના મુળને અસર કરતા હોય તો
તેનો લાભ આરોપીને મળવાપાત્ર છે . કાયદાના અથમાં એ હકીકત છે કે સ્વતંત્ર સાહે દ
એક એવી વ્યધિક્ત છે કે જે પોતે કાંઈ જાણે છે તે જણાવી દે છે જ્યારે હીત રાવનાર
સાહે દ જે જાણે છે તેના કરતા ક્યારે ક વ ુ પડતું કહે તા હોય છે અને તેને માત્ર
પરિરણામમાં રસ હોય છે કારણકે , તેને કોઈ પક્ષ સાથે ધિનસ્બત હોય છે . કોઈને
બચાવવા માંગે છે . રિહત રાવનાર સાહે દ શું બન્યું છે તેના કરતા જુ બાનીમાં શું કહે વું
અને શું ન કહે વું તેની માનખિસક તૈયારી કયા બાદ જુ બાની આપે છે . આવી જુ બાની
સંપૂણ ખોર્ટી પણ હોતી નથી કે સંપૂણ સાચી પણ હોતી નથી . સ્વતંત્ર સાહે દ જે કાંઈ
જાણે છે તે કહે છે . જ્યારે હીત રાવનાર સાહે દ જાણી બુજીને છુપાવે છે અથવા કાંઈ
વ ારે કહે છે તેથી તે સ્વતંત્ર સાહે દથી અલગ પડે છે . આથી રે કડ ઉપર જ્યારે હીત
રાવનાર સાહે દો અને સ્વતંત્ર સાહે દો હોય ત્યારે સાહે દોના પુરાવાની છણાવર્ટ અને
મુલ્યાંકન અત્યંત સભાનતાથી અને સાવચેતીપૂવક કરવાનું હોય છે અને એ પણ
હકીકત છે કે , કોઈપણ પ્રકારનો પુરાવો હોય પણ તેમાં જ્યારે શંકાનું તત્વ પ્રવેશે ત્યારે
એવો પુરાવો ફરિરયાદ પક્ષની ધિનષ્ફળતામાં પરિરણમે છે .

D.V.Shah
SC No.-401/2016 21/207 JUDGMENT

૧૪) પુરાવાનું મુલ્યાંકન કરવા અંગેના ઉપરોક્ત માગદશક


ખિસદ્ધાંતોને નજર સમક્ષ રાખી રે કડ ઉપર આવેલ પુરાવાનું મુલ્યાંકન કરતા પહે લા એ
હકીકત ઉલ્લેખધિનય છે કે , પ્રસ્તુત કે સમાં બનાવ નજરે જોનાર એકપણ સાહે દ ઉપલG
નથી અને ફરિરયાદપક્ષનો સમગ્ર કે સ સાંયોમિગક પુરાવા આ ારીત કે સ છે જેથી સૌ
પ્રથમ સાંયોમિગક પુરાવા તેમજ તેના મુલ્યાંકન અનુસં ાને નામ. સવXચ્ચ અદાલત
દ્વારા તેના અનેકધિવ ચુકાદાઓથી પ્રસ્થામિપત કરવામાં આવેલા માગદશક ખિસદ્ધાંતોની
નોં લેવી મહત્વપૂણ બની રહે શે . નામ.સવXચ્ચ અદાલતે શરદ બ mચંદ શારદા
ધિવરૂદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય ના કીસ્સામાં આપેલ ચુકાદો કે જે (૧૯૮૪) ૪ એસ.સી.સી.
૧૧૬ થી પ્રખિસદ્ધ થયેલ છે તેમાં સાંયોમિગક પુરાવા આ ારીત કે સમાં ફરિરયાદપક્ષે
પોતાનો કે સ કે વી રીતે પુરવાર કરવાનો રહે છે તે અંગે માગદશક ખિસદ્ધાંતો પ્રસ્થામિપત
કરે લ છે જેની શGદસઃ નોં લેવી મહત્વપૂણ બની રહે શે જે નીચે મુજબ છે .

1) There must be a chain of evidence so far complete as not to leave


any reasonable ground for a conclusion consistent with the innocence
of the accused and it must be such as to show that within all human
probability the act must have been done by the accused.

2) Circumstantial evidence can be reasonably made the basis of


an accused person's conviction if it is of such character that it is
wholly inconsistent with the innocence of the accused and is
consistent only with his guilt.

3) There should be no missing links but it is not that every one of


the links must appear on the surface of the evidence, since some of
these links may only be inferred from the proven facts.

4) On the availability of two inferences, the one in favour of the


accused must be accepted.

5) It cannot be said that prosecution must meet any and every


hypothesis put forward by the accused however far-fetched and
fanciful it might be. Nor does it mean that prosecution evidence must
be rejected on the slightest doubt because the law permits rejection if
the doubt is reasonable and not otherwise."

૧૫) નામ. સવXચ્ચ અદાલતે તેના અનેકધિવ ચુકાદામા "લાસ્ર્ટ


સીન ર્ટુગે ર" શ્વિથયરીના આ ારે આરોપીને ગુના સાથે સાંકળવા માર્ટે ધ્યાને રાખવાના
ધિવધિવ પાસાઓની છણાવર્ટ કરે લી છે જે નીચે મુજબ છે .

1) One of the circumstances which is often pressed into service,


in order to prove the guilt of an accused to a murder, is that of the

D.V.Shah
SC No.-401/2016 22/207 JUDGMENT

accused having been the person who was "last seen" in the company
of the deceased.

2) It is plainly obvious that the "last seen principle" has to be


applied with a great deal of caution and circumspection. Applying the
principle would result in fastening guilt, on a person, of a crime of
murder, solely for the reason that he, or she, happened to have been
the last person to be seen in the company of the person murdered.
While applying this principle, one has to bear in mind the live
possibility that the conjoint presence, of the accused and the
deceased, at the same time and place, might have been entirely
innocent and fortuitous - or, rather, "misfortuitous". It is for this
reason that certain clear-cut indicia have been involved, by judicial
fiat, for the said principle to apply. Obviously, the most apparent
prerequisite, for the "last seen principle" to be applicable, is that the
intervening period, between when the accused and deceased were
last seen together, and the time when the deceased died, should not
be too long. The logic behind this requirement is, equally obviously,
that, if the time gap, between the time when the accused and
deceased were last seen together, and the deceased met his end, is
too long, there would be every possibility of some other person or
persons having accosted the deceased in the interregnum. It is,
therefore, in order to minimize the possibility of any other
intervening circumstance having resulted in the death of the
deceased, that primacy is accorded to the period of time that has
elapsed between the accused and the deceased being seen together,
and the deceased passing into oblivion.

3) At the same time, there may, quite possibly, be circumstances


in which, despite substantial time having lapsed between the accused
and deceased being seen in the company of each other, and the death
of the deceased, the "last seen principle" would still be applicable.
Such a situation may arise, for example, where the prosecution is
able to demonstrate, by other evidence, that there was no chance of
any other person having interacted with the deceased, between the
time he was last seen in the company of the accused, and the time of
his death. In each case, the matter would be one of evidence, and the
conclusion that would emerge from the available facts, as proved.

4) It is important to note, when applying the "last seen


theory", that the circumstance, of the accused having been the last
person to have been seen in the company of the deceased, can, at
best, be used as corroborative of other evidence, or as completing the
link in the chain of circumstances which would bring home the guilt
to the accused. It is not permissible to use the "last seen evidence" as
the sole basis to convict an accused of a crime. In other words, even
if the accused is found to have been the last person seen in the
company of the deceased, the time period between the two having
been seen together, and the death of the deceased is sufficiently
short, and the accused is unable to afford an acceptable explanation
in this regard, it would not be permissible to convict the accused

D.V.Shah
SC No.-401/2016 23/207 JUDGMENT

solely on that ground.

૧૫.૧) આમ, નામ.સવXચ્ચ અદાલતે પ્રસ્થાપીત કરે લ ઉપરોક્ત માગદશક


ખિસદ્ધાંતોનો સારાંશ એવો છે કે , સાંયોમિગક પુરાવામાં મૌખિખક પુરાવો આપનાર સાહે દે
પ્રત્યક્ષપણે કશું જ અનુભવેલું હોતું નથી, છતાં પ્રત્યેક સંજોગોની કડીબદ્ધતા એવી
હોય છે કે , જે આખરે મુદ્દા માહેં ની હકીકત સાબિબત કરે છે અને એર્ટલી હદે તે સંજોગો
સબળ હોય કે એ હકીકત માનવા ખિસવાય અન્ય ધિવકલ્પ રહે તો નથી. અન્ય પ્રકારની
હકીકતના અધિસ્તત્વ અંગે શંકા પણ ન રહે તે પ્રમાણે મુદ્દા માહેં ની હકીકત પુરવાર થાય
છે . સાંયોમિગક પુરાવામાં એક અથવા બે ચાર હકીકતો મહત્વની નથી, પરંતુ તમામ
હકીકતોની કડીબદ્ધતા અગત્યની બની જાય છે . આવો પુરાવો ક્યારે ક મુદ્દા માહેં ની
હકીકતોને લગતો નથી હોતો, પરંતું પ્રસ્તુત હકીકતોને લગતો હોય છે . ક્યારે ક આવા
પુરાવાને પરોક્ષ પુરાવાના એક પ્રકાર તરીકે પણ ઓળખવામાં આવે છે . તમામ હકીકતો
અંગેના પુરાવાની કડીબદ્ધતા એ આ વગના પુરાવાનું મહત્વનું લક્ષણ ગણી શકાય.

૧૬) ઉપરોક્ત માગદશક ખિસદ્ધાંતોને નજર સમક્ષ રાખી પ્રસ્તુત


કે સના રે કડ ઉપર આવેલ પુરાવાનું મુલ્યાંકન કરતા પહે લા એ હકીકત નોં વી
મહત્વપૂણ બની રહે શે કે , પ્રસ્તુત કામે ફરિરયાદપક્ષે આરોપી સામે આક્ષેમિપત
તહોમતનામું પુરવાર કરવા માર્ટે કુ લ ૬૫ સાહે દોને સોગંદ ઉપર તાપસેલા છે . આ
તમામ સાહે દોની જુ બાની વંચાણે લેતા એ હકીકત નોં ધિનય બની રહે છે કે , પ્રસ્તુત
કામે કોઈપણ સાહે દને ફરિરયાદપક્ષે ફરીગયેલા જાહે ર કરે લા નથી અને ફરિરયાદપક્ષે
તપાસેલા તમામ સાહે દોએ ફરિરયાદપક્ષના કે સને સમથન કરે લ છે આમછતાં,
આરોપીના ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા આંક-૩૩૨ થી જે લેખિખત દલીલો રજૂ
કરવામાં આવેલી છે તે ધ્યાને લેવામાં આવે તો ફરિરયાદપક્ષે પોતાના બચાવમાં
સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી જે ધિવધિવ મુદ્દાઓ ઉપધિસ્થત કરે લા છે તે મુદ્દાઓ
ઉપરાંત દરે ક સાહે દની જુ બાની પરત્વે અને ખાસ કરીને તેમના દ્વારા કરવામાં આવેલી
ઉલર્ટ તપાસ પરત્વે ધ્યાન દોરી ફરિરયાદપક્ષે તપાસેલા તમામ સાહે દોની જુ બાની માની
શકાય તેવી ન હોવાના કારણસર તે ન માની તેનો લાભ આરોપીને આપવા અરજ
ગુજારે લ છે , પરંતું સાહે દોની જુ બાનીમાં રહે વા પામેલ ધિવરો ાભાષનું પુરાવાધિકય
મુલ્યાંકન કે વી રીતે કરવું જોઈએ તે અંગે નામ. સવXચ્ચ અદાલતે તેના અનેકધિવ
ચૂકાદાઓથી પ્રસ્થામિપત કરે લ છે કે , પુરાવાનું મુલ્યાંકન કરતી વખતે રે કડ ઉપર આવેલ
સામાન્ય ધિવરો ાભાષને બીનજરૂરી મહત્વ આપવું જોઈએ નહી અને તે પૈકી નામ.

D.V.Shah
SC No.-401/2016 24/207 JUDGMENT

સવXચ્ચ અદાલતે ભરવાડ ભોગીનભાઈ હીરજીભાઈ ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કીસ્સામાં


આપેલ ચૂકાદો કે જે, એ.આઈ.આર.૧૯૮૩ સુમિપ્રમ કોર્ટ ૭૫૩ થી પ્રખિસદ્ધ થયેલ છે
તેના પેરા નં.-૫ અને ૬ માં કરે લ ઓGઝવ@શન ધ્યાને લેવા આવશ્યક બની રહે શે જે
નીચે મુજબ છે .

Para 5....Over much importance cannot be attached to minor discrepancies.


The reasons are obvious: -
(1) By and large a witness cannot be expected to possess a photographic
memory and to recall the details of an incident. It is not as if a video tape is
replayed on the mental screen.
(2) Ordinarily it so happens that a witness is overtaken by events, the
witness could not have anticipated the occurrence, which so often has an
element of surprise. The mental faculties therefore cannot be expected to be
attuned to absorb the details.
(3) The powers of observation differ from person to person. What one may
notice, another may not. An object or movement might emboss its image on
one person's mind whereas it might go unnoticed on the part of another.
(4) By and large people cannot accurately recall a conversation and
reproduce the very words used by them or heard by them. They can only
recall the main purport of the conversation. It is unrealistic to expect a witness
to be a human tape recorder.
(5) In regard to exact time of an incident, or the time duration of an
occurrence, usually, people make their estimates by guess work on the spur of
the moment at the time of interrogation. And one cannot expect people to
make very precise or reliable estimates in such matters. Again, it depends on
the time-sense of individuals, which varies from person to person.
(6) Ordinarily a witness cannot be expected to recall accurately the
sequence of events, which take place in rapid succession or in a short time
span. A witness is liable to get confused, or mixed up when interrogated later
on.
(7) A witness, though wholly truthful, is liable to be overawed by the court
atmosphere and the piercing cross-examination made by counsel and out of
nervousness mix up facts, get confused regarding sequence of events, or fill
up details from imagination on the spur of the moment. The sub-conscious
mind of the witness sometimes so operates on account of the fear of looking
foolish or being disbelieved though the witness is giving a truthful and honest
account of the occurrence witnessed by him – perhaps it is a sort of a
psychological defence mechanism activated on the spur of the moment.

Para 6:Discrepancies, which do not go to the root of the matter and shake the
basic version of the witnesses, therefore cannot be annexed with undue
importance. More so when the all-important “probabilities-factor” echoes in
favour of the version narrated by the witnesses.

આમ ઉપરોક્ત ચુકાદાના માધ્યમથી પ્રસ્થામિપત કરવામાં આવેલ


માગદશક ખિસદ્ધાંતને ધ્યાને લેતાં બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા પ્રત્યેક સાહે દની

D.V.Shah
SC No.-401/2016 25/207 JUDGMENT

જુ બાની નહી માનવા માર્ટે તેમની આંક-૩૩૨ ની દલીલોમાં જે કારણો દશાવેલા છે તે


ધ્યાને લેતાં સૌ પ્રથમ સાહે દોની જુ બાની ધિવશ્વસધિનય છે કે કે મ ? તે મુદ્દો ધિનણmત કરવો
મહત્વપૂણ બની રહે શે જેથી ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે તપાસેલ સાહે દોની જુ બાનીનો
સંખિક્ષપ્ત સાર ધ્યાને લેવો મહત્વપૂણ બની રહે શે.

૧૭) ફરિરયાદપક્ષ દ્વારા આરોપી સામે આક્ષેમિપત ગુનો પુરવાર કરવા માર્ટે જુ દા
જુ દા કુ લ-૬૫ સાહે દોને સોગંદ ઉપર તપાસેલ છે જેની બચાવપક્ષ દ્વારા ધિવગતવાર અને
ઉંડાણપુવક ઉલર્ટ તપાસ કરવામાં આવેલી છે . આરોપીના ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા
પ્રસ્તુત કામે આંક-૩૩૨ થી જે લેખિખત દલીલો રજૂ કરે લી છે તેમાં મુખ્યત્વે જે તે
સાહે દોની ઉલર્ટ તપાસ દરમ્યાન રે કડ ઉપર આવેલી હકીકતોને આ ાર બનાવી
ફરિરયાદપક્ષના તમામ સાહે દોની જુ બાની માની શકાય તેમ નથી અને તેનો લાભ
આરોપીને મળવાપાત્ર છે તેવી એક દલીલ કરે લી છે . ઉપરોક્ત મુજબની આરોપીના
ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ રની દલીલોના આ ારે આ કોર્ટ સમક્ષ એવા મુદ્દા ઉપધિસ્થત થાય
છે કે , શું ઉપરોક્ત સાહે દોની જુ બાનીમાં રહે વા પામેલ ધિવરો ાભાસ, ધિવસંગતતા કે
અસંગતતાના કારણે તેઓની સમગ્ર જુ બાની ઉવેખી શકાય અને તેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે કે કે મ? આ મુદ્દા અનુસં ાને ધિવચારણા કરવામાં આવે તો કાયદાનો એ
સુસ્થામિપત ખિસદ્ધાંત છે કે , સાહે દોની જુ બાનીમાં રહે વા પામેલ ધિવરો ાભાસ,
ધિવસંગતતા, અસંગતતા અને અતીરે કના કારણે ફરિરયાદપક્ષના કે સ ઉપર કોઈ ધિવપરીત
અસર પડતી ન હોય તો આવી ધિવસંગતતા, અસંગતતા અને અતીરે ક દરગુજર કરવા
જોઈએ અને જો આવા અતીરે ક , ધિવસંગતતા કે ધિવસો ાભાષના કારણે ફરિરયાદપક્ષના
કે સના મુળને અસર કરતા હોય તો તેનો લાભ આરોપીને મળવાપાત્ર છે . ફરિરયાદપક્ષે જે
સાહે દો તપાસેલા છે આ તમામ સાહે દોની જુ બાની ધ્યાને લેવામાં આવે તો બચાવપક્ષ
સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૪૫
અન્વયે મહત્વના ધિવરો ાભાષ રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ હોય તેમ જણાતું
નથી. બચાવપક્ષે ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા ફરિરયાદપક્ષના સાહે દ નં.-૪૭
ફરીદમોહંમદ બાબુભાઈ છીપા કે જેઓ બાતમીદાર છે તેઓની ઉલર્ટ તપાસના
માધ્યમથી ધિવરો ાભાષ રે કડ ઉપર લાવવાનો પ્રયાસ કરે લ છે , પરંતું તેમની જુ બાનીમાં
રહે વા પામેલ ધિવરો ાભાષ તપાસ કરનાર અમલદારની જુ બાનીમાં રીફર કરીને પુરવાર
થયેલ નથી. ર્ટંૂ કમાં બચાવપક્ષે કોઈપણ સાહે દની ઉલર્ટતપાસના માધ્યમથી મહત્વના
ધિવરો ાભાષ પુરવાર કરવામાં સફળ થયેલ નથી તેવા સંજોગોમાં ફરિરયાદપક્ષે તપાસેલા
કોઈપણ સાહે દની જુ બાની સંપૂણ રીતે ફગાવી દઈ શકાય તેવી નથી . ધિવશેષમાં

D.V.Shah
SC No.-401/2016 26/207 JUDGMENT

ફરિરયાદપક્ષના સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી તેઓ હીત રાવનાર સાહે દ હોય
અને તેઓ ઈરાદા પૂવક કે સના ધિનણયને એક ચોક્કસ રિદશા આપવાના આશયથી
જુ બાની આપતા હોય તેમ જણાતું નથી. ધિવશેષમાં "એકમાં ખોર્ટુ તે બ ામાં ખોર્ટુ" તે
ખિસદ્ધાંતને ભારતમાં માન્યતા પ્રાપ્ત થયેલ નથી અને તે માત્ર સાવચેતી અને સતકતાનો
ધિનયમ છે અને પ્રસ્તુત કે સના રે કડ ઉપર આવેલ પુરાવો એવા પ્રકારનો નથી કે જેમાં
સત્ય અને અસત્ય એકબીજા સાથે એર્ટલી હદે ભળી ગયેલ હોય કે તેમાંથી સત્યને જુ દું
તારવવું અશક્ય બને. તેવા સંજોગોમાં ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર ની દલીલ કે ફરિરયાદપક્ષે
તપાસેલા તમામ સાહે દોની જુ બાની માની શકાય તેવા પ્રકારની ન હોય, તેનો લાભ
આરોપીને મળવાપાત્ર છે તે માની શકાય તેમ નથી. આમછતાં ફરિરયાદપક્ષે તપાસેલા
સાહે દોની જબાનીનું યોગ્ય તે મુલ્યાંકન કરવાનું રહે છે .

સાહે દોની જુ બાનીનો સાર તથા તે અનુસં ાને પુરાવાધિકય મુલ્યાંકનઃ-


૧૮) ફરિરયાદપક્ષે આંક-૧૨ થી સાહે દ નં.-૧ કે જેઓ આંક-૧૩ના
ઈન્કવેસ્ર્ટ પંચનામાના પંચો પૈકીના એક પંચ છે તેને સોગંદ ઉપર તપાસેલા છે . આ
સાહે દે ઉપર ચચા કયા મુજબ ઈન્કવેસ્ર્ટ પંચનામું તૈયાર કરનાર મામલતદાર અને
એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રેર્ટ, મણીનગરનાઓએ આ સાહે દની હાજરીમાં ઈન્કવેસ્ર્ટ પંચનામું
તૈયાર કરવાની જે સમગ્ર કાયાવહી હાથ રી છે તેનું ધિનરૂપણ પોતાની સોગંદ ઉપરની
જુ બાનીમાં આપીને આંક-૧૩નું પંચનામું ધિવગતવાર પુરવાર કરે લું છે .

૧૮.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસ કરવામાં આવેલ છે


જેમાં આ સાહે દે એવી હકીકતનો ધિસ્વકાર કરે લ છે કે , ઈન્કવેસ્ર્ટ પંચનામું કરતી વખતે
ઓફીસમાં ક્રાઈમ બ્રાન્ચના ઓળખીતા માણસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસ સુ ી
અંદર ગયા તે સમયે ખિસક્યુરીર્ટી વાળા પાસે રજીસ્ર્ટરમાં કોઈ માણસ એન્ર્ટ્ર ી પાડી રહ્યા
હોય કે લખાણ લખી રહ્યા હોય તેવું આ સાહે દે જોયાની હકીકત તેમની ઉલર્ટ તપાસમાં
જણાવી છે . તેના ઉપર આ ાર રાખીને એવી દલીલ કરવામાં આવેલ છે કે , તેના ઉપર
થી એ હકીકત પુરવાર થાય છે કે , ક્રાઈમ બ્રાન્ચમાં એન્ર્ટ્રી માર્ટેનું રજીસ્ર્ટર રાખવામાં
આવે છે આમછતાં, એન્ર્ટ્રી રજીસ્ર્ટર ફરિરયાદપક્ષ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરે લ નથી. આમ,
ફરિરયાદપક્ષ બનાવના રિદવસે આરોપીની ગુનાવાળી જગ્યાએ હાજરી પુરવાર કરવામાં
ધિનષ્ફળ ગયેલ હોય તેનો લાભ આરોપીને આપવા અરજ ગુજરે લ છે .

૧૮.૨) આ મુદ્દા અનુસં ાને ફરિરયાદપક્ષે આંક-૧૮૧ થી સાહે દ નં.-


૩૮ને તપાસેલા છે . તેઓ તેમની જુ બાનીમાં ક્રાઈમ બ્રાન્ચમાં એન્ર્ટ્રી માર્ટેનું રજીસ્ર્ટર

D.V.Shah
SC No.-401/2016 27/207 JUDGMENT

ધિનભાવવામાં આવતું ન હોવાની હકીકત જણાવે છે તેવી જ રીતે ફરિરયાદપક્ષે આંક -


૧૮૨ થી સાહે દ નં.-૩૯ને તપાસેલા છે કે જેઓ બનાવના અરસામા ક્રાઈમ બ્રાન્ચમાં
પી.આર.ઓ. તરીકે ફરજ બજાવતા હતા. આ સાહે દ પણ તેમની ઉલર્ટ તપાસમાં
ધિવઝીર્ટર રજીસ્ર્ટર ધિનભાવવામાં આવતું ન હોવાનું જણાવે છે . તેવા સંજોગોમાં સાહે દ
નં.-૧ તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં ઓફીસમાં પ્રવેશતા હતા તે વખતે ખિસક્યુરીર્ટી વાળા
પાસેના રજીસ્ર્ટરમાં કોઈ માણસ એન્ર્ટ્રી પાડી રહ્યા હોય કે લખાણ કરી રહ્યો હોય તેવી
તેમણે જણાવેલ હકીકતના આ ારે ક્રાઈમ બ્રાન્ચમાં ધિવઝીર્ટર રજીસ્ર્ટર ધિનભાવવામાં
આવતું હોવાના તારણ પર આવી શકાય નહી. ધિવશેષમાં આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં
સુ ી જો ફરિરયાદપક્ષ બનાવના રિદવસે આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી હોવાની
હકીકત અન્ય માનવા લાયક પુરાવાથી પુરવાર કરવામાં સફળ થયો હોય તો તે
સંજોગોમાં ક્રાઈમ બ્રાન્ચમાં ધિનભાવવામાં આવતું એન્ર્ટ્ર ી માર્ટેનું રજીસ્ર્ટર રજૂ ન કરવાના
કારણસર ફરિરયાદપક્ષના સમગ્ર કે સને શંકાના આ ારે જોઈ શકાય નહી.

૧૮.૩) આમ, ઉપરોક્ત કરે લ ચચા મુજબ ફરિરયાદપક્ષ સાહે દ નં .-


૦૧ની જુ બાનીના માધ્યમથી આ કામે આંક-૧૩ થી રજૂ થયેલ ઈન્કવેસ્ર્ટ પંચનામું
પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૧૯) ફરિરયાદપક્ષે આંક-૧૭ થી સાહે દ નં.-૨ કે જેઓ બનાવના


અરસામાં સાઈન્ર્ટીફીક ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ
સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દને તપાસ કરનાર અમલદાર
દ્વારા આંક-૧૮ની યાદી પાઠવવામાં આવેલી જેના આ ારે આ સાહે દ ગુનાવાળી
જગ્યાએ સ્થળ પરિરક્ષણ કરવા માર્ટે ગયેલા અને આ સાહે દે ગુનાવાળી જગ્યાના સ્થળ
પરિરક્ષણ દરમ્યાન ગુનાવાળી જગ્યા સંદભ@ જે ધિનરીક્ષણ કરે લું તેની નોં આ કામે
આંક-૧૯ થી રજૂ થયેલ સ્થળ તપાસ પ્રાથમિમક અહે વાલમાં કરવામાં આવેલી અને
સદર આંક-૧૯ના અહે વાલના આ ારે આ સાહે દે તમામ હકીકત પોતાની
સરતપાસમાં જણાવેલી છે . આ સાહે દે તપાસ કરનાર અમલદારને બનાવ સ્થળ પર
બનાવ સંબં ીત કામગીરી/સૂચન કરે લ છે . આ સાહે દે ગુનાવાળી જગ્યાએ પડે લી પાર્ટ
ઉપર જે લોખંડની પાઈપ તથા પાઈપની બાજુ માં એક લાલ રંગનું ર્ટી-શર્ટ જોયેલું તે
કબજે કરવા સૂચન કરે લ તેમજ સદર બન્ને મુદ્દામાલ આર્ટmકલ આ સાહે દે કોર્ટ રૂબરૂ
ઓળખી બતાવેલ છે .

૧૯.૧) આ સાહે દની ઉલર્ટ તપાસના આ ારે બચાવપક્ષના ધિવ.વ.શ્રી

D.V.Shah
SC No.-401/2016 28/207 JUDGMENT

દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે , આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં


બનાવવાળી જગ્યાએ કે ર્ટલી સંખ્યામાં અને કે ર્ટલી જગ્યાએ ફ્લોરીંગ ઉપર લોહીના
ાબા કે ડાઘા હતા તે કહી શકવા માર્ટે અસમથ જણાય છે . સદર સાહે દે તેના આંક-
૧૯ના રીપોર્ટમાં મુ.આ.નં.-૦૯ વાળા કાગળની ધિવગતો દશાવેલ નથી અને આમ
કરીને આરોપીને મદદરૂપ થાય તેવી હકીકત ઈરાદા પૂવક રીપોર્ટમાં સમાધિવષ્ટ કરે લ
નથી. આ સાહે દે મુ.આ.નં.-૧૨ વાળી લોખંડની પાઈપ પર લોહીના ડાઘા ક્યા
ભાગમાં અને કે ર્ટલા અંતરે અને કે ર્ટલા પ્રમાણમાં હતા તેની નોં કરે લ નથી. સદર
સાહે દે જે ફૂર્ટ પ્રીન્ર્ટ જોયેલા હતા તે અંદરથી બહારની રિદશા તરફના હતા કે બહારથી
અંદરની રિદશા તરફના હતા તે કહી શકે નહી તેમજ ફ્લોર પર જ્યાં જ્યાં લોહીના ાબા
કે ડાઘા હતા તેના પર ફૂર્ટ-પ્રીન્ર્ટ કે શુ-પ્રીન્ર્ટ શો વાનો પ્રયત્ન કરે લ ન હોવાનું
જણાવે છે . આમ કરીને આ સાહે દે માત્ર ફરિરયાદપક્ષને મદદ થાય તે હે તુથી તમામ
મુદ્દામાલ એકત્રીત કરી અને ખોર્ટા નમુનાઓ લેવડાવી ખોર્ટી તપાસ કરે લ હોય, આ
સાહે દને માની શકાય નહી.

૧૯.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દે પોતાની ફરજના ભાગરૂપે ગુનાવાળી જગ્યાએ ઉપલG તેવો તમામ પુરાવો
એકત્રીત કરવાની જે કામગીરી હાથ રે લી તેનું સંપૂણ ધિનરૂપણ તેની જુ બાનીમાં કરે લ
અને આ સાહે દે ગુનાવાળી જગ્યાનું જે ધિનરિરક્ષણ કયુ‘ તેનું ઉંડાણ પૂવકનું વણન તેમની
જુ બાનીમાં કરે લ છે . એફ.એસ.એલ.ના અધિ કારી એક સરકારી કમચારી હોય, તેઓ
એક સ્વતંત્ર સાહે દ છે અને આરોપીને ગુના સાથે ખોર્ટી રીતે સાંકળવા માર્ટે તેમની પાસે
કોઈ કારણ નથી. તેવા સંજોગોમાં એકમાત્ર પાઈપ પર લોહીના ડાઘા ક્યાં ભાગમાં ,
કે ર્ટલા અંતરે અને કે ર્ટલા પ્રમાણમાં હતા તે હકીકત નોં લ
ે ન હોવાના કારણસર
તેઓએ તેમની ફરજમાં બેદરકારી દાખવ્યા હોવાની તેમજ ફરિરયાદપક્ષને મદદરૂપ થાય
તેર્ટલી જ હકીકતો તપાસમાં સામેલ કયાની દલીલ ર્ટકવાપાત્ર નથી . ધિવશેષમાં આ
સાહે દે તેના આંક-૧૯ના રીપોર્ટમાં અનુક્રમ નં.-૦૯ થી દશાવેલ છાંર્ટા વાળો કાગળ
કે જે મુદ્દામાલ આર્ટmકલ નં.-૦૯ થી કબજે કરવામાં આવેલો છે તેના પાછળના ભાગે
લખેલ લખાણની ધિવગત આંક-૧૯ના રીપોર્ટમાં નહી દશાવવાના એકમાત્ર કારણસર
આ સાહે દની જુ બાની કે જે અન્ય રીતે ધિવશ્વસધિનય અને માનવા લાયક જણાય છે તેને
શંકાની નજરથી જોઈ શકાય નહી અને સદર મુદ્દાને બીનજરૂરી મહત્વ આપી શકાય
નહી.

૧૯.૩) આમ, આ સાહે દની જુ બાનીના માધ્યમથી ફરિરયાદપક્ષ

D.V.Shah
SC No.-401/2016 29/207 JUDGMENT

બનાવવાળી જગ્યાની બનાવ બન્યા બાદ શું ધિસ્થમિત હતી તે હકીકત રે કડ ઉપર
લાવવામાં સફળ થયેલ છે .

૨૦) ફરિરયાદપક્ષે આંક-૨૧ થી સાહે દ નં.-૦૩ કે જેઓ


ગુજરનારના ભાઈ થાય છે તેઓને તપાસેલ છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં
આવે તો તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ સવારે ૦૭ઃ૩૦ વાગ્યાની આસપાસ ક્રાઈમ
બ્રાન્ચમાંથી ફોન આવ્યા બાદ તેઓ ગુનાવાળી જગ્યાએ ગયેલા છે અને તેમના ભાઈને
ઈજાગ્રસ્ત, લોહીલુહાણ હાલતમાં મરણ ગયેલ જોયેલા છે અને આ સાહે દને આ કામના
આરોપી તેમના ભાઈનું મોત ધિનપજાવી નાસી ગયાની હકીકત જાણવા મળેલી છે .

૨૦.૧) બચાવપક્ષે આ સાહે દની ઉલર્ટ તપાસના આ ારે એવી દલીલ


કરે લ છે કે , આ સાહે દને બનાવની તમામ હકીકતો શ્રી જે.એન.ચાવડાએ જણાવેલી
છે , પરંતું જે.એન.ચાવડાએ આ સાહે દને તેના ભાઈને આરોપીએ જ મારે લ છે તેવી
હકીકત જણાવેલી ન હોય, આ સાહે દને જે બનાવ અંગેની હકીકત જાણવા મળેલ છે તે
શંકાના ઘેરાવામાં છે અને સમગ્ર બનાવની હકીકત જ શંકામાં હોય તો તેનો લાભ
આરોપીને મળવો જોઈએ.

૨૦.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દની ઉલર્ટ તપાસ


ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં આ આરોપીનું નામ
ફરિરયાદીશ્રી જે.એન.ચાવડા પાસેથી જાણવા મળ્યા હોવાની સ્પષ્ટ હકીકત જણાવે છે
અને ખાસ કરીને આ સાહે દ હીયર સે વીર્ટનેસ હોય આ સાહે દની જુ બાનીનું ધિવશેષ કોઈ
મહત્વ રહે તું નથી.

૨૧) ફરિરયાદપક્ષે આંક-૨૨ થી સાહે દ નં.-૦૪ ને તપાસેલા છે .


આ સાહે દ ગુજરનાર ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનાઓની લાશનું , ખિસવીલ
હોસ્પીર્ટલ, અમદાવાદ શહે ર ખાતે પી.એમ.થયા બાદ ડોક્ર્ટરશ્રી તરફથી લાશ ઉપરથી
લી ેલ Gલડ તેમજ નખના નમુના તેમજ ગુજરનારની લાશ પરથી લી ેલ કપડા વગેરે
એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચના પો.કો. અધિનરૂદ્ધસિંસહ મરિહપતસિંસહનાઓએ રજૂ કરતા
આંક-૨૩ના પંચનામાની ધિવગતે તપાસ અથ@ કGજે લેવામાં આવેલ તે પંચનામાના
પંચ સાહે દ છે અને આ સાહે દની જુ બાનીના માધ્યમથી ફરિરયાદપક્ષે આ કામે રજૂ થયેલ
આંક-૨૩નું પંચનામું પુરવાર કરે લ છે .

૨૧.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસ કરવામાં આવેલ

D.V.Shah
SC No.-401/2016 30/207 JUDGMENT

છે , પરંતું બચાવપક્ષ આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી કોઈ ફળદાયી હકીકત
રે કડ ઉપર લાવી શકે લ નથી અને બચાવપક્ષે તેમની લેખિખત દલીલોમાં પણ આ
સાહે દની જુ બાનીને પડકારે લ નથી.

૨૧.૨) આમ, આ સાહે દના માધ્યમથી ફરિરયાદપક્ષ આ કામે આંક -


૨૩ થી રજૂ થયેલ પંચનામું પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૨૨) ફરિરયાદપક્ષે આંક-૩૪ થી સાહે દ નં.-૦૫ કે જેઓ, આ


કામના આરોપી કે જેઓ ગુજરનારના બુર્ટ પહે રી નાસી ગયેલ , આ આરોપીની રપકડ
કરવામાં આવેલ ત્યારે તેણે તે બુર્ટ પહે રી રાખેલ જે બુર્ટ તપાસ અથ@ સીલ કરી કGજે
લેવામાં આવેલ, જે સીલબં બુર્ટ પંચો રૂબરૂ ખોલેલ જેને સાહે દ મધિનષ જયંતીલાલ
મકવાણાનાઓએ ઓળખી બતાવેલ તે બુર્ટની ઓળખ અંગેના આંક-૩૫ના
પંચનામાના પંચસાહે દ છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ
સાહે દ તેમની હાજરીમાં તથા તપાસ કરનાર અમલદારની રૂબરૂમાં કરવામાં આવેલ
આંક-૩૫ના પંચનામાની કાયવાહીની હકીકત જણાવે છે .

૨૨.૧) આ સાહે દની જુ બાની બચાવપક્ષે એ કારણસર પડકારે લ છે કે ,


સદર બુર્ટ સૌ પ્રથમ ક્યાંથી મળેલા અને કઈ જગ્યાએ તેને મુદ્દામાલ તરીકે કબજે કરી
સીલ કરવામાં આવેલા, બુર્ટને પાસલ કરતી વખતે શું લખાણ કરવામાં આવેલું કે કોની
હાજરીમાં સૌ પ્રથમ કબજે કરવામાં આવેલ વગેરે હકીકતો ફરિરયાદપક્ષ સાબિબત કરી
શકે લ ન હોય, એ સાહે દને માની શકાય નહી.

૨૨.૨) બચાવપક્ષની ઉપરોક્ત દલીલ અનુસં ાને આંક-૩૫નું પંચનામું


વંચાણે લેવામાં આવે તો આ સાહે દ સદર આંક -૩૫ ના પંચ સાહે દ છે . આંક-૩૫નું
પંચનામું આરોપી ગુજરનારના બુર્ટ પહે રીને નાસી ગયેલ અને આરોપીની રપકડ
કરવામાં આવી ત્યારે તેણે તે બુર્ટ પહે રી રાખેલ જે બુર્ટ તપાસ અથ@ આંક -૬૯ના
પંચનામાની ધિવગતે સીલ કરી તપાસ અથ@ કબજે કરવામાં આવેલ આમ, સદર બુર્ટ સૌ
પ્રથમ આરોપીની અર્ટક કરી તેની અંગજડતી તેમજ શરીર ધિસ્થમિતનું આંક-૬૯ વાળું
પંચનામું કરવામાં આવ્યું તે સમયે મળી આવેલ અને સદર સીલબં હાલતમાં કબજ ે
કરવામાં આવેલ બુર્ટ આ સાહે દ તેમજ અન્ય પંચસાહે દની હાજરીમાં ગુજરનારના ભાઈ
મનીષ જયંતીલાલ મકવાણા ઓળખી બતાવે છે તેર્ટલા પુરતું આંક -૩૫ વાળું પંચનામું
સીમીત હોય સ્વાભાધિવક છે કે , સદર બુર્ટ સૌ પ્રથમ ક્યાંથી મળેલા અને કઈ જગ્યાએ
તેને મુદ્દામાલ તરીકે કબજે કરી સીલ કરવામાં આવેલા, બુર્ટને પાસલ કરતી વખતે શું

D.V.Shah
SC No.-401/2016 31/207 JUDGMENT

લખાણ કરવામાં આવેલું કે કોની હાજરીમાં સૌ પ્રથમ કબજે કરવામાં આવેલ વગેરે
હકીકતો આંક-૩૫ના પંચનામાની ધિવષયવસ્તુ ન હોય તેવા સંજોગોમાં સ્વાભાધિવક છે
કે , બચાવપક્ષની અપેક્ષા મુજબની હકીકતો આ સાહે દ પોતાની જુ બાનીમાં ના જણાવે.
આમ, બચાવપક્ષની અપેક્ષા મુજબની હકીકતો આંક-૬૯ના પંચનામામાં સમાધિવષ્ટ
હોય, બચાવપક્ષની ઉક્ત દલીલો ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી.

૨૨.૩) ફરિરયાદપક્ષ ઉપરોક્ત સાહે દની જુ બાનીના માધ્યમથી તપાસ


કરનાર અમલદાર દ્વારા આ કામના આરોપી પોતે ગુજરનારના બુર્ટ પહે રી નાસી ગયેલ
તે બુર્ટ ગુજરનારના ભાઈ દ્વારા ઓળખી બતાવવામાં આવેલ અને તે અંગે કરવામાં
આવેલ આંક-૩૫નું પંચનામું પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૨૩) ફરિરયાદપક્ષે આંક-૩૭ થી સાહે દ નં.-૦૬ને તપાસેલા છે કે


જેઓ, આરોપીનું Gલડ ગ્રુપ જાણવા લોહીના તથા બંન્ને હાથની આંગળીઓના નખના,
નમુના ખિસવીલ હોસ્પીર્ટલ, અમદાવાદ શહે ર પાસેથી લેવડાવેલ, જે મળતા તે નમુના
કGજે લેતી વખતે તપાસ કરનાર અમલદાર દ્વારા આંક -૩૮નું જે પંચનામું કરવામાં
આવેલું તેના પંચ છે . આ સાહે દે પોતાની સરતપાસમાં તેમની હાજરીમાં આંક -૩૮નું
પંચનામું કરતી વખતે હાથ રવામાં આવેલી કાયવાહીની હકીકત જણાવેલ છે અને
તેમ કરીને આંક-૩૮નું પંચનામું તપાસ કરનાર અમલદારે સ્વતંત્ર પંચોની હાજરીમાં
તૈયાર કરવામાં આવ્યાની હકીકત જણાવેલી છે .

૨૩.૧) બચાવપક્ષે આ સાહે દની હાથ રે લ ઉલર્ટ તપાસના આ ારે


એવી દલીલ કરે લ છે કે , આ સાહે દની સમગ્ર જુ બાનીમાં ક્યાય પણ આરોપીનું નામ કે
આરોપીના જે કાંઈ સેમ્પલ લી લ
ે હોય તેવી હકીકત ફરિરયાદપક્ષ સાબિબત કરી શકે લ
નથી જેથી આ પંચને માની શકાય નહી.

૨૩.૨) આ મુદ્દા અનુસં ાને આંક-૩૮નું પંચનામું વંચાણે લેવામાં


આવે તો સદર પંચનામું આ સાહે દની હાજરીમાં આરોપીના નખ તથા Gલડના નમુના
લેવામાં આવ્યા હોય તે હકીકત બાબતનું પંચનામું નથી, પરંતું સદર પંચનામા દ્વારા
એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હે ડ કોન્સ્ર્ટે બલ રાજેન્દ્ર રામશરણ દ્વારા
આરોપીના અગાઉ યાદીના આ ારે ખિસવીલ હોધિસ્પર્ટલ અમદાવાદ મુકામે લેવામાં
આવેલા નમુના માત્ર ખિસવીલ હોધિસ્પર્ટલ અમદાવાદ પાસેથી સીલબં પાસલમાં
મેળવીને આ પંચ સાહે દની હાજરીમાં આંક -૩૮ના પંચનામાની ધિવગતે તપાસ કરનાર
અમલદાર સમક્ષ રજૂ કરવામાં આવેલ છે તે પુરતું સદર પંચનામું મયારિદત હોય

D.V.Shah
SC No.-401/2016 32/207 JUDGMENT

સ્વાભાધિવક છે કે , તે સમયે આરોપીની હાજરી ઉપલG ન હોય તેમજ સદર


પંચનામામાં આરોપીના નામનો ઉલ્લેખ ન હોય, તેવા સંજોગોમાં એકમાત્ર તે કારણોસર
આ સાહે દની જુ બાની ઉવેખી શકાય નહી.

૨૩.૩) ફરિરયાદપક્ષ ઉપરોક્ત સાહે દની જુ બાનીના માધ્યમથી આ કામે


રજૂ થવા પામેલ આંક-૩૮નું પંચનામું પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૨૪) ફરિરયાદપક્ષે આંક-૩૯ થી સાહે દ નં.-૦૭ કે જેઓ


ગુજરનારના ભાઈ છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં
આવે તો તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ સવારે ૦૮-૦૦ વાગ્યાની આસપાસ ક્રાઈમ
બ્રાન્ચમાંથી ફોન આવ્યા બાદ તેઓ ગુનાવાળી જગ્યાએ ગયેલા છે અને તેમના ભાઈને
ઈજાગ્રસ્ત, લોહીલુહાણ હાલતમાં મરણ ગયેલ જોયેલા છે અને આ સાહે દને આ કામના
આરોપી તેમના ભાઈ ઉપર પુછપરછ દરમ્યાન હૂમલો કરી, હત્યા કરી તેમજ તેમના
ભાઈના બુર્ટ પહે રીને નાસી ગયાની અને તે સબબ ફરિરયાદ દાખલ થયાની હકીકત
જાણવા મળેલાનું જણાવે છે . આ સાહે દ એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રેર્ટ તેમજ બે પંચોની
હાજરીમાં ગુજરનારની લાશની ઓળખ કયાની હકીકત જણાવે છે . આ સાહે દે તેમની
હાજરીમાં તપાસ કરનાર અમલદારે આંક-૩૫ના પંચનામાની ધિવગતે પોતાના
ગુજરનાર ભાઈના બુર્ટ ઓળખી બતાવેલ છે . આ સાહે દ તા.૨૮/૦૫/૨૦૧૬ના રોજ
ડી.સી.પી. ઝોન-૦૧, નવરંગપુરાની ઓફીસે જઈ ગુજરનાર હયાત હતા અને તે
દરમ્યાન બુર્ટ પહે રેલ હતા તે બુર્ટ સાથેના બે ફોર્ટોગ્રાફ્સ તથા આ સાહે દ
તા.૨૩/૦૪/૨૦૧૬ના રોજ બુર્ટની ઓળખવીધિ માર્ટે ગયેલા તે વખતે લી લ
ે ા બે
ફોર્ટોગ્રાફ્સ તથા સદર બુર્ટનું આંક-૪૦ વાળું બીલ કે જે ગુજરનારના કબાર્ટમાંથી
મળેલ હતું તે રજૂ કરે લ છે .

૨૪.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસના આ ારે તેમની


લેખિખત દલીલમાં એવો મુદ્દો ઉપધિસ્થત કરે લ છે કે , આ સાહે દને ક્રાઈમ બ્રાન્ચના
અધિ કારીઓએ આરોપીએ તેમના ભાઈને મારે લાનું જણાવ્યું તેના ઉપરથી એ
પ્રમાણેની હકીકત જણાવે છે , પરંતું ક્રાઈમ બ્રાન્ચના ક્યાં અધિ કારીએ આ સાહે દને
બનાવની હકીકત સવપ્રથમ જણાવેલ તે સ્પષ્ટ થતુ ન હોય , આ સાહે દને સમગ્ર
હકીકત ઉભી કરીને જણાવેલ હોવાનું સ્પષ્ટ થાય છે તેવી દલીલ કરે લ છે . ધિવશેષમાં
ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા તેમની મૌખિખક દલીલ દરમ્યાન આ સાહે દની જુ બાનીને એવા
કારણસર પડકારવામાં આવેલ છે કે , આ સાહે દે તપાસ કરનાર અમલદારે માંગણી

D.V.Shah
SC No.-401/2016 33/207 JUDGMENT

કરે લ ન હોવાછતાં આંક-૪૦ વાળું બીલ રજૂ કરે લ છે જેથી આંક-૪૦ વાળું બીલ ઉભુ
કરવામાં આવેલું છે અને તપાસ કરનાર અમલદારે સદર આંક-૪૦ વાળું બીલ
પંચનામાની ધિવગતે કબજે કરે લ નથી. ધિવશેષમાં આ સાહે દે બુર્ટના જે બે ફોર્ટોગ્રાફ્સ
આંક-૩૫ના પંચનામાની કાયવાહી દરમ્યાન મેળવેલા છે જે ધિનયમથી ધિવરૂદ્ધ હોય
પોલીસની વતણૂંક અંગે પણ શંકા ઉભી કરે છે .

૨૪.૨) બચાવપક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલ કે , આ સાહે દની


જુ બાનીમાંથી ક્રાઈમ બ્રાન્ચના ક્યાં અધિ કારીએ આ સાહે દને બનાવની હકીકત
સવપ્રથમ જણાવેલ તે સ્પષ્ટ થતું ન હોવાના મુદ્દાનું કોઈ સધિવશેષ મહત્વ રહે તું નથી,
કારણ કે આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવેતો આ સાહે દ પોતે રિહયર-
સે વીર્ટનેસ છે અને પોતાના ભાઈના અપમૃત્યુંના સમાચાર મળતા તેઓ ક્રાઈમ
બ્રાન્ચની ઓફીસે ગયેલા છે અને ત્યાં હાજર પોલીસના કમચારીઓના માધ્યમથી
તેમને બનાવ અંગેની જાણ થયેલી છે . જ્યાં સુ ી આંક-૪૦ વાળું બુર્ટનું બીલ તપાસ
કરનાર અમલદાર દ્વારા પંચનામાની ધિવગતે કબજે કરવામાં આવેલ ન હોવાની દલીલને
લાગે વળગે છે ત્યાં સુ ી આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દને
આંક-૩૫ના પંચનામાની ધિવગતે પોતાના ગુજરનાર ભાઈના બુર્ટની ઓળખધિવ ી માર્ટે
તા.૨૩/૦૪/૨૦૧૬ના રોજ તપાસ કરનાર અમલદાર દ્વારા બોલાવવામાં આવેલ છે
અને ત્યારબાદ આ સાહે દે પોતાના ગુજરનાર ભાઈના ઘરના કબાર્ટમાંથી શો ી સદર
આંક-૪૦નું બીલ તથા ગુજરનાર હયાત હતા તે દરમ્યાન તેઓએ પહે રેલા સદર
બુર્ટવાળા ફોર્ટોગ્રાફ્સ આ સાહે દે પોતે સ્વેચ્છાએ તપાસ કરનાર અમલદાર રૂબરૂ રજૂ
કરે લ છે અને સદર આંક-૪૦ વાળું બીલ તપાસ કરનાર અમલદારે પંચનામાની ધિવગતે
કબજે કરે લ ન હોવાના એકમાત્ર કારણસર તે બીલ ઉભુ કરવામાં આવ્યું હોવાની તેમજ
પોલીસની કામગીરી શંકાસ્પદ હોવાની દલીલ ગ્રાહ્ય રાખી શકાય નહી , ખાસ કરીને
જ્યારે ફરિરયાદપક્ષ દ્વારા આંક -૪૦ વાળું બીલ સાહે દ નં .-૦૮ની આંક-૪૫ની
જુ બાનીના માધ્યમથી પુરવાર કરવામાં આવેલ છે . જ્યાં સુ ી આ સાહે દ દ્વારા આંક-
૩૫ના પંચનામાની કાયવાહી દરમ્યાન બુર્ટના ફોર્ટા પાડી લેવામાં આવ્યાના કૃ ત્યને
લાગેવળગે છે ત્યાં સુ ી સદર કૃ ત્ય પોતાના ભાઈનું ખૂન કરનાર ઈસમને સજા
અપાવવાના આશયના ભાગરૂપે કરવામાં આવ્યા હોવાનું જણાય છે , પરંતું જ્યારે સદર
ફોર્ટોગ્રાફ્સ આ સાહે દે પોતાની જુ બાનીના માધ્યમથી રે કડ ઉપર રજૂ કરે લ છે અને
બચાવપક્ષે તે આંકે પાડવા સામે કોઈ વાં ો લી લ
ે નથી અને તે મુદ્દે ઉલર્ટ કરવાની
પુરતી તક મળેલી છે તેવા સંજોગોમાં આરોપી પોલીસ કસ્ર્ટડીમાં હતો તે દરમ્યાન

D.V.Shah
SC No.-401/2016 34/207 JUDGMENT

પોલીસની પરવાનગી વીના ફોર્ટા પાડી લેવાના કૃ ત્યના કારણે રે કડ ઉપર રજૂ થયેલો
પુરાવો અમાન્ય ઠરાવી શકાય નહી.

૨૫) ફરિરયાદપક્ષે આંક-૪૫ થી સાહે દ નં.-૦૮ કે જેઓએ


ગુજરનારને વહેં ચેલ બુર્ટ અનુસં ાને આંક-૪૦ વાળું બીલ ઈસ્યુ કરે લું તે આલ્ફા શુઝ
પોઈન્ર્ટના માલીકને તપાસેલા છે . આ સાહે દ પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં
આંક-૪૦ વાળું બીલ તેમની દુકાન તરફથી આપવામાં આવ્યાની અને આંક -૪૦ના
બીલમાં તેમના ભાઈ ગુલામ હૈ દરના હસ્તાક્ષર તેમજ સરિહ હોવાની હકીકત જણાવે છે
અને સાથે સાથે તપાસના કામે મુ.આ.નં.-૨૪ થી કબજે કરવામાં આવેલ બુર્ટ તેમની
દુકાનના હોવાની હકીકત જણાવે છે .

૨૫.૧) બચાવપક્ષ દ્વારા એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલ છે કે ,


આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં એવી હકીકત જણાવે છે કે , સદર બીલ ઉપરથી તે
એવું કહી શકે નહી કે તે બીલ કોને આપેલું. જેથી આ સાહે દની જુ બાની માની શકાય
નહી.

૨૫.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દ આંક-૪૦ વાળું બીલ તેમની દુકાનનું હોવાનું જણાવે છે તેમજ આંક -૪૦ વાળું
બીલ પ્રસ્તુત કે સના કામે તપાસ દરમ્યાન આર્ટmકલ નં.-૨૪ થી કબજે કરવામાં
આવેલ બુર્ટ અનુસં ાને આપવામાં આવેલાની હકીકત સ્પષ્ટપણે જણાવે છે જ ે
ફરિરયાદપક્ષ માર્ટે સાંયોમિગક પુરાવાની કડી પુરવાર કરવા માર્ટે પુરતુ છે અને આ સાહે દ
પાસેથી ં ાધિકય વ્યવહાર દરમ્યાન અનેક લોકો બુર્ટની ખરિરદી કરતા હોય ત્યારે
સ્વાભાધિવક છે કે , બીલના આ ારે સદર બુર્ટ કોને આપવામાં આવેલા તે આ સાહે દ
કહી શકે નહી જેથી આ સાહે દની જુ બાની ન માનવાને કોઈ કારણ નથી.

૨૬) ફરિરયાદપક્ષે આંક-૪૭ થી સાહે દ નં.-૦૯ કે જેઓ આરોપીએ


ગુજરનારનું પસ લઈ ગયેલ અને ફેં કી દી લ
ે તે જગ્યા આરોપી પોતે સ્વખુશીથી
બતાવવા માંગતો હોય, તે અંગે કરવામાં આવેલું ભારતીય પુરાવા અધિ ધિનયમની
કલમ-૨૭ અન્વયેના પંચનામાના પંચ સાહે દ છે . આ સાહે દે પોતાની જુ બાનીમાં
પોલીસ દ્વારા આંક-૪૭નું પંચનામું તૈયાર કરતી વખતે હાથ રે લી સમગ્ર કાયવાહીનું
ધિનરૂપણ પોતાની સરતપાસમાં કરે લ છે અને તેમ કરીને આંક-૪૭ વાળું પંચનામું
પુરવાર કરે લ છે .

D.V.Shah
SC No.-401/2016 35/207 JUDGMENT

૨૬.૧) બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે , આ


સાહે દની જુ બાની ઉપરથી આરોપીએ બતાવેલ જગ્યાએથી ગુજરનારનું કોઈ પસ કે
બીજી કોઈ ચીજ વસ્તુ મળેલ ન હોય , આ સાહે દને માની શકાય નહી. આ મુદ્દાને
લાગેવળગે છે ત્યાં સુ ી આ કોર્ટનું નમ્રપણે માનવું છે કે , ભારતીય પુરાવા
અધિ ધિનયમની કલમ-૨૭ અન્વયે તૈયાર કરવામાં આવેલ પંચનામાના માધ્યમથી
આરોપીએ જણાવેલી હકીકતના આ ારે જ્યારે ગુજરનારનું પસ કબજે કરવામાં આવેલ
નથી તેવા સંજોગોમાં આંક-૪૮ના પંચનામાને ભારતીય પુરાવા અધિ ધિનયમની
કલમ-૨૭ મુજબ ગ્રાહ્ય રાખી શકાય નહી, પરંતું ગુના બાદનું આરોપીનું વતન ફલીત
થતું હોવાથી ભારતીય પુરાવા આધિ ધિનયમની કલમ-૦૮ હે ઠળ તેને પુરાવા તરીકે
પ્રસ્તુત ગણાય તથા ગ્રાહ્ય પણ રાખી શકાય. મેં જે આ દ્રષ્ટીબીંદુ લી ેલું છે તેને નામ.
સવXચ્ચ અદાલત દ્વારા વસંતા સંપત દુપારે ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ મહારાષ્ટ્ર ના કીસ્સામાં
આપવામાં આવેલ ચુકાદો કે જે (૨૦૧૫) ૧ એસ.સી.સી. ૨૫૩ થી પ્રખિસદ્ધ થયેલ છે
તેનાથી સમથન પ્રાપ્ત થયેલ છે .

૨૭) ફરિરયાદપક્ષે આંક-૪૯ થી સાહે દ નં.-૧૦ કે જેઓ ગુનાવાળી


જગ્યાના પંચ છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સમગ્ર સરતપાસ વંચાણે લેવામાં
આવે તો આ સાહે દ તથા તેમના મિમત્ર સંજય રબારી પોલીસના કહે વાથી પંચમાં રહે વા
સંમતી આપતા ગુનાવાળી જગ્યાએ ગયેલા છે અને પોતે ગુનાવાળી જગ્યાએ જ ે
હકીકતોનું ધિનરિરક્ષણ કરે લું તે તમામ હકીકતો, તેમની હાજરીમાં એફ.એસ.એલ.ના
સાહે બોએ તેમજ ડોગ્સ સ્ક્વોડના કમચારીઓએ જે કાયવાહી હાથ રે લી તે તમામનું
આંક-૫૦ના પંચનામામાં તથા પોતાની જુ બાનીમાં ધિનરૂપણ કરી આંક-૫૦ વાળું
પંચનામું ભારતીય પુરાવા અધિ ધિનયમની જોગવાઈ મુજબ પુરવાર કરે લ છે . આ સાહે દે
પ્રસ્તુત કે સના કામે રજૂ કરવામાં આવેલ પોતાની સરિહ વાળી તમામ પંચસ્લીપોમાં
પોતાની તથા અન્ય પંચની સરિહઓ ઓળખી બતાવેલ છે તેમજ તેમના રૂબરૂ કબજ ે
કરવામાં આવેલ મુ.આ.નં.-૦૯ થી કબજે કરવામાં આવેલ કાગળ, મુ.આ.નં.-૧૨
વાળો પાઈપનો ર્ટુકડો, મુ.આ.નં.-૧૩ વાળી લાલ કલરની ર્ટી-શર્ટ, મુ.આ.નં.-૧૫
વાળી ગાદી, મુ.આ.નં.-૧૫ વાળું કુ તરાએ સુઘ
ં ી બતાવેલું બુર્ટ તેમજ મુ.આ.નં.-૧૭
વાળો કુ તરાએ સું ી બતાવેલ એક મેલો રૂમાલ કોર્ટ રૂબરૂ ઓળખી બતાવેલ છે .

૨૭.૧) બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને એવા મુદ્દાસર પડકારે લ છે


કે , આ પંચ તેઓની ઉલર્ટ તપાસ દરમ્યાન દરે ક પ્રશ્નના જવાબમાં ખબર નથી, યાદ
નથી તેવા જવાબો આપે છે જેથી ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાની ધિનઃશંકપણે

D.V.Shah
SC No.-401/2016 36/207 JUDGMENT

સાબિબત કરવામાં ધિનષ્ફળ ગયેલ હોય તેનો લાભ આરોપીને મળવો જોઈએ.

૨૭.૨) બચાવપક્ષની ઉક્ત દલીલ સાથે સંમત થઈ શકાય તેમ


નથી કારણ કે , આંક-૫૦ વાળું પંચનામું તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ તૈયાર
કરવામાં આવેલ છે જ્યારે આ સાહે દ તા.૨૨/૦૯/૨૦૧૭ એર્ટલે કે , દોઢે ક વષ બાદ
જુ બાની આપવા માર્ટે સૌ પ્રથમ કોર્ટમાં આવે છે ત્યારે તે સંભવ છે કે , તેને તમામ
હકીકતો ચોક્કસ યાદ ન હોય અને તે દરે ક વ્યધિક્તની ધિનરિરક્ષણ ક્ષમતાને આ ીન હોય
છે તેવા સંજોગોમાં આ સાહે દ જે હકીકતો તેને યાદ ન હોય તે હકીકતો તે મુજબ યાદ ન
હોવાનું જણાવે જેથી આ સાહે દ પોતે જે કોઈ હકીકતો કે સત્ય જાણે છે તે તમામ
હકીકતો કોર્ટને જણાવે છે અને આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેતા પોતે હીત
રાવનાર સાહે દ હોય તેવું જણાતું નથી. ધિવશેષમાં આ સાહે દ ઉલર્ટ તપાસ દરમ્યાન
પોતે હકીકતમાં ગુનાવાળી જગ્યાએ ગયેલ હતો તેનું પ્રમાણ માંગવામાં આવતા આ
સાહે દ પોતે દરવાજાની અંદર જતા જમણી બાજુ મોર્ટું કંમ્પાઉન્ડ અને પાક•ગની જગ્યા
જ્યારે , ડાબી બાજુ એ મીનારા જેવું હોવાની તેમજ ગુનાવાળી જગ્યાએ પોતે જે જોયેલ તે
તમામ હકીકત સ્પષ્ટ જણાવે છે જેથી આ સાહે દની આંક -૫૦ના પંચનામાની
કાયવાહી દરમ્યાન અન્ય પંચ સાથે હાજર રહે લ હોવાની હકીકત પુરવાર થાય છે . જેથી
ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , આ સાહે દ માનવાપાત્ર નથી તે ગ્રાહ્ય રાખી શકાય નહી.

૨૮) ફરિરયાદપક્ષે આંક-૬૮ થી સાહે દ નં.-૧૧ કે જેઓ આરોપીની


શરીરધિસ્થમિતના પંચ છે અને આરોપી પાસેથી જે વસ્તુઓ મળેલ તે કGજે કયાના
પંચનામાના પંચ છે તેઓને સોગંદ ઉપર તાપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો આ સાહે દ આરોપીની આંખની નીચેના ભાગે લાલ થયેલાની
ે ું હોવાની અને આરોપીએ શરીરમાં દુઃખાવો હોવાની હકીકત
તેમજ મોઢુ ં સુજલ
જણાવ્યાની હકીકત પોતાની જુ બાનીમાં જણાવે છે . આરોપીએ આછા વાદળી કલરનું
જીન્સ પેન્ર્ટ પહે રેલાનું અને તેના ડાબા ગજવામાંથી એક એમ.ર્ટી.એસ. કંપનીનો
મોબાઈલ ફોન કે જેમાં રીલાયન્સ કંપનીનું બં સીમકાડ હતું તે તેમજ આરોપીના
પેન્ર્ટના જમણા ગજવામાંથી રૂ।.૮૩૦/- તેમજ પેન્ર્ટના પાછળના ગજવામાંથી બે
રે લ્વે ર્ટીકીર્ટ જેમાં એક ર્ટીકીર્ટ ભરૂચથી બાન્દ્રાની જેમાં એકવીસમી તારીખની હોવાની
અને નવ વાગ્યા આસપાસ હોવાની જ્યારે બીજી ર્ટીકીર્ટ જયપુરથી બાન્દ્રાની અને તેના
ઉપર ત્રણ વાગ્યાની આસપાસનો ર્ટાઈમ લખેલ હોવાની હકીકત જણાવે છે . ધિવશેષમાં
આ સાહે દ તેમની હાજરીમાં આરોપી માર્ટે એક જોડી કપડા મંગાવ્યાની અને આરોપીએ
પહે રેલા કપડા તેમની રૂબરૂ કબજે લી ેલાની જેમાં એક કે સરી વાઈર્ટ પટ્ટાવાળું હાફ

D.V.Shah
SC No.-401/2016 37/207 JUDGMENT

બાંયનું ર્ટી-શર્ટ તેમજ એક આછા વાદળી કલરનું જીન્સનું પેન્ર્ટ જેના ઉપર લોહીના
ડાઘા હતા તેમજ આરોપીએ પહે રેલ કાળા કલરના બુર્ટ જેમાં પીળા કલરના પટ્ટા હતા
તે સીલબં કરી, કબજે કયાની હકીકત જણાવે છે . આ સાહે દ પોતાની હાજરીમાં કબજે
કરવામાં આવેલ મુ.આ.નં.-૨૪ વાળા બુર્ટ, મુ.આ.નં. -૧૮ વાળો મોબાઈલ,
મુ.આ.નં.-૧૯ વાળા નાણા પૈકી રૂ।.૫૦૦ની નોર્ટ ચલણમાંથી પાછી ખેંચાયેલ હોય
જે બેન્કમાં જમા કરાવ્યાના કારણે બાકીના રૂ।.૩૩૦, મુ.આ.નં.-૨૦ તથા ૨૧ થી
કબજે કરવામાં આવેલ રે લ્વે ર્ટીકીર્ટો, મુ.આ.નં.-૨૨ વાળી ર્ટી-શર્ટ, મુ.આ.નં.-૨૩
વાળું પેન્ર્ટ તેમજ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે . આમ, ફરિરયાદપક્ષ આ
સાહે દની જુ બાનીના માધ્યમથી આંક-૬૯ વાળું પંચનામું પુરવાર કરવામાં સફળ રહે લ
છે .

૨૮.૧) બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને એવા મુદ્દાસર પડકારે લ છે


કે , આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં આરોપીની ઈજા મેં કપડા પહે રે લ હોવાથી જોયેલ ન
હોવાની હકીકત જણાવે છે જેથી પંચનામું આ સાહે દની હાજરીમાં થયેલ છે કે કે મ? તે
બાબતે જ શંકા ઉપજે છે જેનો લાભ આરોપીને મળવો જોઈએ.

૨૮.૨) આ પંચ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દની હાજરીમાં આરોપીની શરીરધિસ્થમિત તેમજ આરોપીની અંગજડતીનું પંચનામું
તૈયાર કરવામાં આવેલું, તેમાં દશાવેલી તમામ હકીકતો પોતાની જુ બાનીમાં જણાવે છે .
આંક-૬૯ નું પંચનામું સમગ્રપણે વંચાણે લેવામાં આવે તો સદર પંચનામામાં
આરોપીના શરીર ઉપર દેખાતા ઈજાના ચીન્હોની માત્ર નોં કરવામાં આવેલી છે અને
આ સાહે દની હાજરીમાં આરોપીએ પહે રેલા કપડા દૂર કરી તેના શરીર ઉપર ઈજાઓ છે કે
ે ી
કે મ? તે મુજબની કોઈ કાયવાહી આ સાહે દની હાજરીમાં કરવામાં આવેલ નથી જ થ
સ્વાભાધિવક છે કે , આરોપીના શરીરના અન્ય ભાગની ઈજા આરોપીએ કપડા પહે રે લ
હોય તે જોયેલ ન હોય, તે અંગે કોઈ સ્પષ્ટતા આપી શકે નહી. આ સાહે દની જુ બાની કે
જે દરે ક દ્રષ્ટીકોણથી ધિવશ્વસધિનય જણાય છે અને આંક-૬૯ વાળું પંચનામું આ સાહે દ
તેમજ અન્ય પંચ સાહે દની હાજરીમાં કરવામાં આવ્યું હોવાની ખાત્રી થાય છે તેવા
સંજોગોમાં જે પોલીસવાળા આરોપી માર્ટે એકજોડી કપડા લેવા ગયેલા તેનું નામ કે
બકલ નંબર આ સાહે દ જણાવી ન શકવાના કારણસર આ સાહે દની જુ બાનીને
શંકાસ્પદ માની શકાય નહી.

૨૯) ફરિરયાદપક્ષે આંક-૭૬ થી સાહે દ નં.-૧૨ કે જેઓ આ કામે

D.V.Shah
SC No.-401/2016 38/207 JUDGMENT

રજૂ થયેલ આંક-૭૭ના પંચો પૈકીના એક પંચ છે . આંક-૭૭નું પંચનામું તપાસ


કરનાર અમલદાર દ્વારા આરોપીએ ગુજરનારનું મૃત્યું કઈ જગ્યાએ ધિનપજાવ્યું તે જગ્યા
તેમજ મૃત્યું ધિનપજાવ્યા બાદ ક્યાં રસ્તેથી નાસી ગયેલ તે તમામ હકીકતો આગળ ચાલી
બતાવવા માંગતો હોય, તે અંગેનું કરવામાં આવેલ પંચનામું છે . આ સાહે દની જુ બાની
વંચાણે લેવામાં આવે તો આ સાહે દ તેમની હાજરીમાં ગુનાવાળી જગ્યા તથા કઈ
જગ્યાએથી આરોપી ભાગી ગયેલ તે હકીકત બતાવવા માંગતો હોવાનું જણાવેલ છે .
આરોપીએ આ સાહે દની હાજરીમાં અન્ય જે કોઈ હકીકતો જણાવેલી છે તે તમામ
હકીકતો આરોપી ધિવરૂદ્ધ જતી કબુલાત પ્રકારની હકીકતો હોય, સદર હકીકતો ભારતીય
પુરાવા અધિ ધિનયમની કલમ – ૨૫ તથા કલમ-૨૬ માં કરવામાં આવેલી જોગવાઈ
મુજબ પુરાવામાં ગ્રાહ્ય રાખી શકાય નહી , પરંતું આ સાહે દે જે મારિહતી આપી તેના
આ ારે એક સાડા ચાર પાંચ ફૂર્ટની દીવાલ ઉપર બુર્ટના આછા ધિનશાન જોવા મળેલા તે
પ્રકારની હકીકત રે કડ ઉપર આવે છે જે પુરાવામાં ગ્રાહ્ય છે . આ સાહે દની જુ બાનીના
માધ્યમથી ફરિરયાદપક્ષે આંક-૭૭ નું પંચનામું ઉપરોક્ત હકીકત પુરતું પુરવાર કરવામાં
સફળ થયેલ છે .

૨૯.૧) બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને એવા મુદ્દાસર પડકારે લી છે


કે , આ સાહે દે તેની ઉલર્ટ તપાસમાં તેના ઉપર દારૂના ઘણા બ ા કે સ થયેલાની હકીકત
કબુલ કરે લ છે . આમ, આ સાહે દ પોતે ગુનારિહત માનસ રાવતા હોય, આ સાહે દને
માની શકાય તેમ નથી જેનો લાભ આરોપીને મળવા પાત્ર છે .

૨૯.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી કાયદાનો એ સુસ્થામિપત ખિસદ્ધાંત


છે કે , માત્ર સાહે દ ઉપર દારૂના કે સ થયા હોવાના કારણે તે પોતે સાહે દ તરીકે ની
સક્ષમતા ગુમાવતા નથી અને કોર્ટ@ મુખ્યત્વે સાહે દની જુ બાની ધિવશ્વસધિનય જણાય છે કે
કે મ? તેના આ ારે પુરાવાનું મુલ્યાંકન કરવાનું રહે છે . બચાવપક્ષ ઉલર્ટ તપાસના
માધ્યમથી એવી કોઈ હકીકત રે કડ ઉપર લાવી શકે લ નથી કે , આ સાહે દ ઈરાદા પૂવક
ખોર્ટી જુ બાની આપે છે . તેવા સંજોગોમાં આ સાહે દના ઉપર દારૂના કે સ થયેલ હોવાના
કારણસર તેની જુ બાની અધિવશ્વસધિનય માની શકાય નહી. બચાવપક્ષે આંક-૭૭નું
પંચનામું આ સાહે દની હાજરીમાં થયેલ નથી તે હકીકત રે કડ ઉપર લાવવા માર્ટે ઉલર્ટ
તપાસ હાથ રે લી છે , પરંતું બચાવપક્ષ તેમાં સફળ થયેલ નથી અને આ સાહે દે તેની
ઉલર્ટ તપાસ દરમ્યાન જે ખુલાસા કરે લા છે તેના ઉપરથી આંક -૭૭નું પંચનામું આ
સાહે દ તેમજ અન્ય પંચસાહે દ અકબરભાઈની હાજરીમાં થયા હોવાની હકીકત પુરવાર
થાય છે .

D.V.Shah
SC No.-401/2016 39/207 JUDGMENT

૩૦) ફરિરયાદપક્ષે આંક-૭૮ થી સાહે દ નં.-૧૩ને તપાસેલા છે . આ


સાહે દ પોલીસ કોન્સ્ર્ટેબલ હીતેન્દ્રકુ માર શંકરલાલ, એસ.ઓ.જી., ક્રાઈમ
બ્રાન્ચનાઓએ સનડીસ્ક કંપનીની ૪ જીબીની કાળા તથા લાલ કલરની પેનડ્ર ાઈવમાં
ભરૂચ તથા બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશનથી જે સીસીર્ટીવી ફુર્ટેજ લી લ
ે જે પેનડ્ર ાઈવ તપાસ
કરનાર અમલદાર રૂબરૂ રજૂ કરે લ છે તે અંગેના પંચનામાંના પંચ સાહે દ છે . આ
સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ તેની જુ બનીમાં પંચનામાને
સમથનકારક હકીકતો પોતાની જુ બાનીમાં જણાવે છે અને તેમ કરીને ફરિરયાદપક્ષ આ
સાહે દના માધ્યમથી આંક-૮૦નું પંચનામું પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૩૦.૧) બચાવપક્ષે આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં પોતે ભણેલા ન


હોય, પંચનામાની શરૂઆતથી પંચનામાના અંતમાં શું લખેલ છે તેની ખબર ન હોવાની
હકીકત જણાવતા હોય, આ સાહે દને માની શકાય તેમ નથી તેવી દલીલ કરીને આ
સાહે દની જુ બાનીને પડકારે લ છે .

૩૦.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દ તેમની જુ બાનીમાં પી.એસ.આઈ. શ્રી સી.બી.ગામીત રૂબરૂ પોલીસ કોન્સ્ર્ટેબલ
હીતેનદ્રકુ માર શંકરલાલ એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચનાઓએ સનડીસ્ક કંપનીની ૪
જીબીની પેનડ્ર ાઈવ રજૂ કરવામાં આવેલી જેને વાઈર્ટ ડGબીમાં મુકી તેના ઉપર આ
સાહે દની સરિહ વાળી કાપલી મુકી તેને સીલ લગાડવામાં આવ્યાની કાયવાહી
અનુસં ાને હકીકત જણાવે છે . આ સાહે દ ઉલર્ટ તપાસ દરમ્યાન પોતે પેનડ્ર ાઈવ કોને
કહે વાયત તેની ખબર ન હોવાનું તેમજ પોતે પેનડ્ર ાઈવ ઉપર કઈ ભાષામાં સનડીસ્ક
તથા ૪ જીબી લખ્યું છે તેની ખબર ન હોવાની હકીકતનો ખેલદીલી પૂવક ધિસ્વકાર કરે
છે , પરંતું સદર હકીકતની જાણકારી સાહે બે જણાવેલી તેથી ખબર પડે લ હોવાનો
ખુલાસો કરે છે . સાહે દ માત્ર અભણ હોવાના કારણે પોતાની રૂબરૂ હાથ રવામાં
આવેલી કાયવાહીનું ધિનરૂપણ કરવા અસક્ષમ હોવાનું માની શકાય નહી અને તેવા
સંજોગોમાં આ સાહે દ એકમાત્ર અભણ હોવાના કારણે તેની જુ બાની ઉવેખી શકાય નહી.

૩૧) ફરિરયાદપક્ષે આંક-૮૨ થી સાહે દ નં.-૧૪ને તપાસેલા છે . આ સાહે દ


પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા દ્વારા કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ખાતે લાગેલા સીસીર્ટીવી
ફૂર્ટેજ કે જેમાં આરોપીની હાજરી પ્લેર્ટફોમ પર જણય છે કે કે મ ? તે મુદ્દા સબબ
સીસીર્ટીવી ફૂર્ટેજ ચેક કરી, પેનડ્ર ાઈવમાં કોપી કરી, પેનડ્ર ાઈવ કબજે કયા અંગેના
આંક-૮૪ના પંચનામાના પંચ છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો

D.V.Shah
SC No.-401/2016 40/207 JUDGMENT

આ સાહે દ તેની સરતપાસમાં પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા દ્વારા કાલુપુર રે લ્વે


સ્ર્ટેશન, રે લ્વે પ્રોર્ટેક્શન ફોસના સીસીર્ટીવી સવ@લન્સ રૂમમાં ઓપરે ર્ટર તરીકે હાજર હે ડ
કોન્સ્ર્ટેબલ ધિવશ્વજીત કુ મારચન્દ્ર બોઝને તા.૨૧/૦૪/૨૦૧૬ના ૧૨ વાગ્યાથી લઈને
સવારે ૫ વાગ્યા સુ ીના સીસીર્ટીવી ફુર્ટેજ જોયેલાની તેમજ અને સદર ફુર્ટેજમાં આરોપી
સીડીમાંથી ઉતરી રહે લો અને ર્ટે્ર નની આજુ બાજુ માં ફરતો દેખાયેલાની તેમજ તેણે પીળા
આછા કે સરી કલરની વાઈર્ટ આડા પટ્ટાવાળી હાફ સ્લીવ્ઝની ર્ટી-શર્ટ પહે રેલ હોવાની
અને બેગ લઈ પ્લેર્ટફોમ પર ર્ટે્ર નની આસપાસ ૪ઃ૪૩ વાગ્યાથી ૪ઃ૫૨ વાગ્યા સુ ીના
ફુર્ટેજમાં દેખાયેલાની હકીકત જણાવે છે અને સદર ફુર્ટેજને એક પેનડ્ર ાઈવમાં કોપી કરી
સદર આઠ-જીબી વાળી સનડીસ્કની પેનડ્ર ાઈવને આ સાહે દ , અન્ય પંચ સાહે દ તથા
શ્રીજે.એન.ચાવડાની સરિહ વાળી પંચકાપલી સાથે એક પારદશક ડGબીમાં મુકી દોરાથી
ચારે બાજુ બાં ી, ઉપર લાખથી સીલ કરી, આંક-૮૪ના પંચનામાની ધિવગતે કબજે
કયાની હકીકત જણાવે છે . આ સાહે દની જુ બાની દરમ્યાન સદર મુ.આ.નં.-૪૩ વાળી
સીલબં હાલતમાં રહે લી પેનડ્ર ાઈવ કોર્ટ રૂબરૂ ખોલી તેને કોમ્પ્યુર્ટરના માધ્યમથી સદર
પેનડ્ર ાઈવમાં રહે લ કુ લ ૬ ક્લીપ્સ પ્લે કરવામાં આવેલ છે અને સદર ૬ ક્લીપ્સ કોર્ટ
રૂબરૂ જોઈ આ સાહે દ આરોપી જુ દા જુ દા ૬ ફુર્ટેજમાં કલાક (૧) ૪-૪૩-૧૫, (૨)
૪-૪૬-૧૮, (૩)૪-૫૧-૧૦, (૪)૪-૫૧-૪૫, (૫)૪-૫૨-૧૫, તથા
(૬)૪-૫૦-૪૮ કલાકે જોવા મળતા સદર આરોપીને પી.એસ.આઈ.શ્રી
જે.એન.ચાવડા દ્વારા તેમની હાજરીમાં ઓળખી બતાવ્યાનું જણાવે છે અને આ સાહે દ
ફુર્ટેજમાં ચાવડા સાહે બે આરોપીને ઓળખી બતાવ્યો તે સમયે પહે રે લ ર્ટી-શર્ટ કે જે
મુ.આ.નં.-૨૨ થી કબજે કરવામાં આવેલું તે કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે . આમ,
ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આંક-૮૪ વાળું પંચનામું અને આરોપી
તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ કલાક ૪ઃ૪૩ મીનીર્ટથી કલાક ૪ઃ૫૨ દરમ્યાન કાલુપુર
રે લ્વે સ્ર્ટેશન ઉપર જોવા મળ્યાની હકીકત પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૩૧.૧) બચાવપક્ષે આ સાહે દ સરતપાસમાં ફક્ત ર્ટી-શર્ટ પહેે રેલાનું


ઓળખી બતાવે છે અને માર્ટે જ કોર્ટ સમક્ષ પણ આરોપીની ઓળખાણ માર્ટે આ
સાહે દને ફરિરયાદપક્ષ દ્વારા અર્ટકાવવામાં આવે છે જેથી આ સાહે દને માની શકાય નહી
અને શંકાનો લાભ આરોપીને મળવો જોઈએ તેવી દલીલ કરીને આ સાહે દની જુ બાનીને
પડકારે લ છે .

૩૧.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દ


તેમની તથા તેમના મિમત્ર બળદેવભાઈ દેસાઈની હાજરીમાં પી .એસ.આઈ.શ્રી

D.V.Shah
SC No.-401/2016 41/207 JUDGMENT

જે.એન.ચાવડા દ્વારા કાલુપુર રે લ્વે સ્ર્ટેશન, રે લ્વે પ્રોર્ટેક્શન ફોસના સીસીર્ટીવી


સવ@લન્સ રૂમમાં ઓપરે ર્ટર તરીકે હાજર હે ડકોન્સર્ટેબલ ધિવશ્વજીત બોઝને
તા.૨૧/૦૪/૨૦૧૬ના સીસીર્ટવી ફુર્ટેજ ચેક કરી જે ફુર્ટેજમાં આરોપી જોવા મળતા તે
ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં કોપી કરી આંક -૮૪ના પંચનામાની ધિવગતે કબજે કયાની સમગ્ર
હકીકતો જણાવે છે . આ સાહે દે હકીકતમાં કાલુપરુ રે લ્વે સ્ર્ટેશન ઉપર આવેલ સીસીર્ટીવી
સવ@લન્સ રૂમની મુલાકાત પી.એ.સઆઈ.શ્રી જે.એન.ચાવડા સાથે કરે લ છે કે કે મ? તે
મુદ્દા અનુસં ાને બચાવપક્ષે ધિવગતવાર ઉલર્ટ તપાસ કરે લ છે અને સાહે દે જુ બાનીમાં
આપેલા જવાબ તેમજ ખુલાસા ધ્યાને લેવામાં આવે તો આંક -૮૪નું પંચનામું આ
પંચસાહે દ તેમજ અન્ય પંચ સાહે દ બળદેવભાઈ દેસાઈની હાજરીમાં કરવામાં આવ્યા
હોવાની હકીકત પુરવાર થાય છે . આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો
બચાવપક્ષ આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી કોઈ ફળદાયી હકીકત રે કડ ઉપર
લાવી શકે લ નથી. તેવા સંજોગોમાં આ સાહે દની જુ બાની નહી માનવાને કોઈ કારણ
નથી.

૩૨) ફરિરયાદપક્ષે આંક-૮૭ થી સાહે દ નં.-૧૫ કે જેઓ કાલુપુર


રે લ્વે સ્ર્ટેશનમાં સીસીર્ટીવી સવ@લન્સ રૂમમાં ફરજ બજાવે છે તેઓને તપાસેલા છે . આ
સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ પોતાની જુ બાનીમાં તેમના
ઉપરી અધિ કારી પાસેથી યાદી મેળવી પી.એસ.આઈ. ચાવડા તેમના સ્ર્ટાફ સાથે
તેઓના તરફ આવતા આ સાહે દે સીસીર્ટીવી ફુર્ટેજ ખોલીને પી.એસ.આઈ.શ્રી ચાવડાને
બતાવેલી જેમાં શ્રી ચાવડાએ આરોપીને ફુર્ટેજમાં ઓળખી બતાવતા સદર ફુર્ટેજ આ
સાહે દે સવરમાંથી કોમ્પ્યુર્ટરમાં લઈ પેનડ્ર ાઈવમાં કોપી કરી આપેલ છે . આ સાહે દને કોર્ટ
રૂબરૂ સદર પેનડ્ર ાઈવ સીપીયુમાં ઈનસર્ટ કરી તેનું રે કોડ•ગ બતાવવામાં આવતા આ
સાહે દ સદર રે કોડ•ગ તેમણે જે ફુર્ટેજ કોપી કરીને આપેલા તેનું હોવાનું જણાવે છે અને
પેનડ્ર ાઈવમાં કોપી કરીને આપવામાં આવેલા ફુર્ટેજના સમથનમાં આંક-૮૯ થી તેમના
ઉપરી અધિ કારી એન.કે .વમાની સરિહથી આપવામાં આવેલું પ્રમાણપત્ર પણ રજૂ કરે લ
છે .

૩૨.૧) બચાવપક્ષે આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં રે લ્વે સ્ર્ટેશન ઉપર


કુ લ ૫૧ થી વ ુ સીસીર્ટીવી કે મેરા હોવા છતાં શ્રી જે.એન.ચાવડા કે તેમના સ્ર્ટાફના
માણસોએ કોઈ ચોક્કસ પ્લેર્ટફોમના સીસીર્ટીવી ફૂર્ટેજ માંગલ
ે ા નહી અને તમામ ૧૨
પ્લેર્ટફોમના સીસીર્ટીવી ફૂર્ટેજ જોયેલા નથી અને આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં
એપ્રીલ-૨૦૧૬માં ર્ટીકીર્ટવીન્ડો ન્યુવીન્ડો઼ પર હોવાની તેમજ એ સમયે તે જગ્યાએ

D.V.Shah
SC No.-401/2016 42/207 JUDGMENT

સીસીર્ટીવી કે મેરા ન હોવાની હકીકત જણાવે છે જેથી આ સાહે દને માની શકાય તેમ
નથી અને આ સાહે દની જુ બાની જોતા ફરિરયાદપક્ષે ખોર્ટો પુરાવો ઉભો કયX હોવાનું
સ્પષ્ટ જણાઈ આવે છે જેનો લાભ આરોપીને મળવો જોઈએ . તેવી દલીલ કરીને આ
સાહે દની જુ બાનીને પડકારે લ છે .

૩૨.૨) આ સાહે દ એક સરકારી કમચારી અને સ્વતંત્ર સાહે દ છે અને આ


સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી બચાવપક્ષ કોઈ ફળદાયી હકીકત રે કડ ઉપર લાવી
શકે લ નથી. આ સાહે દે કાલુપરુ રે લ્વે સ્ર્ટેશનમાં આવેલા કુ લ ૧૨ પ્લેર્ટફોમ ઉપર ૫૧ થી
વ ુ સીસીર્ટીવી કે મેરા લાગેલા છે તે તમામ ચેક ન કરવા પાછળનો ખુલાસો કરતા
જણાવે છે કે , સામાન્ય રીતે વ્યધિક્ત જ્યાંથી પ્રવેશ કરે છે તે એન્ર્ટરન્સના સીસીર્ટીવી
ફુર્ટેજ જોવામાં આવે અને જો તે દરમ્યાન તે વ્યધિક્ત મળી જાય તો તેના આ ારે લીંક
ઉપર આગળ વ વામાં આવે છે . આમ, જ્યારે આ સાહે દની જુ બાની મુજબ આરોપીને
એન્ર્ટરન્સ ઉપર લાગેલા સીસીર્ટીવી કે મેરો ચેક કરીને પકડી શકાય છે ત્યારે ન્યુ બુકીંગ
વીન્ડો ઉપર સીસીર્ટીવી કે મેરા ન લાગ્યા હોવાની હકીકત આ સાહે દ જણાવે છે તે માત્ર
કારણસર આ સાહે દની સમગ્ર જુ બાની ધિવશ્વધિનય જણાય છે તે ઉવેખી શકાય નહી.

૩૩) ફરિરયાદપક્ષે આંક-૯૦ થી સાહે દ નં.-૧૬ કે જેઓ આરોપીના


મોબાઈલ નંબર ઈન્ર્ટરસેપ્ર્ટ કરી તેની મારિહતી ર્ટે કધિનકલસેલમાં ઓપરે ર્ટર તરીકે ફરજ
બજાવતા પોલીસ કોન્સ્ર્ટેબલ મહે ન્દ્રસિંસહ પોપર્ટસિંસહ ચાવડાનાઓએ ૪.૭ જીબી વાળી
સીડી કોપી કરીને આપી તે અંગે કરવામાં આવેલ આંક -૯૧ના પંચનામાના પંચસાહે દ
છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામા આવે તો તેઓ પોતાની જુ બાનીમાં આંક-
૯૧ વાળું પંચનામું પોતાની તથા અન્ય પંચસાહે દ રસીદભાઈની હાજરીમાં કરવામાં
આવ્યા હોવાની હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે અને આ
સાહે દના માધ્યમથી ફરિરયાદપક્ષ આંક -૯૧નું પંચનામું પુરવાર કરવામાં સફળ થયેલ
છે .

૩૩.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાનીને એ મુદ્દાના આ ારે


પડકારવામાં આવેલ છે કે , આ સાહે દે બે મોબાઈલ નંબરમાંથી એક જ નંબર યાદ
હોવાનું કોર્ટ રૂબરૂ જણાવે છે જેથી જે નંબર આ સાહે દને બતાવેલા હોય તે જ નંબરનું
કોમ્પ્યુર્ટર દ્વારા સીડી બનાવવામાં આવેલ છે કે કે મ? તે અંગે શંકા ઉભી થાય છે અને
ે ી આ સાહે દને
જ્યાં જ્યાં એવી શંકા ઉભી થાય તેનો લાભ આરોપીને મળવો જોઈએ જ થ
માની શકાય નહી.

D.V.Shah
SC No.-401/2016 43/207 JUDGMENT

૩૩.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દ


આરોપીના મોબાઈલને ઈન્ર્ટરસેપ્ર્ટ કરી સદર મારિહતી કોમ્પ્યુર્ટરમાં સ્ર્ટોર કરવામાં
આવેલી તે મારિહતી એક સીડીમાં કોમ્પ્યુર્ટર ઓપરે ર્ટર મહે નદ્રસિંસહનાઓએ લેવા માર્ટે જે
કાયવાહી હાથ રે લી તે કાયવાહીનું સંપૂણ ધિનરૂપણ આ સાહે દે તેની જુ બાનીમાં કરે લું
છે . આ સાહે દની ઉલર્ટ તપાસ વંચાણે લેવામાં આવે તો બચાવપક્ષ કોઈ ફળદાયી
હકીકત રે કડ પર લાવી શકે લ નથી. આ પંચ સાહે દને આરોપીના બે નંબર પૈકી એક
નંબર યાદ ન હોવાના કારણે આ સાહે દની ધિવશ્વસધિનય જણાતી જુ બાની ઉવેખી શકાય
નહી. બચાવપક્ષે આ સાહે દના સાળાના મોબાઈલ નંબર અંગે પુછતા આ સાહે દ તેમના
સાળાના નંબર પણ જણાવી શકે લ છે . જેથી આ સાહે દની જુ બાની કુ દરતી જુ બાની છે
અને આ સાહે દને તૈયાર કરી કોર્ટ રૂબરૂ જુ બાની આપવા હાજર રાખવામાં આવ્યા હોય
એવું જણાતું નથી. આમ, આ સાહે દને આરોપીનો એક નંબર યાદ રહે લ છે અને બીજો
યાદ નથી તેના કારણે તેની જુ બાનીને શંકાની નજરથી જોઈ શકાય નહી.

૩૪) ફરિરયાદપક્ષે આંક-૯૪ થી સાહે દ નં.-૧૭ને તપાસેલા છે . આ


સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં હે ડ કોન્સ્ર્ટે બલ
તરીકે ફરજ બજાવે છે અને તેઓ આંક -૯૫ની યાદીના આ ારે આરોપીનું Gલડ ગ્રુપ
જાણવા માર્ટે Gલડ સેમ્પલ તથા આરોપીના બન્ને હાથની આંગળીના નખના નમુના
લેવા સારૂ ખિસવીલ હોધિસ્પર્ટલ લઈ ગયેલા અને આ સાહે દ ડોક્ર્ટરશ્રી દ્વારા આરોપીના
લેવામાં આવેલા Gલડ તેમજ નખના નમુના સીલબં પેકેર્ટમાં ફોરવડ•ગ લેર્ટર સાથે આ
સાહે દને આપતા આ સાહે દે સદર નમુનાઓ તપાસ કરનાર અમલદાર રૂબરૂ બે પંચોની
હાજરીમાં સુપ્રત કરે લા છે .

૩૪.૧) આ સાહે દની જુ બાની અનુસં ાને બચાવપક્ષ દ્વારા એવી દલીલ
કરવામાં આવેલી છે કે , આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર કરે છે
કે , તેમના પોલીસ રૂબરૂના ધિનવેદનમાં આરોપીને કઈ તારીખે, ક્યાં સમયે લઈ ગયેલ
અને ક્યાં સમયે પાછા લાવેલ તે લખાવેલ નથી. આમ,આ સાહે દની બેદરકારી ફલીત
થાય છે અને જેથી ખરે ખર આ સાહે દ આરોપીને લઈ ગયેલ કે કે મ? તે અંગે શંકા ઉભી
થતી હોય આ સાહે દને માની શકાય નહી.

૩૪.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દે તેમના પોલીસ


રૂબરૂના જવાબમાં આરોપીને કઈ તારીખે, ક્યાં સમયે લઈ ગયેલા અને ક્યાં સમયે પાછા
લાવેલા તે લખાવેલ ન હોવાના એકમાત્ર કારણસર બેદરકાર માની આ સાહે દ આરોપીને

D.V.Shah
SC No.-401/2016 44/207 JUDGMENT

Gલડ ગ્રુપ તથા નખના નમુના માર્ટે ખિસવીલ હોધિસ્પર્ટલ લઈ ગયેલા કે કે મ? તે અંગે શંકા
ઉભી થતી હોવાની દલીલ અતાકmક જણાય છે કારણ કે , ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે
આંક-૧૨૪ થી સાહે દ નં.-૨૭ને તપાસવામાં આવેલા છે . આ સાહે દ તેમની સોગંદ
ઉપરની જુ બાનીમાં તેમની સમક્ષ સાહે દ નં .-૧૭ આરોપીને Gલડ તેમજ નખના નમુના
લેવા માર્ટે રજૂ કરતા, તેઓએ આંક-૯૫ થી રજૂ કરે લા મેડીકલ કે સ પેપસમાં દશાવેલ
ધિવગતે આરોપીના Gલડ તથા નખના નમુના લી ેલ હોવાની હકીકત સ્પષ્ટ થાય છે .
આમ, સાહે દ નં.-૧૭ની જુ બાનીને સાહે દ નં.-૨૭ની જુ બાનીથી તથા આંક-૯૫ થી
રજૂ થયેલ મેડીકલ પેપસથી સમથન પ્રાપ્ત થાય છે . જેથી બચાવપક્ષની દલીલ
માનવાપાત્ર જણાતી નથી.

૩૫) ફરિરયાદપક્ષે આંક-૯૬ થી સાહે દ નં.-૧૮ને તપાસેલા છે કે


જેઓ ૨૦૧૬ માં ક્રાઈમ બ્રાન્ચ રાઈર્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ મુદ્દામાલ
આવે તેને ધિસ્વકારી, એનર્ટ્રી રજીસ્ર્ટરમાં નોં કરવાનું કામ કરતા હતા. આ સાહે દની
સમગ્ર સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે પ્રસ્તુત કે સના કામે એર્ટલે કે ,
ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ના કામે જે કોઈપણ મુદ્દામાલ રજૂ
કરવામાં આવ્યો તે મુદ્દામાલ જે તે ધિસ્થમિતમાં ધિસ્વકારી, જમા લઈ અને અનામતી
રજીસ્ર્ટરમાં નોં કરે લ છે અને સાહે દે પોતાની જુ બાનીના સમથનમાં તેની સમક્ષ રજૂ
થવા પામેલ મુદ્દામાલ જે રજીસ્ર્ટરમાં નોં વામાં આવેલો તે રજીસ્ર્ટરના સલગ્ન પાનાની
સર્ટmફાઈડ નકલ આંક-૯૭ થી આંક-૯૯ લગત રજૂ કરે લ છે .

૩૫.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દે પોતાની ઉલર્ટ તપાસમાં કબુલ કરે લ છે કે , "એન્ર્ટ્રીમાં મુદ્દામાલ મેં
સવાર, બપોર, સાંજ ક્યારે લી ો તે હં ુ કહી શકુ ં નહી" અને તેઓએ આંક-૯૭ તથા
આંક-૯૮માં જે જે એનર્ટ્રીઓ કરી તેમાં કોઈ જગ્યાએ સમય લખેલો નથી, જેથી ખરે ખર
આ સાહે દે કોઈ મુદ્દામાલ ધિસ્વકાયX છે કે કે મ ? તે બાબતે શંકા ઉપજે છે માર્ટે આ
સાહે દને માની શકાય નહી.

૩૫.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દની ફરજમાં મુદ્દામાલ જે ગુનામાં કબજે કયX હોય તે જે તે ધિસ્થમિતમાં ધિસ્વકારી જમા
લઈ અને અનામતી રજીસ્ર્ટરમાં નોં કરવાની અને તેની સાચવણી કરવાની હોવાનું
ફલીત થાય છે . આ સાહે દ તેની જુ બાનીમાં તા.-૨૧/૦૪/૨૦૧૬ના રોજ મુદ્દામાલ
પાવતી નંબર-૨૧૯/૨૦૧૬ માં જણાવેલ મુદ્દામાલ જમા લી ો હોવાની હકીકત

D.V.Shah
SC No.-401/2016 45/207 JUDGMENT

જણાવે છે અને તેના સમથનમાં આંક -૯૭ થી મુદ્દામાલ રજીસ્ર્ટરના સલગ્ન પાનાની
સર્ટmફાઈડ કોપી રજૂ કરે લ છે . ધિવશેષમાં આ સાહે દે મુદ્દામાલ પાવતી નં.-
૨૨૧/૨૦૧૬, ૨૨૩/૨૦૧૬ તથા ૨૨૫/૨૦૧૬ માં જણાવેલ મુદ્દામાલ જમા લી ો
હોવાની હકીકત જણાવે છે અને તેના સમથનમાં આંક -૯૮ થી મુદ્દામાલ રજીસ્ર્ટરના
સલગ્ન પાનાની સર્ટmફાઈડ કોપી રજૂ કરે છે . ધિવશેષમાં આ સાહે દ તા-
૨૫/૦૪/૨૦૧૬ના રોજ મુદ્દામાલ પાવતી નં.-૨૩૧/૨૦૧૬ માં જણાવેલ મુદ્દામાલ
જમા લી ો હોવાની હકીકત જણાવે છે અને તેના સમથનમાં આંક -૯૯ થી મુદ્દામાલ
રજીસ્ર્ટરના સલગ્ન પાનાની સર્ટmફાઈડ કોપી રજૂ કરે છે . આ સાહે દ દ્વારા રજૂ કરવામાં
આવેલ આંક-૯૭ તથા આંક-૯૮ વાળા મુદ્દામાલ રજીસ્ર્ટરના સલગ્ન પાનાની
સર્ટmફાઈડ નકલ વંચાણે લેવામાં આવે તો મુદ્દામાલ પાવતી નં .-૨૨૧/૨૦૧૬ વાળો
મુદ્દામાલ હે ડકોન્સર્ટેબલ ઈશ્વરભાઈ સોમાભાઈનાઓએ જમા કરાવતા તે તમામ
મુદ્દામાલ આર્ટmકલ સીલબં હાલતમાં આ સાહે દે કબજે લી ેલ હોવાનું જણાય છે અને
જેમાં ઈશ્વરભાઈ સોમાભાઈની પણ સરિહ જણાય છે . ફરિરયાદપક્ષે સાહે દ નં-૨૩,
ઈશ્વરભાઈ સોમાભાઈ રબારીને આંક-૧૧૦ થી તપાસેલા છે અને આ સાહે દની
જુ બાનીથી સમથન પ્રાપ્ત થાય છે . જેથી ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , આંક-૯૭ તથા
આંક-૯૮ ની એન્ર્ટ્રીમાં સમય લખેલો નથી તે કારણસર આ સાહે દે ખરે ખર મુદ્દામાલ
ધિસ્વકાયX છે કે કે મ? તે બાબતે શંકા ઉપજે છે તે ર્ટકવા પાત્ર નથી.

૩૬) ફરિરયાદપક્ષે આંક-૧૦૦ થી સાહે દ નં.-૧૯ ને તપાસેલા છે કે


જેઓ જૂ ન-૨૦૧૬માં ક્રાઈમ બ્રાન્ચના ર્ટેકનીકલ સેલમાં ફરજ બજાવતા હતા અને
તેઓને ર્ટેકનીકલસેલના પી.આઈ.શ્રી એસ.એલ.ચૌ રીએ (સાહે દ નં.-૬૨)
ડી.સી.બી. ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ના કામે મો.નં.-૭૬૧૫૦ ૬૦૩૭૦ તથા
મો.નં.-૮૭૬૪૦ ૩૫૯૨૩ વચ્ચેના કોલ કે જે ઈન્ર્ટરસેપ્ર્ટ કરે લા તેની મારિહતી માંગેલી
અને આ સાહે દે ર્ટેકધિનકલસેલની સીસ્ર્ટમમાં આરોપીના જે કોલ ઈન્ર્ટરસેપ્ર્ટ કયા અંગેની
મારિહતી ફોલ્ડરમાં સેવ થઈને રહે લી તે સીડીમાં કોપી કરીને પી.આઈ.શ્રી
એસ.એલ.ચૌ રીને બે પંચોની હાજરીમાં સોંપવામાં આવેલ હોવાનું ફલીત થાય છે .

૩૬.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દે તેની ઉલર્ટ તપાસમાં કબુલ રાખેલ છે કે , તેમના આઈ.ઓ. રૂબરૂના
ધિનવેદનમાં તેઓને કોઈએ આ નંબરો ઈન્ર્ટરસેપ્ર્ટ કરવાનો તેમજ શ્રી કે .જી.ચૌ રીએ
ક્યાં સમયે આ સૂચના કોને આપેલ ? તેની ખબર ન હોવાનું જણાવે છે . આમ, આ
સાહે દને સોંપવામાં આવેલ કામ અંગેની જ જાણકારી નથી, જેથી જે જગ્યાએ બનાવ

D.V.Shah
SC No.-401/2016 46/207 JUDGMENT

બન્યો છે ત્યાંના જ અધિ કારીઓએ ખોર્ટા પુરાવા ઉભા કરી, ખોર્ટા સાક્ષીઓ બનાવી,
પોતાની મરજી મુજબ આરોપી સામે ખોર્ટો કે સ બનાવી દેવાના ઈરાદે ખોર્ટા પંચનામા
કરાવી, સાચા આરોપીનો બચાવ કરવાના બદઈરાદાથી તથા સાચો આરોપી કોણ છે ?
તે હકીકત બહાર આવે તે પહે લા જ આ કામના આરોપી સામે ખોર્ટા તમામ પુરાવાઓ
ક્રાઈમ બ્રાન્ચમાં જ ઉભા કરી, ખોર્ટો કે સ કરે લ છે અને આરોપી ગુના વાળી જગ્યાએ ન
હોવાછતાં ખોર્ટી પુરશીસ તૈયાર કરી દી ેલ છે જેનો લાભ આ કામના આરોપીને મળવો
જોઈએ.

૩૬.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દની સમગ્ર જુ બાની


વંચાણે લેવામાં આવે તો આ સાહે દે ર્ટે કધિનકલસેલની સીસ્ર્ટમમાં આરોપીના જે કોલ
ઈન્ર્ટરસેપ્ર્ટ કયા અંગેની મારિહતી ફોલ્ડરમાં સેવ થઈને રહે લી તે માત્ર સીડીમાં કોપી
કરીને પી.આઈ.શ્રી એસ.એલ.ચૌ રીને બે પંચોની હાજરીમાં સોંપવામાં આવેલ હોવાનું
ફલીત થાય છે . આ સાહે દે આરોપીના ફોન કોલ્સ ઈન્ર્ટરસેપ્ર્ટ કરવાની કાયવાહી હાથ
રે લી જ નથી. તેવા સંજોગોમાં સ્વાભાધિવક છે કે , આ સાહે દ પી.આઈ.શ્રી
કે .જી.ચૌ રીએ ક્યાં સમયે, કોને સૂચના આપી તે અંગેની હકીકત ન જણાવી શકે .
ધિવશેષમાં આ સાહે દની જુ બાનીને ફરિરયાદપક્ષે આંક-૯૦ થી પંચ સાહે દ નં.-૧૬-
હાજીમોહંમદ જાનમોહંમદ શેખનાઓને તપાસેલા છે તેઓની જુ બાનીથી તેમજ આ કામે
રજૂ થયેલ આંક-૯૧ના પંચનામાથી સમથન પ્રાપ્ત થયેલ છે . ધિવશેષમાં ફરિરયાદપક્ષે
સાહે દ નં.-૬૨- શંકરભાઈ લખ ીરભાઈ ચૌ રીનાઓને આંક-૨૬૬ થી તપાસેલા છે
તેમની જુ બાનીથી પણ સમથન પ્રાપ્ત થાય છે જેથી ફરિરયાદપક્ષ દ્વારા આંક -૧૦૦થી
તપાસવામાં આવેલ મહે નદ્રસિંસહ પોપર્ટસિંસહ ચાવડાની જુ બાની નહી માનવાને કોઈ
કારણ નથી.

૩૭) ફરિરયાદપક્ષ દ્વારા આંક-૧૦૨ થી સાહે દ નં.-૨૦ ને તપાસેલા


છે કે , જેઓ ક્રાઈમ બ્રાન્ચમાં એસ.ઓ.જી. તરીકે ફરજ બજાવતા હતા. આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે ક્રાઈમબ્રાન્ચમાં ખિસવીલ હોધિસ્પર્ટલ જઈ
ગુજરનારના પી.એમ. બાદ ડોક્ર્ટરે આપેલ Gલડ સેમ્પલ, બન્ને હાથના નખના નમુના,
પી.એમ.ની વીધિડયો કે સેર્ટ તૈયાર કરીને આપેલ જે ક્રાઈમ બ્રાન્ચમાં લાવીને રજૂ કરે લ
તથા પી.એમ. બાદના લાશ પરના કપડા તથા ચાદર પણ લઈને સોંપેલ . આ ખિસવાય
ઘધિડયાળ, કમરપટ્ટો તથા ડોક્ર્ટરનો ફોરવડ•ગ લેર્ટર આપેલ જે બે પંચો રૂબરૂ રજૂ કરી
ક્રાઈમ બ્રાન્ચની પી.એસ.ઓ. પાસે લઈ જઈ પંચનામું કરી કબજે કરે લ. બાદમાં ક્રાઈમ
બ્રાન્ચનાં રાઈર્ટર હે ડ પાસેથી એક જોડી બુર્ટ લઈ સીલબં લાવી, એસ.ઓ.જી.

D.V.Shah
SC No.-401/2016 47/207 JUDGMENT

ઓફીસ આવી તપાસ કરનાર અમલદાર, એ.સી.પી. બી.સી. સોલંકીને સોંપેલ, બાદ
બુર્ટનું ઓળખ પંચનામું કરે લ છે .

૩૭.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દે ગુજરનારના પી.એમ. દરમ્યાન એકત્રીત કરે લ સેમ્પલો, કપડા, ચાદર
વગેરે ડોક્ર્ટરશ્રીએ આ સાહે દને સોંપેલા જે આ સાહે દે પી.એસ.ઓ. રૂબરૂ પંચોની
હાજરીમાં રજૂ કરે લ છે . આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર કરે છે
કે , તેઓએ તેમના પોલીસ રૂબરૂના ધિનવેદનમાં ઘધિડયાળ, કમરપટ્ટો તથા ડોક્ર્ટરશ્રીનો
ફોવડ•ગ લેર્ટર તથા તે મળ્યા બદલની સરિહ કરી આપેલ તે ધિવગતો જણાવેલી નથી. આ
સાહે દ ક્યો ક્યો મુદ્દામાલ ક્યારે રજૂ કરે લ તે હકીકત જણાવવામાં ધિનષ્ફલ ગયેલ હોય,
ે ી આ સાહે દને માની
આ સાક્ષી ખોર્ટો ઉભો કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થાય છે જથ
શકાય નહી.

૩૭.૨) આ મુદ્દા અનુસં ાને પ્રસ્તુત કે સના રે કડ ઉપર આવેલ આંક-૨૩ નું
પંચનામું કે જે પંચ સાહે દ સહે જાદભાઈ મુસરફભાઈ શેખની જુ બાનીથી પુરવાર થયેલ છે
તે વંચાણે લેવામાં આવે તો તેમાં સાહે દ અધિનરૂદ્ધસિંસંહ મરિહપતસિંસહ બકલ નં .-૯૦૩૨,
એસ.ઓ.જી. ક્રાઈમબ્રાન્ચનાઓએ તા.-૨૧/૦૪/૨૦૧૬ના રોજ તેઓને
ગુજરનારની લાશનું પી.એમ. થયા બાદ ડોક્ર્ટરશ્રી તરફથી લાશ ઉપરથી લી લ
ે Gલડ
તેમજ નખના નમુના તેમજ ગુજરનારની લાશ ઉપરથી લી લ
ે કપડા સોંપવામાં આવેલા
તે કપડા તેઓએ આંક-૨૩ના પંચનામાની ધિવગતે પી.એસ.ઓ. ઈશ્વરભાઈ
સોમાભાઈ, ક્રાઈમબ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓની રૂબરૂ રજૂ કયા હોવાનું સ્પષ્ટ થાય
છે અને આંક-૨૩ના પંચનામાને સાહે દ નં.-૨૩, ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી કે
જેઓને આંક-૧૧૦ થી તપાસેલા છે તેઓની જુ બાનીથી સમથન પ્રાપ્ત થાય છે . તેવા
સંજોગોમાં આ સાહે દ પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં ગુરનારના પી.એમ. બાદ
ઘધિડયાળ, કમરપટ્ટો તથા ડોક્ર્ટરનો ફોવડ•ગ લેર્ટર મળ્યા અંગેની ધિવગત પોલીસ
રૂબરૂના ધિનવેદનમાં નહી લખાવવાના કારણસર તેને મહત્વનો ધિવરો ાભાષ માની
બીનજરૂરી મહત્વ આપી શકાય નહી જેથી ધિવ.વ.શ્રી ઠાકુ રની ઉપરોક્ત દલીલ માનવા
લાયક જણાતી નથી.

૩૮) ફરિરયાદપક્ષે આંક-૧૦૩ થી સાહે દ નં.-૨૧ કે જેઓ ઈન્કવેસ્ર્ટ


પંચનામું કરનાર મામલતદાર તથા એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટ છે તેઓને તપાસેલા છે . આ

D.V.Shah
SC No.-401/2016 48/207 JUDGMENT

સાહે દની સમગ્ર સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે આંક -૧૩ થી રજૂ થયેલ
ઈન્કવેસ્ર્ટ પંચનામાને સમથનકારક જુ બાની આપેલી છે અને તેમ કરીને આંક -૧૩નું
ઈન્કવેસ્ર્ટ પંચનામું પુરવાર કરે લ છે . બચાવપક્ષે આ સાહે દની ઉલર્ટ તપાસ હાથ રે લી
છે જેમાં કોઈ પોતાને મદદરૂપ થાય તેવી કોઈ ફળદાયી હકીકત રે કડ ઉપર લાવી શકે લ
નથી. ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા આ સાહે દની જુ બાનીને તેમની આંક-૩૩૨ થી રજૂ લેખિખત
દલીલમાં પડકારવામાં આવેલ નથી.

૩૯) ફરિરયાદપક્ષે આંક-૧૦૬ થી સાહે દ નં.-૨૨ કે જેઓ હે ડ ડ્ર ાફ્ર્ટ


તરીકે મ્યુ. કોપXરે શનમાં ફરજ બજાવે છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો તપાસ કરનાર અમલદાર દ્વારા અમદાવાદ મ્યુધિનખિસપલ
કોપXરે શનને ઉદ્દે શીને ગુનાવાળી જગ્યાનો નક્શો બનાવવા માર્ટે આ કામે સંયુક્ત
આંક-૧૦૭ થી રજૂ થવા પામેલ જે યાદી મોકલવામાં આવેલી તે યાદી અનુસં ાને
પ્રસ્તુત કામે આંક-૧૦૯ થી નક્શો રજૂ કરે લ છે .

૩૯.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો ક્રાઈમ બ્રાન્ચમાંથી પોતાની
જરૂરિરયાત મુજબનો નક્શો ખોર્ટો ઉભો કરવાના હે તુથી, પોતેજ ક્રાઈમ બ્રાન્ચમાં તેમાં
સુ ારા વ ારા કરી જાતે નક્શો બનાવી લઈ, ખોર્ટા પુરાવા આરોપી ધિવરૂદ્ધ ઉભા કરે લ છે
માર્ટે આ નક્શાને માની શકાય નહી.

૩૯.૨) આ મુદ્દા અનુસં ાને રે કડ ઉપર આવેલ પુરાવાનું મુલ્યાંકન


કરવામાં આવે તો સૌ પ્રથમ આ સાહે દની આંક -૧૦૬ થી નોં વામાં આવેલ જુ બાની
તથા તેના માધ્યમથી રે કડ ઉપર આવેલ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેવામાં આવે તો
આંક-૧૦૭ લગત સંયુક્તપણે જે એક પત્ર તથા બે સ્મૃતીપત્રો રજૂ થયેલા છે તે વંચાણે
લેવામાં આવે તો, તપાસ કરનાર અમલદારશ્રી બીપીન અહીરે દ્વારા સૌ પ્રથમ
તા.૨૬/૦૫/૨૦૧૬ના રોજ એસ્ર્ટેર્ટ ઓફીસરશ્રી અમદાવાદ મ્યુધિનખિસપાલીર્ટી
કોપXરે શન, અમદાવાદ શહે રને ઉદ્દે શીને ગુનાવાળી જગ્યાનો નક્શો બનાવવા માર્ટે પત્ર
લખવામાં આવેલો જે અનુસં ાને એ.એમ.સી.ના હે ડ ડ્ર ાફ્ર્ટસમેન દ્વારા
તા.૩૧/૦૫/૨૦૧૬ના પત્રના માધ્યમથી નાયબ પોલીસ કમિમશ્નરશ્રીને ધિવનંતી
કરવામાં આવેલી કે , તેમના લખેલા પત્રમાં કઈ જગ્યાનો નક્શો બનાવવાનો છે તેની
સ્પષ્ટ ધિવગતો જણાવેલ ન હોય તે જણાવવા ધિવનંતી કરે લ . આમ છતાં નાયબ પોલીસ
કમિમશ્નરશ્રી તા.-૨૭/૦૬/૨૦૧૬ના રોજ સમૃમિતપત્ર પાઠવવામાં આવેલો જે

D.V.Shah
SC No.-401/2016 49/207 JUDGMENT

અનુસં ાને એ.એમ.સી.ના હે ડ ડ્ર ાફ્ર્ટસમેન દ્વારા તા.૩૦/૦૬/૨૦૧૬ના પત્રની સાથે


તેમણે અગાઉ લખેલો તા.૩૧/૦૫/૨૦૧૬ ના પત્રની નકલ મોકલી આપેલી અને
તેમ કરીને ગુનાવાળી જગ્યાની સ્પષ્ટ ધિવગતો જણાવવા આગ્રહ રાખવામાં આવેલો ,
પરંતું નાયબ પોલીસ કમિમશ્નરશ્રી તરફથી કોઈ સ્પષ્ટતા નહી મળતા આ સાહે દે આંક -
૧૦૯ વાળો નક્શો પોતાની સરિહથી નાયબ કમિમશ્નરશ્રી, ઝોન-૧, અમદાવાદ શહે ર
તરફ મોકલી આપેલો. આંક-૧૦૯ના નક્શા અનુસં ાને કોર્ટ દ્વારા આ સાહે દને પ્રશ્ન
કરવામાં આવેલ છે કે , નક્શામાં ક્રાઈમ સ્પોર્ટ લખી કાળા ર્ટપકા વાળી તુર્ટક રે ખા
કરવામાં આવી છે તે આ સાહે દે કરે લી છે કે કે મ? તેમજ નક્શો આપ્યો ત્યારે કરે લી હતી
કે કે મ? તે અનુસં ાને આ સાહે દ ઈન્કાર કરે છે . જેથી આંક-૧૦૯ વાળો નક્શો
શંકાસ્પદ હોય, તેના ઉપર આ ાર રાખી શકાય તેમ નથી. ધિવશેષમાં આ મુદ્દા
અનુસં ાને તપાસ કરનાર અમલદારશ્રી બીપીન અહીરે ની જુ બાની વંચાણે લેવામાં
આવે તો આ સાહે દ તેઓની ઉલર્ટ તપાસમાં આંક -૧૦૯ વાળો નકશો મેળવ્યા બાદ
અભ્યાસ કરે લાની તેમજ સદર નકશો છે જે બહુ મોર્ટો નકશો હોવાની તેમજ સીન ઓફ
ઓફે સન્સનો નકશો ન હોવાની તેમજ આંક -૧૦૯ જોતા ગુનો કઇ જગ્યાએ બનેલ તે
જણાઇ આવતું ન હોવાની હકીકતનો ધિસ્વકાર કરે છે તેમજ આંક-૧૦૯ વાળો નકશો
મળ્યાબાદ તેઓએ કોઇ બીજો નક્શો મંગાવવા માર્ટે કોઇ રીમાઇન્ડર કે પત્ર લખેલ ન
હોવાનું જણાવે છે . જેથી આ કોર્ટ ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ સાથે સંમત થાય છે કે ,
આંક-૧૦૯ના નક્શા ઉપરથી ચોક્કસ ગુનાવાળી જગ્યાની સ્પષ્ટતા મળી શકતી નથી
અને તેના ઉપર આ ાર રાખી શકાય તેમ નથી, પરંતું અત્રે એ નોં વું ઉલ્લેખધિનય છે કે ,
આ કામે આંક-૫૦ થી રજૂ થયેલ ગુનાવાળી જગ્યાના પંચનામા ઉપરથી ગુનાવાળી
જગ્યાની તેમજ ફરિરયાદપક્ષે ક્રાઈમ બ્રાન્ચ ઓફીસમાં ફરજ બજાવતા પોલીસ
કમચારીઓને સાહે દ તરીકે તપાસેલા છે જેની બચાવપક્ષે ઊંડાણપૂવકની ઉલર્ટ હાથ
રવામાં આવેલ છે તેના માધ્યમથી ગુનાવાળી જગ્યા તેમજ આજુ બાજુ ની સ્થળધિસ્થમિત
તેમજ તેની વચ્ચેના અંતર અંગેનું સ્પષ્ટ ખિચત્ર રે કડ ઉપર આવે છે તેવા સંજોગોમાં
આંક-૧૦૯થી રજૂ નક્શો અપેક્ષા મુજબ નહી હોવાના કારણે ફરિરયાદપક્ષના કે સને કોઈ
ધિવપરીત અસર થઈ શકે તેમ નથી.

૪૦) ફરિરયાદપક્ષે આંક-૧૧૦ થી સાહે દ નં.-૨૩ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં પી.એસ.ઓ. તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ બનાવના રિદવસે એર્ટલે કે ,
તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ કલાક ૧૨ થી ૨૦ સુ ી પી.એસ.ઓ. તરીકે ફરજ ઉપર

D.V.Shah
SC No.-401/2016 50/207 JUDGMENT

હાજર હતા અને ગુનાવાળી જગ્યાના પંચનામાની ધિવગતે કબજે કરવામાં આવેલ મુદ્દા
માલ આ સાહે દ સમક્ષ રજૂ થતા આ સાહે દે મુદ્દામાલ પાવતી ફાડીને મુદ્દામાલ જે તે
ધિસ્થમિતમાં ક્રાઈમ રાઈર્ટર સીરાજભાઈને તેમજ કાગળો શ્રી સોલંકી સાહે બને સોંપેલા.
ધિવશેષમાં આ સાહે દે તે જ રિદવસે સાંજ ે પોણા સાત વાગ્યાના અરસામાં પોલીસ
કોન્સ્ર્ટેબલ અધિનરૂદ્ધસિંસહ મરિહપતસિંસહનાઓએ (સાહે દ નં-૨૦) પી.એમ. બાદ
ખિસવીલ હોધિસ્પર્ટલમાંથી મેધિડકલ ઓફીસરશ્રીએ સોંપેલ કુ લ ૧૫ આર્ટmકલ વાળો
મુદ્દામાલ તથા ફોવડ•ગ લેર્ટર સાથે આ સાહે દ સમક્ષ રજૂ કરતા સદર મુદ્દામાલ બે
પંચોની હાજરીમાં આંક-૨૩ થી રજૂ પંચનામાની ધિવગતે કબજે કરી, સદર મુદ્દામાલ
ક્રાઈમ રાઈર્ટર હે ડશ્રી સીરાજભાઈને સોંપેલ છે . આ સાહે દે મુદ્દામાલ જમા કરાવનાર
પોલીસ કોન્સ્ર્ટેબલ અધિનરૂદ્ધસિંસહ મરિહપતસિંસહનો જવાબ પણ લી ેલો છે .

૪૦.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ ગુનાવાળી જગ્યાના પંચનામા વખતે મુદ્દામાલ તેમની સમક્ષ આવતા
પાવતી ફાડીને તે જ ધિસ્થમિતમાં રાઈર્ટર સીરાઝભાઈને સોંપેલ છે . આ સાહે દની ઉલર્ટ
તપાસ ધ્યાને લેતાં તેઓ પી.એસ.ઓ. હોવાછતાં ક્યાં કે ર્ટલા કે મેરા છે તેની ખબર ન
હોવાનું તેમણે ઈરાદા પૂવક ગોળ ગોળ જવાબ આપી, ખરી હકીકત છુપાવતા હોય, આ
સાહે દની જુ બાની માની શકાય તેમ નથી.

૪૦.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દે પોતે બનાવ અનુસં ાને પી.એસ.ઓ. તરીકે જે કોઈ કાયવાહી હાથ રી તેની
સ્પષ્ટ મારિહતી તેઓની સોગંદ ઉપરની જુ બાનીમાં આપે છે અને તેના સમથનમાં
ધિવધિવ દસ્તાવેજી પુરાવા રીફર કરે લ છે . આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં
આવે તો આ સાહે દ સીસીર્ટીવી કે મેરા અંગેની સચોર્ટ મારિહતી જણાવી શકતા નથી,
પરંતું તેર્ટલા માત્ર કારણથી આ સાહે દ ઈરાદાપૂવક ખરી હકીકત છુપાવે છે તેવા તારણ
ઉપર આવી શકાય નહી, ખાસ કરીને જ્યારે આ સાહે દની ઉલર્ટ તપાસમાં કોઈ મહત્વના
ધિવરો ાભાષ કે ધિવસંગતતા રે કડ ઉપર આવવા પામેલ નથી . ધિવશેષમાં આ સાહે દની
જુ બાનીને પ્રસ્તુત કામે તપાસવામાં આવેલ સાહે દ નં .-૨૦ની જુ બાનીથી પણ સમથન
પ્રાપ્ત થયેલ છે .

૪૧) ફરિરયાદપક્ષે આંક-૧૧૧ થી સાહે દ નં.-૨૪ કે જેઓ જીનર્ટેક


સોલ્યુશન લી. કંપનીમાં મેનેજીંગ ડીરે ક્ર્ટર તરીકે કામ કરતા હતા અને જીનર્ટેક
સોલ્યુશન લી. દ્વારા ડી.સી.બી, ઝોન-૧, અમદાવાદ તરફથી સીસીર્ટીવી કે મેરા

D.V.Shah
SC No.-401/2016 51/207 JUDGMENT

અનુસં ાને જે મારિહતી માંગવામાં આવેલી તે મારિહતી આંક -૧૧૨ થી રજૂ પત્ર દ્વારા
પુરી પાડવામાં આવેલી તેઓને તપાસેલા છે .

૪૧.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ કાગળો કે રીપોર્ટ
જોયા બાદ પણ ક્રાઈમ બ્રાન્ચમાં ક્યાં સીરીયલ નંબરના સીસીર્ટીવી કે મેરા લગાવવામાં
આવેલ તે જણાવવા અસમથ છે જેથી આ સાહે દ કહે વાતી જગ્યાએ કે મેરા લગાવ્યા કે
રીપેર કયાનો કોઈ પુરાવો તેની પાસે નથી જેથી આ સાહે દને માની શકાય નહી.

૪૧.૨) આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો, આ સાહે દ


જીનર્ટેક સોલ્યુશન લીમીર્ટેડના મેનેજીંગ ડીરે ક્ર્ટર છે જેઓએ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં
સીસીર્ટીવી કે મેરા ઈન્સ્ર્ટોલ કરે લા છે . પ્રસ્તુત કામે આ સાહે દ પાસેથી નાયબ પોલીસ
કમિમશ્નર, ઝોન-૧, અમદાવાદ શહે રનાઓ દ્વારા આંક-૧૧૩ થી સીસીર્ટીવી કે મેરા
અનુસં ાને કે ર્ટલીક મારિહતી માંગવામાં આવેલી જે અનુસં ાને આ સાહે દે તેમના આંક -
૧૧૨ વાળા પત્રથી માંગ્યા મુજબની મારિહતી પુરી પાડે લી છે . તેવા સંજોગોમાં આ
સાહે દ માત્ર પોતની કંપની દ્વારા ઈન્સ્ર્ટોલ કરવામાં આવેલા સીસીર્ટીવી કે મેરાના
સીરીયલ નંબર રે કડ જોયા વીના ન જણાવી શકે તેર્ટલા માત્ર કારણથી આ સાહે દની
જુ બાની નહી માની, એવા તારણ ઉપર આવી શકાય નહી કે , કહે વાતી જગ્યાએ કે મેરા
લગાવ્યાનો કે રીપેર કયાનો કોઈ પુરાવો નથી. આમ, ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જીનર્ટેક
સોલ્યુશન લીમીર્ટેડ, અમદાવાદ દ્વારા સીસીર્ટીવી કે મેરા ઈન્સ્ર્ટોલ કરવામાં આવ્યાની
હકીકત પુરવાર થાય છે .

૪૨) ફરિરયાદપક્ષે આંક-૧૧૪ થી સાહે દ નં.-૨૫ કે જેઓ જીનર્ટેક


સોલ્યુશન લી.માં નોકરી કરે છે તેમજ સીસીર્ટીવી કે મેરા કે કોમ્પ્યુર્ટરની કમ્પલેન આવે
તે દૂર કરવાનું કામ કરે છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં
આવે તો આ સાહે દે પોતે સીસીર્ટીવી કે મેરા બં હોવા અંગેની ફરિરયાદ તેઓને મળતા
આ સાહે દે તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ ક્રાઈમ બ્રાન્ચની મુલાકાત લી લ
ે છે અને તે
દરમ્યાન પાવર સપ્લાય લૂઝ થઈ ગયેલ હોવાના કારણે સીસીર્ટીવી કે મેરા બં થયેલાનું
માલુમ પડે લું અને લેન ધિસ્વચમાં પાવર સપ્લાય લૂઝ થવાનો પ્રોબલેમ હોવાના કારણે
ચારે ય કે મેરા ડીસકનેક્ર્ટ થઈ જતા હતા અને ચારે ક કે મેરા ડીસકનેક્ર્ટ થવાના કારણે
સ્ક્રીન Gલેન્ક થઈ ગયેલી હતી અને જેથી કે મેરાની રે કોડ•ગની કાયવાહી બં માલુમ
પડે લી જેથી આગલા ૩-૪ રિદવસનું રે કોડ•ગ સેવ થયેલું ન હતું અને આ સાહે દ સદર

D.V.Shah
SC No.-401/2016 52/207 JUDGMENT

કમ્પ્લેન પુરી કરી, આંક-૧૧૫ વાળો કોલ રીપોર્ટ તૈયાર કરે લો.

૪૨.૧) બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એવી દલીલ કરવામાં આવેલ


છે કે , આ સાહે દ તેમની સરતપાસમાં તા.૨૧/૦૪/૨૦૧૬ ના સવારે ૧૧ વાગ્યે તેમને
ક્રાઈમ બ્રાન્ચના ચારે ય કે મેરા બં થયાની કમ્પ્લેન હતી અને ત્યાં જઈને જોતા પાવર
સપ્લાય હતો તે લૂઝ થઈ ગયેલ હોવાનું જણાવે છે અને સદર હકીકત જોતા જ શંકા
ઉપજે તેવી છે કારણ કે , બનાવ બન્યાના ત્રણ-ચાર રિદવસથી જ કે મેરા બં છે અને
ક્રાઈમ બ્રાન્ચમાં પુરતો સ્ર્ટાફ હોવાછતાં કે મેરા બં હોવાની હકીકત કોઈના ધ્યાન ઉપર
આવતી નથી અને અચાનક બનાવના રિદવસે સવારે ક્રાઈમ બ્રાન્ચથી ૧૧ઃ૩૦ વાગે
કમ્પ્લેન કરવામાં આવે છે તે હકીકત ગળે ઉતરે તેમ નથી. આમ, તમામ હકીકતમાં
જાણી જોઈને પુરાવો ઉભો કરવા તેમજ ખોર્ટી હકીકત છુપાવવાનો બદઈરાદો ખુલ્લો પડે
છે અને આરોપીને ખોર્ટી રીતે ફસાવી દેવાના બદઆશયથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ આ
કાવતરૂ ઘડવામાં આવ્યાં હોવાનું જણાઈ છે .

૪૨.૨) આ સાહે દની ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા ઉલર્ટ તપાસ કરવામાં


આવેલ છે જેમાં ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એવું સજેશન મુકવામાં આવેલ છે કે , લેન ધિસ્વચ
બન્ને બાજુ લોક વાળી આવે છે અને તેથી જ્યાં સુ ી તેને કોઈ લુઝ ન કરે ત્યાં સુ ી તે
લુઝ ન થાય, પરંતું આ સાહે દ દ્વારા આ મુદ્દા અનુસં ાને એવો ખુલાસો કરવામાં આવેલ
છે કે , સીસીર્ટીવી કે મેરાની ચારે ય પોર્ટમાં અનમેનજ ે લ ધિસ્વચ હોવાથી તેમાં કોઈ લોક
ે બ
આવતું નથી જેથી ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા
ખરી હકીકત છુપાવવાના બદઈરાદે લેનધિસ્વચનું કનેક્શન ઈરાદાપૂવક લુઝ કરી દેવામાં
આવ્યું હોવાની હકીકત માની શકાય તેમ નથી. આ મુદ્દા પરત્વે ધિવ.વ.શ્રી ઠાકુ રે
ધિવશેષમાં એવી પણ દલીલ કરે લી છે કે , ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની ઓફીસમાં
બનાવ બન્યો તેના ત્રણ ચાર રિદવસથી કે મેરા બં હોય અને ક્રાઈમ બ્રાન્ચમાં પુરતો
સ્ર્ટાફ હાજર હોવા છતાં કોઈને કે મેરાબં ની જાણ નથી અને અચાનક બનાવના રિદવસે
સવારે ક્રાઈમ બ્રાન્ચ તરફથી ૧૧-૩૦ વાગે કમ્પ્લેન કરવામાં આવે છે જે હકીકત ગળે
ઉતરે તેમ નથી. આ મુદ્દાને લાગે વળગે છે ત્યાં સુ ી ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે સાહે દ
નં.-૪૫ અંદરસિંસહ ચંદ્રસિંસહ રાઠોડને આંક-૧૯૩ થી તપાસેલ છે . આ સાહે દની
જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દ પોતે તેમની સોગંદ ઉપરની જુ બાનીમાં
સીસીર્ટીવી કે મેરા તા.-૧૯/૦૪/૨૦૧૬ના રોજ બં હોય તે સંબં ે જીન્ર્ટે ક કંપનીને
વરદી લખાવેલી અને તેના સમથનમાં આંક -૧૯૭ થી વરદી બુકના સલગ્ન પાનાની
નકલો રજૂ કરે લ છે જેમાં તા.-૧૯/૦૪/૨૦૧૬ ના રોજ ૧૭-૦૦ કલાલે ક્રાઈમ

D.V.Shah
SC No.-401/2016 53/207 JUDGMENT

બ્રાન્ચ ખાતેના સીસીર્ટીવી કે મેરા બં હોય ર્ટેલીફોન નંબર ૨૬૪૪૩૯૭૫ ઉપર જીન્ર્ટેક
કંપનીમાં જીગીશાબેનને જાણ કયાની નોં જોવા મળે છે . ધિવેશષ
ે માં આ સાહે દ તેમની
જુ બાનીમાં ક્રાઈમ બ્રાન્ચ ઓફીસના સીસીર્ટીવી કે મેરા ચાલુ કરાવવા
તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ હે ડકોન્સર્ટેબલ ત્રીભુનવ દુબન
ે ાઓએ જીન્ર્ટેક કંપનીને
વર ી લખાવ્યાની હકીકત જણાવે છે જેને આંક-૧૯૭ થી રજૂ થયેલ વર ી બુકથી
સમથન પ્રાપ્ત થાય છે . જેથી ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે અચાનક બનાવના રિદવસે જ
સવારે સાડા અમિગયાર વાગ્યે સીસીર્ટીવી કે મેરા બં હોવા અંગેની ફરિરયાદ કરવામાં
આવેલ તે હકીકત ગળે ઉતરે તેમ નથી તે માની શકાય તેમ નથી. આંક-૧૯૭ની વર ી
બુક ઉપરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીર્ટીવી કે મેરા ચાલુ કરાવવા માર્ટે તા.-
૧૯/૦૪/૨૦૧૬ તથા તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ વર ી લખાવવામાં આવેલ
છે , પરંતું જીન્ર્ટેક સોલ્યુશન લી.ના આ સાહે દ દ્વારા સદર કમ્પ્લેન
તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજ અર્ટેન્ડ કરવામાં આવેલ છે જેથી ધિવ.વ.શ્રી
કે .એન.ઠાકુ રની દલીલ કે , ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓએ એકબીજાના
મેળાપીપણામાં ગુજરનારનું મૃત્યું ધિનપજાવેલ છે અને તે અંગેનો કોઈ પુરાવો ઉભો ન
થાય તે આશયથી કાવતરાના ભાગરૂપે સીસીર્ટીવી કે મેરા ઈરાદાપૂવક બં કરી દેવામાં
આવેલા છે , તે દલીલ ર્ટકવા પાત્ર નથી. અગાઉ પણ સીસીર્ટીવી કે મેરા બં થતા અનેક
પ્રસંગોએ ફરિરયાદ કરવામાં આવી હોવાની હકીકત સાહે દ નં .-૪૫ની જુ બાનીના
માધ્યમથી રે કડ ઉપર આવેલ છે .

૪૩) ફરિરયાદપક્ષે આંક-૧૨૧ થી સાહે દ નં.-૨૬ કે જેઓ ભરૂચ


રે લ્વે સ્ર્ટેશન પર બૂકીંગ ક્લાક તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ
સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દની ફરજ ભરૂચ રે લ્વે સ્ર્ટેશનની
બારી નં.-૧૦ ઉપર હોવાની તેમજ તેમની ફરજનો સમય સવારે ૬ઃ૩૦ થી બપોરે
૨ઃ૩૦ સુ ીનો હોવાની તેમજ આ સાહે દે આરોપીને તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ
આંક-૭૨ થી રજૂ ર્ટીકીર્ટ ઈસ્યુ કયાની હકીકત જણાવે છે .

૪૩.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ મોર્ટી સંખ્યામાં ર્ટીકીર્ટ બુક કરતા હોય, આરોપીને જોઈને ઓળખી
બતાવે છે . તે વાત ગળે ઉતરે તેમ ન હોય, આ સાક્ષીને માની શકાય તેમ નથી.

૪૩.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી ફરિરયાદપક્ષે આ સાહે દને


આરોપીએ ભરૂચ રે લ્વે સ્ર્ટેશન ઉપરથી બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશનની ર્ટીકીર્ટ મેળવેલી અને

D.V.Shah
SC No.-401/2016 54/207 JUDGMENT

તેની ભરૂચ રે લ્વે સ્ર્ટેશન ઉપર તા.-૨૧/૦૪/૨૦૧૬ ના સવારના સમયે ઉપધિસ્થમિત


હતી તે હકીકત પુરવાર કરવા માર્ટે તપાસેલ છે . ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , કોઈ
માણસ રે લ્વે સ્ર્ટેશન ઉપર રોજની ૬૦૦ થી ૭૦૦ ર્ટીકીર્ટો ઈશ્યુ કરતો હોય, તેમ છતાં
આરોપીને ઓળખી બતાવે તે માની શકાય તેમ નથી, પરંતું આ મુદ્દા અનુસં ાને
ફરિરયાદપક્ષ આરોપીની તા.-૨૧/૦૪/૨૦૧૬ના સવારના ર્ટાઈમે ભરૂચ રે લ્વે સ્ર્ટેશન
ઉપર તેની હાજરી હોવા બાબતનો પુરાવો સીસીર્ટીવી ફુર્ટેજના માધ્યમથી રે કડ ઉપર
લાવેલ છે તેમજ આરોપી પાસેથી આ સાહે દે ઈસ્યુ કરે લી ર્ટીકીર્ટ પણ કબજે લેવામાં
આવેલી છે તેવા સંજોગોમાં આ સાહે દ દ્વારા આરોપીને ઓળખી બતાવવાના કૃ ત્યને એક
ક્ષણ માર્ટે ન માનીએ તો પણ ફરિરયાદપક્ષના કે સને કોઈ અસર થાય તેમ નથી.
ધિવશેષમાં આંક-૭૨ની રે લ્વે ર્ટીકીર્ટ ધ્યાને લેવામાં આવે તો સદર ર્ટીકર્ટ
તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ કલાક ૦૮ઃ૫૫ વાગે ઈસ્યુ કરવામાં આવી હોવાનું ફલીત
થાય છે અથાત આંક-૭૨ વાળી ર્ટીકીર્ટ આ સાહે દની ફરજના સમય દરમ્યાન ઈસ્યુ
કરવામાં આવેલ છે અને આરોપીની અંગજડતીના આંક -૬૯ના પંચનામાની ધિવગતે
આરોપી પાસેથી કબજે લેવામાં આવેલી છે અને તેના કારણે આરોપી દ્વારા ભરૂચ
રે લ્વેસ્ર્ટેશન ઉપરથી ર્ટીકીર્ટ ખરી ી હોવાની તેમજ આરોપીની હાજરી ભરૂચ રે લ્વે સ્ર્ટેશન
ઉપર તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક-૦૮ઃ૫૫ વાગ્યાના અરસામાં હોવાની હકીકત
પુરવાર થાય છે .

૪૪) ફરિરયાદપક્ષે આંક-૧૨૪ થી સાહે દ નં-૨૭ કે જેઓએ તપાસ


કરનાર અમલદાર દ્વારા લખવામાં આવેલી આંક-૯૫ ની યાદી સબબ આરોપીના Gલડ
સેમ્પલના, બન્ને હાથના નખના, ડાબા અંગુઠાનુ,ં ઓળખનું વગેરે ધિનશાન લી ેલ છે
તેઓને તપાસેલા છે . આ સાહે દ પોતાની સરતપાસમાં આરોપીના લોહીના તથા નખના
સેમ્પલ મેળવી સદર સેમ્પલ કોન્સ્ર્ટેબલ બ.નં.-૩૪૨૭, એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ,
અમદાવાદને આંક-૧૨૭ ના પત્રના માધ્યમથી સુપ્રત કયા તે અંગે હાથ રે લી સમગ્ર
કાયવાહીનું ધિનરૂપણ પોતાની સરતપાસમાં કરે લ છે અને પોતાની જુ બાનીના સમથનમાં
આંક-૧૨૬ થી પોતે તૈયાર કરે લ કે સ પેપસ પણ રજૂ કરે લ છે .

૪૪.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દે કે ર્ટલા નખ લી લ
ે ા
ે ી આ
તેની સંખ્યા લખેલ નથી તેમજ નખની સાઈઝ અંગે પણ જણાવતા નથી જ થ
સાહે દને માની શકાય નહી.

D.V.Shah
SC No.-401/2016 55/207 JUDGMENT

૪૪.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આરોપીને ખિસવીલ હોધિસ્પર્ટલ


તરફ મોકલી તેના Gલડ સેમ્પલ અને બન્ને હાથના નખના નમુના લેવા પાછળનો
આશય તે મેળવી એફ.એસ.એલ. તરફ પરિરક્ષણ અથ@ મોકલી જો આરોપીને ગુના સાથે
સાંકળતો કોઈ પુરાવો ઉપલG હોય તો તે મેળવવાનો છે જે કાયવાહી આ સાહે દે યોગ્ય
રીતે હાથ રી તેના સમથનમાં આંક -૧૨૬ થી મેડીકલ પેપસ પણ રજૂ કરે લા છે તેવા
સંજોગોમાં આરોપીના નખની સંખ્યા કે નખની સાઈઝનો ઉલ્લેખ નહી કરવાના કારણે
આ સાહે દને માની શકાય નહી, તેવી બચાવપક્ષની દલીલ અતાકmક જણાય છે .

૪૫) ફરિરયાદપક્ષે આંક-૧૨૮ થી સાહે દ નં.-૨૮ કે જેઓનો બાન્દ્રા


રે લ્વે ર્ટમmનલ સામે જનરલ સ્ર્ટોસ છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો આરોપી આ સાહે દની દુકાને તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ
ફોન કરવા ગયેલ છે અને આ સાહે દની દુકાન એસ.ર્ટી.ડી. સુવી ા ન હોવાના કારણે
રાજસ્થાન ફોન લાગશે નહી તેવું આ સાહે દે આરોપીને જણાવેલ અને પી.એસ.આઈ.શ્રી
ગામીત તા.૨૪/૦૪/૨૦૧૬ના રોજ આરોપીને લઈને આ સાહે દની દુકાને ગયેલ અને
આ સાહે દે તે વખતે આરોપીને ઓળખી બતાવેલ છે અને આ સાહે દે આરોપીને કોર્ટ
રૂબરૂ ઓળખી બતાવેલ નથી અને તેની પાછળ બે વષ જેર્ટલો સમય થઈ ગયેલ હોય
તેથી આરોપીને ઓળખી ન શકે તેવો ખુલાસો કરે લ છે .

૪૫.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દે આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બાતવેલ ન હોય, આ સાહે દની જુ બાની
માની શકાય નહી.

૪૫.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી ફરિરયાદપક્ષે આ સાહે દને


આરોપીની બાન્દ્રા રે લ્વે ર્ટમmનલ્સ મુકામે તા.-૨૧/૦૪/૨૦૧૬ના રોજ હાજરી હોવા
અંગેની હકીકત પુરવાર કરવા માર્ટે સમથનકારક પુરાવો રજૂ કરવાના આશયથી
તપાસેલ છે અને ફરિરયાદપક્ષ જ્યારે આરોપીની બાન્દ્રા રે લ્વે ર્ટમmનલ્સ મુકામે તા .-
૨૧/૦૪/૨૦૧૬ના રોજની હાજરી સીસીર્ટીવી ફુર્ટેજના માધ્યમથી પ્રસ્થામિપત કરવામાં
સફળ થયેલ હોય ત્યારે આ સાહે દની જુ બાની ન પણ માનવામાં આવે તો તેનાથી
ફરિરયાદપક્ષના કે સને ધિવપરીત અસર થતી નથી.

૪૬) ફરિરયાદપક્ષે આંક-૧૨૯ થી સાહે દ નં.-૨૯ને કે જેઓ ૨૦૧૬


માં પી.એસ.આઈ. તરીકે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. તેઓએ આ ગુનાની
ફરિરયાદ આપેલી છે તેઓને તપાસેલા છે . આ સાહે દે સોગંદ ઉપર એવું જણાવેલ છે કે ,

D.V.Shah
SC No.-401/2016 56/207 JUDGMENT

સને ૨૦૧૬ના વષમાં તેઓ ક્રાઈમબ્રાન્ચમાં પી.એસ.ઓ. ક્રાઈમબ્રાન્ચ તરફથી


કે મ્પસનાઈર્ટ ડ્યુર્ટી હોવાની જાણ કરવામાં આવેલ અને એ રીતે
તા.૨૦/૦૪/૨૦૧૬ના ૨૦ઃ૦૦ થી બીજા રિદવસે એર્ટલે કે , તા.૨૧/૦૪/૨૦૧૬ના
સવારે ૦૮ઃ૦૦ સુ ી તેઓની કે મ્પસનાઈર્ટની ડ્યુર્ટી હતી. ૨૦ઃ૦૦ થી તેઓ કચેરીમાં
હાજર હતા અને રાત્રીના આશરે ૧૨ વાગ્યાના અરસામાં તેમના તાબા હે ઠળની
કચેરીઓ તથા પોઈન્ર્ટો જોવા નીકળેલા તે દરમ્યાન ક્રાઈમબ્રાન્ચમાં આવેલી એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડની ઓફીસ પાસેથી પસાર થતા બારીમાંથી લાઈર્ટ ચાલું હોવાનું જોવા
મળેલી જેથી તેઓ અંદર તપાસ કરવા ગયેલા જ્યાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સેલના
સ્કવોડના કમચારી ચન્દ્રકાંત જયંમિતલાલ મકવાણા અન્ય વ્યધિક્ત સાથે હાજર હતા .
તેઓએ ચન્દ્રકાંતભાઈને પુંછેલું કે , આ કોણ છે ? ત્યારે તેઓએ જણેાલું કે , તેઓને
એવી બાતમી મળી છે કે , અમદાવાદ શહે રના લુંર્ટના તથા ડ્ર ગ્સના ગુનાઓમાં આ
વ્યધિક્ત સંડોવાયેલી છે અને તે વ્યધિક્તનું નામ મધિનષ શ્રવણકુ માર બલાઈ, રાજસ્થાનના
ાનાકાબાસ, તાલુકો-સાંભર, વૈશાલીનગર રાજસ્થાનનું હોવાનું જણાવેલું અને આવી
પુછપરછ કરી સદર સાહે દ આગળ જવા નીકળી ગયેલ ત્યારબાદ નાઈર્ટ દરમ્યાન સદર
સાહે દ પોતાનું રૂર્ટીન કામ કરતા હતા તે દરમ્યાન સવારે સાતેક વાગ્યાની આસપાસ
તેઓ પોતાની ઓફીસમાંથી નીકળ્યા ત્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સેલની
ઓફીસનો દરવાજો અ ખુલ્લો તેઓએ જોયેલો જેથી તેઓ અંદર ગયા તો જોયેલ કે ,
કોન્સ્ર્ટેબલ ચનદ્રકાંતભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ, મરણ ગયેલી હાલતમાં
જણાયેલા અને ઓફીસમાં ઘણું બ ું લોહી હતું . ઓફીસમાં બે બાકડામાંથી એક બાકડા
પર પાઈપ પડે લી હતી અને સદર ફરિરયાદી સાહે દે જે વ્યધિક્તને રાત્રીના સમયે ઓફીસમાં
જોયેલ તે મનીષ શ્રવણકુ માર બલાઈ ત્યારે હાજર ન હતો તેમજ લોહી વાળા પગલા
જોવામાં આવેલા અને આખી ઓફીસમાં લોહી તથા રિદવાલો ઉપર પણ લોહીના છાંર્ટા
જોવામાં આવેલા. જે દ્રશ્ય જોઈ ફરિરયાદીએ પોલીસ કમચારીઓને બોલાવેલા અને
તેઓએ ઉપરી અધિ કારી અને પોલીસ કમચારીઓને આ બનાવની જાણ કરે લી.
અધિ કારીઓ આવી જતા તેઓ આ બનાવ અંગે આરોપી મધિનષ શ્રવણકુ માર
બલાઈનાઓને રાત્રીના કોઈપણ સમય દરમ્યાન તેઓને તક મળતા પોલીસ કમચારી
ચન્દ્રકાંતભાઈ મકવાણાનું મૃત્યું ધિનપજાવેલ તે અંગે તેઓએ કાયદેસરની પી.આઈ.શ્રી
આર.આર.સરવૈયા રૂબરૂ ફરિરયાદ આપેલી. ફરિરયાદી સાહે દે જે પાઈપ જોયેલ તે લોહી
વાળી હતી. આંક-૧૩૧ વાળી ફરિરયાદમાં સદર સાહે દ પોતાની તથા રૂબરૂ તરીકે
આર.આર.સરવૈયાની સરિહ ઓળખી બતાવે છે . ત્યારબાદ સદર ગુનાના તપાસનીશ
અધિ કારી બી.સી.સોલંકીએ આરોપીની પુછપરછ કરતા આરોપી કાલુપરુ રે લ્વે

D.V.Shah
SC No.-401/2016 57/207 JUDGMENT

સ્ર્ટેશનથી ર્ટ્રેન મારફતે બાંદ્રા નાસી ગયેલ હોવાનું જણાતા, ફરિરયાદી સાહે દને શ્રી
બી.સી.સોલંકીએ કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ખાતે સી.સી.ર્ટી.વી. કે મેરા લાગેલા હોય તો તેનું
ફુર્ટેજ મેળવવા હૂકમ કરે લો તેથી તા.૦૩/૦૫/૨૦૧૬ના રોજ તેઓ કાલુપુર રે લ્વે
સ્ર્ટેશન ખાતે ગયેલ અને આર.પી.એફ.ના પી.આઈ.શ્રી વમાને સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ
મેળવવા રીપોર્ટ આપેલો જેના જવાબમાં તેઓએ લખેલું કે , ધિવશ્વજીત બોઝ સવ@લન્સ
રૂમમાંથી સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવી આપશે જેથી સ્ર્ટાફ મારફતે પંચોના માણસોને
બોલાવેલ અને સવ@નલ્સ રૂમમાંશ્રી ધિવશ્વજીતને મળેલા અને પંચો રૂબરૂ રે લ્વે સ્ર્ટેશનના
અલગ અલગ સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ જોયેલા અને આરોપીની હાજરી જણાયેલી તે ફુર્ટેજમાં
આરોપીને ઓળખી બતાવેલ. આરોપીને ફરિરયાદી પોલીસ સાહે દે એવી રીતે ઓળખી
બતાવેલ કે , તેઓ રાઉન્ડમાં કોન્સ. ચન્દ્રકાંતભાઈ સાથે હાજર આરોપી મનીષ
શ્રવણકુ માર બલાઈને જ્યારે જોયો તે જ મધિનષ બલાઈ આ ફુર્ટેજમાં કે સરી અને સફે દ
પટ્ટાવાળી ર્ટી-શર્ટ પહે રેલ હોવાનું જણાયેલ અને તે આરોપી ધિવધિવ જગ્યાએ ફુર્ટજમાં
જોવા મળેલ. જે જે ફુર્ટેજમાં આરોપી દેખાયેલ તેને પેનડ્ર ઈવમાં કોપી કરે લી અને પંચોની
હાજરીમાં પેનડ્ર ાઈવને પ્લાસ્ર્ટીકની ડGબીમાં મુકી, પંચોની કાપલીમાં સરિહ લઈ, લાખ
અને દોરાથી સીલ કરી, કGજે લી ેલી અને આ સમગ્ર કાયવાહીનું પંચો રૂબરૂ આંક -
૮૪ વાળું પંચનામું કરે લું. પંચનામું કરી હાજર કમચારી ધિવશ્વજીતનો જવાબ લી ેલ .
આંક-૮૮ અંગે સદર ફરિરયાદી પોલીસ સાહે દ જણાવે છે કે , તે રીપોર્ટ તેઓએ પોલીસ
ઈન્સ્પેક્ર્ટર કાલુપુર રે લ્વે સ્ર્ટેશનનાઓને આપેલો તે જ છે જેના ઉપર પી.આઈ.એ
એન્ડોસમેન્ર્ટ કરે લ છે અને જે રીપોર્ટ તેઓએ કાલુપુર રે લ્વે સ્ર્ટેશન પર લાગેલ
સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવવા માર્ટે આપેલ હતો તેમજ આ રીપોર્ટ મળ્યા બદલની પણ
સરિહ છે અને માંગ્યા મુજબના સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મળ્યા બાબતની પણ તેમની સાથે
પોલીસ કોન્સ. શ્રી ચેતનસિંસહની સરિહ ઓળખી બતાવે છે . ફરિરયાદી સાહે દ આંક-૮૪
વાળા પંચનામામાં અંગે જણાવે છે કે , તે પંચનામું તેઓએ બે પંચોની હાજરીમાં પંચોના
જોયા મુજબનું કરે લુ તે જ છે જેમાં બે પંચો તથા રૂબરૂ તરીકે પોતાની સરિહ છે . આંક-
૮૩વાળી પંચ સ્લીપ બતાવતા સદર ફરિરયાદી સાહે દ જણાવે છે કે , પેનડ્ર ાઈવ જે
ે ાં બે પંચોની તથા રૂબરૂ
ડGબીમાં મુકી પંચ સ્લીપો દોરા સાથે બાં ેલી તે જ છે જમ
તરીકે પોતાની સરિહ છે . મુદ્દામાલ આર્ટmકલ નં.-૪૩ બતાવતા જેમાં આંક-૮૪ના
પંચનામાની રૂએ કબજે લી લ
ે મુદ્દામલ છે તે જ છે તથા મુદ્દામાલ આર્ટmકલ નં .-૨૨
વાળુ ર્ટી-શર્ટ બતાવતા તે સી .સી.ર્ટી.વી. ફુર્ટેજમાં આરોપીએ પહે રેલ તે જ છે તેવું
જણાવે છે . આંક-૪૩ વાળી પેન ડ્ર ાઈવ ઈનશર્ટ કરી તેમાં સ્ર્ટોસ કરે લી ક્લીપ્સ
બતાવતા સદર ફરિરયાદી સાહે દ જણાવે છે કે , તે તા.૨૧/૦૪/૨૦૧૬ના કાલુપુર રે લ્વે

D.V.Shah
SC No.-401/2016 58/207 JUDGMENT

સ્ર્ટેશન પર આરોપીની તપાસ તથા ઓળખ માર્ટેના ફુર્ટેજ લેવા તા.૦૩/૦૫/૨૦૧૬ના


રોજ આંક-૮૮ વાળો રીપોર્ટ પી.આઈ.શ્રી વમા અને તે પછી સવ@લન્સ રૂમના ઈન્ચાજ
શ્રી ધિવશ્વજીતને આપી પંચનામાની રૂએ જે ફુર્ટેજ આ પેન ડ્ર ાઈવમાં લી લ
ે ા તે જ છે અને
તે આ જ પેન ડ્ર ાઈવ છે . આ પ્રમાણે કાયવાહી કરી જે પેન ડ્ર ાઈવ તેઓએ પંચનામાની
રૂએ કGજે લી ેલ તે પી.એસ.ઓ. ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન અમદાવાદ સમક્ષ
મુદ્દામાલ જમા કરાવેલ અને તે અંગેનો રીપોર્ટ તેઓએ આપેલો જેની પાછળ
પી.એસ.ઓ. શ્રીનાઓએ આ મુદ્દામાલ પાવતી ફાડ્યા બાદ સા નીક કાગળો તેઓને
પરત સોંપ્યા અંગેનો શેરો છે જેમાં પોતાની સરિહ ઓળખી બતાવે છે , જે સદર કામે
આંક-૧૩૨થી સામેલ રાખેલ છે . ત્યારબાદ સદર ગુનાની તપાસ નાયબ પોલીસ
કમિમશ્નરશ્રી ઝોન-૧નાઓ પાસે હતી તેથી આ કGજે કરે લ પેનડ્ર ાઈવ તથા આ કામે
તેઓએ કરે લી કાયવાહી અનુસં ાનેના જરૂરી કાગળો તેઓને સોંપવાના હોવાથી
તા.૨૩/૦૬/૨૦૧૬ના રોજ રીપોર્ટ કરી તેમાં સરિહ કરી તેઓને સોંપેલ જેની ઓફીસ
કોપી સદર કામે આંક-૧૩૩ થી રજૂ કરે લ છે . સદર ફરિરયાદી સાહે દે આરોપીને કોર્ટ
રૂબરૂ ઓળખી બતાવેલ છે . આમ, આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે
તો આ સાહે દ આંક-૧૩૧ વાળી ફરિરયાદને સમથન આપે છે તેમજ પોતે ઉપરી
અધિ કારીની સૂચનાથી હાથ રે લ કાયવાહીની હકીકત જણાવે છે .

૪૬.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ મહત્વના સાહે દ હોવાછતાં તેઓને ફરિરયાદપક્ષે ૨૮ સાહે દો તપાસ્યા
બાદ સાહે દ નં.-૨૯ તરીકે તપાસેલા છે અને તેના કારણે આ સાહે દની જુ બાનીની
ધિવશ્વસધિનયતાને પડકારે લ છે . ધિવશેષમાં આ સાહે દ બનાવ નજરે જોનાર સાહે દ ન
હોવાછતાં માત્રને માત્ર શંકાના આ ારે આખી ફરિરયાદ આપેલી છે . બનાવ ચોક્કસ ક્યાં
સમયે બન્યો તેની પણ કોઈને ખબર નથી. આમછતાં, હાલની ફરિરયાદ કાલ્પનીક રીતે
આપેલ છે . આ સાહે દ પોતે ફરિરયાદી હોવાછતાં તેની ઉલર્ટ તપાસના પેરા નં .-૧૨ તથા
૧૬ ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થાય છે કે , આ સાહે દને બનાવ અંગેની ચોક્કસ જાણ
નથી અને પોતે બનાવની હકીકત વાતો વાતોથી જાણેલી છે . આ સાહે દ પ્રશ્નોના
જવાબમાં ચોક્કસ યાદ નથી, મને યાદ નથી તેવા જવાબ આપે છે . આમ, જ્યારે
બનાવ નજરે જોનાર કોઈ સાક્ષી નથી અને ફરિરયાદી પણ ચોક્કસપણે આરોપીનું નામ
જણાવી શકવા સક્ષમ ન હોય, આ સાહે દ દ્વારા આપવામાં આવેલી ફરિરયાદ માની
શકાય નહી અને તેનો લાભ આરોપીને મળવો જોઈએ.

૪૬.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દે બનાવ બન્યાની

D.V.Shah
SC No.-401/2016 59/207 JUDGMENT

હકીકત ધ્યાનમાં આવતા આંક-૧૩૧ વાળી ફરિરયાદ આપેલી છે . કાયદાનું એવું ોરણ
નથી કે માત્ર બનાવ નજરે જોનાર વ્યધિક્ત કે જેને ગુનો બન્યાની તમામ હકીકતોની
જાણકારી હોય તે જ ફરિરયાદ આપી શકે . આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો
આ સાહે દની કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી તા.-૨૦/૦૪/૨૦૧૬ના ૨૦ઃ૦૦ કલાકથી તા.-
૨૧/૦૪/૨૦૧૬ના સવારના ૦૮ઃ૦૦ કલાક સુ ીની હતી અને આ સાહે દ રાત્રીના
આશરે ૧૨ઃ૦૦ વાગ્યાના અરસામાં પોતાના તાબા હે ઠળની કચેરીઓ તથા પોઈન્ર્ટો
જોવા નીકળેલા અને આ સાહે દને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સેલની ઓફીસ પાસેથી
પસાર થતા બારીમાંથી લાઈર્ટ ચાલું હોવાનું જોવા મળતા તેઓ અંદર તપાસ કરવા
ગયેલા અને અંદર જઈને જોયું તો ગુજરનાર તથા અન્ય એક ઈસમ હાજર હતા અને આ
સાહે દે ગુજરનારને પુછતાં તેઓએ સદર ઈસમ અમદાવાદ શહે રના લૂર્ટ
ં ના તથા ડ્ર ગ્સના
ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો શકમંદ હોવાનું તથા તેનું નામ મનીષ શ્રવણકુ માર
બલાઈ હોવાનું ગુજરનારે જણાવેલું અને ત્યારબાદ આ સાહે દ પોતાની અન્ય કામગીરી
અથ@ નીકળી ગયેલા. નાઈર્ટ દરમ્યાન રૂર્ટીન કામ કયા બાદ સવારે ૦૭ઃ૦૦ વાગ્યાની
આસપાસ આ સાહે દ ઓફીસમાંથી નીકળ્યાં ત્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સેલની
ઓફીસનો દરવાજો અ ખુલ્લો જોતા તેઓએ અંદર જઈ જોયેલ તો ગુજરનાર કોન્સ્ર્ટે બલ
ચન્દ્રકાંતભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ મરણ ગયેલી હાલતમાં જણાયેલા. આ સાહે દે
ઓફીસમાં ઘણું બ ું લોહી હોવાનું તેમજ ઓફીસમાં બે બાકડા કે જે સેર્ટી ર્ટાઈપ હતા
તેમાંથી એક બાકડા ઉપર પાઈપ પડે લી જોયેલી અને આ સાહે દે જ ે વ્યધિક્તને રાત્રે
ઓફીસમાં જોયેલ તે મનીષ શ્રવણકુ માર બલાઈ ત્યાં જોવા મળેલ નહી અને આખી
ઓફીસમાં લોહી તથા દીવાલો ઉપર પણ લોહીના છાંર્ટા જોવા મળેલા. આ સાહે દે ઉપર
દશાવ્યા મુજબનું જે ધિનરિરક્ષણ કરે લું તેના આ ારે સામાન્ય બુધિદ્ધમત્તા રાવતો વ્યધિક્ત
પણ આરોપી રાત્રી દરમ્યાન ગુજરનારને ઈજા પહોંચાડી , તેનું મૃત્યું ધિનપજાવી નાસી
ગયાની હકીકત માને અને તે ખિસવાય અન્ય કોઈ અનુમાન થઈ શકે તેવા સંજોગો ન હોય
અને આરોપીએ જ ગુજરનારનું મૃત્યું ધિનપજાવ્યા હોવાની પ્રબળ શક્યતા હોય તેવા
સંજોગોમાં આ સાહે દે આંક-૧૩૧ વાળી ફરિરયાદ કલ્પનાના આ ારે આપ્યા હોવાનું
માની શકાય નહી અને ખાસ કરીને જ્યારે આંક-૧૩૧ વાળી ફરિરયાદના આ ારે હાથ
રવામાં આવેલી તપાસના અંતે ફરિરયાદ હકીકત ખરી હોય, આરોપી સામે ચાજશીર્ટ
કરવામાં આેવલ છે . જેથી આ સાહે દે ફરિરયાદ શકના કે અનુમાનના આ ારે આપી
હોવાની બચાવપક્ષની દલીલ માન્ય રાખવાપાત્ર જણાતી નથી . આ સાહે દની સમગ્ર
જુ બાની વંચાણે લેતા આ સાહે દે ગુનાવાળી જગ્યાએ જે કોઈ હકીકતનું ધિનરિરક્ષણ કરે લું
અને જે હકીકતો આ સાહે દને યાદ રહે લી તે તેની જુ બાનીમાં જણાવેલી છે . આ સાહે દની

D.V.Shah
SC No.-401/2016 60/207 JUDGMENT

જુ બાનીનું મુલ્યાંકન કરતા, આ સાહે દ ઈરાદાપૂવક કોઈ હકીકત કોર્ટથી છુપાવતો હોય
તે મુજબનું તેનું વતન જણાતું નથી. તેવા સંજોગોમાં બચાવપક્ષે ઉલર્ટમાં પુંછેલા જુ દા-
જુ દા પ્રશ્નો પૈકી અમુક પ્રશ્નનોના જવાબ ચોક્કસ યાદ ન હોવાના કારણે તે મુજબ આ
સાહે દ દ્વારા આપવામાં આવ્યાં છે તેર્ટલા માત્ર કારણથી આ સાહે દને માની શકાય નહી
તેવી બચાવપક્ષની દલીલ ર્ટકવાપાત્ર નથી.

૪૭) ફરિરયાદપક્ષે આંક-૧૩૭ થી સાહે દ નં.-૩૦ને કે જેઓ


એફ.એસ.એલ.માં ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ તરીકે ફરજ બજાવે છે અને જેમણે
આરોપીની ગુનાવાળી જગ્યાએથી ફૂર્ટ પ્રીન્ર્ટ લી ેલી છે તેઓને તપાસેલા છે . આ
સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે પોતાની સોગંદ ઉપરની
જુ બાનીમાં જણાવેલ છે કે , તેઓ સચર તરીકે ફરજ બજાવે છે . તેમની ધિનમણૂંક
તા.૧૨/૦૯/૨૦૧૨ ના રોજ સહાયક સચર તરીકે થયેલી. તેઓએ ધિફન્ગર મિપ્રન્ર્ટ
સાયન્સ અને એફીસ ર્ટેકનોલોજીની ર્ટ્રેકિંનગ લી ેલી. એફીસ એર્ટલે કે ઓર્ટોમેર્ટેડ ધિફન્ગર
મિપ્રન્ર્ટ આઈડે ન્ર્ટીફીકે શન ખિસસ્ર્ટમ અને સાહે દની તાધિલમ દ્વારા ભારત સરકાર દ્વારા
લેવામાં આવતી પરિરક્ષા ઓલ ઈન્ડીયા બોડ ઓફ એક્ઝામીનેશન ફોર ધિફન્ગર મિપ્રન્ર્ટ
એક્સપર્ટ પસાર કરે લી છે . સાહે દની કામગીરીમાં આંગળાની છાપોનું વગmકરણ, તેની
શો , પ્રાપ્તી, કોમ્પ્યુર્ટરમાં ધિફન્ગર મિપ્રન્ર્ટને લગતી કામગીરી તેમજ ક્રાઈમ સીન
ધિવઝીર્ટેશનની કામગીરી આવે છે . વ મ
ુ ાં સાહે દ જણાવે છે કે , ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬
ના કામે તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજ તેઓના ધિનયામક જુ થ-૨ ની સૂચના અનુસાર
ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશનમાંથી આવેલ વાહનમાં સાહે દ અને તેમના પોલીસ
ફોર્ટોગ્રાફર એસ.એ.વ્યાસ તથા ધિનયામક જુ થ-૨ એન.ર્ટી.જાદવ એ રીતે ગુનાવાળી
જગ્યા ઉપર જવા રવાના થયેલા. બનાવ સ્થળે તપાસ અધિ કારીના ધિવનંતી રિરપોર્ટના
આ ારે તેઓના ધિનયામક જુ થ-૨ ની સૂચનાથી જ્યાં મિપ્રન્ર્ટ મળી આવે તે જગ્યાની
ચકાસણી કરે લી. બનાવવાળી જગ્યા એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસ
હતી. ત્યાં પ્રાથમિમક તપાસમાં તેઓને ઓફીસના ભોંયતધિળયા ઉપર લોહીની ફૂ ર્ટ મિપ્રન્ર્ટ
મળી આવેલી, અને તેમાંથી સરખામણી કરી શકાય તેવી ડાબા પગની એક અને
જમણા પગની એક એવી બે ફૂર્ટ મિપ્રન્ટ્સ લી ેલી. જેને માક- એલ.ર્ટી.પી. તથા
આર.ર્ટી.પી. (ડાબા- જમણા) આપેલા. આ માક આપતા સમયે સરખામણી થઈ શકે
તે હે તુથી ફૂર્ટ મિપ્રન્ર્ટનો થઈ શકે તેર્ટલો ભાગ આવરી લી ેલો. તે જગ્યાએ માકર પેનથી
સાહે દે માક કરે લો અને સી .આર.નં., પોલીસ સ્ર્ટેશન, સાહે દની સરિહ અને તારીખ
લખેલ. ત્યારબાદ પોલીસ ફોર્ટોગ્રાફરશ્રી એસ.એ.વ્યાસને ડાયરે ક્ર્ટ ફોર્ટોગ્રાફી કરવા માર્ટે

D.V.Shah
SC No.-401/2016 61/207 JUDGMENT

સૂચના આપેલી. ડાયરે ક્ર્ટ ફોર્ટોગ્રાફી એર્ટલે તેના ઉપર કોઈપણ જાતનું વૈજ્ઞાધિનક
પરિરક્ષણ ના કરી શકાય એર્ટલે કે , તેના ઉપર કોઈ વૈજ્ઞાધિનક પરિરક્ષણ કરે લું ન હોય તે.
ત્યારબાદ ગુજરનાર તથા આરોપીની ફૂર્ટ મિપ્રન્ર્ટ બે નકલમાં લેવા માર્ટે તપાસ કરનાર
અધિ કારીને સૂચના કરે લું. આ તપાસ ૧૨ઃ૨૫ થી ૧૩ઃ૨૫ દરમ્યાન કરે લી. સાહે દને
આંક-૧૩૮ વાળો દસ્તાવેજ બતાવતા સાહે દે જણાવેલ છે કે , તેની આગળનો ભાગ
ધિનયામક શ્રી ધિફન્ગર મિપ્રન્ર્ટ Gયુરોને ઉદ્દે શીને જે યાદી સંબં ીત પોલીસ સ્ર્ટેશન તરફથી
મોકલેલી તે યાદીની ઓ.સી. છે અને જેની પાછળ સાહે દે જે સૂચના આપેલી તેની
કાબન કોપી છે જેની અસલ આ કામે સામેલ રાખેલ છે અને તે યાદીની પાછળના
ભાગના હસ્તાક્ષરો સાહે દના હોવાનું અને તેઓની સરિહ હોવાનું તેઓએ જણાવેલ છે .
સાહે દ વ ુમાં જણાવે છે કે , તેઓ જે ક્રાઈમ સીનની ધિવઝીર્ટ કરતા હોય છે તેની તેઓના
ક્રાઈમ સીન ધિવઝીર્ટ રજીસ્ર્ટરમાં નોં કરતા હોય છે . જે સંયુક્ત આંક-૧૩૯ થી કામે રજૂ
કરે લ છે .

૪૭.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દે પાઈપ લોહીના ડાઘાવાળી જણાઈ આવેલ હોવાછતાં પાઈપ ઉપરથી
ધિફન્ગર પ્રીન્ર્ટ મેળવવાનો પ્રયત્ન કરે લ નથી જેથી આ સાહે દની જુ બાની માની શકાય
તેમ નથી.

૪૭.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દ એફ.એસ.એલ. અમદાવાદ મુકામે સહાયક સચર તરીકે ફરજ બજાવે છે . આ
સાહે દની ફરજમાં ક્રાઈમ સીનની મુલાકાત લઈ ક્રાઈમ સીન ઉપર ઉપલG પુરાવા
એકત્રીત કરવાની છે અને તે મુજબ આ સાહે દે તેની જુ બાનીમાં જણાવેલ છે કે , તેઓની
પ્રાથમિમક તપાસના ઓફીસના ભોંયતધિળયા ઉપર લોહીની ફૂર્ટ પ્રીન્ર્ટ મળી આવેલી અને
તેમાંથી સરખામણી કરી શકાય તેવી ડાબા પગની એક તથા જમણા પગની એક એવી
બે ફૂર્ટ પ્રીન્ર્ટ લી ેલી. ધિવશેષમાં આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં જણાવે છે કે , સામાન્ય
રીતે ધિફન્ગર પ્રીન્ર્ટ જેર્ટલી વસ્તુઓની સપાર્ટી લીસી હોય તેર્ટલી વસ્તુઓ ઉપરથી મળી
આવવાની સંભાવના રહે છે અને ર્ટાઈલ્સ ખિસવાય બ ી વસ્તુઓ મેર્ટ ફીનીશીંગની
હોવાનું આ સાહે દ જણાવે છે . આ સાહે દે લોખંડની પાઈપ ઉપરથી ધિફન્ગર પ્રીન્ર્ટ
મેળવવાનો પ્રયત્ન ન કરવા પાછળ ખુલાસો આપતા જણાવે છે કે , લોહીના ડાઘાઓના
કારણે પ્રાથમિમક રીતે ધિફન્ગર પ્રીન્ર્ટ મળી આવે તેવું આ સાહે દને નહી જણાતા લોખંડની
પાઈપ ઉપરથી ધિફન્ગર પ્રીન્ર્ટ મેળવવાનો પ્રયત્ન કરે લ નથી જે વ્યાજબી અને
સંતોષકારક જણાય છે . ધિવશેષમાં કોર્ટ@ તપાસ દરમ્યાન શું પુરાવો એકત્રીત કરવામાં

D.V.Shah
SC No.-401/2016 62/207 JUDGMENT

આવ્યો તેનું પુરાવાકીય મુલ્યાંકન કરવાનું હોય છે અને સ્થળ ઉપર ઉપલG જો કોઈ
પુરાવો એકત્રીત કરવામાં ન આવે તેર્ટલા માત્ર કારણસર એકત્રીત કરે લા પુરાવા ઉપર
તેની ધિવપરીત અસર થઈ શકે નહી. આમ, બચાવપક્ષ દ્વારા લોખંડની પાઈપ ઉપરથી
ધિફન્ગર પ્રીન્ર્ટ નહી મેળવવાના ઉપધિસ્થત કરવામાં આવેલા મુદ્દાને બીનજરૂરી મહત્વ
આપી શકાય નહી ખાસ કરીને આ સાહે દ એક સરકારી કમચારી હોય, સ્વતંત્ર સાહે દ છે .

૪૮) ફરિરયાદપક્ષે આંક-૧૪૦ થી સાહે દ નં.-૩૧ કે જેઓ


એફ.એસ.એલ.માં જુ ધિનયર ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ તરીકે ફરજ બજાવે છે અને જેઓએ
સ્થળ ઉપરથી મેળવેલ ફૂર્ટ પ્રીન્ર્ટ તથા આરોપીના પગના પંજાની લેવાયેલી ફૂર્ટ પ્રીન્ર્ટની
સરખામણી અંગે અબિભપ્રાય આપેલ છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે
તો આ સાહે દે પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવેલ છે કે , એમિપ્રલ ૨૦૧૬ માં
તેઓ ધિફન્ગર મિપ્રન્ર્ટ Gયુરો, અમદાવાદ ખાતે ઈનચાજ જુ ધિનયર ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ
તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ ધિફન્ગર મિપ્રન્ર્ટ સાયન્સની અને એફીસની ર્ટ્રે કિંનગ
લી લ
ે ી અને ભારત સરકાર દ્વારા લેવામાં આવતી ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટની પરિરક્ષા
પાસ કરે લી. તેમના ૨૦૧૬ દરમ્યાનના નોકરીના સમયગાળામાં લગભગ ૧૫૦૦ થી
૨૦૦૦ જેર્ટલા એક્ઝીબીટ્સ (નમુનાઓ) નું પરિરક્ષણ કરે લું હતું. ડી.સી.બી. પોલીસ
સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ ના કામે આ સાહે દને તપાસ કરનાર અમલદાર દ્વારા
ધિનયામકશ્રી, ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ, એફ.એસ.એલ. મેઘાણીનગર, અમદાવાદને
ઉદ્દે શીને આરોપીની ચાન્સ પ્રીન્ર્ટની સરખામણી કરવા માર્ટે નો આંક-૧૪૧ નો પત્ર
મોકલતા સદર પત્ર ઉપર એફ .એસ.એલ.ના ડાયરે ક્ર્ટરશ્રી એન.ર્ટી.જાદવનાઓ દ્વારા
આ કામગીરી આ સાહે દને સોંપવામાં આવેલી. પત્ર સાથે આંક -૧૪૨થી આંક-૧૪૬
લગત આરોપીના ડાબા તથા જમણા હાથ તથા પગના પંજાની છાપ તેમજ આંક -૧૪૭
તથા આંક-૧૪૮ થી ગુજરનારના બન્ને પગના પંજાની છાપ મોકલવામાં આવેલી. આ
છાપો મળતા આ સાહે દ દ્વારા પોલીસ ફોર્ટોગ્રાફર એસ.એ.વ્યાસ પાસેથી ગુનાવાળી
જગ્યાએથી મળેલી ફૂર્ટ પ્રીન્ર્ટની ફોર્ટોગ્રાફી કરે લ તે અનુસં ાને પોલીસ ફોર્ટોગ્રાફર
એસ.એ.વ્યાસનાઓએ ગુનાવાળી જગ્યાએથી જે ફોર્ટોગ્રાફ્સ લી ેલા તેની સીડી આંક-
૧૫૦ થી રજૂ પત્ર સાથે આ સાહે દ તરફ મોકલી આપેલી. ત્યારબાદ આ સાહે દે આંક-
૧૫૧ના પત્રના માધ્યમથી આ સાહે દ સમક્ષ રજૂ થયેલ પગના નમુનાની છાપોની સાથે
ગુનાવાળી જગ્યાએથી ઉપલG થયેલ ફૂર્ટ પ્રીન્ર્ટ સરખાવતા આરોપીના
આઈડે ન્ર્ટીકલ્સ પોઈન્ર્ટ મળતા આરોપીના અસલ નમુનાની થ્રીર્ટાઈમ્સ એનલાજ
ફોર્ટોગ્રાફ્સની માંગણી કરે લી જેથી શ્રી એસ.એ.વ્યાસે આ સાહે દને તે જ રિદવસે

D.V.Shah
SC No.-401/2016 63/207 JUDGMENT

થ્રીર્ટાઈમ્સ એનલાજ ફોર્ટોગ્રાફ્સ આંક -૧૫૨ના પત્રથી પુરા પાડે લા જે આ કામે આંક-
૧૫૩ તથા આંક-૧૫૪થી રજૂ થયેલ છે . સ્થળ ઉપર મળેલી પગલાની છાપના લેવામાં
આવેલા ઓરીજીનલ સાઈઝના ફોર્ટોગ્રાફ્સ આ કામે આંક-૧૫૫ થી રજૂ થયેલા છે
તેમજ આરોપીના પગલા તથા પંજાની જુ દી જુ દી છાપો આ કામે આંક-૧૫૬ થી આંક-
૧૬૦ લગત રજૂ કરવામાં આવેલ છે અને તેના આ ારે આ સાહે દે આંક -૧૬૧ થી ફૂર્ટ
પ્રીન્ર્ટ અંગેનો આપેલ અબિભપ્રાયમાં અન્ય એક્સપર્ટની સંમતી માર્ટે તૈયાર કરે લ
સરક્યુલેશન રજૂ કરે લ છે જેમાં જુ ધિનયર ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટશ્રી કે .જે.ભરવાડ તથા
ધિનયામકશ્રી એન.ર્ટી.જાદવાનાઓએ અબિભપ્રાયને સંમતી આપેલી સરિહ કરે લી છે . આ
સાહે દે અબિભપ્રાય આપવા માર્ટે જે આઈડે ન્ર્ટીકલ ચાર્ટ ડીસ્ક્રીપ્શન તૈયાર કરે લ તે આ
કામે આંક-૧૬૨ થી રજૂ કરે લ છે . આ સાહે દે જે અબિભપ્રાય આપેલો તે આ કામે આંક-
૧૬૪ રજૂ થયેલ છે અને આંક-૧૬૪ વાળો અબિભપ્રાય તપાસ કરનાર અમલદારને
આંક-૧૬૩ના પત્રથી મોકલી આપવામાં આવેલ છે . આ સાહે દની જુ બાનીના
માધ્યમથી રે કડ પર આવેલ આંક -૧૬૪નો અબિભપ્રાય વંચાણે લેવામાં આવે તો આ
સાહે દ દ્વારા એવો અબિભપ્રાય આપવામાં આવેલ છે કે , આ સાહે દ તરફ મોકલવામાં
આવેલ સ્થળ ઉપરથી મળેલ એલ.ર્ટી.પી. તથા આર.ર્ટી.પી.ના માકવાળી Gલડ ફૂર્ટ
પ્રીન્ર્ટને આરોપી તથા ગુજરનારની મોકલવામાં આવેલી નમુનાની ફૂ ર્ટ પ્રીન્ર્ટો સાથે
પરિરક્ષણ કરતા Gલડ ફૂર્ટ પ્રીન્ર્ટ માક એલ.ર્ટી.પી. એ આરોપીના ડાબા પગની નમુનાની
ફૂર્ટ પ્રીન્ર્ટ સાથે તેમજ Gલડ ફૂર્ટ પ્રીન્ર્ટ માક આર.ર્ટી.પી. એ આરોપીના જમણા પગની
નમુનાની ફૂર્ટ પ્રીન્ર્ટ સાથે મળે છે .

૪૮.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં તેઓની સમક્ષ ધિફન્ગર પ્રીન્ર્ટ મોકલવામાં આવેલ
નહી અને માત્ર ફૂર્ટ પ્રીન્ર્ટ મોકલવામાં આવેલ હોવાનું તેમજ તેમની પાસે જ ે પત્ર આવ્યો
તેમાં ધિફન્ગર પ્રીન્ર્ટ અને ફૂર્ટ પ્રીન્ર્ટ મેળવવાની વાત હોવાનું જણાવે છે જેથી આ સાહે દે
પુરી તેમજ સ્પષ્ટ તપાસ કરે લ નથી અને જેથી આ સાહે દની જુ બાની માની શકાય નહી.

૪૮.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ


સાહે દ એફ.એસ.એલ. અમદાવાદ મુકામે ઈન્ચાજ જુ ધિનયર ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ
તરીકે ફરજ બજાવતા હતા અને આ સાહે દને તેમના ધિનયામકશ્રી એન.ર્ટી.જાવદનાઓએ
મદદધિનસ પોલીસ કમિમશ્નર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર દ્વારા આરોપીના હાથની
તેમજ પગની ફૂર્ટ પ્રીન્ર્ટ લઈ તેમજ ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંત
જયંતીલાલનાઓના પગની ફૂર્ટ પ્રીન્ર્ટ એફ.એસ.એલ.ના સચર દ્વારા ગુનાવાળી

D.V.Shah
SC No.-401/2016 64/207 JUDGMENT

જગ્યાએથી સ્થળ ધિવઝીર્ટ દરમ્યાન મેળવેલ નમુના સાથે સરખાવી તેનું પરિરક્ષણ કરી
યોગ્ય તે અબિભપ્રાય આપવા સારૂ આંક -૧૪૧ વાળો જે પત્ર લખવામાં આવેલો તે
અનુસં ાને પરિરક્ષણ કરવાની કામગીરી આ સાહે દને સોંપવામાં આવેલી. સદર કામગીરી
આ સાહે દને મળતા આ સાહે દ દ્વારા એફ.એસ.એલ.ના પોલીસ ફોર્ટોગ્રાફર
એસ.એ.વ્યાસ કે જેઓએ ગુનાવાળી જગ્યાએથી મળી આવેલી ફૂર્ટ પ્રીન્ર્ટની ફોર્ટોગ્રાફી
કરે લી તેની માંગણી કરે લી જે અનુસં ાને પોલીસ ફોર્ટોગ્રાફર એસ.એ.વ્યાસનાઓએ
તેમના આંક-૧૫૦ના પત્રથી ગુનાવાળી જગ્યાએથી મેળવેલા ફોર્ટોગ્રાફ્સ અને તેની
સીડી આ સાહે દને મોકલી આપેલી. ત્યારબાદ આ સાહે દે પોલીસ ફોર્ટોગ્રાફર
એસ.એ.વ્યાસ પાસે થ્રી ર્ટાઈમ એનલાજ ફોર્ટોગ્રાફસની માંગણી કરે લી જેની પુતતા
આંક-૧૫૨ના પત્રથી કરવામાં આવેલી અને આ સાહે દે પોતાની પાસે ઉપલG
સાહીત્યના આ ારે પરિરક્ષણ કરતા પરિરક્ષણના અંતે ગુનાવાળી જગ્યાએથી મળી
આવેલી ડાબા પગની ફૂર્ટ પ્રીન્ર્ટ એર્ટલે કે એલ.ર્ટી.પી. તથા જમણા પગની ફૂર્ટ પ્રીન્ર્ટ
એર્ટલે કે આર.ર્ટી.પી. તથા આરોપીના લેવાયેલ પગના પંજાઓની ફૂર્ટ પ્રીન્ર્ટ
આઈડે ન્ર્ટીકલ હોવાનો આંક-૧૬૧ વાળો રીપોર્ટ આ સાહે દે રજૂ કરે લો જેને
એફ.એલ.એલ.ના જુ ધિનયર ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ શ્રી કે .જે.ભરવાડ તથા
એફ.એસ.એલ.ના ધિનયામકશ્રી એન.ર્ટી.જાદવની સંમતીથી સમથન પ્રાપ્ત થયેલ છે .
ધિવશેષમાં આ સાહે દે આંક-૧૬૧ વાળા રીપોર્ટમાં દશાવેલા અબિભપ્રાય ઉપર આવવા
માર્ટે આંક-૧૬૨ થી તૈયાર કરે લ આઈડે ન્ર્ટીકલ ચાડ ડીસ્ક્રીપ્શન પણ રજૂ કરે લ છે . આ
સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દ તરફ આરોપીના ફૂ ર્ટ પ્રીન્ર્ટ તેમજ
ધિફન્ગર પ્રીન્ર્ટ બન્ને મોકલવામાં આવેલા છે , પરંતું સ્થળ ઉપરથી કોઈ ધિફન્ગર પ્રીન્ર્ટ
ઉપલG ન હોવાના કારણે સ્વભાધિવક છે કે , આરોપીના મેળવવામાં આવેલા ધિફન્ગર
પ્રીન્ર્ટની સરખામણી કરવાનો પ્રશ્ન ઉપધિસ્થત થતો નથી જેથી આ સાહે દે સ્પષ્ટ તપાસ
કરે લ નથી તેવી બચાવપક્ષની દલીલ ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી . આ સાહે દ
સરકારી કમચારી છે અને એક સ્વતંત્ર સાહે દ હોય, આ સાહે દે આંક-૧૬૧ તથા આંક-
૧૬૨થી રજૂ કરે લા રીપોર્ટ નહી માનવાને કોઈ કારણ નથી.

૪૯) ફરિરયાદપક્ષે આંક-૧૬૬ થી સાહે દ નં.-૩૨ ને તપાસેલા છે કે


જેઓ ગુજરનારનું પી.એમ. કરનાર પેનલ પૈકીના એક ડોક્ર્ટર છે . આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે પોતાની સોગંદ ઉપરની જુ બાની માં
જણાવેલ છે કે , તેઓ બનાવના અરસામાં બી.જે.મેડીકલ કોલેજ ખાતે ફોરે ન્સીક
મેડીસીન ડીપાર્ટમેન્ર્ટના સબ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા અને આ સાહે દ

D.V.Shah
SC No.-401/2016 65/207 JUDGMENT

તરફ ગુજરનારનું શબ ઈન્કવેસ્ર્ટ પંચનામા તથા મરણોત્તર યાદી સાથે શબ પરિરક્ષણ


માર્ટે મોકલવામાં આવતા આ સાહે દ તેમજ અન્ય ૪ ડોક્ર્ટરની બનેલ પેનલ દ્વારા
ગુજરનારનું શબ પરિરક્ષણ કરી આંક-૧૬૮ થી શબ પરિરક્ષણ અહે વાલ રજૂ કરવામાં
આવેલો છે અને શબ પરિરક્ષણ કરતી વખતે વીધિડયોગ્રાફી પણ કરવામાં આવેલી છે . આ
સાહે દે ડોક્ર્ટરની પેનલ દ્વારા ગુજરનારનું શબ પરિરક્ષણ કરી શબ પરિરક્ષણના અંતે
આંક-૧૬૮ વાળો જે શબ પરિરક્ષણ અહે વાલ રજૂ કરે લો છે તેમાં દશાવ્યા મુજબની
તમામ હકીકતો પોતાની જુ બાનીમાં જણાવેલી છે અને તેમ કરીને આંક -૧૬૮ થી રજૂ
થયેલ પી.એમ.નોર્ટ પુરવાર કરે લ છે .

૪૯.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દે પી.એમ.નોર્ટમાં મૃત્યુનો ચોક્કસ સમય દશાવેલ નથી તેમજ
પી.એમ.નોર્ટના કોલમ નં.-૦૯માં જે જૂ ની ઈજાઓ બતાવેલ છે તે ૬ માંસ અગાઉના
ગમે તે પહે લાની હોય શકે તેવી હકીકત જણાવે છે માર્ટે એ હકીકત સ્પષ્ટ થાય છે કે ,
ક્રાઈમ બ્રાન્ચમાંથી જાણી જોઈને પી.એમ.નો સમય શરૂઆતમાં ન દશાવી બાદમાં
પુરાવો ઉભો કરવાના ઈરાદે ગોઠવીને મૃત્યું અંગેનો સમય પાછળથી જણાવેલ છે .
ધિવશેષમાં ગુજરનારને ૬ મરિહના પહે લા ઈજાઓ ક્યારે અને કે વી રીતે થઈ હશે તેવી કોઈ
હકીકત કોઈપણ સાહે દની જુ બાની દરમ્યાન ફરિરયાદપક્ષ રે કડ પર લાવેલ નથી જેથી
ગુજરનારને ૬ મરિહના પહે લા જેણે ઈજાઓ કરે લ તેણે જ આ બનાવ સમયે ગુજરનારને
ઈજા કરે લી હોઈ શકે જેથી શંકાનો લાભ આરોપીને મળવો જોઈએ.

૪૯.૨) બચાવપક્ષ દ્વારા ઉપધિસ્થત કરવામાં આવેલ ઉપરોક્ત મુદ્દાને


લાગેવળગે છે ત્યાં સુ ી ચોક્કસપણે આંક -૧૬૮ની પી.એમ. નોર્ટમાં આંક-૧૬૭ ના
પત્રની માંગણી મુજબ મૃત્યુન
ં ો ચોક્કસ સમય દશાવવામાં આવેલો નથી, પરંતું
ફરિરયાદપક્ષે ધિવ.સ્પે.પી.પી.શ્રી એ.એમ.પર્ટેલ દ્વારા આ સાહે દની ફે રતપાસ કરવામાં
આવેલી છે અને ફે રતપાસમાં ગુજરનારના મૃત્યુંનો સમયનો અંદાજ મેળવવાનો પ્રયત્ન
કરવામાં આવેલો છે , પરંતું એર્ટલા માત્ર કારણસર એવા તારણ ઉપર આવી શકાય નહી
કે , ફરિરયાદપક્ષે ફે રતપાસના માધ્યમથી પાછળથી પુરાવો ઉભો કરે લ છે કારણકે ,
ધિવ.સ્પે.પી.પી.શ્રી દ્વારા લેવામાં આવેલી ફે રતપાસ બાદ બચાવપક્ષને સદર મુદ્દા
અનુસં ાને ઉલર્ટ તપાસની તક ઉપલG કરાવવામાં આવેલી છે , પરંતું બચાવપક્ષે
કોઈ ઉલર્ટ તપાસ હાથ રે લી નથી. ધિવશેષમાં આ સાહે દ તેની ઉલર્ટ તપાસના પેરા
નં.-૨૨ માં ગુજરનારના શરીર ઉપર કોલમ નં .-૦૯માં જે જુ ની ઈજા દશાવેલ છે તે છ
માસ અગાઉના ગમે તે સમયની હોય શકે તેમ જણાવેલ છે તે મુદ્દા અનુસં ાને

D.V.Shah
SC No.-401/2016 66/207 JUDGMENT

બચાવપક્ષે એવી અતાકmક દલીલ કરે લ છે કે , ગુજરનારને છ મરિહના પહે લા થયેલી


સદર ઈજાઓ ક્યારે અને કે વી રીતે થયેલ હશે? તેવી કોઈ હકીકત કોઈપણ સાહે દની
જુ બાની દરમ્યાન ફરિરયાદપક્ષ રે કડ પર લાવેલ નથી જેથી છ મરિહના પહે લા જેણે આવી
ઈજાઓ કરે લ હોય તેણે જ આ બનાવ સમયે ગુજરનારને ઈજાઓ કરી હોય શકે જેથી
શંકાનો લાભ આ કામના આરોપીને મળવો જોઈએ તે માની શકાય તેમ નથી.

૪૯.૩) બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે ,


પ્રસ્તુત કામે સાહે દ નં.-૩૨ની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દે તેની
ઉલર્ટ તપાસમાં આ કે સના તપાસ કરનાર અધિ કારીએ ગુજરનારનો આશરે મૃત્યુનો
સમય આંક-૧૬૭ ની યાદીથી એક પ્રશ્નાવલીના માધ્યમથી માંગેલ તેમાં મૃત્યુંનો સમય
આપેલો જે મુજબ શબ પરિરક્ષણ શરૂ કયાના છ કલાલ પહે લા અને ૧૮ કલાકની અંદર
તે રીતે આપેલાનું આ સાહે દ જણાવે છે અને તે મુજબ આંક -૧૬૮ની પી.એમ.નોર્ટ
વંચાણે લેવામાં આવે તો પી.એમ. તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૧૨ઃ૪૦ વાગ્યે શરૂ
કરવામાં આવેલું છે તે ધ્યાને લેવામાં આવે તો તે મુજબ ગુજરનારના મૃત્યુંનો સમય
તા.૨૦/૦૪/૨૦૧૬ના ૧૮ઃ૪૦ કલાક થી તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૬ઃ૪૦
દરમ્યાન થયું હોવાનું માનવાને કારણ રહે છે . આરોપીના ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એવી
દલીલ કરવામાં આવેલ છે કે , આરોપીને રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા પછી પુછપરછ કરી,
માર મારી જવા દેવામાં આવેલો છે અને ત્યારબાદ રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાથી સવારના
૦૬ઃ૪૦ ના અરસામાં ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા ભેગામળીને ગુજરનારનું
મૃત્યું ધિનપજાવવામાં આવેલ છે કારણ કે , આ ગુનો બન્યો એ દરમ્યાન નધિશલા દ્રવ્યોનો
એક કે સ અન્ય આરોપી કીશોર ભાવસિંસહ રાઠોડ ધિવરૂદ્ધ નોં ાયેલો જે કે સમાં
એ.ર્ટી.એસ. અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરે લી જેમાં ગુજરનારે મોર્ટો વહીવર્ટ
પાર પાડ્યો છે તેવી અન્ય પોલીસના કમચારીઓને શંકા હોય તેઓ તેમજ ગુજરનાર
વચ્ચે મનદુઃખ થયેલું અને જેના કારણે પોલીસના માણસોએ ભેગામળી ગુજરનારનું
મૃત્યું ધિનપજાવી તેમની લાશને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં લાવી ગોઠવણ
કરી આરોપીને જવા દી ાના ૨૪ કલાકની અંદર અર્ટક કરી ખોર્ટી રીતે સંડોવી દી લ

છે . આરોપીના બચાવમાં કરવામાં આવેલી ઉપરોક્ત મુજબની ધિવ.વ.શ્રી ઠાકુ રની
દલીલ ગુજરનારના મૃત્યુન
ં ા સમય ઉપર આ ારીત હોવાનું જણાય છે . આ મુદ્દા
અનુસં ાને રે કડ ઉપર આવેલ પુરાવાનું મુલ્યાંકન કરવામાં આવે અને તેના આ ારે જો
મૃત્યુંના અંદાજીત સમયનો તાગ મેળવવા પ્રયાસ કરવામાં આવે તો સૌ પ્રથમ એ
હકીકત નોં નીય છે કે , પી.એમ.નોર્ટના આ ારે ગુરનારનું મૃત્યું ચોક્કસ કે ર્ટલા વાગ્યે

D.V.Shah
SC No.-401/2016 67/207 JUDGMENT

થયું હશે તેની ચોક્કસ જાણકારી મળી શકે નહી, પરંતું પી.એમ. કરનાર સાહે દની
મૌખિખક જુ બાની તેમજ પી.એમ.નોર્ટના આ ારે ગુજરનારના મૃત્યુંના સમયનો રે કડ
ઉપર આવેલા અન્ય હકીકત તથા સંજોગોના આ ારે એક અંદાજ મળી શકે . આ મુદ્દા
અનુસં ાને ધિવચારણા કરવામાં આવે તો આ સાહે દ દ્વારા મૃત્યુંના સમય અંગે જ ે અંદાજ
કાઢવામાં આવેલો છે તે પી.એમ.નોર્ટના કોલમ નં.-૧૧ના આ ારે કાઢવામાં આવેલો
છે જે રાઈગર મોર્ટmસ અનુસં ાને છે . અત્રે એ નોં વું ઉલ્લેખધિનય છે કે , રાઈગર મોર્ટmસના
આ ારે જે મૃત્યુંનો સમય જાણવા માર્ટેનો અંદાજ લગાવવામાં આવે છે તે રાઈગર
મોર્ટmસનું ધિવજ્ઞાન સાતત્યપૂણ નથી કારણ કે , રાયગર મોર્ટmસ ડે વલપ થવાની પ્રક્રીયાને
ઘણાબ ા પાસાઓ અને તે પૈકી ખાસ કરીને ર્ટે મ્પરે ચર અસર કરે છે અને તેવા
સંજોગોમાં રાઈગર મોર્ટmસના આ ારે જે સમયનો અંદાજ મેળવવામાં આવે છે તેમાં ૨૪
કલાક જેર્ટલો તફાવત રહે વાની સંભાવના રહે લી છે જેથી રાઈગર મોર્ટmસના આ ારે
મૃત્યુંનો અંદાજ મેળવવાની પદ્ધતી સાતત્યતા સભર નથી. ફરિરયાદપક્ષ દ્વારા
ગુજરનારના મૃત્યુંનો સમયનો અંદાજ આવે તે આશયથી આ સાહે દની ફે રતપાસ
કરવામાં આવેલી છે . આ સાહે દ ફે રતપાસમાં એવી હકીકત જણાવે છે કે , ગુજરનારના
પેર્ટમાં જે ફુડ આર્ટmકલ્સ હતા તેના આ ારે ગુજરનારે આવું ફૂડ લી ા પછી સામાન્ય
રીતે ૨ થી ૪ કલાકમાં ખોરાક હોજરીમાંથી આગળ નીકળી જાય એર્ટલે ગુજરનારનું મૃત્યું
ખોરાક લી ાના ૨ થી ૪ કલાકની અંદર થયેલું હોવાનું માની શકાય. આ મુદ્દા
અનુસં ાને સાહે દ નં.-૩૭ની જુ બાનીમાં એ.એસ.આઈ. ભરતસિંસહ (સાહે દ નં.-૪૦)
ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાંથી ઘરે જવા નીકળ્યા બાદ ગુજરનારે આ સાહે દને નાસ્તો
કરી થોડી વારમાં આવું છું, ત્યાં સુ ી આરોપીનું ધ્યાન રાખવા જણાવેલ અને ગુજરનાર
નાસ્તો કરવા ગયેલા. આમ, પુરાવાના માધ્યમથી ગુજરનાર આરોપીની પુછપરછ
દરમ્યાન નાસ્તો કરવા ગયા હોવાની હકીકત રે કડ ઉપર આવે છે . આ મુદ્દા અનુસં ાને
સાહે દ નં.-૪૦ ભરતસિંસહની જુ બાની ધ્યાને લેવામાં આવે તો તેઓ તેમની જુ બાનીમાં
રાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યે ઘરે જવા નીકળેલાની હકીકત જણાવે છે તે મુજબ ગુજરનાર
રાત્રીના ૧૧ઃ૩૦ કલાકે નાસ્તો કરવા ગયા હોવાની હકીકત માનવાને કારણ રહે છે .
ધિવશેષમાં પ્રસ્તુત કામના ફરિરયાદી શ્રી જે.એન.ચાવડા દ્વારા રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાના
અરસામાં જ્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસની મુલાકાત લી ી તે સમયે
ગુજરનારને આરોપીની પુછપરછ કરતા જોયાની હકીકત રે કડ પર આવેલી છે અથાત
ગુજરનારે રાત્રીના ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ ના અરસામાં નાસ્તો કયX હોવાની હકીકત પણ
માનવાને કારણ રહે છે . પ્રસ્તુત કામે આંક-૧૬૮ થી રજૂ થયેલ પી.એમ.નોર્ટના કોલમ
નં.-૨૩ (ઈ) વંચાણે લેવામાં આવે તો તે મુજબ "મરણ જનારની હોજરીમાં ર્ટામેર્ટા,

D.V.Shah
SC No.-401/2016 68/207 JUDGMENT

મરચા, ડું ગળી અને માસ જેવો અ પચેલો ખોરાક જોવા મળેલ" તેવી સ્પષ્ટ નોં છે
અને આ સાહે દની જુ બાની મુજબ ગુજરનારના જે ફુડ પાર્ટmકલ્સ હતા તેના આ ારે
ગુજરનારે આવો ફુડ લી ા પછી કે ર્ટલા સમય પછી તેનું મૃત્યું થયું હશે તે અંગે તેમની
ફે રતપાસમાં "સામાન્ય રીતે ૨ થી ૪ કલાકમાં ખોરાક હોજરીમાંથી આગળ નીકળી જાય
એર્ટલે ગુજરનારનું મૃત્યું ખોરાક લી ાના ૨ થી ૪ કલાકની અંદર થયેલું હોય તેવું ગણી
શકાય" તેવી હકીકત જણાવેલી છે . ગુજરનાર તા.૨૦/૦૪/૨૦૧૬ની રાત્રીના
૧૧ઃ૩૦ના અરસામાં નાસ્તો કરવા ગયેલા તે મુજબના પુરાવા અને સાહે દ નં .-૩૨ના
અબિભપ્રાય મુજબ ગુજરનારની હોજરીનું ફુડ કે જે અ પચેલું હતું તે જોતા ગુજરનારનું
મૃત્યું આશરે કલાક-૦૧ઃ૩૦ થી ૦૩ઃ૩૦ ના ગાળામાં થયું હોવાની હકીકત રે કડ પર
આવેલ પુરાવાના માધ્યમથી માનવાને કારણ રહે છે . ધિવશેષમાં રે કડ ઉપર પુરાવાના
માધ્યમથી જે સીસીર્ટીવી ફુર્ટેજ આવવા પામેલ છે તે મુજબ આરોપીની કાલુપરુ રે લ્વે
સ્ર્ટેશને ૦૪ઃ૪૩ મીનીર્ટે જોવા મળેલ છે . આમ, ગુજરનારના મૃત્યુંના સમય તથા
આરોપીના ગુનાવાળી જગ્યાએથી ભાગી જઈ આરોપીની હાજરી બનાવ બન્યાના
નજીકના અરસામાં કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ઉપર દેખાય છે તે સુસંગત છે . જેથી
બચાવપક્ષના ધિવ.વ.શ્રીની દલીલ કે , સાહે દ નં.-૩૨ની જુ બાનીમાં પી.એમ.નોર્ટના
કોલમ નં.-૧૧ના આ ારે મૃત્યુન
ં ો જે અંદાજીત સમય દશાવેલ છે તે સમય મુજબ
ગુજરનારનું ખૂન આરોપીને રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા બાદ જવા દી ા બાદ ક્રાઈમ
બ્રાન્ચના પોલીસના કમચારી/અધિ કારીઓએ ભેગા મળી કરે લ છે અને આરોપીને
ખોર્ટી રીતે ગુનામાં સંડોવી દી લ
ે છે તે માની શકાય તેમ નથી.

૫૦) ફરિરયાદપક્ષે આંક-૧૭૨ થી સાહે દ નં.-૩૩ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં ધિફન્ગર પ્રીન્ર્ટ ઓપરે ર્ટર તરીકે ફરજ બજાવે છે તેઓએ ગુજરનાર તથા
આરોપીની ધિફન્ગર પ્રીન્ર્ટ તથા ફૂર્ટ પ્રીન્ર્ટ લઈ તપાસ કરનાર અમલદારને સોંપેલ છે
તેઓને તપાસેલ છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે
તપાસ કરનરા અધિ કારી દ્વારા આપવામાં આવેલ આંક -૧૭૩ના રીપોર્ટના આ ારે
ખિસવીલ હોધિસ્પર્ટલ પી.એમ.રૂમમાં જઈ ગુજરનારના જમણા તથા ડાબા પગની ધિફન્ગર
પ્રીન્ર્ટ સા નો વડે મેળવેલ છે . ગુજરનારના હાથના આંગળા જકડાઈ ગયેલ હોય,
હાથની ધિફન્ગર પ્રીન્ર્ટ લઈ શકાયેલ નહી. આ સાહે દે તપાસ કરનાર અમલાર દ્વારા
આપવામાં આવેલા આંક-૧૭૪ના રીપોર્ટના આ ારે આરોપીના હાથ તથા પગની
પ્રીન્ર્ટ મેળવવામાં આવેલ છે અને સદર પ્રીન્ર્ટ તપાસ કરનાર અમલદારને ધિફન્ગર પ્રીન્ર્ટ
રજીસ્ર્ટરમાં તેની નોં કરીને સોંપવામાં આવેલ છે . ધિવશેષમાં આ સાહે દને

D.V.Shah
SC No.-401/2016 69/207 JUDGMENT

તા.૨૫/૦૪/૨૦૧૬ના રોજ તપાસ કરનાર અમલદાર દ્વારા બં કવરમાં ગુજરનાર


તથા આરોપીની મેળવવામાં આવેલી ધિફન્ગર પ્રીન્ર્ટ કચેરીના ધિનયામકશ્રી જાદવને
સોંપવા માર્ટે આપવામાં આવતા આ સાહે દે તે જાવક નં.-૭૨૫/૧૬
તા.૨૫/૦૪/૨૦૧૬ના રીપોર્ટના માધ્યમથી સોંપેલી છે . આ સાહે દે પોતાની
જુ બાનીના સમથનમાં ધિફન્ગર પ્રીન્ર્ટ રજીસ્ર્ટરમાં પાડવામાં આવેલી એન્ર્ટ્ર ીના સલગ્ન
પાનાની સર્ટmફાઈડ નકલ આંક-૧૭૫ થી રજૂ કરે લી છે .

૫૦.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ દ્વારા ઉલર્ટ તપાસમાં આંક -૧૪૭ તથા આંક-૧૪૮માં ફૂર્ટ પ્રીન્ર્ટ
ક્યારે અને કે ર્ટલા વાગ્યે લી ી તે જણાવવામાં આવેલ ન હોવાનો ધિસ્વકાર કરે છે તેવી જ
રીતે આંક-૧૪૨ તથા આંક-૧૪૩માં સમય કે તારીખ લખેલ ન હોવાનો ધિસ્વકાર કરે
છે . આમ, ફૂર્ટ પ્રીન્ર્ટનો સમય તથા તારીખ નહી જણાવી આ સાહે દે અ ુરી તપાસ કરે લ
છે અને આ સાહે દ દ્વારા ખોર્ટો પુરાવો ઉભો કરવામાં આવેલ છે અને જ્યાં બનાવ બન્યો
છે તેના અધિ કારીઓએ એકસંપ થઈ પોતાની ફરિરયાદ મુજબના પુરાવા ઉભા કરે લ
હોવાનું આ સાહે દની ઉલર્ટ તપાસ દ્વારા સાબિબત થાય છે .

૫૦.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દે પોતાની


સરતપાસમાં જણાવ્યા મુજબની કાયવાહી હાથ રે લી છે , તે કાયવાહી અનુસં ાને
બચાવપક્ષે કોઈ ઉલર્ટ તપાસ હાથ રે લી નથી અને તેવા સંજોગોમાં માત્ર આંક -૧૪૭
તથા આંક-૧૪૮માં ફૂર્ટ પ્રીન્ર્ટ ક્યારે અને કે ર્ટલા વાગ્યે લી ી તે હકીકત તેમજ આંક -
૧૪૨ તથા આંક-૧૪૩ માં સમય કે તારીખ ન લખવાના એકમાત્ર કારણસર આ સાહે દ
દ્વારા ખોર્ટો પુરાવો ઉભો કરવામાં આવ્યો છે તેવા તારણ ઉપર ક્યારે ય આવી શકાય
નહી.

૫૧) ફરિરયાદપક્ષે આંક-૧૭૬ થી સાહે દ નં.-૩૪ કે જેઓ ૨૦૧૬માં


ક્રાઈમ બ્રાન્ચ સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ બનાવના અરસામાં ક્રાઈમ બ્રાન્ચમાં
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા. ડી.સી.બી. પો.સ્ર્ટે.
ફ.ગુ.ર.નં.-૨૮/૧૬ ના કામે તેઓની એ.સી.પી.શ્રી બી.સી.સોલંકીઓએ પુછપરછ
કરે લી. વ ુમાં સાહે દ જણાવે છે કે , તેઓ તા.૧૯/૦૪/૨૦૧૬ ના રોજ તેમની એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની કચેરીએ પોતાની ફરજ ઉપર આવેલા અને તેમની સાથે હે ડ
કોન્સ. જગદીશભાઈ અળવેશ્વર પેર્ટ્રોલીંગમાં નીકળેલા. ત્યારબાદ થોડો સમય પછી

D.V.Shah
SC No.-401/2016 70/207 JUDGMENT

તેઓ પોતાની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ ક્સ્વોડની ઓફીસે પરત આવેલા ત્યારે
તેઓની ઓફીસમાં પો.કો.ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ એક ઈસમની પુછપરછ કરતા
હતા. ચન્દ્રકાંતભાઈ પુછપરછ કરતા હતા એમાં સાહે દને જાણવા મળેલું કે , એ ઈસમનું
નામ મધિનષકુ માર શ્રવણકુ માર બલાઈ છે અને તે લૂંર્ટના ગુનાઓ તથા નધિશલા પદાથની
હે રાફે રી કરવાના ગુનાઓમાં સંડાવાયેલ હોવાનો શક હોય પુછપરછ કરતા હતા.
સાહે દના ઓફીસ આવ્યા બાદ આશરે અડ ો પોણા કલાક બાદ આરોપી મધિનષકુ મારને
પોલીસ કોન્સ. ચન્દ્રકાંતભાઈએ બીજા રિદવસે આવવાનું કહી જવા રિદ લ
ે ા . બીજા
રિદવસે તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ સાહે દ પોતાની ફરજ ક્રાઈમબ્રાન્ચની કચેરી
આવેલા અને હે ડ કોન્સ. જગદીશભાઈ અળવેશ્વર સાથે અમદાવાદ શહે ર ધિવસ્તારમાં
પેર્ટ્રોલીંગમાં નીકળેલા. ત્યારબાદ સાંજના સાહે દ તથા જગદીશભાઈ પરત ઓફીસે
ક્રાઈમ બ્રાન્ચ કચેરી આવેલા. ત્યારે સાહે દની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ઓફીસમાં ચન્દ્રકાંતભાઈ તથા આગળના રિદવસે જવા રિદ ેલ ઈસમ મધિનષભાઈ બેઠા
હતા અને ચન્દ્રકાંતભાઈ તેની પુછપરછ કરતા હતા. તે દરમ્યાન સાહે દના
પી.એસ.આઈ.શ્રી. કે .જી.ચૌ રી, આ સાહે દ તથા બીજા માણસો પેર્ટ્રોલીંગમાં હતા અને
ચન્દ્રકાંતભાઈએ સાહે દને અને જગદીશભાઈને જણાવેલ કે , "આ મધિનષનું ધ્યાન
રાખજો હં ુ આવુ છું " ત્યારબાદ આશરે એકાદ કલાક ચન્દ્રકાંતભાઈ પરત આવેલા.
ત્યારબાદ આશરે નવ સવા નવ વાગે સાહે દના પી.એસ.આઈ.શ્રી. કે .જી.ચૌ રી સાહે બ
તથા સ્ર્ટાફના માણસો પરત એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની કચેરીમાં આવેલા ત્યારે
જાણવા મળેલું કે , પો.કો. ખિસકંદર જશુભાનાઓની બાતમી આ ારે જમાલપુર ચાર
રસ્તા પાસે, બુખારી બાવાના છલ્લા પાસે એક ઈસમને લેપર્ટોપ, ચાજર, પાસપોર્ટ તથા
બીજા ડોક્યુમેન્ર્ટ સાથે પકડે લો અને તેની પાસે આ ાર પુરાવા નહી હોવાથી તેના
ધિવરૂધ્ માં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયવાહી કરી કચેરીએ લાવેલા
અને તેના બીજા જરૂરી કાગળો કરે લા . જે ઈસમને લાવેલા એનું નામ મઝરહુસન

મહંમદભાઈ શેખ હતું. આ ઈસમની કાયવાહી થઈ ત્યાં સુ ી સાહે દ કચેરીમાં હાજર
રહે લા. ત્યારબાદ આશરે અમિગયારે ક વાગે સાહે દ ઘરે જવા નીકળેલ. તેઓ ઘરે જવા
નીકળ્યા ત્યારે પો.કો.ચન્દ્રકાંતભાઈ આરોપી મધિનષકુ માર શ્રવણકુ માર બલાઈની
પુછપરછ કરતા હતા. એ વખતે મધિનષકુ મારે લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલ્યુ કલરનું
જીન્સનું પેન્ર્ટ પહે રેલા હતા. ત્યારબાદ બીજા રિદવસે સવારે તેમને બનાવ ધિવશે જાણવા
મળેલ કે મધિનષકુ માર બલાઈએ ચન્દ્રકાંતભાઈ ઉપર હૂમલો કરી અને ભાગી ગયેલ છે .
ત્યારબાદ સાહે દ કચેરીએ આવી, બનેલ ગુનાથી વાકે ફ થયેલા. એ બાબતે તેઓનો
તા.૨૩/૪/૨૦૧૬ એ જવાબ લી ેલો. સાહે દે આરોપી મધિનષ શ્રવણકુ માર બલાઈને

D.V.Shah
SC No.-401/2016 71/207 JUDGMENT

કોર્ટ રૂબરૂ ઓળખી બતાવેલ છે .

૫૧.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં પોલીસ કોન્સ્ર્ટે બલને માત્ર એન.સી. કરવાની
સત્તા હોવાનું અને ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હતા તે પોલીસ કોન્સ્ર્ટે બલ
હોવાનું જણાવે છે . આ સાહે દ ઉલર્ટ તપાસમાં પુછપરછ વખતે ગુજરનારના ર્ટે બલ પર
કાગળ અને પેન હોવાની અને ગુજરનાર કોઈ બાબત લખતા હોવાની અને કોઈ કોઈ
બાબત ન લખતા હોવાનું જણાવે છે . આ સાહે દ આરોપી સામે ક્યા સ્ર્ટેર્ટમાં, ક્યાં
પ્રકારના, કે ર્ટલા ગુના નોં ાયેલા છે તેની તેને તેમજ તેના સ્ર્ટાફના માણસોને ખબર ન
હોવાનું જણાવે છે . આ સાહે દ એ હકીકતનો ધિસ્વકાર કરે છે કે , કોઈપણ નધિશલા
પદાથની બાતમી મળે તો તેને લખી લેવામાં આવે અને તેની જાણ તુરં ત જ ઉપરી
અધિ કારીને કરવામાં આવે. ગુજરનારે કે ક્રાઈમ બ્રાન્ચના અન્ય કમચારીએ આરોપી
નધિશલા પદાથની હે રાફે રી કરતો હોવાની બાતમી લખી લી ી હોય કે , ઉપરી અધિ કારીને
જાણ કરી હોય તેવી હકીકત આ સાહે દના ધ્યાનમાં નથી. આ સાહે દ આરોપી લૂંર્ટ તથા
નાકXર્ટીક્સના ગુનાનો શકમંદ હોવાછતાં તેની પુછપરછ ગુજરનાર કે જેઓ પોલીસ
કોન્સ્ર્ટેબલ હતા તે કરતા હતા જ્યારે મઝહર હુસન
ે કે જેઓની સામે ક્રાઈમ બ્રાન્ચની
કલમ-૪૧(૧)(ડી) ની કાયવાહી કરવામાં આવેલી તે કાયવાહીમાં ઘણાબ ા પોલીસ
કમmઓ રોકાયેલા હોવાનો ધિસ્વકાર કરે છે . આમ, આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં શંકા
પ્રેરે તેવા ખુલાસા કરે લા છે .

૫૧.૨) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાનીને પડકારવામાં આવેલી


નથી, પરંતું આ સાહે દની ઉલર્ટ તપાસ દરમ્યાન બચાવપક્ષે પોતાના બચાવમાં જુ દા-
જુ દા મુદ્દાઓ ઉપધિસ્થત કરે લા છે અને તે અનુસં ાને આ સાહે દે જે ખુલાસા કયા છે તેના
આ ારે શંકાનો લાભ આરોપીને મળવો જોઈએ તેવી રજૂ આત કરે લ છે . આ સાહે દની
ઉલર્ટ તપાસના માધ્યમથી ૧) ગુજરનારની એન.ડી.પી.એસ. એક્ર્ટ અન્વયેના ગુનાની
તપાસ કરવાની સત્તા પડકારવામાં આવેલ છે . ૨) આરોપી સામે અન્ય સ્ર્ટેર્ટમાં અન્ય
ગુનાઓ નોં ાયેલા નથી તે મતલબનો બચાવ ઉભો કરવામાં આવ્યો છે . ૩)
એન.ડી.પી.એસ. એક્ર્ટ અન્વયે નધિશલા પદાથની હે રાફે રીની બાતમી મળે તો તે લખી
લેવાની આદેશાત્મક જોગવાઈ છે તે અનુસં ાને બચાવ ઉભો કરવાનો પ્રયત્ન થયેલ
છે . બચાવપક્ષના ધિવ.વ.શ્રી દ્વારા ઉપરોક્ત મુજબના બચાવના મુદ્દા ઘણાબ ા
સાહે દોની ઉલર્ટ તપાસ દરમ્યાન ઉપધિસ્થત કરે લ છે અને બચાવપક્ષ દ્વારા ઉપધિસ્થત
કરવામાં આવેલ સદર મુદ્દાઓ કોમન હોય, તેની ચચા હવે પછી યોગ્ય તે સમયે

D.V.Shah
SC No.-401/2016 72/207 JUDGMENT

કરવામાં આવેલ છે .

૫૧.૩) આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં પોતાની ફરજ
પૂણ કરી, ઘરે જવા નીકળેલ તે સમયે છે લ્લે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા જોયેલ
હોવાનું અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલ
હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૫૨) ફરિરયાદપક્ષે આંક-૧૭૭ થી સાહે દ નં.-૩૫ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં હે ડ કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેઓને તપાસેલા છે . આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના માધ્યમથી
તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં ગુજરનાર
આરોપીની લૂર્ટ
ં ના ગુનાઓ તથા નધિશલા પદાથની હે રાફે રી કરાવાના ગુનાઓમાં
સંડોવાયેલ હોવાના શક હોય, પુછપરછ કરતા હોવાની તેમજ ગુજરનારે આરોપીની
પુછપરછ કયા બાદ બીજે રિદવસે આવવાનું કહી , જવા દી લ
ે ાની તેમજ તા.-
૨૦/૦૪/૨૦૧૬ના રોજ આ સાહે દ સાંજના સમયે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની
ઓફીસે પરત ફરે લ ત્યારે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની તેમજ તે
દરમ્યાન આ સાહે દના પી.એસ.આઈ.શ્રી કે .જી.ચૌ રીનાઓએ આવીને એક તપાસમાં
જવાનું છે તેમ કહી સાથે આવવા જણાવતા આ સાહે દ સ્ર્ટાફના માણસ સાથે જ્યારે
નીકળ્યા ત્યારે ગુજરનાર અને આરોપી હાજર હોવાની અને ચૌ રી સાહે બે પો.કો.
સીકન્દર જસુભાની બાતમીના આ ારે એક ઈસમ નામે મઝહરહુસેન મહંમદભાઈ
શેખનાઓ પર સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી ની કાયવાહી કરી એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવેલાની અને સદર જાણવાજોગની તપાસ
એ.એસ.આઈ. ભરતસિંસહ દોલતસિંસહને સોંપેલાની તેમજ મેડીકલ ચેકઅપ પૂણ થયા
બાદ રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યાની આસપાસ આરોપીની લોકઅપ ચીઠ્ઠી ફાડી લોકઅપમાં
મુકેલાની તેમજ ત્યારબાદ ીરે ીરે સ્ર્ટાફના માણસો ઘર તરફ રવાના થયેલાની અને
આ સાહે દ તથા જગરિદશભાઈ પ્રતાપભાઈ હાજર હતા ત્યારે આશરે રાત્રે ૧૧ઃ૩૦
વાગ્યાના સુમારે ગુજરનારે તેઓને "હં ુ નાસ્તો કરીને આવું છું , તમે આરોપીનું ધ્યાન
રાખજો" તે કહી નાસ્તો કરવા ગયાની અને પરત ફરે લાની અને ત્યારબાદ આ સાહે દ
તથા જગદીશભાઈ પ્રતાપભાઈ આરોપીને ગુજરનારને સોંપીને ઘરે જવા નીકળ્યાની અને
તે સમયે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની અને તે સમયે આરોપીએ લાલ
કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ હોવાની હકીકત પોતાની સોગંદ

D.V.Shah
SC No.-401/2016 73/207 JUDGMENT

ઉપરની જુ બાનીમાં જણાવે છે .

૫૨.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં બનાવ ધિવશેની મારિહતી સ્ર્ટાફના માણસો પાસેથી
મળેલી, પરંતુ કોણે આ બાબતની જાણ કરી તે ચોક્કસ નામ કહી શકુ ં નહી કારણ કે ,
મને અત્યારે યાદ નથી તેમજ જે લોખંડની પાઈપથી માયાનો આક્ષેપ છે તે લોખંડની
પાઈપ આરોપી ક્યાંથી લાવેલો તે આજરિદન સુ ી જાણવા મળેલ નથી તેવી હકીકત
જણાવે છે . આમ, ક્રાઈમ બ્રાન્ચમાં અધિ કારીઓએ અંદરો અંદર મેળાપીપણાથી
ધિનવેદન શીખવાડ્યા મુજબ તેમજ નક્કી કયા મુજબના ખોર્ટો પુરાવો ઉભો કરી નોં ી
લી લ
ે છે .

૫૨.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દ બનાવ ધિવશેની


મારિહતી સ્ર્ટાફની કઈ વ્યધિક્ત પાસેથી જાણેલી તેનું નામ જણાવી ન શકવાના કારણસર
તેમજ આરોપી લોખંડની પાઈપ ક્યાંથી લાવેલો તે આજરિદન સુ ી જાણવા મળેલ ન
હોવાના કારણસર ક્રાઈમ બ્રાન્ચમાં અધિ કારીઓએ અંદરો અંદર મેળાપીપણાથી
ધિનવેદનો શીખવાડ્યા મુજબ તેમજ નક્કી કયા મુજબનો ખોર્ટો પુરાવો ઉભો કરી નોં ી
લી લ
ે છે તેવી દલીલ પાયા ધિવહોણી તેમજ અતાકmક જણાય છે .

૫૨.૩) આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દ તથા સાહે દ નં .-૩૭ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની
ઓફીસમાં રાત્રે હાજર હતા તે દરમ્યાન રાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે ગુજરનાર આ
બન્ને સાહે દોને આરોપીનું ધ્યાન રાખવા જણાવી ગુજરનાર નાસ્તો કરવા ગયા હોવાની
અને ગુજરનાર નાસ્તો કરી પરત ફયા બાદ આ બન્ને સાહે દો ઘરે જવા નીકળેલ તે સમયે
છે લ્લે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા જોયેલ હોવાનું અને તે સમયે આરોપીએ લાલ
કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલ હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં
સફળ થયેલ છે .

૫૩) ફરિરયાદપક્ષે આંક-૧૭૮ થી સાહે દ નં.-૩૬ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે
લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના માધ્યમથી તા.-૧૯/૦૪/૨૦૧૬ના રોજ
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં ગુજરનાર આરોપીની લૂર્ટ
ં ના ગુનાઓ તથા
નધિશલા પદાથની હે રાફે રી કરવાના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો શક હોય, પુછપરછ
કરતા હોવાની તેમજ ગુજરનારે આરોપીની પુછપરછ કયા બાદ બીજે રિદવસે આવવાનું

D.V.Shah
SC No.-401/2016 74/207 JUDGMENT

કહી જવા દી લ
ે ાની તેમજ તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ આ સાહે દ તથા
એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંસહ ફતેહસિંસહ પેર્ટ્રોલીંગની કામગીરી પૂણ કરી સાંજના સમયે
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે પરત ફરે લાની તેમજ તે દરમ્યાન
પી.એસ.આઈ.શ્રી કે .જી.ચૌ રી તથા અન્ય સ્ર્ટાફના માણસો પેર્ટ્રોલીંગમાં નીકળેલાની
તેમજ તે સમયે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની તથા ગુજરનાર આ સાહે દ
તેમજ અન્ય સાહે દ ઉપેન્દ્રસિંસહનાઓને આરોપીનું ધ્યાન રાખવાનું જણાવી એકાદ
કલાકમાં પરત ફયાની અને સવા નવ સાડા નવ વાગ્યાના સુમારે પી.એસ.આઈ.
કે .જી.ચૌ રી પો.કો. સીકન્દર જસુભાની બાતમીના આ ારે એક ઈસમ નામે
મઝહરહુસેન મહંમદભાઈ શેખનાઓ પર સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી ની
કાયવાહી કરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવેલાની અને ત્યારબાદ રાત્રીના
૧૧ વાગ્યે આ સાહે દ તથા ઉપેન્દ્રસિંસહનાઓ ઘરે જવા ધિનકળ્યા ત્યારે ગુજરનાર
આરોપીની પુછપરછ કરતા હોવાની અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ
અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ હોવાની હકીકત પોતાની સોગંદ ઉપરની
જુ બાનીમાં જણાવે છે . ધિવશેષમાં આ સાહે દે તપાસ કરનાર અમલદારશ્રી સોલંકીના
કહે વાથી મુદ્દામાલ ક્રાઈમ રાઈર્ટર હે ડ સીરાજમીયા પાસેથી રવાનગી નોં અને તે
સાથેનો સીલબં ૪૩ આર્ટmકલ વાળો મુદ્દામાલ એફ.એસ.એલ. અમદાવાદમાં જમા
કરાવેલ છે અને બાદમાં મુદ્દામાલ ધિસ્વકારી યાદી સાથે તપાસ કરનાર અમલદારશ્રી
બી.સી.સોલંકી સમક્ષ જમા કરાવ્યાની હકીકત તેમની જુ બાનીમાં જણાવે છે .

૫૩.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં ક્રાઈમ બ્રાન્ચના સ્ર્ટાફને કોઈ ફીક્સ ર્ટાઈમ
નથી હોતો તે મલતબની હકીકત જણાવે છે જે ગળે ઉતરે તેમ નથી જેથી આ સાહે દની
જુ બાની માની શકાય નહી.

૫૩.૨) આ મુદ્દાને લાગે વળગે છે ત્યાં સુ ી, આ સાહે દ પોતાની ઉલર્ટ


તપાસમાં તેમની સ્ક્વોડમાં કામ કરતા કમચારીઓનો કચેરીનો કોઈ ફીક્સ ર્ટાઈમ હોતો
નથી તેવી હકીકત જણાવે છે તે ગળે ઉતરે તેવી ન હોય, તેવા એકમાત્ર કારણસર આ
સાહે દ માનવા લાયક નથી તેવા તારણ ઉપર આવી શકાય નહી કારણ કે , એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં તેઓની ફરજનો ફીક્સ ર્ટાઈમ ન હોવાનું અને જરૂર
પડે ત્યારે ગમે તે સમયે ફરજ ઉપર હાજર થવું પડતું હોવાની હકીકત પ્રસ્તુત કે સના
કામે તપાસવામાં આવેલ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમના કમચારીઓ/અધિ કારીઓની

D.V.Shah
SC No.-401/2016 75/207 JUDGMENT

જુ બાનીના માધ્યમથી રે કડ ઉપર આવે છે .

૫૩.૩) આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં પોતાની ફરજ
પૂણ કરી, ઘરે જવા નીકળેલ તે સમયે છે લ્લે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા જોયેલ
હોવાનું અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલ
હોવાની હકીકત તેમજ પ્રસ્તુત ગુનાના કામે કબજે કરવામાં આવેલો મુદ્દામાલ પરિરક્ષણ
અથ@ એફ.એસ.એલ.માં જમા કરાવી પરત મેળવવાની કાયવાહી આ સાહે દ દ્વારા હાથ
રવામાં આવ્યા હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૫૪) ફરિરયાદપક્ષે આંક-૧૮૦ થી સાહે દ નં.-૩૭ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં અધિ કારી તરીકે ફરજ બજાવે છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના માધ્યમથી તા.-
૧૯/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં ગુજરનાર
આરોપીની લૂર્ટ
ં ના ગુનાઓ તથા નધિશલા પદાથની હે રાફે રી કરાવાના ગુનાઓમાં
સંડોવાયેલ હોવાનો શક હોય, પુછપરછ કરતા હોવાની તેમજ ગુજરનારે આરોપીની
પુછપરછ કયા બાદ બીજે રિદવસે આવવાનું કહી જવા દી ેલાની તેમજ તા .-
૨૦/૦૪/૨૦૧૬ના રોજ ગુજરનારે આરોપીની પુછપરછ ચાલુ કરે લાની અને તે
દરમ્યાન પી.એસ.આઈ. કે .જી.ચૌ રીનાઓએ પેર્ટ્રોલીંગમાં જવાનું જણાવતા આ સાહે દ
તથા અન્ય સ્ર્ટાફના માણસો પેર્ટ્રોલીંગમાં નીકળેલાની તેમજ એક ઈસમ નામે
મઝહરહુસેન મહંમદભાઈ શેખનાઓ પર સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી ની
કાયવાહી કરી તેની સ્ર્ટેશન ડાયરીમાં એન્ર્ટ્રી કયા પછી વ ુ તપાસ માર્ટે કાગળો
ભરતસિંસહને સોંપી સદર ઈસમનું મેધિડકલ ચેકઅપ કરાવી તેની લોકઅપ ચીઠ્ઠી ફાડી
લોકઅપમાં મુક્યાની અને ત્યારબાદ ગુજરનાર આરોપીનું ધ્યાન રાખવાનું જણાવી
નાસ્તો કરવા ગયા હોવાની અને નાસ્તો કરી પરત આવી જતા આ સાહે દ તથા
કીરીર્ટસિંસહનાઓ ઘરે જવા નીકળ્યા ત્યારે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની
અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ
હોવાની હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે .

૫૪.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ વંચાણે લેવામાં આવે તો એ હકીકત સ્પષ્ટ થાય છે કે ,
ક્રાઈમ બ્રાન્ચમાં કહે વાતો બનાવ બન્યા બાદ તુરંત જ આ સાહે દને જાણ થતા બનાવના

D.V.Shah
SC No.-401/2016 76/207 JUDGMENT

સ્થળે આવી ગયેલ છે તેમ છતાં ત્યાં શું શું કાયવાહી થઈ તેની જાણ આ સાહે દ
સ્પષ્ટતાથી કરતા નથી. આ સાહે દ બનાવવાળી જગ્યાએ કોઈ ફૂર્ટ પ્રીન્ર્ટ જોયેલ ન
હોવાની તેમજ શું લખતા હતા કે કોઈ કાંઈ નોં કરતું હતું તેની પણ ખબર ન હોવાનું
જણાવે છે . આમ, આ સાહે દ જાણી જોઈને ક્રાઈમ બ્રાન્ચના અન્ય અધિ કારીઓના
નક્કી કયા પ્રમાણેનો જ અને મયારિદત જવાબ લખાવે છે . આમ, આ સાહે દની જુ બાની
શંકાસ્પદ હોય અને ખોર્ટો પુરાવો ઉભો કરવા માર્ટે ધિનવેદન નોં ેલાનું જણાઈ આવતું
હોય, આ સાહે દની જુ બાની માની શકાય નહી.

૫૪.૨) બચાવપક્ષની ઉપરોક્ત દલીલને લાગેવળગે છે ત્યાં સુ ી આ


કોર્ટનું નમ્રપણે માનવું છે કે , સામાન્ય રીતે જે તે ગુનાની તપાસ સંભાળનાર અધિ કારી
જ્યારે તપાસની કાયવાહી હાથ રતા હોય ત્યારે અન્ય અધિ કારી તેમની તપાસમાં
હસ્તક્ષેપ ન કરે તેવા સંજોગોમાં ગુજરનારે આરોપીની શું પુછરપછ કરે લી તે હકીકત
જણાવવા આ સાહે દ અસમથ હોવાના કારણે આ સાહે દની જુ બાની શંકાની નજરે જોઈ
શકાય નહી. બનાવ બન્યો તે અંગે ઘણા બ ા લોકોએ ફોન કરીને બનાવની જાણ આ
સાહે દને કરી હોય અને બનાવ બન્યાના આશરે બે વષ બાદ જ્યારે આ સાહે દ કોર્ટ
સમક્ષ જુ બાની આપવા આવે તો તે સંભવીત છે કે , બનાવની જાણ કરનાર ઈસમનું
નામ યાદ ન હોય. આ સાહે દ એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રેર્ટે ઈન્કવેસ્ર્ટ પંચનામું તૈયાર કયુ‘ તે
સમયે તેમની મદદમાં સતત હાજર રહ્યો હોય તેવી કોઈ હકીકત રે કડ પર આવેલ નથી.
તેવા સંજોગોમાં એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રેર્ટ સાહે બ શું જોઈને શું લખતા હતા અથવા તો
બીજા સાહે બ કંઈ લખાવતા હતા કે કે મ ? તેમજ ગુજરનારના શરીર ઉપર કે ર્ટલી ઈજાઓ
થયેલી તે અંગે કોઈ ખુલાસો નહી કરી શકવાના કારણસર આ સાહે દ માનવાલાયક નથી
તેવા તારણ પર આવી શકાય નહી. આ સાહે દ પોતાની ઉલર્ટ તપાસમાં બનાવ
બન્યાની જાણ થતા બનાવ સ્થળે આવી ગયેલ હોવાછતાં ત્યાં શું -શું કાયવાહી થઈ
તેની સ્પષ્ટતા આ સાહે દ કરી શકતા ન હોવાના કારણે આ સાહે દ ક્રાઈમ બ્રાન્ચના
અન્ય અધિ કારીઓના નક્કી કયા પ્રમાણેનો મયારિદત જવાબ આપે છે તેમ માની શકાય
નહી.

૫૪.૩) આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દ તથા સાહે દ નં .-૩૫ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની
ઓફીસમાં રાત્રે હાજર હતા તે દરમ્યાન ગુજરનાર આ બન્ને સાહે દોને આરોપીનું ધ્યાન
રાખવા જણાવી ગુજરનાર નાસ્તો કરવા ગયા હોવાની અને ગુજરનાર નાસ્તો કરી પરત
ફયા બાદ આ બન્ને સાહે દો ઘરે જવા નીકળેલ તે સમયે છે લ્લે ગુજરનાર આરોપીની

D.V.Shah
SC No.-401/2016 77/207 JUDGMENT

પુછપરછ કરતા જોયેલ હોવાનું અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ
કલરનું જીન્સ પહે રેલ હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૫૫) ફરિરયાદપક્ષે આંક-૧૮૧ થી સાહે દ નં.-૩૮ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં અધિ કારી તરીકે ફરજ બજાવે છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના માધ્યમથી તા.-
૧૯/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં ગુજરનાર
આરોપીની લૂર્ટ
ં ના ગુનાઓ તથા નધિશલા પદાથની હે રાફે રી કરાવાના ગુનાઓમાં
સંડોવાયેલ હોવાના શક હોય, પુછપરછ કરતા હોવાની તેમજ ગુજરનારે આરોપીની
પુછપરછ કયા બાદ બીજે રિદવસે આવવાનું કહી જવા દી ેલાની તેમજ તા .-
૨૦/૦૪/૨૦૧૬ના રોજ બપોરે પેર્ટ્રોલીંગમાં નીકળ્યાની તેમજ બાતમી હકીકત મળતા
સાંજ ે ઓફીસ પરત આવેલાની અને બાતમીની જાણ પી.એસ.આઈ. કે .જી.ચૌ રીને
કરતા તેઓ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ ઓફીસમાં આવતા તે દરમ્યાન ગુજરનાર
આરોપીની પુછપરછ કરતા હોવાની તેમજ પી.એસ.આઈ. કે .જી.ચૌ રીનાઓ અન્ય
સ્ર્ટાફના માણસોને લઈ જમાલપુર ચાર રસ્તા પહોંચી બાતમી અંગેની ખરાઈ કરી એક
ઈસમ નામે મઝહરહુસેન મહંમદભાઈ શેખનાઓ પર સી.આર.પી.સી. કલમ-
૪૧(૧)ડી ની કાયવાહી કરી તેને લઈ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે પરત
આવી સદર ઈસમનું મેધિડકલ ચેકઅપ કરાવી આવી તેને લોકઅપમાં મુક્યાની અને
ત્યારબાદ વર ી લખાવી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે પરત આવેલાની અને
તે વખતે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની અને તે સમયે આરોપીએ લાલ
કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ હોવાની તેમજ ગુજરનારને
પુછ
ં તા તેણે આરોપીની વ ુ પુછરપછ કરીશ તો બીજી હકીકત જાણવા મળી જશે તેવો
ધિવશ્વાસ વ્યક્ત કરી પુછપરછ ચાલુ રાખે છે તેમ જણાવ્યાની અને ત્યાર બાદ આ સાહે દ
ઘર તરફ નીકળ્યા હોવાની હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે .

૫૫.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દે તેમની ઓફીસમાં
પાઈપનો ર્ટુકડો જોયેલ ન હોવાનું તેમજ પાઈપ ગુના વાળી જગ્યાએ કે વી રીતે આવ્યો તે
ધિવશે આજરિદન સુ ી જાણકારી ન હોવાનું, બનાવની જાણ મોબાઈલ ફોનથી કોણે
કરે લી તેનું નામ યાદ ન હોવાનું તેમજ ૯ વાગ્યે ઓફીસ પહોંચ્યા પછી ઓફીસની અંદર
જઈ ગુજરનાર ક્યાં કઈ હાલતમાં છે તે જોવા પ્રયત્ન ન કયાનું અને ગુજરનારનું ડે ડબોડી
બારીમાંથી જોયેલાનું આ સાહે દ જણાવે છે . આ સાહે દ પોતે કે પોતાના

D.V.Shah
SC No.-401/2016 78/207 JUDGMENT

સહકમચારીઓએ પી.આર.ઓ.ને મળીને રૂબરૂ ૧૨ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુ ીમાં


દરવાજાથી કોણ કોણ આવ્યા અને કોણ કોણ ગયાની મારિહતી મેળવવાનો પ્રયત્ન
કરે લ ન હોવાનું જણાવે છે . આમ, ફરિરયાદપક્ષના પુરાવામાં બનાવના સમયે રાત્રે ૧૨
વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુ ીમાં કોણ કોણ આવ્યાં અને કોણ કોણ ગયાની મારિહતી
કોઈપણ સાહે દના માધ્યમથી સાબિબત કરી શકે લ નથી અને તે અંગેનો ચાજશીર્ટમાં કે
ફરિરયાદમાં પણ કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી. આમ, જો બનાવવાળી જગ્યાએ જ
કહે વાતો બનાવ બન્યો કે નહી? બનાવ બન્યો ત્યારે તે બનાવ કોણે જોયો કે ત્યાં કોણ
કોણ હાજર હતું? કોણે આરોપીને બનાવ બન્યા પછી આવતા-જતા જોયો? વગેરે
હકીકતો જો સાબિબત થતી ન હોય તો આરોપી સામેનો કે સ સાબિબત થતો નથી જેનો
લાભ આરોપીને મળવા પાત્ર છે .

૫૫.૨) બચાવપક્ષની ઉપરોક્ત દલીલને લાગેવળગે છે ત્યાં સુ ી આ


કોર્ટનું નમ્રપણે માનવું છે કે , આ સાહે દ પ્રસ્તુત ગુનાના તપાસ કરનાર અમલદાર ન
હોય ગુજરનારને જે પાઈપથી ઈજા કરી તેનું મૃત્યું ધિનપજાવ્યાનો આક્ષેપ છે તે પાઈપ
ક્યાંથી આવ્યો તેે ધિવશેની જાણકારી મેળવવાનો કે બનાવની જાણ થતા ગુજરનારની
બોડી અંદર જઈને જોવાની કે રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુ ીમાં
દરવાજાથી કોણ કોણ આવ્યા અને કોણ કોણ ગયા તેની મારિહતી મેળવવાની આ
સાહે દની ફરજ ન હોય અને તેના કાયક્ષેત્રમાં તે આવતું ન હોય તે અંગેની મારિહતી આ
સાહે દ તેની ઉલર્ટ તપાસમાં જણાવે તેવી અપેક્ષા રાખવી અસ્થાને છે અને તેર્ટલા માત્ર
કારણસર ફરિરયાદપક્ષ આરોપી સામેનો ગુનો સાબિબત કરવામાં ધિનષ્ફળ ગયેલ છે તેવી
બચાવપક્ષની દલીલ માન્ય રાખી શકાય નહી.

૫૫.૩) આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં પોતાની ફરજ
પૂણ કરી, ઘરે જવા નીકળેલ તે સમયે છે લ્લે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા જોયેલ
હોવાનું અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલ
હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૫૬) ફરિરયાદપક્ષે આંક-૧૮૨ થી સાહે દ નં.-૩૯ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં પી.આર.ઓ. તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ ૧૨ઃ૦૦ થી ૨૦ઃ૦૦
સુ ી આ સાહે દની ફરજ પી.આર.ઓ. તરીકે હતી અને તે દરમ્યાન સાંજના સમયે એક

D.V.Shah
SC No.-401/2016 79/207 JUDGMENT

વ્યધિક્ત ડાયરે ક્ર્ટ ક્રાઈમ બ્રાન્ચના દરવાજાની અંદર જતો હતો જેથી આ સાહે દે તેને
રોકીને પુછેલું કે , ક્યાં જાઓ છો, કોને મળવું છે ? અને આપનું નામ શું છે ? જેથી તે
માણસે પોતાનું નામ મધિનષ બલાઈ જણાવેલું અને પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંતભાઈએ
પુછપરછ માર્ટે બોલાવેલ હોય, મળવા આવેલો છું, તેવું કહે તા આ સાહે દે તેને જવા
દી ેલો અને ૨૦ઃ૦૦ કલાકે આ સાહે દની ફરજ પુરી થતા રીલીવર તરીકે ખુમાનસિંસહ
આવેલાની અને બીજા રિદવસે સવારે ૦૮ઃ૦૦ વાગ્યે ફરજ ઉપર આવતા પોલીસ
કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંતભાઈનું મડર જે વ્યધિક્ત તેઓને મળવા આવેલી તે વ્યધિક્તએ કરી
ચાલી ગયેલી છે તેવી હકીકત જાણવા મળ્યાનું આ સાહે દ જણાવે છે અને આરોપીને
કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે .

૫૬.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ એ હકીકતનો
ધિસ્વકાર કરે છે કે , તેમણે તેમના પોલીસ રૂબરૂના ધિનવેદનમાં ગુજરનારને મળવા
આવનાર વ્યધિક્ત ક્યાં સમયે આવેલો એ ચોક્કસ સમય લખાવેલો નથી . આ સાહે દે
ગુજરનારને ૨૦મી તારીખે સૌ પ્રથમ વખત અંદર બે ત્રણ વખત આવ-જા કરતા જોયેલ
પણ સમય ચોક્કસ યાદ ન હોવાનું અને સાંજ ે ચાર પાંચ વાગ્યાના અરસામાં જોયેલ
હોવાનું જણાવે છે . આ સાહે દને આજ રિદન સુ ી કે ર્ટલા વાગ્યે ચન્દ્રકાંતભાઈની હત્યાં
કરવામાં આવેલી તેની ખબર પડે લી નથી. આ સાહે દ ગુજરનારની હત્યાં પાઈપ જેવા
હશ્વિથયારથી થયેલાની અને સદર હકીકત બીજા રિદવસે પોલીસે જણાવ્યાની અને કોણે
જણાવ્યું તે યાદ ન હોવાનું જણાવે છે . આમ, ગુજરનારને પાઈપથી જ ઈજા થઈ હોય
અને મૃત્યું પામેલ હોય તેમજ પાઈપથી ગુજરનારને કોઈએ ઈજા કરતા જોયેલ હોય કે
સદર પાઈપ ક્યાંથી આવેલ ? તે હકીકત કોઈપણ સાહે દ જણાવતા નથી કે પુરાવા
દરમ્યાન રે કડ ઉપર આવેલ નથી . આમ, ગુજરનારને ક્યાં ચોક્કસ હશ્વિથયારથી ઈજા
થયેલ છે તે સાબિબત થતું ન હોય તો આરોપી સામેનો ગુનો પુરવાર થતો નથી.

૫૬.૨) બચાવપક્ષ દ્વારા ઉપધિસ્થત કરવામાં આવેલ ઉપરોક્ત મુદ્દાને


લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દ બનાવ નજરે જોનાર સાહે દ ન હોય સ્વાભાધિવક છે
કે , બનાવ અંગેની તેને જાતમારિહતી ન હોય, આરોપી ગુજરનારને તા.-
૨૦/૦૪/૨૦૧૬ ના રોજ ક્યાં સમયે મળવા આવેલો તે ન જણાવી શકવાના
કારણસર તેમજ ગુજરનાર તે રિદવસે ચોક્કસ ક્યાં સમયે બે ત્રણ વખત આવ-જા કરતા
જોયેલા તે હકીકત નહી જણાવી શકવાના કારણે તેમજ જે પાઈપ વડે ગુજરનારને ઈજા
કરવામાં આવી તે ક્યાંથી આવી તે નહી જણાવી શકવાના કારણસર આરોપી સામે ગુનો

D.V.Shah
SC No.-401/2016 80/207 JUDGMENT

પુરવાર થતો નથી તેવી અતાકmક દલીલ ગ્રાહ્ય રાખવાપાત્ર નથી.

૫૬.૩) આ સાહે દની જુ બાનીના માધ્યમથી ખાસ કરીને ઉલર્ટ તપાસ


દરમ્યાન એવી હકીકત રે કડ ઉપર આવવા પામેલ છે કે , તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ
આ સાહે દ પી.આર.ઓ. તરીકે પોતાની ફરજ ઉપર હતા તે દરમ્યાન સાંજના આશરે
૦૫ઃ૦૦ વાગ્યાના સુમારે આરોપી ગુજરનારને મળવા માર્ટે આવતા આ સાહે દે તેની
પુછપરછ કરે લી અને આરોપીએ ચન્દ્રકાંતભાઈએ પુછપરછ માર્ટે બોલાવ્યા હોવાનું
જણાવતા આ સાહે દે આરોપીને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં જવા દી લ
ે .
આમ, આ સાહે દની જુ બાનીના માધ્યમથી આરોપીની હાજરી એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ
ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં તા.૨૦/૦૪/૨૦૧૬ના સાંજના ૦૫ઃ૦૦ વાગ્યાથી
હોવાની હકીકત રે કડ ઉપર આવેલ છે .

૫૭) ફરિરયાદપક્ષે આંક-૧૮૩ થી સાહે દ નં.-૪૦ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં એ.એસ.આઈ. તરીકે નોકરી કરતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની
સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના માધ્યમથી તા .-
૧૯/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં ગુજરનાર
આરોપીની લૂર્ટ
ં ના ગુનાઓ તથા નધિશલા પદાથની હે રાફે રી કરાવાના ગુનાઓમાં
સંડોવાયેલ હોવાના શક હોય, પુછપરછ કરતા હોવાની તેમજ ગુજરનારે આરોપીની
પુછપરછ કયા બાદ બીજે રિદવસે આવવાનું કહી જવા દી ેલાની તેમજ તા .-
૨૦/૦૪/૨૦૧૬ના રોજ ગુજરનારે આરોપીની પુછપરછ ચાલુ કરે લાની અને તે
દરમ્યાન પી.એસ.આઈ. કે .જી.ચૌ રીનાઓએ પેર્ટ્રોલીંગમાં જવાનું જણાવતા આ સાહે દ
તથા અન્ય સ્ર્ટાફના માણસો પેર્ટ્રોલીંગમાં નીકળેલાની તેમજ એક ઈસમ નામે
મઝહરહુસેન મહંમદભાઈ શેખનાઓ પર સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી ની
કાયવાહી કરી તેની સ્ર્ટેશન ડાયરીમાં એન્ર્ટ્રી કયા પછી આરોપી મઝહરહુસેન મહંમદભાઈ
શેખની વી.એસ.હોધિસ્પર્ટલમાં સારવાર માર્ટેની યાદી તૈયાર કરાવેલી અને સદર
આરોપીને વી.એસ.હોધિસ્પર્ટલમાંથી પરત લાવ્યા બાદ તેની લોકઅપ ચીઠ્ઠી ફાડી
લોકઅપમાં મુક્યાની અને કાલુપુર પોલીસ સ્ર્ટેશને વર ી લખાવવાની તજવીજ કરાવેલી
અને ત્યારબાદ આ સાહે દ રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે ઘરે જવા નીકળ્યા ત્યારે
ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની અને ગુજરનારે આ સાહે દને પુછપરછનું
સારૂ પરીણામ મળી જશે જેથી હં ુ પુછપરછ જારી રાખુ છું તેમ જણાવ્યાની અને પુછપરછ
સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ હોવાની
હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે . ધિવશેષમાં આ સાહે દને આરોપી

D.V.Shah
SC No.-401/2016 81/207 JUDGMENT

મઝહરહુસેન મહંમદશેખનાઓ ધિવરૂદ્ધ હાથ રવામાં આવેલી કાયવાહી અંગેની તપાસ


સોંપતા તેઓએ જે તપાસ હાથ રે લી તે તપાસની હકીકત જણાવી તેના સમથનમાં
આંક-૧૮૪થી ફાઈલ કરવામાં આવેલ ચાજશીર્ટ રજૂ કરે લ છે .

૫૭.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ ગુજરનાર જ્યારે આરોપીની પુછપરછ કરતા હતા ત્યારે ચૌ રી સાહે બ
અવાર નવાર ત્યાં આવીને જોતા હોવાની તેમજ કમચારીઓ ઉપર અવાર નવાર નજર
રાખતા હોવાની હકીકત જણાવે છે . જેના ઉપરથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે ,
કોઈપણ કમચારી કોઈ ઈસમની પુછપરછ કરતા હોય ત્યારે કમચારીઓ ઉપર અવાર
નવાર નજર રાખવામાં આવતી હોય છે જેથી ગુજરનાર આરોપીની એકલા પુછપરછ
કરતા હોય અને બનાવ બન્યો હોય તેવું માની શકાય નહી. આ સાહે દ બનાવ બન્યા
પછી તેમણે તેમજ ચૌ રી સાહે બે અંદરો અંદર વાત કરે લી તેમાં આ સાહે દે જણાવેલ કે ,
આરોપી જ્યારે આવ્યો ત્યારે એક થેલો લઈને આવેલો અને તેમાં કદાચ પાઈપ લઈને
આવ્યો હોય. આમ, આરોપી પાઈપ લઈને આવ્યો હશે તે માત્ર કાલ્પધિનક અને પોતાના
અંગત ધિવચારો આ ારીત હોય, સદર હકીકત તદ્દન ખોર્ટી અને ઉપજાવી કાઢી હોય તેવું
સ્પષ્ટ થાય છે .

૫૭.૨) બચાવપક્ષની ઉપરોક્ત દલીલને લાગેવળગે છે ત્યાં


સુ ી આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં ગુજરનાર જ્યારે આરોપીની પુછપરછ કરતા હતા
ત્યારે ચૌ રી સાહે બ અવાર નવાર આવીને જતા હોવાના કારણે તેઓ કમચારીઓ ઉપર
અવાર નવાર નજર રાખતા હોવાના તારણ પર આવી તે કારણસર ગુજરનાર એકલા
હોવાની અને કોઈપણ ઈસમની પુછપરછ કરતા હોય અને બનાવ બન્યો હોય તેવું માની
શકાય નહી તેવી બચાવપક્ષની દલીલ કોઈપણ દ્રષ્ટીકોણથી તકસંગત જણાતી નથી
અને આ સાહે દ આરોપી એક થેલો લઈને આવ્યો તે થેલામાં પાઈપ લઈને અવ્યો
હોવાની જે સંભવીતતા આ સાહે દે વ્યક્ત કરી છે તે સંભવીતતા માત્ર કાલ્પધિનક અને
આ સાહે દના ધિવચાર આ ારીત હોવાના એકમાત્ર કારણસર આ સાહે દની જુ બાની ગળે
ઉતરે તેમ નથી તેમ માની શકાય નહી.

૫૭.૩) આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં પોતાની ફરજ
પૂણ કરી રાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે ઘરે જવા નીકળેલ તે સમયે છે લ્લે ગુજરનાર
આરોપીની પુછપરછ કરતા જોયેલ હોવાનું અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-

D.V.Shah
SC No.-401/2016 82/207 JUDGMENT

શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલ હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ
છે .

૫૮) ફરિરયાદપક્ષે આંક-૧૮૫ થી સાહે દ નં.-૪૧ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં હે ડ કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ ગુજરનારનું ઈન્કવેસ્ર્ટ
પંચનામું ર્ટાઈપ કરે લું તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં
આવે તો આ સાહે દ પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં તેઓ પોતે બનાવના અરસામા
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા અને તેમની કામગીરીમાં
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમના કામો ખિસવાય ર્ટાડાની કામગીરી આ સાહે દ સંભાળતા
હતા. આ સાહે દ પોતે પી.એસ.આઈ.શ્રી ચૌ રીની સૂચના પ્રમાણે કામ કરતા હોવાની
તેમજ તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ રાત્રે નવ સવા-નવ વાગ્યે એક ઈસમ નામે
મઝહરહુસેન મહંમદભાઈ શેખનાઓને બાતમીના આ ારે એક લેપર્ટોપ, કે મેરો,
ફોનચાજર, સંરિદપ નામની વ્યધિક્તનો પાસપોર્ટ તથા એક ઓળખપત્ર સાથે સદર
વસ્તુઓ રાખવાના બીલ પુરાવા ન હોય, પંચનામું કરી ઓફીસે લાવેલ હતા જેથી
પી.એસ.આઈ.શ્રી ચૌ રીની સૂચના અનુસાર આ સાહે દે પી.એસ.ઓ. રીપોર્ટ, અરે સ્ર્ટ
મેમો, ચહે રા ધિનશાન પત્રક વગેરે તૈયાર કરી શ્રી ચૌ રી સાહે બની સરિહ મેળવી
પી.એસ.ઓ. પાસે દાખલ થવા મોકલી આપેલાની હકીકત જણાવે છે . ધિવશેષમાં
મઝહરહુસેનનું મેધિડકલ કરાવવાનું હોય, એ.એસ.આઈ. ભરતસિંસહ દોલતસિંસહની સૂચના
અનુસાર વાડીલાલ સારાભાઈ હોધિસ્પર્ટલની યાદી તૈયાર કરી તેને સારવાર અથ@ મોકલી
આપેલો અને તે દરમ્યાન આ સાહે દે ગુજરનાર આરોપી મધિનષ શ્રવણકુ માર બલાઈ, રહે .
રાજસ્થાન કે જે લૂર્ટ
ં તથા નધિશલા પદાથની હે રાફે રી કરવાનો શકમંદ છે તેની પુછપરછ
કરતા હતા અને આ સાહે દ રાત્રીના સાડા દસ અમિગયાર વાગ્યાના સુમારે ર્ટાડા
ઓફીસમાં ગયેલા અને ત્યાંથી થોડી વારમાં ઘરે નીકળેલાની હકીકત જણાવે છે અને
બીજા રિદવસે સ્ર્ટાફના માણસોનો ફોનથી બનાવની જાણ થતા આ સાહે દ સવારે
૦૮ઃ૦૦ વાગ્યાના સુમારે ઓફીસે આવેલા અને આરોપી રાત્રીના સુમારે ગુજરનાર ઉપર
પાઈપ જેવા હશ્વિથયારથી હૂમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી નાસી ગયાની હકીકત
જાણવા મળ્યા હોવાનું જણાવે છે .

૫૮.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં ઈન્કવેસ્ર્ટ પંચનામામાં ઈજાઓની જગ્યા અને
સંખ્યા ક્રમ આપી દશાવેલા નથી તેમજ આ સાહે દ પંચો લાશ પરની ઈજાઓ ગણી અને
જણાવતા હતા કે કે મ? તે પોતે ર્ટાઈપ કરવામાં વ્યસ્ત હોવાના કારણે ચોક્કસ ખ્યાલ ન

D.V.Shah
SC No.-401/2016 83/207 JUDGMENT

હોવાનું જણાવે છે . આ સાહે દ ગુજરનારના માથા પાસે લોહી ભુંસાયેલું કે તે જગ્યાની


આસપાસ પગલા કે પગલાઓ જોયેલા ન હોવાનું જણાવે છે . આમ, પંચનામું થયું ત્યારે
જણાવેલ ઈજાઓ કોણે, કે વી રીતે દશાવેલી અને તેને નોં ેલ તે સ્પષ્ટ થતું ન હોય આ
પંચનામાને માની શકાય નહી તેમજ આ સાહે દની જુ બાની પણ માની શકાય નહી.

૫૮.૨) આ સાહે દની ઉલર્ટ તપાસ દરમ્યાન એવી હકીકત રે કડ ઉપર


આવેલ છે કે , આ સાહે દ કોમ્પ્યુર્ટર અને ર્ટાઈપરાઈર્ટીંગ જાણતો હોય, આ સાહે દને
ઈન્કવેસ્ર્ટ પંચનામું ર્ટાઈપ કરવા માર્ટે બોલાવવામાં આવેલો અને આ સાહે દે ઈન્કવેસ્ર્ટ
પંચનામું ર્ટાઈપ કરે લું. બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસ અનુસં ાને એવા
મુદ્દા ઉપધિસ્થત કરવામાં આવેલ છે કે , ઈન્કવેસ્ર્ટ પંચનામામાં ઈજાઓની જગ્યા અને
સંખ્યા ક્રમ આપી દશાવેલા નથી અને આ સાહે દ લાશ પરની ઈજઓ પંચો ગણીને
જણાવતા હતા કે કે મ? તે હં ુ ર્ટાઈપ કરવામાં વ્યસ્ત હોય, ચોક્કસ ખ્યાલ ન હોવાનું
જણાવે છે જેથી ઈન્કવેસ્ર્ટ પંચનામાને તેમજ આ સાહે દની જુ બાનીને માની શકાય નહી.
આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી ફરિરયાદપક્ષ દ્વારા આ સાહે દને આ કામે આંક -૧૩
થી રજૂ થયેલું ઈન્કવેસ્ર્ટ પંચનામું પુરવાર કરવાના આશયથી તપાસવામાં આવેલ નથી
અને ઈન્કવેસ્ર્ટ પંચનામું ફરિરયાદપક્ષે એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટશ્રી વીજયભાઈ પોપર્ટભાઈ
પર્ટણીની જુ બાનીના માધ્યમથી પુરવાર કરે લું છે . આ સાહે દ ઉલર્ટ તપાસમાં ખુલાસો
કરે છે કે , સાહે બ બોલતા હતા અને હં ુ ર્ટાઈપ કરતો હતો. સામાન્ય રીતે પંચો ઈન્કવેસ્ર્ટ
પંચનામાં દરમ્યાન ગુજરનારની લાશ ઉપર જોયેલી ઈજાઓ અંગેની મારિહતી
એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટે્ર ર્ટને જણાવે અને તેના આ ારે આ સાહે દ જ્યારે એક્ઝીક્યુર્ટીવ
મેજીસ્ર્ટ્રેર્ટની સૂચના મુજબ ઈન્કવેસ્ર્ટ પંચનામું ર્ટાઈપ કરતા હોય ત્યારે તમામ ઈજાઓ
એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રેર્ટે જ જણાવી હોય તેવા સંજોગોમાં બચાવપક્ષની દલીલ કે ,
ઈન્કવેસ્ર્ટ પંચનામું તથા આ સાહે દની જુ બાની માની શકાય તે તકસંગત જણાતી નથી.
ધિવશેષમાં આ સાહે દની કામગીરી ઈન્કવેસ્ર્ટ પંચનામું ર્ટાઈપ કરવા પુરતી મયારિદત હતી
અને આ સાહે દની કામગીરીમાં લાશનું કે ગુનાવાળી જગ્યાનું ધિનરિરક્ષણ કરવાનો
સમાવેશ થતો ન હતો આમછતાં આ સાહે દ પોતાની ઉલર્ટ તપાસમાં પોતે જ ે જગ્યાએ
બેઠો હતો ત્યાંથી બાથરૂમ તરફ જતા તેમજ આવતા પગલા જોયેલાની હકીકત જણાવે
છે અને પોતે જે જગ્યાએથી ર્ટાઈપ કરતો હતો ત્યાંથી ગુજરનારની લાશ પાંચ થી સાત
ફૂર્ટના અંતરે પડે લી હતી અને આ સાહે દ પોતાની ઉલર્ટ તપાસમાં પોતે ગુજરનારના
માથાની નજીક ન ગયા હોવાની અને ગુજરનારના પગ પાસેથી જ લાશ જોયેલી હોવાની
તેમજ લાશના મોઢાની પાછળની ઈજાઓ ન દેખાય તેવી હકીકત જણાવે છે તેવા

D.V.Shah
SC No.-401/2016 84/207 JUDGMENT

સંજોગોમાં સ્વાભાધિવક છે કે , આ સાહે દ માથા પાસે લોહી ભૂંસાયેલું કે તે જગ્યાની


આસપાસ પગલા હતા કે કે મ? તે ન જણાવી શકે અને તે કારણસર આ સાહે દની
જુ બાની માની ન શકાય તેવી દલીલ ર્ટકવાપાત્ર નથી.

૫૮.૩) આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં
પી.એસ.આઈ. શ્રી ચૌ રીની સૂચના મુજબ કામગીરી પૂણ કરી ૧૦ઃ૩૦ -૧૧ઃ૦૦
વાગ્યાના સુમારે આ સાહે દ તેમની ર્ટાડા ઓફીસમાં ગયેલા તે સમયે ગુજરનાર
આરોપીની પુછપરછ કરતા જોયેલ હોવાની અને આ સાહે દે ગુજરનારને પુછતાં ગુજરનારે
તપાસ હે ઠળનો ઈસમ મનીષ શ્રવણકુ માર બલાઈ રહે . રાજસ્થાનનો અને લૂર્ટ
ં તથા
નધિશલા પદાથXની હે રાફે રીનો શકમંદ હોય, તપાસ ચાલતી હોવાની હકીકત આ સાહે દને
જણાવેલી તેવી હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૫૯) ફરિરયાદપક્ષે આંક-૧૮૭ થી સાહે દ નં.-૪૨ કે જેઓ


એફ.એસ.એલ.માં પોલીસ ફોર્ટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે તેઓને તપાસેલા છે . આ
સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ તથા
ધિનયામક એન.ર્ટી.જાદવ સાથે રહીને ફોર્ટોગ્રાફીની કામગીરી કરે લી બાદમાં સીડી તૈયાર
કરી ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ અતુલ દંતાણીને સોંપેલાનું અને ગુનાવાળી જગ્યા કે જે
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસ હતી ત્યાં ગયા પછી અક્ષય અમીન તથા
એન.ર્ટી.જાદવે કામગીરી કરે લી જેમાં બે ફૂર્ટ પ્રીન્ર્ટ કે જે ડાયરે ક્ર્ટ Gલડ પ્રીન્ર્ટ હતી તે
મળી આવેલી જે ઉપસાવેલી અને તેમાં અક્ષય અમીને એલ.ર્ટી.પી. અને આર.ર્ટી.પી.
માક આપી તેમા ગુના રજીસ્ર્ટર નંબર અને પોતાની સરિહ માકર પેનથી કરે લી અને
તેમની સૂચનાથી આ સાહે દે છાપોની ડાયરે ક્ર્ટ ફોર્ટોગ્રાફી કરે લાનું જણાવે છે . આ સાહે દે
ગુનાવાળી જગ્યાએથી મેળવેલા ફોર્ટોગ્રાફ્સની આ કામે આંક -૧૮૮ થી રજૂ થયેલ
સીડી તૈયાર કરી ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટશ્રી દંતાણીને સોંપેલી છે .

૫૯.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો તેઓ તેમની ઉલર્ટ તપાસમાં
સ્થળ ઉપર આ બે પ્રીન્ર્ટ ખિસવાય કે ર્ટલી પ્રીન્ર્ટ હતી તે કહી શકે નહી તેમજ આ ખિસવાય
બીજી થોડી ઘણી પ્રીન્ર્ટો હતી જેમાંથી થોડી બાથરૂમ તરફ જતી હતી અને થોડી
બાથરૂમમાંથી બહાર આવતી હતી, પરંતું તે ઓળખાય એવી ન હોવાનું જણાવે છે . આ
સાહે દની જુ બાની ઉપરથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે , પ્રીન્ર્ટો ઓળખાઈ તેવી ન હોય,

D.V.Shah
SC No.-401/2016 85/207 JUDGMENT

લી લ
ે ફૂર્ટ પ્રીન્ર્ટો કોની હતી તે સાબિબત કરવામાં ફરિરયાદપક્ષ ધિનષ્ફળ ગયેલ છે .

૫૯.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દ તેની ઉલર્ટ


તપાસમાં જણાવે છે કે , ગુનાવાળી જગ્યાએ તેણે જે બે ફૂર્ટ પ્રીન્ર્ટના ફોર્ટોગ્રાફ્સ મેળવ્યા
તે ખિસવાય બીજી થોડીઘણી પ્રીન્ર્ટો હતી જેમાંથી થોડી બાથરૂમ તરફ જતી હતી અને
થોડી બાથરૂમમાંથી બહાર આવતી હતી, પરંતું તે ઓળખાઈ તેવી ન હતી અને તેનું
અથઘર્ટન એવું કરી શકાય નહી કે , આ સાહે દે જે બે ફૂર્ટ પ્રીન્ર્ટના ફોર્ટોગ્રાફ્સ મેળવ્યા છે
તે પણ પ્રીન્ર્ટો ઓળખાઈ તેવી ન હોવાના કારણે સદર ફૂર્ટ પ્રીન્ર્ટ કોની હતી તે પુરવાર
કરવામાં ફરિરયાદપક્ષ ધિનષ્ફળ ગયેલ છે . આ મુદ્દા અનુસં ાને સાહે દ નં.-૩૦- અક્ષય
અમીનની જુ બાની વંચાણે લેવામાં આવે તો સદર સાહે દે તેની ઉલર્ટ તપાસમાં સ્પષ્ટતા
કરે લ છે કે , ઓફીસના ભોંયતધિળયા ઉપર લોહીની ફૂર્ટ પ્રીન્ર્ટ મળી આવેલી તેમાંથી
સરખામણી કરી શકાય તેવી ડાબા પગની એક અને જમણા પગની એક એવી બે ફૂર્ટ
પ્રીન્ર્ટ લી ેલી જેથી ગુનાવાળી જગ્યા ઉપરથી ઉપલG બે ફૂર્ટ પ્રીન્ર્ટોના ફોર્ટોગ્રાફ્સ
મેળવવાની આ સાહે દે જે કાયવાહી હાથ રે લી છે તે ધિવશ્વસધિનય અને માનવાલાયક
હોય, તે અનુસં ાને શંકાને કોઈ સ્થાન રહે તું નથી.

૬૦) ફરિરયાદપક્ષે આંક-૧૮૯ થી સાહે દ નં.-૪૩ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં પી.આર.ઓ. તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો બનાવના અરસામાં આ સાહે દ પી.આર.ઓ. તરીકે
ફરજ બજાવતા હતા. તા.૧૯/૪/૧૬ ના રોજ તેમની પી.આર.ઓ. તરીકે ની ફરજનો
સમય બપોરે ૧૨-૦૦ થી ૨૦-૦૦ સુ ીનો હતો. તા.૧૯/૪/૧૬ ના રોજ બપોરે
અઢી વાગ્યાના અરસામાં પો.કો. ચન્દ્રકાંતભાઈ એક ઈસમને બહારથી લઈ આવી
ક્રાઈમ બ્રાન્ચ ઓફીસમાં પ્રવેશ કરતા સાહે દે તેમને રોકે લા અને તે ઈસમને પુછેલું કે ,
ક્યાં જાઓ છો? એર્ટલે તેણે ચન્દ્રકાંતભાઈ તરફ ઈશારો કરે લો અને ચન્દ્રકાંતભાઈએ
કહે લું કે , મારી સાથે છે અને તેની પુછપરછ કરવા લઈ જાઉ છું . સાહે દે તેનું નામ પુંછતા
તેણે પોતાનું નામ મધિનષ બલાઈ જણાવેલું. ત્યારબાદ સાહે દ પોતાની અન્ય
કામગીરીમાં રોકાયેલ તેના દોઢે ક કલાક પછી આ ઈસમ પરત નીકળેલ ત્યારે સાહે દે
ઈશારાથી શું? એવું પુછેલું તો તેણે જણાવેલું કે , આજે મારી પુછપરછ કરી જવા રિદ ો છે
અને કાલે ફરી બોલાવેલો છે . બીજા રિદવસે સાહે દની ફરજ સવારે ૦૮ઃ૦૦ થી બપોરે
૧૨ઃ૦૦ સુ ી હતી અને ત્યારબાદ ફરી કલાક ૨૦ઃ૦૦ થી ૦૦ઃ૦૦ સુ ી અને તા.
૨૧/૦૪/૨૦૧૬ ના રોજ કલાક ૦૦ઃ૦૦ થી સવારે ૦૮ઃ૦૦ સુ ી હતી.
તા.૨૦/૦૪/૧૬ ની રાત્રીના એર્ટલે કે તા.૨૧/૦૪/૧૬ ની શરૂઆતમાં ૦૦ઃ૧૫

D.V.Shah
SC No.-401/2016 86/207 JUDGMENT

વાગે નાઈર્ટ કે મ્પસ ડ્યુર્ટીના પી.એસ.આઈ. શ્રી. જે.એન.ચાવડા સાહે બને ચેક કરવા
માર્ટે આવેલા અને ચેક કરી તેઓ આગળ પી.એસ.ઓ.ની ઓફીસ તરફ ચેકીંગ માર્ટે
ગયેલા. તેની થોડીવાર પછી ચન્દ્રકાંતભાઈએ કંપાઉન્ડમાં એકાદ બે ચક્કર મારે લા એ
સાહે દે પોતાની પી.આર.ઓ.ની ઓફીસમાંથી જોયેલું અને પછી તેઓ પરત તેમ
ે ની
ઓફીસમાં ચાલ્યા ગયેલા. થોડીવાર પછી પોઈન્ર્ટ ચેક કરી પી.એસ.આઈ. શ્રી. ચાવડા
પરત આવેલા અને તેઓ એમની ચેમ્બર તરફ ગયેલા. પછી સાહે દને વાંચનનો શોખ
હોય રાત્રે બે વાગ્યા સુ ી તેઓએ બુક વાંચેલી અને બે એક વાગ્યાની આસપાસ તેઓ
પોતાની ખુરશીમાં બેઠા હતા અને રાત્રીના કારણે તેમને થોડું ઝોકુ ં આવી ગયેલું. પછી
સવારે છ એક વાગે સેાહે દે પોતાની ઘધિડયાળમાં જોયેલું અને સાહે દ એકાદ કલાક
પોતાની ખુરશીમાં બેઠેલા તેવામાં કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી શ્રી.ચાવડા સાહે બે એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફસની થોડે બહાર આવી સાહે દને જોરથી બુમ
પાડે લી એર્ટલે તેઓ ફર્ટાફર્ટ ચાવડા સાહે બ પાસે ગયેલા અને ચાવડા સાહે બે તેમને
કહે લું કે , રાત્રે ચન્દ્રકાંતભાઈ જે માણસની પુછપરછ કરતા હતા તે નથી અને
ચન્દ્રકાંતભાઈ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલા પડ્યા છે અને તેઓ નાઈર્ટમાં હાજર
હોય એ બ ા માણસોની બુમ પાડતા હતા જેથી ર્ટેક્નીકલ સેલમાંથી પી.એસ.ઓ. અને
બીજા બ ા પોલીસ કમચારીઓ પણ આવી ગયેલા. ચાવડા સાહે બે સાહે દને નામ સાથે
કહે લું કે , રાત્રે જે મધિનષ બલાઈની પુછપરછ કરતા હતા તે જણાતો નથી. સાહે દ એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં જોવા માર્ટે ગયેલા અને અંદર જોયેલું તો
પો.કો. ચન્દ્રકાંતભાઈ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ પડે લ હતા. ચાવડા
સાહે બની બુમો ચાલુ હતી અને સાહે દે પણ બુમો પાડે લી જેથી પી.એસ.ઓ.
અંદરસિંસહને જાણ કરતા, અંદરસિંસહ બ ા ઉપરી અધિ કારીઓને જાણ કરે લી અને આ
બાબતે તા.૨૫/૦૪/૨૦૧૬ના રોજ સાહે દ ફરજ મોકુ ફી હે ઠળ હતા ત્યારે તેમનો
જવાબ લેવામાં આવેલો. સાહે દ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે .

૬૦.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ
તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ રાત્રે ૨૦ થી ૦૦ સુ ીમાં કે ર્ટલા અધિ કારીઓને અંદર
આવતા કે કે ર્ટલા અધિ કારીઓને બહાર જતા જોયા એ કહી શકે નહી તેવી હકીકત
જણાવે છે તેમજ તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ ગુજરનાર ખિસવાય ક્યા ક્યા
પોલીસવાળાઓ ક્યા ક્યા માણસો સાથે અંદર ગયેલા તેઓના નામ જણાવી શકે નહી
તેમ જણાવે છે . આ સાહે દ એ હકીકતનો ધિસ્વકાર કરે છે કે , રૂર્ટીન પ્રમાણે બ્રાન્ચના

D.V.Shah
SC No.-401/2016 87/207 JUDGMENT

કમચારીઓ કે અધિ કારીઓ આરોપી કે અન્ય પGલીકના માણસો સાથે સારા એવા
પ્રમાણમાં આવ-જા કરતા હોય છે . આ સાહે દે તા.૧૯/૦૪/૨૦૧૬ ના રોજ કલાક
૧૨ઃ૦૦ થી ૨૦ઃ૦૦ દરમ્યાન ઘણીબ ી વ્યધિક્તઓને કોની પાસે જવું છે એવું પુંછેલું ,
પરંતું કોઈ ચોક્કસ વ્યધિક્તઓના નામ જણાવી શકે નહી કારણ કે , તેઓએ "મને યાદ
નથી" તેમ જણાવે છે . આમ, બનાવના બે ત્રણ રિદવસથી અથવા તો બનાવના રિદવસે
ફક્ત આરોપી જ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલા અને તેના ખિસવાય કોઈ વ્યધિક્ત ક્રાઈમ
બ્રાન્ચમાં પ્રવેશેલ નથી તેવી હકીકત ફરિરયાદપક્ષે તપાસેલા એકપણ સાહે દે એવું
જણાવેલું નથી કે , ફક્ત અને ફક્ત આરોપીએ જ આ ત્રણ ચાર રિદવસમાં ક્રાઈમ
બ્રાન્ચમાં અવર જવર કરે લ અને તે ખિસવાય કોઈ ત્રાહીત ક્રાઈમ બ્રાન્ચમાં આવેલ જ
નથી. આરોપીને ક્રાઈમ બ્રાન્ચમાં જોયેલ હોય તેવા કોઈ સ્વતંત્ર સાહે દને કોર્ટ રૂબરૂ
તપાસવામાં આવેલ નથી. આ સાહે દની ઉલર્ટ તપાસ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચમાં રાત્રી
દરમ્યાન પુરતા પ્રમાણમાં સ્ર્ટાફ હાજર હોવાની હકીકત રે કડ પર આવે છે આમછતાં
બનાવમાં કોઈ નજરે જોનાર સાહે દ નથી તે વાત ગળે ઉતરે તેવી નથી.

૬૦.૨) આમ, બચાવપક્ષે ઉપરોક્ત મુજબની દલીલોના આ ારે બનાવના


અરસામાં એર્ટલે કે , તા.૧૯/૦૪/૨૦૧૬ તથા તા.૨૦/૦૪/૨૦૧૬ દરમ્યાન
ઘણીબ ી વ્યકિંક્તઓએ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમા અવર જવર કરે લી હોય , તે
વ્યધિક્તઓ પૈકી કોઈપણ વ્યધિક્ત કે જે સ્વતંત્ર સાહે દ કહે વાય તેના માધ્યમથી સદર
સમયગાળા દરમ્યાન આરોપીની હાજરી ક્રાઈમ બ્રાન્ચમાં હોય તેવી હકીકત પુરવાર કરે લ
ન હોય, આરોપીની સદર સમયગાળા દરમ્યાન હાજરી હોવાની હકીકતને ધિવવાદીત
કરે લ છે , પરંતું આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી ફરિરયાદપક્ષે આરોપીની ગુનાવાળી
જગ્યાએ અથાત એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે બનાવના અરસામાં હાજરી
હોવાની હકીકત પુરવાર કરવાની રહે છે . ફરિરયાદપક્ષે જે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની
ઓફીસમાં ફરજ ઉપર હાજર જુ દા જુ દા કમચારી/અધિ કારીઓ કે , જેઓ
તા.૨૦/૦૪/૨૦૧૬ના રાત્રીના અમિગયાર-સાડા અમિગયારના અરસામાં ઓફીસ છોડે
છે તે સમયે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની હકીકત જણાવે છે અને અંતે
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં રાત્રીના અમિગયાર-સાડા અમિગયારના અરસા
બાદ માત્ર ગુજરનાર તથા આરોપી હાજર હોવાની હકીકત રે કડ ઉપર આવે છે . ધિવશેષમાં
ફરિરયાદી જે.એન.ચાવડા કે જેઓની નાઈર્ટ કે મ્પસ ડ્યુર્ટી હતી કે જેઓ રાત્રીના બાર
વાગ્યાના અરસામાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસ પાસેથી પસાર થતા લાઈર્ટ
ચાલુ જોઈને અંદર તપાસ અથ@ જાય છે તે સમયે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા

D.V.Shah
SC No.-401/2016 88/207 JUDGMENT

હોવાનું જોવે છે અને સદર હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે .
પ્રસ્તુત કે સમાં બનાવ ફરિરયાદ હકીકત મુજબ રાત્રીના બાર વાગ્યાથી સવારના સાત
વાગ્યાના અરસામાં એર્ટલે કે , ગુજરનારને સૌ પ્રથમ લોહીલુહાણ હાલતમાં મરણ ગયેલા
જોયા તે સમયગાળા દરમ્યાન થવા પામેલ છે . આમ, બનાવના અસરામાં એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં માત્ર ગુજરનાર અને આરોપીની હાજરી હોવાની
હકીકત માનવા લાયક પુરાવાના માધ્યમથી રે કડ ઉપર આવેલ છે . એક ક્ષણ માર્ટે આ
તમામ સાહે દો પોલીસ કમચારી હોય, તેઓની જુ બાની ન પણ માનવામાં આવે તો
આરોપીની ગુનો બન્યા બાદ તુરંત હાજરી ગુનાવાળી જગ્યાએ તેની મળી આવેલી બે ફૂર્ટ
પ્રીન્ર્ટોના આ ારે પ્રસ્થામિપત થવા પામેલ છે . ધિવશેષમાં ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા
ફરિરયાદપક્ષ દ્વારા આંક -૨૪૬ થી તપાસવામાં આવેલ સાહે દ નં.-૫૮-રાજેનદ્રસિંસહ
રણજીતસિંસહ સરવૈયાની ઉલર્ટ તપાસ દરમ્યાન આરોપીની રાત્રીના ૧૨ વાગ્યાની
આસપાસ હાજરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં હોવા અંગેની હકીકત
પ્રસ્થામિપત કરતો પ્રશ્ન "ફરિરયાદીશ્રી જે.એન.ચાવડાએ ગુજરનાર આરોપીની પુછપરછ
કરતા હોવાની હકીકતથી આ સાહે દને વાકે ફ કરે લા" તેમની ઉલર્ટ તપાસમાં કરે લ છે
અને તેમ કરીને આરોપીની બનાવના અરસામાં ગુનાવાળી જગ્યાએ હાજરીનો ધિસ્વકાર
કરે લ છે અને આરોપીએ પોતાના ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૧૩ અન્વયેના
ધિનવેદનમાં તે અંગે કોઈ યોગ્ય ખુલાસો કરે લ નથી. આ તમામ સંજોગો ધ્યાને લેતા
ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા આરોપીની બનાવના અરસામાં ગુનાવાળી જગ્યાએ હાજરી
ફરિરયાદપક્ષ સ્વતંત્ર સાહે દના પુરાવાથી પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ છે તેવી જ ે
દલીલ કરે લ છે તે અસ્થાને છે .

૬૦.૩) ફરિરયાદપક્ષ સાહે દ નં.-૪૩ની જુ બાનીના માધ્યમથી બનાવના


અરસામાં એર્ટલે કે , તા.૨૦/૦૪/૨૦૧૬ના રાત્રીના ૦૮ઃ૦૦ વાગ્યાથી
તા.૨૧/૦૪/૨૦૧૬ના સવારના ૦૮ઃ૦૦ વાગ્યા સુ ી આ સાહે દની ફરજ ક્રાઈમ
બ્રાન્ચ ઓફીસમાં પી.આર.ઓ. તરીકે હોવાની તેમજ તા.૨૧/૦૪/૨૦૧૬ના ૦૦ઃ૧૫
વાગ્યે નાઈર્ટ કે મ્પસ ડ્યુર્ટીના પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા તેઓને ચેક કયા
આવ્યા હોવાની અને તેમને ચેક કરી પી.એસ.ઓ. ઓફીસ તરફ ચેકીંગ માર્ટે ગયેલા તે
દરમ્યાન આ સાહે દે ગુજરનારને કમ્પાઉન્ડમાં એક બે ચક્કર મારતા જોયેલાની તેમજ
આ સાહે દ રાત્રીના ૦૨ઃ૦૦ કલાકથી સવારના ૦૬ઃ૦૦ કલાક સુ ીના સમયગાળા
દરમ્યાન જોકુ ં આવી જતા સુઈ ગયાની અને સવારે શ્રી જે.એન.ચાવડા બુમ પાડતા
બનાવની જાણ થયાની તેમજ શ્રી જે.એન.ચાવડાએ ગુનાવાળી જગ્યાની બહાર

D.V.Shah
SC No.-401/2016 89/207 JUDGMENT

આવીને બુમ પાડી તે જગ્યાથી આ સાહે દ જે જગ્યાએ ફરજ બજાવતા હતા તે બે સ્થળ
વચ્ચેનું અંતર ૧૨ ફૂર્ટ હોવાની તેમજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસથી
પી.આર.ઓ.ની ઓફીસ વચ્ચેનું અંતર ૩૫ ફૂર્ટનું હોવાની તેમજ એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ
ક્રાઈમની ઓફીસથી પી.એસ.ઓ.ની ઓફીસ વચ્ચેનું અંતર ૪૫ થી ૫૦ ફૂર્ટ હોવાની
હકીકત આ સાહે દના માધ્યમથી રે કડ પર લાવવામાં સફળ થયેલ છે .

૬૧) ફરિરયાદપક્ષે આંક-૧૯૦ થી સાહે દ નં.-૪૪ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં સ્ક્વોડ ઈન્ચાજ તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની
સમગ્ર સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ જાન્યુઆરી ૨૦૧૬ થી એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડના ઈન્ચાજ તરીકે ફરજ બજાવતા હતા . ગુજરનાર આ
સાહે દની સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા. ગુજરનારે તા.૦૯/૦૪/૨૦૧૬ના રોજ
બાતમી હકીકત જણાવેલી કે , તેમના બાતમીદારનો મિમત્ર સુભાષ મધ્યમપ્રદેશમાં રહે છે
અને આ સુભાષનો સંબં ી ખંડેલવાલ જયપુર રાજસ્થાનમાં રહે છે અને આ આનંદ તથા
આનંદનો જયપુર રાજસ્થાન ખાતે રહે તો મિમત્ર મધિનષ બલાઈ ગેરકાયદેસર નધિશલા
પદાથના હે રાફે રીનો ં ો કરે છે અને આ આનંદે સુભાષને ફોન ઉપર જણાવેલું કે ,
ગુજરાતમાં કોઈ પાર્ટm હોય તો કહે જો જેથી ગુજરનારના બાતમીદારે આ લોકોને પકડવા
ે ીઆ
ભલામણ કરે લ અને તે લોકો ગુજરનારના બાતમીદારને મળવા આવવાના છે જથ
સાહે દે ગુજરનારને કામ આગળ ડે વલોપ કરવા જણાવેલું . ત્યારબાદ ગુજરનારે આ
સાહે દને તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ જણાવેલ કે , તેઓ જે કામ ડે વલપ કરતા હતા તે
આનંદ ખંડેલવાલ અને મધિનષ બલાઈ આજરોજ અમદાવાદ આવવાના છે અને
ગુજરનારના બાતમીદારને મળવાના છે જેથી આ સાહે દે પોલીસ સ્ર્ટાફના માણસોને
લઈને કાયવાહી કરવાનું જણાવતા ગુજરનારે પહે લા તે તેમના બાતમીદાર સાથે બુલર્ટ

લઈને જાય છે અને ત્યાં શું પોઝીશન છે તે જોઈને ફોન કરશે અને જરૂર પડે થી પોલીસ
કમચારી મોકલી આપજો તેમ જણાવેલ . ત્યારબાદ ગુજરનાર તે જ રિદવસે બપોરે એક
ઈસમને લઈને ઓફીસે આવેલા અને જણાવેલ કે , સદર ઈસમ મધિનષ બલાઈ છે જે લૂર્ટ

તથા નધિશલા પદાથXની હે રાફે રી કરતો હોવાની શક્યતા છે જેથી આ સાહે દે પણ
આરોપીની પુછપરછ કરે લી અને તેના તથા તેના મિપતાજી, પત્ની તથા મિમત્રોના નંબરો
પોતાની અંગત ડાયરીમાં લખી લી ેલા અને ગુજરનારે સદર આરોપીને ૧૯ તારીખે દોઢ
થી બે કલાક પુછપરછ કયા બાદ બીજે રિદવસે આવવાની સમજ કરી જવા દી ેલો તે
દરમ્યાન પોલીસ કોન્સ્ર્ટેબલ ખિસકંદર જશુભાની બાતમી હકીકતના આ ારે પેર્ટ્રોલીંગમાં
નીકળેલા અને જમાલપુર ચાર રસ્તા પહોંચી સાથેના પોલીસ સ્ર્ટાફના માણસોને

D.V.Shah
SC No.-401/2016 90/207 JUDGMENT

બાતમી હકીકતથી વાકે ફ કરી, રસ્તે જતા બે માણસને પંચમાં રહે વા સમજ કરી, બુખારી
બાવાના છલ્લા પાસેથી એક મઝહરહુસેન શેખ નામના માણસને રોકે લો જેની પાસે
લેપર્ટોપ, ફોનચાજર, સતીષકુ માર નામની વ્યધિક્તનો પાસપોર્ટ, તેનું ઓળખ કાડ
તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી આવેલી અને તે બાબતનું આ ાર પુરાવા તેની પાસે ન
હોવાથી સી.આર.પી.સી.ની કલમ-૪૧(૧)(ડી) મુજબની કાયવાહી કરી ક્રાઈમ
બ્રાન્ચ ખાતે લાવેલા અને જરૂરી કાગળો તૈયાર કરાવી તપાસ એ.એસ.આઈ.
ભરતસિંસહને સોંપેલી. તે દરમ્યાન ગુજરનાર આરોપીને લઈને આ સાહે દની ઓફીસમાં
આવતા આ સાહે દે વ ુ પ્રાથમિમક પુછપરછ કરે લી. ત્યારબાદ આ સાહે દ ઘરે જવા
ધિનકળતા હતા તે વખતે ગુજરનારે આ સાહે દને જણાવેલ કે , તેઓ મધિનષ બલાઈની
પુછપરછ જારી રાખે છે અને તેઓને ધિવશ્વાસ છે કે , સદર આરોપી પોતે કરે લા ગુના
સંબં ે તમામ હકીકતો જણાવી દેશે અને તે સમયે આરોપીએ શરીરે લાલ કલરનું ર્ટી-
શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલું . આ સાહે દ તેની જુ બાનીમાં ધિવશેષમાં જણાવે છે કે
બીજે રિદવસે ગુજરનારનું ખૂન થયાની જાણ થતા તેઓ ઓફીસે આવેલા અને તેમની
અંગત ડાયરીમાં લખેલા મોબાઈલ નંબરો તથા પ્રાથમિમક પુછપરછ દરમ્યાન મેળવેલ
મારિહતીથી તેમના ઉપરી અધિ કારીને અવગત કરે લા અને ત્યારબાદ જરૂરી મોબાઈલ
નંબરોને ઈન્ર્ટરસેપ્ર્ટ કરવા માર્ટેની કાયવાહી કરે લી. આ સાહે દે બનાવવાળી રૂમની અંદર
જઈ જોયેલ તો ગુજરનારની લોહીથી ખરડાયેલી લાશ પડે લી હતી. ઘણુ બ ુ લોહી રે લા
સ્વરૂપે વહી ગયેલું હતું. આજુ બાજુ તથા રિદવાલો ઉપર લોહીના છાંર્ટા ઉડે લા હતા.
બાજુ માં પડે લી એક પાર્ટલી ઉપર એક લોહી વાળી પાઈપ પડે લી હતી તેની બાજુ માં એક
લાલ કલરની ર્ટી-શર્ટ પડે લી હતી. ગુજરનારના મોઢાના તથા માથાના ભાગે ઈજાઓ
થયેલી જણાતી હતી. આ ખિસવાય તે જગ્યાએ લોહીના પગલા પડે લા હતા જ ે જોયેલા.
આ સાહે દે જી.સી.પી. સાહે બની સૂચના મુજબ તેમની અંગત ડાયરીમાં નોં ેલા નંબરો
તેમજ ર્ટેકનીકલ એનાલીસીસના આ ારે તેમના નામે રજીસ્ર્ટડ થયેલા અન્ય નંબરો પૈકી
જરૂરી નંબર અલગ તારવી તે મોબાઈલ નંબરોને ઈન્ર્ટરસેપ્ર્ટ કરવા સર્વિવસ પ્રોવાઈડરને
હૂકમો તૈયાર કરે લા અને જી.સી.પી.શ્રી જે.કે .ભટ્ટની સરિહ લઈ ર્ટેકનીકલ સેલ મારફતે
સર્વિવસ પ્રોવાઈડરશ્રીને મોકલી આપેલા. આ સાહે દ ઈન્ર્ટરસેપ્ર્ટની પ્રધિક્રયા ધિવશે જણાવે
છે કે , સવmસ પ્રોવાઈડરને રિરક્વેસ્ર્ટ કરી પસંદ કરે લા નંબર ઉપર થતી તમામ
એક્ર્ટીવીર્ટીસ તેમના નંબર ઉપર ડાયવર્ટ કરવા સૂચના આપવામાં આવે અને જે નંબર
ર્ટેક્નીકલ સેલના ઈન્ર્ટરસેપ્સન યુધિનર્ટના કોમ્પ્યુર્ટર સાથે જોડાયેલ હોય આ
ઈન્ર્ટરસેપ્સનમાં જે કોઈ ર્ટેક્સ્ર્ટ મેસેજ થયા હોય તે ર્ટેક્સ્ર્ટ સ્વરૂપે તેમજ જે કોઈ વાતચીત
થતી હોય તે સંવાદ સ્વરૂપે નોં ાય, તેમજ કયા ફોન નંબર ઉપરથી ફોન કે મેસેજ

D.V.Shah
SC No.-401/2016 91/207 JUDGMENT

આવેલો કે કયા ફોન નંબર ઉપર કરવામાં આવેલો, ર્ટાગ@ર્ટ નંબરનું લોકે શન, કે ર્ટલી
મિમધિનર્ટ વાત થઈ તે તમામ બાબત આ પ્રધિક્રયા દરમ્યાન મેળવી શકાય. જે નંબર
ઉપરથી ફોન આવ્યો હોય કે જે નંબર ઉપર ફોન કયX હોય તે નંબરના સવmસ પ્રોવાઈડર
પાસેથી આ નંબરનું લોકે શન માંગીએ અને એ રીતે ર્ટાગ@ર્ટ નંબર ઉપર ફોન કરનાર અને
ર્ટાગ@ર્ટ નંબર ઉપરથી જેને ફોન થયો તે તેનું લોકે શન પણ મેળવી શકાય. આ સાહે દ
ધિવશેષમાં જણાવે છે કે , આ એનાલીસીસ કરીને તેઓએ જે નંબરો ઈન્ર્ટરસેપ્શન માર્ટે
તારવેલા તેનું સતત ઈન્ર્ટરસેપ્શન કરતા હતા અને જે જે નંબરો ઉપર આરોપી મધિનષ
બલાઈ વાત કરે તેને તારવી આ કે સમાં ઓપરે શન ર્ટીમના પી.આઈ. શ્રી.
આર.આર.સરવૈયાને તે ઈન્ર્ટરસેપ્શન સ્નુપ કરતા હતા તેમજ સામેના નંબર એર્ટલે કે ,
મધિનષ જે નંબર ઉપરથી વાત કરતો હોવાનું જણાતું તે નંબરની સર્વિવસ પ્રોવાઈડર કં પની
પાસેથી લોકે શન મેળવી શ્રી સરવૈયાને આપતા હતા. આ ઈન્ર્ટરસેપ્શનના આ ારે
બાંન્દ્રા જયપુર ર્ટે્ર ન કે જે જયપુર તરફ જતી હતી તે ર્ટ્રે નમાંથી મધિનષ બલાઈ પકડાઈ
ગયેલો. આ સાહે દે તેમના આઈ.ઓ. સમક્ષના જવાબ દરમ્યાન પાણીની ર્ટાંકીનું
રીપેરિરંગ ક્રાઈમ બ્રાન્ચમાં કરાવેલું તેના એસ્ર્ટીમેન્ર્ટની ઝેરોક્ષ નકલ રજૂ કરે લી. આ સાહે દ
આરોપીને તેમજ બનાવમાં ઉપયોગમાં લેવાયેલી પાઈપ તેમજ આરોપીએ પહે રે લ લાલ
કલરનું ર્ટી-શર્ટને ઓળખી બતાવેલ છે . ધિવશેષમાં આ સાહે દ એક પસનલ ડાયરી કે
જેમાં તેઓએ ફોન નંબર લખેલા તે કે જેના ફે બ્રુઆરી ૨૦૧૬ અને તારીખ ૨૨ દશાવેલા
પેજ ઉપર તેઓએ ફોન નંબર લખેલા તે અસલ ડાયરી બતાવી તેની સર્ટmફાઈડ નકલ
આંક-૧૯૧ થી રજૂ કરે લ છે તેમજ મોબાઈલ નંબરો ઈન્ર્ટર સેપ્ર્ટ કરી મારિહતી આપવા
અંગે કરવામાં આવેલ હૂકમ આંક-૧૯૨ થી રજૂ કરે લ છે .

૬૧.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી


પોતાના બચાવમાં ઉભા કરવામાં આવેલા ધિવધિવ મુદ્દાઓ પૈકી કે ર્ટલાક મુદ્દા
અનુસં ાને કરવામાં આવેલા પ્રશ્નોના આ સાહે દે આપેલ જવાબનો આ ાર લેવામાં
આવેલ છે તે ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં સામાન્ય રીતે
ગુજરનાર બે ચાર વ્યધિક્તઓનો સામનો કરવાનો થાય તો તેઓ કરી ન શકે પણ એક બે
વ્યધિક્તઓનો સામનો કરી શકે તેમજ ગુજરનારની હાઈર્ટ બોડી આરોપી કરતા સારી
હોવાની હકીકતનો ધિસ્વકાર કરે છે . આ સાહે દ એ હકીકતનો પણ ધિસ્વકાર કરે છે કે ,
જ્યારે નધિશલા દ્રવ્યોની હે રાફે રીના કબજાની બાતમી મળે એર્ટલે તરત તેને લખી લેવી
જોઈએ અને ઉપરી અધિ કારીને મોકલવી જોઈએ. ગુજરનારને મળેલી બાતમી આ સાહે દે
લખેલ નથી તેમજ તેમના ખિસવાય અન્ય કોઈએ લખી હોય તેવું જાણેલું નથી.

D.V.Shah
SC No.-401/2016 92/207 JUDGMENT

બચાવપક્ષે આ સાહે દની જુ બાનીના આ ારે એવી દલીલ કરે લ છે કે , આરોપીને જે ગુના
સંદભ@ ક્રાઈમ બ્રાન્ચમાં લાવેલાનું જણાવવામાં આવેલ છે તે ગુના અંગેની કોઈ નોં કે
મારિહતી કે ર્ટાઈમ અંગેની કોઈ નોં ક્રાઈમ બ્રાન્ચમાં ક્યાંય પણ કરવામાં આવેલી નથી
કે ફરિરયાદીની ફરિરયાદમાં કે ચાજશીર્ટમાં કે ફરિરયાદપક્ષ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં
આવેલા પુરાવામાં ક્યાંય સાબિબત થયેલ નથી જે બાબત ફરિરયાદપક્ષના કે સને શંકાના
દાયરામાં લાવે છે . આમ, એનો અથ એ થાય કે આરોપીને પકડવા જવું , મારિહતી
મળવી, ક્રાઈમ બ્રાન્ચમાં લાવવો, આરોપી પાસેથી કંઈ પણ ન પકડાવું અને બનાવ
બનવો અને બનાવ બનવા પાછળનું કારણ. આ તમામ હકીકતોને સાંકળતો પુરાવો
ફરિરયાદપક્ષે રજૂ કરે લ નથી જેથી સાંયોમિગક પુરાવાની ચેઈન તુર્ટે છે . ધિવશેષમાં
આરોપીએ પોતે કોઈ ગુનામાં સંડોવાયેલો ન હોવાની તેમજ પોતે પ્રાઈવેર્ટ કં પનીમાં
ડ્ર ાઈવીંગ કરતા હોવાની હકીકત જણાવેલ છે તેમ છતાં ક્રાઈમ બ્રાન્ચનાં અધિ કારીઓ
દ્વારા આ ખુલાસાને ધ્યાને લેવામાં કે નોં ી લેવામાં આવેલ નથી અને આરોપીને ફસાવી
દેવાના બદઆશયથી મેળાપીપણાથી ખોર્ટો કે સ કરે લ છે તેવું સ્પષ્ટ થાય છે . આમ,
આરોપીનો બચાવ રે કડ પર ન આવે તેનું ધ્યાન રાખવામાં આવેલું છે . ગુજરનાર પોતે
પોલીસ કે ન્સ્ર્ટેબલ હોય, આરોપી પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેની તપાસ
કરવાની સત્તા ન હોવાછતાં ગુજરનારે સદર તપાસ કયાની હકીકત જણાવે છે જે માની
શકાય તેમ નથી. ધિવશેષમાં આ સાહે દે તેની ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર કરે લ
છે કે , આજ રિદવસ સુ ી આનંદ ખંડેલવાલને કોઈ પુછપરછ કરવા બોલાવેલ નથી.
જેના ઉપરથી આરોપી અંગેની કોઈ બાતમી મળી કે કે મ તે જ શંકા ઉભી કરે છે અને
તેનો લાભ આરોપીને મળવો જોઈએ. આ સાહે દ આરોપી સામે કે આનંદ ખંડેલવાલ
સામે અમદાવાદમાં કે કોઈપણ જગ્યાએ કોઈ કે સ થયેલ હોય તેવું જાણવા મળેલ ન
હોવાનું ધિસ્વકાર કરે છે જેના ઉપરથી આરોપી કોઈ ગુનારિહત રે કડ રાવતો નથી કે ગુનો
કરવાની ર્ટેવ વાળો નથી તે સાબિબત થાય છે જેનો લાભ આરોપીને મળવા પાત્ર છે .
નધિશલા પદાથની હે રાફે રીના કે સોમાં મળેલી બાતમી તુરંત લખી લેવાની તેમજ તેની
ઉપરી અધિ કારીને જાણ કરવાની જોગવાઈ હોવાછતાં તેનું પાલન નહી કરીને ક્રાઈમ
બ્રાન્ચના અધિ કારીઓની બેદરકારી રે કડ ઉપર આવે છે અને સદર બેદરકારીના કારણે
આરોપી ભોગ બને જે કાયદાનું અપમાન ગણાવી શકાય. આ સાહે દે ગુજરનારે
આરોપીની પુછપરછ કરતા ૧૯મી તારીખે તથા ૨૦મી તારીખે ૦૭ઃ૩૦ સુ ી જોયલે
હોવાછતાં ગુજરનારે આરોપીની શું પુછપરછ કરી તેની ખબર નથી, સાહે દ આરોપીને
પુછપરછ માર્ટે નોર્ટીસ કે સમન્સ આપવામાં નહી આવેલ હોવાની તેમજ સ્ક્વોડમાં
કોઈપણ જગ્યાએ તેની એન્ર્ટ્રી બતાવેલી ન હોવાની હકીકત જણાવે છે . આમ, આરોપી

D.V.Shah
SC No.-401/2016 93/207 JUDGMENT

ગુજરનારના કહે વાથી ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યો હોય તેવા કોઈ પુરાવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા
રજૂ કરવામાં આવેલ નથી જેથી આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે શંકા ઉદભવે
છે .

૬૧.૨) બચાવપક્ષે આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી પોતાનો


બચાવ કરી શકાય તેવા ઘણા બ ા મુદ્દાઓ ઉપધિસ્થત કરે લા છે અને બચાવપક્ષનો કે સ
આ સાહે દની જુ બાની માની ન શકાય તે મતલબનો નથી તેવા સંજોગોમાં બચાવપક્ષે
આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી પોતાના બચાવ અનુસં ાને ઉપધિસ્થત કરે લા
ધિવધિવ મુદ્દાઓ અન્ય સાહે દોની કરે લી ઉલર્ટ તપાસ દરમ્યાન પણ ઉપધિસ્થત કરવામાં
આવેલ હોય, કારણોની ચચાનું પુનરાવતન ન થાય તે આશયથી આ તમામ મુદ્દાઓની
ચચા હવે પછી યોગ્ય તે મુદ્દા અનુસં ાને યોગ્ય તે ક્રમમાં કરવામાં આવે તો
સુગમતાભયુ‘ બની રહે શે.

૬૧.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ સાહે દ


ગુજરનારના ઉપરી અધિ કારી હોવાની તેમજ ગુજરનાર આ સાહે દના સ્ક્વોડમાં કામ
કરતા હોવાની તેમજ ગુજરનારે આ સાહે દને આરોપી નધિશલા પદાથXની હે રાફે રી કરતો
હોવાની બાતમી ગુજરનારના બાતમીદાર દ્વારા આપવામાં આવ્યાની અને તેના આ ારે
આ સાહે દે સદર કામ આગળ ડે વલપ કરવા જણાવ્યા હોવાની તેમજ ગુજરનાર
આરોપીને ક્રાઈમ ઓફીસે તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ લઈને આવ્યાની તેમજ આ
સાહે દે આરોપીની પ્રાથમિમક પુછપરછ કરે લાની અને તે દરમ્યાન આરોપીના, તેના
મિપતાજી, પત્ની તથા મિમત્રોના મોબાઈલ નંબરો આંક-૧૯૧ થી રજૂ થયેલ ડાયરીના
પાના ઉપર લખી લી લ
ે ાનું તેમજ તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ આશરે દોઢ થી બે
કલાકની પુછપરછ બાદ ગુજરનારે બીજે રિદવસે પુછપરછ માર્ટે આવવાની સમજ કરી,
જવા દી ેલાની તેમજ તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ બપોર બાદ આરોપી ક્રાઈમ
બ્રાન્ચની ઓફીસે આવતા ગુજરનારે તેમની પુછપરછ શરૂ કયાની અને તે દરમ્યાન આ
સાહે દની સ્ક્વોડના પોલીસ કોન્સ્ર્ટેબલ સીકંદર જસુભાની બાતમીના આ ારે અન્ય
આરોપી નામે મઝહર હુસન
ે શેખ પાસે લેપર્ટોપ, ફોનચાજર, એક સતીષકુ માર નામની
વ્યધિક્તનો પાસપોર્ટ, તેનું ઓળખ કાડ તેમજ અન્ય ચીજવસ્તુઓ આ ારપુરાવા વગર
મળી આવતા તેના ઉપર સી.આર.પી.સી.ની કલમ-૪૧(૧)(ડી) મુજબની કાયવાહી
કરે લાની અને તેની તપાસ એ.એસ.આઈ. ભરતસીંહને સોંપ્યાની અને તે દરમ્યાન
ગુજરનાર આરોપીને લઈને આ સાહે દની ઓફીસમાં આવતા આ સાહે દે આરોપીને
પ્રાથમિમક પુછપરછ કરે લાની અને આ સાહે દ ઘરે જવા નીકળ્યાં ત્યારે ગુજરનારે પોતે

D.V.Shah
SC No.-401/2016 94/207 JUDGMENT

આરોપીની પુછપરછ જારી રાખે છે અને ગુજરનારને ધિવશ્વાસ છે કે , આરોપી ગુના સંબં ે
તમામ હકીકતો જણાવી દેશે તેમ જણાવ્યાની અને તે સમયે આરોપીએ લાલ ર્ટી-શર્ટ
તેમજ Gલુ જીન્સ પહે રેલાની હકીકત રે કડ ઉપર આવે છે . ધિવશેષમાં આ સાહે દને
બનાવની જાણ થતા પોતે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસે આવ્યાની તેમજ બનાવવાળા
રૂમમાં ગુજરનારની લોહીથી ખરડાયેલી લાશ પડે લી તેમજ ઘણુંબ ુ લોહી રે લા સ્વરૂપે
હોવાની તેમજ આજુ બાજુ તથા રિદવાલો ઉપર લોહીના છાંર્ટા ઉડે લાની તેમજ ત્યાં પડે લી
એક પાર્ટ ઉપર લોહી વાળી પાઈપ તેમજ લાલ કલરની ર્ટી-શર્ટ પડે લાની અને
બનાવવાળી જગ્યાએ લોહીના પગલા જોયેલાની તેમજ આ સાહે દે આરોપીની કરે લી
પ્રાથમિમક પુછપરછ દરમ્યાન મેળવેલા મોબાઈલ નંબરોને ઈન્ર્ટરસેપ્ર્ટ કરવા માર્ટે ની
જરૂરી કાયવાહી હાથ રે લાની અને તેના આ ારે આરોપીનું લોકે શન બાન્દ્રા જયપુર
ર્ટે્ર નમાં હોવાનું જાણવા મળતા તેના આ ારે આરોપીને પકડી પાડ્યા હોવાની હકીકત
રે કડ ઉપર આવે છે .

૬૨) ફરિરયાદપક્ષે આંક-૧૯૩ થી સાહે દ નં.-૪૫ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં બનાવ સમયે પી.એસ.ઓ. તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે .
આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ તા.-૨૦/૦૪/૨૦૧૬
ના રોજ કલાક ૨૦ઃ૦૦ થી ૨૪ઃ૦૦ સુ ી તથા તા.૨૧/૦૪/૨૦૧૬ ના ૦૦ઃ૦૦ થી
સવારે કલાક ૦૮ઃ૦૦ વાગ્યા સુ ી પી.એસ.ઓ. તરીકે ની ફરજ ઉપર હતા. એ વખતે
તેમની સાથે હે ડ કોન્સ્ર્ટેબલ ભરતકુ માર રામભાઈ પણ હતા અને તેમની ઓફીસ
ક્રાઈમબ્રાન્ચના પ્રવેશદ્વાર પહે લા આવેલી છે , જે એમ.ઓ.બી. તથા એકાઉન્ર્ટ
ઓફીસની બાજુ માં આવેલી છે અને જે ઓફીસનો દરવાજો રોડ ઉપર પડે છે . તા.-
૨૦/૦૪/૨૦૧૬ ના રોજ આશરે રાત્રે બારથી સવા બાર વચ્ચે કે મ્પસ નાઈર્ટના
પી.એસ.આઈ. તેઓની પી.એસ.ઓ.ની ઓફીસમાં આવેલા અને ત્યાંથી બીજા પોઈન્ર્ટ
ઉપર ગયેલા. સાહે દ પોતાની પી.એસ.ઓ. તરીકે ની ફરજ ઉપર હાજર હતા. આ સાહે દ
ધિવશેષમાં જણાવે છે કે , તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજ સવારે વહે લા સાત વાગે
દરવાજાની અંદર બુમો પડતી હતી અને એવી બુમ પડતી હતી કે પી.એસ.ઓ. આવો.
સાહે દ બહાર નીકળ્યા તો સામેથી ખુમાનસિંસહ આવતા હતા અને તેઓની સાથે ક્રાઈમ
બ્રાન્ચના મેઈન દરવાજાની અંદર ગયા તો જે.એન.ચાવડા સાહે બ ઉભા હતા. જે.એન.
ચાવડા સાહે બે જણાવેલું કે , રાત્રે આશરે બાર એક વાગે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની
ઓફીસમાં પોલીસ કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણા એક ઈસમ નામે
મધિનષકુ માર શ્રવણકુ માર બલાઈની પુછપરછ કરતા જોયેલા અને વહે લી સવારના સાતેક

D.V.Shah
SC No.-401/2016 95/207 JUDGMENT

વાગે ચેક કરતા ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાઓ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ
પડે લ છે , જેની પુછપરછ કરતા હતા તે મનીષકુ મારનાઓ હાજર નથી જેથી સાહેે દે
ગુનાની ગંભીરતા સમજી તરત પોતાની ઓફીસમાં આવી ક્રાઈમબ્રાન્ચના વહીવર્ટી
પી.આઈ. શ્રી. આર.આર.સરવૈયાનાઓને આ બનેલ બનાવ બાબતે જાણ કરે લી.
ત્યારબાદ તેઓના હૂકમ મુજબ દરે ક ઓફીસરને જાણ કરે લી. આ સાહે દ ૨૦ થી ૨૪
દરમ્યાનની તેમની ફરજમાં તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ ૨૨ઃ૧૦ વાગે પોલીસ સબ
ઈન્સ્પેક્ર્ટર શ્રી.કે .જી.ચૌ રીનાઓનો સી.આર.પી.સી.ની કલમ ૪૧(૧)(ડી)ની
કામગીરી બાબતનો રિરપોર્ટ આવેલો તેની નોં આંક -૧૯૪ થી રજૂ સ્ર્ટેશન ડાયરીમાં
કરે લી. ધિવશેષમાં સ્ર્ટેશન ડાયરીના પાના નં.૩૮ ઉપર ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન
ફ.ગુ.ર.નં.-૨૮/૧૬ ની એન્ર્ટ્રી છે , જે ગુનો સવારે કલાક ૦૮ઃ૩૦ વાગે નોં ાયેલો છે ,
જેમાં ફરિરયાદ આપનાર પો.સબ. ઈન્સ.શ્રી જે.એન.ચાવડા છે અને જે ફરિરયાદ આરોપી
મધિનષકુ માર શ્રવણકુ માર બલાઈનાઓ ધિવરૂધ્ આપેલી અને તે જે તે સમયેના
પી.એસ.ઓ. હે .કો.મિત્રભોવનપ્રસાદ રઘુનાથ મિત્રપાઠીનાઓના હસ્તાક્ષરમાં છે અને તેની
નીચે તેઓની સરિહ છે અને સદર ડાયરીની એન્ર્ટ્ર ી નં .૩૮ આ કામે આંક-૧૯૫ થી રજૂ
કરવામાં આવેલ છે . આ સાહે દે સીસીર્ટીવી કે મેરા બં છે , તે સંબં ે જીનર્ટેક કંપનીને
વર ી લખાવેલ અને ત્યારબાદ તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ હે ડ કોન્સ. મિત્રભુવન
દુબેનાઓએ સી.સી.ર્ટી.વી. કે મેરા ચાલુ કરાવા માર્ટે જીનર્ટેક કંપનીને વ m લખાવેલ
તથા તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજ જીનર્ટેક કંપનીના માણસે આવી કે મેરા ચાલુ કરે લા
અને સદર વર ી બુકના પાના નં .૯૭ થી ૧૦૦ આ કામે સંયુક્ત આંક-૧૯૭ થી રજૂ
કરવામાં આવેલ છે . ધિવશેષમાં આ સાહે દ તા.૧૯/૦૪/૨૦૧૬ પહે લા સી.સી.ર્ટી.વી.
કે મેરા તા.૦૬/૦૪/૨૦૧૬, ૨૮/૦૩/૨૦૧૬, ૧૭/૦૩/૨૦૧૬,
૦૭/૦૩/૨૦૧૬, ૧૬/૦૨/૨૦૧૬, ૦૩/૦૨/૨૦૧૬, ૦૨/૦૨/૨૦૧૬ ના
રોજ બં પડે લા તે સંબં ે વર ીઓ જીનર્ટે ક કંપનીને આપેલી તેની નોં વર ી બુકમાં
ઉપરોક્ત જણાવેલ તારીખોએ કરે લાની હકીકત જણાવે છે . ધિવશેષમાં આ સાહે દ જણાવે
છે કે , પી.એસ.ઓ.ની ઓફીસમાંથી નીકળતા ડાબી સાઈડ ઉપર પચ્ચીસ ત્રીસ ફૂ ર્ટ દૂર
જતા એક સ્લાઈડર ગેર્ટ આવે છે , એ સ્લાઈડર ગેર્ટની એક બાજુ એ ક્રાઈમ બ્રાન્ચની
રિદવાલ અને બીજી બાજુ એ પાંચથી સાત ફૂર્ટ ઉંચાઈનો કોર્ટ આવેલ છે . ગેર્ટની અંદરની
સાઈડે ડાબી બાજુ એસ.આર.પી.નો પોઈન્ર્ટ અને જમણી બાજુ ૯ x ૧૧ ની ઘુમ
ં ર્ટી
આવેલી છે . જે ઘુમ
ં ર્ટી બિબમ ઉપર આવેલી છે અને જે ઘુંમર્ટી અમિગયાર બાર ફૂર્ટ જેર્ટલી
ઉંચી છે . એ ઘુંમર્ટીની બાજુ માં લોખંડનો નાનો દરવાજો આવેલ છે . ઘુંમર્ટીના પ્લેર્ટફોમ
ઉપર જવા માર્ટે પગશ્વિથયા છે . લોખંડના દરવાજામાંથી પાક•ગ તરફ જવાય અને આ

D.V.Shah
SC No.-401/2016 96/207 JUDGMENT

પાક•ગ એર્ટલે કે , મુદ્દામાલવાળી ગાડીઓ રખાય છે તે પાક•ગ અને એ પાક•ગમાંથી


પોલીસ લાઈનમાં થઈ અને રિરવરફ્રન્ર્ટ જવાય. એ દરવાજાને અડીને મેંદીની વાડ
આવેલી છે . સ્લાઈડર ગેર્ટની અંદર જતા ડાબી બાજુ એ ક્રાઈમબ્રાન્ચનો મેઈન દરવાજો
છે . જે સ્લાઈડર ગેર્ટથી ત્રીસ પાંત્રીસ ફૂર્ટ દૂર છે . એ દરવાજા આશરે સત્તર અઢાળ ફૂર્ટ
પહોળો હશે અને તની અંદર એક નાનો દરવાજો આવેલ છે . આ લોખંડની દરવાજો પુરો
થાય પછી પી.આર.ઓ.ની ઓફીસ આવેલી છે . આ લોખંડના દરવાજાથી અંદર જઈએ
ત્યારે ડાબી બાજુ એ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની કચેરી આવેલી છે . જે કચેરી
લોખંડના દરવાજાથી આશરે ત્રીસ પાંત્રીસ ફૂર્ટ દૂર હશે અને પછી તે ઓફીસની અંદર
જવાય.

૬૨.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર પડકારે લ


છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ બનાવ સમયે
ક્રાઈમ બ્રાન્ચમાં જ નોકરી હોવા છતાં પોતાની ફરજ દરમ્યાન કોઈ અવાજ સાંભળેલ ન
હોવાનું જણાવે છે . બનાવ જો ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીના કહે વા પ્રમાણે રાત્રીના જ
બન્યો હોય તો રાત્રીના સમય દરમ્યાન થોડો પણ અવાજ થાય તો શાંતીનો સમય
હોવાના કારણે અવાજ તરત જ સંભળાય અને ગુજરનારને જે રીતની ઈજાઓ થયાનું
દશાવેલું છે તેવી ઈજાઓ થતા સમયે ગુજરનાર દ્વારા કોઈપણ જાતનો અવાજ ન થયો
હોય અને શાંતીથી કોઈએ ગુજરનારને ઈજા પહોંચાડે લ હોય તેવું માની શકાય તેમ નથી
જેનો લાભ આરોપીને મળવાપાત્ર છે .

૬૨.૨) બચાવપક્ષ દ્વારા એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે કે ,


આ સાહે દ રાત્રી દરમ્યાન પોતાની ફરજ ઉપર હાજર હોવાછતાં અને રાત્રીના સમયે
શાંતીનો સમય હોવાને કારણે અવાજ તરત સંભળાય આમછતાં ગુજરનારને જ ે રીતની
ઈજાઓ થયેલી છે તે ધ્યાને લેતાં ગુજરનાર દ્વારા કોઈપણ જાતનો અવાજ ન થયો હોય
અને શાંતીથી કોઈએ ગુજરનારને ઈજા પહોંચાડે લી હોય તેવું માની શકાય તેમ નથી .
ધિવશેષમાં કોઈ પાર્ટ રાત્રીના ઉં ી પડે અને તે પડવાનો અવાજ ન સંભળાય તે પણ
માની શકાય તેમ નથી. જેનો લાભ આરોપીને મળવાપાત્ર છે . આ મુદ્દા અનુસં ાને આ
સાહે દે એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ ક્રાઈમની ઓફીસ કે જ્યાં હાલનો બનાવ બનેલો છે તેની
આજુ બાજુ ની સ્થળ ધિસ્થમિતનું વણન પોતાની સરતપાસમાં કરે લું છે જે ધ્યાને લેતા
ગુનાવાળી જગ્યાથી પી.એસ.ઓ. ઓફીસ વચ્ચેનું અંતર ત્રીસ થી પાત્રીસ ફૂર્ટનું છે તેવા
સંજોગોમાં સંભવીત છે કે , પાર્ટ પડવાનો અવાજ ન પણ સંભળાય. ધિવશેષમાં
ફરિરયાદપક્ષે તપાસવામાં આવેલ સાહે દ નં .-૪૧ તેમની જુ બાનીમાં ગુનાવાળી જગ્યાએ

D.V.Shah
SC No.-401/2016 97/207 JUDGMENT

તેમણે જે કાંઈ પણ ધિનરિરક્ષણ કરે લ તે તમામ હકીકતો જણાવેલ છે અને તેમાં આ સાહે દે
જમીન ઉપર ગાદલું અને તેના ઉપર પાર્ટ પડી હોવાની હકીકત જણાવી છે અને જો
ગાદીની ઉપર પાર્ટ પડે તો સ્વાભાધિવક છે કે , તેના લી ે અવાજ દબાઈ જાય. જ્યાં સુ ી
ગુજરનાર દ્વારા ઈજાના કારણે ચીસ પાડવાના મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી પ્રસ્તુત
કામે ફરિરયાદપક્ષે આંક-૧૬૬ થી સાહે દ નં.-૩૨ ડો. હરીશકુ માર ખુબચંદાણીનાઓને
તપાસેલા છે . તેમની જુ બાની ધ્યાને લેવામાં આવે તો તેઓ તેમની ઉલર્ટ તપાસમાં
સ્પષ્ટતા કરે છે કે , કોઈ વ્યધિક્તને ઈજા થાય તો તે બુમ પાડે જ તેવું ચોક્કસપણે કહી
શકાય નહી અને ઈજા થવાના કારણે માણસ બુમાબુમ કરે કે કે મ ? તે બાબત ક્યાં
પ્રકારની ઈજાઓ પ્રથમ થયેલ છે તેના ઉપર અવલંબે અને કોલમ નં .-૧૭ની ઈજા
એર્ટલી ઊંડી હતી કે બૂમ ન પણ પડી શકે . આમ, ગુજરનારે તેને થવા પામેલ ઈજાઓ
દરમ્યાન બુમાબુમ કરી જ હશે તેમજ ચીસો પાડી હશે તેવું ખાત્રી પૂવક કહી શકાય નહી
અને બચાવપક્ષની ઉક્ત દલીલો સંભવીતતા આ ારીત છે . તેવા સંજોગોમાં આ સાહે દે
ગુનો બન્યો તે સમયે કોઈપણ પ્રકારનો અવાજ સાંભળ્યો ન હોવાના કારણે તેનો લાભ
આરોપીને આપી શકાય નહી.

૬૨.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી બનાવના


અરસામાં એર્ટલે કે , તા.૨૦/૦૪/૨૦૧૬ના ૨૦ઃ૦૦ કલાકથી
તા.૨૧/૦૪/૨૦૧૬ના ૦૮ઃ૦૦ કલાક દરમ્યાન આ સાહે દની ફરજ પી.એસ.ઓ.
તરીકે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં હોવાની અને તેમની પી.એસ.ઓ.ની ઓફીસ
બનાવવાળા સ્થળેથી આશરે ૩૫ ફૂર્ટના અંતરે આવ્યા હોવાની તેમજ
તા.૨૦/૦૪/૨૦૧૬ના રાત્રીના ૧૨ઃ૦૦ ૧૨ઃ૧૫ વચ્ચે કે મ્પસ નાઈર્ટના
પી.એસ.આઈ. તેમની ઓફીસમાં આવેલા હોવાની તેમજ આ સાહે દે તેમની ફરજ
દરમ્યાન કોઈપણ પ્રકારનો અવાજ સાંભળેલ ન હોવાની તેમજ પોતાની ફરજ દરમ્યાન
પી.એસ.આઈ.શ્રી કે .જી.ચૌ રીનાઓનો આંક-૧૯૪ થી રજૂ સ્ર્ટેશન ડાયરીમાં
સી.આર.પી.સી.ની કલમ-૪૧ (૧) (ડી) નો રીપોર્ટ નોંધ્યો હોવાની તેમજ
તા.૨૧/૦૪/૨૦૧૬ના સવારે ૦૭ઃ૦૦ વાગ્યે પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડાના
માધ્યમથી બનાવની જાણ થયાની તથા બનાવ અનુસં ાને શ્રી ચાવડાએ ફરિરયાદ
આપતા સદર ફરિરયાદ ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬થી ૦૮ઃ૩૦
કલાકે તત્કાલીન પી.એસ.ઓ. ત્રીભુવનદાસ રઘુનાથ ત્રીપાઠીનાઓએ આંક-૧૯૫ થી
નોં ેલ હોવાની હકીકત રે કડ ઉપર આવેલ છે . ધિવશેષમાં આ સાહે દની જુ બાનીના
માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં લગાડવામાં આવેલા સીસીર્ટીવી કે મેરા

D.V.Shah
SC No.-401/2016 98/207 JUDGMENT

તા.૧૯/૦૪/૨૦૧૬ થી તા.૨૧/૦૪/૨૦૧૬ સુ ી બં હોય તે સબબ જીન્ર્ટેક


કંપનીને સદર કે મેરા ચાલુ કરવા લખાવવામાં આવેલી જુ દી જુ દી વર ીઓ સંયુક્ત
આંક-૧૯૭ થી આ કામે રજૂ થયાની અને બનાવના અરસા ઉપરાંત અગાઉ પણ
ઘણાબ ા પ્રસંગોએ સીસીર્ટીવી કે મેરા બં પડતા તે સબબ જીન્ર્ટેક કંપનીને કરવામાં
આવેલી ફરિરયાદની વર ી બુકમાં કરવામાં આવેલી તારીખોની નોં અંગેની મારિહતી રે કડ
ઉપર આવવા પામેલ છે .

૬૩) ફરિરયાદપક્ષે આંક-૧૯૮ થી સાહે દ નં.-૪૬ કે જેઓ


એફ.એસ.એલ.માં ડાયરે ક્ર્ટર તરીકે ફરજ બજાવતા હતા અને જેઓએ આરોપીની વોઈસ
સ્પેક્ર્ટોગ્રાફી હાથ રે લી છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે
લેવામાં આવે તો આ સાહે દ બનાવના અરસામાં આસીસ્ર્ટન્ર્ટ ડાયરે ક્ર્ટર,
એફ.એસ.એલ., ગાં ીનગર મુકામે ફરજ બજાવતા હતા અને નાયબ પોલીસ કમિમશ્નર
ઝોન-૦૧ની કચેરી, અમદાવાદ શહે રનાઓ દ્વારા આરોપીના મોબાઈલ ઈન્ર્ટરસેપ્ર્ટ કરી
જે મારિહતી ફ્રન્ર્ટેક ડીવીડીઆર સીડીમાં મેળવવામાં આવેલી તે સીડીના રે કોડ•ગમાં
આરોપીનો અવાજ છે કે કે મ? તે અંગે આંક-૧૯૯ની રવાનગી નોં થી અબિભપ્રાય
માંગવામાં આવેલો અને જેથી આ સાહે દે આંક-૨૦૧ના પત્રથી કન્ર્ટ્રોલ વોઈસ સેમ્પલ
રે કડ કરાવવા આરોપીને હાજર રાખવા જણાવેલ અને આંક -૨૦૨ થી રજૂ કંર્ટ્રોલ વોઈસ
સેમ્પલ રે કોડ•ગ ફોમ ભરી આ સાહે દને મળેલી સીડીના વોઈસનું આરોપીના વોઈસ
સેમ્પલ સાથે વૈજ્ઞાધિનક પૃથ્થકરણ કરે લ અને બન્નેમાં આરોપીનો અવાજ હોવા અંગેનો
આંક-૨૦૩ વાળો રીપોર્ટ રજૂ કરે લ છે .

૬૩.૧) બચાવપક્ષ દ્વારા એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે


કે , આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર કરે છે કે , વોઈસ
સ્પેક્ર્ટોગ્રાફી દરમ્યાન ગુનાને લગતી વાત મેં સાંભળેલી નહી . જેનો લાભ આરોપીને
મળવો જોઈએ.

૬૩.૨) આ સાહે દ માત્ર અવાજની સરખામણી કરી તે અંગેનો અબિભપ્રાય


આપવા માર્ટે સક્ષમ સાહે દ છે . તેના તરફ મોકલવામાં આવેલી ર્ટ્રાન્સક્રીપ્ર્ટમાં ગુનાને
લગતી સ્પષ્ટ વાત છે કે કે મ? તે મુદ્દાનો ધિનણય કરવો આ સાહે દના કાયક્ષેત્રમાં આવતી
બાબત નથી અને તેવા સંજોગોમાં આ સાહે દ ર્ટ્ર ાન્સક્રીપ્ર્ટમાં ગુનાને લગતી વાત ન
હોવાની હકીકત જણાવે તો પણ તેનું કોઈ પુરવાધિકય મુલ્ય રહે તું નથી અને આખર તો
આરોપીની ર્ટ્રાન્સધિક્રપ્ર્ટમાં ગુનાને લગતી વાત હતી કે કે મ? તે અંગેનો ધિનણય આ કોર્ટ@

D.V.Shah
SC No.-401/2016 99/207 JUDGMENT

કરવાનો છે . જેથી બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની અનુસં ાને ઉપધિસ્થત કરવામાં
આવેલ મુદ્દો માનવાપાત્ર જણાતો નથી.

૬૩.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ કામે રજૂ


થયેલ આંક-૨૦૩ વાળો વૈજ્ઞાધિનક પૃથ્થકરણથી તૈયાર કરવામાં આવેલ વોઈસ
સ્પેકર્ટોગ્રાફી રીપોર્ટ પુરવાર કરવામાં અને તેમ કરીને આરોપીના ઈન્ર્ટરસેપ્ર્ટ કરવામાં
આવેલ મોબાઈલ નં.-૭૬૧૫૦ ૬૦૩૭૦ તથા ૮૭૬૪૦ ૩૫૯૨૩ની સીલબં
સી.ડી.માના રે કોડ•ગનો અવાજની સરખામણી આરોપીના આંક-૨૦૨ થી લેવામાં
આવેલ કન્ર્ટ્રોલ વોઈસ સાથે કરતા સીડીમાં રહે લ અવાજ આરોપીનો જ હોવા અંગેનો
અબિભપ્રાય રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૬૪) ફરિરયાદપક્ષે આંક-૨૦૫ થી સાહે દ નં.-૪૭ કે જેઓ


ફરિરયાદપક્ષના કે સ મુજબ બાતમીદાર છે તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો સાહે દ પોતાની સરતપાસની શરૂતાતમાં જ પોતે મધ્યપ્રદેશ
તેમજ અમદાવાદ મુકામે રહે ઠાણ રાવે છે તેમ જણાવી તેના સમથનમાં આ ાર પુરાવા
રજૂ કરે લા છે . આ સાહે દ બકરા વેચવા-ખરીદવાનો વ્યવસાય ધિવધિવ રાજ્યોમાં કરતા
હોવાનું જણાવે છે . આ સાહે દ પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે કે ,
ચન્દ્રકાંત ભાઈનો બનાવ બન્યો તેના દોઢ મહીના પહે લા તેઓ નીમજ ગયેલા તે વખતે
બગાના મહોલ્લામાં ગયેલા અને ત્યાં બકરા વેચતા હતા ત્યારે સુભાષ તેમની પાસે
આવેલો જે નીમજ બગાનાનો રહે વાસી છે . તે જાતે વાણીયા છે અને તેણે આ સાહે દને
પુછેલું કે , તમે ક્યાં ક્યાં બકરા વેચો છો? તો આ સાહે દે કહે લું ગુજરાતમાં અને પંજાબમાં
અને જે જે જગ્યાએ વહેં ચતા હતા તે જગ્યાઓ જણાવેલું. એણે કહે લું કે , મારા બે મિમત્રો
છે તે મારા મિમત્રો પણ છે અને સંબં ી પણ છે જેમાં એક મધિનષકુ માર અને એક આનંદ
ખંડેલવાલ છે . એ લોકોએ પણ ડ્ર ગ્સનો ં ો ચાલુ કયX છે તો ગુજરાતમાં એના
વેપારીઓ જોઈએ છે . આ લોકો આ પ્રમાણે વાતચીત કરતા હતા. આ મધિનષ તથા
આનંદ જયપુરના રહે વાસી છે તેવું આ સાહે દે જાણેલું પછી સુભાષે સાહે દને કહે લું કે , તમે
જ્યાં કામ કરો અને કોઈ પાર્ટm હોય તો આ લોકોને કામ અપાવી દો . પછી સુભાષે આ
સાહે દને કહે લું કે , હં ુ તમારી વાત મધિનષ શ્રવણ કુ મારથી કરાવી આપું પછી સાહે દની
મધિનષ તથા આનંદથી ફોન ઉપર વાત થયેલી. આ સાહે દે તેઓને કહે લું કે , તમે મને
મળો અથવા હં ુ તમને મળી લઉં જેથી તેઓએ આ સાહે દને જણાવેલું કે , અમે ગુજરાત
જવાના છીએ આપણે ત્યાં મળશું. આ વાતચીત થયા પછી આ સાહે દ અમદાવાદ બકરા
વેચવા આવેલા અને તે વખતે તેમની ચન્દ્રકાંતભાઈ સાથે વાતચીત થયેલી.

D.V.Shah
SC No.-401/2016 100/207 JUDGMENT

ચન્દ્રકાંતભાઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કમચારી હતા. આ સાહે દે ચન્દ્રકાંતભાઈને કહે લું
કે જયપુરના રહે વાસી આનંદ અને મધિનષ છે જેઓની મુલાકાત માર્ટે તેઓ અમદાવાદ
આવવાના છે અને ડ્ર ગ્સના વેપાર માર્ટે અહીંયા પાર્ટm શો ી રહ્યા છે અને તેઓએ કહ્યું
છે કે , અહીંયા કોઈ પાર્ટm બતાવો. ચન્દ્રકાંતભાઈએ આ સાહે દને કહે લું કે , સારુ તમે
એમના સંપકમાં રહો અને આવે તો મને કહો. ત્યારબાદ તા.-૦૮/૦૪, ૦૯/૦૪ના
રોજ મધિનષનો ફોન સાહે દના ઉપર આવેલો કે , અમે અમદાવાદ આવી ગયા છીએ અને
આસ્ર્ટોડીયા દરવાજા ઉભા છીએ. આ સાહે દે તેઓને પુછેલું કે , માલ લઈને આવ્યા છો
તો મધિનષે કહે લું કે , માલ લઈને નથી આવ્યા પણ વાત કરવા આવ્યા છીએ. પછી સાહે દે
ચન્દ્રકાંતભાઈને વાત કરે લી કે , જયપુરવાળી પાર્ટm આવી ગઈ છે . પછી ચન્દ્રકાંતભાઈએ
પુછેલું કે , માલ લઈને આવ્યા છે પણ આ સાહે દે કહે લું કે , માલ લઈને આવ્યા નથી પણ
વાત કરવા આવ્યા છે . ત્યારબાદ સાહે દ રીક્ષામાં બેસી આસ્ર્ટોડીયા દરવાજા ગયેલા અને
મધિનષને ફોન કરે લો અને પુછેલું કે , તમે ક્યાં ઉભા છો ? જેથી મનીષે કહે લું કે દરવાજો
છે ત્યાં ભજીયા હાઉસની બહાર ઉભા છે . ત્યારબાદ આ સાહે દ ત્યાં પહોંચ્યા તો મધિનષે
તેઓને હાથ ઉંંચો કરી ઈશારો કરે લો અને મધિનષ સાથે વાત કરવાનો પ્રયત્ન કરે લો તો
મધિનષે અને આનંદે કહે લું કે , અહીયા વાત કરવી યોગ્ય નથી કોઈ સારી એકાંત જગ્યામાં
ચાલો. પછી તેઓ આસ્ર્ટોડીયા દરવાજાથી રીક્ષા કરી લકડીયા પુલમાં જ્યાં રવીવારી
બજાર ભરાય છે ત્યાં રીવરફ્ન્ર્ટ ઉપર બ્રીજની નીચે ગયેલા. તે વખતે સાહે દ, મધિનષ અને
આનંદ એમ ત્રણ વ્યધિક્તઓ હતા અને તેઓને પુછતાં તેઓએ માલ લાવ્યા નથી અને
એડવાન્સ પૈસા આપો તો બીજી વાર માલ લઈને આવીશું તેમ જણાવેલું . ત્યારબાદ એ
રિદવસે સાંજ ે સાહે દે ચન્દ્રકાંતભાઈ સાથે મુલાકાત કરે લી અને તેઓને કહે લું કે , માલ
લઈને તે લોકો આવ્યા નથી પણ હવે પછી આગલી વાર તેઓ માલ લઈને આવશે . આ
રીતે ચન્દ્રકાંતભાઈ સાથે વાતચીત થયેલી અને સાહે દ, મધિનષ અને આનંદ છુર્ટા પડ્યા
તે પછી સાહે દની મધિનષ અને આનંદ સાથે સાહે દના ૯૯૯ વાળા નંબર ઉપરથી ફોનથી
માલ બાબતે વાતચીત ચાલતી હતી. મધિનષનો આખો નંબર આ સાહે દને યાદ નથી,
પરંતું પાછળના અંક યાદ છે જેમાં એક નંબરના છે લ્લા ચાર આંકડા ૩૧૫૮ હતા અને
બીજા નંબરના છે લ્લા ત્રણ આંકડા ૬૬૦ હતા . ત્યારબાદ તા.-૧૮/૦૪/૨૦૧૬ના
રોજ આ સાહે દ ઉપર રાત્રે નવ સાડા નવ વાગે મધિનષનો ફોન આવેલો અને કહે લું કે ,
અમે જયપુરથી નીકળી ગયા છે અને ઉદેપુર હોલ્ડ કરશું અને ૧૯મીએ સવારે ૮ -
૮.૩૦ વાગે મધિનષનો ફોન આવેલો કે , તે અને આનંદ રિહંમતનગરની આસપાસ છીએ
અમદાવાદ પહોંચી અને ફોન કરશું. સાહે દે ચન્દ્રકાંતભાઈને કહે લું કે , જયપુરવાળા
મધિનષનો ફોન આવેલો તે રિહંમતનગરની આજુ બાજુ છે અને અમદાવાદ આવી ફોન

D.V.Shah
SC No.-401/2016 101/207 JUDGMENT

કરશે. ચન્દ્રકાંતભાઈએ કહે લું કે , સારુ એ લોકો અમદાવાદ આવી જાય તો મને ફોન
કરજો. ત્યારબાદ તે રિદવસે ૧૧ વાગ્યાની આસપાસ મધિનષનો સાહે દ ઉપર ફોન આવેલો
કે , અમે અમદાવાદ આવી ગયા છીએ. સાહે દે પુછેલું કે , ક્યાં ઉભા છો તો તેમણે કહે લું
કે , મેમકો ચાર રસ્તા ઉપર બસ સ્ર્ટોપ પડે છે ત્યાં ઉભા છીએ. પછી આ સાહે દ ઘરે થી
નીકળેલો અને ચન્દ્રકાંતભાઈને ગાયકવાડ હવેલીની બહાર આવેલા ચ્હાની દુકાન ઉપર
આવી ફોન કરે લો અને તેઓએ કહે લું કે , ત્યાં ઉભા રહો. સાહે દ ત્યાં ત્રણચાર મીનીર્ટ
ઉભા રહે લ ત્યારે ચન્દ્રકાંતભાઈ રાયખડ બાજુ થી આવેલા. પછી ચન્દ્રકાંતભાઈએ
સાહે દની પાસે વાતચીત કરે લી અને તેમની પાસે બુલર્ટ
ે મોર્ટરસાયકલ હતું તેના પર
બેસાડી મેમકો લઈ ગયેલા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં આરોપી મધિનષ એકલો ઉભો હતો.
સાહે દે તેને પુછેલું કે , આનંદ ક્યાં છે તો મધિનષે કહે લું કે , તેનું પેર્ટ ખરાબ છે એર્ટલે ફ્રેશ
થવા ગયેલો છે . પછી સાહે દે તેને કહે લું કે , માલ લાવ્યા છોને તો મધિનષે કહે લું કે , ના
અત્યારે નહીં અત્યારે બીજી પાર્ટmને મળવાનું છે અને તમે બે લાખ રુમિપયા એડવાન્સ
આપો તો આગળના ફે રામાં માલ લાવશું. સાહે દે અને ચન્દ્રકાંતભાઈએ પંદરમીનીર્ટ સુ ી
આ રીતે વાતચીત કરે લી પછી આ સાહે દે તેને કહે લું કે , આનંદ હજી સુ ી આવ્યો નહીં
તેને ફોન લગાવો, તો મધિનષે ક્હ્યું કે , મારી પાસે ફોન નથી તમારા ફોનથી લગાવો જેથી
સાહે દે ચાર પાંચ વખત ફોનથી ર્ટ્રાય કરતા તેણે કહે લ કે , આવું છું, આવું છું અને પછી
એણે ફોન ઉઠાવવાનું બં કરે લ. ત્યારબાદ ચન્દ્રકાંતભાઈએ આ સાહે દને કહે લું કે , આ
લોકો ડ્ર ગ્સનો વેપાર કરે છે અને આસાનીથી જણાવશે નહીં જો આ પણ ચાલ્યો જશે તો
આપણા હાથમાં કંઈ આવશે નહીં. પછી ચન્દ્રકાંતભાઈએ આ સાહે દને સાઈડમાં
બોલાવેલો અને કહે લું કે , આને હવેલી મારી ઓધિફસમાં લઈ ચાલીએ ત્યાં પુછપરછ
કરીએ તો કંઈક બતાવશે. પછી મધિનષને સાહે દે કહે લું કે , ચાલ તને પૈસા એડવાન્સ
આપીએ છીએ. એવું કહી મોર્ટરસાયકલ પર બેસાડે લો. ચન્દ્રકાંતભાઈ મોર્ટરસાયકલ
ચલાવતા હતા, મધિનષને વચ્ચે બેસાડે લો અને આ સાહે દ પાછળ બેસલ
ે ા. પછી તેઓ
ગાયકવાડ હવેલીના બહારના મેઈન ગેર્ટ ઉપર પહોંચેલા અને તેનાથી થોડા આગળ બે
ત્રણ માળનું કોઈ સ્મારક જેવું બનેલું છે જેની બાજુ માં ઓધિફસ જેવું કોઈ કમ્પાઉન્ડ
બનેલું છે ત્યાં સાદા કપડામાં બે સ્ર્ટાફ મોર્ટરસાયકલ પર બેસેલા હતા. ચન્દ્રકાંતભાઈએ
મધિનષની પાસે બેગ હતી તેની તલાશી લી લ
ે ી જેમાં એના કપડાં હતા. જે બે માણસો
સાદા કપડામાં પોલીસવાળા બેઠા હતા તેને ચન્દ્રકાંતભાઈએ મધિનષને સોંપેલો અને
કહે લું કે , આને રાખો હં ુ આવું છું. જેમાંથી એક માણસ સાથે તેઓએ વાતચીત કરે લી.
ત્યારબાદ આ સાહે દ, ચન્દ્રકાંતભાઈ અને ચન્દ્રકાંતભાઈએ સાદા કપડામાં બેઠેલા
માણસો પૈકીના એકને તેઓની સાથે લી ેલા. આ સાહે દ ચન્દ્રકાંતભાઈની મોર્ટર

D.V.Shah
SC No.-401/2016 102/207 JUDGMENT

સાયકલ પર હતા અને સાથે લી લ


ે કમચારી તેની પોતાની મોર્ટરસાયકલ પર હતા એ
રીતે તેઓ મેમકો ગયેલા અને આનંદની તપાસ કરે લી તો ત્યાં આનંદને જોયેલો નહીં.
ત્યારબાદ ચન્દ્રકાંતભાઈ લગભગ ૨.૩૦ - ૩ વાગ્યા ની આસપાસ મધિનષને લઈ એક
ખેંચવાવાળા એર્ટલે કે , સ્લાઈડીંગ ડોરની અંદર લઈ ગયેલા અને ડાબી બાજુ લઈ જતા
જોયેલા અને સાહે દ બહાર ચ્હાની હોર્ટલ ઉપર બેઠેલા. એ પછી લગભગ પાંચેક વાગે
ચન્દ્રકાંતભાઈ બહાર આવેલા અને તેમને પુછતાં તેઓએ જણાવેલ કે , અત્યારે મેં તેને
જવા દી લ
ે ો, અત્યારે કંઈ બતાવેલ નહીં. સાહે દે કહે લું કે , સાહે બ તમે અેને કે વી રીતે
જવા દી ેલો? મેં મહે નત કરી તેને પકડે લો. તો તેઓએ સાહે દને જણાવેલું કે , અમે એના
ઘરનું સરનામું તથા ફોન નંબરો ધિવગેરે લી ા છે અને ધિવશ્વાસમાં લઈ તેને જવા દી ેલો
છે . પછી ચન્દ્રકાંતભાઈએ આ સાહે દને કહે લું કે , તું ર્ટેન્શન ના લે આ અમારું કામ છે
અને તું જા તારી જરુર પડશે તો બોલાવશું . ધિવશેષમાં આ સાહે દ જણાવે છે કે , વાતચીત
દરમ્યાન મધિનષે અને આનંદે કહે લું કે , અફીણ બ્રાઉનસુગર, એમ.ડી., ચરસ, ગાંજા જે
જોઈએ તે બ ુ મળશે. સાહે દ વ ુમાં જણાવેલ છે કે , તેમની સુભાષ સાથે વાતચીત થઈ
અને જાણ્યું કે , આ લોકો નધિશલા પ્રદાથનો વેપાર કરે છે અને આ લોકો લોકોની જીંદગી
બરબાદ કરે છે તો તે લોકોને પોલીસમાં પકડાવી દેવા જોઈએ. ધિવશેષમાં સાહે દ જણાવે
છે કે , તેઓ ૧૯મી તારીખે અમદાવાદ પોતાના ઘરે ગયા પછી તેમના માતાની તબિબયત
ખરાબ હોવાનો તેમના પર ફોન આવતા તેઓ એમ.પી. મુકામે તા.૨૦/૦૪/૨૦૧૬ના
રોજ ગયેલા અને આ સાહે દના માતાની તબિબયત સારી થતા ૨૨મીએ સવારે તેઓ
અમદાવાદ આવેલા અને રાત્રે ર્ટીવીના માધ્યમથી ક્રાઈમબ્રાન્ચની ઓધિફસમાં મધિનષ
નામનો માણસ ચન્દ્રકાંતભાઈનું ખૂન કરી અને ભાગી ગયો છે તેવું જાણેલું . જેથી આ
સાહે દ ગભરાઈ ગયેલા અને પછી બે રિદવસ બાદ આ મધિનષ પકડાઈ જવાથી તેમને થોડી
રિહંમત આવેલી અને પછી રિહંમત કરી તેઓ ત્રણ ચાર રિદવસ પછી ક્રાઈમબ્રાન્ચ હવેલી
પોલીસ સ્ર્ટેશન ગયેલા, પરંતું મોર્ટા સાહે બ જુ હાપુરા મુકામે આવેલી એસ.ઓ.જી.
ઓફીસમાં બેસતા હોવાનું જાણી ત્યાં જઈ સોલંકી સાહે બને બનાવની હકીકતો
જણાવેલી જે તેમણે એક કોમ્પ્યુર્ટર પર લખવાવાળા બેઠા હતા તેઓ પાસે સાહે દના
કહે વા પ્રમાણે લખાવી લી ેલી. આ સાહે દ રિહન્દીમાં બોલતા હતા અને લખવાવાળા
ગુજરાતીમાં લખતા હતા. આ બ ુ લખ્યા પછી સાહે બે તેમને તેમાંથી થોડું થોડું વાંચી
સંભળાવેલું અને રિહન્દીમાં સમજાવેલું. આ સાહે દ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે
છે .

૬૪.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી એવો

D.V.Shah
SC No.-401/2016 103/207 JUDGMENT

મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ દરમ્યાન આ સાહે દ
તેમજ ગુજારનારની વચ્ચે આરોપીને બેસાડીને લાવ્યાં ત્યાં સુ ી આરોપીની બેગ ચેક
નહી કયાની અને દરવાજાની અંદર ગયા પછી ચેક કરતા કપડા ખિસવાય બીજી કોઈ વસ્તુ
એર્ટલે કે , લોખંડનો પાઈપ નીકળેલ ન હોવાની હકીકત જણાવે છે . આમ, ખરે ખર જો
વ્યધિક્તની બાતમી મળી હોય તેની તાત્કાલીક અંગજડતી કે બેગ ચેક કરવામાં ન આવે
અને તેને બાઈક પર બેસાડી ગેર્ટ પાસે એક સાદા કપડામાં રહે લ વ્યધિક્તને સોંપીને
ગુજરનાર બીજાને પકડવા જાય તે વાત ગળે ઉતરે તેમ નથી. ધિવશેષમાં આ સાહે દ તેની
બહે નનું નામ નસીમાબાનુ ઝાકીરહુસેન અજીતમોહંમદ છીપા હોવાનો ધિસ્વકાર કરે લ છે .
બચાવપક્ષે સદર નસીમાબાનુ આ સાહે દની બહે ન હોવાનું તેમજ તેના ઉપર
એન.ડી.પી.એસ.નો કે સ થયો હોવાનો દલીલમાં દાવો કરે લ છે , પરંતુ આ સાહે દની
ે ા ઉપર કે સ થયેલ તે
સમગ્ર ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દે જન
નસીમાબાનુ સાથે તેનો કોઈ સંબં ન હોવાની સ્પષ્ટતા કરે લ છે . આ સાહે દ જે
વ્યધિક્તના માધ્યમથી ગુજરનારના સંપકમાં આવ્યો તેનું નામ જાણતા નથી જેથી આ
સાહે દે ગુજરનારને જ ક્રાઈમ બ્રાન્ચમાંથી કે મ સંપક કયX ? તે હકીકતની સ્પષ્ટતા
આપવામાં ફરિરયાદપક્ષ ધિનષ્ફળ ગયેલ છે જેથી આ સાહે દને માની શકાય નહી.

૬૪.૨) બચાવપક્ષે ઉલર્ટ તપાસના પેરા નં .-૨૫ નો આ ાર લઈને એવી


દલીલ કરે લ છે કે , આ સાહે દના કુ ર્ટુંબમાં પણ ગુનારિહત પ્રવૃધિત્તઓ કરવાની ર્ટેવ વાળા
હોય તેવું સ્પષ્ટ થાય છે . પરંતું, પેરા - ૨૫ ની ઉલર્ટ તપાસ સમગ્રપણે વંચાણે લેવામાં
આવે તો તેનો સારાંશ એ પ્રકારનો નીકળે છે કે , આ સાહે દ પોતાના ઉપર કોઈ કે સ
ચાલેલો ન હોવાનું અને પોતાની બેનનું નામ નસીમાબાનુ જાકીરહુ સેન અજીતમહોમદ
છીપા હોવાનું જણાવે છે અને ડીસીબી ક્રાઈમે આ સાહે દ તથા તેમની બેનને સને
૨૦૧૪માં ચરસના કે સમાં પકડે લ ન હોવાનું જણાવે છે અને જે નસીમાબાનુની ધિવરૂદ્ધ
૨૦૧૪માં એન.ડી.પી.એસ.નો કે સ થયો તેની સાથે આ સાહે દને કોઈ સંબં નથી.
બચાવપક્ષના ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા આ સાહે દ તથા તેમની બહે ન ઉપર અગાઉ
એન.ડી.પી.એસ. એક્ર્ટ અન્વયે કે સ થયો હોવાની હકીકતના સમથનમાં અમદાવાદ
શહે રના અધિ ક મુખ્ય ન્યાયાધિ શ, અદાલત નં.-૨ સમક્ષ ચાલી ગયેલ સ્પેશ્યલ
એન.ડી.પી.એસ. કે સ નં.-૦૭/૨૦૧૪ના કામે તા.૧૦/૦૩/૨૦૧૭ના રોજ
આપવામાં આવેલ ચુકાદો તેમની આંક-૩૩૩ થી રજૂ લેખિખત દલીલો સાથે રજૂ કરે લ છે .
પુરાવા અધિ ધિનયમની જોગવાઈ મુજબ બચાવપક્ષ દ્વારા સદર ચુકાદાને યોગ્ય તે રીતે
રે કડ ઉપર આંકે પાડી રજૂ કરવામાં આવેલા નથી જેથી સદર ચુકાદો ધ્યાને લઈ શકાય

D.V.Shah
SC No.-401/2016 104/207 JUDGMENT

નહી. બચાવપક્ષ જો સદર ચુકાદા ઉપર આ ાર રાખવા માંગતો હોય તો બચાવપક્ષે સદર
ચુકાદા તરફ આ સાહે દનું ઉલર્ટ તપાસ દરમ્યાન ધ્યાન દોરી તે બાબતે તેને જરૂરી
સ્પષ્ટતા કરવાની તક પુરી પાડ્યા બાદ સદર ચુકાદાને આંકે પાડી રે કડ ઉફર લાવવાની
આવશ્યક્તા હતી, પરંતું બચાવપક્ષ દ્વારા તેવી કોઈ કાયવાહી હાથ રવામાં આવેલી
નથી. ક્ષણભર માર્ટે સદર ચુકાદો યોગ્ય તે કાનુની પ્રધિક્રયા હાથ યા બાદ રે કડ ઉપર
લાવવામાં આવ્યો હોવાનું હકીકત પણ જો માની લેવામાં આવે તોપણ સદર ચુકાદો
બચાવપક્ષને મદદરૂપ થઈ શકે તેમ નથી કારણ કે , સદર ચુકાદા મુજબ આરોપી નં .-
૦૧નું નામ ફરીદ મહે મુદ યાકુ બ છીપા હોવાનું જણાય છે જ્યારે પ્રસ્તુત સાહે દનું નામ
ફરીદ મંહોમદ બાબુભાઈ છીપા હોવાનું રે કડ પર આવે છે . સદર ચુકાદામાં આરોપી નં.-
૦૨ તરીકે નસીમબાનુને દશાવવામાં આવેલા છે , પરંતું આ સાહે દ તેમની સાથે કોઈ
સંબં ન હોવાનું સ્પષ્ટ કરે લ છે . ચોક્કસપણે ચુકાદામાં બન્ને આરોપીઓનું સરનામું
જી.-નીમચ, મધ્યપ્રદેશ દશાવેલ છે , પરંતું જ્યારે ચુકાદામાં દશાવેલ આરોપી નં.-૦૧
તથા પ્રસ્તુત સાહે દના નામમાં અને ખાસ કરીને તેઓના મિપતાના નામમાં તફાવત છે .
તેવા સંજોગોમાં આ સાહે દ તથા તેની બહે ન ઉપર સ્પે . એન.ડી.પી.એસ. કે સ નં.-
૦૭/૨૦૧૪ થયો હોવાની બચાવપક્ષના ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ ગ્રાહ્ય રાખવા પાત્ર
જણાતી નથી ખાસ કરીને જ્યારે આ સાહે દ પોતાની બહે ન એન.ડી.પી.એસ.ના ગુનામા
સંડોવાયેલી હોય અને તેના ઉપર કે સ થયો હોય તેનો સ્પષ્ટ ઈન્કાર કરે છે જેના કારણે
આ સાહે દના કુ ર્ટુંબમાં પણ ગુનારિહત પ્રવૃધિત્ત કરવાની ર્ટેવ વાળા હોય તે માની શકાય તેમ
નથી. સ્વાભાધિવક છે કે , સામાન્ય રીતે એક બાતમીદાર અન્ય બાતમીદારની મારિહતી
જાહે ર ન કરે અને તે એકમાત્ર કારણસર આ સાહે દે પ્રસ્તુત કે સ અનુસં ાને ગુજરનાર
આરોપીને કે વી રીતે અમદાવાદ મુકામે તપાસ અથ@ બોલાવવામાં સફળ થયા તે અંગેની
ધિવગતવાર જણાવેલી મારિહતી નહી માનવાને કોઈ કારણ નથી. ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા
એવી પણ મૌખિખક દલીલ કરવામાં આવેલ છે કે , ભારતીય પુરાવા અધિ ધિનયમની
કલમ-૧૨૫ ની જોગવાઈ મુજબ બાતમીદારની ઓળખ છતી કરવાની હોતી નથી
આમછતાં, ફરિરયાદપક્ષ દ્વારા બાતમીદારને સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે , જે
ફરિરયાદપક્ષ દ્વારા આ સાહે દને ઉભો કરવામાં આવ્યો હોવાની હકીકત માનવાને કારણ
રહે છે જેથી આ સાહે દની જુ બાનીનું કોઈ ધિવશેષ પુરાવાધિકય મુલ્ય રહે તું નથી. આ મુદ્દાને
લાગેવળગે છે ત્યાં સુ ી ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૨૫ થી બાતમીદારને
તેને મળેલી મારિહતીનું મૂળ જાહે ર કરવા ફરજ પાડી શકાય નહી તે મતલબની જોગવાઈ
કરીને બાતમીદારને રક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે , પરંતું બાતમીદાર જો સ્વેચ્છાએ
જુ બાની આપવા માંગતો હોય તો તે જુ બાની આપી શકે નહી તે મતલબનો કોઈ

D.V.Shah
SC No.-401/2016 105/207 JUDGMENT

કાયદાએ ધિનષે ફરમાવેલ નથી. ધિવશેષમાં બાતમીદારને જો એક ચાન્સ ધિવર્ટનેસ તરીકે


જોવામાં આવે તો તેવા સંજોગોમાં આવા સાહે દની જુ બાનીનું મુલ્યાંકન વ ુ જીણવર્ટભરી
રીતે અને સાવચેતીપૂવક કરવું જોઈએ, પરંતું તેની જુ બાનીને માની શકાય જ નહી તેવું
કાયદાનું કોઈ ોરણ નથી. આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેતા તેની જુ બાની
કુ દરતી જણાય આવે છે અને આ સાહે દને ખોર્ટી રીતે ઉભો કરવામાં આવ્યો હોય તેવી
પ્રમિતમિત થતી નથી જેથી આ સાહે દને ન માનવાને કોઈ કારણ નથી.

૬૪.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આરોપી તથા


તેનો મિમત્ર આનંદ ખંડેલવાલ કે જેઓ બન્ને જયપુરના રહે વાસીઓ છે તેઓએ ડ્ર ગ્સનો
ં ો ચાલુ કયX હોય, તેઓને ગુજરાતમાં ડ્ર ગ્સના વેપારીઓની આવશ્યક્તા હોવાની
બાતમી હકીકત નીમજ મુકામે રહે તા સુભાષ નામના વ્યધિક્તના માધ્યમથી આ સાહે દને
જાણવા મળ્યા હોવાની અને પોતે ગુજરનારના બાતમીદાર તરીકે કામ કરતો હોય, સદર
બાતમી હકીકત આ સાહે દે ગુજરનારને આપેલાની અને આરોપી તથા આનંદ ખંડેલવાલ
ડ્ર ગ્સના વેપાર માર્ટે પાર્ટm શો વા અમદાવાદ આવવાના હોય તે અંગેની મારિહતી આ
સાહે દે ગુજરનારને આપતા ગુજરનારે તેઓના સંપકમાં રહે વાનું જણાવેલાની તેમજ
આરોપી તથા આનંદ ખંડેલવાલ તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ ૧૧ઃ૦૦ વાગ્યાની
આસપાસ અમદાવાદ આવ્યા હોવાની જાણ આરોપીએ આ સાહે દને ફોનથી કરતા આ
સાહે દે સદર હકીકત ગુજરનારને ફોન કરી જણાવેલી જેથી ગુજરનાર આ સાહે દને લઈને
આરોપી જ્યાં ઉભો હતો તે જગ્યાએ એર્ટલે કે , મેમકો ગયેલાની અને આરોપીને માલ
અંગે પુછતા રૂ।.૨,૦૦,૦૦૦/- એડવાન્સ આપો તો આગળના ફે રામાં માલ લાવશું
તેવી હકીકત જણાવેલાની હકીકત અને આરોપીનો મિમત્ર આનંદ ત્યાંથી ચાલ્યો ગયો
હોવાની અને ફોન કરવા છતાંપણ ફોન ઉપાડતો ન હોવાની જેથી ગુજરનારને આરોપી
ચાલ્યો જશે તો હાથમાં આવશે નહી તેમ લાગતા ગુજરનાર આરોપીને મોર્ટરસાયકલ
ઉપર તેમની તથા આ સાહે દની વચ્ચે બેસાડીને ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં લાવી તેની
શકમંદ તરીકે પુછપરછ કરી, આરોપીનું સરનામું તથા ફોન નંબર વગેરે લઈ, આરોપીને
ધિવશ્વાસમાં લઈ, જવા દી ા હોવાની હકીકત આ સાહે દના માધ્યમથી રે કડ ઉપર આવવા
પામેલ છે . આમ, ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આરોપીને જયપુર ,
રાજસ્થાનથી કે વી રીતે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસે લાવવામાં આવ્યો તે હકીકત રે કડ ઉપર
લાવવામાં સફળ થયેલ છે .

૬૫) ફરિરયાદપક્ષે આંક-૨૧૧ થી સાહે દ નં.-૪૮ કે જેઓ ૨૦૧૬


થી ક્રાઈમ બ્રાન્ચ ખાતે પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા અને આ સાહે દે

D.V.Shah
SC No.-401/2016 106/207 JUDGMENT

આરોપીના ભરૂચ રે લ્વે તથા બાન્દ્રા રે લ્વેના સીસીર્ટીવી ફૂર્ટેજ મેળવી કાયવાહી હાથ
રે લી છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો તપાસ કરનાર અમલદાર
એ.સી.પી.શ્રી બી.સી.સોલંકીનાઓએ આંક-૨૧૨ થી યાદી કરી આ સાહે દને ભરૂચ
રે લ્વે સ્ર્ટેશનેથી સીસીર્ટીવી ફુર્ટેજ મેળવવા, તેમજ આરોપીએ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન
પાસેથી એસર્ટીડી પીસીઓ પરથી તેના વતનમાં તેના માતામિપતા સાથે વાતચીત કરે લ
હોય જેથી તે એસર્ટીડી પીસીઓના માલીકનું ધિનવેદન તેમજ સીસીર્ટીવી ફુ ર્ટેજ મેળવવા
તેમજ આરોપીએ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પાસે આવેલ એક સલુનમાં દાઢી બનાવેલ હોય તે
સલુનની આજુ બાજુ તેમજ સલુનમાં લાગેલ હોય તો સીસીર્ટીવી ફુર્ટેજ મેળવવા તથા
સલુનના માલીક તથા કારીગરોના ધિનવેદન મેળવી રીપોર્ટ કરવા હૂકમ કરતા આ સાહે દે
આંક-૨૧૩ થી રજૂ ઈન્સપેક્ર્ટરશ્રી આર.પી.એફ., ભરૂચ, ગુજરાતને ઉદ્દે શીને
સીસીર્ટીવી કે મેરાની ફુર્ટેજ આપવા અરજી આપેલી અને તે અનુસં ાને સીસીર્ટીવી કં ર્ટ્રોલ
રૂમમાં જઈ આરોપીની હાજરી અંગેના ફુર્ટેજ જોતા આરોપીની હાજરી જણાઈ આવતા તે
ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં સીસીર્ટીવી કંર્ટ્રોલ રૂમના ઈન્ચાજ@ કોપી કરીને આપેલા અને જે
પેનડ્ર ાઈવ આ સાહે દની સાથેના પોલીસ કોન્સ્ર્ટબેલ હીતેન્દ્ર શંકરલાલે મેળવેલી અને
તેના સમથનમાં આંક-૨૧૪ થી પેનડ્ર ાઈવમાં સીસીર્ટીવી કે મેરાના ફુર્ટેજ આપ્યા અંગેનું
પ્રમાણપત્ર આર.પી.એફ. ભરૂચ રે લ્વે તરફથી મેળવેલું. ધિવશેષમાં આ સાહે દે આંક-
૨૧૫ થી રજૂ ધિનરીક્ષકશ્રી આર.પી.એફ., બાન્દ્રાને ઉદ્દે શીને સીસીર્ટીવી કે મેરાની ફુર્ટેજ
આપવા અરજી આપેલી અને તે અનુસં ાને સીસીર્ટીવી કંર્ટ્રોલ રૂમમાં જઈ આરોપીની
હાજરી અંગેના ફુર્ટેજ જોતા આરોપીની હાજરી જણાઈ આવતા તે ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં
સીસીર્ટીવી કંર્ટ્રોલ રૂમના ઈન્ચાજ@ કોપી કરીને આપેલા અને જે પેનડ્ર ાઈવ આ સાહે દની
સાથેના પોલીસ કોન્સ્ર્ટબેલ હીતેન્દ્ર શંકરલાલે મેળવેલી અને તેના સમથનમાં આંક -
૨૧૬ થી પેનડ્ર ાઈવમાં સીસીર્ટીવી કે મેરાના ફુર્ટેજ આપ્યા અંગેનું પ્રમાણપત્ર
આર.પી.એફ. બાન્દ્રા ર્ટમmનલ્સ વેસ્ર્ટન રે લ્વે તરફથી મેળવેલું અને જરૂરી સાહે દના
ધિનવેદનો મેળવી ડીસીબી શ્રી બી.સી.સોલંકીને ઉદ્દે શીને આંક-૨૧૭ થી રજૂ થયેલ
ધિવગતવાર રીપોર્ટ કરે લો અને ત્યારબાદ આ સાહે દે બે પંચોની હાજરીમાં આંક -૭૯
વાળા પંચનામાની ધિવગતે પોલીસ કોન્સ્ર્ટે બલ હીતેન્દ્ર શંકરલાલનાઓએ રજૂ કરે લ
પેનડ્ર ાઇવ સીલબં હાલતમાં કબજે કરે લી. આ સાહે દ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી
બતાવે છે .

૬૫.૧) બચાવપક્ષ દ્વારા એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે કે ,


આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ તેમને સોંપવામાં આવેલી

D.V.Shah
SC No.-401/2016 107/207 JUDGMENT

કામગીરી કરવા કઈ સરકારી ગાડીમાં ગયા તે અંગેનો કોઈ પુરાવો તેમણે તપાસ કરનાર
અમલદાર સમક્ષ રજૂ કરે લો નથી. આ સાહે દે ફૂર્ટેજ ચેક કરતી વખતે કોઈ પંચોને હાજર
રાખી પંચનામું કરે લ નથી અને આ સાહે દ એ વાત સાથે સહમત થાય છે કે , જ્યારે કોઈ
વસ્તુ કGજે કરવામાં આવે ત્યારે પંચનામું કરી પંચોની હાજરીમાં કબજે કરવામાં આવે તે
ઈચ્છધિનય છે આમછતાં, પંચનામું નહી કરવાની હકીકતે ફૂર્ટેજ ઉભા કયા હોય તેવી શંકા
ઉપધિસ્થત કરે છે જેથી આ સાહે દને માની શકાય નહી.

૬૫.૨) બચાવપક્ષ દ્વારા એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલ છે કે ,


સામાન્ય રીતે કોઈ વસ્તુ કબજે કરવામાં આવે ત્યારે પંચનામું કરી પંચોની હાજરીમાં
કરવામાં આવે તે ઈચ્છધિનય છે તેવી હકીકતનો આ સાહે દ ધિસ્વકાર કરે છે . આમછતાં,
આ સાહે દ દ્વારા પેનડ્ર ાઈવ પંચનામાની ધિવગતે કબજે કરવામાં આવેલ ન હોય, જેથી
સદર ફુર્ટેજીસ ઉભા કયાની શક્યતા નકારી શકાય નહી અને આ સાહે દને માની શકાય
નહી તેવી બચાવપક્ષની દલીલ અનુસં ાને જોવામાં આવે તો આ સાહે દે પોતે પેનડ્ર ાઈવ
કબજે કરે લ નથી, પરંતું તેમની સાથેના પોલીસ કોન્સ્ર્ટે બલ હીતેનદ્રભાઈ
શંકરલાલનાઓએ કબજે કરે લ છે અને અમદાવાદ પહોંચ્યા બાદ આંક -૭૯ના
પંચનામાની ધિવગતે આ સાહે દ દ્વારા પેનડ્ર ઈવ કબજ ે કરવામાં આવેલી છે . ભરૂચ તથા
બાન્દ્રા આર.પી.એફ. પાસેથી આરોપીની હાજરી દશાવતા સીસીર્ટીવી ફુર્ટેજ
પેનડ્ર ાઈવમાં કબજે કરવામાં આવ્યા છે અને તેના સમથનમાં આંક -૨૧૪ તથા આંક-
૨૧૬ થી પ્રમાણપત્ર આપવામાં આવેલા છે તેવા સંજોગોમાં સદર સીસીર્ટીવી ફુર્ટેજ ઉભા
કરવામાં આવ્યા હોવાની દલીલ પાયાધિવહોણી જણાય છે . આ સાહે દ પોતે સરકારી
કમચારી છે અને તેઓએ માત્ર ભરૂચ અને બાન્દ્રા સરકારી ગાડીમાં ગયા અને પાછા
આવ્યા તે સંબં ન
ે ો કોઈ પુરાવો તપાસ કરનાર અમલદાર સમક્ષ રજૂ કરે લ ન હોવાના
કારણે અન્ય રીતે ધિવશ્વસધિનય જણાતી આ સાહે દની જુ બાની કે જેને દસ્તાવેજી
પુરાવાથી પણ સમથન પ્રાપ્ત થાય છે તેને ઉવેખી શકાય નહી.

૬૫.૩) ફરિરયાદપક્ષ આ સાહે દના જુ બનીના માધ્યમથી તપાસ કરનાર


અમલદાર દ્વારા આ સાહે દને આરોપીએ ભરૂચ રે લ્વે સ્ર્ટેશનથી બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન
પાસેથી એસ.ર્ટી.ડી.પી.સી.ઓ. પરથી વતનમાં તેના માતામિપતા સાથે વાતચીત કરે લ
હોય, એસ.ર્ટી.ડી.પી.સી.ઓ.ના માધિલકનું ધિનવેદન તેમજ સીસીર્ટીવી ફુર્ટેજ તેમજ
આરોપીએ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પાસે આવેલ એક સલુનમાં દાઢી કરાવેલ હોય, સલુનની
આજુ બાજુ અથવા સલુનમાં સીસીર્ટીવી લાગેલ હોય તો તેના ફુર્ટેજ તેમજ સલુનના
માધિલક તથા કારીગરોના ધિનવેદનો મેળવવા આ કામે આંક -૨૧૨થી રજૂ હૂકમ કયX હોય

D.V.Shah
SC No.-401/2016 108/207 JUDGMENT

તે અનુસં ાને આ સાહે દે જે કાયવાહી હાથ રે લી તેની હકીકત રે કડ ઉપર લાવવામાં


સફળ થયેલ છે .

૬૬) ફરિરયાદપક્ષે આંક-૨૨૧ થી સાહે દ નં.-૪૯ કે જેઓ બનાવના


ે ે આરોપીના મિપતાનું
અરસામાં એન્ર્ટી પ્રોપર્ટm સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા અને જ ણ
ધિનવેદન તેમજ જાતીનું પ્રમાણપત્ર મેળવેલ છે તેઓને તપાસેલા છે . આ સાહે દની
સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ એપ્રીલ – ૨૦૧૬ના અરસામાં એન્ર્ટી
પ્રોપર્ટm સ્ક્વોડમાં ફરજ બજાવતા હતા અને આ સાહે દે તપાસ કરનાર અમલદારશ્રી
બી.સી.સોલંકીના હૂકમ મુજબ આરોપી રાજસ્થાન મુકામે આવેલા રહે ઠાણ ઉપર જઈ
આરોપીના મિપતાનું ધિનવેદન તેમજ તેમની જાતીનું પ્રમાણપત્ર મેળવેલ છે .

૬૬.૧) બચાવપક્ષ દ્વારા એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલ છે કે ,


આ સાહે દે આરોપી ક્યાં નોકરી કરતા હતા તે અંગે તપાસ કરે લ નથી કારણ કે , તેવી
તપાસ કરવાની સૂચના બી.સી.સોલંકી સાહે બે તેઓને આપેલ નહી હોવાનું જણાવે છે .
આમ, આરોપીને બચાવની કોઈ તક ન મળે અને માત્ર આરોપી ધિવરૂદ્ધ પુરાવા ઉભા
થાય તેવા પ્રકારની કામગીરી કરે લાનું સાબિબત થાય છે .

૬૬.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દને તપાસ કરનાર


અમલદાર દ્વારા જે કામગીરી સોંપવામાં આવી તેર્ટલી તેણે હાથ રે લ છે અને
સ્વાભાધિવક છે કે , તેને આરોપીની નોકરી બાબતે કોઈ તપાસ કરવા સૂચના આપવામાં
ના આવી હોય તો તે ન કરે અને તેના ઉપરથી એવા તારણ ઉપર આવી શકાય નહી કે ,
આ સાહે દે આરોપીને બચાવની કોઈ તક મળે નહી તે આશયથી સમગ્ર કામગીરી હાથ
રે લી છે .

૬૭) ફરિરયાદપક્ષે આંક-૨૨૩ થી સાહે દ નં.-૫૦ કે જેઓ


એફ.એસ.એલ.ના અધિ કારી છે તેઓએ પેનડ્ર ાઈવ ફુર્ટેજમાં આરોપી જ દેખાય છે કે
કે મ? તે અંગે પરિરક્ષણ કરી અહે વાલ પાઠવેલ છે . આ સાહે દની સરતપાસ વંચાણે
લેવામાં આવે તો આ સાહે દ એફ.એસ.એલ.માં સાઈન્ર્ટીફીક ઓફીસર કમ આસીસ્ર્ટન્ર્ટ
કે મીકલ એક્ઝામીનર તરીકે ફરજ બજાવતા હતા. નાયબ પોલીસ કમિમશ્નર, ઝોન-૧,
અમદાવાદ શહે રનાઓએ ડીએસએફ ગાં ીનગરને ઉદ્દે શીને આંક-૨૨૫ થી રજૂ
રવાનગી નોં ના માધ્યમથી ત્રણ સીલબં પાસલોમાં ૪ જીબી તથા ૮ જીબી ની
પેનડ્ર ાઈવ તથા રબર સ્ર્ટેમ્પનું સીલ રાવતું સીલબં કવર કે જેમાં આરોપીના અલગ
અલગ એન્ગલથી લી ેલા ચાર હાફ સાઈઝના અને ચાર ફૂલ સાઈઝના મળી કુ લ ૮ નંગ

D.V.Shah
SC No.-401/2016 109/207 JUDGMENT

ફોર્ટોગ્રાફ્સ હતા અને તે અનુસં ાને જે સીસીર્ટીવી ફુર્ટેજ લી ેલા તે સીસીર્ટીવી ફુર્ટેજમાં
જે ઈસમ દેખાય છે તે ઈસમ તેની સાથે મોકલવામાં આવેલા ફોર્ટોગ્રાફ્સમાં જે ઈસમ છે
તે જ છે કે કે મ? તેમજ સદર પેનડ્ર ાઈવના ફુર્ટેજમાં કોઈ છે ડછાડ થયેલ છે કે કે મ? તે
અંગે અબિભપ્રાય માંગેલો અને આ સાહે દે યોગ્ય તે પ્રધિક્રયા હાથ યા બાદ આંક -૨૨૬
થી રજૂ અહે વાલ પાઠવેલો જે મુજબ વીધિડયોમાં જોવા મળતી વ્યધિક્ત આરોપી હોવાનો
તથા પેનડ્ર ાઈવમાં રહે લી વીધિડયો ફાઈલોમાં અલ્ર્ટ્રે શન જોવા મળેલ નથી તે મુજબનો
અબિભપ્રાય આપવામાં આવેલો.

૬૭.૧) બચાવપક્ષ દ્વારા એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલ છે કે ,


આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ એ હકીકતનો ધિસ્વકાર કરે
છે કે , અમદાવાદ કાલુપુર રે લ્વે સ્ર્ટેશનના ફુર્ટેજમાં ફોલ્ડરમાંની બે નંબરની ધિવડીઓ
ફાઈલમાં આરોપીનો ખાલી પાછળનો ભાગ જ દેખાય છે તેમજ આ ફુ ર્ટેજના કે ર્ટલા
સમયથી કે ર્ટલા સમય દરમ્યાન આરોપી દેખાય છે તે રીપોર્ટમાં જણાવેલ નથી. આમ,
આ સાહે દે પોતે એફ.એસ.એલ. અધિ કારી હોવાછતાં મહત્વની હકીકત અંગે તપાસ
કરે લ નથી જેથી આ સાહે દે તૈયાર કરે લ પરિરક્ષણ અહે વાલમાં રહે વા પામેલ ખામીને
કારણે સદર પરિરક્ષણ અહે વાલ માની શકાય નહી.

૬૭.૨) બચાવપક્ષે કરે લી ઉપરોક્ત મુજબની દલીલ અનુસં ાને એ


નોં ધિનય છે કે , અમદાવાદ-કાલુપુર રે લ્વે સ્ર્ટેશનના ફુર્ટેજમાં ફોલ્ડરમાંની ૨ નંબરની
વીધિડયો ફાઈલમાં આરોપીનો ખાલી પાછળનો જ ભાગ દેખાતો હોવાના કારણે આ
સાહે દ દ્વારા આપવામાં આવેલા અબિભપ્રાયને કોઈ અસર થતી નથી કારણ કે , આ સાહે દ
પાસે સદર ૨ નંબરની વીધિડયો ફાઈલ ઉપરાંત અન્ય વીધિડયો ફાઈલો પણ ઉપલG
હતી. ધિવશેષમાં રીપોર્ટમાં ફુર્ટેજના કે ર્ટલા સમયથી કે ર્ટલા સમય દરમ્યાન દેખાયેલ
આરોપીનો ફોર્ટો સરખાવવામાં આવેલો તેમજ આરોપીના ચહે રાના ક્યાં આંખ , કાન,
નાક કે ગાલને લાક્ષણીકતા દશાવવી તેવું કાયદાનું ોરણ નથી અને તે ન દશાવવાના
એકમાત્ર કારણથી સાહે દ દ્વારા આપવામાં આવેલો આંક -૨૨૬ વાળો અબિભપ્રાય માની
ન શકાય તેવી બચાવપક્ષની દલીલ ન્યાયસંગત જણાતી નથી.

૬૭.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આંક -૨૨૬


થી રજૂ પરિરક્ષણ અહે વાલ પુરવાર કરવામાં સફળ થયેલ છે અને તેમ કરીને આ સાહે દ
તરફ મોકલવામાં આવેલી આંક-૨૨૦ તથા આંક-૨૨૭ થી રજૂ પેનડ્ર ાઈવમાં
મોકલવામાં આવેલ સીસીર્ટીવી ફુર્ટેજમાં જે વ્યધિક્ત જોવા મળેલ છે તે આરોપી જ

D.V.Shah
SC No.-401/2016 110/207 JUDGMENT

હોવાની તેમજ આંક-૨૨૦ તથા આંક-૨૨૭ની પેનડ્ર ાઈવમાં કોઈપણ પ્રકારનું


અલ્ર્ટે્ર શન થવા પામેલ ન હોવાની હકીકત પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૬૮) ફરિરયાદપક્ષે આંક-૨૨૮ થી સાહે દ નં.-૫૧ કે જેઓ બનાવ


દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના ગેર્ટ નં.-૦૧ ઉપર ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે .
આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દની ભરતી બોડરવીંગમાં
હંગામી ોરણે એસ.આર.પી. ગ્રુપ-૭, નધિડયાદ ખાતે થયેલી અને તેમની કંપની આ
સાહે દને તા.-૦૫/૦૪/૨૦૧૬ ના રોજથી તેમની ફરજ ક્રાઈમ બ્રાન્ચના ગેર્ટ નં .-૦૧
ઉપર એર્ટલે કે , ક્રાઈમ બ્રાન્ચના દરવાજા પહે લાના સ્લાઈડર ગેર્ટ ઉપર સોંપેલી. આ
સાહે દની નોકરી દર ત્રણ કલાકે બદલાતી રહે છે અને તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ
ગેર્ટ નં.-૦૧ ઉપર સવારે ૬ થી ૯ વાગ્યા સુ ીની અને ૧૫ થી ૧૮ વાગ્યા સુ ીની
હતી. તા.-૨૧/૦૪/૨૦૧૬ના રોજ રાત્રીના ૦૦ઃ૦૦ થી રાત્રીના ૦૩ઃ૦૦ વાગ્યા
સુ ીની હતી અને આ સાહે દ પોતાની રાત્રીની ૦૦ઃ૦૦ થી રાત્રીના ૦૩ઃ૦૦ વાગ્યા
સુ ીની ફરજ દરમ્યાન કોઈ અવાજ સાંભળેલો ન હોવાની તેમજ તેમના સ્લાઈડર ગેર્ટથી
કોઈ માણસોએ અવર જવર કરી ન હોવાની હકીકત તેમની સોગંદ ઉપરની જુ બાનીમાં
જણાવે છે .

૬૮.૧) બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે , આ સાહે દ


તેઓની સરતપાસમાં સ્પષ્ટપણે જણાવે છે કે , તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ તેઓની
રાત્રીના ત્રણ વાગ્યા સુ ી ફરજ હતી અને રાત્રીના ૧૨ કલાકથી ૩ કલાક સુ ી તેઓ
ફરજ પર હાજર હતા તે દરમ્યાન તેઓએ કોઈ અવાજ સાંભળેલો નહી તેમજ તેમના
સ્લાઈડર ગેર્ટથી કોઈ માણસની અવર-જવર જોયેલી નહી. આ સાહે દ બનાવના રિદવસે
કોઈ વ્યધિક્તને સ્લાઈડર ગેર્ટથી અંદર આવતા તેમજ ચાવડા સાહે બ ખિસવાય બહાર જતા
જોયેલ ન હોવાની હકીકત જણાવે છે . આ સાહે દ તેની ફરજ દરમ્યાન મારામારી થતી
હોય, કોઈ વસ્તુ પછડાતી હોય, કોઈ વ્યક્તી ચીસ પાડતી હોય કે કોઈ અથડામણ થઈ
હોય તેનો અવાજ સાંભળેલ ન હોવાનું જણાવે છે અને આ સમગ્ર હકીકતો ધ્યાને લેતા
બનાવ સમયે આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે પણ શંકા ઉપધિસ્થત થાય છે .

૬૮.૨) ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા તા.-૨૧/૦૪/૨૦૧૬ના રાત્રીના


૦૦ઃ૦૦ થી ૦૩ઃ૦૦ દરમ્યાનની ફરજ ખિસવાય તે અગાઉ આ સાહે દે તા.-
૨૦/૦૪/૨૦૧૬ના રોજ ફરજ બજાવેલી તે દરમ્યાન ઘણાબ ા વ્યધિક્તઓએ અવર
જવર કરી હોવાની તેમજ બહારની આવનાર દરે ક વ્યધિક્તને તેઓએ ક્યાં જવું છે ? તેમ

D.V.Shah
SC No.-401/2016 111/207 JUDGMENT

પુછી અને પછી તેને પી.આર.ઓ. પાસે મોકલીએ તે મતલબની હકીકત ઉલર્ટ
તપાસમાં રે કડ ઉપર લાવવામાં આવેલ છે અને તેને આ ાર બનાવી આ સાહે દ તેની
ઉલર્ટ તપાસ દરમ્યાન તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ કે ર્ટલી વ્યધિક્તઓની આ સાહે દે
પુછપરછ કરી, કે ર્ટલી વ્યધિક્તને પી.આર.ઓ. પાસે મોકલ્યા તે યાદ ન આવતું હોવાના
કારણે સાહે દની જુ બાનીને પડકારવાનો પ્રયત્ન કરે લ છે , પરંતું આ સાહે દ જ્યારે બનાવ
બન્યાના બે વષ બાદ જુ બાની આપવા આવતા હોય તેવા સંજોગોમાં તમામ હકીકતો
યાદ ન હોય તે સંભવીત છે . તેવા સંજોગોમાં તે કારણસર આ સાહે દની જુ બાનીને
શંકાની નજરથી જોઈ શકાય નહી. ધિવશેષમાં આ સાહે દ તા.-૨૦/૦૪/૨૦૧૬ના
રોજ કલાક ૧૫ઃ૦૦ થી ૧૮ઃ૦૦ દરમ્યાન કોઈ વ્યધિક્ત કાળી બેગ લઈ આવી હોય અને
આ સાહે દે ચેક કરી હોય અને તેને પી.આર.ઓ. પાસે મોકલી હોય તેવું યાદ ન હોવાનું
જણાવે છે તેમજ આ સાહે દે પોતાની ફરજ દરમ્યાન કોઈ અવાજ સાંભળેલ નહી અને
આ બન્ને મુદ્દાને આ ાર બનાવી ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે
કે , આરોપીની બનાવ સમયે ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે શંકા ઉભી થાય છે , પરંતું આ
મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દે તેની ફરજ દરમ્યાન આરોપીને અંદર પ્રવેશતા
જોયેલાનું યાદ ન હોવાના કારણે તેમજ પોતે ફરજ દરમ્યાન કોઈ અવાજ સાંભળેલ નહી
હોવાના કારણે આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે શંકા કરી શકાય નહી, ખાસ
કરીને જ્યારે આરોપીની બનાવના અરસામાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી હોવાની હકીકત
અન્ય માનવાલાયક પુરાવાથી રે કડ ઉપર આવેલ છે .

૬૮.૩) ફરિરયાદપક્ષ આ સાહે દના માધ્યમથી આ સાહે દની ફરજ


તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ રાત્રીના ૦૦ઃ૦૦ કલાક થી રાત્રીના ૦૩ઃ૦૦ કલાક
સુ ીની ક્રાઈમ બ્રાન્ચના દરવાજા પહે લાના સ્લાઈડર ગેર્ટ નં .-૦૧ ઉપર હતી તે
દરમ્યાન કોઈ વ્યધિક્તને સદર સ્લાઈડર ગેર્ટથી અંદર આવતા જોયેલ ન હોવાની અને તે
સમય દરમ્યાન રાત્રીના ૧૨ઃ૧૫ વાગ્યે ચાવડા સાહે બને બહાર જતા જોયેલાની અને
તેઓ પંદર મીનીર્ટ બાદ પરત ફરે લાની અને તેમના ખિસવાય અન્ય કોઈ વ્યધિકતને બહાર
જતા જોયલ ન હોવાની હકીકત રે કડ ઉપર આવે છે .

૬૯) ફરિરયાદપક્ષે આંક-૨૨૯ થી સાહે દ નં.-૫૨ કે જેઓની ફરજ


બનાવ સમયે રાત્રીના ૩ વાગ્યા થી ૦૬ વાગ્યા દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચ કચેરીના
સ્લાઈડર ગેર્ટ નં.-૧ પરના પોઈન્ર્ટ ઉપર હતી તેઓને સોગંદ ઉપર તપાસેલા છે . આ
સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દની ભરતી તા.-
૨૩/૦૯/૨૦૧૩ ના રોજ એસ.આર.પી. ગ્રુપ-૭, નધિડયાદ ખાતે થયેલી અને તેમની

D.V.Shah
SC No.-401/2016 112/207 JUDGMENT

કંપની આ સાહે દને તા.-૧૬/૦૪/૨૦૧૬ ના રોજથી તેમની ફરજ ક્રાઈમ બ્રાન્ચના


ગેર્ટ નં.-૦૧ ઉપરના પોઈન્ર્ટ ઉપર સોંપેલી. આ સાહે દની તા.-૨૦/૦૪/૨૦૧૬ના
રોજ ફરજને સમય કલાલ ૯ થી ૧૨ વાગ્યા સુ ીનો તથા કલાક ૧૮ થી ૨૧નો હતો.
તા.-૨૧/૦૪/૨૦૧૬ના રોજ રાત્રીના ૦૩ઃ૦૦ થી ૦૬ઃ૦૦ વાગ્યા સુ ીનો હતો અને
તે દરમ્યાન આ સાહે દે પોતે કંઈ જોયેલું નહી કે કંઈ સાંભળેલું નહી તેમજ તેમના
સ્લાઈડર ગેર્ટથી કોઈ માણસોએ અવર જવર કરી ન હોવાની હકીકત તેમની સોગંદ
ઉપરની જુ બાનીમાં જણાવે છે .

૬૯.૧) બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે , આ


સાહે દ તેમની સરતપાસમાં નોકરી દરમ્યાન મેં કાંઈ જોયેલું નહી કે કાંઈ સાંભળેલું નહી
તેમજ સ્લાઈડર ગેર્ટથી મેં કોઈને જતા આવતા જોયેલ ન હોવાનું જણાવે છે . આ
સાહે દની ઉલર્ટ તપાસમાં રાત્રી દરમ્યાન જાગતો હોવાનું અને સતક હોવાનું જણાવે છે
પરંતું કોઈ અવાજ સાંભળેલો નહી એમ જણાવે છે . આમ, આ સાહે દ બનાવ સમયે
ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પર હાજર હોવાછતાં તેમણે કોઈ અવર જવર થયેલ નથી. આમ,
બનાવ બન્યો તે સમયે આરોપી ત્યાં હાજર હતા કે કે મ? તે અંગે શંકા ઉપજે છે .

૬૯.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દે તેની ફરજ


દરમ્યાન આરોપીને અંદર પ્રવેશતા જોયેલ ન હોવાના કારણે તેમજ પોતે ફરજ દરમ્યાન
કોઈ અવાજ સાંભળેલ નહી હોવાના કારણે આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે
શંકા કરી શકાય નહી, ખાસ કરીને જ્યારે આરોપીની બનાવના અરસામાં ક્રાઈમ
બ્રાન્ચમાં હાજરી હોવાની હકીકત અન્ય માનવાલાયક પુરાવાથી રે કડ ઉપર આવેલ છે .

૬૯.૩) ફરિરયાદપક્ષ આ સાહે દના માધ્યમથી આ સાહે દની ફરજ


તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ રાત્રીના ૦૩ઃ૦૦ કલાક થી ૦૬ઃ૦૦ કલાક સુ ીની
ક્રાઈમ બ્રાન્ચના દરવાજા પહે લાના સ્લાઈડર ગેર્ટ નં .-૦૧ ઉપર હતી તે દરમ્યાન કોઈ
વ્યધિક્તને સદર સ્લાઈડર ગેર્ટથી અંદર આવતા કે બહાર જતા જોયેલ ન હોવાની હકીકત
રે કડ ઉપર આવે છે .

૭૦) ફરિરયાદપક્ષે આંક-૨૩૦ થી સાહે દ નં.-૫૩ કે જેઓએ


ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૧૫૭ અન્વયે રીપોર્ટ કરે લ છે તેઓને તપાસેલા છે .
આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ છે લ્લા ત્રણ વષથી ક્રાઈમ
બ્રાન્ચમાં પી.એસ.ઓ. તરીકે ફરજ બજાવે છે અને પી.એસ.આઈ. શ્રી
જે.એન.ચાવડાનાઓએ પી.આઈ.શ્રી આર.આર.સરવૈયા રૂબરૂની ફરિરયાદ આપતા

D.V.Shah
SC No.-401/2016 113/207 JUDGMENT

પોલીસ ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર શ્રી આર.આર.સરવૈયા દ્વારા


આંક-૨૩૧ થી રજૂ ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૧૫૭ મુજબનો રીપોર્ટ જાહે ર કરી
આ સાહે દ તરફ ફરિરયાદ રજીસ્ર્ટર કરવા મોકલી આપવામાં આવેલો જેથી આ સાહે દે
ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧ સ્ર્ટેશન ડાયરી એ નં.-
૦૪/૨૦૧૬ કલાક ૦૮-૩૦ વાગ્યે ગુનો રજીસ્ર્ટર કરી આ કામે આંક-૨૩૧ થી રજૂ
સી.આર.પી.સી. ૧૫૭ નો રીપોર્ટ જાહે ર કરી ગુનાની તપાસ નાયબ પોલીસ કમિમશ્નરશ્રી,
ક્રાઈમ બ્રાન્ચનાઓના હૂકમથી મદદધિનશ પોલીસ કમિમશ્નરશ્રી બી.સી.સોલંકીનાઓને
સુપરત કરે લી. ત્યારબાદ આ સાહે દે આ ગુનાના કામે સવારે ૦૮ઃ૪૫ વાગે
એફ.એસ.એલ.ને સ્થળ પર પ ારવા માર્ટે કન્ર્ટ્રોલ રૂમમાં વર ી લખાવેલી. ત્યારબાદ
સવારે કલાક ૦૯:૫૦ વાગે કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંતભાઈની લાશનું પી.એમ. કરવા માર્ટે
ડે ડ બોડી સીવીલ લઈ જવા માર્ટે શબ વાહીની બોલાવા ૧૦૨ નંબર ઉપર ફોન કરે લો.
ત્યારબાદ સવારે દસ વાગે જીનર્ટેક પ્રાઈવેર્ટ કંપની ધિલમીર્ટેડના સી.સી.ર્ટી.વી. ચાલુ
કરવા માર્ટે વ m લખાવેલી. ત્યારબાદ ૧૦:૪૫ વાગે આરોપી ભાગી ગયા બાબતે વોચ
તપાસમાં રહી નાકા બં ી કરવા અને મળી આવે તો ક્રાઈમબ્રાન્ચમાં જાણ કરવા
કંર્ટ્રોલમાં વ m લખાવેલી , અને ૧૨ વાગે મારી ફરજ પુરી થતા ચાજ ઈશ્વરભાઈ
સોમાભાઈને સોંપેલો. ધિવશેષમાં આ સાહે દ પોતાની જુ બાનીમાં તા.૨૦ મી ના રોજ
તેઓએ ૧૭:૦૦ વાગે સી.સી.ર્ટી.વી. કે મેરા ચાલુ કરવા બાબતેની આંક-૧૯૭ થી રજૂ
વ m લખાવેલી. તા.૨૧/૦૪/૧૬ ના રોજ રાત્રે ૨૦:૦૦ સાહે દ પોતાની ફરજ ઉપર
પરત આવેલા અને તા.૨૨/૦૪/૧૬ ના રાત્રે એ.સી.પી. શ્રી.બી.સી.સોલંકી
સાહે બનાઓ તરફથી રિરપોર્ટ, ચહે રા ધિનશાન પત્રક તથા પંચનામું આવતા જે ડી.સી.બી.
પો.સ્ર્ટે. ફ.ગુ.ર.નં.૨૮/૧૬ આરોપી મધિનષ શ્રવણકુ માર બલાઈના અર્ટક બાબતનો
રિરપોર્ટ હોય, જે બાબતે ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ૨/૨૦૧૬ કલાક ૦૩:૦૫ વાગે
સ્ર્ટેશન ડાયરીમાં નોં કરે લી. ચહે રા ધિનશાન પત્રક રજીસ્ર્ટરે દાખલ રાખી પંચનામા
ધિવગતે મુદ્દામાલ પાવતી નંબર ૨૨૩/૨૦૧૬ થી ફાડી, કાગળો વ ુ તપાસ અથ@
એ.સી.પી. શ્રી.બી.સી. સોલંકી સાહે બ તરફ રવાના કરે લા. સાહે દે આંક-૨૩૨ થી
તા.૨૨/૦૪/૧૬ ના રોજ આરોપીની અર્ટક બાબતેની સ્ર્ટે શન ડાયરીમાં એન્ર્ટ્રી
નં.૨/૧૬ થી રજૂ કરે લ છે . ત્યારબાદ આ સાહે દે મુદ્દામાલ પાવતી નં.૨૨૩/૨૦૧૬
થી આરોપી મધિનષ બલાઈ પાસેથી પંચનામાની ધિવગતે જે મુદ્દામાલ કGજે કરવામાં
આવેલો તે અંગે ફાડે લ હોવાની હકીકત જણાવે છે .

૭૦.૧) બચાવપક્ષના ધિવ.વ.શ્રી દ્વારા આ સાહે દની જુ બાનીને આ ારે

D.V.Shah
SC No.-401/2016 114/207 JUDGMENT

એવી દલીલ કરે લ છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ જોવામાં આવે તો આ સાહે દ તેની
ઉલર્ટ તપાસમાં હાજરી રજીસ્ર્ટર એકાઉન્ર્ટ બ્રાન્ચમાં રાખવામાં આવતું હોવાનું અને આ
સાહે દ નોકરી ઉપર આવે એર્ટલે એકાઉન્ર્ટમાં જઈ રજીસ્ર્ટરમાં હાજરી પુરાવી ફરજ ઉપર
જતા હોવાનું તેમજ અન્ય કમચારીઓ પણ આ જ પ્રોસીઝર ફોલો કરતા હવાનું જણાવે
છે . આમ, ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી રજીસ્ર્ટર હોવાછતાં ફરિરયાદપક્ષ તે પુરાવાના
માધ્યમથી રે કડ પર લાવેલ નથી અને ગુજરનારની બનાવ સમયે હાજરી ક્રાઈમ
બ્રાન્ચમાં હતી કે નહી તે હકીકત છુપાવવાના આશયથી હાજરી રજીસ્ર્ટર રજૂ કરવામાં
આવેલ ન હોવાનું જણાવેલ છે .

૭૦.૨) ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી


એવી હકીકત રે કડ ઉપર લાવવામાં આવેલ છે કે , ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી રજીસ્ર્ટર ક્યાં
કમચારી નોકરી પર આવ્યા છે અને ક્યાં કમચારી નથી આવ્યા તે માર્ટે એકાઉન્ર્ટ
બ્રાન્ચમાં રાખવામાં આવે છે તેમજ આ સાહે દ એકાઉન્ર્ટમાં જઈ રજીસ્ર્ટરમાં હાજરી પુરી
પોતાની પી.એસ.ઓ. તરીકે ની ફરજ ઉપર જાય છે . આ હકીકતને આ ાર બનાવી એવો
મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલ છે કે , ક્રાઈમ બ્રાન્ચમાં કમચારીઓનું હાજરી રજીસ્ર્ટર
નીભાવવામાં આવતું હોવાછતાં ગુજરનારની બનાવ સમયે હાજરી ક્રાઈમ બ્રાન્ચમાં હતી
કે નહી તે છુપાવવાના તેમજ તે બહાર ન આવે તે હે તુ થી જાણી જોઈને કોર્ટમાં તેમજ
ચાજશીર્ટ સાથે રજૂ કરવામાં આવેલ નથી. આ મુદ્દા અનુસં ાને સૌ પ્રથમ એ હકીકત
નોં ધિનય છે કે , બચાવપક્ષ સાહે દ નં .-૪૧ તથા સાહે દ નં.-૬૧ ની ઉલર્ટ તપાસના
માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં અલગ અલગ સ્ક્વોડ જેવા કે , ઘરફોર્ટ સ્કવોડ,
નાશતા-ફરતા ( એGસકોન્ડીંગ- મીસીંગ), વીહીકલ થેપ્સ સ્કવોડ, એન્ર્ટી પ્રોપર્ટm
સ્ક્વોડ વગેરે આવેલા હોવાની હકીકત રે કડ ઉપર લાવેલ છે . સાહે દ નં.-૬૪ કે જેઓ
તપાસ કરનાર અમલદાર છે તેની ઉલર્ટ તપાસના માધ્યમથી એવી હકીકત રે કડ પર
આવેલ છે કે , ક્રાઇમબ્રાન્ચની ઓફીસમાં કોઇ કમચારી હાજર છે કે ગેરહાજર છે તે
બાબતે ત્યાં એડમીન પી.આઇ.ની નીચે એક એકાઉન્ર્ટ રાઇર્ટર હે ડ હોય છે જે આ
બાબતની કામગીરી સંભાળે છે અને આ હાજરી અને ગેરહાજરી બાબતે રજીસ્ર્ટર તેઓ
મેઇન્ર્ટેન કરે છે . ચંન્દ્રકાંતભાઇ મકવાણા તા.૧૯-૦૪-૨૦૧૬ અને તા.૨૦-૦૪-
૨૦૧૬ ના રોજ નોકરી પર હાજર હતા કે કે મ? તેની આ સાહે દે તપાસ કરે લ નહી અને
તે અંગે ખુલાસો કરતા સાહે દ સ્વેચ્છાએ જણાવે છે કે , માણસોની સ્કવોડ વાઇસ
વહે ચણી કરવામાં આવે છે અને તે પછીની જવાબદારી એર્ટલે કે , માણસ હાજર છે કે
નહી તેની જવાબદારી સ્કવોડના ઇન્ચાજની રહે છે અને ચંદ્રકાન્તભાઇ જે સ્કવોડમાં

D.V.Shah
SC No.-401/2016 115/207 JUDGMENT

હતા તેમા કે .જી.ચો રીએ લખાવેલ કે ચંન્દ્રકાંતભાઇ ૧૯-૨૦ તારીખે નોકરી પર હાજર
હતા. આ મુદ્દા અનુસં ાને ફરિરયાદપક્ષે આંક-૧૯૦ થી સાહે દ નં.-૪૪ કીરણકુ માર
ઘેમરભાઈ ચૌ રીને તપાસેલા છે તેઓની જુ બાની વંચાણે લેવામાં આવે તો બનાવના
અરસામાં તેઓ પોતે એન્ર્ટી ઓગ@નાઇઝડ ક્રાઈમ સ્ક્વોડના ઈન્ચાજ હોવાનું તેમજ
પોલીસ કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંત મકવાણા તેમના સ્ક્વોડમાં હોવાનું જણાવે છે . આ સાહે દ
ઉલર્ટ તપાસમાં તેમના સ્ક્વોડમાં તેમના ખિસવાય બીજા એક પી .એસ.આઈ.
કે .આઈ.જાડે જા હતા , એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંસહ, એ.એસ.આઈ. ભરતસિંસહ, હે .કો.
રિદલીપસિંસહ, પો.કો. ખિસકંદર જશુભા, હે .કો. જગદીશ અળવેશ્વર, પો. કો. જગદીશ
પ્રતાપભાઈ, પી. સી. કનુભાઈ જીવાભાઈ, ધિકરીર્ટસિંસહ હરીસિંસહ, ભગવાનભાઈ
મસાભાઈ, ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ, ભરતસિંસહ ીરૂભા, પો. કો. અજયસિંસહ અને
પી.સી. ધિવજયસિંસહ રજુ સિંસહનાઓ હોવાનું તથા તેમની સ્ક્વોડના માણસો તેમની રજા
ખિસવાય ગેરહાજર રહી ન શકે તેમ જણાવે છે . તેમની સ્ક્વોડના કમચારીઓ આવ્યા છે કે
નહી એની ખબર રૂબરૂમાં તેમની ઓફીસમાં હાજરી દરમ્યાન મળે તો અથવા તો સાંજ ે
મળે તો અથવા તો બીજા કોઈ કામથી બહાર હોય અને સાહે દને ફોનથી જાણ કરે તો એ
રીતે થાય. સાહે દને ત્યાં કોઈ વ્યધિક્ત હાજર છે કે નહી તે જોવા હાજરી પત્રક રાખવામાં
આવે છે જેમાં કમચારીઓ સરિહ કરતા નથી , પણ ગેરહાજર હોય અથવા તો રજાનો
રિરપોર્ટ આવ્યો હોય તો તેની જાણ કરવામાં આવે છે . કોઈ કમચારી ઓફીસમાં કે
ઓફીસના કામે હાજર છે એવું બતાવવા કોઈ રજીસ્ર્ટર રાખવામાં આવતું ન હોવાની
હકીકત જણાવે છે . આ સાહે દ પોતે કોઈ સ્ક્વોડમાં ફરજ બજાવતા નથી, પરંતું છે લ્લા
ત્રણ વષથી પી.એસ.ઓ. તરીકે ફરજ બજાવે છે અને તેમનું હાજરીપત્રક એકાઉન્ર્ટ
બ્રાન્ચમાં નીભાવવામાં આવે છે જેથી આ સાહે દે હાજરીપત્રક નીભાવવામાં આવતું
હોવાની હકીકત જણાવેલી છે અને જ્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં
હાજરીપત્રક નીભાવવામાં આવતું નથી તેવી સ્પષ્ટ હકીકત એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમના ઈન્ચાજ જણાવતા હોય, તેવા સંજોગોમાં ગુજરનાર બનાવ સમયે ફરજ ઉપર
હાજર હતા તેવી હકીકત દશાવવા માર્ટે હાજરી રજીસ્ર્ટર રજૂ નહી કરવાના કારણે
ફરિરયાદપક્ષના કે સની ધિવરૂદ્ધનું અનુમાન કરી શકાય નહી, ખાસ કરીને જ્યારે
ગુજરનારની બનાવ સમયે હાજરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં હોવા
અંગેના અન્ય આ ારભુત પુરાવા રે કડ ઉપર આવવા પામેલ છે .

૭૦.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દે પી.એસ.આઈ. શ્રી જે.એન.ચાવડાનાઓએ પી.આઈ.શ્રી આર.આર.સરવૈયા

D.V.Shah
SC No.-401/2016 116/207 JUDGMENT

રૂબરૂની ફરિરયાદ આપતા પોલીસ ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર શ્રી
આર.આર.સરવૈયા દ્વારા આંક-૨૩૧ થી રજૂ ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૧૫૭
મુજબનો રીપોર્ટ જાહે ર કરી આ સાહે દ તરફ ફરિરયાદ રજીસ્ર્ટર કરવા મોકલી આપવામાં
આવેલો જેથી આ સાહે દે ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ સ્ર્ટેશન
ડાયરી એ નં.-૦૪/૨૦૧૬ કલાક ૦૮ઃ૩૦ વાગ્યે ગુનો રજીસ્ર્ટર કરી આ કામે આંક -
૨૩૧ થી રજૂ સી.આર.પી.સી. ૧૫૭ નો રીપોર્ટ જાહે ર કરી ગુનાની તપાસ નાયબ
પોલીસ કમિમશ્નરશ્રી, ક્રાઈમ બ્રાન્ચનાઓના હૂકમથી મદદધિનશ પોલીસ કમિમશ્નરશ્રી
બી.સી.સોલંકીનાઓને સુપરત કરે લાની તેમજ ત્યારબાદ તપાસ કરનાર અમલદારની
સૂચના મુજબ એફ.એસ.એલ.ને સ્થળ ઉપર પ ારવા વર ી આપી છે તેમજ
ગુજરનારની લાશનું પી.એમ. કરાવવા ડે ડબોડી ખિસવીલ હોધિસ્પર્ટલ લઈ જવા
શબવાહીની બોલાવવા ફોન કરે લાની તેમજ જીન્ર્ટેક પ્રા. લી.ને સીસીર્ટીવી ચાલુ
કરાવવા આંક-૧૯૭ થી કલાક ૧૭ઃ૦૦ વાળી સીસીર્ટીવી કે મેરા ચાલુ કરવા વર ી
લખાવ્યાની અને તે વર ી બુક પૈકી તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજના કલાક ૧૩ઃ૩૦
ની વર ી જેના દ્વારા કે મ્પસ નાઈર્ટ શ્રી જે.એન.ચાવડાને આવપામાં આવેલ હોવાની
તેમજ આ સાહે દે આપેલી વર ી અનુસં ાને જીન્ર્ટે ક પ્રાઈવેર્ટ લીમીર્ટેડમાં કામ કરતા
પારસભાઈ તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ સીસીર્ટીવી કે મેરા ચાલુ કરે લ હોવાની હકીકત
રે કડ ઉપર આવેલ છે .

૭૧) ફરિરયાદપક્ષે આંક-૨૩૩ થી સાહે દ નં.-૫૪ કે જેઓ બનાવના


અરસામાં નવરંગપુરા પોલીસ સ્ર્ટેશન ખાતે ડી.સી.બી. ઝોન-૧ ની કચેરીમાં ડે પ્યુર્ટેશન
ઉપર ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં
આવે તો આ સાહે દે ગાં ીનગર ઝોન-૧, શ્રી બિબપીન અહીર સાહે બે
તા.૦૯/૦૬/૨૦૧૬ ની એક મુદ્દામાલ રવાનગી યાદી તથા એ યાદીમાં જણાવેલ
મુદ્દામાલ એફ.એસ.એલ. કચેરી ખાતે પહોંચાડવા સારૂ આંક -૧૯૯ની રવાનગી
નોં થી સોંપેલ જે સાહે દ લઈને એફ.એસ.એલ. કચેરી ગાં ીનગર ખાતે ગયેલા અને તે
મુદ્દામાલ મદદનીશ ધિનયામક સમક્ષ તા.૦૯/૦૭/૨૦૧૬ના રોજ રજૂ કરે લો અને તે
અનુસં ાને આ કામે આંક-૨૦૦ થી રજૂ પહોંચ આપવામાં આવ્યાની હકીકત જણાવે
છે . બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને તેમની લેખિખત દલીલના માધ્યમથી પડકારે લ
નથી.

૭૨) ફરિરયાદપક્ષે આ કામે આંક-૨૩૪ થી સાહે દ નં.-૫૫ને


તપાસેલા છે . આ સાહે દે પોતાની સરતપાસમાં જણાવેલ છે કે , તેઓ ૨૦૧૨ થી

D.V.Shah
SC No.-401/2016 117/207 JUDGMENT

૨૦૧૮ ના માચ મહીના સુ ી ડી .સી.પી. ઝોન-૧ કચેરીમાં ફરજ બજાવતા હતા.


તેઓને ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ ના કામનો મુદ્દામાલ
નાયબ પોલીસ કમિમશ્નર ઝોન-૧ તરફથી તા.૩૦/૦૬/૨૦૧૬ ના રોજ ડી.સી.પી.
ઝોન-૧ સાહે બે આંક-૨૨૫ ની રવાનગી નોં સાથે આપેલો જેમાં બે સીલબં
પ્લાસ્ર્ટીકના પારદશક બોક્ષ હતા અને એક ખાખી કલરનું સીલબં કવર હતું જ ે
મુદ્દામાલ આ સાહે દે ડી.એફ.એસ. ગાં ીનગર ખાતે જમા કરાવેલાનું અને તે બદલની
આંક-૨૨૪ ની પહોંચ મેળવેલ હોવાનું જણાવે છે . બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને
તેમની લેખિખત દલીલના માધ્યમથી પડકારે લ નથી.

૭૩) ફરિરયાદપક્ષે આંક-૨૩૫ થી સાહે દ નં.-૫૬ કે જેઓ ૨૦૧૬માં


ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે .
આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ બનાવના અરસામાં
એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આ
સાહે દ પી.એસ.આઈ. સી.બી.ગામીત તથા આરોપી તથા પોલીસના માણસોના જાપ્તા
સાથે ભરૂચ રે લ્વે સ્ર્ટેશન તથા બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશને આવેલા સીસીર્ટીવી કંર્ટ્રોલ રૂમ ખાતે
ગયેલા અને તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજની આરોપીની હાજરી અંગેના સીસીર્ટીવી
ફુર્ટેજ જોઈ સદર ફુર્ટેજ આંક-૨૨૦ થી રજૂ પેનડ્ર ાઈવમાં કોપી કરાવેલા અને તેના
સમથનમાં પ્રમાણપત્રો મેળવેલા અને સદર પેનડ્ર ાઈવ આ સાહે દે કબજ ે કરે લી અને
અમદાવાદ પરત આવ્યા બાદ આ સાહે દે આંક -૨૨૦ વાળી પેનડ્ર ાઈવ
પી.એસ.આઈ.શ્રી સી.બી.ગામીત રૂબરૂ આંક-૭૯ના પંચનામાની ધિવગતે રજૂ કરે લ છે .

૭૩.૧) બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને એ કારણસર પડકારે લ છે


કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં
પોતે કમ્પ્યુર્ટરના જાણકાર હોવા છતાં સીસીર્ટીવી ફુર્ટેજ લેતી વખતે હાજર રહે લા નથી
અને આ સાહે દ કોણે શું શું કાયવાહી કરે લી તે જણાવી શકતા નથી જેથી ખરે ખર આ
સાહે દે જણાવ્યા મુજબની કોઈ કાયવાહી થયેલ છે કે કે મ? અને કોની હાજરીમાં થયેલ
છે તે સાબિબત કરવામાં ફરિરયાદપક્ષ ધિનષ્ફળ ગયેલ હોય, આ સાહે દને માની શકાય નહી.

૭૩.૨) આ સાહે દ પી.એસ.આઈ. ગામીત આરોપીની હાજરી


દશાવતા સીસીર્ટીવી ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં લેવાની કાયવાહી કરી રહ્યા હતા તે દરમ્યાન
આ સાહે દની ગેરહાજરીના કારણે પી.એસ.આઈ.શ્રી ગામીત દ્વારા હાથ રવામાં
આવેલી કાયવાહીને શંકાની નજરથી જોઈ શકાય નહી, ખાસ કરીને જ્યારે આંક-

D.V.Shah
SC No.-401/2016 118/207 JUDGMENT

૨૨૦ના સમથનમાં આર.પી.એફ. ભરૂચ તથા આર.પી.એફ. બાન્દ્રા દ્વારા આંક-૨૧૪


તથા આંક-૨૧૬ થી પ્રમાણપત્ર આપવામાં આવેલા છે અને આ સાહે દની કામગીરી
માત્ર આંક -૨૨૦ વાળી પેનડ્ર ાઈવ અમદાવાદ આવી પી.એસ.આઈ.શ્રી ગામીત રૂબરૂ
આંક-૭૯ના પંચનામાની ધિવગતે રજૂ કરે લી છે . આ સાહે દ પોતે સરકારી કમચારી છે
અને તેઓએ માત્ર ભરૂચ અને બાન્દ્રા સરકારી ગાડીમાં ગયા અને પાછા આવ્યા તે
સંબં ેનો કોઈ પુરાવો તપાસ કરનાર અમલદાર સમક્ષ રજૂ કરે લ ન હોવાના કારણે અન્ય
રીતે ધિવશ્વસધિનય જણાતી આ સાહે દની જુ બાની કે જેને દસ્તાવેજી પુરાવાથી પણ
સમથન પ્રાપ્ત થાય છે તેને ઉવેખી શકાય નહી.

૭૩.૩) ફરિરયાદપક્ષ આ સાહે દના માધ્યમથી તેઓ પી .એસ.આઈ.શ્રી


સી.બી.ગામીત તથા આરોપીને જાપ્તાના પોલીસના બીજા માણસો સાથે ભરૂચ રે લ્વે
સ્ર્ટેશન તથા બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન જઈ સીસીર્ટીવી ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં ધિસ્વકાયા અને
સદર પેનડ્ર ાઈવ પંચો રૂબરૂ પી.એસ.આઈ.શ્રી સી.બી.ગામીત રૂબરૂ પંચોની હાજરીમાં
રજૂ કરે લ હોવાની હકીકત પુરવાર કરવામાં સફળ થયેલ છે .

૭૪) ફરિરયાદપક્ષે આંક-૨૪૩ થી સાહે દ નં.-૫૭ કે જેઓ


પી.એસ.આઈ. તરીકે આર.પી.એફ. બાન્દ્રા ર્ટમmનલ્સ રે લ્વે સ્ર્ટેશનમાં ફરજ બજાવતા
હતા જેઓએ પેનડ્ર ાઈવમાં સીસીર્ટીવી ફુર્ટેજ પી.એસ.આઈ.શ્રી સી.બી.ગામીતને કોપી
કરી આપેલા તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ
સાહે દ બનાવના અરસામાં બાન્દ્રા ર્ટમmનલ રે લ્વે સ્ર્ટેશન પર પી.એસ.આઈ. તરીકે
આર.પી.એફ.માં ફરજ બજાવતા હતા અને તેઓએ તેમના ઉપરી અધિ કારી પી.આઈ.શ્રી
ગણેશ ગૌરની સૂચના મુજબ પી.એસ.આઈ.શ્રી ગામીતને સીસીર્ટીવી ફુર્ટેજ ચેક કરાવેલા
અને બે લોકે શનમાં શ્રી ગામીતે એ વ્યક્તીને ઓળખી બતાવતા તે સમયના સીસીર્ટીવી
ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં કોપી કરી આપેલા અને તેના સમથનમાં આંક -૨૧૬ વાળું
પ્રમાણપત્ર આપેલું.

૭૪.૧) બચાવપક્ષના ધિવ.વ.શ્રી દ્વારા આ સાહે દની જુ બાનીને


એ કારણસર પડકારવામાં આવેલ છે કે , આ સાહે દ ઉલર્ટ તપાસમાં એ હકીકતનો
ધિસ્વકાર કરે છે જે વ્યધિક્ત શ્રી ગામીત સાહે બ બતાવી રહ્યા હતા તે કોઈ ર્ટ્રે નથી આવ્યો
હશે તે હં ુ કહી શકુ નહી તેમજ આ સાહે દ પાસે સીસીર્ટીવી ફુર્ટેજ આપવા જે આદેશ કરે લો
તેના સમથનમાં કોઈ લેખિખત હૂકમ નથી અને સીસીર્ટીવી ફુર્ટેજ લેતી વખતે પંચોની
હાજર રાખેલા નથી અને શ્રી ગામીત સાહે બે ક્યાં સમયે થી ક્યા સમયગાળા સુ ીના

D.V.Shah
SC No.-401/2016 119/207 JUDGMENT

ફુર્ટેજ જોઈએ છે તે લેખિખતમાં જણાવેલું નથી. આમ, આ સાહે દ સુપરવાઈઝર હોવાછતાં


એવી મહત્વની હકીકતો જણાવી શકતા નથી જેથી આ સાહે દની જુ બાની માની શકાય
નહી.

૭૪.૨) આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો, આ સાહે દે


પી.એસ.આઈ.શ્રી ગામીતને આરોપીની હાજરી દશાવતા ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં કોપી કરી
આપવા જણાવતા આ સાહે દે તેમના ઉપરી અધિ કારીએ આપેલ હૂ કમ મુજબ માત્ર કોપી
કરી આપેલ છે અને આ સાહે દ શ્રી ગામીતે ક્યા સમયના ફુર્ટેજ જોયા હશે કે આરોપી કઈ
ર્ટે્ર નમાંથી ઉતયX હશે તે ધિવશે કહી ન શકવાના કારણસર આ સાહે દની જુ બાનીની
ધિવશ્વસધિનયતાને કોઈ ધિવપરીત અસર થઈ શકે નહી.

૭૪.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ સાહે દે


તા.૨૪/૦૪/૨૦૧૬ના રોજ પી.એસ.આઈ.શ્રી ગામીતને બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન ઉપર
લગાડવામાં આવેલા સીસીર્ટીવી કે મેરા કે જેમાં આરોપીની હાજરી જણાઈ આવેલી તે
ફુર્ટેજ આંક-૨૨૦ થી રજૂ પેનડ્ર ાઈવમાં કોપી કરી આપ્યાની અને આ સાહે દે તેના
સમથનમાં આંક-૨૧૬ વાળું પ્રમાણપત્ર આપ્યું હોવાની હકીકત પુરવાર કરવામાં સફળ
થયેલ છે .

૭૫) ફરિરયાદપક્ષે આંક-૨૪૬ થી સાહે દ નં.-૫૮ કે જેઓ ૨૦૧૬માં


ક્રાઈમબ્રાન્ચમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા હતા અને તેઓના રૂબરૂ પી.એસ.આઈ.
શ્રી જે.એન.ચાવડાએ ફરિરયાદ આપેલી તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો આ સાહે દ પી.આઈ.તરીકે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદમાં ફરજ
બજાવતા હતા અને આ સાહે દને તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજ સવારે ૭ વાગ્યાની
આસપાસ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.ઓ. એ બનાવ અંગેની જાણ કરતા આ સાહે દ
બનાવવાળી જગ્યાએ આવેલા અને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં જઈને
જોતા ગુજરનારની લાશ પડે લી હતી. તેના મોઢા તથા માથાના ભાગે ઈજાઓ થયેલી
હતી. આજુ બાજુ ની રિદવાલો ઉપર તથા ડે ડબોડીની આજુ બાજુ માં લોહીના સુકાઈ ગયેલા
ધિનશાનો હતા. ડે ડબોડીની બાજુ માં એક પાર્ટ ઉપર એક લોખંડની પાઈપ તથા લાલ
કલરનું ર્ટી શર્ટ પડે લુ હતું . તે રૂમમાં લોહીના પગના ધિનશાનો પણ જોવામાં આવેલા.
ત્યારબાદ આ સાહે દ સમક્ષ પો .સ.ઈ. જે.એન.ચાવડાએ આ બનાવ સંદભ@
ધિવગતવારની ફરિરયાદ હકીકત લખાવેલી, જે આ સાહે દે તેઓની લખાવ્યા મુજબ
ફરિરયાદ લખી લી ેલી. ત્યારબાદ પી.એસ.ઓ.ને યાદી સાથે એ ફરિરયાદના આ ારે

D.V.Shah
SC No.-401/2016 120/207 JUDGMENT

ગુનો રજીસ્ર્ટર કરવા અને ડી.સી.પી. શ્રી. ક્રાઈમની સુચનાથી આ ગુનાની તપાસ
એ.સી.પી. શ્રી. બી.સી.સોલંકીનાઓને સોંપવા માર્ટેની હકીકત પણ આ યાદીમાં લખી
પી.એસ.ઓ.ને ગુનો રજીસ્ર્ટર કરવા આપેલ. ત્યારબાદ ક્રાઈમબ્રાન્ચના ઉચ્ચ
અધિ કારીઓએ અલગ-અલગ ર્ટીમોની રચના આરોપીને તાત્કાલીક પકડી પાડવા માર્ટે
કરે લી. આ સાહે દને પણ તેમના જ સ્ક્વોડના માણસો સાથે આરોપીને તાત્કાલીક
પકડવા માર્ટેના પ્રયત્નો કરવા માર્ટેની સૂચના આપવામાં આવેલી. ક્રાઈમબ્રાન્ચના
ર્ટેક્નીકલ સેલ દ્વારા આરોપી તથા તેના સબં ીઓના ફોન નંબર ઈન્ર્ટરસેપ્ર્ટ કરવામાં
આવેલા અને જરૂરી કોલ તથા આરોપીના લોકે શન આ સાહે દને પણ આપવામાં આવતા
હતા. સાંજના આશરે સાડા પાંચ છ વાગ્યાના અરસામાં આરોપી બાંદ્રા-જયપુર ર્ટે્ર નમાં
બેસી જયપુર તરફ જઈ રહ્યો છે તેવી હકીકતની જાણ થતા આ સાહે દ તેમના સ્ક્વોડના
તથા ક્રાઈમબ્રાન્ચના અન્ય કમચારીઓ સાથે સુરત તરફ જવા રવાના થયેલા. આ
વખતે ક્રાઈમબ્રાન્ચના ઉચ્ચ અધિ કારીઓ તથા સ્ર્ટાફના અધિ કારીઓ એકબીજાના
સંપકમાં હતા. કરજણ નજીક પહોંચતા ડી.સી.પી. ક્રાઈમ શ્રી.એ કરજણ નજીક
રોકાવાની સૂચના કરે લી અને જણાવેલું કે બાંદ્રા જયપુર ર્ટે્ર ન કે જેમાં આરોપી મુસાફરી
કરી રહે લો છે તે ર્ટે્ર નને મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે રોકવા માર્ટે રે લ્વે ઓથેરીર્ટી
સાથે વાતચીત થઈ રહે લ છે , થોડીવારમાં સાહે દને સૂચના મળેલ કે , તેઓ મિમયાગામ
કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે પહોંચી જાય. આ સાહે દ મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે
પહોંચેલા એ વખતે અમદાવાદશહે ર ક્રાઈમબ્રાન્ચના અન્ય અધિ કારી શ્રી.ઓ તેમની
ર્ટીમો સાથે પહોંચેલા. ત્યાં પોલીસ અધિ કારીઓ તથા કમચારીઓને આરોપીનો
ફે સબુકમાંથી મેળવેલો ફોર્ટો મોબાઈલમાં બતાવામાં આવેલો. ડી.સી.પી. શ્રી.એ એવું
જણાવેલું કે , રે લ્વે ઓથોરીર્ટી સાથે વાત થયા મુજબ મિમયાગામ કરજણ સ્ર્ટે શન ઉપર
ર્ટે્ર ન રોકાવાની છે . ર્ટ્રેન રોકાય ત્યારે અલગ-અલગ ર્ટીમોને ર્ટ્રેનના દરવાજાને કોડન કરી
જરૂર પડ્યેથી અંદર જઈ આરોપીની શો ખોળ કરવાની છે . આ સાહે દ તેમની સાથેના
પોલીસ કમચારીઓ સાથે ર્ટે્ર ન મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે રોકાતા પાછળના
જનરલ ડGબામાં ચડે લા. એ વખતે એક ઈસમ અચાનક ર્ટે્ર નના ડGબામાં દોડે લો જેને
આ સાહે દે તથા તેમની સાથેના પોલીસ કમચારીઓએ ડGબામાં જ પકડી લી ેલો,
સાથેના કમચારી કનુભાઈએ આરોપી મધિનષ હોવાનું જણાવેલુ , જેથી આરોપીને
તાત્કાલીક ર્ટે્ર નના ડGબામાંથી નીચે ઉતારી રિદ ેલ. એ વખતે મિમયાગામ કરજણ રે લ્વે
સ્ર્ટેશન ઉપર ખુબ મોર્ટુ ર્ટોળું ભેગુ થઈ ગયેલુ . આરોપીની તથા અન્ય સુરક્ષાને ધ્યાને
લઈ આરોપીને કોડન કરી તેને રે લ્વે સ્ર્ટેશન ઉપર રાખવો રિહતાવહ જણાતો ન હોય,
સરકારી બોલેરો ગાડીમાં આરોપી મધિનષ શ્રવણકુ માર બલાઈને બેસાડી ક્રાઈમબ્રાન્ચ

D.V.Shah
SC No.-401/2016 121/207 JUDGMENT

કચેરી અમદાવાદ શહે ર ખાતે લઈ આવેલ. આરોપી મધિનષ બલાઈ જે ધિસ્થતીમાં ર્ટ્રેનમાંથી
મળેલો એ જ ધિસ્થતીમાં ક્રાઈમબ્રાન્ચ ખાતે લઈ આવેલા. ત્યારબાદ બે પંચોના માણસો
બોલાવી પંચોને હકીકતથી માહીતગાર કરી તેઓએ પંચમાં રહે વાની સ્વખુશી બતાવતા
આરોપીનું પંચો રૂબરૂ આંક -૬૯ થી રજૂ શરીર ધિસ્થતીનું પંચનામું પંચોના લખાવ્યા
મુજબ કરવામાં આવેલ. શરીર ધિસ્થતીના પંચનામાં દરમ્યાન આરોપીના કGજામાંથી એક
મોબાઈલ ફોન, રૂમિપયા આઠસો ત્રીસ રોકડા, બે રે લ્વે ર્ટીકીર્ટ જેમાં એક ર્ટીકીર્ટ ભરૂચથી
બાંદ્રા ર્ટર્મિમનલ્સ સુ ીની તથા બીજી ર્ટીકીર્ટ બ્રાંદ્રા ર્ટર્મિમનલથી જયપુરની મળી આવેલ જ ે
બંને ર્ટીકીર્ટમાં બંને પંચોની તથા રૂબરૂ તરીકે ની સાહે દની સહીઓ કરવામાં આવેલ,
તેમજ આરોપીએ પેહરે લું કે સરી જેવા કલરનું ર્ટી શર્ટ, આછા Gલ્યુ કલરનું જીન્સ પેન્ર્ટ
જેના ઉપર લોહીના ડાઘા હોવાનું જણાતું હતું . તેમજ આરોપીએ પેહરે લા કાળા કલરના
સ્પોર્ટ શુઝ જેના ઉપર પીળા કલરના પટ્ટા તેમજ લેસની નીચે પીળા જેવો કલર જણાતો
હતો તે કGજે કરવામાં આવેલ જે પૈકી ર્ટી શર્ટ, જીન્સ પેન્ર્ટ તથા શુઝને અલગ અલગ
કપડામાં મુકી તેને સોય દોરાથી સીવી લઈ પંચો તથા આ સાહે દ રૂબરૂની કાપલીઓ
બનાવી તે કાપલીઓ તેના ઉપર મુકી સીલબં હાલતમાં કGજે કરવામાં આવેલ. આ
પંચનામું પુરૂ થયા બાદ તપાસ કરનાર અમલદાર શ્રી . બી.સી.સોલંકી નાઓને કરે લ
પંચનામું, આરોપી તથા કGજે કરવામાં આવેલ મુદ્દામાલ રિરપોર્ટ સાથે સોંપવામાં
આવેલ. આ સાહે દ જુ દી જુ દી ર્ટીમો બનાવી સરકારી વાહનમાં આરોપીને પકડવા સારૂ
મિમયાગામ કરજણ ગયા હોવાની હકીકતના સમથનમાં લોગબુક રજૂ કરે લ છે .

૭૫.૧) બચાવપક્ષના ધિવ.વ.શ્રી દ્વારા આ સાહે દની જુ બાનીને એ


કારણસર પડાકરવામાં આવેલ છે કે , આ સાહે દ તેની ઉલર્ટ તપાસ દરમ્યાન એ
હકીકતનો ધિસ્વકાર કરે છે કે , શ્રી ચાવડાની બાર વાગ્યાની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ
સ્ક્વોડની ધિવઝીર્ટ પછી સવારે સાત વાગ્યા સુ ીમાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ
સ્ક્વોડની ઓફીસમાં બીજી કોઈપણ વ્યધિક્ત આવી કે ગઈ હોય તે હં ુ કે શ્રી. ચાવડા કહી
શકીએ નહી. ધિવશેષમાં આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં એવી પણ હકીકત જણાવે છે
કે , અમારા અધિ કારીઓ વચ્ચે હાલના આરોપીએ જ હત્યા કરી હશે કે બીજુ કોઈ હશે એ
ધિવશે ચચાઓ થયેલી. આમ, આ સાહે દની ઉલર્ટ તપાસથી એ હકીકત સાબિબત થાય છે
કે , આરોપીને ફસાવી દેવા ખોર્ટી રીતે તેની સામે બનાવની હકીકત ક્રાઈમ બ્રાન્ચમાં
બનેલાની તમામ હકીકતો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ ઉપજાવી કાઢે લ હોય તેવું સ્પષ્ટ થાય
છે .

૭૫.૨) આમ, આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો

D.V.Shah
SC No.-401/2016 122/207 JUDGMENT

બાચવપક્ષ આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી કોઈ મહત્વના ધિવરો ાભાષ રોકડ
ઉપર લાવી શકે લ નથી અને બનાવ નજરે જોનાર એક સાહે દ ન હોવાના કારણે સમગ્ર
બનાવ ખોર્ટી હકીકતોના આ ારે ઉપજાવી કાઢવામાં આવ્યા હોવાનું માની શકાય તેમ
નથી. ધિવશેષમાં બનાવના અરસામાં આ સાહે દની હાજરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ સ્ક્વોડની
ઓફીસમાં નથી અને બનાવના અરસામાં શ્રી ચાવડાની કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી હોય,
સ્વાભાધિવક છે કે શ્રી ચાવડાની બાર વાગ્યાની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ધિવઝીર્ટ પછી સવારે સાત વાગ્યા સુ ીમાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ઓફીસમાં બીજી કોઈપણ વ્યધિક્ત આવી કે ગઈ હોય તે આ સાહે દ કહી શકે નહી . આ
સાહે દે અન્ય અધિ કારીઓ સાથે આ કામના આરોપીએ જ હત્યા કરી હશે કે બીજુ કોઈ
હશે? તે વીશે ચચા કરી હોવાના કારણસર તેના આ ારે આરોપીને ફસાવી દેવા ક્રાઈમ
બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા ખોર્ટી હકીકતો ઉપજાવી કાઢવામાં આવ્યા હોવાની દલીલ
તકસંગત જણાતી નથી.

૭૫.૩) ફરિરયાદપક્ષ આ સાહે દના માધ્યમથી પી .એસ.આઈ.શ્રી


જે.એન.ચાવડાએ આંક-૧૩૧ વાળી ફરિરયાદ આ સાહે દની રૂબરૂમાં આપ્યા હોવાની
તેમજ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિ કારીઓએ અલગ અલગ ર્ટીમોની રચના આરોપીને
તાત્કાલીક પકડી પાડવા માર્ટે કરે લ હોવાની તેમજ આ સાહે દને પણ તેમના સ્ક્વોડના
માણસો સાથે આરોપીને પકડવા સૂચના આપ્યા હોવાની તેમજ ક્રાઈમ બ્રાન્ચના
ર્ટેકનીકલ સેલ દ્વારા આરોપી તેના સંબં ીઓના ફોન નંબર ઈન્ર્ટરસેપ્ર્ટ કરી આરોપીના
લોકે શન આપવામાં આવતા આરોપી બાન્દ્રા-જયપુર ર્ટે્ર નમાં બેસી જયપુર તરફ જઈ
રહ્યો હોવાની હકીકતની જાણ થતા તેમજ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિ કારીઓ તથા
સ્ર્ટાફના અધિ કારીઓ એકબીજાના સંપકમાં હતા અને ડી.સી.પી.શ્રી ક્રાઈમે સદર
બાન્દ્રા-જયપુર ર્ટે્ર ન મિંમયા ગામ, કરજણ રે લ્વે સ્ર્ટેશનને રોકવા માર્ટે રે લ્વે ઓથોરીર્ટી
સાથે વાતચીત કરે લ હોય, આ સાહે દ પોતાની ર્ટીમ સાથે કરજણ રે લ્વે સ્ર્ટેશને પહોંચેલા
અને ર્ટે્ર નના પાછળના જનરલ ડGબામાંથી આ કામના આરોપીને પકડી પાડ્યાની અને
રે લ્વે સ્ર્ટેશન ઉપર ખૂબ મોર્ટુ ર્ટોળું થયેલું હોય, આરોપીને ર્ટ્રેનમાંથી મળેલો એ જ
ધિસ્થમિતમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ આવી આરોપીની શરીર ધિસ્થમિત તથા અંગજડતીનું
આંક-૬૯ વાળું પંચનામું કરવામાં આવ્યા હોવાની હકીકત પુરવાર કરવામાં સફળ
થયેલ છે .

૭૬) ફરિરયાદપક્ષે આંક-૨૫૧ થી સાહે દ નં.-૫૯ કે જેઓ ભરૂચ


રે લ્વે પ્રોર્ટેક્શન ફોસમાં ઈન્ચાજ તરીકે ફરજ બજાવતા હતા અને પી.આઈ.ના ચાજમાં

D.V.Shah
SC No.-401/2016 123/207 JUDGMENT

હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ
બનાવના અરસામાં પી.એસ.આઈ.શ્રી ગામીતના આંક-૨૧૩ના રીપોર્ટ અનુસં ાને
તેમની પાસે સીસીર્ટીવી ફુર્ટેજ ચેક કરાવેલા અને બે લોકે શનમાં શ્રી ગામીતે એક
વ્યક્તીને ઓળખી બતાવતા તે સમયના સીસીર્ટીવી ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં કોપી કરી
આપેલા અને તેના સમથનમાં આંક-૨૧૪ વાળું પ્રમાણપત્ર આપેલું.

૭૬.૧) બચાવપક્ષના ધિવ.વ.શ્રી દ્વારા આ સાહે દની જુ બાનીને એ


કારણસર પડકારે લ છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દે
જે પેનડ્ર ાઈવમાં ફુર્ટેજ આપેલી તે પેનડ્ર ાઈવ ખાલી હતી કે ભરે લી હતી તે આ સાહે દે
જોયેલ નથી તેમજ આ સાહે દ એ હકીકતનો પણ ધિસ્વકાર કરે છે કે , તેઓ જે ફોલ્ડરની
વાત કરી તે ખિસવાય બીજા કોઈ ફોલ્ડર પેનડ્ર ાઈવમાં હોય તો પોતે કહી શકે નહી. આમ,
આ સાહે દને પેનડ્ર ાઈવ અંગે કોઈ મારિહતી ન હોવાનું તેની ઉલર્ટ તપાસ દરમ્યાન સ્પષ્ટ
થાય છે જેથી આ સાહે દે ખરે ખર પેનડ્ર ાઈવ આપેલ છે કે કે મ? તે જ શંકાસ્પદ જણાય છે
જેથી આ સાહે દની જુ બાની માની શકાય નહી.

૭૬.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી બચાવપક્ષ દ્વારા ઉલર્ટ તપાસ


દરમ્યાન મુકવામાં આવેલા ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ ન આપી શકવાના કારણે આ
સાહે દે પેનડ્ર ાઈવમાં ફુર્ટેજ કોપી કરીને આપ્યા બાબતે શંકા કરી શકાય નહી, ખાસ કરીને
જ્યારે આ સાહે દ પોતાની ઉલર્ટ તપાસમાં ફુર્ટેજ તેમના સ્ર્ટાફમાં ફરજ બજાવતા
કોન્સ્ર્ટેબલ વાણી દ્વારા આપવામાં આવેલા છે અને પેનડ્ર ાઈવમાં જે ફુર્ટેજ કોપી કરીને
આપ્યા છે તેના સમથનમાં આંક-૨૧૪ થી પ્રમાણપત્ર પણ રજૂ કરે લ છે .

૭૬.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ સાહે દે


તા.૨૪/૦૪/૨૦૧૬ના રોજ પી.એસ.આઈ.શ્રી ગામીતને ભરૂચ રે લ્વે સ્ર્ટેશન ઉપર
લગાડવામાં આવેલા સીસીર્ટીવી કે મેરા કે જેમાં આરોપીની હાજરી જણાઈ આવેલી તે
ફુર્ટેજ આંક-૨૨૦ થી રજૂ પેનડ્ર ાઈવમાં કોપી કરી આપ્યાની અને આ સાહે દે તેના
સમથનમાં આંક-૨૧૪ વાળું પ્રમાણપત્ર આપ્યું હોવાની હકીકત પુરવાર કરવામાં સફળ
થયેલ છે .

૭૭) ફરિરયાદપક્ષે આંક-૨૫૨ થી સાહે દ નં.-૬૦ કે જેઓ


ક્રાઈમ બ્રાન્ચમાં ફોર્ટોગ્રાફર તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ આરોપીના સાબરમતી
સેન્ર્ટ્રલ જેલ જઈને ફોર્ટોગ્રાફ પાડે લા તેમજ ગુજરનારના ફોર્ટો પાડે લા અને તેની સીડી
બનાવેલી તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ

D.V.Shah
SC No.-401/2016 124/207 JUDGMENT

સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં ફોર્ટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે અને આ સાહે દને સાબરમતી
સેન્ર્ટ્રલ જેલ જઈ આરોપીના ફોર્ટોગ્રાફ્સ લેવાના હૂકમની આંક-૨૫૩ વાળી યાદી
મળતા આ સાહે દે સાબરમતી સેન્ર્ટ્રલ જેલ જઈ, આરોપીના ચાર આખા તથા ચાર
અડ ા આંક-૨૫૪ થી આંક-૨૬૧ લગત રજૂ ફોર્ટોગ્રાફ્સ ડીઝીર્ટલ કે મેરાથી પાડે લા
અને તે પ્રીન્ર્ટ કરાવેલા અને સદર ફોર્ટોગ્રાફ્સની સીડી તપાસ કરનાર અમલદારને આ
સાહે દે સોંપેલી.

૭૭.૧) બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને એવા કારણસર પડકારે લ


છે કે , આ સાહે દે કોઈપણ ત્રાહીત વ્યધિક્તની હાજરી ખિસવાય માત્ર ને માત્ર ક્રાઈમ
બ્રાન્ચના અધિ કારીઓની હાજરીમાં જ પોતાને જરૂરી લાગે અને આરોપી ધિવરૂદ્ધ જ ે
પુરાવા તરીકે કામ લાગી શકે તે રીતના જ ફોર્ટોગ્રાફ પાડી લઈ ખોર્ટા પુરાવા ઉભા કરે લ
છે અને આ સાહે દે તૈયાર કરે લી સીડીને આંકે પાડવામાં આવેલ નથી જેથી આ સાહે દને
માની શકાય નહી.

૭૭.૨) બચાવપક્ષની દલીલ કે , આ સાહે દે કોઈપણ ત્રાહીત વ્યધિક્તની


હાજરી ખિસવાય માત્રને માત્ર ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓની હાજરીમાં પોતાને જરૂર
લાગે અને પુરાવા તરીકે આરોપી ધિવરૂદ્ધ જે કામ લાગે તે રીતના ફોર્ટોગ્રાફ્સ પાડી લઈ
ખોર્ટા પુરાવા ઉભા કરે લ છે માર્ટે આ સાહે દને માની શકાય નહી. આ મુદ્દા અનુસં ાને
કે સનું રે કડ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે ક્રાઈમ બ્રાન્ચના ઓફીસરની હાજરીમાં
નહી, પરંતું કોર્ટના હૂકમના આ ારે અમદાવાદ સેન્ર્ટ્રલ જેલ ખાતે જઈ આરોપીના ફોર્ટા
ે છે અને આ ફોર્ટાને કાલુપરુ , ભરૂચ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પરથી મેળવવામાં
લી લ
આવેલ સીસીર્ટીવી ફુર્ટેજ અંગેની સીલબં પેનડ્ર ાઈવ સાથે સરખામણી માર્ટે
એફ.એસ.એલ. તરફ મોકલી આપવામાં આવેલા છે અને એફ.એસ.એલ.ના
સાઈન્ર્ટીફીક ઓફીસરશ્રી એસ.એસ.જોષી દ્વારા આ ફોર્ટોગ્રાફ્સના આ ારે સરખામણી
કરી આંક-૨૨૬ થી પોતાનો અબિભપ્રાય આપવામાં આવેલો છે તેવા સંજોગોમાં આ
સાહે દ દ્વારા પોતાને જરૂરી લાગે અને આરોપી ધિવરૂદ્ધ પુરાવા તરીકે કામ લાગી શકે તેવા
ફોર્ટોગ્રાફ્સ પાડી ખોર્ટા પુરાવા ઉભા કરવામાં આવ્યા હોવાની બચાવપક્ષની દલીલ
ગ્રાહ્ય રાખવાપાત્ર નથી.

૭૭.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દે સાબરમતી સેન્ર્ટ્રલજેલ જઈ આ કામે આંક-૨૫૪ થી આંક-૨૬૧ લગત રજૂ
ફોર્ટોગ્રાફ્સ પાડે લ હોવાની અને સદર ફોર્ટોગ્રાફ્સ ડી.એફ.એસ., ગાં ીનગર તરફ એ

D.V.Shah
SC No.-401/2016 125/207 JUDGMENT

આશયથી મોકલવામાં આવેલા કે , સદર ફોર્ટોગ્રાફ્સ તથા આંક-૨૨૦ની પેનડ્ર ાઈવમાં


કોપી કરવામાં આવેલ કાલુપરુ , ભરૂચ અને બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પરથી મેળવવામાં
આવેલા સીસીર્ટીવી ફુર્ટેજમાં દેખાતો ઈસમ એક જ છે કે કે મ? તે અંગેનો અબિભપ્રાય
આપવામાં આવેલ હોવાની હકીકત પુરવાર કરે લ છે . આ સાહે દે ગુનાવાળી જગ્યાએ
જઈને ગુનાવાળી જગ્યાના તેમજ ગુજરનારના બોડીના ફોર્ટા પાડી તે ફોર્ટાની સીડી
તૈયાર કરી તપાસ કરનાર અમલદારને સોંપેલ છે અને ફરિરયાદપક્ષે આ સાહે દની
જુ બાનીના માધ્યમથી સદર સીડી રે કડ ઉપર આવે તે આશયથી આંકે પાડવા ધિવનંતી
પણ કરે લી, પરંતું બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા સદર સીડીને આંકે પાડવા સામે
વાં ો ઉપધિસ્થત કરે લ હોય તેમજ આ સાહે દે સદર ફોર્ટોગ્રાફ્સ ડીઝીર્ટલ કે મેરાથી પાડે લ
હોય તેમાં વાપરવામાં આવેલું મેમરી કાડ રજૂ કરે લ ન હોય , સદર સીડીને આંકે
પાડવામાં આવેલ નથી અને તેમ કરીને સદર સીડી રે કડ ઉપર લેવામાં આવેલ નથી.

૭૮) ફરિરયાદપક્ષે આંક-૨૬૩ થી સાહે દ નં.-૬૧ કે જેઓ


ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેઓને તપાસેલા છે .
આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના
માધ્યમથી તા.-૧૯/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં
ગુજરનાર આરોપીની લૂર્ટ
ં ના ગુનાઓ તથા નધિશલા પદાથની હે રાફે રી કરાવાના
ગુનાઓમાં સંડોવાયેલ હોવાના શક હોય, પુછપરછ કરતા હોવાની તેમજ ગુજરનારે
આરોપીની પુછપરછ કયા બાદ બીજે રિદવસે આવવાનું કહી જવા દી ેલાની તેમજ તા.-
૨૦/૦૪/૨૦૧૬ના રોજ બપોર બાદ આરોપી તેમની ઓફીસે આવેલો અને તે આવ્યા
બાદ ગુજરનારે પુછપરછ ચાલુ કરે લી. ત્યારબાદ પી.એસ.આઈ. કે .જી.ચૌ રી ઓફીસે
આવેલા અને એક જગ્યાએ તપાસમાં જવાનું છે તેમ જણાવી જમાલપુર તરફ રવાના
થયેલ. જમાલપુર ચાર રસ્તા પહોંચતા પી.એસ.આઈ.શ્રી એ મારિહતીથી વાકે ફ કરે લા કે ,
સીકંદરભાઈ જસુભાઈનાઓની પાસે એક બાતમી છે અને તે આ ારે બે પંચોના
ે ી પાસે
માણસોને બોલાવેલા અને બુખારી બાવાના છલ્લા જોડે એક ઈસમને પકડે લો જ ન
લેપર્ટોપ, ચાજર, સતીષભાઈ નામના વ્યધિક્તનો પાસપોર્ટ અને આઈ કાડ હતું જેનું નામ
મઝહરહુસેન શેખ હતું અને તેની પાસે કોઈ આ ારભુત પુરાવો ન હોય,
પી.એસ.આઈ.શ્રીએ તેના ઉપર સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી ની કાયવાહી કરી
તેને લઈ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે પરત આવી સદર ઈસમનું મેધિડકલ
ચેકઅપ કરાવી આવી તેને લોકઅપમાં મુકેલ અને ત્યારબાદ આ સાહે દ ઘરે જવા રવાના
થયેલા અને તે વખતે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની અને તે સમયે

D.V.Shah
SC No.-401/2016 126/207 JUDGMENT

આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ હોવાની
હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે . આ સાહે દ ધિવશેષમાં
પી.આઈ.શ્રી સરવૈયાની ર્ટીમમાં તપાસ અથ@ નીકળેલા અને કરજણ રે લ્વે સ્ર્ટેશન ગયા
ત્યારે વડોદરાની પોલીસ તથા તેમની ક્રાઈમ બ્રાન્ચની અને રે લ્વે પોલીસની ર્ટીમો ત્યાં
હતી અને બાન્દ્રા જયપુર ર્ટે્ર ન રોકાતા તેના પાછળના જનરલ ડGબામાં આ સાહે દ
સરવૈયા સાહે બ તથા અન્ય સ્ર્ટાફના માણસો સાથે ચડે લ અને તે દરમ્યાન આરોપી
ડGબામા દોડે લો જેને આગળ તથા પાછળના બન્ને દરવાજાથી પોલીસે આવી તેને પકડી
લી ાની હકીકત જણાવે છે અને આ સાહે દ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે .

૭૮.૧) બચાવપક્ષના ધિવ.વ.શ્રી દ્વારા આ સાહે દની જુ બાનીને


એ કારણસર પડકારે લ છે કે , આ સાહે દ તેની ઉલર્ટ તપાસમાં મનીષ અને મઝહર
ખિસવાયના કોઈ કામો તા.૧૯/૦૪/૨૦૧૬ કે તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ ચાલતા
હતા તેની મારિહતી ન હોવાનું જણાવે છે . ધિવશેષમાં ફરિરયાદપક્ષ ઉપરોક્ત બે કે સ ખિસવાય
અન્ય કામો તા.૧૯/૦૪/૨૦૧૬ તથા તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ ચાલતા હોય તો
તેવા કે સોની યાદી રે કડ ઉપર લાવેલ નથી કે બનાવ બન્યાના રિદવસેની તમામ
કામગીરી ફરિરયાદમાં કે ચાજશીર્ટમાં દશાવેલ નથી તેમજ આરોપી સામે ગુજરાતમાં કે
બીજા રાજ્યોમાં લૂંર્ટ કે નધિશલા પદાથXની હે રાફે રીના ગુના અંગેની મારિહતી રે કડ પર
લાવવામાં ધિનષ્ફળ ગયેલ છે . જેથી આરોપીને ખોર્ટી રીતે હાલના કે સમાં સંડોવી દેવામાં
આવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે . ધિવશેષમાં આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી
આરોપી કીશોરભાઈ ભાવસિંસહ રાઠોડ ધિવરૂદ્ધ એ.ર્ટી.એસ. અને ક્રાઈમ બ્રાન્ચએ સંયુક્ત
કામગીરી કયાની હકીકત રે કડ પર આવે છે , પરંતું ક્રાઈમબ્રાન્ચના ક્યાં ક્યાં
અધિ કારીઓ તેની તપાસ કરતા હતા તે જાણી જોઈને ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ
દ્વારા તેમજ ફરિરયાદપક્ષ દ્વારા તે હકીકત રે કડ પર લાવવામાં આવેલ નથી . આ સાહે દ
આરોપીને સૌ પ્રથમ કોણે સ્પશmને પકડે લો તેમજ આરોપીને ડGબામાંથી નીચે લાવ્યા
તે વખતે તેની પાસે શું વસ્તુ હતી તે કહી શકતા નથી જેથી આરોપીને જે જગ્યાથી
પકડ્યો હોવાની હકીકત આ સાહે દ જણાવે છે તે તમામ હકીકતો ખોર્ટી અને ઉપજાવી
કાઢે લ હોવાનું જણાય છે .

૭૮.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દ


તા.૧૯/૦૪/૨૦૧૬ કે તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ આરોપી અને મઝહરહુસેન
ખિસવાયના ક્યા કે સો ચાલતા હોવાની હકીકત ન જણાવી શકે અથવા તો ફરિરયાદપક્ષ તે
અંગેની મારિહતી રે કડ ઉપર ન લાવે તેના કારણે ફરિરયાદપક્ષના કે સને કોઈ ધિવપરીત

D.V.Shah
SC No.-401/2016 127/207 JUDGMENT

અસર પડી શકે નહી. આરોપીની શકમંદ તરીકે ગુજરનાર પુછપરછ કરી રહે લા અને તેથી
સ્વાભાધિવક છે કે , ગુજરનાર દ્વારા કરવામાં આવી રહે લી પુછપરછમાં આરોપી ધિવરૂદ્ધ
અરિહંયા કે બીજા કોઈ રાજ્યોમાં લૂર્ટ
ં ના કે નધિશલા પદાથXની હે રાફે રીના ગુનાઓ
નોં ાયેલા છે કે કે મ? તે બાબતે પ્રશ્ન કરી, હસ્તક્ષેપ કરવાનું કોઈ મુનાસીબ ના માને .
તેવા સંજોગોમાં આરોપીને ખોર્ટી રીતે સંડોવી દેવામાં આવ્યા હોવાની હકીકત ર્ટકવાપાત્ર
નથી. ધિવશેષમાં પ્રસ્તુત કે સમાં ચાજશીર્ટ થઈ તે અરસામાં અન્ય આરોપી કીશોર
ભાવસીંહ રાઠોડના કે સમાં એ.ર્ટી.એસ. અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કયાની
હકીકત બચાવપક્ષ આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી રે કડ પર લાવેલ છે અને
તેના આ ારે એવો મુદ્દો ઉપધિસ્થત કરે લ છે કે , ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓએ સદર
કે સમાં ક્રાઈમ બ્રાન્ચના ક્યાં ક્યાં અધિ કારીઓ તેની તપાસ કરતા હતા તે હકીકત
ઈરાદાપૂવક રે કડ ઉપર લાવેલ નથી એવી દલીલ કરવામાં આવેલ છે , પરંતું સદર અન્ય
આરોપી કીશોર ભાવસીંહ રાઠોડના કે સને પ્રસ્તુત કે સ સાથે કોઈ નીસ્બત ન હોય, સદર
કે સની હકીકત આ કે સ સાથે સુસંગત ન હોય, તે રે કડ ઉપર લાવવાનો દુરાગ્રહ
બચાવપક્ષ રાખી શકે નહી. કરજણ રે લ્વે સ્ર્ટેશને આરોપીને પકડવા માર્ટે એક કરતા
વ ારે ર્ટીમો મોકલવામાં આવેલી અને આ સાહે દ પોતાની ઉલર્ટ તપાસમાં સરવૈયા
સાહે બ તથા તેમની ર્ટીમ ર્ટે્ર નના ડGબામાં ચઢ્યા ત્યારે આરોપી ભાગ્યાની અને બીજા
દરવાજેથી ચડે લી અન્ય ર્ટીમે આરોપીને પ્રથમ પકડ્યાની હકીકત આ સાહે દ જણાવે છે
અને અન્ય ર્ટીમના અધિ કારી કોણ હતા તેની મારિહતી આ સાહે દ નહી જણાવવાના
કારણે આ સાહે દની જુ બાનીને શંકાની નજરથી જોઈ શકાય નહી. ધિવશેષમાં આ સાહે દ
આરોપીને ર્ટે્ર નના ડGબામાંથી નીચે ઉતારી ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લાવ્યાની
હકીકત જણાવે છે . ધિવશેષમાં પી.આઈ.શ્રી સરવૈયા તેમની જુ બાનીમાં જણાવે છે કે ,
આરોપીને પકડ્યો તે વખતે મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ઉપર ખુબ મોર્ટુ ર્ટોળું ભેગુ
થઈ ગયેલુ. આરોપીની તથા અન્ય સુરક્ષાને ધ્યાને લઈ આરોપીને કોડન કરી તેને રે લ્વે
સ્ર્ટેશન ઉપર રાખવો રિહતાવહ જણાતો ન હોય, સરકારી બોલેરો ગાડીમાં આરોપીને
બેસાડી ક્રાઈમ બ્રાન્ચ કચેરી અમદાવાદ શહે ર ખાતે લઈ આવેલ . આરોપી જે ધિસ્થતીમાં
ર્ટે્ર નમાંથી મળેલો એ જ ધિસ્થતીમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ આવેલા. ત્યારબાદ બે
પંચોના માણસો બોલાવી પંચોને હકીકતથી માહીતગાર કરી તેઓએ પંચમાં રહે વાની
સ્વખુશી બતાવતા આરોપીનું પંચો રૂબરૂ આંક -૬૯ થી રજૂ શરીર ધિસ્થતીનું પંચનામું
પંચોના લખાવ્યાં મુજબ કરવામાં આવેલ . આમ, આરોપીની અંગજડતી જ્યારે
આરોપીને પકડ્યા બાદ તુરંત જ કરજણ રે લ્વે સ્ર્ટેશન ઉપર કરવામાં આવેલ નથી ત્યારે
સ્વાભાવીક છે કે , આ સાહે દ આરોપી પાસેથી શું શું વસ્તુઓ મળી આવી તે ન જણાવી

D.V.Shah
SC No.-401/2016 128/207 JUDGMENT

શકે .

૭૮.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી


તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ અન્ય આરોપી મઝહર હુસેન શેખ ઉપર કરવામાં આવેલી
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૪૧(૧)(ડી) ની કાયવાહી અનુસં ાને સદર
આરોપીની લોકઅપ ચીઠ્ઠી ફાડી લોકઅપમાં મુક્યા બાદ આ સાહે દ ઘરે જવા રવાના
થયો તે સમયે આ સાહે દે ગુજરનાર આરોપીની પુછપરછ કરી રહ્યા હોવાની અને
આરોપીએ તે સમયે લાલ કલરની ર્ટી-શર્ટ તથા Gલુ કલરનું જીન્સ પહે રેલ હોવાની
તેમજ આ સાહે દ પી.આઈ.શ્રી સરવૈયા સાથે કરજણ રે લ્વે સ્ર્ટેશને જઈ બાન્દ્રા જયપુર
ર્ટે્ર ન કરજણ રે લ્વે સ્ર્ટેશને રોકાતા આ સાહે દ સરવૈયા સાહે બ તથા સ્ર્ટાફના અન્ય
માણસો સાથે ર્ટે્ર નના પાછળના જનરલ ડGબામાં ચઢી આરોપીને પકડી પાડ્યાની
હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૭૯) ફરિરયાદપક્ષે આંક-૨૬૬ થી સાહે દ નં.-૬૨ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા હતા અને બનાવ બન્યો તેના એક
અઠવાધિડયા પહે લાથી અન્ય સીરિરયલ Gલાસ્ર્ટના કે સના કામે બેંગલોર ગયેલા અને
ત્યાંથી પરત આવ્યા બાદ તેઓને બનાવની જાણ થાય છે . આ સાહે દની સમગ્ર
સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ બનાવના અરસામાં પી.આઈ. તરીકે
ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ મુકામે ફરજ બજાવતા હતા અને આ સાહે દ
તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજથી એક અઠવાધિડયા પહે લા બેંગલોર ખાતે અમદાવાદ
ખિસરિરયલ Gલાસ્ર્ટના કે સના આરોપી આલમઝે અફ્રીદીનાઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
ખાતે અર્ટક કરવાનો થતો હોય તેને લેવા સારૂ ગયેલા અને તા .૨૧/૦૪/૨૦૧ના
સવારે ૦૭ઃ૩૦ વાગ્યાના સુમારે પી.એસ.ઓ. મારફતે બનાવ અંગેની જાણ થતા ક્રાઈમ
બ્રાન્ચ કચેરીએ આવેલા અને તેમના માણસો પાસેથી આરોપી રાત્રીના કોઈપણ સમયે
પુછપરછ દરમ્યાન ગુજરનારને મારીને ભાગી ગયેલ છે અને તેને અર્ટક કરવા માર્ટે ર્ટીમો
સુરત ગયાની હકીકત જાણેલી. ત્યારબાદ આ સાહે દ ર્ટેકનીકલ સેલમાં ગયેલા અને
આરોપીના કે ર્ટલાક નંબરો ઈન્ર્ટરસેપ્શન તેમજ ઓબઝવ@શનમાં મુકેલા તે ધિવગત
જાણેલી અને ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. સાહે બની સુચનાથી સરકારી વાહનમાં
કરજણ જવા રવાના થયેલા જયાં અધિ કારી અને માણસો હાજર હતા અને
આર.આર.સરવૈયાએ એવી હકીકત જણાવેલી કે , બાન્દ્રા જયપુર ર્ટ્રેનમાં આ ભાગીજનાર
મનીષ બલાઈ હોવાની મારિહતી હોવાને કારણે એ ર્ટ્રે ન ઉભી રાખવામાં આવશે. કલાક
એક સમય બાદ ર્ટે્ર ન આવેલી, અને ર્ટ્રેન ઉભી રહે તા સૂચના મુજબ દરે ક અધિ કારી તથા

D.V.Shah
SC No.-401/2016 129/207 JUDGMENT

પોલીસ કમચારીઓ અલગ અલગ ડGબાની આસપાસ ગોઠવાઈ ગયેલા. જેમાં સાહે દ
આગળથી ત્રણ નંબરના ડGબા પાસે ઉભા રહે લા. થોડીવાર પછી પોલીસના માણસો
ર્ટે્ર નના પાછળના ભાગ તરફ દોડતા જતા હતા, તો આ સાહે દ પણ દોડીને એ તરફ
ગયેલા. ત્યાં જઈને જોતા અગાઉ સાહે દે જે ફોર્ટો જોયેલ હતો તે જ ફોર્ટાવાળો ઈસમ
મધિનષ બલાઈ હતો. જેઓને સરવૈયા સાહે બની ર્ટીમ અને સાથેના માણસોએ પકડી
લી લ
ે અને તેઓ ત્યાંથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ખાતે આવવા રવાના થઈ ગયેલ .
આ તપાસના કામે ડી.સી.પી. ક્રાઈમ સાહે બે આ કામના તપાસનીશ અધિ કારી તરફથી
મળેલો આંક-૨૬૭ થી રજૂ લેર્ટર આપેલ, અને એ મારિહતી તૈયાર કરાવી આ સાહે દ
પરત આવેલ. જેમાં બે મોબાઈલ નંબર છે (૧) ૭૬૧૫૦ ૬૦૩૭૦ અને (૨)
૮૭૬૪૩૫૯૨૩ ના બે નંબરોનો જરૂરી ધિવગતો ઈન્ર્ટરસેપ્સનના યુધિનર્ટમાંથી અલગ
ફોલ્ડર કરાવી અને એમા રે કડ થયેલી ધિવગતોની આંક -૨૬૮ થી રજૂ ર્ટ્રાન્સધિક્રપ્ર્ટ
બનાવી ગુજરાતી ફોન્ર્ટમાં ર્ટાઈપ કરાવી ડી.સી.પી. ક્રાઈમ સાહે બને પરત આપેલ, જેની
સાથે તે ઈન્ર્ટરસેપ્શન કરવા માર્ટે થયેલા જરૂરી હુકમની નકલો પણ આપેલી. ત્યારબાદ
ડી.સી.પી. ક્રાઈમ સાહે બનાઓએ એવી સૂચના આપેલ કે , આ બાબતની નવી સીડી
બનાવી પંચનામું કરી અને ધિવગતો આપવાની છે . આ ધિવગતો વોઈસ સ્પેક્ર્ટોગ્રાફી સારૂ
આપવાની છે . તા.૦૮/૦૬/૨૦૧૬ ના રોજ સાંજના સમયે આંક-૯૧ થી રજૂ
પંચનામું કરી જે અંગેની પી.એસ.ઓ.ને રિરપોર્ટ આપી જરૂરી કાયવાહી સારૂ મોકલેલ .
પંચનામામાં આ સાહે દે જે અગાઉ જણાવ્યા તે બે નંબરોના ફોલ્ડરો તૈયાર કરે લ હતા તે
સીડી પંચો રૂબરૂ કGજે કરી પી .એસ.ઓ.ને મોકલી આપેલી. ત્યારબાદ આ સાહે દે
પી.આઈ.શ્રી એમ.ર્ટી.ધિવભાગનાઓને ઉદ્દે શીને લોગબુકની સર્ટmફાઈડ નકલ આપવા
બાબતે આંક-૨૬૯ વાળો પત્ર લખેલો. જે અનુસં ાને આંક-૨૭૦ થી આંક-૨૭૪ થી
રજૂ લોગબુક આપવામાં આવેલી. ત્યારબાદ આ સાહે દે જે સીડી અંગેનું આંક-૯૧ થી
રજૂ જે પંચનામું કરે લું તેની મુદ્દામાલ પાવતી ફાડવા માર્ટે પી.એસ.ઓ.ને આંક-૨૭૫
વાળો રીપોર્ટ કરે લો.

૭૯.૧) બચાવપક્ષના ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા આ સાહે દની જુ બાનીને એ


કારણસર પડકારે લ છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ
પોતે પી.આઈ. તરીકે ફરજ બજાવતા હોવાછતાં પી.એસ.ઓ.ને બનાવ નજરે નજર
જોયેલ છે કે કે મ? તે બાબતે પુછેલ નહી, હં ુ ર્ટ્રાવેલીંગમાં હતો તે દરમ્યાનના રાત્રે
પી.એસ.ઓ. કોણ હતા? અને ક્યાં પોલીસ વાળા ઓફીસમાં હતા? તે બાબત જાણવા
પ્રયત્ન કરે લો નહી. ચન્દ્રકાંત ભાઈને જે પાઈપથી મારે લાનો આક્ષેપ છે તે પાઈપ

D.V.Shah
SC No.-401/2016 130/207 JUDGMENT

ક્યાંથી આવી અને કોણ લાવેલ તે જાણવાનો મેં પ્રયત્ન કરે લ નથી. આરોપીને પકડી
પાડે લ ત્યાં સુ ી પોલીસના કોઈ કમચારી કે અધિ કારી સાથે ચચા કરે લ નથી . હં ુ
કરજણથી પરત આવેલ ત્યારબાદ જે જગ્યાએ બનાવ બનેલ તે જગ્યાએ જોવા ગયેલ
નહી. રે લ્વે સ્ર્ટેશન પરથી આરોપીને કોણે પકડ્યા અને તેની જડતી લી લ
ે કે કે મ?
તેની જાણકારી આ સાહે દને નથી તેમજ તે મુદ્દા અનુસં ાને તપાસ કરવાનો પણ કોઈ
પ્રયત્ન કરે લ નથી જેથી આ સાહે દને માની શકાય નહી.

૭૯.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ કોર્ટનું દ્રઢ્ઢપણે માનવું


છે કે , બચાવપક્ષે આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી જ ે મુદ્દા અનુસં ાને ખુલાસા
મેળવવાનો પ્રયત્ન કરે લ છે તે તમામ મુદ્દાઓ તપાસ કરનાર અધિ કારીના પરિરપેક્ષ્યમાં
સમાધિવષ્ટ થતા મુદ્દા છે અને આ સાહે દ જ્યારે પોતે તપાસ કરનાર અમલદાર ન હોય,
સદર મુદ્દા અનુસં ાને તપાસ કરવાની કે તેમાં હસ્તક્ષેપ કરવાની સત્તા આ સાહે દને ન
હોય, ઉલર્ટ તપાસમાં ઉપધિસ્થત કરવામાં આવેલા મુદ્દાની જાણકારી ન હોવાના
કારણસર આ સાહે દની જુ બાની માની ન શકાય તે દલીલ ર્ટકવાપાત્ર નથી.

૭૯.૩) ફરિરયાદપક્ષ આ સાહે દની જુ બાનીના માધ્યમથી આ


સાહે દે મોબાઈલ નંબર (૧) ૭૬૧૫૦ ૬૦૩૭૦ અને (૨) ૮૭૬૪૩ ૫૯૨૩ ના બે
નંબરોનો જરૂરી ધિવગતો ઈન્ર્ટરસેપ્સનના યુધિનર્ટમાંથી અલગ ફોલ્ડર કરાવી અને એમા
રે કડ થયેલી ધિવગતોની આંક-૨૬૮ થી રજૂ ર્ટ્રાન્સધિક્રપ્ર્ટ બનાવી તે બાબતની નવી સીડી
બનાવી આંક-૯૧ના પંચનામાની ધિવગતે સીડી કબજે કરી પી.એસ.ઓ.ને મોકલી
આપવાની કાયવાહી હાથ રે લાની હકીકત રે કડ ઉપર લાવેલ છે .

૮૦) ફરિરયાદપક્ષે આંક-૨૭૮ થી સાહે દ નં.-૬૩ કે જેને બનાવ


સમયે લેપર્ટોપ, કે મેરો, ચાજર, પાસપોર્ટ તથા બીજા ડોક્યુમેન્ર્ટ સાથે તે રાખવાના
આ ાર પુરાવા વગર પકડે લો અને ક્રાઈમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ તેને તપાસેલ છે .
આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો ૨૦૧૬ ની ચોથા મરિહના ની ૨૦ મી
તારીખે પાંચ છ પોલીસવાળા હતા તેઓ તેમને બુખારી બાવાનો છલ્લો છે ત્યાંથી
પકડે લ. તે સમયે તેમની પાસે લેપર્ટોપ હતો, કે મેરો હતો, પાસપોર્ટ હતો અને ચાજર
હતુ. તેનું તેઓની પાસે બીલ ન હતું તેથી પોલીસે ત્યાં આગળ કં ઇ લખવાનું ચાલું
કરે લ. ત્યાર પછી બે પોલીસવાળા સાહે દને વચ્ચે બેસાડી ક્રાઇમની ઓફીસમાં લઇ
ગયેલા. ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓફીસમાં એક લોખંડનો દરવાજો છે તેમાં એક નાનો
દરવાજો છે તેની અંદરથી ડાબી બાજુ એક ઓફીસ આવેલ છે ત્યાં લઇ ગયેલા . ત્યાં

D.V.Shah
SC No.-401/2016 131/207 JUDGMENT

બાથરૂમ હતો તેની બાજુ એક બારી હતી તેની બાજુ માં તેમને બેસાડે લા. ત્યાં તેમની
પોલીસે પુછપરછ કરે લી. ત્યાં આગળ તેમને બેસાડે લો અને પછી સવા દશ વાગે તેમને
પોલીસ વાળા વી.એસ. લઇ ગયેલા. વી.એસ થી પાછા લાવેલા અને તેમને ઓફીસમાં
બેસાડે લા, ત્યાં આગળ સાહે બો હતા અને એક બીજો આરોપી હતો જેને એક બીજી
બારી હતી ત્યાં બેસાડે લો. તેની એક સાહે બ પુછપરછ કરી રહ્યાં હતા. જેમને ર્ટાલ હતી
અને થોડી બોડી હતી. જે માણસ ની પુછપરછ કરતા હતા તે માણસ આશરે ૩૫-૪૦
વષનો હતો તેણે એક લાલ કલર ની ર્ટી-શર્ટ પહે રેલ હતી . સાહે દને ત્યાં આગળ
બેસાડયાં પછી તેમને લોકઅપ માં મુકેલા. સાહે દને બીજા રિદવસ સુ ી લોકઅપમાં
રાખેલ અને બપોરે કાલુપુર પોલીસને સોપેેંલા.

૮૦.૧) બચાવપક્ષે આ સાહે દની જુ બાનીને એ કારણસર પડકારે લ છે


કે , આ સાહે દની જુ બાની ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ બનાવ ધિવશે કાંઈ જાણતા
નથી તેમજ આરોપીને ઓળખી પણ બતાવતા નથી જેથી આ સાહે દની જુ બાની
ફરિરયાદપક્ષને મદદરૂપ થઈ શકે તેમ નથી.

૮૦.૨) આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દે ચોક્કસપણે


આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવેલ નથી , પરંતું તેર્ટલા માત્ર કારણસર આ સાહે દ
તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ તેને અર્ટક કરી પોલીસના માણસો ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસે તેને લઈ ગયેલાની અને ત્યાં ગુજરનાર આરોપી કે જે લાલ ર્ટી-શર્ટ પહે રેલ હતું
તેની પુછપરછ કરતા હોવાની અને ક્રાઈમ બ્રાન્ચના લોકઅપમાં તેમના ખિસવાય અન્ય
કોઈ વ્યધિક્ત ન હોવાની જે હકીકત જણાવે છે તે નહી માનવાને કોઈ કારણ નથી .
સ્વાભાધિવક છે કે , બનાવ બન્યાના બે વષ જેર્ટલા લાંબા અરસા પછી સાહે દ જ્યારે કોર્ટ
રૂબરૂ જુ બાની આપવા આવ્યા હોય તો આરોપીને ઓળખી ન પણ શકે અને તેર્ટલા માત્ર
કારણસર સાહે દની સમગ્ર જુ બાની ફગાવી દઈ શકાય નહી.

૮૦.૩) ફરિરયાદપક્ષ આ સાહે દ કે જે સ્વતંત્ર સાહે દ છે તેની જુ બાનીના


માધ્યમથી તેને જ્યારે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં લઈ જવામાં આવ્યો ત્યારે ગુજરનાર
આરોપીની પુછપરછ કરી રહ્યા હોવાની અને તે સમયે આરોપીએ લાલ ર્ટી-શર્ટ પહે રેલ
હોવાની તેમજ લોકઅપ રૂમમાં આ સાહે દ સીવાય અન્ય કોઈ ન હોવાની હકીકત રે કડ
ઉપર લાવવામાં સફળ થયેલ છે .

૮૧) ફરિરયાદપક્ષે આંક-૨૮૩ થી સાહે દ નં.-૬૪ કે જેઓ બનાવ


સમયે એ.સી.પી. તરીકે એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા જેઓએ

D.V.Shah
SC No.-401/2016 132/207 JUDGMENT

પ્રસ્તુત ગુનાની તપાસ હાથ રે લી છે અને આરોપીને અર્ટક કરે લ છે તેને તપાસેલા છે .
આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ પોતાની જુ બાનીમાં
તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ થી
આપવામાં આવેલી ફરિરયાદની તપાસ આ સાહે દને સોંપવામાં આવતા પોતે સંભાળેલી.
તપાસ દરમ્યાન જે પણ કાયવાહી હાથ રી તેની સમગ્ર હકીકત પોતાની જુ બાનીમાં
જણાવે છે . ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૫૭ અન્વયેનો જાહે ર કરવામાં આવેલ
આંક-૨૩૧ના રીપોર્ટ સાથે આંક -૧૩૧ વાળી ફરિરયાદ મળતા આ સાહે દે તપાસ
૦૮ઃ૩૫ વાગ્યે સંભાળી લી લ
ે . ત્યારબાદ ગુજરનારની બોડી ઉપર ઈન્કવેસ્ર્ટ ભરવાનું
હોય, સબ ડીવીઝનલ મેજીસ્ર્ટ્રેર્ટશ્રીને યાદી મોકલી દેવામાં આવેલી. પી.એસ.ઓ.શ્રીને
એફ.એસ.એલ. અધિ કારી, મેઘાણીનગર ધિફન્ગર પ્રીન્ર્ટ Gયુરો એફ.એસ.એલ. તથા
પોલીસ ફોર્ટોગ્રાફર એફ.એસ.એલ.ને બોલાવવા વર ી લખાવેલ. એક્ઝીક્યુર્ટીવ
મેજીસ્ર્ટ્રેર્ટ વી.પી.પર્ટણીનાઓને ડે પ્યુર્ટ કરતા તેઓએ સ્થળ ઉપર પ ારી ગુજરનારની
લાશ ઉપર બે પંચો રૂબરૂ કલાક ૦૯ઃ૫૦ થી કલાક ૧૦ઃ૫૦ વચ્ચે ઈન્કવેસ્ર્ટ પંચનામું
તૈયાર કરે લું તે આ સાહે દને મળતા તે વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ . આ સાહે દ
આંક-૨૮૪ થી રજૂ લાશ ઉપર મરણોત્તર ફોમ ભરી પી .એમ. માર્ટે એચ.ઓ.ડી.
બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદને પેનલ ડોક્ર્ટરથી વીધિડયોગ્રાફી સાથે પોસ્ર્ટમોર્ટમ
કરવા તેમજ લાશ ઉપરથી કપડા, Gલડ વગેરેના નમુના લઈ મોકલી આપવા માર્ટે
આંક-૧૬૭ થી રજૂ યાદી કરે લી. ત્યારબાદ પી.એમ.ની વીધિડયોગ્રાફી કરવા માર્ટે
સરકારી ફોર્ટોગ્રાફરને આંક-૨૮૫ થી રજૂ યાદી કરે લી. ત્યારબાદ ગુજરનારની હાથ તથા
પગની છાપો લેવડાવવા સારૂ સ્લીપ ઓપરે ર્ટરને આંક -૧૭૩ થી રજૂ થયેલ યાદી
કરે લી. ત્યારબાદ બે સ્વતંત્ર પંચોની હાજરીમાં આ કામે આંક -૫૦ થી રજૂ ગુનાવાળી
જગ્યાનું પંચનામું પંચોના લખાવ્યા મુજબ શરૂ કયુ‘ તે દરમ્યાન એફ .એસ.એલ.
અધિ કારી શ્રી બી.પી.યોગી તથા શ્રી શમા પ ારતા તેઓને બનાવવાળી જગ્યા બતાવી
બનાવથી મારિહતગાર કરે લા અને તેઓના સૂચન મુજબ બનાવવાળી જગ્યાએથી લોહી
વાળી લાલ ર્ટી-શર્ટ, લોહી વાળી લોખંડની પાઈપ, લોહી વાળો તધિકયો તેમજ
બનાવવાળી જગ્યાની રિદવાલો ઉપર ઉડે લ લોહીના છાંર્ટાઓ કોર્ટન થ્રેડથી લુછી કુ લ
પંદર આર્ટmકલ પંચનામાના ધિવગતે પંચો રૂબરૂ કબજે કરે લા અને તે દરમ્યાન ધિફન્ગર
પ્રીન્ર્ટ Gયુરો શ્રી એન.ર્ટી.જાદવ, સચરશ્રી અક્ષય અમીન તથા ફોર્ટોગ્રાફરશ્રી
એસ.એ.વ્યાસ પ ારતા તેઓએ બનાવવાળી જગ્યાએ ફૂર્ટ પ્રીન્ર્ટ તેમજ ધિફન્ગર પ્રીન્ર્ટ
માર્ટે કાયવાહી કરે લ જે પૈકી ફૂર્ટ પ્રીન્ર્ટ ધિક્લયર મળી આવતા તેને સચરશ્રી અમીન દ્વારા
માક કરી ફોર્ટોગ્રાફર વ્યાસ મારફતે ફોર્ટોગ્રાફી કરાવેલ. ત્યારબાદ બાનાવવાળી જગ્યાની

D.V.Shah
SC No.-401/2016 133/207 JUDGMENT

બહારના ભાગે પાક•ગમાંથી એક બુર્ટ તથા એક હાથરૂમાલ મળી આવતા આંક -૫૦ના
પંચનામાની ધિવગતે કુ લ ૧૭ આર્ટmકલ કબજે કરવામાં આવેલા અને સદર આંક -૫૦
વાળું પંચનામું કલાક ૧૧ઃ૦૦ થી કલાક ૧૫ઃ૦૦ દરમ્યાન કરવામાં આવેલું . ત્યારબાદ
કબજે કરવામાં આવેલ મુદ્દામાલ રીપોર્ટ સાથે પી.એસ.ઓ.ને મુદ્દામાલ પાવતી ફાડવા
માર્ટે મોકલી આપવામાં આવેલ જે ડી.સી.બી. મુદ્દામાલ પાવતી નં.-૨૧૯/૨૦૧૬ થી
ફાડવામાં આવેલી. ત્યારબાદ એફ.એસ.એલ. અધિ કારીશ્રીએ તેમનો આંક-૧૯ વાળો
પ્રાથમિમક અહે વાલ રીપોર્ટ આપતા તે વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ .
પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડાને આરોપીની તપાસ માર્ટે તેના રહે ણાંક વતનમાં જઈ
તપાસ કરી રીપોર્ટ કરી મોકલી આપવામાં આવેલ . ત્યારબાદ ગુજરનારના પી.એમ.
બાદ ડોક્ર્ટરશ્રીએ તેમના કપડા Gલડ સેમ્પલ, નખના નમુના કબજે કરી પોલીસ
કોન્સ્ર્ટેબલશ્રી અધિનરૂદ્ધસિંસહ મારફતે મોકલી આપેલ જે પી.એસ.ઓ. ઈશ્વરભાઈ
સોમાભાઈએ કલાક ૧૯ઃ૦૦ થી ૨૦ઃ૦૦ સુ ીનું પંચનામું કરી કબજ ે કરે લ અને
મુદ્દામાલ પાવતી નં.-૨૨૧/૨૦૧૬ની ફાડે લ. ત્યારબાદ આ સાહે દ પી.એસ.આઈ.શ્રી
કે .જી.ચૌ રી, એ.એસ.આઈ. ભરતસિંસહ દોલતસિંસહ, હ.કો. ભગવાનભાઈ
મસાભાઈનાઓના તેમના લખાવ્યાં મુજબના ધિનવેદનો મેળવી કામમાં સામેલ રાખેલા.
તેવીજ રીતે તપાસ દરમ્યાન પો.કો.ખિસકંદરભાઈ જસુભા, પી.સી.કનુભાઈ જીવાભાઈ,
એચ.સી.દીલીપસિંસહ મંગળસિંસહના ધિનવેદનો તેમના લખાવ્યાં મુજબ લખી લઈ કામમાં
સામેલ રાખેલ. ત્યારબાદ આ સાહે દ આરોપીની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્કોડમાં
અગાઉ પુછપરછ કરવામાં આવેલ જેમાં તેમની પાસેથી મળેલ મોબાઈલ નંબરોની
મારિહતીના આ ારે મોબાઈલ નંબરોનું ઈન્ર્ટરસેપ્શન લેવા માર્ટે ર્ટેકનીકલ સેલ મારફતે
કાયવાહી હાથ રે લ અને ર્ટેકનીકલ સેલની મદદથી મળેલ મારિહતી મુજબ આરોપી
બાન્દ્રાથી જયપુર ર્ટ્રેનમાં જતો હોવાની મારિહતી મળતા મારિહતીના આ ારે ડી.સી.પી.શ્રી
ક્રાઈમની આગેવાની હે ઠળ અલગ અલગ ૮ ર્ટીમ બનાવી રવાના થયેલ અને બરોડા
રૂરલ પોલીસ તથા વેસ્ર્ટન રે લ્વે પોલીસની મદદથી આ ર્ટે્ર નને મિમયાગામ કરજણ પાસે
રોકવા રે લ્વે ઓથોરીર્ટી પાસેથી મંજુરી માંગી સદર ર્ટે્ર નને મિમયાગામ કરજણ પાસે રોકવા
પ્લાનીંગ કરે લ અને આ ર્ટે્ર ન મિમયાગામ કરજણ આવતા ર્ટ્રેનના તમામ ડGબાઓમાં
પોલીસની ર્ટીમોએ સચ કરે લ જે પૈકી છે લ્લા જનરલ ડGબામાં પી .આઈ.શ્રી
આર.આર.સરવૈયા તેમજ તેમની ર્ટીમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવતા આરે પીને
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી બે પંચો રૂબરૂ તેની શરીર ધિસ્થમિત તેમજ અંગ
જડતીનું પંચનામું પી.એસ.આઈ.શ્રી આર.આર.સરવૈયાએ કરે લું અને પંચનામાની
ધિવગતે મુદ્દામાલ કબજે લી ેલો અને સદર પંચનામું તથા કબજે લી ેલ મુદ્દામાલ

D.V.Shah
SC No.-401/2016 134/207 JUDGMENT

પી.એસ.આઈ.શ્રી સરવૈયાએ તેમના આંક-૨૪૭ના રીપોર્ટ સાથે આ સાહે દ તરફ


મોકલી આપેલ. આરોપીની અંગજડતીમાંથી બે રે લ્વે ર્ટીકીર્ટ ભરૂચ થી બાન્દ્રા તથા
બાન્દ્રા થી જયપુરની મળી આવેલ જે બન્ને ર્ટીકીર્ટો તથા આરોપીએ પહેે રેલ ર્ટી-શર્ટ,
પેન્ર્ટ તથા બુર્ટ પંચનામાની ધિવગતે કબજે કરવામાં આવેલા અને સદર પંચનામા તથા
મુદ્દામાલ રીપોર્ટ સાથે આરોપીને આંક -૨૪૭ના રીપોર્ટ સાથે પી .આઈ.શ્રી
આર.આર.સરવૈયાનાઓએ આ સાહે દને સોંપવામાં આવતા આરોપીની આ સાહે દે
પુછપરછ કરે લી અને આરોપી ધિવરૂદ્ધ પુરતા પુરાવા હોય , આરોપીને
તા.૨૨/૦૪/૨૦૧૬ના કલાક ૦૩ઃ૦૦ વાગ્યે ગુનાના કામે અર્ટક કરવામાં આવેલો.
ત્યારબાદ આરોપીની મેડીકલ સારવાર કરાવવા માર્ટે વી.એસ.હોધિસ્પર્ટલ જરૂરી પોલીસ
જાપ્તા સાથે મોકલી આપવામાં આવેલ. આરોપીની પુછપરછ દરમ્યાન આરોપીએ
સ્વખુશી બનાવ બન્યા બાદ જે રસ્તેથી ભાગી ગયેલ તે બતાવવા માંગતો હોય, સ્વતંત્ર
પંચોની હાજરીમાં આરોપીએ પોતાનું નામ મધિનષ શ્રવણકુ માર બલાઈ હોવાનું જણાવી
આગળ ચાલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ઓફીસથી જે જે જગ્યાએ ગયેલ તે ક્રાઈમ બ્રાન્ચની
સામેની ઓફીસના ાબા ઉપર મેઈન દરવાજાની નાની બારીમાંથી બહાર નીકળી
પાક•ગના ઝાંપાથી અંદર જઈ પાક•ગની રિદવાલ કુ દી રીવરફ્રન્ર્ટ સાઈડ ભાગી ગયેલ જે
બાબતે પંચોની રૂબરૂમાં આરોપીએ આગળ ચાલી જગ્યા બતાવતા જ ે બાબતે
ધિવગતવારનું પંચનામું કલાક ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૧૫ સુ ી આંક -૭૭ વાળું પંચનામું કરી
લેવામાં આવેલું. ત્યારબાદ આરોપીના રિદન-૦૫ના રીમાન્ડ મેળવી વ ુ પુછપરછ
કરતા આરોપી ગુજરનારનું ખૂન કરી તેઓનું પૈસા સાથેનું પસ લઈને નાસી ગયેલ જ ે
કાલુપુર રે લ્વે સ્ર્ટેશને ફેં કી દી લ
ે જે બાબતે સામે ચાલી ખુશીથી બતાવવા માંગતો હોય,
બે પંચોની હાજરીમાં પ્રાથમિમક પંચનામું કરી, આરોપી આગળ ચાલી બતાવતા કાલુપરુ
રે લ્વે સ્ર્ટેશનના ગેર્ટે આવેલ અને ત્યારબાદ આરોપીએ ચાલી કાલુપુર રે લ્વે સ્ર્ટેશનના
પ્લેર્ટફોમ ૪ અને ૫ વચ્ચે આવેલ સૌચાલય ઉપર પસ ફેં કી દી ેલ જે હાથથી બતાવતા
આ જગ્યાએ તપાસ કરવામાં આવેલ અને આ બાબતે કલાક ૧૯ઃ૦૦ થી ૨૦ઃ૦૦ સુ ી
આંક-૪૮ વાળું પંચનામું કરવામાં આવેલું. ત્યારબાદ આ સાહે દ કાલુપુર રે લ્વે સ્ર્ટેશન
પરથી સીસીર્ટીવી ફુર્ટેજ અને ગુના સંબં ી ધિનવેદન મેળવવા પો.સ.ઈ.શ્રી ચાવડાને
આંક-૨૮૭ થી રજૂ યાદી લખેલી. ત્યારબાદ એસ.આર.પી. પો.કો.સાજનકુ માર
બલદેવસિંસહ ઝાલા તથા પો.કો. ગજેન્દ્રસિંસહ બલવંતસિંસહના આ સાહે દે ધિનવેદનો
લી લ
ે ા. તા.૨૩/૦૪/૨૦૧૬ના રોજ સાહે દ એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંસહ ફતેસિંસહ,
એચ.સી.જગરિદશકુ માર અળવેશ્વરના ધિનવેદનો લેવામાં આવેલા. ત્યારબાદ આરોપીના
હાથ તથા પગના સચસ્લીપ તથા ધિફન્ગર પ્રીન્ર્ટ લેવા માર્ટે સ્લીપ ઓપરે ર્ટર

D.V.Shah
SC No.-401/2016 135/207 JUDGMENT

એમ.ઓ.બી. મારફતે લેવડાવવા આંક-૧૭૪ થી યાદી કરે લી. આરોપીના લોહી તથા
નખના નમુના લેવા માર્ટે સી.એમ.ઓ. ખિસવીલ હોધિસ્પર્ટલને આંક-૯૫ થી યાદી લખી
આરોપીને જરૂરી જાપ્તા સાથે હે ડ કો. રાજેન્દ્ર રામશરણને મોકલી આપેલ . ત્યારબાદ
આરોપી પકડાયેલ ત્યારે તેણે પહે રેલ બુર્ટનું ઓળખ પંચનામું કરવાનું હોય, કબજે કરે લ
બુર્ટ ક્રાઈમ રાઈર્ટર હે ડ પાસેથી લાવવા માર્ટે સીપોર્ટ સાથે પો.કો. અનીરૂદ્ધસિંસહને આંક-
૨૮૮ વાળી યાદી લખી આર્ટmકલ નં.-૦૬ના બુર્ટ લઈ આવવા માર્ટે મોકલી આપેલા.
ત્યારબાદ બુર્ટની ઓળખ કરવા માર્ટે સાહે દ મધિનષભાઈ મકવાણાને એસ.ઓ.જી.
કચેરીએ હાજર રહે વા સમજ કરવામાં આવી અને હે .કો.અધિનરૂદ્ધસિંસહ ક્રાઈમ રાઈર્ટર હે ડ
પાસેથી બુર્ટ મેળવી એસ.ઓ.જી. આવતા આ કામે સીલબં બુર્ટ ખોલી તેની ઓળખ
સાહે દ મધિનષભાઈ મકવાણા દ્વારા બે પંચોની હાજરીમાં આંક -૩૫ના પંચનામાની
ધિવગતે બુર્ટની ઓળખ અંગેનું પંચનામું કલાક ૧૬ઃ૦૦ થી કલાક ૧૭ઃ૦૦ દરમ્યાન
કરવામાં આવેલું. બુર્ટની ઓળખ બાદ બુર્ટને સીલબં હાલતમાં ક્રાઈમ રાઈર્ટર હે ડ
ક્રાઈમ બ્રાન્ચ તરફ મોકલી આપવા માર્ટે આંક-૨૮૯ વાળી યાદી કરવામાં આવેલી અને
સાહે દ મધિનષભાઈ મકવાણાનું ધિનવેદન લેવામાં આવેલ અને તેઓએ ગુજરનારનું જાતી
અંગેનું પ્રમાણપત્ર તેમજ લીવીંગ સર્ટmફીકે ર્ટ રજૂ કરતા વંચાણે લઈ કામમાં સામેલ
રાખેલ. ત્યારબાદ સાહે દ પરે શ જયંતીલાલ મકવાણાનું ધિનવેદન મેળવી કામમાં સામેલ
રાખેલ. હે .કો. રાજેન્દ્ર રામશરણે આરોપીના નખના નમુના ડોક્ર્ટરશ્રી દ્વારા લેવડાવી
ફોરવડ•ગ રીપોર્ટ સાથે પી .એસ.ઓ. રૂબરૂ રજૂ કરતા પી .એસ.ઓ.એ આંક-૩૮ના
પંચનામાની ધિવગતે મુદ્દામાલ કબજે કરે લ અને કબજે કરે લ મુદ્દામાલ રીપોર્ટ
પી.એસ.ઓ. ક્રાઈમ તરફ મુદ્દામાલ પાવતી ફાડવા મોકલી આપેલ જે મુદ્દામાલ પાવતી
નં.-૨૨૫/૨૦૧૬ થી ફાડે લ મુદ્દામાલ રાઈર્ટર હે ડને સોંપેલ પંચનામું મુદ્દામાલ વગેરે
કાગળો મળતા વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ . ત્યારબાદ આ સાહે દે
પી.એસ.આઈ.શ્રી સી.બી.ગામીતનાઓને ભરૂચ તથા બાન્દ્રા તપાસ કરી સીસીર્ટીવી
ફુર્ટેજ તથા અન્ય જરૂરી પુરાવા મેળવી રજૂ કરવા માર્ટે આંક-૨૧૨નો રીપોર્ટ આપેલો.
ત્યારબાદ તા.૨૫/૦૪/૨૦૧૬ના રોજ ગુજરનારના પગની તથા આરોપીના પગની
છાપો તથા આરોપીના હાથની ધિફન્ગર પ્રીન્ર્ટ તથા ગુનાવાળી જગ્યાએથી ધિફન્ગર પ્રીન્ર્ટ
એક્સપર્ટ@ ચાન્સ પ્રીન્ર્ટ સાથે સરખામણી પરિરક્ષણ કરી અબિભપ્રાય આપવા માર્ટે
ધિનયામકશ્રી, ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટને આંક-૧૪૧ વાળી યાદી લખેલી જે હે .કો.
સીરાજમિંમયા મારફતે મોકલી આપવામાં આવેલી અને તેની સાથે ગુજરનાર અને
આરોપીની મેળવેલ હાથની તથા પગની છાપો પણ મોકલી આપેલી. ત્યારબાદ
પી.એસ.આઈ.શ્રી જે.એન.ગૌસ્વામીનાઓએ આરોપીના વતન જયપુર જઈ આરોપીના

D.V.Shah
SC No.-401/2016 136/207 JUDGMENT

મિપતા શ્રવણકુ માર બલાઈનું ધિનવેદન મેળવેલ અને તેમજ તેની જાતી અંગેનું પ્રમાણપત્ર
મેળવેલ જે વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ અને એર્ટ્ર ોસીર્ટીની કલમ રદ્દ કરવા અને
ઈ.પી.કો. કલમ-૩૯૭ નો ઉમેરો કરવા નામ. કોર્ટને રીપોર્ટ કરે લો. ત્યારબાદ તપાસના
કામે કબજે કરવામાં આવેલ કુ લ-૩૩ મુદ્દામાલનું પૃથ્થકરણ કરવા માર્ટે રવાનગી ફોમ
તૈયાર કરી એફ.એસ.એલ. તરફ હે .કો.જગદીશભાઈને રીપોર્ટ સાથે મોકલી આપવામાં
આવેલ અને સદર મુદ્દામાલ એફ.એસ.એલ.માં જમા કરાવ્યા બાદ
હે .કો.જગદીશભાઈનાઓએ આંક-૧૭૯ વાળી પહોંચ સોંપેલી. ત્યારબાદ પ્રસ્તુત કામે
૪ મોબાઈલ નંબરોના સીડીઆર માર્ટે જરૂરી ફોમ ભરી ર્ટેકનીકલ સેલમાં મોકલી
આપવામાં આવેલા. પી.એસ.આઈ.શ્રી ગામીતે ભરૂચ તથા બાન્દ્રા જઈ મેળવેલ
ધિનવેદનો તથા પ્રમાણપત્રો રીપોર્ટ સાથે રજૂ કરે લ જે વંચાણે લઈ કામમાં સામેલ
રાખેલા. પો.કો. હીતેન્દ્રકુ મારે પેનડ્ર ાઈવમાં ભરૂચ તથા બાન્દ્રા રે લ્વેથી સીસીર્ટીવી ફુર્ટેજ
લી લ
ે જે પેનડ્ર ાઈવમાં લી ેલા તે પેનડ્ર ાઈવ પો.કો.હીતેન્દ્રકુ મારે બે પંચોની હાજરીમાં
રજૂ કરતા સદર પેનડ્ર ાઈવ પંચનામાની ધિવગતે પી.એસ.આઈ.શ્રી ગામીત રૂબરૂ કરવામાં
આવેલ તે પંચનામા સાથે પેનડ્ર ાઈવ મળતા કામમા સામેલ રાખેલી અને પી.એસ.ઓ.ને
રીપોર્ટ સાથે મોકલી કબજે લી ેલ પેનડ્ર ાઈવ તથા મુદ્દામાલ પાવતી કાગળો મળતા
વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ. તા.૨૬/૦૪/૨૦૧૬ના રોજ ધિફન્ગર પ્રીન્ર્ટ Gયુરો
એફ.એસ.એલ., અમદાવાદનો આંક-૧૬૪ વાળો અબિભપ્રાય આંક-૧૬૩ના પત્રથી
મળતા વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ . ત્યારબાદ ગુજરનારના પી.એમ. રીપોર્ટ
મેળવવા માર્ટે યાદી લખવામાં આવેલી અને મહે . પોલીસ કમિમશ્નરશ્રીએ આ કે સની
તપાસ ડી.સી.પી. ઝોન-૦૧ને તેમના આંક-૧૯૧ના હૂકમથી સોંપતા આ સાહે દે
તેમની પાસેના અસલ કે સ કાગળો, અસલ કે સ ડાયરી રીપોર્ટ સાથે સોંપી તેઓને
કે સથી મારિહતગાર કરવામાં આવેલા.

૮૧.૧) બચાવપક્ષના ધિવ.વ.શ્રી દ્વારા આ સાહે દની જુ બાનીને એ


કારણસર પડકારે લ છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ
સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી પ્રસ્તુત કે સના કામે એન.ડી.પી.એસ.ના કાયદાની
જોગવાઈનું પાલન થયેલ ન હોવાનું તેમજ આરોપી ધિવરૂદ્ધ ગુજરાતમાં કે ભારતના
કોઈપણ રાજ્યમાં લૂર્ટ
ં કે એન.ડી.પી.એસ.નો કોઈપણ ગુનો નોં ાયેલ ન હોવાની
હકીકત રે કડ પર આવે છે . આમ, આરોપી સામે કોઈપણ ગુનો ક્યાંય નોં ાયેલ ન
હોવાછતાં આરોપી સામે ખોર્ટા પુરાવા ઉભા કરી ક્રાઈમ બ્રાન્ચના તપાસ કરનાર
અધિ કારીઓએ ભૂલભરે લી તપાસ કરી, એકપણ નજરે જોનાર સાહે દ ન હોવાછતાં

D.V.Shah
SC No.-401/2016 137/207 JUDGMENT

ખોર્ટેખોર્ટી હકીકતો ઉપજાવી કાઢી, કોઈપણ સ્વતંત્ર સાહે દની હાજરી વગર ક્રાઈમ
બ્રાન્ચમાં જ અંદરો અંદરના અધિ કારીના મેળાપીપણાથી સાચો આરોપી બહાર ન
આવી જાય તે માર્ટે ખોર્ટો આરોપી ઉભો કરી, તેની સામે ખોર્ટા પુરાવાઓ ઉભા કરી, તેને
ખોર્ટી રીતે પકડી લઈ, તેની સામે ખોર્ટી રીતે ફરિરયાદ ઉભી કરી, જાતે ફરિરયાદ તૈયાર
કરી લી લ
ે છે . ધિવશેષમાં આ સાહે દે આરોપીની પુછપરછ દરમ્યાન આરોપી ક્યાં નોકરી
કરે છે તેમજ તેના આ ાર કાડ, વોર્ટર આઈડી વગેરે અનુસં ાને આરોપી પોતાનો
બચાવ ન કરી શકે તે આશય થી આરોપીના બચાવના પુરાવા ઈરાદા પૂવક રે કડ ઉપર
ન આવે તેનું ધ્યાન રાખવામાં આવેલ છે . આ સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં આવો ગંભીર
બનાવ બની ગયો હોવાછતાં બનાવ બન્યો તે સમયગાળા દરમ્યાન ક્યાં ક્યાં
કમચારીઓ ક્યાં હાજર હતા તે અંગે કોઈ તપાસ હાથ રવામાં આવેલી નથી તેમજ
તેવી કોઈ હકીકત આ સાહે દ તેમની જુ બાનીમાં જણાવી શકે લ નથી. આ સાહે દે
સીસીર્ટીવી કે મેરા બં હતા તે અંગે કોઈ પંચનામું કરે લ નથી તેમજ સીસીર્ટીવી કે મેરા જે
ઈસમે રીપેર કરે લા તેની પણ પુછપરછ આ સાહે દે કરે લ નથી જેથી બનાવના અરસામાં
ખરે ખર કે મેરા બં હતા કે ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા જાણી જોઈને પુરાવાનો
નાશ કરવાના ઈરાદે બં કરવામાં આવેલ તેવું સ્પષ્ટ જણાઈ આવે છે . આ સાહે દ જે
પાઈપથી હત્યા કરવામાં આવી છે તે પાઈપ અનુસં ાને પણ કોઈ તપાસ હાથ રે લ
નથી. ગુનામા પાઈપ ક્યાંથી આવી, કોણ લાવ્યું, કોણે જોઈ? શું આરોપીની જ આ
પાઈપ હતી કે કે મ? બનાવ બન્યા અગાઉ આરોપી પાસેથી કોઈએ આ હશ્વિથયાર જોયેલ
કે કે મ? વગેરે મુદ્દાઓ અનુસં ાને કોઈપણ તપાસ હાથ રવામાં આવેલ નથી.
ધિવશેષમાં બનાવના અરસામાં ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ ડ્યુર્ટી પર હોવાછતાં એક
જ અધિ કારીએ ગુજરનાર વ્યધિક્તને કોઈ વ્યધિક્ત આર્ટલી બ ી ઈજાઓ કરે અને તેનો
અવાજ નજીક કામ કરતા અધિ કારી કે ડ્યુર્ટી ઉપરના કોઈપણ અધિ કારીએ સાંભળેલો
ન હોવાની હકીકત માની શકાય તેમ નથી. ધિવશેષમાં બનાવ બન્યા બાદ ન્યુઝ ચેનલો
દ્વારા ગુજરનારના પત્નીનું ઈન્ર્ટરવ્યુ લેવામાં આવેલ જેમાં ગુજરનારના પત્નીએ
ગુજરનારને અગાઉથી મૃત્યું અંગેની ભીતી તેમજ ધિવધિવ હીસાબો તેમના પમિતએ
આપેલાનું જણાવે છે તેમછતાં ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા ઈરાદા પૂવક ખરી
હકીકત બહાર ન આવે અને સાચા આરોપીનું નામ ન ખુલે તે માર્ટે ગુજરનારની પત્નીનું
ધિનવેદન લેવામાં આવેલ નથી કે કોર્ટ રૂબરૂ કે કોઈપણ સાહે દોની જુ બાની દરમ્યાન આ
અંગેનો ખુલાસો કે પુરાવા રે કડ ઉપર કરવામાં આવેલ નથી જેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે . ધિવશેષમાં ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હતા અને લખતા હતા તે
કાગળો ક્યા ગયા તે કાગળો આ સાહે દની તપાસ દરમ્યાન મળી આવેલ નથી જેના

D.V.Shah
SC No.-401/2016 138/207 JUDGMENT

કારણે હકીકતમાં આરોપીની એવી કોઈ પુછપરછ ગુરનારે કરે લ કે કે મ અને તેને ક્રાઈમ
બ્રાન્ચની ઓફીસમાં લાવેલ કે કે મ? તે અંગે શંકા ઉદભવે છે અને જેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે . આ સાહે દે તેની તપાસ દરમ્યાન ગુજરનારના પત્ની અને બાળકો
બનાવ બન્યા બાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર હોવાછતાં તેમની કોઈ પુછપરછ કરે લ નથી
કે તેઓના કોઈ ધિનવેદન મેળવેલા નથી. આ સાહે દે ઈન્કવેસ્ર્ટ પંચનામું થયા બાદ
ગુજરનારે જે કપડા પહે રેલા તે કપડામાં કોઈ ચીજવસ્તુઓ હતી કે કે મ? તે બાબતે પણ
તપાસ હાથ રે લી નથી. આ સાહે દ પ્રેસ કોન્ફરન્સના પોતાના ઈન્ર્ટરવ્યુમાં ગુજરનારના
કપડામાં જે વસ્તુઓ હતી તે તેમની તેમજ હતી તેમાંથી કાંઈ ગયેલ નથી તેમજ
જણાવેલ છે પરંતું સદર ઈન્ર્ટરવ્યુ કોર્ટ સમક્ષ આ સાહે દને બતાવવામાં આવતા આ
સાહે દ પોતે સદર હકીકત ચોક્કસપણે કહી શકે નહી તેમ જણાવે છે . આ સાહે દે તેની
જુ બાનીમાં આરોપીને અર્ટક કરવા માર્ટે મિમયાગામ, કરજણ મુકામે ર્ટીમો મોકલેલ તે
ર્ટીમના પોલીસના માણસોના કોઈ સ્ર્ટેર્ટમેન્ર્ટ તપાસ દરમ્યાન લેવામાં આવેલ નથી જેથી
કહે વાતી ર્ટીમો બનાવીને આરોપીને પકડ્યા હોવાની હકીકત માની શકાય તેમ નથી.
આ સાહે દે તપાસ દરમ્યાન હાજરી પત્રક કબજે કરે લ નથી. આ સાહે દ ગુજરનાર
પુછપરછ કરતા હતા તે સમયે પાઈપ હતો કે કે મ? તે મુદ્દા બાબતે કોઈ તપાસ હાથ
રે લ નથી. આ સાહે દે પોતે પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ર્ટરવ્યું આપેલ અને તેમાં જ ે હકીકત
જણાવેલી તેનાથી ધિવપરીત હકીકતો કોર્ટ રૂબરૂની જુ બાનીમાં જણાવે છે . જેના ઉપરથી
ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ પોતાને જરૂરી લાગતા આરોપી ધિવરૂદ્ધના પુરાવા ઉભા
કરવા માર્ટે પ્રેસકોન્ફરન્સ બોલાવી જાતે ખોર્ટો કે સ ઉભો કરવા ખોર્ટી હકીકતો ઉપજાવી
કાઢી હોય તેમ સાબિબત થાય છે . આ સાહે દ ફરિરયાદમાં કલમ-૩૯૭ નો ખોર્ટો ઉલ્લેખ
કરવામાં આવ્યાની તેમજ જી.એસ.ર્ટી.વી. ના ઈન્ર્ટરવ્યુમાં આરોપીને હથકડી પહે રાવેલ
હોવાની નવી હકીકત બહાર આવે છે . આ સાહે દ બાથરૂમ સુ ી કોઈ પગલા જોયેલ ન
હોવાનું ધિસ્વકારે છે તેમજ તુર્ટેલો દાંત કોનો હતો? તે મુદ્દા અનુસં ાને તપાસ કરે લ ન
હોવાનું જણાવે છે . જેના ઉપરથી આરોપી ધિવરૂદ્ધ તમામ ખોર્ટી હકીકતો ઉભી કરવામાં
આવ્યાં હોવાનું ફલીત થાય છે .

૮૧.૨) બચાવપક્ષે ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા તપાસ કરનાર


અમલદારશ્રી સોલંકીની ઉલર્ટ તપાસના માધ્યમથી જે હકીકતો રે કડ પર લાવેલ છે તેના
આ ારે કરે લી દલીલોની એક પછી એક ધિવચારણા કરવામાં આવે તો ધિવ.વ.શ્રી
ઠાકોરની રજૂ આત એવી છે કે , આ સાહે દે તેમની ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર
કરે લ છે કે , તેમની તપાસ દરમ્યાન આરોપી ધિવરૂદ્ધ કે તેના કહે વાતા સાથીદાર આનંદ

D.V.Shah
SC No.-401/2016 139/207 JUDGMENT

ખંડેલવાલ ધિવરૂદ્ધ ગુજરાતમાં કે ભારતના કોઈપણ રાજ્યમાં લૂંર્ટ કે એન.ડી.પી.એસ.નો


કોઈ ગુનો નોં ાયેલ હોવાનું ખુલેલ નથી જેથી આરોપી સામે કોઈ ગુનો ક્યાંય પણ
નોં ાયેલ ન હોવાછતાં આરોપી સામે ખોર્ટા પુરાવા ઉભા કરી, ભૂલ ભરે લી તપાસ કરી,
એકપણ નજરે જોનાર સાહે દ ન હોવાછતાં ખોર્ટી હકીકતો ઉપજાવી કાઢી, કોઈપણ
સ્વતંત્ર સાહે દની હાજરી વગર ક્રાઈમ બ્રાન્ચમાં જ અંદર અંદર પોતાના અધિ કારીઓના
મેળાપીપણાથી સાચો આરોપી બહાર ન આવી જાય તે માર્ટે ખોર્ટો આરોપી ઉભો કરી,
તેની સામે ખોર્ટા પુરાવા ઉભા કરી, તેને ખોર્ટી રીતે પકડી લઈ, તેની સામે ખોર્ટી ફરિરયાદ
ઉભી કરી, જાતે ફરિરયાદ તૈયાર કરે લ છે . આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ કોર્ટનું
નમ્રપણે માનવું છે કે , માત્ર ગુનારિહત ઈતીહાસ રાવનાર વ્યધિક્ત જ ગુનો કરે તેવું
ધિવચારવું અતાકmક છે . આરોપી સામે કોઈ એન.ડી.પી.એસ.નો ગુનો ન નોં ાયેલ
હોવાના કારણે તેણે પ્રસ્તુત ગુનો કરે લ નથી તેવા તારણ ઉપર આવી શકાય નહી.
સંભવત છે કે , આરોપીના એન.ડી.પી.એસ. અન્વયે પ્રથમ ગુનો આચરવાનો પ્રયાસ
કયX હોય અને તે પ્રથમ ગુનામાં શકમંદ તરીકે પકડાઈ ગયેલ હોય. આરોપી અને તેના
મિમત્ર આનંદ ખંડેલવાલનાઓએ ભેગામળી ડ્ર ગ્સનો ં ો ચાલુ કયX હોવાની હકીકત
એમ.પી.ના રહે વાસી સુભાષે પ્રસ્તુત કામે આંક-૨૦૫ થી તપાસેલ સાહે દ નં.-૪૭ કે
જે ગુજરનારના બાતમીદાર છે તેઓની જુ બાનીના માધ્યમથી રે કડ ઉપર આવેલ છે .
ધિવશેષમાં ફરિરયાદપક્ષે આ કામે આંક-૨૬૮ થી આરોપીએ તેના મોબાઈલ નંબર –
૭૬૧૫૦ ૬૦૩૭૦ થી તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ જે વાતચીત કરે લી તેની
ર્ટ્રાન્સ્ક્રીપ્ર્ટ આ કામે રજૂ થયેલ છે અને તેમાં આરોપીએ જે વાતચીત કરે લી છે તેને
બારીકાઈ પૂવક વંચાણે લેવામાં આવે તો આરોપી સદર આનંદ ખંડેલવાલ સાથે
વાતચીત કરતો હોવાની હકીકત ર્ટ્રાન્સક્રીપ્ર્ટના માધ્યમથી રે કડ પર આવેલ છે .
ધિવશેષમાં આરોપી રે ડ પડી હોવાની હકીકત સદર આનંદને જણાવતા આનંદ આરોપીને
"રે ડ રાડ છોડ અને તું જયપુર આવી રહ્યો છું ત્યારે કોઈ સીક્યુરીર્ટી જોઈએ છે કે કે મ?”
તે બતાવવા જણાવે છે . આરોપી આનંદને રામધિનવાસજીને તેઓ જે નંબર ઉપર ફોન
કરી રહ્યા હતા તે નંબરને બં રાખવા સૂચના આપે છે જે અનુસં ાને આનંદ સીમ
તોડીને ફેં કી દેવાનું જણાવે છે . આનંદ "સુભાષ કો લગા દીયા ઉસકો અફરોજ કો
પકડવા દીયા, .. કો રૂકવાકે બીઠા રખ્ખા હે , મારને પીર્ટને કી નોબત આ ગઈ થી
બહોત થક ગયે થે… ભાઈ, પ્લીઝ યાર તું ગાડીમે બેઠ ઓર કીસી મે બેઠ તું નીકલ
યાર, મે તેરે કો, મે આગે આ રહે હે હમ લોગ લેને આ રહે હે તેરે કો" તે મુજબની હકીકત
ફોન ઉપર આરોપીને જણાવે છે જેની સામે આરોપી "યે ઉસીકા ગેમ દીખતા હે મેરેકો
સારા" તેમ જણાવે છે . આ સમગ્ર ર્ટ્રાન્સક્રીપ્ર્ટમાં રહે લા આરોપી તથા આનંદ વચ્ચેના

D.V.Shah
SC No.-401/2016 140/207 JUDGMENT

સંવાદોનો સ્પષ્ટ તાગ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો બાતમીદારની હકીકત


મુજબ આરોપી તથા આનંદ ખંડેલવાલ એકબીજા સાથે રે ડ અંગે જે વાતચીત કરે છે
તેમજ તેમાં સુભાષ નામના ઈસમનો પણ ઉલ્લેખ જોવા મળે છે અને આરોપી પણ
સુભાષની ગેમ હોવાની જે હકીકત જણાવે છે તેના ઉપરથી બાતમીદાર દ્વારા આરોપી
તથા આનંદ ખંડેલવાલ દ્વારા ભેગામળી ડ્ર ગ્સનો ં ો શરૂ કયX હોવાની અને ગુજરાતમાં
તેના વેપારીઓ જોઈએ છે તે મતલબની હકીકત સુભાષે બાતમીદારને જણાવેલી તે
હકીકતને આંક-૨૬૭ થી રજૂ થયેલ ર્ટ્રાન્સક્રીપ્ર્ટના ઉપર મુજબના સંવાદોથી સમથન
પ્રાપ્ત થાય છે જેથી આરોપી સામે એન.ડી.પી.એસ. કે લૂંર્ટનો કોઈપણ ગુનો નોં ાયેલ
ન હોવાના એકમાત્ર કારણસર આરોપી એન.ડી.પી.એસ. તેમજ લૂંર્ટના કે સનો શકમંદ
ન હોવાની તેમજ તેને ખોર્ટી રીતે ફસાવી દેવામાં આવ્યો હોવાની દલીલ માનવા લાયક
જણાતી નથી. પ્રસ્તુત કે સમાં આરોપીને ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ સાતે દુશ્મનાવર્ટ
હોય કે કોઈ મનદુઃખ હોય તેવી પણ કોઈ હકીકત પુરાવાના માધ્યમથી રે કડ ઉપર
આવેલ નથી. તેવા સંજોગોમાં ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ માર્ટે આરોપીને પ્રસ્તુત
ગુનામાં ખોર્ટી રીતે સંડોવી દેવા પાછળ કોઈ કારણ નથી.

૮૧.૩) બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસના


માધ્યમથી જે ધિવધિવ મુદ્દાઓ ઉપધિસ્થત કયા છે તે પૈકી જે મુદ્દાઓ અન્ય સાહે દોની
ઉલર્ટ તપાસ દરમ્યાન પણ ઉપધિસ્થત કરવામાં આવેલા છે તેવા કોમન મુદ્દા છે તે
તમામ મુદ્દાઓની ચચા હવે પછી યોગ્ય તે સ્થાને કરવામાં આવે તો બનાવના ઘર્ટનાક્રમ
તથા તે અનુસં ાને કરવાની થતી કારણોની ચચાની શ્રૃંખલા જળવાઈ રહે શે તેમજ
સુગમતાભયૂ બની રહે શે જેથી , માત્ર આ સાહે દની ઉલર્ટ તપાસ સાથે સુસંગત તેવા
મયારિદત બચાવની ચચા અત્રે અને બાકીના કોમન બચાવના મુદ્દાની ચચા હવે પછી
યોગ્ય તે સ્થાને કરવામાં આવેલ છે .

૮૧.૩.૧) બચાવપક્ષે એવી દલીલ કરવામાં આવેલી છે કે , ક્રાઈમ


બ્રાન્ચમાં આવો ગંભીર બનાવ બની ગયો હોવાછતાં તપાસ કરનાર અમલદાર દ્વારા તે
સમયગાળા દરમ્યાન ક્યાં ક્યાં કમચારીઓ ક્યાં હાજર હતા તે અંગે કોઈ તપાસ હાથ
રવામાં આવેલ નથી તેમજ તેવી કોઈ હકીકત આ સાહે દ તેમની જુ બાનીમાં જણાવી
શકે લ નથી. આ મુદ્દા અનુસં ાને તપાસ કરનાર અમલદારશ્રી સોલંકીની ઉલર્ટ તપાસ
વંચાણે લેવામાં આવે તો આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં સ્પષ્ટપણે જણાવે છે કે ,
તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ રાત્રીના ૦૮ઃ૦૦ વાગ્યા પછી કચેરીમાં જે જે કમચારી
ફરજ ઉપર હતા તેઓના ધિનવેદન લેવામાં આવેલા. તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ

D.V.Shah
SC No.-401/2016 141/207 JUDGMENT

રાત્રીના સમયે કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા (સાહે દ નં.-


૨૯) પી.આર.ઓ.ખુમાનસિંસહ (સાહે દ નં.-૪૩), પી.એસ.ઓ.શ્રી અંદરસિંસહ રાઠોડ
(સાહે દ નં.-૪૫) તેમની સાથેના હે ડ કોન્સ્ર્ટેબલ ભરતસિંસહ, સ્લાઈડર ગેર્ટ પાસે
રાત્રીના કલાક ૦૦ઃ૦૦ થી ૦૩ઃ૦૦ સુ ી એસ.આર.પી. કમચારી ગજેન્દ્રસિંસહ
બળવંતસિંસહ રાણા (સાહે દ નં.-૫૧) તથા રાત્રીના કલાલ ૦૩ઃ૦૦ થી ૦૬ઃ૦૦ સુ ી
એસ.આર.પી. કમચારી સાજનકુ માર બળદેવસિંસહ ઝાલા (સાહે દ નં.-૫૨) તથા
લોખંડના દરવાજા અંદર જમણી બાજુ આવેલ ઓફીસો પૈકીની ર્ટેકનીકલસેલની
ઓફીસમાં બે કમચારીઓ ફરજ ઉપર હાજર હતા તેમજ લોકઅપ બહાર એસ.આર.પી.
ફરજ ઉપર હાજર હતા તેમજ લોકઅપમાં મઝહરહુસેન મોહંમદભાઈ શેખ (સાહે દ નં.-
૬૩) હોવાની હકીકત રે કડ ઉપર આવેલી છે . સાહે દ નં.-૨૯ ની જુ બાની વંચાણે
લેવામાં આવે તો આ સાહે દની જુ બાની મુજબ બનાવના અરસામાં એસ.આર.પી.ના
પોઈન્ર્ટ ૧) લોખંડના દરવાજાની અંદર લોકઅપ પાસે એક પોઈન્ર્ટ, ૨) બીજો પોઈન્ર્ટ
સ્લાઈડર ગેર્ટ પાસે, ૩) ત્રીજો પોઈન્ર્ટ વસંતરજબના સ્મારક પાસે અને ૪ ) ચોથો
પોઈન્ર્ટ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસની પાછળ જ્યાં ખુલ્લું ગ્રાઉન્ડ હતું કે જ્યાં ગાયકવાડ
હવેલી પોલીસ સ્ર્ટેશન કાયરત છે ત્યાં હોવાની હકીકત રે કડ પર આવેલ છે . રે કડ
ઉપરના પુરાવાથી જણાતી જુ દી જુ દી સ્થળ ધિસ્થમિત જોતા ફરજ ઉપર હાજર ઉપરોક્ત
એસ.આર.પી. પોઈન્ર્ટ પૈકી પોઈન્ર્ટ નં.-૩ તથા પોઈન્ર્ટ નં.-૪ ની જગ્યાઓ
બનાવવાળી જગ્યાએથી એવા અંતરે ન હતી કે જેથી આ સાહે દ કમચારીઓને રાત્રીના
બનાવની જાણ થઈ શકે . તેવા સંજોગોમાં સદર પોઈન્ર્ટ ઉપર હાજર એસ.આર.પી.ના
જવાનોના ધિનવેદનો કે સની હકીકતને મદદરૂપ થઈ શકે તેવા ન હોવાના કારણે
સ્વાભાધિવક છે કે , તેઓના ધિનવેદન તપાસ કરનાર અમલદાર દ્વારા ન નોં વામાં આવે.
ફરિરયાદપક્ષે પ્રસ્તુત કે સમાં બનાવવાળી જગ્યાની આજુ બાજુ આવેલ ધિવધિવ ઓફીસો
અને એસ.આર.પી. પોઈન્ર્ટ ઉપર હાજર કમચારીઓના ધિનવેદનો નોં ેલા પણ છે અને
તેઓને કોર્ટ રૂબરૂ તપાસેલા પણ છે . ધિવશેષમાં આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી
કાયદાનો એ સુસ્થામિપત ખિસદ્ધાંત છે કે , તપાસ કરનાર અમલદાર દ્વારા જો ક્ષતીયુક્ત
તપાસ હાથ રવામાં આવી હોય તોપણ જો આરોપીને તહોમત સાથે સાંકળતો અન્ય
પુરાવો રે કડ ઉપર આવેલો હોય તો ક્ષમિતયુક્ત તપાસનો લાભ આરોપીને મળવા પાત્ર
નથી. પ્રસ્તુત કે સમાં આ કોર્ટ@ એ મુદ્દો ધિનણmત કરવાનો છે કે , ફરિરયાદપક્ષ દ્વારા રજૂ
કરવામાં આવેલા પુરાવાના માધ્યમથી આરોપીને ગુના સાથે સાંકળી શકાય તેવો પુરતો
અને ધિવશ્વાસ જન્ય પુરાવો રે કડ ઉપર આવેલો છે કે કે મ? અને નહીં કે તપાસ કરનાર
અમલદારે કઈ કઈ કામગીરી કરે લી નથી. સ્વાભાધિવક છે કે , તપાસ કરનાર અમલદાર

D.V.Shah
SC No.-401/2016 142/207 JUDGMENT

દ્વારા ફરિરયાદપક્ષના કે સના મૂળમાં ઘા કરે તેવી કોઈ મહત્વની ભૂલ કરે લી હોય તો તેનો
લાભ આરોપીને મળવાપાત્ર છે , પરંતું પ્રસ્તુત કે સમાં તેવી કોઈ હકીકત જણાતી નથી.
તેવા સંજોગોમાં તપાસ કરનાર અમલદારે બનાવના અરસામાં ક્યાં ક્યાં કમચારીઓ
ક્યાં હાજર હતા તે મુદ્દા અનુસં ાને કોઈ તપાસ હાથ રવામાં આવી નથી તે મુદ્દાને
બીનજરૂરી મહત્વ આપી શકાય નહી.

૮૧.૩.૨) બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસના


માધ્યમથી એવો પણ મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે કે , તપાસ કરનાર અમલદારે
સીસીર્ટીવી કે મેરા બં હતા તે હકીકતના સમથનમાં કોઈ પંચનામું કરે લ નથી તેમજ જે
વ્યધિક્તએ સીસીર્ટીવીના કે મેરા રીપેર કરે લા તેની પુછપરછ આ સાહે દે તેમની તપાસ
દરમ્યાન કરે લી નથી જેથી, બનાવના અસરામાં ખરે ખર કે મેરા બં હતા કે ક્રાઈમ
બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા જાણીજોઈને પુરાવાનો નાશ કરવાના ઈરાદે બં કરવામાં
આવેલ તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે . આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી રે કડ પર
આવેલો પુરાવો જોવામાં આવે તો ફરિરયાદપક્ષે ક્રાઈમ બ્રાન્ચમાં લગાડવામાં આવેલા
સીસીર્ટીવી કે મેરા બં હોય સીસીર્ટીવી કે મેરા ચાલુ કરવા બાબતે જુ દા જુ દા પ્રસંગોએ
જીનર્ટેક કંપનીને ફરિરયાદ લખાવેલી તે હકીકતના સમથનમાં જુ દા જુ દા સાહે દોને
તપાસેલા છે . ફરિરયાદપક્ષે આંક-૧૯૩ થી સાહે દનં.-૪૫ને સોગંદ પર તપાસેલા છે
તેની જુ બાની ધ્યાને લેવામાં આવે તો આ સાહે દે તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ
સીસીર્ટવી કે મેરા ચાલુ કરાવવા માર્ટે જીનર્ટેક કંપનીને વર ી લખાવ્યાની હકીકત
પોતાની જુ બાનીમાં જણાવેલી છે . તેવી જ રીતે તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ
હે .કો.ત્રીભુવન દુબેનાઓએ સીસીર્ટીવી કે મેરા ચાલુ કરાવવા માર્ટે જીનર્ટેક કંપનીને
વર ી લખાવેલાની હકીકત તેમજ તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ જીનર્ટેક કંપનીના
માણસે આવી કે મેરા ચાલુ કયાની હકીકત રે કડ પર આવેલ છે . આ સાહે દની જુ બાનીને
સાહે દ નં.-૫૩ની આંક-૨૩૦ ની જુ બાનીથી તેમજ આ કામે આંક-૧૯૭ થી રજૂ
થયેલ વર ી બુકથી સમથન પ્રાપ્ત થયેલ છે . આમ, બનાવના અરસામાં સીસીર્ટીવી
કે મેરા બં હોવાની હકીકત ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કમચારીઓની
જુ બાનીના માધ્યમથી તેમજ વર ી સ્વરૂપના દસ્તાવેજી પુરાવાના માધ્યમથી રે કડ
ઉપર આવેલ છે . તપાસ કરનાર અમલદારે તેની ઉલર્ટ તપાસમાં સીસીર્ટીવી કે મેરા રીપેર
કરનારની પુછપરછ તપાસ દરમ્યાન કરે લ ન હોવાનું જણાવે છે , પરંતું પ્રસ્તુત કામે રે કડ
ઉપર આવેલ પુરાવો વંચાણે લેવામાં આવે તો એ હકીકત નોં ધિનય છે કે , આ સાહે દે
પ્રસ્તુત કામે સમગ્ર તપાસ હાથ રે લ નથી , પરંતું પોલીસ કમિમશ્નર, અમદાવાદ

D.V.Shah
SC No.-401/2016 143/207 JUDGMENT

શહે રનાઓએ આ કામે રજૂ થયેલ આંક-૨૯૧ના હૂકમના આ ારે વ ારાની તપાસ
ડી.સી.પી. ઝોન-૧, અમદાવાદ તરીકે ફરજ બજાવતા સાહે દ નં.-૬૫ને
તા.૦૩/૦૫/૨૦૧૬થી સોંપવામાં આવેલી છે અને સાહે દ નં.-૬૫ દ્વારા જીનર્ટેક
કંપનીના ર્ટેકનીકલ એન્જીધિનયર પાસરકુ માર દશરથભાઈ અમદાવાદીનું ધિનવેદન
મેળવવામાં આવેલ છે અને ફરિરયાદપક્ષે સદર સાહે દને આંક -૧૧૪ થી સાહે દ નં.-૨૫
તરીકે રે કડ ઉપર તપાસેલા છે જે સ્વતંત્ર સાહે દ છે અને આ સાહે દ તેમની સોગંદ
ઉપરની જુ બાનીમાં તેઓ તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યે ક્રાઈમ
બ્રાન્ચની ઓફીસમાં આવીને સીસીર્ટીવી કે મેરા રીપેર કયાની હકીકત તેમની જુ બાનીમાં
જણાવે છે . આમ, આ સાહે દ જ્યારે સ્વતંત્ર સાહે દ છે તેવા સંજોગોમાં સીસીર્ટીવી કે મેરા
બં હોવાની હકીકત પંચનામાના માધ્યમથી પુરવાર ન કરવાના કારણસર
ફરિરયાદપક્ષના કે સની કોઈ ધિવપરીત અસર થઈ શકે તેમ નથી. જ્યાં સુ ી સીસીર્ટીવી
કે મેરા પુરાવાનો નાશ કરવાના ઈરાદે બં કરવામાં આવ્યા હોવાની દલીલને લાગેવળગે
છે ત્યાં સુ ી ફરિરયાદપક્ષે આંક -૧૧૪ થી તપાસેલ સાહે દ નં.-૨૫ની જુ બાની ધ્યાને
લેવી મહત્વપૂણ બની રહે શે . આ સાહે દની જુ બાનીના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચમાં કુ લ
ચાર જગ્યાએ સીસીર્ટીવી કે મેરા હોવાની હકીકત રે કડ પર આવેલ છે જે પૈકી એક કે મેરો
પી.એસ.ઓ. ઓફીસ કે જે સ્લાઈડર ગેર્ટની બહારના ભાગે ગાયકવાડ હવેલીથી અંદર
આવતા આવેલ છે તેની બહાર, એક કે મેરો પી.એસ.ઓ. ઓફીસની બાજુ ની
એમ.ઓ.બી. ઓફીસમાં અંદર તથા એક કે મેરો ક્રાઈમ બ્રાન્ચની અંદર પાછળના ભાગે
આવેલ લોકઅપના બહારના ભાગે હતો. ધિવશેષમાં આ સાહે દની જુ બાની વંચાણે
લેવામાં આવે તો આ સાહે દ સીસીર્ટીવી બં પડવા અંગે જણાવે છે કે , લેન સ્વીચમાં
પાવર સપ્લાય લુઝ થવાનો પ્રોGલેમ હતો અને એ કારણે ચારે ય કે મેરા ડીસકનેક્ર્ટ થઈ
જતા હતા. પાવર ડીસકનેક્ર્ટ થવાને કારણે ચારે ય કે મેરા ડીસકનેક્ર્ટ થાય અને સ્કીન
Gલેન્ક થઈ જાય એર્ટલે કે , કે મેરાની રે કોડ•ગની કાયવાહી બં થાય અને જોયું ત્યારે
આગલા ત્રણ ચાર રિદવસનું રે કોડ•ગ સેવ થયેલું ન હતું અને સાહે દે કનેક્ર્ટ કરી આપેલું
ત્યારબાદ ચાલું થયેલું. ધિવશેષમાં આ સાહે દે તેની જુ બાનીના સમથનમાં આંક-૧૧૫
થી આંક-૧૧૯ લગત જે કમ્પલેન એર્ટેન્ડ કરી સવmસ પુરી પાડે લી તેના સવmસ મેમોની
નકલ પણ રજૂ કરે લ છે . ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વરા આ સાહે દની ઉલર્ટ તપાસ
દરમ્યાન એવી હકીકત રે કડ પર લાવવામાં આવેલ છે કે , સીસીર્ટીવી કે મેરામાં
લગાવવામાં આવતી સ્વીચ કે જેમાંથી પાવર તથા આઈ.પી. કનેક્ર્ટીવીર્ટી મળે તે સ્વીચ
બંને બાજુ લોકવાળી આવે છે અને જ્યાં સુ ી તેને કોઈ લુઝ ન કરે ત્યાં સુ ી તે જાતે
લુઝ ન થાય. બચાવપક્ષ આ મુદ્દાના માધ્યમથી એવી હકીકત પુરવાર કરવા માંગે છે કે ,

D.V.Shah
SC No.-401/2016 144/207 JUDGMENT

ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા પુરાવાનો નાશ કરવાના ઈરાદે સદર સ્વીચ ઈરાદા
પૂવક લુઝ કરવામાં આવેલી, પરંતું આ મુદ્દા અનુસં ાને આ સાહે દ દ્વારા કરવામાં
આવેલ ખુલાસો ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં
ે લ સ્વીચ હોવાથી તેમાં
લગાવવામાં આવેલ સીસીર્ટીવી કે મેરાના ચારે ય પોર્ટ અનમેનેજબ
કોઈ લોક આવતું ન હોવાની હકીકત જણાવે છે જેથી જ્યાં સુ ી કોઈ વ્યધિક્ત લોકવાળી
સ્વીચમાંથી કનેક્શન લુઝ ન કરે ત્યાં સુ ી સીસીર્ટીવી કે મેરાની સ્વીચનું કનેક્શન લુઝ
થઈ ન શકે તેવી દલીલ માનવા લાયક જણાતી નથી કારણ કે , ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસમાં લગાડવામાં આવેલા સીસીર્ટીવી કે મેરાની સ્વીચમાં લોક ન હોવાના કારણે
સદર સ્વીચનું કનેક્શન આકસ્મીક રીતે લુઝ પડ્યા હોવાની શક્યતા પણ નકારી
શકાય તેમ નથી. ક્રાઈમ બ્રાન્ચના સીસીર્ટીવી કે મેરા બનાવના અરસાના અગાઉ પણ
જુ દી જુ દી તારીખોએ બં થયેલા હોવાની હકીકત સાહે દ નં .-૪૫ની જુ બાનીના
માધ્યમથી રે કડ ઉપર આવેલી છે . ધિવશેષમાં ક્રાઈમ બ્રાન્ચના લોખંડના ગેર્ટ ઉપર
અથવા એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં અથવા તેની બહારના
કમ્પાઉન્ડમાં અથવા પી.આર.ઓ. કે બીન ઉપર કે ઘુમ
ં ર્ટી પાસેના પાક•ગ તરફ જતા
નાના ગેર્ટ ઉપર સીસીર્ટીવી કે મેરા લાગેલા હોય તેવી કોઈ હકીકત રે કડ ઉપર આવેલી
નથી. તેવા સંજોગોમાં ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , પુરાવાનો નાશ કરવાના ઈરાદે
ક્રાઈમ બ્રાન્ચના કમચારીઓ દ્વારા સીસીર્ટવી કે મેરાના કનેક્શન ઈરાદાપૂવક લૂઝ કરી
નાંખવામાં આવ્યા હોવાની દલીલ ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી.

૮૧.૩.૩) બચાવપક્ષે ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા એવી પણ


દલીલ કરવામાં આવેલી છે કે , તપાસ કરનાર અમલદારે ગુજરનાર આરોપીની શકમંદ
તરીકે તપાસ કરતા હતા તેની નોં કાગળ ઉપર કરતા હતા તે કાગળો ક્યાં ગયા તે
અંગે આ સાહે દે તપાસ હાથ રે લી નથી જેના ઉપરથી આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં
ે ી આરોપીને
હાજરી બાબતના કોઈપણ પુરાવા લેખિખત સ્વરૂપમાં મળી આવેલા નથી જ થ
ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં લાવવામાં આવેલ કે કે મ? તે શંકા ઉપજાવે છે .
ચોક્કસપણે ફરિરયાદપક્ષે તપાસેલા સાહે દોની ઉલર્ટ તપાસના
માધ્યમથી ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હતા તેની નોં કાગળમાં કરતા
હોવાની હકીકત રે કડ ઉપર આવેલ છે અને આ સાહે દે એ હકીકત કબુલ મંજુર રાખેલી છે
કે , તેઓએ સદર કાગળો આ સાહે દની તપાસ દરમ્યાન મળી આવેલ નથી. આ મુદ્દાને
લાગેવળગે છે ત્યાં સુ ી ગુજરનારનું ખૂન થયાની હકીકત જાણવા મળતા તુરં તજ
બનાવ અંગેની ફરિરયાદ કલાક ૦૮ઃ૧૫ વાગ્યે આપવામાં આવેલી છે અને કલાક

D.V.Shah
SC No.-401/2016 145/207 JUDGMENT

૧૧ઃ૩૦ થી ૧૨ઃ૪૫ દરમ્યાન એફ.એસ.એલ.ના અધિ કારી દ્વારા ગુનાવાળી જગ્યાનું


સ્થળ પરિરક્ષણ કરવામાં આવેલું છે અને તેઓના સ્થળ પરિરક્ષણ દરમ્યાન ગુનાવાળી
જગ્યાએથી બનાવ અનુસં ાને જે કાંઈપણ પુરાવા મળી આવ્યા તે તપાસના કામે કબજે
કરવામાં આવેલા છે અને તેમાં ગુજરનારે આરોપીની પુછપરછ દરમ્યાન જે કાગળોમાં
નોં કરે લી તેનો સમાવેશ થતો નથી. આમ, ગુજરનારે આરોપીની પુછપરછ દરમ્યાન
કરે લી નોં જે કાગળો ઉપર કરેે લી તે ગુનાવાળી જગ્યાએથી મળેલા નથી તો તેના
આ ારે અનુમાન એ પણ થઈ શકે કે આરોપી પોતે ગુનાવાળી જગ્યાએથી નાસી જાય
છે તે દરમ્યાન સદર કાગળો પોતાની સાથે લઈ ગયો હોય અને તેનો નાશ કરી દી ેલ
હોય જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર ગુજરનારે આરોપીની પુછપરછ દરમ્યાન
જે કાગળો ઉપર નોં કરે લી તે તપાસ દરમ્યાન કબજે ન થઈ શકવાના એકમાત્ર
કારણસર આરોપીની બનાવના અરસામાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી હોવાની હકીકત
શંકાસ્પદ માની શકાય નહી. ખાસ કરીને જ્યારે બનાવના અરસામાં આરોપીની હાજરી
ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની હકીકત અન્ય માનવા લાયક પુરાવાથી રે કડ પર આવેલ છે
અને બચાવપક્ષે પોતે પણ પોતાની હાજરી ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું ધિસ્વકાર કરે લ છે .
ધિવશેષમાં જો ગુજરનાર દ્વારા આરોપીની શકમંદ તરીકે હાથ રવામાં આવેલી પુછપરછ
અંગેની નોં જે કાગળોમાં કરવામાં આવતી હતી તે કાગળો જો તપાસના કામે કબજે
થઈ શક્યા હોત તો તે આરોપીને પ્રસ્તુત ગુના સાથે સાંકળતો એક વ ુ સમથનકારક
પુરાવો કહી શકાત, પરંતું તે તપાસ દરમ્યાન કબજે ન થઈ શકવાના કારણે આરોપીને
ગુના સાથે સાંકળતા તપાસ દરમ્યાન કબજે કરવામાં આવેલા અન્ય માનવાલાયક
પુરાવા ઉવેખી શકાય નહી. તપાસ કરનાર અમલદારે આરોપીને ગુના સાથે સાંકળવા
માર્ટે પુરાવો એકત્રીત કરવાની જે કાયવાહી હાથ રે લી છે તે ધિવશેષ મહત્વ રાવે છે
નહી કે , તપાસ કરનાર અમલદાર દ્વારા તપાસના કામે શું કબજે કરવામાં આવેલ નથી.

૮૧.૩.૪) ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એવી પણ દલીલ કરવામાં


આવેલ છે કે , તપાસ કરનાર અમલદારે તેમની ઉલર્ટ તપાસમાં એવી હકીકતનો ધિસ્વકાર
કરે લ છે કે , મિમયાગામ, કરજણ આરોપીને પકડવા માર્ટે જે ર્ટીમો મોકલેલ તેમા કે ર્ટલા
લોકો આરોપીને જોયેથી ઓળખી શકે તે બાબતે હં ુ ચોક્કસ કહી શકુ ં નહી અને આ
સાહે દે આરોપીને પકડવા માર્ટે કરજણના પ્લેર્ટફોમ ઉપર જે પોલીસના માણસો હતા
તેઓના કોઈ સ્ર્ટેર્ટમેન્ર્ટ લી લ
ે નથી જેથી ફરિરયાદપક્ષના કે સ મુજબ આરોપીને ર્ટીમો
બનાવનીને પકડવામાં આવેલ જ નથી, પરંતું ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓએ
મેળાપીપણા દ્વારા આરોપીને ખોર્ટી રીતે પકડે લ છે . આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી

D.V.Shah
SC No.-401/2016 146/207 JUDGMENT

રે કડ ઉપર આવેલ પુરાવાનું મુલ્યાંકન કરવામાં આવે તો ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે


આંક-૨૪૬ થી પી.આઈ.શ્રી આર.આર.સરવૈયાઓને સોગંદ ઉપર તપાસેલા છે
તેઓની જુ બાનીનું મુલ્યાંકન કરવામાં આવે તો આ સાહે દના સ્કવોડમાં રહે લા પોલીસ
કમચારીઓ પૈકી પોલીસ કોન્સ્ર્ટબલ કે .જી.રબારીનાઓએ આરોપીને જયપુર-
બાન્દ્રાની ર્ટ્રેનના પાછળના ભાગના જનરલ કોચમાં પકડી પાડે લાની હકીકત રે કડ ઉપર
આવે છે અને ફરિરયાદપક્ષે સદર પોલીસ કોન્સ્ર્ટે બલ કે .જી.રબારીનાઓને આંક-૨૬૩
થી સાહે દ નં.-૬૧ તરીકે તપાસેલા છે . ધિવશેષમાં પી.આઈ.શ્રી સરવૈયા તેમજ તેમની
ર્ટીમો દ્વારા આરોપીને પકડીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી બે પંચો રૂબરૂ તેની
શરીર ધિસ્થમિત તેમજ અંગજડતીનું પંચનામું તૈયાર કરી અને પંચનામાની ધિવગતે કબજ ે
કરે લા મુદ્દામાલ શ્રી સરવૈયાએ તેમના આંક -૨૪૭ના રીપોર્ટના માધ્યમથી તપાસ
કરનાર અમલદારને સોંપેલ છે . આમછતાં આરોપીને જયપુર-બાન્દ્રા ર્ટે્ર નને કરજણ,
મિમયાગામ રે લ્વે સ્ર્ટેશન ઉભી રખાવી આરોપીને સદર ર્ટ્રેનના નજરલ કોચમાંથી અર્ટક
કયાની હકીકત મૌખિખક તેમજ આંક-૨૪૭ના રીપોર્ટ વાળા દસ્તાવેજી પુરાવાથી રે કડ
ઉપર આવે છે ત્યારે આરોપીને પકડવા માર્ટે જે જુ દી જુ દી ર્ટીમો ગયેલી તે તમામ ર્ટીમોના
પોલીસ કમચારીઓના ધિનવેદનો મેળવવાની કોઈ આવશ્યક્તા રહે તી નથી અને તેમના
ધિનવેદનો ન નોં વાના કારણે આરોપીને ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓએ એક બીજાના
મેળાપીપણામાં ખોર્ટી રીતે પકડ્યા હોવાની દલીલ માન્ય રાખી શકાય તેમ નથી.

૮૧.૩.૫) ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા તપાસ કરનાર અમલદારની


તેઓએ બનાવની તપાસમાં વ્યસ્ત હતા તે અરસામાં હાથ રે લી પ્રેસકોન્ફરન્સ
અનુસં ાને ઉલર્ટ તપાસ હાથ રે લી છે , આ સાહે દ તેમની જુ બાનીમાં પ્રેસ વાળાઓએ
જે સવાલો પુછેલા તેના બનાવ બાબતે જવાબ આપેલાનું જણાવે છે , પરંતું આ સાહે દને
બચાવપક્ષ દ્વારા ઈન્ર્ટરવ્યુ દરમ્યાન અમુક ચોક્કસ હકીકતો તેઓએ જણાવેલી તે
બાબતે પ્રશ્ન કરી ઉલર્ટ તપાસ લેવામાં આવેલી છે જેમાં આ સાહે દે જે જુ દી જુ દી હકીકતો
જણાવેલી છે તેની નોં લેવામાં આવે તો આ સાહે દ તેઓ ચોક્કસપણે કહી શકે નહી કે
કોઈ ચેનલવાળા મારી પાસે આવ્યા હોય અને આ સાહે દે જણાવેલ હોય કે , ૧૨ઃ૦૦
વાગ્યે ચન્દ્રકાંત ભાઈ પુછપરછ કરતા હતા અને તકનો લાભ લઈ આરોપી પાઈપ મારી
રાત્રે ૦૨ઃ૩૦ વાગ્યાના અરસામાં ભાગી ગયેલો. આ સાહે દ તેમની ઉલર્ટ તપાસ
દરમ્યાન તેઓએ કોઇ ચેનલવાળાને આરોપીનો હાથ પાતળો હતો તેથી તે
હાથકડીમાંથી હાથ કાઢી તકનો લાભ લઇ મારીને ભાગી ગયેલાની હકીકત ઇન્ર્ટરવ્યુમાં
જણાવેલ કે કે મ? તે ચોક્કસ કહીં શકે નહી અને આરોપી પાસે રૂમિપયા હજાર પંદરસો

D.V.Shah
SC No.-401/2016 147/207 JUDGMENT

હતા તેવું પણ જણાવેલ હોવાનું ચોક્કસ કહી શકે નહીં તેમ જણાવે છે . વ ુમાં સાહે દ
જણાવે છે કે , તે હકીકત પણ તેમને યાદ નથી કે , સવારના ઇન્ર્ટરવ્યુમાં મરનાર
ચંન્દ્રકાંતભાઇ મકવાણાનું પાકીર્ટ યથાવત હતું અને સાંજના ઇન્ર્ટવ્યુમાં આરોપી લઇને
જતો રહે લ તેવું જણાવેલ . આ સાહે દ સમાચારોમાં ગુજરનારોના સગાઓએ ક્રાઈમ
બ્રાન્ચની તપાસ પર શક વ્યક્ત કયાની હકીકતનો ઈન્કાર કરે લ છે . આમ, આ સાહે દે
ઉલર્ટ તપાસ દરમ્યાન તેઓને પુછેલા ઉપરોક્ત પ્રશ્નોના જવાબમાં આ સાહે દે ચોક્કસ
યાદ ન હોવાનું જણાવેલ જેથી આ સાહે દે જી.એસ.ર્ટીવીને જે ઈન્ર્ટરવ્યું આપેલ તે કોર્ટ
રૂબરૂ બતાવવામાં આવે છે અને તે અનુસં ાને લેવામાં આવેલી ઉલર્ટ તપાસમાં આ
સાહે દ આરોપીનો હાથ પાતળો હતો અને હથકડી પહે રાવેલ હતી વગેરે બાબત
જણાવ્યાનું કબુલ મંજુર રાખે છે અને તેમ કરીને તે પુરતો ધિવરો ાભાષ આ સાહે દની
જુ બાનીના માધ્યમથી રે કડ ઉપર આવવા પામેલ છે . કાયદાનો એ સુસ્થામિપત ખિસદ્ધાંત
છે કે , બાચવપક્ષ સાહે દની જુ બાનીના માધ્યમથી ભારતીય પુરાવા અધિ ધિનયમની
કલમ-૧૪૫ અન્વયે ધિવરો ાભાષ પુરવાર કરી રે કડ ઉપર લાવવા માંગતો હોય તો
સાહે દનું ધ્યાન તેના મિપ્રધિવયસ સ્ર્ટેર્ટમેન્ર્ટ તરફ દોરવું તે પૂવશરત છે . પ્રસ્તુત કે સ
અનુસં ાને જોવામાં આવે તો બચાવપક્ષ દ્વારા તે તમામ પ્રશ્નો કે , જેના જવાબ આ
સાહે દે તેને ચોક્કસ યાદ ન હોવાનું જણાવી આપેલ છે તે તમામ પ્રશ્નો અનુસં ાને કોર્ટ
રૂબરૂ બતાવવામાં આવેલ જી.એસ.ર્ટીવીના ઈન્ર્ટરવ્યું અનુસં ાને તે તમામ પ્રશ્નો પુછી
તેમજ જી.એસ.ર્ટીવીના ઈન્ર્ટરવ્યુ દરમ્યાન જણાવેલ હકીકતો પરત્વે આ સાહે દનું ધ્યાન
દોરી તેમ કરીને તેને યોગ્ય તે ખુલાસો કરવાની તક આપી સદર ધિવરો ાભાષ સાબિબત
કરવાની આવશ્યક્તા હતી, પરંતું બચાવપક્ષ દ્વારા માત્ર હાથકડી અનુસં ાને પ્રશ્ન પુછી
તે પુરતો મયારિદત ધિવરો ાભાષ પુરવાર કરે લ છે . સદર ધિવરો ાભાષની આ સાહે દની
જુ બાની ઉપરની અસર અંગે ધિવચારણા કરવામાં આવે તો આ સાહે દે તેની ઉલર્ટ
તપાસમાં તે અંગે ખુલાસો કરે લ છે કે , તેને જે પ્રાથમિમક મારિહતી મળેલી અને આરોપીની
પુછપરછ બાદ જે મારિહતી મળેલી તે ઈન્ર્ટરવ્યુમાં જણાવેલાનું જણાવે છે અને સાથે
સાથે એ સ્પષ્ટતા કરે છે કે , તપાસમાં જે હકીકત ખુલે તે ખરી. આમ, આ સાહે દે
ઈન્ર્ટરવ્યુમ
ં ાં જણાવેલી તમામ હકીકતો તેને જે પ્રાથમિમક મારિહતી મળેલી અને
આરોપીની પુછપરછ દરમ્યાન જે મારિહતી મળેલી તેને આ ારિરત હતી અને નહી કે
તપાસના અંતે ધ્યાન ઉપર આવેલી હકીકત. જેથી બચાવપક્ષ દ્વારા હાથકડી
અનુસં ાને જે ધિવરો ાભાષ પુરવાર કરવામાં આવેલ છે તેને મહત્વનો ધિવરો ાભાષ
ગણી શકાય નહી અને ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીએ પોતાને જરૂરી લાગતા આરોપી
ધિવરૂદ્ધના પુરાવા ઉભા કરવા માર્ટે પ્રેસકોન્ફરન્સ બોલાવી ખોર્ટી હકીકતો ઉપજાવી

D.V.Shah
SC No.-401/2016 148/207 JUDGMENT

કાઢે લ હોવાની હકીકત પણ માની શકાય નહી.

૮૧.૩.૬) આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં બનાવવાળી


જગ્યાએ તુર્ટેલો દાંત પડે લ હોવાની તેમજ લોહી વાળા ખરડે લા ચારથી પાંચ પગલા
જોયાની હકીકત જણાવે છે અને સાથે સાથે તુંર્ટેલો દાંત કોનો હતો તે બાબતે કોઈ
તપાસ કરે લ ન હોવાનું ધિસ્વકાર કરે છે અને જેના આ ારે બચાવપક્ષ દ્વારા સમગ્ર કે સની
હકીકતો ઉપજાવી કાઢી, હાલના આરોપીને ખોર્ટી રીતે ગુનાના કામે સંડોવી દી ેલાની
દલીલ કરવામાં આવેલી છે , પરંતું ગુનાવાળી જગ્યાએથી મળી આવેલા તુર્ટેલા દાંતના
મુદ્દા અનુસં ાને ધિવચારણા કરવામાં આવે તો પ્રસ્તુત કામે આંક -૨૯૫ થી જે ધિવનંતી
પત્ર રજૂ થવા પામેલ છે તેના મુજબ સાહે દ નં .-૬૫ દ્વારા ગુનાવાળી જગ્યાએથી મળી
આવેલ લાકડાની સેર્ટીના નીચેના ભાગે ચોંર્ટેલ દાંતનો ર્ટૂ કડો જેની ઉપર લોહીના ડાઘ
જણાય છે તેના ઉપર રૂધિ રની હાજરી જણાય છે કે કે મ? તે અનુસં ાને એફ.એસ.એલ.
દ્વારા ડી.એન.એ. પ્રોફાઈલીંગ કરાવી અબિભપ્રાય આપવા ધિવનંતીપત્ર લખેલો અને તે
અનુસં ાને એફ.એસ.એલ. અમદાવાદ દ્વારા પ્રસ્તુત કામે આંક-૨૪૨ થી અબિભપ્રાય
આપવામાં આવેલ છે જે વંચાણે લેવામાં આવે તો માક – એન થી કબજે કરવામાં
આવેલ મુદ્દામાલ દાંત ઉપર મળેલ લોહી ગુજરનારના Gલડ સેમ્પલ સાથે કન્સીસ્ર્ટન્ર્ટ
હોવાનો અબિભપ્રાય આપવામાં આવેલ છે . આ સંજોગોમાં તપાસ કરનાર અમલદારે
ગુનાવાળી જગ્યાએ લાકડાની સેર્ટીના નીચેના ભાગે ચોંર્ટે લ દાંત અનુસં ાને કોઈ
તપાસ કરી નથી તે દલીલ માની શકાય તેમ નથી.

૮૧.૪) આમ, તપાસ કરનાર અમલદારશ્રી બી.સી.સોલંકીની


ઉપરોક્ત જુ બાનીના આ ારે આ સાહે દે તેને તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૮ઃ૩૦
વાગ્યે ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન, ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ થી ગુનો રજીસ્ર્ટર થયા
બાદ સી.આર.પી.સી. કલમ-૧૫૭ નો રીપોર્ટ જાહે ર થતા પ્રસ્તુત કે સની તપાસ
સોંપવામાં આવી ત્યારથી સદર તપાસ શ્રી બીપીન આહીરે , નાયબ પોલીસ કમિમશ્નર,
ઝોન-૧, અમદાવાદ શહે રનાઓને પોલીસ કમિમશ્નરશ્રી અમદાવાદ શહે રનાઓની કચેરી
પત્ર નં .-જી/૭૨૫/સીપી/મીસી/૨૮૧૧/૧૬ તા.-૦૨/૦૫/૨૦૧૬ના આ ારે
તા.૦૩/૦૫/૨૦૧૬૯ના રોજ સોંપવામાં આવી તે દરમ્યાન પોતે હાથ રે લી
તપાસની તમામ કાયવાહી પોતાની જુ બાનીમાં જણાવે છે . આ સાહે દની ઉલર્ટ તપાસ
દરમ્યાન ફરિરયાદપક્ષના કે સના મૂળમાં ઘા કરે તેવા કોઈ મહત્વના ધિવરો ાભાષ આ
સહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી બચાવપક્ષે પુરવાર કરે લા નથી.

D.V.Shah
SC No.-401/2016 149/207 JUDGMENT

૮૨) ફરિરયાદપક્ષે આંક-૨૯૩ થી સાહે દ નં.-૬૫ કે જેઓ


ડી.સી.પી. ઝોન અમદાવાદ તરીકે ફરજ બજાવતા હતા અને બી.સી.સોલંકી પાસેથી
તેઓએ આગળની તપાસ સંભાળેલી તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ
વંચાણે લેવામાં આવે તો આ સાહે દે પ્રસ્તુત કામે આંક -૨૯૧ થી રજૂ થયેલ હૂકમ કે જે
પોલીસ કમીશ્નર, અમદાવાદ શહે રનાઓ દ્વારા પ્રસ્તુત કે સના ગુનાની તપાસ આ
સાહે દને સોંપતા આ સાહે દે તપાસ સંભાળેલી. તપાસના કામે મળેલ અસલ કાગળો
તથા કે સ ડાયરી સંભાળી તપાસની શરૂઆત કરે લી. આ સાહે દે ગુનાવાળી જગ્યાનું
નીરિરક્ષણ કરી, કોર્ટ પાસેથી હૂકમ મેળવી, આરોપીની આરોપીના વકીલશ્રીની હાજરીમાં
સેન્ર્ટ્રલ જેલ અમદાવાદ મુકામે જઈ તા.૦૮/૦૫/૨૦૧૬ તથા
તા.૦૯/૦૫/૨૦૧૬ના રોજ પુછપરછ કરે લી. પ્રસ્તુત કામે આંક-૨૩૮, ૨૪૦, ૨૪૧
થી રજૂ થયેલ એફ.એસ.એલ.નો પૃથ્થકરણ અહે વાલ વંચાણે લઈ તપાસના કામે
સામેલ રાખેલ ત્યારબાદ આ સાહે દે નાયબ પોલીસ કમિમશ્નરશ્રી ક્રાઈમ બ્રાન્ચનાઓને
આ ગુનાના કામે ઈન્ર્ટરસેપ્ર્ટ થયેલ મોબાઈલ નંબરના રીપોર્ટXની નકલ તથા તેની
વાતચીતની ર્ટ્રાન્સધિક્રપ્ર્ટની મોકલી આપવા માર્ટે યાદી લખેલી જે અનુસં ાને નાયબ
પોલીસ કમિમશ્નર, ક્રાઈમ બ્રાન્ચનાઓ દ્વારા ઈન્ર્ટરસેપ્ર્ટ કરવામાં આવેલ મોબાઈલ ફોન
નં.- ૭૬૧૫૦ ૬૦૩૭૦, ૭૭૨૬૯ ૯૦૪૭૧, ૮૭૬૪૦ ૩૫૯૨૨, તથા ૮૭૬૪૦
૩૫૯૨૩ ના સર્વિવસ પ્રોવાઈડરોને કરે લ હૂકમોની નકલ, કોલની ર્ટ્રાન્સ્ક્રીપર્ટ તેમજ
સીડી મળતા આરોપીની વોઈસ સ્પેક્ર્ટોગ્રાફી ર્ટેસ્ર્ટ એફ.એસ.એલ. સમક્ષ કરાવવા માર્ટે
કાયવાહી હાથ રે લી. જેમાં આ સાહે દે પ્રસ્તુત કામે રજૂ આંક-૧૯૯ની રવાનગી યાદી
સાથે તેમાં જણાવેલ મુદ્દામાલ એફ.એસ.એલ.ને મોકલી આપેલ અને આરોપીનું વોઈસ
સેમ્પલ લઈ ઈન્ર્ટરસેપ્શનના અવાજની સરખામણી કરવા માર્ટે જણાવેલ અને રવાનગી
નોં મુજબ મુદ્દામાલ એફ.એસ.એલ.ને મળતા તેઓ તરફથી મુદ્દામાલ મળ્યા અંગની
આંક-૨૦૦ની પહોંચ મુદ્દામાલ લઈ જનાર એ.એસ.આઈ. હીંમતસિંસહને આપેલી.
ત્યારબાદ એફ.એસ.એલ. કચેરી તરફથી ગુનાના કામે અવાજના નમુના રે કોડ•ગ કરવા
માર્ટે આંક-૨૦૧ થી રજૂ તા.૧૬/૦૬/૨૦૧૬નો પત્ર મળેલો જેમાં ર્ટ્રાન્સક્રીપ્શન તથા
રે કોડ•ગ માર્ટે હાજર વ્યધિક્તના પાસપોર્ટ સાઈઝના ફોર્ટા મોકલવા સૂચન કરે લ જેથી આ
સાહે દે ધિવ. મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટને રીપોર્ટ કરી મંજુરી હૂકમ મેળવેલ અને તે હૂકમના
આ ારે આ સાહે દે જરૂરી યાદી મેળવી જેલરશ્રી અમદાવાદ સેન્ર્ટ્રલ જેલનાઓને જાણ
કરી તા.૧૦/૦૬/૨૦૧૬ના રોજ આરોપીને જેલમાંથી હવાલો લઈ ડી.એસ.એફ.
ગાં ીનગર ખાતે આરોપીને હાજર રાખેલો અને એફ.એસ.એલ.ના અધિ કારી દ્વારા
આરોપીની આ ર્ટેસ્ર્ટ કરાવવા સારુ લેખિખત સંમતી મેળવેલી અને ત્યારબાદ આરોપીનું

D.V.Shah
SC No.-401/2016 150/207 JUDGMENT

વોઈસ સેમ્પલ એફ.એસ.એલ. અધિ કારી દ્વારા રે કડ કરવામાં આવેલું . આ સાહે દ


આંક-૨૦૨ થી રજૂ કંર્ટ્રોલ વોઈસ રે કોડ•ગ ફોમમાં આરોપીના લગાવેલા ફોર્ટા, પોતાની
સરિહ, આરોપીની સરિહ તેમજ એફ .એસ.એલ. અધિ કારીની સરિહ ઓળખી બતાવે છે .
આરોપીની વોઈસ સ્પેક્ર્ટોગ્રાફીની જરૂરી કાયવાહી કયા બાદ આરોપીનો હવાલો
સાબરમતી જેલ ખાતે રજૂ કરે લો. ત્યારબાદ તા.૧૫/૦૫/૨૦૧૬ના રોજ આરોપીને
સસ્પેક્ર્ટ ડીર્ટેક્શન ર્ટેસ્ર્ટ તેમજ નાકX એનાલીસીસ ર્ટેસ્ર્ટ કરવા માર્ટે ધિવ.એડીશનલ ચીફ
મેર્ટ્રો મેજીસ્ર્ટ્રેર્ટ, કોર્ટ નં .-૧૧ને યાદી લખેલી જે અનુસં ાને નામ. કોર્ટ@ નોર્ટીસ કાઢતા
આરોપીએ સદર ર્ટેસ્ર્ટ કરાવવા માર્ટેનો ઈન્કાર કરે લ જેથી ર્ટેસ્ર્ટ કરાવી શકે લ નહી અને તે
અનુસં ાને કોર્ટ@ આંક-૨૯૪ થી હૂકમ કરે લો. ત્યારબાદ આ સાહે દે આંક-૨૯૫ થી રજૂ
યાદીના માધ્યમથી એફ.એસ.એલ., ગાં ીનગરને ઉદ્દે શીને મુદ્દામાલનું ડી.એન.એ.
પરિરક્ષણ કરી અબિભપ્રાય આપવા યાદી કરે લી જે અનુસં ાને એફ.એસ.એલ. તરફથી
મળેલ આંક-૨૪૨ વાળો પૃથ્થકરણ અહે વાલ તપાસના કામે સામેલ રાખેલ અને તેનો
આ સાહે દે અભ્યાસ કરે લો. ત્યારબાદ તા.૨૬/૦૫/૨૦૧૬ના રોજ અમદાવાદ,
મ્યુધિનખિસપલ કોપXરે શનના એસ્ર્ટેર્ટ ધિવભાગને ગુનાવાળી જગ્યાએ નક્શો બનાવવા માર્ટે
યાદી તેમજ સ્મૃમિતપત્રો કે જે આ કામે આંક-૧૦૭ થી રજૂ છે તે લખેલો જે અનુસં ાને
અમદાવાદ મ્યુધિનખિસપલ કોપXરે શન તરફથી આંક-૧૦૮ ને પત્ર લખવામાં આવેલો અને
ત્યારબાદ આંક-૧૦૯ થી રજૂ થયેલ નક્શો આ સાહે દ તરફ મોકલવામાં આવેલો.
ત્યારબાદ આ સાહે દે તા.૨૮/૦૫/૨૦૧૬ના રોજ ગુજરનારના ભાઈ મધિનષભાઈ
મકવાણાનું વ ારાનું ધિનવેદન લી ેલું જેમાં આંક-૪૦ થી તેઓએ બુર્ટનું બીલ અને
આંક-૪૧ થી આંક-૪૪ ના બુર્ટના ફોર્ટોગ્રાફ્સ રજૂ કરે લા. ત્યારબાદ તે જ રિદવસે
બુર્ટની દુકાનના માલીક મોહંમદ ઈબ્રાહીમ ગુલામ મોહંમદ શેખનાઓનું, સાહે દ
રાજેન્દ્રસિંસહ દુરબીનસિંસહનું, સાહે દ પારસકુ માર દશરથભાઈ અમદાવાદીનું ધિનવેદન
તેમના લખાવ્યા મુજબ લખી લી ેલ. ત્યારબાદ આ સાહે દે તા.૧૦/૦૬/૨૦૧૬ના
રોજ એસ.આર.પી. પોલીસ કોન્સ્ર્ટબલ ગજેન્દસિંસહ રાણાઓનું ધિનવેદન લી લ
ે ું. વ મ
ુ ાં
જીન્ર્ટેક કંપનીને ઉદ્દે શીને આંક-૧૧૨ થી રજૂ યાદી લખવામાં આવેલ તથા સ્મૃમિતપત્ર
તથા તે અનુસં ાને જીન્ર્ટેક કંપનીના અધિ કૃ ત વ્યધિક્તએ આપેલી મારિહતી રજૂ કરે લ છે .
તા.૧૦/૦૬/૨૦૧૬ના રોજ ઇન્ર્ટરસેપ્સન ની સીડી તૈયાર કરનાર મહે ન્દ્રસિંસહ
પોપર્ટસિંસહનું, તા. ૨૨/૦૬/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઇઝ ક્રાઇમ ના ઇન્ચાજ
પી.એસ.આઈ. ધિકરણ ચો રીનાઓનું ધિનવેદન લઈ તેઓએ તેમની પસનલ ડાયરીમાં
નંબર લખાવેલ તે બતાવેલ અને ક્રાઈમ બ્રાન્ચમાં પાણીની ર્ટાંકીનું વોર્ટર પ્રુફીંગ થયેલ
તેના ખચના એસ્ર્ટીમેર્ટની નકલ રજૂ કરે લ જે તપાસના કામે સામેલ રાખેલ. ત્યારબાદ

D.V.Shah
SC No.-401/2016 151/207 JUDGMENT

તા.૨૪/૦૬/૨૦૧૬ના રોજ આરોપીના ફોર્ટોગ્રાફ્સ જે સીસીર્ટીવી ફુર્ટેજ સાથે


સરખામણી કરાવવા સારૂ ધિવ. મેર્ટ્રોપોલીર્ટન મેજીસ્ર્ટ્રેર્ટ, કોર્ટ નં.-૧૧ને ધિવનંતી કરે લ તે
અનુસં ાને નામ. કોર્ટ દ્વારા તા .૨૭/૦૬/૨૦૧૬ના રોજ કરવામાં આવેલ હૂકમના
આ ારે આ કામે રજૂ આંક-૨૫૩ વાળી યાદી જે સરકારી ફોર્ટોગ્રાફર ક્રાઈમ
બ્રાન્ચનાઓને આપી, સાબરમતી સેન્ર્ટ્રલ જેલ ખાતે જઈ આરોપીના ફોર્ટા પાડી સોંપવા
જણાવેલ. ત્યારબાદ સરકારી ફોર્ટોગ્રાફરે આરોપીના ફોર્ટા પાડી આ સાહે દ તરફ એક
રબર સ્ર્ટેમ્પ સીલ કવરમાં મોકલી આપેલ . ત્યારબાદ કાલુપુર રે લ્વે સ્ર્ટેશનથી
મેળવવામાં આવેલી સીસીર્ટીવી ફુર્ટેજની પેનડ્ર ાઈવ તથા ભરૂચ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશનથી
મેળવેલી પેનડ્ર ાઈવ જે મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચમાં હોય તે મંગાવી સદર મુદ્દામાલ
સીલબં હાલતમાં મળતા, મળેલ ફોર્ટોગ્રાફ્સનું કવર આંક-૨૨૫ની રવાનગી નોં
સાથે પોલીસ કોન્સ્ર્ટબલ મધિનષકુ માર સાથે એફ.એસ.એલ.ને મોકલી આપેલ અને
એફ.એસ.એલ.ને અનુક્રમ નં.-૦૧ તથા ૨માં સીલબં નમુનાની અંદર જે
પેનડ્ર ાઈવમાના ફુર્ટેજ છે તે તથા ફોર્ટોગ્રાફસની સરખામણી કરી અબિભપ્રાય આપવા તથા
અનુક્રમ નં.-૧ તથા ૨ની પેન ડ્ર ાઇવની ફુર્ટેજમાં કોઇ છે ડછાડ છે કે નહીં? તેનો
અબિભપ્રાય આપવા જણાવેલ અને મુદ્દામાલ એફ.એસ.એલ.ને મળ્યા બદલની આંક-
૨૨૪ થી પહોંચ તપાસના કામે મેળવવામાં આવેલ અને સીસીર્ટીવી ફુ ર્ટેજ બાબતે
એફ.એસ.એલ.ને આંક-૨૨૬ વાળો અબિભપ્રાય સીલબં કવરમાં મળતા તે ખોલી,
વંચાણે લઈ તપાસના કામે સામેલ રાખેલ અને આરોપી ધિવરૂદ્ધ પુરતો પુરાવો મળતા
તા.૧૯/૦૭/૨૦૧૬ના રોજ આ સાહે દે પોતાની સરિહથી ચાજશીર્ટ રજૂ કરે લ અને
આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવેલ છે .

૮૨.૧) બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની એ કારણસર


પડકારે લ છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ ક્યાં
સંજોગોમાં તેઓને વચ્ચેથી તપાસ આપવામાં આવી તે અંગે કોઈ હકીકત જણાવી
શકતા નથી. આ સાહે દે પણ આરોપી નધિશલા પદાથની હે રાફે રી તથા લૂંર્ટનો શંકમંદ
હતો કે કે મ? તે બાબતે વ ુ તપાસ કરે લ નથી કે ગુજરનારે હાથ રે લી પુછપરછ
દરમ્યાન શું હકીકત મળી આવેલી તે બાબતે કોઈ તપાસ હાથ રે લી નથી. આ
સાહે દના ઉલર્ટ તપાસના માધ્યમથી આરોપી એલ.એન.ર્ટી.માં નોકરી કરતો હોવાનું
રે કડ પર આવે છે અને આરોપી નધિશલા પદાથ ને લૂર્ટ
ં નો ં ો કરતો હોય કે તેની સામે
કોઈ કે સ થયો હોય તેવી કોઈ હકીકત રે કડ ઉપર આવવા પામેલ નથી. આ સાહે દ તેની
ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર કરે છે કે , આંક-૧૦૯ વાળા નક્શા ઉપરથી

D.V.Shah
SC No.-401/2016 152/207 JUDGMENT

ગુનો કઈ જગ્યાએ બનેલ તે જણાઈ આવતું નથી આમછતાં આ સાહે દે કોઈ બીજો
નક્શો મંગાવવા માર્ટે કોઈ રીમાઈન્ડર કે પત્ર લખેલ નથી . આમ, ગુનાવાળી જગ્યા
કઈ? તે જ ફરિરયાદપક્ષ પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ છે . આ સાહે દને બનાવ અંગે
કોઈ જાણ ન હોવાછતાં ફરિરયાદમાં તા.૨૧/૦૪/૨૦૧૬ કલાક ૧૨ઃ૦૦ થી સવારના
૦૭ઃ૦૦ દરમ્યાન કોઈપણ સમયે પુછપરછ દરમ્યાન એન્ર્ટી ઓગ@નાઈઝ ક્રાઈમ
સ્ક્વોડની ઓફીસમાં મનીષકુ માર શ્રવણકુ માર બલાઈનાને તક મળતા તેણે લોખંડની
પાઈપ વડે ઈજા કરી, નાસી ગયેલ છે તે મતલબની ખોર્ટી ફરિરયાદ ઉભી કરે લ છે .

૮૨.૨) આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેતા આ સાહે દે


પ્રસ્તુત ગુનાના કામે તેમને મળેલી આગળની તપાસ દરમ્યાન જે કાંઈ પણ કાયવાહી
હાથ રે લી તે સમગ્ર હકીકત પોતાની જુ બાનીમાં જણાવેલ છે અને તેમની તપાસની
હકીકતને ફરિરયાદપક્ષે તપાસેલા જુ દા જુ દા સાહે દો તથા રજૂ કરે લા દસ્તાવેજી પુરાવાના
માધ્યમથી સમથન પ્રાપ્ત થયેલ છે . બચાવપક્ષ દ્વારા આ સાહે દની ઉલર્ટ તપાસના
માધ્યમથી જે કાંઈપણ મુદ્દા ઉપધિસ્થત કરવામાં આવેલા છે તેની એક પછી એક
ધિવચારણા કરવામાં આવે તો બચાવપક્ષે અ વચ્ચેથી તપાસ આ સાહે દને સોંપવા
માર્ટેનું કારણ આ સાહે દને પુછેલું છે અને તેમ કરવા પાછળ ક્રાઈમ બ્રાન્ચના
અધિ કારીઓ ભેગા મળીને ખોર્ટી ફરિરયાદ ઉભી કરવનું છે તેવી દલીલ કરે લી છે , પરંતું
સ્વાભાધિવક છે કે , આ સાહે દને અ વચ્ચેથી મોર્ટા ભાગની તપાસ પૂણ થઈ ગયેલી તે
સોંપવા પાછળનું કારણ આ સાહે દના ઉપરી અધિ કારી જ જણાવી શકે જેથી આ
સાહે દને તપાસ સોંપવા પાછળનું કારણ કે હે તું આ સાહે દ સ્પષ્ટ ન કરી શકવાના કારણે
ખોર્ટી ફરિરયાદ ઉભી કરવામાં આવી હોવાના તારણ ઉપર આવી શકાય નહી. આ સાહે દે
આરોપી લૂર્ટ
ં અને નધિશલા પદાથXની હે રાફે રીનો આરોપી અંગે કોઈ તપાસ હાથ રે લી
નથી કે ગુજરનાર દ્વારા હાથ રવામાં આવેલી પુછપરછ દરમ્યાન તપાસના જે કાગળો
ઉપર ગુજરનાર નોં કરતા હતા તે કાગળો અનુસં ાને તપાસ હાથ રે લ નથી અને આ
સાહે દની તપાસ દરમ્યાન આરોપી એલ.એન.ર્ટી કંપનીમાં ડ્ર ાઈવર તરીકે એક વષથી
નોકરી કરતો હોવાની હકીકત રે કડ ઉપર આવેલ છે અને આરોપી નધિશલા પદાથXની
હે રાફે રી કે લૂર્ટ
ં નો ં ો કરતો હોય તેવી હકીકત સાબિબત થતી નથી. બચાવપક્ષે
ઉપધિસ્થત કરે લા ઉપરોક્ત મુદ્દાઓની એક પછી એક ચચા કરવામાં આવે તો આગળ
ચચા કરી તે મુજબ આરોપીનો કોઈ ગુનારિહત ઈતીહાસ નથી તે માત્ર કારણસર આરોપી
નધિશલા પદાથXની હે રાફે રીનો શકમંદ હોવાની હકીકત નકારી શકાય નહી કારણકે , તે
પણ સંભધિવત છે કે , આરોપીએ પ્રથમ ગુનો કરવાનો પ્રયાસ કયX હોય તે દરમ્યાન

D.V.Shah
SC No.-401/2016 153/207 JUDGMENT

પકડાઈ ગયેલ હોય, આગળ ચચા કયા મુજબ ગુનો જાહે ર કયાના ર્ટૂં ક સમયમાંજ
એફ.એસ.એલ.ના અધિ કારીઓએ ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ ગુનાવાળી
જગ્યાએથી ગુના સંબંધિ ત પુરાવા એકત્રીત કરવા માર્ટેની કાયવાહી હાથ લી લ
ે ી છે તે
દરમ્યાન ગુજરનાર આરોપીની પુછપરછ દરમ્યાન જે કાગળમાં નોં કરતા હતા તે
કાગળ મળી આવેલ નથી, પરંતું તેર્ટલા માત્ર કારણસર આરોપી નધિશલા પદાથXની
હે રાફે રીનો કે લૂર્ટ
ં નો આરોપીનો શકમંદ હોવાની હકીકત નકારી શકાય નહી કારણકે ,
આગળ કરે લ ચચા મુજબ ખાસ કરીને ફરિરયાદપક્ષે આંક -૨૦૫ થી તપાસેલ સાહે દ
નં.-૪૭ની જુ બાની તેમજ પ્રસ્તુત કામે આંક-૨૧૦ થી રજૂ થયેલ સીડી તથા આંક-
૨૬૮ થી રજૂ થયેલ ર્ટ્રાન્સ્ક્રીપ્ર્ટ ધ્યાને લેતા આરોપીએ મોબાઈલ ઉપર કરે લી
વાતચીતની ર્ટ્રાન્સધિક્રપ્ર્ટ ઉપરથી પણ આરોપી જે રે ડ અંગે વતાલાપ કરે છે તેના ઉપરથી
તેમજ અન્ય સંવાદો ઉપરથી આરોપી નધિશલા પદાથXની હે રાફે રીનો શકમંદ હોવાની
હકીકત માનવાને કારણ રહે છે . જ્યાં સુ ી આરોપી એલ.એન.ર્ટી.માં ડ્ર ાઈવર તરીકે
નોકરી કરતો હોવાના બચાવને લાગેવળગે છે ત્યાં સુ ી ક્ષણભર માર્ટે માની પણ
લેવામાં આવે કે , આરોપી એલ.એન.ર્ટી. કંપનીમાં ડ્ર ાઈવર તરીકે નોકરી કરતો હતો તો
પણ આરોપીનું તા.૦૮/૦૪/૨૦૧૬, તા.૦૯/૦૪/૨૦૧૬ તેમજ
તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ જયપુરથી અમદાવાદ આવવાનું ડ્ર ગ્સના ં ા ખિસવાય
અન્ય શું કારણ હતું તે અંગેનો આરોપીએ યોગ્ય તે ખુલાસો કરે લ નથી. ધિવશેષમાં જો
આરોપીનો બચાવ એવા પ્રકારનો હોય કે , બનાવના રિદવસે તેમજ બનાવના સમયે તે
પોતે નોકરી ઉપર હાજર હતો અને અમદાવાદ મુકામે તેની હાજરી ન હતી તો સદર
બચાવ આરોપી પોતાના બચાવમાં એલ.એન.ર્ટી. કંપનીના અધિ કારી/કમચારીને કોર્ટ
રૂબરૂ સાક્ષી તરીકે તપાસી રે કડ ઉપર લાવી શકે લ હોત, પરંતું આરોપી દ્વારા એવો કોઈ
પ્રયત્ન કરવામાં આવેલ નથી. આમ, આરોપીનું ગુનારિહત ઈતીહાસ ન હોવાના કારણે
તેમજ તે એલ.એન.ર્ટી.માં ડ્ર ાઈવર તરીકે નોકરી કરતો હોવાને કારણે તે સદર ગુનાનો
શકમંદ ન હોવાની હકીકત નકારી શકાય તેમ નથી. ધિવશેષમાં પ્રસ્તુત કે સમાં
ગુજરનારનું કરવામાં આવેલું મડરનો મુદ્દો કે ન્દ્રસ્થાને હોય, તપાસને લક્ષી ધિવષય છે
તેવા સંજોગોમાં સ્વાભાધિવક છે કે , તપાસ કરનાર અમલદારે મુદ્દામાહે ની હકીકત આ ારે
ગુજરનારનું કરવામાં આવેલ ખૂનને કે ન્દ્રસ્થાને રાખી તે અનુસં ાને પુરતો પુરાવો
એકત્રીત કરવાનો પ્રયત્ન કરે . ચોક્કસપણે આરોપી નધિશલા પદાથની હે રાફે રીમાં
સંડોવાયેલ હતો કે કે મ? તે મુદ્દો પ્રસ્તુત હકીકત ગણાય, પરંતું તે અનુસં ાને
આરોપીના મિમત્ર આનંદ ખંડેલવાલને પકડીને તેમનું ધિનવેદન નોં વામાં ન આવે કે કોઈ
ધિવશેષ ઉંડાણપૂવકની તપાસ હાથ રવામાં ન પણ આવે તો તેના એકમાત્ર કારણસર

D.V.Shah
SC No.-401/2016 154/207 JUDGMENT

રે કડ ઉપર ગુજરનારને મડર અનુસં ાને રહે વા પામેલ મુદ્દામાહે ની હકીકત અનુસં ાને
જે પુરાવો રે કડ ઉપર આવેલ છે તેને ફગાવી લઈ શકાય નહી. ચોક્કસપણે આંક-૧૦૯
થી રજૂ થયેલ નક્શા ઉપરથી ગુનો ચોક્કસ કઈ જગ્યાએ બનેલો તે સ્પષ્ટ થતું નથી ,
પરંતું તેના કારણે ફરિરયાદપક્ષ ગુનાવાળી જગ્યા પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ હોવાના
તારણ ઉપર આવી શકાય નહી કારણ કે , ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે આંક-૪૯ થી
સાહે દ નં.-૧૦ કે જેઓ ગુનાવાળી જગ્યાના પંચ છે તેમની જુ બાનીના માધ્યમથી
આંક-૫૦ થી રજૂ થયેલ ગુનાવાળી જગ્યાનું પંચનામું પુરવાર કરે લ છે તેમજ
ફરિરયાદપક્ષે તપાસેલા જુ દા જુ દા સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી ગુનાવાળી જગ્યા
ગુનાવાળી જગ્યા ઉપરાંત ગુનાવાળી જગ્યાની આજુ બાજુ રહે વા પામેલી ભૌગોધિલક
પરિરધિસ્થમિત તેમજ સ્થળ ધિસ્થમિત રે કડ ઉપર આવે છે . તેવા સંજોગોમાં ફરિરયાદપક્ષ
ગુનાવાળી જગ્યા પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલાની દલીલ ગ્રાહ્ય રાખવા પાત્ર નથી.

૮૨.૩) આમ, આ સાહે દની સમગ્ર જુ બાની વંચાણે લેવામાં


આવે તો આ સાહે દ પોતાની જુ બાનીમાં પોતે ગુના અનુસં ાને હાથ રે લી તપાસ
દરમ્યાન જે કાંઈપણ કાયવાહી હાથ રી તે તમામનું ધિનરૂપણ કરે છે અને આ સાહે દની
જુ બાનીને પણ ફરિરયાદપક્ષે તપાસેલા જુ દા જુ દા સાહે દોના મૌખિખક જુ બાની તેમજ
ફરિરયાદપક્ષે રજૂ કરે લા જુ દા જુ દા દસ્તાવેજી પુરાવાથી સમથન પ્રાપ્ત થાય છે . આ
સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી પણ બચાવપક્ષ કોઈ મહત્વના ધિવરો ાભાષ રે કડ
ઉપર લાવી શકે લ નથી જેથી આ સાહે દની જુ બાની પણ ન માનવાને કોઈ કારણ નથી.

૮૩) આમ, ઉપરોક્ત મુજબ કરે લ ચચાના આ ારે આ કોર્ટનું


દ્રઢપણે માનવું છે કે , ફરિરયાદપક્ષના સાહે દોની જુ બાનીમાં એવા કોઈ મહત્વના
ધિવરો ાભાષ રે કડ ઉપર આવેલા નથી કે જેના કારણે બચાવપક્ષ દ્વારા આંક -૩૩૨ થી
રજૂ કરવામાં આવેલી લેખિખત દલીલોમાં ઉપધિસ્થત કરવામાં આવેલ મુદ્દાઓના આ ારે
ફરિરયાદપક્ષના તમામ સાહે દોની જુ બાની માનવા લાયક નથી કે તેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે , તે ર્ટકવાપાત્ર નથી. ધિવશેષમાં ફરિરયાદપક્ષના સાહે દો તેમની જુ બાનીમાં
આવવા પામેલ સામાન્ય ધિવરો ાભાષ કે સાહે દોની વીતેલ સમયના કારણે પુછવામાં
આવેલ પ્રશ્ન સંબં ે હકીકત યાદ ન હોવાના કારણે તેનો જવાબ આપવાની
અસમથતાના કારણે સાહે દો ધિવશ્વસધિનય, ભરોસાપાત્ર કે માનવા લાયક નથી તેવા
તારણ પર આવી શકાય નહી. બચાવપક્ષ ફરિરયાદપક્ષે તપાસેલા ઉપરોક્ત તમામ
સાહે દો પૈકી કોઈપણ સાહે દ હીત રાવનાર સાહે દ હોવાની હકીકત પણ રે કડ ઉપર
લાવી શકે લ નથી. તેવા સંજોગોમાં ફરિરયાદપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ સમગ્ર મૌખિખક

D.V.Shah
SC No.-401/2016 155/207 JUDGMENT

તેમજ દસ્તાવેજી પુરાવો એક બીજા સાથે સંયુક્ત રીતે સાંકળી પ્રસ્તુત જજમેન્ર્ટના કામે
ઉપધિસ્થત કરવામાં આવેલા મુદ્દા અનુસં ાને નીચે મુજબ કરવામાં આવેલ છે .

મુદ્દા નં.-૦૧ઃ-
૮૪) આરોપી સામે ઈ.પી.કો. કલમ-૩૦૨ મુજબનો ધિશક્ષાપાત્ર
ગુનો આચયX હોવાનું તહોમત છે અને તે તહોમત અનુસં ાને પુરાવાનું મુલ્યાંકન કરતા
પહે લા સૌ પ્રથમ આ કોર્ટ@ એ હકીકત ધિનણmત કરવાની રહે છે કે , શું ગુજરનાર પો.કો.
ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનાઓનું મૃત્યું ખૂન કહી શકાય તેવું સાપરા મનુષ્યવ
પ્રકારનું હતું? આ મુદ્દા અનુસં ાને ફરિરયાદપક્ષે આંક-૧૩ થી ગુજરનાર ચન્દ્રકાંત
જયંતીલાલ મકવાણાની લાશ પરનું ઈન્કવેસ્ર્ટ પંચનામું રજૂ કરે લું છે . સદર પંચનામું
પુરવાર કરવા માર્ટે ફરીયાદપક્ષે આંક-૧૨ થી પંચ સાહે દ નં.-૧ને તેમજ ઈન્કવેસ્ર્ટ
પંચનામું કરનાર મામલતદાર તથા એક્જીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટને આંક-૧૦૩ થી સાહે દ
નં.-૨૧ તરીકે તપાસેલા છે . સૌ પ્રથમ આંક-૧૨ થી તપાસવામાં આવેલ સાહે દ નં .-
૦૧ની જુ બાનીનું મુલ્યાંકન કરવામાં આવે તો આ સાહે દે આંક -૧૩ના પંચનામાને
સમથન આપતી જુ બાની આપેલી છે અને તેમ કરીને આંક-૧૩નું પંચનામું પુરવાર
કરે લ છે . આ સાહે દની ઉલર્ટ તપાસ વંચાણે લેવામાં આવે તો બચાવપક્ષ આ સાહે દની
ઉલર્ટ તપાસના માધ્યમથી આંક-૧૩નું પંચનામાની કાયવાહી આ સાહે દ તથા અન્ય
પંચ સાહે દની હાજરીમાં મામલતદાર તથા એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટ દ્વારા કરવામાં
આવેલ નથી તેવી કોઈ હકીકત રે કડ ઉપર આવેલ નથી કે , સદર મુદ્દો બચાવપક્ષે
તેમની આંક-૩૩૨ની દલીલમાં ઉપધિસ્થત કરે લ નથી. ધિવશેષમાં સાહે દ નં.-૨૧ની
જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના માધ્યમથી પણ આંક -૧૩નું
ઈન્કવેસ્ર્ટ પંચનામું ફરિરયાદપક્ષે પુરવાર કરે લ છે અને બચાવપક્ષ દ્વારા આ સાહે દની
ઉલર્ટ તપાસના માધ્યમથી કોઈ ફળદાયી હકીકત રે કડ ઉપર લાવવામાં આવેલ નથી.
આમ, ફરિરયાદપક્ષ આંક -૧૩નું ઈન્કવેસ્ર્ટ પંચનામું પુરવાર કરવામાં સફળ થયેલ છે
અને આંક-૧૩નું પંચનામું વંચાણે લેવામાં આવે તો સદર પંચનામામાં લાશના
માથાના ભાગે કોઈ બોથડ પદાથ મારવાથી ખોપડી ફાર્ટી ગયેલાની, લોહી વહી સુકાઈ
ગયેલાની, જમણી આંખથી ઉપર તેમજ બન્ને આંખ વચ્ચે કપાયેલાનું ધિનશાન હોવાની,
લાશના હોઠ ડાબી તરફથી છુંદાયેલ હાલતમાં તેમજ દાઢીના ભાગે તેમજ દાઢીની
ઉપરના ભાગે ઈજા જોવા મળ્યાની સ્પષ્ટ નોં કરવામાં આવેલી છે અને જેના ઉપરથી
ગુજરનારનું મૃત્યું અકુ દરતી તથા શંકાસ્પદ હોવાની હકીકત પુરવાર થાય છે .
ફરિરયાદપક્ષે આંક-૧૬૬ થી સાહે દ નં.-૩૨ ને તપાસવામાં આવેલા છે અને આ

D.V.Shah
SC No.-401/2016 156/207 JUDGMENT

સાહે દની જુ બાનીનું મુલ્યાંકન કરવામાં આવે તો ગુજરનારની લાશનું કુ લ પાંચ


ડોક્ર્ટરોની બનેલી પેનલ દ્વારા પી.એમ. કરવામાં આવેલ છે અને સદર પેનલ પેૈકીના
એક સાહે દ નં.-૩૨ દ્વારા તેમની જુ બાનીમાં પી.એમ. કરનાર ડોક્ર્ટરોની પેનલ દ્વારા
લાશ ઉપર જોવા મળેલી જુ દી જુ દી ૪૩ પ્રકારની બાહ્ય ઈજાઓ કે જેનો ઉલ્લેખ
પી.એમ.નોર્ટના કોલમ નં.-૧૭ માં કરે લો છે અને લાશની બાહ્ય ઈજાઓને પરસ્પર
સાંકળતી જુ દી જુ દી આંતરીક ઈજાઓ કે જેનો ઉલ્લેખ પી.એમ.નોર્ટના કોલમ નં.-૨૦માં
કરવામાં આવેલો છે તે તમામનું ધિનરૂપણ કરે લ છે . આ સાહે દે મૃત્યુંના કારણમાં
ગુજરનારનું મૃત્યું શરીર ઉપર થયેલ ઘણી બ ી ઈજાઓને કારણે , આઘાત અને
રક્તસ્ત્રાવને કારણે થયેલ હોવાનું જણાવેલ છે અને આ તમામ ઈજાઓ સખત અને
બોથડ પદાથથી થયેલ હોવાનું તેમજ તમામ ઈજાઓ મૃત્યું પહે લાની હોવાની હકીકત
જણાવેલી છે . ગુજરનારને થયેલી ઈજાઓ ધ્યાને લેતા સદર ઈજાઓ ગુજરનાર પોતે જાતે
પહોંચાડી શકે તેવા પ્રકારની નથી. આમ, આ સાહે દે તેની ધિવગતવારની જુ બાનીના
માધ્યમથી આ કામે આંક-૧૬૮ થી રજૂ થયેલ પી.એમ. નોર્ટ પુરવાર કરે લી છે અને
બચાવપક્ષ દ્વારા સદર હકીકતોનું ખંડન કરવામાં આવેલું નથી કે , બચાવપક્ષ કોઈ
ધિવપરીત હકીકત રે કડ ઉપર લાવી શકે લ ન હોય , ફરિરયાદપક્ષ ગુજરનારનું મૃત્યું
હોમીસીડલ ડે થ હોવાનું ધિનઃશંકપણે પુરવાર કરે છે તેમજ ઈ.પી.કો. કલમ-૨૯૯ તથા
૩૦૦ના તત્વો ધ્યાને લઈએ તો પણ ડૉ. સાહે દની જુ બાની જોતા તેમા દશાવેલ દદmને
થયેલ બાહ્ય તથા આંતરીક ઈજાઓ તેનું મૃત્યું કુ દરતના સામાન્ય ક્રમમાં ધિનપજાવવા
માર્ટે પુરતી હતી અને તેનાથી જ્યારે મૃત્યું થયેલ છે અને બચાવપક્ષ તરફથી એવો
બચાવ નથી કે , ફરિરયાદપક્ષનો કે સ ઈ.પી.કો. કલમ-૩૦૦ માં દશાવેલા કોઈ પ્રકારમાં
એર્ટલે કે , ચાર પૈકી કોઈ પ્રકારમાં આરોપીનું કૃ ત્ય આવે છે અથવા તો બચાવપક્ષનો
એવો પણ કે સ નથી કે , ગુજરનારે આત્મહત્યા કરે લી. તેવા સંજોગોમાં ગુજરનારનું મૃત્યું
ખૂન કહી શકાય તેવું સાપરા મનુષ્યવ હોવાનું આ કીસ્સામાં ફરિરયાદપક્ષે
ધિનઃશંકપણે પુરવાર કરે લ છે . જેથી મુદ્દા નં.-૦૧ નો જવાબ હકારમાં ઠરાવું છું.

મુદ્દા નં.-૦૨ઃ-
૮૫) આ કોર્ટ જ્યારે મુદ્દા નં .-૦૧ લગત કરે લ ચચા મુજબ
ગુજરનારનું મૃત્યું ખૂન કહી શકાય તેવું સાપરા મનુષ્યવ હોવાના તારણ પર
આવેલ છે ત્યારે આ કોર્ટ@ મુદ્દા નં .-૦૨ અનુસં ાને એ ધિનણmત કરવાનું રહે છે કે , શું
ગુજરનારનું મૃત્યું આ કામના આરોપીએ જ ધિનપજાવેલ છે કે કે મ? ફરિરયાદપક્ષનો
પ્રસ્તુત કે સ બનાવ નજરે જોનાર સાહે દ આ ારિરત કે સ નથી, પરંતું સાંયોમિગક પુરાવા

D.V.Shah
SC No.-401/2016 157/207 JUDGMENT

આ ારિરત કે સ છે , આરોપીને તેની ધિવરૂદ્ધ આક્ષેમિપત ગુના સાથે સાંકળવા માર્ટે


બનાવની સમગ્ર સાંકળ માનવા લાયક પુરાવાના માધ્યમથી પુરવાર થઈ સંપૂણ થવા
પામેલ છે કે કે મ? તે મુદ્દો ધિનણmત કરવા માર્ટે જે મુદ્દા માહેં ની તેમજ પ્રસ્તુત હકીકત
પુરવાર કરવી ફરિરયાદપક્ષ માર્ટે અધિનવાય છે તે કડીના સ્વરૂપમાં નીચે મુજબ છે .

કડી નં. મુદ્દા માહેં ની તથા પ્રસ્તુત હકીકત

૧. ગુજરનાર એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં પોલીસ કોન્સ્ર્ટબલ તરીકે ફરજ


બજાવતા હતા અને ગુજરનાર આરોપીની લૂર્ટ
ં તથા નધિશલા પદાથXની હે રાફે રીના
ગુનાના શકમંદ હોય, આરોપીને પુછપરછ કરવા સારૂ તા .૧૯/૦૪/૨૦૧૬ તથા
તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવવામાં
આવેલા.
૨. આરોપી તથા ગુજરનાર છે લ્લે તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૦ઃ૧૫ ની આસપાસના
અરસામાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં કે જ્યાં ગુજરનાર આરોપીની
પુછપરછ કરતા હતા તે જગ્યાએ સાથે જોવા મળેલા અને તે બન્નેની સાથે અન્ય કોઈ
પોલીસ કમચારી ન હતા અને ત્યારબાદ સવારે કલાક ૦૭ઃ૦૦ની આસપાસ ગુજરનાર
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં ઈજા પામેલ હાલતમાં મૃત પડે લ જોવા
મળેલ ત્યારે તેમની સાથે આરોપી જોવા મળેલ નહી અને તેઓ નાસી ગયેલા.
૩. બનાવ બન્યો અથાત ગુજરનારનું મૃત્યું થયું તે અરસામાં માત્ર અને માત્ર આરોપીની
હાજરી બનાવવાળી જગ્યાએ હતી.
૪. બનાવ બન્યા બાદ તુરંતજ આરોપી ગુનાવાળી જગ્યાએથી ભાગી જાય છે અને
આરોપીને તા.૨૧/૦૪/૨૦૧૬ના રાત્રીના સમયે બાન્દ્રા જયપુર ર્ટ્રે નમાંથી મિમયાગામ
કરજણ રે લ્વે સ્ર્ટેશને પકડી પાડવામાં આવેલ અને આરોપીને ગુના સાથે સાંકળતો
પુરતો પુરાવો મળી આવતા આરોપી ધિવરૂદ્ધ ચાજશીર્ટ કરવામાં આવેલ.

કડી નં.-૦૧
૮૬) અત્રેની કોર્ટ દ્વારા આગળ ફરિરયાદપક્ષે જે કુ લ ૬૫ સાહે દો તપાસેલા
છે તે સાહે દોની જુ બાનીના માધ્યમથી ફરિરયાદપક્ષ કઈ હકીકત પુરવાર કરી રે કડ ઉપર
લાવવામાં સફળ થયેલ છે તેની ધિવસ્તૃત ચચા કરવામાં આવેલી છે . મુદ્દા માહેં ની
તેમજ પ્રસ્તુત હકીકતોના ક્રમ નં .-૦૧ અનુસં ાને ફરિરયાદપક્ષે રજૂ કરે લ મૌખિખક
તેમજ દસ્તાવેજી પુરાવાનું એકબીજા સાથે સાંકળીને મુલ્યાંકન કરવામાં આવે તો
ગુજરનાર અમદાવાદ શહે ર ક્રાઈમ બ્રાન્ચમાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં
પોલીસ કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત ઘણાબ ા સાહે દોની
જુ બાનીના માધ્યમથી રે કડ ઉપર આવેલી છે અને બચાવપક્ષની સમગ્ર ઉલર્ટ તપાસ

D.V.Shah
SC No.-401/2016 158/207 JUDGMENT

પણ ધ્યાને લેવામાં આવે તો ગુજરનાર બનાવના અરસામાં અમદાવાદ શહે ર ક્રાઈમ


બ્રાન્ચમાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં પોલીસ કોન્સ્ર્ટે બલ તરીકે ફરજ
બજાવતા હોવાની હકીકતને પડકારે લ નથી તેવા સંજોગોમાં સદર હકીકત બાબતે કોઈ
તકરાર નથી. ગુજરનાર આરોપીની લૂર્ટ
ં તથા નધિશલા પદાથXની હે રાફે રીના ગુનાના
શકમંદ હોય, આરોપીને પુછપરછ કરવા સારૂ તા .૧૯/૦૪/૨૦૧૬ તથા
તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવવામાં
આવેલા તે હકીકત સંબં ે સૌ પ્રથમ ફરિરયાદપક્ષે આંક -૨૦૫ થી તપાસેલ સાહે દ
નં.-૪૭ કે જેઓ ગુજરનારના બાતમીદાર હતા તેમની જુ બાની ધ્યાને લેવામાં આવે
તો તેમની જુ બાનીના માધ્યમથી એવા પ્રકારની હકીકત રે કડ પર આવેલ છે કે ,
તેઓએ ગુજરનારને આરોપી તથા એક આનંદ ખંડેલવાલ કે જેઓ જયપુરના રે હવાસી
છે તેઓ અમદાવાદ ખાતે ડ્ર ગ્સના વેપાર માર્ટે આવવાના છે અને તેઓ અમદાવાદ
ખાતે પાર્ટm શો ી રહ્યા છે તે મતલબની બાતમી આપતા ગુજરનારે બાતમીદારને
તેઓના સંપકમાં રહે વા જણાવેલ. ત્યારબાદ બાતમીદાર ઉપર મનીષનો
તા.૦૮/૦૪/૨૦૧૬ તથા તા.૦૯/૦૪/૨૦૧૬ના રોજ ફોન આવતા બાતમીદાર,
આરોપી અને આનંદ અમદાવાદ, આસ્ર્ટોડીયા દરવાજા પાસે એકબીજાને મળેલ હતા
અને ત્યારબાદ તેઓ રીવરફ્રન્ર્ટ ખાતે ગયા હતા અને ડ્ર ગ્સ અંગેની વાતચીત કરે લી
હતી ત્યારે બાતમીદારને તેઓએ એડવાન્સ નાણા ચુકવવા જણાતા બાતમીદારે માલ
લઈને આવશો ત્યારે જ કે શ-પૈસા આપીશું તેવી વાત કરે લી. ત્યારબાદ બાતમીદારે
આ અંગેની જાણ ગુજરનારને કરે લી અને કહે લું કે , તે લોકો માલ લઈને આવ્યા નથી
અને હવે પછી તેઓ આગલીવાર માલ લઈને આવશે . ત્યારબાદ બાતમીદાર, આરોપી
અને આનંદ સાથે સંપકમાં હતા. તા.૧૮/૦૪/૨૦૧૬ના રોજ આરોપીએ
બાતમીદારને તેઓ જયપુરથી નીકળ્યા છે તેવો ફોન કરે લો અને ૧૯મીએ સવારે
હીંમતનગરની આજુ બાજુ છે , અમદાવાદ આવી ફોન કરશે એમ જણાવેલ. ત્યારબાદ
આરોપી બાતમીદારને પોતે મેમકો ચાર રસ્તા બસસ્ર્ટે ન્ડ ઉપર ઉભા છે તે અંગે જાણ
કરે લી જેથી બાતમીદારે ગુજરનારને ફોન કરે લો અને બાતમીદાર અને ગુજરનાર
એકબીજાને મળેલા અને ગુજરનારના બુલર્ટ
ે મોર્ટરસાયકલ ઉપર મેમકો ધિવસ્તારમાં
ગયેલા જ્યાં બાતમીદાર અને આરોપીને મળેલા જ્યારે આનંદ ફ્રેશ થવા ગયેલ છે તેવું
આરોપીએ જણાવેલું. તે સમયે બાતમીદારે આરોપીને માલ લાવ્યા છો તે અંગે પુંછતા
તેણે બે લાખ રૂમિપયા એડવાન્સ આપો તો આગળના ફે રામાં માલ લાવીશું તેવું
જણાવતા અને આનંદ આવેલ ન હોવાથી ગુજરનારને લાગેલ કે , ડ્ર ગ્સનો વેપાર
કરવાવાળા આ લોકો આસાનીથી જણાવશે નહી જેથી તેઓને ઓફીસમાં લઈ જઈએ

D.V.Shah
SC No.-401/2016 159/207 JUDGMENT

તેમ જણાવી તેઓ આરોપીને ગાયકવાડ હવેલીના ગેર્ટ આગળ, સ્મારકની બાજુ માં,
ઓફીસ જેવા કમ્પાઉન્ડમા લઈ ગયા હતા અને ગુજરનારે તેની બેગની તલાશી
લી લ
ે ી. ત્યારબાદ ગુજરનાર આરોપીને અન્ય વ્યધિક્તને સોંપીને બાતમીદાર સાથે
મેમકો ધિવસ્તારમાં ગયેલા અને આનંદની શો ખોળ કરે લી, પરંતું તે મળી આવેલ નહી
જેથી પરત આવેલા. ત્યારબાદ ગુજરનાર આરોપીને તેમની ઓફીસમાં લઈ જવાનું
કહી, બપોરે ૦૨ઃ૩૦ થી ૦૩ઃ૦૦ વાગ્યાના અરસામાં આરોપીને લઈને એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં લઈ ગયેલા.

૮૬.૧) તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ આરોપીની ક્રાઈમ બ્રાન્ચની


એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં હાજરી બાબતે પુરાવાનું મુલ્યાંકન
કરવામાં આવે તો ફરિરયાદપક્ષે આંક -૧૮૯ થી તપાસેલ સાહે દ નં.-૪૩ કે જેઓ
ક્રાઈમ બ્રાન્ચના સ્લાઈડર ગેર્ટથી થોડા આગળ જતા આવેલ ક્રાઈમ બ્રાન્ચના
લોખંડના ગેર્ટની આગળના ભાગે આવેલ પી.આર.ઓ. ઓફીસમાં પી.આર.ઓ. તરીકે
ફરજ બજાવતા હતા તેમની જુ બાનીના માધ્યમથી એવી હકીકત રે કડ પર આવેલ છે
કે , આરોપી ઓફીસમાં અંદર જતા હતા તે સમયે આ સાહે દે આરોપીને ક્યાં જાઓ
છો? તેમ તથા તેનું નામ પુછ
ં ે લું અને આરોપીએ પોતાનું નામ મનીષ બલાઈ
જણાવેલું. ત્યારબાદ ગુજરનાર આરોપીને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ઓફીસની અંદર લઈ ગયેલા. ધિવશેષમાં ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે તપાસેલા જુ દા જુ દા
પોલીસ કમચારીઓ પૈકી સાહે દ નં.-૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮, ૪૦ તથા ૬૧ની
જુ બાની વંચાણે લેવામાં આવે તો આ તમામ સાહે દો તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં ગુજરનાર આરોપીની શકના આ ારે
પ્રાથમિમક પુછપરછ કયાની હકીકત રે કડ ઉપર આવે છે . ધિવશેષમાં ફરિરયાદપક્ષે પ્રસ્તુત
કામે તપાસેલ સાહે દ નં.-૪૪ ને તપાસેલા છે અને આ સાહે દની જુ બાનીના
માધ્યમથી એવી હકીકત રે કડ પર આવેલ છે કે , આ સાહે દ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
સ્ક્વોડના ઈન્ચાજ હોય, ગુજરનારે તા.૦૯/૦૪/૨૦૧૬ના રોજ બાતમીદારે આરોપી
અનુસં ાને આપેલી બાતમી આ સાહે દને જણાવેલી તેમજ તા.૧૯/૦૪/૨૦૧૬ના
રોજ સવારે આરોપી અને આનંદ ખંડેલવાલ અમદાવાદ આવવાના છે તેવી મારિહતી
તથા અન્ય હકીકતો ગુજરનારે આ સાહે દને જણાવેલી. જેથી આ સાહે દે પણ
તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ આરોપીની પ્રાથમિમક પુછપરછ કરે લી અને તે દરમ્યાન
આરોપી તથા તેના મિપતા, પત્ની, મિમત્રોના મોબાઈલ નંબરો તેમની અંગત ડાયરી કે જે
આ કામે આંક-૧૯૧ થી રજૂ થયેલ છે તેમાં લખી લી ેલા. અગાઉ ગુજરનારે આરોપી

D.V.Shah
SC No.-401/2016 160/207 JUDGMENT

ધિવરૂદ્ધ નધિશલા પદાથXની હે રાફે રીની શંકા અનુસં ાને કામ ડે વલપ કરે લ હોવાથી
ગુજરનારને આ સાહે દે સદર કામ ડે વલપ કરવા જણાવતા ગુજરનારે આરોપીની
તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ દોઢ થી બે કલાક પુછપરછ કરે લી અને બીજા રિદવસે
આવવાની સમજ કરી જવા દી લ
ે . આમ, આરોપીની તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં પુછપરછ સારૂ ઉપધિસ્થમિત હોવાની
હકીકત પુરવાર થયેલ છે .

૮૬.૨) તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ


સ્ક્વોડની ઓફીસમાં પુછપરછ સારૂ ઉપધિસ્થમિત અનુસં ાને પુરાવાનું મુલ્યાંકન
કરવામાં આવે તો ફરિરયાદપક્ષે તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ પી.આર.ઓ. તરીકે
ફરજ ઉપર હાજર એવા સાહે દ નં.-૩૯ને આંક-૧૮૨ થી તપાસેલા છે . આ સાહે દની
જુ બાની ઉપરથી એવી હકીકત રે કડ પર આવેલ છે કે , સાંજના સમયે આરોપી અંદર
જતા હતા ત્યારે આ સાહે દે આરોપીને તેનું નામ પુછ
ં ે લું ત્યારે આરોપીએ તેનું નામ
મનીષ બલાઈ જણાવેલું અને ગુજરનારને મળવા આવ્યા હોવાની અને પુછપરછ માર્ટે
તેને બોલાવેલ હોવાનું જણાવતા તેને જવા દી લ
ે ો. ધિવશેષમાં ફરિરયાદપક્ષે પ્રસ્તુત
કામે સાહે દ તરીકે પોલીસ કમચારીઓને તપાસેલા છે તે પૈકી સાહે દ નં .-૩૪ થી ૩૮,
સાહે દ નં.-૪૦, સાહે દ નં.-૪૧, સાહે દ નં.-૪૪ તથા સાહે દ નં.-૬૧ની જુ બાની
વંચાણે લેવામાં આવે તો આ તમામ સાહે દો ગુજરનાર આરોપીની પુછપરછ કરી
રહ્યાની હકીકત રે કડ ઉપર આવેલ છે . ધિવશેષમાં ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે સાહે દ નં .-
૬૩ કે જેઓ સ્વતંત્ર સાહે દ છે અને જેના ઉપર પી.એસ.આઈ. કે .જી.ચૌ રી (સાહે દ
નં.-૪૪) નાઓએ ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૪૧(૧)(ડી)ની કાયવાહી
કરે લી અને જેને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં લાવવામાં આવેલા
તેને તપાસેલા છે અને આ સાહે દની જુ બાનીના માધ્યમથી પણ તા.
૨૦/૦૪/૨૦૧૬ના રોજ ગુજરનાર આરોપીની પુછપરછ કરી રહ્યા હોવાની હકીકત
રે કડ ઉપર આવેલ છે . સાહે દ નં.-૬૩ની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ઓફીસમાં હાજરી હોવાની હકીકતને તેના ધિવરૂદ્ધ હાથ રવામાં આવેલી કાયદેસરની
કાયવાહીના પેપસ કે જે આ કામે આંક -૧૮૪ તથા આંક-૧૮૬ થી રજૂ થયેલ છે
તેના માધ્યમથી તેમજ ફરિરયાદપક્ષે તપાસેલ સાહે દ નં.-૪૦, ૪૧ તથા સાહે દ નં.-
૪૪ની મૌખિખક જુ બાનીથી સમથન પ્રાપ્ત થાય છે .

૮૬.૩) આમ, ઉપરોક્ત ચચા મુજબ એ હકીકત પુરવાર થાય છે કે ,


ગુજરનાર એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં પોલીસ કોન્સ્ર્ટબલ તરીકે ફરજ

D.V.Shah
SC No.-401/2016 161/207 JUDGMENT

બજાવતા હતા અને ગુજરનાર આરોપીની લૂર્ટ


ં તથા નધિશલા પદાથXની હે રાફે રીના
ગુનાના શકમંદ હોય, આરોપીને પુછપરછ કરવા સારૂ તા .૧૯/૦૪/૨૦૧૬ તથા
તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવવામાં
આવેલા.

કડી નં.-૦૨, ૦૩ તથા ૦૪ સંયુક્તઃ-


પ્રસ્તુત કામે આરોપી સામેનો કે સ સાંયોમિગક પુરાવા આ ારીત કે સ છે
ત્યારે આરોપીને ગુના સાથે સાંકળતી સાયોમિગક પુરાવાની સાંકળ પૈકી કડી નં .-૦૨,
કડી નં.-૦૩ તથા કડી નં.-૦૪ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલ હોય , ત્રણે
કડીના મુદ્દાની ચચા બીનજરૂરી પુનરાવતન ર્ટાળવાના આશયથી એક સાથે કરવામાં
આવે તે સુગમતાભયુ હોય, ત્રણે કડીના મુદ્દાની ચચા એક સાથે કરવામાં આવેલ છે .

૮૭) આરોપી તથા ગુજરનાર છે લ્લે તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક


૦૦ઃ૧૫ ની આસપાસના અરસામાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં કે જ્યાં
ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હતા તે જગ્યાએ સાથે જોવા મળેલા અને તે
બન્નેની સાથે અન્ય કોઈ પોલીસ કમચારી ન હતા. આ હકીકત સંદભ@ ફરિરયાદપક્ષે
પ્રસ્તુત કામે તપાસેલ સાહે દ નં .-૨૯, સાહે દ નં.-૩૪ થી ૩૮, સાહે દ નં.-૪૦ તથા
૪૧ની જુ બાનીને ધ્યાને લેવામાં આવે તો આ તમામ સાહે દો તેમની સોગંદ ઉપરની
જુ બાનીમાં તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ રાત્રીના સમયે પોતાની ફરજ પૂણ કરી ઘરે
જવા નીકળ્યા તે સમયે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા જોયેલ હોવાનું અને
આરોપીએ લાલ ર્ટી-શર્ટ તથા Gલુ કલરનું જીન્સ પહે યુ‘ હોવાની હકીકત જણાવે છે .
ઉપરોક્ત સાહે દો પૈકી સાહે દ નં.-૩૫ તથા સાહે દ નં.-૩૭ની જુ બાની વંચાણે લેતા
આ બન્ને સાહે દો સૌથી છે લ્લે એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસ ઘરે જવા
માર્ટે છોડે લ છે અને આ સાહે દે તેમની જુ બાનીમાં તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ
રાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યાના અરસામાં આ બન્ને સાહે દોને આરોપીનું ધ્યાન રાખજો અને
પોતે નાસ્તો કરીને આવે છે તેમ જણાવી બહાર ગયેલાની અને થોડી વાર બાદ
ગુજરનાર નાસ્તો કરીને પાછા આવતા આ બન્ને સાહે દો પોતાના ઘર તરફ રવાના
થયેલાની હકીકત જણાવે છે અને આ બન્ને સાહે દો પણ આરોપીએ લાલ કલરનું ર્ટી-
શર્ટ તેમજ Gલુ જીન્સ પહે રેલ હોવાની હકીકત જણાવે છે . ધિવશેષમાં ફરિરયાદપક્ષે
આંક-૧૨૯ થી સાહે દ નં.-૨૯ કે જેઓ આ કામના ફરિરયાદી છે તેઓને તપાસેલા
છે . આ સાહે દ તેમની જુ બાનીમાં તેઓ તા.૨૧/૦૪/૨૦૧૬ના રાત્રીના આશરે ૧૨
વાગ્યાના અરસામાં તેમના તાબા હે ઠળની કચેરીઓ તથા પોઈન્ર્ટો જોવા નીકળેલા તે

D.V.Shah
SC No.-401/2016 162/207 JUDGMENT

દરમ્યાન ક્રાઈમબ્રાન્ચમાં આવેલી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડની ઓફીસમાં ગુજરનાર


આરોપીની પુછપરછ કરતા જોવા મળેલા અને આ સાહે દે ગુજરનારને પુછતા ગુજરનારે
આ સાહે દને આરોપી લૂર્ટ
ં તથા નધિશલા પદાથXની હે રાફે રીમાં સંડોવાયેલ હોવાનો
શકમંદ હોય, તેની પુછપરછ કરતા હોવાનું જણાવેલું. ત્યારબાદ આ સાહે દ પોતાની
ઓફીસમાં કે જે બનાવવાળી જગ્યાએથી ૩૦ થી ૩૫ ફૂર્ટના અંતરે આવેલી છે ત્યાં
પરત ગયેલા અને સવારના ૦૭ઃ૦૦ વાગ્યા સુ ી બનાવવાળા રૂમમાં કોલ
ઈન્ર્ટરસેપ્શનના કામો કરતા હતા. આમ, ઉપરોક્ત કરે લ ચચા મુજબ આ કામના
આરોપીની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં તા.૨૧/૦૪/૨૦૧૬ના
રાત્રીના ૦૦ઃ૧૫ કલાક સુ ી જોવા મળ્યાની હકીકત રે કડ ઉપર પુરાવાના માધ્યમથી
આવવા પામેલ છે . ધિવશેષમાં તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૦ઃ૦૦ થી સવારે
૦૮ઃ૦૦ સુ ી પી.આર.ઓ. ઓફીસ કે જે બનાવવાળી જગ્યાએથી ૩૫ ફૂર્ટના અંતરે
આવેલ છે ત્યાં સાહે દ નં.-૪૩ ફરજ ઉપર હાજર હોવાની હકીકત રે કડ ઉપર આવેલ
છે . પી.આર.ઓ. ઓફીસથી ૩૦ થી ૩૫ ફૂર્ટના અંતરે જે ક્રાઈમ બ્રાન્ચના ગેર્ટ નં.-૧
ની પાસે જે સ્લાઈડર ગેર્ટ આવેલો છે અને જ્યાં એસ.આર.પી.નો પોઈન્ર્ટ આવેલો છે
તે પોઈન્ર્ટ ઉપર તા.૨૧/૦૪/૨૦૧૬ના રાત્રીના ૦૦ઃ૦૦ કલાક થી ૦૩ઃ૦૦ કલાક
સુ ી સાહે દ નં.-૫૧ ફરજ ઉપર હાજર હોવાની અને કલાક ૦૩ઃ૦૦ થી ૦૬ઃ૦૦
દરમ્યાન સાહે દ નં.-૫૨ હાજર હોવાની હકીકત રે કડ પર આવેલ છે અને આ બન્ને
સાહે દો પૈકી સાહે દ નં .-૫૧ તેમની ફરજના સમય દરમ્યાન તેઓ જે સ્લાઈડર ગેર્ટ
ઉપર ફરજ બજાવી રહ્યા હતા ત્યાંથી તેઓએ સાહે દ નં .-૨૯ને રાત્રે ૧૨ઃ૧૫ વાગ્યે
બહાર જતા અને ૧૫-૨૦ મીનીર્ટ બાદ પરત આવતા જોયેલા અને તેમના ખિસવાય
કોઈને અંદર જતા કે ઓફીસમાંથી બહાર જતા જોયા ન હોવાની હકીકત જણાવે છે .
સાહે દ નં.-૫૨ તેમની ફરજ દરમ્યાન સ્લાઈડર ગેર્ટથી કોઈને જતા કે આવતા જોયેલા
ન હોવાની હકીકત જણાવે છે . આમ, સમગ્ર હકીકતો વંચાણે લેતા હાલનો બનાવ જે
ઓફીસમાં બન્યો તે ઓફીસમાં ગુજરનાર અને આરોપી ખિસવાય અન્ય કોઈની પણ
હાજરી ન હોવાની હકીકત રે કડ ઉપર આવેલી છે . ફરિરયાદપક્ષે તપાસેલ સાહે દ નં.-
૨૯ની જુ બાની ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ સવારે ૦૭ઃ૦૦ વાગ્યાની
આસપાસ તેમની ઓફીસમાંથી નીકળ્યા ત્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સેલની
ઓફીસનો દરવાજો અ ખુલ્લો જોતા આ સાહે દે અંદર જઈને જોતા ગુજરનાર ઈજા
ગ્રસ્ત થઈ મરણ ગયેલી હાલતમાં જણાયેલા અને જોયેલ તો ઓફીસમાં ઘણુંબ ુ લોહી
હતું. ઓફીસમાં એક સેર્ટી ઉપર પાઈપ પડે લી હતી અને આ સાહે દે રાત્રે આરોપીને
જોયેલ તે ત્યાં હાજર ન હતો અને એ જગ્યાએ લોહી વાળા પગલા જોવામાં આવેલા

D.V.Shah
SC No.-401/2016 163/207 JUDGMENT

ે ીઆ
અને આખી ઓફીસમાં તથા દીવાલો ઉપર પણ લોહીના છાંર્ટા જોવા મળેલા જ થ
સાહે દે બુમ પાડી પોલીસના માણસોને બોલાવતા પાંચ થી છ પોલીસ કમચારીઓ
ત્યાં આવી ગયેલા અને તે પૈકી પી.આર.ઓ. ખુમાનસિંસહ તેમની જુ બાનીમાં
ફરિરયાદીની જુ બાનીને સમથનકારક જુ બાની આપે છે અને ફરિરયાદીએ બનાવ અંગેની
જાણ ઉપરી અધિ કારીને કરે લાની હકીકત રે કડ પર આવેલ છે .

૮૭.૧) ઉપરોક્ત હકીકતે ફરિરયાદપક્ષ ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ


ચંદ્રકાન્તભાઈ મકવાણાનું મોત ક્રાઈમ બ્રાન્ચની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ
સ્ક્વોડની ઓફીસમાં તા.૨૧/૦૪/૨૦૧૬ના રાત્રીના ૧૨ઃ૧૫ બાદ અને સવારના
૦૭ઃ૦૦ કલાક પહે લા મૃત હાલતમાં મળી આવેલાની અને તેઓનું મૃત્યું શરીર પર
પાઈપ/બોથડ પદાથથી થયેલ ઘણીબ ી ઈજાઓને કારણે આઘાત અને
રક્તસ્ત્રાવના કારણે થયેલ હોવાનું પુરવાર કરવામાં સફળ થયેલ છે . આમ,
ફરિરયાદપક્ષ પ્રસ્તુત કે સમાં બનાવની તારીખ , સ્થળ અને સમય પુરવાર કરવામાં
સફળ થયેલ છે . તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૭ઃ૦૦ની આસપાસ ગુજરનાર
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં ઈજા પામેલ હાલતમાં મૃત પડે લ
જોવા મળેલ ત્યારે તેમની સાથે આરોપી જોવા મળેલ નહી અને તેઓ નાસી ગયેલાની
હકીકત કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી શ્રી જે.એન.ચાવડાના ધ્યાન ઉપર આવતા તેઓના દ્વારા
વહે લામાં વહે લી તકે આંક-૧૩૧ વાળી ફરિરયાદ આરોપી ધિવરૂદ્ધ નામજોગ આપેલ છે
જે ડી.સી.બી. ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ થી સ્ર્ટેશન ડાયરીમાં નોં ી લેવામાં આવેલી
છે અને ગુનાની તપાસ મદદધિનશ પોલીસ કમિમશ્નરશ્રી બી.સી.સોલંકીનાઓને
સોંપવામાં આવેલી છે . આમ, પ્રસ્તુત કામે પ્રથમ બાતમી અહે વાલ તાત્કાલીક આપી
દેવામાં આવેલ છે જેથી તેની ધિવશ્વસધિનયતા ઉપર કોઈ શંકાને સ્થાન રહે તું નથી.

૮૭.૨) આમ, ઉપરોક્ત કરે લ ચચા મુજબ આરોપી તથા ગુજરનાર


છે લ્લે તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૦૦ઃ૧૫ ની આસપાસના અરસામાં એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં કે જ્યાં ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હતા
તે જગ્યાએ સાથે જોવા મળેલા અને તે બન્નેની સાથે અન્ય કોઈ પોલીસ કમચારી ન
હતા અને ત્યારબાદ સવારે કલાક ૦૭ઃ૦૦ની આસપાસ ગુજરનાર એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં ઈજા પામેલ હાલતમાં મૃત પડે લ જોવા
મળેલ ત્યારે તેમની સાથે આરોપી જોવા મળેલ નહી અને તેઓ નાસી ગયેલાની
હકીકત પુરાવાના માધ્યમથી પુરવાર કરવામાં ફરિરયાદપક્ષ સફળ થયેલ છે , પરંતું
પ્રસ્તુત કે સમાં ગુજરનારનું મૃત્યું અંદાજીત કે ર્ટલા વાગ્યે થયું અને તે મહત્વના

D.V.Shah
SC No.-401/2016 164/207 JUDGMENT

સમયમાં આરોપીની હાજરી ગુનાવાળી જગ્યાએ હતી કે કે મ? તે મુદ્દા અનુસં ાને


પુરાવાનું મુલ્યાંકન કરવું અત્યંત મહત્વપૂણ બની રહે શે . આગળ ગુજરનારના મૃત્યુંના
અંદાજીત સમય જાણવા રે કડ ઉપર આવેલ પુરાવાનું મુલ્યાંકન કરવામાં આવેલ છે
અને તે મુજબ ગુજરનારનું મૃત્યું કલાક-૦૧ઃ૩૦ થી ૦૩ઃ૩૦ દરમ્યાન થયેલ હોવાનું
માનવાને કારણ રહે છે .

૮૭.૩) ફરિરયાદપક્ષે તપાસેલ સાહે દ નં.-૨૯ની જુ બાની


વંચાણે લેવામાં આવે તો આ સાહે દ તપાસ કનરાર અમલદારની સૂચના મુજબ
કાલુપુર રે લ્વે સ્ર્ટેશને જઈ પ્રસ્તુત કામે આંક-૮૮ થી રજૂ પત્રના આ ારે કાલુપુર રે લ્વે
સ્ર્ટેશન, રે લ્વે પ્રોર્ટેક્શન ફોસના સીસીર્ટીવી સવ@લન્સ રૂમમાં ઓપરે ર્ટર તરીકે હાજર
હે ડ કોન્સ્ર્ટેબલ ધિવશ્વજીત કુ માર ચંનદ્રબોઝ (સાહે દ નં.-૧૫) દ્વારા કાલુપુર રે લ્વે
સ્ર્ટેશન ખાતે લાગેલ સીસીર્ટીવી ફુર્ટેજ ચેક કરવામાં આવેલા જે પૈકી જુ દા જુ દા ૬
કે મેરામાં તા.૨૧/૦૪/૨૦૧૬ના મોડી રાતથી વહે લી સવારના આરોપી કલાક (૧)
૪-૪૩-૧૦, (૨) ૪-૪૩-૪૦, (૩) ૪-૪૬-૨૦, (૪) ૪-૫૦-૪૮, (૫)
૪-૫૧-૦૧, તથા (૬) ૪-૫૨-૨૦ કલાકે પ્લેર્ટફોમ પર જતો દેખાય છે તે ૬
કે મેરાના ફુર્ટેજ આંક-૮૩ વાળી સન્ડીસ્ક કંપનીની 8 જીબી વાળી કાળી તથા લાલ
કલરની પેનડ્ર ાઈવમાં કોપી કરી સાહે દ નં.-૨૯ને આપવામાં આવેલા અને આંક-
૮૮ના પંચનામાની ધિવગતે તે પેનડ્ર ાઈવ કબજે કરવામાં આવેલ છે . સદર હકીકતને
સાહે દ નં.-૧૫ની જુ બાનીથી તેમજ પુરવાર થયેલા આંક -૮૮ના પંચનામાથી
સમથન પ્રાપ્ત થયેલ છે . ધિવશેષમાં પી.આઈ., આર.પી.એફ., અમદાવદાનાઓ દ્વારા
કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ખાતે રે લ્વેતંત્ર દ્વારા લગાડવામાં આવેલ સીસીર્ટીવી કે મેરાના
તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજના વહે લી સવારના સમયના ફુર્ટેજ આ કામના
ફરિરયાદીને પેનડ્ર ાઈવમાં આપવામાં આવેલા છે તે બાબતનું આંક -૮૯ થી રજૂ
પ્રમાણપત્ર પણ આપવમાં આવેલ છે . તપાસ કરનાર અમલદાર દ્વારા આ કામે આંક -
૨૨૫ થી રજૂ રવાનગી નોં ના માધ્યમથી આંક-૮૩ વાળી પેનડ્ર ાઈવમાં જોવા
મળતો ઈસમ આ કામનો આરોપી જ છે કે કે મ? તેમજ આંક-૮૩ વાળી પેનડ્ર ાઈવના
ફુર્ટેજમાં કોઈ છે ડછાડ થયેલ છે કે કે મ? તે મુદ્દા અનુસં ાને આ કામે આંક-૨૫૮ થી
આંક-૨૬૧ થી રજૂ થયેલ આરોપીના ફોર્ટોગ્રાફ્સ એફ.એસ.એલ. તરફ સરખામણી
અથ@ મોકલી અબિભપ્રાય માંગવામાં આવેલો અને એફ .એસ.એલ. દ્વારા આપવામાં
આવેલો અબિભપ્રાય આ કામે આંક-૨૨૬ થી રજૂ થવા પામેલ છે અને તે મુજબ
આંક-૮૩ની પેનડ્ર ાઈવના ફુર્ટેજમાં જોવા મળતી વ્યધિક્ત આરોપી હોવાનું ધિનદ@ષ કરતો

D.V.Shah
SC No.-401/2016 165/207 JUDGMENT

હોવાનો તેમજ વીધિડયો ફાઈલોમાં કોઈ અલ્ર્ટ્રે શન જોવા મળેલ નથી તેવો અબિભપ્રાય
રે કડ પર આવેલ છે . આંક-૮૩ની પેનડ્ર ાઈવમાં સમાધિવષ્ટ ફુર્ટેજ ધ્યાને લેવામાં આવે
તો આરોપીની કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ઉપર હાજરી (૧) ૪-૪૩-૧૦, (૨) ૪-૪૩-
૪૦, (૩) ૪-૪૬-૨૦, (૪) ૪-૫૦-૪૮, (૫) ૪-૫૧-૦૧, તથા (૬) ૪-
૫૨-૨૦ દરમ્યાન જોવા મળે છે અને આરોપી ઓરેં જ સફે દ કલરના કાળા પટ્ટા વાળી
અડ ી બાંયનો ર્ટી-શર્ટ પહે રેલો તથા ખભાના ભાગે થેલો ભરાવેલ જોવા મળેલ છે
અથાત આરોપીની ગુજરનાર પુછપરછ કરી રહ્યા હતા તે સમયે આરોપી લાલ ર્ટી-
શર્ટમાં જોવા મળેલ તે ર્ટી-શર્ટ લોહી વાળી હોવાના કારણે આરોપી સ્થળ ઉપર મુકી
ઓરેં જ તથા સફે દ પટ્ટાવાળી ર્ટી-શર્ટ પહે રીને ભાગી ગયાની હકીકત રે કડ ઉપર આવે
છે .

૮૭.૪) પ્રસ્તુત કે સમાં ગુજરનારનું મૃત્યું કલાક-૦૧ઃ૩૦ થી


૦૩ઃ૩૦ દરમ્યાન થયેલ હોવાના તારણ ઉપર આ કોર્ટ આવેેલ છે ત્યારે સદર સમય
દરમ્યાન આરોપીની હાજરી ગુનાવાળી જગ્યાએ હતી કે કે મ? તે મુદ્દા અનુસં ાને
પુરાવાનું મુલ્યાંકન કરવા માર્ટે તપાસ કરનાર અમલદાર દ્વારા હાથ રવામાં આવેલી
તપાસ તથા તેના સમથનમાં રજૂ થવા પામેલ મૌખિખક તેમજ દસ્તાવેજી પુરાવાનું
પરસ્પર એકબીજા સાથે સાંકળી મુલ્યાંકન કરવું મહત્વપૂણ બની રહે શે . પ્રસ્તુત
કે સમાં તપાસ કરનાર અમલદારને તપાસ મળતા તેઓએ તપાસ ૦૮ઃ૩૫ વાગ્યે
સંભાળી લી લ
ે છે . ત્યારબાદ ગુજરનારની બોડી ઉપર ઈન્કવેસ્ર્ટ ભરવાનું હોય, સબ
ડીવીઝનલ મેજીસ્ર્ટે્ર ર્ટશ્રીને યાદી મોકલી દેવામાં આવેલી. પી.એસ.ઓ.શ્રીને
એફ.એસ.એલ. અધિ કારી, મેઘાણીનગર ધિફન્ગર પ્રીન્ર્ટ Gયુરો એફ.એસ.એલ. તથા
પોલીસ ફોર્ટોગ્રાફર એફ.એસ.એલ.ને બોલાવવા વર ી લખાવેલ. એક્ઝીક્યુર્ટીવ
મેજીસ્ર્ટ્રેર્ટ વી.પી.પર્ટણીનાઓને ડે પ્યુર્ટ કરતા તેઓએ સ્થળ ઉપર પ ારી ગુજરનારની
લાશ ઉપર બે પંચો રૂબરૂ કલાક ૦૯ઃ૫૦ થી કલાક ૧૦ઃ૫૦ વચ્ચે આંક -૧૩ વાળું
ઈન્કવેસ્ર્ટ પંચનામું તૈયાર કરે લું. ફરિરયાદપક્ષે આંક-૧૩નું પંચનામું સાહે દ નં.-૦૧
તથા સાહે દ નં.-૦૨ ની જુ બાનીના માધ્યમથી પુરવાર કરે લ છે . સદર આંક-૧૩નું
પંચનામું વંચાણે લેવામાં આવે તો ગુજરનાર કાળા પટ્ટા કલરનો મોઝા પહે રે લ
હાલતમાં જોવા મળેલા અને ગુજરનારના બુર્ટ મળી આવેલ ન હતા. પ્રસ્તુત કામે
સાહે દ નં.-૨૦ દ્વારા તા.-૨૧/૦૪/૨૦૧૬ના રોજ તેઓને ગુજરનારની લાશનું
પી.એમ. થયા બાદ ડોક્ર્ટરશ્રી તરફથી લાશ ઉપરથી લી ેલ Gલડ તેમજ નખના
નમુના તેમજ ગુજરનારની લાશ ઉપરથી લી ેલ કપડા સોંપવામાં આવેલા તે કપડા

D.V.Shah
SC No.-401/2016 166/207 JUDGMENT

તેઓએ આંક-૨૩ના પંચનામાની ધિવગતે પી.એસ.ઓ. ઈશ્વરભાઈ સોમાભાઈ,


ક્રાઈમબ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓની રૂબરૂ રજૂ કયા હોવાનું સ્પષ્ટ થાય છે અને
આંક-૨૩ના પંચનામું પણ વંચાણે લેવામાં આવે તો તેમા ગુજરનારના બુર્ટ કબજ ે
કરવામાં આવેલા નથી. ફરિરયાદપક્ષનો કે સ એવો છે કે , આરોપી ગુજરનારનું મૃત્યું
ધિનપજાવી ગુજરનારે ગુનાવાળી જગ્યાએ કાઢે લા બુર્ટ પહે રીને નાસી ગયેલ છે . સૌ
પ્રથમ ગુનાવાળી જગ્યાએ ગુનો બન્યાના તુરંત બાદ આરોપીની હાજરી ગુનાવાળી
જગ્યાએ હતી કે કે મ? તે મુદ્દા અનુસં ાને રે કડ પર આવેલ પુરાવો ધ્યાને લેવો
મહત્વપૂણ બની રહે શે.

૮૭.૪.૧) તપાસ કરનાર અમલદાર દ્વારા એફ.એસ.એલ. અધિ કારી


ગુનાવાળી જગ્યાનું સ્થળ પરિરક્ષણ કરે તે આશયથી આંક-૧૮ની યાદી કરે લી તે
અનુસં ાને સાહે દ નં.-૦૨ દ્વારા ગુનાવાળી જગ્યાનું પરિરક્ષણ કરી આંક-૧૯ના
રીપોર્ટના માધ્યમથી તપાસ અનુસં ાને લેવાના થતા પગલા અંગે સૂચન કરે લા અને
તે અનુસં ાને તપાસ કરનાર અમલદાર દ્વારા આંક -૧૩૮ થી રજૂ યાદી ધિનયામકશ્રી
ધિફન્ગર પ્રીન્ર્ટ Gયુરો, એફ.એસ.એલ. અમદાવાદને મોકલવામાં આવતા તે
અનુસં ાને એફ.એસ.એલ.મા સચર તરીકે ફરજ બજાવતા સાહે દ નં .-૩૦,
ફોર્ટોગ્રાફર તરીકે ફરજ બજાવતા સાહે દ નં.-૪૨ તથા ધિનયામક જુ થ-૨
એન.ર્ટી.જાદવ એ રીતે ગુનાવાળી જગ્યાની મુલાકાત લી ેલી. સાહે દ નં.-૩૦ દ્વારા
ગુનાવાળી જગ્યાની પ્રાથમિમક તપાસ દરમ્યાન લોહીની ફૂર્ટ પ્રીન્ર્ટો જોવા મળેલી તે
પૈકી સરખામણી કરી શકાય તેવી ડાબા પગની એક અને જમણા પગની એક એવી બે
ચાન્સ ફૂર્ટ પ્રીન્ટ્સ મળતા સરખામણી થઈ શકે તેર્ટલો ભાગ માકર પેનથી માક કરી,
સાહે દ નં.-૪૨ ને ફોર્ટોગ્રાફી કરવા માર્ટે સૂચના આપેલી અને સાહે દ નં .-૪૨ તે
મુજબ ડીજીર્ટલ કે મેરાથી ફોર્ટોગ્રાફી કરે લી અને તેની સીડી બનાવેલી. પ્રસ્તુત કામે રજૂ
આંક-૧૭૪ વંચાણે લેવામાં આવે તો તપાસ કરનાર અમલદાર દ્વારા સ્લીપ
ઓપરે ર્ટરશ્રી, એમ.ઓ.બી. , ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર કે જે આ કામે સાહે દ
નં.-૩૩ તરીકે ફરિરયાદપક્ષે તપાસેલા છે તેમને ઉદ્દે શીને આરોપીના બન્ને હાથ તેમજ
બન્ને પગના નમુનાની છાપોની સ્લીપો લેવડાવી રે કડ ઉપર રાખવા સૂચના કરતા આ
સાહે દ દ્વારા આરોપીની પ્રસ્તુત કામે આંક-૧૪૨ થી આંક-૧૪૬ લગત હાથ તથા
પગની ફૂર્ટ પ્રીન્ર્ટો મેળવવામાં આવેલી તેમજ ગુજરનારની આંક -૧૪૭ અને આંક-
૧૪૮ની પગના પંજાની પ્રીન્ર્ટ મેળવવામાં આવેલી. તપાસ કરનાર અમલદાર દ્વારા
પ્રસ્તુત કામે આંક-૧૪૧ થી રજૂ યાદીના માધ્યમથી ધિનયામકશ્રી, ધિફન્ગર પ્રીન્ર્ટ

D.V.Shah
SC No.-401/2016 167/207 JUDGMENT

એક્સપર્ટ, એફ.એસ.એલ., મેઘાણીનગર, અમદાવાદ શહે રને ઉદ્દે શીને ગુનાવાળી


જગ્યાએથી સ્થળ ધિવઝીર્ટ દરમ્યાન મળી આવેલી ચાન્સ ફૂર્ટ પ્રીન્ર્ટ તેમજ સ્લીપ
ઓપરે ર્ટર દ્વારા આંક-૧૪૨ થી આંક-૧૪૬ લગત મેળવવામાં આવેલી હાથ અને
પગની પ્રીન્ર્ટ તેમજ ગુજરનારની આંક -૧૪૭ તથા આંક-૧૪૮ થી મેળવેલી ફૂર્ટ
પ્રીન્ર્ટ જમણા તથા ડાબા પગના પંજાની છાપ મોકલી તેનું પરિરક્ષણ કરી અબિભપ્રાય
આપવા વીનંતી કરે લ. આ અનુસં ાને ફરિરયાદપક્ષે આંક-૧૪૦ થી સાહે દ નં.-૩૧
તરીકે જુ ધિનયર ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટને કોર્ટ રૂબરૂ તપાસેલા છે અને તેઓએ યોગ્ય
તે પરિરક્ષણને અંતે પ્રસ્તુત કામે આંક -૧૬૩ તથા આંક-૧૬૪ થી રજૂ અબિભપ્રાય
આપેલ છે જે વંચાણે લેવામાં આવે તો તે મુજબ ગુનાવાળી જગ્યાએથી સરખામણી
કરી શકાય તેવી ડાબા તથા જમણા પગની ચાન્સ પ્રીન્ર્ટો આરોપીના ડાબા પગ તથા
જમણા પગની ફૂર્ટ પ્રીન્ર્ટ સાથે મળતી આવે છે તે મુજબનો સ્પષ્ટ અબિભપ્રાય આપેલ
છે અને સાહે દ નં.-૩૧ના અબિભપ્રાયને પ્રસ્તુત કામે આંક-૧૬૧ થી રજૂ થવા પામેલ
સરક્યુલેશનથી ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટશ્રી, કે .જે.ભરવાડ તથા ધિનયામકશ્રી
એન.ર્ટી.જાદવના અબિભપ્રાયથી સમથન પ્રાપ્ત થયેલ છે . આમ, ફરિરયાદપક્ષ દ્વારા જે
વૈજ્ઞાધિનક પુરાવો પ્રસ્તુત કામે રજૂ થયેલ છે તેના ઉપરથી ગુજરનારને આંક -૧૬૮ થી
રજૂ પી.એમ.નોર્ટમાં દશાવ્યા મુજબની જે ઈજાઓના પરીણામ સ્વરૂપે ગુનાવાળી
જગ્યાએ જે લોહીનો રે લો જોવા મળેલો તેમાં આરોપીને પગના પંજાની ફૂર્ટ પ્રીન્ર્ટ મળી
આવેલ છે જેથી ગુજરનારને થવા પામેલ ઈજાના ભાગ સ્વરૂપે જે લોહી નીકળી
ગુનાવાળી જગ્યા ઉપર પડે લ છે તેમાં આરોપીના ડાબા તથા જમણા પગની ફૂ ર્ટ પ્રીન્ર્ટ
ગુનો બન્યા બાદ તુરંત જ આરોપીની ગુનાવાળી જગ્યાએ હાજરી હોવાનો સ્પષ્ટ
પુરાવો રે કડ ઉપર આવેલ છે .

૮૭.૪.૨) ધિવશેષમાં ફરિરયાદપક્ષના કે સ મુજબ આરોપી ગુનો


કયા બાદ ત્યાંથી નાસ્યો તે પહે લા પોતે પહે રેલી લાલ કલરની ર્ટી -શર્ટ ગુનાવાળી
જગ્યાએ મુકી અને પોતાની સાથે લાવેલ બેગમાં લાવેલ ર્ટી-શર્ટ બદલીને ગુનાવાળી
જગ્યાએથી ભાગેલ છે . આ મુદ્દા અનુસં ાને રે કડ ઉપર આવેલ પુરાવાનું મુલ્યાંકન
કરવામાં આવે તો સાહે દ નં.-૦૨ની જુ બાની તેમજ તેમના આંક-૧૯ના રીપોર્ટના
માધ્યમથી ગુનાવાળી જગ્યાએ એક લાકડાની પાર્ટ ઉપર એક લાલ રં ગનું ર્ટી-શર્ટ
મળી આવ્યાની હકીકત રે કડ પર આવેલ છે . તપાસ કરનાર અમલદાર દ્વારા સદર
લાલ કલરની ર્ટી-શર્ટ આંક -૫૦ના પંચનામાના માધ્યમથી તપાસના કામે કબજે
કરવામાં આવેલ છે . ફરિરયાદપક્ષે સાહે દ નં.-૬૫ કે જે તપાસ કરનાર અમલદાર છે

D.V.Shah
SC No.-401/2016 168/207 JUDGMENT

તેઓને તપાસેલા છે અને આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દે
આંક-૨૯૫ના ધિવનંતી રીપોર્ટથી ગુનાવાળી જગ્યાએથી કબજે કરવામાં આવેલ જુ દા
જુ દા મુદ્દામાલ આર્ટmકલ પૈકી ૨૦ મુદ્દામાલ આર્ટmકલ અનુસં ાને ડી.એન.એ.
પરિરક્ષણ કરવા સારૂ મોકલી આપેલા અને જે અનુસં ાને એફ.એસ.એલ.,અમદાવાદ
દ્વારા પ્રસ્તુત કામે આંક-૨૪૨ થી રજૂ અબિભપ્રાય આપવામાં આવેલો. આંક-૨૪૨
થી રજૂ ડી.એન.એ. પ્રોફાઈલ પરીક્ષણ અહે વાલ વંચાણે લેવામાં આવે તો તપાસના
કામે માક-એમ થી કબજે કરે લ મુદ્દામાલ લાલ કલરની એક અડ ી બાંયની ર્ટી-શર્ટ
જેના કોલરના ભાગે અંગ્રેજીમાં ર્ટી-એસ જેવો માક લખેલ છે તે ડી.એન.એ. પ્રોફાઈલ
પરીક્ષણ અથ@ મોકલવામાં આવેલી અને તેના ઉપર મળી આવેલ લોહી ગુજરનારના
Gલડ સેમ્પલ સાથે કન્સીસ્ર્ટન્ર્ટ હોવાનો અબિભપ્રાય આપવામાં આવેલ છે . આગળ
ચચા કરી તે મુજબ ફરિરયાદપક્ષે ગુજરનારને આરોપીની પુછપરછ કરતા જ ે પણ
પોલીસ કમચારીઓએ ઘરે જતી વખતે જોયેલા તે તમામે પુછપરછ વખતે આરોપીએ
લાલ કલનું ર્ટી-શર્ટ તથા Gલુ કલરનું જીન્સ પહે રેલાની હકીકત તેમની સોગંદ ઉપરની
જુ બાનીમાં જણાવેલ છે . સદર હકીકતને સ્વતંત્ર સાહે દ નં .-૬૩ની જુ બાનીથી પણ
સમથન પ્રાપ્ત થયેલ છે અને આ હકીકત પણ આરોપીની ગુનાવાળી જગ્યાએ ,
ગુનાના સમયે તેમજ ગુનો બન્યા બાદ હાજરી હોવાની હકીકત પુરવાર કરે છે .

૮૭.૪.૩) પ્રસ્તુત કામે આરોપીને અર્ટક કરતી વખતે કરવામાં આવેલું


આરોપીનું અંગજડતીનું પંચનામું કે જે આ કામે આંક-૬૯ થી રજૂ થયેલ છે તે વંચાણે
લેવામાં આવે તો સદર પંચનામાની ધિવગતે કબજે કરવામાં આવેલ ધિવધિવ મુદ્દામાલ
પૈકી તપાસ કરનાર અમલદારે આરોપીએ પહે રેલ Gલુ કલરનું જીન્સ પેન્ર્ટ પણ
તપાસના કામે કબજે કરે લ છે અને તપાસ કરનાર અમલદાર દ્વારા આંક -૨૯૫ થી
રજૂ યાદીના માધ્યમથી એફ.એસ.એલ., ગાં ીનગરને ઉદ્દે શીને મુદ્દામાલનું
ડી.એન.એ. પરિરક્ષણ કરી અબિભપ્રાય આપવા યાદી કરે લી જે અનુસં ાને
એફ.એસ.એલ. તરફથી મળેલ આંક-૨૪૨ વાળો પૃથ્થકરણ અહે વાલ વંચાણે
લેવામાં આવે તો આરોપીએ પહે રેલ પેન્ર્ટ માક-ઓ-૧ થી કબજે કરી એફ.એસ.એલ.
તરફ ડી.એન.એ. પ્રોફાઈલ પૃથ્થકરણ સારૂ મોકલવામાં આવેલું અને આંક -૨૪૨નો
રીપોર્ટ વંચાણે લેવામાં આવે તો આરોપીના સદર પેન્ર્ટ ઉપર મળી આવેલ લોહી
ગુજરનારના Gલડ સેમ્પલ સાથે કન્સીસ્ર્ટન્ર્ટ હોવાનો અબિભપ્રાય આપવામાં આવેલ છે .
જે આરોપીની ગુનાવાળી જગ્યાએ બનાવ બન્યો તે અરસામાં તેમજ તેની તુરં ત બાદ
હાજરી હોવા અંગેનો માનવા લાયક સાઈન્ર્ટીફીક એવીડન્સ છે .

D.V.Shah
SC No.-401/2016 169/207 JUDGMENT

૮૭.૪.૪) ફરિરયાદપક્ષના કે સ મુજબ ગુજરનારે પહે રેલા બુર્ટ


ગુનાવાળી જગ્યાએથી મળી આવેલા નહી અને સદર બુર્ટ આ કામના આરોપી
પહે રીને ભાગી ગયેલા તે મુજબનો છે . શું ફરિરયાદપક્ષ ગુજરનારના બુર્ટના માધ્યમથી
આરોપીની ગુનાવાળી જગ્યાએ હાજરી પ્રસ્થામિપત કરી, આરોપીને ગુના સાથે સાંકળી
શકાય તે પ્રકારનો સંતોષકારક પુરાવો રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે કે કે મ?
તે મુદ્દો ચકાસતા પહે લા ફરિરયાદપક્ષના કે સ મુજબ આરોપી ગુનો આચરીને ગુનાવાળી
જગ્યાએથી ભાગી ગયેલ અને તેને પકડી પાડવામાં આવ્યો તે વચ્ચેનો સમગ્ર
ઘર્ટનાક્રમ પ્રસ્થામિપત કરતો રે કડ ઉપર આવેલ પુરાવો ધ્યાને લેવો મહત્વપૂણ બની
રહે શે.

૮૭.૪.૫) ફરિરયાદપક્ષે આંક-૧૯૦ થી તપાસેલ સાહે દ નં.-


૪૪ની જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દ પોતે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ
સ્ક્વોડના ઈન્ચાજ હોય , ગુજરનાર આરોપીને શકમંદ તરીકે પુછપરછ કરવા સારુ
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવેલા તે સમયે આ સાહે દે પણ આરોપીની
પ્રાથમિમક પુછપરછ કરે લી અને તે દરમ્યાન આરોપીના, તેના મિપતા, તેની પત્ની તથા
તેના મિમત્રોના મોબાઈલ નંબરો પ્રસ્તુત કામે આંક -૧૯૧ થી રજૂ પોતાની પસનલ
ડાયરીમાં નોં ી લી લ
ે ા હતા અને તે પૈકી પંસંદ કરે લા નંબરો ઈન્ર્ટરસેપ્ર્ટ કરી તેની
મારિહતી મેળવવા માર્ટે જોઈન્ર્ટ કમિમશ્નર ઓફ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદના
આ કામે આંક-૧૯૨ થી રજૂ હૂકમો મેળવેલા અને કોલ ઈન્ર્ટરસેપ્શનના આ ારે
આરોપી જયપુર બાન્દ્રા ર્ટે્ર નમાં જયપુર તરફ જઈ રહ્યો હોવાની મારિહતી મળતા તેને
પકડી પાડવા માર્ટે ડીસીપીશ્રી, ક્રાઈમની આગેવાની હે ઠળ જુ દી જુ દી ૮ ર્ટીમો
બનાવવામાં આવેલી અને બરોડા રૂરલ પોલીસ સ્ર્ટે શન તથા વેસ્ર્ટન રે લ્વે પોલીસની
મદદ લઈ સદર જયપુર બાન્દ્રાની ર્ટે્ર નને મિમયાગામ કરજણ મુકામે રોકવા માર્ટે રે લ્વે
ઓથોરીર્ટીની મંજુરી મેળવવામાં આવેલ અને જયપુર બાન્દ્રા ર્ટ્રે ન મિમયાગામ કરજણ
આવતા તેને રોકી પોલીસની જુ દી જુ દી ર્ટીમે ર્ટે્ર નના ડGબા પાસે પોજીશન મેળવેલ
અને પ્રસ્તુત કામે તપાસવામાં આવેલ સાહે દ નં.-૫૮, પી.આઈ.શ્રી
આર.આર.સરવૈયાની ર્ટીમે આરોપીને સદર ર્ટે્ર નના પાછળના ભાગે આવેલા જનરલ
ડGબામાંથી પકડી પાડે લ. સાહે દ નં.-૫૮ની જુ બાની વંચાણે લેવામાં આવે તો
મિમયાગામ કરજણ ગામે ઘણાબ ા માણસોનું ર્ટોળું હોય, આરોપી તથા અન્યોની
સુરક્ષાને ધ્યાને રાખી આરોપીને ર્ટ્રે નમાંથી ઉતારી સી ો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસે લાવવામાં આવેલ અને આંક-૬૯ના પંચનામાની ધિવગતે આરોપીની શરીર

D.V.Shah
SC No.-401/2016 170/207 JUDGMENT

ધિસ્થમિત તથા અંગજડતીનું પંચનામું કરવામાં આવેલ . આરોપીના કબજામાંથી એક


મોબાઈલ ફોન, ૮૩૦ રૂમિપયા, બે રે લ્વે ર્ટીકીર્ટ જેમાં એક ર્ટીકીર્ટ ભરૂચથી બાન્દ્રા
સુ ીની તથા બીજી ર્ટીકીર્ટ બાન્દ્રાથી જયપુરની મળી આવેલ તે તેમજ આરોપીએ
પહે રેલ કે સરી કરલનું ર્ટી-શર્ટ તથા આછા Gલુ કલરનું જીન્સ પેન્ર્ટ જેના ઉપર લોહીના
ડાઘા હોવાનું જણાતું હતું તે તેમજ બુર્ટ પંચનામાની ધિવગતે કબજ ે કરવામાં આવેલ.
અત્રે એ હકીકત નોં ધિનય છે કે , કાલુપુર રે લ્વે સ્ર્ટેશને જે સફે દ અને ઓરેં જ કલરના
પટ્ટાવાળી ર્ટી-શર્ટ પહે રેલી હાલતમાં આરોપી જોવા મળેલો તે જ ર્ટી-શર્ટ આરોપીને
અર્ટક કયX તે સમયે તેણે પહે રેલ હતી જે હકીકત આંક -૬૯ના પંચનામાથી ફલીત
થાય છે .

૮૭.૪.૬) પ્રસ્તુત કામે આંક-૬૯ના પંચનામાની ધિવગતે આરોપીને


અર્ટક કરતી વખતે તેણે પહે રેલા સ્પોર્ટસ શુઝ તથા અન્ય મુદ્દામાલ સાહે દ નં .-૫૮
દ્વારા કબજે કરવામાં આવેલા અને આંક-૨૪૭ ના રીપોર્ટના આ ારે આ સાહે દે
આંક-૬૯નું પંચનામું તથા મુદ્દામાલ તપાસ કરનાર અમલદાર પાસે જમા કરાવેલ છે .
તપાસ કરનાર અમલદાર સાહે દ નં.-૬૪ની જુ બાની વંચાણે લેવામાં આવે તો આ
સાહે દે આંક-૩૫ ના પંચનામાની ધિવગતે સદર સ્પોર્ટસ શુઝની ઓળખ ગુજરનારના
ભાઈ કે જે આ કામે સાહે દ નં .-૦૭ તરીકે તપાસવામાં આવેલા છે તેમના દ્વારા
ઓળખ કરાવવામાં આવેલી છે અને આ સાહે દે સદર મુદ્દામાલ બુર્ટ ગુજરનારના
હોવાનું જણાવી પંચો રૂબરૂ ઓળખી બતાવેલા છે . ધિવશેષમાં સાહે દ નં.-૦૭ દ્વારા
પ્રસ્તુત કામે સદર મુદ્દામાલ બુર્ટનું બીલ આંક-૪૦ થી રજૂ કરે લ છે . ફરિરયાદપક્ષે
આંક-૪૦ વાળું ગુજરનારના બુર્ટનું બીલ પુરવાર કરવા માર્ટે સાહે દ નં .-૦૮ કે જેઓ
સદર મુદ્દામાલ બુર્ટ વેચનાર છે તેઓને તપાસેલા છે . ધિવશેષમાં સાહે દ નં.-૦૭ દ્વારા
પ્રસ્તુત કામે આંક-૪૧ થી આંક-૪૪ લગત ફોર્ટોગ્રાફ્સ રજૂ કરે લા છે અને
બચાવપક્ષે સદર ફોર્ટોગ્રાફ્સને આંકે પાડતી વખતે પડકારે લા નથી. સદર ફોર્ટોગ્રાફ્સ
પૈકી આંક-૪૧ તથા આંક-૪૨ થી રજૂ થવા પામેલ ગુજરનાર હયાત હતા તે સમયે
પાડવામાં આવેલા ફોર્ટોગ્રાફ્સ ધ્યાને લેવામાં આવે તો સદર બન્ને ફોર્ટોગ્રાફ્સમાં
ગુજરનારે પ્રસ્તુત કામે મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલા બુર્ટ કે જેના ફોર્ટોગ્રાફ્સ
આંક-૪૩ તથા ૪૪ થી રજૂ કરવામાં આવેલા છે તે બન્ને એક જ હોવાનું સ્પષ્ટપણે
જણાય આવે છે . ધિવશેષમાં આંક-૨૨૦ થી રજૂ થયેલ પેનડ્ર ાઈવ કે જેમાં આરોપીની
ભરૂચ રે લ્વે સ્ર્ટેશન તથા બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન ઉપર હાજરી હોવાની હકીકત પ્રસ્થામિપત
કરતા જે સીસીર્ટીવી ફૂર્ટેજ મેળવવામાં આવેલા છે તે જોવામાં આવે તો આરોપી ભરૂચ

D.V.Shah
SC No.-401/2016 171/207 JUDGMENT

રે લ્વે સ્ર્ટેશન ઉપર સીસીર્ટીવી કે મેરામાં નોં ાયેલ ૦૮-૫૯-૦૦ કલાકે તથા ૦૯-
૦૧-૧૬ થી ૦૯-૦૧-૪૭ કલાક દરમ્યાન ગુજરનારના બુર્ટ પહે રીને જતો હોવાનું
સ્પષ્ટપણે દેખાય છે . ધિવશેષમાં બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશનના સીસીર્ટીવી કે મેરામાં નોં ાયેલ
૧૫-૧૨-૦૯ કલાકે તેમજ ૧૫-૧૩-૦૧ કલાકે આરોપી બુર્ટ પહે રીને જતો હોવાનું
સ્પષ્ટપણે દેખાય છે . આમ, ઉપરોક્ત હકીકતે આરોપી ગુનાવળી જગ્યાએ ગુજરનારે
કાઢે લ બુર્ટ પહે રીને નાસી ગયો હોવાની હકીકત માનવા લાયક પુરાવાથી પુરવાર થાય
છે અને તે હકીકત પણ આરોપીની ગુનો બન્યા બાદ તુરં ત જ ગુનાવાળી જગ્યાએ
હાજરી હોવાની હકીકત પુરવાર કરે છે . ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા તેમની મૌખિખક દલીલમાં
એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે કે , આરોપી અને ગુજરનારની હાઈર્ટમાં
તફાવત છે જેથી સ્વાભાધિવક છે કે , પગની સાઈઝમાં પણ તફાવત હોય જ તેવા
સંજોગોમાં ગુજરનારના બુર્ટ આરોપીને સાઈઝમાં થાય નહી તે સંજોગોમાં આંક -૪૦
થી રજૂ બીલ ઉપજાવી કાઢી આરોપીને ગુના સાથે સાંકળવા માર્ટે નો એક ધિનષ્ફળ
પ્રયાસ કરવામાં આવેલો છે . આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી પ્રસ્તુત કામે
તપાસના કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ બુર્ટ દોરી વાળા સ્પોર્ટસ શુઝ છે તેવા
સંજોગોમાં આરોપીના પંજાની સાઈઝથી સા ારણ મોર્ટા બુર્ટ ગુજરનારના હોવાનું
માની પણ લેવામાં આવે તો સ્પોર્ટસ શુઝની દોરી ર્ટાઈર્ટ બાં ી ગુજરનારના બુર્ટનો
ઉપયોગ આરોપી કરી શકે તેવા સંજોગોમાં બુર્ટની સાઈઝના આ ારે કરવામાં આવેલી
દલીલ ર્ટકવાપાત્ર જણાતી નથી.

૮૭.૫) આરોપીને મિમયાગામ કરજણ મુકામે પકડી લેવામાં આવેલ છે


તેવા સંજોગોમાં આરોપી ગુનાવાળી જગ્યાએથી મિમયાગામ કરજણ કે વી રીતે
પહોંચ્યો? તે હકીકત પ્રસ્થામિપત કરતો પુરાવો ધ્યાને લેવામાં આવે તો પ્રસ્તુત કામે
તપાસ કરનાર અમલદાર દ્વારા આરોપી પોતે ગુજરનારનું કઈ જગ્યાએ અને કે વી રીતે
મોત ધિનપજાવેલ છે તે જગ્યા તેમજ મોત ધિનપજાવ્યા બાદ ક્યાં રસ્તેથી નાસી ગયેલ
હતો તે તમામ હકીકત સ્વેચ્છાએ બતાવવા માંગતો હોય, તે અંગેનું આંક-૭૭ વાળું
પંચનામું આ કામે રજૂ કરે લ છે અને આંક-૭૭નું પંચનામું સાહે દ નં.-૧૨ની
જુ બાનીના માધ્યમથી પુરવાર થવા પામેલ છે . સદર પંચનામું વંચાણે લેવામાં આવે
તો સદર પંચનામામાં આરોપીએ ગુજરનારનું કે વી રીતે મૃત્યું ધિનપજાવ્યું તે સંબં ી
જણાવેલી તમામ હકીકતો કબુલાત સ્વરૂપની હોય તેના ધિવરૂદ્ધ સાબિબત થઈ શકે
નહી, પરંતું આરોપીએ સ્વેચ્છાએ પોતે કઈ જગ્યાએથી ભાગી ગયેલો તે જગ્યા
સ્વેચ્છાએ બતાવી છે તે ધ્યાને લેવામાં આવે તો આરોપી મુખ્ય દરવાજાની અંદર

D.V.Shah
SC No.-401/2016 172/207 JUDGMENT

આવેલ નાનો દરવાજો ખુલ્લો જણાતા તેમાંથી બહાર નીકળી રોડ ઉપર આવી થોડા
આગળ જતા પાક•ગમાં જવાના નાના ઝાંપા વાર્ટે પાક•ગમાં આવી ડાબી બાજુ વળી
આગળ જતા રિદવાલ આવતા તે રિદવાલ કૂ દીને પોતે નાસી ગયેલ છે . આરોપી પોતે જે
જગ્યાએથી નાસી ગયેલો છે તે જગ્યાનું ધિનરૂપણ કરતી આપેલી ઉપરોક્ત મારિહતી
ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૨૭ અન્વયે ચોક્કસપણે પુરાવામાં ગ્રાહ્ય
નથી, પરંતું ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૦૮ અન્વયે સદર હકીકત
આરોપીનું બનાવ બન્યાના તુરંત બાદ ફલીત થતું વતન પ્રસ્થામિપત કરતી હોય, તે
પુરાવામાં ગ્રાહ્ય છે . ધિવશેષમાં આરોપીએ સ્વેચ્છાએ જણાવેલી મારિહતી ઉપરથી
રિદવાલ ઉપર જે બુર્ટના ધિનશાન જોવા મળેલ છે તે હકીકત મળી આવેલ હોય તે
હકીકત ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૨૭ અન્વયે પુરાવામાં ગ્રાહ્ય બને છે .
મેં જે આ દ્રષ્ટિષ્ટબિંબદુ લી ેલ છે તેને નામ. સવXચ્ચ અદાલત દ્વારા ચરણદાસ સ્વામી
ધિવરૂદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યોના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે
(૨૦૧૭) ૩ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ)૩૪૩ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનાથી
સમથન પ્રાપ્ત થાય છે .

૮૭.૬) બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા ભારપૂવક એવી દલીલ


કરે લ છે કે , ફરિરયાદપક્ષના કે સ મુજબ આરોપી ગુજરનારની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમની ઓફીસમાં મ રાત્રીએ હત્યા કરીને નાસી જાય અને ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસમાં જુ દા જુ દા અધિ કારીઓ તેમજ આર.પી.એફ. પોઈન્ર્ટ ઉપર કમચારીઓની
હાજરી હોવાછતાં આરોપી ત્યાંથી નાસી જાય તે હકીકત માનવાલાયક જણાતી નથી
અને ફરિરયાદપક્ષનો કે સ શંકાના દાયરામાં આવે છે . બચાવપક્ષ દ્વારા ઉપધિસ્થત
કરવામાં આવેલા આ મુદ્દા અનુસં ાને ધિવચારણ કરતા પહે લા આંક -૫૦ના
પંચનામાના માધ્યમથી પુરવાર થયેલી ગુનાવાળી જગ્યાની તથા ફરિરયાદપક્ષે
તપાસેલા પોલીસ સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી રે કડ ઉપર આવેલી
ગુનાવાળી જગ્યાની આજુ બાજુ ની સ્થળધિસ્થમિત પ્રસ્થામિપત કરતો જે પુરાવો રે કડ ઉપર
આવેલ છે તે ધ્યાને લેવો મહત્વપૂણ બની રહે શે.

૮૭.૬.૧) ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે ગુનાવાળી જગ્યાનો નક્શો આ કામે


આંક-૧૦૯ થી રજૂ કરે લ છે , પરંતું ઉપર ચચા કયા મુજબ તેની ધિવશ્વસધિનયતા અંગે
બચાવપક્ષ દ્વારા શંકા ઉપધિસ્થત કરે લ હોય , તે ધ્યાને લેવાપાત્ર નથી , પરંતું
ફરિરયાદપક્ષે આ કામે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં કામ કરતા જુ દા જુ દા પોલીસ
કમચારીઓને સાહે દ તરીકે તપાસેલા છે અને આ તમામ સાહે દોને બચાવપક્ષ દ્વારા

D.V.Shah
SC No.-401/2016 173/207 JUDGMENT

ગુનાવાળી જગ્યાની આજુ બાજુ ની સ્થળ ધિસ્થમિતના મુદ્દે ઊંડાણપૂવકની ઉલર્ટ તપાસ
હાથ રવામાં આવેલી છે અને આ તમામ સાહે દોની જુ બાનીને એકબીજા સાથે
સાંકળી પુરાવાનું મુલ્યાંકન કરવામાં આવે તો તે મુજબ ગુનાવાળી જગ્યાની
આજુ બાજુ ની સ્થળ ધિસ્થમિત નીચે મુજબ પ્રસ્થામિપત થાય છે .
“ગાયકવાડ હવેલીના રસ્તા ઉપરથી પ્રવેશવાના મુખ્ય
દરવાજામાં પ્રવેશ્યા બાદ પુવથી પશ્વિશ્વમ તરફ જતા જમણી બાજુ એક મોર્ટું ગ્રાઉન્ડ
આવેલું છે , ડાબી બાજુ વસંત રજબનું ત્રણ માળનું સ્મારક આવેલું છે , એનાથી
આગળ જતા એસ.આર.પી.નો પોઈન્ર્ટ આવે છે , એનાથી આગળ જતા ડાબા હાથે
એમ.ઓ.બી.ની ઓફીસ, પી.એસ.ઓ.ની ઓફીસ તથા જમણી બાજુ ખુલ્લા
ગ્રાઉન્ડમાં એક ધિવભાગ પાક•ગ માર્ટે બનાવેલ છે . પી.એસ.ઓ. પછી આગળ જતા
એક સ્લાઈડર ગેર્ટ આવે છે જેની ડાબી બાજુ એસ.આર.પી.નો પોઈન્ર્ટ અને જમણી
બાજુ ૯ x ૧૧ ની ઘુંમર્ટી આવેલી છે . ઘુંમર્ટીની બાજુ માં લોખંડનો નાનો દરવાજો
આવેલ છે . લોખંડના દરવાજામાંથી પાક•ગ તરફ જવાય અને પાક•ગમાંથી પોલીસ
લાઈનમાં થઈ રીવરફ્રન્ર્ટ પણ જવાય છે . સ્લાઈડર ગેર્ટની એક બાજુ એ ક્રાઈમબ્રાન્ચની
રિદવાલ અને બીજી બાજુ એ પાંચથી સાત ફૂર્ટ ઉંચાઈનો કોર્ટ આવેલ છે . તેનાથી
આગળ જતા ડાબી બાજુ એ ક્રાઈમ બ્રાન્ચમાં પ્રવેશવાનો આશરે સત્તર અઢાળ ફૂર્ટ
પહોળો મેઈન લોખંડનો દરવાજો આવેલો છે અને તેની અંદર એક નાનો દરવાજો
આવેલ છે . ગેર્ટને સમાંતરે જમણી બાજુ પી.આર.ઓ.ની ઓફીસ છે જે સ્લાઈડર
ગેર્ટથી ત્રીસ પાંત્રીસ ફૂર્ટ દૂર છે . આ લોખંડના દરવાજાથી અંદર જઈએ ત્યારે ડાબી
બાજુ એ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની કચેરી (ગુનાવાળી જગ્યા) આવેલી છે . જે
કચેરી લોખંડના દરવાજાથી આશરે ત્રીસ પાંત્રીસ ફૂર્ટ દૂર છે અને તે પછી એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં અંદર જવાય અને અંદર જતા આવેલ પેસજ

પછી આગળ જમણી બાજુ બનાવવાળી ૧૬ x ૧૭.૫ ફૂર્ટની જગ્યા તથા બનાવવાળી
ઓફીસમાં પૂવ તરફ બં રહે લી બારી તથા આ ઓફીસના પૂવ દખિક્ષણનું બાથરૂમ
તથા તે જ રિદવાલ ઉપર આવેલ દખિક્ષણ તરફની બારી આવેલી છે . એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ સ્ક્વોડની ઓફીસમાંથી લોકઅપ રૂમ તરફ જવા આ એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાંથી બહાર નીકળી ડાબી બાજુ એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસ તથા ડીસીપી સાહે બની ઓફીસની વચ્ચે આવેલી
ખુલ્લી જગ્યામાં જઈ ફરીથી ડાબી બાજુ પૂવ રિદશા તરફ જતા એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમ સ્ક્વોડની ઓફીસની પાછળનો ભાગ આવે, ત્યાં આગળ જઈ ફરીથી ડાબી
તરફ જઈએ ત્યાંથી આગળ પી.એસ.આઈ.ની ઓફીસો આવેલી છે તે પૈકી ડાબા હાથે

D.V.Shah
SC No.-401/2016 174/207 JUDGMENT

બીજા નંબરની ઓફીસમાં આ કામના ફરિરયાદી પી .એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા


બેસતા હતા તે આવેલી છે જે ગુજરનાર જે ઓફીસમાં પુછપરછ કરતા હતા ત્યાંથી
આશરે ૩૦ થી ૩૫ ફૂર્ટના અંતરે આવેલી છે . લોકઅપ રૂમનું બીલ્ડીંગ અને એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમનું બીલ્ડીંગ અલગ છે અને તે બન્ને વચ્ચેની કોઈ રિદવાલ જોઈન્ર્ટ
નથી. લોકઅપ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસની પાછળની બાજુ પૂવ તરફ
જમણી બાજુ આવેલ છે અને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસની પાછળની
રિદવાલથી લોકઅપ રૂમની પેસજ
ે ની બહારના ભાગ વચ્ચેનું અંતર ૩૫ થી ૪૦ ફૂર્ટ
આવેલું છે .

૮૭.૬.૨) પ્રસ્તુત કામે સાહે દ નં.-૨૯ ની જુ બાની વંચાણે લેવામાં


આવે તો બનાવની રાત્રીએ એસ.આર.પી.ના પોઈન્ર્ટ ૧) લોકઅપ રૂમ પાસે, ૨)
સ્લાઈડર ગેર્ટ પાસે, ૩) વસંત રજબના સ્મારક પાસે અને ૪) ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસની પાછળ આવેલ ખુલ્લુ ગ્રાઉન્ડ કે જ્યાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ર્ટેશન
કાયરત છે ત્યાં આવેલ હોવાની હકીકત રે કડ ઉપર આવે છે . અથાત સદર ચાર
પોઈન્ર્ટ ઉપર તૈનાત ચાર એસ.આર.પી.ના જવાનો તથા પી.આર.ઓ.ની ઓફીસમાં
બનાવના અરસામાં ફરજ ઉપર હાજર ખુમાનસિંસહ, પી.એસ.ઓ.ની ઓફીસમાં
અંદરસિંસહ ચંદ્રસિંસહ રાઠોડ તથા તેમની સાથે હે ડ કોન્સ્ર્ટે બલ ભરતભાઈ તથા નાઈર્ટ
કે મ્પસ ડ્યુર્ટી ઈન્ચાજ પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડા બનાવ બન્યો તે અરસામાં
ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં હાજર હોવાની હકીકત રે કડ ઉપર આવેલ છે અને જે પૈકી
અ.હે .કો. ભરતકુ માર રામાભાઈનાઓને ફરિરયાદપક્ષે કોર્ટ રૂબરૂ તપાસેલા નથી.

૮૭.૬.૩) આગળ ચચા કયા મુજબ ગુનાવાળી જગ્યાની આજુ બાજુ ની


સ્થળ ધિસ્થમિત તેમજ બનાવના અરસામાં જે લોકો ઉપધિસ્થત હતા તે પરિરધિસ્થમિત રે કડ
ઉપર આવે છે . જ્યાં સુ ી ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , આરોપી રાત્રીના સમયે ક્રાઈમ
બ્રાન્ચની ઓફીસમાંથી ભાગી જાય અને તેને કોઈ જુ એ નહી તે વાત ગળે ઉતરે તેમ
નથી તે મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આરોપી ગુનાવાળી જગ્યાથી ૩૦ થી ૩૫
ફૂર્ટના અંતરે આવેલી પી.આર.ઓ.ની ઓફીસ તેમજ ત્યાંથી આશરે ૩૫ થી ૪૦ ફુર્ટના
અંતરે આવેલ સ્લાઈડર ગેર્ટની નજીક આવેલી ઘુમર્ટી પાસેના ગેર્ટ ઉપરથી ભાગેલ છે .
તેવા સંજોગોમાં આરોપીને જો કોઈ જોઈ શકે તો માત્ર તે પી .આર.ઓ.ની ઓફીસમાં
હાજર ખુમાનસિંસહ તેમજ સ્લાઈડર ગેર્ટ પાસે ફરજ ઉપર હાજર એસ.આર.પી.ના
જવાન જોઈ શકે , પરંતું કે સના રે કડ ઉપર આવેલી હકીકત મુજબ પી .આર.ઓ.
ઓફીસમાં કાયરત ખુમાનસિંસહ તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાક ૧૪ઃ૦૦ થી કલાક

D.V.Shah
SC No.-401/2016 175/207 JUDGMENT

૨૦ઃ૦૦ દરમ્યાન જોકુ ં આવી જવાથી સુઈ ગયા હોવાની હકીકત રે કડ ઉપર આવેલી
છે . જ્યાં સુ ી સ્લાઈડર ગેર્ટ પાસે આવેલ એસ.આર.પી. પોઈન્ર્ટને લાગેવળગે છે ત્યાં
સુ ી સાહે દ નં.-૫૨ તેમની જુ બાનીમાં તેઓ પોતે જાગતા હોય ત્યારે તેમની નજર
ગાયકવાડ હવેલીના મુખ્ય દરવાજા ઉપર રાખતા હોવાનું જણાવે છે . ધિવશેષમાં સાહે દ
નં.-૬૪ કે જે તપાસ કરનાર અમલદાર છે તે પણ પોતાની જુ બાનીમાં કોઈપણ
વ્યધિક્ત જો નાના દરવાજાથી બહાર ધિનકળે તો સામાન્ય રીતે પી .આર.ઓ. જોઈ શકે ,
પરંતું એસ.આર.પી.ના માણસો જોઈ શકતા નથી તેવી હકીકત જણાવે છે . અથાત
આંક-૭૭ના પંચનામા મુજબ આરોપી સદર સ્લાઈડર ગેર્ટ પાસેથી અને
એસ.આર.પી.ના જવાન જે રિદશામાં બેઠેલા તેની પીઠ પાછળના ભાગેથી નજીકમાં
આવેલ અન્ય નાનો દરવાજો કે જે ઘુમ
ં ર્ટીની બાજુ મા આવેલો છે ત્યાંથી આરોપીને
બહાર નીકળી જવાની તક હતી અને આરોપી ત્યાંથી બહાર નીકળી ભાગી જવામાં
સફળ થયેલ છે તેવા સંજોગોમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં આવેલા એસ.આર.પી.ના
અન્ય ત્રણ પોઈન્ર્ટ કે જે આરોપી જે દરવાજાના માધ્યમથી પાક•ગમાં જઈ રિદવાલ કૂ દી
ભાગી ગયો તેનાથી દૂર તેમજ ધિવપરીત રિદશામાં આવેલા છે તેવા સંજોગોમાં આરોપીને
ભાગતા કોઈ જોઈ ન શકે અને આરોપી ભાગીને કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ઉપર જોવા
મળ્યો છે તે હકીકત છે . તેવા સંજોગોમાં આરોપીને ભાગતા કોઈએ જોયો નહી તેના
કારણે ફરિરયાદપક્ષનો કે સ શંકાસ્પદ માની શકાય નહી.

૮૭.૭) ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૦૮ મુજબ આરોપીનું


ગુના સમયનું અને તે પછીનું વતન પુરાવામાં ગ્રાહ્ય છે તે દ્રષ્ટીબીંદુથી રે કડ ઉપર
આવેલ પુરાવાનું મુલ્યાંકન કરવામાં આવે તો આગળ ચચા કરી તે મુજબ આંક -
૭૭ના પંચનામાંના માધ્યમથી આરોપી તેમાં દશાવેલા રસ્તેથી ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસમાંથી ભાગી સૌ પ્રથમ કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ઉપર જાય છે અને ત્યાં લગાડે લા
સીસીર્ટીવી કે મેરામાં તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ કલાક ૦૪ઃ૪૩ થી કલાક ૦૪ઃ૫૨
દરમ્યાન આરોપીની હાજરી કાલુપુર રે લ્વે સ્ર્ટેશનના પ્લેર્ટફોમ ઉપર જોવા મળે છે .
ત્યારબાદ આરોપી ભરૂચ રે લ્વે સ્ર્ટેશન ઉપર લાગેલા સીસીર્ટીવી કે મેરામાં કલાક
૦૮ઃ૫૯ ના અરસામાં જોવા મળે છે . જ્યારે બાન્દ્રા રે લ્વે ર્ટમmનલ્સ ઉપર કલાક
૧૫ઃ૧૨ના અરસામાં જોવા મળે છે . પ્રસ્તુત કામે સાહે દ નં.-૨૮ ની જુ બાનીના
માધ્યમથી પણ તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ આરોપીની બાન્દ્રા રે લ્વે ર્ટમmનલ્સ
ઉપર હાજરી હોવાની હકીકત પુરવાર થયેલ છે . આરોપીને મિમયાગામ કરજણ રે લ્વે
સ્ર્ટેશન ઉપર પકડ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસે લાવીને આંક -૬૯નું પંચનામું

D.V.Shah
SC No.-401/2016 176/207 JUDGMENT

કરવામાં આવ્યું અને તે પંચનામાની ધિવગતે આરોપી પાસેથી બે રે લ્વે ર્ટીકીર્ટ કે જે આ


કામે આંક-૭૧ તથા આંક-૭૨ થી કબજે કરવામાં આવેલી છે તે મુજબ આરોપીએ
ભરૂચથી બાન્દ્રા તેમજ બાન્દ્રાથી જયપુરની રે લ્વે ર્ટીકીર્ટ ખરીદ કરી હોવાની હકીકત
રે કડ પર આવેલ છે , પરંતું આરોપી કાલુપુર રે લ્વે સ્ર્ટેશનેથી અથાત અમદાવાદથી
ભરૂચ ગયો તેની કોઈ ર્ટીકીર્ટ તેની પાસેથી મળી આવી નથી જેના ઉપરથી આરોપીને
ગુનો કયા બાદ ભાગવાની ઉતાવળ હોય, કાલુપરુ રે લ્વે સ્ર્ટેશન ઉપરથી ર્ટીકીર્ટ ખરીદ્યા
વગર ભરૂચ રે લ્વે સ્ર્ટેશને પહોંચ્યા હોવાની હકીકત માનવાને કારણ રહે છે . આંક-
૨૬૮ થી રજૂ થયેલી ર્ટ્રાન્સ્ક્રીપ્ર્ટમાં પણ આરોપી "અમદાવાદ તો નહી આયેગા" તે
મુજબનો ભય વ્યક્ત કરે છે . આમ, આરોપીનું ગુનો બન્યા બાદનું વતન પણ
આરોપીને ગુના સાથે સાંકળે છે . ધિવશેષમાં પ્રસ્તુત કામે રજૂ થયેલ આંક-૪૮નું
પંચનામું વંચાણે લેવામાં આવે તો આરોપીએ બતાવેલ જગ્યાએથી ગુજરનારનું કોઈ
પસ કે બીજી કોઈ ચીજ વસ્તુ મળેલ નથી તેવા સંજોગોમાં આંક -૪૮ના પંચનામાનું
ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૨૭ મુજબ ગ્રાહ્ય કહી શકાય નહી, પરંતું ગુના
સમયનું અને તે પછીનું આરોપીનું વતન ફલીત થતું હોવાથી ભારતીય પુરાવા
આધિ ધિનયમની કલમ-૦૮ હે ઠળ તેને પુરાવા તરીકે પ્રસ્તુત ગણાય તથા ગ્રાહ્ય પણ
રાખી શકાય.

૮૭.૮) પ્રસ્તુત કામે સાહે દ નં.-૬૫, તપાસ કનરાર


અમલદાર શ્રી અહીરે દ્વારા આરોપીના મોબાઈલ કોલની આ કામે આંક -૨૬૮ થી રજૂ
વાતચીતની ર્ટ્રાન્સક્રીપ્ર્ટ, કોલની સીડી તથા આંક-૧૯૨ થી રજૂ ઈન્ર્ટરસેપ્શન કરવા
સારૂ સર્વિવસ પ્રોવાઈડરને કરે લ હૂકમની પ્રમાધિણત નકલ મેળવી ઈન્ર્ટરસેપ્ર્ટ કરી જે
મારિહતી ફ્રન્ર્ટેક ડીવીડીઆર સીડીમાં મેળવવામાં આવેલી તે સીડીના રે કોડ•ગમાં
આરોપીનો અવાજ છે કે કે મ? તે અંગે આંક-૧૯૯ની રવાનગી નોં થી અબિભપ્રાય
માંગવામાં આવેલો અને તેની સાથે આરોપીના કન્ર્ટ્ર ોલ વોઈસ સેમ્પલ મોકલવામાં
આવેલા જેનું એફ.એસ.એલ. દ્વારા વૈજ્ઞાધિનક પૃથ્થકરણ કરવામાં આવેલું અને તેના
અંતે ર્ટ્રાન્સ્ક્રીપ્ર્ટમાં આરોપીનો અવાજ હોવાનો આંક-૨૦૩ થી રજૂ અબિભપ્રાય
આપવામાં આવેલ છે . પ્રસ્તુત કામે આંક-૨૬૮ થી આરોપીના મોબાઈલ ફોન નંબર
૭૬૧૫૦ ૬૦૩૭૦ અને ૮૭૬૪૦ ૩૫૨૩ કે જે ઈન્ર્ટરસેપ્ર્ટ કરવામાં આવેલા તેની
ર્ટ્રાન્સ્ક્રીપ્ર્ટ રજૂ થયેલી છે તે પૈકી મો.નં. ૭૬૧૫૦ ૬૦૩૭૦ ઉપર આરોપીએ જે
વાતચીત કરે લી છે તેના સંવાદોની શGદસઃ નોં લેવી અત્યતં મહત્વપૂણ બની રહે શે
જે નીચે મુજબ છે .

D.V.Shah
SC No.-401/2016 177/207 JUDGMENT

આનંદ હલો
મનીષ હલો, હા આનંદ
આનંદ અરે મનીષ કહા હૈ યાર
મનીષ અરે બહુત બડી દીક્કત હો ગઈ થી
આનંદ ક્યાં હો ગયા
મનીષ મે બતાંઉંગા આકે , અભી મે હુ કહા પર યે બાન્દ્રા ર્ટર્મિમનસ
આનંદ હે કહા પે
મનીષ બાન્દ્રા
આનંદ બાન્દ્રા પહં ુ ચ ગયા
મનીષ બતાંઉંગા તેરેકો ક્યા બાત હો ગઈ
આનંદ હા ફીર બતા
મનીષ વો રે ડ પડી થી ના ઉસકી
આનંદ અરે રે ડ રાડ છોડ તુ હે કહા તુ યહા કૈ સે આ રહા હે જયપુર આ રહા હૈ તેરે કો
કોઈ ખિસક્યુરીર્ટી ચહીએ ક્યા ચહીએ બતા જલ્દી યાર
મનીષ નહી ખિસક્યુરીર્ટી કુ છ નહી ચહીએ મેરે કો યહા સે વહા મે ઉતરુ ના તો લેને ,
મતલબ જયપુર બાન્દ્રા જો આયેગી ને ૧ બજે
આનંદ હા
મનીષ ઉસમે આઉંગા અભી ૪ બજે યહા સે ચલેગી અભી ર્ટીકીર્ટ લેને જા રહા હુ મે
આનંદ ર્ટીકીર્ટ કે પૈસે પડે હે તેરે પાસ
મનીષ હા હૈ
આનંદ તુ ર્ટીકીર્ટ લેકે આ મે તેરે કો ખડા હી મીલુંગા અભી સે ખડા મિમલુંગા તુ ક્યા બાત
કર રહા હૈ યાર મે તેરે કો રસ્તે મે લેને આ જાઉંગા યાર
મનીષ ઠીક હૈ ના ઓર રામધિનવાસજી બોલ દેના કી વો જો નંબર પે મે ફોન કર રહા થા
ના
આનંદ હ
મનીષ જીસ નંબર પે ઉસ નંબર કો બં હી રખે
આનંદ કૌન સા નંબર ઈનકાવાલા
મનીષ હા એક નંબર તો હે દોને મે હી ૪૮ હે જીસ નંબર સે ઉસ પીરિરયડ મે જો બાત
હુઈ થી ના
આનંદ મતલબ વો હૈ , એક તો અલગ હૈ એક હૈ ૨૦૦૨૪૯
મનીષ હા મતલબ એસે હી કુ છ નંબર હૈ વો તુ ઢાકાજી કો બોલ દેના વો બં રખે વો
નંબર ચાલુ હી નહી કરે
આનંદ ચાલુ નહી, હા તો ઉસકી મે સીમ હી તુડવા કે ફેંકવા દેતા હુ મે
મનીષ તુડવા કે તો મત ફે કવા, વો અભી તો બં રહને દીજીયે
આનંદ વો બં હૈ , બં હૈ , તુ અભી ધિનકલ મે તેરે કો સવાઈ મા ુપુર મિમલુંગા, કોર્ટા
મિમલુંગા કહી મિમલુંગા, તેરે કો મિમલુંગા હમ લોગ આ રહે હૈ વહી પે ઠીક હૈ
મનીષ અભી કહા હૈ , રામધિનવાસજી કહા હૈ
આનંદ મે રામધિનવાસજી કે ઘર પે હી હં ુ , સુબહ કે બેઠે હૈ , મરે જા રહે હૈ મનીષ હમ લોગ
તુ ધિનકલ
મનીષ ફોન નહી કુ છ નહી કહા સે તેરે કો ફોન લગાઉ

D.V.Shah
SC No.-401/2016 178/207 JUDGMENT

આનંદ મે સબ સમજ રહા હુ મે યહી કહ રહા હુ ઉસકા ફોન નહી આ રહા ફોન નહી આ
રહા સુભાષ કો લગા દીયા ઉસકો અફરોજ કો પકડવા દીયા,.… કો રુકવા કે
બીઠા રખા હૈ , મારને પીર્ટને કી નોબત આ ગઈ થી બહોત થક ગયે થે… ભાઈ,
પ્લીઝ યાર તુ ગાડી મે બેઠ ઓર કીસી મે બેઠ તુ ધિનકલ યાર, મે તેરે કો, મે
આગે આ રહે હૈ હમ લોગ લેને આ રહે હૈ તેરે કો,
મનીષ યે ઉસીકા ગેમ રિદખતા હૈ મેરે કો સારા
આનંદ હ હા હા વો મે તેરે કો સબ બતાઉંગા સબ બતાઉંગા, સારા કામ ભી હો ગયા હૈ,
કોઈ રિદક્કત નહી હૈ તુ એક કામ કર વહા સે ધિનકલ કે કે સે ભી તુ જયપુર પહોંચ
જા હમારે પાસ પહંુ ચ જા. હમ થક ગયે તેેરે કારણ
મનીષ જયપુર બાન્દ્રા કૌન સે રુર્ટ સે આયેગી
આનંદ જયપુર બાન્દ્રા સવાઈ મા ુપુર કોર્ટા હોતે હુએ આયેગી
મનીષ કોર્ટા ઔર ઉસસે આગે રતલામ
આનંદ હા એ રતલામ કોર્ટા હોતે હુએ આતી હૈ
મનીષ ઉસસે આગે રતલામ યહા સે
આનંદ જયપુર બાન્દ્રા કૌન સી હૈ યે ઈસકીવાલી હૈ ક્યાં હે જો એ લેકે આતા થા ,
ચૌહાણવાલી તો હોગી
મનીષ પતા નહી કૌન સી હૈ યે
આનંદ જયપુર બાન્દ્રા ચૌહાણવાલી હૈ યાર
મનીષ હા તો જો ભી હૈ ઉસકા રુર્ટ કૌન સા હૈ વાપી
આનંદ અરે વાપી સે આયેગી… હોતે હુએ આયેગી ક્યા નામ કોર્ટા રતલામ સવાઈ
મા ુપુર હોતે હુએ
મનીષ અમદાવાદ તો નહી આયેગા
આનંદ અમદાવાદ બહે મદાવાદ નહી આયેગા ઔર આયેગા તો ઉ ર તો આજા થોડા
સા યાર
મનીષ નહી આના તો નહી ચાહીએ યાર
આનંદ અરે યા વો મુઝે કોઈ આઈડીયા નહી હૈ અમદાવાદ નહી આના ચાહીએ ઉસકે
અંદર
મનીષ ઠીક હૈ રામધિનવાસજી કહા હૈ , ગાડી નહી..…
આનંદ એક મીનીર્ટ મે બાત કરાતા હં ુ
રામધિનવાસજી હલો
મનીષ હા રામધિનવાસજી
રામધિનવાસજી કહા હો વહા પે
મનીષ મે અભી બાન્દ્રા હુ કીસીકો
રામધિનવાસજી અરે યાર કમ સે કમ ફોન તો કરના ચાહીએ ના કીરીકે નંબર પે ભી ફોન
મનીષ અરે બતાઉંગાને ક્યાં રામાયણ હુઈ હૈ મે અભી ધિનકલા હુ વહા સે
રામધિનવાસજી અભી કોઈ ખતરા હૈ યા સૈફ હો
મનીષ ખતરા તો બહુત જ્યાદા હૈ
રામધિનવાસજી ક્યા અભી કૌન હૈ આપ કે સાથ
મનીષ અભી તો કોઈ નહી હૈ અભી તો મે હી
રામધિનવાસજી હેં , અકે લે હી હો
મનીષ હા

D.V.Shah
SC No.-401/2016 179/207 JUDGMENT

રામધિનવાસજી તો અભી આપકો ક્યાં ચાહીએ, આપ કહા જા રહે હો, આ રહે હો


મનીષ જયપુર આ રહા હુ
રામધિનવાસજી જયપુર કાહે મે બેઠે હો
મનીષ રે લ્વે મે બેઠા હુ અભી ૪ બજે વાલી મે જયપુર બાન્દ્રા
રામધિનવાસજી જયપુર બાન્દ્રા મે ૪ બજે ર્ટ્રેન મે બેઠ રહે હો
મનીષ હા
રામધિનવાસજી કો આપકે પાસ કુ છ હૈ ક્યાં સામાન
મનીષ મેરા પાસ .… હે
રામધિનવાસજી પૈસા હે ક્યા
મનીષ નહી નહી વો આનંદવાલા હી હૈ
રામધિનવાસજી પૈસા બૈસા નહી હૈ
મનીષ નહી કુ છ ભી નહી હૈ
રામધિનવાસજી તો ફીર આપ જયપુર કીતને બજે પહં ુ ચોગે
મનીષ કલ દોપહર મે ૧ બજે
રામધિનવાસજી ઠીક હૈ આપ એકબાર ઘર પે ફોન કરકે જરૂર બતાઓગે, કીસીકે ફોન સે ભી
મનીષ ઈસીસે કર દેતા હુ ક્યાં હુઆ ઘર પે ક્યાં કહના હૈ
રામધિનવાસજી .… વો લોગ બેચેન હો રહે હૈ વો ગયા કહા
મનીષ અચ્છા
રામધિનવાસજી અભી વો પાપા કલ ઓફીસ મે ચલે ગયે ઉ રભી બાત કર કે આયા ઓફીસે સે
બોલા ઈ ર સે કોઈ કામ સે નહી ગયે
મનીષ હા ફીર
રામધિનવાસજી તો અભી ઘરવાલે બોલ રહે હૈ મે સુબહ ઘર જાકે આયા પાપાજીસે મિમલકે આયા
તો પાપા બોલે યાર ક્યાં હો ગયા કહા ગયા, બોલા મેરે કો નહી માલુમ મે
અમદાવાદ જરૂર છોડને કે લીયે ગયા થા લેકીન મેરે કો તો ઉન્હોને બોલા આપ
ધિનકલ જાવ ઔર મેરે કો ર્ટાઈમ લગેગા
મનીષ હા
રામધિનવાસજી તો મે વાપર આ ગયા
મનીષ ફોન કહા હૈ મેરા
રામધિનવાસજી ફોન તો આપકા મેરે પાસ પડા હૈ બં હૈ
મનીષ ઠીક હૈ
રામધિનવાસજી તો આપ એક બાર બોલ દો કી મે પૈસા લેને કે લીયે આયા થા ધિકસી કે પાસ
ઐસા બોલના ઘર પે
મનીષ વો ઉપર ક્યાં બાત હુઈ હૈ , ધિવરે ન્દ્ર સર સે
રામધિનવાસજી ....ધિવરે ન્દ્ર સર બોલે મેરે કો તો બોલા મેરા બીવી કો રિદખાને કે લીયે જાતા હંુ
ઔર પાપાકી કલ ઓફીસ ગયે તો પાપાજીને મના કર રિદયા, બોલા હમ લોગો
તો માલુમ હી નહી હૈ , કીસલીયે ગયા
મનીષ આપ ગાડી ચલાતે ના
રામધિનવાસજી મે સુબહ તો મે સહાબ કો છોડકે આયા, લેકીન મે અભી વોહી ર્ટ્રાય મે લગ રહા
થા યાર કહા હૈ , કોઈ બોલતા હૈ, ક્રાઈમ બ્રાન્ચ વાલોને પકડ લીયા ઉસકો કોઈ
બોલતા હૈ ક્યા બોલતા હૈ કોઈ બોલતા હૈ

D.V.Shah
SC No.-401/2016 180/207 JUDGMENT

મનીષ ઉસીમે થા મે
રામધિનવાસજી તો અભી આપ વો તો નહી હૈ ના, આપ કે પીછે તો કોઈ નહી હૈ ના
મનીષ અભી યહા સે ધિનકલના મેરા ઈમ્પોર્ટન્ર્ટ હૈ
રામધિનવાસજી હૈ
મનીષ મે ફીર ફોન કરતા હુ
રામધિનવાસજી આપ ઘર પે ફોન કરો પહે લે
..........................
અ.વ્યધિક્ત હલો
મનીષ ઘર પે પાપાજી કો ક્યા બોલા
અ.વ્યધિક્ત ઘર કો, ઘર પે પાપાજી કો એ બોલા હુઆ હૈ કી આપ ઓર ઢાકાજી ગયે થે ,
ઢાકાજીને આપકો અમદાવાદ છોડા, આપ ધિકસી આદમી કે સાથ વહા સે નીકલ
ગયે, ઉસકે બાદ ઢાકાજી કો પતા નહી હૈ, દો હી આદમી ગયે થી ઢાકાજી ઔર
આપ
મનીષ અચ્છા, ઠીક હૈ
અ.વ્યધિક્ત આનંદ નહી ગયા થા, આનંદ કે લીયે પુછ રહે થે પાપાજી બાર બાર તો ઉન્હોને
કીયા નહી ગયા આનંદ ગયા, મે ઔર મનીષ હી ગયે થે
મનીષ ઠીક હૈ ઔર કુ છ તો નહી ધિકયાને પાપાજીને અભી તક
અ.વ્યધિક્ત પાપાજી એફઆઈઆર કરાને જા રહે તે ઔર ઓફીસ ચલે ગયે થે , આજ
એફઆઈઆર કે લીયે જા રહે થે તો હમને આજ ઈસીલીયે મના ધિકયા ઢાકાજી ને
જાકે
મનીષ ઔર વો મતલબ.....… ઠીક હૈ , ઔર કુ છ બાત નહી હૈ ને
અ.વ્યધિક્ત કોઈ બાત નહી હૈ બસ યે પાપાજી… ઢાકાજી ઔર આપ ગયે થે અમદાવાદ ,
આપ કીસી સે પેમેન્ર્ટ લેને ગયે થે તો આપ બોલ દેના ગાડી બાડી કા સૌદા
કરવાયા થા ઉસકા પેમેન્ર્ટ થા પાપાજી ઉસ ચક્કસ મે ગયા થા
મનીષ ઠીક હૈ
અ.વ્યધિક્ત ઔર તો સારી બાતે હો ગઈ હૈ
મનીષ લેર્ટ કે સે હો ગયા
અ.વ્યધિક્ત હ
મનીષ લેર્ટ કે સે હો ગયા
અ.વ્યધિક્ત લેર્ટ
મનીષ હા
અ.વ્યધિક્ત લેર્ટ મતલબ
મનીષ અપને ૩-૪ રિદવ કે સે લગે, ફોન કહા હૈ મેરા
અ.વ્યધિક્ત આપકા એક ફોન તો મેરે પાસ પડા હૈ
મનીષ નહી વો બોલા થા ને પાપાજી કો
અ.વ્યધિક્ત નહી વો એક ફોન તો ઢાકાજી કી ગાડીમે પડા થા
મનીષ હ
અ.વ્યધિક્ત વો તે વો પડા હૈ અપને પાસ વો દીયા નહી હૈ ઘર પે આકે પાપા કો બતાયેંગે વો
ફોન ઢાકાજી કી ગાડી મે થા ઔર દુસરા નયા નંબર થા વો તુમ્હારે પાપા કે પાસ
થા હી નહી
મનીષ હ

D.V.Shah
SC No.-401/2016 181/207 JUDGMENT

અ.વ્યધિક્ત વો ફોન, વો નંબર આજ દીયે થે તો ઉસસે કોન્ર્ટેક્ર્ટ કર રહે હોંગે લેકીન અબ,
અબ આપ ફોન કર કે એકબાર બાત કરલો કી ભઈ પાપાજી એસી એસી બાત
હો ગઈ થી પેમેન્ર્ટ કે લીયે મે બોમ્બે આ ગયા થા વો થેડા રિદક્કત

આમ, ઉપર મુજબની જે આરોપીએ પોતાના મોબાઈલ ઉપરથી જે


વાતચીત કરે લી છે તે પૈકી મુદ્દામાહે ની હકીકત સાથે પ્રસ્તુત હકીકતો ધ્યાને લેવામાં
આવે તો આરોપી આનંદ ખંડેલવાલ જોડે થયેલી વાતચીતમાં "અરે , બહુત બડી
દીક્કત હો ગઈ થી" “મેં આકે બતાઉંગા" “બતાઉંગા તેરેકો ક્યાં બાત હો ગઈ" “વો
રે ડ પડી થી ના ઉસકી" તે મુજબના સંવાદો જોવા મળે છે . આરોપી આનંદ
ખંડેલવાલને રામનીવાસજીને જે નંબર ઉપર આરોપીએ ફોન કરે લો તે બં રાખવા
જણાવે છે તેમજ ઢાંકાજીને પણ નંબર ચાલુ ન કરે તેમ જણાવવા જણાવે છે .
આરોપીની રામનીવાસજી સાથે થયેલી વાતચીતના સંવાદો ધ્યાને લેવામાં આવે તો
આરોપી "અમદાવાદ તો નહી આયેગા", "અરે બતાઉંગાને ક્યાં રામાયણ હુઈ હે , મેં
અભી નીકલા હં ુ વહાસે", “ખતરા તો બહુત જ્યાદા હે ", “અભી યહાં સે નીકલના મેરા
ઈમ્પોર્ટન્ર્ટ હે " તે મુજબના સંવાદો જોવા મળે છે . આ તમામ સંવાદો આરોપીને પ્રસ્તુત
ગુના સાથે સાંકળે છે તેમજ આરોપીએ ગુનો કયX હોવાની તથા તેમાંથી છર્ટકવાની
માનસીકતા દશાવે છે .

૮૮) આગળ ધિવગતવાર કરે લ ચચા મુજબ આ કામના આરોપી


તથા ગુજરનાર બનાવવાળા સ્થળે બનાવ બન્યો તે પહે લા છે લ્લે એકસાથે જોવા મળેલ
છે અને તેમના ખિસવાય અન્ય કોઈ ઈસમની હાજરી બનાવવાળા સ્થળે જોવા મળેલી
નથી. ધિવશેષમાં આરોપીની બનાવવાળા સ્થળે બનાવ બન્યાના તુરં ત જ બાદ
બનાવવાળી જગ્યાએથી મળી આવેલી તેના ડાબા તથા જમણા પગની પ્રીન્ર્ટ ઉપરથી
પુરવાર થયેલ છે . આરોપીને અર્ટક કરતી વખતે તેણે પહે રેલું Gલુ કલરનું જીન્સ પેન્ર્ટ
ઉપર ગુજરનારના લોહીની હાજરી મળી આવેલ છે . ગુજરનારના બુર્ટ પહે રીને આરોપી
ગુનાવાળી જગ્યાએથી ભાગી ગયો હોવાની હકીકત પુરવાર થયેલ છે . આ તમામ
પુરવાર થયેલી હકીકત ઉપરથી બનાવવાળી જગ્યાએ બનાવ બન્યો તે સમયે માત્ર
અને માત્ર આરોપી તથા ગુજરનારની હાજરી હોવાની હકીકત ફરિરયાદપક્ષ ધિનઃશંકપણે
પુરવાર કરવામાં સફળ થયેલ છે . તેવા સંજોગોમાં ભારતીય પુરાવા અધિ ધિનયમની
કલમ-૧૦૬ મુજબ ગુજરનારના મૃત્યુન
ં ી ઘર્ટના કે વી રીતે બની તે અંગેની ખાસ
જાણકારી માત્ર આરોપીને જ હોઈ શકે અને તેથી બનાવ અંગે માત્રને માત્ર આરોપી જ
ખુલાસો કરી શકે તેમ હોય, પુરાવાનો બોજો આરોપીના શીરે રહે છે . આરોપીએ તે
અંગેનો ખુલાસો થઈ શકે તેવો શ્રેષ્ઠ પુરાવો રજૂ કરવો જોઈએ અને જો રજૂ ન કરે તો

D.V.Shah
SC No.-401/2016 182/207 JUDGMENT

આરોપી ધિવરૂદ્ધ તારવણી કાઢી શકાય એર્ટલું જ નહી, પરંતું એવું અનુમાન પણ કરી
શકાય કે એ પુરાવો આરોપી એવા કારણસર રજૂ કરતા નથી કે તે આરોપીની ધિવરૂદ્ધ
જાય છે . તપાસ કરનાર અમલદાર સાહે દ નં.-૬૫ની જુ બાની ઉપરથી આરોપીએ
સસ્પેર્ટક્ર્ટ ડીર્ટેક્શન ર્ટેસ્ર્ટ તથા નાકX એનાલીસીસ ર્ટેસ્ર્ટ કરાવવાનો ઈન્કાર કયX
હોવાની હકીકત રે કડ ઉપર આવેલ છે . પ્રસ્તુત કામે આરોપીએ કોઈ ખુલાસો રજૂ કયX
નથી ઉલર્ટ આરોપીને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૧૩ અન્વયે ધિનવેદનના
માધ્યમથી તેના ધિવરૂદ્ધ આવેલા પુરાવા અંગે ખુલાસો કરવાની તક આપવામાં
આવેલી, પરંતું આરોપીએ માત્ર ફરિરયાદપક્ષના તમામ પુરાવાને નકારી કાઢ્યો છે અને
તેમની ધિવરૂદ્ધ રે કડ ઉપર આવેલા સંજોગો અંગે સંતોષકારક ખુલાસા કરે લ નથી . આ
મુદ્દા અનુસં ાને ધિવ.સ્પે.એ.પી.પી.શ્રી અમીત પર્ટેલ દ્વારા ૧) નામ. ગુજરાત હાઈકોર્ટ
દ્વારા તા.૨૫/૦૬/૨૦૧૩ના રોજ ક્રીમીનલ અપીલ નં.-૦૬/૨૦૦૮ના કામે
મોહંમદ ઐયુબ સીરાજુ દ્દીન અંસારી ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કે સમાં આપવામાં આવેલ
ચુકાદો, ૨) નામ. સવXચ્ચ અદાલત દ્વારા નાગેશ ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ કણાર્ટકાના
કે સમાં ક્રીમીનલ અપીલ નં.-૬૭૧/૨૦૦૫ના કામે તા.૦૮/૦૫/૨૦૧૨ના રોજ
આપેલ ચુકાદો, ૩) નામ. સવXચ્ચ અદાલત દ્વારા રમેશભાઈ મોહનભાઈ કોળી અને
અન્યો ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કે સમાં આપેલ ચુકાદો કે જે, (૨૦૧૧) ૩ સુપ્રીમ કોર્ટ
કે સીસ (ક્રીમીનલ) ૧૦૨ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો, ૪) નામ. સવXચ્ચ અદાલત
દ્વારા સ્ર્ટેર્ટ ઓફ મહારાષ્ટ્ર ધિવરૂદ્ધ સુરેશના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે
૨૦૦૦ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૨૬૩ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો, ૫) નામ.
સવXચ્ચ અદાલત દ્વારા કુ લરિદપસિંસહ અને અન્યો ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ રાજસ્થાનના
કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે ૨૦૦૦ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ)
૮૬૫ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો , ૬) નામ. સવXચ્ચ અદાલત દ્વારા એનથોની
ડીસુઝા અને અન્ય ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ કણાર્ટકાના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો
કે જે ૨૦૦૩ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૨૯૨ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો તથા
૭) નામ. સવXચ્ચ અદાલત દ્વારા જલાલસાબશેખ ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ ગોવાના
કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે ૨૦૦૦ ક્રીમીનલ લો જરનલ ૭૬૨ થી
પ્રખિસદ્ધ થયેલ છે તેનો આ ાર લી લ
ે છે . આ તમામ ચુકાદાઓનો તારતમ્ય જોવામાં
આવે તો તેમા પ્રસ્થામિપત કરવામાં આવેલ છે કે , આરોપી દ્વારા કરવામાં આવેલા
ખોર્ટા ખુલાસા સાંયોમિગક પુરાવા આ ારીત કે સમાં વ ારાની કડી પરીપૂણ કરતો
પુરાવો છે . પ્રસ્તુત કે સમાં આરોપીનું ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૧૩ અન્વયે
નોં વામાં આવેલ ધિવશેષ ધિનવેદન વંચાણે લેવામાં આવે તો આરોપીએ તેના સમગ્ર

D.V.Shah
SC No.-401/2016 183/207 JUDGMENT

ધિવશેષ ધિનવેદનમાં ખોર્ટી વાત હોવાની, ખોર્ટો પુરાવો ઉભો કયાની, અમે કાંઈ જાણતા
નથી તે મતલબના ખુલાસાથી ધિવશેષ કોઈ ખુલાસો કરે લો નથી. આરોપીને ધિવશેષમાં
શું કહે વું છે તેમ પુછતાં " ફરિરયાદપક્ષે તેઓના ધિવરૂદ્ધ ખોર્ટો પુરાવો ઉભો કરે લ છે .
અમો ધિનદXષ છીએ. અમોએ કોઈ ગુન્હો કરે લ નથી. અમોએ મરનારને કોઈ ઈજા કે
ઈજાઓ કરે લ નથી પરંતું, અગમ્ય કારણોસર સાચા ગુનેગારને બચાવવાના
બદઆશયથી અમારી સામે ખોર્ટા ખોર્ટા પુરાવાઓ અને સાહે દોના ધિનવેદનો ઉભા કરી
સદર કે સમાં અમોને ખોર્ટી રીતે સંડોવી દી લ
ે છે . અમો આરોપી સામે આજરિદન સુ ી
જે નધિશલા પદાથ કે લૂંર્ટના ગુનાના કામે પુછપરછ કરવા માર્ટે લાવેલા તેવા એકપણ
ગુના અમદાવાદમાં ગુજરાતમાં કે ભારતદેશમાં કોઈપણ જગ્યાએ નોં ાયેલ નથી કે તે
ખિસવાય પણ ગુનો અમારી સામે નોં ાયેલ નથી. અમો ધિનદXષ છીએ તેથી ન્યાય
આપવા ધિવનંતી.” તે મતલબની હકીકતો કોર્ટ સમક્ષ જાહે ર કરે લી છે . જેથી
આરોપીએ તેના ધિવશેષ ધિનવેદનમાં પોતાના બચાવમાં જે હકીકતો જણાવી છે તે
અનુસં ાને તેમજ બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા ફરિરયાદપક્ષે તપાસેલા જુ દા જુ દા
સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી પોતાની તરફે ણમાં જે બચાવના મુદ્દાઓ
ઉપધિસ્થત કયા છે તેની તેમજ પોતાના બચાવમાં જે પુરાવો રજૂ કયX છે તેની ચચા
કરવી મહત્વપૂણ બની રહે શે.

૮૯) ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એક એવી પણ દલીલ કરવામાં આવેલી


છે કે , ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ બનાવ સમયે ડ્યુર્ટી ઉપર હોવાછતાં એકપણ
અધિ કારીએ મરનાર વ્યધિક્તને કોઈ વ્યધિક્ત આર્ટલી બ ી ઈજાઓ કરે અને તેનો
અવાજ નજીક કામ કરતા અધિ કારીએ જ કે ડ્યુર્ટી પરના કોઈપણ અધિ કારીએ
સાંભળેલ ન હોય તે હકીકત ગળે ઉતરે તેમ નથી. આ મુદ્દાની ચચા અગાઉપણ
કરવામાં આવેલ છે આમછતાં, પુનરાવતનના દોષ સાથે એ હકીકત નોં ધિનય છે કે ,
પ્રસ્તુત કામે ફરિરયાદપક્ષે આંક-૧૬૬ થી સાહે દ નં.-૩૨ ડો. હરીશકુ માર
ખુબચંદાણીનાઓને તપાસેલા છે . તેમની જુ બાની ધ્યાને લેવામાં આવે તો તેઓ
તેમની ઉલર્ટ તપાસમાં સ્પષ્ટતા કરે છે કે , કોઈ વ્યધિક્તને ઈજા થાય તો તે બુમ પાડે જ
તેવું ચોક્કસપણે કહી શકાય નહી અને ઈજા થવાના કારણે માણસ બુમાબુમ કરે કે
કે મ? તે બાબત ક્યાં પ્રકારની ઈજાઓ પ્રથમ થયેલ છે તેના ઉપર અવલંબે. આમ,
ગુજરનારે તેને થવા પામેલ ઈજાઓ દરમ્યાન બુમાબુમ કરી જ હશે તેમજ ચીસો પાડી
હશે તેવું ખાત્રી પૂવક કહી શકાય નહી. ધિવશેષમાં રે કડ ઉપર પુરાવાના માધ્યમથી
આવેલ કે સની હકીકત અને સંજોગો ધ્યાને લેવામાં આવે તો ગુનાવાળી જગ્યા અથાત

D.V.Shah
SC No.-401/2016 184/207 JUDGMENT

એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ ક્રાઈમની ઓફીસની સૌથી નજીક પી.આર.ઓ.ની ઓફીસ આવી


હોવાની અને ગુનાવાળી જગ્યાથી પી.એસ.ઓ.ની ઓફીસ વચ્ચેનું અંતર આશરે ૩૫
થી ૪૦ ફૂર્ટ દૂર હોવાનું રે કડ ઉપર આવેલ છે . બનાવના અસરામાં પી.આર.ઓ. તરીકે
પી.આર.ઓ. ઓફીસમાં પ્રસ્તુત કામે આંક-૧૮૯ થી તપાસવામાં આવેલ સાહે દ
નં.-૪૩ની જુ બાની વંચાણે લેવામાં આવે તો તેઓ પોતે તેમની જુ બાનીમાં તેઓને
વાંચનનો શોખ હોય, રાત્રે બે વાગ્યા સુ ી બુક વાંચલ
ે ાની અને બે એક વાગ્યાની
આસપાસ સાહે દ તેમની ખુરશીમાં બેઠા હતા ત્યારે રાત્રીના કારણે તેમને થોડું ઝોકુ ં
આવી ગયેલાનું અને પછી સવારે છ એક વાગે સાહે દે પોતાની ઘડીયાળમાં જોયેલાનું
જણાવે છે . આ કોર્ટ ઉપર ચચા કયા મુજબ રે કડ ઉપર આવેલ પુરાવાને એકબીજા
સાથે સાંકળીને એવા તારણ પર આવેલ છે કે , ગુજરનારનું મૃત્યુંનો સમય
તા.૨૦/૦૪/૨૦૧૬ના કલાક-૦૧ઃ૩૦ થી ૦૩ઃ૩૦ દરમ્યાન થયેલ છે અથાત
બનાવ સદર સમય દરમ્યાન બનેલો છે . આમ, જ્યારે બનાવવાળી જગ્યાએથી
એકદમ નજીકમાં ફરજ ઉપર નીયુક્ત પોલીસ કમચારી નીંદ્રા ીન હોય તો સ્વાભાધિવક
છે કે , તેઓને જો ગુજરનારે ઈજાના કારણે ચીસ પાડી પણ હોય તો ન સંભળાય .
પ્રસ્તુત કામે બચાવપક્ષ દ્વારા બનાવના અરસામાં ફરજ ઉપર હાજર સાહે દો પૈકીના
કે ર્ટલાક સાહે દોને એવા પ્રશ્નો પુછેલ છે કે , રાત્રે તેમણે બુમા બુમ થવાનો કે સેર્ટી
પડવાનો અવાજ સાંભળેલો કે કે મ? તેના જવાબમાં સાહે દોએ ના પાડે લી છે . આમ,
બચાવપક્ષની ઉક્ત દલીલો પુરાવા આ ારિરત નહી, પરંતું સંભવીતતા આ ારીત છે .
તેવા સંજોગોમાં ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ બનાવ સમયે ડ્યુર્ટી ઉપર હોવાછતાં
એકપણ અધિ કારીએ મરનાર વ્યધિક્તને કોઈ વ્યધિક્ત આર્ટલી બ ી ઈજાઓ કરે અને
તેનો અવાજ નજીક કામ કરતા અધિ કારીએ કે ડ્યુર્ટી પરના કોઈપણ અધિ કારીએ
સાંભળેલ ન હોય તે માત્ર કારણસર ફરિરયાદપક્ષના કે સને શંકાની નજરથી જોઈ શકાય
નહી.

૮૯.૧) બચાવપક્ષ તરફે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા પ્રસ્તુત કામે ભારપૂવક


દલીલ કરવામાં આવેલ છે કે , ફરિરયાદપક્ષના કે સ મુજબ આરોપીને તે પોતે નધિશલા
પદાથXની હે રાફે રીનો શકમંદ હોય પુછપરછ માર્ટે બોલાવવામાં આવેલો અને
તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ પુછપરછ કયા બાદ આરોપીને બીજે રિદવસે આવવાની
સમજ કરી જવા દેવામાં આવેલો. જો આરોપી હકીકતમાં નધિશલા પદાથXની હે રાફે રીમાં
સંડોવાયેલો હોત તો બીજા રિદવસે એર્ટલે કે , તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ ફરીથી
પુછપરછ માર્ટે સ્વયં ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં હાજર થવાનું પસંદ ન કરત અને તે

D.V.Shah
SC No.-401/2016 185/207 JUDGMENT

ભાગી શક્યો હોત. ક્ષણભર માર્ટે માની પણ લેવામાં આવે કે , આરોપીએ ક્રાઈમ
બ્રાન્ચની કચેરીમાંથી ભાગી જવાના આશયથી ગુજરનાર ઉપર હૂમલો કયX તો પણ
આરોપી ગુજરનારને લોખંડની પાઈપ વડે એકાદ ફર્ટકો મારી ઈજા પહોંચાડી ત્યાંથી
નાસી ગયો હોત, પરંતું પ્રસ્તુત કે સમાં ગુજરનારના માથાના ભાગે અસંખ્ય ઈજાઓ
કરવામાં આવેલી છે . આમ, આરોપી માર્ટે ગુજરનારની હત્યા કરવા પાછળનું કોઈ
મોર્ટીવ હતો નહી અને ફરિરયાદપક્ષ આરોપીનો ગુનો આચરવા પાછળનો હે તુ અથાત
મોર્ટીવ પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ છે જેનો લાભ આરોપીને આપવા અરજ
ગુજારે લ છે . બચાવપક્ષની દલીલોનો ધિવરો કરતા ફરિરયાદપક્ષે ધિવ.સ્પે.પી.પી.શ્રી
અમીત પર્ટેલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલી છે કે , આરોપીને ગુજરનાર
બનાવની રાત્રીએ નધિશલા પદાથની હે રાફે રી અંગે પુછપરછ કરી રહે લ હતા અને
આરોપી તથા તેનો સાથીદાર આનંદ ખંડેલવાલ તેમજ સુભાષ નધિશલા પદાથXની
હે રાફે રીનો ં ો કરતા હતા તે બાબતે ઉંડાણપુવક જાણી ગયેલ છે અને તેઓ ક્રાઈમ
બ્રાન્ચ દ્વારા આ કામે મોર્ટુ ઓપરે શન પાર પાડશે અને અમો બ ા ગંભીર ગુન્હાઓમાં
ફસાઈ જઈશું અને લાંબો સમય જેલમાં રહે વું પડશે તેવો ડર બેસી ગયેલ હોય, તે
કારણસર આરોપી ગુજરનારનું મૃત્યું ધિનપજાવેલ છે . બન્ને પક્ષોની ઉપર મુજબની
દલીલો અનુસં ાને એ નોં વું ઉલ્લેખધિનય છે કે , આરોપીના મનમાં ગુનો આચરવા
પાછળ શું હે તુ હતો? તે અંગેનો પ્રત્યક્ષ પુરાવો ઉપલG હોઈ શકે નહી અને હે તુ
અંગેની જાણકારી માત્ર અને માત્ર આરોપીને જ હોય શકે અને આરોપી જ કહી શકે કે
એવા ક્યાં સંજોગો હતા કે જેના કારણે આરોપી ગુનો કરવા માર્ટે પ્રેરાયો. પ્રસ્તુત
કે સમાં ચોક્કસપણે જો આરોપીનો ઈરાદો એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ ક્રાઈમની ઓફીસમાંથી
ભાગી જ જવાનો હોત તો આરોપી ગુજરનારને માથાના ભાગે એકાદ બે ફર્ટકા મારીને
ત્યાંથી ભાગી શક્યો હોત, પરંતું પ્રસ્તુત કામે આરોપીએ તેમ નહી કરતા ગુજરનારના
શરીરના અમિતમહત્વના એવા માથા તથા ચહે રાના ભાગે લોખંડના પાઈપથી અસંખ્ય
જીવલેણ ઘા મારી ઈજાઓ પહોંચાડે લી છે અને તે જ આરોપીનો ઈરાદો ગુજરનારનું
મૃત્યું ધિનપજાવવાનો હતો તે હકીકત પુરવાર કરે છે અને આરોપીએ ગુજરનારનું ખૂન
કરવા પાછળનો આશય ફરિરયાદપક્ષના કે સ મુજબ આરોપીને ગુજરનાર બનાવની
રાત્રીએ નધિશલા પદાથની હે રાફે રી અંગે પુછપરછ કરી રહે લ હતા અને આરોપી તથા
તેનો સાથીદાર આનંદ ખંડેલવાલ તેમજ સુભાષ નધિશલા પદાથXની હે રાફે રીનો ં ો
કરતા હતા તે બાબતે ઉંડાણપુવક જાણી ગયેલ છે અને તેઓ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ
કામે મોર્ટું ઓપરે શન પાર પાડશે અને અમો બ ા ગંભીર ગુન્હાઓમાં ફસાઈ જઈશું
અને લાંબો સમય જેલમાં રહે વું પડશે તેવો ડર બેસી ગયેલ હોય અને તે જ કારણે

D.V.Shah
SC No.-401/2016 186/207 JUDGMENT

આરોપીએ ગુજરનારનું મૃત્યું ધિનપજાવ્યું હોવાની હકીકત માનવાને કારણ રહે છે ,


અન્યથા આરોપી પાસે ગુજરનારનું મૃત્યું ધિનપજાવવા માર્ટે અન્ય કોઈ કારણ હતું
નહી. આમ, ફરિરયાદપક્ષ આરોપીનો ગુનો આચરવા પાછળનો હે તુ પુરવાર કરવામાં
સફળ થયેલ છે . આમછતાં, ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા કરવામાં આવેલી દલીલના
સમથનમાં જે ચુકાદાઓ રજૂ કરે લા છે ત ધ્યાને લેવામાં આવે તો ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા
૧) નામ. બોમ્બે હાઈકોર્ટ દ્વારા દેવરાજ દેજુ સુવણા અને અન્યો ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ
મહારાષ્ટ્ર ના કે સમાં આપેલ ચુકાદો કે જે ૧૯૯૪, ક્રીમીનલ લો જરનલ ૩૬૦૨ થી
પ્રખિસદ્ધ થયેલ છે તેનો આ ાર લી ેલ છે તેમજ ૨) નામ. સવXચ્ચ અદાલત દ્વારા
બદામસિંસગ ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ મધ્યપ્રદેશના કે સમાં આપેલ ચુકાદો કે જે ૨૦૦૪,
ક્રીમીનલ લો જરનલ ૨૨ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો આ ાર લી ેલ છે અને ભારપૂવક
દલીલ કરે લ છે કે , પ્રસ્તુત કે સમાં ફરિરયાદપક્ષ આરોપીનો ગુનો આચરવા પાછળનો
ે ો લાભ આરોપીને આપવા
હે તુ અથાત મોર્ટીવ પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ છે જન
અરજ ગુજારે લ છે . ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા ઉપરોક્ત બે ચુકાદાઓનો જે આ ાર લેવામાં
આવેલો છે તે ચુકાદામાં ગુના પાછળના હે તુ અનુસં ાને પ્રસ્થામિપત કરવામાં આવેલ
ખિસદ્ધાંત ધ્યાને લેવામાં આવે તો ફરિરયાદપક્ષે આરોપી સામેનો કે સ ધિનઃશંકપણે પુરવાર
કરવાનો રહે છે તથા તે સાબિબતીનો બોજો ફરિરયાદપક્ષ પરથી ખસતો નથી , પરંતું
ગુનેગારનો હે તુ પુરવાર કરવાનો સાબિબતીનો બોજો ફરિરયાદપક્ષ પર નથી . હે તુ પુરવાર
ન થાય તો પણ ગુનો પુરવાર થઈ શકે . હે તુ પુરવાર થાય તો ફરિરયાદપક્ષનો કે સ
એર્ટલો સબળ બને તથા હે તુ એક સંજોગ છે જે ઘણી ન સમજાતી હકીકત સમજાવી
શકે , છતાં બનેલો બનાવ થવા પામેલ કૃ ત્ય પુરવાર થાય ત્યારે જો હે તુ પુરવાર થતો
ન હોય તો પણ તે ફરિરયાદપક્ષ માર્ટે ઘાતક ગણાય નહી. હે તુ પુરવાર ન થતો હોય તો
માત્ર એર્ટલા કારણસર ફરિરયાદપક્ષનો પુરાવો માન્ય રાખવામા ન આવે કે પુરાવાના
મુલ્યાંકનમાં યોગ્ય અબિભગમ ગણી શકાય નહી. સાથો સાથ હે તું પુરવાર થતો હોય
અને કૃ ત્ય પુરવાર ન થતુ હોય ત્યારે હે તુ ગમે તેર્ટલો સબળ હોય તો પણ પુરાવાની
ખુર્ટતી કડી તરીકે લક્ષ પર લઈ શકાય નહી. ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-
૦૮ થી હે તુ દશાવતો પુરાવો પ્રસ્તુત ગણવામાં આવ્યો હોવાથી એમ કહી શકાય કે ,
હે તુ પુરવાર કરવો તે ફરિરયાદપક્ષ માર્ટે અધિનવાય કે આદેશાત્મક નથી કારણ કે , હે તુ
પુરવાર ન થાય છતા ગુનો પુરવાર થઈ શકે . ધિવશેષમાં ગુના પાછળના હે તું અનુસં ાને
ફરિરયાદપક્ષ દ્વારા ૧) નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રામનારાયણ શીવારામ કે વાત
ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કીસ્સામાં ક્રીમીનલ અપીલ નં.-૧૨૨૪/૨૦૦૫ના કામે
તા.૦૮/૧૦/૨૦૧૦ના રોજ આપેલ ચુકાદાનો ૨) નામ. સવXચ્ચ અદાલત દ્વારા

D.V.Shah
SC No.-401/2016 187/207 JUDGMENT

લેખરાજ ઉફ@ હરીસિંસહ ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે
જે ૧૯૯૮ સુપ્રીમકોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૭૦૪ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો તથા ૩)
નામ. સવXચ્ચ અદાલત દ્વારા ઉદય કુ માર ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ કણાર્ટકાના કીસ્સામાં
આપવામાં આવેલ ચુકાદો કે જે, ૧૯૯૮ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૧૬૮૬ થી
પ્રખિસદ્ધ થયેલ છે તેનો આ ાર લી ેલ છે . સદર ચુકાદાઓનો તારતમ્ય ધ્યાને લેવામાં
આવે તો તેમાં પ્રસ્થામિપત કરવામાં આવેલ છે કે , સાંયોમિગક પુરાવા આ ારીત કે સમાં
પુરવાર થયેલા સંજોગોના આ ારે તમામ હકીકતોની સાંકળ સંપૂણ થતી હોય તેવા
સંજોગોમાં ગુના પાછળનો હે તુ મહત્વનો રહે તો નથી. આમ, ઉપરોક્ત કરે લ ચચાના
આ ારે ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , પ્રસ્તુત કે સમાં ફરિરયાદપક્ષ આરોપીનો ગુનો
આચરવા પાછળનો હે તુ પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ હોય તેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે તે ગ્રાહ્ય રાખવાપાત્ર નથી.

૮૯.૨) ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા લેવામાં આવેલી ધિવધિવ


સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી ગુજરનાર બોક્સીંગ ચેધિમ્પયન હોવાની તેમજ
તેમની હાઈર્ટ બોડી આરોપીની હાઈર્ટ બોડી કરતા ઘણી સારી હોવાની હકીકત રે કડ
ઉપર લાવવાના આશયથી પ્રશ્નો પુછેલા છે અને સદર હકીકત રે કડ ઉપર લાવવામાં
ધિવ.વ.શ્રી ઠાકુ ર સફળ પણ થયેલા છે . સદર મુદ્દાના આ ારે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા
એવી દલીલ કરવામાં આવેલ છે કે , એક બોક્સીંગ ચેધિમ્પયલ રહી ચુકેલા અને
મજબુત બાં ો રાવતા તેવા ગુજરનારને આ કામના આરોપી કે જેઓ મધ્યમ
બાં ાના છે તે તેમને મારી નાંખે તે બાબત માની શકાય તેમ નથી. આ મુદ્દા
અનુસં ાને રે કડ ઉપર આવેલ પુરાવાઓનું મુુલ્યાંકન કરવામાં આવે તો આંક -૧૬૮
થી રજૂ થયેલ પી.એમ.નોર્ટ વંચાણે લેવામાં આવે તો ગુજરનારનું મૃત્યું સખત અને
બોથડ પદાથ વડે શરીર ઉપર અસંખ્ય ઈજાઓ થવાને કારણે લાગેલ શોક અને
હે મરે જના કારણે થયું હોવાનું સ્પષ્ટ થાય છે . ધિવશેષમાં ફરિરયાદપક્ષે સાહે દ નં.-૩૨ કે
જેઓ પી.એમ.કરનાર ડોક્ર્ટર છે તેઓને આંક-૧૬૬ થી તપાસેલા છે જેઓ પોતાની
જુ બાનીમાં એવી હકીકત સ્પષ્ટ કરે છે કે , માથાનો ભાગ એ વાઈર્ટલ પાર્ટ ઓફી બોડી
કહે વાય અને તેથી માથાના ભાગે ઈજા થવાથી માણસ બેભાન કે અ બેભાન થઈ
જાય. ધિવશેષમાં કોઈ વ્યધિક્તને માથા ઉપર ઈજા કરવામાં આવે અને મગજ ઉપર ઈજા
થાય તો તે વ્યધિક્ત ત્યાં ને ત્યાં ઢળી જાય. ધિવશેષમાં આ સાહે દ એવી પણ સ્પષ્ટતા
કરે છે કે , તેઓ ચોક્કસ કહી શકે નહી કે , ગુજરનાર તેઓને ઈજા થઈ ત્યારે જાગૃત
અવસ્થામાં હશે કે નીંદ્રા ીન હશે. આમ, જ્યારે કે સના રે કડ ઉપર આવેલ હકીકતોના

D.V.Shah
SC No.-401/2016 188/207 JUDGMENT

આ ારે આરોપી દ્વારા ગુજરનારનું મૃત્યું તપાસના કામે કબજે કરવામાં આવેલ
લોખંડની પાઈપ વડે કયુ‘ હોવાની હકીકત પુરવાર થયેલ છે અને જો લોખંડની
પાઈપનો ઉપયોગ આરોપી દ્વારા ગુજરનારની નજરચુક થઈ હોય તે દરમ્યાન કરવામાં
આવ્યો હોય ત્યારે ગુજરનાર બોક્સીંગ ચેધિમ્પયન હોય તેમજ તેમના શરીરનો બાં ો
પણ આરોપીની સરખામણીએ મજબુત હોય તો પણ લોખંડની પાઈપનો પ્રહાર
માથાના ભાગે જો જનુનપૂવક તથા તીવ્ર આવેસ સાથે કરવામાં આવે તો ગુજરનાર
આરોપીનો પ્રમિતકાર કરવા માર્ટે અસમથ બની રહે તેવા સંજોગોમાં ગુજરનાર બોક્સીંગ
ચેધિમ્પયન હોવાના કારણે તેમજ તેમનો શરીરનો બાં ો આરોપીની સરખામણીમાં
મજબુત હોવાના કારણે આરોપી ગુજરનાર ઉપર હૂમલો કરી તેમને મારી ન શકે તેવી
દલીલ ર્ટકવાપાત્ર જણાતી નથી.

૮૯.૩) આરોપીએ પોતાના ધિવશેષ ધિનવેદનમાં પોલીસે અગમ્ય


કારણસર સાચા ગુનેગારને બચાવવાના બદઆશયથી તેમને ખોર્ટી રીતે કે સમાં ખોર્ટા
પુરાવા ઉભા કરી સંડોવી દી ાની હકીકત જણાવેલી છે , પરંતું પ્રસ્તુત કે સના રે કડ
ઉપર આવેલ પુરાવો ધ્યાને લેવામાં આવે તો આ કામના આરોપીને ફરિરયાદી, તપાસ
કરનાર અમલદાર કે પોલીસના અન્ય કોઈ સાહે દો સાથે કોઈ દુશ્મનાવર્ટ હોય કે જેના
કારણે આરોપીને સંડોવવામાં આવ્યો હોય તેવી કોઈ હકીકત રે કડ ઉપર આવવા
પામેલ નથી. તેવા સંજોગોમાં પોલીસ પાસે આરોપીને ખોર્ટી રીતે ગુનાના કામે સંડોવી
દેવા માર્ટે કોઈ કારણ નથી. ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે ,
આરોપીને રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા પછી પુછપરછ કરી, માર મારી જવા દેવામાં
આવેલો છે અને ત્યારબાદ રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાથી સવારના ૦૬ઃ૪૦ ના અરસામાં
ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા ભેગામળીને ગુજરનારનું મૃત્યું ધિનપજાવવામાં
આવેલ છે કારણ કે , આ ગુનો બન્યો એ દરમ્યાન નધિશલા દ્રવ્યોનો એક કે સ અન્ય
આરોપી કીશોર ભાવસિંસહ રાઠોડ ધિવરૂદ્ધ નોં ાયેલો જે કે સમાં એ .ર્ટી.એસ. અને
ક્રાઈમબ્રાન્ચે સંયુક્ત કામગીરી કરે લી જેમાં ગુજરનારે મોર્ટો વહીવર્ટ પાર પાડ્યો છે
તેવી અન્ય પોલીસના કમચારીઓને શંકા હોય તેઓ તેમજ ગુજરનાર વચ્ચે મનદુઃખ
થયેલું અને જેના કારણે પોલીસના માણસોએ ભેગામળી ગુજરનારનું મૃત્યું ધિનપજાવી
તેમની લાશને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં લાવી ગોઠવણ કરી
આરોપીને જવા દી ાના ૨૪ કલાકની અંદર અર્ટક કરી ખોર્ટી રીતે સંડોવી દી ેલ છે .
ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા લેવામાં આવેલ ઉપરોક્ત બચાવ સાહે દોની ઉલર્ટ તપાસ
દરમ્યાન મુકવામાં આવેલ સજેશન સ્વરૂપનો છે અને બચાવ સંબં ીત કોઈપણ

D.V.Shah
SC No.-401/2016 189/207 JUDGMENT

પ્રકારનો પુરાવો રે કડ ઉપર આવેલો નથી. કાયદાનો સુસ્થામિપત ખિસદ્ધાંત છે કે , ઉલર્ટ


તપાસ દરમ્યાન મુકવામાં આવતા સજેશન એ પુરાવો નથી. ક્ષણભર માર્ટે એવું માની
લેવામાં આવે કે , નધિશલા દ્રવ્યોનો કે સ કે જેમાં એ.ર્ટી.એસ. અને ક્રાઈમબ્રાન્ચે સંયુક્ત
કામગીરી કરે લી જેમાં ગુજરનારે મોર્ટો વહીવર્ટ પાર પાડ્યો છે તેવી અન્ય પોલીસના
કમચારીઓને શંકા હોય તેઓ તેમજ ગુજરનાર વચ્ચે મનદુઃખ થયેલું તો પણ
પોલીસના કમચારી ગુજરનારની હત્યા કરવા માર્ટે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસ કે જે એક
જાહે ર જગ્યા છે તેની જગ્યાએ અન્ય કોઈ ગુપ્ત જગ્યા પસંદ કરે . ધિવશેષમાં એ.ર્ટી.એસ.
અને ક્રાઈમબ્રાન્ચે જે સંયુક્ત તપાસ હાથ રે લી તેમાં ગુજરનાર સામેલ ન હોવાની
હકીકત રે કડ ઉપર આવે છે . તેવા સંજોગોમાં ક્રાઈમ બ્રાન્ચના ઓફીસરોને ગુજરનાર
સાથે મનદુઃખ કે દુશ્મનાવર્ટ થવાનો પ્રશ્ન ઉપધિસ્થત થતો નથી. ધિવશેષમાં કાયદાનો
સુસ્થામિપત ખિસદ્ધાંત છે કે , વ્યધિક્ત ખોર્ટું બોલી શકે , પરંતું સંજોગો ક્યારે ય ખોર્ટું
બોલતા નથી. બચાવપક્ષના કે સ મુજબ જો આરોપીને માર મારી ભગાડી દી ા બાદ
પોલીસ વાળાઓએ ભેગામળી ગુજરનારની હત્યા કરી ગુજરનારની લાશને એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં ખોર્ટી રીતે ગોઠવી દી ી હોય તો ગુનાવાળી
જગ્યાએથી મળેલા લોહીના ખાબોખિચયામાં આરોપીના બન્ને પગના પંજાની છાપ કે વી
રીતે આવી? તે ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૦૬ અન્વયે આરોપીના
ધિવધિશષ્ટ જ્ઞાનની ધિવષયવસ્તુ હોવાછતાં તે અંગે કોઈપણ પ્રકારનો સંતોષકારક
ખુલાસો રે કડ ઉપર આવેલ નથી . ધિવશેષમાં ગુનાવાળી જગ્યાએ આરોપીના બન્ને
પગના પંજાની છાપના સ્વરૂપે જે સાઈન્ર્ટીફીક એવીડન્સ મળેલો છે તે પુરાવો
પોલીસવાળા માર્ટે ખોર્ટી રીતે ઉભો કરવો શક્ય નથી. તેવા સંજોગોમાં આરોપીને
પોલીસ વાળાઓએ ભેગામળી ખોર્ટા પુરાવા ઉભા કરી આરોપીને ખોર્ટી રીતે ગુનાના
કામે સંડોવી દી ેલ છે તે હકીકત માનવા લાયક નથી.

૮૯.૪) ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા તેમની મૌખિખક દલીલો દરમ્યાન


ભારપૂવક રજૂ આત કરે લી છે કે , પ્રસ્તુત કામે સાહે દ નં.-૬૦ દ્વારા ગુનાવાળી
જગ્યાની મુલાકાત લઈ ગુનાવાળી જગ્યાના તેમજ ગુજરનારની બોડીના ફોર્ટગ્રાફ્સ
પાડે લા અને તે ફોર્ટોગ્રાફ્સની સીડી તપાસના કામે રજૂ કરે લી. સદર સીડીના
ફોર્ટોગ્રાફ્સ પૈકી ફોર્ટોગ્રાફ નં.-DS/EE/C_2355 _2355 તરફ અત્રેની કોર્ટનું ધ્યાન દોરી એવી
દલીલ કરવામાં આવેલી છે કે , ગુજરનારનો હાથ ર્ટેબલની નીચે જણાય છે અને જો
ગુજરનારનું ખૂન તે જ જગ્યાએ કરવામાં આવ્યું હોય તો ગુજરનારનો ડાબો હાથ
ર્ટેબલની નીચે હોઈ શકે નહી. ર્ટેબલને અડીને ડે ડબોડી આવેલી છે અને બોડી અને

D.V.Shah
SC No.-401/2016 190/207 JUDGMENT

ર્ટેબલ વચ્ચેનું અંતર આશરે ૨ થી ૩ ઈંચ છે તો માણસનો હાથ કે વી રીતે ર્ટેબલ નીચે
જઈ શકે ? ધિવશેષમાં ફોર્ટોગ્રાફ નં.DS/EE/C_2355 _2357 ધ્યાને લેવામાં આવે તો પાર્ટ ઉપર
ગાદલું મુક્યુ હોય અને જો નીચે પડે તો પાર્ટની ઉપર ગાદલુ જોવા મળે છે તેવી
પોઝીશન હોઈ શકે નહી. ફોર્ટોગ્રાફ નં. DS/EE/C_2355 _2380, DS/EE/C_2355 _2381 તથા
DS/EE/C_2355 _2382 કે જેમાં કુ તરાને સુગં આપવામાં આવે છે તે ધ્યાને લેતાં પાર્ટ ઉપર
તેમજ લોખંડની પાઈપ ઉપર લોહીની ધિવપુલ માત્રા હોવી જોઈએ, પરંતું લોહીના છાંર્ટા
પણ જોવા મળતા નથી. સદર પાર્ટ ઉપરનું ગાદલું ક્યાં ગયું અને સદર પાર્ટ ઉપર
બુક્સ પડે લી જોવા મળે છે . ગુજરનાર ખુરશીમાં બેઠો હતો તો ગુજરનારનું લોહી
ખુરશી-ર્ટેબલમાં શા માર્ટે મળેલ નથી. ધિવશેષમાં ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા અત્રેની કોર્ટનું
ધ્યાન DS/EE/C_2355 _2355 ના ફોર્ટોગ્રાફ્સ તરફ દોરી એવી દલીલ કરે લ છે કે , ફોર્ટોગ્રાફ્સ
જોતા તેમાં જણાતું લોહી ગુજરનારને માયા પછીનું લોહી નથી કારણ કે તેમ હોય તો
લોહીની માત્રા વ ારે હોય અને લોહીના રે લા નીકળે અને સમગ્ર ફોર્ટોગ્રાફ્સ ધ્યાને
લેતા લોહીને પાછળથી છંર્ટકાવ કરવામાં આવ્યો હોય અને લોહી ગુનાવાળી જગ્યાએ
ફે લાવવામાં આવ્યું હોય તેવું જણાય છે . ફોર્ટોગ્રાફ્સ ધ્યાને લેતાં ગુજરનારને અન્ય
જગ્યાએ મારી, બનાવવાળી જગ્યાએ સુવડાવવામાં આવ્યા છે , પરંતું ઉતાવળમાં
શરતચુક થઈ ગઈ છે .

૮૯.૪.૧) પ્રસ્તુત કામે ફરિરયાદપક્ષે સાહે દ નં.-૬૦ કે જેઓ ક્રાઈમ


બ્રાન્ચમાં ફોર્ટોગ્રાફર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ ગુનાવાળી જગ્યાએ જઈને
ગુનાવાળી જગ્યાના અને ગુજરનારની બોડીના ફોર્ટો પાડે લા અને તે ફોર્ટોની સીડી
તૈયાર કરે લી જે પ્રસ્તુત કામે માક ૨૫૨/૦૧ થી રજૂ કરે લ છે . ફરિરયાદપક્ષે સદર
સીડીને આંકે પાડી ગુનાવાળી જગ્યાના ફોર્ટોગ્રાફ્સ તેમજ ગુજરનારની બોડીના
ફોર્ટોગ્રાફ્સ રે કડ પર આવે તે આશયથી આંકે પાડવા માર્ટે ધિવનંતી કરે લી , પરંતું
બચાવપક્ષે ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા સદર સીડીને આંકે પાડવા સમેા વાં ો
લી લ
ે હોય તે વાં ો અત્રેની કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી માક ૨૫૨ /૦૧ થી રજૂ થયેલ
સીડીને આંકે પાડવામાં આવેલી નહી અને તે મુજબ તે રે કડ ઉપર લાવવામાં આવેલ
નથી. કાયદાનો એ સુસ્થામિપત ખિસદ્ધાંત છે કે , દસ્તાવેજી પુરાવાને ભારતીય પુરાવા
અધિ ધિનયમની કલમ - ૬૭ અન્વયે પુરવાર કયા બાદ જ તેને આંક આપી પુરાવામાં
વંચાણે લઈ શકાય. પ્રસ્તુત કે સમાં સદર સીડી આંકે પાડી રે કડ પર લેવામાં આવેલ
નથી જેથી તે તથા તેના આ ારે બચાવપક્ષ દ્વારા કરવામાં આવેલી ધિવધિવ દલીલો
ધ્યાને લઈ શકાય નહી.

D.V.Shah
SC No.-401/2016 191/207 JUDGMENT

૮૯.૪.૨) આમછતાં ક્ષણભર માર્ટે માની લેવામાં આવે કે ,


પ્રસ્તુત કામે માક ૨૫૨ /૦૧ થી રજૂ થયેલી સીડી આંકે પાડી કે સના રે કડ ઉપર
ભારતીય પુરાવા અધિ ધિનયમની જોગવાઈ મુજબ રજૂ થવા પામેલ છે અને તેવા
અનુમાન સાથે બચાવપક્ષની દલીલો એક પછી એક ધ્યાને લેવામાં આવે તો
ધિવ.વ.શ્રી ઠાકુ રની પ્રથમ દલીલ એવી છે કે , લાશ અને પડે લ ર્ટેબલ વચ્ચેનું અંતર
જોતા ગુજરનારને તે જ જગ્યાએ મારવામાં આવેલ હોય તો તેનો હાથ ર્ટે બલ નીચે જઈ
શકે નહી. આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી એવુ બની શકે કે ગુજરનારને થવા
પામેલી જુ દી જુ દી ઈજાઓના કારણે તે તરફડીયા મારતો હોય અને તેના ભાગરૂપે તેનો
ડાબો હાથ ર્ટેબલ નીચે ગયો હોય.

૮૯.૪.૩) જ્યા સુ ી ફોર્ટોગ્રાફ નં.DS/EE/C_2355 _2357 અનુસં ાને કરવામાં


આવેલ દલીલ કે , પાર્ટ ઉપર ગાદલું મુક્યુ હોય અને જો નીચે પડે તો પાર્ટની ઉપર
ગાદલુ જોવા મળે છે તેવી પોઝીશન હોઈ શકે નહી. આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં
સુ ી ફોર્ટોગ્રાફ્સનું બારીકાઈથી ધિનરિરક્ષણ કરવામાં આવે તો સદર પાર્ટ નીચે પણ એક
ગાદલું જોવા મળે છે અને ફોર્ટોગ્રાફ્સના માધ્યમથી ગુનાવાળી જગ્યાની જે પરિરધિસ્થમિત
જોવા મળે છે તેના ઉપરથી આરોપી અને ગુજરનાર વચ્ચે જપાજપી થઈ હોવાની
હકીકત માનવાને કારણ રહે છે . આ મુદ્દા અનુસં ાને પ્રસ્તુત કામે આંક-૬૯ થી રજૂ
થયેલ આરોપીની અંગજડતીનું તેમજ શરીરધિસ્થમિતનું પંચનામું વંચાણે લેવામાં આવે
તો આરોપીના ચહે રાના ભાગે , આંખની નીચેના ભાગે લાલ ચકામાં તથા આંખે સોજા
હોવાની, નાક અને હોઠના વચ્ચેના ભાગે ઈજાના કારણે સોજા હોવાની અને ચહે રાના
બન્ને ગાલે સોજા તથા લાલ ચકામાં પડે લ હોવાની તથા દાઢી નીચે , હાથના બાવડા
અને મુઠીની ઉપરના ભાગે, કોણી તથા પગના નળાની નીચેના ભાગે તથા સાથળના
ભાગે ઢીચણના પાછળના ભાગે બેઠો મારનો દુઃખાવો થતો હોવાની હકીકત રે કડ
ઉપર આવેલ છે , તેનાથી સમથન પ્રાપ્ત થાય છે . ધિવશેષમાં એવી કોઈ હકીકત રે કડ
ઉપર આવેલ નથી કે આરોપીએ તેને અર્ટક કયા બાદ જ્યારે ધિવ . મેર્ટ્રોપોલીર્ટન
મેજીસ્ર્ટ્રેર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોય ત્યારે આરોપીએ પોલીસે માર માયા અંગેની
તેમજ પોલીસ વતન ધિવરૂદ્ધ ફરિરયાદ કરી હોય. તેવા સંજોગોમાં ગુજરનાર અને આરોપી
વચ્ચે બનાવ સમયે થવા પામેલ જપાજપીને સમથનકારક પુરાવો છે અને સદર
જપાજપી દરમ્યાન પડે લી પાર્ટ કે જે ઊં ી પડે લી છે તેની નીચે પણ ગાદલું હોય,
શક્ય છે કે , પાર્ટ પડવાનો અવાજ ન થયો હોય અને ગુજરનાર અને આરોપી વચ્ચે

D.V.Shah
SC No.-401/2016 192/207 JUDGMENT

થવા પામે જપાજપીના ભાગરૂપે અન્ય પાર્ટ ઉપરનું ગાદલું ઊં ી પડે લી પાર્ટ ઉપર
આવ્યું હોય.

૮૯.૪.૪) ફોર્ટોગ્રાફ નં. DS/EE/C_2355 _2380, DS/EE/C_2355 _2381 તથા


DS/EE/C_2355 _2382 અનુસં ાને એવી દલીલ કરવામાં આવેલ છે કે , લોખંડની પાઈપ,
ઉપર લોહીની ધિવપુલ માત્રા હોવી જોઈએ, પરંતું લોહીના છાંર્ટા પણ જોવા મળતા
નથી. સદર પાર્ટ ઉપરનું ગાદલું ક્યાં ગયું અને સદર પાર્ટ ઉપર બુક્સ પડે લી જોવા
મળે છે . ગુજરનાર ખુરશીમાં બેઠો હતો તો ગુજરનારનું લોહી ખુરશી-ર્ટેબલમાં શા માર્ટે
મળેલ નથી. ધિવશેષમાં ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા અત્રેની કોર્ટનું ધ્યાન DS/EE/C_2355 _2355 ના
ફોર્ટોગ્રાફ્સ તરફ દોરી એવી દલીલ કરે લ છે કે , ફોર્ટોગ્રાફ્સ જોતા તેમાં જણાતું લોહી
ગુજરનારને માયા પછીનું લોહી નથી કારણ કે તેમ હોય તો લોહીની માત્રા વ ારે હોય
અને લોહીના રે લા નીકળે અને સમગ્ર ફોર્ટોગ્રાફ્સ ધ્યાને લેતા લોહીને પાછળથી
છંર્ટકાવ કરવામાં આવ્યો હોય અને લોહી ગુનાવાળી જગ્યાએ ફે લાવવામાં આવ્યું હોય
તેવું જણાય છે . ઉપરોક્ત મુજબની લોહીના જથ્થાની માત્રા અનુસં ાને ધિવ.વ.શ્રી
ઠાકુ ર દ્વારા જે રજૂ આત કરવામાં આવેલી છે તે અનુસં ાને ફરિરયાદપક્ષે તપાસવામાં
આવેલ સાહે દ નં.-૩૨ ની જુ બાની વંચાણે લેવી મહત્વપૂણ બની રહે શે તેમાં તેઓએ
સ્પષ્ટતા કરે લ છે કે , એવું શક્ય છે કે , વ્યધિક્તનું મૃત્યું થઈ ગયું હોય અને ઈજાઓ
થતા થતા હાર્ટ બં થઈ ગયું હોય તો બહાર નીકળતા લોહીની માત્રા ઓછી પણ હોય
શકે . આમ, રે કડ ઉપર આવેલ સાહે દ નં .-૩૨નો પુરાવો તથા ફોર્ટા ઉપરથી ફલીત
થતી પરિરધિસ્થમિત ઉપરથી એવા ચોક્કસ તારણ ઉપર આવી શકાય નહી કે ,
ફોર્ટોગ્રાફ્સમાં દશાવેલી ધિસ્થમિત ઉપરથી પોલીસ કમચારીઓ દ્વારા ગુજરનારની અન્ય
જગ્યાએ હત્યા કરી, ગુનાવાળી જગ્યાએ લાશ લાવી, ગુનેગારને તે જ જગ્યાએ મારી
નાંખવામાં આવ્યો હોય તેવો આભાસ ઉભો કરતું ખિચત્ર તેમજ કમચારીઓએ ગોઠવણ
કરીને ઉભૂ કરે લું છે . ધિવશેષમાં ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૦૬ અન્વયે
આરોપી જ છે લ્લે ગુજરનાર સાથે હાજર હતો અને માત્ર આરોપીને જ ગુજરનારની હત્યાં
કરવાની તક હતી તેવા સંજોગોમાં ગુજરનારની હત્યાં કે વી રીતે, ક્યાં સા ન વડે અને
બનાવવાળી જગ્યાએ જોવા મળતી પરિરધિસ્થમિત કે વી રીતે ધિનમાણ પામી તે તમામ
હકીકતો આરોપીના ધિવશીષ્ટ જ્ઞાન તેમજ ખાસ જાણકારીનો ધિવષય હોય તે અંગેનો
સંતોષ કારક ખુલાસો કરવાનો બોજો આરોપીના શીરે છો . આ તમામ સંજોગોમાં
ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા માક ૨૫૨/૦૧ થી રજૂ થયેલ સીડીમાં આવેલા જુ દા જુ દા
ફોર્ટોગ્રાફ્સના આ ારે જે દલીલો કરવામાં આવેલી છે તે સદર સીડીને આંકે પાડવા

D.V.Shah
SC No.-401/2016 193/207 JUDGMENT

સામે વાં ો લઈ આંકે પાડવા દેવામાં આવી નથી ત્યારે તેના આ ારે કરે લી તેમની
દલીલો ધ્યાને લઈ શકાય નહી.

૮૯.૫) બચાવપક્ષ તરફે ધિવ .વ.શ્રી ઠાકુ રનાઓ દ્વારા ૧) નામ.


સવXચ્ચ અદાલત દ્વારા મોહીન્દર કુ માર ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ પણજી, ગોઆના કે સમાં
આપેલ ચુકાદો કે જે ૧૯૯૫, ક્રીમીનલ લો જરનલ ૨૦૭૪ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો
૨) નામ. બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોયપ્પાકલાથીલ અહંમદ કોયા ધિવરૂદ્ધ એ.એસ.મેનન
અને અન્યના કે સમાં આપેલ ચુકાદો કે જે ૨૦૦૨, ક્રીમીનલ લો જરનલ ૪૫૦૨ થી
પ્રખિસદ્ધ થયેલ છે તેનો ૩) નામ. સવXચ્ચ અદાલત દ્વારા ગુરબક્ષસિંસગ ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ
ઓફ હરિરયાણાના કે સમાં આપેલ ચુકાદો કે જે ૨૦૦૧(૨) જી.એલ.એચ. ૨૬ થી
પ્રખિસદ્ધ થયેલ છે તેનો તેમજ ૪) નામ. સવXચ્ચ અદાલત દ્વારા અરીફખાન ઉફ@
અગાખાન ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ ઉત્તરાખંડના કે સમાં આપેલ ચુકાદો કે જે એ.આઈ.આર.
૨૦૧૮ (એસ.સી) ૨૧૨૩ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો ૫) નામ. અલ્લાહબાદ હાઈકોર્ટ
દ્વારા રામસેવક અને અન્ય ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ સ્ર્ટેર્ટ ઓફ ઉત્તરપ્રદેશના કે સમાં આપેલ
ચુકાદો કે જે ૨૦૦૨, ક્રીમીનલ લો જરનલ ૩૬૬૦ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો આ ાર
લી લ
ે છે અને તેના આ ારે એવી દલીલ કરે લ છે કે , એન.ડી.પી.એસ. એક્ર્ટની
કલમ ૪૧, ૪૨, ૪૩ અને કલમ ૫૦ આદેશાત્મક જોગવાઈ છે અને તેનો ભંગ
કરવામાં આવે તો તેવા કીસ્સામાં આરોપી ધિનદXષ ઠરાવી છોડી મુકવા મર્ટે હક્કદાર છે .
ધિવશેષમાં એન.ડી.પી.એસ. એક્ર્ટની કલમ-૪૨ (૨) મુજબ જ્યારે કોઈ અધિ કારીને
નાકXર્ટીક્સ ડ્ર ગ્સ અથવા સાઈકોર્ટ્રોપીક સબસ્ર્ટન્સ અથવા કંર્ટ્રોલ સબસ્ર્ટન્સ
અનુસં ાને એન.ડી.પી.એસ. એક્ર્ટ અન્વયે ગુનો કયાની બાતમી હકીકત મળે તો તે
બાતમી હકીકતની લેખિખતમાં નોં કરી તેની લેખિખત જાણ ઉપરી અધિ કારીને કરવાની
આદેશાત્મક જોગવાઈ છે . આમછતાં, પ્રસ્તુત કે સમાં આવી કોઈ નોં કરવામાં
આવેલ નથી. ધિવશેષમાં ગુજરનાર પોતે હે ડ કોન્સ્ર્ટેબલ હોય, તેમને એન.ડી.પી.એસ.
એક્ર્ટ અન્વયે તપાસ કરવાની સત્તા નથી આમછતાં તેઓ ગેરકાયદેસર રીતે તપાસ
હાથ રે છે . આમ, ફરિરયાદપક્ષ દ્વારા એન .ડી.પી.એસ. એક્ર્ટની આદેશાત્મક
જોગવાઈનું પાલન થયેલ નથી અને તે ફરિરયાદપક્ષના કે સમાં શંકા ઉપધિસ્થત કરે છે
જેનો લાભ આરોપીને મળવો જોઈએ. આ મુદ્દા અનુસં ાને પ્રસ્તુત કે સના રે કડ ઉપર
આવેલી હકીકતો ધ્યાને લેવામાં આવે તો એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડના
ઈનચાજ તરીકે શ્રી કે .જી.ચૌ રી હતા અને આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં
આવે તો આ સાહે દ પોતાની જુ બાનીમાં ક્રાઈમ બ્રાન્ચંમાં કોઈપણ વ્યધિક્તને કોઈપણ

D.V.Shah
SC No.-401/2016 194/207 JUDGMENT

પ્રકારની બાતમી મળતી હોય તેને ડે વલપ કરી તેની તપાસ કરવાની સત્તા હોવાનું
તથા પ્રાથમિમક તપાસ કોઈપણ હોદ્દાના કમચારી કરી શકે અને કોઈ બા ન હોવાનું
જણાવે છે અને આ સાહે દે ગુજરનારને બાતમી હકીકતવાળું કામ ડે વલપ કરવા
જણાવેલું. ધિવશેષમાં જોવામાં આવે તો ગુજરનારે આરોપીની કોઈ રપકડ કરે લ નથી,
પરંતું આરોપી નધિશલા પદાથXની હે રાફે રીનો શકમંદ હોય, તે અનુસં ાને પ્રાથમિમક
તપાસ હાથ રી રહ્યા હોવાનું રે કડ ઉપરથી ફલીત થાય છે . ક્ષણભર માર્ટે માની પણ
લેવામાં આવે કે , ગુજરનારે પોતાને સત્તા ન હોવાછતાં એન.ડી.પી.એસ. એક્ર્ટ
અન્વયે મળેલી બાતમીની લેખિખત નોં કરી તેની જાણ ઉપરી અધિ કારીને કરે લ નથી
અને બાતમીના આ ારે આરોપીને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવી તેની
શકમંદ તરીકે પુછપરછ કરી એન.ડી.પી.એસ. એક્ર્ટના કાયદાની આદેશાત્મક
જોગવાઈનો ભંગ પણ કયX છે તો સદર બચાવ એન .ડી.પી.એસ. એક્ર્ટ અન્વયે
દાખલ કરવામાં આવતા કે સોમાં એક માન્ય બચાવ હોઈ શકે . પ્રસ્તુત કે સ
એન.ડી.પી.એસ. એક્ર્ટ અન્વયેનો કે સ નથી, પરંતું આરોપીએ ગુજરનારનું ખૂન કયુ‘
હોવાનો ઈ.પી.કો. કલમ-૩૦૨ અન્વયેનો ગુનો છે . ક્ષણભર માર્ટે એવું પણ માની
લેવામાં આવે કે , ગુજરનારે કાયદાની જોગવાઈનું પાલન કરે લ નથી અને કાયદાની
જોગવાઈ મુજબ વત@લ નથી તો પણ તેનાથી આરોપીને ગુજરનારની હત્યા કરવાનો
કોઈ પરવાનો મળતો નથી અને એન.ડી.પી.એસ. એક્ર્ટની આદેશાત્મક જોગવાઈના
ભંગના કારણે આરોપી ધિવરૂદ્ધ પ્રસ્તુત કે સમાં જે કોઈ રે કડ ઉપર પુરાવો આવ્યો છે તે
અથહીન થઈ જતો નથી. પ્રસ્તુત કે સમાં મુદ્દામાહે ની હકીકત આરોપીએ ગુજરનારનું
ખૂન કરે લ છે કે કે મ? તેર્ટલી જ છે અને તેવા સંજોગોમાં ક્ષણભર માર્ટે એવું માની પણ
લેવામાં આવે કે ગુજરનારે કાયદાની પ્રધિક્રયા અનુસરી નથી કે ગેરકાયદેસર કૃ ત્ય કરે લ
છે તો પણ જ્યારે મુદ્દા માહેં ની હકીકતો માનવા લાયક પુરાવાથી પુરવાર થતી હોય તો
તેના કારણે ફરિરયાદપક્ષના કે સના ગુણદોષને કોઈ ધિવપરિરત અસર થઈ શકે નહી અને
તેનો લાભ આરોપીને મળી શકે નહી.

૮૯.૬) બચાવપક્ષ દ્વારા પહે લેથી એ પ્રકારનો બચાવ


લેવામાં આવેલો છે કે , પ્રસ્તુત કે સના બનાવ પૂવ@ નધિશલા દ્રવ્યોનો એક કે સ અન્ય
આરોપી કીશોર ભાવસિંસહ રાઠોડ ધિવરૂદ્ધ નોં ાયેલો જે કે સમાં એ .ર્ટી.એસ. અને
ક્રાઈમબ્રાન્ચે સંયુક્ત કામગીરી કરે લી જેમાં ગુજરનારે મોર્ટો વહીવર્ટ પાર પાડ્યો છે
તેવી અન્ય પોલીસના કમચારીઓને શંકા હોય તેઓ તેમજ ગુજરનાર વચ્ચે મનદુઃખ
થયેલું અને જેના કારણે પોલીસના માણસોએ ભેગામળી ગુજરનારનું મૃત્યું ધિનપજાવી

D.V.Shah
SC No.-401/2016 195/207 JUDGMENT

તેમની લાશને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં લાવી ગોઠવણ કરી


આરોપીને જવા દી ાના ૨૪ કલાકની અંદર અર્ટક કરી ખોર્ટી રીતે સંડોવી દી ેલ છે .
આ બચાવને પુરવાર કરવા તથા તેને સમથનકારક પુરાવો રે કડ ઉપર લાવવાના
આશયથી બચાવપક્ષ દ્વારા પોતાના બચાવમાં કુ લ ત્રણ સાહે દો કોર્ટ રૂબરૂ
તપાસવામાં આવેલા છે . બચાવપક્ષના ત્રણ સાહે દોની જુ બાનીના આ ારે એવીપણ
દલીલ કરવામાં આવેલી છે કે , બનાવ બન્યા બાદ તુરંત જ ન્યુઝ ચેનલો દ્વારા
ઈન્ર્ટરવ્યું લેવામાં આવેલા અને વી.ર્ટી.વી.ન્યુઝ દ્વારા ગુજરનારની પત્નીનું ઈન્ર્ટરવ્યું
લેવામાં આવેલું જેમાં, ગુજરનારના પત્ની ગુજરનારના અગાઉથી મૃત્યું અંગેની ભીમિત,
ધિવધિવ હીસાબો ગુજરનારે આપેલાનું જણાવે છે આમછતાં, ક્રાઈમ બ્રાન્ચના
અધિ કારીઓ દ્વારા જાણીજોઈને ખરી હકીકત બહાર ન આવે અને સાચા આરોપીનું
નામ ન ખુલે તે માર્ટે મરનારની પત્નીનું ધિનવેદન લેવામાં આવેલ નથી કે કોર્ટ રૂબરૂ
તપાસવામાં આવેલ નથી જેનો લાભ આરોપીને મળવાપાત્ર છે . આ મુદ્દાને લાગેવળગે
છે ત્યાં સુ ી સૌ પ્રથમ એ હકીકત નોં વાપાત્ર છે કે , બચાવપક્ષે પોતાના બચાવમાં
સંદેશ ન્યુઝ ચેનલના રીપોર્ટર તેમજ પત્રકારને તેમજ વી.ર્ટી.વી. ન્યુઝના રીપોર્ટરને
કોર્ટ રૂબરૂ સોગંદ ઉપર તપાસેલા છે . બચાવપક્ષ દ્વારા સૌ પ્રથમ આંક -૩૧૧ થી
સાહે દ નં.-૦૧ કે જેઓ સંદેશ ન્યુઝ ચેનલના કમચારી છે તેઓને તપાસેલા છે અને
આ સાહે દને તા.૨૭/૦૪/૨૦૧૬ વાળો એક વીધિડયો કે જેમાં જમણી બાજુ સંદેશ
લખેલ છે તે વીધિડયો કોર્ટ રૂબરૂ લેપર્ટોપના માધ્યમથી બતાવી ગુજરનારને પહે લથ
ે ી
મૃત્યું અંગેની ભીમિત હતી અને તે કારણસર તેમણે તેમની પત્નીને લેણદારોની યાદી
આપેલી અને મૃત્યુંના ૨૦ રિદવસ પહે લા રૂપીયા દસ લાખનો વીમો ઉતરાવેલ હોવાની
હકીકત રે કડ ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે , પરંતું આ સાહે દ તેની ઉલર્ટ
તપાસમાં તે વીધિડયોમાં જે સમાચારો પ્રખિસદ્ધ થયેલા તે વીધિડયોના અંશ જોઈ જુ બાની
આપવામાં આવ્યા હોવાનું જણાવે છે તેમજ વીધિડયો કોણે અને કે વીરીતે તૈયાર કયX તે
અંગે અજાણ હોવાનું તેમજ સદર વીધિડયો સંપૂણ ન હોવાનું અને તે માત્ર અંશ હોવાનું
તેમજ સદર વીધિડયો મોફ છે કે કે મ? તે અંગે સાહે દ જણાવી શકે તેમ ન હોવાનું ઉલર્ટ
તપાસમાં કબુલ રાખે છે . આમ, બચાવપક્ષ દ્વારા લેપર્ટોપના માધ્યમથી જે વીધિડયો
સાહે દને બતાવવામાં આવેલો છે તે કોણે તૈયાર કરે લ છે અને તેની અધિ કૃ તતા બાબતે
પ્રશ્ન ઉપધિસ્થત થયેલ છે . બચાવપક્ષે કોર્ટ રૂબરૂ એક સીડી પણ પ્લે કરી તેના
માધ્યમથી બાચવપક્ષે સાહે દ નં.-૦૨ને આંક-૩૧૬ થી તપાસેલ છે , પરંતું ભારતીય
પુરાવા અધિ ધિનયમની જોગવાઈ મુજબ સદર સીડી આંકે પડાવી રે કડ ઉપર લી લ

નથી. બચાવપક્ષે લેપર્ટોપના માધ્યમથી યુટ્યબ
ુ ઉપર ઉપલG એક વીધિડયો કે જે

D.V.Shah
SC No.-401/2016 196/207 JUDGMENT

સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર દ્વારા લેવામાં આવ્યાનું અબિભપ્રેત હોય, તે પ્લે કરી તેના
આ ારે આંક-૩૨૦ થી બચાવપક્ષે સાહે દ નં.-૦૩ને તપાસેલા છે , પરંતું આ સાહે દ
દ્વારા બચાવપક્ષને મદદરૂપ થઈ શકે તેવી કોઈ સમથનકારક જુ બાની આપવામાં
આવેલ નથી અને આ સાહે દ ઉલર્ટ તપાસમાં તેને બતાવવામાં આવેલ યુટ્યબ

ઉપરના વીધિડયોની મારિહતી કોણે આપી તેમજ ક્યાં સ્તોત્રથી તે મેળવવામાં આવી
તેમજ સદર વીધિડયો સંપૂણ ન હોવાનું તેમજ વીધિડયો એડીર્ટીંગ થતા હોવાનું તેમજ આ
સાહે દને બતાવવામાં આવેલ વીધિડયોમાં આ સાહે દે ઈન્ર્ટરવ્યું લી લ
ે ન હોવાનું
જણાવે છે . આમ, બચાવપક્ષ ગુજરનારને પહે લેથી મૃત્યું અંગેની ભીમિત હતી અને તે
કારણસર તેમણે તેમની પત્નીને લેણદારોની યાદી આપેલી અને મૃત્યુંના ૨૦ રિદવસ
પહે લા રૂપીયા દસ લાખનો વીમો ઉતરાવેલ હોવાની હકીકત ભારતીય પુરાવા
અધિ ધિનયમની જોગવાઈ મુજબ રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ નથી અને તેવા
સંજોગોમાં બચાવપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલો ઉપરોક્ત મુજબનો કે સ માત્ર
સજેશન સ્વરૂપનો જ પુરવાર થાય છે . તેવા સંજોગોમાં તપાસ કરનાર અમલદાર દ્વારા
ગુજરનારના પત્નીનું ધિનવેદન ન નોં વા પાછળ તપાસ કરનાર અમલદારનો ઈરાદો
સત્ય હકીકત બહાર ન આવે તે પ્રકારનો હોવાની દલીલ માની શકાય તેમ નથી ખાસ
કરીને જ્યારે તપાસ કરનાર અમલદારે ગુજરનારના બે સગા ભાઈઓના ધિનવેદનો રે કડ
કરે લા છે અને તેઓને કોર્ટ રૂબરૂ તપાસેલા પણ છે . જો બચાવપક્ષે જે બચાવ લેવાનો
પ્રયત્ન કરે લ છે તે જો હકીકત હોત તો સદર હકીકત બચાવપક્ષ ગુજરનારના બે
ભાઈઓની ઉલર્ટ તપાસના માધ્યમથી રે કડ ઉપર લાવી શકે લ હોત અથવા
ગુજરનારના ના પત્નીને બચાવપક્ષના સાહે દ તરીકે તપાસી સદર હકીકત રે કડ ઉપર
લાવી શકે લ હોત. ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા તેઓ પોતે જે ન્યુઝ ચેનલો દ્વારા પ્રદશmત
કરવામાં આવેલા વીધિડયો ઉપર આ ાર રાખે છે તે વીધિડયો અથવા તો વીધિડયોની
સીડી ભારતીય પુરાવા અધિ ધિનયમની જોગવાઈ મુજબ પુરવાર કરી આંકે પડાવેલ ન
હોવાના કારણે ધ્યાને લઈ શકાય નહી તેવી કોર્ટની ક્વેરી અનુસં ાને ધિવ.વ.શ્રી ઠાકુ ર
દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે , સદર વીધિડયો યુટ્યબ
ુ ઉપર ઉપલG છે
તેવા સંજોગોમાં કોર્ટ@ તે યુટ્યબ
ુ ઉપર અપ્લોડ કરવામાં આવેલા વીધિડયોની ન્યાધિયક
નોં લેવી જોઈએ. આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી ભારતીય પુરાવા
અધિ ધિનયમની કલમ-૫૬ તથા કલમ-૫૭માં તે સંદભ@ કરવામાં આવેલી જોગવાઈ
ધ્યાને લેવી મહત્વપૂણ બની રહે શે જે મુજબ અદાલત જેની ન્યાધિયક નોં લે તે
બાબત તથા હકીકતો સાબિબત કરવી આવશ્યક નથી અને સદર બન્ને કલમમાં કરવામાં
આવેલી જોગવાઈના માધ્યમથી કોર્ટ કઈ બાબતની ન્યાધિયક નોં લઈ શકે અથવા તો

D.V.Shah
SC No.-401/2016 197/207 JUDGMENT

લેવી જ જોઈએ તે સ્પષ્ટ કરવામાં આવેલી છે અને તે મુજબ યુટ્યુબ ઉપર અપ્લોડ
કરવામાં આવેલા વીધિડયોની ન્યાધિયક નોં તે ઉપરોક્ત બન્ને કલમની ધિવષયવસ્તુ ન
હોય, તે બાબતની ન્યાધિયક નોં આ કોર્ટ લઈ શકે નહી. ધિવશેષમાં યુટ્યુબ ઉપર
કોઈપણ વ્યધિક્ત પોતે બનાવેલા વીધિડયો અપ્લોડ કરી શકે અને તેવા સંજોગોમાં જો
તેવા વીધિડયોની ન્યાધિયક નોં તેના મૂળ , તેનું ઉદગ્મસ્થાન, તેનો સ્તોત્ર, તેની
પ્રમાધિણતતા, તેની સત્યતા વગેરે કે જે પુરાવાની ધિવશ્વસધિનયતા નક્કી કરવા માર્ટે
અત્યંત મહત્વના પાસા છે તે ચકાસ્યા વગર તેના ઉપર આ ાર રાખી શકાય નહી
કારણ કે , યુટ્યુબ ઉપર અપ્લોડ કરવામાં આવેલા વીધિડયોમાં ચેડા થવાની સંભાવના
પણ રહે લી છે . તેવા સંજોગોમાં ધિવ.વ.શ્રી ઠાકુ રની યુટ્યબ
ુ ઉપર અપ્લોડ કરવામાં
આવેલા વીધિડયોની ન્યાધિયક નોં લેવાની ધિવનંતી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી .
આમ, આ સંજોગોમાં બચાવપક્ષ દ્વારા લેવામાં આવેલ બચાવ માત્ર લેવા ખાતર
લેવામાં આવેલો બચાવ બની રહે છે .

૮૯.૭) બચાવપક્ષના ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા બનાવવાળી જગ્યાએ


ગુનો આચરતી વખતે ઉપયોગમાં લેવામાં આવેલી લોખંડની પાઈપ ક્યાંથી આવી? તે
મુદ્દા અનુસં ાને તપાસ કરનાર અમલદારે કોઈ સંતોષકારક તપાસ હાથ રે લ નથી
જેનો લાભ આરોપીને આપવા અરજ ગુજારે લ છે . ફરિરયાદપક્ષે સાહે દ નં.-૪૪ની
જુ બાનીના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં પાણીની ર્ટાંકીના રીપેરીંગનું કામ
થવા પામેલું અને તેના ભાગરૂપે કચરો બહારની બાજુ પડે લો હશે તેમાંથી પાઈપ મળી
આવ્યા હોવાની શક્યતા દશાવવામાં આવી છે , પરંતું પાઈપ ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસમાં કે વી રીતે આવી તેનો કોઈ સંતોષકારક કે સચોર્ટ ખુલાસો રે કડ પર આવેલો
નથી. આ મુદ્દા અનુસં ાને ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૦૬ ની જોગવાઈ
મુજબ આરોપી છે લ્લે ગુજરનારની સાથે હોય, ઘર્ટના કે વી રીતે બની તેમજ લોખંડની
પાઈપ આરોપી પાસે કે વી રીતે આવી તે અંગેની ખાસ જાણકારી માત્ર આરોપીને જ
હોઈ શકે અને તેથી બનાવ અંગે માત્રને માત્ર આરોપી જ ખુલાસો કરી શકે તેમ હોય,
પુરાવાનો બોજો આરોપીના શીરે રહે છે જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા લોખંડની
પાઈપ આરોપી પાસે ક્યાંથી આવી તે મુદ્દા અનુસં ાને તપાસ હાથ રે લ ન હોવાના
કારણસર ફરિરયાદપક્ષનો સમગ્ર કે સ ફગાવી દઈ શકાય નહી . પ્રસ્તુત કે સમાં
ગુનાવાળી જગ્યાએથી પાર્ટ ઉપરથી લોખંડની પાઈપ આંક -૫૦ ના પંચનામાથી
કબજે લેવામાં આવેલી છે અને તેના ઉપરથી મળેલ લોહી ગુજરનારના Gલડ સેમ્પલ
સાથે કન્સીસ્ર્ટન્ર્ટ હોવાનો અબિભપ્રાય આપવામાં આવેલ છે અને સદર પાઈપથી

D.V.Shah
SC No.-401/2016 198/207 JUDGMENT

ગુજરનારનું મૃત્યું થઈ શકે તેવો સાહે દ નં.-૩૨ દ્વારા અબિભપ્રાય આપવામાં આવેલો
છે . આમ, જ્યારે બનાવવાળી જગ્યાએથી કબજે કરવામાં આવેલી લોખંડની પાઈપનો
ઉપયોગ ગુજરનારને માથા અને શરીરના ભાગે પ્રાણઘાતક ઈજાઓ કરવામાં
ઉપયોગમાં લઈ તેનું ખૂન કયાની હકીકત પુરવાર થયેલ છે . તેવા સંજોગોમાં પાઈપ
કોણ લાવ્યું અને ક્યાંથી આવી તે મુદ્દો ગૌણ બની રહે છે .

૮૯.૮) કાયદાનો એ સુસ્થામિપત ખિસદ્ધાંત છે કે , ફરિરયાદપક્ષે આરોપી


ધિવરૂદ્ધનો કે સ ધિનઃશંકપણે પુરવાર કરવાનો છે જ્યારે આરોપીએ જ્યારે કોઈપણ
હકીકત સાબિબત કરવાની હોય ત્યારે માત્ર સંભધિવતતાની માત્રા જ દશાવવાની છે .
પ્રસ્તુત કે સ જ્યારે સાંયોમિગક પુરાવા આ ારીત કે સ છે . ફરિરયાદપક્ષે ઉપર કરે લી ચચા
મુજબ પુરવાર થયેલા પ્રત્યેક સબળ સંજોગોની કડીબદ્ધતા એવી છે કે જે આખરે મુદ્દા
માહેં ની હકીકત કે બનાવ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં
તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ કલાક-૦૧ઃ૩૦ થી ૦૩ઃ૩૦ દરમ્યાન ગુજરનારનું
માથાના, ચહે રાના વગેરે ભાગોએ ક્રૂ રતાપૂવક કરવામાં આવેલી જીવલેણ ઈજાઓના
પરિરણામ સ્વરૂપ થયું હોવાની હકીકત તેમજ બનાવના અરસામાં માત્ર અને માત્ર
આરોપી ગુજરનાર સાથે બનાવવાળી જગ્યાએ હાજર હોવાની તેમજ ગુજરનારના મૃત્યું
વચ્ચેનો અને આરોપીના ભાગી જવાના સમય વચ્ચેનો સમયગાળો લાંબો ન હોવાની
હકીકત ધિનઃશંકપણે પુરવાર કરે લ છે . બનાવના અરસામાં ગુજરનાર સાથે માત્ર અને
માત્ર આરોપી જ હાજર હતા એ હકીકત માનવા ખિસવાય અન્ય ધિવકલ્પ રહે તો નથી
અને અન્ય પ્રકારની હકીકતના અધિસ્તત્વ અંગે શંકા પણ રહે તી નથી તે મુજબ મુદ્દા
માહેં ની હકીકત પુરવાર થાય છે . "લાસ્ર્ટ સીન ર્ટુ ગે ર" શ્વિથયરી મુજબ આરોપીના શીરે
ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૦૬ની જોગવાઈ મુજબ જે સાબિબતીનો બોજો
રહે લો છે તે અંગે ગુજરનારને શરીર ઉપર કે વી રીતે ઈજાઓ થઈ અને તેનું મૃત્યું થયું તે
અંગે માની શકાય તેવો સંતોષકારક ખુલાસો કરવામાં બચાવપક્ષ ધિનષ્ફળ ગયેલ છે
અને આરોપીને ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૧૩ અન્વયે તેના ધિવરૂદ્ધ આવેલા
પુરાવાની ધિવરૂદ્ધમાં યોગ્ય તે ખુલાસો કરવાની જે તક આપેલી તેમાં ખોર્ટા ખુલાસા
કરે લા છે અને જે સાંયોમિગક પુરાવા આ ારીત કે સમાં એક ધિવશેષ કડી છે . આમ છતાં,
બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા ફરિરયાદપક્ષના કે સમાં ઉપધિસ્થત થતી શંકાના કારણે
સાંયોમિગક પુરાવાની કડી ખુર્ટે છે તે મુદ્દા અનુસં ાને જે દલીલો કરે લી છે તે ધ્યાને
લેવામાં આવે તો તેમની દલીલ એવી છે કે , ફરિરયાદપક્ષે પ્રસ્તુત કે સમાં ગુજરનારને
આરોપી નધિશલા પદાથની હે રાફે રી કરતો હોવાની જે બાતમી મળી હતી તે પુરવાર કરી

D.V.Shah
SC No.-401/2016 199/207 JUDGMENT

નથી જે સાંયોમિગક પુરાવાની સાંકળમાં ખુર્ટતી કડી છે . ફે સબુક ઉપર ફરિરયાદપક્ષના


કે સ મુજબ આરોપીને પકડવા માર્ટે મિમયાગામ કરજણ જે પોલીસની ર્ટીમો ગયેલી તે
ર્ટીમોના દરે ક પોલીસ કમચારીઓને આરોપીનો ફોર્ટો ફે સબુક ઉપરથી મેળવીને
મોબાઈલમાં બતાવવામાં આવેલો, પરંતું સદર ફે સબુક ઉપરથી મેળવવામાં આવેલો
ફોર્ટા અંગે કોઈ પુરાવો રજૂ થયેલ નથી જે સાંયોમિગક પુરાવાની ખુર્ટતી કડી છે . આ
મુદ્દા અનુસં ાને ધિવચારણા કરવામાં આવે તો ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા ખુર્ટતી કડી
અનુસં ાને જે મુદ્દા ઉપધિસ્થત કરે લા છે તે મુદ્દા "મુદ્દા માહેં ની હકીકત" સંબ
ં ં ીત મુદ્દા
નથી કે તેના આ ારે માત્ર અને માત્ર આરોપીની બનાવના અરસામાં ગુનાવાળી
જગ્યાએ ગુજરનાર સાથે પુરવાર થવા પામેલી હાજરી અનુસં ાને કોઈ શંકા ઉપધિસ્થત
કરે તેવા સંજોગોમાં અપ્રસ્તુત મુદ્દા અનુસં ાને બચાવપક્ષે શંકા પણ ઉપધિસ્થત કરી
હોય તો પણ ફરિરયાદપક્ષે મુદ્દા માહેં ની હકીકત જે માનવા લાયક પુરાવાના માધ્યમથી
આરોપી ધિવરૂદ્ધ પુરવાર કરે લ છે તેને ફગાવી દઈ શકાય નહી.

૯૦) આમ, ઉપરોક્ત કરે લ ચચા મુજબ ફરિરયાદપક્ષ ઉપરોક્ત


મુજબની કડી નં.-૦૧ થી કડી નં.-૦૪માં ઉપધિસ્થત કરવામાં આવેલી સમગ્ર
હકીકતો ધિનઃશંકપણે પુરવાર કરી આરોપીને ગુના સાથે સાંકળતી સમગ્ર સાંકળ
પુરવાર કરવામાં સફળ થયેલ છે અને તેના ઉપરથી આરોપી કે જેમની ગુજરનાર લૂર્ટ

તથા નધિશલા પદાથની હે રાફે રીના શકમંદ તરીકે બનાવવાળી જગ્યાએ અમદાવાદ
શહે ર ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં પુછપરછ કરતા હતા તે દરમ્યાન
તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાલ ૦૦.૦૦ બાદ વહે લી સવાર સુ ીના કોઈપણ સમયે
આરોપીને તક મળતા ગુજરનારનું મૃત્યું ધિનપજાવવાના ઈરાદે પાઈપથી ગુજરનારના
માથાના, ચહે રાના વગેરે ભાગોએ જીવલેણ ઈજાઓ પહોંચાડી, ગુજરનારનું ક્રૂરતા
પૂવક મૃત્યું ધિનપજાવી ભાગી ગયેલ છે . આમ, ફરિરયાદપક્ષ સાંયોમિગક પુરાવાના
આ ારે આરોપી ધિવરૂદ્ધ મુદ્દા નં.-૦૨ ધિનઃશંકપણે પુરવાર કરવામાં સફળ થયેલ હોય,
મુદ્દા નં.-૦૨નો જવાબ હકારમાં ઠરાવું છું.

મુદ્દા નં.-૦૩ઃ-
૯૧) પ્રસ્તુત કામે ઘડવામાં આવેલ તહોમતનામું વંચાણે લેવામાં
આવે તો આરોપીએ ગુજરનારના કબજામાંથી નાણાનું પસ તેમની સંમતી વગર
અપ્રમાધિણકપણે ચોરી કરી લઈ લેવાના ઈરાદાથી ગુજરનારનું મૃત્યું ધિનપજાવ્યાનો
અને તેમ કરીને ઈ.પી.કો. કલમ-૩૯૨ મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો કયા અંગેનું
તહોમત છે . ઈ.પી.કો કલમ-૩૯૨ના મુળભૂત તત્વો ધ્યાને લેવામાં આવે તો તે

D.V.Shah
SC No.-401/2016 200/207 JUDGMENT

મુજબ આરોપી ચોરી કરવા માર્ટે સ્વેચ્છા પૂવક મૃત્યું ધિનપજાવે તો આરોપીના તે
કૃ ત્યને ઈ.પી.કો. કલમ-૩૯૨ અન્વયે ધિશક્ષાપાત્ર ઠરાવવામાં આવેલ છે . પ્રસ્તુત
કે સના રે કડ ઉપર આવેલ પુરાવો વંચાણે લેવામાં આવે તો તે આગળ ચચા કરી છે તે
મુજબ આરોપીનું ગુજરનારનું મૃત્યું ધિનપજાવવા પાછળનો હે તુ , ગુજરનાર આરોપીની
પુછપરછ દરમ્યાન આરોપી તથા તેના સાથીદાર આનંદ ખંડેલવાલ તેમજ સુભાષ
નધિશલા પદાથની હે રાફે રીનો ં ો કરતા હતા તે બાબતે ઊંડાણપૂવક જાણી ગયેલ
હોય, ગુજરનાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કામે મોર્ટી ઓપરે શન પાર પાડે શે અને
ે ા કારણે તેમને લાંબો
આરોપી તથા તેના સાથીદારો ગંભીર ગુનામાં ફસાઈ જશે જન
સમય જેલમાં રહે વું પડશે તેવો ડર બેસી ગયેલ હોવાના કારણે ગુજરનારનું મૃત્યું
ધિનપજાવ્યું હોવાનું રે કડ ઉપર ધિવધિવ હકીકતો અને સંજોગોના આ ારે પુરવાર થયેલ
હોય અને આરોપીએ ગુજરનારનું મૃત્યું નાણાનું પસ ચોરી કરવાના ઈરાદે ધિનપજાવેલ
ન હોય તેમજ ગુજરનારનું પસ પ્રસ્તુત કામે તપાસ દરમ્યાન આરોપી પાસેથી કબજ ે
પણ કરવામાં આવેલ નથી તેવા સંજોગોમાં ફરિરયાદપક્ષ ઈ .પી.કો. કલમ-૩૯૨માં
સમાધિવષ્ટ મુળભૂત તત્વો પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ હોય , મુદ્દા નં.-૦૩ નો
જવાબ નકારમાં ઠરાવું છું.

મુદ્દા નં.-૦૪ઃ-
૯૨) પ્રસ્તુત કે સમાં આરોપી ધિવરૂદ્ધ ફરમાવવામાં આવેલ તહોમત
મુજબ આરોપીએ ઉપરોક્ત મુજબની બનાવની તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે
દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનું ખૂન કયા
પછી ગુજરનારના કબજામાંનું નાણાનું પસ તથા મરનારના બુર્ટ કે જે એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં પડે લ હતા અને તે મરનારના વારસદારોના
કબજામાં આવેલ ન હતા તેવા પસમાના નાણાં, પસ અને બુર્ટનો અપ્રામાધિણકપણે
ઉચાપત કરી અથવા તેનો અંગત ઉપયોગ કરી ઈ.પી.કો. કલમ-૪૦૪ મુજબનો
ધિશક્ષાપાત્ર ગુનો કરે લ છે અને આ મુદ્દા અનુસં ાને રે કડ ઉપર આવેલ પુરાવો વંચાણે
લેવામાં આવે તો ગુજરનાર પાસે પસ હતુ અને તેમાં નાણા હતા તેવી હકીકત
પ્રસ્થામિપત કરતો કોઈપણ પ્રકારનો પુરાવો રે કડ ઉપર આવેલ નથી . ફરિરયાદપક્ષના
કે સ આરોપી ગુજરનારનું પસ તેમજ તેમા રહે લા નાણા અપ્રાધિણકપણે લઈને નાસી
ગયો તે મુજબનો છે અને તે હકીકત પુરવાર કરવા માર્ટે આંક -૪૮નું પંચનામું પણ
કરવામાં આવેલું છે , પરંતું આરોપીએ આપેલી મારિહતીના આ ારે ગુજરનારનું પસ કે
નાણા તપાસના કામે કબજે થયેલા નથી. તેવા સંજોગોમાં આરોપીએ ગુજરનારના

D.V.Shah
SC No.-401/2016 201/207 JUDGMENT

પસ અને તેના નાણાનો અપ્રમાધિણકપણે ઉચાપત કરી હોય કે પોતાના ઉપયોગમાં તે


લી ા હોય તેવી હકીકત પુરવાર થતી નથી, પરંતું પ્રસ્તુત કામે આંક-૬૯ ના
પંચનામાની ધિવગતે ગુજરનારની માલીકીના મુદ્દામાલ બુર્ટ કબજે કરવામાં આવેલા છે
અને આરોપી સદર બુર્ટ ગુજરનારનું મૃત્યું ધિનપજાવ્યા બાદ તેની અપ્રમાધિણકપણે લઈ
જઈ પોતાના ઉપયોગમાં લી ેલ હોવાની પુરાવાના માધ્યમથી રે કડ ઉપર આવેલી છે .
તેવા સંજોગોમાં આરોપીએ ગુજરનારના બુર્ટનો અપ્રમાધિણકપણે અંગત ઉપયોગમાં
લઈ ઈ.પી.કો. કલમ-૪૦૪ મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો કયX હોવાની હકીકત
ફરિરયાદપક્ષ ધિનઃશંકપણે પુરવાર કરવામાં સફળ થયેલ હોય, મુદ્દા નં.-૦૪નો જવાબ
હકારમાં ફરમાવી મુદ્દા નં.-૦૫ અન્વયે નીચે મુજબનો હૂકમ કરું છું.

મુદ્દા નં.-૦૫ઃ-
૯૩) આમ, ઉપરોક્ત કરે લ ચચા મુજબ ફરિરયાદપક્ષ દ્વારા
અમદાવાદ શહે ર ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈ
જયંતીલાલ મકવાણાનાઓ દ્વારા આરોપીની બાતમી આ ારે લૂર્ટ
ં અને નાકXર્ટીક્સની
હે રાફે રીના ગુના સબં ે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓધિફસમાં પુછપરછ દરમ્યાન
તા.૨૦/૦૪/૨૦૧૬ની રાત્રીના બાર વાગ્યા બાદ એર્ટલે કે ,
તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાલ ૦૦.૦૦ બાદ વહે લી સવાર સુ ીના કોઈપણ સમયે
આરોપીને તક મળતા પો.કો. ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનાઓનું મૃત્યું
ધિનપજાવવાના ઈરાદે પાઈપથી મૃત્યું ધિનપજાવશે એવા જ્ઞાન સાથે ગુજરનારના
માથાના, ચહે રાના વગેરે ભાગોએ જીવલેણ ઈજાઓ પહોંચાડી અને પો.કો.
ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનું ક્રૂ રતા પૂવક મૃત્યું ધિનપજાવી ઈ.પી.કો. કલમ-
૩૦૨ મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો કયX હોવાની તેમજ ઉપરોક્ત મુજબની બનાવની
તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંત
જયંતીલાલ મકવાણાનું ખૂન કયા પછી ગુજરનારના બુર્ટ કે જે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં પડે લ હતા અને તે મરનારના વારસદારોના કબજામાં
આવેલ ન હતા તેવા બુર્ટનો અપ્રામાધિણકપણે અંગત ઉપયોગ કરી ઈ.પી.કો. કલમ-
૪૦૪ મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો આચયX હોવાની હકીકત ધિનઃશંકપણે પુરવાર
કરવામાં સફળ થયેલ છે જેથી મુદ્દા નં.-૦૧, મુદ્દા નં.-૦૨ તથા મુદ્દા નં.-૦૪ નો
જવાબ તે મુજબ હકારમાં અથાત ઈ.પી.કો. કલમ-૩૦૨ થતા ઈ.પી.કો. કલમ-
૪૦૪ પુરતો હકારમાં જ્યારે ફરિરયાદપક્ષ આરોપી એ ઉપરોક્ત મુજબની બનાવની
તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંત

D.V.Shah
SC No.-401/2016 202/207 JUDGMENT

જયંતીલાલ મકવાણાના કબજામાંથી નાણાનું પસ તેમની સંમતી વગર


અપ્રામાધિણકપણે ચોરી કરી લઈ લેવાના ઈરાદાથી અગર તે ચોરી કરે લ પસ ઉપાડી
જવા માર્ટે સ્વેચ્છાપૂવક પોલીસ કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનાઓનું
મૃત્યું ધિનપજાવી ઈ.પી.કો. કલમ-૩૯૨ મૂજબનો ધિશક્ષાપાત્ર ગુનો કયX હોવાની
હકીકત ધિનઃશંકપણે પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ હોય, મુદ્દા નં.-૦૩નો જવાબ તે
મુજબ નકારમાં ઠરાવું છું અને ઉપરોક્ત સંજોગોમાં ધિવશેષ જજમેન્ર્ટ ભારતીય કાયરીતી
સંરિહતાની કલમ-૨૩૫(૨) અન્વયે આરોપીને સજા માર્ટે સાંભળવા મુલત્વી
રાખવામાં આવે છે .

તા.૨૨/૦૭/૨૦૨૧ (રિદવ્યેશ વીપીનચંદ્ર શાહ)


અમદાવાદ. અધિ ક સત્ર ન્યાયા ીશ,
અદાલત નં.-૧૪
ખિસર્ટી ખિસવીલ એન્ડ સેશન્સ કોર્ટ,
અમદાવાદ શહે ર
(યુધિનક આઈ.ડી. કોડ નં.-જીજે૦૦૫૯૫)

D.V.Shah
SC No.-401/2016 203/207 JUDGMENT

૯૪) આ કામે આરોપીને તેની સુરક્ષા તથા સલામતીના ભાગરૂપે


કોર્ટ રૂબરૂ પ્રત્યક્ષ હાજર નહી રાખતા, વીર્વિડયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ
રૂબરૂ હાજર રાખવામાં આવેલ છે . આરોપીને ઈ.પી.કો. કલમ-૩૦૨ તથા
ઈ.પી.કો. કલમ-૪૦૪ અન્વયે તકસીરવાન ઠરાવવામાં આવ્યા હોવાની
હકીકત જણાવ્યા બાદ આરોપીને સજા અંગે પુછતાં આરોપીએ "નામ.
કોર્ટને યોગ્ય લાગે તે મુજબ ધિનણmય લેવા" અરજ ગુજારે લ છે . આરોપીના
ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા પ્રસ્તુત કે સની હકીકતો ધ્યાને લેતાં પ્રસ્તુત
કે સ "અપવાદમાં પણ અપવાદ રૂપ" કીસ્સામાં પડતો ન હોય, આરોપીને
કાયદાએ ધિનદmષ્ટ કરે લી આજીવન કે દની સજા ફરમાવવાં અરજ ગુજારે લ છે .
જ્યાં સુ ી દંડની રકમને લાગેવળગે છે ત્યાં સુ ી આરોપી એક અત્યંત
ગરીબ કુ ર્ટંૂ બમાંથી આવે છે અને તેની આર્થિથક પરિરધિસ્થમિતને ધ્યાને રાખી
યોગ્ય તે હૂકમ કરવા અરજ ગુજારે લ છે . ધિવ.સ્પે.પી.પી.શ્રી એ.એમ.પર્ટેલ
દ્વારા એવી રજૂ આત કરવામાં આવેલી છે કે , ચોક્કસપણે પ્રસ્તુત કે સ
"અપવાદમાં પણ અપવાદ રૂપ" કીસ્સામાં પડતો નથી, પરંતું જે રીતે ક્રાઈમ
બ્રાન્ચની કચેરીમાં ફરજ ઉપર હાજર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંતભાઈ
મકવાણા કે જેઓ જાહે ર સેવક હતા તેમનું ધિનદયતા પૂવક અને ઠંડા કલેજ ે
જે હત્યા કરવામાં આવેલી છે તે ધ્યાને લેતા સમાજમાં દાખલો બેસે તેવી
અથાત આરોપીને રે મીશનનો લાભ ન મળે તેમજ આરોપી તેની કિંજદગીના
છે લ્લા શ્વાસ સુ ી કારાવાસમાં રહે તેવો હૂકમ કરવા અરજ ગુજારે લ છે . આ
મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ કોર્ટનું નમ્રપણે માનવું છે કે ,
ચોક્કસપણે ગુજરનાર કે જે, એન્ર્ટી ઓગ્રેનાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં પોલીસ
કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેઓની એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ
ક્રાઈમની ઓફીસમાં જ માથા અને શરીરના ભાગે અસંખ્ય જીવલેણ ઈજાઓ
પહોંચાડી જે રીતે ગુજરનારનું મૃત્યું ધિનપજાવ્યું છે તે ઘણું જ ઘ્રૂણાસ્પદ અને
ક્રૂરતાપૂવકનું કૃ ત્ય છે , પરંતું સાથે સાથે એ હકીકત પણ ઉલ્લેખધિનય છે કે ,
પ્રસ્તુત કે સ સાંયોમિગક પુરાવા આ ારિરત કે સ છે અને કે સમાં કોઈ બનાવ
નજરે જોનાર સાહે દો નથી. આ મુદ્દા અનુસં ાને નામ. ગુજરાત હાઈકોર્ટ
દ્વારા ગોકિંવદભાઈ વેલાભાઈ નાયક ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કીસ્સામાં
આપવામાં આવેલ ચુકાદો કે જે ૧૯૯૯ (૨) જી.એલ.આર. ૧૬૩૫ થી
પ્રખિસદ્ધ થયેલ છે તે ધ્યાને લેવો મહત્વપૂણ બની રહે શે જેમાં નામ. ગુજરાત

D.V.Shah
SC No.-401/2016 204/207 JUDGMENT

હાઈકોર્ટ@ ભારતના સંધિવ ાનના અનુચ્છે દ ૧૬, ૨૧, ૭૨ તથા ૧૬૧ અને
ભારતીય દંડ સંરિહતાની કલમ-૫૫ ની ચચા કરે લ છે અને પ્રસ્થામિપત કરે લ
છે કે , જ્યારે કોઈ આરોપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવે
ત્યારે અદાલત એવો ધિનદ@ષ તેમા આપી શકે નહી કે , એ સજા પામેલી
વ્યધિક્તને કિંજદગીના છે લ્લા શ્વાસ સુ ી કે દમાં રાખવી. એવો ધિનદ@ષ આપવામાં
આવે તો તે કાનુન ધિવરૂદ્ધનો છે તથા તેમાં સમાનતાના મૂળભૂત અધિ કારનો
ભંગ થાય છે . એર્ટલું જ નહી, પરંતું સમુચ્ચીત સરકારને જે સત્તા આપવામાં
આવી છે તેના ઉપર પણ કાપ આવે છે . જેથી, કે સની હકીકત અને સંજોગો
ધ્યાને લેતાં આરોપીને ઈ.પી.કો. કલમ-૩૦૨ મુજબને ધિશક્ષાપાત્ર ગુના
સબબ આજીનવ કે દની સજા ફરમાવવાથી ન્યાયનો હે તુ જળવાશે .
ધિવશેષમાં ઈ.પી.કો. કલમ-૩૦૨ અનુસં ાને દંડની સજાને લાગેવળગે છે
ત્યાં સુ ી આરોપીની આર્થિથક પરિરધિસ્થમિત તેમજ અન્ય પરીબળો ધ્યાને રાખી
રૂ।.૨૫,૦૦૦/- (અંકે રૂમિપયા પચ્ચીસ હજાર પુરા) નો દંડ ફરમાવવાથી
ન્યાયનો હે તુ જળવાશે.

૯૪.૧) જ્યાં સુ ી ઈ.પી.કો. કલમ-૪૦૪ મુજબનો


ધિશક્ષાપાત્ર ગુના અનુસં ાને સજાની જોગવાનીને લાગે વળગે છે ત્યાં સુ ી
તેમાં મૃત્યું સમયે મૃત્યું પામનાર વ્યધિક્તના કબજા માહેં ની મિમલકતનો અંગત
ઉપયોગને ૩ વષ સુ ીની બેમાંથી કોઈ પ્રકારની કે દની સજા તથા દંડને
પાત્ર ઠરાવેલ છે . ઈ.પી.કો. કલમ-૪૦૪માં મિમલકતનો ઉલ્લેખ કરવામાં
આવેલો છે અને તેમાં ચોક્કસપણે ગુજરનારના બુર્ટનો સમાવેશ થાય છે ,
પરંતું ગુજરનારના બુર્ટની કિંકમતને ધ્યાને લેતાં કિંકમત સાવ સામાન્ય હોય
અને અત્રેની કોર્ટ દ્વારા આરોપીને ઈ.પી.કો. કલમ-૩૦૨ અન્વયે આજીવન
કે દની સજા ફરમાવવામાં આવેલી હોય, તે સંજોગોને ધ્યાને લેતાં આરોપીને
ઈ.પી.કો. કલમ-૪૦૪ અનુસં ાને ૩ (ત્રણ) માસની સખત કે દ તથા દંડ
પેર્ટે રૂ।.૨,૦૦૦/- (અંકે રૂમિપયા બે હજાર પુરા) ફરમાવવામાં આવે તો
ન્યાયનો હે તુ જળવાશે.

૯૫) પ્રસ્તુત કે સની હકીકત અને સંજોગો જોતા


ગુજરનારના વારસોને જે નાણામાં ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયેલું
છે અને આરોપીની આર્થિથક પરિરધિસ્થમિતને ધ્યાને લઈને અત્રેની કોર્ટ દ્વારા

D.V.Shah
SC No.-401/2016 205/207 JUDGMENT

ઈ.પી.કો. કલમ-૩૦૨ તથા ઈ.પી.કો. કલમ-૪૦૪ અન્વયે ફરમાવવામાં


આવેલ દંડની રકમમાંથી ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૫૭ અન્વયે
વળતર ચુકવવાનો હૂકમ કરવામાં આવે તો તે વળતરની રકમ અપુરતી
હોય, તેવા સંજોગોમાં ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૫૭(એ)
અન્વયે ખિસર્ટી ખિસવીલ કોર્ટ લીગલ સર્વિવસ કમીર્ટીને ગુજરાત રાજ્યમાં
પ્રવતમાન ધિવક્ર્ટીમ કમ્પેન્સેશન સ્કીમ અન્વયે યોગ્ય તે વળતરની રકમ
નક્કી કરી તેની ચુકવણી સારૂ યોગ્ય તે પગલા ભરવા ભલામણ કરવામાં
આવે તો ન્યાયનો હે તુ જળવાશે.

૯૬) આમ, ઉપરોક્ત કરે લ ચચા મુજબ ન્યાયના ધિવશાળ


રિહતમાં નીચે મુજબનો હૂકમ કરવો ન્યાય સંગત જણાતા નીચે મુજબનો
આખરી હૂકમ કરૂ છું.

- // આખરી હૂકમ //-

૧) ધિક્રમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૩૫(૨) મુજબ આરોપી


મનીષકુ માર ઉફ@ મોનુ સ /ઓ શ્રવણકુ માર બલાઈ, રહે .-
એ/૧૯૦, વૈશાલીનગર, વૈશાલીનગર પોલીસ સ્ર્ટેશન પાસે,
જયપુર, રાજસ્થાનનાઓને ભારતીય દંડ સંરિહતાની કલમ-૩૦૨
મુજબના ગુના અંગે તકસીરવાન ઠરાવી આજીવન કે દની સજા તથા
રૂ।.૧૦,૦૦૦/- (અંકે રૂમિપયા દસ હજાર પુરા) દંડ અને દંડ ન ભરે
તો વ ુ ૧ (એક) વષની સખત કે દની સજા ફરમાવવા હૂકમ
કરવામાં આવે છે અને ઈ.પી.કો. કલમ-૪૦૪ અન્વયે અલગથી
કોઈ સજા ફરમાવવામાં આવતી નથી.

૨) ધિક્રમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૩૫(૨) મુજબ આરોપી


મનીષકુ માર ઉફ@ મોનુ સ /ઓ શ્રવણકુ માર બલાઈ, રહે .-
એ/૧૯૦, વૈશાલીનગર, વૈશાલીનગર પોલીસ સ્ર્ટેશન પાસે,
જયપુર, રાજસ્થાનનાઓને ભારતીય દંડ સંરિહતાની કલમ-૪૦૪

D.V.Shah
SC No.-401/2016 206/207 JUDGMENT

મુજબના ગુના અંગે તકસીરવાન ઠરાવી ૩ (ત્રણ) માસની સખત


કે દની સજા તથા રૂ।.૨,૦૦૦/- (અંકે રૂમિપયા બે હજાર પુરા) દંડ
અને દંડ ન ભરે તો વ ુ ૧ (એક) માસની સખત કે દની સજા
ફરમાવવા હૂકમ કરવામાં આવે છે .

૩) ધિક્રમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૩૫(૧) મુજબ આરોપી


આરોપી મનીષકુ માર ઉફ@ મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈ, રહે .-
એ/૧૯૦, વૈશાલીનગર, વૈશાલીનગર પોલીસ સ્ર્ટેશન પાસે,
જયપુર, રાજસ્થાનનાઓને ભારતીય દંડ સંરિહતાની કલમ-૩૯૨
મુજબના ગુનામાંથી ધિનદXષ ઠરાવી છોડી મુકવાનો હૂકમ કરવામાં
આવે છે .

૪) આ કામના આરોપીએ તેઓને ફરમાવેલ ઉપરોક્ત બન્ને સજાઓ એક


સાથે ભોગવવાની રહે શે.

૫) આ કામના આરોપી જ્યુડીશીયલ કસ્ર્ટડીમાં હોઈ, સજા વોરંર્ટ ભરવું.

૬) પ્રસ્તુત કામે આરોપીએ કાચા કામના કે દી તરીકે ભોગવેલ સજા


ધિક્રમીનલ પ્રોસીઝર કોડની કલમ-૪૨૮ અન્વયે ક્રીમીનલ પ્રોસીઝર
કોડની કલમ – ૪૩૩(એ) અનુસરી જો લાભ મળવાપાત્ર હોય તો
આરોપીને મજરે આપવી.

૭) ધિક્રમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૬૩ અન્વયે આ જજમેન્ર્ટની


ખરી નકલ આ કામનાં આરોપીને ધિવના મૂલ્યે તાત્કાલીક પુરી
પાડવી.

૮) પ્રસ્તુત કામે આપવામાં આવેલ જજમેન્ર્ટની નકલ ખિસર્ટી ખિસવીલ કોર્ટ


લીગલ સર્વિવસ કમીર્ટી તરફ ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-
૩૫૭(એ)(૪) અન્વયે ગુજરનારના વારસોને મળવાપાત્ર

D.V.Shah
SC No.-401/2016 207/207 JUDGMENT

વળતરની રકમ ધિનણmત કરી, તેની ચુકવણી કરવા સારૂ યોગ્ય તે


પગલા લેવા માર્ટે મોકલી આપવાનો હૂકમ કરવામાં આવે છે .

૯) ધિક્રમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૬૫ અન્વયે આ જજમેન્ર્ટની


નકલ ડીસ્ર્ટ્રીક્ર્ટ મેજીસ્ર્ટ્રેર્ટ (કલેક્ર્ટરશ્રી), અમદાવાદને મોકલી
આપવી.

૧૦) પ્રસ્તુત કામે આરોપી ધિવરૂદ્ધ ફરમાવવામાં આવેલ તહોમતનામાની


નકલ તથા જજમેન્ર્ટની નકલ જેલ ઓથોરીર્ટીને પણ મોકલી
આપવી.

૧૧) અપીલ સમય ધિવત્યા બાદ મુદ્દામાલ આર્ટmકલ્સનો નાશ કરવો.

આ હૂકમ આજ રોજ તા.-૨૨ માહે -જુ લાઈ સને-૨૦૨૧ નાં રોજ ખુલ્લી અદાલતમાં
વાચી, સંભળાવી જાહે ર કયX.

તા.૨૨/૦૭/૨૦૨૧ (રિદવ્યેશ વીપીનચંદ્ર શાહ)


અમદાવાદ. અધિ ક સત્ર ન્યાયા ીશ,
અદાલત નં.-૧૪.
ખિસર્ટી ખિસવીલ એન્ડ સેશન્સ કોર્ટ,
અમદાવાદ શહે ર
(યુધિનક આઈ.ડી. કોડ નં.-જીજે૦૦૫૯૫)
HGJADAV

D.V.Shah

You might also like