Professional Documents
Culture Documents
Display PDF 86
Display PDF 86
Display PDF 86
સેશન્સ કે સ નં.-૪૦૧/૨૦૧૬
(ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન, ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬)
ભારતીય ફોજદારી ારાની કલમ-૩૦૨, ૩૯૨ અને ૪૦૪
(ક્રીમીનલ કે સ નં.૨૪૬/૨૦૧૬)
આંકઃ-
ધિવરૂદ્ધ
=======================================================
અધિ વક્તાઃ-
ફરિરયાદી તરફે ધિવ.સ્પે. પધિGલક પ્રોસીક્યુર્ટર શ્રી એ. એમ. પર્ટેલ
આરોપી તરફે ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર
=======================================================
// જ જ મે ન્ર્ટ //
D.V.Shah
SC No.-401/2016 2/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 3/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 4/207 JUDGMENT
// મૌખિખક પુરાવા //
સાહે દ નં. સાહે દનું નામ આંક
૧. પંચ સાહે દ-કાંતીલાલ ભીખાભાઈ ચાવડા ૧૨
૨. ધિનવૃત સાયન્ર્ટીફીક ઓફીસર-બીપીનભાઈ પ્રભુદાસ યોગી ૧૭
૩. મરનારના ભાઈ-પરે શ જયંતીલાલ મકવાણા ૨૧
૪. પંચ સાહે દ-શેહજાદભાઈ મુસરફભાઈ શેખ ૨૨
૫. પંચ સાહે દ-પર્ટેલ રિદપકભાઈ નર્ટુભાઈ ૩૪
૬. પંચ સાહે દ-પ્રતીક કમલભાઈ ભગત ૩૭
૭. મરનારના ભાઈ-મનીષભાઈ જયંતીલાલ મકવાણા ૩૯
૮. બુર્ટ વેચનાર સાહે દ-મોહંમદ ઈબ્રાહીમ ગુલામ મોહંમદ શેખ ૪૫
૯. પંચ સાહે દ-મોહંમદ યુસુફ શેખ ૪૭
૧૦. પંચ સાહે દ-કલ્પેશ દેવીલાલ પઢીયાર ૪૯
૧૧. પંચ સાહે દ-ભરતભાઈ કસ્તુરભાઈ ચુનારા ૬૮
૧૨. પંચ સાહે દ-રાજુ ભાઈ કાનજીભાઈ વાઘેલા ૭૬
૧૩. પંચ સાહે દ-આશીફભાઈ ઐયુબહુસેન અરબ ૭૮
૧૪. પંચ સાહે દ-અજુ નભાઈ રામસિંસગભાઈ ઠાકોર ૮૨
૧૫. સી.સી.ર્ટી.વી. વોચ ઓફીસર-ધિવશ્વજીત કુ મારચંદ્ર બોઝ ૮૭
૧૬. પંચ સાહે દ-હાજી મોહંમદ જાનમોહંમદ શેખ ૯૦
૧૭. પોલીસ સાહે દ-રાજેન્દ્ર રામશરણ યાદવ ૯૪
૧૮. પોલીસ સાહે દ-ખિસરાજમિમયા હબીબમિમયા ઠાકોર ૯૬
૧૯. પોલીસ સાહે દ-મહે ન્દ્રસિંસહ પોપર્ટસિંસહ ચાવડા ૧૦૦
૨૦. પોલીસ સાહે દ-અધિનરૂદ્ધસિંસહ મહીપતસિંસહ વાઘેલા ૧૦૨
૨૧. ઈન્કવેસ્ર્ટ પંચનામું કરનાર મામતલદાર તથા એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટ ૧૦૩
મણીનગર-ધિવજયભાઈ પોપર્ટભાઈ પર્ટણી
૨૨. ગુનાવાળી જગ્યાનો નક્શો બનાવનાર અમદાવાદ મ્યુનીસીપલ કોપX.ના ૧૦૬
ડ્ર ાફ્ર્ટમેન-મુકેશભાઈ રત્નાભાઈ બોદર
૨૩. પોલીસ સાહે દ-રબારી ઈશ્વરભાઈ સોમાભાઈ ૧૧૦
૨૪. સી.સી.ર્ટી.વી. કે મેરા ઈન્સ્ર્ટોલેશન અને સવmસનું કામ કરનાર સાહે દ- ૧૧૧
રિદનેશભાઈ પારસમલ જૈન
૨૫. ર્ટેકનીકલ એન્જી.-પારસકુ માર દશરથભાઈ અમદાવાદી ૧૧૪
૨૬. રે લ્વે સ્ર્ટેશન બુકિંકગ ક્લાક-મોનાક અશોકભાઈ ભટ્ટ ૧૨૧
૨૭. આરોપીની તપાસ કરનાર ડોક્ર્ટર-ડો.મહીપાલ તુલસીભાઈ શેઠ ૧૨૪
૨૮. સાહે દ-ઈમરાન મહંમદઅલી શેખ ૧૨૮
૨૯. ફરિરયાદી પોલીસ સાહે દ-જયેશભાઈ નાગદાનભાઈ ચાવડા ૧૨૯
૩૦. ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ-અક્ષયકુ માર નજીભાઈ અમીન ૧૩૭
૩૧. જુ ધિનયર ધિફન્ગર મિપ્રન્ર્ટ એક્સપર્ટ-અતુલકુ માર હરીભાઈ દંતાણી ૧૪૦
૩૨. મરનારનું પી.એમ.કરનાર ડો. સાહે દ-હરીશકુ માર ત્રીકમદાસ ખુબચંદાણી ૧૬૬
D.V.Shah
SC No.-401/2016 5/207 JUDGMENT
// દસ્તાવેજી પુરાવા //
D.V.Shah
SC No.-401/2016 6/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 7/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 8/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 9/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 10/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 11/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 12/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 13/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 14/207 JUDGMENT
૧૦૧ આરોપી મધિનષકુ માર ઉફ@ મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈના નામદાર ૨૨૫
કોર્ટની પરવાનગીથી સરકારી ફોર્ટોગ્રાફર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
શહે રનાઓએ તમામ એંગલથી પાડવામાં આવેલ તે ફોર્ટોગ્રાફ્સ તથા
કાલુપુર, ભરુચ, બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પરના સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ
મેળવેલ હોય જે ફુર્ટેજ અંગેની સીલબં પેન ડ્ર ાઈવ DFS/EE/ ગાં ીનગરને
તપાસ માર્ટે મોકલવામાં આવેલ તે અંગેની રવાનગી નોં ક્રમાંક નં.-
જી/૭૨૫/ક્રાઈમ/ઝોન-૧/૩૨૧૯/૧૬ની નકલ
૧૦૨ શ્રી એસ.એસ.જોષી (સાયન્ર્ટીફીક ઓફીસર), ડી.એફ.એસ. ૨૨૬
ગાં ીનગરનાઓએ નાયબ પોલીસ કમિમશ્નર ઝોન-૧, અમદાવાદ
શહે રનાઓને ઉદ્દે શીને આપેલ રીપોર્ટ કે જેમા આરોપી મધિનષકુ માર ઉફ@
મોનુ સ/ઓ શ્રવણકુ માર બલાઈના તમામ એંગલથી પાડવામાં આવેલ
ફોર્ટોગ્રાફ્સ તથા કાલુપુર, ભરૂચ, બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પરના
સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવેલ હોય જે ફુર્ટેજ અંગેની સીલબં પેન ડ્ર ાઈવ
DFS/EE/ ગાં ીનગરને તપાસ માર્ટે મોકલવામાં આવેલ તે કરવામા આવેલ
તપાસ અંગેના પૃથ્થકરણ રીપોર્ટ અહે વાલ નં .-
ડીએફએસઈ/ઈઈ/૨૦૧૬/ફોર્ટો/૩૯ ત.૧૪/૭/૧૬ તથા કવર
૧૦૩ મુદ્દામાલ આર્ટmકલ નં.-૪૩ વાળી પેનડ્ર ાઈવ ૨૨૭
૧૦૪ પી.એસ.આઈ. શ્રી જે.એન.ચાવડાનાઓએ ફરિરયાદ આપતા પોલીસ ૨૩૧
ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર શ્રી આર.આર.સરવૈયા
દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ સ્ર્ટેશન
ડાયરી એ નં.-૦૪/૨૦૧૬ કલાક ૦૮-૩૦ વાગ્યે ગુનો રજીસ્ર્ટર કરી
સી.આર.પી.સી. ૧૫૭ નો રીપોર્ટ જાહે ર કયX તથા ગુનાની તપાસ
મદદધિનશ પોલીસ કમિમશ્નરશ્રી બી.સી.સોલંકીનાઓને સુપરત કરી
૧૦૫ પી.એસ.ઓ. ર્ટી.ડી.દુબેનાઓએ સ્ર્ટેશન ડાયમાં ૨૩૨
તા.૨૨/૦૪/૨૦૧૬ના રોજ કરે લ એન્ર્ટ્રી નં.-૨/૧૬ ની સર્ટmફાઈડ
નકલ
૧૦૬ શ્રી એન.આર.અગ્રવાલ (બાયોલોજી ધિવભાગ), સાઈન્ર્ટીફીક ઓફીસર, ૨૩૯
ન્યાય સહાયક ધિવજ્ઞાન પ્રયોગ શાળા, ગુજરાત સરકારના આસીસ્ર્ટન્ર્ટ
કે મીકલ એક્ઝામીનર, ન્યુ મેન્ર્ટલ કોનર, અમદાવાદનાઓએ કરે લ
પૃથ્થકરણ અહે વાલ નંબર ફસલ/તપણ/૧૬/બી/૭૨૫ થી આપેલ
અબિભપ્રાય
૧૦૭ શ્રીમતી ર્ટી.ડી.શાહ, સીરોલોજી ધિવભાગ , મદદનીશ ધિનયામક ન્યાય ૨૪૦
સહાયક ધિવજ્ઞાન પ્રયોગ શાળા, આસીસ્ર્ટન્ર્ટ કે મીકલ એક્ઝામીનર,
ગુજરાત સરકારનાઓએ કરે લ પૃથ્થકરણ અંગેનો અહે વાલ નંબર
ફસલ/તપણ/ઈઈ/૧૬/બી/૭૨૫ થી અબિભપ્રાય
૧૦૮ શ્રી ર્ટી.સી.જોષી, ઝેર શાસ્ત્ર ધિવભાગ , સાયંર્ટીફીક ઓફીસર, ન્યાય ૨૪૧
સહાયક ધિવજ્ઞાન પ્રયોગ શાળા, ગુજરાત સરકારના આસીસ્ર્ટન્ર્ટ કે મીકલ
એક્ઝામીનર, ન્યુ મેન્ર્ટલ કોનર, અમદાવાદનાઓએ આપેલ
પૃથ્થકરણ અહે વાલ નં.-ફસલ/ તપણ/૧૬/બી/૭૨૫
તા.૧૭/૦૫/૨૦૧૬ તથા કવર
૧૦૯ શ્રી એન.એન.બ્રહ્મભટ્ટ, આસીસ્ર્ટન્ર્ટ ડાયરે ક્ર્ટર, ડી.એન.એ.ધિવભાગ, ૨૪૨
ડી.એફ.એસ. આસીસ્ર્ટન્ર્ટ કે મીકલ એક્ઝામીનર, ગુજરાત
સરકારનાઓએ કરે લ ડીએનએ ર્ટેસ્ર્ટ પૃથ્થકરણ અહે વાલ ક્રમાંક નંબર
એફએસએલ/ઈઈ/૨૦૧૬/બી/૭૨૫નો રીપોર્ટ (ફોરે ન્સીક
એક્ઝામીન રીપોર્ટ) તથા કવર
૧૧૦ આર.આર.સરવૈયા પોલીસ ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ૨૪૭
શહે રનાઓએ મદદનીસ પોલીસ કમિમશ્નરશ્રી બી.સી.સોલંકી,
એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓને ઉદ્દે શીને લખેલ
D.V.Shah
SC No.-401/2016 15/207 JUDGMENT
યાદી
૧૧૧ નાયબ પોલીસ કમિમશ્નર, ઝોન-૧ કચેરી તરફથી ક્રાઈમ બ્રાન્ચના ૨૫૩
ફોર્ટોગ્રાફરને ઉદ્દે શીને તા.૨૭/૦૪/૨૦૧૬ના રોજ સાબરમતી સેન્ર્ટ્રલ
જેલ જઈ આરોપીના ફોર્ટોગ્રાફ્સ લેવા કરે લ હૂકમની યાદી
૧૧૨ આરોપીના ક્રાઈમ બ્રાન્ચના ફોર્ટોગ્રાફર દ્વારા જુ દા જુ દા એન્ગલથી ૨૫૪
લેવામાં આવેલ ફોર્ટોગ્રાફ્સ થી
૨૬૧
૧૧૩ ૧) નાયબ પોલીસ કમિમશ્નરશ્રી, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓ અનુક્રમે
D.V.Shah
SC No.-401/2016 16/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 17/207 JUDGMENT
સારૂ મંજુરી માંગતી કરે લી અરજી તથા તે અરજી ઉપર અરજી ગ્રાહ્ય
રાખતો કરવામાં આવેલ તા.૨૪/૦૬/૨૦૧૬નો હૂકમ
// મૌખિખક પુરાવા //
સાહે દ નં. સાહે દનું નામ આંક
૧ મનોજ મહે ન્દ્રભાઈ અગ્રાવત ૩૧૧
૨ મયુર સુરેશભાઈ મેવાડા ૩૧૬
૩ રૂત્વીક નરે શભાઈ સોની ૩૨૦
૮.૧) આરોપીપક્ષ તરફે તેમના બચાવમાં કોઈ દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં
D.V.Shah
SC No.-401/2016 18/207 JUDGMENT
આવેલ નથી અને આંક-૩૨૧ થી બચાવપક્ષ દ્વારા પુરાવા ક્લોઝીંગ પુરશીસ રજૂ
કરવામાં આવેલ છે .
૧૦) સબબ કામે ફરીયાદપક્ષ તરફે રજૂ થયેલ મૌખિખક તેમજ દસ્તાવેજી
પુરાવા તેમજ ઉભયપક્ષોની દલીલો ધ્યાને લેતાં, આ કે સનાં ન્યાધિયક ધિનણય માર્ટે નીચે
મુજબનાં મુદ્દા ઉપધિસ્થત થાય છે .
// મુદ્દા //
૧) શું ફરિરયાદપક્ષ ધિનઃશંકપણે સાબિબત કરે છે કે , ગુજરનાર પો.કો. ચન્દ્રકાંત જયંતીલાલ
મકવાણાનાઓનું મૃત્યું ખૂન કહી શકાય તેવું સાપરા મનુષ્યવ છે ?
D.V.Shah
SC No.-401/2016 19/207 JUDGMENT
૫) શું હૂકમ?
૧૧) ફરીયાદપક્ષનો પુરાવો તથા બંન્ને પક્ષકારો તરફે કરવામાં આવેલ દલીલો
જોતા ઉપરોક્ત મુદ્દાનો ધિનણય નીચે મુજબછે .
// ધિનણય //
૧) હકારમા
૨) હકારમા
૩) નકારમાં
૪) હકારમાં
૫) આખરી હૂકમ મુજબ.
// કારણો //
D.V.Shah
SC No.-401/2016 20/207 JUDGMENT
ફરિરયાદપક્ષની હોય છે અને તે જવાબદારી કોઈપણ સમયે ઓછી થતી નથી અને તેની
સાથો સાથ જે સાહે દો કોર્ટમાં આવીને સોગંદ ઉપર જુ બાની આપતા હોય, તેઓ સાચું
જ બોલતા હોય છે , તેવા અનુમાન સાથે ફોજદારી પ્રકરણમાં ન્યાયીક ધિવશ્લેષણ
કરવામાં આવતું હોય છે અને તે માર્ટે ભારતીય પુરાવા અધિ ધિનયમમાં કોઈ ચોક્કસ
માપદંડ કે જોગવાઈ કે નીમિતધિનયમ ઘડવામાં આવ્યા નથી એર્ટલે કે , ફોજદારી
પ્રકરણમાં દરે કે દરે ક હકીકતો અને તેની આજુ બાજુ ના સંજોગો જુ દા જુ દા હોવાથી જે તે
કે સની હકીકતોને લક્ષમાં લઈને અને તેમાં ફરિરયાદપક્ષે પોતે રજૂ કરે લા પુરાવાનું
ધિવશ્લેષણ કરવાનું હોય છે . અદાલતે બે પ્રકારની જવાબદારી ધિનભાવવાની હોય છે .
પ્રથમ પ્રકારની જવાબદારીમાં અદાલતે એ જોવાનું હોય છે કે , કોઈપણ ધિનદXષ
માણસને સજા ન થાય પણ સાથોસાથ અદાલતે એ પણ જોવાનું હોય છે કે , એ
ગુનેગાર તેણે કરે લ ગુનાહીત કૃ ત્યમાંથી છર્ટકી પણ ન જાય, સાહે દો કોર્ટમાં જુ બાની
આપતા હોય છે ત્યારે તેઓ સામાન્ય રીતે સબળ મનોબળ રાવતા હોતા નથી અને
તેઓ કાયદાની આંર્ટીઘુર્ટીથી પરિરચીત હોતા નથી અને એવા સંજોગોમાં તેઓ ઘણીવાર
પોતાની જુ બાનીમાં ધિવરો ાભાષ, ધિવસંગતતા, અસંગતતા અને અમિતરે ક પેદા કરતા
હોય છે અને તેના કારણે ફરિરયાદપક્ષના કે સ ઉપર કોઈ ધિવપરીત અસર પડતી ન હોય
તો આવી અસંગતતા ધિવસંગતતા અને અમિતરે ક દરગુજર કરવા જોઈએ. પણ જો આવો
અમિતરે ક કે ધિવસંગતતા કે ધિવરો ાભાષના કારણે ફરિરયાદના મુળને અસર કરતા હોય તો
તેનો લાભ આરોપીને મળવાપાત્ર છે . કાયદાના અથમાં એ હકીકત છે કે સ્વતંત્ર સાહે દ
એક એવી વ્યધિક્ત છે કે જે પોતે કાંઈ જાણે છે તે જણાવી દે છે જ્યારે હીત રાવનાર
સાહે દ જે જાણે છે તેના કરતા ક્યારે ક વ ુ પડતું કહે તા હોય છે અને તેને માત્ર
પરિરણામમાં રસ હોય છે કારણકે , તેને કોઈ પક્ષ સાથે ધિનસ્બત હોય છે . કોઈને
બચાવવા માંગે છે . રિહત રાવનાર સાહે દ શું બન્યું છે તેના કરતા જુ બાનીમાં શું કહે વું
અને શું ન કહે વું તેની માનખિસક તૈયારી કયા બાદ જુ બાની આપે છે . આવી જુ બાની
સંપૂણ ખોર્ટી પણ હોતી નથી કે સંપૂણ સાચી પણ હોતી નથી . સ્વતંત્ર સાહે દ જે કાંઈ
જાણે છે તે કહે છે . જ્યારે હીત રાવનાર સાહે દ જાણી બુજીને છુપાવે છે અથવા કાંઈ
વ ારે કહે છે તેથી તે સ્વતંત્ર સાહે દથી અલગ પડે છે . આથી રે કડ ઉપર જ્યારે હીત
રાવનાર સાહે દો અને સ્વતંત્ર સાહે દો હોય ત્યારે સાહે દોના પુરાવાની છણાવર્ટ અને
મુલ્યાંકન અત્યંત સભાનતાથી અને સાવચેતીપૂવક કરવાનું હોય છે અને એ પણ
હકીકત છે કે , કોઈપણ પ્રકારનો પુરાવો હોય પણ તેમાં જ્યારે શંકાનું તત્વ પ્રવેશે ત્યારે
એવો પુરાવો ફરિરયાદ પક્ષની ધિનષ્ફળતામાં પરિરણમે છે .
D.V.Shah
SC No.-401/2016 21/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 22/207 JUDGMENT
accused having been the person who was "last seen" in the company
of the deceased.
D.V.Shah
SC No.-401/2016 23/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 24/207 JUDGMENT
Para 6:Discrepancies, which do not go to the root of the matter and shake the
basic version of the witnesses, therefore cannot be annexed with undue
importance. More so when the all-important “probabilities-factor” echoes in
favour of the version narrated by the witnesses.
D.V.Shah
SC No.-401/2016 25/207 JUDGMENT
૧૭) ફરિરયાદપક્ષ દ્વારા આરોપી સામે આક્ષેમિપત ગુનો પુરવાર કરવા માર્ટે જુ દા
જુ દા કુ લ-૬૫ સાહે દોને સોગંદ ઉપર તપાસેલ છે જેની બચાવપક્ષ દ્વારા ધિવગતવાર અને
ઉંડાણપુવક ઉલર્ટ તપાસ કરવામાં આવેલી છે . આરોપીના ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા
પ્રસ્તુત કામે આંક-૩૩૨ થી જે લેખિખત દલીલો રજૂ કરે લી છે તેમાં મુખ્યત્વે જે તે
સાહે દોની ઉલર્ટ તપાસ દરમ્યાન રે કડ ઉપર આવેલી હકીકતોને આ ાર બનાવી
ફરિરયાદપક્ષના તમામ સાહે દોની જુ બાની માની શકાય તેમ નથી અને તેનો લાભ
આરોપીને મળવાપાત્ર છે તેવી એક દલીલ કરે લી છે . ઉપરોક્ત મુજબની આરોપીના
ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ રની દલીલોના આ ારે આ કોર્ટ સમક્ષ એવા મુદ્દા ઉપધિસ્થત થાય
છે કે , શું ઉપરોક્ત સાહે દોની જુ બાનીમાં રહે વા પામેલ ધિવરો ાભાસ, ધિવસંગતતા કે
અસંગતતાના કારણે તેઓની સમગ્ર જુ બાની ઉવેખી શકાય અને તેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે કે કે મ? આ મુદ્દા અનુસં ાને ધિવચારણા કરવામાં આવે તો કાયદાનો એ
સુસ્થામિપત ખિસદ્ધાંત છે કે , સાહે દોની જુ બાનીમાં રહે વા પામેલ ધિવરો ાભાસ,
ધિવસંગતતા, અસંગતતા અને અતીરે કના કારણે ફરિરયાદપક્ષના કે સ ઉપર કોઈ ધિવપરીત
અસર પડતી ન હોય તો આવી ધિવસંગતતા, અસંગતતા અને અતીરે ક દરગુજર કરવા
જોઈએ અને જો આવા અતીરે ક , ધિવસંગતતા કે ધિવસો ાભાષના કારણે ફરિરયાદપક્ષના
કે સના મુળને અસર કરતા હોય તો તેનો લાભ આરોપીને મળવાપાત્ર છે . ફરિરયાદપક્ષે જે
સાહે દો તપાસેલા છે આ તમામ સાહે દોની જુ બાની ધ્યાને લેવામાં આવે તો બચાવપક્ષ
સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૪૫
અન્વયે મહત્વના ધિવરો ાભાષ રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ હોય તેમ જણાતું
નથી. બચાવપક્ષે ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વારા ફરિરયાદપક્ષના સાહે દ નં.-૪૭
ફરીદમોહંમદ બાબુભાઈ છીપા કે જેઓ બાતમીદાર છે તેઓની ઉલર્ટ તપાસના
માધ્યમથી ધિવરો ાભાષ રે કડ ઉપર લાવવાનો પ્રયાસ કરે લ છે , પરંતું તેમની જુ બાનીમાં
રહે વા પામેલ ધિવરો ાભાષ તપાસ કરનાર અમલદારની જુ બાનીમાં રીફર કરીને પુરવાર
થયેલ નથી. ર્ટંૂ કમાં બચાવપક્ષે કોઈપણ સાહે દની ઉલર્ટતપાસના માધ્યમથી મહત્વના
ધિવરો ાભાષ પુરવાર કરવામાં સફળ થયેલ નથી તેવા સંજોગોમાં ફરિરયાદપક્ષે તપાસેલા
કોઈપણ સાહે દની જુ બાની સંપૂણ રીતે ફગાવી દઈ શકાય તેવી નથી . ધિવશેષમાં
D.V.Shah
SC No.-401/2016 26/207 JUDGMENT
ફરિરયાદપક્ષના સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી તેઓ હીત રાવનાર સાહે દ હોય
અને તેઓ ઈરાદા પૂવક કે સના ધિનણયને એક ચોક્કસ રિદશા આપવાના આશયથી
જુ બાની આપતા હોય તેમ જણાતું નથી. ધિવશેષમાં "એકમાં ખોર્ટુ તે બ ામાં ખોર્ટુ" તે
ખિસદ્ધાંતને ભારતમાં માન્યતા પ્રાપ્ત થયેલ નથી અને તે માત્ર સાવચેતી અને સતકતાનો
ધિનયમ છે અને પ્રસ્તુત કે સના રે કડ ઉપર આવેલ પુરાવો એવા પ્રકારનો નથી કે જેમાં
સત્ય અને અસત્ય એકબીજા સાથે એર્ટલી હદે ભળી ગયેલ હોય કે તેમાંથી સત્યને જુ દું
તારવવું અશક્ય બને. તેવા સંજોગોમાં ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર ની દલીલ કે ફરિરયાદપક્ષે
તપાસેલા તમામ સાહે દોની જુ બાની માની શકાય તેવા પ્રકારની ન હોય, તેનો લાભ
આરોપીને મળવાપાત્ર છે તે માની શકાય તેમ નથી. આમછતાં ફરિરયાદપક્ષે તપાસેલા
સાહે દોની જબાનીનું યોગ્ય તે મુલ્યાંકન કરવાનું રહે છે .
D.V.Shah
SC No.-401/2016 27/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 28/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 29/207 JUDGMENT
બનાવવાળી જગ્યાની બનાવ બન્યા બાદ શું ધિસ્થમિત હતી તે હકીકત રે કડ ઉપર
લાવવામાં સફળ થયેલ છે .
D.V.Shah
SC No.-401/2016 30/207 JUDGMENT
છે , પરંતું બચાવપક્ષ આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી કોઈ ફળદાયી હકીકત
રે કડ ઉપર લાવી શકે લ નથી અને બચાવપક્ષે તેમની લેખિખત દલીલોમાં પણ આ
સાહે દની જુ બાનીને પડકારે લ નથી.
D.V.Shah
SC No.-401/2016 31/207 JUDGMENT
લખાણ કરવામાં આવેલું કે કોની હાજરીમાં સૌ પ્રથમ કબજે કરવામાં આવેલ વગેરે
હકીકતો આંક-૩૫ના પંચનામાની ધિવષયવસ્તુ ન હોય તેવા સંજોગોમાં સ્વાભાધિવક છે
કે , બચાવપક્ષની અપેક્ષા મુજબની હકીકતો આ સાહે દ પોતાની જુ બાનીમાં ના જણાવે.
આમ, બચાવપક્ષની અપેક્ષા મુજબની હકીકતો આંક-૬૯ના પંચનામામાં સમાધિવષ્ટ
હોય, બચાવપક્ષની ઉક્ત દલીલો ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી.
D.V.Shah
SC No.-401/2016 32/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 33/207 JUDGMENT
કરે લ ન હોવાછતાં આંક-૪૦ વાળું બીલ રજૂ કરે લ છે જેથી આંક-૪૦ વાળું બીલ ઉભુ
કરવામાં આવેલું છે અને તપાસ કરનાર અમલદારે સદર આંક-૪૦ વાળું બીલ
પંચનામાની ધિવગતે કબજે કરે લ નથી. ધિવશેષમાં આ સાહે દે બુર્ટના જે બે ફોર્ટોગ્રાફ્સ
આંક-૩૫ના પંચનામાની કાયવાહી દરમ્યાન મેળવેલા છે જે ધિનયમથી ધિવરૂદ્ધ હોય
પોલીસની વતણૂંક અંગે પણ શંકા ઉભી કરે છે .
D.V.Shah
SC No.-401/2016 34/207 JUDGMENT
પોલીસની પરવાનગી વીના ફોર્ટા પાડી લેવાના કૃ ત્યના કારણે રે કડ ઉપર રજૂ થયેલો
પુરાવો અમાન્ય ઠરાવી શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 35/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 36/207 JUDGMENT
સાબિબત કરવામાં ધિનષ્ફળ ગયેલ હોય તેનો લાભ આરોપીને મળવો જોઈએ.
D.V.Shah
SC No.-401/2016 37/207 JUDGMENT
બાંયનું ર્ટી-શર્ટ તેમજ એક આછા વાદળી કલરનું જીન્સનું પેન્ર્ટ જેના ઉપર લોહીના
ડાઘા હતા તેમજ આરોપીએ પહે રેલ કાળા કલરના બુર્ટ જેમાં પીળા કલરના પટ્ટા હતા
તે સીલબં કરી, કબજે કયાની હકીકત જણાવે છે . આ સાહે દ પોતાની હાજરીમાં કબજે
કરવામાં આવેલ મુ.આ.નં.-૨૪ વાળા બુર્ટ, મુ.આ.નં. -૧૮ વાળો મોબાઈલ,
મુ.આ.નં.-૧૯ વાળા નાણા પૈકી રૂ।.૫૦૦ની નોર્ટ ચલણમાંથી પાછી ખેંચાયેલ હોય
જે બેન્કમાં જમા કરાવ્યાના કારણે બાકીના રૂ।.૩૩૦, મુ.આ.નં.-૨૦ તથા ૨૧ થી
કબજે કરવામાં આવેલ રે લ્વે ર્ટીકીર્ટો, મુ.આ.નં.-૨૨ વાળી ર્ટી-શર્ટ, મુ.આ.નં.-૨૩
વાળું પેન્ર્ટ તેમજ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે . આમ, ફરિરયાદપક્ષ આ
સાહે દની જુ બાનીના માધ્યમથી આંક-૬૯ વાળું પંચનામું પુરવાર કરવામાં સફળ રહે લ
છે .
D.V.Shah
SC No.-401/2016 38/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 39/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 40/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 41/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 42/207 JUDGMENT
સીસીર્ટીવી કે મેરા ન હોવાની હકીકત જણાવે છે જેથી આ સાહે દને માની શકાય તેમ
નથી અને આ સાહે દની જુ બાની જોતા ફરિરયાદપક્ષે ખોર્ટો પુરાવો ઉભો કયX હોવાનું
સ્પષ્ટ જણાઈ આવે છે જેનો લાભ આરોપીને મળવો જોઈએ . તેવી દલીલ કરીને આ
સાહે દની જુ બાનીને પડકારે લ છે .
D.V.Shah
SC No.-401/2016 43/207 JUDGMENT
૩૪.૧) આ સાહે દની જુ બાની અનુસં ાને બચાવપક્ષ દ્વારા એવી દલીલ
કરવામાં આવેલી છે કે , આ સાહે દ તેમની ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર કરે છે
કે , તેમના પોલીસ રૂબરૂના ધિનવેદનમાં આરોપીને કઈ તારીખે, ક્યાં સમયે લઈ ગયેલ
અને ક્યાં સમયે પાછા લાવેલ તે લખાવેલ નથી. આમ,આ સાહે દની બેદરકારી ફલીત
થાય છે અને જેથી ખરે ખર આ સાહે દ આરોપીને લઈ ગયેલ કે કે મ? તે અંગે શંકા ઉભી
થતી હોય આ સાહે દને માની શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 44/207 JUDGMENT
Gલડ ગ્રુપ તથા નખના નમુના માર્ટે ખિસવીલ હોધિસ્પર્ટલ લઈ ગયેલા કે કે મ? તે અંગે શંકા
ઉભી થતી હોવાની દલીલ અતાકmક જણાય છે કારણ કે , ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે
આંક-૧૨૪ થી સાહે દ નં.-૨૭ને તપાસવામાં આવેલા છે . આ સાહે દ તેમની સોગંદ
ઉપરની જુ બાનીમાં તેમની સમક્ષ સાહે દ નં .-૧૭ આરોપીને Gલડ તેમજ નખના નમુના
લેવા માર્ટે રજૂ કરતા, તેઓએ આંક-૯૫ થી રજૂ કરે લા મેડીકલ કે સ પેપસમાં દશાવેલ
ધિવગતે આરોપીના Gલડ તથા નખના નમુના લી ેલ હોવાની હકીકત સ્પષ્ટ થાય છે .
આમ, સાહે દ નં.-૧૭ની જુ બાનીને સાહે દ નં.-૨૭ની જુ બાનીથી તથા આંક-૯૫ થી
રજૂ થયેલ મેડીકલ પેપસથી સમથન પ્રાપ્ત થાય છે . જેથી બચાવપક્ષની દલીલ
માનવાપાત્ર જણાતી નથી.
D.V.Shah
SC No.-401/2016 45/207 JUDGMENT
જણાવે છે અને તેના સમથનમાં આંક -૯૭ થી મુદ્દામાલ રજીસ્ર્ટરના સલગ્ન પાનાની
સર્ટmફાઈડ કોપી રજૂ કરે લ છે . ધિવશેષમાં આ સાહે દે મુદ્દામાલ પાવતી નં.-
૨૨૧/૨૦૧૬, ૨૨૩/૨૦૧૬ તથા ૨૨૫/૨૦૧૬ માં જણાવેલ મુદ્દામાલ જમા લી ો
હોવાની હકીકત જણાવે છે અને તેના સમથનમાં આંક -૯૮ થી મુદ્દામાલ રજીસ્ર્ટરના
સલગ્ન પાનાની સર્ટmફાઈડ કોપી રજૂ કરે છે . ધિવશેષમાં આ સાહે દ તા-
૨૫/૦૪/૨૦૧૬ના રોજ મુદ્દામાલ પાવતી નં.-૨૩૧/૨૦૧૬ માં જણાવેલ મુદ્દામાલ
જમા લી ો હોવાની હકીકત જણાવે છે અને તેના સમથનમાં આંક -૯૯ થી મુદ્દામાલ
રજીસ્ર્ટરના સલગ્ન પાનાની સર્ટmફાઈડ કોપી રજૂ કરે છે . આ સાહે દ દ્વારા રજૂ કરવામાં
આવેલ આંક-૯૭ તથા આંક-૯૮ વાળા મુદ્દામાલ રજીસ્ર્ટરના સલગ્ન પાનાની
સર્ટmફાઈડ નકલ વંચાણે લેવામાં આવે તો મુદ્દામાલ પાવતી નં .-૨૨૧/૨૦૧૬ વાળો
મુદ્દામાલ હે ડકોન્સર્ટેબલ ઈશ્વરભાઈ સોમાભાઈનાઓએ જમા કરાવતા તે તમામ
મુદ્દામાલ આર્ટmકલ સીલબં હાલતમાં આ સાહે દે કબજે લી ેલ હોવાનું જણાય છે અને
જેમાં ઈશ્વરભાઈ સોમાભાઈની પણ સરિહ જણાય છે . ફરિરયાદપક્ષે સાહે દ નં-૨૩,
ઈશ્વરભાઈ સોમાભાઈ રબારીને આંક-૧૧૦ થી તપાસેલા છે અને આ સાહે દની
જુ બાનીથી સમથન પ્રાપ્ત થાય છે . જેથી ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , આંક-૯૭ તથા
આંક-૯૮ ની એન્ર્ટ્રીમાં સમય લખેલો નથી તે કારણસર આ સાહે દે ખરે ખર મુદ્દામાલ
ધિસ્વકાયX છે કે કે મ? તે બાબતે શંકા ઉપજે છે તે ર્ટકવા પાત્ર નથી.
D.V.Shah
SC No.-401/2016 46/207 JUDGMENT
બન્યો છે ત્યાંના જ અધિ કારીઓએ ખોર્ટા પુરાવા ઉભા કરી, ખોર્ટા સાક્ષીઓ બનાવી,
પોતાની મરજી મુજબ આરોપી સામે ખોર્ટો કે સ બનાવી દેવાના ઈરાદે ખોર્ટા પંચનામા
કરાવી, સાચા આરોપીનો બચાવ કરવાના બદઈરાદાથી તથા સાચો આરોપી કોણ છે ?
તે હકીકત બહાર આવે તે પહે લા જ આ કામના આરોપી સામે ખોર્ટા તમામ પુરાવાઓ
ક્રાઈમ બ્રાન્ચમાં જ ઉભા કરી, ખોર્ટો કે સ કરે લ છે અને આરોપી ગુના વાળી જગ્યાએ ન
હોવાછતાં ખોર્ટી પુરશીસ તૈયાર કરી દી ેલ છે જેનો લાભ આ કામના આરોપીને મળવો
જોઈએ.
D.V.Shah
SC No.-401/2016 47/207 JUDGMENT
ઓફીસ આવી તપાસ કરનાર અમલદાર, એ.સી.પી. બી.સી. સોલંકીને સોંપેલ, બાદ
બુર્ટનું ઓળખ પંચનામું કરે લ છે .
૩૭.૨) આ મુદ્દા અનુસં ાને પ્રસ્તુત કે સના રે કડ ઉપર આવેલ આંક-૨૩ નું
પંચનામું કે જે પંચ સાહે દ સહે જાદભાઈ મુસરફભાઈ શેખની જુ બાનીથી પુરવાર થયેલ છે
તે વંચાણે લેવામાં આવે તો તેમાં સાહે દ અધિનરૂદ્ધસિંસંહ મરિહપતસિંસહ બકલ નં .-૯૦૩૨,
એસ.ઓ.જી. ક્રાઈમબ્રાન્ચનાઓએ તા.-૨૧/૦૪/૨૦૧૬ના રોજ તેઓને
ગુજરનારની લાશનું પી.એમ. થયા બાદ ડોક્ર્ટરશ્રી તરફથી લાશ ઉપરથી લી લ
ે Gલડ
તેમજ નખના નમુના તેમજ ગુજરનારની લાશ ઉપરથી લી લ
ે કપડા સોંપવામાં આવેલા
તે કપડા તેઓએ આંક-૨૩ના પંચનામાની ધિવગતે પી.એસ.ઓ. ઈશ્વરભાઈ
સોમાભાઈ, ક્રાઈમબ્રાન્ચ, અમદાવાદ શહે રનાઓની રૂબરૂ રજૂ કયા હોવાનું સ્પષ્ટ થાય
છે અને આંક-૨૩ના પંચનામાને સાહે દ નં.-૨૩, ઈશ્વરભાઈ સોમાભાઈ રબારી કે
જેઓને આંક-૧૧૦ થી તપાસેલા છે તેઓની જુ બાનીથી સમથન પ્રાપ્ત થાય છે . તેવા
સંજોગોમાં આ સાહે દ પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં ગુરનારના પી.એમ. બાદ
ઘધિડયાળ, કમરપટ્ટો તથા ડોક્ર્ટરનો ફોવડ•ગ લેર્ટર મળ્યા અંગેની ધિવગત પોલીસ
રૂબરૂના ધિનવેદનમાં નહી લખાવવાના કારણસર તેને મહત્વનો ધિવરો ાભાષ માની
બીનજરૂરી મહત્વ આપી શકાય નહી જેથી ધિવ.વ.શ્રી ઠાકુ રની ઉપરોક્ત દલીલ માનવા
લાયક જણાતી નથી.
D.V.Shah
SC No.-401/2016 48/207 JUDGMENT
સાહે દની સમગ્ર સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દે આંક -૧૩ થી રજૂ થયેલ
ઈન્કવેસ્ર્ટ પંચનામાને સમથનકારક જુ બાની આપેલી છે અને તેમ કરીને આંક -૧૩નું
ઈન્કવેસ્ર્ટ પંચનામું પુરવાર કરે લ છે . બચાવપક્ષે આ સાહે દની ઉલર્ટ તપાસ હાથ રે લી
છે જેમાં કોઈ પોતાને મદદરૂપ થાય તેવી કોઈ ફળદાયી હકીકત રે કડ ઉપર લાવી શકે લ
નથી. ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા આ સાહે દની જુ બાનીને તેમની આંક-૩૩૨ થી રજૂ લેખિખત
દલીલમાં પડકારવામાં આવેલ નથી.
D.V.Shah
SC No.-401/2016 49/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 50/207 JUDGMENT
હાજર હતા અને ગુનાવાળી જગ્યાના પંચનામાની ધિવગતે કબજે કરવામાં આવેલ મુદ્દા
માલ આ સાહે દ સમક્ષ રજૂ થતા આ સાહે દે મુદ્દામાલ પાવતી ફાડીને મુદ્દામાલ જે તે
ધિસ્થમિતમાં ક્રાઈમ રાઈર્ટર સીરાજભાઈને તેમજ કાગળો શ્રી સોલંકી સાહે બને સોંપેલા.
ધિવશેષમાં આ સાહે દે તે જ રિદવસે સાંજ ે પોણા સાત વાગ્યાના અરસામાં પોલીસ
કોન્સ્ર્ટેબલ અધિનરૂદ્ધસિંસહ મરિહપતસિંસહનાઓએ (સાહે દ નં-૨૦) પી.એમ. બાદ
ખિસવીલ હોધિસ્પર્ટલમાંથી મેધિડકલ ઓફીસરશ્રીએ સોંપેલ કુ લ ૧૫ આર્ટmકલ વાળો
મુદ્દામાલ તથા ફોવડ•ગ લેર્ટર સાથે આ સાહે દ સમક્ષ રજૂ કરતા સદર મુદ્દામાલ બે
પંચોની હાજરીમાં આંક-૨૩ થી રજૂ પંચનામાની ધિવગતે કબજે કરી, સદર મુદ્દામાલ
ક્રાઈમ રાઈર્ટર હે ડશ્રી સીરાજભાઈને સોંપેલ છે . આ સાહે દે મુદ્દામાલ જમા કરાવનાર
પોલીસ કોન્સ્ર્ટેબલ અધિનરૂદ્ધસિંસહ મરિહપતસિંસહનો જવાબ પણ લી ેલો છે .
D.V.Shah
SC No.-401/2016 51/207 JUDGMENT
અનુસં ાને જે મારિહતી માંગવામાં આવેલી તે મારિહતી આંક -૧૧૨ થી રજૂ પત્ર દ્વારા
પુરી પાડવામાં આવેલી તેઓને તપાસેલા છે .
D.V.Shah
SC No.-401/2016 52/207 JUDGMENT
કમ્પ્લેન પુરી કરી, આંક-૧૧૫ વાળો કોલ રીપોર્ટ તૈયાર કરે લો.
D.V.Shah
SC No.-401/2016 53/207 JUDGMENT
બ્રાન્ચ ખાતેના સીસીર્ટીવી કે મેરા બં હોય ર્ટેલીફોન નંબર ૨૬૪૪૩૯૭૫ ઉપર જીન્ર્ટેક
કંપનીમાં જીગીશાબેનને જાણ કયાની નોં જોવા મળે છે . ધિવેશષ
ે માં આ સાહે દ તેમની
જુ બાનીમાં ક્રાઈમ બ્રાન્ચ ઓફીસના સીસીર્ટીવી કે મેરા ચાલુ કરાવવા
તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજ હે ડકોન્સર્ટેબલ ત્રીભુનવ દુબન
ે ાઓએ જીન્ર્ટેક કંપનીને
વર ી લખાવ્યાની હકીકત જણાવે છે જેને આંક-૧૯૭ થી રજૂ થયેલ વર ી બુકથી
સમથન પ્રાપ્ત થાય છે . જેથી ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે અચાનક બનાવના રિદવસે જ
સવારે સાડા અમિગયાર વાગ્યે સીસીર્ટીવી કે મેરા બં હોવા અંગેની ફરિરયાદ કરવામાં
આવેલ તે હકીકત ગળે ઉતરે તેમ નથી તે માની શકાય તેમ નથી. આંક-૧૯૭ની વર ી
બુક ઉપરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીર્ટીવી કે મેરા ચાલુ કરાવવા માર્ટે તા.-
૧૯/૦૪/૨૦૧૬ તથા તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ વર ી લખાવવામાં આવેલ
છે , પરંતું જીન્ર્ટેક સોલ્યુશન લી.ના આ સાહે દ દ્વારા સદર કમ્પ્લેન
તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજ અર્ટેન્ડ કરવામાં આવેલ છે જેથી ધિવ.વ.શ્રી
કે .એન.ઠાકુ રની દલીલ કે , ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓએ એકબીજાના
મેળાપીપણામાં ગુજરનારનું મૃત્યું ધિનપજાવેલ છે અને તે અંગેનો કોઈ પુરાવો ઉભો ન
થાય તે આશયથી કાવતરાના ભાગરૂપે સીસીર્ટીવી કે મેરા ઈરાદાપૂવક બં કરી દેવામાં
આવેલા છે , તે દલીલ ર્ટકવા પાત્ર નથી. અગાઉ પણ સીસીર્ટીવી કે મેરા બં થતા અનેક
પ્રસંગોએ ફરિરયાદ કરવામાં આવી હોવાની હકીકત સાહે દ નં .-૪૫ની જુ બાનીના
માધ્યમથી રે કડ ઉપર આવેલ છે .
D.V.Shah
SC No.-401/2016 54/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 55/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 56/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 57/207 JUDGMENT
સ્ર્ટેશનથી ર્ટ્રેન મારફતે બાંદ્રા નાસી ગયેલ હોવાનું જણાતા, ફરિરયાદી સાહે દને શ્રી
બી.સી.સોલંકીએ કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ખાતે સી.સી.ર્ટી.વી. કે મેરા લાગેલા હોય તો તેનું
ફુર્ટેજ મેળવવા હૂકમ કરે લો તેથી તા.૦૩/૦૫/૨૦૧૬ના રોજ તેઓ કાલુપુર રે લ્વે
સ્ર્ટેશન ખાતે ગયેલ અને આર.પી.એફ.ના પી.આઈ.શ્રી વમાને સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ
મેળવવા રીપોર્ટ આપેલો જેના જવાબમાં તેઓએ લખેલું કે , ધિવશ્વજીત બોઝ સવ@લન્સ
રૂમમાંથી સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવી આપશે જેથી સ્ર્ટાફ મારફતે પંચોના માણસોને
બોલાવેલ અને સવ@નલ્સ રૂમમાંશ્રી ધિવશ્વજીતને મળેલા અને પંચો રૂબરૂ રે લ્વે સ્ર્ટેશનના
અલગ અલગ સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ જોયેલા અને આરોપીની હાજરી જણાયેલી તે ફુર્ટેજમાં
આરોપીને ઓળખી બતાવેલ. આરોપીને ફરિરયાદી પોલીસ સાહે દે એવી રીતે ઓળખી
બતાવેલ કે , તેઓ રાઉન્ડમાં કોન્સ. ચન્દ્રકાંતભાઈ સાથે હાજર આરોપી મનીષ
શ્રવણકુ માર બલાઈને જ્યારે જોયો તે જ મધિનષ બલાઈ આ ફુર્ટેજમાં કે સરી અને સફે દ
પટ્ટાવાળી ર્ટી-શર્ટ પહે રેલ હોવાનું જણાયેલ અને તે આરોપી ધિવધિવ જગ્યાએ ફુર્ટજમાં
જોવા મળેલ. જે જે ફુર્ટેજમાં આરોપી દેખાયેલ તેને પેનડ્ર ઈવમાં કોપી કરે લી અને પંચોની
હાજરીમાં પેનડ્ર ાઈવને પ્લાસ્ર્ટીકની ડGબીમાં મુકી, પંચોની કાપલીમાં સરિહ લઈ, લાખ
અને દોરાથી સીલ કરી, કGજે લી ેલી અને આ સમગ્ર કાયવાહીનું પંચો રૂબરૂ આંક -
૮૪ વાળું પંચનામું કરે લું. પંચનામું કરી હાજર કમચારી ધિવશ્વજીતનો જવાબ લી ેલ .
આંક-૮૮ અંગે સદર ફરિરયાદી પોલીસ સાહે દ જણાવે છે કે , તે રીપોર્ટ તેઓએ પોલીસ
ઈન્સ્પેક્ર્ટર કાલુપુર રે લ્વે સ્ર્ટેશનનાઓને આપેલો તે જ છે જેના ઉપર પી.આઈ.એ
એન્ડોસમેન્ર્ટ કરે લ છે અને જે રીપોર્ટ તેઓએ કાલુપુર રે લ્વે સ્ર્ટેશન પર લાગેલ
સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મેળવવા માર્ટે આપેલ હતો તેમજ આ રીપોર્ટ મળ્યા બદલની પણ
સરિહ છે અને માંગ્યા મુજબના સી.સી.ર્ટી.વી. ફુર્ટેજ મળ્યા બાબતની પણ તેમની સાથે
પોલીસ કોન્સ. શ્રી ચેતનસિંસહની સરિહ ઓળખી બતાવે છે . ફરિરયાદી સાહે દ આંક-૮૪
વાળા પંચનામામાં અંગે જણાવે છે કે , તે પંચનામું તેઓએ બે પંચોની હાજરીમાં પંચોના
જોયા મુજબનું કરે લુ તે જ છે જેમાં બે પંચો તથા રૂબરૂ તરીકે પોતાની સરિહ છે . આંક-
૮૩વાળી પંચ સ્લીપ બતાવતા સદર ફરિરયાદી સાહે દ જણાવે છે કે , પેનડ્ર ાઈવ જે
ે ાં બે પંચોની તથા રૂબરૂ
ડGબીમાં મુકી પંચ સ્લીપો દોરા સાથે બાં ેલી તે જ છે જમ
તરીકે પોતાની સરિહ છે . મુદ્દામાલ આર્ટmકલ નં.-૪૩ બતાવતા જેમાં આંક-૮૪ના
પંચનામાની રૂએ કબજે લી લ
ે મુદ્દામલ છે તે જ છે તથા મુદ્દામાલ આર્ટmકલ નં .-૨૨
વાળુ ર્ટી-શર્ટ બતાવતા તે સી .સી.ર્ટી.વી. ફુર્ટેજમાં આરોપીએ પહે રેલ તે જ છે તેવું
જણાવે છે . આંક-૪૩ વાળી પેન ડ્ર ાઈવ ઈનશર્ટ કરી તેમાં સ્ર્ટોસ કરે લી ક્લીપ્સ
બતાવતા સદર ફરિરયાદી સાહે દ જણાવે છે કે , તે તા.૨૧/૦૪/૨૦૧૬ના કાલુપુર રે લ્વે
D.V.Shah
SC No.-401/2016 58/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 59/207 JUDGMENT
હકીકત ધ્યાનમાં આવતા આંક-૧૩૧ વાળી ફરિરયાદ આપેલી છે . કાયદાનું એવું ોરણ
નથી કે માત્ર બનાવ નજરે જોનાર વ્યધિક્ત કે જેને ગુનો બન્યાની તમામ હકીકતોની
જાણકારી હોય તે જ ફરિરયાદ આપી શકે . આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો
આ સાહે દની કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી તા.-૨૦/૦૪/૨૦૧૬ના ૨૦ઃ૦૦ કલાકથી તા.-
૨૧/૦૪/૨૦૧૬ના સવારના ૦૮ઃ૦૦ કલાક સુ ીની હતી અને આ સાહે દ રાત્રીના
આશરે ૧૨ઃ૦૦ વાગ્યાના અરસામાં પોતાના તાબા હે ઠળની કચેરીઓ તથા પોઈન્ર્ટો
જોવા નીકળેલા અને આ સાહે દને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સેલની ઓફીસ પાસેથી
પસાર થતા બારીમાંથી લાઈર્ટ ચાલું હોવાનું જોવા મળતા તેઓ અંદર તપાસ કરવા
ગયેલા અને અંદર જઈને જોયું તો ગુજરનાર તથા અન્ય એક ઈસમ હાજર હતા અને આ
સાહે દે ગુજરનારને પુછતાં તેઓએ સદર ઈસમ અમદાવાદ શહે રના લૂર્ટ
ં ના તથા ડ્ર ગ્સના
ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો શકમંદ હોવાનું તથા તેનું નામ મનીષ શ્રવણકુ માર
બલાઈ હોવાનું ગુજરનારે જણાવેલું અને ત્યારબાદ આ સાહે દ પોતાની અન્ય કામગીરી
અથ@ નીકળી ગયેલા. નાઈર્ટ દરમ્યાન રૂર્ટીન કામ કયા બાદ સવારે ૦૭ઃ૦૦ વાગ્યાની
આસપાસ આ સાહે દ ઓફીસમાંથી નીકળ્યાં ત્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સેલની
ઓફીસનો દરવાજો અ ખુલ્લો જોતા તેઓએ અંદર જઈ જોયેલ તો ગુજરનાર કોન્સ્ર્ટે બલ
ચન્દ્રકાંતભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ મરણ ગયેલી હાલતમાં જણાયેલા. આ સાહે દે
ઓફીસમાં ઘણું બ ું લોહી હોવાનું તેમજ ઓફીસમાં બે બાકડા કે જે સેર્ટી ર્ટાઈપ હતા
તેમાંથી એક બાકડા ઉપર પાઈપ પડે લી જોયેલી અને આ સાહે દે જ ે વ્યધિક્તને રાત્રે
ઓફીસમાં જોયેલ તે મનીષ શ્રવણકુ માર બલાઈ ત્યાં જોવા મળેલ નહી અને આખી
ઓફીસમાં લોહી તથા દીવાલો ઉપર પણ લોહીના છાંર્ટા જોવા મળેલા. આ સાહે દે ઉપર
દશાવ્યા મુજબનું જે ધિનરિરક્ષણ કરે લું તેના આ ારે સામાન્ય બુધિદ્ધમત્તા રાવતો વ્યધિક્ત
પણ આરોપી રાત્રી દરમ્યાન ગુજરનારને ઈજા પહોંચાડી , તેનું મૃત્યું ધિનપજાવી નાસી
ગયાની હકીકત માને અને તે ખિસવાય અન્ય કોઈ અનુમાન થઈ શકે તેવા સંજોગો ન હોય
અને આરોપીએ જ ગુજરનારનું મૃત્યું ધિનપજાવ્યા હોવાની પ્રબળ શક્યતા હોય તેવા
સંજોગોમાં આ સાહે દે આંક-૧૩૧ વાળી ફરિરયાદ કલ્પનાના આ ારે આપ્યા હોવાનું
માની શકાય નહી અને ખાસ કરીને જ્યારે આંક-૧૩૧ વાળી ફરિરયાદના આ ારે હાથ
રવામાં આવેલી તપાસના અંતે ફરિરયાદ હકીકત ખરી હોય, આરોપી સામે ચાજશીર્ટ
કરવામાં આેવલ છે . જેથી આ સાહે દે ફરિરયાદ શકના કે અનુમાનના આ ારે આપી
હોવાની બચાવપક્ષની દલીલ માન્ય રાખવાપાત્ર જણાતી નથી . આ સાહે દની સમગ્ર
જુ બાની વંચાણે લેતા આ સાહે દે ગુનાવાળી જગ્યાએ જે કોઈ હકીકતનું ધિનરિરક્ષણ કરે લું
અને જે હકીકતો આ સાહે દને યાદ રહે લી તે તેની જુ બાનીમાં જણાવેલી છે . આ સાહે દની
D.V.Shah
SC No.-401/2016 60/207 JUDGMENT
જુ બાનીનું મુલ્યાંકન કરતા, આ સાહે દ ઈરાદાપૂવક કોઈ હકીકત કોર્ટથી છુપાવતો હોય
તે મુજબનું તેનું વતન જણાતું નથી. તેવા સંજોગોમાં બચાવપક્ષે ઉલર્ટમાં પુંછેલા જુ દા-
જુ દા પ્રશ્નો પૈકી અમુક પ્રશ્નનોના જવાબ ચોક્કસ યાદ ન હોવાના કારણે તે મુજબ આ
સાહે દ દ્વારા આપવામાં આવ્યાં છે તેર્ટલા માત્ર કારણથી આ સાહે દને માની શકાય નહી
તેવી બચાવપક્ષની દલીલ ર્ટકવાપાત્ર નથી.
D.V.Shah
SC No.-401/2016 61/207 JUDGMENT
સૂચના આપેલી. ડાયરે ક્ર્ટ ફોર્ટોગ્રાફી એર્ટલે તેના ઉપર કોઈપણ જાતનું વૈજ્ઞાધિનક
પરિરક્ષણ ના કરી શકાય એર્ટલે કે , તેના ઉપર કોઈ વૈજ્ઞાધિનક પરિરક્ષણ કરે લું ન હોય તે.
ત્યારબાદ ગુજરનાર તથા આરોપીની ફૂર્ટ મિપ્રન્ર્ટ બે નકલમાં લેવા માર્ટે તપાસ કરનાર
અધિ કારીને સૂચના કરે લું. આ તપાસ ૧૨ઃ૨૫ થી ૧૩ઃ૨૫ દરમ્યાન કરે લી. સાહે દને
આંક-૧૩૮ વાળો દસ્તાવેજ બતાવતા સાહે દે જણાવેલ છે કે , તેની આગળનો ભાગ
ધિનયામક શ્રી ધિફન્ગર મિપ્રન્ર્ટ Gયુરોને ઉદ્દે શીને જે યાદી સંબં ીત પોલીસ સ્ર્ટેશન તરફથી
મોકલેલી તે યાદીની ઓ.સી. છે અને જેની પાછળ સાહે દે જે સૂચના આપેલી તેની
કાબન કોપી છે જેની અસલ આ કામે સામેલ રાખેલ છે અને તે યાદીની પાછળના
ભાગના હસ્તાક્ષરો સાહે દના હોવાનું અને તેઓની સરિહ હોવાનું તેઓએ જણાવેલ છે .
સાહે દ વ ુમાં જણાવે છે કે , તેઓ જે ક્રાઈમ સીનની ધિવઝીર્ટ કરતા હોય છે તેની તેઓના
ક્રાઈમ સીન ધિવઝીર્ટ રજીસ્ર્ટરમાં નોં કરતા હોય છે . જે સંયુક્ત આંક-૧૩૯ થી કામે રજૂ
કરે લ છે .
D.V.Shah
SC No.-401/2016 62/207 JUDGMENT
આવ્યો તેનું પુરાવાકીય મુલ્યાંકન કરવાનું હોય છે અને સ્થળ ઉપર ઉપલG જો કોઈ
પુરાવો એકત્રીત કરવામાં ન આવે તેર્ટલા માત્ર કારણસર એકત્રીત કરે લા પુરાવા ઉપર
તેની ધિવપરીત અસર થઈ શકે નહી. આમ, બચાવપક્ષ દ્વારા લોખંડની પાઈપ ઉપરથી
ધિફન્ગર પ્રીન્ર્ટ નહી મેળવવાના ઉપધિસ્થત કરવામાં આવેલા મુદ્દાને બીનજરૂરી મહત્વ
આપી શકાય નહી ખાસ કરીને આ સાહે દ એક સરકારી કમચારી હોય, સ્વતંત્ર સાહે દ છે .
D.V.Shah
SC No.-401/2016 63/207 JUDGMENT
થ્રીર્ટાઈમ્સ એનલાજ ફોર્ટોગ્રાફ્સ આંક -૧૫૨ના પત્રથી પુરા પાડે લા જે આ કામે આંક-
૧૫૩ તથા આંક-૧૫૪થી રજૂ થયેલ છે . સ્થળ ઉપર મળેલી પગલાની છાપના લેવામાં
આવેલા ઓરીજીનલ સાઈઝના ફોર્ટોગ્રાફ્સ આ કામે આંક-૧૫૫ થી રજૂ થયેલા છે
તેમજ આરોપીના પગલા તથા પંજાની જુ દી જુ દી છાપો આ કામે આંક-૧૫૬ થી આંક-
૧૬૦ લગત રજૂ કરવામાં આવેલ છે અને તેના આ ારે આ સાહે દે આંક -૧૬૧ થી ફૂર્ટ
પ્રીન્ર્ટ અંગેનો આપેલ અબિભપ્રાયમાં અન્ય એક્સપર્ટની સંમતી માર્ટે તૈયાર કરે લ
સરક્યુલેશન રજૂ કરે લ છે જેમાં જુ ધિનયર ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટશ્રી કે .જે.ભરવાડ તથા
ધિનયામકશ્રી એન.ર્ટી.જાદવાનાઓએ અબિભપ્રાયને સંમતી આપેલી સરિહ કરે લી છે . આ
સાહે દે અબિભપ્રાય આપવા માર્ટે જે આઈડે ન્ર્ટીકલ ચાર્ટ ડીસ્ક્રીપ્શન તૈયાર કરે લ તે આ
કામે આંક-૧૬૨ થી રજૂ કરે લ છે . આ સાહે દે જે અબિભપ્રાય આપેલો તે આ કામે આંક-
૧૬૪ રજૂ થયેલ છે અને આંક-૧૬૪ વાળો અબિભપ્રાય તપાસ કરનાર અમલદારને
આંક-૧૬૩ના પત્રથી મોકલી આપવામાં આવેલ છે . આ સાહે દની જુ બાનીના
માધ્યમથી રે કડ પર આવેલ આંક -૧૬૪નો અબિભપ્રાય વંચાણે લેવામાં આવે તો આ
સાહે દ દ્વારા એવો અબિભપ્રાય આપવામાં આવેલ છે કે , આ સાહે દ તરફ મોકલવામાં
આવેલ સ્થળ ઉપરથી મળેલ એલ.ર્ટી.પી. તથા આર.ર્ટી.પી.ના માકવાળી Gલડ ફૂર્ટ
પ્રીન્ર્ટને આરોપી તથા ગુજરનારની મોકલવામાં આવેલી નમુનાની ફૂ ર્ટ પ્રીન્ર્ટો સાથે
પરિરક્ષણ કરતા Gલડ ફૂર્ટ પ્રીન્ર્ટ માક એલ.ર્ટી.પી. એ આરોપીના ડાબા પગની નમુનાની
ફૂર્ટ પ્રીન્ર્ટ સાથે તેમજ Gલડ ફૂર્ટ પ્રીન્ર્ટ માક આર.ર્ટી.પી. એ આરોપીના જમણા પગની
નમુનાની ફૂર્ટ પ્રીન્ર્ટ સાથે મળે છે .
D.V.Shah
SC No.-401/2016 64/207 JUDGMENT
જગ્યાએથી સ્થળ ધિવઝીર્ટ દરમ્યાન મેળવેલ નમુના સાથે સરખાવી તેનું પરિરક્ષણ કરી
યોગ્ય તે અબિભપ્રાય આપવા સારૂ આંક -૧૪૧ વાળો જે પત્ર લખવામાં આવેલો તે
અનુસં ાને પરિરક્ષણ કરવાની કામગીરી આ સાહે દને સોંપવામાં આવેલી. સદર કામગીરી
આ સાહે દને મળતા આ સાહે દ દ્વારા એફ.એસ.એલ.ના પોલીસ ફોર્ટોગ્રાફર
એસ.એ.વ્યાસ કે જેઓએ ગુનાવાળી જગ્યાએથી મળી આવેલી ફૂર્ટ પ્રીન્ર્ટની ફોર્ટોગ્રાફી
કરે લી તેની માંગણી કરે લી જે અનુસં ાને પોલીસ ફોર્ટોગ્રાફર એસ.એ.વ્યાસનાઓએ
તેમના આંક-૧૫૦ના પત્રથી ગુનાવાળી જગ્યાએથી મેળવેલા ફોર્ટોગ્રાફ્સ અને તેની
સીડી આ સાહે દને મોકલી આપેલી. ત્યારબાદ આ સાહે દે પોલીસ ફોર્ટોગ્રાફર
એસ.એ.વ્યાસ પાસે થ્રી ર્ટાઈમ એનલાજ ફોર્ટોગ્રાફસની માંગણી કરે લી જેની પુતતા
આંક-૧૫૨ના પત્રથી કરવામાં આવેલી અને આ સાહે દે પોતાની પાસે ઉપલG
સાહીત્યના આ ારે પરિરક્ષણ કરતા પરિરક્ષણના અંતે ગુનાવાળી જગ્યાએથી મળી
આવેલી ડાબા પગની ફૂર્ટ પ્રીન્ર્ટ એર્ટલે કે એલ.ર્ટી.પી. તથા જમણા પગની ફૂર્ટ પ્રીન્ર્ટ
એર્ટલે કે આર.ર્ટી.પી. તથા આરોપીના લેવાયેલ પગના પંજાઓની ફૂર્ટ પ્રીન્ર્ટ
આઈડે ન્ર્ટીકલ હોવાનો આંક-૧૬૧ વાળો રીપોર્ટ આ સાહે દે રજૂ કરે લો જેને
એફ.એલ.એલ.ના જુ ધિનયર ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટ શ્રી કે .જે.ભરવાડ તથા
એફ.એસ.એલ.ના ધિનયામકશ્રી એન.ર્ટી.જાદવની સંમતીથી સમથન પ્રાપ્ત થયેલ છે .
ધિવશેષમાં આ સાહે દે આંક-૧૬૧ વાળા રીપોર્ટમાં દશાવેલા અબિભપ્રાય ઉપર આવવા
માર્ટે આંક-૧૬૨ થી તૈયાર કરે લ આઈડે ન્ર્ટીકલ ચાડ ડીસ્ક્રીપ્શન પણ રજૂ કરે લ છે . આ
સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દ તરફ આરોપીના ફૂ ર્ટ પ્રીન્ર્ટ તેમજ
ધિફન્ગર પ્રીન્ર્ટ બન્ને મોકલવામાં આવેલા છે , પરંતું સ્થળ ઉપરથી કોઈ ધિફન્ગર પ્રીન્ર્ટ
ઉપલG ન હોવાના કારણે સ્વભાધિવક છે કે , આરોપીના મેળવવામાં આવેલા ધિફન્ગર
પ્રીન્ર્ટની સરખામણી કરવાનો પ્રશ્ન ઉપધિસ્થત થતો નથી જેથી આ સાહે દે સ્પષ્ટ તપાસ
કરે લ નથી તેવી બચાવપક્ષની દલીલ ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી . આ સાહે દ
સરકારી કમચારી છે અને એક સ્વતંત્ર સાહે દ હોય, આ સાહે દે આંક-૧૬૧ તથા આંક-
૧૬૨થી રજૂ કરે લા રીપોર્ટ નહી માનવાને કોઈ કારણ નથી.
D.V.Shah
SC No.-401/2016 65/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 66/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 67/207 JUDGMENT
થયું હશે તેની ચોક્કસ જાણકારી મળી શકે નહી, પરંતું પી.એમ. કરનાર સાહે દની
મૌખિખક જુ બાની તેમજ પી.એમ.નોર્ટના આ ારે ગુજરનારના મૃત્યુંના સમયનો રે કડ
ઉપર આવેલા અન્ય હકીકત તથા સંજોગોના આ ારે એક અંદાજ મળી શકે . આ મુદ્દા
અનુસં ાને ધિવચારણા કરવામાં આવે તો આ સાહે દ દ્વારા મૃત્યુંના સમય અંગે જ ે અંદાજ
કાઢવામાં આવેલો છે તે પી.એમ.નોર્ટના કોલમ નં.-૧૧ના આ ારે કાઢવામાં આવેલો
છે જે રાઈગર મોર્ટmસ અનુસં ાને છે . અત્રે એ નોં વું ઉલ્લેખધિનય છે કે , રાઈગર મોર્ટmસના
આ ારે જે મૃત્યુંનો સમય જાણવા માર્ટેનો અંદાજ લગાવવામાં આવે છે તે રાઈગર
મોર્ટmસનું ધિવજ્ઞાન સાતત્યપૂણ નથી કારણ કે , રાયગર મોર્ટmસ ડે વલપ થવાની પ્રક્રીયાને
ઘણાબ ા પાસાઓ અને તે પૈકી ખાસ કરીને ર્ટે મ્પરે ચર અસર કરે છે અને તેવા
સંજોગોમાં રાઈગર મોર્ટmસના આ ારે જે સમયનો અંદાજ મેળવવામાં આવે છે તેમાં ૨૪
કલાક જેર્ટલો તફાવત રહે વાની સંભાવના રહે લી છે જેથી રાઈગર મોર્ટmસના આ ારે
મૃત્યુંનો અંદાજ મેળવવાની પદ્ધતી સાતત્યતા સભર નથી. ફરિરયાદપક્ષ દ્વારા
ગુજરનારના મૃત્યુંનો સમયનો અંદાજ આવે તે આશયથી આ સાહે દની ફે રતપાસ
કરવામાં આવેલી છે . આ સાહે દ ફે રતપાસમાં એવી હકીકત જણાવે છે કે , ગુજરનારના
પેર્ટમાં જે ફુડ આર્ટmકલ્સ હતા તેના આ ારે ગુજરનારે આવું ફૂડ લી ા પછી સામાન્ય
રીતે ૨ થી ૪ કલાકમાં ખોરાક હોજરીમાંથી આગળ નીકળી જાય એર્ટલે ગુજરનારનું મૃત્યું
ખોરાક લી ાના ૨ થી ૪ કલાકની અંદર થયેલું હોવાનું માની શકાય. આ મુદ્દા
અનુસં ાને સાહે દ નં.-૩૭ની જુ બાનીમાં એ.એસ.આઈ. ભરતસિંસહ (સાહે દ નં.-૪૦)
ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાંથી ઘરે જવા નીકળ્યા બાદ ગુજરનારે આ સાહે દને નાસ્તો
કરી થોડી વારમાં આવું છું, ત્યાં સુ ી આરોપીનું ધ્યાન રાખવા જણાવેલ અને ગુજરનાર
નાસ્તો કરવા ગયેલા. આમ, પુરાવાના માધ્યમથી ગુજરનાર આરોપીની પુછપરછ
દરમ્યાન નાસ્તો કરવા ગયા હોવાની હકીકત રે કડ ઉપર આવે છે . આ મુદ્દા અનુસં ાને
સાહે દ નં.-૪૦ ભરતસિંસહની જુ બાની ધ્યાને લેવામાં આવે તો તેઓ તેમની જુ બાનીમાં
રાત્રીના ૧૧ઃ૩૦ વાગ્યે ઘરે જવા નીકળેલાની હકીકત જણાવે છે તે મુજબ ગુજરનાર
રાત્રીના ૧૧ઃ૩૦ કલાકે નાસ્તો કરવા ગયા હોવાની હકીકત માનવાને કારણ રહે છે .
ધિવશેષમાં પ્રસ્તુત કામના ફરિરયાદી શ્રી જે.એન.ચાવડા દ્વારા રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાના
અરસામાં જ્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસની મુલાકાત લી ી તે સમયે
ગુજરનારને આરોપીની પુછપરછ કરતા જોયાની હકીકત રે કડ પર આવેલી છે અથાત
ગુજરનારે રાત્રીના ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ ના અરસામાં નાસ્તો કયX હોવાની હકીકત પણ
માનવાને કારણ રહે છે . પ્રસ્તુત કામે આંક-૧૬૮ થી રજૂ થયેલ પી.એમ.નોર્ટના કોલમ
નં.-૨૩ (ઈ) વંચાણે લેવામાં આવે તો તે મુજબ "મરણ જનારની હોજરીમાં ર્ટામેર્ટા,
D.V.Shah
SC No.-401/2016 68/207 JUDGMENT
મરચા, ડું ગળી અને માસ જેવો અ પચેલો ખોરાક જોવા મળેલ" તેવી સ્પષ્ટ નોં છે
અને આ સાહે દની જુ બાની મુજબ ગુજરનારના જે ફુડ પાર્ટmકલ્સ હતા તેના આ ારે
ગુજરનારે આવો ફુડ લી ા પછી કે ર્ટલા સમય પછી તેનું મૃત્યું થયું હશે તે અંગે તેમની
ફે રતપાસમાં "સામાન્ય રીતે ૨ થી ૪ કલાકમાં ખોરાક હોજરીમાંથી આગળ નીકળી જાય
એર્ટલે ગુજરનારનું મૃત્યું ખોરાક લી ાના ૨ થી ૪ કલાકની અંદર થયેલું હોય તેવું ગણી
શકાય" તેવી હકીકત જણાવેલી છે . ગુજરનાર તા.૨૦/૦૪/૨૦૧૬ની રાત્રીના
૧૧ઃ૩૦ના અરસામાં નાસ્તો કરવા ગયેલા તે મુજબના પુરાવા અને સાહે દ નં .-૩૨ના
અબિભપ્રાય મુજબ ગુજરનારની હોજરીનું ફુડ કે જે અ પચેલું હતું તે જોતા ગુજરનારનું
મૃત્યું આશરે કલાક-૦૧ઃ૩૦ થી ૦૩ઃ૩૦ ના ગાળામાં થયું હોવાની હકીકત રે કડ પર
આવેલ પુરાવાના માધ્યમથી માનવાને કારણ રહે છે . ધિવશેષમાં રે કડ ઉપર પુરાવાના
માધ્યમથી જે સીસીર્ટીવી ફુર્ટેજ આવવા પામેલ છે તે મુજબ આરોપીની કાલુપરુ રે લ્વે
સ્ર્ટેશને ૦૪ઃ૪૩ મીનીર્ટે જોવા મળેલ છે . આમ, ગુજરનારના મૃત્યુંના સમય તથા
આરોપીના ગુનાવાળી જગ્યાએથી ભાગી જઈ આરોપીની હાજરી બનાવ બન્યાના
નજીકના અરસામાં કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ઉપર દેખાય છે તે સુસંગત છે . જેથી
બચાવપક્ષના ધિવ.વ.શ્રીની દલીલ કે , સાહે દ નં.-૩૨ની જુ બાનીમાં પી.એમ.નોર્ટના
કોલમ નં.-૧૧ના આ ારે મૃત્યુન
ં ો જે અંદાજીત સમય દશાવેલ છે તે સમય મુજબ
ગુજરનારનું ખૂન આરોપીને રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા બાદ જવા દી ા બાદ ક્રાઈમ
બ્રાન્ચના પોલીસના કમચારી/અધિ કારીઓએ ભેગા મળી કરે લ છે અને આરોપીને
ખોર્ટી રીતે ગુનામાં સંડોવી દી લ
ે છે તે માની શકાય તેમ નથી.
D.V.Shah
SC No.-401/2016 69/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 70/207 JUDGMENT
તેઓ પોતાની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ ક્સ્વોડની ઓફીસે પરત આવેલા ત્યારે
તેઓની ઓફીસમાં પો.કો.ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ એક ઈસમની પુછપરછ કરતા
હતા. ચન્દ્રકાંતભાઈ પુછપરછ કરતા હતા એમાં સાહે દને જાણવા મળેલું કે , એ ઈસમનું
નામ મધિનષકુ માર શ્રવણકુ માર બલાઈ છે અને તે લૂંર્ટના ગુનાઓ તથા નધિશલા પદાથની
હે રાફે રી કરવાના ગુનાઓમાં સંડાવાયેલ હોવાનો શક હોય પુછપરછ કરતા હતા.
સાહે દના ઓફીસ આવ્યા બાદ આશરે અડ ો પોણા કલાક બાદ આરોપી મધિનષકુ મારને
પોલીસ કોન્સ. ચન્દ્રકાંતભાઈએ બીજા રિદવસે આવવાનું કહી જવા રિદ લ
ે ા . બીજા
રિદવસે તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ સાહે દ પોતાની ફરજ ક્રાઈમબ્રાન્ચની કચેરી
આવેલા અને હે ડ કોન્સ. જગદીશભાઈ અળવેશ્વર સાથે અમદાવાદ શહે ર ધિવસ્તારમાં
પેર્ટ્રોલીંગમાં નીકળેલા. ત્યારબાદ સાંજના સાહે દ તથા જગદીશભાઈ પરત ઓફીસે
ક્રાઈમ બ્રાન્ચ કચેરી આવેલા. ત્યારે સાહે દની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ઓફીસમાં ચન્દ્રકાંતભાઈ તથા આગળના રિદવસે જવા રિદ ેલ ઈસમ મધિનષભાઈ બેઠા
હતા અને ચન્દ્રકાંતભાઈ તેની પુછપરછ કરતા હતા. તે દરમ્યાન સાહે દના
પી.એસ.આઈ.શ્રી. કે .જી.ચૌ રી, આ સાહે દ તથા બીજા માણસો પેર્ટ્રોલીંગમાં હતા અને
ચન્દ્રકાંતભાઈએ સાહે દને અને જગદીશભાઈને જણાવેલ કે , "આ મધિનષનું ધ્યાન
રાખજો હં ુ આવુ છું " ત્યારબાદ આશરે એકાદ કલાક ચન્દ્રકાંતભાઈ પરત આવેલા.
ત્યારબાદ આશરે નવ સવા નવ વાગે સાહે દના પી.એસ.આઈ.શ્રી. કે .જી.ચૌ રી સાહે બ
તથા સ્ર્ટાફના માણસો પરત એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની કચેરીમાં આવેલા ત્યારે
જાણવા મળેલું કે , પો.કો. ખિસકંદર જશુભાનાઓની બાતમી આ ારે જમાલપુર ચાર
રસ્તા પાસે, બુખારી બાવાના છલ્લા પાસે એક ઈસમને લેપર્ટોપ, ચાજર, પાસપોર્ટ તથા
બીજા ડોક્યુમેન્ર્ટ સાથે પકડે લો અને તેની પાસે આ ાર પુરાવા નહી હોવાથી તેના
ધિવરૂધ્ માં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયવાહી કરી કચેરીએ લાવેલા
અને તેના બીજા જરૂરી કાગળો કરે લા . જે ઈસમને લાવેલા એનું નામ મઝરહુસન
ે
મહંમદભાઈ શેખ હતું. આ ઈસમની કાયવાહી થઈ ત્યાં સુ ી સાહે દ કચેરીમાં હાજર
રહે લા. ત્યારબાદ આશરે અમિગયારે ક વાગે સાહે દ ઘરે જવા નીકળેલ. તેઓ ઘરે જવા
નીકળ્યા ત્યારે પો.કો.ચન્દ્રકાંતભાઈ આરોપી મધિનષકુ માર શ્રવણકુ માર બલાઈની
પુછપરછ કરતા હતા. એ વખતે મધિનષકુ મારે લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલ્યુ કલરનું
જીન્સનું પેન્ર્ટ પહે રેલા હતા. ત્યારબાદ બીજા રિદવસે સવારે તેમને બનાવ ધિવશે જાણવા
મળેલ કે મધિનષકુ માર બલાઈએ ચન્દ્રકાંતભાઈ ઉપર હૂમલો કરી અને ભાગી ગયેલ છે .
ત્યારબાદ સાહે દ કચેરીએ આવી, બનેલ ગુનાથી વાકે ફ થયેલા. એ બાબતે તેઓનો
તા.૨૩/૪/૨૦૧૬ એ જવાબ લી ેલો. સાહે દે આરોપી મધિનષ શ્રવણકુ માર બલાઈને
D.V.Shah
SC No.-401/2016 71/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 72/207 JUDGMENT
કરવામાં આવેલ છે .
D.V.Shah
SC No.-401/2016 73/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 74/207 JUDGMENT
કહી જવા દી લ
ે ાની તેમજ તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ આ સાહે દ તથા
એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંસહ ફતેહસિંસહ પેર્ટ્રોલીંગની કામગીરી પૂણ કરી સાંજના સમયે
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે પરત ફરે લાની તેમજ તે દરમ્યાન
પી.એસ.આઈ.શ્રી કે .જી.ચૌ રી તથા અન્ય સ્ર્ટાફના માણસો પેર્ટ્રોલીંગમાં નીકળેલાની
તેમજ તે સમયે ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હોવાની તથા ગુજરનાર આ સાહે દ
તેમજ અન્ય સાહે દ ઉપેન્દ્રસિંસહનાઓને આરોપીનું ધ્યાન રાખવાનું જણાવી એકાદ
કલાકમાં પરત ફયાની અને સવા નવ સાડા નવ વાગ્યાના સુમારે પી.એસ.આઈ.
કે .જી.ચૌ રી પો.કો. સીકન્દર જસુભાની બાતમીના આ ારે એક ઈસમ નામે
મઝહરહુસેન મહંમદભાઈ શેખનાઓ પર સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી ની
કાયવાહી કરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવેલાની અને ત્યારબાદ રાત્રીના
૧૧ વાગ્યે આ સાહે દ તથા ઉપેન્દ્રસિંસહનાઓ ઘરે જવા ધિનકળ્યા ત્યારે ગુજરનાર
આરોપીની પુછપરછ કરતા હોવાની અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ
અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ હોવાની હકીકત પોતાની સોગંદ ઉપરની
જુ બાનીમાં જણાવે છે . ધિવશેષમાં આ સાહે દે તપાસ કરનાર અમલદારશ્રી સોલંકીના
કહે વાથી મુદ્દામાલ ક્રાઈમ રાઈર્ટર હે ડ સીરાજમીયા પાસેથી રવાનગી નોં અને તે
સાથેનો સીલબં ૪૩ આર્ટmકલ વાળો મુદ્દામાલ એફ.એસ.એલ. અમદાવાદમાં જમા
કરાવેલ છે અને બાદમાં મુદ્દામાલ ધિસ્વકારી યાદી સાથે તપાસ કરનાર અમલદારશ્રી
બી.સી.સોલંકી સમક્ષ જમા કરાવ્યાની હકીકત તેમની જુ બાનીમાં જણાવે છે .
D.V.Shah
SC No.-401/2016 75/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 76/207 JUDGMENT
સ્થળે આવી ગયેલ છે તેમ છતાં ત્યાં શું શું કાયવાહી થઈ તેની જાણ આ સાહે દ
સ્પષ્ટતાથી કરતા નથી. આ સાહે દ બનાવવાળી જગ્યાએ કોઈ ફૂર્ટ પ્રીન્ર્ટ જોયેલ ન
હોવાની તેમજ શું લખતા હતા કે કોઈ કાંઈ નોં કરતું હતું તેની પણ ખબર ન હોવાનું
જણાવે છે . આમ, આ સાહે દ જાણી જોઈને ક્રાઈમ બ્રાન્ચના અન્ય અધિ કારીઓના
નક્કી કયા પ્રમાણેનો જ અને મયારિદત જવાબ લખાવે છે . આમ, આ સાહે દની જુ બાની
શંકાસ્પદ હોય અને ખોર્ટો પુરાવો ઉભો કરવા માર્ટે ધિનવેદન નોં ેલાનું જણાઈ આવતું
હોય, આ સાહે દની જુ બાની માની શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 77/207 JUDGMENT
પુછપરછ કરતા જોયેલ હોવાનું અને તે સમયે આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ
કલરનું જીન્સ પહે રેલ હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ છે .
D.V.Shah
SC No.-401/2016 78/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 79/207 JUDGMENT
વ્યધિક્ત ડાયરે ક્ર્ટ ક્રાઈમ બ્રાન્ચના દરવાજાની અંદર જતો હતો જેથી આ સાહે દે તેને
રોકીને પુછેલું કે , ક્યાં જાઓ છો, કોને મળવું છે ? અને આપનું નામ શું છે ? જેથી તે
માણસે પોતાનું નામ મધિનષ બલાઈ જણાવેલું અને પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંતભાઈએ
પુછપરછ માર્ટે બોલાવેલ હોય, મળવા આવેલો છું, તેવું કહે તા આ સાહે દે તેને જવા
દી ેલો અને ૨૦ઃ૦૦ કલાકે આ સાહે દની ફરજ પુરી થતા રીલીવર તરીકે ખુમાનસિંસહ
આવેલાની અને બીજા રિદવસે સવારે ૦૮ઃ૦૦ વાગ્યે ફરજ ઉપર આવતા પોલીસ
કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંતભાઈનું મડર જે વ્યધિક્ત તેઓને મળવા આવેલી તે વ્યધિક્તએ કરી
ચાલી ગયેલી છે તેવી હકીકત જાણવા મળ્યાનું આ સાહે દ જણાવે છે અને આરોપીને
કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે .
D.V.Shah
SC No.-401/2016 80/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 81/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 82/207 JUDGMENT
શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલ હોવાની હકીકત રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ
છે .
D.V.Shah
SC No.-401/2016 83/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 84/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 85/207 JUDGMENT
લી લ
ે ફૂર્ટ પ્રીન્ર્ટો કોની હતી તે સાબિબત કરવામાં ફરિરયાદપક્ષ ધિનષ્ફળ ગયેલ છે .
D.V.Shah
SC No.-401/2016 86/207 JUDGMENT
વાગે નાઈર્ટ કે મ્પસ ડ્યુર્ટીના પી.એસ.આઈ. શ્રી. જે.એન.ચાવડા સાહે બને ચેક કરવા
માર્ટે આવેલા અને ચેક કરી તેઓ આગળ પી.એસ.ઓ.ની ઓફીસ તરફ ચેકીંગ માર્ટે
ગયેલા. તેની થોડીવાર પછી ચન્દ્રકાંતભાઈએ કંપાઉન્ડમાં એકાદ બે ચક્કર મારે લા એ
સાહે દે પોતાની પી.આર.ઓ.ની ઓફીસમાંથી જોયેલું અને પછી તેઓ પરત તેમ
ે ની
ઓફીસમાં ચાલ્યા ગયેલા. થોડીવાર પછી પોઈન્ર્ટ ચેક કરી પી.એસ.આઈ. શ્રી. ચાવડા
પરત આવેલા અને તેઓ એમની ચેમ્બર તરફ ગયેલા. પછી સાહે દને વાંચનનો શોખ
હોય રાત્રે બે વાગ્યા સુ ી તેઓએ બુક વાંચેલી અને બે એક વાગ્યાની આસપાસ તેઓ
પોતાની ખુરશીમાં બેઠા હતા અને રાત્રીના કારણે તેમને થોડું ઝોકુ ં આવી ગયેલું. પછી
સવારે છ એક વાગે સેાહે દે પોતાની ઘધિડયાળમાં જોયેલું અને સાહે દ એકાદ કલાક
પોતાની ખુરશીમાં બેઠેલા તેવામાં કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી શ્રી.ચાવડા સાહે બે એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફસની થોડે બહાર આવી સાહે દને જોરથી બુમ
પાડે લી એર્ટલે તેઓ ફર્ટાફર્ટ ચાવડા સાહે બ પાસે ગયેલા અને ચાવડા સાહે બે તેમને
કહે લું કે , રાત્રે ચન્દ્રકાંતભાઈ જે માણસની પુછપરછ કરતા હતા તે નથી અને
ચન્દ્રકાંતભાઈ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલા પડ્યા છે અને તેઓ નાઈર્ટમાં હાજર
હોય એ બ ા માણસોની બુમ પાડતા હતા જેથી ર્ટેક્નીકલ સેલમાંથી પી.એસ.ઓ. અને
બીજા બ ા પોલીસ કમચારીઓ પણ આવી ગયેલા. ચાવડા સાહે બે સાહે દને નામ સાથે
કહે લું કે , રાત્રે જે મધિનષ બલાઈની પુછપરછ કરતા હતા તે જણાતો નથી. સાહે દ એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં જોવા માર્ટે ગયેલા અને અંદર જોયેલું તો
પો.કો. ચન્દ્રકાંતભાઈ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ પડે લ હતા. ચાવડા
સાહે બની બુમો ચાલુ હતી અને સાહે દે પણ બુમો પાડે લી જેથી પી.એસ.ઓ.
અંદરસિંસહને જાણ કરતા, અંદરસિંસહ બ ા ઉપરી અધિ કારીઓને જાણ કરે લી અને આ
બાબતે તા.૨૫/૦૪/૨૦૧૬ના રોજ સાહે દ ફરજ મોકુ ફી હે ઠળ હતા ત્યારે તેમનો
જવાબ લેવામાં આવેલો. સાહે દ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે .
D.V.Shah
SC No.-401/2016 87/207 JUDGMENT
કમચારીઓ કે અધિ કારીઓ આરોપી કે અન્ય પGલીકના માણસો સાથે સારા એવા
પ્રમાણમાં આવ-જા કરતા હોય છે . આ સાહે દે તા.૧૯/૦૪/૨૦૧૬ ના રોજ કલાક
૧૨ઃ૦૦ થી ૨૦ઃ૦૦ દરમ્યાન ઘણીબ ી વ્યધિક્તઓને કોની પાસે જવું છે એવું પુંછેલું ,
પરંતું કોઈ ચોક્કસ વ્યધિક્તઓના નામ જણાવી શકે નહી કારણ કે , તેઓએ "મને યાદ
નથી" તેમ જણાવે છે . આમ, બનાવના બે ત્રણ રિદવસથી અથવા તો બનાવના રિદવસે
ફક્ત આરોપી જ ક્રાઈમ બ્રાન્ચમાં આવેલા અને તેના ખિસવાય કોઈ વ્યધિક્ત ક્રાઈમ
બ્રાન્ચમાં પ્રવેશેલ નથી તેવી હકીકત ફરિરયાદપક્ષે તપાસેલા એકપણ સાહે દે એવું
જણાવેલું નથી કે , ફક્ત અને ફક્ત આરોપીએ જ આ ત્રણ ચાર રિદવસમાં ક્રાઈમ
બ્રાન્ચમાં અવર જવર કરે લ અને તે ખિસવાય કોઈ ત્રાહીત ક્રાઈમ બ્રાન્ચમાં આવેલ જ
નથી. આરોપીને ક્રાઈમ બ્રાન્ચમાં જોયેલ હોય તેવા કોઈ સ્વતંત્ર સાહે દને કોર્ટ રૂબરૂ
તપાસવામાં આવેલ નથી. આ સાહે દની ઉલર્ટ તપાસ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચમાં રાત્રી
દરમ્યાન પુરતા પ્રમાણમાં સ્ર્ટાફ હાજર હોવાની હકીકત રે કડ પર આવે છે આમછતાં
બનાવમાં કોઈ નજરે જોનાર સાહે દ નથી તે વાત ગળે ઉતરે તેવી નથી.
D.V.Shah
SC No.-401/2016 88/207 JUDGMENT
હોવાનું જોવે છે અને સદર હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે .
પ્રસ્તુત કે સમાં બનાવ ફરિરયાદ હકીકત મુજબ રાત્રીના બાર વાગ્યાથી સવારના સાત
વાગ્યાના અરસામાં એર્ટલે કે , ગુજરનારને સૌ પ્રથમ લોહીલુહાણ હાલતમાં મરણ ગયેલા
જોયા તે સમયગાળા દરમ્યાન થવા પામેલ છે . આમ, બનાવના અસરામાં એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં માત્ર ગુજરનાર અને આરોપીની હાજરી હોવાની
હકીકત માનવા લાયક પુરાવાના માધ્યમથી રે કડ ઉપર આવેલ છે . એક ક્ષણ માર્ટે આ
તમામ સાહે દો પોલીસ કમચારી હોય, તેઓની જુ બાની ન પણ માનવામાં આવે તો
આરોપીની ગુનો બન્યા બાદ તુરંત હાજરી ગુનાવાળી જગ્યાએ તેની મળી આવેલી બે ફૂર્ટ
પ્રીન્ર્ટોના આ ારે પ્રસ્થામિપત થવા પામેલ છે . ધિવશેષમાં ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા
ફરિરયાદપક્ષ દ્વારા આંક -૨૪૬ થી તપાસવામાં આવેલ સાહે દ નં.-૫૮-રાજેનદ્રસિંસહ
રણજીતસિંસહ સરવૈયાની ઉલર્ટ તપાસ દરમ્યાન આરોપીની રાત્રીના ૧૨ વાગ્યાની
આસપાસ હાજરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં હોવા અંગેની હકીકત
પ્રસ્થામિપત કરતો પ્રશ્ન "ફરિરયાદીશ્રી જે.એન.ચાવડાએ ગુજરનાર આરોપીની પુછપરછ
કરતા હોવાની હકીકતથી આ સાહે દને વાકે ફ કરે લા" તેમની ઉલર્ટ તપાસમાં કરે લ છે
અને તેમ કરીને આરોપીની બનાવના અરસામાં ગુનાવાળી જગ્યાએ હાજરીનો ધિસ્વકાર
કરે લ છે અને આરોપીએ પોતાના ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૧૩ અન્વયેના
ધિનવેદનમાં તે અંગે કોઈ યોગ્ય ખુલાસો કરે લ નથી. આ તમામ સંજોગો ધ્યાને લેતા
ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા આરોપીની બનાવના અરસામાં ગુનાવાળી જગ્યાએ હાજરી
ફરિરયાદપક્ષ સ્વતંત્ર સાહે દના પુરાવાથી પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ છે તેવી જ ે
દલીલ કરે લ છે તે અસ્થાને છે .
D.V.Shah
SC No.-401/2016 89/207 JUDGMENT
આવીને બુમ પાડી તે જગ્યાથી આ સાહે દ જે જગ્યાએ ફરજ બજાવતા હતા તે બે સ્થળ
વચ્ચેનું અંતર ૧૨ ફૂર્ટ હોવાની તેમજ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસથી
પી.આર.ઓ.ની ઓફીસ વચ્ચેનું અંતર ૩૫ ફૂર્ટનું હોવાની તેમજ એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ
ક્રાઈમની ઓફીસથી પી.એસ.ઓ.ની ઓફીસ વચ્ચેનું અંતર ૪૫ થી ૫૦ ફૂર્ટ હોવાની
હકીકત આ સાહે દના માધ્યમથી રે કડ પર લાવવામાં સફળ થયેલ છે .
D.V.Shah
SC No.-401/2016 90/207 JUDGMENT
બાતમી હકીકતથી વાકે ફ કરી, રસ્તે જતા બે માણસને પંચમાં રહે વા સમજ કરી, બુખારી
બાવાના છલ્લા પાસેથી એક મઝહરહુસેન શેખ નામના માણસને રોકે લો જેની પાસે
લેપર્ટોપ, ફોનચાજર, સતીષકુ માર નામની વ્યધિક્તનો પાસપોર્ટ, તેનું ઓળખ કાડ
તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી આવેલી અને તે બાબતનું આ ાર પુરાવા તેની પાસે ન
હોવાથી સી.આર.પી.સી.ની કલમ-૪૧(૧)(ડી) મુજબની કાયવાહી કરી ક્રાઈમ
બ્રાન્ચ ખાતે લાવેલા અને જરૂરી કાગળો તૈયાર કરાવી તપાસ એ.એસ.આઈ.
ભરતસિંસહને સોંપેલી. તે દરમ્યાન ગુજરનાર આરોપીને લઈને આ સાહે દની ઓફીસમાં
આવતા આ સાહે દે વ ુ પ્રાથમિમક પુછપરછ કરે લી. ત્યારબાદ આ સાહે દ ઘરે જવા
ધિનકળતા હતા તે વખતે ગુજરનારે આ સાહે દને જણાવેલ કે , તેઓ મધિનષ બલાઈની
પુછપરછ જારી રાખે છે અને તેઓને ધિવશ્વાસ છે કે , સદર આરોપી પોતે કરે લા ગુના
સંબં ે તમામ હકીકતો જણાવી દેશે અને તે સમયે આરોપીએ શરીરે લાલ કલરનું ર્ટી-
શર્ટ અને Gલુ કલરનું જીન્સ પહે રેલું . આ સાહે દ તેની જુ બાનીમાં ધિવશેષમાં જણાવે છે કે
બીજે રિદવસે ગુજરનારનું ખૂન થયાની જાણ થતા તેઓ ઓફીસે આવેલા અને તેમની
અંગત ડાયરીમાં લખેલા મોબાઈલ નંબરો તથા પ્રાથમિમક પુછપરછ દરમ્યાન મેળવેલ
મારિહતીથી તેમના ઉપરી અધિ કારીને અવગત કરે લા અને ત્યારબાદ જરૂરી મોબાઈલ
નંબરોને ઈન્ર્ટરસેપ્ર્ટ કરવા માર્ટેની કાયવાહી કરે લી. આ સાહે દે બનાવવાળી રૂમની અંદર
જઈ જોયેલ તો ગુજરનારની લોહીથી ખરડાયેલી લાશ પડે લી હતી. ઘણુ બ ુ લોહી રે લા
સ્વરૂપે વહી ગયેલું હતું. આજુ બાજુ તથા રિદવાલો ઉપર લોહીના છાંર્ટા ઉડે લા હતા.
બાજુ માં પડે લી એક પાર્ટલી ઉપર એક લોહી વાળી પાઈપ પડે લી હતી તેની બાજુ માં એક
લાલ કલરની ર્ટી-શર્ટ પડે લી હતી. ગુજરનારના મોઢાના તથા માથાના ભાગે ઈજાઓ
થયેલી જણાતી હતી. આ ખિસવાય તે જગ્યાએ લોહીના પગલા પડે લા હતા જ ે જોયેલા.
આ સાહે દે જી.સી.પી. સાહે બની સૂચના મુજબ તેમની અંગત ડાયરીમાં નોં ેલા નંબરો
તેમજ ર્ટેકનીકલ એનાલીસીસના આ ારે તેમના નામે રજીસ્ર્ટડ થયેલા અન્ય નંબરો પૈકી
જરૂરી નંબર અલગ તારવી તે મોબાઈલ નંબરોને ઈન્ર્ટરસેપ્ર્ટ કરવા સર્વિવસ પ્રોવાઈડરને
હૂકમો તૈયાર કરે લા અને જી.સી.પી.શ્રી જે.કે .ભટ્ટની સરિહ લઈ ર્ટેકનીકલ સેલ મારફતે
સર્વિવસ પ્રોવાઈડરશ્રીને મોકલી આપેલા. આ સાહે દ ઈન્ર્ટરસેપ્ર્ટની પ્રધિક્રયા ધિવશે જણાવે
છે કે , સવmસ પ્રોવાઈડરને રિરક્વેસ્ર્ટ કરી પસંદ કરે લા નંબર ઉપર થતી તમામ
એક્ર્ટીવીર્ટીસ તેમના નંબર ઉપર ડાયવર્ટ કરવા સૂચના આપવામાં આવે અને જે નંબર
ર્ટેક્નીકલ સેલના ઈન્ર્ટરસેપ્સન યુધિનર્ટના કોમ્પ્યુર્ટર સાથે જોડાયેલ હોય આ
ઈન્ર્ટરસેપ્સનમાં જે કોઈ ર્ટેક્સ્ર્ટ મેસેજ થયા હોય તે ર્ટેક્સ્ર્ટ સ્વરૂપે તેમજ જે કોઈ વાતચીત
થતી હોય તે સંવાદ સ્વરૂપે નોં ાય, તેમજ કયા ફોન નંબર ઉપરથી ફોન કે મેસેજ
D.V.Shah
SC No.-401/2016 91/207 JUDGMENT
આવેલો કે કયા ફોન નંબર ઉપર કરવામાં આવેલો, ર્ટાગ@ર્ટ નંબરનું લોકે શન, કે ર્ટલી
મિમધિનર્ટ વાત થઈ તે તમામ બાબત આ પ્રધિક્રયા દરમ્યાન મેળવી શકાય. જે નંબર
ઉપરથી ફોન આવ્યો હોય કે જે નંબર ઉપર ફોન કયX હોય તે નંબરના સવmસ પ્રોવાઈડર
પાસેથી આ નંબરનું લોકે શન માંગીએ અને એ રીતે ર્ટાગ@ર્ટ નંબર ઉપર ફોન કરનાર અને
ર્ટાગ@ર્ટ નંબર ઉપરથી જેને ફોન થયો તે તેનું લોકે શન પણ મેળવી શકાય. આ સાહે દ
ધિવશેષમાં જણાવે છે કે , આ એનાલીસીસ કરીને તેઓએ જે નંબરો ઈન્ર્ટરસેપ્શન માર્ટે
તારવેલા તેનું સતત ઈન્ર્ટરસેપ્શન કરતા હતા અને જે જે નંબરો ઉપર આરોપી મધિનષ
બલાઈ વાત કરે તેને તારવી આ કે સમાં ઓપરે શન ર્ટીમના પી.આઈ. શ્રી.
આર.આર.સરવૈયાને તે ઈન્ર્ટરસેપ્શન સ્નુપ કરતા હતા તેમજ સામેના નંબર એર્ટલે કે ,
મધિનષ જે નંબર ઉપરથી વાત કરતો હોવાનું જણાતું તે નંબરની સર્વિવસ પ્રોવાઈડર કં પની
પાસેથી લોકે શન મેળવી શ્રી સરવૈયાને આપતા હતા. આ ઈન્ર્ટરસેપ્શનના આ ારે
બાંન્દ્રા જયપુર ર્ટે્ર ન કે જે જયપુર તરફ જતી હતી તે ર્ટ્રે નમાંથી મધિનષ બલાઈ પકડાઈ
ગયેલો. આ સાહે દે તેમના આઈ.ઓ. સમક્ષના જવાબ દરમ્યાન પાણીની ર્ટાંકીનું
રીપેરિરંગ ક્રાઈમ બ્રાન્ચમાં કરાવેલું તેના એસ્ર્ટીમેન્ર્ટની ઝેરોક્ષ નકલ રજૂ કરે લી. આ સાહે દ
આરોપીને તેમજ બનાવમાં ઉપયોગમાં લેવાયેલી પાઈપ તેમજ આરોપીએ પહે રે લ લાલ
કલરનું ર્ટી-શર્ટને ઓળખી બતાવેલ છે . ધિવશેષમાં આ સાહે દ એક પસનલ ડાયરી કે
જેમાં તેઓએ ફોન નંબર લખેલા તે કે જેના ફે બ્રુઆરી ૨૦૧૬ અને તારીખ ૨૨ દશાવેલા
પેજ ઉપર તેઓએ ફોન નંબર લખેલા તે અસલ ડાયરી બતાવી તેની સર્ટmફાઈડ નકલ
આંક-૧૯૧ થી રજૂ કરે લ છે તેમજ મોબાઈલ નંબરો ઈન્ર્ટર સેપ્ર્ટ કરી મારિહતી આપવા
અંગે કરવામાં આવેલ હૂકમ આંક-૧૯૨ થી રજૂ કરે લ છે .
D.V.Shah
SC No.-401/2016 92/207 JUDGMENT
બચાવપક્ષે આ સાહે દની જુ બાનીના આ ારે એવી દલીલ કરે લ છે કે , આરોપીને જે ગુના
સંદભ@ ક્રાઈમ બ્રાન્ચમાં લાવેલાનું જણાવવામાં આવેલ છે તે ગુના અંગેની કોઈ નોં કે
મારિહતી કે ર્ટાઈમ અંગેની કોઈ નોં ક્રાઈમ બ્રાન્ચમાં ક્યાંય પણ કરવામાં આવેલી નથી
કે ફરિરયાદીની ફરિરયાદમાં કે ચાજશીર્ટમાં કે ફરિરયાદપક્ષ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં
આવેલા પુરાવામાં ક્યાંય સાબિબત થયેલ નથી જે બાબત ફરિરયાદપક્ષના કે સને શંકાના
દાયરામાં લાવે છે . આમ, એનો અથ એ થાય કે આરોપીને પકડવા જવું , મારિહતી
મળવી, ક્રાઈમ બ્રાન્ચમાં લાવવો, આરોપી પાસેથી કંઈ પણ ન પકડાવું અને બનાવ
બનવો અને બનાવ બનવા પાછળનું કારણ. આ તમામ હકીકતોને સાંકળતો પુરાવો
ફરિરયાદપક્ષે રજૂ કરે લ નથી જેથી સાંયોમિગક પુરાવાની ચેઈન તુર્ટે છે . ધિવશેષમાં
આરોપીએ પોતે કોઈ ગુનામાં સંડોવાયેલો ન હોવાની તેમજ પોતે પ્રાઈવેર્ટ કં પનીમાં
ડ્ર ાઈવીંગ કરતા હોવાની હકીકત જણાવેલ છે તેમ છતાં ક્રાઈમ બ્રાન્ચનાં અધિ કારીઓ
દ્વારા આ ખુલાસાને ધ્યાને લેવામાં કે નોં ી લેવામાં આવેલ નથી અને આરોપીને ફસાવી
દેવાના બદઆશયથી મેળાપીપણાથી ખોર્ટો કે સ કરે લ છે તેવું સ્પષ્ટ થાય છે . આમ,
આરોપીનો બચાવ રે કડ પર ન આવે તેનું ધ્યાન રાખવામાં આવેલું છે . ગુજરનાર પોતે
પોલીસ કે ન્સ્ર્ટેબલ હોય, આરોપી પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેની તપાસ
કરવાની સત્તા ન હોવાછતાં ગુજરનારે સદર તપાસ કયાની હકીકત જણાવે છે જે માની
શકાય તેમ નથી. ધિવશેષમાં આ સાહે દે તેની ઉલર્ટ તપાસમાં એ હકીકતનો ધિસ્વકાર કરે લ
છે કે , આજ રિદવસ સુ ી આનંદ ખંડેલવાલને કોઈ પુછપરછ કરવા બોલાવેલ નથી.
જેના ઉપરથી આરોપી અંગેની કોઈ બાતમી મળી કે કે મ તે જ શંકા ઉભી કરે છે અને
તેનો લાભ આરોપીને મળવો જોઈએ. આ સાહે દ આરોપી સામે કે આનંદ ખંડેલવાલ
સામે અમદાવાદમાં કે કોઈપણ જગ્યાએ કોઈ કે સ થયેલ હોય તેવું જાણવા મળેલ ન
હોવાનું ધિસ્વકાર કરે છે જેના ઉપરથી આરોપી કોઈ ગુનારિહત રે કડ રાવતો નથી કે ગુનો
કરવાની ર્ટેવ વાળો નથી તે સાબિબત થાય છે જેનો લાભ આરોપીને મળવા પાત્ર છે .
નધિશલા પદાથની હે રાફે રીના કે સોમાં મળેલી બાતમી તુરંત લખી લેવાની તેમજ તેની
ઉપરી અધિ કારીને જાણ કરવાની જોગવાઈ હોવાછતાં તેનું પાલન નહી કરીને ક્રાઈમ
બ્રાન્ચના અધિ કારીઓની બેદરકારી રે કડ ઉપર આવે છે અને સદર બેદરકારીના કારણે
આરોપી ભોગ બને જે કાયદાનું અપમાન ગણાવી શકાય. આ સાહે દે ગુજરનારે
આરોપીની પુછપરછ કરતા ૧૯મી તારીખે તથા ૨૦મી તારીખે ૦૭ઃ૩૦ સુ ી જોયલે
હોવાછતાં ગુજરનારે આરોપીની શું પુછપરછ કરી તેની ખબર નથી, સાહે દ આરોપીને
પુછપરછ માર્ટે નોર્ટીસ કે સમન્સ આપવામાં નહી આવેલ હોવાની તેમજ સ્ક્વોડમાં
કોઈપણ જગ્યાએ તેની એન્ર્ટ્રી બતાવેલી ન હોવાની હકીકત જણાવે છે . આમ, આરોપી
D.V.Shah
SC No.-401/2016 93/207 JUDGMENT
ગુજરનારના કહે વાથી ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યો હોય તેવા કોઈ પુરાવા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા
રજૂ કરવામાં આવેલ નથી જેથી આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે શંકા ઉદભવે
છે .
D.V.Shah
SC No.-401/2016 94/207 JUDGMENT
આરોપીની પુછપરછ જારી રાખે છે અને ગુજરનારને ધિવશ્વાસ છે કે , આરોપી ગુના સંબં ે
તમામ હકીકતો જણાવી દેશે તેમ જણાવ્યાની અને તે સમયે આરોપીએ લાલ ર્ટી-શર્ટ
તેમજ Gલુ જીન્સ પહે રેલાની હકીકત રે કડ ઉપર આવે છે . ધિવશેષમાં આ સાહે દને
બનાવની જાણ થતા પોતે ક્રાઈમ બ્રાન્ચની ઓફીસે આવ્યાની તેમજ બનાવવાળા
રૂમમાં ગુજરનારની લોહીથી ખરડાયેલી લાશ પડે લી તેમજ ઘણુંબ ુ લોહી રે લા સ્વરૂપે
હોવાની તેમજ આજુ બાજુ તથા રિદવાલો ઉપર લોહીના છાંર્ટા ઉડે લાની તેમજ ત્યાં પડે લી
એક પાર્ટ ઉપર લોહી વાળી પાઈપ તેમજ લાલ કલરની ર્ટી-શર્ટ પડે લાની અને
બનાવવાળી જગ્યાએ લોહીના પગલા જોયેલાની તેમજ આ સાહે દે આરોપીની કરે લી
પ્રાથમિમક પુછપરછ દરમ્યાન મેળવેલા મોબાઈલ નંબરોને ઈન્ર્ટરસેપ્ર્ટ કરવા માર્ટે ની
જરૂરી કાયવાહી હાથ રે લાની અને તેના આ ારે આરોપીનું લોકે શન બાન્દ્રા જયપુર
ર્ટે્ર નમાં હોવાનું જાણવા મળતા તેના આ ારે આરોપીને પકડી પાડ્યા હોવાની હકીકત
રે કડ ઉપર આવે છે .
D.V.Shah
SC No.-401/2016 95/207 JUDGMENT
વાગે ચેક કરતા ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાઓ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ
પડે લ છે , જેની પુછપરછ કરતા હતા તે મનીષકુ મારનાઓ હાજર નથી જેથી સાહેે દે
ગુનાની ગંભીરતા સમજી તરત પોતાની ઓફીસમાં આવી ક્રાઈમબ્રાન્ચના વહીવર્ટી
પી.આઈ. શ્રી. આર.આર.સરવૈયાનાઓને આ બનેલ બનાવ બાબતે જાણ કરે લી.
ત્યારબાદ તેઓના હૂકમ મુજબ દરે ક ઓફીસરને જાણ કરે લી. આ સાહે દ ૨૦ થી ૨૪
દરમ્યાનની તેમની ફરજમાં તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ ૨૨ઃ૧૦ વાગે પોલીસ સબ
ઈન્સ્પેક્ર્ટર શ્રી.કે .જી.ચૌ રીનાઓનો સી.આર.પી.સી.ની કલમ ૪૧(૧)(ડી)ની
કામગીરી બાબતનો રિરપોર્ટ આવેલો તેની નોં આંક -૧૯૪ થી રજૂ સ્ર્ટેશન ડાયરીમાં
કરે લી. ધિવશેષમાં સ્ર્ટેશન ડાયરીના પાના નં.૩૮ ઉપર ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન
ફ.ગુ.ર.નં.-૨૮/૧૬ ની એન્ર્ટ્રી છે , જે ગુનો સવારે કલાક ૦૮ઃ૩૦ વાગે નોં ાયેલો છે ,
જેમાં ફરિરયાદ આપનાર પો.સબ. ઈન્સ.શ્રી જે.એન.ચાવડા છે અને જે ફરિરયાદ આરોપી
મધિનષકુ માર શ્રવણકુ માર બલાઈનાઓ ધિવરૂધ્ આપેલી અને તે જે તે સમયેના
પી.એસ.ઓ. હે .કો.મિત્રભોવનપ્રસાદ રઘુનાથ મિત્રપાઠીનાઓના હસ્તાક્ષરમાં છે અને તેની
નીચે તેઓની સરિહ છે અને સદર ડાયરીની એન્ર્ટ્ર ી નં .૩૮ આ કામે આંક-૧૯૫ થી રજૂ
કરવામાં આવેલ છે . આ સાહે દે સીસીર્ટીવી કે મેરા બં છે , તે સંબં ે જીનર્ટેક કંપનીને
વર ી લખાવેલ અને ત્યારબાદ તા.૨૦/૦૪/૨૦૧૬ ના રોજ હે ડ કોન્સ. મિત્રભુવન
દુબેનાઓએ સી.સી.ર્ટી.વી. કે મેરા ચાલુ કરાવા માર્ટે જીનર્ટેક કંપનીને વ m લખાવેલ
તથા તા.૨૧/૦૪/૨૦૧૬ ના રોજ જીનર્ટેક કંપનીના માણસે આવી કે મેરા ચાલુ કરે લા
અને સદર વર ી બુકના પાના નં .૯૭ થી ૧૦૦ આ કામે સંયુક્ત આંક-૧૯૭ થી રજૂ
કરવામાં આવેલ છે . ધિવશેષમાં આ સાહે દ તા.૧૯/૦૪/૨૦૧૬ પહે લા સી.સી.ર્ટી.વી.
કે મેરા તા.૦૬/૦૪/૨૦૧૬, ૨૮/૦૩/૨૦૧૬, ૧૭/૦૩/૨૦૧૬,
૦૭/૦૩/૨૦૧૬, ૧૬/૦૨/૨૦૧૬, ૦૩/૦૨/૨૦૧૬, ૦૨/૦૨/૨૦૧૬ ના
રોજ બં પડે લા તે સંબં ે વર ીઓ જીનર્ટે ક કંપનીને આપેલી તેની નોં વર ી બુકમાં
ઉપરોક્ત જણાવેલ તારીખોએ કરે લાની હકીકત જણાવે છે . ધિવશેષમાં આ સાહે દ જણાવે
છે કે , પી.એસ.ઓ.ની ઓફીસમાંથી નીકળતા ડાબી સાઈડ ઉપર પચ્ચીસ ત્રીસ ફૂ ર્ટ દૂર
જતા એક સ્લાઈડર ગેર્ટ આવે છે , એ સ્લાઈડર ગેર્ટની એક બાજુ એ ક્રાઈમ બ્રાન્ચની
રિદવાલ અને બીજી બાજુ એ પાંચથી સાત ફૂર્ટ ઉંચાઈનો કોર્ટ આવેલ છે . ગેર્ટની અંદરની
સાઈડે ડાબી બાજુ એસ.આર.પી.નો પોઈન્ર્ટ અને જમણી બાજુ ૯ x ૧૧ ની ઘુમ
ં ર્ટી
આવેલી છે . જે ઘુમ
ં ર્ટી બિબમ ઉપર આવેલી છે અને જે ઘુંમર્ટી અમિગયાર બાર ફૂર્ટ જેર્ટલી
ઉંચી છે . એ ઘુંમર્ટીની બાજુ માં લોખંડનો નાનો દરવાજો આવેલ છે . ઘુંમર્ટીના પ્લેર્ટફોમ
ઉપર જવા માર્ટે પગશ્વિથયા છે . લોખંડના દરવાજામાંથી પાક•ગ તરફ જવાય અને આ
D.V.Shah
SC No.-401/2016 96/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 97/207 JUDGMENT
તેમણે જે કાંઈ પણ ધિનરિરક્ષણ કરે લ તે તમામ હકીકતો જણાવેલ છે અને તેમાં આ સાહે દે
જમીન ઉપર ગાદલું અને તેના ઉપર પાર્ટ પડી હોવાની હકીકત જણાવી છે અને જો
ગાદીની ઉપર પાર્ટ પડે તો સ્વાભાધિવક છે કે , તેના લી ે અવાજ દબાઈ જાય. જ્યાં સુ ી
ગુજરનાર દ્વારા ઈજાના કારણે ચીસ પાડવાના મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી પ્રસ્તુત
કામે ફરિરયાદપક્ષે આંક-૧૬૬ થી સાહે દ નં.-૩૨ ડો. હરીશકુ માર ખુબચંદાણીનાઓને
તપાસેલા છે . તેમની જુ બાની ધ્યાને લેવામાં આવે તો તેઓ તેમની ઉલર્ટ તપાસમાં
સ્પષ્ટતા કરે છે કે , કોઈ વ્યધિક્તને ઈજા થાય તો તે બુમ પાડે જ તેવું ચોક્કસપણે કહી
શકાય નહી અને ઈજા થવાના કારણે માણસ બુમાબુમ કરે કે કે મ ? તે બાબત ક્યાં
પ્રકારની ઈજાઓ પ્રથમ થયેલ છે તેના ઉપર અવલંબે અને કોલમ નં .-૧૭ની ઈજા
એર્ટલી ઊંડી હતી કે બૂમ ન પણ પડી શકે . આમ, ગુજરનારે તેને થવા પામેલ ઈજાઓ
દરમ્યાન બુમાબુમ કરી જ હશે તેમજ ચીસો પાડી હશે તેવું ખાત્રી પૂવક કહી શકાય નહી
અને બચાવપક્ષની ઉક્ત દલીલો સંભવીતતા આ ારીત છે . તેવા સંજોગોમાં આ સાહે દે
ગુનો બન્યો તે સમયે કોઈપણ પ્રકારનો અવાજ સાંભળ્યો ન હોવાના કારણે તેનો લાભ
આરોપીને આપી શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 98/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 99/207 JUDGMENT
કરવાનો છે . જેથી બચાવપક્ષ દ્વારા આ સાહે દની જુ બાની અનુસં ાને ઉપધિસ્થત કરવામાં
આવેલ મુદ્દો માનવાપાત્ર જણાતો નથી.
D.V.Shah
SC No.-401/2016 100/207 JUDGMENT
ચન્દ્રકાંતભાઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કમચારી હતા. આ સાહે દે ચન્દ્રકાંતભાઈને કહે લું
કે જયપુરના રહે વાસી આનંદ અને મધિનષ છે જેઓની મુલાકાત માર્ટે તેઓ અમદાવાદ
આવવાના છે અને ડ્ર ગ્સના વેપાર માર્ટે અહીંયા પાર્ટm શો ી રહ્યા છે અને તેઓએ કહ્યું
છે કે , અહીંયા કોઈ પાર્ટm બતાવો. ચન્દ્રકાંતભાઈએ આ સાહે દને કહે લું કે , સારુ તમે
એમના સંપકમાં રહો અને આવે તો મને કહો. ત્યારબાદ તા.-૦૮/૦૪, ૦૯/૦૪ના
રોજ મધિનષનો ફોન સાહે દના ઉપર આવેલો કે , અમે અમદાવાદ આવી ગયા છીએ અને
આસ્ર્ટોડીયા દરવાજા ઉભા છીએ. આ સાહે દે તેઓને પુછેલું કે , માલ લઈને આવ્યા છો
તો મધિનષે કહે લું કે , માલ લઈને નથી આવ્યા પણ વાત કરવા આવ્યા છીએ. પછી સાહે દે
ચન્દ્રકાંતભાઈને વાત કરે લી કે , જયપુરવાળી પાર્ટm આવી ગઈ છે . પછી ચન્દ્રકાંતભાઈએ
પુછેલું કે , માલ લઈને આવ્યા છે પણ આ સાહે દે કહે લું કે , માલ લઈને આવ્યા નથી પણ
વાત કરવા આવ્યા છે . ત્યારબાદ સાહે દ રીક્ષામાં બેસી આસ્ર્ટોડીયા દરવાજા ગયેલા અને
મધિનષને ફોન કરે લો અને પુછેલું કે , તમે ક્યાં ઉભા છો ? જેથી મનીષે કહે લું કે દરવાજો
છે ત્યાં ભજીયા હાઉસની બહાર ઉભા છે . ત્યારબાદ આ સાહે દ ત્યાં પહોંચ્યા તો મધિનષે
તેઓને હાથ ઉંંચો કરી ઈશારો કરે લો અને મધિનષ સાથે વાત કરવાનો પ્રયત્ન કરે લો તો
મધિનષે અને આનંદે કહે લું કે , અહીયા વાત કરવી યોગ્ય નથી કોઈ સારી એકાંત જગ્યામાં
ચાલો. પછી તેઓ આસ્ર્ટોડીયા દરવાજાથી રીક્ષા કરી લકડીયા પુલમાં જ્યાં રવીવારી
બજાર ભરાય છે ત્યાં રીવરફ્ન્ર્ટ ઉપર બ્રીજની નીચે ગયેલા. તે વખતે સાહે દ, મધિનષ અને
આનંદ એમ ત્રણ વ્યધિક્તઓ હતા અને તેઓને પુછતાં તેઓએ માલ લાવ્યા નથી અને
એડવાન્સ પૈસા આપો તો બીજી વાર માલ લઈને આવીશું તેમ જણાવેલું . ત્યારબાદ એ
રિદવસે સાંજ ે સાહે દે ચન્દ્રકાંતભાઈ સાથે મુલાકાત કરે લી અને તેઓને કહે લું કે , માલ
લઈને તે લોકો આવ્યા નથી પણ હવે પછી આગલી વાર તેઓ માલ લઈને આવશે . આ
રીતે ચન્દ્રકાંતભાઈ સાથે વાતચીત થયેલી અને સાહે દ, મધિનષ અને આનંદ છુર્ટા પડ્યા
તે પછી સાહે દની મધિનષ અને આનંદ સાથે સાહે દના ૯૯૯ વાળા નંબર ઉપરથી ફોનથી
માલ બાબતે વાતચીત ચાલતી હતી. મધિનષનો આખો નંબર આ સાહે દને યાદ નથી,
પરંતું પાછળના અંક યાદ છે જેમાં એક નંબરના છે લ્લા ચાર આંકડા ૩૧૫૮ હતા અને
બીજા નંબરના છે લ્લા ત્રણ આંકડા ૬૬૦ હતા . ત્યારબાદ તા.-૧૮/૦૪/૨૦૧૬ના
રોજ આ સાહે દ ઉપર રાત્રે નવ સાડા નવ વાગે મધિનષનો ફોન આવેલો અને કહે લું કે ,
અમે જયપુરથી નીકળી ગયા છે અને ઉદેપુર હોલ્ડ કરશું અને ૧૯મીએ સવારે ૮ -
૮.૩૦ વાગે મધિનષનો ફોન આવેલો કે , તે અને આનંદ રિહંમતનગરની આસપાસ છીએ
અમદાવાદ પહોંચી અને ફોન કરશું. સાહે દે ચન્દ્રકાંતભાઈને કહે લું કે , જયપુરવાળા
મધિનષનો ફોન આવેલો તે રિહંમતનગરની આજુ બાજુ છે અને અમદાવાદ આવી ફોન
D.V.Shah
SC No.-401/2016 101/207 JUDGMENT
કરશે. ચન્દ્રકાંતભાઈએ કહે લું કે , સારુ એ લોકો અમદાવાદ આવી જાય તો મને ફોન
કરજો. ત્યારબાદ તે રિદવસે ૧૧ વાગ્યાની આસપાસ મધિનષનો સાહે દ ઉપર ફોન આવેલો
કે , અમે અમદાવાદ આવી ગયા છીએ. સાહે દે પુછેલું કે , ક્યાં ઉભા છો તો તેમણે કહે લું
કે , મેમકો ચાર રસ્તા ઉપર બસ સ્ર્ટોપ પડે છે ત્યાં ઉભા છીએ. પછી આ સાહે દ ઘરે થી
નીકળેલો અને ચન્દ્રકાંતભાઈને ગાયકવાડ હવેલીની બહાર આવેલા ચ્હાની દુકાન ઉપર
આવી ફોન કરે લો અને તેઓએ કહે લું કે , ત્યાં ઉભા રહો. સાહે દ ત્યાં ત્રણચાર મીનીર્ટ
ઉભા રહે લ ત્યારે ચન્દ્રકાંતભાઈ રાયખડ બાજુ થી આવેલા. પછી ચન્દ્રકાંતભાઈએ
સાહે દની પાસે વાતચીત કરે લી અને તેમની પાસે બુલર્ટ
ે મોર્ટરસાયકલ હતું તેના પર
બેસાડી મેમકો લઈ ગયેલા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં આરોપી મધિનષ એકલો ઉભો હતો.
સાહે દે તેને પુછેલું કે , આનંદ ક્યાં છે તો મધિનષે કહે લું કે , તેનું પેર્ટ ખરાબ છે એર્ટલે ફ્રેશ
થવા ગયેલો છે . પછી સાહે દે તેને કહે લું કે , માલ લાવ્યા છોને તો મધિનષે કહે લું કે , ના
અત્યારે નહીં અત્યારે બીજી પાર્ટmને મળવાનું છે અને તમે બે લાખ રુમિપયા એડવાન્સ
આપો તો આગળના ફે રામાં માલ લાવશું. સાહે દે અને ચન્દ્રકાંતભાઈએ પંદરમીનીર્ટ સુ ી
આ રીતે વાતચીત કરે લી પછી આ સાહે દે તેને કહે લું કે , આનંદ હજી સુ ી આવ્યો નહીં
તેને ફોન લગાવો, તો મધિનષે ક્હ્યું કે , મારી પાસે ફોન નથી તમારા ફોનથી લગાવો જેથી
સાહે દે ચાર પાંચ વખત ફોનથી ર્ટ્રાય કરતા તેણે કહે લ કે , આવું છું, આવું છું અને પછી
એણે ફોન ઉઠાવવાનું બં કરે લ. ત્યારબાદ ચન્દ્રકાંતભાઈએ આ સાહે દને કહે લું કે , આ
લોકો ડ્ર ગ્સનો વેપાર કરે છે અને આસાનીથી જણાવશે નહીં જો આ પણ ચાલ્યો જશે તો
આપણા હાથમાં કંઈ આવશે નહીં. પછી ચન્દ્રકાંતભાઈએ આ સાહે દને સાઈડમાં
બોલાવેલો અને કહે લું કે , આને હવેલી મારી ઓધિફસમાં લઈ ચાલીએ ત્યાં પુછપરછ
કરીએ તો કંઈક બતાવશે. પછી મધિનષને સાહે દે કહે લું કે , ચાલ તને પૈસા એડવાન્સ
આપીએ છીએ. એવું કહી મોર્ટરસાયકલ પર બેસાડે લો. ચન્દ્રકાંતભાઈ મોર્ટરસાયકલ
ચલાવતા હતા, મધિનષને વચ્ચે બેસાડે લો અને આ સાહે દ પાછળ બેસલ
ે ા. પછી તેઓ
ગાયકવાડ હવેલીના બહારના મેઈન ગેર્ટ ઉપર પહોંચેલા અને તેનાથી થોડા આગળ બે
ત્રણ માળનું કોઈ સ્મારક જેવું બનેલું છે જેની બાજુ માં ઓધિફસ જેવું કોઈ કમ્પાઉન્ડ
બનેલું છે ત્યાં સાદા કપડામાં બે સ્ર્ટાફ મોર્ટરસાયકલ પર બેસેલા હતા. ચન્દ્રકાંતભાઈએ
મધિનષની પાસે બેગ હતી તેની તલાશી લી લ
ે ી જેમાં એના કપડાં હતા. જે બે માણસો
સાદા કપડામાં પોલીસવાળા બેઠા હતા તેને ચન્દ્રકાંતભાઈએ મધિનષને સોંપેલો અને
કહે લું કે , આને રાખો હં ુ આવું છું. જેમાંથી એક માણસ સાથે તેઓએ વાતચીત કરે લી.
ત્યારબાદ આ સાહે દ, ચન્દ્રકાંતભાઈ અને ચન્દ્રકાંતભાઈએ સાદા કપડામાં બેઠેલા
માણસો પૈકીના એકને તેઓની સાથે લી ેલા. આ સાહે દ ચન્દ્રકાંતભાઈની મોર્ટર
D.V.Shah
SC No.-401/2016 102/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 103/207 JUDGMENT
મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ દરમ્યાન આ સાહે દ
તેમજ ગુજારનારની વચ્ચે આરોપીને બેસાડીને લાવ્યાં ત્યાં સુ ી આરોપીની બેગ ચેક
નહી કયાની અને દરવાજાની અંદર ગયા પછી ચેક કરતા કપડા ખિસવાય બીજી કોઈ વસ્તુ
એર્ટલે કે , લોખંડનો પાઈપ નીકળેલ ન હોવાની હકીકત જણાવે છે . આમ, ખરે ખર જો
વ્યધિક્તની બાતમી મળી હોય તેની તાત્કાલીક અંગજડતી કે બેગ ચેક કરવામાં ન આવે
અને તેને બાઈક પર બેસાડી ગેર્ટ પાસે એક સાદા કપડામાં રહે લ વ્યધિક્તને સોંપીને
ગુજરનાર બીજાને પકડવા જાય તે વાત ગળે ઉતરે તેમ નથી. ધિવશેષમાં આ સાહે દ તેની
બહે નનું નામ નસીમાબાનુ ઝાકીરહુસેન અજીતમોહંમદ છીપા હોવાનો ધિસ્વકાર કરે લ છે .
બચાવપક્ષે સદર નસીમાબાનુ આ સાહે દની બહે ન હોવાનું તેમજ તેના ઉપર
એન.ડી.પી.એસ.નો કે સ થયો હોવાનો દલીલમાં દાવો કરે લ છે , પરંતુ આ સાહે દની
ે ા ઉપર કે સ થયેલ તે
સમગ્ર ઉલર્ટ તપાસ ધ્યાને લેવામાં આવે તો આ સાહે દે જન
નસીમાબાનુ સાથે તેનો કોઈ સંબં ન હોવાની સ્પષ્ટતા કરે લ છે . આ સાહે દ જે
વ્યધિક્તના માધ્યમથી ગુજરનારના સંપકમાં આવ્યો તેનું નામ જાણતા નથી જેથી આ
સાહે દે ગુજરનારને જ ક્રાઈમ બ્રાન્ચમાંથી કે મ સંપક કયX ? તે હકીકતની સ્પષ્ટતા
આપવામાં ફરિરયાદપક્ષ ધિનષ્ફળ ગયેલ છે જેથી આ સાહે દને માની શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 104/207 JUDGMENT
નહી. બચાવપક્ષ જો સદર ચુકાદા ઉપર આ ાર રાખવા માંગતો હોય તો બચાવપક્ષે સદર
ચુકાદા તરફ આ સાહે દનું ઉલર્ટ તપાસ દરમ્યાન ધ્યાન દોરી તે બાબતે તેને જરૂરી
સ્પષ્ટતા કરવાની તક પુરી પાડ્યા બાદ સદર ચુકાદાને આંકે પાડી રે કડ ઉફર લાવવાની
આવશ્યક્તા હતી, પરંતું બચાવપક્ષ દ્વારા તેવી કોઈ કાયવાહી હાથ રવામાં આવેલી
નથી. ક્ષણભર માર્ટે સદર ચુકાદો યોગ્ય તે કાનુની પ્રધિક્રયા હાથ યા બાદ રે કડ ઉપર
લાવવામાં આવ્યો હોવાનું હકીકત પણ જો માની લેવામાં આવે તોપણ સદર ચુકાદો
બચાવપક્ષને મદદરૂપ થઈ શકે તેમ નથી કારણ કે , સદર ચુકાદા મુજબ આરોપી નં .-
૦૧નું નામ ફરીદ મહે મુદ યાકુ બ છીપા હોવાનું જણાય છે જ્યારે પ્રસ્તુત સાહે દનું નામ
ફરીદ મંહોમદ બાબુભાઈ છીપા હોવાનું રે કડ પર આવે છે . સદર ચુકાદામાં આરોપી નં.-
૦૨ તરીકે નસીમબાનુને દશાવવામાં આવેલા છે , પરંતું આ સાહે દ તેમની સાથે કોઈ
સંબં ન હોવાનું સ્પષ્ટ કરે લ છે . ચોક્કસપણે ચુકાદામાં બન્ને આરોપીઓનું સરનામું
જી.-નીમચ, મધ્યપ્રદેશ દશાવેલ છે , પરંતું જ્યારે ચુકાદામાં દશાવેલ આરોપી નં.-૦૧
તથા પ્રસ્તુત સાહે દના નામમાં અને ખાસ કરીને તેઓના મિપતાના નામમાં તફાવત છે .
તેવા સંજોગોમાં આ સાહે દ તથા તેની બહે ન ઉપર સ્પે . એન.ડી.પી.એસ. કે સ નં.-
૦૭/૨૦૧૪ થયો હોવાની બચાવપક્ષના ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ ગ્રાહ્ય રાખવા પાત્ર
જણાતી નથી ખાસ કરીને જ્યારે આ સાહે દ પોતાની બહે ન એન.ડી.પી.એસ.ના ગુનામા
સંડોવાયેલી હોય અને તેના ઉપર કે સ થયો હોય તેનો સ્પષ્ટ ઈન્કાર કરે છે જેના કારણે
આ સાહે દના કુ ર્ટુંબમાં પણ ગુનારિહત પ્રવૃધિત્ત કરવાની ર્ટેવ વાળા હોય તે માની શકાય તેમ
નથી. સ્વાભાધિવક છે કે , સામાન્ય રીતે એક બાતમીદાર અન્ય બાતમીદારની મારિહતી
જાહે ર ન કરે અને તે એકમાત્ર કારણસર આ સાહે દે પ્રસ્તુત કે સ અનુસં ાને ગુજરનાર
આરોપીને કે વી રીતે અમદાવાદ મુકામે તપાસ અથ@ બોલાવવામાં સફળ થયા તે અંગેની
ધિવગતવાર જણાવેલી મારિહતી નહી માનવાને કોઈ કારણ નથી. ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા
એવી પણ મૌખિખક દલીલ કરવામાં આવેલ છે કે , ભારતીય પુરાવા અધિ ધિનયમની
કલમ-૧૨૫ ની જોગવાઈ મુજબ બાતમીદારની ઓળખ છતી કરવાની હોતી નથી
આમછતાં, ફરિરયાદપક્ષ દ્વારા બાતમીદારને સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે , જે
ફરિરયાદપક્ષ દ્વારા આ સાહે દને ઉભો કરવામાં આવ્યો હોવાની હકીકત માનવાને કારણ
રહે છે જેથી આ સાહે દની જુ બાનીનું કોઈ ધિવશેષ પુરાવાધિકય મુલ્ય રહે તું નથી. આ મુદ્દાને
લાગેવળગે છે ત્યાં સુ ી ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૧૨૫ થી બાતમીદારને
તેને મળેલી મારિહતીનું મૂળ જાહે ર કરવા ફરજ પાડી શકાય નહી તે મતલબની જોગવાઈ
કરીને બાતમીદારને રક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે , પરંતું બાતમીદાર જો સ્વેચ્છાએ
જુ બાની આપવા માંગતો હોય તો તે જુ બાની આપી શકે નહી તે મતલબનો કોઈ
D.V.Shah
SC No.-401/2016 105/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 106/207 JUDGMENT
આરોપીના ભરૂચ રે લ્વે તથા બાન્દ્રા રે લ્વેના સીસીર્ટીવી ફૂર્ટેજ મેળવી કાયવાહી હાથ
રે લી છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો તપાસ કરનાર અમલદાર
એ.સી.પી.શ્રી બી.સી.સોલંકીનાઓએ આંક-૨૧૨ થી યાદી કરી આ સાહે દને ભરૂચ
રે લ્વે સ્ર્ટેશનેથી સીસીર્ટીવી ફુર્ટેજ મેળવવા, તેમજ આરોપીએ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન
પાસેથી એસર્ટીડી પીસીઓ પરથી તેના વતનમાં તેના માતામિપતા સાથે વાતચીત કરે લ
હોય જેથી તે એસર્ટીડી પીસીઓના માલીકનું ધિનવેદન તેમજ સીસીર્ટીવી ફુ ર્ટેજ મેળવવા
તેમજ આરોપીએ બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશન પાસે આવેલ એક સલુનમાં દાઢી બનાવેલ હોય તે
સલુનની આજુ બાજુ તેમજ સલુનમાં લાગેલ હોય તો સીસીર્ટીવી ફુર્ટેજ મેળવવા તથા
સલુનના માલીક તથા કારીગરોના ધિનવેદન મેળવી રીપોર્ટ કરવા હૂકમ કરતા આ સાહે દે
આંક-૨૧૩ થી રજૂ ઈન્સપેક્ર્ટરશ્રી આર.પી.એફ., ભરૂચ, ગુજરાતને ઉદ્દે શીને
સીસીર્ટીવી કે મેરાની ફુર્ટેજ આપવા અરજી આપેલી અને તે અનુસં ાને સીસીર્ટીવી કં ર્ટ્રોલ
રૂમમાં જઈ આરોપીની હાજરી અંગેના ફુર્ટેજ જોતા આરોપીની હાજરી જણાઈ આવતા તે
ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં સીસીર્ટીવી કંર્ટ્રોલ રૂમના ઈન્ચાજ@ કોપી કરીને આપેલા અને જે
પેનડ્ર ાઈવ આ સાહે દની સાથેના પોલીસ કોન્સ્ર્ટબેલ હીતેન્દ્ર શંકરલાલે મેળવેલી અને
તેના સમથનમાં આંક-૨૧૪ થી પેનડ્ર ાઈવમાં સીસીર્ટીવી કે મેરાના ફુર્ટેજ આપ્યા અંગેનું
પ્રમાણપત્ર આર.પી.એફ. ભરૂચ રે લ્વે તરફથી મેળવેલું. ધિવશેષમાં આ સાહે દે આંક-
૨૧૫ થી રજૂ ધિનરીક્ષકશ્રી આર.પી.એફ., બાન્દ્રાને ઉદ્દે શીને સીસીર્ટીવી કે મેરાની ફુર્ટેજ
આપવા અરજી આપેલી અને તે અનુસં ાને સીસીર્ટીવી કંર્ટ્રોલ રૂમમાં જઈ આરોપીની
હાજરી અંગેના ફુર્ટેજ જોતા આરોપીની હાજરી જણાઈ આવતા તે ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં
સીસીર્ટીવી કંર્ટ્રોલ રૂમના ઈન્ચાજ@ કોપી કરીને આપેલા અને જે પેનડ્ર ાઈવ આ સાહે દની
સાથેના પોલીસ કોન્સ્ર્ટબેલ હીતેન્દ્ર શંકરલાલે મેળવેલી અને તેના સમથનમાં આંક -
૨૧૬ થી પેનડ્ર ાઈવમાં સીસીર્ટીવી કે મેરાના ફુર્ટેજ આપ્યા અંગેનું પ્રમાણપત્ર
આર.પી.એફ. બાન્દ્રા ર્ટમmનલ્સ વેસ્ર્ટન રે લ્વે તરફથી મેળવેલું અને જરૂરી સાહે દના
ધિનવેદનો મેળવી ડીસીબી શ્રી બી.સી.સોલંકીને ઉદ્દે શીને આંક-૨૧૭ થી રજૂ થયેલ
ધિવગતવાર રીપોર્ટ કરે લો અને ત્યારબાદ આ સાહે દે બે પંચોની હાજરીમાં આંક -૭૯
વાળા પંચનામાની ધિવગતે પોલીસ કોન્સ્ર્ટે બલ હીતેન્દ્ર શંકરલાલનાઓએ રજૂ કરે લ
પેનડ્ર ાઇવ સીલબં હાલતમાં કબજે કરે લી. આ સાહે દ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી
બતાવે છે .
D.V.Shah
SC No.-401/2016 107/207 JUDGMENT
કામગીરી કરવા કઈ સરકારી ગાડીમાં ગયા તે અંગેનો કોઈ પુરાવો તેમણે તપાસ કરનાર
અમલદાર સમક્ષ રજૂ કરે લો નથી. આ સાહે દે ફૂર્ટેજ ચેક કરતી વખતે કોઈ પંચોને હાજર
રાખી પંચનામું કરે લ નથી અને આ સાહે દ એ વાત સાથે સહમત થાય છે કે , જ્યારે કોઈ
વસ્તુ કGજે કરવામાં આવે ત્યારે પંચનામું કરી પંચોની હાજરીમાં કબજે કરવામાં આવે તે
ઈચ્છધિનય છે આમછતાં, પંચનામું નહી કરવાની હકીકતે ફૂર્ટેજ ઉભા કયા હોય તેવી શંકા
ઉપધિસ્થત કરે છે જેથી આ સાહે દને માની શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 108/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 109/207 JUDGMENT
ફોર્ટોગ્રાફ્સ હતા અને તે અનુસં ાને જે સીસીર્ટીવી ફુર્ટેજ લી ેલા તે સીસીર્ટીવી ફુર્ટેજમાં
જે ઈસમ દેખાય છે તે ઈસમ તેની સાથે મોકલવામાં આવેલા ફોર્ટોગ્રાફ્સમાં જે ઈસમ છે
તે જ છે કે કે મ? તેમજ સદર પેનડ્ર ાઈવના ફુર્ટેજમાં કોઈ છે ડછાડ થયેલ છે કે કે મ? તે
અંગે અબિભપ્રાય માંગેલો અને આ સાહે દે યોગ્ય તે પ્રધિક્રયા હાથ યા બાદ આંક -૨૨૬
થી રજૂ અહે વાલ પાઠવેલો જે મુજબ વીધિડયોમાં જોવા મળતી વ્યધિક્ત આરોપી હોવાનો
તથા પેનડ્ર ાઈવમાં રહે લી વીધિડયો ફાઈલોમાં અલ્ર્ટ્રે શન જોવા મળેલ નથી તે મુજબનો
અબિભપ્રાય આપવામાં આવેલો.
D.V.Shah
SC No.-401/2016 110/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 111/207 JUDGMENT
પુછી અને પછી તેને પી.આર.ઓ. પાસે મોકલીએ તે મતલબની હકીકત ઉલર્ટ
તપાસમાં રે કડ ઉપર લાવવામાં આવેલ છે અને તેને આ ાર બનાવી આ સાહે દ તેની
ઉલર્ટ તપાસ દરમ્યાન તા.-૨૦/૦૪/૨૦૧૬ના રોજ કે ર્ટલી વ્યધિક્તઓની આ સાહે દે
પુછપરછ કરી, કે ર્ટલી વ્યધિક્તને પી.આર.ઓ. પાસે મોકલ્યા તે યાદ ન આવતું હોવાના
કારણે સાહે દની જુ બાનીને પડકારવાનો પ્રયત્ન કરે લ છે , પરંતું આ સાહે દ જ્યારે બનાવ
બન્યાના બે વષ બાદ જુ બાની આપવા આવતા હોય તેવા સંજોગોમાં તમામ હકીકતો
યાદ ન હોય તે સંભવીત છે . તેવા સંજોગોમાં તે કારણસર આ સાહે દની જુ બાનીને
શંકાની નજરથી જોઈ શકાય નહી. ધિવશેષમાં આ સાહે દ તા.-૨૦/૦૪/૨૦૧૬ના
રોજ કલાક ૧૫ઃ૦૦ થી ૧૮ઃ૦૦ દરમ્યાન કોઈ વ્યધિક્ત કાળી બેગ લઈ આવી હોય અને
આ સાહે દે ચેક કરી હોય અને તેને પી.આર.ઓ. પાસે મોકલી હોય તેવું યાદ ન હોવાનું
જણાવે છે તેમજ આ સાહે દે પોતાની ફરજ દરમ્યાન કોઈ અવાજ સાંભળેલ નહી અને
આ બન્ને મુદ્દાને આ ાર બનાવી ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે
કે , આરોપીની બનાવ સમયે ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે શંકા ઉભી થાય છે , પરંતું આ
મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી આ સાહે દે તેની ફરજ દરમ્યાન આરોપીને અંદર પ્રવેશતા
જોયેલાનું યાદ ન હોવાના કારણે તેમજ પોતે ફરજ દરમ્યાન કોઈ અવાજ સાંભળેલ નહી
હોવાના કારણે આરોપીની ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી અંગે શંકા કરી શકાય નહી, ખાસ
કરીને જ્યારે આરોપીની બનાવના અરસામાં ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી હોવાની હકીકત
અન્ય માનવાલાયક પુરાવાથી રે કડ ઉપર આવેલ છે .
D.V.Shah
SC No.-401/2016 112/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 113/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 114/207 JUDGMENT
એવી દલીલ કરે લ છે કે , આ સાહે દની ઉલર્ટ તપાસ જોવામાં આવે તો આ સાહે દ તેની
ઉલર્ટ તપાસમાં હાજરી રજીસ્ર્ટર એકાઉન્ર્ટ બ્રાન્ચમાં રાખવામાં આવતું હોવાનું અને આ
સાહે દ નોકરી ઉપર આવે એર્ટલે એકાઉન્ર્ટમાં જઈ રજીસ્ર્ટરમાં હાજરી પુરાવી ફરજ ઉપર
જતા હોવાનું તેમજ અન્ય કમચારીઓ પણ આ જ પ્રોસીઝર ફોલો કરતા હવાનું જણાવે
છે . આમ, ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી રજીસ્ર્ટર હોવાછતાં ફરિરયાદપક્ષ તે પુરાવાના
માધ્યમથી રે કડ પર લાવેલ નથી અને ગુજરનારની બનાવ સમયે હાજરી ક્રાઈમ
બ્રાન્ચમાં હતી કે નહી તે હકીકત છુપાવવાના આશયથી હાજરી રજીસ્ર્ટર રજૂ કરવામાં
આવેલ ન હોવાનું જણાવેલ છે .
D.V.Shah
SC No.-401/2016 115/207 JUDGMENT
હતા તેમા કે .જી.ચો રીએ લખાવેલ કે ચંન્દ્રકાંતભાઇ ૧૯-૨૦ તારીખે નોકરી પર હાજર
હતા. આ મુદ્દા અનુસં ાને ફરિરયાદપક્ષે આંક-૧૯૦ થી સાહે દ નં.-૪૪ કીરણકુ માર
ઘેમરભાઈ ચૌ રીને તપાસેલા છે તેઓની જુ બાની વંચાણે લેવામાં આવે તો બનાવના
અરસામાં તેઓ પોતે એન્ર્ટી ઓગ@નાઇઝડ ક્રાઈમ સ્ક્વોડના ઈન્ચાજ હોવાનું તેમજ
પોલીસ કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંત મકવાણા તેમના સ્ક્વોડમાં હોવાનું જણાવે છે . આ સાહે દ
ઉલર્ટ તપાસમાં તેમના સ્ક્વોડમાં તેમના ખિસવાય બીજા એક પી .એસ.આઈ.
કે .આઈ.જાડે જા હતા , એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંસહ, એ.એસ.આઈ. ભરતસિંસહ, હે .કો.
રિદલીપસિંસહ, પો.કો. ખિસકંદર જશુભા, હે .કો. જગદીશ અળવેશ્વર, પો. કો. જગદીશ
પ્રતાપભાઈ, પી. સી. કનુભાઈ જીવાભાઈ, ધિકરીર્ટસિંસહ હરીસિંસહ, ભગવાનભાઈ
મસાભાઈ, ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ, ભરતસિંસહ ીરૂભા, પો. કો. અજયસિંસહ અને
પી.સી. ધિવજયસિંસહ રજુ સિંસહનાઓ હોવાનું તથા તેમની સ્ક્વોડના માણસો તેમની રજા
ખિસવાય ગેરહાજર રહી ન શકે તેમ જણાવે છે . તેમની સ્ક્વોડના કમચારીઓ આવ્યા છે કે
નહી એની ખબર રૂબરૂમાં તેમની ઓફીસમાં હાજરી દરમ્યાન મળે તો અથવા તો સાંજ ે
મળે તો અથવા તો બીજા કોઈ કામથી બહાર હોય અને સાહે દને ફોનથી જાણ કરે તો એ
રીતે થાય. સાહે દને ત્યાં કોઈ વ્યધિક્ત હાજર છે કે નહી તે જોવા હાજરી પત્રક રાખવામાં
આવે છે જેમાં કમચારીઓ સરિહ કરતા નથી , પણ ગેરહાજર હોય અથવા તો રજાનો
રિરપોર્ટ આવ્યો હોય તો તેની જાણ કરવામાં આવે છે . કોઈ કમચારી ઓફીસમાં કે
ઓફીસના કામે હાજર છે એવું બતાવવા કોઈ રજીસ્ર્ટર રાખવામાં આવતું ન હોવાની
હકીકત જણાવે છે . આ સાહે દ પોતે કોઈ સ્ક્વોડમાં ફરજ બજાવતા નથી, પરંતું છે લ્લા
ત્રણ વષથી પી.એસ.ઓ. તરીકે ફરજ બજાવે છે અને તેમનું હાજરીપત્રક એકાઉન્ર્ટ
બ્રાન્ચમાં નીભાવવામાં આવે છે જેથી આ સાહે દે હાજરીપત્રક નીભાવવામાં આવતું
હોવાની હકીકત જણાવેલી છે અને જ્યારે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં
હાજરીપત્રક નીભાવવામાં આવતું નથી તેવી સ્પષ્ટ હકીકત એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમના ઈન્ચાજ જણાવતા હોય, તેવા સંજોગોમાં ગુજરનાર બનાવ સમયે ફરજ ઉપર
હાજર હતા તેવી હકીકત દશાવવા માર્ટે હાજરી રજીસ્ર્ટર રજૂ નહી કરવાના કારણે
ફરિરયાદપક્ષના કે સની ધિવરૂદ્ધનું અનુમાન કરી શકાય નહી, ખાસ કરીને જ્યારે
ગુજરનારની બનાવ સમયે હાજરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસમાં હોવા
અંગેના અન્ય આ ારભુત પુરાવા રે કડ ઉપર આવવા પામેલ છે .
D.V.Shah
SC No.-401/2016 116/207 JUDGMENT
રૂબરૂની ફરિરયાદ આપતા પોલીસ ઈન્સપેક્ર્ટર, ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહે ર શ્રી
આર.આર.સરવૈયા દ્વારા આંક-૨૩૧ થી રજૂ ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-૧૫૭
મુજબનો રીપોર્ટ જાહે ર કરી આ સાહે દ તરફ ફરિરયાદ રજીસ્ર્ટર કરવા મોકલી આપવામાં
આવેલો જેથી આ સાહે દે ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ સ્ર્ટેશન
ડાયરી એ નં.-૦૪/૨૦૧૬ કલાક ૦૮ઃ૩૦ વાગ્યે ગુનો રજીસ્ર્ટર કરી આ કામે આંક -
૨૩૧ થી રજૂ સી.આર.પી.સી. ૧૫૭ નો રીપોર્ટ જાહે ર કરી ગુનાની તપાસ નાયબ
પોલીસ કમિમશ્નરશ્રી, ક્રાઈમ બ્રાન્ચનાઓના હૂકમથી મદદધિનશ પોલીસ કમિમશ્નરશ્રી
બી.સી.સોલંકીનાઓને સુપરત કરે લાની તેમજ ત્યારબાદ તપાસ કરનાર અમલદારની
સૂચના મુજબ એફ.એસ.એલ.ને સ્થળ ઉપર પ ારવા વર ી આપી છે તેમજ
ગુજરનારની લાશનું પી.એમ. કરાવવા ડે ડબોડી ખિસવીલ હોધિસ્પર્ટલ લઈ જવા
શબવાહીની બોલાવવા ફોન કરે લાની તેમજ જીન્ર્ટેક પ્રા. લી.ને સીસીર્ટીવી ચાલુ
કરાવવા આંક-૧૯૭ થી કલાક ૧૭ઃ૦૦ વાળી સીસીર્ટીવી કે મેરા ચાલુ કરવા વર ી
લખાવ્યાની અને તે વર ી બુક પૈકી તા.૨૦/૦૪/૨૦૧૬ના રોજના કલાક ૧૩ઃ૩૦
ની વર ી જેના દ્વારા કે મ્પસ નાઈર્ટ શ્રી જે.એન.ચાવડાને આવપામાં આવેલ હોવાની
તેમજ આ સાહે દે આપેલી વર ી અનુસં ાને જીન્ર્ટે ક પ્રાઈવેર્ટ લીમીર્ટેડમાં કામ કરતા
પારસભાઈ તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ સીસીર્ટીવી કે મેરા ચાલુ કરે લ હોવાની હકીકત
રે કડ ઉપર આવેલ છે .
D.V.Shah
SC No.-401/2016 117/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 118/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 119/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 120/207 JUDGMENT
ગુનો રજીસ્ર્ટર કરવા અને ડી.સી.પી. શ્રી. ક્રાઈમની સુચનાથી આ ગુનાની તપાસ
એ.સી.પી. શ્રી. બી.સી.સોલંકીનાઓને સોંપવા માર્ટેની હકીકત પણ આ યાદીમાં લખી
પી.એસ.ઓ.ને ગુનો રજીસ્ર્ટર કરવા આપેલ. ત્યારબાદ ક્રાઈમબ્રાન્ચના ઉચ્ચ
અધિ કારીઓએ અલગ-અલગ ર્ટીમોની રચના આરોપીને તાત્કાલીક પકડી પાડવા માર્ટે
કરે લી. આ સાહે દને પણ તેમના જ સ્ક્વોડના માણસો સાથે આરોપીને તાત્કાલીક
પકડવા માર્ટેના પ્રયત્નો કરવા માર્ટેની સૂચના આપવામાં આવેલી. ક્રાઈમબ્રાન્ચના
ર્ટેક્નીકલ સેલ દ્વારા આરોપી તથા તેના સબં ીઓના ફોન નંબર ઈન્ર્ટરસેપ્ર્ટ કરવામાં
આવેલા અને જરૂરી કોલ તથા આરોપીના લોકે શન આ સાહે દને પણ આપવામાં આવતા
હતા. સાંજના આશરે સાડા પાંચ છ વાગ્યાના અરસામાં આરોપી બાંદ્રા-જયપુર ર્ટે્ર નમાં
બેસી જયપુર તરફ જઈ રહ્યો છે તેવી હકીકતની જાણ થતા આ સાહે દ તેમના સ્ક્વોડના
તથા ક્રાઈમબ્રાન્ચના અન્ય કમચારીઓ સાથે સુરત તરફ જવા રવાના થયેલા. આ
વખતે ક્રાઈમબ્રાન્ચના ઉચ્ચ અધિ કારીઓ તથા સ્ર્ટાફના અધિ કારીઓ એકબીજાના
સંપકમાં હતા. કરજણ નજીક પહોંચતા ડી.સી.પી. ક્રાઈમ શ્રી.એ કરજણ નજીક
રોકાવાની સૂચના કરે લી અને જણાવેલું કે બાંદ્રા જયપુર ર્ટે્ર ન કે જેમાં આરોપી મુસાફરી
કરી રહે લો છે તે ર્ટે્ર નને મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે રોકવા માર્ટે રે લ્વે ઓથેરીર્ટી
સાથે વાતચીત થઈ રહે લ છે , થોડીવારમાં સાહે દને સૂચના મળેલ કે , તેઓ મિમયાગામ
કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે પહોંચી જાય. આ સાહે દ મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે
પહોંચેલા એ વખતે અમદાવાદશહે ર ક્રાઈમબ્રાન્ચના અન્ય અધિ કારી શ્રી.ઓ તેમની
ર્ટીમો સાથે પહોંચેલા. ત્યાં પોલીસ અધિ કારીઓ તથા કમચારીઓને આરોપીનો
ફે સબુકમાંથી મેળવેલો ફોર્ટો મોબાઈલમાં બતાવામાં આવેલો. ડી.સી.પી. શ્રી.એ એવું
જણાવેલું કે , રે લ્વે ઓથોરીર્ટી સાથે વાત થયા મુજબ મિમયાગામ કરજણ સ્ર્ટે શન ઉપર
ર્ટે્ર ન રોકાવાની છે . ર્ટ્રેન રોકાય ત્યારે અલગ-અલગ ર્ટીમોને ર્ટ્રેનના દરવાજાને કોડન કરી
જરૂર પડ્યેથી અંદર જઈ આરોપીની શો ખોળ કરવાની છે . આ સાહે દ તેમની સાથેના
પોલીસ કમચારીઓ સાથે ર્ટે્ર ન મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ખાતે રોકાતા પાછળના
જનરલ ડGબામાં ચડે લા. એ વખતે એક ઈસમ અચાનક ર્ટે્ર નના ડGબામાં દોડે લો જેને
આ સાહે દે તથા તેમની સાથેના પોલીસ કમચારીઓએ ડGબામાં જ પકડી લી ેલો,
સાથેના કમચારી કનુભાઈએ આરોપી મધિનષ હોવાનું જણાવેલુ , જેથી આરોપીને
તાત્કાલીક ર્ટે્ર નના ડGબામાંથી નીચે ઉતારી રિદ ેલ. એ વખતે મિમયાગામ કરજણ રે લ્વે
સ્ર્ટેશન ઉપર ખુબ મોર્ટુ ર્ટોળું ભેગુ થઈ ગયેલુ . આરોપીની તથા અન્ય સુરક્ષાને ધ્યાને
લઈ આરોપીને કોડન કરી તેને રે લ્વે સ્ર્ટેશન ઉપર રાખવો રિહતાવહ જણાતો ન હોય,
સરકારી બોલેરો ગાડીમાં આરોપી મધિનષ શ્રવણકુ માર બલાઈને બેસાડી ક્રાઈમબ્રાન્ચ
D.V.Shah
SC No.-401/2016 121/207 JUDGMENT
કચેરી અમદાવાદ શહે ર ખાતે લઈ આવેલ. આરોપી મધિનષ બલાઈ જે ધિસ્થતીમાં ર્ટ્રેનમાંથી
મળેલો એ જ ધિસ્થતીમાં ક્રાઈમબ્રાન્ચ ખાતે લઈ આવેલા. ત્યારબાદ બે પંચોના માણસો
બોલાવી પંચોને હકીકતથી માહીતગાર કરી તેઓએ પંચમાં રહે વાની સ્વખુશી બતાવતા
આરોપીનું પંચો રૂબરૂ આંક -૬૯ થી રજૂ શરીર ધિસ્થતીનું પંચનામું પંચોના લખાવ્યા
મુજબ કરવામાં આવેલ. શરીર ધિસ્થતીના પંચનામાં દરમ્યાન આરોપીના કGજામાંથી એક
મોબાઈલ ફોન, રૂમિપયા આઠસો ત્રીસ રોકડા, બે રે લ્વે ર્ટીકીર્ટ જેમાં એક ર્ટીકીર્ટ ભરૂચથી
બાંદ્રા ર્ટર્મિમનલ્સ સુ ીની તથા બીજી ર્ટીકીર્ટ બ્રાંદ્રા ર્ટર્મિમનલથી જયપુરની મળી આવેલ જ ે
બંને ર્ટીકીર્ટમાં બંને પંચોની તથા રૂબરૂ તરીકે ની સાહે દની સહીઓ કરવામાં આવેલ,
તેમજ આરોપીએ પેહરે લું કે સરી જેવા કલરનું ર્ટી શર્ટ, આછા Gલ્યુ કલરનું જીન્સ પેન્ર્ટ
જેના ઉપર લોહીના ડાઘા હોવાનું જણાતું હતું . તેમજ આરોપીએ પેહરે લા કાળા કલરના
સ્પોર્ટ શુઝ જેના ઉપર પીળા કલરના પટ્ટા તેમજ લેસની નીચે પીળા જેવો કલર જણાતો
હતો તે કGજે કરવામાં આવેલ જે પૈકી ર્ટી શર્ટ, જીન્સ પેન્ર્ટ તથા શુઝને અલગ અલગ
કપડામાં મુકી તેને સોય દોરાથી સીવી લઈ પંચો તથા આ સાહે દ રૂબરૂની કાપલીઓ
બનાવી તે કાપલીઓ તેના ઉપર મુકી સીલબં હાલતમાં કGજે કરવામાં આવેલ. આ
પંચનામું પુરૂ થયા બાદ તપાસ કરનાર અમલદાર શ્રી . બી.સી.સોલંકી નાઓને કરે લ
પંચનામું, આરોપી તથા કGજે કરવામાં આવેલ મુદ્દામાલ રિરપોર્ટ સાથે સોંપવામાં
આવેલ. આ સાહે દ જુ દી જુ દી ર્ટીમો બનાવી સરકારી વાહનમાં આરોપીને પકડવા સારૂ
મિમયાગામ કરજણ ગયા હોવાની હકીકતના સમથનમાં લોગબુક રજૂ કરે લ છે .
D.V.Shah
SC No.-401/2016 122/207 JUDGMENT
બાચવપક્ષ આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી કોઈ મહત્વના ધિવરો ાભાષ રોકડ
ઉપર લાવી શકે લ નથી અને બનાવ નજરે જોનાર એક સાહે દ ન હોવાના કારણે સમગ્ર
બનાવ ખોર્ટી હકીકતોના આ ારે ઉપજાવી કાઢવામાં આવ્યા હોવાનું માની શકાય તેમ
નથી. ધિવશેષમાં બનાવના અરસામાં આ સાહે દની હાજરી એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ સ્ક્વોડની
ઓફીસમાં નથી અને બનાવના અરસામાં શ્રી ચાવડાની કે મ્પસ નાઈર્ટ ડ્યુર્ટી હોય,
સ્વાભાધિવક છે કે શ્રી ચાવડાની બાર વાગ્યાની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ધિવઝીર્ટ પછી સવારે સાત વાગ્યા સુ ીમાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની
ઓફીસમાં બીજી કોઈપણ વ્યધિક્ત આવી કે ગઈ હોય તે આ સાહે દ કહી શકે નહી . આ
સાહે દે અન્ય અધિ કારીઓ સાથે આ કામના આરોપીએ જ હત્યા કરી હશે કે બીજુ કોઈ
હશે? તે વીશે ચચા કરી હોવાના કારણસર તેના આ ારે આરોપીને ફસાવી દેવા ક્રાઈમ
બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા ખોર્ટી હકીકતો ઉપજાવી કાઢવામાં આવ્યા હોવાની દલીલ
તકસંગત જણાતી નથી.
D.V.Shah
SC No.-401/2016 123/207 JUDGMENT
હતા તેઓને તપાસેલા છે . આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ
બનાવના અરસામાં પી.એસ.આઈ.શ્રી ગામીતના આંક-૨૧૩ના રીપોર્ટ અનુસં ાને
તેમની પાસે સીસીર્ટીવી ફુર્ટેજ ચેક કરાવેલા અને બે લોકે શનમાં શ્રી ગામીતે એક
વ્યક્તીને ઓળખી બતાવતા તે સમયના સીસીર્ટીવી ફુર્ટેજ પેનડ્ર ાઈવમાં કોપી કરી
આપેલા અને તેના સમથનમાં આંક-૨૧૪ વાળું પ્રમાણપત્ર આપેલું.
D.V.Shah
SC No.-401/2016 124/207 JUDGMENT
સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં ફોર્ટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે અને આ સાહે દને સાબરમતી
સેન્ર્ટ્રલ જેલ જઈ આરોપીના ફોર્ટોગ્રાફ્સ લેવાના હૂકમની આંક-૨૫૩ વાળી યાદી
મળતા આ સાહે દે સાબરમતી સેન્ર્ટ્રલ જેલ જઈ, આરોપીના ચાર આખા તથા ચાર
અડ ા આંક-૨૫૪ થી આંક-૨૬૧ લગત રજૂ ફોર્ટોગ્રાફ્સ ડીઝીર્ટલ કે મેરાથી પાડે લા
અને તે પ્રીન્ર્ટ કરાવેલા અને સદર ફોર્ટોગ્રાફ્સની સીડી તપાસ કરનાર અમલદારને આ
સાહે દે સોંપેલી.
D.V.Shah
SC No.-401/2016 125/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 126/207 JUDGMENT
આરોપીએ લાલ કલરની ર્ટી-શર્ટ અને Gલુ કલરનું જીન્સનું પેન્ર્ટ પહે રેલ હોવાની
હકીકત પોતાની સોગંદ ઉપરની જુ બાનીમાં જણાવે છે . આ સાહે દ ધિવશેષમાં
પી.આઈ.શ્રી સરવૈયાની ર્ટીમમાં તપાસ અથ@ નીકળેલા અને કરજણ રે લ્વે સ્ર્ટેશન ગયા
ત્યારે વડોદરાની પોલીસ તથા તેમની ક્રાઈમ બ્રાન્ચની અને રે લ્વે પોલીસની ર્ટીમો ત્યાં
હતી અને બાન્દ્રા જયપુર ર્ટે્ર ન રોકાતા તેના પાછળના જનરલ ડGબામાં આ સાહે દ
સરવૈયા સાહે બ તથા અન્ય સ્ર્ટાફના માણસો સાથે ચડે લ અને તે દરમ્યાન આરોપી
ડGબામા દોડે લો જેને આગળ તથા પાછળના બન્ને દરવાજાથી પોલીસે આવી તેને પકડી
લી ાની હકીકત જણાવે છે અને આ સાહે દ આરોપીને કોર્ટ રૂબરૂ ઓળખી બતાવે છે .
D.V.Shah
SC No.-401/2016 127/207 JUDGMENT
અસર પડી શકે નહી. આરોપીની શકમંદ તરીકે ગુજરનાર પુછપરછ કરી રહે લા અને તેથી
સ્વાભાધિવક છે કે , ગુજરનાર દ્વારા કરવામાં આવી રહે લી પુછપરછમાં આરોપી ધિવરૂદ્ધ
અરિહંયા કે બીજા કોઈ રાજ્યોમાં લૂર્ટ
ં ના કે નધિશલા પદાથXની હે રાફે રીના ગુનાઓ
નોં ાયેલા છે કે કે મ? તે બાબતે પ્રશ્ન કરી, હસ્તક્ષેપ કરવાનું કોઈ મુનાસીબ ના માને .
તેવા સંજોગોમાં આરોપીને ખોર્ટી રીતે સંડોવી દેવામાં આવ્યા હોવાની હકીકત ર્ટકવાપાત્ર
નથી. ધિવશેષમાં પ્રસ્તુત કે સમાં ચાજશીર્ટ થઈ તે અરસામાં અન્ય આરોપી કીશોર
ભાવસીંહ રાઠોડના કે સમાં એ.ર્ટી.એસ. અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કયાની
હકીકત બચાવપક્ષ આ સાહે દની ઉલર્ટ તપાસના માધ્યમથી રે કડ પર લાવેલ છે અને
તેના આ ારે એવો મુદ્દો ઉપધિસ્થત કરે લ છે કે , ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓએ સદર
કે સમાં ક્રાઈમ બ્રાન્ચના ક્યાં ક્યાં અધિ કારીઓ તેની તપાસ કરતા હતા તે હકીકત
ઈરાદાપૂવક રે કડ ઉપર લાવેલ નથી એવી દલીલ કરવામાં આવેલ છે , પરંતું સદર અન્ય
આરોપી કીશોર ભાવસીંહ રાઠોડના કે સને પ્રસ્તુત કે સ સાથે કોઈ નીસ્બત ન હોય, સદર
કે સની હકીકત આ કે સ સાથે સુસંગત ન હોય, તે રે કડ ઉપર લાવવાનો દુરાગ્રહ
બચાવપક્ષ રાખી શકે નહી. કરજણ રે લ્વે સ્ર્ટેશને આરોપીને પકડવા માર્ટે એક કરતા
વ ારે ર્ટીમો મોકલવામાં આવેલી અને આ સાહે દ પોતાની ઉલર્ટ તપાસમાં સરવૈયા
સાહે બ તથા તેમની ર્ટીમ ર્ટે્ર નના ડGબામાં ચઢ્યા ત્યારે આરોપી ભાગ્યાની અને બીજા
દરવાજેથી ચડે લી અન્ય ર્ટીમે આરોપીને પ્રથમ પકડ્યાની હકીકત આ સાહે દ જણાવે છે
અને અન્ય ર્ટીમના અધિ કારી કોણ હતા તેની મારિહતી આ સાહે દ નહી જણાવવાના
કારણે આ સાહે દની જુ બાનીને શંકાની નજરથી જોઈ શકાય નહી. ધિવશેષમાં આ સાહે દ
આરોપીને ર્ટે્ર નના ડGબામાંથી નીચે ઉતારી ક્રાઈમ બ્રાન્ચની કચેરી ખાતે લાવ્યાની
હકીકત જણાવે છે . ધિવશેષમાં પી.આઈ.શ્રી સરવૈયા તેમની જુ બાનીમાં જણાવે છે કે ,
આરોપીને પકડ્યો તે વખતે મિમયાગામ કરજણ રે લ્વે સ્ર્ટેશન ઉપર ખુબ મોર્ટુ ર્ટોળું ભેગુ
થઈ ગયેલુ. આરોપીની તથા અન્ય સુરક્ષાને ધ્યાને લઈ આરોપીને કોડન કરી તેને રે લ્વે
સ્ર્ટેશન ઉપર રાખવો રિહતાવહ જણાતો ન હોય, સરકારી બોલેરો ગાડીમાં આરોપીને
બેસાડી ક્રાઈમ બ્રાન્ચ કચેરી અમદાવાદ શહે ર ખાતે લઈ આવેલ . આરોપી જે ધિસ્થતીમાં
ર્ટે્ર નમાંથી મળેલો એ જ ધિસ્થતીમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ આવેલા. ત્યારબાદ બે
પંચોના માણસો બોલાવી પંચોને હકીકતથી માહીતગાર કરી તેઓએ પંચમાં રહે વાની
સ્વખુશી બતાવતા આરોપીનું પંચો રૂબરૂ આંક -૬૯ થી રજૂ શરીર ધિસ્થતીનું પંચનામું
પંચોના લખાવ્યાં મુજબ કરવામાં આવેલ . આમ, આરોપીની અંગજડતી જ્યારે
આરોપીને પકડ્યા બાદ તુરંત જ કરજણ રે લ્વે સ્ર્ટેશન ઉપર કરવામાં આવેલ નથી ત્યારે
સ્વાભાવીક છે કે , આ સાહે દ આરોપી પાસેથી શું શું વસ્તુઓ મળી આવી તે ન જણાવી
D.V.Shah
SC No.-401/2016 128/207 JUDGMENT
શકે .
D.V.Shah
SC No.-401/2016 129/207 JUDGMENT
પોલીસ કમચારીઓ અલગ અલગ ડGબાની આસપાસ ગોઠવાઈ ગયેલા. જેમાં સાહે દ
આગળથી ત્રણ નંબરના ડGબા પાસે ઉભા રહે લા. થોડીવાર પછી પોલીસના માણસો
ર્ટે્ર નના પાછળના ભાગ તરફ દોડતા જતા હતા, તો આ સાહે દ પણ દોડીને એ તરફ
ગયેલા. ત્યાં જઈને જોતા અગાઉ સાહે દે જે ફોર્ટો જોયેલ હતો તે જ ફોર્ટાવાળો ઈસમ
મધિનષ બલાઈ હતો. જેઓને સરવૈયા સાહે બની ર્ટીમ અને સાથેના માણસોએ પકડી
લી લ
ે અને તેઓ ત્યાંથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ખાતે આવવા રવાના થઈ ગયેલ .
આ તપાસના કામે ડી.સી.પી. ક્રાઈમ સાહે બે આ કામના તપાસનીશ અધિ કારી તરફથી
મળેલો આંક-૨૬૭ થી રજૂ લેર્ટર આપેલ, અને એ મારિહતી તૈયાર કરાવી આ સાહે દ
પરત આવેલ. જેમાં બે મોબાઈલ નંબર છે (૧) ૭૬૧૫૦ ૬૦૩૭૦ અને (૨)
૮૭૬૪૩૫૯૨૩ ના બે નંબરોનો જરૂરી ધિવગતો ઈન્ર્ટરસેપ્સનના યુધિનર્ટમાંથી અલગ
ફોલ્ડર કરાવી અને એમા રે કડ થયેલી ધિવગતોની આંક -૨૬૮ થી રજૂ ર્ટ્રાન્સધિક્રપ્ર્ટ
બનાવી ગુજરાતી ફોન્ર્ટમાં ર્ટાઈપ કરાવી ડી.સી.પી. ક્રાઈમ સાહે બને પરત આપેલ, જેની
સાથે તે ઈન્ર્ટરસેપ્શન કરવા માર્ટે થયેલા જરૂરી હુકમની નકલો પણ આપેલી. ત્યારબાદ
ડી.સી.પી. ક્રાઈમ સાહે બનાઓએ એવી સૂચના આપેલ કે , આ બાબતની નવી સીડી
બનાવી પંચનામું કરી અને ધિવગતો આપવાની છે . આ ધિવગતો વોઈસ સ્પેક્ર્ટોગ્રાફી સારૂ
આપવાની છે . તા.૦૮/૦૬/૨૦૧૬ ના રોજ સાંજના સમયે આંક-૯૧ થી રજૂ
પંચનામું કરી જે અંગેની પી.એસ.ઓ.ને રિરપોર્ટ આપી જરૂરી કાયવાહી સારૂ મોકલેલ .
પંચનામામાં આ સાહે દે જે અગાઉ જણાવ્યા તે બે નંબરોના ફોલ્ડરો તૈયાર કરે લ હતા તે
સીડી પંચો રૂબરૂ કGજે કરી પી .એસ.ઓ.ને મોકલી આપેલી. ત્યારબાદ આ સાહે દે
પી.આઈ.શ્રી એમ.ર્ટી.ધિવભાગનાઓને ઉદ્દે શીને લોગબુકની સર્ટmફાઈડ નકલ આપવા
બાબતે આંક-૨૬૯ વાળો પત્ર લખેલો. જે અનુસં ાને આંક-૨૭૦ થી આંક-૨૭૪ થી
રજૂ લોગબુક આપવામાં આવેલી. ત્યારબાદ આ સાહે દે જે સીડી અંગેનું આંક-૯૧ થી
રજૂ જે પંચનામું કરે લું તેની મુદ્દામાલ પાવતી ફાડવા માર્ટે પી.એસ.ઓ.ને આંક-૨૭૫
વાળો રીપોર્ટ કરે લો.
D.V.Shah
SC No.-401/2016 130/207 JUDGMENT
ક્યાંથી આવી અને કોણ લાવેલ તે જાણવાનો મેં પ્રયત્ન કરે લ નથી. આરોપીને પકડી
પાડે લ ત્યાં સુ ી પોલીસના કોઈ કમચારી કે અધિ કારી સાથે ચચા કરે લ નથી . હં ુ
કરજણથી પરત આવેલ ત્યારબાદ જે જગ્યાએ બનાવ બનેલ તે જગ્યાએ જોવા ગયેલ
નહી. રે લ્વે સ્ર્ટેશન પરથી આરોપીને કોણે પકડ્યા અને તેની જડતી લી લ
ે કે કે મ?
તેની જાણકારી આ સાહે દને નથી તેમજ તે મુદ્દા અનુસં ાને તપાસ કરવાનો પણ કોઈ
પ્રયત્ન કરે લ નથી જેથી આ સાહે દને માની શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 131/207 JUDGMENT
બાથરૂમ હતો તેની બાજુ એક બારી હતી તેની બાજુ માં તેમને બેસાડે લા. ત્યાં તેમની
પોલીસે પુછપરછ કરે લી. ત્યાં આગળ તેમને બેસાડે લો અને પછી સવા દશ વાગે તેમને
પોલીસ વાળા વી.એસ. લઇ ગયેલા. વી.એસ થી પાછા લાવેલા અને તેમને ઓફીસમાં
બેસાડે લા, ત્યાં આગળ સાહે બો હતા અને એક બીજો આરોપી હતો જેને એક બીજી
બારી હતી ત્યાં બેસાડે લો. તેની એક સાહે બ પુછપરછ કરી રહ્યાં હતા. જેમને ર્ટાલ હતી
અને થોડી બોડી હતી. જે માણસ ની પુછપરછ કરતા હતા તે માણસ આશરે ૩૫-૪૦
વષનો હતો તેણે એક લાલ કલર ની ર્ટી-શર્ટ પહે રેલ હતી . સાહે દને ત્યાં આગળ
બેસાડયાં પછી તેમને લોકઅપ માં મુકેલા. સાહે દને બીજા રિદવસ સુ ી લોકઅપમાં
રાખેલ અને બપોરે કાલુપુર પોલીસને સોપેેંલા.
D.V.Shah
SC No.-401/2016 132/207 JUDGMENT
પ્રસ્તુત ગુનાની તપાસ હાથ રે લી છે અને આરોપીને અર્ટક કરે લ છે તેને તપાસેલા છે .
આ સાહે દની સરતપાસ વંચાણે લેવામાં આવે તો આ સાહે દ પોતાની જુ બાનીમાં
તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ર્ટેશન ફ.ગુ.ર.નં.-૨૮/૨૦૧૬ થી
આપવામાં આવેલી ફરિરયાદની તપાસ આ સાહે દને સોંપવામાં આવતા પોતે સંભાળેલી.
તપાસ દરમ્યાન જે પણ કાયવાહી હાથ રી તેની સમગ્ર હકીકત પોતાની જુ બાનીમાં
જણાવે છે . ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૫૭ અન્વયેનો જાહે ર કરવામાં આવેલ
આંક-૨૩૧ના રીપોર્ટ સાથે આંક -૧૩૧ વાળી ફરિરયાદ મળતા આ સાહે દે તપાસ
૦૮ઃ૩૫ વાગ્યે સંભાળી લી લ
ે . ત્યારબાદ ગુજરનારની બોડી ઉપર ઈન્કવેસ્ર્ટ ભરવાનું
હોય, સબ ડીવીઝનલ મેજીસ્ર્ટ્રેર્ટશ્રીને યાદી મોકલી દેવામાં આવેલી. પી.એસ.ઓ.શ્રીને
એફ.એસ.એલ. અધિ કારી, મેઘાણીનગર ધિફન્ગર પ્રીન્ર્ટ Gયુરો એફ.એસ.એલ. તથા
પોલીસ ફોર્ટોગ્રાફર એફ.એસ.એલ.ને બોલાવવા વર ી લખાવેલ. એક્ઝીક્યુર્ટીવ
મેજીસ્ર્ટ્રેર્ટ વી.પી.પર્ટણીનાઓને ડે પ્યુર્ટ કરતા તેઓએ સ્થળ ઉપર પ ારી ગુજરનારની
લાશ ઉપર બે પંચો રૂબરૂ કલાક ૦૯ઃ૫૦ થી કલાક ૧૦ઃ૫૦ વચ્ચે ઈન્કવેસ્ર્ટ પંચનામું
તૈયાર કરે લું તે આ સાહે દને મળતા તે વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ . આ સાહે દ
આંક-૨૮૪ થી રજૂ લાશ ઉપર મરણોત્તર ફોમ ભરી પી .એમ. માર્ટે એચ.ઓ.ડી.
બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદને પેનલ ડોક્ર્ટરથી વીધિડયોગ્રાફી સાથે પોસ્ર્ટમોર્ટમ
કરવા તેમજ લાશ ઉપરથી કપડા, Gલડ વગેરેના નમુના લઈ મોકલી આપવા માર્ટે
આંક-૧૬૭ થી રજૂ યાદી કરે લી. ત્યારબાદ પી.એમ.ની વીધિડયોગ્રાફી કરવા માર્ટે
સરકારી ફોર્ટોગ્રાફરને આંક-૨૮૫ થી રજૂ યાદી કરે લી. ત્યારબાદ ગુજરનારની હાથ તથા
પગની છાપો લેવડાવવા સારૂ સ્લીપ ઓપરે ર્ટરને આંક -૧૭૩ થી રજૂ થયેલ યાદી
કરે લી. ત્યારબાદ બે સ્વતંત્ર પંચોની હાજરીમાં આ કામે આંક -૫૦ થી રજૂ ગુનાવાળી
જગ્યાનું પંચનામું પંચોના લખાવ્યા મુજબ શરૂ કયુ‘ તે દરમ્યાન એફ .એસ.એલ.
અધિ કારી શ્રી બી.પી.યોગી તથા શ્રી શમા પ ારતા તેઓને બનાવવાળી જગ્યા બતાવી
બનાવથી મારિહતગાર કરે લા અને તેઓના સૂચન મુજબ બનાવવાળી જગ્યાએથી લોહી
વાળી લાલ ર્ટી-શર્ટ, લોહી વાળી લોખંડની પાઈપ, લોહી વાળો તધિકયો તેમજ
બનાવવાળી જગ્યાની રિદવાલો ઉપર ઉડે લ લોહીના છાંર્ટાઓ કોર્ટન થ્રેડથી લુછી કુ લ
પંદર આર્ટmકલ પંચનામાના ધિવગતે પંચો રૂબરૂ કબજે કરે લા અને તે દરમ્યાન ધિફન્ગર
પ્રીન્ર્ટ Gયુરો શ્રી એન.ર્ટી.જાદવ, સચરશ્રી અક્ષય અમીન તથા ફોર્ટોગ્રાફરશ્રી
એસ.એ.વ્યાસ પ ારતા તેઓએ બનાવવાળી જગ્યાએ ફૂર્ટ પ્રીન્ર્ટ તેમજ ધિફન્ગર પ્રીન્ર્ટ
માર્ટે કાયવાહી કરે લ જે પૈકી ફૂર્ટ પ્રીન્ર્ટ ધિક્લયર મળી આવતા તેને સચરશ્રી અમીન દ્વારા
માક કરી ફોર્ટોગ્રાફર વ્યાસ મારફતે ફોર્ટોગ્રાફી કરાવેલ. ત્યારબાદ બાનાવવાળી જગ્યાની
D.V.Shah
SC No.-401/2016 133/207 JUDGMENT
બહારના ભાગે પાક•ગમાંથી એક બુર્ટ તથા એક હાથરૂમાલ મળી આવતા આંક -૫૦ના
પંચનામાની ધિવગતે કુ લ ૧૭ આર્ટmકલ કબજે કરવામાં આવેલા અને સદર આંક -૫૦
વાળું પંચનામું કલાક ૧૧ઃ૦૦ થી કલાક ૧૫ઃ૦૦ દરમ્યાન કરવામાં આવેલું . ત્યારબાદ
કબજે કરવામાં આવેલ મુદ્દામાલ રીપોર્ટ સાથે પી.એસ.ઓ.ને મુદ્દામાલ પાવતી ફાડવા
માર્ટે મોકલી આપવામાં આવેલ જે ડી.સી.બી. મુદ્દામાલ પાવતી નં.-૨૧૯/૨૦૧૬ થી
ફાડવામાં આવેલી. ત્યારબાદ એફ.એસ.એલ. અધિ કારીશ્રીએ તેમનો આંક-૧૯ વાળો
પ્રાથમિમક અહે વાલ રીપોર્ટ આપતા તે વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ .
પી.એસ.આઈ.શ્રી જે.એન.ચાવડાને આરોપીની તપાસ માર્ટે તેના રહે ણાંક વતનમાં જઈ
તપાસ કરી રીપોર્ટ કરી મોકલી આપવામાં આવેલ . ત્યારબાદ ગુજરનારના પી.એમ.
બાદ ડોક્ર્ટરશ્રીએ તેમના કપડા Gલડ સેમ્પલ, નખના નમુના કબજે કરી પોલીસ
કોન્સ્ર્ટેબલશ્રી અધિનરૂદ્ધસિંસહ મારફતે મોકલી આપેલ જે પી.એસ.ઓ. ઈશ્વરભાઈ
સોમાભાઈએ કલાક ૧૯ઃ૦૦ થી ૨૦ઃ૦૦ સુ ીનું પંચનામું કરી કબજ ે કરે લ અને
મુદ્દામાલ પાવતી નં.-૨૨૧/૨૦૧૬ની ફાડે લ. ત્યારબાદ આ સાહે દ પી.એસ.આઈ.શ્રી
કે .જી.ચૌ રી, એ.એસ.આઈ. ભરતસિંસહ દોલતસિંસહ, હ.કો. ભગવાનભાઈ
મસાભાઈનાઓના તેમના લખાવ્યાં મુજબના ધિનવેદનો મેળવી કામમાં સામેલ રાખેલા.
તેવીજ રીતે તપાસ દરમ્યાન પો.કો.ખિસકંદરભાઈ જસુભા, પી.સી.કનુભાઈ જીવાભાઈ,
એચ.સી.દીલીપસિંસહ મંગળસિંસહના ધિનવેદનો તેમના લખાવ્યાં મુજબ લખી લઈ કામમાં
સામેલ રાખેલ. ત્યારબાદ આ સાહે દ આરોપીની એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્કોડમાં
અગાઉ પુછપરછ કરવામાં આવેલ જેમાં તેમની પાસેથી મળેલ મોબાઈલ નંબરોની
મારિહતીના આ ારે મોબાઈલ નંબરોનું ઈન્ર્ટરસેપ્શન લેવા માર્ટે ર્ટેકનીકલ સેલ મારફતે
કાયવાહી હાથ રે લ અને ર્ટેકનીકલ સેલની મદદથી મળેલ મારિહતી મુજબ આરોપી
બાન્દ્રાથી જયપુર ર્ટ્રેનમાં જતો હોવાની મારિહતી મળતા મારિહતીના આ ારે ડી.સી.પી.શ્રી
ક્રાઈમની આગેવાની હે ઠળ અલગ અલગ ૮ ર્ટીમ બનાવી રવાના થયેલ અને બરોડા
રૂરલ પોલીસ તથા વેસ્ર્ટન રે લ્વે પોલીસની મદદથી આ ર્ટે્ર નને મિમયાગામ કરજણ પાસે
રોકવા રે લ્વે ઓથોરીર્ટી પાસેથી મંજુરી માંગી સદર ર્ટે્ર નને મિમયાગામ કરજણ પાસે રોકવા
પ્લાનીંગ કરે લ અને આ ર્ટે્ર ન મિમયાગામ કરજણ આવતા ર્ટ્રેનના તમામ ડGબાઓમાં
પોલીસની ર્ટીમોએ સચ કરે લ જે પૈકી છે લ્લા જનરલ ડGબામાં પી .આઈ.શ્રી
આર.આર.સરવૈયા તેમજ તેમની ર્ટીમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવતા આરે પીને
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી બે પંચો રૂબરૂ તેની શરીર ધિસ્થમિત તેમજ અંગ
જડતીનું પંચનામું પી.એસ.આઈ.શ્રી આર.આર.સરવૈયાએ કરે લું અને પંચનામાની
ધિવગતે મુદ્દામાલ કબજે લી ેલો અને સદર પંચનામું તથા કબજે લી ેલ મુદ્દામાલ
D.V.Shah
SC No.-401/2016 134/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 135/207 JUDGMENT
એમ.ઓ.બી. મારફતે લેવડાવવા આંક-૧૭૪ થી યાદી કરે લી. આરોપીના લોહી તથા
નખના નમુના લેવા માર્ટે સી.એમ.ઓ. ખિસવીલ હોધિસ્પર્ટલને આંક-૯૫ થી યાદી લખી
આરોપીને જરૂરી જાપ્તા સાથે હે ડ કો. રાજેન્દ્ર રામશરણને મોકલી આપેલ . ત્યારબાદ
આરોપી પકડાયેલ ત્યારે તેણે પહે રેલ બુર્ટનું ઓળખ પંચનામું કરવાનું હોય, કબજે કરે લ
બુર્ટ ક્રાઈમ રાઈર્ટર હે ડ પાસેથી લાવવા માર્ટે સીપોર્ટ સાથે પો.કો. અનીરૂદ્ધસિંસહને આંક-
૨૮૮ વાળી યાદી લખી આર્ટmકલ નં.-૦૬ના બુર્ટ લઈ આવવા માર્ટે મોકલી આપેલા.
ત્યારબાદ બુર્ટની ઓળખ કરવા માર્ટે સાહે દ મધિનષભાઈ મકવાણાને એસ.ઓ.જી.
કચેરીએ હાજર રહે વા સમજ કરવામાં આવી અને હે .કો.અધિનરૂદ્ધસિંસહ ક્રાઈમ રાઈર્ટર હે ડ
પાસેથી બુર્ટ મેળવી એસ.ઓ.જી. આવતા આ કામે સીલબં બુર્ટ ખોલી તેની ઓળખ
સાહે દ મધિનષભાઈ મકવાણા દ્વારા બે પંચોની હાજરીમાં આંક -૩૫ના પંચનામાની
ધિવગતે બુર્ટની ઓળખ અંગેનું પંચનામું કલાક ૧૬ઃ૦૦ થી કલાક ૧૭ઃ૦૦ દરમ્યાન
કરવામાં આવેલું. બુર્ટની ઓળખ બાદ બુર્ટને સીલબં હાલતમાં ક્રાઈમ રાઈર્ટર હે ડ
ક્રાઈમ બ્રાન્ચ તરફ મોકલી આપવા માર્ટે આંક-૨૮૯ વાળી યાદી કરવામાં આવેલી અને
સાહે દ મધિનષભાઈ મકવાણાનું ધિનવેદન લેવામાં આવેલ અને તેઓએ ગુજરનારનું જાતી
અંગેનું પ્રમાણપત્ર તેમજ લીવીંગ સર્ટmફીકે ર્ટ રજૂ કરતા વંચાણે લઈ કામમાં સામેલ
રાખેલ. ત્યારબાદ સાહે દ પરે શ જયંતીલાલ મકવાણાનું ધિનવેદન મેળવી કામમાં સામેલ
રાખેલ. હે .કો. રાજેન્દ્ર રામશરણે આરોપીના નખના નમુના ડોક્ર્ટરશ્રી દ્વારા લેવડાવી
ફોરવડ•ગ રીપોર્ટ સાથે પી .એસ.ઓ. રૂબરૂ રજૂ કરતા પી .એસ.ઓ.એ આંક-૩૮ના
પંચનામાની ધિવગતે મુદ્દામાલ કબજે કરે લ અને કબજે કરે લ મુદ્દામાલ રીપોર્ટ
પી.એસ.ઓ. ક્રાઈમ તરફ મુદ્દામાલ પાવતી ફાડવા મોકલી આપેલ જે મુદ્દામાલ પાવતી
નં.-૨૨૫/૨૦૧૬ થી ફાડે લ મુદ્દામાલ રાઈર્ટર હે ડને સોંપેલ પંચનામું મુદ્દામાલ વગેરે
કાગળો મળતા વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ . ત્યારબાદ આ સાહે દે
પી.એસ.આઈ.શ્રી સી.બી.ગામીતનાઓને ભરૂચ તથા બાન્દ્રા તપાસ કરી સીસીર્ટીવી
ફુર્ટેજ તથા અન્ય જરૂરી પુરાવા મેળવી રજૂ કરવા માર્ટે આંક-૨૧૨નો રીપોર્ટ આપેલો.
ત્યારબાદ તા.૨૫/૦૪/૨૦૧૬ના રોજ ગુજરનારના પગની તથા આરોપીના પગની
છાપો તથા આરોપીના હાથની ધિફન્ગર પ્રીન્ર્ટ તથા ગુનાવાળી જગ્યાએથી ધિફન્ગર પ્રીન્ર્ટ
એક્સપર્ટ@ ચાન્સ પ્રીન્ર્ટ સાથે સરખામણી પરિરક્ષણ કરી અબિભપ્રાય આપવા માર્ટે
ધિનયામકશ્રી, ધિફન્ગર પ્રીન્ર્ટ એક્સપર્ટને આંક-૧૪૧ વાળી યાદી લખેલી જે હે .કો.
સીરાજમિંમયા મારફતે મોકલી આપવામાં આવેલી અને તેની સાથે ગુજરનાર અને
આરોપીની મેળવેલ હાથની તથા પગની છાપો પણ મોકલી આપેલી. ત્યારબાદ
પી.એસ.આઈ.શ્રી જે.એન.ગૌસ્વામીનાઓએ આરોપીના વતન જયપુર જઈ આરોપીના
D.V.Shah
SC No.-401/2016 136/207 JUDGMENT
મિપતા શ્રવણકુ માર બલાઈનું ધિનવેદન મેળવેલ અને તેમજ તેની જાતી અંગેનું પ્રમાણપત્ર
મેળવેલ જે વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ અને એર્ટ્ર ોસીર્ટીની કલમ રદ્દ કરવા અને
ઈ.પી.કો. કલમ-૩૯૭ નો ઉમેરો કરવા નામ. કોર્ટને રીપોર્ટ કરે લો. ત્યારબાદ તપાસના
કામે કબજે કરવામાં આવેલ કુ લ-૩૩ મુદ્દામાલનું પૃથ્થકરણ કરવા માર્ટે રવાનગી ફોમ
તૈયાર કરી એફ.એસ.એલ. તરફ હે .કો.જગદીશભાઈને રીપોર્ટ સાથે મોકલી આપવામાં
આવેલ અને સદર મુદ્દામાલ એફ.એસ.એલ.માં જમા કરાવ્યા બાદ
હે .કો.જગદીશભાઈનાઓએ આંક-૧૭૯ વાળી પહોંચ સોંપેલી. ત્યારબાદ પ્રસ્તુત કામે
૪ મોબાઈલ નંબરોના સીડીઆર માર્ટે જરૂરી ફોમ ભરી ર્ટેકનીકલ સેલમાં મોકલી
આપવામાં આવેલા. પી.એસ.આઈ.શ્રી ગામીતે ભરૂચ તથા બાન્દ્રા જઈ મેળવેલ
ધિનવેદનો તથા પ્રમાણપત્રો રીપોર્ટ સાથે રજૂ કરે લ જે વંચાણે લઈ કામમાં સામેલ
રાખેલા. પો.કો. હીતેન્દ્રકુ મારે પેનડ્ર ાઈવમાં ભરૂચ તથા બાન્દ્રા રે લ્વેથી સીસીર્ટીવી ફુર્ટેજ
લી લ
ે જે પેનડ્ર ાઈવમાં લી ેલા તે પેનડ્ર ાઈવ પો.કો.હીતેન્દ્રકુ મારે બે પંચોની હાજરીમાં
રજૂ કરતા સદર પેનડ્ર ાઈવ પંચનામાની ધિવગતે પી.એસ.આઈ.શ્રી ગામીત રૂબરૂ કરવામાં
આવેલ તે પંચનામા સાથે પેનડ્ર ાઈવ મળતા કામમા સામેલ રાખેલી અને પી.એસ.ઓ.ને
રીપોર્ટ સાથે મોકલી કબજે લી ેલ પેનડ્ર ાઈવ તથા મુદ્દામાલ પાવતી કાગળો મળતા
વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ. તા.૨૬/૦૪/૨૦૧૬ના રોજ ધિફન્ગર પ્રીન્ર્ટ Gયુરો
એફ.એસ.એલ., અમદાવાદનો આંક-૧૬૪ વાળો અબિભપ્રાય આંક-૧૬૩ના પત્રથી
મળતા વંચાણે લઈ કામમાં સામેલ રાખેલ . ત્યારબાદ ગુજરનારના પી.એમ. રીપોર્ટ
મેળવવા માર્ટે યાદી લખવામાં આવેલી અને મહે . પોલીસ કમિમશ્નરશ્રીએ આ કે સની
તપાસ ડી.સી.પી. ઝોન-૦૧ને તેમના આંક-૧૯૧ના હૂકમથી સોંપતા આ સાહે દે
તેમની પાસેના અસલ કે સ કાગળો, અસલ કે સ ડાયરી રીપોર્ટ સાથે સોંપી તેઓને
કે સથી મારિહતગાર કરવામાં આવેલા.
D.V.Shah
SC No.-401/2016 137/207 JUDGMENT
ખોર્ટેખોર્ટી હકીકતો ઉપજાવી કાઢી, કોઈપણ સ્વતંત્ર સાહે દની હાજરી વગર ક્રાઈમ
બ્રાન્ચમાં જ અંદરો અંદરના અધિ કારીના મેળાપીપણાથી સાચો આરોપી બહાર ન
આવી જાય તે માર્ટે ખોર્ટો આરોપી ઉભો કરી, તેની સામે ખોર્ટા પુરાવાઓ ઉભા કરી, તેને
ખોર્ટી રીતે પકડી લઈ, તેની સામે ખોર્ટી રીતે ફરિરયાદ ઉભી કરી, જાતે ફરિરયાદ તૈયાર
કરી લી લ
ે છે . ધિવશેષમાં આ સાહે દે આરોપીની પુછપરછ દરમ્યાન આરોપી ક્યાં નોકરી
કરે છે તેમજ તેના આ ાર કાડ, વોર્ટર આઈડી વગેરે અનુસં ાને આરોપી પોતાનો
બચાવ ન કરી શકે તે આશય થી આરોપીના બચાવના પુરાવા ઈરાદા પૂવક રે કડ ઉપર
ન આવે તેનું ધ્યાન રાખવામાં આવેલ છે . આ સાહે દ ક્રાઈમ બ્રાન્ચમાં આવો ગંભીર
બનાવ બની ગયો હોવાછતાં બનાવ બન્યો તે સમયગાળા દરમ્યાન ક્યાં ક્યાં
કમચારીઓ ક્યાં હાજર હતા તે અંગે કોઈ તપાસ હાથ રવામાં આવેલી નથી તેમજ
તેવી કોઈ હકીકત આ સાહે દ તેમની જુ બાનીમાં જણાવી શકે લ નથી. આ સાહે દે
સીસીર્ટીવી કે મેરા બં હતા તે અંગે કોઈ પંચનામું કરે લ નથી તેમજ સીસીર્ટીવી કે મેરા જે
ઈસમે રીપેર કરે લા તેની પણ પુછપરછ આ સાહે દે કરે લ નથી જેથી બનાવના અરસામાં
ખરે ખર કે મેરા બં હતા કે ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા જાણી જોઈને પુરાવાનો
નાશ કરવાના ઈરાદે બં કરવામાં આવેલ તેવું સ્પષ્ટ જણાઈ આવે છે . આ સાહે દ જે
પાઈપથી હત્યા કરવામાં આવી છે તે પાઈપ અનુસં ાને પણ કોઈ તપાસ હાથ રે લ
નથી. ગુનામા પાઈપ ક્યાંથી આવી, કોણ લાવ્યું, કોણે જોઈ? શું આરોપીની જ આ
પાઈપ હતી કે કે મ? બનાવ બન્યા અગાઉ આરોપી પાસેથી કોઈએ આ હશ્વિથયાર જોયેલ
કે કે મ? વગેરે મુદ્દાઓ અનુસં ાને કોઈપણ તપાસ હાથ રવામાં આવેલ નથી.
ધિવશેષમાં બનાવના અરસામાં ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ ડ્યુર્ટી પર હોવાછતાં એક
જ અધિ કારીએ ગુજરનાર વ્યધિક્તને કોઈ વ્યધિક્ત આર્ટલી બ ી ઈજાઓ કરે અને તેનો
અવાજ નજીક કામ કરતા અધિ કારી કે ડ્યુર્ટી ઉપરના કોઈપણ અધિ કારીએ સાંભળેલો
ન હોવાની હકીકત માની શકાય તેમ નથી. ધિવશેષમાં બનાવ બન્યા બાદ ન્યુઝ ચેનલો
દ્વારા ગુજરનારના પત્નીનું ઈન્ર્ટરવ્યુ લેવામાં આવેલ જેમાં ગુજરનારના પત્નીએ
ગુજરનારને અગાઉથી મૃત્યું અંગેની ભીતી તેમજ ધિવધિવ હીસાબો તેમના પમિતએ
આપેલાનું જણાવે છે તેમછતાં ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા ઈરાદા પૂવક ખરી
હકીકત બહાર ન આવે અને સાચા આરોપીનું નામ ન ખુલે તે માર્ટે ગુજરનારની પત્નીનું
ધિનવેદન લેવામાં આવેલ નથી કે કોર્ટ રૂબરૂ કે કોઈપણ સાહે દોની જુ બાની દરમ્યાન આ
અંગેનો ખુલાસો કે પુરાવા રે કડ ઉપર કરવામાં આવેલ નથી જેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે . ધિવશેષમાં ગુજરનાર આરોપીની પુછપરછ કરતા હતા અને લખતા હતા તે
કાગળો ક્યા ગયા તે કાગળો આ સાહે દની તપાસ દરમ્યાન મળી આવેલ નથી જેના
D.V.Shah
SC No.-401/2016 138/207 JUDGMENT
કારણે હકીકતમાં આરોપીની એવી કોઈ પુછપરછ ગુરનારે કરે લ કે કે મ અને તેને ક્રાઈમ
બ્રાન્ચની ઓફીસમાં લાવેલ કે કે મ? તે અંગે શંકા ઉદભવે છે અને જેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે . આ સાહે દે તેની તપાસ દરમ્યાન ગુજરનારના પત્ની અને બાળકો
બનાવ બન્યા બાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર હોવાછતાં તેમની કોઈ પુછપરછ કરે લ નથી
કે તેઓના કોઈ ધિનવેદન મેળવેલા નથી. આ સાહે દે ઈન્કવેસ્ર્ટ પંચનામું થયા બાદ
ગુજરનારે જે કપડા પહે રેલા તે કપડામાં કોઈ ચીજવસ્તુઓ હતી કે કે મ? તે બાબતે પણ
તપાસ હાથ રે લી નથી. આ સાહે દ પ્રેસ કોન્ફરન્સના પોતાના ઈન્ર્ટરવ્યુમાં ગુજરનારના
કપડામાં જે વસ્તુઓ હતી તે તેમની તેમજ હતી તેમાંથી કાંઈ ગયેલ નથી તેમજ
જણાવેલ છે પરંતું સદર ઈન્ર્ટરવ્યુ કોર્ટ સમક્ષ આ સાહે દને બતાવવામાં આવતા આ
સાહે દ પોતે સદર હકીકત ચોક્કસપણે કહી શકે નહી તેમ જણાવે છે . આ સાહે દે તેની
જુ બાનીમાં આરોપીને અર્ટક કરવા માર્ટે મિમયાગામ, કરજણ મુકામે ર્ટીમો મોકલેલ તે
ર્ટીમના પોલીસના માણસોના કોઈ સ્ર્ટેર્ટમેન્ર્ટ તપાસ દરમ્યાન લેવામાં આવેલ નથી જેથી
કહે વાતી ર્ટીમો બનાવીને આરોપીને પકડ્યા હોવાની હકીકત માની શકાય તેમ નથી.
આ સાહે દે તપાસ દરમ્યાન હાજરી પત્રક કબજે કરે લ નથી. આ સાહે દ ગુજરનાર
પુછપરછ કરતા હતા તે સમયે પાઈપ હતો કે કે મ? તે મુદ્દા બાબતે કોઈ તપાસ હાથ
રે લ નથી. આ સાહે દે પોતે પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ર્ટરવ્યું આપેલ અને તેમાં જ ે હકીકત
જણાવેલી તેનાથી ધિવપરીત હકીકતો કોર્ટ રૂબરૂની જુ બાનીમાં જણાવે છે . જેના ઉપરથી
ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ પોતાને જરૂરી લાગતા આરોપી ધિવરૂદ્ધના પુરાવા ઉભા
કરવા માર્ટે પ્રેસકોન્ફરન્સ બોલાવી જાતે ખોર્ટો કે સ ઉભો કરવા ખોર્ટી હકીકતો ઉપજાવી
કાઢી હોય તેમ સાબિબત થાય છે . આ સાહે દ ફરિરયાદમાં કલમ-૩૯૭ નો ખોર્ટો ઉલ્લેખ
કરવામાં આવ્યાની તેમજ જી.એસ.ર્ટી.વી. ના ઈન્ર્ટરવ્યુમાં આરોપીને હથકડી પહે રાવેલ
હોવાની નવી હકીકત બહાર આવે છે . આ સાહે દ બાથરૂમ સુ ી કોઈ પગલા જોયેલ ન
હોવાનું ધિસ્વકારે છે તેમજ તુર્ટેલો દાંત કોનો હતો? તે મુદ્દા અનુસં ાને તપાસ કરે લ ન
હોવાનું જણાવે છે . જેના ઉપરથી આરોપી ધિવરૂદ્ધ તમામ ખોર્ટી હકીકતો ઉભી કરવામાં
આવ્યાં હોવાનું ફલીત થાય છે .
D.V.Shah
SC No.-401/2016 139/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 140/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 141/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 142/207 JUDGMENT
દ્વારા ફરિરયાદપક્ષના કે સના મૂળમાં ઘા કરે તેવી કોઈ મહત્વની ભૂલ કરે લી હોય તો તેનો
લાભ આરોપીને મળવાપાત્ર છે , પરંતું પ્રસ્તુત કે સમાં તેવી કોઈ હકીકત જણાતી નથી.
તેવા સંજોગોમાં તપાસ કરનાર અમલદારે બનાવના અરસામાં ક્યાં ક્યાં કમચારીઓ
ક્યાં હાજર હતા તે મુદ્દા અનુસં ાને કોઈ તપાસ હાથ રવામાં આવી નથી તે મુદ્દાને
બીનજરૂરી મહત્વ આપી શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 143/207 JUDGMENT
શહે રનાઓએ આ કામે રજૂ થયેલ આંક-૨૯૧ના હૂકમના આ ારે વ ારાની તપાસ
ડી.સી.પી. ઝોન-૧, અમદાવાદ તરીકે ફરજ બજાવતા સાહે દ નં.-૬૫ને
તા.૦૩/૦૫/૨૦૧૬થી સોંપવામાં આવેલી છે અને સાહે દ નં.-૬૫ દ્વારા જીનર્ટેક
કંપનીના ર્ટેકનીકલ એન્જીધિનયર પાસરકુ માર દશરથભાઈ અમદાવાદીનું ધિનવેદન
મેળવવામાં આવેલ છે અને ફરિરયાદપક્ષે સદર સાહે દને આંક -૧૧૪ થી સાહે દ નં.-૨૫
તરીકે રે કડ ઉપર તપાસેલા છે જે સ્વતંત્ર સાહે દ છે અને આ સાહે દ તેમની સોગંદ
ઉપરની જુ બાનીમાં તેઓ તા.૨૧/૦૪/૨૦૧૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યે ક્રાઈમ
બ્રાન્ચની ઓફીસમાં આવીને સીસીર્ટીવી કે મેરા રીપેર કયાની હકીકત તેમની જુ બાનીમાં
જણાવે છે . આમ, આ સાહે દ જ્યારે સ્વતંત્ર સાહે દ છે તેવા સંજોગોમાં સીસીર્ટીવી કે મેરા
બં હોવાની હકીકત પંચનામાના માધ્યમથી પુરવાર ન કરવાના કારણસર
ફરિરયાદપક્ષના કે સની કોઈ ધિવપરીત અસર થઈ શકે તેમ નથી. જ્યાં સુ ી સીસીર્ટીવી
કે મેરા પુરાવાનો નાશ કરવાના ઈરાદે બં કરવામાં આવ્યા હોવાની દલીલને લાગેવળગે
છે ત્યાં સુ ી ફરિરયાદપક્ષે આંક -૧૧૪ થી તપાસેલ સાહે દ નં.-૨૫ની જુ બાની ધ્યાને
લેવી મહત્વપૂણ બની રહે શે . આ સાહે દની જુ બાનીના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચમાં કુ લ
ચાર જગ્યાએ સીસીર્ટીવી કે મેરા હોવાની હકીકત રે કડ પર આવેલ છે જે પૈકી એક કે મેરો
પી.એસ.ઓ. ઓફીસ કે જે સ્લાઈડર ગેર્ટની બહારના ભાગે ગાયકવાડ હવેલીથી અંદર
આવતા આવેલ છે તેની બહાર, એક કે મેરો પી.એસ.ઓ. ઓફીસની બાજુ ની
એમ.ઓ.બી. ઓફીસમાં અંદર તથા એક કે મેરો ક્રાઈમ બ્રાન્ચની અંદર પાછળના ભાગે
આવેલ લોકઅપના બહારના ભાગે હતો. ધિવશેષમાં આ સાહે દની જુ બાની વંચાણે
લેવામાં આવે તો આ સાહે દ સીસીર્ટીવી બં પડવા અંગે જણાવે છે કે , લેન સ્વીચમાં
પાવર સપ્લાય લુઝ થવાનો પ્રોGલેમ હતો અને એ કારણે ચારે ય કે મેરા ડીસકનેક્ર્ટ થઈ
જતા હતા. પાવર ડીસકનેક્ર્ટ થવાને કારણે ચારે ય કે મેરા ડીસકનેક્ર્ટ થાય અને સ્કીન
Gલેન્ક થઈ જાય એર્ટલે કે , કે મેરાની રે કોડ•ગની કાયવાહી બં થાય અને જોયું ત્યારે
આગલા ત્રણ ચાર રિદવસનું રે કોડ•ગ સેવ થયેલું ન હતું અને સાહે દે કનેક્ર્ટ કરી આપેલું
ત્યારબાદ ચાલું થયેલું. ધિવશેષમાં આ સાહે દે તેની જુ બાનીના સમથનમાં આંક-૧૧૫
થી આંક-૧૧૯ લગત જે કમ્પલેન એર્ટેન્ડ કરી સવmસ પુરી પાડે લી તેના સવmસ મેમોની
નકલ પણ રજૂ કરે લ છે . ધિવ.વ.શ્રી કે .એન.ઠાકુ ર દ્વરા આ સાહે દની ઉલર્ટ તપાસ
દરમ્યાન એવી હકીકત રે કડ પર લાવવામાં આવેલ છે કે , સીસીર્ટીવી કે મેરામાં
લગાવવામાં આવતી સ્વીચ કે જેમાંથી પાવર તથા આઈ.પી. કનેક્ર્ટીવીર્ટી મળે તે સ્વીચ
બંને બાજુ લોકવાળી આવે છે અને જ્યાં સુ ી તેને કોઈ લુઝ ન કરે ત્યાં સુ ી તે જાતે
લુઝ ન થાય. બચાવપક્ષ આ મુદ્દાના માધ્યમથી એવી હકીકત પુરવાર કરવા માંગે છે કે ,
D.V.Shah
SC No.-401/2016 144/207 JUDGMENT
ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીઓ દ્વારા પુરાવાનો નાશ કરવાના ઈરાદે સદર સ્વીચ ઈરાદા
પૂવક લુઝ કરવામાં આવેલી, પરંતું આ મુદ્દા અનુસં ાને આ સાહે દ દ્વારા કરવામાં
આવેલ ખુલાસો ધ્યાને લેવામાં આવે તો આ સાહે દ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં
ે લ સ્વીચ હોવાથી તેમાં
લગાવવામાં આવેલ સીસીર્ટીવી કે મેરાના ચારે ય પોર્ટ અનમેનેજબ
કોઈ લોક આવતું ન હોવાની હકીકત જણાવે છે જેથી જ્યાં સુ ી કોઈ વ્યધિક્ત લોકવાળી
સ્વીચમાંથી કનેક્શન લુઝ ન કરે ત્યાં સુ ી સીસીર્ટીવી કે મેરાની સ્વીચનું કનેક્શન લુઝ
થઈ ન શકે તેવી દલીલ માનવા લાયક જણાતી નથી કારણ કે , ક્રાઈમ બ્રાન્ચની
ઓફીસમાં લગાડવામાં આવેલા સીસીર્ટીવી કે મેરાની સ્વીચમાં લોક ન હોવાના કારણે
સદર સ્વીચનું કનેક્શન આકસ્મીક રીતે લુઝ પડ્યા હોવાની શક્યતા પણ નકારી
શકાય તેમ નથી. ક્રાઈમ બ્રાન્ચના સીસીર્ટીવી કે મેરા બનાવના અરસાના અગાઉ પણ
જુ દી જુ દી તારીખોએ બં થયેલા હોવાની હકીકત સાહે દ નં .-૪૫ની જુ બાનીના
માધ્યમથી રે કડ ઉપર આવેલી છે . ધિવશેષમાં ક્રાઈમ બ્રાન્ચના લોખંડના ગેર્ટ ઉપર
અથવા એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં અથવા તેની બહારના
કમ્પાઉન્ડમાં અથવા પી.આર.ઓ. કે બીન ઉપર કે ઘુમ
ં ર્ટી પાસેના પાક•ગ તરફ જતા
નાના ગેર્ટ ઉપર સીસીર્ટીવી કે મેરા લાગેલા હોય તેવી કોઈ હકીકત રે કડ ઉપર આવેલી
નથી. તેવા સંજોગોમાં ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , પુરાવાનો નાશ કરવાના ઈરાદે
ક્રાઈમ બ્રાન્ચના કમચારીઓ દ્વારા સીસીર્ટવી કે મેરાના કનેક્શન ઈરાદાપૂવક લૂઝ કરી
નાંખવામાં આવ્યા હોવાની દલીલ ગ્રાહ્ય રાખવાપાત્ર જણાતી નથી.
D.V.Shah
SC No.-401/2016 145/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 146/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 147/207 JUDGMENT
હતા તેવું પણ જણાવેલ હોવાનું ચોક્કસ કહી શકે નહીં તેમ જણાવે છે . વ ુમાં સાહે દ
જણાવે છે કે , તે હકીકત પણ તેમને યાદ નથી કે , સવારના ઇન્ર્ટરવ્યુમાં મરનાર
ચંન્દ્રકાંતભાઇ મકવાણાનું પાકીર્ટ યથાવત હતું અને સાંજના ઇન્ર્ટવ્યુમાં આરોપી લઇને
જતો રહે લ તેવું જણાવેલ . આ સાહે દ સમાચારોમાં ગુજરનારોના સગાઓએ ક્રાઈમ
બ્રાન્ચની તપાસ પર શક વ્યક્ત કયાની હકીકતનો ઈન્કાર કરે લ છે . આમ, આ સાહે દે
ઉલર્ટ તપાસ દરમ્યાન તેઓને પુછેલા ઉપરોક્ત પ્રશ્નોના જવાબમાં આ સાહે દે ચોક્કસ
યાદ ન હોવાનું જણાવેલ જેથી આ સાહે દે જી.એસ.ર્ટીવીને જે ઈન્ર્ટરવ્યું આપેલ તે કોર્ટ
રૂબરૂ બતાવવામાં આવે છે અને તે અનુસં ાને લેવામાં આવેલી ઉલર્ટ તપાસમાં આ
સાહે દ આરોપીનો હાથ પાતળો હતો અને હથકડી પહે રાવેલ હતી વગેરે બાબત
જણાવ્યાનું કબુલ મંજુર રાખે છે અને તેમ કરીને તે પુરતો ધિવરો ાભાષ આ સાહે દની
જુ બાનીના માધ્યમથી રે કડ ઉપર આવવા પામેલ છે . કાયદાનો એ સુસ્થામિપત ખિસદ્ધાંત
છે કે , બાચવપક્ષ સાહે દની જુ બાનીના માધ્યમથી ભારતીય પુરાવા અધિ ધિનયમની
કલમ-૧૪૫ અન્વયે ધિવરો ાભાષ પુરવાર કરી રે કડ ઉપર લાવવા માંગતો હોય તો
સાહે દનું ધ્યાન તેના મિપ્રધિવયસ સ્ર્ટેર્ટમેન્ર્ટ તરફ દોરવું તે પૂવશરત છે . પ્રસ્તુત કે સ
અનુસં ાને જોવામાં આવે તો બચાવપક્ષ દ્વારા તે તમામ પ્રશ્નો કે , જેના જવાબ આ
સાહે દે તેને ચોક્કસ યાદ ન હોવાનું જણાવી આપેલ છે તે તમામ પ્રશ્નો અનુસં ાને કોર્ટ
રૂબરૂ બતાવવામાં આવેલ જી.એસ.ર્ટીવીના ઈન્ર્ટરવ્યું અનુસં ાને તે તમામ પ્રશ્નો પુછી
તેમજ જી.એસ.ર્ટીવીના ઈન્ર્ટરવ્યુ દરમ્યાન જણાવેલ હકીકતો પરત્વે આ સાહે દનું ધ્યાન
દોરી તેમ કરીને તેને યોગ્ય તે ખુલાસો કરવાની તક આપી સદર ધિવરો ાભાષ સાબિબત
કરવાની આવશ્યક્તા હતી, પરંતું બચાવપક્ષ દ્વારા માત્ર હાથકડી અનુસં ાને પ્રશ્ન પુછી
તે પુરતો મયારિદત ધિવરો ાભાષ પુરવાર કરે લ છે . સદર ધિવરો ાભાષની આ સાહે દની
જુ બાની ઉપરની અસર અંગે ધિવચારણા કરવામાં આવે તો આ સાહે દે તેની ઉલર્ટ
તપાસમાં તે અંગે ખુલાસો કરે લ છે કે , તેને જે પ્રાથમિમક મારિહતી મળેલી અને આરોપીની
પુછપરછ બાદ જે મારિહતી મળેલી તે ઈન્ર્ટરવ્યુમાં જણાવેલાનું જણાવે છે અને સાથે
સાથે એ સ્પષ્ટતા કરે છે કે , તપાસમાં જે હકીકત ખુલે તે ખરી. આમ, આ સાહે દે
ઈન્ર્ટરવ્યુમ
ં ાં જણાવેલી તમામ હકીકતો તેને જે પ્રાથમિમક મારિહતી મળેલી અને
આરોપીની પુછપરછ દરમ્યાન જે મારિહતી મળેલી તેને આ ારિરત હતી અને નહી કે
તપાસના અંતે ધ્યાન ઉપર આવેલી હકીકત. જેથી બચાવપક્ષ દ્વારા હાથકડી
અનુસં ાને જે ધિવરો ાભાષ પુરવાર કરવામાં આવેલ છે તેને મહત્વનો ધિવરો ાભાષ
ગણી શકાય નહી અને ક્રાઈમ બ્રાન્ચના અધિ કારીએ પોતાને જરૂરી લાગતા આરોપી
ધિવરૂદ્ધના પુરાવા ઉભા કરવા માર્ટે પ્રેસકોન્ફરન્સ બોલાવી ખોર્ટી હકીકતો ઉપજાવી
D.V.Shah
SC No.-401/2016 148/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 149/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 150/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 151/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 152/207 JUDGMENT
ગુનો કઈ જગ્યાએ બનેલ તે જણાઈ આવતું નથી આમછતાં આ સાહે દે કોઈ બીજો
નક્શો મંગાવવા માર્ટે કોઈ રીમાઈન્ડર કે પત્ર લખેલ નથી . આમ, ગુનાવાળી જગ્યા
કઈ? તે જ ફરિરયાદપક્ષ પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ છે . આ સાહે દને બનાવ અંગે
કોઈ જાણ ન હોવાછતાં ફરિરયાદમાં તા.૨૧/૦૪/૨૦૧૬ કલાક ૧૨ઃ૦૦ થી સવારના
૦૭ઃ૦૦ દરમ્યાન કોઈપણ સમયે પુછપરછ દરમ્યાન એન્ર્ટી ઓગ@નાઈઝ ક્રાઈમ
સ્ક્વોડની ઓફીસમાં મનીષકુ માર શ્રવણકુ માર બલાઈનાને તક મળતા તેણે લોખંડની
પાઈપ વડે ઈજા કરી, નાસી ગયેલ છે તે મતલબની ખોર્ટી ફરિરયાદ ઉભી કરે લ છે .
D.V.Shah
SC No.-401/2016 153/207 JUDGMENT
પકડાઈ ગયેલ હોય, આગળ ચચા કયા મુજબ ગુનો જાહે ર કયાના ર્ટૂં ક સમયમાંજ
એફ.એસ.એલ.ના અધિ કારીઓએ ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ ગુનાવાળી
જગ્યાએથી ગુના સંબંધિ ત પુરાવા એકત્રીત કરવા માર્ટેની કાયવાહી હાથ લી લ
ે ી છે તે
દરમ્યાન ગુજરનાર આરોપીની પુછપરછ દરમ્યાન જે કાગળમાં નોં કરતા હતા તે
કાગળ મળી આવેલ નથી, પરંતું તેર્ટલા માત્ર કારણસર આરોપી નધિશલા પદાથXની
હે રાફે રીનો કે લૂર્ટ
ં નો આરોપીનો શકમંદ હોવાની હકીકત નકારી શકાય નહી કારણકે ,
આગળ કરે લ ચચા મુજબ ખાસ કરીને ફરિરયાદપક્ષે આંક -૨૦૫ થી તપાસેલ સાહે દ
નં.-૪૭ની જુ બાની તેમજ પ્રસ્તુત કામે આંક-૨૧૦ થી રજૂ થયેલ સીડી તથા આંક-
૨૬૮ થી રજૂ થયેલ ર્ટ્રાન્સ્ક્રીપ્ર્ટ ધ્યાને લેતા આરોપીએ મોબાઈલ ઉપર કરે લી
વાતચીતની ર્ટ્રાન્સધિક્રપ્ર્ટ ઉપરથી પણ આરોપી જે રે ડ અંગે વતાલાપ કરે છે તેના ઉપરથી
તેમજ અન્ય સંવાદો ઉપરથી આરોપી નધિશલા પદાથXની હે રાફે રીનો શકમંદ હોવાની
હકીકત માનવાને કારણ રહે છે . જ્યાં સુ ી આરોપી એલ.એન.ર્ટી.માં ડ્ર ાઈવર તરીકે
નોકરી કરતો હોવાના બચાવને લાગેવળગે છે ત્યાં સુ ી ક્ષણભર માર્ટે માની પણ
લેવામાં આવે કે , આરોપી એલ.એન.ર્ટી. કંપનીમાં ડ્ર ાઈવર તરીકે નોકરી કરતો હતો તો
પણ આરોપીનું તા.૦૮/૦૪/૨૦૧૬, તા.૦૯/૦૪/૨૦૧૬ તેમજ
તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ જયપુરથી અમદાવાદ આવવાનું ડ્ર ગ્સના ં ા ખિસવાય
અન્ય શું કારણ હતું તે અંગેનો આરોપીએ યોગ્ય તે ખુલાસો કરે લ નથી. ધિવશેષમાં જો
આરોપીનો બચાવ એવા પ્રકારનો હોય કે , બનાવના રિદવસે તેમજ બનાવના સમયે તે
પોતે નોકરી ઉપર હાજર હતો અને અમદાવાદ મુકામે તેની હાજરી ન હતી તો સદર
બચાવ આરોપી પોતાના બચાવમાં એલ.એન.ર્ટી. કંપનીના અધિ કારી/કમચારીને કોર્ટ
રૂબરૂ સાક્ષી તરીકે તપાસી રે કડ ઉપર લાવી શકે લ હોત, પરંતું આરોપી દ્વારા એવો કોઈ
પ્રયત્ન કરવામાં આવેલ નથી. આમ, આરોપીનું ગુનારિહત ઈતીહાસ ન હોવાના કારણે
તેમજ તે એલ.એન.ર્ટી.માં ડ્ર ાઈવર તરીકે નોકરી કરતો હોવાને કારણે તે સદર ગુનાનો
શકમંદ ન હોવાની હકીકત નકારી શકાય તેમ નથી. ધિવશેષમાં પ્રસ્તુત કે સમાં
ગુજરનારનું કરવામાં આવેલું મડરનો મુદ્દો કે ન્દ્રસ્થાને હોય, તપાસને લક્ષી ધિવષય છે
તેવા સંજોગોમાં સ્વાભાધિવક છે કે , તપાસ કરનાર અમલદારે મુદ્દામાહે ની હકીકત આ ારે
ગુજરનારનું કરવામાં આવેલ ખૂનને કે ન્દ્રસ્થાને રાખી તે અનુસં ાને પુરતો પુરાવો
એકત્રીત કરવાનો પ્રયત્ન કરે . ચોક્કસપણે આરોપી નધિશલા પદાથની હે રાફે રીમાં
સંડોવાયેલ હતો કે કે મ? તે મુદ્દો પ્રસ્તુત હકીકત ગણાય, પરંતું તે અનુસં ાને
આરોપીના મિમત્ર આનંદ ખંડેલવાલને પકડીને તેમનું ધિનવેદન નોં વામાં ન આવે કે કોઈ
ધિવશેષ ઉંડાણપૂવકની તપાસ હાથ રવામાં ન પણ આવે તો તેના એકમાત્ર કારણસર
D.V.Shah
SC No.-401/2016 154/207 JUDGMENT
રે કડ ઉપર ગુજરનારને મડર અનુસં ાને રહે વા પામેલ મુદ્દામાહે ની હકીકત અનુસં ાને
જે પુરાવો રે કડ ઉપર આવેલ છે તેને ફગાવી લઈ શકાય નહી. ચોક્કસપણે આંક-૧૦૯
થી રજૂ થયેલ નક્શા ઉપરથી ગુનો ચોક્કસ કઈ જગ્યાએ બનેલો તે સ્પષ્ટ થતું નથી ,
પરંતું તેના કારણે ફરિરયાદપક્ષ ગુનાવાળી જગ્યા પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ હોવાના
તારણ ઉપર આવી શકાય નહી કારણ કે , ફરિરયાદપક્ષે પ્રસ્તુત કામે આંક-૪૯ થી
સાહે દ નં.-૧૦ કે જેઓ ગુનાવાળી જગ્યાના પંચ છે તેમની જુ બાનીના માધ્યમથી
આંક-૫૦ થી રજૂ થયેલ ગુનાવાળી જગ્યાનું પંચનામું પુરવાર કરે લ છે તેમજ
ફરિરયાદપક્ષે તપાસેલા જુ દા જુ દા સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી ગુનાવાળી જગ્યા
ગુનાવાળી જગ્યા ઉપરાંત ગુનાવાળી જગ્યાની આજુ બાજુ રહે વા પામેલી ભૌગોધિલક
પરિરધિસ્થમિત તેમજ સ્થળ ધિસ્થમિત રે કડ ઉપર આવે છે . તેવા સંજોગોમાં ફરિરયાદપક્ષ
ગુનાવાળી જગ્યા પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલાની દલીલ ગ્રાહ્ય રાખવા પાત્ર નથી.
D.V.Shah
SC No.-401/2016 155/207 JUDGMENT
તેમજ દસ્તાવેજી પુરાવો એક બીજા સાથે સંયુક્ત રીતે સાંકળી પ્રસ્તુત જજમેન્ર્ટના કામે
ઉપધિસ્થત કરવામાં આવેલા મુદ્દા અનુસં ાને નીચે મુજબ કરવામાં આવેલ છે .
મુદ્દા નં.-૦૧ઃ-
૮૪) આરોપી સામે ઈ.પી.કો. કલમ-૩૦૨ મુજબનો ધિશક્ષાપાત્ર
ગુનો આચયX હોવાનું તહોમત છે અને તે તહોમત અનુસં ાને પુરાવાનું મુલ્યાંકન કરતા
પહે લા સૌ પ્રથમ આ કોર્ટ@ એ હકીકત ધિનણmત કરવાની રહે છે કે , શું ગુજરનાર પો.કો.
ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનાઓનું મૃત્યું ખૂન કહી શકાય તેવું સાપરા મનુષ્યવ
પ્રકારનું હતું? આ મુદ્દા અનુસં ાને ફરિરયાદપક્ષે આંક-૧૩ થી ગુજરનાર ચન્દ્રકાંત
જયંતીલાલ મકવાણાની લાશ પરનું ઈન્કવેસ્ર્ટ પંચનામું રજૂ કરે લું છે . સદર પંચનામું
પુરવાર કરવા માર્ટે ફરીયાદપક્ષે આંક-૧૨ થી પંચ સાહે દ નં.-૧ને તેમજ ઈન્કવેસ્ર્ટ
પંચનામું કરનાર મામલતદાર તથા એક્જીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટને આંક-૧૦૩ થી સાહે દ
નં.-૨૧ તરીકે તપાસેલા છે . સૌ પ્રથમ આંક-૧૨ થી તપાસવામાં આવેલ સાહે દ નં .-
૦૧ની જુ બાનીનું મુલ્યાંકન કરવામાં આવે તો આ સાહે દે આંક -૧૩ના પંચનામાને
સમથન આપતી જુ બાની આપેલી છે અને તેમ કરીને આંક-૧૩નું પંચનામું પુરવાર
કરે લ છે . આ સાહે દની ઉલર્ટ તપાસ વંચાણે લેવામાં આવે તો બચાવપક્ષ આ સાહે દની
ઉલર્ટ તપાસના માધ્યમથી આંક-૧૩નું પંચનામાની કાયવાહી આ સાહે દ તથા અન્ય
પંચ સાહે દની હાજરીમાં મામલતદાર તથા એક્ઝીક્યુર્ટીવ મેજીસ્ર્ટ્રે ર્ટ દ્વારા કરવામાં
આવેલ નથી તેવી કોઈ હકીકત રે કડ ઉપર આવેલ નથી કે , સદર મુદ્દો બચાવપક્ષે
તેમની આંક-૩૩૨ની દલીલમાં ઉપધિસ્થત કરે લ નથી. ધિવશેષમાં સાહે દ નં.-૨૧ની
જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દની જુ બાનીના માધ્યમથી પણ આંક -૧૩નું
ઈન્કવેસ્ર્ટ પંચનામું ફરિરયાદપક્ષે પુરવાર કરે લ છે અને બચાવપક્ષ દ્વારા આ સાહે દની
ઉલર્ટ તપાસના માધ્યમથી કોઈ ફળદાયી હકીકત રે કડ ઉપર લાવવામાં આવેલ નથી.
આમ, ફરિરયાદપક્ષ આંક -૧૩નું ઈન્કવેસ્ર્ટ પંચનામું પુરવાર કરવામાં સફળ થયેલ છે
અને આંક-૧૩નું પંચનામું વંચાણે લેવામાં આવે તો સદર પંચનામામાં લાશના
માથાના ભાગે કોઈ બોથડ પદાથ મારવાથી ખોપડી ફાર્ટી ગયેલાની, લોહી વહી સુકાઈ
ગયેલાની, જમણી આંખથી ઉપર તેમજ બન્ને આંખ વચ્ચે કપાયેલાનું ધિનશાન હોવાની,
લાશના હોઠ ડાબી તરફથી છુંદાયેલ હાલતમાં તેમજ દાઢીના ભાગે તેમજ દાઢીની
ઉપરના ભાગે ઈજા જોવા મળ્યાની સ્પષ્ટ નોં કરવામાં આવેલી છે અને જેના ઉપરથી
ગુજરનારનું મૃત્યું અકુ દરતી તથા શંકાસ્પદ હોવાની હકીકત પુરવાર થાય છે .
ફરિરયાદપક્ષે આંક-૧૬૬ થી સાહે દ નં.-૩૨ ને તપાસવામાં આવેલા છે અને આ
D.V.Shah
SC No.-401/2016 156/207 JUDGMENT
મુદ્દા નં.-૦૨ઃ-
૮૫) આ કોર્ટ જ્યારે મુદ્દા નં .-૦૧ લગત કરે લ ચચા મુજબ
ગુજરનારનું મૃત્યું ખૂન કહી શકાય તેવું સાપરા મનુષ્યવ હોવાના તારણ પર
આવેલ છે ત્યારે આ કોર્ટ@ મુદ્દા નં .-૦૨ અનુસં ાને એ ધિનણmત કરવાનું રહે છે કે , શું
ગુજરનારનું મૃત્યું આ કામના આરોપીએ જ ધિનપજાવેલ છે કે કે મ? ફરિરયાદપક્ષનો
પ્રસ્તુત કે સ બનાવ નજરે જોનાર સાહે દ આ ારિરત કે સ નથી, પરંતું સાંયોમિગક પુરાવા
D.V.Shah
SC No.-401/2016 157/207 JUDGMENT
કડી નં.-૦૧
૮૬) અત્રેની કોર્ટ દ્વારા આગળ ફરિરયાદપક્ષે જે કુ લ ૬૫ સાહે દો તપાસેલા
છે તે સાહે દોની જુ બાનીના માધ્યમથી ફરિરયાદપક્ષ કઈ હકીકત પુરવાર કરી રે કડ ઉપર
લાવવામાં સફળ થયેલ છે તેની ધિવસ્તૃત ચચા કરવામાં આવેલી છે . મુદ્દા માહેં ની
તેમજ પ્રસ્તુત હકીકતોના ક્રમ નં .-૦૧ અનુસં ાને ફરિરયાદપક્ષે રજૂ કરે લ મૌખિખક
તેમજ દસ્તાવેજી પુરાવાનું એકબીજા સાથે સાંકળીને મુલ્યાંકન કરવામાં આવે તો
ગુજરનાર અમદાવાદ શહે ર ક્રાઈમ બ્રાન્ચમાં એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડમાં
પોલીસ કોન્સ્ર્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત ઘણાબ ા સાહે દોની
જુ બાનીના માધ્યમથી રે કડ ઉપર આવેલી છે અને બચાવપક્ષની સમગ્ર ઉલર્ટ તપાસ
D.V.Shah
SC No.-401/2016 158/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 159/207 JUDGMENT
તેમ જણાવી તેઓ આરોપીને ગાયકવાડ હવેલીના ગેર્ટ આગળ, સ્મારકની બાજુ માં,
ઓફીસ જેવા કમ્પાઉન્ડમા લઈ ગયા હતા અને ગુજરનારે તેની બેગની તલાશી
લી લ
ે ી. ત્યારબાદ ગુજરનાર આરોપીને અન્ય વ્યધિક્તને સોંપીને બાતમીદાર સાથે
મેમકો ધિવસ્તારમાં ગયેલા અને આનંદની શો ખોળ કરે લી, પરંતું તે મળી આવેલ નહી
જેથી પરત આવેલા. ત્યારબાદ ગુજરનાર આરોપીને તેમની ઓફીસમાં લઈ જવાનું
કહી, બપોરે ૦૨ઃ૩૦ થી ૦૩ઃ૦૦ વાગ્યાના અરસામાં આરોપીને લઈને એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં લઈ ગયેલા.
D.V.Shah
SC No.-401/2016 160/207 JUDGMENT
ધિવરૂદ્ધ નધિશલા પદાથXની હે રાફે રીની શંકા અનુસં ાને કામ ડે વલપ કરે લ હોવાથી
ગુજરનારને આ સાહે દે સદર કામ ડે વલપ કરવા જણાવતા ગુજરનારે આરોપીની
તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ દોઢ થી બે કલાક પુછપરછ કરે લી અને બીજા રિદવસે
આવવાની સમજ કરી જવા દી લ
ે . આમ, આરોપીની તા.૧૯/૦૪/૨૦૧૬ના રોજ
એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં પુછપરછ સારૂ ઉપધિસ્થમિત હોવાની
હકીકત પુરવાર થયેલ છે .
D.V.Shah
SC No.-401/2016 161/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 162/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 163/207 JUDGMENT
ે ીઆ
અને આખી ઓફીસમાં તથા દીવાલો ઉપર પણ લોહીના છાંર્ટા જોવા મળેલા જ થ
સાહે દે બુમ પાડી પોલીસના માણસોને બોલાવતા પાંચ થી છ પોલીસ કમચારીઓ
ત્યાં આવી ગયેલા અને તે પૈકી પી.આર.ઓ. ખુમાનસિંસહ તેમની જુ બાનીમાં
ફરિરયાદીની જુ બાનીને સમથનકારક જુ બાની આપે છે અને ફરિરયાદીએ બનાવ અંગેની
જાણ ઉપરી અધિ કારીને કરે લાની હકીકત રે કડ પર આવેલ છે .
D.V.Shah
SC No.-401/2016 164/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 165/207 JUDGMENT
હોવાનો તેમજ વીધિડયો ફાઈલોમાં કોઈ અલ્ર્ટ્રે શન જોવા મળેલ નથી તેવો અબિભપ્રાય
રે કડ પર આવેલ છે . આંક-૮૩ની પેનડ્ર ાઈવમાં સમાધિવષ્ટ ફુર્ટેજ ધ્યાને લેવામાં આવે
તો આરોપીની કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ઉપર હાજરી (૧) ૪-૪૩-૧૦, (૨) ૪-૪૩-
૪૦, (૩) ૪-૪૬-૨૦, (૪) ૪-૫૦-૪૮, (૫) ૪-૫૧-૦૧, તથા (૬) ૪-
૫૨-૨૦ દરમ્યાન જોવા મળે છે અને આરોપી ઓરેં જ સફે દ કલરના કાળા પટ્ટા વાળી
અડ ી બાંયનો ર્ટી-શર્ટ પહે રેલો તથા ખભાના ભાગે થેલો ભરાવેલ જોવા મળેલ છે
અથાત આરોપીની ગુજરનાર પુછપરછ કરી રહ્યા હતા તે સમયે આરોપી લાલ ર્ટી-
શર્ટમાં જોવા મળેલ તે ર્ટી-શર્ટ લોહી વાળી હોવાના કારણે આરોપી સ્થળ ઉપર મુકી
ઓરેં જ તથા સફે દ પટ્ટાવાળી ર્ટી-શર્ટ પહે રીને ભાગી ગયાની હકીકત રે કડ ઉપર આવે
છે .
D.V.Shah
SC No.-401/2016 166/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 167/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 168/207 JUDGMENT
તેઓને તપાસેલા છે અને આ સાહે દની જુ બાની વંચાણે લેવામાં આવે તો આ સાહે દે
આંક-૨૯૫ના ધિવનંતી રીપોર્ટથી ગુનાવાળી જગ્યાએથી કબજે કરવામાં આવેલ જુ દા
જુ દા મુદ્દામાલ આર્ટmકલ પૈકી ૨૦ મુદ્દામાલ આર્ટmકલ અનુસં ાને ડી.એન.એ.
પરિરક્ષણ કરવા સારૂ મોકલી આપેલા અને જે અનુસં ાને એફ.એસ.એલ.,અમદાવાદ
દ્વારા પ્રસ્તુત કામે આંક-૨૪૨ થી રજૂ અબિભપ્રાય આપવામાં આવેલો. આંક-૨૪૨
થી રજૂ ડી.એન.એ. પ્રોફાઈલ પરીક્ષણ અહે વાલ વંચાણે લેવામાં આવે તો તપાસના
કામે માક-એમ થી કબજે કરે લ મુદ્દામાલ લાલ કલરની એક અડ ી બાંયની ર્ટી-શર્ટ
જેના કોલરના ભાગે અંગ્રેજીમાં ર્ટી-એસ જેવો માક લખેલ છે તે ડી.એન.એ. પ્રોફાઈલ
પરીક્ષણ અથ@ મોકલવામાં આવેલી અને તેના ઉપર મળી આવેલ લોહી ગુજરનારના
Gલડ સેમ્પલ સાથે કન્સીસ્ર્ટન્ર્ટ હોવાનો અબિભપ્રાય આપવામાં આવેલ છે . આગળ
ચચા કરી તે મુજબ ફરિરયાદપક્ષે ગુજરનારને આરોપીની પુછપરછ કરતા જ ે પણ
પોલીસ કમચારીઓએ ઘરે જતી વખતે જોયેલા તે તમામે પુછપરછ વખતે આરોપીએ
લાલ કલનું ર્ટી-શર્ટ તથા Gલુ કલરનું જીન્સ પહે રેલાની હકીકત તેમની સોગંદ ઉપરની
જુ બાનીમાં જણાવેલ છે . સદર હકીકતને સ્વતંત્ર સાહે દ નં .-૬૩ની જુ બાનીથી પણ
સમથન પ્રાપ્ત થયેલ છે અને આ હકીકત પણ આરોપીની ગુનાવાળી જગ્યાએ ,
ગુનાના સમયે તેમજ ગુનો બન્યા બાદ હાજરી હોવાની હકીકત પુરવાર કરે છે .
D.V.Shah
SC No.-401/2016 169/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 170/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 171/207 JUDGMENT
રે લ્વે સ્ર્ટેશન ઉપર સીસીર્ટીવી કે મેરામાં નોં ાયેલ ૦૮-૫૯-૦૦ કલાકે તથા ૦૯-
૦૧-૧૬ થી ૦૯-૦૧-૪૭ કલાક દરમ્યાન ગુજરનારના બુર્ટ પહે રીને જતો હોવાનું
સ્પષ્ટપણે દેખાય છે . ધિવશેષમાં બાન્દ્રા રે લ્વે સ્ર્ટેશનના સીસીર્ટીવી કે મેરામાં નોં ાયેલ
૧૫-૧૨-૦૯ કલાકે તેમજ ૧૫-૧૩-૦૧ કલાકે આરોપી બુર્ટ પહે રીને જતો હોવાનું
સ્પષ્ટપણે દેખાય છે . આમ, ઉપરોક્ત હકીકતે આરોપી ગુનાવળી જગ્યાએ ગુજરનારે
કાઢે લ બુર્ટ પહે રીને નાસી ગયો હોવાની હકીકત માનવા લાયક પુરાવાથી પુરવાર થાય
છે અને તે હકીકત પણ આરોપીની ગુનો બન્યા બાદ તુરં ત જ ગુનાવાળી જગ્યાએ
હાજરી હોવાની હકીકત પુરવાર કરે છે . ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા તેમની મૌખિખક દલીલમાં
એવો મુદ્દો ઉપધિસ્થત કરવામાં આવેલો છે કે , આરોપી અને ગુજરનારની હાઈર્ટમાં
તફાવત છે જેથી સ્વાભાધિવક છે કે , પગની સાઈઝમાં પણ તફાવત હોય જ તેવા
સંજોગોમાં ગુજરનારના બુર્ટ આરોપીને સાઈઝમાં થાય નહી તે સંજોગોમાં આંક -૪૦
થી રજૂ બીલ ઉપજાવી કાઢી આરોપીને ગુના સાથે સાંકળવા માર્ટે નો એક ધિનષ્ફળ
પ્રયાસ કરવામાં આવેલો છે . આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી પ્રસ્તુત કામે
તપાસના કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ બુર્ટ દોરી વાળા સ્પોર્ટસ શુઝ છે તેવા
સંજોગોમાં આરોપીના પંજાની સાઈઝથી સા ારણ મોર્ટા બુર્ટ ગુજરનારના હોવાનું
માની પણ લેવામાં આવે તો સ્પોર્ટસ શુઝની દોરી ર્ટાઈર્ટ બાં ી ગુજરનારના બુર્ટનો
ઉપયોગ આરોપી કરી શકે તેવા સંજોગોમાં બુર્ટની સાઈઝના આ ારે કરવામાં આવેલી
દલીલ ર્ટકવાપાત્ર જણાતી નથી.
D.V.Shah
SC No.-401/2016 172/207 JUDGMENT
આવેલ નાનો દરવાજો ખુલ્લો જણાતા તેમાંથી બહાર નીકળી રોડ ઉપર આવી થોડા
આગળ જતા પાક•ગમાં જવાના નાના ઝાંપા વાર્ટે પાક•ગમાં આવી ડાબી બાજુ વળી
આગળ જતા રિદવાલ આવતા તે રિદવાલ કૂ દીને પોતે નાસી ગયેલ છે . આરોપી પોતે જે
જગ્યાએથી નાસી ગયેલો છે તે જગ્યાનું ધિનરૂપણ કરતી આપેલી ઉપરોક્ત મારિહતી
ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૨૭ અન્વયે ચોક્કસપણે પુરાવામાં ગ્રાહ્ય
નથી, પરંતું ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૦૮ અન્વયે સદર હકીકત
આરોપીનું બનાવ બન્યાના તુરંત બાદ ફલીત થતું વતન પ્રસ્થામિપત કરતી હોય, તે
પુરાવામાં ગ્રાહ્ય છે . ધિવશેષમાં આરોપીએ સ્વેચ્છાએ જણાવેલી મારિહતી ઉપરથી
રિદવાલ ઉપર જે બુર્ટના ધિનશાન જોવા મળેલ છે તે હકીકત મળી આવેલ હોય તે
હકીકત ભારતીય પુરાવા અધિ ધિનયમની કલમ-૨૭ અન્વયે પુરાવામાં ગ્રાહ્ય બને છે .
મેં જે આ દ્રષ્ટિષ્ટબિંબદુ લી ેલ છે તેને નામ. સવXચ્ચ અદાલત દ્વારા ચરણદાસ સ્વામી
ધિવરૂદ્ધ ગુજરાત રાજ્ય અને અન્યોના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે
(૨૦૧૭) ૩ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ)૩૪૩ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનાથી
સમથન પ્રાપ્ત થાય છે .
D.V.Shah
SC No.-401/2016 173/207 JUDGMENT
ગુનાવાળી જગ્યાની આજુ બાજુ ની સ્થળ ધિસ્થમિતના મુદ્દે ઊંડાણપૂવકની ઉલર્ટ તપાસ
હાથ રવામાં આવેલી છે અને આ તમામ સાહે દોની જુ બાનીને એકબીજા સાથે
સાંકળી પુરાવાનું મુલ્યાંકન કરવામાં આવે તો તે મુજબ ગુનાવાળી જગ્યાની
આજુ બાજુ ની સ્થળ ધિસ્થમિત નીચે મુજબ પ્રસ્થામિપત થાય છે .
“ગાયકવાડ હવેલીના રસ્તા ઉપરથી પ્રવેશવાના મુખ્ય
દરવાજામાં પ્રવેશ્યા બાદ પુવથી પશ્વિશ્વમ તરફ જતા જમણી બાજુ એક મોર્ટું ગ્રાઉન્ડ
આવેલું છે , ડાબી બાજુ વસંત રજબનું ત્રણ માળનું સ્મારક આવેલું છે , એનાથી
આગળ જતા એસ.આર.પી.નો પોઈન્ર્ટ આવે છે , એનાથી આગળ જતા ડાબા હાથે
એમ.ઓ.બી.ની ઓફીસ, પી.એસ.ઓ.ની ઓફીસ તથા જમણી બાજુ ખુલ્લા
ગ્રાઉન્ડમાં એક ધિવભાગ પાક•ગ માર્ટે બનાવેલ છે . પી.એસ.ઓ. પછી આગળ જતા
એક સ્લાઈડર ગેર્ટ આવે છે જેની ડાબી બાજુ એસ.આર.પી.નો પોઈન્ર્ટ અને જમણી
બાજુ ૯ x ૧૧ ની ઘુંમર્ટી આવેલી છે . ઘુંમર્ટીની બાજુ માં લોખંડનો નાનો દરવાજો
આવેલ છે . લોખંડના દરવાજામાંથી પાક•ગ તરફ જવાય અને પાક•ગમાંથી પોલીસ
લાઈનમાં થઈ રીવરફ્રન્ર્ટ પણ જવાય છે . સ્લાઈડર ગેર્ટની એક બાજુ એ ક્રાઈમબ્રાન્ચની
રિદવાલ અને બીજી બાજુ એ પાંચથી સાત ફૂર્ટ ઉંચાઈનો કોર્ટ આવેલ છે . તેનાથી
આગળ જતા ડાબી બાજુ એ ક્રાઈમ બ્રાન્ચમાં પ્રવેશવાનો આશરે સત્તર અઢાળ ફૂર્ટ
પહોળો મેઈન લોખંડનો દરવાજો આવેલો છે અને તેની અંદર એક નાનો દરવાજો
આવેલ છે . ગેર્ટને સમાંતરે જમણી બાજુ પી.આર.ઓ.ની ઓફીસ છે જે સ્લાઈડર
ગેર્ટથી ત્રીસ પાંત્રીસ ફૂર્ટ દૂર છે . આ લોખંડના દરવાજાથી અંદર જઈએ ત્યારે ડાબી
બાજુ એ એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની કચેરી (ગુનાવાળી જગ્યા) આવેલી છે . જે
કચેરી લોખંડના દરવાજાથી આશરે ત્રીસ પાંત્રીસ ફૂર્ટ દૂર છે અને તે પછી એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં અંદર જવાય અને અંદર જતા આવેલ પેસજ
ે
પછી આગળ જમણી બાજુ બનાવવાળી ૧૬ x ૧૭.૫ ફૂર્ટની જગ્યા તથા બનાવવાળી
ઓફીસમાં પૂવ તરફ બં રહે લી બારી તથા આ ઓફીસના પૂવ દખિક્ષણનું બાથરૂમ
તથા તે જ રિદવાલ ઉપર આવેલ દખિક્ષણ તરફની બારી આવેલી છે . એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ સ્ક્વોડની ઓફીસમાંથી લોકઅપ રૂમ તરફ જવા આ એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાંથી બહાર નીકળી ડાબી બાજુ એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસ તથા ડીસીપી સાહે બની ઓફીસની વચ્ચે આવેલી
ખુલ્લી જગ્યામાં જઈ ફરીથી ડાબી બાજુ પૂવ રિદશા તરફ જતા એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમ સ્ક્વોડની ઓફીસની પાછળનો ભાગ આવે, ત્યાં આગળ જઈ ફરીથી ડાબી
તરફ જઈએ ત્યાંથી આગળ પી.એસ.આઈ.ની ઓફીસો આવેલી છે તે પૈકી ડાબા હાથે
D.V.Shah
SC No.-401/2016 174/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 175/207 JUDGMENT
૨૦ઃ૦૦ દરમ્યાન જોકુ ં આવી જવાથી સુઈ ગયા હોવાની હકીકત રે કડ ઉપર આવેલી
છે . જ્યાં સુ ી સ્લાઈડર ગેર્ટ પાસે આવેલ એસ.આર.પી. પોઈન્ર્ટને લાગેવળગે છે ત્યાં
સુ ી સાહે દ નં.-૫૨ તેમની જુ બાનીમાં તેઓ પોતે જાગતા હોય ત્યારે તેમની નજર
ગાયકવાડ હવેલીના મુખ્ય દરવાજા ઉપર રાખતા હોવાનું જણાવે છે . ધિવશેષમાં સાહે દ
નં.-૬૪ કે જે તપાસ કરનાર અમલદાર છે તે પણ પોતાની જુ બાનીમાં કોઈપણ
વ્યધિક્ત જો નાના દરવાજાથી બહાર ધિનકળે તો સામાન્ય રીતે પી .આર.ઓ. જોઈ શકે ,
પરંતું એસ.આર.પી.ના માણસો જોઈ શકતા નથી તેવી હકીકત જણાવે છે . અથાત
આંક-૭૭ના પંચનામા મુજબ આરોપી સદર સ્લાઈડર ગેર્ટ પાસેથી અને
એસ.આર.પી.ના જવાન જે રિદશામાં બેઠેલા તેની પીઠ પાછળના ભાગેથી નજીકમાં
આવેલ અન્ય નાનો દરવાજો કે જે ઘુમ
ં ર્ટીની બાજુ મા આવેલો છે ત્યાંથી આરોપીને
બહાર નીકળી જવાની તક હતી અને આરોપી ત્યાંથી બહાર નીકળી ભાગી જવામાં
સફળ થયેલ છે તેવા સંજોગોમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં આવેલા એસ.આર.પી.ના
અન્ય ત્રણ પોઈન્ર્ટ કે જે આરોપી જે દરવાજાના માધ્યમથી પાક•ગમાં જઈ રિદવાલ કૂ દી
ભાગી ગયો તેનાથી દૂર તેમજ ધિવપરીત રિદશામાં આવેલા છે તેવા સંજોગોમાં આરોપીને
ભાગતા કોઈ જોઈ ન શકે અને આરોપી ભાગીને કાલુપુર રે લ્વે સ્ર્ટેશન ઉપર જોવા
મળ્યો છે તે હકીકત છે . તેવા સંજોગોમાં આરોપીને ભાગતા કોઈએ જોયો નહી તેના
કારણે ફરિરયાદપક્ષનો કે સ શંકાસ્પદ માની શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 176/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 177/207 JUDGMENT
આનંદ હલો
મનીષ હલો, હા આનંદ
આનંદ અરે મનીષ કહા હૈ યાર
મનીષ અરે બહુત બડી દીક્કત હો ગઈ થી
આનંદ ક્યાં હો ગયા
મનીષ મે બતાંઉંગા આકે , અભી મે હુ કહા પર યે બાન્દ્રા ર્ટર્મિમનસ
આનંદ હે કહા પે
મનીષ બાન્દ્રા
આનંદ બાન્દ્રા પહં ુ ચ ગયા
મનીષ બતાંઉંગા તેરેકો ક્યા બાત હો ગઈ
આનંદ હા ફીર બતા
મનીષ વો રે ડ પડી થી ના ઉસકી
આનંદ અરે રે ડ રાડ છોડ તુ હે કહા તુ યહા કૈ સે આ રહા હે જયપુર આ રહા હૈ તેરે કો
કોઈ ખિસક્યુરીર્ટી ચહીએ ક્યા ચહીએ બતા જલ્દી યાર
મનીષ નહી ખિસક્યુરીર્ટી કુ છ નહી ચહીએ મેરે કો યહા સે વહા મે ઉતરુ ના તો લેને ,
મતલબ જયપુર બાન્દ્રા જો આયેગી ને ૧ બજે
આનંદ હા
મનીષ ઉસમે આઉંગા અભી ૪ બજે યહા સે ચલેગી અભી ર્ટીકીર્ટ લેને જા રહા હુ મે
આનંદ ર્ટીકીર્ટ કે પૈસે પડે હે તેરે પાસ
મનીષ હા હૈ
આનંદ તુ ર્ટીકીર્ટ લેકે આ મે તેરે કો ખડા હી મીલુંગા અભી સે ખડા મિમલુંગા તુ ક્યા બાત
કર રહા હૈ યાર મે તેરે કો રસ્તે મે લેને આ જાઉંગા યાર
મનીષ ઠીક હૈ ના ઓર રામધિનવાસજી બોલ દેના કી વો જો નંબર પે મે ફોન કર રહા થા
ના
આનંદ હ
મનીષ જીસ નંબર પે ઉસ નંબર કો બં હી રખે
આનંદ કૌન સા નંબર ઈનકાવાલા
મનીષ હા એક નંબર તો હે દોને મે હી ૪૮ હે જીસ નંબર સે ઉસ પીરિરયડ મે જો બાત
હુઈ થી ના
આનંદ મતલબ વો હૈ , એક તો અલગ હૈ એક હૈ ૨૦૦૨૪૯
મનીષ હા મતલબ એસે હી કુ છ નંબર હૈ વો તુ ઢાકાજી કો બોલ દેના વો બં રખે વો
નંબર ચાલુ હી નહી કરે
આનંદ ચાલુ નહી, હા તો ઉસકી મે સીમ હી તુડવા કે ફેંકવા દેતા હુ મે
મનીષ તુડવા કે તો મત ફે કવા, વો અભી તો બં રહને દીજીયે
આનંદ વો બં હૈ , બં હૈ , તુ અભી ધિનકલ મે તેરે કો સવાઈ મા ુપુર મિમલુંગા, કોર્ટા
મિમલુંગા કહી મિમલુંગા, તેરે કો મિમલુંગા હમ લોગ આ રહે હૈ વહી પે ઠીક હૈ
મનીષ અભી કહા હૈ , રામધિનવાસજી કહા હૈ
આનંદ મે રામધિનવાસજી કે ઘર પે હી હં ુ , સુબહ કે બેઠે હૈ , મરે જા રહે હૈ મનીષ હમ લોગ
તુ ધિનકલ
મનીષ ફોન નહી કુ છ નહી કહા સે તેરે કો ફોન લગાઉ
D.V.Shah
SC No.-401/2016 178/207 JUDGMENT
આનંદ મે સબ સમજ રહા હુ મે યહી કહ રહા હુ ઉસકા ફોન નહી આ રહા ફોન નહી આ
રહા સુભાષ કો લગા દીયા ઉસકો અફરોજ કો પકડવા દીયા,.… કો રુકવા કે
બીઠા રખા હૈ , મારને પીર્ટને કી નોબત આ ગઈ થી બહોત થક ગયે થે… ભાઈ,
પ્લીઝ યાર તુ ગાડી મે બેઠ ઓર કીસી મે બેઠ તુ ધિનકલ યાર, મે તેરે કો, મે
આગે આ રહે હૈ હમ લોગ લેને આ રહે હૈ તેરે કો,
મનીષ યે ઉસીકા ગેમ રિદખતા હૈ મેરે કો સારા
આનંદ હ હા હા વો મે તેરે કો સબ બતાઉંગા સબ બતાઉંગા, સારા કામ ભી હો ગયા હૈ,
કોઈ રિદક્કત નહી હૈ તુ એક કામ કર વહા સે ધિનકલ કે કે સે ભી તુ જયપુર પહોંચ
જા હમારે પાસ પહંુ ચ જા. હમ થક ગયે તેેરે કારણ
મનીષ જયપુર બાન્દ્રા કૌન સે રુર્ટ સે આયેગી
આનંદ જયપુર બાન્દ્રા સવાઈ મા ુપુર કોર્ટા હોતે હુએ આયેગી
મનીષ કોર્ટા ઔર ઉસસે આગે રતલામ
આનંદ હા એ રતલામ કોર્ટા હોતે હુએ આતી હૈ
મનીષ ઉસસે આગે રતલામ યહા સે
આનંદ જયપુર બાન્દ્રા કૌન સી હૈ યે ઈસકીવાલી હૈ ક્યાં હે જો એ લેકે આતા થા ,
ચૌહાણવાલી તો હોગી
મનીષ પતા નહી કૌન સી હૈ યે
આનંદ જયપુર બાન્દ્રા ચૌહાણવાલી હૈ યાર
મનીષ હા તો જો ભી હૈ ઉસકા રુર્ટ કૌન સા હૈ વાપી
આનંદ અરે વાપી સે આયેગી… હોતે હુએ આયેગી ક્યા નામ કોર્ટા રતલામ સવાઈ
મા ુપુર હોતે હુએ
મનીષ અમદાવાદ તો નહી આયેગા
આનંદ અમદાવાદ બહે મદાવાદ નહી આયેગા ઔર આયેગા તો ઉ ર તો આજા થોડા
સા યાર
મનીષ નહી આના તો નહી ચાહીએ યાર
આનંદ અરે યા વો મુઝે કોઈ આઈડીયા નહી હૈ અમદાવાદ નહી આના ચાહીએ ઉસકે
અંદર
મનીષ ઠીક હૈ રામધિનવાસજી કહા હૈ , ગાડી નહી..…
આનંદ એક મીનીર્ટ મે બાત કરાતા હં ુ
રામધિનવાસજી હલો
મનીષ હા રામધિનવાસજી
રામધિનવાસજી કહા હો વહા પે
મનીષ મે અભી બાન્દ્રા હુ કીસીકો
રામધિનવાસજી અરે યાર કમ સે કમ ફોન તો કરના ચાહીએ ના કીરીકે નંબર પે ભી ફોન
મનીષ અરે બતાઉંગાને ક્યાં રામાયણ હુઈ હૈ મે અભી ધિનકલા હુ વહા સે
રામધિનવાસજી અભી કોઈ ખતરા હૈ યા સૈફ હો
મનીષ ખતરા તો બહુત જ્યાદા હૈ
રામધિનવાસજી ક્યા અભી કૌન હૈ આપ કે સાથ
મનીષ અભી તો કોઈ નહી હૈ અભી તો મે હી
રામધિનવાસજી હેં , અકે લે હી હો
મનીષ હા
D.V.Shah
SC No.-401/2016 179/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 180/207 JUDGMENT
મનીષ ઉસીમે થા મે
રામધિનવાસજી તો અભી આપ વો તો નહી હૈ ના, આપ કે પીછે તો કોઈ નહી હૈ ના
મનીષ અભી યહા સે ધિનકલના મેરા ઈમ્પોર્ટન્ર્ટ હૈ
રામધિનવાસજી હૈ
મનીષ મે ફીર ફોન કરતા હુ
રામધિનવાસજી આપ ઘર પે ફોન કરો પહે લે
..........................
અ.વ્યધિક્ત હલો
મનીષ ઘર પે પાપાજી કો ક્યા બોલા
અ.વ્યધિક્ત ઘર કો, ઘર પે પાપાજી કો એ બોલા હુઆ હૈ કી આપ ઓર ઢાકાજી ગયે થે ,
ઢાકાજીને આપકો અમદાવાદ છોડા, આપ ધિકસી આદમી કે સાથ વહા સે નીકલ
ગયે, ઉસકે બાદ ઢાકાજી કો પતા નહી હૈ, દો હી આદમી ગયે થી ઢાકાજી ઔર
આપ
મનીષ અચ્છા, ઠીક હૈ
અ.વ્યધિક્ત આનંદ નહી ગયા થા, આનંદ કે લીયે પુછ રહે થે પાપાજી બાર બાર તો ઉન્હોને
કીયા નહી ગયા આનંદ ગયા, મે ઔર મનીષ હી ગયે થે
મનીષ ઠીક હૈ ઔર કુ છ તો નહી ધિકયાને પાપાજીને અભી તક
અ.વ્યધિક્ત પાપાજી એફઆઈઆર કરાને જા રહે તે ઔર ઓફીસ ચલે ગયે થે , આજ
એફઆઈઆર કે લીયે જા રહે થે તો હમને આજ ઈસીલીયે મના ધિકયા ઢાકાજી ને
જાકે
મનીષ ઔર વો મતલબ.....… ઠીક હૈ , ઔર કુ છ બાત નહી હૈ ને
અ.વ્યધિક્ત કોઈ બાત નહી હૈ બસ યે પાપાજી… ઢાકાજી ઔર આપ ગયે થે અમદાવાદ ,
આપ કીસી સે પેમેન્ર્ટ લેને ગયે થે તો આપ બોલ દેના ગાડી બાડી કા સૌદા
કરવાયા થા ઉસકા પેમેન્ર્ટ થા પાપાજી ઉસ ચક્કસ મે ગયા થા
મનીષ ઠીક હૈ
અ.વ્યધિક્ત ઔર તો સારી બાતે હો ગઈ હૈ
મનીષ લેર્ટ કે સે હો ગયા
અ.વ્યધિક્ત હ
મનીષ લેર્ટ કે સે હો ગયા
અ.વ્યધિક્ત લેર્ટ
મનીષ હા
અ.વ્યધિક્ત લેર્ટ મતલબ
મનીષ અપને ૩-૪ રિદવ કે સે લગે, ફોન કહા હૈ મેરા
અ.વ્યધિક્ત આપકા એક ફોન તો મેરે પાસ પડા હૈ
મનીષ નહી વો બોલા થા ને પાપાજી કો
અ.વ્યધિક્ત નહી વો એક ફોન તો ઢાકાજી કી ગાડીમે પડા થા
મનીષ હ
અ.વ્યધિક્ત વો તે વો પડા હૈ અપને પાસ વો દીયા નહી હૈ ઘર પે આકે પાપા કો બતાયેંગે વો
ફોન ઢાકાજી કી ગાડી મે થા ઔર દુસરા નયા નંબર થા વો તુમ્હારે પાપા કે પાસ
થા હી નહી
મનીષ હ
D.V.Shah
SC No.-401/2016 181/207 JUDGMENT
અ.વ્યધિક્ત વો ફોન, વો નંબર આજ દીયે થે તો ઉસસે કોન્ર્ટેક્ર્ટ કર રહે હોંગે લેકીન અબ,
અબ આપ ફોન કર કે એકબાર બાત કરલો કી ભઈ પાપાજી એસી એસી બાત
હો ગઈ થી પેમેન્ર્ટ કે લીયે મે બોમ્બે આ ગયા થા વો થેડા રિદક્કત
D.V.Shah
SC No.-401/2016 182/207 JUDGMENT
આરોપી ધિવરૂદ્ધ તારવણી કાઢી શકાય એર્ટલું જ નહી, પરંતું એવું અનુમાન પણ કરી
શકાય કે એ પુરાવો આરોપી એવા કારણસર રજૂ કરતા નથી કે તે આરોપીની ધિવરૂદ્ધ
જાય છે . તપાસ કરનાર અમલદાર સાહે દ નં.-૬૫ની જુ બાની ઉપરથી આરોપીએ
સસ્પેર્ટક્ર્ટ ડીર્ટેક્શન ર્ટેસ્ર્ટ તથા નાકX એનાલીસીસ ર્ટેસ્ર્ટ કરાવવાનો ઈન્કાર કયX
હોવાની હકીકત રે કડ ઉપર આવેલ છે . પ્રસ્તુત કામે આરોપીએ કોઈ ખુલાસો રજૂ કયX
નથી ઉલર્ટ આરોપીને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૧૩ અન્વયે ધિનવેદનના
માધ્યમથી તેના ધિવરૂદ્ધ આવેલા પુરાવા અંગે ખુલાસો કરવાની તક આપવામાં
આવેલી, પરંતું આરોપીએ માત્ર ફરિરયાદપક્ષના તમામ પુરાવાને નકારી કાઢ્યો છે અને
તેમની ધિવરૂદ્ધ રે કડ ઉપર આવેલા સંજોગો અંગે સંતોષકારક ખુલાસા કરે લ નથી . આ
મુદ્દા અનુસં ાને ધિવ.સ્પે.એ.પી.પી.શ્રી અમીત પર્ટેલ દ્વારા ૧) નામ. ગુજરાત હાઈકોર્ટ
દ્વારા તા.૨૫/૦૬/૨૦૧૩ના રોજ ક્રીમીનલ અપીલ નં.-૦૬/૨૦૦૮ના કામે
મોહંમદ ઐયુબ સીરાજુ દ્દીન અંસારી ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કે સમાં આપવામાં આવેલ
ચુકાદો, ૨) નામ. સવXચ્ચ અદાલત દ્વારા નાગેશ ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ કણાર્ટકાના
કે સમાં ક્રીમીનલ અપીલ નં.-૬૭૧/૨૦૦૫ના કામે તા.૦૮/૦૫/૨૦૧૨ના રોજ
આપેલ ચુકાદો, ૩) નામ. સવXચ્ચ અદાલત દ્વારા રમેશભાઈ મોહનભાઈ કોળી અને
અન્યો ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કે સમાં આપેલ ચુકાદો કે જે, (૨૦૧૧) ૩ સુપ્રીમ કોર્ટ
કે સીસ (ક્રીમીનલ) ૧૦૨ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો, ૪) નામ. સવXચ્ચ અદાલત
દ્વારા સ્ર્ટેર્ટ ઓફ મહારાષ્ટ્ર ધિવરૂદ્ધ સુરેશના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે
૨૦૦૦ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૨૬૩ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો, ૫) નામ.
સવXચ્ચ અદાલત દ્વારા કુ લરિદપસિંસહ અને અન્યો ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ રાજસ્થાનના
કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે ૨૦૦૦ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ)
૮૬૫ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો , ૬) નામ. સવXચ્ચ અદાલત દ્વારા એનથોની
ડીસુઝા અને અન્ય ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ કણાર્ટકાના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો
કે જે ૨૦૦૩ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૨૯૨ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો તથા
૭) નામ. સવXચ્ચ અદાલત દ્વારા જલાલસાબશેખ ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ ગોવાના
કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે જે ૨૦૦૦ ક્રીમીનલ લો જરનલ ૭૬૨ થી
પ્રખિસદ્ધ થયેલ છે તેનો આ ાર લી લ
ે છે . આ તમામ ચુકાદાઓનો તારતમ્ય જોવામાં
આવે તો તેમા પ્રસ્થામિપત કરવામાં આવેલ છે કે , આરોપી દ્વારા કરવામાં આવેલા
ખોર્ટા ખુલાસા સાંયોમિગક પુરાવા આ ારીત કે સમાં વ ારાની કડી પરીપૂણ કરતો
પુરાવો છે . પ્રસ્તુત કે સમાં આરોપીનું ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ-૩૧૩ અન્વયે
નોં વામાં આવેલ ધિવશેષ ધિનવેદન વંચાણે લેવામાં આવે તો આરોપીએ તેના સમગ્ર
D.V.Shah
SC No.-401/2016 183/207 JUDGMENT
ધિવશેષ ધિનવેદનમાં ખોર્ટી વાત હોવાની, ખોર્ટો પુરાવો ઉભો કયાની, અમે કાંઈ જાણતા
નથી તે મતલબના ખુલાસાથી ધિવશેષ કોઈ ખુલાસો કરે લો નથી. આરોપીને ધિવશેષમાં
શું કહે વું છે તેમ પુછતાં " ફરિરયાદપક્ષે તેઓના ધિવરૂદ્ધ ખોર્ટો પુરાવો ઉભો કરે લ છે .
અમો ધિનદXષ છીએ. અમોએ કોઈ ગુન્હો કરે લ નથી. અમોએ મરનારને કોઈ ઈજા કે
ઈજાઓ કરે લ નથી પરંતું, અગમ્ય કારણોસર સાચા ગુનેગારને બચાવવાના
બદઆશયથી અમારી સામે ખોર્ટા ખોર્ટા પુરાવાઓ અને સાહે દોના ધિનવેદનો ઉભા કરી
સદર કે સમાં અમોને ખોર્ટી રીતે સંડોવી દી લ
ે છે . અમો આરોપી સામે આજરિદન સુ ી
જે નધિશલા પદાથ કે લૂંર્ટના ગુનાના કામે પુછપરછ કરવા માર્ટે લાવેલા તેવા એકપણ
ગુના અમદાવાદમાં ગુજરાતમાં કે ભારતદેશમાં કોઈપણ જગ્યાએ નોં ાયેલ નથી કે તે
ખિસવાય પણ ગુનો અમારી સામે નોં ાયેલ નથી. અમો ધિનદXષ છીએ તેથી ન્યાય
આપવા ધિવનંતી.” તે મતલબની હકીકતો કોર્ટ સમક્ષ જાહે ર કરે લી છે . જેથી
આરોપીએ તેના ધિવશેષ ધિનવેદનમાં પોતાના બચાવમાં જે હકીકતો જણાવી છે તે
અનુસં ાને તેમજ બચાવપક્ષે ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા ફરિરયાદપક્ષે તપાસેલા જુ દા જુ દા
સાહે દોની ઉલર્ટ તપાસના માધ્યમથી પોતાની તરફે ણમાં જે બચાવના મુદ્દાઓ
ઉપધિસ્થત કયા છે તેની તેમજ પોતાના બચાવમાં જે પુરાવો રજૂ કયX છે તેની ચચા
કરવી મહત્વપૂણ બની રહે શે.
D.V.Shah
SC No.-401/2016 184/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 185/207 JUDGMENT
ભાગી શક્યો હોત. ક્ષણભર માર્ટે માની પણ લેવામાં આવે કે , આરોપીએ ક્રાઈમ
બ્રાન્ચની કચેરીમાંથી ભાગી જવાના આશયથી ગુજરનાર ઉપર હૂમલો કયX તો પણ
આરોપી ગુજરનારને લોખંડની પાઈપ વડે એકાદ ફર્ટકો મારી ઈજા પહોંચાડી ત્યાંથી
નાસી ગયો હોત, પરંતું પ્રસ્તુત કે સમાં ગુજરનારના માથાના ભાગે અસંખ્ય ઈજાઓ
કરવામાં આવેલી છે . આમ, આરોપી માર્ટે ગુજરનારની હત્યા કરવા પાછળનું કોઈ
મોર્ટીવ હતો નહી અને ફરિરયાદપક્ષ આરોપીનો ગુનો આચરવા પાછળનો હે તુ અથાત
મોર્ટીવ પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ છે જેનો લાભ આરોપીને આપવા અરજ
ગુજારે લ છે . બચાવપક્ષની દલીલોનો ધિવરો કરતા ફરિરયાદપક્ષે ધિવ.સ્પે.પી.પી.શ્રી
અમીત પર્ટેલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલી છે કે , આરોપીને ગુજરનાર
બનાવની રાત્રીએ નધિશલા પદાથની હે રાફે રી અંગે પુછપરછ કરી રહે લ હતા અને
આરોપી તથા તેનો સાથીદાર આનંદ ખંડેલવાલ તેમજ સુભાષ નધિશલા પદાથXની
હે રાફે રીનો ં ો કરતા હતા તે બાબતે ઉંડાણપુવક જાણી ગયેલ છે અને તેઓ ક્રાઈમ
બ્રાન્ચ દ્વારા આ કામે મોર્ટુ ઓપરે શન પાર પાડશે અને અમો બ ા ગંભીર ગુન્હાઓમાં
ફસાઈ જઈશું અને લાંબો સમય જેલમાં રહે વું પડશે તેવો ડર બેસી ગયેલ હોય, તે
કારણસર આરોપી ગુજરનારનું મૃત્યું ધિનપજાવેલ છે . બન્ને પક્ષોની ઉપર મુજબની
દલીલો અનુસં ાને એ નોં વું ઉલ્લેખધિનય છે કે , આરોપીના મનમાં ગુનો આચરવા
પાછળ શું હે તુ હતો? તે અંગેનો પ્રત્યક્ષ પુરાવો ઉપલG હોઈ શકે નહી અને હે તુ
અંગેની જાણકારી માત્ર અને માત્ર આરોપીને જ હોય શકે અને આરોપી જ કહી શકે કે
એવા ક્યાં સંજોગો હતા કે જેના કારણે આરોપી ગુનો કરવા માર્ટે પ્રેરાયો. પ્રસ્તુત
કે સમાં ચોક્કસપણે જો આરોપીનો ઈરાદો એન્ર્ટી ઓગ@નાઇઝ્ડ ક્રાઈમની ઓફીસમાંથી
ભાગી જ જવાનો હોત તો આરોપી ગુજરનારને માથાના ભાગે એકાદ બે ફર્ટકા મારીને
ત્યાંથી ભાગી શક્યો હોત, પરંતું પ્રસ્તુત કામે આરોપીએ તેમ નહી કરતા ગુજરનારના
શરીરના અમિતમહત્વના એવા માથા તથા ચહે રાના ભાગે લોખંડના પાઈપથી અસંખ્ય
જીવલેણ ઘા મારી ઈજાઓ પહોંચાડે લી છે અને તે જ આરોપીનો ઈરાદો ગુજરનારનું
મૃત્યું ધિનપજાવવાનો હતો તે હકીકત પુરવાર કરે છે અને આરોપીએ ગુજરનારનું ખૂન
કરવા પાછળનો આશય ફરિરયાદપક્ષના કે સ મુજબ આરોપીને ગુજરનાર બનાવની
રાત્રીએ નધિશલા પદાથની હે રાફે રી અંગે પુછપરછ કરી રહે લ હતા અને આરોપી તથા
તેનો સાથીદાર આનંદ ખંડેલવાલ તેમજ સુભાષ નધિશલા પદાથXની હે રાફે રીનો ં ો
કરતા હતા તે બાબતે ઉંડાણપુવક જાણી ગયેલ છે અને તેઓ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ
કામે મોર્ટું ઓપરે શન પાર પાડશે અને અમો બ ા ગંભીર ગુન્હાઓમાં ફસાઈ જઈશું
અને લાંબો સમય જેલમાં રહે વું પડશે તેવો ડર બેસી ગયેલ હોય અને તે જ કારણે
D.V.Shah
SC No.-401/2016 186/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 187/207 JUDGMENT
લેખરાજ ઉફ@ હરીસિંસહ ધિવરૂદ્ધ ગુજરાત રાજ્યના કીસ્સામાં આપવામાં આવેલ ચુકાદો કે
જે ૧૯૯૮ સુપ્રીમકોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૭૦૪ થી પ્રખિસદ્ધ થયેલ છે તેનો તથા ૩)
નામ. સવXચ્ચ અદાલત દ્વારા ઉદય કુ માર ધિવરૂદ્ધ સ્ર્ટેર્ટ ઓફ કણાર્ટકાના કીસ્સામાં
આપવામાં આવેલ ચુકાદો કે જે, ૧૯૯૮ સુપ્રીમ કોર્ટ કે સીસ (ક્રીમીનલ) ૧૬૮૬ થી
પ્રખિસદ્ધ થયેલ છે તેનો આ ાર લી ેલ છે . સદર ચુકાદાઓનો તારતમ્ય ધ્યાને લેવામાં
આવે તો તેમાં પ્રસ્થામિપત કરવામાં આવેલ છે કે , સાંયોમિગક પુરાવા આ ારીત કે સમાં
પુરવાર થયેલા સંજોગોના આ ારે તમામ હકીકતોની સાંકળ સંપૂણ થતી હોય તેવા
સંજોગોમાં ગુના પાછળનો હે તુ મહત્વનો રહે તો નથી. આમ, ઉપરોક્ત કરે લ ચચાના
આ ારે ધિવ.વ.શ્રી ઠાકુ રની દલીલ કે , પ્રસ્તુત કે સમાં ફરિરયાદપક્ષ આરોપીનો ગુનો
આચરવા પાછળનો હે તુ પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ હોય તેનો લાભ આરોપીને
મળવાપાત્ર છે તે ગ્રાહ્ય રાખવાપાત્ર નથી.
D.V.Shah
SC No.-401/2016 188/207 JUDGMENT
આ ારે આરોપી દ્વારા ગુજરનારનું મૃત્યું તપાસના કામે કબજે કરવામાં આવેલ
લોખંડની પાઈપ વડે કયુ‘ હોવાની હકીકત પુરવાર થયેલ છે અને જો લોખંડની
પાઈપનો ઉપયોગ આરોપી દ્વારા ગુજરનારની નજરચુક થઈ હોય તે દરમ્યાન કરવામાં
આવ્યો હોય ત્યારે ગુજરનાર બોક્સીંગ ચેધિમ્પયન હોય તેમજ તેમના શરીરનો બાં ો
પણ આરોપીની સરખામણીએ મજબુત હોય તો પણ લોખંડની પાઈપનો પ્રહાર
માથાના ભાગે જો જનુનપૂવક તથા તીવ્ર આવેસ સાથે કરવામાં આવે તો ગુજરનાર
આરોપીનો પ્રમિતકાર કરવા માર્ટે અસમથ બની રહે તેવા સંજોગોમાં ગુજરનાર બોક્સીંગ
ચેધિમ્પયન હોવાના કારણે તેમજ તેમનો શરીરનો બાં ો આરોપીની સરખામણીમાં
મજબુત હોવાના કારણે આરોપી ગુજરનાર ઉપર હૂમલો કરી તેમને મારી ન શકે તેવી
દલીલ ર્ટકવાપાત્ર જણાતી નથી.
D.V.Shah
SC No.-401/2016 189/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 190/207 JUDGMENT
ર્ટેબલ વચ્ચેનું અંતર આશરે ૨ થી ૩ ઈંચ છે તો માણસનો હાથ કે વી રીતે ર્ટેબલ નીચે
જઈ શકે ? ધિવશેષમાં ફોર્ટોગ્રાફ નં.DS/EE/C_2355 _2357 ધ્યાને લેવામાં આવે તો પાર્ટ ઉપર
ગાદલું મુક્યુ હોય અને જો નીચે પડે તો પાર્ટની ઉપર ગાદલુ જોવા મળે છે તેવી
પોઝીશન હોઈ શકે નહી. ફોર્ટોગ્રાફ નં. DS/EE/C_2355 _2380, DS/EE/C_2355 _2381 તથા
DS/EE/C_2355 _2382 કે જેમાં કુ તરાને સુગં આપવામાં આવે છે તે ધ્યાને લેતાં પાર્ટ ઉપર
તેમજ લોખંડની પાઈપ ઉપર લોહીની ધિવપુલ માત્રા હોવી જોઈએ, પરંતું લોહીના છાંર્ટા
પણ જોવા મળતા નથી. સદર પાર્ટ ઉપરનું ગાદલું ક્યાં ગયું અને સદર પાર્ટ ઉપર
બુક્સ પડે લી જોવા મળે છે . ગુજરનાર ખુરશીમાં બેઠો હતો તો ગુજરનારનું લોહી
ખુરશી-ર્ટેબલમાં શા માર્ટે મળેલ નથી. ધિવશેષમાં ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા અત્રેની કોર્ટનું
ધ્યાન DS/EE/C_2355 _2355 ના ફોર્ટોગ્રાફ્સ તરફ દોરી એવી દલીલ કરે લ છે કે , ફોર્ટોગ્રાફ્સ
જોતા તેમાં જણાતું લોહી ગુજરનારને માયા પછીનું લોહી નથી કારણ કે તેમ હોય તો
લોહીની માત્રા વ ારે હોય અને લોહીના રે લા નીકળે અને સમગ્ર ફોર્ટોગ્રાફ્સ ધ્યાને
લેતા લોહીને પાછળથી છંર્ટકાવ કરવામાં આવ્યો હોય અને લોહી ગુનાવાળી જગ્યાએ
ફે લાવવામાં આવ્યું હોય તેવું જણાય છે . ફોર્ટોગ્રાફ્સ ધ્યાને લેતાં ગુજરનારને અન્ય
જગ્યાએ મારી, બનાવવાળી જગ્યાએ સુવડાવવામાં આવ્યા છે , પરંતું ઉતાવળમાં
શરતચુક થઈ ગઈ છે .
D.V.Shah
SC No.-401/2016 191/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 192/207 JUDGMENT
થવા પામે જપાજપીના ભાગરૂપે અન્ય પાર્ટ ઉપરનું ગાદલું ઊં ી પડે લી પાર્ટ ઉપર
આવ્યું હોય.
D.V.Shah
SC No.-401/2016 193/207 JUDGMENT
સામે વાં ો લઈ આંકે પાડવા દેવામાં આવી નથી ત્યારે તેના આ ારે કરે લી તેમની
દલીલો ધ્યાને લઈ શકાય નહી.
D.V.Shah
SC No.-401/2016 194/207 JUDGMENT
પ્રકારની બાતમી મળતી હોય તેને ડે વલપ કરી તેની તપાસ કરવાની સત્તા હોવાનું
તથા પ્રાથમિમક તપાસ કોઈપણ હોદ્દાના કમચારી કરી શકે અને કોઈ બા ન હોવાનું
જણાવે છે અને આ સાહે દે ગુજરનારને બાતમી હકીકતવાળું કામ ડે વલપ કરવા
જણાવેલું. ધિવશેષમાં જોવામાં આવે તો ગુજરનારે આરોપીની કોઈ રપકડ કરે લ નથી,
પરંતું આરોપી નધિશલા પદાથXની હે રાફે રીનો શકમંદ હોય, તે અનુસં ાને પ્રાથમિમક
તપાસ હાથ રી રહ્યા હોવાનું રે કડ ઉપરથી ફલીત થાય છે . ક્ષણભર માર્ટે માની પણ
લેવામાં આવે કે , ગુજરનારે પોતાને સત્તા ન હોવાછતાં એન.ડી.પી.એસ. એક્ર્ટ
અન્વયે મળેલી બાતમીની લેખિખત નોં કરી તેની જાણ ઉપરી અધિ કારીને કરે લ નથી
અને બાતમીના આ ારે આરોપીને એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓફીસે લાવી તેની
શકમંદ તરીકે પુછપરછ કરી એન.ડી.પી.એસ. એક્ર્ટના કાયદાની આદેશાત્મક
જોગવાઈનો ભંગ પણ કયX છે તો સદર બચાવ એન .ડી.પી.એસ. એક્ર્ટ અન્વયે
દાખલ કરવામાં આવતા કે સોમાં એક માન્ય બચાવ હોઈ શકે . પ્રસ્તુત કે સ
એન.ડી.પી.એસ. એક્ર્ટ અન્વયેનો કે સ નથી, પરંતું આરોપીએ ગુજરનારનું ખૂન કયુ‘
હોવાનો ઈ.પી.કો. કલમ-૩૦૨ અન્વયેનો ગુનો છે . ક્ષણભર માર્ટે એવું પણ માની
લેવામાં આવે કે , ગુજરનારે કાયદાની જોગવાઈનું પાલન કરે લ નથી અને કાયદાની
જોગવાઈ મુજબ વત@લ નથી તો પણ તેનાથી આરોપીને ગુજરનારની હત્યા કરવાનો
કોઈ પરવાનો મળતો નથી અને એન.ડી.પી.એસ. એક્ર્ટની આદેશાત્મક જોગવાઈના
ભંગના કારણે આરોપી ધિવરૂદ્ધ પ્રસ્તુત કે સમાં જે કોઈ રે કડ ઉપર પુરાવો આવ્યો છે તે
અથહીન થઈ જતો નથી. પ્રસ્તુત કે સમાં મુદ્દામાહે ની હકીકત આરોપીએ ગુજરનારનું
ખૂન કરે લ છે કે કે મ? તેર્ટલી જ છે અને તેવા સંજોગોમાં ક્ષણભર માર્ટે એવું માની પણ
લેવામાં આવે કે ગુજરનારે કાયદાની પ્રધિક્રયા અનુસરી નથી કે ગેરકાયદેસર કૃ ત્ય કરે લ
છે તો પણ જ્યારે મુદ્દા માહેં ની હકીકતો માનવા લાયક પુરાવાથી પુરવાર થતી હોય તો
તેના કારણે ફરિરયાદપક્ષના કે સના ગુણદોષને કોઈ ધિવપરિરત અસર થઈ શકે નહી અને
તેનો લાભ આરોપીને મળી શકે નહી.
D.V.Shah
SC No.-401/2016 195/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 196/207 JUDGMENT
સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર દ્વારા લેવામાં આવ્યાનું અબિભપ્રેત હોય, તે પ્લે કરી તેના
આ ારે આંક-૩૨૦ થી બચાવપક્ષે સાહે દ નં.-૦૩ને તપાસેલા છે , પરંતું આ સાહે દ
દ્વારા બચાવપક્ષને મદદરૂપ થઈ શકે તેવી કોઈ સમથનકારક જુ બાની આપવામાં
આવેલ નથી અને આ સાહે દ ઉલર્ટ તપાસમાં તેને બતાવવામાં આવેલ યુટ્યબ
ુ
ઉપરના વીધિડયોની મારિહતી કોણે આપી તેમજ ક્યાં સ્તોત્રથી તે મેળવવામાં આવી
તેમજ સદર વીધિડયો સંપૂણ ન હોવાનું તેમજ વીધિડયો એડીર્ટીંગ થતા હોવાનું તેમજ આ
સાહે દને બતાવવામાં આવેલ વીધિડયોમાં આ સાહે દે ઈન્ર્ટરવ્યું લી લ
ે ન હોવાનું
જણાવે છે . આમ, બચાવપક્ષ ગુજરનારને પહે લેથી મૃત્યું અંગેની ભીમિત હતી અને તે
કારણસર તેમણે તેમની પત્નીને લેણદારોની યાદી આપેલી અને મૃત્યુંના ૨૦ રિદવસ
પહે લા રૂપીયા દસ લાખનો વીમો ઉતરાવેલ હોવાની હકીકત ભારતીય પુરાવા
અધિ ધિનયમની જોગવાઈ મુજબ રે કડ ઉપર લાવવામાં સફળ થયેલ નથી અને તેવા
સંજોગોમાં બચાવપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલો ઉપરોક્ત મુજબનો કે સ માત્ર
સજેશન સ્વરૂપનો જ પુરવાર થાય છે . તેવા સંજોગોમાં તપાસ કરનાર અમલદાર દ્વારા
ગુજરનારના પત્નીનું ધિનવેદન ન નોં વા પાછળ તપાસ કરનાર અમલદારનો ઈરાદો
સત્ય હકીકત બહાર ન આવે તે પ્રકારનો હોવાની દલીલ માની શકાય તેમ નથી ખાસ
કરીને જ્યારે તપાસ કરનાર અમલદારે ગુજરનારના બે સગા ભાઈઓના ધિનવેદનો રે કડ
કરે લા છે અને તેઓને કોર્ટ રૂબરૂ તપાસેલા પણ છે . જો બચાવપક્ષે જે બચાવ લેવાનો
પ્રયત્ન કરે લ છે તે જો હકીકત હોત તો સદર હકીકત બચાવપક્ષ ગુજરનારના બે
ભાઈઓની ઉલર્ટ તપાસના માધ્યમથી રે કડ ઉપર લાવી શકે લ હોત અથવા
ગુજરનારના ના પત્નીને બચાવપક્ષના સાહે દ તરીકે તપાસી સદર હકીકત રે કડ ઉપર
લાવી શકે લ હોત. ધિવ.વ.શ્રી ઠાકુ ર દ્વારા તેઓ પોતે જે ન્યુઝ ચેનલો દ્વારા પ્રદશmત
કરવામાં આવેલા વીધિડયો ઉપર આ ાર રાખે છે તે વીધિડયો અથવા તો વીધિડયોની
સીડી ભારતીય પુરાવા અધિ ધિનયમની જોગવાઈ મુજબ પુરવાર કરી આંકે પડાવેલ ન
હોવાના કારણે ધ્યાને લઈ શકાય નહી તેવી કોર્ટની ક્વેરી અનુસં ાને ધિવ.વ.શ્રી ઠાકુ ર
દ્વારા એવી દલીલ કરવામાં આવેલ છે કે , સદર વીધિડયો યુટ્યબ
ુ ઉપર ઉપલG છે
તેવા સંજોગોમાં કોર્ટ@ તે યુટ્યબ
ુ ઉપર અપ્લોડ કરવામાં આવેલા વીધિડયોની ન્યાધિયક
નોં લેવી જોઈએ. આ મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુ ી ભારતીય પુરાવા
અધિ ધિનયમની કલમ-૫૬ તથા કલમ-૫૭માં તે સંદભ@ કરવામાં આવેલી જોગવાઈ
ધ્યાને લેવી મહત્વપૂણ બની રહે શે જે મુજબ અદાલત જેની ન્યાધિયક નોં લે તે
બાબત તથા હકીકતો સાબિબત કરવી આવશ્યક નથી અને સદર બન્ને કલમમાં કરવામાં
આવેલી જોગવાઈના માધ્યમથી કોર્ટ કઈ બાબતની ન્યાધિયક નોં લઈ શકે અથવા તો
D.V.Shah
SC No.-401/2016 197/207 JUDGMENT
લેવી જ જોઈએ તે સ્પષ્ટ કરવામાં આવેલી છે અને તે મુજબ યુટ્યુબ ઉપર અપ્લોડ
કરવામાં આવેલા વીધિડયોની ન્યાધિયક નોં તે ઉપરોક્ત બન્ને કલમની ધિવષયવસ્તુ ન
હોય, તે બાબતની ન્યાધિયક નોં આ કોર્ટ લઈ શકે નહી. ધિવશેષમાં યુટ્યુબ ઉપર
કોઈપણ વ્યધિક્ત પોતે બનાવેલા વીધિડયો અપ્લોડ કરી શકે અને તેવા સંજોગોમાં જો
તેવા વીધિડયોની ન્યાધિયક નોં તેના મૂળ , તેનું ઉદગ્મસ્થાન, તેનો સ્તોત્ર, તેની
પ્રમાધિણતતા, તેની સત્યતા વગેરે કે જે પુરાવાની ધિવશ્વસધિનયતા નક્કી કરવા માર્ટે
અત્યંત મહત્વના પાસા છે તે ચકાસ્યા વગર તેના ઉપર આ ાર રાખી શકાય નહી
કારણ કે , યુટ્યુબ ઉપર અપ્લોડ કરવામાં આવેલા વીધિડયોમાં ચેડા થવાની સંભાવના
પણ રહે લી છે . તેવા સંજોગોમાં ધિવ.વ.શ્રી ઠાકુ રની યુટ્યબ
ુ ઉપર અપ્લોડ કરવામાં
આવેલા વીધિડયોની ન્યાધિયક નોં લેવાની ધિવનંતી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી .
આમ, આ સંજોગોમાં બચાવપક્ષ દ્વારા લેવામાં આવેલ બચાવ માત્ર લેવા ખાતર
લેવામાં આવેલો બચાવ બની રહે છે .
D.V.Shah
SC No.-401/2016 198/207 JUDGMENT
ગુજરનારનું મૃત્યું થઈ શકે તેવો સાહે દ નં.-૩૨ દ્વારા અબિભપ્રાય આપવામાં આવેલો
છે . આમ, જ્યારે બનાવવાળી જગ્યાએથી કબજે કરવામાં આવેલી લોખંડની પાઈપનો
ઉપયોગ ગુજરનારને માથા અને શરીરના ભાગે પ્રાણઘાતક ઈજાઓ કરવામાં
ઉપયોગમાં લઈ તેનું ખૂન કયાની હકીકત પુરવાર થયેલ છે . તેવા સંજોગોમાં પાઈપ
કોણ લાવ્યું અને ક્યાંથી આવી તે મુદ્દો ગૌણ બની રહે છે .
D.V.Shah
SC No.-401/2016 199/207 JUDGMENT
મુદ્દા નં.-૦૩ઃ-
૯૧) પ્રસ્તુત કામે ઘડવામાં આવેલ તહોમતનામું વંચાણે લેવામાં
આવે તો આરોપીએ ગુજરનારના કબજામાંથી નાણાનું પસ તેમની સંમતી વગર
અપ્રમાધિણકપણે ચોરી કરી લઈ લેવાના ઈરાદાથી ગુજરનારનું મૃત્યું ધિનપજાવ્યાનો
અને તેમ કરીને ઈ.પી.કો. કલમ-૩૯૨ મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો કયા અંગેનું
તહોમત છે . ઈ.પી.કો કલમ-૩૯૨ના મુળભૂત તત્વો ધ્યાને લેવામાં આવે તો તે
D.V.Shah
SC No.-401/2016 200/207 JUDGMENT
મુજબ આરોપી ચોરી કરવા માર્ટે સ્વેચ્છા પૂવક મૃત્યું ધિનપજાવે તો આરોપીના તે
કૃ ત્યને ઈ.પી.કો. કલમ-૩૯૨ અન્વયે ધિશક્ષાપાત્ર ઠરાવવામાં આવેલ છે . પ્રસ્તુત
કે સના રે કડ ઉપર આવેલ પુરાવો વંચાણે લેવામાં આવે તો તે આગળ ચચા કરી છે તે
મુજબ આરોપીનું ગુજરનારનું મૃત્યું ધિનપજાવવા પાછળનો હે તુ , ગુજરનાર આરોપીની
પુછપરછ દરમ્યાન આરોપી તથા તેના સાથીદાર આનંદ ખંડેલવાલ તેમજ સુભાષ
નધિશલા પદાથની હે રાફે રીનો ં ો કરતા હતા તે બાબતે ઊંડાણપૂવક જાણી ગયેલ
હોય, ગુજરનાર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કામે મોર્ટી ઓપરે શન પાર પાડે શે અને
ે ા કારણે તેમને લાંબો
આરોપી તથા તેના સાથીદારો ગંભીર ગુનામાં ફસાઈ જશે જન
સમય જેલમાં રહે વું પડશે તેવો ડર બેસી ગયેલ હોવાના કારણે ગુજરનારનું મૃત્યું
ધિનપજાવ્યું હોવાનું રે કડ ઉપર ધિવધિવ હકીકતો અને સંજોગોના આ ારે પુરવાર થયેલ
હોય અને આરોપીએ ગુજરનારનું મૃત્યું નાણાનું પસ ચોરી કરવાના ઈરાદે ધિનપજાવેલ
ન હોય તેમજ ગુજરનારનું પસ પ્રસ્તુત કામે તપાસ દરમ્યાન આરોપી પાસેથી કબજ ે
પણ કરવામાં આવેલ નથી તેવા સંજોગોમાં ફરિરયાદપક્ષ ઈ .પી.કો. કલમ-૩૯૨માં
સમાધિવષ્ટ મુળભૂત તત્વો પુરવાર કરવામાં ધિનષ્ફળ ગયેલ હોય , મુદ્દા નં.-૦૩ નો
જવાબ નકારમાં ઠરાવું છું.
મુદ્દા નં.-૦૪ઃ-
૯૨) પ્રસ્તુત કે સમાં આરોપી ધિવરૂદ્ધ ફરમાવવામાં આવેલ તહોમત
મુજબ આરોપીએ ઉપરોક્ત મુજબની બનાવની તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે
દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટેબલ ચન્દ્રકાંત જયંતીલાલ મકવાણાનું ખૂન કયા
પછી ગુજરનારના કબજામાંનું નાણાનું પસ તથા મરનારના બુર્ટ કે જે એન્ર્ટી
ઓગ@નાઈઝ્ડ ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં પડે લ હતા અને તે મરનારના વારસદારોના
કબજામાં આવેલ ન હતા તેવા પસમાના નાણાં, પસ અને બુર્ટનો અપ્રામાધિણકપણે
ઉચાપત કરી અથવા તેનો અંગત ઉપયોગ કરી ઈ.પી.કો. કલમ-૪૦૪ મુજબનો
ધિશક્ષાપાત્ર ગુનો કરે લ છે અને આ મુદ્દા અનુસં ાને રે કડ ઉપર આવેલ પુરાવો વંચાણે
લેવામાં આવે તો ગુજરનાર પાસે પસ હતુ અને તેમાં નાણા હતા તેવી હકીકત
પ્રસ્થામિપત કરતો કોઈપણ પ્રકારનો પુરાવો રે કડ ઉપર આવેલ નથી . ફરિરયાદપક્ષના
કે સ આરોપી ગુજરનારનું પસ તેમજ તેમા રહે લા નાણા અપ્રાધિણકપણે લઈને નાસી
ગયો તે મુજબનો છે અને તે હકીકત પુરવાર કરવા માર્ટે આંક -૪૮નું પંચનામું પણ
કરવામાં આવેલું છે , પરંતું આરોપીએ આપેલી મારિહતીના આ ારે ગુજરનારનું પસ કે
નાણા તપાસના કામે કબજે થયેલા નથી. તેવા સંજોગોમાં આરોપીએ ગુજરનારના
D.V.Shah
SC No.-401/2016 201/207 JUDGMENT
મુદ્દા નં.-૦૫ઃ-
૯૩) આમ, ઉપરોક્ત કરે લ ચચા મુજબ ફરિરયાદપક્ષ દ્વારા
અમદાવાદ શહે ર ક્રાઈમ બ્રાન્ચની ઓફીસમાં ગુજરનાર પો.કો. ચન્દ્રકાંતભાઈ
જયંતીલાલ મકવાણાનાઓ દ્વારા આરોપીની બાતમી આ ારે લૂર્ટ
ં અને નાકXર્ટીક્સની
હે રાફે રીના ગુના સબં ે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ ક્રાઈમની ઓધિફસમાં પુછપરછ દરમ્યાન
તા.૨૦/૦૪/૨૦૧૬ની રાત્રીના બાર વાગ્યા બાદ એર્ટલે કે ,
તા.૨૧/૦૪/૨૦૧૬ના કલાલ ૦૦.૦૦ બાદ વહે લી સવાર સુ ીના કોઈપણ સમયે
આરોપીને તક મળતા પો.કો. ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનાઓનું મૃત્યું
ધિનપજાવવાના ઈરાદે પાઈપથી મૃત્યું ધિનપજાવશે એવા જ્ઞાન સાથે ગુજરનારના
માથાના, ચહે રાના વગેરે ભાગોએ જીવલેણ ઈજાઓ પહોંચાડી અને પો.કો.
ચન્દ્રકાંતભાઈ જયંતીલાલ મકવાણાનું ક્રૂ રતા પૂવક મૃત્યું ધિનપજાવી ઈ.પી.કો. કલમ-
૩૦૨ મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો કયX હોવાની તેમજ ઉપરોક્ત મુજબની બનાવની
તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંત
જયંતીલાલ મકવાણાનું ખૂન કયા પછી ગુજરનારના બુર્ટ કે જે એન્ર્ટી ઓગ@નાઈઝ્ડ
ક્રાઈમ સ્ક્વોડની ઓફીસમાં પડે લ હતા અને તે મરનારના વારસદારોના કબજામાં
આવેલ ન હતા તેવા બુર્ટનો અપ્રામાધિણકપણે અંગત ઉપયોગ કરી ઈ.પી.કો. કલમ-
૪૦૪ મુજબનો ધિશક્ષાપાત્ર ગુનો આચયX હોવાની હકીકત ધિનઃશંકપણે પુરવાર
કરવામાં સફળ થયેલ છે જેથી મુદ્દા નં.-૦૧, મુદ્દા નં.-૦૨ તથા મુદ્દા નં.-૦૪ નો
જવાબ તે મુજબ હકારમાં અથાત ઈ.પી.કો. કલમ-૩૦૨ થતા ઈ.પી.કો. કલમ-
૪૦૪ પુરતો હકારમાં જ્યારે ફરિરયાદપક્ષ આરોપી એ ઉપરોક્ત મુજબની બનાવની
તારીખે, સમયે, સ્થળે હાજર રહી તે દરમ્યાન ગુજરનાર પોલીસ કોન્સ્ર્ટે બલ ચન્દ્રકાંત
D.V.Shah
SC No.-401/2016 202/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 203/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 204/207 JUDGMENT
હાઈકોર્ટ@ ભારતના સંધિવ ાનના અનુચ્છે દ ૧૬, ૨૧, ૭૨ તથા ૧૬૧ અને
ભારતીય દંડ સંરિહતાની કલમ-૫૫ ની ચચા કરે લ છે અને પ્રસ્થામિપત કરે લ
છે કે , જ્યારે કોઈ આરોપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવે
ત્યારે અદાલત એવો ધિનદ@ષ તેમા આપી શકે નહી કે , એ સજા પામેલી
વ્યધિક્તને કિંજદગીના છે લ્લા શ્વાસ સુ ી કે દમાં રાખવી. એવો ધિનદ@ષ આપવામાં
આવે તો તે કાનુન ધિવરૂદ્ધનો છે તથા તેમાં સમાનતાના મૂળભૂત અધિ કારનો
ભંગ થાય છે . એર્ટલું જ નહી, પરંતું સમુચ્ચીત સરકારને જે સત્તા આપવામાં
આવી છે તેના ઉપર પણ કાપ આવે છે . જેથી, કે સની હકીકત અને સંજોગો
ધ્યાને લેતાં આરોપીને ઈ.પી.કો. કલમ-૩૦૨ મુજબને ધિશક્ષાપાત્ર ગુના
સબબ આજીનવ કે દની સજા ફરમાવવાથી ન્યાયનો હે તુ જળવાશે .
ધિવશેષમાં ઈ.પી.કો. કલમ-૩૦૨ અનુસં ાને દંડની સજાને લાગેવળગે છે
ત્યાં સુ ી આરોપીની આર્થિથક પરિરધિસ્થમિત તેમજ અન્ય પરીબળો ધ્યાને રાખી
રૂ।.૨૫,૦૦૦/- (અંકે રૂમિપયા પચ્ચીસ હજાર પુરા) નો દંડ ફરમાવવાથી
ન્યાયનો હે તુ જળવાશે.
D.V.Shah
SC No.-401/2016 205/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 206/207 JUDGMENT
D.V.Shah
SC No.-401/2016 207/207 JUDGMENT
આ હૂકમ આજ રોજ તા.-૨૨ માહે -જુ લાઈ સને-૨૦૨૧ નાં રોજ ખુલ્લી અદાલતમાં
વાચી, સંભળાવી જાહે ર કયX.
D.V.Shah