Professional Documents
Culture Documents
Mahabharat Nu Chintan Gujarati
Mahabharat Nu Chintan Gujarati
ં ન
[આિદપવ, સભાપવ, વનપવ, િવરાટપવ, ઉદ્ યોગપવ, ભી મપવ, દ્ રોણપવ,
કણપવ, શ યપવ, ત્રીપવ, શાિ તપવ, અનુશાસનપવ આશ્રમવા સકપવ
મૌસલપવ - ઇ યાિદ]
વામી સિ ચદાનદ
ં
MAHABHARATNUN CHINTAN
by Swami Sachchidanand
Published by Gurjar Prakashan, Ahmedabad-380 006
© Swami Sachchidanand
First Published: 2010
This ePub edition: 2014
ISBN: 978-81-8461-852-5
GURJAR PRAKASHAN
Website: www.gurjar.biz
e-mail: goorjar@yahoo.com
અપણ
શ્રી જતે દ્ રકુ માર ઈ રલાલ પટે લ
‘(િત પિત’-વીસનગર)ને
સપ્રેમ અપણ…
વામી સિ ચદાનદ
ં
ભૂિમકા
આ પુ તક ‘મહાભારત’નો ભાષાનુવાદ નથી તેમ જ ભાવાનુવાદ પણ નથી. આ તો
‘મહાભારત’ની મૂળ કથાના આધારે રજૂ થયેલું ચત ં ન છે . ‘મહાભારત’ મહાગ્રંથ
છે , કલેવરની દૃ એ, િવષયવ તુની દૃ એ અને ાન-િવ ાનની પણ દૃ એ.
‘મહાભારત’ને જે દૃ એ જુઓ, પ્ર યેક દૃ એ તેમાં મહાનતા જ મહાનતા
દે ખાશે. િવચારોથી દૃ કોણ બનતો હોય છે . જે િવચારો પ્ર ને, રા ્ રને અને
રાજકતાઓને મહાન બનાવે તે દૃ કોણને ઉ મ સમજવો જોઈએ. જે
દૃ કોણ ક પનાપૂણ, અવા તિવક હશે તે ગમે તેટલો પાળો હશે તોપણ
તેનાથી પ્ર કે રા ્ ર કદી મહાન થઈ શકશે નિહ. ઋિષયુગ પછી ભારતને
આવા કા પિનક પાળા દૃ કોણનો રોગ લાગુ પડ્ યો છે , જેણે પ્ર અને
રા ્ રને પારાવાર નુકસાન કયું છે , કરી ર યા છે .
‘મહાભારત’ પ છે . તે ગોળગોળ નથી ફે રવતુ.ં વન પ્ર ોથી ભરેલું છે . તેને
છોડીને ભાગવાનું નથી. પ્ર ો ઉકેલવાના છે . પ્ર ો આપણે પોતે ઊભા કરીએ
છીએ, પિરિ થિત ઊભા કરે છે , લોકો ઊભા કરે છે —પણ પ્ર ો ઊભા થાય છે
ખરા. હવે તેનાથી ભાગીને શાંિત મેળવવી છે કે પછી તેને ઉકેલીને શાંિત મેળવવી
છે ? પહે લો માગ કાયરતાનો અને િન ફળ છે . પ્ર ોથી ભાગીને શાંિત મેળવી શકાય
જ નિહ, ઉકેલીને જ શાંિત મેળવી શકાય. પ્ર ોનો ઉકેલ પરાક્રમથી થતો હોય
છે . ‘મહાભારત’ પરાક્રમનો ગ્રંથ છે . તેમાં વણી લેવાયેલાં પાત્રો પરાક્રમી—
મહાપરાક્રમી છે . પરાક્રમ ધમપૂવકનું અને અધમપૂવકનું પણ હોય છે . બ ે
ધારાઓનાં પાત્રો ‘મહાભારત’માં જોવા મળે છે . ધમની ધારા પ્રમાણે ચાલનારાં
પરાક્રમી પાત્રો સતત દુ :ખી થતાં રહે છે . અધમની ધારા પ્રમાણે ચાલનારાં
પાત્રો સુખી નથી થતાં, પણ પરાક્રમનો ઉપયોગ બી ને દુ :ખી કરવામાં કરે છે .
સઘ ં ષ બ ે તરફ છે . સઘ
ં ષ હોય યાં શાંિત ના હોય. પાંડવોને શાંિત નથી, તેમ જ
કૌરવોને પણ શાંિત નથી. ખરેખર તો શાંિતનો સતત ઉપદે શ વીકારનારા અને
શાંિતની સાધના કરનારા પરાક્રમી નથી હોતા. અશાંિતથી ભાગીને તે શાંિત
મેળવતા હોય છે . ખરેખર તો અશાંિતની સામે બાથ ભીડીને અશાંિતના મૂળનો
ઉ છે દ કરનારા સાચી શાંિત મેળવતા હોય છે . ‘મહાભારત’ આ બીજો ર તો
બતાવે છે .
સઘં ષ માટે એકલું પરાક્રમ પયા ત નથી હોતુ.ં તેની સાથે બી ં ઘણાં ત વો
જ રી છે , જેને બતાવવા ‘મહાભારતે’ પાત્રોની રચના કરી છે . પ્ર યેક પાત્ર
પોતાની આગવી િવ શ તા ધરાવે છે . શકુ િન જેવું લુ ચું પાત્ર ના હોય તો
‘મહાભારત’ રચાય નિહ. ધૃતરા ્ ર ખરાબ માણસ નથી પણ તેને પુત્રમોહ
પ્રબળ છે . પુત્રમોહમાં તે આંધળો છે , જે અત
ં ે કુ ળનું િનકદ
ં ન કરાવી મૂકે છે . કણ
મહાન છે , પણ ખોટા પ માં ભળી ગયો છે . તેનું બધું સામ ય અધમને જતાડવામાં
લગાવી દીધું છે . ભી મ-દ્ રોણ-કૃપાચાય—બધા જ મહાન છે , છતાં કુ પ નું પોષણ
કરવાથી તેમની મહાનતા અનથકારી થઈ ગઈ છે . ગાંધારી મહાન છે પણ તેનું કશું
ઊપજતું નથી. પિતની ખોટી વાતની પણ હાએ હા કરે છે , તેથી અનથોને રોકી
શકતી નથી.
પાંડવો મહાન છે . સૌનું પોતપોતાનું અલગઅલગ યિ ત વ છે , છતાં સાથે રહે છે ,
કદી સાથ છોડતા નથી, કારણ કે વડીલ યુિધ રની બધા મયાદા રાખે છે . દ્ રૌપદી
મહાન છે , પણ ત્રી વભાવથી ઉપર ઊઠી શકતી નથી. તે જ પાંડવોનું
પ્રેરકબળ છે .
આ બધાં પાત્રોમાં સૌથી મહાન અને અલગ તરી આવતું પાત્ર શ્રીકૃ ણનું છે .
તેનામાં બધા ગુણો ભેગા થયા છે . દુ ખયારા પાંડવોને તારનારા, જતાડનારા
શ્રીકૃ ણ જ છે . શકુ િનનો તે પ્રબળ જવાબ છે , પણ લુ ચાઈથી નિહ,
કુ શળતાથી. આિદથી અત ં સુધી શ્રીકૃ ણનું વન પરાક્રમથી ભરેલું છે —પણ
માત્ર પરાક્રમ નિહ, મુ સ ીગીરી પણ ભારોભાર. તેથી તો તે િવજયી થતા ર યા
છે . તે ક પનાવાદી નથી, વા તવવાદી છે . એ જ સફળતાનું કારણ છે .
‘મહાભારત’માં ઢગલાબધ ં કથાઓ છે . સીધેસીધી તો પાંડવ-કૌરવોની કથા છે , પણ
વ ચેવ ચે આનુષં ગક કથાઓ ઘણી છે . તેમાં ‘રામાયણ’- ‘ભાગવત’ પણ છે . પણ
મે ં ણી-કરીને આનુષં ગક કથાઓ છોડી દીધી છે , કલેવર ન વધી ય તે માટે .
મારો હે તુ કથાઓ સભ ં ળાવવાનો નથી, પણ કથાઓના મા યમથી ચત ં ન
આપવાનો છે , તેથી હું મૂળ કથાને વળગી ર યો છુ ં . બાકીની કથાઓને છોડી દીધી
છે . મૂળ કથાને પણ મે ં અ યત ં સં ત પ આ યું છે , કારણ કે તે તો બધાં ણે
જ છે . પણ તે કથાને આધાર બનાવીને વતમાન પિરપ્રે યનું ચત ં ન આપવાનો
પ્રય ન કયો છે .
‘મહાભારત’નું પોતાનું પણ ગજબનું ચત ં ન છે જ. જરાક તક મળતાં જ તે ધમ,
અથ, કામ, મો —બધાની યા યા, વણન કરવા લાગી ય છે . તેની પાસે
અખૂટ ભડ ં ાર છે . લોકોના લોકો ર યા જ કરે છે . િવ ાનો માટે અખૂટ મસાલો
ભયો પડ્ યો છે . તેનો લાભ તો ‘મહાભારત’નો મૂળ ગ્રંથ સાંગોપાંગ વાંચનારને જ
જણાય. આ ગ્રંથ તો માત્ર નવી પેઢીને ‘મહાભારત’ની સીધી કથા ણવા મળે
અને વતમાન સદ ં ભમાં તેની ઉપયો ગતા જણાય તે માટે જ છે .
મારા ચત
ં નનો મૂળ અને પ હે તુ પ્ર ને બળવાન બનાવવાનો છે . ધમ અને
અ યા મના પાળા નામે ગુ -લોકો પ્ર ને વનથી ભગાડી ર યા છે .
જેમજેમ લોકો વધુ ને વધુ યાન કરતા થશે તેમતેમ તેમની સઘ
ં ષ-શિ ત ઘટતી
જશે. સઘ ં ષશિ તને ઘટાડીને શાંિત મેળવવી તે આ મહ યા બરાબર કહે વાય.
‘મહાભારત’ સઘ ં ષનો ગ્રંથ છે . ધમ અને યાય માટે સઘ
ં ષ કરવો જ રી છે . તો
જ પ્ર બળવાન બને. સાચો ધમ અને સાચું અ યા મ યિ ત કે પ્ર ને
સઘં ષિવમુખ થવાની પ્રેરણા નથી આપતાં.
એક પ્ર એવો પણ થાય કે સઘ ં ષની પ્રેરણાથી પ્ર લડતી-ઝઘડતી ન થઈ
ય? આ ભય સાચો છે . પણ જો ધમની સાથે સઘ ં ષની પ્રેરણા હોય તો તેવું ન
બને. સૌથી વધુ ચકલાં લડતાં હોય છે અને સૌથી ઓછુ ં સહ ં લડતા હોય છે .
ચકલાં તણખલાં માટે અદ ં રોઅદ ં ર લડતાં રહે તાં હોય છે . પ્ર નું પણ આવું જ
છે . ચકલાં જેવી પ્ર અદ ં રોઅદ ં ર લડ્ યા કરતી હોય છે અને શકારીઓની
શકાર થયા કરતી હોય છે . િવ ની બહાદુ ર પ્ર ને જોજો, તેમાં ધીરતા-વીરતા
અને ગભ ં ીરતા પણ હોય છે .
પ્ર તુત પુ તક ચત ં નપ્રધાન છે , કથાપ્રધાન નથી. તે ત વને યાનમાં રાખીને
વાચકો અ યયન કરે એવી મારી િવનત ં ી છે . કથાના િવવાદા પદ ભાગોને મે ં
છંછેડ્યા નથી, કારણ કે તે હે તુ જ નથી. ‘મહાભારત’નું યુ થયું હતું કે નિહ,
તેનાં પાત્રો ઐિતહા સક છે કે િમથ છે —આવી બાબતોનું િવ લેષણ કરવા આ
પુ તક રચાયું નથી. તે જે હોય તે, પણ તેના ારા પ્ર ને ફરીથી બેઠી કરી
શકાય છે . તેની પ્રેરણા આજે પણ પૂરેપૂરી પ્ર તુત છે . કદાચ આ પુ તક વાંચીને
ઘણાને મૂળ ‘મહાભારત’ પૂરેપૂ ં વાંચવાનું મન થાય તો તે સારી વાત કહે વાય.
‘રામાયણ’-‘મહાભારત’ આપણાં ‘હદીસ’ છે . લોકોએ જ ર વાંચવાં જોઈએ;
પણ પલાયનવાદી ગ્રંથોથી લોકો મુ ત થાય તે જ રી છે . પલાયનવાદના થોડાક
નમૂના જોવા ઠીક રહે શે.
1. “સસ
ં ારમાં યાંય કશો સાર નથી.” તો પછી યાં સાર છે ? યાં છે તે કોઈએ
જોયો છે ? ખરેખર તો સસ ં ારમાં જ સાર છે , બીજે યાંય નથી. બી બધી
ક પનાઓ છે . આ વા તિવકતા છે .
2. “સસં ાર તો ન ર છે , ણક છે .” એ જ બરાબર છે . જો સસ
ં ાર ન ર ન હોય
ને િન ય હોય તો તેનો કશો િવકાસ જ ન થાય.
3. “સસ
ં ારમાં યાંય સુખનો છાંટોય નથી.” તો પછી યાં સુખનો ઢગલો છે ?
ઉપર? કોણીએ ચોટાડેલો ગોળ ખાવા કરતાં હથેળીનો ગોળ શું ખોટો? અને
કોણીનો ગોળ ખાવા માટે હથેળીનો ગોળ શા માટે ફે ક
ં ી દે વો? હમણાં હથેળીનો
ગોળ તો ખાઓ, પછી કોણીનો ગોળ ખાવો હોય તો ખાજો ને! કોણ રોકે છે ?
4. સસં ાર માત્ર દુ :ખ-દુ :ખ જ છે . સસ
ં ારમાં ર યાપ યા થઈ જવું તે તો મહામૂખતા
છે .
5. “આ મા જ સુખ પ છે , આનદ ં પ છે . સસં ાર તો િમ યા અને દુ :ખ પ છે .
આ મા જ સ ય છે , બાકીનું બધું િમ યા છે .”
જો ખરેખર આવું જ હોય તો હવે સસ ં ારના િવકાસની કે રા ્ રની આઝાદીની
કશી કમં ત રહે તી નથી. િમ યાનો વળી િવકાસ કેવો? આઝાદી હોય કે ગુલામી
હોય, વ નના પદાથોને શું લાગેવળગે છે ?
આવી અનેક રીતે અ યા મના નામે લોકોને વનની વા તિવકતાથી ભગાડીને
કા પિનકતા તરફ લઈ જવામાં આવે છે . આવા અ યા મમાં રા ્ ર માટે , પ્ર
માટે , િવકાસ માટે કે માનવતા માટે કશું કરવાની પ્રેરણા જ નથી રહે તી. આ મા-
આ મા કરતા રહો અથવા “અહં બ્ર માિ મ” બોલતા રહો, તેથી કોઈ પ્ર
ઉકેલાતો નથી. વનશિ ત વેડફાઈ ય છે . પ્ર અને રા ્ રને આવી
ધારણાઓથી બચાવવી જ રી છે . આ કામ ‘મહાભારત’ સારી રીતે કરી શકે છે .
‘મહાભારત’કારની પાસે અદ્ ભુત કિવ વશિ ત છે . નાનો સરખો િવષય હાથમાં
આવે કે તે તરત જ ઢગલાબધ ં લોકો રચી નાખે છે . અને લોકો પણ કેવા? વાંચતા
જ રહી ઓ. મમળાવતા જ રહી ઓ! ‘મહાભારત’માંથી માત્ર સૂિ તભયા
લોકો ભેગા કરવામાં આવે તો એક મોટો દળદાર ગ્રંથ થઈ ય તેટલી
સૂિ તઓ તેની પાસે છે . સૂિ તઓ વાનુભવ અને પ્રિતભામાંથી આવતી હોય છે .
જે ઘરેઘરનું સ ય છે તેને કિવ એક વા યમાં કે એક લોકમાં િનબ કરી દે છે ,
જે અમર થઈ ય છે .
આપણી દુ દશાનાં અનેક કારણોમાંનું એક કારણ ‘મહાભારત’નું ભુલાઈ જવું છે .
લોક વનમાંથી તેને પ્રય નપૂવક દૂ ર કરી દે વાયુ.ં તેની જ યાએ ભિ તધારામાં
વેવલી ભિ ત આવી અને ાનધારામાં ર જુ ને સપ, ઘટાકાશ અને મઠાકાશ
આ યા. પ્ર નું મહાપતન કરાવવામાં િમ યા ચત ં ન મહ વનો ભાગ ભજવતું
હોય છે . તેનું પિરણામ એ આ યું કે આપણે આપણા રા ્ રર ાના, ધમર ાના,
સં કૃિતર ાના, માનવતાના પ્ર ોને ઉકેલી ન શ યા. બહારના લોકો આ પ્ર ો
ઉકેલવા આ યા. નવાઈ તો જુઓ કે આપણે આપણા અધ:પતનને પણ ગૌરવની
વ તુ માનીને નશામાં ઝૂ મતા ર યા—આજે પણ ઝૂ મીએ છીએ. આ મ લાઘા
આપણો મહારોગ થઈ ગઈ છે .
“હમ મહાન હૈ ”ં એવું કહે વાની જ યાએ “હમ બીમાર હૈ ”ં કહે વું જોઈએ, જેથી
દવા થાય. દવા થાય તો દરદ મટે . આ પુ તક મહાન બનાવવાનો દાવો નથી કરતું
પણ બીમારી હોવાનો પોકાર પાડે છે . હવે ‘મહાભારત’ની સ તાહો કરાવો, કારણ કે
પ્ર ને વેવલી બનાવવાની જ યાએ પરાક્રમી બનાવવાની જ ર છે . આશા છે ,
આ પુ તકની થોડીક પણ સાથકતા થશે જ. લોકો પાછા ઋિષઓ તરફ વળે , ધમ,
અથ, કામ અને મો નું સત ં લ
ુ ન- ભયું વન વે, એ જ અપે ા.
ભાઈશ્રી પ્રફુ લભાઈ મહે તાએ મહે નત કરીને આ પુ તકનું પ્ ફરીિડગ
ં તથા
જોડણીનું કામ કયું છે . તેમનો આભાર.
પ્રો. ચમનભાઈ િત્રવેદીએ ઉ મ સલાહ-સૂચનો કયાં છે . તેમનો આભાર.
ગૂજરવાળા શ્રી મનુભાઈ શાહે ત પરતા બતાવી ને આને પ્રગટ કયુ.ં તેમનો
આભાર.
સૌથી મોટો આભાર તો પરમે રનો જ મનાય. તેની જ પ્રેરણાથી આ ચત ં ન થઈ
શ યું છે . મારી ઓકાત બહુ જ થોડી છે , પણ તે યારે ફૂિત આપે છે યારે જ
ચતં નનું ઝરણું ફૂટે છે . એટલા માટે તો આ પુ તકને “મહાભારતનું ચત
ં ન” નામ
આ યું છે .
િતઓ અને દોષો તો ઘણાં રહી ગયાં હશે, પણ સુ વાચકો તેને સહી લેશે
અથવા જણાવશે તો સુધારવા યો ય હશે તેને આભાર સાથે સુધારવા પ્રય ન
થશે.
આભાર.
વામી સિ ચદાનદ ં
13-7-10
શ્રી ભિ તિનકેતન આશ્રમ
પેટલાદ-દં તાલી
જ. આણદ ં -384450
ગુજરાત
02697-252480
આિદપવ
1. શકુ ત
ં લાનો જ મ
મહિષ વેદ યાસ એ ‘મહાભારત’ની કથા શ કરતાં પહે લાં તેની ઘણી મોટી
માંડણી કરી છે . આપણે સીધી જ કથા શ કરી દે વાની છે , કારણ કે આપણે તો
કથાનો સાર જ કહે વો છે , મહાગ્રંથ રચવો નથી. સારનું કલેવર નાનું હોય.
ઋિષઓમાં સમથ એવા િવ ાિમત્ર તપ કરે છે . તપનો હે તુ ઇ દ્ રનું સહ ં ાસન
મેળવવાનો છે . સહં ાસન શત્ િવનાનું હોતું નથી, પછી તે રાજ સહ ં ાસન હોય કે
ધમ સહં ાસન હોય. સહ ં ાસન ઉપર બેસવાનું સૌને મન થાય છે . પોતાનું સહં ાસન
બચાવવા ઇ દ્ રે દાવપેચ શ કયા. દાવપેચ િવનાનું સહ ં ાસન હોય જ નિહ. જેને
દાવપેચ આવડે તે જ સહ ં ાસન પ્રા ત કરી શકે અને પ્રા ત કયા પછી જેને
દાવપેચ રમતાં અને કાપતાં આવડે તે જ લાંબો સમય તેના પર બેસી શકે. આને
રાજરમત કહે વાય. જેને આવી રમતો ન આવડે તે રા ન થઈ શકે. કદાચ થાય
તો ટકી ન શકે. કદાચ ટકે તો કોઈનું રમકડુ -ં માત્ર થઈને ટકી શકે.
બધા દાવપેચોમાં છે લો દાવપેચ અ સરાનો છે . સહ ં ાસનધારીઓની સેનામાં
અ સરાઓની પણ સેના હોવી જ રી છે . જે કામ એક અ સરા કરે તે હ ર
સૈ િનકો ન કરી શકે. ઇ દ્ રે પોતાની અ સરા-સેનામાંથી મેનકા નામની અ સરાને
િવ ાિમત્રને તપોભગ ં કરવા મોકલી. અ સરા એ કે જેને તપ કરતાં તો નથી
આવડતુ,ં પણ ભલભલાના તપનો ભગ ં કરતાં આવડે છે . રા ના ભાથામાં આ પણ
એક શ ત્ર છે .
ભારતીય ધમમાં બ્ર મચય િવના તપની કોઈ ક પના જ ન કરી શકે. િવ ાિમત્ર
ચુ ત રીતે બ્ર મચય પાળીને તપ કરી ર યા છે . મહાન બ્ર મચારીઓની મહાન
કથાઓ હોય છે , પણ તે માત્ર કથાઓ જ હોય છે , પ્રચારકથાઓ હોય છે . તેમાં
વા તિવકતા નથી હોતી. ભોળા અને શ્ર ાળુ લોકોને મુ ધ કરવા આ કથાઓ
મહ વનું કામ કરતી હોય છે . વા તિવકતા િવનાનું બધું જ મુ ધ હોય છે .
મેનકા િવ ાિમત્રની આગળ પ્રકટી અને િવ ાિમત્રના તપનો ભગ ં થઈ ગયો.
પાળ તૂટી ગઈ. કઠોર બ્ર મચયની સાથેની તપ યાની આ મૂખામી અને
મજબૂરી હતી. મૂખામી એટલા માટે કે તેણે કુ દરતી યવ થા સામે બાથ ભીડી
હતી અને મજબૂરી એટલા માટે કે અિન છાએ પણ તપોભગ ં થવું પડ્ યું હતુ.ં જે
લોકો કુ દરતી યવ થા સામે સતત િવરોધી માગે ચાલે છે તે મૂખામી કરે છે , તે
હારવા જ લાગે છે . કુ દરત કદી હારતી નથી. કુ દરત-િવરોધી વન જ હારતું હોય
છે . જે તપ યા કુ દરતી યવ થાના સથવારે થતી હોય છે તેમાં કુ દરત માતા
બનીને તપ વીને સાથ આપતી હોય છે , ર ા કરતી હોય છે , સદ્ િધએ પહોચાડતી ં
હોય છે , કારણ કે કુ દરત માયા પણ છે અને માતા પણ છે . િવરોધીઓ માટે તે
માયા છે અને સહયોગીઓ માટે તે માતા છે . કુ દરતની યવ થાનો સતત િવરોધ
અતં ે હારીને મજબૂર થઈને કુ દરતી માગે આવી જતો હોય છે .
િવ ાિમત્ર હાયા, મજબૂર થયા અને મેનકા તી ગઈ. પણ બધા િવ ાિમત્રો
અને બધી મેનકાઓની કથાઓ પ્ર સ થતી નથી. જે પ્ર સ થાય છે તે
પ્રચાર હોય છે . પ્રચારમાં પરમત ય નથી હોતુ.ં પ્રચાર લગભગ હે રખબરો
જેવો હોય છે . જે પ્રચારની માયા ળમાંથી છૂ ટે તે જ પરમત વને પામે.
મેનકાનો િવજય અને િવ ાિમત્રનો પરાજય એકાદ ણ પૂરતો જ ન હતો, તે
પિરણામદાયી પણ હતો. પિરણામ હતું “શકુ ત
ં લા.”
હવે શકુ ત
ં લાનું શું કરવુ?ં
બહુ મોટા આબ દાર માણસો ગુ ત ભોગો તો ભોગવી શકે છે , પણ તેનાં
“શકુ ત
ં લા” જેવાં પિરણામ વીકારી નથી શકતા. ખરેખર તો મોટી પ્રિત ા અને
કડવું સ ય સાથે રહી શકતાં નથી. પ્રિત ાને અસ યનો નિહ, સ યનો ભય
સદાય રહે લો હોય છે . સ ય પ્રગટી ન ય તેનું ટે શન તેમને શાંિત પામવા દે તું
નથી. પણ કુ દરતે પુ ષને એક બહુ મોટી સગવડ આપી છે . ભોગજ ય પિરણામ
તેને ચોટતું નથી. તે છુ ો ને છુ ો જ રહી શકે છે . ય દીધેલા બાળકની માતાને
લોકો શોધે છે , બાપને નિહ. િવ ાિમત્ર સરળતાથી છૂ ટી પડ્ યા, પણ મેનકા ત્રી
હતી, તે કેમ છૂ ટે ? હા, તે પણ પ્રસૂિત પછી છૂ ટી પડી. તેણે શકુ ત
ં લાને ય દીધી.
િવ ાિમત્રે મેનકાને અને મેનકાએ શકુ ત ં લાને ય દીધી. યાં ધમમા ય કે
સમાજમા ય કામાચાર નથી હોતો અને મોટી પ્રિત ા હોય છે યાં આવું જ થતું
હોય છે . પશુ-પ ીઓમાં કોઈ શકુ ત ં લા નથી થતી, કારણ કે એક તો કામાચારમાં
પ્રિત ા આડે આવતી નથી. અને બીજુ,ં યાં ધમમા યતા કે લોકમા યતા નથી
હોતી, માત્ર ને માત્ર કુ દરત-મા યતા જ હોય છે .
ય દીધેલી શકુ ત
ં લાને પ ીઓએ ર ણ આ યુ.ં ‘ચે-ચે ં ’ં કરીને િહંસક
ં -ચે
પ્રાણીઓને દૂ ર રા યાં. તેમનો ચેકારો
ં સાંભળીને ન કના આશ્રમમાંથી ઋિષ
દોડી આ યા. ન ી કાંઈક ગડબડ છે . આ પ ીઓ આટલો બધો ચેકારો ં કદી કરતાં
નથી, આજે કેમ કરતાં હશે? ઋિષએ આવીને જોયું તો શકુ ત ં લા બૂમો પાડી રહી
છે , “મા… મા… મા… મને મૂકીને યાં જતી રહી?” પણ મા તો અ સરા છે .
અ સરા તેને કહે વાય જેનામાં પ અને જુવાની તો ભરપૂર ખી યાં છે , વેતરે
આવેલી ગાયની માફક તે સાંઢ માટે આંધળી થાય છે , પણ તેનામાં માતૃ વ ખી યું
નથી—અરે, માતૃ વ હોતું જ નથી. કુ દરતી યવ થા છે : કામાંગની ખલવણીની
સાથેસાથે માદામાં માતૃ વની પણ ખલવણી થાય છે , તે એટલી હદે કે માતૃ વ
ધારણ કરતાંની સાથે જ માદા નરને ન ક આવવા દે તી નથી. ઓ, જોઈ
આવો ગાયોના ધણને. વેતરે આવેલી જે ગાય સાંઢ માટે ખીલો તોડાવતી હતી તે જ
માતૃ વ થાિપત થયા પછી સાંઢથી દૂ ર ખસી ય છે . હવે તું નિહ, હું ને મા ં
બાળક. બસ, પ ની થવાની ધ યતા કરતાં માતા થવાની ધ યતા જેને ઘણી મોટી
લાગે તે જ માતૃ વની અિધકાિરણી થઈ શકે. અ સરાઓ કાિમની તો થઈ શકે,
માતા ના થઈ શકે. અ સરા એટલે પ અને ભોગપ્રધાન ત્રીઓ. તે પોતાના
પ અને ભોગોને સાચવવા માતૃ વથી દૂ ર રહે છે . મા બ યા િવના જ વધુમાં વધુ
ભોગો ભોગવી લેવાની લાલસા એ અ સરાવૃ છે . આવી અ સરાઓ અત ં ે
કૅ સરનો શકાર થઈ ય તો નવાઈ નિહ, કારણ કે તેમનાં તનો તનપાનના
કામમાં આ યાં જ નિહ. કુ દરતી યવ થાથી િવ વન વતી રહી. મારી
જુવાની ટકી રહે અને હું વધુમાં વધુ ભોગો ભોગવતી રહું.
માતૃ વ િવનાની મેનકા તો શકુ ત ં લાને ય ને ચાલતી થઈ. પેલી તરફ
િવ ાિમત્ર ફરી પાછા તપમાં બેસી ગયા, પણ ક વઋિષ શકુ ત ં લા પાસે પહોચી ં
ગયા. ‘મા…મા’ની હૃદયિવદારક ચીસો પાડતી શકુ ત
ં લાને મા તો ન મળી પણ બાપ
મળી ગયો. ઋિષએ તેને છાતીસરસી ચાંપી, “બેટા… બેટા… હું તારો બાપ છુ ં . છાની
રહે .” પ ીઓએ ર ણ કયું એટલે ઋિષએ તેનું નામ “શકુ ત ં લા” પાડ્ ય.ું ઋિષ
શકુ તં લાને આશ્રમમાં લઈ આ યા અને ઋિષપ નીએ તેને વીકારી લીધી,
ઋિષપિરવારે પણ વીકારી લીધી. કદાચ આ પ્રથમ િમશનરીઓનો આશ્રમ
હશે! હા, આ ઋિષમાગ કહે વાય.
પોતાની પ્રિત ા ઝાંખી થશે તેવા ભયથી અથવા આ બલાને શું કરવી છે તેમ
માનીને દૂ ર ભાગનારા ભ યાિતભ ય આશ્રમો બનાવીને બેઠા હોય તોપણ તે
મશાનભૂિમ ઉપર વનારાં વતાં મડદાં જ કહે વાય, જે લોકભયથી આવી
ય યેલી બાળકીને શરણ આપી શકતા નથી. બનાવટી પ્રિત ામાં વનારા
નથી તો સ ય બોલી શકતા કે નથી સ ય આચરી શકતા. તેમનો ભ યાિતભ ય
આડબ ં ર કાગળનાં ફૂલ જેવો છે , જેમાં છાંટોય સુગધ
ં નથી, પ્રદશન-માત્ર છે .
અહીં પ્રદશનપ્રેમીઓનાં ટોળે ટોળાં ઊભરાઈ ર યાં છે . આ ટોળાં જોઈને મોિહત
ન થતા. અહીં સ ય અને ધમ રહી શકે જ નિહ, પછી િવજય યાંથી હોય?
આ જ શકુ તં લા ભિવ યના ‘મહાભારત’ની માતા થવાની છે તેવી ખબર ઋિષને
નિહ હોય.
21-6-10
*
2. દુ યત
ં ની કથા
ક વઋ ષના આશ્રમમાં શરણ પ્રા ત કર ને શકુ તં લા ધ ય થઈ ગઈ. ીને શરણ
જોઈએ. શરણ િવનાની ી ુખી નથી હોતી. ગાય ધણમાં ર ત રહે તેમ ી પણ
પિરવારમાં ર ત રહે . પિરવારની વાડ િવનાની ીની દશા પેલી બકરી જેવી થતી
હોય છે , જે એકલીઅટૂલી પડી ગઈ છે અને જેની પાછળ અનેક વ ઓ પડી
ગયાં છે . હવે તે કેટલા િદવસ બચવાની હતી?
શકુ તં લાને લેવા માટે રાજસ માનવાળાં માણસો રથ-પાલખી વગેરે મોકલીશ તેવું
વચન આપીને રા િવદાય થયો. થોડી જ વારમાં ક વઋ ષ આશ્રમમાં આવી
ગયા. હવે શકુ ત ં લા બદલાઈ ગઈ હતી. હવે તે કુ મા રકા રહી ન હતી. તેણે પોતાનું
કૌમાય રા ને અપણ કર દીધું હતુ.ં ભારતમાં કુ મા રકા પૂ ય છે , કુ મા રકાનાં શુકન
લેવાય છે . અધાિમક રીતે ખિં ડત કૌમાયને અ યત ં હીન મનાય છે . આવી હીનતાનો
શકાર શકુ ત ં લા આજે થઈ હતી. તેનો અપરાધભાવ તેને કોર ખાતો હતો. દુ યત ં ના
કામાવેગમાં તે પણ દોડી હતી અને ન થવાનું થઈ ગયું હતુ,ં તેથી તેને અપરાધભાવ
થઈ ર યો હતો. તે ક વની સામે આંખ ઉપાડી શકતી ન હતી, તે ક ું બોલી પણ
શકતી ન હતી. રોજની માફક ‘િપતા ’ કહ ને તે ન ક પણ જઈ શકતી ન હતી. તે
િદઙ્ મૂઢ જેવી જમીન તાકીને ચૂપચાપ ઊભી રહી ગઈ. યાં ુધી યિ તમાં
કુ માગનો અપરાધભાવ રહે યાં ુધી જ તે કુ માગથી ન ૃ થવાની મતા રાખી શકે
છે . કુ માગ ું પણ બ દા ત થઈને સેવન કરનાર જો તેનું પણ ગૌરવ લેતો થઈ ય
તો તે ુધર ન શકે. તે કુ માગથી બચી ન શકે ન કોઈ તેને બચાવી શકે.
બોડી લ વેજ (દે હભાષા) સમજનારા ઋિષ સમ ગયા કે કાઈક અનહોની થઈ ગઈ
છે . ધીરેધીરે તે જ શકુ ત
ં લાની પાસે ગયા અને માથે હાથ ફે રવતાં-ફે રવતાં પ્રેમથી
પૂછવા લા યા કે “કેમ, આજે આવું વલણ કેમ થઈ ગયું છે ?”
વડીલો અને સંતાનો વ ચે પણ એ આ મીયતાનો નખાલસ સંબંધ હોય તો ઘણા
અનથોથી બચી શકાતું હોય છે . શકુ ત ં લાએ જે થયું હતું તે બધું જ અથથી ઇિત
ુધી ું કહ સંભળા ,ું ક ું જ છુ પા યું ન હ. તેણે દુ યત
ં સાથે ગાંધવલ ન કર લીધાં
છે તે પણ કહ દીધુ.ં શકુ ત ં લાને હડધૂત ન કર . તેમણે મનોમન માની લી ું કે
શકુ તં લાની કેટલીયે રજો-ઋતુઓ પસાર થઈ ગઈ છે પણ મ તેની તરફ યાન ન
આ યુ.ં શા ત્રની મયાદા છે કે ત્રણ ઋતુકાળ પસાર થવા છતાં જો િપતા ક યાનાં
લ ન કરે તો ક યાને પિતનું વરણ કર લેવાની છૂ ટ હોય છે . પોતાના પ ની ભૂલને
વીકારનાર વડીલ પિરવારને સાચવી શકતો હોય છે . મા આ શ્રતોની ભૂલોનાં જ
ગાણાં ગાનારાં વડીલો પિરવારને િછ ભ કર નાખતાં હોય છે .
ક વઋ ષએ શકુ ત ં લાના દુ યત
ં સાથેના ગાંધવિવવાહને વીકૃ ત આપી. જે ઘટનાથી
પિરવારમાં ખૂનામરકી થઈ શકતી હતી તે જ ઘટનાને ક વની ઉદારતા અને
ડહાપણે આનદ ં નો િવષય બનાવી દીધી.
હવે શકુ તં લા વડીલપ થી તો ન ત થઈ ગઈ, પણ િદવસો ઉપર િદવસો વીતવા
લા યા પણ રા ના તરફથી કોઈ પાલખી તો આવતી નથી. ગુજરાતીમાં જેને આણું
કહે છે અને િહ દીમાં જેને ‘ગૌના’ કહે છે તે તો થતું જ નથી. િવવાિહત ક યાને લ
કરતાં પણ વધારે ઉ સુકતા આણાની રહે છે . લ થી બધ ં ાઈ તો ગયાં, પણ હવે પિત
તરફથી આણું આવતું જ નથી. શું થયું હશે? મારો િતર કાર તો ન હ થયો હોય ને?
—આવી શક ં ા-કુ શક
ં ામાં તે ચત
ં ાની અશાંિત ભોગવતી રહે છે . એમાં પણ શકુ ત
ં લા
તો સગભા થઈ ગઈ હતી. જો આણું ન આવે તો આ ગભનું શુ?ં એ તો સા છે કે
તેણે બધી વાત િપતાને કર દીધી છે અને સમજુ િપતાએ બધું વીકાર લી ું છે , ન હ
તો શું થાય?
શકુ ત
ં લા રોજ કપાળ ઉપર હાથની છાજલી બનાવીને દૂ રદૂ રથી આવતી પોતાના
માટેની પાલખીની રાહ જોતી રહી, પણ પાલખી ન આવી તે ન જ આવી. શકુ ત ં લા
નરાશ થઈ જતી. સમય ાં ઊભો રહે છે ? સમય પૂરો થતાં જ શકુ ત ં લાને પ્રસૂિત
થઈ. પુત્રર નનો જ મ થયો, પણ તેનું ુખ જોનારો િપતા ાં? શું થયું હશે? છતા
પિતએ અને છતા િપતાએ કોઈ ી કે કોઈ પુત્ર અનાથ થઈને વે કે ઊછરે તો તે
મહાદુ:ખદાયી થઈ ય. પણ હા, આવેગની એક નાની ભૂલ પણ આવા મહા
અનથો કર શકે છે અને તે મા ીઓ માટે જ. આ જે બાળક જ યો હતો તેનું
નામ ભરત રાખવામાં આ યુ.ં આ ભરત જ કૌરવ-પાંડવોનો આિદ-િપતા બ યો.
ભરત યુવાન થઈ ગયો. પણ શકુ ત ં લાને લેવા પાલખી ન આવી. શકુ ત
ં લાએ આટલાં
વષો કેવી રીતે િવતા યાં હશે? િવધવા થવું સા , પણ છતા પિતએ ય તા થવું
મહાદુ:ખદાયી. પણ ભૂલ તો પોતાની પણ હતી જ. જે ક યાઓ ઉતાવળમાં પોતાનું
શયળ અ યા અિવ ાસુ પુ ષ પાસે ૂંટાવી દે તી હોય છે અને વડીલોને
અધં ારામાં રાખે છે તેમની આવી જ દશા થતી હોય છે .
ં લા થાકી ગઈ હતી, તો તેના પાલકિપતા પણ પુત્રીની દશાથી થાકી ગયા
શકુ ત
હતા. હવે ાં ુધી આ દીકરીને ઘરમાં રાખવી! અત ં ે એક િદવસ થોડા શ યોને
સાથે મોકલીને શકુ ત
ં લા તથા ભરતને દુ યત
ં ના દરબારમાં મોકલી દીધાં.
રા તો માનવા જ તૈ યાર ન હતો કે આ માર પ ની છે અને આ મારો પુત્ર છે . હવે
તો ધરતી જ યા આપે તો સમાઈ જવા જેવી થ ત શકુ ત ં લાની થઈ. તેણે બહુ
આ -િવનત
ં ી કર , પણ રા એ તો ચો ખું કહ દીધું કે તું મારા ગળે પડે છે . હું
તને ઓળખતો પણ નથી. ચાલી અહીંથી. પણ એવામાં આકાશવાણી થઈ.
તેણે બધી પ તા કર . રા ના મન ું સમાધાન થયુ.ં રા એ શકુ ત
ં લાનો વીકાર
કય . ભરત યુવરાજ થયો. દુ :ખા ત કથા ુખા ત થઈ ગઈ.
22-6-10
*
3. કૌરવ-પાંડવોની વશ
ં ાવલી
જેનો વશં હોય તેની વશ ં ાવલી પણ હોય જ. બની શકે તો પ્ર યેક યિ તએ
પોતાની વશ ં ાવલીનું ાન જ ર પ્રા ત કરવું જોઈએ. કૌરવ-પાંડવોનો મૂળવશ ં
પુ વશં છે . પુ વશ
ં માં જ મેલા દુ યત
ં થી કૌરવપાંડવો સુધીની વશ
ં ાવલી ણવાનું
સા ં રહે શે. ‘મહાભારત’માં આ બધી વશ ં ાવલી પ નીઓ સાથેની છે તે બતાવે છે કે
તે કાળમાં બાળક માત્ર િપતાથી જ નિહ, માતાથી પણ ઓળખાતો હતો.
દુ યતં અને શકુ ત
ં લાથી ભરત થયો, જેના નામ ઉપરથી આ દે શનું નામ ભારત
પડ્ ય.ું
ભરતને ત્રણ રાણીઓ હતી અને નવ પુત્રો હતા, પણ એકે પુત્રથી ભરતને
સતં ોષ ન હતો. પુત્ર ન હોવાના દુ :ખ કરતાં પણ કુ પુત્ર હોવાનું દુ :ખ અનેકગણું
વધારે હોય છે . ત્રણે રાણીઓ ભરત ઉપર કુ િપત થઈ અને આવેશમાં તેમણે નવે
પુત્રોને મારી ના યા. છે વટે ભાર ાજ ઋિષના આશીવાદથી ભરતને ‘ભુમ યુ’
નામનો પુત્ર થયો. ભુમ યુને યુવરાજ બનાવવામાં આ યો.
ભુમ યુને પુ કિરણી નામની રાણીથી ઘણા પુત્રો થયા, પણ તેમાં સુહોત્ર નામનો
પુત્ર રા ને વધુ પસદ
ં આ યો. તે યુવરાજ થયો.
રા સુહોત્રને રાણી એકવાકીના ારા ઘણા પુત્રો થયા. તેમાંથી અજમીઢને
યુવરાજ બના યો. રા સુહોત્રે ભારતની સીમા દૂ રદૂ ર સુધી ફે લાવી. રા ્ રને
ધનધા યથી સમૃ કયું. તેનો વૈ ભવ લોકો ર હતો.
અજમીઢને ત્રણ રાણીઓ હતી, જેમાંથી ધૂિમનીથી ઋ , નીલથી દુ યત ં અને
પરમે ી કે શનીથી જહન, વ્રજન અને િપણ પુત્રો થયા. આમાંથી દુ યત ં
અને પરમે ીના વશ
ં જો પાંચાલ કહે વાયા. (દ્ રૌપદી પાંચાલી હતી.)
યારે ઋ પુત્ર સવ ં રણ રા હતા યારે પ્ર ની ક લેઆમ થઈ હતી.
પ્ર નો ઘણો ભાગ મારી નખાયો હતો. પૂરો દે શ ભૂખ-તરસ અને આપ ઓથી
ન -ભ્ર થઈ ગયો હતો. પાંચાલનરેશે આક્રમણ કરીને સવ ં રણના રા ્ રને
ખેદાનમેદાન કરી ના યું હતુ.ં સવ ં રણ હારી ગયો હતો તેથી પિરવાર સાથે સવ ં રણ
રા ય છોડીને ભાગી ગયો હતો. ભાગીને તે સધ ં ન
ુ દીના કનારે રહે વા લા યો હતો.
અ યત ં દીન-હીન દશામાં રહે તા સવં રણને વ શ - ઋિષ મ યા, જેમ ચદ ં ્ રગુ તને
ચાણ ય મ યા હતા. વ શ ઋિષએ રા ને આ ાસન આ યું અને ફરી પાછુ ં
મોટુ ં રા ય તેને કરી આ યુ.ં રા એ વ શ ઋિષને પુરોિહત—પ્રધાનમત ં ્ રી
બના યા.
રા ં રણ ચક્રવતી મહારા
સવ વ શ ના પ્રતાપે થયા. તેમને તપતી નામની
રાણી હતી. તેના ારા તેમને કુ નામના પુત્રનો જ મ થયો.
કુ યુવરાજ થયા. તેમના નામે દે શનું નામ કુ ગ
ં ાલ પડ્ ય.ું કુ ને વાિહની
રાણી હતી. તેના ારા તેમને પાંચ પુત્રો થયા. આ પાંચ પુત્રોના વશ ં માં પ્રતીપ
થયા. પ્રતીપને ત્રણ પુત્રોમાં શા તનુ થયા. આ શા તનુ મહાન ચક્રવતી રા
થયા. શા તનુની માતાનું નામ સુનદ ં ા હતુ.ં
ં ા સાથે લ ન કયાં અને દે વવ્રત—ભી મ પુત્ર થયો.
શા તનુએ ભાગીરથી ગગ
શા તનુરા એ બી રાણી કરી જેનું નામ સ યવતી (મ યગધ
ં ા) હતુ.ં તેના
થકી બે પુત્રો થયા: િવ ચત્રવીય અને ચત્રાંગદ. આમાંથી ચત્રાંગદ તો
યુવાવ થામાં જ મૃ યુ પા યા. રહી ગયા િવ ચત્રવીય.
િવ ચત્રવીયે અં બકા અને અબ
ં ા લકા સાથે લ ન કયાં. બ ે રાણીઓ
કાશીરાજની ક યાઓ હતી.
િવ ચત્રવીયનું પણ મૃ યુ થઈ ગયુ,ં પણ તેમને સત ં ાન ન હતું તેથી માતા
સ યવતીને ચત ં ા થઈ કે હવે તો આ દુ યત ં નો વશ
ં જ સમા ત થઈ જશે. પોતાનો
વશં ચાલુ રાખવા માટે તેમણે પોતાના પુત્ર યાસ ને બોલાવી બ ે રાણીઓ
સાથે િનયોગ કરા યો, જેથી ધૃતરા ્ ર, પાંડુ અને િવદુ રની ઉ પ થઈ.
મોટા પુત્ર ધૃતરા ્ રને ગાંધારી સાથે પરણા યા અને તેમને સો પુત્રો થયા જેમાં
ચાર પ્રધાન હતા: (1) દુ યોધન, (2) દુ :શાસન (3) િવકણ અને (4) ચત્રસેન.
પાંડુને બે રાણીઓ હતી: કુ તી અને માદ્ રી. પાંડુએ કામક્રીડામાં રત મૃગની
હ યા કરી અને તેને શાપ લા યો,. જેથી તે કામક્રીડા કરવામાં અસફળ થઈ
ગયો, તેથી બ ે રાણીઓ સાથે તે સહવાસ કરી શકતો નિહ. કુ ત ં ીએ મતં ્ર ારા
ત્રણ પુત્રો યુિધ ર, ભીમ અને અજુનની ઉ પ કરી અને માદ્ રીએ સહદે વ
અને નકુ લની ઉ પ કરી.
એક વાર માદ્ રીએ ખૂબ સારા શણગાર કયા હતા. તેને જોઈને પાંડુરા કામાતુર
થઈ ગયા. તેમણે જેવો માદ્ રીનો પશ કયો કે તરત જ શાપવશ મૃ યુ પામી ગયા.
માદ્ રી રાણી પિતની સાથે સતી થઈ ગઈ.
કુ તી િવધવા થઈ ગઈ અને પાંડવો િપતા િવનાના અનાથ થઈ ગયા. મુિનઓ આ
છયે માણસોને હિ તનાપુર લઈ આ યા અને ભી મ તથા િવદુ ર ને સોપી ં દીધાં.
હવે પાંડવો ધૃતરા ્ રના ઘરમાં રહે વા લા યા. આ વાત ધૃતરા ્ ર-પુત્ર દુ યોધનને
ગમી નિહ. પોતાના ઘરમાં કાકાના અનાથ દીકરાઓ રહે વા આવે તે દુ યોધનથી
સહન થતું નિહ.
અહીંથી કૌરવ-પાંડવોનો િવરોધ અને વૈ રભાવ શ થયા. પાંડવો વધુ સમય
હિ તનાપુર રહી શ યા નિહ. ધૃતરા ્ ર અને દુ યોધનની ચાલાકીથી તેમને
વારણાવત જવું પડ્ ય.ું યાં લા ાગૃહમાં તેમને ં ્ર
વતા બાળી મૂકવાનું ષડ્ યત
રચાયું હતુ,ં પણ િવદુ રની સલાહથી બચી ગયા.
વારણાવતથી પાંડવો છુ પાતા-છુ પાતા િહિડ બાવન પહો ં યા. અહીં િહિડ બ
રા સનો ત્રાસ હતો. તેને મારીને તેની બહે ન િહિડ બા સાથે ભીમે લ ન કયાં. તે
પછી તેઓ એક ચક્રાનગરી પહો ં યા. યાં બકાસુરનો ત્રાસ હતો. ભીમે તેને
મારી ના યો અને એક ચક્રાનગરીને િનભય બનાવી.
યાંથી પાંડવો પાંચાલનગરમાં પહો ં યા. અહીં વયવ ં રમાં દ્ રૌપદીને તીને
પાછા હિ તનાપુર આવી ગયા. દ્ રૌપદીથી તેમને પાંચ પુત્રો થયા.
યુિધ રે શ બદે શના રા ગોવાસનની પુત્રી દે િવકાને વયવ ં રમાં તી લીધી.
તેના થકી એક પુત્ર થયો, જેનું નામ યૌધેય પાડવામાં આ યુ.ં
ભીમસેને કાશીરાજની ક યા બલ ધરા સાથે લ ન કયાં અને સવગ નામનો પુત્ર
પ્રા ત કયો.
અજુને ારકાના વાસુદેવની બહે ન સુભદ્ રા સાથે લ ન કયાં અને અ ભમ યુ
નામનો પુત્ર ઉ પ કયો.
નકુ લે ચેદીદે શના રા ની પુત્રી કરેણમ
ુ તી સાથે લ ન કરી ‘િનરિમત્ર’ નામનો
પુત્ર પ્રા ત કયો.
સહદે વે ભદ્ રદે શની રાજકુ મારી િવજયા સાથે લ ન કરી સુહોત્ર નામનો પુત્ર
પ્રા ત કયો.
આ રીતે પાંડવોના અ ગયાર પુત્રો થયા, પણ આમાંથી માત્ર અ ભમ યુનો જ
વશ
ં ચા યો.
અ ભમ યુએ િવરાટદે શના રા ની કુ વ
ં રી ઉ રા સાથે લ ન કયાં, જેનું નામ
પરી ત પડ્ ય.ું
પરી તે માદ્ રવતી સાથે લ ન કયાં અને તેનો પુત્ર જનમેજય થયો, જેને
‘મહાભારત’ સભ ં ળાવવામાં આવી ર યું છે .
જનમેજયની રાણી વપુ માથી બે પુત્રો થયા: શતાિનક અને શક ં ુ કણ.
શતાિનકનો પુત્ર અ મેધદ . આ રીતે કૌરવો તથા પાંડવોની વશ
ં ાવલી કહે વામાં
આવી.
22-6-10
*
4. ભી મનો જ મ
હવે ‘મહાભારત’ની કથાનું મૂળ શ કરીએ. એક વાર પ્રતીપરા ગગં ા કનારે
શાંિતથી સં યાવદં ન કરી ર યા હતા. સૂયના ધીમા પ્રકાશમાં તેમની કાયા સુવણ
જેવી ચમકી રહી હતી. ગગ ં ા ની નજર તેમના ઉપર પડી અને તે મુ ધ થઈ ગઈ.
ત્રીઓ યારે કોના ઉપર મુ ધ થઈ ય તે કહી શકાય નિહ. ખાસ કરીને
યારે મદઝરતી યુવાની પાર થતી હોય અને જો તેને યો ય પુ ષ ન મ યો
હોય તો તેની પુ ષભૂખ અિતતીવ્ર થઈ ય છે . ભાન- ાન અને મુ ધાવ થા
એકસાથે ન રહી શકે. ગગ ં ા જેવી પિવત્ર ત્રી જે રોજ હ રોને પિવત્ર કરે છે
તેની આવી િ થિત હોય તો સામા ય ત્રીઓની તો વાત જ શી કરવી?
પિવત્રતાને પણ મુ ધતા તો હોય જ છે . મુ ધતા એ કુ દરતી છે . તેમાંથી ત્રી
પ ની વની પ્રાિ ત કરે છે . મુ ધતા િવનાની ત્રી પ ની થાય તોપણ તે પિતને
પ્રેમ ન આપી શકે. તે ડાહી તો હોઈ શકે, પણ પ્રેમાળ ન હોઈ શકે. કોરા
ડહાપણથી વન પુ થતું નથી, પ્રેમથી પુ થાય છે . કેટલીક વાર પ્રેમની
સાથે ડહાપણ ન પણ હોય, તો અનથો પેદા થઈ શકે છે . આ રીતે ડહાપણ િવનાની
પણ અિત પ્રેમાળ ત્રી પિત માટે અનથ પેદા કરી શકે છે . ડહાપણ અને પ્રેમનો
સુમેળ તો અ યત ં દુ લભ ત વ કહે વાય. એટલે તો ઓછુ ં ડહાપણ અને પ્રચુર
પ્રેમવાળી પ ની મળી હોય તો પુ ષે તેને સાચવવી—સભ ં ાળવી જોઈએ. પણ જો
પ્રેમ િવના પ્રચુર ડહાપણવાળી પ ની મળી હોય તો પિતએ ગુલામી કરવાની
તૈ યારી રાખવી જોઈએ. કો ં ડહાપણ માત્ર વાથનો જ િવચાર કરે છે . ત્રી
માટે સૌથી મોટો વાથ પોતાનું ધાયું થાય તે જ હોય છે . મારી ઇ છા પ્રમાણે જ
બધું ચાલે તેવી વૃ વાળી પ ની પિતને ક યાગરો કથ ં બનાવી મૂકે. ક યાગરા
કથ ં માં અને હજૂિરયામાં કશો ફરક નથી હોતો.
જુવાનીથી ધમધમતી ચચ ં ળ ત્રીની તમામ વૃ ઓ વાસનાકેિ દ્ રત હોય છે .
બધાં ગ ણતો અને બધાં સમીકરણો આ કે દ્ રથી શ થાય છે અને આ કે દ્ રમાં
પૂરાં થાય છે . તેમાં અથો પણ છે અને અનથો પણ છે . અનથોથી બચવા-બચાવવા
માટે પરમે રે ત્રીને એક મહાન ગુણનું પ્રદાન કયું છે . તે છે “લ .”
લ ત્રીની સવો ચ શોભા છે અને લ હીનતા ત્રી માટે સવાિધક
કલંક છે . જો સં કૃિતને બચાવવી હોય તો ત્રીને િનલ જ થતી અટકાવો.
ત્રીની િનલ જતા ધમ અને સં કૃિતનો સવનાશ કરી મૂકતી હોય છે .
પયૌવનના મદથી મદમ ત થયેલી ગગ ં ા ભાન ભૂલીને સં યા કરતા પેલા
પ્રતીપરા ની જમણી ઘ
ં ઉપર જઈને બેસી ગઈ. ‘(મહાભારત’, આિદપવ,
અ યાય 97મો, 2-3 લોક.) વાસનાના ેત્રમાં પુ ષ હંમેશાં આક્રમક હોય છે .
ત્રી વાસનાગ્ર ત હોય તોપણ લ ના કારણે િનિ ક્રય હોય છે . તેની
લ અને તેના કારણે િનિ ક્રયતા તેને હ રગણી આકષક કરી મૂકે છે , પણ
જો ત્રી િનલ જ થઈને પુ ષના રોલમાં આવી ય અથાત્ તે આક્રમક થઈ
ય તો પુ ષને પૌ ષહીન બનાવી દે , પુ ષ ડઘાઈ ય.
રા પ્રતીપ ચોકીં ગયા: અરે, આ શુ?ં આ પાળી ત્રી એકદમ આવીને મારી
જમણી ઘ
ં ઉપર કેમ બેસી ગઈ? મિ ત કનું સત
ં લ
ુ ન ખોયા િવના રા પ્રતીપે
પૂછ્યું કે “તમે કોણ છો અને શી ઇ છા છે ?”
ગગં ા બોલી, “રાજન્! મારો વીકાર કરો! હું તમને અ યત
ં પ્રેમ ક ં છુ ં . તમારા
િવના મારાથી રહી શકાતું નથી. તમને જોતાં જ હું િવચ લત થઈ ગઈ છુ ં અને
તમારા ખોળામાં આવીને બેસી ગઈ છુ ં .
હું કામાિ નથી બળી રહી છુ ં . સામેથી આવેલી ત્રીનો યાગ કરાય નિહ તેવી
શા ત્રમયાદા છે . એટલે મારો યાગ ન કરો, મારો વીકાર કરો. હું તમને બહુ
સુખ આપીશ.”
રા પ્રતીપ જરાય િવચ લત ન થયા. સામે ચાલીને કામાતુર ત્રીથી બચવું
અ યત ં કિઠન કામ હોય છે . જો તેની ઇ છાને આધીન ન થાઓ તો તે છંછેડાયેલી
નાગણની માફક પુ ષ ઉપર કલંકનો ડખ ં મારતાં પણ વાર નથી કરતી. લોકો બ ે
તરફ ત્રીનો જ પ લે છે . પુ ષ ગમે તેટલો િનદોષ હોય તોપણ તેને જ દોષી
ઠે રવે છે . આબ દાર માણસો કોઈ આતક ં વાદીથી ડરવા કરતાં આવી ત્રીથી વધુ
ડરતા હોય છે . પેલો તો માત્ર નથી જ મારી નાખતો હોય છે , પણ આવી
આક્રમક ત્રી તો ન અને આબ બ ેથી મારી નાખતી હોય છે . પણ
પ્રતીપ મ મ છે . તેમણે શાંિતથી ધુ કાયા િવના જમણી ઘ ં ઉપર બેઠેલી ગગ
ં ાને
ક યું કે “જો, આ જમણી ં ઉપર તો પુત્ર-પુત્રી અને પુત્રવધૂને જ
ઘ
બેસવાનો અિધકાર છે . પ ની તો ડાબી ઘ
ં ઉપર જ બેસી શકે. એટલે તું મારી
પ ની ન થઈ શકે. હા, જો તારી ઇ છા હોય તો મારી પુત્રવધૂ થઈ શકે. મારે
શા તનુ નામનો યુવાન પુત્ર છે . તું તેની પ ની થઈ તો તા ં ક યાણ થઈ
જશે.”
ઘણી રકઝક પછી ગગ ં ાએ રા પ્રતીપનો પ્ર તાવ વીકાર કરી લીધો અને
ક યું કે “ભલે, યારે હું તમારા પુત્રની પ ની થઈશ. તમે તમારા પુત્ર શા તનુને
સમ વો.” રા પ્રતીપ માંડ છૂ ટ્ યા. જે પાળી ત્રીઓ પાછળ કેટલાય
ભમરા જેવા પુ ષો ફયા કરતા હોય છે અને નાચતા રહે છે તે જ પાળી ત્રી
સામે ચાલીને યોછાવર થવા આવે છતાં મચક ન આપે તે રા પ્રતીપ કોઈ
બ્ર મચારી મુિન નથી પણ પ નીવાળો સદ્ ગૃહ થ છે . તેનો ગૃહ થાશ્રમધમ તેનું
ર ણ કરે છે . જે આક્રમણ સામે િવ ાિમત્ર જેવા અનેક ઋિષમુિનઓ ટકી ન
શ યા તે આક્રમણ સામે રા પ્રતીપ અડગ ર યા, કારણ કે તે તૃ ત હતા,
ભૂ યા ન હતા. પેલા ભૂ યા હતા. તીવ્ર ભૂખ ભોગો સામે ટકી શકતી નથી, તૃિ ત
જ ટકી શકે છે .
ગગ
ં ા વીલે મોઢે પાછી ચાલી ગઈ. પણ તે િદવસથી તે રા પ્રતીપના પુત્ર
શા તનુને શોધતી રહી.
રા પ્રતીપે પોતાના પુત્ર શા તનુને એકાંતમાં બેસાડીને સમ યો કે જો ગગં ા
નામની કોઈ પાળી ત્રી તા ં વરણ કરવા આવે તો તેને વીકારી લેજ.ે મે ં તેને
વચન આ યું છે . તું પૂ ં કરજે.
બ યું એવું કે એક વાર શોધતી-શોધતી ગગ ં ા શા તનુની સમીપ આવી ગઈ.
શા તનુ પણ મહા તેજ વી હતો. તેને જોતાં જ ગગ ં ા મુ ધ થઈ ગઈ. બી તરફ
િપતા ની આ ા હોવાથી શા તનુ પણ ગગ ં ા પ્ર યે આકષાયો. બ ે ન ક
આ યાં. વાત આગળ ચાલી. બ ે લ ન કરવા તૈ યાર થઈ ગયાં. પણ ગગ ં ાએ એક
શરત કરી કે લ ન પછી તમારે કોઈ પણ બાબતમાં મને રોકવી નિહ. હું જે ક ં તે
કરવા દે વુ.ં શા તનુએ વીકાર કયો.
જે લોકો પ નીની શરતે લ ન કરતા હોય છે તે ભા યે જ સુખી થતા હોય છે .
ત્રીઓની જોહુકમી પુ ષોને અધમૂઆ કરી દે તી હોય છે . પુ ષો બચારા થઈને
વન વતા જોવા મળે તો તેમની દયા ખાજો. તે દયાને પાત્ર હોય છે .
ગગં ાએ એક પછી એક એમ સાત પુત્રો પેદા કયા. જેવો પુત્ર જ મે કે તરત જ
તે તેને ગગ
ં ા માં પધરાવી દે . શા તનુ જોતો જ રહી ય. શરત પ્રમાણે કશું
બોલી ન શકે. “મારા જ દે ખતાં મારા પુત્રોનો આવી રીતે નાશ થાય તે તો અસ ય
કહે વાય.” હવે શા તનુને શરતી િવવાહ કરવાની ભૂલ સમ ઈ. પણ હવે શું
થાય?
યારે આઠમો પુત્ર જ યો અને ગગ ં ા તેને પણ ગગ
ં ા માં ફે ક
ં વા તૈ યાર થઈ
ગઈ, યારે રા થી રહે વાયું નિહ. તે આડા ફરી વ યા. “બસ કર! બસ કર! હવે
તો બસ કર!” એમ કહીને તેમણે પુત્રને પડાવી લીધો.
ગગ
ં ા ખડખડાટ હસી પડી. “રા , તમે શરત તોડી નાખી. હવે હું િવદાય થાઉ ં છુ ં .”
એમ કહીને પેલું નવ ત બાળક રા ને સોપીને ં ગગ ં ા સડસડાટ ચાલતી થઈ
ગઈ. વકેિ દ્ રત ત્રી ગમે યારે પિતનો યાગ કરીને ચાલી જતી હોય છે . અરે,
આમનું શું થશે તેવો િવચાર તેને આવતો નથી. તેનું જે થવું હોય તે થાય, મારે મારી
ઇ છા પ્રમાણે જ વન વવું છે . હું આ ચાલી.
રા એ પેલા બાળકનું નામ ગગ ં ાદ —દે વદ રા યુ,ં પણ પાછળથી તેની
પ્ર સદ્ િધ ભી મ નામથી થઈ.
22-6-10
*
5. ભી મને ઇ છામૃ યુનું વરદાન
સસં ારમાં સૌથી અઘ ં કાય દા પ યને જમાવવાનું છે . દા પ ય મે તો જ પિત-
પ ની સુખી થાય. જો દા પ ય મે જ નિહ તો ગમે તેટલાં ભૌિતક સુખ-સગવડો
હોય તોપણ પિત-પ ની સુખી ન થઈ શકે. દા પ ય માત્ર પ નીથી જ મતું
હોય છે . કદી પણ કોઈ પુ ષ દા પ ય જમાવી શકતો નથી. તે તો દા પ યસુખને
ભોગવી શકે છે , જમાવી શકતો નથી. પ ની પ્રેમ, ડહાપણ અને સહનશિ તથી
દા પ ય જમાવતી હોય છે . આ ણે ગુણોમાં પ્રેમ સવોપરી ગુણ છે . કોઈનું ભરપૂર
મેલું દા પ ય ઓ ચત ં ું ૂટ ય કે વીખરાઈ ય તો તેનો અનહદ આઘાત
લાગે. દા પ યભગ ં ના ચાર પ્રકાર છે :
1. બેમાંથી એકનું મૃ યુ થવાથી.
2. િવખૂટાં પડવાથી.
3. બેમાંથી એકને કલંક લાગવાથી કે લગાડવાથી.
4. પિરવારોના િવખવાદથી.
મૃ યુ અવ યભ ં ાવી છે જ. આગળ કે પાછળ સૌને જવાનું જ છે . ખૂબ મેલા
દા પ યમાંથી એક પાત્ર યારે િવદાય થઈ ય છે યારે રહી ગયેલા પાત્રને
ભારે આઘાત અને વેદના થતી હોય છે . કદાચ આવા જ આઘાત અને અસ ય
વેદનામાંથી સતી થવાનું બનતું હશે. જોકે પાછળથી આ ત વ સામા જક ધાિમક
અને માન-મોભાનું બની ગયું એટલે એ ક્ ર સામા જક પ્રથા થઈ ગઈ, જેને
બધં કરવી કે રોકવી જ રી છે . પણ લોકોએ એ પણ સમજવું જોઈએ કે પ્રગાઢ
પ્રેમમાં એક પ્રેમી બી ના િવના વી શકતો જ નથી. િવયોગનો આઘાત તેના
માટે એટલો પ્રબળ હોય છે કે પોતાના માટે પ્રાણ યાગ અિનવાય થઈ ય છે .
અથપ્રધાન કે વાસનાપ્રધાન વન વનારાં કદી પણ આવાં યુગલોની દશા
સમ શકતાં નથી. આવાં પ્રેમી યુગલો ઘણી વાર યારે કોઈ ઉપાય ન રહે
યારે સાથે મળીને એકબી ને બાથ ભીડીને આ મહ યા કરી બેસતાં હોય છે .
તેમની પીડાને પામર માણસો સમ શકતા નથી. પણ પ્રગાઢ પ્રેમમાં એકબી
િવના વી શકાતું નથી તે હકીકત છે .
વૃ ાવ થાના કારણે યારે બેમાંથી એકની િવદાય થાય છે યારે રહી ગયેલું
બીજુ ં પાત્ર ભાંગી પડે છે . ઝૂ રી-ઝૂ રીને તે િદવસો િવતાવે છે . ત્રી સૌની સામે રડી
શકે છે , પુ ષ રડી શકતો નથી. તે મનમાં ને મનમાં રડતો રહે છે . આ કુ દરતી રીતે
દા પ ય-ભગ ં છે . આવાં માણસોને સહાનુભૂિતની જ ર હોય છે .
2. સસ ં ારમાં અિન છાએ પણ દા પ યથી િવખૂટાં પડવાના પ્રસગ ં આવતા હોય
છે . પુ ષની નોકરી જ એવી છે કે તેને લાંબો સમય િવખૂટા પડવું પડે. પુ ષને
પરદે શ ધંધા માટે જવાનું થાય છે અને યાં વષો લાગી રહે છે તેથી િવખૂટા પડવાનું
થાય છે . તેના િવયોગમાં પ ની ઝૂ રતી રહે છે . મોટા ભાગે આવો િવયોગ કાં તો
સૈ િનકો વગેરે દે શભ તોને કે પછી આ થક હે તઓ ુ પૂરા કરનારા લોકો માટે થતો
હોય છે . સૈ િનક જેવી નોકરીમાં તો પ નીને સાથે ન લઈ જવાય, ન રાખી શકાય,
પણ આ થક લ યો માટે દૂ ર જનારાએ શ ય હોય તો પ નીને સાથે જ ર
રાખવી. દુ કાળપીિડત ગરીબો યારે દે શ છોડીને રો -રોટી માટે પરદે શ ય છે
યારે પિત-પ ની સાથે ય છે , કારણ કે બ ે મજૂરી કરે છે . તે લોકો ભૂખનું દુ :ખ
તો વેઠે છે , પણ દા પ ય-િવિ છ તાનું દુ :ખ નથી ભોગવતાં. ભૂ યાં તો ભૂ યાં પણ
બ ે સાથે રહે છે . રોડની બાજુમાં ઉઘાડા આકાશ નીચે પડેલાં આવાં દં પતીને
જોજો, તે પેટભૂ યાં તો હશે, પ્રેમભૂ યાં નથી. લોકોને કોણ સમ વે કે પેટભૂખ
કરતાં પ્રેમભૂખ વધુ પીડા દે નારી હોય છે . બની શકે યાં સુધી નોકરીધંધા માટે દે શ-
િવદે શ લાંબો સમય રહે નારા લોકોએ પિત-પ નીએ સાથે જ ફરવુ.ં કોઈ ઉપાય ન
હોય તો વાત જુદી છે .
ગગ
ં ાને ચા યા ગયાને વષો વીતી ગયાં છે . હવે શા તનુની લાગણીઓ મદ ં થઈ
ગઈ છે . સમય સમયનું કામ કરે છે , પણ લાગણીઓ મદ ં થતાં જ આવેગો વધી
ગયા છે . લાગણીઓ આવેગોને ઓછા કરે છે . શોકાકુ લ યિ તના આવેગો શાંત
રહે છે . શોક દૂ ર થતાં જ આવેગો માથું ઊચકવા લાગે છે . કદાચ આટલા જ માટે
આપણે યાં િવધવાઓને લાંબો સમય શોક પાળવાની યવ થા થઈ હશે.
પિતિવયોગે રોતી-કકળતી ત્રીને આવેગો હે રાન જ ન કરે. હા, રોતી-કકળતી ન
હોય તો જ હે રાન કરે.
સૂયની સામે જોઈને ઊ ંચા હાથ કરીને તેમણે પ્રિત ા કરી કે “હું વનભર
બ્ર મચારી રહીશ, અથાત્ હું લ ન જ નિહ ક ,ં જેથી મારે સત
ં ાન થાય જ નિહ.
બોલો, હવે તો કશો વાંધો નથી ને?” સૌએ હષની તાળ ઓ વગાડી. િનષાદે પોતાની
ક યા સ યવતીને ભી મને સોપી ં દીધી અને ક યું કે “ ઓ, તમારા િપતા
સાથે હવે ખુશીથી લ ન કરાવો.”
ભી મ ક યાને લઈને હિ તનાપુર આવી ગયા અને સ યવતીનાં લ ન શા તનુ
સાથે કરાવી દીધાં. ધ ય છે પુત્રને જેણે િપતાનાં લ ન કરાવી દીધાં. િપતા શા તનુ
ગદ્ ગદ થઈ ગયા. તેમણે ભી મને આશીવાદ આ યો કે હવે ું “ઇ છામૃ યુ” થઈ
જઈશ, અથાત્ તાર ઇ છા હશે યારે જ તા મૃ યુ થશે, તે િવના નિહ.
23-6-10
*
6. િવ ચત્રવીયનો રા યા ભષેક
લ નનાં બે પાત્રો હોય છે : એક નર અને બી નારી. આ બ ેના બે પ્રકાર છે .
એક એકહ ત અને બીજુ ં અનેકહ ત. એકહ ત એટલે જેમનાં નાની ઉમ ં રમાં
જ લ ન થયાં છે અને યારે પિત-પ ની તરીકે એકબી ના સપ ં કમાં આવે છે
યારે તે બ ે કોરા કાગળ જેવાં હોય છે . અથાત્ તેમને કામાચારનો કશો અનુભવ
નથી હોતો. બ ેનું કૌમાય અખિં ડત હોય છે . આવાં અનુભવ િવનાનાં પિત-પ નીને
અનુભવોની પ વતા થતાં વાર લાગે છે . તેમનું અ ાન કે અધકચ ં ાન કેટલીક
વાર પ્ર ો પણ ઊભા કરે છે . પણ આવાં એકહ ત કે પ્રથમહ ત યુગલો
એકબી માં વધુ સત ં ુ રહી શકે છે , જો ધાિમક ભાવનાથી ઓતપ્રોત હોય તો.
જે લોકો ઘણી મોટી ઉમ ં ર સુધી લ ન કરતા નથી અને યાં િવ તીય સપ ં કો
ઘણા હોય, જેમ કે શ ણસં થાઓ—કોલેજો, આરો યસં થાઓ, ફૅ ટરીઓ,
કાયાલયો વગેરેમાં શ ણ કે નોકરી-ધંધો કરતાં હોય છે તે ભા યે જ એકહ ત
રહી શકતાં હોય છે . તે દ્ િવતીયહ ત (સેક ડહૅ ડ) કે બહુહ ત થઈ જતાં હોય
છે . આવા લોકો યારે લ ન કરે છે યારે પૂવાનુભવોથી ઘણી સરળતા રહે છે , પણ
આવા લોકો પર પર ભા યે જ સત ં ુ થઈ શકતાં હોય છે . ઘણી વાનગીઓ
ચાખનારાનું મન જેમ નવીનવી વાનગીઓમાં ફરતું રહે છે તેવું આમનું પણ થઈ
શકે છે . આમાં અપવાદ પણ હોઈ શકે છે . તેમાં પણ જો પુ ષમાં પૌ ષની યૂનતા
હોય તો બહુહ ત પ નીને સત ં ોષ થવો કિઠન છે . તે ધ ય છે જે વનભર
એકહ ત જ ર યાં છે . ઘણી વાનગીઓનો અનુભવ ન હોવાથી તેમને જે વાનગી
મળી છે તે ગમે તેવી હોય તોપણ તેમને તેમાં સત ં ોષ રહી શકે છે , પણ ધાિમક વૃ
હોય તો. આ ેત્રમાં પુ ષ કરતાં ત્રીની એકહ તતા વધુ મહ વની છે , કારણ
કે તેને માત્ર પ ની જ નથી બનવાનું હોતુ,ં તેને મા પણ થવાનું હોય છે . તેણે
માત્ર પિતને જ મોઢુ ં બતાવવાનું નથી હોતુ,ં સત
ં ાનોને પણ મોઢુ ં બતાવવાનું હોય.
એટલે આપણે યાં “પિતવ્રતા”-ધમ છે , “પ નીવ્રતા”-ધમની વાત નથી. કોઈ
આનો ઊ ંધો અથ ન સમજે કે પિતને બધી છૂ ટ છે . પિતને પણ પૂરેપૂરી મયાદા અને
િનયત ં ્રણ હોય જ છે .
ભી મ સ યવતીને રથમાં બેસાડીને લઈ આ યા. સ યવતી એકહ ત નથી. તેમને
પરાશર ઋિષથી યાસ નામનો પુત્ર છે . પણ તેને કૃ ણ ીપમાં ય દીધો છે —
ય દે વો પડ્ યો છે . ઋિષના આશીવાદથી તે યોજનગધ ં ા થઈ છે , નિહ તો તે
મ યગધ ં ા હતી. પણ ઋિષએ તેને તેનું કૌમાય પણ પાછુ ં થાિપત કરી દીધું છે . જે
કુ મારીનું પોતાને કારણે નિહ પણ અ યને કારણે કૌમાય ખ લત થયું હોય તેને
જો મુ ીમાં બધ ં કરી દીધું હોય અથાત્ બાંધી મુ ી રાખી હોય તો તે લાખની થઈ
જતી હોય છે . કેટલીયે સ યવતીઓ અને કેટલીયે કુ ત ં ીઓનું કૌમાય ખ લત
થયું હોય છે , પણ બાંધી મુ ી લાખની રહી ગઈ હોય તો તે પુન: કૌમાયની પ્રાિ ત
કહે વાય. ભદ્ રસમાજમાં આવું થાય તો તે ભદ્ રતા જ કહે વાય. કોઈની લાખની
મુ ી ખોલી નાખવી અને તે પણ કોઈ કુ વ ં ારી ક યાની, તો તે મહા અભદ્ રતા જ
કહે વાય. કોઈનું વન બરબાદ કરી નાખવું તે તેની હ યા કરવા કરતાં પણ વધુ
મોટુ ં પાપ ગણાય.
શા તનુ રા ને ણવા મ યું કે કાળા ખારવાને યાં આટલી પાળી ક યા
યાંથી આવી? ખરેખર તો િનષાદરાજ તેનો પાલક િપતા છે . ખરો િપતા તો ચેદીરાજ
વસુ છે . આ રાજકુ મારી તેને માછલાં પકડતાં માછલીના પેટમાંથી મળી આવી હતી.
તેથી તે રાજકુ મારી આટલી પાળી હતી. રા શા તનુ પ્રસ થયા. પોતાની
ાિત કે વણમાં સમાનગુણધમા સાથે લ ન કરવાનો આનદ ં શા તનુને મ યો.
બ ેનાં શા ત્રીય િવિધથી લ ન થઈ ગયાં. શા તનુ ક યાને વધૂ બનાવીને
રાજમહે લમાં લઈ ગયો. સ યવતીએ ગગ ં ાનું થાન લઈ લીધુ.ં શા તનુનું
ખાલીપણું ભરાઈ ગયુ.ં બ ે એકબી માં ઓતપ્રોત થઈ ગયાં.
સમય આવતાં સ યવતીને એક પુત્ર થયો જેનું નામ ચત્રાંગદ પાડવામાં
આ યુ.ં સમય વીતતાં બીજો પુત્ર પણ જ યો, જેને િવ ચત્રવીય નામ અપાયુ.ં
આમ ચત્રાંગદ અને િવ ચત્રવીયથી સ યવતીનો ખોળો ભરાઈ ગયો. ખોળો
ભરાયેલી ત્રી ધ યતા અનુભવે છે . ખાલી ખોળાવાળી ત્રી સતત સત ં ાપ
અનુભવતી રહે છે . એટલે તો આપણે ખોળો ભરવાનો ઉ સવ ઊજવીએ છીએ.
જેનો ખોળો જ નથી ભરાયો તે કયો ઉ સવ ઊજવે? તે તો આવો ઉ સવ જોઈ-
જોઈને મનોમન બળતી રહે .
હાશ, હવે વનનું ખ ં સુખ મ યુ.ં મનોહારી આ ાકારી પ ની અને કલ કલાટ
કરતાં બે બાળકો! શા તનુ ધ યધ ય થઈ ગયો, પણ શા તનુ લાંબું યો નિહ.
હ તો ચત્રાંગદ કશોર જ હતો અને શા તનુનું મૃ યુ થઈ ગયુ.ં સ યવતી
ઉપર વીજળી તૂટી પડી. પિતવ્રતા ત્રી, કાચી ઉમ ં રે પિત ખોઈ બેસે તો તેથી વધુ
શું દુ :ખ હોય? સ યવતી િવધવા થઈ ગઈ. વૈ ધ યનું દુ :ખ તો તે ભોગવતી જ હતી
તેવામાં મોટા પુત્ર ચત્રાંગદનું પણ તે જ નામધારી ગાંધવ સાથેના યુ માં મૃ યુ
થઈ ગયુ.ં હાહાકાર થઈ ગયો. હવે તો સ યવતી અને િવ ચત્રવીય બે જ રહી
ગયાં. હા, દે વવ્રત તો હતો જ. િવ ચત્રવીય હ બાળક જ હતો. તોપણ દે વવ્રતે
—ભી મે તેને પ્રિત ા પ્રમાણે ગાદીએ બેસાડ્ યો અને તેના નામે રા યનો
વહીવટ કરવા લા યા.
હવે હિ તનાપુરનો બાળસમ્રાટ િવ ચત્રવીય હતો. તેના ર ક અને પાલક ભી મ
હતા.
23-6-10
*
7. િવ ચત્રવીયનું મૃ યુ
ભારતમાં વય ક સત ં ાનોનાં લ નની ચત ં ા વડીલો કરે છે . કેટલાંક બાળકો બહુ
સરળતાથી પરણી જતાં હોય છે અને કેટલાંકને તકલીફ થતી હોય છે . ભારતમાં
લ ન વણ, ાિત, સમાજ અને કુ ળ આધાિરત થતાં હોય છે . બધાંના સરખા
િરવાજ નથી હોતા. જે સમાજમાં કુ િરવાજો ઘણા હોય યાં સરળતાથી લ નો થઈ
શકતાં નથી. આને સમાજદુ :ખ કહે વાય. કુ િરવાજો- વાળો સમાજ પોતાના
આ શ્રતોને કુ િરવાજ ારા દુ :ખી કરતો હોય છે .
સ યવતી ભલે ચેદીરાજની ક યા હોય, પણ લોકપ્ર સદ્ િધથી તો તે માછીમારની
ક યા જ હતી. “રા ને ગમી તે રાણી અને લાકડાં વીણતાં આણી” તેવી કહે વત
પ્રમાણે સુગધ ં મુ ધ શા તનુ તેને લઈ આ યો અને પર યો, પણ પ્ર માં અને
ખાસ કરીને સમાન ક ાના રા -મહારા ઓમાં અદ ં રખાને તો કચવાટ ચાલતો
જ હતો. ઊતરતી ાિતની ક યા કે ઊતરતી ાિતનો વર વીકારવાથી તેનાં
સતં ાનોને તેનાં પિરણામ ભોગવવાં પડતાં હોય છે . ાિત એ ાિત જ છે અને મોટા
ભાગે તે જુનવાણી જ હોય છે .
સ યવતી અને ભી મને ચત ં ા હતી કે િવ ચત્રવીયને યાં પરણાવવો? કોઈ માગુ ં
તો આવતું નથી, પણ થોડા જ સમયમાં ચત ં ાનો અત
ં આવે તેવા સમાચાર ણવા
મ યા.
કાશીના મહારાજને ત્રણ ક યાઓ હતી: અબ ં ા, અં બકા અને અબ ં ા લકા. આ
ત્રણે ક યાનો વયવ ં ર આયો જત થયો. યારે વયવ ં રથી પણ ક યાનાં લ ન
થતાં હતાં. ભી મ એકલા જ રથ લઈને કાશી પહોચી ં ગયા. વયવ ં રની સભામાં
દે શ-િવદે શના અનેક રા -મહારા ઓ ક યાઓને પ્રા ત કરવા આ યા હતા.
સૌની નજર ભી મ ઉપર પડી. સૌ ખડખડાટ હસી પડ્ યા. ભી મના વાળ સફે દ થઈ
ગયા હતા. હવે તે વૃ દે ખાવા લા યા હતા. વળી તેમણે આ વન બ્ર મચારી
રહે વાની પ્રિત ા લીધી હતી તે લોકો ણતા હતા. આવા ધમા મા ભી મને આ શું
સૂ યું કે તેઓ વયવ ં રમાં આ યા! છી… છી… છી… િધ ાર છે ! લોકો હાંસી
ઉડાવવા લા યા.
બને યાં સુધી યિ તએ ઉ ચ આદશોભયું વન વવુ,ં પણ કદી પણ તેનો
ઢંઢેરો ન વગાડવો. અિત ઊ ંચા આદશોનો ઢંઢેરો વગાડનારા પ્ર યે લોકો ખાસ
પ્રકારનું મૂ ય િનધાિરત કરી બેસતા હોય છે . તેમાં જરા પણ યૂનતા આવે તો
લોકો હાંસી ઉડાવવાનો આનદ ં લેતા હોય છે . લોકોને કોઈના મૂ યિન વન
પ્ર યે આનદ ં ય ત કરતાં તેની મૂ યહીનતાની હાંસી ઉડાવવામાં અિધક આનદ ં
આવતો હોય છે . એટલે યિ તએ અિત આદશવાદી ન થવુ.ં કદાચ થવું હોય તો
ઢોલ ન વગાડવો. મ યમ આદશો સારા, જે વનભર પાળી શકાય. હું કદી પણ
અસ ય બોલતો જ નથી તેવો ઢોલ વગાડવા કરતાં હું યથાસભ ં વ સ ય બોલવાનો
પ્રય ન ક ં છુ ં તેવું બોલવું વધુ ક યાણકારી બને છે .
સભામાં પોતાની હાંસી થતી જોઈને ભી મ કોપાયમાન થયા. તેમણે સભાના બધા
રા ઓને લલકાયા: “આવી ઓ! જુઓ, તમારા દે ખતાં-દે ખતાં આ ત્રણે
ક યાઓનું હું અપહરણ ક ં છુ ં અને લઈ ઉ ં છુ ં . તાકાત હોય તો મને રોકો!”
આમ લલકારીને ભી મે ત્રણે ક યાઓને રથ ઉપર ચઢાવી રથ મારી મૂ યો.
“એ ય… એ ય…” એમ લોકો બોલતા ર યા અને ભી મ કાશી બહાર
નીકળી ગયા. અવાચક થઈ ગયેલા રા ઓ હોશમાં આ યા અને બધા પાછળ
પડ્ યા. આગળ જતાં ભારે યુ થયુ,ં પણ ભી મે બધાને હરાવી દીધા. પછી એકલો
શા વદે શનો રા લડવા આ યો. તેને પણ ભી મે હરાવીને મૂિછત કયો અને
ક યાઓને લઈને હિ તનાપુર આવી ગયા. આજે ભલે આવી ઘટનાઓ આપણે
મા ય ના કરીએ, પણ તે સમયમાં આઠ પ્રકારના િવવાહમાં ક યાનું અપહરણ
કરીને િવવાહ કરવાનું પણ મા ય હતુ.ં ખાસ કરીને િત્રયો આવા િવવાહનું ગૌરવ
લેતા.
ભી મે ત્રણે ક યાઓ સ યવતીને બતાવી. સ યવતી પ્રસ થયાં. બ્રા મણોને
બોલા યા અને લ નિવિધની તૈ યારી થવા લાગી. યાં મોટી ક યા અબ ં ાએ ક યું
કે “ભી મ, સાંભળો, હું તો ઘણા સમય પહે લાં જ શા વરા ને વરી ચૂકી છુ ં અને
તેમણે પણ મા ં વરણ વીકાયું છે . તો હવે પરણેલીને ન પરણાવાય. મને મારા
પિત શા વની પાસે જવા દો. મને જબરજ તી ન પરણાવો.”
અબં ાની વાત બધા બ્રા મણોએ સાંભળી અને તેને લ નમડ ં પથી દૂ ર કરી દીધી.
આ વનમૂ યોમાંનું એક મૂ ય છે : કુ વ
ં ારીને પરણાય, પરણેલીને ન પરણાય.
પાપ લાગે. અબ
ં ાની વાત આગળ કહીશુ.ં
અં બકા અને અબ ં ા લકાની સાથે િવ ચત્રવીય ભોગોમાં આસ ત થઈ ગયો.
ગળાડૂ બ ડૂ બી ગયો. ભોગો સય ં મથી ભોગવાય તો ઔષધ થઈ શકે છે , બલ અને
પુ આપે છે , પણ જો ભોગો, ભાન ભૂલીને અકરાંિતયા થઈને ભોગવાય તો ભોગો
રોગોને નોતરે છે . િવ ચત્રવીય અકરાંિતયો થઈ ગયો. ભૂ યો સહ ં જેમ શકાર
ઉપર તૂટી પડે તેમ તે બ ે પ નીઓ ઉપર તૂટી પડ્ યો. િદવસ જુએ ના રાત, યારે
જુઓ યારે ભોગ-ભોગ ને ભોગ. બધા ભોગોમાં સૌથી પ્રબળ ભોગ ત્રીસમાગમ
છે , તેથી તો તેને સભં ોગ કહે વાય છે . સભ
ં ોગના અિતરેકે િવ ચત્રવીયને યરોગ
લાગુ કરી દીધો અને ભરયુવાનીમાં જ તે મૃ યુને શરણ થઈ ગયો.
સ યવતીએ પિત ખોયો, ચત્રાંગદ ખોયો, હવે િવ ચત્રવીયને પણ ખોયો. ત્રણ
િવધવાઓથી રાજમહે લ શૂ ય થઈ ગયો. શું કરવુ?ં આનું નામ તો વન છે . બધું
આપણા હાથમાં નથી. ન થવાનું થઈ ય અને થવાનું હોય તે રહી ય.
ભી મે િવ ચત્રવીયની અિં તમિવિધ કરી અને રાજમહે લ ડૂ સકાં ભરવા લા યો.
વૈ ભવનું સુખ માણસ ારા ભોગવાતું હોય છે . જો માણસ જ ન હોય કે મૂકીને
ચા યો ય તો કોરો વૈ ભવ કરડવા દોડે. પહે લાં માણસ ને પછી વૈ ભવ. પણ
માણસને લાવવો યાંથી? એક તો સારો માણસ મળતો નથી અને કદાચ મળે તો
ટકતો નથી. હવે ડૂ સકાં ભરવા સવાય કરવું શુ?ં અને મહે લો તો ડૂ સકાં ભરવા માટે
જ બધ ં ાતા હોય છે .
23-6-10
*
8. પાંડુ-ધૃતરા ્ રનો જ મ
સસ ં ારના ઘણા મહ વપણ પ્ર ોમાં સવાિધક મહ વનો પ્ર છે “વારસદાર”નો.
જેની પાસે પ્રચુર સપ ં કે રાજપાટ હોય અને વારસદાર ન હોય તો તેની
પાછલી જંદગી ચત ં ામાં જ યતીત થાય. વારસદાર મેળવવા માટે તો લ નસં થા
છે . િવવાહ કરીને પિત-પ ની કામસેવન કરે એટલે સત ં ાન થાય. પણ બધાંને
સત ં ાન થાય જ તેવું બનતું નથી. કેટલાંકને સત ં ાન ન પણ થાય. ખાસ કરીને
અિતશ્રીમત ં ો કે રા -મહારા ઓની ફળદ્ પતા ઘણી ઓછી હોય છે , તેથી તે
સત ં ાનિવહોણું વન વતા હોય છે . પોતાનાં સીધેસીધાં બાળકો ન હોય તેમના
માટે દ ક લેવાની પ્રથા આજે છે , પણ યારે તેવી પ્રથા નિહ હોય. પ્રથાઓ
બદલાતી રહે છે . યારે િનયોગપ્રથા હતી. િનયોગ એટલે પોતાના જ પિરવારની
કોઈ સ મ યિ ત ારા િવધવા થયેલી ત્રીમાં વીયાધાન કરાવીને સત ં ાન પેદા
કરવું તે. આજે ભલે આ પ્રથા પ્ર યે આપણને ચીડ ચઢે , પણ યારે આ પ્રથા
સવસામા ય હતી, લોકમા ય હતી. પ્રથાઓ સનાતન નથી હોતી, બદલતી રહે
છે .
િવ ચત્રવીયના અવસાન પછી સ યવતીની સામે િવકરાળ પ્ર હતો કે હવે
રાજગાદી કોણ સભ ં ાળશે? વારસદાર તો કોઈ ર યો નિહ. સ યવતીએ ભી મને
રાજગાદી સભં ાળી લેવા આગ્રહ કયો, પણ ભી મે પોતાની પ્રિત ા પ્રમાણે
રાજગાદીનો અ વીકાર કરી દીધો.
સ યવતીએ ભી મની આગળ િદયરવટુ ં વાળવાનો પ્ર તાવ મૂ યો, અથાત્
ભાઈના મૃ યુ પછી ભાઈનો ભાઈ તેની પ નીને પરણે અને સત ં ાન ઉ પ કરે.
ભી મે આ વાત પણ વીકારી નિહ, કારણ કે પોતે બ્ર મચારી હતા.
સ યવતીએ ત્રીજો પ્ર તાવ મૂ યો કે તું બ ે ભાભીઓ સાથે િનયોગ કર.
િનયોગ એ લ ન નથી. માત્ર ગભાધાન પૂરતો જ િવધવા ભાભી સાથે સબ ં ધ
ં રાખ.
ગભાધાન કરવાનુ,ં પછી સબં ધં બધં કરી દે વાનો. જે બાળક થાય તે િવધવાના પિતનું
જ કહે વાય, િદયર વગેરેનું નિહ. આ રીતે િનયોગ ારા વશ ં વૃદ્િધ કે વારસદારની
પ્રાિ ત કરવાની યારે ધમસ મત પ્રથા હતી. ભી મે આવું કરવાની પણ ના પાડી
દીધી, કારણ કે કોઈ પણ ભોગે તે પોતાના બ્ર મચયને ખિં ડત થવા દે વા તૈ યાર ન
હતા. છે વટે થાકીને સ યવતીએ ક યું કે એમ કર કે મારો પૂવપુત્ર યાસ છે તેને
લઈ આવ. તે પિવત્ર બ્રા મણ છે , મારો પુત્ર છે , એટલે આ િવધવા થયેલી બ ે
રાણીઓનો જેઠ પણ થાય.
સ યવતીની ઇ છા અને આ ા પ્રમાણે ભી મ યાસ ને લઈ આ યા.
સ યવતીએ બ ે િવધવા વહુઓને સમ વી અને સવપ્રથમ અં બકાને િનયોગ
માટે યાસ પાસે જવાનું ક યુ.ં
કામાચારમાં ત્રી-પુ ષનું મુ ય આકષણ એકબી નું પ અને ગધ ં હોય છે .
જે દૃ ને ગમે તે મનને ગમે. જેમ દુ ગંધ મારતું ભોજન ખાવાની ચ જ ન થાય,
ઊલટી થવા લાગે, તેમ યાસ કાળા—કુ પ હતા. તેમના શરીરમાંથી દુ ગંધ
આવતી હતી. તેમનું શરીર અને ચહે રો ભયક ં ર લાગતાં હતાં. આંખો તો ણે
ધગધગતા અિ નના ગોળા જ જોઈ લો. આવું કુ િ સત પ અને દુ ગંધ જોઈને
અં બકાથી આંખો મીંચાઈ ગઈ. ઘણી લાચાર ત્રીઓને અિન છનીય સભ ં ોગને
પણ આધીન થવું પડતું હોય છે . લાચારી શું નથી કરાવતી? સાસુના દબાણથી
આવેલી અં બકાથી આંખો મીંચાઈ ગઈ, તેથી તેને જે પુત્ર થયો તે જ મથી જ
આંધળો થયો, જેને ધૃતરા ્ ર કહે વાયો. આંધળો દીકરો કાંઈ ખરો વારસદાર ન
થઈ શકે. એટલે યાસ ને બી િવધવા અબ ં ા લકામાં િનયોગ કરવાનો
આગ્રહ કયો.
આ વખતે એવું બ યું કે યાસ નું ભયક ં ર પ જોઈને અબ ં ા લકા પીળી પડી
ગઈ. આ કારણે તેને પાંડુરોગવાળો પીળો પુત્ર થયો. જેનામાં લાલ ર તકણો
ઓછા હોય, હીમો લોબીન ઓછુ ં હોય તે પીળો દે ખાય. આવો માણસ
અધનપુસ
ં ક જેવો હોય. તેનાથી પણ રાજ કરી શકાય નિહ. હવે શું કરવુ?ં
સ યવતીએ ફરીથી યાસ ને બોલા યા. ગમે તે ભોગે તે વારસદાર મેળવવા
માગતી હતી. તેણે ફરીથી અં બકાને િનયોગ માટે તૈ યાર કરી. પણ યાસ ના
જુગિુ સત પથી આંખ મીંચી દીધેલી એટલે આંધળા ધૃતરા ્ રને જ મ
આપનારી અં બકા હવે યાસ પાસે જવા તૈ યાર ન હતી. પણ તેનાથી સાસુમાને
ના કહે વાઈ નિહ. તેણે એક ર તો ખોળી કાઢ્ યો. ત્રીઓ ર તો ખોળી કાઢવામાં
બહુ કુ શળ હોય છે . પોતાની અ સરા જેવી દાસીને પોતાનાં વ ત્રો અને શણગાર
કરાવીને યાસ પાસે મોકલી દીધી. યાસ પ્રસ થયા. તેને િવદુ ર નામનો
મહા ાની પુત્ર થયો.
આ રીતે બે િવધવા રાણીઓ અને દાસીમાં યાસ એ િનયોગપ િતથી ત્રણ
પુત્રો ઉ પ કયા, પણ મૂળ પ્ર તો ઉકેલાયો નિહ. ધૃતરા ્ ર આંધળા હોવાથી
રા ન થઈ શકે. િવદુ ર દાસીપુત્ર હોવાથી રા ન થઈ શકે. હવે ર યા
એકમાત્ર પાંડુ. પાંડુ પણ પૂરી રીતે રા થવાને લાયક નથી, કારણ કે પીળા
હોવાથી તેજ વી નથી. તેજોહીન યિ ત રા ન થઈ શકે. રા માં પસનાલીટી
હોવી જ રી છે . આવી િ થિત હોવા છતાં પણ પાંડુને િનિમ બનાવીને ભી મ
રા યકારોબાર કરતા ર યા.
23-6-10
*
9. ધૃતરા ્ ર-ગાંધારીનાં લ ન
સસ ં ાર અનત ં છે . તેનો છે ડો નથી. કોઈ યિ ત પોતાનો છે ડો ઇ છતી નથી. યારે
વશં ઉિ છ થઈ ય છે યારે તેનો છે ડો આવી ય છે . સૌ કોઈ પોતાનો વશં
ચાલુ રાખવા માગે છે . તેના માટે તો તે લ ન કરે છે . નર-નારીના સય ં ોગથી વશ ં
ચાલતો હોય છે . નર-નારીનો સય ં ોગ સૌથી પ્રબળ કામાચારથી થતો હોય છે .
કામાચાર એટલી પ્રબળ આંધી છે કે જો તેને િનયિં ત્રત કરવામાં ન આવે તો
હ રો ઘરનાં છાપરાં ઉડાડી મૂકે છે . એટલે તેને િનયિં ત્રત કરવા લ નસં થાની
રચના થઈ. નર-નારી-માત્રને લ ને છા કુ દરત-સહજ થતી જ હોય છે . પહે લાં
શા તનુએ ગગ ં ા સાથે શરત સાથે લ ન કયાં, પણ ગગ ં ાએ વનભરનો સાથ
િનભા યો નિહ. તે અધવ ચેથી જ પિતને છોડીને ચાલી ગઈ. શા તનુએ બી ં
લ ન સ યવતી સાથે કયાં, તે પણ શરતપૂવક કયાં. પહે લી ભૂલને ફરી પાછી
દોહરાવી, જેના પિરણામે તેણે પોતાના મહાન પુત્ર ભી મનું રાજકીય બ લદાન
આપવું પડ્ ય.ું શા તનુ લાંબું યા નિહ. બે પુત્રોને મૂકીને િવદાય થઈ ગયા.
ભી મે બ ે ભાઈઓને પરણા યા પણ તે પણ વારસદાર આપી શ યા નિહ. બ ે
અકાળે જ મૃ યુ પા યા. સ યવતીએ વશ ં નો છે ડો ન આવી ય તે માટે પોતાના
ગુ ત પુત્ર યાસ ને બોલાવી િનયોગપ િતથી ત્રણ પુત્રો પ્રા ત કયા:
ધૃતરા ્ ર, પાંડુ અને િવદુ ર. પણ હવે ફરી પાછો છે ડો આવી ય તેવી પિરિ થિત
ઉ પ થઈ. ધૃતરા ્ ર મોટો છે પણ આંધળો છે . તેને કોણ ક યા આપે? યિ ત
આંધળી હોય કે બી રીતે િવકલાંગ હોય તેથી તેની કામે છા સમા ત થઈ જતી
નથી. વ થ યિ ત જેટલી જ કામવૃ િવકલાંગોને પણ હોય છે . તેથી તેને પણ
લ નની ઇ છા તો થતી જ હોય છે . કામને દબાવી શકાતો નથી. જબરજ તી
દબાવવાના ર તે ચાલવાથી કામ ફણીધર નાગની માફક ડખ ં મારતો રહે છે .
યિ ત પોતે જ પોતાના ડખ ં થી પીડાય છે અને મરે છે . મો માગ માટે જો ચાિર ય
અિનવાય હોય તોપણ યિ તએ લ ન કરવાં જોઈએ, કારણ ચાિર યની પ્રાિ ત
લ નથી જ થતી હોય છે . વનભર એકાકી રહે નાર નર કે નારી ચાિર ય પ્રા ત
કરી શકતાં નથી. ચાિર ય તો ત્રી ારા પુ ષને અને પુ ષ ારા ત્રીને મળતું
હોય છે . આ ઋિષમાગ છે . આ માગમાં ત્રી યા ય નથી, ગ્રા ય છે . તે
મો માગમાં પણ પૂરેપૂરી સહાયક છે , અવરોધક નથી. જે લોકો મો માગમાં
ત્રીને અવરોધક માનીને તેનો યાગ કરે છે કે કરાવે છે તે કુ દરતને દુ મન
બનાવીને સામા પૂરે તરવા માગે છે . તે સફળ નથી થઈ શકતા. પણ જે ત્રીને
મો માગમાં પણ સહાયક માનીને સાથે ચલાવે છે તેમના માટે ત્રી નાવ બની
શકે છે —તારનારી, ડૂ બાડનારી નિહ. પણ હા, જો તે સુપાત્ર હોય તો. કુ પાત્રતા
તો બ ે પ ે દુ :ખદાયી થઈ જતી હોય છે .
મોટો ધૃતરા ્ ર હવે યુવાન થયો છે . હવે તેનાં લ ન થઈ જવાં જોઈએ. પણ
આંધળાને કોણ ક યા આપે? કઈ ક યા તેનું વરણ કરે? મોટો પ્ર છે . પણ
ભારતમાં માત્ર નર-નારી જ પરણતાં નથી, કુ ળ, પ્રિત ા, પૈ સો પણ પરણે છે .
માનો કે વર િવકલાંગ છે . કોઈ ચત ં ા નિહ. તમા ં કુ ળ તો ઊ ંચું છે ને? તમારી
પ્રિત ા તો ઊ ંચી છે ને? અને સૌથી વધુ તો તમારી પાસે પૈ સો તો મબલખ છે ને?
ક યાનો બાપ દોડતો આવશે, કારણ કે તે માત્ર વરને જ શોધતો નથી હોતો,
બીજુ ં ઘણું શોધતો હોય છે .
આયોનો મૂળ પ્રદે શ તો અફઘાિન તાન. તેનો એક ભાગ તેને ગધ ં ાર (કદ
ં હાર)
કહે વાય. િવશુ આયો અહીં વસતા હતા. આ વૈ િદક આયો કાળે કરીને
બૌ ધમી થયા. બૌ ોએ અહીં ઘણી હોજલાલી ભોગવી. હ રો ગુફાઓ
અને હ રો ભ યાિતભ ય બુ પ્રિતમાઓ તેનું પ્રમાણ છે . પણ બૌ ો
ઇ લામની આંધી આગળ ટકી ન શ યા. જોતજોતાંમાં આયો—બૌ ો મુસલમાન
થઈ ગયા—હા, ક ર મુસલમાન થઈ ગયા. આજે તેમની ધાિમક ક રતા
િવ ભરને આતં કત કરી રહી છે . આતં કત કરવા માટે પણ શૌય જોઈએ અને
તેનું શમન કરવા માટે પણ શૌય જોઈએ. જેની પાસે શૌય જ ન હોય તે એકે
કામ ન કરી શકે. તે બેઠાંબેઠાં ચરખો કાંતે.
ગધં ારદે શનો રા સુબલ. તેને એક પુત્રી ગાંધારી હતી. શુભ લ ણો-વાળી
ક યાનું માગુ ં કરવામાં આ યુ.ં ગધં ારરાજ સુબલે સહષ વીકારી લીધુ.ં ભલે
જમાઈ આંધળો હોય, પણ તેનાં બાળકો તો હિ તનાપુરના રા થશે. વડીલો
લ નસબ ં ધ
ં જોડવામાં બી -ત્રી પેઢીનો િવચાર કરતા હોય છે . કદાચ પહે લી
પેઢીને સહન કરવું પડે તો કરે, પણ આગળની પેઢીનો તો ઉ ાર થઈ ય—
આવી ગણતરીથી રા એ સબ ં ધ
ં મા ય રાખી લીધો.
યારે લ ન યવ થા બે રીતે ચાલતી . વયવ ં રથી અને 2. વડીલોની ઇ છાથી.
ગાંધારીનાં લ ન િપતાની ઇ છાથી થયાં, પુત્રીનો કોઈ અવાજ નિહ. પુત્રી
ગાંધારી પણ કેટલી મહાન કે જેવી તેને ખબર પડી કે મારા પિત આંધળા છે , તરત
જ તેણે રેશમી વ ત્ર મગ ં ાવીને, તેની ગડીઓ કરીને પાટો આંખો ઉપર બાંધી દીધો:
“મારા પિતની માફક હું પણ આંધળી જ રહીશ.” કોઈ મહાન સા વી કરતાં પણ
આ મોટો યાગ હતો. કોઈ મહાન તપિ વની કરતાં પણ આ મોટુ ં તપ હતુ.ં
દુ ભા ય તો જુઓ સસ ં ારીઓનું કે આવા મહાન તપને પણ કોઈ તપ માનવા તૈ યાર
નથી હોતુ!ં અરે, તેની નોધં પણ નથી લેત.ું તમે એક િદવસ તો આંખે પાટા બાંધીને
વી જુઓ તો ખબર પડે!
ગાંધારીનો ભાઈ શકુ િન. તેની ગણતરી પણ ગાંધારીના સત
ં ાન હિ તનાપુરના રા
બને તેવી હતી, તેથી તેણે ગાંધારીને સામે ચાલીને ધૃતરા ્ રને સોપી
ં દીધી.
હિ તનાપુરમાં ધૃતરા ્ ર અને ગાંધારીનાં ધાિમક િવિધથી લ ન થયાં. િવકલાંગ
અને સકલાંગનો મેળ થયો.
*
10. કણ
ક યાના જ મથી જ ચત ં ાનો િવષય થઈ ય છે . સાચવેલી ક યા જ સુર ત
રહે છે . જે માતા-િપતા પોતાની ક યાને સાચવી શકતાં નથી તે પોતાની સાથે
ક યાનું ભિવ ય પણ બગાડી મૂકતાં હોય છે . ક યા એક પ ણી જેવી ગભ
હોય છે . તેના ઉપર શકરા-બાજ જેવા શકારી પુ ષો ફયા કરતા હોય છે .
તેમનાથી આ ગભ ક યાને સાચવવી અ યત ં જ રી છે .
ક યાને યારે મદન વરની શ આત થાય છે યારે તે મુ ધા થઈ ય છે . તે
પોતે જ પોતાના વશમાં નથી રહે તી. છતી આંખે આંધળી થઈને તે યારે કયા
કૂવામાં ભૂસકો મારી બેસે તે કહી શકાય નિહ. તેથી તેની મુ ધાવ થાને સાચવવી
અ યત ં જ રી છે . ઉ મ તો એ છે કે મુ ધાવ થા આવતાં જ તેને ખીલે બાંધી
દે વાય, જેથી તેની િવ વળતા એકકે દ્ રી થઈ ય. પણ જો બ ેમાંથી એક પણ
રીતે ક યાને સચવાઈ ન હોય તો તે અનથો સ શકે છે . યાદ રહે , તે પોતે જ
પોતાના વશમાં નથી હોતી.
ભગવાન કૃ ણ વાસુદેવના િપતા વસુદેવ. તેમના િપતા શૂરસેન હતા. તેમને એક
ક યા હતી. નામ હતું “પૃથા.” શૂરસેનના ફોઈના દીકરાનું નામ કુ િ તભોજ.
શૂરસેને કુ િ તભોજને વચન આપેલું કે મારે જે પ્રથમ સત
ં ાન થશે તે હું તમને
ભેટમાં આપી દઈશ. શૂરસેનને પ્રથમ સત ં ાન- પે ક યા થઈ જે તેમણે
કુ િ તભોજને અપણ કરી દીધી. કુ િ તભોજ એ ક યાને પોતાની દીકરી બરાબર
ઉછે રતા ર યા—એમ જ કહો ને, તે બાપદીકરી થઈ ગયાં.
કુ િ તભોજને યાં અિત થઓ બહુ આવે. ઉદાર અને સદ્ ગુણી લોકોને યાં
અિત થઓ ખેચાઈં આવતા હોય છે . આ બધાની દે ખરેખ અને યવ થા કરવાનું
કામ કુ િ તભોજે કુ તીને સો ં યું હતુ.ં સત
ં ાનોનું સાચું ઘડતર કરવા ઇ છતાં
માતાિપતાઓએ પોતાનાં બાળકોને પ્રથમથી જ સેવાપ્રવૃ માં લગાડતાં રહે વ.ું
એક વાર દુ વાસા નામના મહાપ્રતાપી પણ ઉગ્ર વભાવના ઋિષ આ યા. ઉગ્ર
યિ તની સેવા કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર કહે વાય. પણ ઉગ્રતા
હંમેશાં ઉદારતાના ગુણ સાથે હોય છે . ઉગ્રતા સહન કરે તે ઉદારતાનાં ફળ પણ
પ્રા ત કરે.
કુ તીએ દુ વાસાની ઘણી સેવા કરી. દુ વાસા પ્રસ થયા. તેમણે કુ તીનું ભિવ ય
જોયુ.ં તે તો િવચારમૂઢ થઈ ગયા. અરે, આ ક યાને તો પૌ ષહીન પિત પ્રા ત
થવાનો છે ! પિતની સવપ્રથમ યો યતા તેનું પૌ ષ છે . તે જ ન હોય અને બાકી
બધું હોય તો મડદા સાથે લ ન કયાં કહે વાય. પણ ભાિવ પ્રબળ છે . તેને રોકી
શકાશે નિહ. દુ વાસાએ છ મતં ્રો આ યા અને ક યું કે “આ મત ં ્રોની આરાધના
કરીશ તો તને તે દે વ પ્રસ થઈને એકએક પુત્ર આપશે. તારા પિતને શાપ
હોવાથી તે તો પુત્રો પ કરી શકશે નિહ. માટે લે, આ મત ં ્રો રાખી લે અને જ ર
પડે યારે આરાધના કરીને પુત્રો મેળવી લેજ.ે ” દુ વાસા િવદાય થયા.
પુ ષોની તુલનામાં ત્રીઓમાં ગભ ં ીરતા ઓછી હોય, કારણ કે તેમનામાં
લાગણીઓની પ્રચુરતા હોય. લાગણીઓ અને ગભ ં ીરતા એકસાથે ન રહી શકે.
કદાચ તેથી જ તેમને ચચ ં ળવૃ કહે વાઈ હશે. દુ વાસાના ગયા પછી કુ તીને મત ં ્ર
સબં ધં ી તાલાવેલી અને ઉ કઠ ં ા ગી. મત ં ્રો સાચા હશે કે કેમ? શું હશે? કેમ
હશે?—વગેરે તકિવતક થવા લા યા. તેને થયું કે લાવ ને, એક મત ં ્રનો પ્રયોગ
કરી જોઉ,ં શું થાય છે ! કુ તીએ િવિધ પ્રમાણે સૂયના મત ં ્રની આરાધના કરી.
થોડી જ વારમાં સૂયદે વ પ્રગટ થયા. કુ તીએ હાથ જોડીને નમ કાર કયા. સૂયે
પોતાના આવવાનો હે તુ બતા યો, “તને બાળક આપવા હું આ યો છુ ં .” કુ તી
ગભરાઈ ગઈ. હવે તેને પોતાની ભૂલ સમ ઈ. તેણે સૂયને પાછા ચા યા જવા
ઘણી આ કરી, મા માગી. ‘મહાભારત’નું એક વા ય સૌએ યાદ રાખવા
જેવું છે . કુ તી કહે છે કે:
યોિષતો િહ સદા ર યા:
વાપરા ાિપ િન યશ:॥
અથાત્ ત્રીઓથી અપરાધ થઈ ય તોપણ મહાપુ ષો હમેશાં તેમનું ર ણ કરે
છે .
પણ સૂય ન મા યા અને જે થવાનું હતું તે થયુ.ં સૂયે કવચ-કુ ડ
ં ળ સાથે
મહાબળવાન પરાક્રમી ઉદાર પુત્ર ઉ પ થશે તેવો આશીવાદ આ યો. કુ તીને
તરત જ બાળક પ્રા ત થઈ ગયુ.ં
ગાય-ભેસ ં -હરણી કે બકરી જેવી માદાઓ ગમે તે નરથી બાળક પેદા થાય તો
જરાય ચત ં ા કરતી નથી કે ગભરાતી નથી, કારણ કે તેમને સં કૃિત નથી હોતી. તે
બ દા ત થઈને બાળઉછે ર કરે છે . પણ ત્રી તેવું નથી કરી શકતી. જેમજેમ
સં કૃિત ભ ય થતી ય તેમતેમ લોકાપવાદ વધતા ય. લોકાપવાદ ખોટા હોય
તોપણ વતી ત્રીને મારી નાખતા હોય છે . પણ આ બધું ત્રીઓને જ
ભોગવવાનું હોય છે , કારણ કે સં કૃિતનો બધો ભાર ત્રીઓએ જ ઉપાડવાનો
હોય છે . હવે શું કરવુ?ં શું મોઢુ ં બતાવવુ?ં યાં જવુ?ં કશું સૂઝતું નથી. ઉતાવળમાં
ને ઉતાવળમાં કુ તીએ નવ ત શશુને લાકડાની પેટીમાં મૂ યું અને પેટી નદીમાં
તરતી મૂકી દીધી. હ રો કુ તીઓ અને હ રો કણોનું આજે પણ આવું જ થતું
રહે છે . આિફ્રકામાં આવું નથી થતુ.ં યાં કુ વ ં ારી માતાને કલંક નથી લાગતુ.ં સૌ
વીકારી લે છે , વધુ પ્રેમથી વીકારે છે . માતા કે બાળકને કશી આંચ આવતી
નથી. પૂરા ગૌરવથી વન વે છે , કારણ કે હ યાં ભ ય સં કૃિત આવી
નથી.
નદીના પ્રવાહની સાથે પેટી તરતી-તરતી આગળ નીકળી ગઈ. જ મતાં જ જેને
પ્રભુશરણ થઈ જવું પડ્ યું છે …. જોઈએ હવે શું થાય છે ?
એક અિધરથ નામનો સાર થ અને તેની પ ની રાધા, સત ં ાન િવનાનાં, સત
ં ાન માટે
તડપી ર યાં હતાં. અિધરથ નદી કનારે નાન કરી ર યો હતો યાં તેની દૃ પેલી
પેટી ઉપર પડી. ઝટ દઈને તેણે પેટીને પકડી લીધી. કનારે લાવીને જોયું તો એક
મહાતેજ વી શશુ સૂયની માફક ચમકી ર યું છે . રાધા તો ગાંડીગાંડી થઈ ગઈ.
બ ેનાં નસીબ ઊઘડી ગયાં. ભગવાને પ્રસૂિતની પીડા વેઠ્યા િવના જ ઘરબેઠાં
બાળક આપી દીધુ.ં બાળકને કવચ-કુ ડ ં ળ હોવાથી તેનું નામ “વસુષેણ” પાડ્ ય.ું
જોતજોતાંમાં બાળક મોટુ ં થઈ ગયુ.ં તે પુત્ર અ ત્ર-શ ત્ર વગેરે િવદ્ યામાં
િનપુણ થઈ ગયો. તેનો ઉદાર વભાવ ચારે તરફ વખણાવા લા યો.
સૂયની નજર ગુ ત રીતે હમેશાં કણ ઉપર પડી રહે તી. ભલે લોકભયથી તે પ્રગટ
િપતા ન થઈ શકે, પણ િપતા હતો તે તો ન ી જ છે . આવાં િપતાઓ અને માતાઓ
પોતાના ય દીધેલા બાળકને છૂ પી આંખથી જોતાં રહે તાં હોય છે . લોહીની
લાગણીની પ્રચડ
ં પ્રબળતાને રોકી ન શકાય.
એક વાર બ્રા મણના વેશમાં સૂય કણના વ નમાં આ યો અને તેને સાવધાન
કયો કે “જો, ઇ દ્ ર તારી પાસે બ્રા મણ થઈને આવશે અને કવચ-કુ ડ
ં ળ માગી
જશે. જોજે, આપતો નિહ.”
કણે ક યું કે “કોઈ બ્રા મણ મારે આંગણે આવે અને ખાલી હાથે પાછો ય તેવું
બને જ નિહ.”
એવું જ બ યુ.ં બ્રા મણવેશી ઇ દ્ ર આ યો અને કવચ-કુ ડ ં ળ માગીને કાપીને
લઈ ગયો. કણે હસતાં-હસતાં આપી દીધાં. બદલામાં ઇ દ્ રે કણને અજેય બરછી
આપી. કવચ-કુ ડ ં ળ કાપવાના કારણે તેનું નામ “વૈ કતન” પડ્ ય.ું આ રીતે વસુષેણ,
કણ, વૈ કતન નામો પડ્ યાં, પણ તેની ખરી પ્ર સદ્ િધ તો કણ નામથી જ થઈ અને
તે પણ “દાનવીર કણ.”
24-6-10
*
ં ી અને માદ્રી સાથે લ ન
11. પાંડુનાં કુ ત
સુહાગરાતનો અથ થાય છે તે રાત્રે ક યા પોતાનું સુર ત સાચવેલું કૌમાય પિતને
અ પત કરી દે . કૌમાય હોય યાં સુધી તે ક યા કહે વાય. કૌમાય જતાં જ તે ક યા
મટીને ત્રી થઈ ય છે . કૌમાય જો પિતને અ પત થયું હોય તો તે સોહા ગણી
થાય છે . પણ બધી ત્રીઓ સોહા ગણી નથી હોતી. સ યવતી અને કુ તીનું
કૌમાય સુહાગરાત પહે લાં જ ખિં ડત થઈ ગયું છે . બ ે યોગાનુયોગ સાસુ-વહુ છે .
પણ બ ે ભા યશાળી એટલા માટે છે કે બ ેને કોઈ હલકટ શકારી મ યો નથી,
તેથી તેમ ું કૌમાય લોકદૃ એ અખં ડત છે , અથાત્ તેમ ું લૅકમેઈ લંગ થયું નથી,
તેથી િવવાિહત વનને વાંધો આ યો નથી. બધી ત્રીઓ આવી ભા યશાળી નથી
હોતી. હલકટ શકારીઓના ફંદામાં ફસાનાર ક યા પોતાનું કૌમાય તો ગુમાવે છે ,
સાથેસાથે પૂ ં વન પણ ગુમાવી બેસે છે . સ યવતી અને કુ તી તયોિન હોવા
છતાં પણ લોકદૃ એ કુ મારી જ રહી. વડીલોથી ર ત અને પોતાનાથી ર ત
ભા યશાળી ક યાઓ પિતને સુહાગરાતે પોતાનું અણમોલ કૌમાય અપણ કરીને
ધ યધ ય થઈ જતી હોય છે , જેનો બદલો પિત વનભર પ્રેમ આપીને વાળતો
રહે છે .
રા કુ િ તભોજે જોયું કે પોતાની પા લત પુત્રી કુ તી હવે યુવાન થઈ ગઈ છે .
હવે તેને યો ય પિત સાથે પરણાવી દે વી જોઈએ. આ માતા-િપતાનું કત ય જ
કહે વાય. તેમણે સેક ં ડો રા -મહારા ઓને બોલાવીને વયવ ં ર કયો. તેમાં
કુ તીને પિતની પસદ ં ગીની પૂરી છૂ ટ હતી. વરમાળા લઈને તે રા -મહારા
વ ચે ફરવા લાગી. તેમાં તેને હિ તનાપુરના પાંડુરા ગમી ગયા. તેણે પાંડુરા ને
વરમાળા આરોપી દીધી. તેને યાં ખબર હતી કે જેને તે વરમાળા આરોિપત કરી
રહી છે તે દાઢ િવનાનો સહ ં છે . દે ખાય તો છે પડછંદ સહં જેવો, પણ તેને દાઢો જ
નથી. પૌ ષ િવનાનો પુ ષ ગમે તેટલો પડછંદ હોય તોપણ તે દાઢ િવનાના સહ ં જેવો
છે . તેનો શકાર તે ન ખાઈ શકે, બી ં ખાઈ ય. અમે રકામાં લ ન કરતાં પહે લાં
વર-ક યાના બધા ટે ટ લેવાય છે , જેમાં પૌ ષનો ટે ટ પણ ખરો, જેથી લ ન પછી
ત્રીને પ તાવાનું ન થાય. ખરેખર તો આવા પુ ષે લ નથી દૂ ર જ રહે વું જોઈએ,
કારણ કે કદાચ ગમે તેમ કરીને લ ન તો કરી લીધાં, હવે પ નીને શું મોઢુ ં બતાવશે?
પ ની કરતાં પણ વધારે દુ :ખ આવા પિતને થતું રહે શે. એક સમય હતો યારે
ખાનદાન ત્રી કશું બોલતી નિહ, બધું િનભાવી લેતી, પણ તેથી તો તે ું વન જ
બરબાદ થઈ જતું અને પુ ષની આ મહીનતા તેને મારી નાખતી.
કુ તીએ પાંડુને વરમાળા પહે રાવી દીધી. કુ િ તભોજે ધામધૂમથી બ ેનાં લ ન કરી
દીધાં. બ ે પ ે એકએક ત વ છુ પા યું છે . કુ તીએ સૂય સાથેનો સબ ં ધ
ં અને
પુત્રની વાત છુ પાવી છે , તો પાંડુએ પૌ ષહીનતાની વાત છુ પાવી છે . સસ ં ારમાં કેટલું
બધું છુ પાવાય છે ! જો બધું જ ખુ લું કરી દે વામાં આવે તો સસ ં ાર કેવો થઈ ય!
હા, પશુ-પ ીઓ કશું જ છુ પાવતાં નથી, કારણ કે તેમનો સસ ં ાર સં કૃિત િવનાનો
છે , પિરણામે ખુ લો છે . તેથી તેમને પાપ નથી લાગતું કે પ્રાય પણ નથી કરવું
પડતુ.ં
24-6-10
માદ્ રી સાથે લ ન:
પૂરા િવ ની પ્ર એકસરખી નથી સૌનાં અલગઅલગ રીિત-િરવાજો છે . રીિત-
િરવાજો મળીને વનપ િત ન ી કરતાં હોય છે . બધી વનપ િતઓ સરખી
સુખદાયી કે દુ :ખદાયી નથી હોતી. જે વધુમાં વધુ સુખદાયી પ િત હોય છે તેને
ઉ મ ગણવી જોઈએ. આ વનપ િતઓમાં ધમ અને સં કૃિત પણ પોતાનો
પ્રભાવ રાખતાં હોય છે .
ભી મને થયું કે હ પાંડુને એક બી પ ની પરણાવવી જોઈએ. યારે
િવ યાપી બહુપ ની વનો િરવાજ હતો. એટલે પાંડુ માટે બી પ નીની શોધમાં
નીકળી પડ્ યા. તેઓ મદ્ રદે શ પહો ં યા. મદ્ રદે શને બહા લક દે શ પણ કહે વાય છે .
યાં શ ય નામનો રા રા ય કરતો હતો. તેની બહે ન માદ્ રીનાં પગુણનાં ઘણાં
વખાણ સાંભ યાં હતાં તેથી ભી મ યાં ગયા હતા. શ યે ભી મનો ખૂબ આદર-
સ કાર કયો. ભી મે પાંડુ માટે માદ્ રીની માગણી કરી જે શ યે વીકારી, પણ
સાથેસાથે પોતાનાં રીિતિરવાજની પણ વાત કરી. મદ્ રલોકો ક યાિવક્રય કરતા
હતા, અથાત્ ધન લઈને પછી જ ક યા આપતા હતા. વરિવક્રય અને
ક યાિવક્રય આ બે લ ન યવ થાનાં પ્રાચીન દૂ ષણો લાગે છે . આ દૂ ષણોના
કારણે અનેક વર-ક યાઓ દુ :ખી થતાં ર યાં છે અને અનેક પર યા િવના જ મરી
ગયાં છે . આ માનવકૃત દુ :ખ યવ થા છે , ઈ રકૃત નથી. મોટા ભાગે માનવકૃત
યવ થાથી ઇ થોડાં પણ અ ન ો વધુ થતાં ર યાં છે . મોટા ભાગે આવી
કુ યવ થા પ્ર ના ઊ ંચા વગથી આવતી હોય છે . ઊ ંચો વગ પૂરી પ્ર ને દોરે
છે , તેથી તેની સારી-ખોટી યવ થા સૌને સુખદુ :ખ આપતી રહે છે .
ભી મે શ યની ઇ છા પૂરી કરી. શ યની માગણી કરતાં પણ વધારે ધન આ યુ.ં
શ યે પોતાની બહે ન માદ્ રીને ભી મને સોપી
ં દીધી. માદ્ રીને લઈને ભી મ
હિ તનાપુર આ યા અને ધાિમક િવિધ પ્રમાણે ધૂમધામથી લ ન કયાં. પાંડુ એક
નિહ બે પ નીઓના પિત થયા. પાંડુરા બ ે પ નીઓને લઈને હિ તનાપુરથી
દૂ ર વનમાં રહે વા ચા યા ગયા. કદાચ ગૃહ થાશ્રમના પ્રથમ િદવસથી જ તેમણે
વાનપ્ર થાશ્રમ વીકારી લીધો હશે. ઘણો સમય તેઓ વનમાં ર યા. પાંડુ અને
પાંડુ-પ નીઓનું દુ :ખ કોઈ ણતું નથી. પણ હવે કરવું શુ?ં
પાંડુ યુ કરીને િદિ વજય કરવા નીકળી પડ્ યા. તે પ નીઓથી દૂ ર રહે વા માગતા
હતા. યુ નું િનિમ વધુ ઠીક લા યુ.ં તેમણે દશાણદે શ ઉપર આક્રમણ કરી દીધું
અને દે શને તી લીધો. પછી મગધદે શ ઉપર ચઢાઈ કરી. રાજગૃહીમાં અ ભમાની
રા એ ાસ ફે લાવી હાહાકાર મચા યો હતો. તેનો વધ કરીને નાના રા ઓ તથા
પ્ર ને દુ :ખમુ ત કરી પછી િમ થલાદે શ ઉપર ચઢાઈ કરી. યાં િવદે હવશ ં ના
િત્રયો રા ય કરતા હતા તેમને પરા ત કયા. પછી કાશી, સુ મ તથા પુડ ં ્ રદે શને
યા ચારે તરફ પાંડુની ધાક વાગવા લાગી. ઘણા રા ઓ યુ કયા િવના જ
શરણે આ યા. આ રીતે પોતાના િવશાળ સામ્રા યને વધુ િવશાળ કરીને પાછા
હિ તનાપુર આવી ગયા.
જો તમારે રા ્ રને મહારા ્ ર બનાવવું હોય તો આક્રમણો કરવાં જ પડે. યુ ો
ારા સિં ધઓ કરીને રા ્ રને મહાન બનાવી શકાય. રા ્ રના સીમાડા દૂ ર-દૂ ર સુધી
ફે લાવીને રા ્ રને સુર ત કરી શકાય. જે રા આક્રમણ નથી કરી શકતો તે
પોતાના રા ્ રની ર ા પણ નથી કરી શકતો. આક્રમણ માત્ર પ્ર ને રં ડવા
કે રા ઓને પરા ત કરવા જ નથી થતાં, એક િવશાળ યવ થા થાિપત કરવા
માટે પણ થાય છે , ધમની થાપના માટે પણ થાય છે .
િવજયી રા જ પ્ર માં અહોભાવ પેદા કરી શકતો હોય છે . િવજય િવનાનો
વારંવાર પરા જત થનારો રા પ્ર નો અને િમત્રોનો અહોભાવ ખોઈ બેસતો
હોય છે . અહોભાવ િવનાની મહાનતા ન હોય. પાંડુ મહાન છે કારણ કે તેણે ઘણા
િવજયો મેળ યા છે . પણ તે ઘરમાં હારી ગયો છે . તેની બ ે પ નીઓ આગળ તે
અહોભાવ પ્રા ત કરી શ યો નથી. પણ પ નીઓ ખાનદાન હોવાથી આ વાત કોઈ
ણતું નથી.
ઘરનો પરાજય બહુ દુ :ખદાયી હોય છે . ન કહી શકાય ન સહી શકાય તેવી ક ણ
દશા થઈ જતી હોય છે . એટલે તો પાંડુ પ નીઓ સાથે વનમાં રહે વા ચા યો ગયો
છે . ઘણી વાર દૂ ર એકાંતવાસ કોઈ આરાધના માટે નિહ પણ આંતિરક પીડાને સહી
લેવા માટે પણ લોકો કરતા હોય છે . હા, નામ પડે આરાધનાનુ.ં
વનમાં પાંડુ રોજ શકાર રમવા ય છે જેથી િહંસક અને હાિનકારક પશુઓથી
વનવાસીઓ મુ ત થાય છે . આ રા નો ધમ છે . જેમ આતતાયી
આતક ં વાદીઓથી પ્ર ને મુ ત કરવી તેમ જ િહંસક પ્રાણીઓ અને હાિનકારક
પ્રાણીઓ વધી ન ય, તે રં ડતાં ન થઈ ય તે માટે પણ શકાર કરવો
જ રી મા યો છે .
24-6-10
*
12. િવદુ રનાં લ ન
યાં સુધી પિરવારનાં બધાં યુવાન પાત્રોનાં લ ન ન થઈ ય યાં સુધી વડીલને
શાંિત ન થાય. ચત ં ા અને શાંિત સાથે ન રહે . જવાબદારીઓ કદી પણ ચત ં ા
િવનાની ન હોય. જવાબદારી િવનાનું વન એ વન જ નથી.
જવાબદારીઓથી ભાગી છૂ ટવું તે વૈ રા ય નથી, પલાયનવાદ છે . ઋિષમાગમાં
પલાયનવાદને થાન નથી. જવાબદારીઓ પૂરી કરવા ઘણી વાર સઘ ં ષ જ રી
થઈ ં ષ પરાક્રમ િવના કરી શકાય નિહ. પરાક્રમની ઉપાસના એ
ય છે . સઘ
વનની ઉપાસના છે . પરાક્રમથી દૂ ર ભાગવું તે વનની હ યા કરવા બરાબર
છે .
ભી મ બ્ર મચારી છે . બાળબ ચાં નથી તેમ છતાં પિરવારના વડીલ હોવાથી
બધાંની જવાબદારીનો ભાર ઉપાડીને ચાલે છે . તેમણે ધાયું હોત તો “મારે શુ?ં ”
કહીને જવાબદારીઓથી છટકી શ યા હોત, જેમ ગૃહ યાગીઓ છટકતા હોય
છે . જવાબદારીઓથી છટકવું એ યાગ ન કહે વાય, કાયરતા કહે વાય. ભી મ
કાયર નથી. તેમણે પરાક્રમ કરીને ચત્રાંગદ અને િવ ચત્રવીયને પરણા યા.
તેમણે પરાક્રમ કરીને ધૃતરા ્ ર તથા પાંડુને પરણા યા. પણ હ એક યુવાન
બાકી રહી ય છે . તે છે િવદુ ર. િવદુ ર મહા ાની છે , પણ તે િત્રય નથી. જોકે
ધૃતરા ્ ર અને પાંડુની માફક તેના િપતા પણ યાસ જ છે . યાસ િત્રય નથી,
પરાશર-ઋિષના પુત્ર છે . પરાશર બ્રા મણ છે . તેમ છતાં સામા ય લોકમાનસમાં
તો ધૃતરા ્ ર અને પાંડુના િપતા િવ ચત્રવીય છે . િનયોગમાં બીજ થાપનારનો
વશં નથી મનાતો. મૂળ િપતા જ િપતા મનાય છે . પણ તો પછી િવદુ રનું શુ?ં િવદુ રને
શૂદ્ર કેમ કહે વાય છે ? કારણ કે અં બકાએ પોતાની જ યાએ દાસીને મોકલી
દીધી હતી તેથી. માતૃવશ ં ના પ્રભાવથી તેમના ઉપર શૂદ્રની છાપ લાગી ગઈ છે .
વણ યવ થાના કારણે લ ન યવ થા ગૂચ ં વાડાભરી અને ઘણી વાર અ યાયભરી
પણ થઈ જતી લાગે છે .
ભી મની સામે હવે મોટો પ્ર હતો કે િવદુ રને યાં પરણાવવા? િત્રય ક યા તો
મળશે નિહ. આંતર ાતીય લ ન કરનારા લોકોએ માત્ર પોતાનો જ નિહ,
પોતાનાં બાળકોનો પણ િવચાર કરવો જ રી છે . તમે તો ગમે તેમ પાર પાડી દે શો,
પણ પછી તમારાં બાળકોનું શુ?ં સમક ક યા કે વર ન મળવાથી ક્રમેક્રમે
ઊતરતા જવું પડશે, જે કોઈને ના ગમે.
ભી મ િવદુ રની ચત ં ામાં પડી ગયા. શોધતાં-શોધતાં તેમની નજર દે વક રા ઉપર
પડી. દે વક રા ને યાં શૂદ્ર ત્રીમાં બ્રા મણ ારા ઉ પાિદત એક ક યા હતી,
ભી મે તેનું વરણ કરી લીધુ.ં આ રીતે િવદુ રનાં પણ લ ન થઈ ગયાં. ક યા અ યત
ં
ભિ તભાવવાળી, શીલ-ગુણ-સપ ં અને પિતવ્રતા હતી. આગળ જતાં તેને
િવદુ રાણીથી ઓળખવામાં આવી છે . ઊતરતી ાિતની બધી ક યાઓ પણ
ઊતરતી હોય છે અને શ્રે ાિતની બધી ક યાઓ શ્રે હોય છે તેવું હોતું
નથી. ઊતરતી ાિતમાં પણ ર ન અને શ્રે ાિતમાં પણ પ થર પાકતાં હોય
છે . િવદુ ર પર યા તો ખરા, તેમની ફળદ્ પતા એટલી બધી હતી કે જોતજોતાંમાં
તે અનેક પુત્રોના િપતા થઈ ગયા. હા, ધૃતરા ્ ર અને પાંડુ હ િપતા થયા ન
હતા.
24-6-10
*
13. ગાંધારીના પુત્રો
‘મહાભારત’ િવશુ ઇિતહાસનો ગ્રંથ નથી, તેમ છતાં તેમાં ઇિતહાસનાં થોડાંક
ત વો પણ છે જ. ‘મહાભારત’ સાિહ યનો ગ્રંથ છે , કા ય છે , મહાકા ય છે ,
એટલે તેમાં બધા રસો િન પ કરવામાં આ યા છે . તેની કથાઓમાં િમથ-ત વની
ભરમાર છે , એટલે વાચકે કોરી તા કક બુદ્િધથી ‘મહાભારત’ને વાંચવાનું નથી.
તેમાં પૌરા ણકતા છે , ધમશા ત્ર છે , રાજનીિત છે , દશનો છે —બધું જ છે . આ
બધાનો લાભ લેવા ઇ છતા માણસે ‘મહાભારત’ને તેની દૃ એ વાંચવાનું છે .
વન પ્ર ોથી ભરેલું રહે છે . પ્ર ોનો ઉકેલ કરતા રહે વું એ જ વનસાધના છે .
પ્ર ો કદી પણ પૂરા થતા જ નથી. એક પૂરો થાય યાં બી બે પ્ર ો ઊભા થઈ
ય. ભી મે પોતાના પુત્ર સમાન ધૃતરા ્ ર, પાંડુ અને િવદુ રનાં લ ન તો કરી
દીધાં, હવે પ્ર સત
ં ાનપ્રાિ તનો છે . લ ન કયાં હોય અને સત ં ાન ન હોય તો
લ નની પૂણતા ન અનુભવાય.
એક વાર એવું થયું કે યાસ લાંબો પ્રવાસ કરીને થાકીને ધૃતરા ્ રને યાં
આ યા. થાકેલો દુ :ખી માણસ સેવાશુશ્ ષાની અપે ા રાખતો હોય છે . ગાંધારી તો
તેમની પુત્રવધૂ જ કહે વાય. સસરાની સેવાશુશ્ ષા કરવી એ પુત્રવધૂનો ધમ જ
કહે વાય. ગાંધારીએ યાસ ની ખૂબ સેવા કરી. તેમને ગરમ પાણીથી નાન
કરા યું અને પછી ગરમ-ગરમ વાિદ ભોજન જમાડ્ ય.ું વડીલો, વૃ ો અને
અિત થઓ હૃદયથી પ્રસ થાય તો આપોઆપ આશીવાદ આપે. પ્રસ થયેલા
યાસ એ ગાંધારીને વર માગવાનું ક યુ.ં યાસ તપ વી હોવાથી તેમનાં
વરદાન કદી િન ફળ જતાં નથી. આ સમયે કુ તીને એક પુત્ર થઈ ચૂ યો હતો
—યુિધ ર, તેથી ગાંધારી ઈ યાથી પીડાતી હતી. જેઠાણીને પુત્ર ન થાય અને
દે રાણીને પુત્ર થઈ ય તો તે પણ ઈ યાનું કારણ બને છે . ગાંધારી કુ તીની
ઈ યામાં બળી રહી હતી. ત્રીઓમાં લાગણીઓની પ્રધાનતા અને પ્રમુખતા રહે
છે . તેમાં પણ નકારા મક લાગણીઓ વધુ રહે છે . નકારા મક એટલે ઈ યા, ે ષ,
વૈ ર, ઘૃણા વગેરે. આ કારણે સુખી ઘરની ત્રીઓ પણ આવાં કારણોથી દુ :ખી
રહે તી હોય છે અને પૂરા ઘરને દુ :ખી કરતી હોય છે . ગાંધારીએ ઈ યાવશ યાસ
પાસે સો પુત્રો માગી લીધા. તેનો હે તુ એ હતો કે તારે એક પુત્ર, તો મારે સો પુત્ર!
લે, હવે કોણ મોટુ ં ?
યાસ એ ‘તથા તુ’ કહી િવદાય લીધી. દુ બુદ્ િધ કે કુ દાનતથી માગેલું વરદાન
સુખદાયી ન થઈ શકે. ગાંધારી સગભા થઈ ગઈ. પણ આ શુ?ં બે વષ વીતવા છતાં
પ્રસૂિત થતી નથી! ગભધારણ થવો એ ત્રી માટે માતૃ વની પ્રથમ િનશાની છે ,
પણ ગભધારણ પછી પૂરેપૂરા માતૃ વની પ્રાિ ત સુધી ઘણાં િવ નો અને ક ો
ત્રીએ ઉઠાવવાં પડતાં હોય છે . છે લું ક —મહાક પ્રસવપીડા છે . ગાંધારીને
પ્રસવ જ નથી થતો. હવે શું કરવુ?ં એક િદવસ કુ તીના ખોળામાં યુિધ િરને
જોતાં જ તે ઈ યા-અિ નમાં બળી ઊઠી. તેણે વજ્ર જેવું સાધન લઈને પોતાના
પેટ ઉપર જોરથી પ્રહાર કયો, જેથી તેને એક કઠોર પ થર જેવા માંસિપડ ં ની
પ્રસૂિત થઈ ગઈ. બાળકની જ યાએ પ થર જેવા માંસિપડ ં ને જોઈને તેને ઘૃણા
થઈ. તે માંસિપડ ં ને ફે ક
ં ી જ દે વાની હતી યાં યાસ આવી ગયા. ગાંધારી
યાસ સાથે ઝઘડો કરવા લાગી: “આવું વરદાન તમે આ યુ?ં મારી મ ક
ઉડાવી…” વગેરે ઠપકાભયાં વા યો બોલવા લાગી. તે માનમયાદા ભૂલી ગઈ. પણ
યાસ શાંત ર યા. તીવ્ર લાગણીપ્રધાન ત્રીઓ આવેગમાં ભ ઉપર
િનયતં ્રણ રાખી શકતી નથી. તે ન બોલવાનું પણ બોલી દે તી હોય છે , તેથી તેમના
ઉપર વડીલોનું િનયત ં ્રણ જ રી થઈ ય છે .
યાસ એ ધીરજ અને શિ તથી ગાંધારીનાં વા યો સહન કયાં, પછી ક યુ,ં
“ગાંધારી, મા ં વરદાન કદી િન ફળ ન ય. , એક સો માટીના ઘડા લઈ
આવ.” ઘડા આ યા. પેલા િપડ ં ને ઠં ડા પાણીથી ધોવામાં આ યો. તેના એકસો એક
ટુ કડા થઈ ગયા. એ બધા ટુ કડાઓને એકએક ઘડામાં મૂકી દે વાયા. તેમાં ઘી ભયું
અને ફરીથી બે વષ સુધી તેની િવિધ બતાવી. બરાબર બે વષ પછી સૌથી પ્રથમ
મૂકેલા ઘડાનું ઢાંકણ ખોલવામાં આ યું તો તેમાંથી એક બાળક નીક યુ,ં જેને
દુ યોધન નામ અપાયુ.ં દુ યોધનના જ મ વખતે ચારે તરફ અશુભ અવાજો થવા
લા યા, તેથી સૌ ભયભીત થઈ ગયાં. એક વાર તો બ્રા મણોએ સલાહ આપી કે
આ બાળક કુ ળઘાતી થવાનો છે , માટે તેનો યાગ કરી દો. પણ પુત્રમોહી ધૃતરા ્ ર
મા યો નિહ. આ પહે લાં યુિધ ર જ મી ચૂ યો હતો, તેથી યે પુત્ર તે થયો
કહે વાય, અથાત્ રાજગાદીનો તે વારસદાર ગણાય. અહીંથી આંતરકલહ શ
થઈ ગયો.
યારે ગાંધારી સગભાવ થામાં હતી યારે ધૃતરા ્ રની સેવામાં એક વૈ ય ાિતની
ત્રી રહી હતી. ધૃતરા ્ રના અશ
ં થી તેને એક પુત્ર થયો તેનું નામ ‘યુયુ સુ’
પાડવામાં આ યુ,ં જે મહાબળવાન સેનાપિત નીવડ્ યો.
યારે યાસ સો ઘડાઓમાં ગભના સો અશ ં મૂકી ર યા હતા યારે ગાંધારીને
િવચાર આ યો કે પુત્રો તો ખરા, પણ પુત્રી િવના બધું સૂન,ું માટે એક પુત્રી પણ
જોઈએ. પુત્રીને પરણાવવાનો લહાવો ગજબનો હોય છે . ત્રીઓને પુત્ર કરતાં
પણ જમાઈ વધુ વહાલો હોય છે . એક તરફ પૌત્રો હોય તો બી તરફ દૌિહત્રો
પણ હોવા જોઈએ. વારતહે વારે ભાણે ં ઘરે આવે તો કેવું સા ં લાગે!
યાસ ગાંધારીના ભાવ ણી ગયા. મહા મા અત
ં યામી હોય છે . તેમણે ક યુ,ં
“ગાંધારી, સો ઘડા ભરાઈ ગયા. હ એક ટુ કડો વ યો છે . એક ઘડો મગં ાવ.” વધુ
એક ઘડો આ યો, જેમાં પેલો વધેલો ટુ કડો મૂકવામાં આ યો. તેમાંથી દુ :શલા
નામની ક યાનો જ મ થયો.
આ રીતે ધૃતરા ્ રને એકસો ને બે સત
ં ાનો થયાં. સો કૌરવો, એક દુ :શલા અને
એક વૈ ય ત્રીથી થયેલો યુયુ સુ.
25-6-10
*
14. પાંડુને મૃગનો શાપ
યાદ રહે , ‘મહાભારત’ની રચના વૈ શપ ં ાયન-ઋિષ ારા જનમેજય રા ને
સભ
ં ળાવવા િનિમ ે કરવામાં આવી છે . મહાિવનાશકારી યુ પૂ ં થયા પછી
અજુનપુત્ર અ ભમ યુની પ ની ઉ રાથી પરી ત રા થયો અને તેના પછી
જનમેજય રા થયો. આ જનમેજયને પોતાના પૂવજોનો ઇિતહાસ સાંભળવાની
ઇ છા થઈ તેથી ઋિષ વૈ શપં ાયન પાસેથી પૂરી ‘મહાભારત’ની કથા તેણે સાંભળી.
આ રીતે વૈ શપ
ં ાયન વ તા થયા છે અને જનમેજય શ્રોતા થયા છે . જનમેજયને
વ ચેવ ચે વારંવાર જ ાસા થાય છે તેથી તે પ્ર પૂછે છે અને વૈ શપ
ં ાયન ઉ ર
આપે છે . આ રીતે કથા આગળ ને આગળ વધતી રહે છે . હવે જનમેજયનો પ્ર
સાંભળો.
“ વ-જંત-ુ માત્ર જ મ લે છે યારે તેમનામાં કુ દરતસહજ કેટલીક શિ તઓ
આપોઆપ આવી ય છે , જેમાં પૌ ષશિ ત પણ ખરી. ઈ રીય રચના તો
જુઓ કે ભૂખ-તરસ-િનદ્ રા વગેરે જ મતાં જ આવી ય છે , પણ કામશિ ત
જ મતાં જ નથી પ્રગટતી. િન ત ઉમ ં ર થતાં જ તે શિ ત પ્રગટવા લાગે છે ,
અમુક વષો સુધી રહે છે , ખીલે છે અને પછી ક્રમેક્રમે શાંત થવા લાગે છે . માનો કે
ભૂખ-તરસની માફક કામશિ ત પણ જ મતાં જ પ્રગટી હોત તો શું થાત?
ક પના-માત્રથી ધ્ રી છૂ ટે છે . જ મથી કામશિ ત પ્રગટતાં જેટલો સમય
લાગે છે તેથી પાંચેકગણું પ્રાણીનું આયુ ય હોય છે . જેમ કે ગાય-ભેસ ં વગેરે
ત્રી વષે વેતરે આવે તો તે પદ ં રેક વષ વી શકે. તેથી વધારે વે તો તે નફામાં
કહે વાય. માણસને સોળ વષ લાગે તો એંસી વષનું આયુ ય કહે વાય. આમાં વધઘટ
થઈ શકે. હવે પ્ર એ છે કે યુવાવ થા શ થતાં જ સૌને કામશિ ત પ્રગટે છે ,
તો પછી પાંડુરા ને આ શિ ત કેમ ન પ્રગટી? શું તે જ મ ત કામશિ તથી
હીન હતા કે પછી કોઈ કારણસર તે તેવી શિ તથી વં ચત થઈ ગયા હતા?”
જનમેજયનો આ પ્ર બહુ મહ વનો છે . હવે વૈ શપ ં ાયન-ઋિષ જવાબ આપે છે .
એક વાર પાંડુરા વનમાં િવચરી ર યા હતા યાં તેમણે મૃગોનું મોટુ ં ઝુ ં ડ જોયુ.ં
યાં િહંસક પ્રાણીઓ ના હોય યાં અિહંસક ઘાસાહારી પ્રાણીઓ ઘણાં વધી
ય, કારણ કે તેમની ફળદ્ પતા ઘણી વધારે હોય છે . ઘાસાહારી પ્રાણીઓ જો
માપથી વધી ય તો ખેતીને ભારે નુકસાન કરે, ખેતી બધી ખાઈ ય, તેથી
ખેડૂતો અને રા ્ ર અ િવનાનાં થઈને દુ :ખી થાય. તેથી રા નું કત ય છે કે
આવાં ખેતી વગેરેને નુકસાન પહોચાડનારાં
ં પશુઓનો શકાર કરીને ખેડૂતોને તથા
રા ્ રને દુ :ખમુ ત કરે. યારે લગભગ બધી પ્ર માંસાહારી હતી, તેથી પ્ર ની
આવ યકતા પણ શકાર ારા પૂરી કરી શકાય. આ ઋિષમાગ છે . ઋિષઓ પણ
કોઈ-કોઈ વાર આવી શકારપ્રવૃ કરતા હતા.
અગ યસત્રમાસીન્ કાર મૃગયા ઋિષ:॥
(આિદપવ, 117/14)
રા એ જોયું કે દૂ ર એકાંતમાં એક હૃ -પુ મૃગ મૃગીની સાથે મૈ થન ુ કરી
ર યો છે . બ ે એકબી માં ત મય થઈ ગયાં હતાં. તાંિત્રકો મૈ થન ુ ાવ થાને
સમાિધ માને છે , અથાત્ યારે બે નર-માદા એકબી માં એટલાં તદ્ પ થઈ
ગયાં હોય છે કે મન આપોઆપ સમાિધમય થઈ ય છે . પેલી યોગસમાિધ તો
જલદી કોઈને લાગતી નથી, કદાચ લાગે તોપણ ઘણી સાધના પછી માંડ થોડો
સમય લાગે અને તે પણ નકારા મક લાગે, અથાત્ ઇ છાહીનતા હોવાથી દુ :ખનો
અભાવ અનુભવાય; યારે આ સમાિધ કુ દરત-સહજ હોવાથી કશી જ સાધના
િવના આપોઆપ લાગી ય. વળી અહીં દુ :ખનો અભાવ નિહ પણ સુખની
પ્રચુરતા અનુભવાય, એટલે કે હકારા મક સમાિધ લાગે. સસ ં ારનાં બધાં જ સુખો
કરતાં સમાગમ-સુખ સૌથી વધુ આકષક છે . તેથી તો પશુઓ અને મનુ યો પણ ન
કરવાનું સાહસ કરીને, લડી-ઝઘડીને, ખૂનામરકી કરીને પણ આ સુખ મેળવવા
ત પર રહે તાં હોય છે . ઈ રે બહુ કૃપા કરીને પશુ-પ ીઓ માટે ઋતુકાળ બાંધી
આ યો, તેથી તે કાળ સવાય બધાં શાંત રહે છે , પણ માણસને આવો કોઈ કાળ
બાં યો ન હોવાથી માણસ બારે મિહના યાકુ ળ રહે છે . જો આવી યાકુ ળતા ન
હોત તો સૃ જ ન હોત. એટલે સૃ નું મૂળ કામ છે . કામ મહાઊ છે .
કામવાળી પ્ર ઊ વાન હોય છે . તે જ િવ ઉપર રાજ કરતી હોય છે .
કામહીન પ્ર પરાક્રમહીન થઈ જતી હોય છે . તે રાજ કરી શકતી નથી. ધમનું
કામ આ ઊ નો નાશ કરવાનું નથી પણ તેને મયાદામાં બાંધવાનું છે . ધસમસતા
પૂરને ન કરવાથી પૃ વી સૂકી થઈ જશે. તેને બધ ં બાંધીને, રોકીને નહે રો ારા
દૂ રદૂ ર ભૂિમ ઉપર વહે વડાવવામાં આવે તો ધરતી લીલીછમ થઈ ય. આવું જ
કામ ઊ નું પણ છે . તેને મયાદાની જ ર છે , િવનાશની નિહ. આ ઋિષમાગ છે .
પાંડુરા એ જોયું કે મૃગ અને મૃગી ત મય થઈને મૈ થન ુ કરી ર યાં છે . તેને શું
કુ બુદ્િધ સૂઝી કે ધનુ ય ઉપર બાણ ચઢાવીને માયુ.ં બાણ મૃગને વા યું અને તે
મૈ થનુ પડતું મૂકીને તરફડવા લા યો. રા ને એમ કે દોડતો શકાર કદાચ છટકી
ય. આ તો ત મય થઈને ઊભેલો શકાર છે . છટકવાનું કારણ જ નથી, તેથી
બાણ માયું.
રા મૃગની ન ક ગયો. તે બે પીડાઓથી પીડાઈ ર યો હતો. એક તો
કાળ માં વાગેલા બાણની પીડા હતી અને બી મૈ થન
ુ ભગ
ં ની પીડા હતી.
પ્રેમભગ
ં અને મૈ થન
ુ ભગ
ં ની અસ ય પીડા પેલા બાણની પીડા કરતાં પણ વધુ દુ :ખ
આપી રહી હતી.
મૃગ અને રા વ ચે સવ ં ાદ થયો. મૃગે ક યું કે “તારે મને મારી નાખવો હતો તો
મારી નાખવો હતો, પણ મારો મૈ થન ુ યોગ તો પૂરો થવા દે વો હતો. મૈ થન
ુ પણ યોગ
છે . અધવ ચે તેનો ભગ ં કરવાથી મહાપાપ લાગે છે . એટલે, હે રા , તું મહાપાપી
છે . તે ં મહાપાપ કયું છે . , હું તને શાપ આપું છુ ં કે હવે કદી પણ તું મૈ થન
ુ સુખ
ભોગવી શકીશ નિહ. કદાચ ભોગવવા પ્રય ન કરીશ તો તારા પ્રાણ ચા યા જશે.
તું મરી જઈશ.”
આટલું કહીને મૃગે પ્રાણ છોડી દીધા. રા ક ણા અને ભયથી તેની લાશ જોતો
ર યો. રા ને પોતાની ભૂલ સમ ઈ, પણ હવે તો કાંઈ થઈ શકે તેમ ન હતુ.ં
હે જનમેજય, આ શાપના કારણે રા રિતસુખ ભોગવી શકતો ન હતો, તેથી તે
સતં ાન પેદા કરી શકતો ન હતો.
25-6-10
*
15. પુત્રપ્રાિ ત માટે કુ તીને આગ્રહ
પ્રવૃ નું પ્રેરકબળ ગુણો છે . ગુણો એટલે સ વ, રજ અને તમ નિહ, પણ ગુણો
એટલે દયા, ક ણા, ઉદારતા, લોભ, ઈ યા, ે ષ વગેરે ગુણો છે . આ બધા ગુણો
યિ તમાત્રમાં જ મ ત હોય છે . કોઈમાં કોઈ ગુણ વધારે તો કોઈમાં કોઈ ગુણ
ઓછો હોય છે . આ ગુણોમાં વધઘટ થયા કરતી રહે છે , તેથી પ્રવૃ માં ફે રફાર
થયા કરે છે . કોઈ ગુણમાં થાયીભાવ નથી હોતો. ઊભરાની માફક આવે અને
ચા યો ય અથવા ઊતરી ય. જેમ કે ક્રોધનો ઊભરો આ યો અને સમય
વીતતાં ઊતરી ગયો. આવી રીતે દયાનો ઊભરો આ યો અને પછી ઊતરી ગયો.
આ ગુણોનું સય ં ુ ત પ યિ તનો વભાવ બનાવે છે . કોઈ ઉદાર, દયાળુ, ક્રોધી,
લોભી, લાલચી વગેરે.
આવો જ એક ગુણ વૈ રા ય છે . બધાને વૈ રા ય ગુણ નથી હોતો. વૈ રા ય ન હોય
એને રાગ હોય, રાગ હોય તેને આસિ ત હોય. જેના પ્ર યે રાગ હોય તેનાથી
િવપરીત પ્ર યે ે ષ હોય. રાગ ઊતરીને ે ષ પણ થઈ શકે છે . તે બહુ દુ :ખદાયી
હોય છે . પ્રથમ રાગ અને પછી ે ષ બહુ જ દુ :ખદાયી થઈ જતો હોય છે . રાગ
પછી વૈ રા ય પણ થાય, અથાત્ રાગ ઊતરી ય. જેના ઉપરથી રાગ ઊતરી
ય તેના પ્ર યે આસિ ત ન રહે . આસિ ત ન હોય તો આકષણ પણ ન હોય.
આકષણ ન હોય તો વન જ ન હોય.
ગૃહ યાગ કે સસ ં ાર યાગનું મૂળ કારણ વૈ રા ય છે . તીવ્ર વૈ રા ય થાય તે
સસ ં ારમાં રહી જ ન શકે. તીવ્ર વૈ રા ય થવાનું કારણ પ્રેમનો આઘાત,
િવ ાસઘાત કે િન ફળતા હોય છે . સામા ય વૈ રા યનું કારણ દયા, ક ણા,
દુ :ખાનુભૂિત, વનની અસારતા, ણકતા, ન રતા વગેરેનો અનુભવ કે સતત
ઉપદે શ સાંભળવો તે હોય છે . સામા ય વૈ રા ય થાયી નથી હોતો, સમય જતાં
ઊતરી જઈ શકે છે . ખાસ કરીને પાછલી જંદગીમાં વૈ રા ય ઊતરી જતો હોય છે ,
કારણ કે વા તિવકતાથી ભ વન લાંબો સમય વી શકાય નિહ.
વૈ રા યજ ય વન થાયી નથી હોતુ,ં કારણ કે વૈ રા ય જ થાયી નથી હોતો.
વૈ રા યથી થયેલા યાગને થાયી બનાવવા કડક—અિતકડક િનયમો બનાવવા
પડે છે . વૈ રા ય ઊતરી ગયા પછી કે વૈ રા ય ઢીલો થયા પછી આ કડક િનયમો
ગમતા નથી, પણ લોકિનદ ં ા, ધમ-ભયથી પાળવા પડે છે . તેથી યાગી વન
મડદાલ થઈ ય છે . તીવ્ર યાગીઓને જોજો, મોટા ભાગે બધા મડદા જેવા
દે ખાશે, કારણ કે તેઓ દબાઈને-ચુમાઈને વન વે છે . કેટલી વાર વગર
વૈ રા યે પણ યાગી બનાવી દે વાય છે . નાનાં બાળકો, યુવક-યુવતીઓ વગેરેને
ફોસલાવી-પટાવીને યાગી બનાવી દે વાય છે —આ જુલમ છે , પાપ છે . પણ ધમ
અને મો ના નામે આવાં ઘણાં પાપો થતાં રહે છે .
અિત ગૂગં ળાયેલા કે ચુમાયેલા યાગીઓમાંથી કેટલાક વાડને છીંડાં પાડે છે . મોટા
ભાગે કઠોર અને કડક િનયમો પાળનારાં જૂથોમાં આવું છીંડાં પાડવાનું મોટા
પ્રમાણમાં થતું રહે છે . પણ બધું ચા યા કરે છે . આ દબાયેલા-ચુમાયેલા લોકોનો
ઉ ાર કરવો એ પણ ધમકાય છે . તેમને ફોસલાવી, પટાવી, ભરમાવીને યાગી
વનમાં ખેચી
ં લઈ જનારા પાપી નિહ, મહાપાપી છે . તેમના પ ં માં આવા
લોકોને પડતા બચાવવા અને કદાચ પડ્ યા હોય તો છોડાવવાની પ્રવૃ
લોકિહતની છે .
ુ ાવ થામાં મારી ના યાં. તેમનું આક્રંદ અને છે વટે
પાંડુએ મૃગ અને મૃગીને મૈ થન
પૌ ષહીન થઈ જવાનો શાપ સાંભળીને પાંડુરા ને ભારે પ તાવો થયો: અરેરે!
મારાથી આ શું થઈ ગયુ?ં સૌથી વધુ પીડા તો હવે તેનાથી ભોગો ભોગવી શકાશે
નિહ તેની થઈ. યિ તમાં સવો ચ સામ ય ભોગસામ ય છે . તે જ ન હોય તો
વન નીરસ થઈ ય. પરાણે થયેલા બ્ર મચારીઓ લાચારી ભોગવે. તેમનામાં
શૌય-પરાક્રમ ગુણો ન પ્રગટે . આવા લાચાર બ્ર મચારીઓ સકદ ં ર ન થાય,
વા કો ડી ગામા ન થાય. બહુબહુ તો પેટ ભરે અને મો ની વાતો કરે, પ્ર ને
ગુમરાહ કરે, કારણ કે લોકોને કત ય છોડાવીને મો ના નામે ગુમરાહ કરે. યારે
આવાં ટોળાં વધી ય યારે રા ્ ર અને પ્ર નું પતન થાય. રા ્ ર કમઠ,
કત યિન , ાની-િવ ાની અને પરાક્રમીઓથી મહાન બનતું હોય છે . પાંડુને
સૌથી મોટો ધ ો તો એ લા યો હતો કે હવે હું દાંત િવનાનો સહ ં થઈ ગયો છુ ં . હું
શકાર તો કરી શકીશ, પણ મારો શકાર હું તે ખાઈ નિહ શકુ ,ં બી ં ખાઈ
જશે, કારણ કે હવે મારી પાસે દાંત ર યા નથી. તેણે સં યાસ લેવાનો િનણય કરી
લીધો. હવે હું સં યાસી થઈ જઈશ. સં યાસી વન માત્ર મો માટે જ નથી,
વનના અનેક ન ઉકેલાતા પ્ર ોનો તેમાં ઉકેલ પણ છે . બધા જ કાંઈ મો માટે
સં યાસી નથી થતા. કેટલાક તો પ્ર ોથી હારી-થાકીને પ્ર ોથી છૂ ટવા માટે પણ
સં યાસી થઈ જતા હોય છે . રા પાંડુનું વા ય જુઓ:
નાહં સુકૃપણે માગે વવીય યશો ચતે।
વધમાત્ સતતાપેતે ચરેયં વીયવ જત:॥
(આિદપવ, 117-21)
હું હવે સતં ાનો પાદનશિ તથી હીન થઈ ગયો છુ ં . હું વીયહીન થઈને સસ
ં ારમાં
વી શકુ ં નિહ.
પાંડુએ પોતાની બ ે પ નીઓને પોતાની લાચારી બતાવી અને સં યાસ લેવાની
અનુમિત માગી. એવું લાગે છે કે ગ્રંથકતા પ્રાચીન અ મતાને શાપના િનિમ ે
ઢાંકી ર યા છે . આ દોષ તો ગભાધાન વખતે જ થાિપત થઈ ગયો હતો.
બ ે પ નીઓ શાણી હતી. તે પિતની લાચારી ણતી હતી. ગમે તેવો તોય પાંડુ
અમારો પિત છે . જે થવાનું હતું તે થઈ ગયુ.ં પણ હવે આને બચાવવો જોઈએ,
સાથ આપવો જોઈએ. સામા ય પ નીઓ તો ઇ છે કે “સા ં છે કે આ અહીંથી
કાયમ માટે ય, જેથી અમારો માગ ખૂલી ય. શા ત્રમાં સં યાસ લેનારની
પ નીને પુનલ ન કરી લેવાની છૂ ટ છે . આ છૂ ટનો લાભ આપોઆપ લઈ શકાય.”
પણ ના, આ બ ે તવાન પ નીઓ છે . તેમણે પાંડુને રો યો અને ક યું કે:
“એવું કરો કે તમે સં યાસ ગ્રહણ ન કરો પણ વાનપ્ર થ થઈ ઓ.
વાનપ્ર થી પ નીઓને સાથે રાખી શકે છે . અમે બ ે સાથે રહીશું અને સેવા
કરીશુ.ં તમે તપ કરજો, જેમ ઋિષઓ કરે છે .”
પાંડુએ પ નીઓની વાત મા ય કરી. તેણે બધા દાગીના ઉતારી દીધા અને
અનુચરોને આપીને હિ તનાપુર મોકલી દીધા: ઓ, કહે જો કે પાંડુ વાનપ્ર થી
થઈને તપ કરી ર યા છે . અનુચરોએ બધા દાગીના, રથ વગેરે હિ તનાપુરમાં
આવીને ધૃતરા ્ રને સોપી
ં દીધા. સવત્ર હાહાકાર થઈ ગયો.
પાંડુરા બ ે પ નીઓ સાથે નાગશત પવત ઉપર ચા યા ગયા. યાંથી
ચૈ ત્રરથવનમાં ગયા. યાંથી કાલકૂટ અને િહમાલય-પવતને પાર કરીને છે ક
ગ ધમાદન-પવત પહોચી ં ગયા. યાંથી આગળ હંસકૂટ-પવતને પાર કરીને
શતશૃગ ં -સરોવર પહોચી
ં તપ યા કરવા લા યા. બ ે પ નીઓ સેવા કરવા લાગી.
યાગી-તપ વીએ કદી પણ પોતાના વતનમાં ન રહે વ.ું જૂના રાગ- ે ષ અશાંિત પેદા
કરતા હોય છે અને જૂના લોકો નવા પને આદરથી જોઈ શકતા નથી.
એક વાર એવું બ યું કે શતશૃગ ં -સરોવરના કનારે પાંડુ તપ કરી ર યા હતા યાં
અમાવા યાના િદવસે ઋિષમુિનઓનો મોટો સમૂહ નીક યો. જ ાસાવશ પાંડુએ
“ યાં ઓ છો?” એમ પૂછ્યુ.ં ઋિષઓએ ક યું કે “અમે બધા બ્ર મલોકમાં
બ્ર મા નાં દશન કરવા જઈ ર યા છીએ. યાં ઘણા મહા માઓ, િપતરો વગેરે
ભેગા થવાના છે . તે બધાનાં દશન થશે તેવી અમારી અ ભલાષા છે .”
ઋિષમુિનઓની વાત સાંભળીને પાંડુરા પણ સાથે જવા તૈ યાર થઈ ગયા.
સત
ં દશન, વીરદશન, મોરલ-દશન, સેવાદશન, યાગદશનની તક ચૂકવી ન
જોઈએ. કેટલીક વાર દશનમાત્રથી ઉ ચ પ્રેરણા મળતી હોય છે .
પાંડુએ પોતાની સત
ં ાનહીનતાની પીડા ઋિષઓને સભ ં ળાવી. માન સક પીડાને
દબાવવી બહુ કિઠન હોય છે . યો ય પાત્ર અને યો ય સમય મળતાં જ તે પ્રગટ
થઈ જતી હોય છે . તેથી મનને રાહત થાય છે . ઋિષઓએ પાંડુને આ ાસન
આ યું કે “તારે પુત્રો થવાના જ છે . તું ચત
ં ા ન કર.”
ઋિષઓના આ ાસનથી પાંડુરા ને ઘણી શાંિત થઈ. તેણે બ્ર મલોકમાં જવાનું
બધં રા યું અને શા ત્રમાં પુત્રો પ ના પ્રકાર જોવા લા યો. તેમાં પિતની
અ મતા હોય તો બી િપ્રય પુ ષ ારા પણ પુત્રપ્રાિ ત કરી શકાય છે , જેને
િનયોગ કહે વાય છે , જે િનયોગથી પાંડુની ઉ પ થઈ હતી. પાંડુએ આ
ધમશા ત્ર કુ તીને બતા યું અને તેને અ ય પુ ષ ારા સત ં ાન ઉ પ કરી લેવા
પ્રેરણા આપી. “મારા કરતાં પણ વધુ ઉ મ શ્રે પુ ષને શોધીને પુત્રપ્રાિ ત
કરી લે” તેવો આગ્રહ કયો.
25-6-10
*
16. પાંડવોની ઉ પ
સં કૃિત અને રીિતિરવાજ બદલાતાં રહે છે , તેથી વનનાં મૂ યો પણ બદલાતાં રહે
છે . આજનાં મૂ યો જુદાં છે . હ રો વષ પહે લાંનાં મૂ યો જુદાં હતાં. યારે પિતના
દોષથી વાંિઝયા રહે વાના કારણે પિતની ઇ છા અને આ ાથી પ ની અ ય પુ ષ
ારા ગભવતી થઈ શકતી, તેથી ધાિમક કે સામા જક કોઈ દોષ લાગતો ન હ. પણ
આ કામ પિતની આ ાથી અથવા ઘરના વડીલની આ ાથી ગુ ત રીતે ન હ પણ
ખુ લી રીતે થતુ.ં
પાંડુ પોતાનો દોષ ણે છે . તે વીકારે પણ છે . તેમ છતાં બ ે પ નીઓ તેને પૂરેપૂરી
વફાદાર છે . પણ પાંડુ પોતાનો વશં ઉિ છ કરવા માગતો નથી, તેથી તેણે કુ તીને
કોઈ શ્રે દે વપુ ષનો આશ્રય લેવા સમ વી, પણ કુ તી ન માની. તેને
વં યાપણું ગમતું તો ન હતુ,ં પણ તેને પરપુ ષથી સત ં ાનપ્રાિ ત પણ ગમતી ન હતી.
તે વં યા રહી જવા તૈ યાર હતી, પણ પરપુ ષનું સેવન તેને મા ય ન હતુ.ં
આ પાંચે પુત્રોની ઉમ
ં રમાં એકએક વષનો ફરક હતો. સમય પ્રમાણે પાંચેના બધા
સં કારો કરા યા, જેથી તે શ ા આિદના અિધકાર પ્રા ત કરી શકે.
26-6-10
*
17. પાંડુ અને માદ્રીનું મૃ યુ
સૌથી પ્રબળ કામાવેગ છે . પ્રાણીમાત્ર આ આવેગમાં તણાય છે . તણાવાનો અથ
એ છે કે ઇ છા ન હોય તોપણ આ આવેગનું પૂર પ્રાણીને ખેચી ં લઈ ય છે .
કોઈ કહે કે આવો આવેગ મને આવતો જ નથી, તો તેનાથી વધારે બીજુ ં કોઈ
અસ ય નથી. કામશિ ત િવનાના યઢં ળો પણ આવા આવેગથી મુ ત નથી હોતા.
તેને પ્રગટ થવાનાં બી ં ારો પણ છે જ. માનો કે કોઈનું ગુ તાંગ— શ
શિ તહીન છે , તો શું થયુ!ં કામાવેગ મળ ારથી પણ પ્રગટ થઈ શકે છે . આવા
લોકો ત્રીપાત્ર થઈને આવેગ પૂણ કરવા ફાંફાં મારતા રહે છે . કામ હાજરાહજૂર
દે વ છે , એટલે ઋિષઓએ તેનું નામ ‘ મર’ રા યું છે . મૃિતમાત્રથી જે ઉ પ
થઈ ય તેને મર કહે વાય. એટલે કોઈ પણ શાણી યિ તએ આ વન
બ્ર મચયનું વ્રત લેવું ન જોઈએ. વ્રત લેનારની ગમે તેટલી ઊ ંચી ભાવના હોય
તોપણ કામ તેને જંપીને બેસવા નિહ દે . તે તેને હચમચાવતો રહે શે અને કોઈ ને
કોઈ રીતે તેને પાડી જ દે શે. હા, જેણે મહ વનાં કાયો કરવાં હોય તેણે અપિરણીત
રહે વાનું વ્રત લેવ,ું જેથી પ નીની જવાબદારી િવના તે મહ વનાં કાયો કરી શકે.
પાંડવો ચૌદે ક વષના થઈ ગયા છે યારની વાત છે . પાંડુરા વનમાં િવચરણ કરી
ર યા છે . માદ્ રી પણ સાથે થઈ ગઈ. આજે તેણે પૂરેપૂરા શણગાર કયા હતા.
વાતાવરણમાં પણ માદકતા હતી. કામાતુર ત્રી પોતાના શરીરમાંથી કામગધ ં અને
કામ કરણ ફે લાવતી રહે છે . તેથી તે પોતાના લ યને સદં ે શો મોકલે છે . પાંડુરા નું
મન િવકારી થયુ.ં શાપનો ત્રાસ ણવા છતાં પણ મન મા યું નિહ અને બ ેએ
એકબી ને પ્રો સાહન આ યુ.ં શાપનો તાપ વીજળીની માફક ત્રાટ યો.
ત કાળ પાંડુનું મૃ યુ થઈ ગયુ.ં કેટલાક મહાવીર લોકો યુ કરતાં-કરતાં મૃ યુ
પામતા હોય છે , કેટલાક ભ તજનો ભજન-સાધના કરતાં-કરતાં મૃ યુ પામતા
હોય છે , કેટલાક અક માતમાં મૃ યુ પામતા હોય છે , કેટલાક કૅ સર જેવા
મહારોગમાં િરબાઈ-િરબાઈને મૃ યુ પામતા હોય છે , તો કેટલાક િવષયભોગો
ભોગવતાં-ભોગવતાં મૃ યુ પામતા હોય છે . કોનું મૃ યુ કેવું થશે તે કહી શકાય
નિહ. પાંડુ િવષયભોગના આવેગમાં મૃ યુ પા યા. હવે શું કરવુ?ં માદ્ રીને
અપરાધભાવ થયો. આ મારે કારણે જ થયુ.ં હું શણગાર સ ને એકાંતમાં આવી
તેથી તે ઉ કેરાયા અને આવું થયુ.ં લોકો મને શું કહે શે? માદ્ રી િવલાપ કરવા
લાગી. તેનો િવલાપ સાંભળીને કુ તી વગેરે દોડી આ યાં. માદ્ રીએ બાળકોને દૂ ર
રાખવા ક યુ,ં કારણ કે જે દૃ ય હતું તે બાળકોને બતાવવા જેવું ન હતુ.ં
પાંડુના મૃતકને જોઈને કુ તી પણ ધ્ સકે ને ધ્ સકે રડવા લાગી. પિતવ્રતા
પ નીનું સવ વ તેનો પિત છે . તેના અકાળમૃ યુથી તેને ભારે આઘાત લાગતો હોય
છે . આનું નામ તો સસ
ં ાર છે . શોક િવનાનો સસ
ં ાર કેવો? િપ્રયતા હોય યાં િવયોગ
હોય, િવયોગ હોય યાં શોક હોય. ચારે તરફ હાહાકાર થઈ ગયો.
પાંડુના અિ નસં કાર કરવાનું કામ શ થયુ.ં હવે પાંડુ સાથે ચતામાં બેસીને સતી
થવા માટે કુ તી અને માદ્ રીમાં હોડ લાગી. ઘણી રકઝક પછી પાંચે પુત્રોની
જવાબદારી કુ તીને સોપીનેં માદ્ રી ચતા ઉપર ચઢી ગઈ. જોતજોતાંમાં અિ નદે વે
પિત-પ ની બ ેને વગલોકમાં પહોચાડી ં દીધાં. હવે અહીં કોઈ શાપ નથી. અધૂરી
મન:કામના અહીં પૂરી થઈ શકશે. માણસ તકોથી વન નથી વતો,
ભાવનાઓથી વે છે . અને ક પનાપૂણ ભાવનાઓ વધુ મીઠી લાગે છે . મૃગ અને
મૃગીનો શાપ ફ યો.
26-6-10
*
18. કુ તી તથા પાંડવો હિ તનાપુરમાં
સૌનો નાથ ભગવાન છે તોપણ ીઓ અને બાળકો કોઈના નાથપણામાં વતાં હોય
છે . જો કોઈ નાથ ન હોય તો તે અનાથ થઈ જતાં હોય છે . પિતના મરવાથી પ ની
અનાથ થઈ જતી હોય છે , પણ પ નીના મરવાથી પિત અનાથ નથી થઈ જતો. હા,
િવધુર થઈ ય ખરો. િવધુરતા મહા દુ :ખદાયી થઈ શકે છે , જો મરનાર પ ની
ુલ ણી હોય તો, પણ જો તે કુ લ ણી હોય તો િવધુરતા આશીવાદ પ થઈ શકે
છે . પણ વૈ ધ યનું દુ :ખ તો અનેકગણું વધારે છે , કારણ કે પિત એ મા પિત જ નથી,
તે નાથ પણ છે . એટલે તો ીઓ પ્રાણનાથ કહ ને બોલાવે છે . નાથ િવનાનું વન
એટલે ુકાની િવનાની નૌકા, ડ્ રાઇવર િવનાની ગાડી. સંસારની નાવ આ થક,
સામા જક, ધાિમક અને શારીિરક—બધી રીતે પિતને આધીન હંકારાતી હોય છે .
પિતના ૃ ુથી આ બધાં માળખાં ભાંગી પડે છે . ી અને તેમાં પણ જો એ યુવાન
હોય તો તેનું સવ વ વેરિવખેર થઈ ય છે . પિતની ખોટ કદ પણ પુરાતી જ નથી.
એકલી ગભ ી કેવી રીતે વન વી શકે! િવધવાના િવલાપને કોણ સમ
શ યું છે ? તેના ઉપર કઠોરથી કઠોર નયં ણો લાદ ને અને મહેણાં માર ને દા યા
ઉપર ડામ દે નારી સં કૃ ત ું શું કહે ું? જે લોકો િવધવાને વનભર િરબાવવા કરતાં
તેના પુનિવવાહ કર આપે છે તે મહાન છે . તેમની સં કૃ ત પણ મહાન છે . કેટલાક ધમો
અને સમાજોમાં તો પુ ષના અવસાન પછી કળ વળી ય એટલે તરત જ તેના
પિરવારમાંથી જ કોઈ પુ ષ િવધવાને અપનાવીને તેને સધવાપ ં આપી દે છે . તે
આવકાય ત વ ગણાવું જોઈએ.
અનાથ કુ તી અને પાંડવોને લઈને ઋિષઓ હિ તનાપુર પહો ં યા અને બધાંને
ભી મને સ પી દીધાં. પિરવારમાં ગમે તેટલો કલહ થયો હોય કે થતો હોય તોપણ
િવકટ પિરિ થિત આવતાં પિરવાર જ શરણ- થલ થતો હોય છે . ડા યા માણસે વધુ
પડતું કડ ું બોલીને બગાડવું ન જોઈએ. બોલેલું આડુ ં આવતું હોય છે . ભિવ યમાં
આપ આવવાની જ છે તેમ સમ ને એક શરણ- થલ જ ર ુર ત રાખવું
જોઈએ.
ઋિષમુિનઓ કુ તી, પાંડવો અને પાંડુ તથા મા નાં અિ થ લઈને હિ તનાપુર પહોચી
ં
ગયા. સમાચાર ણીને આખું નગર દશન કરવા ઊભરાયુ.ં વયં ધૃતરા ્ ર—િવદુ ર
—ભી મ—ગાંધારી—દુ યોધન વગેરે પણ આ યાં. તમારા આગમનથી યાં
ઉમળકો ન દે ખાય યાં વમાની પુ ષે જવું ન હ. ઉમળકો લાગણીઓમાંથી આવતો
હોય છે . લાગણીહ ન યિ ત કે પિરવાર ગમે તેટલી સ ૃ કે શિ તશાળી હોય
તોપણ વમાની યિ તને યાં ુખ નથી મળ ું.
બી િદવસે સવારે ગાડુ ં ભરીને ચોખા, બે પાડા વગેરે લઈને ભીમ રા સ પાસે
પહો ં યો અને તેની ખાદ્ ય સામગ્રી તેના જ દે ખતાં ચ કરી ગયો. આથી રા સ
કુ િપત થયો. બ ે વ ચે મહાયુ થયુ.ં અત ં ે ભીમે રા સને પછાડીને મારી ના યો.
આ સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરી ગયા. લોકોનાં ટોળે ટોળાં ભીમને જોવા
આવી ગયાં. મરેલા રા સને જોઈને સૌ તેને પ થરો મારવા લા યાં. ગુડં ાગીરી
પરાક્રમથી સમા ત થતી હોય છે , હોમ-હવન કે યાન-ધારણાથી ન હ.
ગુડં ાગીરીથી પ્ર ને મુ ત કરાવવી તે જ મોટુ ં ધમર ણ છે , જે પરાક્રમથી થાય
છે . મહાિહંસકની િહંસા કરવી એ િહંસા ન હ પુ ય કહે વાય. ભીમ પુ યા મા છે .
28-6-10
*
30. દ્રૌપદી- વયવ
ં ર
ભીમના પરાક્રમથી બકાસુરનો વધ થતાંની સાથે જ બધા રા સો નગરમાંથી
ભાગી ગયા. લોકોને શાંિત થઈ ગઈ. પરાક્રમથી શાંિત થતી હોય છે .
યાં પાંડવો ઊતયા હતા યાં ભ ક
ુ બ્રા મણના ઘરે એક િદવસ એક બ્રા મણ
રહે વા આ યો. તેની પાસે કથાઓનો ભડ ં ાર હતો. તેની પાસે અવનવી સેક
ં ડો કથાઓ
હતી જે તે અવારનવાર યાં જતો યાંના લોકોને સભ ં ળાવતો. લોકો ત લીન થઈને
તેની કથાઓ સાંભળતા. આવા લોકો લોકગાયક કે લોકકથાવાચક કહે વાતા હોય
છે . યિ ત અને સમાજના ઘડતરમાં તેમ ું પણ મહ વપૂણ પ્રદાન રહે તું હોય છે .
ઘોર ઘમાસાણ યુ.ં ભીમે બધા રાજકુ મારોને હરાવી દીધા. અજુ ન પણ સામો
થયો. શ્રીકૃ ણે વ ચે પડીને બધા રાજકુ મારોને સમ વી પોતપોતાના ઉતારા
ઉપર મોકલી દીધા.
આ બાજુ હ પાંડવો કેમ નિહ આ યા હોય તેવી શક ં ા કરતી કુ તી ચત
ં ામ ન
થઈ રહી હતી. પ્રેમ ચત ં ા િવનાનો ન હોય, પ્રેમ પ્રતી ા િવનાનો પણ ન હોય.
પ્રતી ામાં િવલંબ ચત ં ાનું કારણ થઈ શકે છે . દ્ રૌપદીને લઈને ભીમ-અજુન
કુ ભ
ં ારના ઘરમાં પ્રિવ થયા યારે કુ તીમાતા રસોડામાં હતાં, પોતાના રમૂ
વભાવ પ્રમાણે ભીમે ક યું કે “માતા અમે ભ ા લઈ આ યા છીએ.”
માતા એ રસોડામાંથી જ જવાબ આ યો કે “ભલે, પાંચે ભાઈઓ વહે ચ ં ીને
વાપરજો.” યારે કુ તી બહાર આ યાં અને જોયું કે આ તો પ ની લઈ આ યા
છે , યારે બોલવા ઉપર પ તાવો થયો.
કુ તીએ યુિધ રને પોતાની ભૂલ બતાવી, પણ યુિધ રે તે ું સમાધાન કરી દીધુ.ં
રાત પડી. નાના ભાઈ સહદે વે કુ શાસનની પથારી કરી. પાંડવો દ ણ તરફ માથું
રાખીને, માતા માથાના ઉપરી ભાગમાં અને દ્ રૌપદી ચરણોમાં પથારી કરીને સૂઈ
ગયાં. ભૌિતક અગવડો અને ભૌિતક દુ :ખો વ ચે પણ સાચો પ્રેમ અને આદશવાદી
યિ તઓ આનદ ં અને સત
ં ોષથી રહી શકે છે .
દ્ રૌપદીનો ભાઈ ધૃ દ્ યુ ન બધી વાતો ણી ગયો હતો. તેને ખબર પડી ગઈ કે
આ ભ ક ુ બ્રા મણો બીજુ ં કોઈ નિહ પાંડવો જ છે . તેણે આવીને દ્ પદરા ને
બધી વાત કહી સભ ં ળાવી. પાંડવોની સાચી વાત ણીને તથા પોતાનો જમાઈ
ભ ક ુ બ્રા મણ નિહ પણ અજુ ન જ છે તે ણીને દ્ પદરા તો ખુશખુશ થઈ
ગયો. તેણે પોતાના પુરોિહતને કુ ભ
ં ારના ઘરે મોક યો. પાંડવોને પૂરાં માનસ માન
સાથે દ્ પદરા ના મહે લમાં લઈ આવવામાં આ યા. યાં ભ ય આસનો ઉપર
બેસાડીને સૌને જમાડ્ યા. પછી દ્ પદે યુિધ રને વણ વગેરે પૂછ્યું તો યુિધ રે
જવાબ આ યો કે:
“દ્ પદ, અમે બ્રા મણો નથી, િત્રય છીએ… પાંડુના પુત્ર છીએ” વગેરે બધી
િવ તારથી વાત કરી. સાંભળીને દ્ પદ બહુ જ પ્રસ થયો.
યુિધ રે યારે વાત કરી કે ભલે વયવ ં ર અજુ ને યો, પણ કુ તીમાતાના
વચન પ્રમાણે દ્ રૌપદી અમાર પાંચેની પ ની થશે, યારે ભારે ગૂચ ં વાડો ઊભો થયો.
હવે શું કરવુ?ં આવું તે વળી થતું હશે? તેવામાં યાં મહિષ યાસ આવી પહો ં યા.
યાસ એ બધાંનું સમાધાન કરાવીને પૂવજ મમાં દ્ રૌપદીએ શવ પાસે પાંચ
વાર પિતની યાચના કરેલી તેથી હવે તેને પાંચ પિતઓ થશે તે ું સમાધાન કરા યુ.ં
અંતમાં સૌએ સમ ં ત થઈને દ્ રૌપદી સાથે પાંચે પાંડવોનાં લ ન કરા યાં. પુરાણો,
‘રામાયણ’, ‘મહાભારત’માં કેટલીક અનહોની કથાઓ આવે છે , જે ઐિતહા સક
નથી લાગતી પણ િમથ લાગે છે , તોપણ તે કથાઓની પકડ લોકમાનસ ઉપર
જબરજ ત છે . દ્ રૌપદીની કથા સાંભળીને કોઈ ત્રીએ પાંચ પિતઓ કરવાનું
અ ુકરણ કયું હોય તે ું સાંભ યું નથી. અ ુકરણ તો સીતા નું જ થાય છે .
મહાસતીઓમાં દ્ રૌપદીનું પણ નામ મરણ કરાય છે .
પ મમાં યિ ત- યિ ત વ ચે લ ન થાય છે . ભારતમાં પિરવાર-પિરવાર વ ચે
લ ન થાય છે . ક યા વધૂ બનીને યારે સાસરે આવે છે યારે તેણે માત્ર પિતને જ
સાચવવાનો નથી હોતો, પૂરા પિરવારને સાચવવાનો હોય છે . તે વધૂ જ નિહ,
પુત્રવધૂ પણ થાય છે , દે રાણી-જેઠાણી પણ થાય છે , નણદ ં -ભાભી પણ થાય છે .
તેના નવા કેટલાય સબ
ં ધં ો તૈયાર થાય છે . આ બધા સબ
ં ધ
ં ો સુખદાયી અને દુ :ખદાયી
પણ થઈ શકતા હોય છે .
લ ન પછી સવપ્રથમ દ્ રૌપદીએ કુ તી ના ચરણ પશ કરી આશીવાદ
મેળ યા. કુ તીએ ખૂબ ઉપદે શ આ યો. સાસુઓનું કામ જ ઉપદે શ આપવાનું
હોય છે .
લ નમાં એક સારો િરવાજ ચાં લો કરવાનો પણ છે . જૂના લોકો તેને “હાથગૈણ”ું
કહે તા. અથાત્ લ નના ખચામાં પડેલા માણસનું હાથગ્રહણું કરવા થોડીથોડી
રકમ તેને આપતા, જેથી ખરચો નીકળી ય.
ક લગદેશથી બધા બ્રા મણો વગેરે પાછા વળી ગયા. અહીં તેણે િવશાળ સ ુ નાં
દશન કયા. અહીંથી િવચરણ કરતાં-કરતાં તે મ ણ ુર પહો ં યો.
અહ યા શલા થઈ ગઈ. ઇ દ્ રની વાસનાએ તેની આવી દશા કરી નાખી. શલા
એટલે સમાજ વન, સમાજ-પ્રિત ાથી ફે ક ં ાઈ જવુ.ં કાલે અહ યા કરોડની
હતી, હવે કોડીની થઈ ગઈ. કોઈ ભાવે નથી પૂછતુ.ં કાલે તો જયજયકાર થતો
હતો. ઊ ંચી સં કૃિત અને ઊ ંચાં મૂ યો હ રો અહ યાઓને શલા બનાવી દે તી
હોય છે . પશુ-પ ીઓમાં કોઈ શલા નથી થતુ,ં કારણ કે ઊ ંચાં મૂ યો જ નથી.
કુ દરત-સહજ સામા ય મૂ યોવાળું વન છે . કોઈ સતી કે મહાસતી હોય તો
શલા થાય ને? બધી સામા ય ત્રીઓ છે . જેવી છે તેવી પ્રગટ થઈ શકે છે .
અમેિરકાના પ્રમુખની માતા પાંચ વાર પરણી હતી, છતાં તેને કે તેના પુત્રને
સમાજથી તરછોડાવું પડ્ યું ન હતુ.ં યાંય સતીપણાનો દાવો ન હતો. જે છે , જેવું છે
તેવું બતાવીને પણ માનપૂવક વી શકાય છે . કેટલાક લોકો આને રસાતળમાં જવું
માને છે . કદાચ તેવું હોય પણ ખ .ં પણ શલા થવા કરતાં કે વનમાં જઈને
ધરતીમાં સમાઈ જવા કરતાં તો સા ં જ કહે વાય. ખબર ન હ.
પાંડવો ધોરી વનથી ફે કં ાઈ ગયા, એટલે તેવા વનને વનવાસ કહી શકાય.
ઘણા લોકોનાં વનમાં આવો વનવાસ આવતો હોય છે . બે-પાંચ-દશ વષ સુધી તે
ધોરી વનથી ફે ક
ં ાઈ જતા હોય છે . પછી કદાચ ફરીથી તારો ચમકે તો ચમકે,
કોઈ ખાતરી ન હ.
સાંભળો, રા જનમેજય વૈ શપ
ં ાયન ઋિષ પાસેથી કથા સાંભળી ર યા છે .
હિ તનાપુરના વધમાન ારથી ઉ રિદશા તરફ પાંડવો વનમાં જવા નીકળ પડ્ યા.
આખું નગર ઊમટી પડ્ યું છે . તે બધાને માંડમાંડ સમ વીને પાછા વા યા. પાંડવો
પ્ર યે સૌને પ્રેમ છે , કૌરવો પ્ર યે ઘૃણા છે . પાંડવો ગગ ં ા પાર કરી
પ્રમાણકોિટ નામક વડની પાસે પહોચી ં ગયા. પ્રથમ રાત્રી આ વડની નીચે જ
િવતાવવાની હતી. ઘણા ા ણો મળવા આ યા. તેમની િવ ાથી પાંડવો પ્રસ
થયા. સમય આવે યારે વડની નીચે પણ સૂઈ શકે, કશી ફિરયાદ કે શકાયત ન
કરે તેને િ થતપ્ર કહે વાય. ા ણો સાથે ખૂબ સ સગ ં કયો. દુ :ખના િદવસોમાં
સ સગ ં -અમૃત મળી ય તો દુ :ખના િદવસો હળવા થઈ ય.
સવારે પાંડવોની સાથે ા ણો પણ વન તરફ ચાલવા લા યા. મોટો પ્ર હવે
યોગ ેમ અથાત્ આહારનો હતો. બધાંને ખવડાવવું શુ?ં માણસ ગમે તેટલો યાગી
—વૈ રાગી કે આદશવાદી હોય, પણ ભૂખ-તરસ કોઈને પણ છોડતી નથી. આહારની
બાબતમાં જે યિ ત વાવલંબી ન હોય, પરાવલંબી હોય તે વમાનપૂવક વન
વી શકે ન હ. યિ તએ એવી વનપ િત વીકારવી જોઈએ જેમાં
પરા ભો ન થઈ જવાય. પરા ભો અધગુલામીભયું વન વતા હોય છે .
આ ણ સગવડો હોય યાં રહે વાથી માણસો સુખી થાય છે . યાં જરાય સુર ા ન
હોય, યાં નાિ તકો અને કુ સં કારી લોકો રહે તા હોય, યાં રોગચાળાવાળી
આબોહવા હોય યાં કદી રહે વું નિહ.
ૈ તવનમાં સવપ્રથમ ભીમે બધા કાંટાઓને કાઢી ના યા, અથાત્ રા સવૃ ના
લોકોને ભગાડી મૂ યા. ૈ તવન િન કટ ં ક થઈ ગયુ.ં હવે શાંિતથી રહી શકાય.
શાંિત નાક પકડવાથી નથી મળતી, પરાક્રમથી મળતી હોય છે . ગુડં ા જેવી પ્ર
વ ચે શાંિતથી રહે વાય નિહ. કાં તો ગુડં ાઓને ગુડં ાગીરીથી મુ ત કરો, કાં પછી
તેમને ભગાડી મૂકો. તો જ શાંિતથી રહી શકાય. ગૃહ થોને સૌથી મોટી ચત ં ા
ત્રીવગની રહે છે . અને ગુડં ાઓની પહે લી નજર ત્રીવગ ઉપર રહે તી હોય છે .
જે લોકો નજરના ચો ખા હોય તેમને સ જન કહે વાય. તેમની પાડોશમાં રહે નારા
સુખી થાય. જે લોકો નજરના મેલા હોય તેમને લુ ચા કહે વાય. લુ ચાઓના
પાડોશી થઈને સુખી ન થવાય.
ભીમે વનને િન કટં ક કરી દીધુ.ં હવે દ્ રૌપદી િનભય થઈ ગઈ. વનમાં રહે નારા
તપ વીઓ પણ સુર ત થઈ ગયા. ભીમનાં પરાક્રમો ણીને ધૃતરા ્ ર દુ :ખી
થાય છે . તે ણે છે કે એક િદવસ તે બદલો જ ર લેશે.
દુ :ખાવ થા અને ણાવ થામાં માણસને પોતાના િમત્રોની પરખ થતી હોય છે .
પાંડવોના વનના સમાચાર ણીને ારકાના ભોજ, વૃિ ણ અને અંધક વશ ં ના
યાદવો ચિં તત થઈ ગયા. તે બધા પાંડવોને મળવા વનમાં પહોચી ં ગયા.
દુ :ખાવ થામાં મળવા આવનારથી દુ :ખી માણસને આ ાસન મળતું હોય છે . હું
એકલો નથી, મારી સાથે પણ કોઈક છે —આવું આ ાસન યિ તને વવાની
િહંમત આપે છે .
ભગવાન વાસુદેવની ચારે તરફ બધા બેસી ગયા. અ યંત દુ :ખથી વાસુદેવે ક યું કે
“દુ યોધન, દુ :શાસન, શકુ િન અને કણનું લોહી હવે આ ધરતી પીવાની છે . આ
લોકોને મારી નાખવા એ જ ધમ છે .”
ત્રીઓ મનના ભાવોને રોકી શકતી નથી. દ્ રૌપદી ભગવાન કૃ ણને જોતાં જ
ભાવિવભોર થઈ ગઈ. તેણે ક યું કે “તમે બધા વતા છો તેમ છતાં કૌરવો મને
દાસી બનાવીને ભોગવવા માગતા હતા.” તે તો ધ્ સકે ને ધ્ સકે રડી પડી. તેના
હૈ યામાં ઘણી વરાળ ભરી હતી તે બહાર કાઢવાનો આજે મોકો મ યો હતો.
માણસને હૈ યાવરાળ ઠાલવવાનું સાચું થાન મળે તો હૃદય હળવું થાય. હૃદય
હળવું થાય તો કદી એટૅ ક ન આવે. દ્ રૌપદી શ્રીકૃ ણ પાસે હૈ યાવરાળ ઠાલવી રહી
છે :
“હે કેશવ, આ ભીમસેનના બળને િધ ાર છે ! આ અજુ નના ગાંડીવને િધ ાર છે !
નકુ લ અને સહદે વને િધ ાર છે ! ખરા સમયે કોઈ કામમાં ન આ યા. હું અબળા
દુ :શાસનના હાથે સભા વ ચે ચૂથ ં ાતી રહી અને આ બધા ચૂપચાપ નમાલા થઈને
જોતા ર યા. મારે કોઈ પિત નથી, કોઈ ભાઈ નથી, તમે પણ નથી. કોઈએ મા ં
ર ણ ન કયું!”
શ્રીકૃ ણ ચૂપચાપ દ્ રૌપદીનો સાચો આક્રોશ સાંભળતા ર યા. યારે તેની બધી
વરાળ નીકળી ગઈ યારે તે ધ્ સકે ને ધ્ સકે રડી પડી.
શ્રીકૃ ણે વા સ યભાવથી તેના માથા ઉપર હાથ ફે રવતાં-ફે રવતાં ક યુ,ં “દ્ રૌપદી!
રડ નિહ. કૌરવોનાં આ દુ કમોનો ગણીગણીને બદલો લેવાશે. કૌરવોને ધૂળ ચાટતા
કરી દે વાશે. તાર નજરે ું આ બધું જોઈશ. શાંત થા.”
વીર ત્રી બદલો લેવડાવે છે . ભલે જે થવાનું હોય તે થાય, પણ કુ કમીને બોધપાઠ
તો મળવો જ જોઈએ. તે પોતે તે બદલો ન લઈ શકે તો પિત, ભાઈ કે પિરવારને
ઉ કેરીને, રડીને, કકળીને પણ બદલો લેવડાવે છે . તેમાંથી ઇિતહાસ િનિમત થાય
છે .
ડરપોક ત્રી ચૂપ રહે છે . કદાચ બદલો લેવા પિત તૈયાર થયો હોય તો-પણ તેને
રોકે છે . કદાચ તેને મારી નાખશે તો હું િવધવા થઈશ. બાળકો અનાથ થઈ જશે—
આવી ગણતરીથી તે પિતને, ભાઈ વગેરેને રોકે છે . તેથી અ યાચાર ને ફાવતું જડે છે .
તેને વધુ ને વધુ અ યાચાર કરવાનો પાનો પાનો ચઢે છે .
ડરપોક ત્રી પિતને પણ ડરપોક બનાવે છે . આવા લોકોનો ઇિતહાસ નથી હોતો,
કારણ કે બ લદાન નથી હોતાં. બ લદાન િવના પા ળયા કેવા? કાયરો, અ હસા મા
અને વીતરાગ થવાની વાતો કરીને ઠં ડા થઈ ય છે .
દ્ રૌપદી વૈ રના અ માં બળી રહી છે . તેણે પોતાના વેરિવખેર થયેલા વાળ
શ્રીકૃ ણને બતા યા અને ક યું કે “ યાં સુધી દુ :શાસનના ધગધગતા લોહીમાં આ
વાળ નિહ ધોઉ ં યાં સુધી હું તેમાં તેલ નાખવાની નથી.”
શ્રીકૃ ણે ગજના કરીને પ્રિત ા કરી કે “દ્ રૌપદી, તાર ઇ છા પૂરી થશે. ચતં ાન
કર. ું જ રાજરાણી થવાની. ભલે આકાશ ફાટી પડે, િહમાલય િવદીણ થઈ ય,
પૃ વીના ટુ કડેટુકડા થઈ ય, પણ મારી વાત કદી િમ યા થવાની નથી.”
6-7-10
*
46. વનમાં િવચરણ
અિન ો કદી થાય જ નિહ તેવું બને નિહ. મહાપુ ષોથી પણ અિન થઈ જતાં
હોય છે . પણ આવા સમયે જો અિન ોને રોકનાર કે આગળ વધતાં અટકાવનાર
મળી રહે તો ઘણા અનથો ટાળી શકાય છે . જુગાર મહાઅિન છે તે સૌ ણે છે .
તેમ છતાં યુિધ ર જુગાર ર યા—ર યા, એટલું જ નિહ, માપ બહારનો જુગાર
ર યા. જુગારમાં મૂકવાનું મૂ યું અને પછી પ તાયા. હવે તેનાં અ યત
ં માઠાં
પિરણામ ભોગવી ર યાં છે . જો આવા સમયમાં શ્રીકૃ ણ ન કમાં હોત તો આ
અિન થવા દે ત નિહ. યાં શક ં ા પદ પિરિ થિત હોય યાં એકાદ પ્રભાવશાળી
યિ ત જ ર સાથે રાખવી જોઈએ.
પછી તો શ્રીકૃ ણે જુગારમાં થનારા દોષોનું લાંબું વણન કયું, જેથી લોકો ફરીથી તે
દોષો તરફ વળે નિહ.
શ્રીકૃ ણે શશુપાલનો વધ કરી ના યો છે , તેવા સમાચાર ણીને તેના િમત્ર
શા વે યું કે અ યારે ારકામાં શ્રીકૃ ણ ઉપિ થત નથી. આ તકનો લાભ
લઈને તેણે િવમાન ારા ાિરકા ઉપર ચઢાઈ કરી દીધી. રા ની અનુપિ થિત
રાજધાનીને ભયમાં મૂકી શકતી હોય છે . એટલે રા એ બને યાં સુધી રાજધાની
છોડવી નિહ, પણ કદાચ જ રી કામ હોય તો શત્ ઓને ખબર ન પડે તેવી રીતે
છોડવી. સાથેસાથે પૂરેપૂરો ર ાપ્રંબધ પણ કરીને જવુ.ં
શા વના ઓ ચત ં ા આક્રમણથી લોકો ગભરાયા, પણ તરત જ સામનો કરતા થઈ
ગયા. વૃિ ણ તથા અધં ક વશ
ં ના યાદવોએ ારકામાં આવનારા બધા પુલો તોડાવી
ના યા જેથી શત્ ઓ ારકા સુધી આવી જ ન શકે.
બ ે સેનાઓ વ ચે ભીષણ યુ થયુ.ં સા બ અને પ્રદ્ યુ ન જેવા યાદવ
સેનાપિતઓએ શા વની સેનાને અનેક યૂહો ારા હરાવી દીધી. પછી તો શા વ
વયં ભગવાન શ્રીકૃ ણ સાથે યુ ે ચઢ્ યો. બ ે વ ચે લાંબો સમય સુધી ઘનઘોર
યુ થયુ.ં અત ં ે શ્રીકૃ ણે શા વનો વધ કરી દીધો. આ બધી વાત શ્રીકૃ ણે
યુિધ રને કહી સભ ં ળાવી. શૌય અને પરાક્રમભરી વીરરસવાળી કથાઓ
સાંભળવાની લોકોને બહુ ગમતી હોય છે . પછી તો બધા રા ઓ યુિધ રની
િવદાય લઈને પોતપોતાની રાજધાની તરફ પાછા વળી ગયા. શ્રીકૃ ણ પણ ાિરકા
તરફ ચાલી નીક યા. રા ઓના આવવાથી બધું ભયુ-ં ભયું લાગતું હતુ,ં પણ
યારે બધા ચા યા ગયા તો ખાલીખાલી લાગવા લા યુ.ં ઘર તો ભયુંભયું જ સા ં
લાગે. ખાલી ઘરમાં રહે નાર એકાકી યિ તને ખાલીપણાનો રોગ હે રાન કરતો હોય
છે . ઘરના ખાલીપણા કરતાં પણ હૃદયનો ખાલીપો વધુ દુ :ખદાયી થઈ જતો હોય
છે .
પાંડવો સાથે મળીને ૈ તવનમાં એક િવશાળ સરોવર તરફ ચાલી નીક યા અને
એક િવશાળ વૃ ની નીચે આસન જમાવી દીધુ.ં હવે બાર વષ વનમાં જ િવતાવવાનાં
હતાં. વનમાં અિન છાએ પણ જે કાંઈ આવી મળે તે વીકારી લેવું અને તેને
અનુકૂળ થઈને વવુ.ં પાંડવોએ વનવાસ વીકારી લીધો હતો. નગરવાસ—તેમાં
પણ રાજવાસ અને વનવાસમાં આકાશપાતાળનું અત ં ર છે . તેમ છતાં જો મન
મ મ હોય તો બધું સહજ થઈ શકે છે .
એક વાર માકંડેયઋિષ મળવા આ યા. સારા અને ઉ મ પુ ષો યાં રહે તા હોય
યાં સારા પુ ષો આપોઆપ ખેચાઈ
ં આવતા હોય છે . માકંડેયઋિષએ યુિધ ર
સાથે ઘણો સ સગ ં કયો અને પછી િવદાય થયા. દુ :ખના િદવસોમાં સ સગ
ં મોટો
આધાર બની ય છે .
પાંડવોના વનવાસથી બ્રા મણો પણ વનમાં આવીને રહે વા લા યા. ચત
ં ન-મનન-
િવ ા અને દીઘદૃ વાળા બ્રા મણો રા -મહારા ઓને હંમેશાં શુભ પ્રેરણા
આપતા ર યા છે .
દ્ રૌપદીથી યુિધ ર અને પાંડવોની આ દુ દશા જોઈ જતી નથી. પ્રેમાળ પ ની
પોતે તો દુ :ખ ભોગવી ણે છે , પણ પિતનાં દુ :ખો જોઈ શકતી નથી. તેથી
દ્ રૌપદીએ જૂનાં સુખો અને વતમાનનાં દુ :ખો યાદ કરીને તુલના કરીને સત ં ાપ
કરવા માંડ્યો. પહે લાં કેવું હતું અને હવે કેવું થઈ ગયું તે વાતને વાગોળી-વાગોળીને
િવલાપ કરવા લાગી. વતમાનનાં દુ :ખો જૂનાં સુખોને વધુ યાદ કરાવે છે . જૂનાં સુખો
યાદ કયા કરવાથી વતમાનનાં દુ :ખોનો પ્રભાવ વધી જતો હોય છે . છે વટે દ્ રૌપદી
યુિધ રને કૌરવો સાથે યુ કરી લેવા દબાણ કરે છે . પણ યુિધ ર ઠં ડા િહમ
જેવા થઈને દ્ રૌપદીનો બળાપો સાંભળી રહે છે . જે પુ ષ ત્રીઓનો ચઢાવેલો ચઢી
જતો નથી તે ઘણા અનથોથી બચી જતો હોય છે . યુિધ રનો આગ્રહ
પ્રિત ાપાલન ઉપર છે . ગમે તેટલાં દુ :ખ પડે તોપણ પ્રિત ાનું તો પાલન કરવું
જ જોઈએ તેવું તેમનું માનવું છે .
હવે ભીમસેનનો વારો આવે છે . દ્ રૌપદીની માફક ભીમ પણ યુિધ રને યુ કરી
લેવા ઉ કેરે છે . જેણે સાથે રહે વું હોય તેણે એકબી ની વાત શાંિતથી સાંભળવી
જોઈએ, અ ભપ્રાયોનો આદર કરવો જોઈએ અને યો ય હોય તો વીકારવા
પણ જોઈએ. યુ કરીને કૌરવોનો નાશ કરીને આ દશામાંથી છૂ ટવું જોઈએ તેવું
ભીમનું કથન પણ યુિધ રને મા ય નથી. તે પોતાની વાત સમ વે છે , “આપણે
જુગાર ર યા હતા, જુગારમાં હાયા હતા, પછી શરતો ઉપર વનમાં આ યા છીએ.
દોષ આપણો છે . હવે આપણાથી સ ય અને ધમનો યાગ કરાય નિહ.”
સહવાસી માણસો નવરાં હોય અને મનમાં ઘણા પ્ર ો વલોવાતા હોય યારે ચચા
તો થવાની જ. યાંથી પાછા કા યકવનમાં આવીને પાંડવો રહે વા લા યા.
7-7-10
*
47. ઇ દ્રની મુલાકાત
વનકથા કદી પૂરી નથી થતી. મૃ યુ જ તેનું પૂણિવરામ થઈ શકે. જોકે ઘણા
લોકોની કથા તો મૃ યુ પછી પણ ચાલતી રહે છે , જો તેમની પાસે યશનો ઢગલો
વધુ હોય તો. યશ કિવ-પ્રચ લત હોય છે . જો કિવ મળે તો જ તેનો િવ તાર તથા
પ્રચાર થાય, પણ જો કિવ ન મળે તો યશ સુકાઈ ય. બધાને કિવ મળતા
નથી. કિવનું મળવું એ પણ મોટુ ં ભા ય જ કહે વાય. અને કદાચ કથા તો દુ :ખોની
જ હોય, સુખોની કથા ન હોય. હોય તો નીરસ હોય. પાંડવો દુ :ખી છે તેથી તેમની
કથા છે . વન-વનમાં ભટકી ર યા છે . સમય કાઢવો કેવી રીતે? શું કરવુ?ં બેકારીના
િદવસો બહુ લાંબા હોય છે . ખે ં યાય ન ખૂટે. આ તો સા ં છે કે પાંડવો છ જણા છે .
સમૂહ છે તેથી સમય વીતી ય છે . ત્રી હોય એટલે સમય ગિતવાળો થઈ
ય. ત્રી હસે કે રોકકળ કરે, જે કરે તે, પણ પુ ષને ય ત રાખે. ય તતા
સમયને ગિતશીલ બનાવી દે છે . પણ જો પુ ષ એકલો જ હોય તો સમય
ગિતહીન થઈ ય. ત્રી એકલી હોય તોપણ સમય ગિતહીન થઈ ય. પુ ષ
હોય તો જ ત્રી ખીલે છે . એકલી ત્રી ખીલતી નથી, તેથી સમય ખૂટતો નથી.
અજુનને થયું કે હવે નવરા બેઠા શું કરવુ?ં ચાલ ઇ દ્ રકીલ પવતની યાત્રા ક .ં
યાં ઇ દ્ ર રહે છે તેમને મળું . તેમની પાસેથી ઘણી િવદ્ યાઓ શીખવાની છે .
પ્ર યેક યિ તએ વનભર િવદ્ યાથી રહે વું જોઈએ. શીખતા જ રહો, શીખતા
જ રહો. ાન અનત ં અને અખૂટ છે .
ભાઈઓની ર લઈને ગાંડીવ-ધનુ ય હાથમાં લઈને અજુન તો ચાલી નીક યો.
એક જ િદવસમાં તે પુ યપવત ઉપર પહોચીં ગયો. યાંથી ગધ ં માદન-પવત ઉપર
પહો ં યો. એમ ચાલ-ચાલ કરતાં-કરતાં અત
ં ે તે ઇ દ્ રકીલ પવત ઉપર પહોચી
ં
ગયો. તે આગળ જતો હતો યાં તો “ઊભો રહે ! ઊભો રહે !” એવો અવાજ
આ યો.
અવાજ સાંભળીને અજુન ઊભો રહી ગયો. તેણે જોયું તો વૃ ના મૂળમાં એક
તપ વી મહા મા બેઠા હતા. અજુને તેમને પ્રણામ કયા. પૂ ય પુ ષોને પ્રણામ
કરનારને આશીવાદ મળતા હોય છે . અને જેને આશીવાદ મળે તેનું કાય સફળ
થતું હોય છે . મહા માએ ક યું કે “આ પ્રદે શ તપ વી બ્રા મણોનો છે . અહીં
કદી યુ થતું નથી, એટલે શ ત્રોની જ ર પડતી નથી. તો પછી તમે શ ત્ર
ધારણ કેમ કયું છે ? ધનુ ય-બાણને અહીં જ છોડી દે અને પછી આગળ .” પેલા
મહા માએ વારંવાર શ ત્ર છોડી દે વાનો આગ્રહ કયો, પણ અજુને શ ત્ર યાગ
કયો નિહ. ખરેખર કેટલાંય થળો કલહ િવનાનાં હોય છે . યાં સાિ વક લોકો
રહે તા હોય યાં કલહ ન હોય, કદાચ હોય તો થોડો હોય, ડખ
ં િવનાનો હોય.
સવારે લડે અને સાંજ ે ભેગા થઈ ય. આવી જ યાએ શ ત્રોની જ ર ન રહે .
કેટલીક જ યાઓ કલહિપ્રય લોકોની હોય છે . આખો િદવસ લડાઈ-ઝઘડા
થયા જ કરતા હોય છે . યાં અપરાધનું પ્રમાણ ઘણું વધારે હોય છે . પહે લાં તો
આવી જ યામાં રહે વું નિહ અને કદાચ રહે વું પડે તો શ ત્રધારી થઈને રહે વ,ું
જેથી વર ણ અને વજનોનું ર ણ કરી શકાય.
અજુને શ ત્ર યાગ ન કયો તેથી પેલા મહા મા પોતાના અસલી પમાં પ્રગટ
થયા. તે ઇ દ્ ર હતા. તે પ્રસ થયા. તેમણે ક યુ,ં “અજુન, િત્રયે કદી પણ
શ ત્ર યાગ કરવો જોઈએ નિહ. શ ત્ર એ િત્રયનું અગ ં છે . તારી મ મતાથી
હું પ્રસ થયો છુ ં . વરદાન માગ!” ભારતમાં બે ધારાઓ પ્રચ લત થઈ છે :
શ ત્ર યાગ કરાવનારાઓની અને શ ત્ર ધારણ કરાવનારાઓની.
શ ત્ર યાગીઓથી રા ્ ર મજબૂત નથી થયુ,ં દુ બળ જ થયું છે . ધમર ા માટે
પણ શ ત્ર ધારણ કરવું જ રી છે . ‘મહાભારત’નો આદશ શ ત્રો છે ,
શ ત્ર યાગ નથી. અજુનની શ ત્ર યાગ નિહ કરવાની મ મતાથી ઇ દ્ ર
પ્રસ થયા અને વરદાન માગવાનું ક યુ.ં
અજુને ક યુ,ં “બધી શ ત્રિવદ્ યા મને આપો.” ઇ દ્ રે તેને બીજુ ં કાંઈ માગવાની
પ્રેરણા અને લાલચ આપી, પણ અજુન તો મ મ જ ર યો, “મારે તો મારા
ભાઈઓ અને મારી પ નીનો બદલો લેવો છે , એટલે શ ત્રિવદ્ યા જ રી છે .”
જો અજુનને કોઈ શ ત્ર યાગી મુિન મ યા હોત તો તેના િવચારો જુદા હોત. તે
પણ શ ત્ર યાગી—અરે, શ ત્રો પ્ર યે ઘૃણા કરનારો થઈ ગયો હોત. તો પછી
દ્ રૌપદીના અપમાનનું શુ?ં કશું નિહ, એવું તો ચા યા કરે. સહન કરી લેવાનુ,ં મા
કરી દે વાની. પણ મા માગે તો મા કરાય ને? ના-ના, વગર મા યે પણ મા કરી
દે વાની, કારણ કે આપણે પ્રિતરોધ કરવો નથી, બદલો લેવો નથી. ક જયાનું મોઢુ ં
કાળું —સમ ને સહન કરી લેવાનું છે . આવી પણ િવચારધારા ભારતમાં પ્રચ લત
છે . પણ અજુન આવી િવચારધારાથી અલગ છે : “બદલો લેવો જ છે , તેથી અ ત્ર-
શ ત્રો જ રી છે .”
અજુનની મ મતા જોઈને ઇ દ્ રે ક યું કે “પહે લાં તું શવ ની આરાધના કર.
શવ પ્રસ થાય પછી મારી પાસે આવજે.”
આપણે યાં બધી િવદ્ યાઓના આચાય ભગવાન શવ છે . પ્રથમ તેમની
આરાધના કયા પછી જ કોઈ પણ િવદ્ યામાં પ્રગિત થતી હોય છે .
અજુન શવ ને પ્રસ કરવા તપ યા-હે તુ િહમાલય તરફ ચાલી નીક યો.
િહમાલયમાં એક સુદ
ં ર જ યાએ રહીને તે ઘોર તપ કરવા લા યો. તેની
તપ યાથી ઋિષમુિનઓ બધા ત ધ થઈ ગયા અને મહાદે વ પાસે કૈ લાસ
જઈને બધો વૃ ાંત િનવેિદત કયો. મહાદે વે ક યુ,ં “ ચત ં ા ન કરો. અજુનનો હે તુ હું
ણું છુ ં .” અજુનની પાસે મહાદે વ પહોચી
ં ગયા, પણ કરાતવેશમાં હોવાથી
અજુન ઓળખી શ યો નિહ. મહાદે વ ની સાથે ભૂતિપશાચાિદની સાથે હ રો
ત્રીઓ પણ હતી. આવા િવ ચત્રવેશધારી શવ ને ઓળખી ન શકવાથી
અજુને પડકાર કરી ગાંડીવ હાથમાં લઈ લીધુ.ં મહાદે વ િનકટ આવે તેના પહે લાં
એક મૂક નામનો રા સ ભૂડ ં નું પ ધારણ કરીને ચઢી આ યો. કરાત પી
શવ અને અજુન બ ેએ એકીસાથે તેના ઉપર બાણ છોડ્ યાં. મૂક ધરાશાયી
થઈ ગયો. પછી કરાત અને અજુનનો િવવાદ થયો કે આ રા સ કોના બાણથી
મયો? છે વટે બ ેમાં ભયક ં ર યુ થયુ.ં અજુને જેટલાં બાણ અને જેટલાં શ ત્રો
છોડ્ યાં તે બધાં કરાતે શોષી લીધાં. છે વટે અજુન થા યો અને હાયો, શવને શરણે
ગયો. તેને ખાતરી થઈ ગઈ કે આ કરાત બીજુ ં કોઈ નિહ પણ શવ જ છે . તેણે
ખૂબ પ્રાથના કરી. શવ પ્રસ થયા અને અજુનને વરદાન માગવા ક યુ.ં
અજુને ક યું કે “મને પાશુપતા ત્ર આપો.” શવ એ પ્રસ થઈને અજુનને
પાશુપતા ત્ર આ યુ.ં પછી પાશુપતા ત્રની બધી િવિધ સમ વી. આ રીતે
ભગવાન શવની પાસેથી મહાન અ ત્ર લઈને અજુન આગળ વ યો અને
િદ પાલો, કુ બેર વગેરે ઘણા દે વોને મ યો. આ બધા દે વો પોતપોતાનાં િવમાનો
રાખતા હતા. તેમની પાસેથી પણ દં ડા ત્ર ગ્રહણ કયુ.ં
જેણે યુ કરવું હોય તેણે અનેક પ્રકારનાં અ ત્રશ ત્રો િવકસાવવાં તથા
ગ્રહણ કરવાં જોઈએ. િવ ઉપર શ ત્રધારીઓ જ રાજ કરતા આ યા છે અને
આગળ પણ આ જ િનયમ ચાલવાનો છે , એટલે મહાન રા ્ રે તો હંમેશાં નવાંનવાં
શ ત્રો િવકસાવવાં જ જોઈએ.
7-7-10
*
48. ઉવશી-િવજય
એકાકી પુ ષ કામવાસનાથી ુર ત નથી હોતો. એકાકી ી પણ કામવાસનાથી
ુર ત નથી હોતી. ભલે કોઈ બ્ર મચારી કે બ્ર મચાિરણી લેબલ લગાવે, લેબલ
લગાવવાથી બ્ર મચય પળાઈ જતું નથી. આ ે માં જેટલી ગડબડ ચાલે છે તેટલી
બી કોઈ ે માં ન હ ચાલતી હોય. જે વ તુ શ ય જ નથી તેને શ ય કરવાના
પ્રય નોમાં લાખો-કરોડો માણસોને રમત સમ ને લગાડ દે વામાં આવે તે લોકો માટે
િહતકારી ન થઈ શકે.
અજુન એકલો જ િવચરી ર યો છે . િવચરતાં-િવચરતાં તે વગમાં પહોચી ં ગયો.
ખરેખર તો ઇ દ્ રે જ પોતાનો રથ લઈને માત લ નામના સાર થને તેને લેવા માટે મોક યો
હતો.
વગ એટલે ુખોનો ઢગલો. ુખો સૌને ગમે છે , દુ :ખો કોઈને ગમતાં નથી. ુખો
સગવડોથી મળતાં હોય છે . સગવડો વૈ ભવથી મળતી હોય છે . દિરદ્ રોને સગવડો નથી
હોતી. વગમાં ચારે તરફ વૈ ભવ જ વૈ ભવ દે ખાય છે . વૈ ભવનાં ુખો મનની શાંિતને
આધીન ભોગવાય છે . મનની શાંિત સમાધાનને આધીન હોય છે . જે-જે ે માં
સમાધાન ન થાય તે-તે ે માં અશાંિત ઉ પ થાય. ુખ અને શાંિત ે વાર હોય
છે . તેમાં કદ પણ સમ તા નથી હોતી. અથાત્ સં ૂણ અને મા ુખ અથવા સં ૂણ
અને મા શાંિત નથી હોતી. ે વાર હોય છે . માનો કે પ નીનું ુખ છે પણ પુત્રનું
નથી. પ નીનું ુખ આજે છે પણ કાલે નથી. આવી જ રીતે નોકર -ધંધો-મકાન-
યવહાર-સગાંવહાલાં વગેરે અનત ં ે ો હોય છે . આમાંનાં કેટલાંક ે ોમાં માણસ
ુખી હોય છે , તો કેટલાંક ે ોમાં દુ :ખી હોય છે , તે પણ કા લક એટલે કે અમુક કાળ
પૂરતું જ. પિરવતન થયા કરે. આ બધાં ે ીય ુખોની ઉપે ા કર ને શા ત ુખો,
અખડ ં ુખોની વાતો એ મા વાતો જ છે . તેની પાછળ પડનારા થાકી જતા હોય છે ,
ક ું મળ ું નથી. આવું ક ું હોય તો મળે ને? જે છે તે અહીં જ છે . જેણે અહીં વન
વવું હોય તેણે ુખ-દુ:ખ બ ે ભોગવવાની તૈ યારી રાખીને જ વન વવાનુ.ં
શાંિત-અશાંિત પણ અવારનવાર આવનારી વ તુ છે , સતત રહે નારી વ તુ નથી.
ખરેખર તો અશાંિત જ શાંિતની કદર કરાવે છે . જેણે અશાંિત અનુભવી જ નથી તેને
શાંિતની શી કદર હોય! જેટલી અશાંિત વધારે તેટલી જ શાંિતની કદર પણ વધારે.
જે લોકો મોટ જવાબદારીવાળું વન વતા હોય છે તેમને ટે શન વધારે હોય છે .
મોટ અને પડકાર- પ જવાબદારી ટે શન િવનાની હોય જ ન હ. ટે શન અને શાંિત
સાથે ન રહી શકે. એટલે જવાબદારીઓમાંથી છૂ ટવાથી ટે શન ઓછુ ં થાય. ટે શન
ઓછુ ં થાય એટલે અશાંિત ઓછી થાય તેવું ગ ણત રચાય છે . આ પલાયનમાગ
છે . યાગ-વૈ રા યના ઓઠા નીચે ઘણા લોકો આ માગ ચાલી નીકળે છે . ખરેખર તો
ટે શન સહન કર લેવાની મતા વધારવી એ પણ સાધના છે . ટે શન કે અશાંિતથી ભાગો
ન હ, તેને સહન કરો, પચાવો. પછી ખરી શાંિત મળશે.
અજુન વૈ ભવભયા વગમાં પહોચી ં ગયો અને ઇ દ્ રનો મહેમાન થયો. ઇ દ્ ર
અજુનનો િપતા છે . બાપને ઘરે દીકરો રહે તો પછી શી કમી હોય? પણ અજુન
અહીં શ ત્રિવદ્ યા શીખવા આ યો છે , મા મોજશોખ કરવા ન હ. મોજશોખની બધી
સગવડો હોવા છતાં પણ જે મોજશોખમાં ન લલચાય તે જ િવદ્ યા યયન કર શકે.
અજુને બધી શ ત્રિવદ્ યા શીખી લીધી. અજુન લગભગ પાંચ વષ ુધી વગમાં
ર યો. ઇ દ્ રની ઇ છા હતી કે તે ગીત-સગ ં ીત પણ શીખી લે. અજુને તે િવદ્ યા પણ
શીખી લીધી. હવે ઇ દ્ રની ઇ છા તેને ી વ ાપારગત કરવાની થઈ. તેણે ગાંધવ
ચત્રસેનને પ્રેરણા આપીને ઉવશી નામની અ સરાને તૈ યાર કર . તે અજુનને
ી વ ા ન ુણ બનાવે તેવી તેની ઇ છા હતી. આપણને નવાઈ લાગે, પણ યારે
કામ વ ા અને તે પણ સ ય રીતે આપવાની પ િત હશે અથવા એમ કહો કે
વગમાં આવી પ િત હશે. એક બાપ પોતાના દીકરા માટે અ સરાની યવ થા
કરાવે તે નવાઈ જેવું જ લાગે. પણ ઇ દ્ રે તેવું ક ુ છે .
ઉવશી સ ધ ને તૈ યાર થઈને અજુનના ઉતારે પહોચી ં ગઈ. આજે ઉવશી પણ
પોતાને ધ ય માનતી હતી કે અજુન જેવા ભડવીર પુ ષની સેવા કરવાનો તેને મોકો
મ ો હતો. અ સરાઓને પિત નથી હોતા. પિત િવનાની હોવા છતાં તે
બ્ર મચાિરણી પણ નથી હોતી. વગમાં તેમનું કામ જ પુ ષોની સાથે રમવા-
રમાડવાનું હોય છે . તે બહુપુ ષભો યા હોય છે , તેથી કામશા ની ગહન ન ુણતા
તેમનામાં હોય છે . અજુનને તે કામશા ની િવદ્ યા ભણાવવા આવી છે .
ઉવશીને પોતાને યાં આવેલી જોઈને અજુનને િવકાર થવાની જ યાએ વૈ રા ય
થવા લા યો. ી િવકારનું ૂળ છે તે તો બધા કહે છે અને ણે છે , પણ ી
વૈ રા યનું પણ ૂળ છે તેની ખબર ઘણાને નથી હોતી. તેથી તે ીથી બચવા ભાગતા
રહે છે . જેમજેમ તેઓ ભાગે છે તેમતેમ છાયાની માફક ી તેમની પાછળ પડી રહે
છે , શાંિતથી જંપીને રહે વા દે તી નથી. છાયાને પાછળ છોડીને ભાગતો માણસ યારે
પાછુ ં વાળીને જુએ છે તો છાયા તો પાછળ-પાછળ જ દોડતી આવતી દે ખાય છે .
ીથી ભાગવાથી ભગાતું નથી.
ીથી છૂ ટવાની એક બી રીત છે . તેની સામે ઓ. ખરા બપોરે યારે ૂય
મ યા માં તપી ર યો હોય યારે જોજો, છાયા ગાયબ થઈ જશે. ીના ધોમધોમ
તાપમાં ી પ્ર યેની વાસના આપોઆપ ગાયબ થઈ જશે. સૌથી મોટો પ્રેમ ીનો
છે તે વાત સાચી, તેથી તો દુ િનયા ી તરફ દોડે છે . પણ સૌથી મોટો ત્રાસ પણ
ીનો જ છે . હા, ખરા બપોરે અનુભવો તો ી એટલો ત્રાસ આપે છે કે તેટલો
ત્રાસ નરકમાં પણ ન હ થતો હોય. તેથી તેવો અનુભવ કરનાર માટે ી સા ાત્
હડહડતું નરક થઈ ય છે . તેના તરફ જોવાનું પણ મન ન થાય. કોઈ દાઝે લા
પુ ષને પૂછી જોજો, બચારા રાડ પાડી ગયા હોય છે , તેનાથી છૂ ટવા મથી ર યા
હોય છે . ી ું આ બીજુ ં િવકરાળ પ જોઈ લેનાર ભતૃહિર જેવાને ી ું ુખ
જોવાનું બધ ં નથી કર ું પડતુ.ં તેને આપોઆપ ચીતરી ચઢે છે , ઊલટી થાય છે ,
અગ ં અ ં માં પાચ-પ -મળ-મૂત્ર દે ખાય છે . પણ હા, આ મા બપોર હોય યાં ુધી
ે ગ
જ અનુભવાય છે . ૂય જરાક નમતો થાય કે તરત જ છાયા પ્રગટ થઈ ય.
પુ ષ કરતાં ીને આઠગણો કામ હોય છે તેવું ની તકાર કહે છે . “કામ ા ગણ:
ૃત:।” કામા ુર પુ ષ ભયક
ં ર થઈ ય છે . કામા ુર સાંઢ કે કૂ તરાની આડે પડનાર
યિ ત ઉપર ઘણી વાર આ પ્રાણીઓ પણ હુમલો કર દે તાં હોય છે . પણ કામા ુર
ી તો તેથી પણ વધુ ભયક ં ર થઈ જતી હોય છે . તે પ્ર ય હુમલો ન કરે કદાચ
તોપણ તેના મનમાં ઘોર િધ ારભાવ ગી ય છે જે સમય આ યે ઘોર પિરણામ
લાવતો હોય છે . ન ફળ ી આબ દાર પુ ષ ઉપર ગમે તેવો આરોપ ૂક ને તેને
કોડ નો કર શકે છે . આબ દારને કોડ નો કર નાખવો તે તેની હ યા કરતાં પણ વધુ
ભયક ં ર સ કહેવાય.
કામા ુર ઉવશીએ અજુનને મનાવવા-પટાવવા ઘણા પ્રય નો કયા, પણ અજુન
મા યો ન હ. તેનો મ યા કાળ ચાલતો હતો. અત
ં ે ઉવશી છંછેડાઈ ગઈ. તેણે
અજુનને શાપ આ યો. યારે ી અને પુ ષો ોધાવેશમાં શાપ આપી શકતાં હશે,
એટલે અપમાનનો બદલો તરત જ લઈ લેતાં. સા છે કે અ યારે આવો શાપ
આપવાની શિ ત ી- ુ ષોમાં રહી નથી, ન હ તો શું થાત તે કહે ું ક ઠન છે .
અજુન ઉવશીના પગમાં પડી ગયો, “ મા કરો! મા કરો!” કોઈ પણ પુ ષને ન ુંસક
થવું ગમે ન હ. તે કા તો પૂણ પુ ષ થાય કે પછી પૂણ ી થાય. ન હ પુ ષમાં કે ન હ
ીમાં રહીને વન જવાય કેવી રીતે? વન કામ-સામ યથી જવાય છે . જો એ
જ ન હોય તો વન મડદુ થઈ ય. આવાં ઘણાં મડદા અ યત ં દુ :ખી થઈને
લાિન સાથે હરતાં-ફરતાં જોઈ શકાય છે . સૌથી વધુ ધન કામશ ત વધારનારી
દવાઓ પાછળ ખચાય છે . તે જ બતાવે છે કેટલી મોટ ઘરાકી હશે?
અજુને ઘણી મા માગી અને ઉવશીનો ોધ શાંત થયો, પછી તેણે પોતાના શાપને
એક વષ પૂરતો સી મત કર દીધો. હવે તેરમું વષ ગુ તકાળનું શ થવાનું છે તે
કાળમાં અજુન ક ર થઈને ૃ ય-સંગીત ગાતાં-વગાડતાં િવતાવશે.
ક યાની શોધ માટે ઘણું ફયા પણ ક યા ન મળી તેથી િનરાશ થઈને તેમણે પોતે જ
એક સુદં ર ક યાની રચના કરી. આ ક યાને રા ને સોપી ં દીધી. રા ને કોઈ
ં ાન ન હોવાથી તે રા થયો. રા એ ક યાનું નામ “લોપામુદ્રા” પાડ્ ય.ું
સત
લોપામુદ્રાએ ક યું કે “કુ રકુ િરયાં જેવા હ ર પુત્રો નથી જોઈતા, મારે તો સહ
ં
જેવો એક જ પુત્ર જોઈએ છે જે િવ ઉપર રાજ કરે.”
ઋિષએ ક યુ,ં “લોપામુદ્રા, ું ભૂલ કરે છે . પહે લાં સહ
ં ો રાજ કરતા, હવે વોટનો
જમાનો છે . હવે તો પરાક્રમહીન કુ રકુ િરયાં રાજ કરતાં થયાં છે . તેમના વોટથી
રા થવાય છે . ફરીથી િવચાર કર શું જોઈએ: કુ રકુ િરયાં કે સહ ં ?”
લોપામુદ્રાએ મ મતાથી ક યું કે “ સહ ં , સહ
ં ને સહ
ં . આજે ભલે વોટના જોરે
કુ રકુ િરયાં ગાદી ઉપર ચઢી બેઠાં હોય, પણ ભીષણ આપ આવતાં જ તે બધાં
ભાગી છૂ ટવાનાં છે . તે વખતે સહ
ં જ શાસનની લગામ સભ
ં ાળી શકશે.”
ઋિષ પ્રસ થયા અને લાંબા સમયે લોપામુદ્રાએ “દૃ ઢ યુક” નામના મહાન
પુત્રને જ મ આ યો. તે ું બીજુ ં નામ “ઇ વાહ” પણ પડ્ ય.ું
ઋિષને સતં ાન થતાં જ ઊ ંધા લટકતા પેલા પૂવજોની સદ્ ગિત થઈ ગઈ. તે ઉ મ
લોકમાં ગયા.
આ બાજુ અનેક તીથ કરતાં-કરતાં પાંડવો ભૃગક ુ છ (ભ ચ) પહો ં યા. અહીં
પરશુરામ એ ખોયેલું પોતાનું તેજ ફરીથી પ્રા ત કયું હતુ.ં જનકરા ને યાં
સીતા વયવ ં ર વખતે શ્રીરામે ધનુ યભગ ં કયો હતો. આ વખતે રામને નિહ
ઓળખી શકનાર પરશુરામે મોટી બવાળ મચાવી હતી, પણ પછી મોડેથી તેમને
ાન-ભાન પડ્ યું હતુ.ં શ્રીરામને વદં ન કરીને તે ચા યા તો ગયા, પણ તેમ ું તેજ
હરાઈ ગયુ.ં તે િન તેજ થઈ ગયા હતા. તેજ વીની સામે ખોટી રીતે ટકરાવાથી
યિ ત તેજોહ ન થઈ ય છે . તેજ િવનાના પરશુરામ અહીં આવીને આ પિવત્ર
તીથમાં ના યા હતા અને તેમ ું તેજ તેમને પાછુ ં મળી ગયું હતુ.ં
યુિધ રે પણ સૌની સાથે અહીં નાનાિદ કયુ,ં જેથી ભિવ યના યુ માટે તેજ
પ્રા ત થાય. યુ ની તૈયાર વષો પહે લાંથી કરાતી હોય છે . ઓ ચત
ં ાનું તૈયાર
િવનાનું યુ પરાજય અને િવનાશને નોતરી શકે છે .
8-7-10
*
52. વૃત્રાસુરવધ
ઋિષ એટલે ત્રી યાગી—ગૃહ યાગી સાધુ નિહ. ઋિષ એટલે પ નીધારી,
આશ્રમધારી, િવદ્ યાથીધારી, શ ત્રધારી, રા ્ રધારી સવો ચ િવભૂિત. તે હંમેશાં
સમાજ અને રા ્ રના િહતમાં કત ય-રત રહે છે . યારે અસુરોનો ભારે ત્રાસ
હતો. અસુરો દે વતા અને ઋિષમુિનઓને ભયક ં ર ત્રાસ આપતા હતા. તેમનામાં
એક વૃત્રાસુર નામનો મહા અસુર હતો તેને મારવા અને તેના ત્રાસથી છૂ ટવા
દે વોએ ઘણા પ્રય નો કયા હતા, પણ અસુર એટલો બળવાન હતો કે કોઈ
પ્રય ન સફળ ર યો ન હતો. બધા દે વો અને ઋિષઓ અગ ય-ઋિષ પાસે ગયા.
અગ ય-ઋિષ મહાન અને સવિવદ્ યાના ાતા છે , જેમાં શ ત્રિવદ્ યા પણ ખરી.
અગ ય-ઋિષએ ઉપાય બતા યો કે વૃત્રાસુરને તમે કોઈ પણ શ ત્ર ારા મારી
શકશો નિહ. તેનું મૃ યુ એકમાત્ર દધી ચ-ઋિષના હાડકાથી જ થશે, એટલે તમે
બધા દધી ચ ઋિષ પાસે ઓ, તે તમને પોતાનું હાડકુ ં આપશે. તેમાંથી શ ત્ર
બનાવો. તેનાથી વૃત્રાસુરનું મરણ થશે.
બધા દે વો દધી ચ-ઋિષ પાસે ગયા અને વૃત્રાસુરના ત્રાસની વાત કરી, સાથે એ
પણ ક યું કે એનો નાશ માત્ર ને માત્ર તમારા હાડકાથી જ થશે, એટલે અમે
તમારાં અિ થ લેવા આ યા છીએ. અિ થ આપવાનો સીધો અથ તો પોતાનું મૃ યુ
જ થાય.
દધી ચએ થોડી વાર યાન કરીને દે હ યાગ કરી દીધો: “જો લોકો સુખી થતા હોય
તો લઈ ઓ મારાં અિ થ. હું તે જ પ્રાણ યાગ ક ં છુ ં .” આ સવો ચ યાગ
કહે વાય.
દે વોએ દધી ચ-ઋિષના હાડકામાંથી ભયક ં ર વજ્ર બના યુ.ં તે વજ્ર લઈને દે વો
વૃત્રાસુર ઉપર ચઢી ગયા. બ ે તરફના યો ાઓએ ભયક ં ર યુ કયુ,ં પણ કોઈ
રીતે વૃત્રાસુર મરતો ન હતો, તેથી અત ં માં ઋિષ દધી ચના અિ થમાંથી બનાવેલા
વજ્રનો પ્રહાર કયો. અિ થ-વજ્રના પ્રહારથી વૃત્રાસુર મરાયો. ચારે તરફ
દે વલોકો રા રા થઈ ગયા. દધી ચ-ઋિષનો જયજયકાર થવા લા યો.
દૈ યોના ત્રાસમાંથી છૂ ટવું અને છોડાવવું એ પરમ હષનો િવષય કહી શકાય.
બાકી બચેલા અસુરો ચારે તરફ ભાગી ગયા, પણ થોડા જ સમયમાં એકિત્રત
થઈને િવચારવા લા યા કે સૌએ મળીને ઇ દ્ રનો અને દે વોનો નાશ કરવો
જોઈએ.
અસુરો અને દૈ યોને ર તબીજવધક મા યા છે , અથાત્ તેમનો કદી નાશ નથી
થતો. જેમ માંકણ-ચાંચડ-મ છરનો નાશ નથી થતો, જરાક હવા મળતાં જ બધા
ઉ પ થઈ ય છે , તેમ દૈ યો અને અસુરો પણ જરાક અનુકૂળતા મળતાં જ
ફરીફરીને ઉ પ થતા રહે છે . એટલે એક વાર કોઈ અવતાર તેમનો નાશ કરે, તો
કાયમી નાશ નથી થઈ જતો. તેમનો િવનાશ એ સતત પ્ર ક્રયા છે . ખેતરોમાં
સતત િનદં ામણ થયા જ કરતું હોય છે . તેનો નાશ પણ સતત પ્ર ક્રયા છે . જે
લોકો એક વારનો નાશ થઈ જવાથી િન ત ં થઈ ય છે તે પોતાનો િવનાશ
નોતરી બેસે છે . અગ ય-ઋિષ ફરીફરીને ઋિષઓ અને દે વોને ગૃત કરતા રહે
છે . ગો! અસુરો હ પણ નાકમાં બેઠા છે ! ગો!
8-7-10
*
53. અગ ય-ઋિષ દ ણમાં
કેટલાક લોકો આ યાિ મક સાધના ગુફાઓમાં વષો સુધી પુરાઈને કરતા રહે છે .
ગુફામાં પુરાઈ રહે વું એ જ મોટી સાધના બની ય છે . કેટલાક યાન કરે છે .
કેટલાક ભજનકીતન કરે છે . કેટલાક હોમહવન કરે છે . કેટલાક વ્રત-ઉપવાસ
કરે છે . આમ અનેક પ્રકારથી સાધકો સાધના કરતા રહે છે . પોતપોતાની
જ યાએ બધી ઠીક હશે, પણ લોક વન અને રા ્ ર વનના પ્ર ોને
ઉકેલવાની સાધના ખાસ કરતા નથી. કેટલાક તો તેને સાધના પણ માનતા નથી.
સાધના માટે તેમાંથી છૂ ટવું જ રી માને છે . આ રીતે સાધકવગ લોકિવમુખ કે
રા ્ રિવમુખ થઈ ય છે . પણ ઋિષમાગમાં ઋિષઓ નથી તો લોકિવમુખ થતા કે
નથી રા ્ રિવમુખ થતા.
‘મહાભારત’માં એક િવ ચત્ર પણ ઉપયોગી કથા આવી છે . સૂય અને ચદ ં ્ર
મે પવતની ચારે તરફ ફરવા લા યા. એવી ધારણા પ્રાચીનકાળમાં હતી કે મે
પવતની પાછળ સૂય ય યારે રાત્રી થાય છે અને આગળ આવે યારે િદવસ
થાય છે . પૃ વી સૂયની ચારે તરફ ફરે છે એ ધારણા ઘણાં વષો પછી થાિપત થઈ.
સૂયચદ ં ્ રને મે પવતની ચારે તરફ ચ ર મારતા જોઈને િવં યાચલ પતવને
ગુ સો આ યો: મારી પ્રદ ણા કેમ નિહ? માન માટે ના ઝઘડા પ્રાચીનકાળથી
ચા યા આવે છે . માન-અપમાનની અસર સૌને થતી હોય છે . કોઈને ઓછી થાય
તો કોઈને વધારે થાય. કોઈ દબાવી ણે તો કોઈ પ્રકટ કરી દે , પણ અસર તો
સૌને થાય જ.
માન ના આપવું એ પણ અપમાનનો પ્રકાર છે . ચદ ં ્ ર-સૂય સુમે ની પ્રદ ણા
કરે અને િવં યાચલની પ્રદ ણા ન કરે, એ પણ િવં યાચલ માટે અપમાન જ
ગણાય, તેથી તે ક્રોધે ભરાયો. તેણે ન ી કયું કે હવે હું એટલો ઊ ંચો વધીશ કે
રાત્રી-િદવસ જ થઈ શકશે નિહ. માણસ કામ-ક્રોધ-લોભ વગેરે આવેશોના
વેગોથી પણ પ્રવૃ કરતો હોય છે . જો આવેગો અને લાગણીઓ જ ન હોત તો
પ્રવૃ ઓ પણ ન હોત.
િવં યાચલને આકાશ તરફ વધતો જોઈને સૂય ચિં તત થયો. તેણે પ્રાથના કરી કે
“બસ, હવે વધશો નિહ. રાિત્ર-િદવસ બધ ં થઈ જશે.” પણ િવં યાચલ મા યો
નિહ. તેણે ક યું કે “તું મે ની પ્રદ ણા કેમ કરે છે ? મારી કેમ નથી કરતો?”
સૂયે જવાબ આ યો કે “સૃ કતા પરમે રે મારા માટે જે માગ ન ી કયો છે તે
માગે જ મારાથી પ્રદ ણા કરાય. તેનાથી જરા પણ આઘાપાછા થવાય નિહ.”
ખરેખર િવચાર કરતાં પ લાગે છે કે સૂયચદ ં ્ ર, ન ત્રો-ગ્રહો વગેરે સૌસૌની
િનધાિરત ગિત કોઈએ િનધાિરત કરેલી છે . તેથી યવ થા સ ઈ છે . જેમ રેલવેના
પાટા હોય છે અને તે પાટા ઉપર ટ્ રેનો ચાલે છે તો એક યવ થા રહે છે , તેમ બધા
તારા વગેરેના પણ પાટા િનધાિરત થયેલા છે . તેમાં જરા જેટલો ફે ર થાય છે તો
અક માત થાય છે . પૂ ં ભૂમડ ં ળ અને ખમડ ં ળ, અરે, બ્ર માંડ યવિ થત છે .
કણેકણ યથાયો ય ગોઠવાયેલા છે . આ કુ દરતી યવ થાથી િવ ચાલે છે . સૂયે
િવં યાચલને વાત સમ વી, પણ િવં યાચલે માની નિહ. તેને ભયક ં ર ક્રોધ
ચઢ્ યો. અપમાન ક્રોધ ચઢાવે છે . અપમાન થવા છતાં પણ જેને ક્રોધ નથી ચઢતો
તે કાં તો નમાલો માણસ છે અથવા કોઈ સય ં મી મહાપુ ષ છે .
ઘણા પ્રય નો કયા પણ િવં યાચલ વધતો અટ યો નિહ. પછી તો બધા દે વો
અગ ય-ઋિષની પાસે ગયા, િવનત ં ી કરી, “િવં યાચલને રોકો, નિહ તો હાહાકાર
થઈ જશે.” અગ યે હા પાડી અને નીકળી પડ્ યા. અગ યનું બહુમાન બધા
રાખે. કેટલાક લોકો માનભયું વન વતા હોય છે . બધાને માન મળતું નથી.
કેટલાક માનભૂ યા લોકો માન મેળવવા ઢોગ-પાખ
ં ડ
ં પણ કરતા રહે છે . સાચું માન
સાચા માણસો જ આપતા હોય છે . મૂખાઓના માન કરતાં ાનીઓનું અપમાન
સા .ં
અગ યને આવતા જોઈને િવં યાચલે દં ડવત્ પ્રણામ કયા. અગ ય- ઋિષએ
ક યું કે “પવતરાજ, હું દ ણિદશા તરફ ધમપ્રચાર માટે ઉ ં છુ ં . યાં સુધી
પાછો ન આવું યાં સુધી આવી જ રીતે રહો. પછી વધવું હોય તો વધજો.”
કહે વાય છે કે અગ ય-ઋિષ દ ણમાંથી પાછા જ ન આ યા અને પવત એવો ને
એવો રહી ગયો, વધતો અટકી ગયો. આ લોકકાય હતુ.ં
અગ ય-ઋિષનું ખ ં કાય તો દ્ રિવડદે શમાં જવાનું હતુ.ં આયો ઉ રમાં વસતા
હતા અને દ્ રિવડો દ ણમાં વસતા હતા. બ ેને જુદા કરનારો િવં યાચલ પવત
હતો. તે અનુ લં ય હતો, તેથી બ ે પ્ર ઓ એકબી ના સપ ં કથી રિહત
હતી. આયો પોતાને શ્રે માનતા, તેથી દ્ રિવડો સાથે સમાનતાનો યવહાર કરતા
નિહ. બ ેની સં કૃિત અલગઅલગ હતી. અગ ય એવા પહે લા ઋિષ હતા જે
િવં યાચલ લાંઘીને દ ણદે શમાં ગયા અને યાં જ રહી ગયા. યાં
આયસં કૃિતનો પ્રચાર કયો. આજે દ ણમાં જે કાંઈ આયસં કૃિત દે ખાય છે
તેમાં અગ ય-ઋિષ મુ ય કારણ છે . દ્ રિવડો પણ મહાન હતા. તેમનાં થાપ યો-
શ પો વગેરે આજે પણ તેમની ગૌરવગાથા પ્રકટાવે છે . આય અને દ્ રિવડ
સં કૃિતનું િમલન કરાવનાર અગ ય-ઋિષ છે . પછી બ્રા મણો દ ણ દે શ તરફ
જવા લા યા અને સં કૃિતનો પ્રચાર કરવા લા યા. જો આ પ્રવૃ વધુ િવ તૃત
થઈ હોત તો દૂ રદૂ ર સુધી જયજયકાર થયો હોત. પણ દ ણના બ્રા મણો આ
કામ કરી શ યા નિહ, અટકી ગયા. જે અટકી ય છે તે સમા ત થઈ ય છે .
9-7-10
*
54. નમદાતટે પહોચવુ
ં ં
પાંડવોનો વનવાસ ચાલી ર યો છે અને સમયનો સદુ પયોગ પાંડવો તીથયાત્રામાં
કરી ર યા છે . છે ક દ્ રિવડદે શના છે ડા સુધી ફરતા-ફરતા અને અનેક કથાઓ
લોમશ-ઋિષ ારા સાંભળતા-સાંભળતા પાંડવો પાછા ફયા અને ગોદાવરી, નમદા
વગેરે નદીઓમાં નાન કરીને સૌરા ્ રના પ્રભાસ ેત્રમાં પહોચી ં ગયા. આજે
પણ લોકો કેટલાંય થળોને પાંડવોની યાત્રા સાથે જોડી દે છે . કદાચ પાંડવો યાં-
યાં આ યા હોય.
પ્રભાસ ેત્ર પ્રાચીન તીથ છે , પણ પાંડવો યારે પ્રભાસ ેત્ર પહો ં યા યારે
સોમનાથ મહાદે વનું મિં દર હતું તેવો ઉ લેખ નથી મળતો, તેથી એવું લાગે છે કે
પાછળથી શૈ વ ધમ પ્રચ લત થયો હોય અને પછી સોમનાથ મિં દરની રચના થઈ
હોય. જે હોય તે.
પ્રભાસથી ારકા ન ક જ થાય. શ્રીકૃ ણને સમાચાર મ યા કે પાંડવો
પ્રભાસ આવી ગયા છે . તે તો સમૂહ સાથે પ્રભાસ પહોચીં ગયા. જે દોડીને મળવા
આવે તેને વજન કહે વાય. ન ક ગયા પછી પણ જે આંખથી પણ આવકાર
નથી આપતો તેને વજન માની લેવાની ભૂલ કરનારને પ તાવું પડતું હોય છે .
યાગી હોય અને અહંકારી હોય તો યો ય આવકાર ન આપે. “મારે યાં જ ર
છે ?” એવી મૂઢ વૃ થી તે પીડાતો હોય છે . યાગી હોય પણ અહંકારી ન હોય તો
પોતાનાથી નાના માણસને પણ આવકાર આપે. આંગણે આવેલાને આવકાર
આપવો એ સ જનનું લ ણ છે . એ સં કૃિત અને સં કાર છે .
વનવાસથી કૃશ થઈ ગયેલા પાંડવોને જોઈને શ્રીકૃ ણ-બલરામ દુ :ખી થયા.
ભ્રમણ કરનાર કૃશ થઈ જતો હોય છે , કારણ કે ચાલ-ચાલ કરવાનું હોય છે .
બીજુ,ં સૂયના તાપથી ચામડીનો રંગ પણ બદલાઈ જતો હોય છે . સુખદુ :ખની
ઘણી વાતો કયા પછી પયો ણી-નદીના તટ ઉપર પાંડવોએ િનવાસ કયો. થોડા
િદવસ પયો ણી-નદીના તટ ઉપર રહીને પાંડવો ફરી પાછા નીકળી ગયા. વૈ દુય-
પવત પાર કરીને ફરતા-ફરતા છે ક નમદાતટે પહોચી
ં ગયા.
લગભગ પ્ર યેક નદીને ભારતમાં તીથનું મહ વ પ્રા ત થયું છે . તેનાં બે કારણો
છે . એક તો િહ દુ ધમ દે હશુદ્િધને પ્રથમ થાન આપે છે . નાન કરવું જ
જોઈએ. નાન કયા િવના કોઈ ધાિમક િવિધ થઈ શકે નિહ. જળ િવના દે હશુદ્િધ
થઈ શકે નિહ. માત્ર િહ દુ ધમ જ નાન કરવાથી પુ ય માને છે . જે લોકો
શરીરથી ગદં ા-ગોબરા રહે છે તેઓ િહ દુ ધમ વીકારી શકતા નથી. શરીરનાં
િછદ્ રોમાંથી સતત મળ-મૂત્ર, પ્ર વેદ, લીંટ વગેરે દુ ગંધ મારતાં ત વો નીક યા કરે
છે . તેમને વ છ ન રાખવાથી શરીર ગધ ં ાઈ ઊઠે છે . નાનાિદ કરવાથી તે શુ -
વ છ થાય છે , ફૂિત વધે છે . નાન પછી મન ઉપર પણ સારી અસર થાય છે .
વારંવાર નાન કરવાથી કામ-ક્રોધના આવેગો ઓછા થઈ ય છે . તે જમાનામાં
નાન માટે સૌથી ઉ મ સાધન નદી હતુ.ં તેથી તેને પિવત્ર માની છે .
બીજુ ં કારણ નદી કનારે ઋિષમુિનઓના આશ્રમો રહે તા. તપ વીઓ તપ કરતા,
િવદ્ યાથીઓ વેદા યયન કરતા, ચત ં કો ચત ં ન-મનન કરતા. મોટા ભાગનાં
શા ત્રો કે મહાન ગ્રંથો કોઈ ને કોઈ નદી કનારે લખાયાં છે , તેથી યાં પિવત્ર
પુ ષો રહે તા હોવાથી તેમનાં દશન અને સ સગ ં નો લાભ મળવાથી લોકક યાણ
થતું રહે ત.ું તેથી પણ નદીને પિવત્ર માનવામાં આવી છે .
કલકલ વહે તી નદી વયં શુ જળ આપીને જળની આવ યકતા પૂરી કરે છે .
તેથી પાંડવો ફરતા-ફરતા નમદાતટે આવી પહો ં યા.
9-7-10
*
55. યવન-ઋિષની કથા
પ્ર યેક ધમમાં કોઈ ને કોઈ પ્રકારનું તપ હોય જ છે . તપ ક િવનાનું ન હોય.
સુખ-સા યબી ભોગવતાં-ભોગવતાં તપ કરાય નિહ. તેથી મોટા ભાગે ઋિષમુિનઓ
તપ કરવા વનમાં જતા, યાં ઘણી અગવડો વ ચે તપ તપતા. જો સાચું તપ હોય
તો તેની સદ્ િધ મળે . જે તપ લોકો માટે હોય તેને પરમાથ તપ કહે વાય. રા ્ ર માટે
હોય તો રા ્ રીય તપ કહે વાય. સમાજ માટે હોય તો સામા જક તપ કહે વાય.
માત્ર પરલોક સુધારવા કે આ મક યાણ કરવા જે તપ કરાય તે વલ ી તપ
કહે વાય. વલ ી તપ કરતાં સવલ ી તપ ઘણું મહાન છે . જે તપનું કશું જ વ-
પર પિરણામ ન હોય તેને વાંિઝયું તપ કહે વાય. આવા વાંિઝયા તપથી દે હપીડા
સવાય કશું મળતું નથી.
યવન નામના એક ઋિષ છે . તે વનમાં ઘોર તપ તપી ર યા છે . ઘણો સમય એક
જ આસને બેસી રહે વાથી તેમના શરીર ઉપર ઊધઈએ પોતાનો રાફડો કરી લીધો.
માત્ર બે આંખો જ તગતગી રહી હતી. તે ચે ારિહત તપ તપી ર યા હતા.
એક િદવસ શયાિત નામનો રા યાં િવહાર કરવા આ યો. તેની સાથે ચાર
હ ર રાણીઓ હતી. આટલીબધી રાણીઓ હોવા છતાં તેને સત ં ાનમાં માત્ર એક
પુત્રી જ હતી. તેનું નામ સુક યા હતુ.ં ઘણી પ નીઓ પછી પણ બાળક ન થાય
તો પુ ષના બીજમાં કાંઈક ખામી હોવી જોઈએ. ઘણી ત્રીઓથી ઘણું સુખ
મળતું નથી. તે ભ્રમણા છે . ઘણી ત્રીઓને સત ં ાપીને કોઈ સુખી ન થઈ શકે.
જેનું કામશમન નથી થતું તે સત ં ાપ ભોગવે છે . સત ં ાપ તન-મન બ ેને મ લન
બનાવી દે છે . જો ખ ં સુખ જોઈતું હોય તો પુ ષે એક જ ત્રી અને ત્રીએ
એક જ પુ ષ કરવો જોઈએ. હા, મરણ પછી બીજુ ં પાત્ર કરી શકે છે .
મહે લોમાં અવરોધાયેલી ત્રીઓને બાગ-બગીચા કે નદી કનારે હરવાફરવાનું મળે
છે યારે તે તબેલામાં બાંધી રાખેલી ઘોડીને છૂ ટી મૂકવાથી જેમ દોડાદોડી કરે તેમ
ત્રીઓ પણ દોડાદોડી કરી મૂકતી હોય છે . તેમની ચચ ં ળતા વધુ ચચં ળ થઈ જતી
હોય છે . રા ની બધી ત્રીઓ આનદ ં -પ્રમોદ કરતી હતી. તેવામાં પેલી ક યા
ફરતી-ફરતી યવન-ઋિષના ઊધઈના રાફડા પાસે પહોચી ં ગઈ. ઋિષની
તગતગતી આંખો જોઈને તેને નવાઈ લાગી. “આ શું હશે?” તેવું કુ તૂહલ થવાથી
એક લાંબો કાંટો લઈને ઋિષની આંખમાં ના યો. ઋિષની આંખ ફૂટી ગઈ. ઋિષ
ક્ થઈ ઊઠ્ યા. તપ વીઓ મહાક્રોધી હોય છે . તપ વીઓ સત ં નથી હોતા.
પિં ડતો મહા ઈ યાળુ હોય છે . પિં ડતો સતં નથી હોતા. સતં ને ઈ યા ન હોય, ક્રોધ
ન હોય. હોય તો ણક હોય. સત ં સૌથી અલગ છે , દુ લભ છે .
યવન-ઋિષ ઊભા થઈ ગયા. તેમણે પોતાના તપના પ્રભાવથી શયાિત રા ની
સેનાનાં મળમૂત્ર બધ ં કરી દીધાં. બધાં બહુ દુ :ખી થયાં. રા યવન-ઋિષના
શરણે ગયો અને મા માગી. યવન-ઋિષએ રા પાસે ક યાનો હાથ મા યો.
રા એ ક યાદાન કરી દીધુ.ં યારે ક યાનો પોતાનો કોઈ આવાજ ન હતો.
કજોડુ ં જ થઈ ગયુ.ં એવામાં એક િદવસ અ નીકુ મારો આવી પહો ં યા. તેમણે
આ કજોડુ ં જોઈને સુક યાને વૃ યવનનો યાગ કરી પોતાની સાથે લ ન કરી
લેવા લલચાવી. વૃ પિતની યુવાન પ ની ઉપર ઘણાનો ડોળો રહે તો હોય છે . ઘણાં
આકષણો વ ચે પણ અડગ રહીને ટકી જનારી અમર થઈ જતી હોય છે .
સુક યા મ મ રહી. પોતાના પિતથી તેને પૂણ સત ં ોષ હતો. વાસના-સતં ોષ તો
કરવાથી થતો હોય છે . ના કરનારને અસત ં ોષ ભડકે બાળતો હોય છે . પછી
અ નીકુ મારોએ એક શરત મૂકી કે “ યવન-ઋિષને લઈ આવો. અમે વૈ દ્ય
છીએ. દવા કરીને તેમને જુવાન અને પાળા બનાવી દઈશુ.ં પછી અમારા
ત્રણમાંથી તને જે પસદ ં પડે તેની સાથે લ ન કરજે.” સુક યાએ પોતાના પિત
યવનને વાત કરી. યવને પ્ર તાવ વીકાર કયો. એક સરોવરમાં યવને
નાન કયું અને યારે બહાર નીક યા યારે પ અને યુવાવ થા લઈને
નીક યા. સુક યાએ ઋિષને જ પસદ ં કયા. પિત બદલાય નિહ. પ ની પણ
બદલાય નિહ. એકમાં જ સુખ મળે , અનેકમાં નિહ.
અ નીકુ મારોએ યવનઋિષને જુવાની આપી તેથી પ્રસ થઈને ઋિષએ
તેમને ઇ દ્ રની સમ સોમપાનના અિધકારી બનાવી દીધા. યારે ઋિષઓ
સોમરસનું પીણું પીતા હતા.
યારે ય માં ઇ દ્ રની સાથે સોમપાનનો પ્રસગ ં આ યો યારે ઇ દ્ રે િવરોધ
કયો, “આ તો વૈ દ્ય છે . તે મારી સાથે સોમપાન ન કરી શકે.” યારે વૈ દ્યોની ક ા
હલકી ગણાતી હશે. ઇ દ્ રની સાથે સોમરસ પીવા બાબતમાં ઝઘડો થઈ ગયો.
અતં ે ઇ દ્ ર હાયો અને યવન-ઋિષની ઇ છા પ્રમાણે અ નીકુ મારોના
સોમપાનના અિધકારનો વીકાર કયો. ય સારી રીતે પૂરો થયો.
લોમશ-ઋિષ યુિધ રને કહે છે કે આ થાન યવન-ઋિષનું જ છે . અહીં જ
પોતાની પ ની સુક યા સાથે મુિન િવચરતા રહે તા હતા. યુિધ રે પ્રણામ કયા
અને યાંથી િવદાય થયા.
9-7-10
*
56. માંધાતાની કથા
પૌરા ણક કથાઓ તકસગ ં ત નથી હોતી તોપણ તેની બોધપ્રદા યની મતા
ગજબની હોય છે . વનમાં બધું જ તકસગ ં ત નથી હોતુ.ં જે લોકો બધી
વ તુઓને તકસગ ં ત બનાવવા માગે છે તે વન ખોઈ બેસે છે . શ્ર ા અને પ્રેમ
તકાતીત હોય છે . તેમાં તા કકતા ચાલતી નથી. આનો અથ એવો કોઈ ન સમજે
કે વનમાં તકનું થાન જ નથી. તકનું પૂરેપૂ ં થાન છે જ, પણ તેની પણ
મયાદા છે , સીમા છે , તેવું ભાન હોવું જ રી છે .
મહારા માંધાતાની કથા આવી છે . યુવના નામનો રા હતો. તેણે આખો
િદવસ ઉપવાસ કરીને ય કયો. રાત્રે તેને બહુ જ તરસ લાગી. તેનાથી રહે વાય
નિહ એવી તરસ લાગી. કુ દરતી આવેગોનું દમન એક સીમા સુધી જ કરી શકાય
છે , પછી કરી શકાતું નથી. જે સીમા છે યાં સુધી જ દમન ચાલે, પછી ન ચાલે.
પછી આવેગો દમન કરનારનું દમન કરી નાખે. એટલે શા ત્રોમાં દમન અને
શમન એમ બે શ દો આવે છે . દમનની મયાદા પૂરી થયા પહે લાં તેનું શમન કરી
શકો તો આવેગો શાંિત આપે, નિહ તો દમન કરનારનો િવનાશ કરી નાખે. માનો કે
તમને તીવ્ર તરસ લાગી છે . હવે છે ક સીમાએ પહોચીં ગયા છો. હવે પાણી પી લો,
શાંિત થઈ જશે. પણ સીમા પાર કયા પછી પણ પાણી નિહ પીઓ તો તરસ તમને
મારી નાખશે. આવું જ ભૂખનું પણ છે . તરસ કરતાં ભૂખની સીમા ઘણી લાંબી છે .
પણ તેનીયે સીમા તો છે જ. સીમા આવતાં પહે લાં થોડુ ં જમી લો, તો આહાર અમૃત
થઈ જશે. પણ સીમા પાર કયા પછી પણ નિહ જમો તો ભૂખ તમને મારી નાખશે.
લોકો કહે છે . “ભૂખે મરી ગયો.” પહે લાં આરો યથી મારશે અને પછી પ્રાણથી
મારશે. હદ પારના ઉપવાસ કરનારા આરો ય ખોઈ બેસે છે (ફળાહાર િવનાના.)
શરીરને હીમો લોબીન વગેરે ત વો જોઈએ તે હદપારના ઉપવાસીને મળતાં નથી
તેથી તેને અનેક પ્રકારના રોગો થાય છે . િફ ાશ અને દુ બળતા તો તેનો કાયમી
રોગ થઈ જતા હોય છે .
સૌથી પ્રબળ ઉપવાસ કામવાસનાનો છે . હદપારના ઉપવાસને િનગ્રહ કહે વાય
છે . હદમાં જ રહે નારને સય ં મી કહે વાય છે . સયં મ સારી વ તુ છે . િનગ્રહ
રા સથી પણ વધુ િવકરાળ છે . હદપાર થતાં જ કામ િનગ્રહી માણસ ઉપર તૂટી
પડે છે , તેનો ક ચરઘાણ કાઢી નાખે છે . િનગ્રહીનું કશું ચાલતું નથી. તે રોતો-
કકળતો રહી ય છે . ક્ રતાપૂવક કામ તેને ચૂથ
ં ી નાખે છે . બી ઉપવાસોમાં
માણસનું મનોબળ કે આ મબળ અમુક હદ સુધી કામ કરે છે . સૌ-સૌની હદ
જુદીજુદી હોય છે . પણ કામવાસનામાં મનોબળ ચાલતું નથી. તેનું નામ જ
“મ મથ” છે , અથાત્ મનને મથી નાખનાર. િનગ્રહી યિ તની દુ દશા ઘૃણાને
પાત્ર નથી, દયાને પાત્ર છે , કારણ કે તેની મૂળમાંથી જ ગેરસમજે તેને કુ માગે
વાળી દીધો છે . કુ માગ એટલે કામશમન માટે ના અયો ય—અકુ દરતી માગો. આ
તેની લાચારી છે , મજબૂરી છે . આવ યકતા તેને દં ડ દે વાની નિહ, સાચી સમજણ
સાથે ખરા માગે વાળવાની છે . હદ પછી શમન હોવું જ જોઈએ. શમન જ શાંિત
આપે.
યુવના ને તીવ્ર તરસ લાગી છે . તે તરસની હદ વટાવી ચૂ યો છે , તેથી પાણી-
પાણી કરતો આકુ ળ યાકુ ળ થઈ ગયો છે . રાત યારનીયે પડી ગઈ છે . બધા
ઋિષઓ થાકીને સૂઈ ગયા છે . પાણી-પાણી કરતો તે યવન-ઋિષના આશ્રમે
પહોચી ં ગયો. બધાં સૂઈ ગયાં હતાં, એટલે કોઈએ તેની વાત સાંભળી નિહ.
ન કમાં જ એક કળશમાં પાણી ભયું હતું તે યુવના ે ઉપાડીને ઘટક-ઘટક પી
લીધુ.ં જે વ યું તે છોડી દીધુ.ં હાશ! હવે શાંિત થઈ! આવેગોને અવરોધવાથી નિહ
તેનું શમન કરવાથી શાંિત મળતી હોય છે . શમનનો માગ યાગીને માત્ર દમનનો
માગ પકડનારા કુ માગી થઈ જતા હોય છે , અથાત્ પ્ર ય નિહ તો ખાનગીમાં
છીંડાં પાડી દે તા હોય છે . હદબહારનું દમન શ ય જ નથી.
સવાર થયુ.ં યવન-ઋિષએ ઊઠીને જોયું તો કળશ ખાલી હતો. તેમને ફાળ પડી:
હવે શું થશે?
વાત એમ બની હતી કે યુવના ની રાણીને મહાન પુત્ર થાય તે માટે ઋિષએ
અનુ ાન કરીને અ ભમિં ત્રત કરેલું આ જળ હતુ.ં તે જળ જે પીએ તેને મહાન
પુત્ર પેદા થાય.
તપાસ કરતાં ખબર પડી કે તે જળ તો તીવ્ર તર યો યુવના જ રાત્રે પી ગયો
હતો. હવે તેને ગભ રહી ગયો હતો. સો વષ સુધી પેટમાં ગભ ર યો. પછી પેટ
ચીરીને પ્રસૂિત કરાવી. એક મહાન તેજ વી બાળક થયો. ઇ દ્ રે તરત જ
પોતાની તજની આંગળી તેના મોઢામાં મૂકી દીધી, તે ચૂસવા લા યો. તેનું નામ
‘માંધાતા’ પાડવામાં આ યુ.ં તેની યુ પ આવી રીતે થાય છે : “મામ્ અયં
ધાતા”—અને મને ધાવનારો.
જોતજોતાંમાં માંધાતા મોટો થઈ ગયો. તેણે ચારે તરફ િદિ વજય કરી રા યનો
િવ તાર કયો. તેના સમયમાં સતત બાર વષ સુધી વરસાદ જ ના થયો. ભયક ં ર
દુ કાળ પડ્ યો. પણ માંધાતાએ અનેક ઉપાયોથી જળનો પ્રબધ ં કરીને અ ાિદ
ઉ પ કરતો ર યો. પ્ર ને મરવા ન દીધી.
લોમશ-ઋિષ કહે છે કે “યુિધ ર, આ તીથ તેનું છે . વદ
ં ન કરો અને માંધાતાની
માફક દુ કાળ વગેરે કુ દરતી આપ ઓથી પાર ઊતરવા નદીઓ ઉપર બધ ં ,
નહે રો, ચેકડેમો વગેરેની યવ થા કરો, જેથી પ્ર ભૂખે ન મરે.” યુિધ રે
તીથને વદં ન કયાં.
9-7-10
*
57. સોમક-રા ની કથા
એક મહ વનો મુ ો આજે િવચારણીય થઈ ર યો છે તે પ્રાચીનકાળમાં
‘મહાભારત’માં પણ આ યો છે . મુ ો છે કે માણસને કેટલાં સત ં ાન હોવાં જોઈએ?
એક મત એવો છે કે કુ દરતને કુ દરતનું કામ કરવા દે વું જોઈએ, અથાત્ જેટલાં
સત ં ાન થાય તેટલાં થવા દે વાં જોઈએ. પણ તો-તો પછી ધરતી ઉપર પગ મૂકવાની
જ યા નિહ રહે . ચારે તરફ માણસો જ માણસો દે ખાશે. તેમના માટે અ -પાણી-
વાહન- શ ણ વગેરેની યવ થા થઈ શકશે નિહ. ખરેખર તો યારે આપણે
કુ દરતની વાત કરીએ છીએ યારે સપ ં ૂણ કુ દરતની વાત કરવાની, અડધી નિહ.
માનવેતર પ્રાણીઓમાં આજે પણ વસતીવધારાનો પ્ર હે રાન કરતો નથી, કારણ
કે કુ દરત જ તેનું િનયમન કરી લે છે . માનો કે એક કૂતરીને પાંચ કુ રકુ િરયાં જ મે
છે , પણ હોળી આવતાં-આવતાં ભા યે જ એકાદ બચે છે , બાકીનાં બધાં મરી ય
છે . લગભગ બધાં જ પ્રાણીઓમાં આવી કોઈ ને કોઈ પ્રકારની પ્ર ક્રયા કામ
કરે છે જેથી તેમની વ તીનું સત ં લ
ુ ન રહે છે .
માણસોમાં પણ પહે લાં આવું જ હતુ.ં જ મેલાં બધાં બાળકો વતાં નિહ. માંડ
ત્રીસેક ટકા બાળકો વતાં, બાકીનાં મરી જતાં. આપણે િવકાસ કયો. કુ દરતમાં
દખલ કરી. ન સંગહોમ, પ્રસૂિતની સુિવધા, દવાઓ વગેરે શો યુ.ં બાળક-મરણ-
પ્રમાણ ઘટી ગયુ.ં હવે માંડ પાંચથી દશ ટકા જ બાળકો મરે છે . એંશીથી નેવું ટકા
બાળકો વતાં રહે છે . બી તરફ માણસોનું આયુ ય વ યુ.ં આ રીતે વૃ ો
વ યાં, બાળકો વ યાં, વ તી વધી, કારણ કે કુ દરતી પ્ર ક્રયામાં દખલ દીધી. હવે
કાં તો પૂરેપૂરી કુ દરતી પ્ર ક્રયા અપનાવો અથવા િવકાસ અને િવ ાનનો આધાર
લઈને માનવીય પ્ર ક્રયા અપનાવો. સૌથી મોટો પ્ર બાવળો વધારીને આંબા
ઘટાડવાનો ન થવો જોઈએ. નિહ તો આ આંબાવાિડયું બાવળવાિડયું થઈ જશે.
કથા જોઈએ:
સોમક-રા ને સો રાણીઓ હતી. વૃ ાવ થા આવી પણ સત ં ાન ન થયુ.ં બધાં બહુ
દુ :ખી થવા લા યાં. છે ક પાછલી જંદગીમાં એક રાણીને એક પુત્ર થયો, જેનું
નામ જ તુ રાખવામાં આ યુ.ં પાછલી જંદગીમાં એકનો એક પુત્ર હોવાથી બધી
રાણીઓ તેને વીંટળાઈને રહે તી હતી. એક િદવસ કુ વ ં ર જ તુને કમરમાં એક
કીડીએ ચટકો ભયો. જ તુ તો ચીસાચીસ કરવા લા યો. રાણીઓએ ઘણો છાનો
રાખવા માંડ્યો પણ તે શાંત ન થયો. તેની ચીસો તેના િપતા રા સોમકને બાજુના
સભા-હોલમાં સભ ં ળાઈ. તે મતં ્રીઓ સાથે મત
ં ્રણા કરતો હતો. મત ં ્રણા પડતી
મૂકીને તે અતં :પુરમાં દોડી આ યો. પુત્ર જ તુને શાંત કરીને પાછો મત ં ્રણા માટે
ચા યો ગયો. તેણે ક યું કે “એક જ પુત્ર હોય તો તે સુખદાયી નથી હોતો.
અક માતમાં કે બીમારીથી તેનું અકાળ મૃ યુ થઈ ય તો ફરી પાછા વાંિઝયા
થઈ જવું પડે. તેના કરતાં ઘણા પુત્રો સારા જેથી એકનું મૃ યુ થાય તો બીજો તો
હાજર હોય. વારસાની અ યવ થા ન થાય.”
જેની પાસે ઘણો મોટો વારસો હોય, ઘણી પેઢીઓ હોય તેણે તો હંમેશાં ઘણા પુત્રો
પેદા કરવા જોઈએ, જેથી બધું સભ
ં ાળી શકાય.
ઋિ વકે આ દુ :ખ દૂ ર કરવા એક ય કરવાની સલાહ આપી. રા એ તેવો ય
કયો, જેમાં જ તુનું બ લદાન અપાયુ.ં રા ની રાણીઓને સો પુત્રો થયા. જ તુ
પણ ફરીથી માતાના પેટે અવતયો. હવે રા ને એક નિહ, સો પુત્રો થયા હતા.
તેની ખુશીનો પાર ન હતો. થોડા િદવસ પછી પુરોિહતનું મૃ યુ થયું તે પછી રા નું
પણ મૃ યુ થઈ ગયુ.ં પરલોક જતી વખતે રા એ જોયું કે પુરોિહત તો ઘોર નકમાં
ધગધગતા અિ નમાં શેકાઈ ર યા છે . રા સોમકથી પોતાના પુરોિહતનું દુ :ખ
જોયું ન ગયુ.ં તેણે યમરાજને કારણ પૂછ્યું તો યમરાજે ક યું કે આ પુરોિહતે
બાળબ લદાનવાળો ય કયો હોવાથી તેને નકની સ મળી છે . આવો ય
કરાય નિહ, બ લદાન અપાય નિહ. આવા ય કરનારને અમે નકની જ સ
આપીએ છીએ.
રા એ પુરોિહતની જ યાએ પોતાને નકમાં નાખવાની વાત કહી, તો યમરાજે
ક યું કે સૌએ પોતપોતાનાં કમો ભોગવવાનાં હોય છે . બદલો ન થઈ શકે.
રા સોમકે હઠ પકડી કે મને પણ મારા પુરોિહત સાથે નરકમાં નાખો, કારણ કે
તેણે મારા માટે ય કયો હતો. યમરાજે બ ેને નકનાં દુ :ખો ભોગવા યાં અને
પછી છૂ ટા કયા, અથાત્ આવો ય કરાય નિહ. કોઈ કરે તો નક જ ભોગવવું પડે.
મોટા વારસદારે ઘણા પુત્રો પેદા કરવા જોઈએ, જેથી આપ માં પણ એક નિહ
તો બીજો લગામ સભ ં ાળી શકે.
લોમશ-ઋિષએ યુિધ રને સોમક આશ્રમ બતા યો. અહીં છ િદવસ રોકાઈને
તપ કરવાનો મિહમા છે . પાંડવો રોકાઈ ગયા અને તપ કરવા લા યા.
9-7-10
*
58. ઉશીનરની કથા
વનની ઊ ંચાઈ કેટલી? નીચાઈ કેટલી? બધા માણસો એકસરખી ઊ ંચાઈએ
વન વતા નથી. આવી જ રીતે બધાના વનની નીચાઈ પણ એકસરખી
નથી હોતી. આથી પણ વધારે એક માણસ પોતાના પૂરા વનમાં એકસરખી
ઊ ંચાઈ કે એકસરખી નીચાઈએ વન વતો નથી. સૌ-સૌની અલગઅલગ
િ થિત હોય છે .
કથાઓ ઊ ંચાઈની હોય છે . હા, ઊ ંચાઈને માપવા બાજુમાં કોઈની નીચાઈ પણ
કથાનું અગ
ં થઈ શકે છે . જે લોકો માત્ર યાવહાિરક જ વન વતા હોય છે
તેમની કથામાં રસ નથી હોતો. રસ તો અદ્ ભુત કથાઓમાં જ હોય છે . અદ્ ભુત
કથાઓ વા તિવકતાથી પર હોય છે . આવી જ એક કથા અહીં આલેખાય છે .
યમુનાપ્રદે શમાં ઉશીનર નામનો રા રા ય કરતો હતો. તે મહાન હતો. તેનો
યશ ચારે તરફ ફે લાયેલો હતો. મહ ા અને યશિ વતા િવરોધ અને ઈ યા િવનાની
નથી હોતી. ઉશીનરના ય ોથી ઇ દ્ રને ઈ યા થઈ. તેની કસોટી કરીને તેને
હલકો પાડવા તેણે એક ષડ્ યતં ્ર ર યુ.ં તેણે અિ નને સા યો. ઇ દ્ રે બાજપ ીનું
પ ધારણ કયું અને અિ નએ કબૂતરનું પ ધારણ કયું. બાજપ ી પોતાના
શકાર કબૂતરની પાછળ પડ્ યું છે . કબૂતર બાજથી બચવા માટે ઉશીનર રા ના
ખોળામાં આવીને લપાઈ ગયુ.ં બાજે ક યુ,ં “મારો શકાર મને આપી દો.” કબૂતર
ભયથી ફફડી ર યું હતુ.ં તે ઉશીનરના ખોળામાં વધુ લપાયુ.ં ઉશીનરે ક યું કે
“આ પ ી મારે શરણે આ યું છે . મારો ધમ શરણાગતની ર ા કરવાનો છે , એટલે
હવે મારાથી આ પ ી તને અપાય નિહ.”
“પણ કબૂતર મારો આહાર છે . કુ દરતે મારા માટે તેને આહારના પમાં િનયુ ત
કયું છે . હું તેનો શકાર ક ં તેમાં મને કશું પાપ ન લાગે. તે તો મા ં કત ય છે , ધમ
છે . તમે મારો આહાર પડાવીને અધમ કરી ર યા છો.”
રા એ ક યુ,ં “ના-ના, તમારા માટે હું બી કોઈ પણ પશુની યવ થા કરી શકુ ં
છુ ં . તમને જે પશુ પસદ
ં હોય તેનું માંસ હમણાં આવી જશે. તમે પેટ ભરીને જમી
શકો છો.” પણ બાજપ ી ન મા યુ.ં રા એ ઘણા િવક પો આ યા, પણ
બાજપ ી ન જ મા યુ.ં છે વટે કબૂતરના વજન બરાબર રા પોતાનું માંસ
બાજપ ીને આપે તેવું સમાધાન થયુ.ં
રા એ ત્રાજવાં મગ ં ા યાં. એક તરફ કબૂતરને બેસાડ્ યું અને બી તરફ
પોતાનું માંસ કાપીકાપીને મૂકવા માંડ્ય.ું પણ કબૂતરનું પ લું નીચું જ ર યુ.ં
છે વટમાં રા પોતે ત્રાજવામાં બેસી ગયો અને બાજને ક યું કે “‘લો, હવે મને
જ પૂરેપૂરો ખાઈ ઓ.” રા ની કસોટી પૂરી થઈ. ઇ દ્ ર અને અિ ન પ્રગટ
થયા. ઉશીનરને ખૂબખૂબ ધ યવાદ આ યા.
અહીં િવચારવાનું એ છે કે શરણાગત કબૂતરની ર ા માટે રા ધારે તો
બાજપ ીને મારી શકતો હતો, તેને ઉડાડી મૂકી શકતો હતો. તે રા હતો, ધારે તે
કરી શકતો હતો, પણ તેણે ધમને મહ વ આ યું અને પોતાની સ ાનો દુ પયોગ
કયા િવના જ પોતાના દે હને અપણ કરી દીધો. આ વનની સવો ચ ઊ ંચાઈ
હતી. આવી ઊ ંચાઈ પ્રેરક હોય છે અને તેની કથાઓ હોય છે .
યુિધ રે ઉશીનરના આશ્રમનાં દશન કયાં અને ધ યધ ય થઈ ગયો.
9-7-10
*
59. માકંડેયની કથા
પાંડવો વનવાસ ભોગવી ર યા છે અને તેનો સદુ પયોગ તીથયાત્રામાં કરી ર યા
છે . લોમશ-ઋિષ સાથે છે . એક ાની અને અનુભવી ણકાર માણસ સાથે હોય
તો તીથયાત્રા સારી રહે .
ફરતા-ફરતા પાંડવો ઉ રાખડ ં આ યા છે . બધી યાત્રાઓમાં ઉ રાખડ ં ની યાત્રા
વધુ કિઠન છે , કારણ કે અહીં િહમાલયનાં શખરો છે . ઉશીરબીજ, મૈ નાક, ેત
અને કાલશૈ લ નામનાં શખરો વળોટીને પાંડવો આગળ વધી ર યા છે . અહીં ગાંધવો
અને ય ો રહે છે . ક રો પણ અહીં જ રહે છે . ભારતના િવશાળ ભાગમાં જુદીજુદી
િતઓ િનવાસ કરે છે . બધીના આકાર-પ્રકાર તથા ગુણધમો પણ અલગઅલગ
છે . અહીં જ ધનનો દે વ કુ બેર પણ રહે છે . અહીંથી થોડે જ દૂ ર કૈ લાસપવત છે ,
યાં ભગવાન શવનો વાસ છે . આ બાજુ બદરીકાશ્રમ છે . યાત્રા ઘણી કિઠન છે ,
એટલે યુિધ રે કેટલાક લોકોને પાછા વળી જવાની સલાહ આપી, “તમે બધા
પાછા હિર ાર જઈને, હું પાછો આવું યાં સુધી, રહો. આ પ્રદે શ િવકટ છે .
દ્ રૌપદીની ર ા કરજો.”
યુિધ રની આવી સલાહને બાકીના લોકોએ માની નિહ. સૌએ િહંમતપૂવક સાથે
રહે વાની મ મતા બતાવી. મ મ મનવાળા યાત્રીઓ જ આવી યાત્રા પાર કરી
શકતા હોય છે .
ર તામાં કુ દરાજનું રા ય આ યુ.ં યાં રાત ર યા. વધારાનો સામાન યાં મૂકીને
બી િદવસે બધા આગળ ચા યા. દ્ રૌપદીને અજુનને મળવાની તીવ્ર ઉ કઠ ં ા
છે . બધાં તીવ્ર ઉ કઠ ં ાથી અજુનને મળવા આગળ જઈ ર યાં છે . ઉ કઠ ં ાથી
ઉતાવળ આવે છે . બધાં અજુનને મળવા ઉતાવળાં થયાં છે . પણ હ સુધી અજુન
ના મળવાથી બધાં ચત ં ાતુર થયાં છે . ઉ કટ પ્રેમમાં આપોઆપ ઉ કઠ ં ા રહે તી
હોય છે . ઉ કઠ ં ા પૂરી ન થવાથી સત ં ાપ થતો હોય છે . બધાં સત
ં ાપ અનુભવી ર યાં
છે . એવામાં એક હાડકાંનો ઢગલો જોવા મ યો. તે નરકાસુરનાં હાડકાં પડ્ યાં હતાં.
લોમશ-ઋિષ વ ચેવ ચે બધી કથાઓ સભ ં ળાવે છે . એક વાર પૃ વી ઉપર
માણસોની સં યા ઘણી વધી ગઈ. યાં જુઓ યાં માણસો જ માણસો થઈ ગયાં.
તેથી ભાર વધી જવાથી પૃ વી સો યોજન નીચે ચાલી ગઈ. યારે- યારે પૃ વી
ઉપર ભાર વધી ય છે , યારે હળવી થવા માટે પૃ વી િવ ણુ ભગવાન પાસે ય
છે . િવ ણએુ ભાર હળવો કરવા વચન આ યું અને તેમણે વરાહ પ ધારણ કરીને
પૃ વીને હતી યાં ને યાં થાિપત કરી દીધી. યુિધ ર કથા સાંભળી ર યા છે .
હવે બધાં ગધ ં માદન-પવત ન ક પહોચી ં ગયાં છે . અહીં ભયકં ર આંધી આવી.
અહીં બરફની આંધીમાં લોકો ભાન ભૂલીને મરણશરણ થઈ જતાં હોય છે .
િહમવષા એટલી પ્રબળ હતી કે એકબી નાં મોઢાં પણ જોઈ શકાતાં ન હતાં.
બધાં યાં જ યા મળી યાં છુ પાઈ ગયાં. આ તોફાનમાં દ્ રૌપદી મૂિછત થઈ ગઈ.
એવું લા યું કે હવે તેના પ્રાણ નીકળી જશે. િવકટ યાત્રામાં યારે કોનું શું થઈ
ય તે કહે વાય નિહ.
ભીમસેને પોતાના પુત્ર ઘટો કચનું મરણ કયું એટલે તે પ્રગટ થઈ ગયો.
ઘટો કચે બધાંને મદદ કરી અને પછી બધાં ગ ધમાદન-પવત પહોચી ં ગયાં. નર-
નારાયણ આશ્રમનાં દશન કયાં. ન કમાં જ ગગ ં ા વહે તાં હતાં. તેમનાં પણ
દશન કયાં. પાંડવો થોડા િદવસો માટે યાં રહે વા લા યા.
એક િદવસ દ્ રૌપદી સુગધ ં ભયું પુ પ લઈને ભીમસેન પાસે આવી અને અપણ
કયુ.ં ભગવાને પુ પોની રચના પ્રેમીઓ માટે કરી હશે તેવું લાગે છે . બીજુ ં કોઈ
કારણ દે ખાતું નથી. પ્રેમીઓ યારે પુ પને એકબી ને અપણ કરે છે તો તેમાં
ત્રણ સદં ે શા હોય છે .
1. પ્રેમ સદા સુદ
ં ર, પાળો હોય છે . તે કદી કદ પો નથી હોતો.
2. પ્રેમ હંમેશાં સુગધ
ં ભયો હોય છે . યિ ત કદ પી હોય, પ્રેમ કદ પો ન હોય.
યિ તના શરીરમાંથી દુ ગંધ આવતી હોય, પણ પ્રમ ે માં દુ ગંધ ન હોય. પ્રેમ તો
મઘમઘતી સુગધ ં થી ભરપૂર હોય છે :
3. પ્રેમ સુવ
ં ાળો હોય છે , કઠોર નથી હોતો, ખરબચડો નથી હોતો.
આ ત્રણ ત વો પ્રા ત કરીને પ્રેમી યુગલો વનને સુખથી તરબોળ કરી મૂકતાં
હોય છે . જેને સાચો પ્રેમ મ યો તેને ભગવાન મ યા. પ્રેમ િવનાનું વન એ
વન જ નથી.
દ્ રૌપદીનું અપણ કરેલું પુ પ ભીમે વીકાર કયું અને દ્ રૌપદીએ ક યું કે “ ઓ,
આવાં પુ પો લઈ આવો. મારે આપણા કા યકવનના આશ્રમમાં લઈ જવાં છે .”
દૂ ર જઈને પણ ત્રીઓ ઘરને ભૂલી શકતી નથી. ત્રીઓની અપે ાઓ નાની-
નાની હોય છે . ઘણી વાર તુ છ અપે ા પૂરી કરવા માટે પણ તેઓ પુ ષોને જોતરી
દે તી હોય છે . બચારો ભીમ! જુઓ તો ખરા! પુ પ લેવા કેટકેટલી કિઠન જ યાએ
ચઢ-ઊતર કરીને માંડ સરોવરે પહો ં યો! ર તામાં વૃ થઈ ગયેલા હનુમાન
મળી ગયા. તે વૃ ાવ થાના કારણે માગમાં સૂતા હતા. ભીમ અને હનુમાનનો
સવ ં ાદ થયો. ભીમ હનુમાનને ઓળખી ન શ યા. બ ે વાયુપત ુ ્ર છે . ભીમનો ગવ
ઉતારવા માટે હનુમાન એ પોતાનું પૂછ ં ડુ ં ઊ ંચકીને એક તરફ મૂકવાનું ક યુ.ં
ઘણું બળ કરવા છતાં પૂછ ં ડુ ં ઊ ંચકાયું નિહ. ભીમનો અહંકાર ઊતયો અને મા
માગી. પછી ઓળખાણ પડી. હનુમાન એ ભીમને ‘રામાયણ’ સભ
ં ળાવી, પછી
પોતાનું િવરાટ પ બતાવી અત
ં ધાન થઈ ગયા.
અતં ે ભીમ સૌગિં ધકવનમાં પહોચી
ં ગયો. પેલાં ફૂલો અહીં મહે કી ર યાં હતાં. પણ
અહીં તો રા સોનો પહે રો હતો. ભીમ અને રા સો વ ચે ભયક ં ર યુ થયુ.ં
રા સોને હરાવીને ભીમે પુ પો ભેગાં કયાં.
ફરીથી આંધી આવી. ચારે તરફ િહમવષા થવા લાગી. યુિધ રે દ્ રૌપદીને પૂછ્યું કે
“ભીમ યાં છે ?” હવે દ્ રૌપદીને ભાન થયું કે સામા ય વ તુ માટે મે ં ભીમને કેવા
સાહસ માટે મોક યો છે . દ્ રૌપદીએ સક ં ોચપૂવક ક યું કે “મે ં ફૂલ લેવા મોક યા
છે .” બધાને ચત
ં ા થઈ અને સૌ ભીમને શોધવા નીકળી પડ્ યા. જેમતેમ કરીને
ભીમને શોધી કાઢ્ યો. હાશ! હવે શાંિત થઈ!
ર તામાં જટાસુર મળી ગયો. ભીમસેને માંડ બધાંને બચા યા. ફરી પાછાં નર-
નારાયણ આશ્રમમાં વૃષપવાનાં મહે માન થયાં અને પછી રાજિષ આ ષેણના
આશ્રમમાં પહોચીં ગયાં. અહીં પણ ભીમે રા સો સાથે યુ કયાં. ભીમ હોય
યાં યુ હોય જ. મોટા ભાગે ભીમ પોતાના માટે લડતો નથી, બી માટે લડે છે .
જે બી માટે લડે છે તે પણ તપ જ કરે છે . ભીમે મ ણમાન રા સનો વધ કયો.
ગ ધમાદન-પવત ઉપર બધાં કુ બેરને મ યાં અને તેમનો ભ ય મહે લ જોયો.
કુ બેરના ઘણા રા સો ભીમે મારી ના યા હતા. યાં ય , ર , ક ર, ગધ
ં વ નામની
િતઓ રહે તી હતી. કુ બેર પાંડવોને મળીને િવદાય થયા.
અનેક થળોએ ફરતાં-ફરતાં ગ ધમાદન-પવત ઉપર એક િદવસ અજુન આવી
પહો ં યો. બધા ભાઈઓ મ યા. આનદ ં આનદં થઈ ગયો. અજુન પોતાની સાથે
દ્ રૌપદી માટે આભૂષણો લા યો હતો તે ભેટ આ યાં. ત્રીઓ આભૂષણપ્રેમી હોય
છે . તેમને શૃગં ારની વ તુઓ અને આભૂષણો લાવી આપનાર પ્ર યે તેમની
લાગણી વધી જતી હોય છે .
સમાચાર સાંભળીને ઇ દ્ ર પણ પાંડવોને મળવા આ યો અને પછી વગમાં ચા યો
ગયો. પછી તો આટલાં વષો અજુને કેવી રીતે િવતા યાં તે બધી કથા પાંડવોને કહી.
તેમાં તેને ઇ દ્ ર ારા મળે લા િદ યા ત્રની વાત પણ કરી, તેથી યુિધ રને તે
િદ યા ત્ર જોવાની ઇ છા થઈ. અજુન પણ પોતાને મળે લાં બધાં િદ યા ત્રો
બતાવવા તૈ યાર થઈ ગયો.
અજુન િદ યા ત્રનો પ્રયોગ બતાવવાની તૈ યારી કરી ર યો હતો યાં નારદ
આવી ગયા. તેમણે િદ યા ત્રોના િમ યા પ્રયોગને રો યો. સદ્ િધઓનું પ્રદશન
ન હોય. યારે અિત આવ યકતા ઊભી થાય યારે જ આ શ ત્રોનો પ્રયોગ
કરી શકાય, નિહ તો નિહ.
અજુન નારદ ની વાત સમ ગયો. ધન, પ અને સદ્ િધઓ સત
ં ાડેલાં સારાં,
તેનાં પ્રદશન ન હોય. કોઈ કરે તો ખોઈ નાખવા જ કરે.
હવે પાંડવો પાંચે થઈ ગયા. ગધં માદન-પવતથી િવદાય થઈને સર વતી-તટ
ઉપરના ૈ તવનમાં પહો ં યા. અહીં રહે વા લા યા. પણ એક િદવસ એક ભયકં ર
અજગરે ભીમને પકડી લીધો. મહાબળવાન ભીમ પણ અજગરની પકડમાંથી છૂ ટી
શ યો નિહ. તે મૂિછત થઈ ગયો. પછી યારે ભાનમાં આ યો યારે સપને પૂછ્યું
કે “તું કોણ છે ?”
સપે જવાબ આ યો કે “હું તમારો પૂવજ રા નહૂષ છુ ં . અગ ય-ઋિષના શાપથી
અજગર થયો છુ ં ” વગેરે. તેણે ભીમને જોરથી ભરડો લીધો હતો.
ભીમ વનમાંથી પાછો ન આ યો તેથી યુિધ રને ચત ં ા થઈ. તે પગલે- પગલે
વનમાં ગયો અને જોયું તો એક ભયક ં ર અજગર ભીમને જકડીને પડ્ યો છે .
ભીમની સાથે વાત થઈ. અજગરે પણ વાત કરી. પ્ર ો પૂછ્યા. યુિધ રે પ્ર ોના
ઉ ર આ યા. બ્રા મણ કોણ, શૂદ્ર કોણ, વગેરે. તે સાંભળીને અજગરનું
સમાધાન થયું અને તેણે ભીમને છોડી દીધો. યુિધ રના પ્રય નથી અજગરની
પણ મુિ ત થઈ.
હવે ૈ તવન છોડીને પાંડવો ફરી પાછા કા યકવનમાં આવીને રહે વા લા યા.
એક િદવસ શ્રીકૃ ણ સ યભામાની સાથે પાંડવોની પાસે પહોચી
ં ગયા. જો પ ની
આ ાકારી, સુશીલ અને પ્રેમાળ હોય તો પુ ષે તેને હંમેશાં પ્રવાસમાં સાથે
રાખવી. પણ જો ઘણી પ નીઓ હોય તો વારાફરતી એક પછી એક સૌને સાથે
લઈ જવી, નિહ તો િવખવાદ થશે. ઘણી પ નીઓ હોય યાં િવખવાદ તો હોય જ.
ના હોય તો નવાઈ. સૌને સત
ં ોષ આપવો અિત કિઠન કામ છે .
પાંડવો અને શ્રીકૃ ણ-સ યભામાનો સવ
ં ાદ ચાલતો હતો યાં મહામુિન માકંડેય
તથા નારદ આવી પહો ં યા. યાં મહાપુ ષો ભેગા થાય યાં સ સગ ં તો થાય
જ.
માકંડેયમુિનએ િવ તારથી અનેક કથાઓ સભ ં ળાવી. કમનું ાન, કમનું ફળ,
બ્રા મણોનો મિહમા, તા યમુિન અને સર વતીનો સવ ં ાદ, મ યાવતાર વગેરે
અવતારોની કથા, શ્રીકૃ ણની કથા, ક લયુગનું વણન, છે વટે કિ ક-અવતારનું
પ્રાકટ્ ય, વામદે વની કથા, શ બરા ની કથા, દાનની મહ ા અને પ્રકાર,
ધુધ
ં મ
ુ ારની કથા, મધુ-કૈ ટભની કથા, પિતવ્રતા ત્રીના ધમો, માતા-િપતાની સેવાના
ધમો, ધમ યાધ ારા િહંસા-અિહંસાનું વણન, અિતશય િવષય-સેવન કરવાથી
થનારી હાિન, ત્રણે ગુણોનું વણન, કદ ં ની ઉ પ તથા સં કાર, તેમની કથા.
માકંડેય-ઋિષ ાન અને માિહતીનો ભડ
ં ાર છે . તેમણે એક પછી એક અઢારે
પુરાણોની કથાઓ કહી સભ
ં ળાવી.
હવે દ્ રૌપદીનો વારો આ યો. દ્ રૌપદીએ સ યભામાને પિતવ્રતા ત્રીના ધમો
બતા યા.
દ્ રૌપદી-સ યભામાના સવ ં ાદની ઉ થાિનકા બહુ મહ વની છે . સ યભામા પૂછે છે
કે “જેવી રીતે તમારા પિતઓ તમારે આધીન રહે છે તે યુિ ત મને બતાવો. કોઈ
વ્રત, કોઈ દોરો, તાવીજ કે કઈ ક્રયા કરવાથી પિત વશમાં થઈ ય છે અને
આપણી ઇ છા પ્રમાણે વતે છે તે બધું મને કહો.”
દ્ રૌપદીનો જવાબ બહુ મહ વનો છે . “પિતને વશ કરવાનો એક જ સાચો ઉપાય
છે કે વયં પોતે પિતને વશ થઈ જવુ,ં તેની ઇ છા પ્રમાણે વન વવુ.ં તેની
આ ાનું પાલન કરવુ,ં અઢળક પ્રેમ કરવો, કદી દ્ રોહ કરવો નિહ. આટલું
કરવાથી પિત વશ થઈ ય છે . કદી પણ પિતને વશ કરવા સીધો પ્રય ન કરવો
નિહ. તેમ કરવાથી ત્રી પિતને ખોઈ બેસે છે . પિતને વશ થવાથી તે વશ થાય છે
તે મહાન સૂત્ર યાદ રાખવુ.ં હું હમેશાં દાસીભાવથી પિતની સેવા ક ં છુ ં . મારા પિત
એ જ મારા પરમે ર છે તેવી ભાવના રાખું છુ ં .
દ્ રૌપદીએ સ યભામાને પિતને વશ કરવા માટે બે અ યાય ભરીને ઉપદે શ—
ઉપાયો બતા યા છે , જે પ્ર યેક ત્રીએ ગાંઠે બાંધવા જેવા છે . જો આ અ યાય
વનમાં ઉતારવામાં આવે તો કોઈ ત્રી દુ :ખી ન થાય, કોઈના છૂ ટાછે ડા ન
થાય.
શ્રીકૃ ણ અને સ યભામા ારકા જવા િવદાય થયાં.
10-7-10
*
60. ગાંધવિવજય
ડખ
ં ીલી શત્ તા શાંિત નથી પામવા દે તી. અ યાયનો માગ લેનાર પ્રબળ શત્ થી
હંમેશાં ભયભીત ર યા કરતો હોય છે . યાયના માટે જે ફના થઈ ય છે તેમને
પણ શત્ તા દુ :ખદાયી થઈ જતી હોય છે . પણ યાય અને સ ય જેના પ માં
હોય છે તેને પ્રબળ આ મબળ પણ મળતું હોય છે . તેને ષડ્ યત ં ્રો કરવાં નથી
ં ્રોથી બચ ું જ ર પડે છે . ષડ્ યત
પડતાં, હા, ષડ્ યત ં ્રોથી બચ ું એ મુ સ ીગીરી છે ,
રાજનીિત છે . ષડ્ યત ં ્રો િવનાની રાજસ ા હોતી નથી. પાંડવો ષડ્ યત ં ્રો રચતા નથી,
પણ કૌરવોનાં ષડ્ યત ં ્રોનો શકાર થતા રહે છે .
કૌરવો પાંડવોના બધા સમાચારો મેળવતા રહે છે , કારણ કે તેમને ભય લાગે છે .
અસ ય અને અ યાય ગમે તેટલાં બળવાન હોય તોપણ તે ભય િવનાનાં નથી
હોતાં.
પાંડવો કા યકવનમાં સરોવરના કનારે રહે વા લા યા છે . યાં અવારનવાર
ા ણો આવતા-જતા રહે છે . યાં આદરસ કાર થાય યાં અિત થઓ આવતા
રહે છે . એક વાર એક િવ ાન ા ણ પાંડવોની પાસે આ યો. તેણે કથાવાતા
સભં ળાવી, પછી તે સીધો ધૃતરા ્ ર પાસે પહોચી
ં ગયો.
બધા કથાકારો સતં નથી હોતા. કેટલાક ખટપિટયા પણ હોય છે . લાકડાં લડાવે તેને
ખટપિટયા કહે વાય. કથાવાતાના ન મ ે તમારે યાં આવે, પછી તમારાં િછદ્ ર શોધે.
તેમનો વભાવ જ િછદ્ રો શોધવાનો હોય છે . પછી સીધા તમારા િવરોધીઓ પાસે
ય અને મરચુ-ં મીઠું ભભરાવીને તમારી વાત કરે. િવરોધીઓને િવરોધીની વાત
સાંભળવી ગમે, બહુ ગમે, રસ પડી ય, ફરી-ફરીને સાંભળવાનું મન થાય. તેથી
આવા ખટપિટયા માણસોનો ખૂબ આદર- સ કાર કરે.
ધૃતરા ્ રે પેલા ા ણનો સારો આદર કયો. પછી પાંડવોના બધા સમાચાર આ યા.
“તે બધા બહુ જ દુ :ખ ભોગવે છે , બધા સુકાઈ ગયા છે , પણ બદલો લેવા યુ ની પણ
તૈ યારી કરી ર યા છે ” વગેરે સમાચારો આ યા.
ધૃતરા ્ રને ભારે ચત
ં ા થઈ. કૌરવોનો કાળ ન ક આવી ર યો છે , તેવું તેની
આંધળી આંખોને પણ પ દે ખાવા લા યુ.ં તેણે બધી ચત
ં ા શકુ િન, કણ વગેરેને
કહી સભં ળાવી.
રાજકારણમાં બે પ્રકારના રાજનેતાઓ હોય છે : (1) સમાધાનવાદી અને (2)
િવગ્રહવાદી. સમાધાન કરવાથી શાંિત મળતી હોય તો સમાધાન કરી લેવું તેવી
તેમની ધારણા હોય છે . બીજો પ માત્ર િવગ્રહ જ ઇ છતો હોય છે . બ ે પ ોમાં
ગુણદોષ રહે તા હોય છે . અ યાય—અ યાચાર સહન કરીને સમાધાન કરી લેવું તે
દોષ છે . આવી જ રીતે અ યાય—અ યાચાર કરીને િવગ્રહ કરતા રહે વું અને
સમાધાન કરવું જ ન હ એ પણ દોષ છે . કૌરવો બી પ ના છે . કણ, શકુ િન વગેરે
બધા જ યુ ો માદી છે . તે દુ યોધન અને ધૃતરા ્ રને યારે જુઓ યારે ઉ કેરતા
રહે છે .
ા ણની વાત સાંભળીને બધાએ ન કયું કે શત્ પ અ યારે સેના િવનાનો
દુ બળ છે . અ યારે આપણે તેનો લાભ લઈને તેમનો નાશ કરી દે વો જોઈએ. આવી
સલાહ કરીને તે બધા ર લેવા માટે ધૃતરા ્ ર પાસે ગયા. પણ કોઈ ન મ તો
બનાવ ું જોઈએ. એક ગોવાળને આગળ કરીને બધા ધૃતરા ્ રને કહે વા લા યા કે
“આપણી ગાયોની ખબર લેવા તથા િહંસક પ્રાણીઓથી બચાવવા અમને વનમાં
જવાની ર આપો.”
ધૃતરા ્ રને દાળમાં કાળું દે ખાઈ આ યુ.ં તેણે ક યું કે “ના-ના, યાં ન કમાં જ
પાંડવો આવી ગયા છે . તમારા જવાથી ઘષણ થવાની સભ ં ાવના છે , એટલે હું જવાની
ર નથી આપતો.”
ધૃતરા ્ રની વાતથી શકુ િન નરાશ ન થયો. તેની પાસે પોતાના પ ને સમ વવાની
ગજબની શિ ત છે . આવી શિ ત હોય તે જ સફળ રાજનેતા થઈ શકે. તેણે
ફરીથી ધૃતરા ્ રને યુિ ત-પ્રયુિ તથી સમ વવા પ્રય ન કયો. અત ં ે ધૃતરા ્ રે
ગાયો પાસે વનમાં જવાની મજ ં રૂ ી આપી દીધી.
ઘણું મોટુ ં લાવલ કર લઈને દુ યોધન કા યકવન જવા નીકળ પડ્ યો. અનેક
પડાવો નાખતો-નાખતો દુ યોધન અત ં ે ગાયોની સમીપમાં પહોચી
ં ગયો. યાં તેણે
છાવણી નાખી દીધી. ગાયોની ગણતરી વગેરેનું કામ કરવા લા યા. પછી વનમાં ઘણાં
પશુઓનો શકાર કયો.
જે સરોવરના કનારે પાંડવો પણકુ િટઓ બનાવીને રહે તા હતા તે સરોવરના બી
કનારે ગાંધવો પણ આનદ ં પ્રમોદ કરવા લા યા હતા. તેમનો સરદાર ચત્રસેન
હતો.
કૌરવો પણ યાં જ પહોચી
ં ગયા. નયમ એવો છે કે એક સેના યારે યુ ા યાસ
કરતી હોય યારે બી સેનાએ ન ક જવાય ન હ. ઘષણ થવાની પૂરેપૂરી
સભં ાવના રહે છે . આ તો ત્રણ શિ તઓ એક જ સરોવરના કનારે ભેગી થઈ ગઈ:
પાંડવો, ગાંધવો અને કૌરવો.
દુ યોધને પોતાની સેનાને આદે શ આ યો કે “સવપ્રથમ ગાંધવોને અહીંથી મારી
હઠાવો, પછી પાંડવોનો વારો.” દુ યોધનની આ ા પ્રા ત કરીને કૌરવોની સેના
બળ ૂવક ૈ તવનમાં ઘૂસી ગઈ. ચત્રરથે તેમને સમ વવા અને પાછા વળી જવા
ઘણો પ્રય ન કયો. પણ કૌરવો મા યા ન હ તેથી ક્ થઈને ચત્રસેને
પોતાના ગાંધવોને પણ યુ કરી લેવાની છૂ ટ આપી. શાંિતના પ્રય નો પછી પણ
સમાધાન ન થાય તો યુ અિનવાય થઈ ય છે . પછી યુ ન કરાય તો પોતાનો
િવનાશ ન ત થઈ ય છે .
પ મની વનપ િતમાં ઓ ચત ં ું કોઈને યાં જવાય નિહ. પહે લેથી બધું ગોઠવવું
પડે. વીકૃિત મ યા પછી જ સમયસર કોઈને યાં જવાય અને સમયસર પાછા
આવી જવાય.
આપણે યાં આવું નથી. કશા જ સમાચાર આ યા િવના ગમે યારે ગમે તેને યાં
પહોચી
ં જવાય, ધામા નાખીને રહે વાય, જમાય અને પછી પાછા ફરવાનું કાંઈ ન ી
નિહ. સા ં લાગે તો પડ્ યા પણ રહે વાય. એક વન-પ િતમાં યવ થા છે ,
બી માં અ યવ થા છે . અ યવ થા દુ :ખદાયી થઈ જતી હોય છે .
દશ હ ર શ યોની સાથે દુ વાસા દુ યોધનને યાં પહોચી ં ગયા. દુ યોધને
આદરસ કાર કયો, બધાને જમાડ્ યા અને રા યા. પછી ઋિષ પ્રસ થયા.
વરદાન માગવા ક યુ.ં પ્રસ તામાંથી આપોઆપ પ્રદાનતા પ્રકટે છે .
દુ યોધન-કણ વગેરે મળીને િવચારવા લા યા કે શું માગવુ?ં બધાએ મળીને ન ી
કયું કે એવું માગો કે જેથી પાંડવોને શાપ મળે . પોતાનું ભલું થાય તે મહ વની વ તુ
નથી, પાંડવોનું બૂ ં થાય તે જ મહ વની વ તુ છે , કારણ કે ે ષમાં બધા આંધળા
થઈ ગયા છે . દુ યોધને દુ વાસા પાસે જઈને મા યું કે “તમે આટલા શ યો લઈને
પાંડવોના અ ત થ બનો એ જ યાચના છે .” દુ વાસાએ ‘તથા ’ુ કહી િવદાય લીધી.
બધા કૌરવો મનોમન હસવા લા યા: “હવે મ આવશે. દુ વાસાનું આિત ય
પાંડવો કરી શકશે નિહ, તેથી ક્ થઈને દુ વાસા જ ર શાપ આપશે. બસ
આટલું જ જોઈએ છે .” કોઈને શાપ અપાવવા માટે કોઈ વે છે , કોઈને
આશીવાદ અપાવવા કોઈ વે છે . બે વન વ ચે આ ફરક છે . એક “તા
ન ખોદ ય” કહે તો-કહે તો વે છે અને બીજો “તા ભલું થાય” એવું કહે તો-
કહે તો વે છે . બ ે માણસો છે , પણ બ ે વ ચે અંતર આકાશ-પાતાળનું છે .
દ્ રૌપદી ચતં ામાં પડી ગઈ. તેણે ભગવાન શ્રીકૃ ણને મનથી આતભાવથી યાદ
કયા. શ્રીકૃ ણ યારે િ મણી સાથે પ્રેમાલાપ કરી ર યા હતા. ર સક પિતએ
પ નીને સમય આપવો જોઈએ. તે પ્રેમાલાપની ભૂખી હોય છે , પછી પૈ સાની.
કદાચ પૈ સા િવના ચલાવી લે, પણ પ્રેમાલાપ િવના તેને ભારે પીડા થાય. જે પિતઓ
પ નીઓને પ્રેમાલાપ માટે પૂરતો સમય નથી આપતા તે પ નીને ખોઈ બેસે છે .
શ્રીકૃ ણ પ્રેમાલાપમાં તરબોળ હતા યાં દ્ રૌપદીનો આતનાદ ટે લીપથીથી
પહો ં યો. ઝટ દઈને િ મણીને ધકેલીને શ્રીકૃ ણ વન તરફ દોડ્ યા. િ મણી તો
િવચાર કરતી જ રહી ગઈ. પોતાના પ્રેમાલાપમાં ભગ ં પડાવનાર સાસુ-નણદ ં કે
દે રાણી-જેઠાણી વગેરેને ત્રી સહન નથી કરી શકતી. આમાંથી ઘરકક ં ાસ થવા
લાગે છે .
શ્રીકૃ ણ તો દોડ્ યા-દોડ્ યા તે છે ક દ્ રૌપદીના ઝૂ ં પડે આવીને ાસ લીધો. બો યા,
“બોલ, શું થયું છે ?” દ્ રૌપદીએ બધી હકીકત કહી. શ્રીકૃ ણે ક યું કે “હું પોતે
ભૂ યો છુ ં . જલદી પેલું અ યપા લઈ આવ.”
શું લઈ આવે? અ યપા તો પૂ ં થઈ ગયું છે . બૅટરીનો ચાજ ઊતરી ય પછી
બૅટરી શા કામની? પણ કૃ ણે પાત્ર મા યુ.ં દ્ રૌપદી લઈ આવી. શ્રીકૃ ણે જોયું તો
પાત્રમાં એક નાનો સરખો અ કણ રહી ગયો હતો. શ્રીકૃ ણે તે અ કણ ખાઈ
લીધો અને સહદે વને ક યું કે “ ઓ, દુ વાસા અને દશ હ ર મુિનઓને બોલાવી
લાવો.” સહદે વ બોલાવવા ગયા. મુિનઓ જળમાં અ ય આપી ર યા હતા. બધા
બહાર નીક યા અને ઓડકાર ખાવા લા યા. તેમણે દુ વાસાને ક યું કે “હવે તો
અમારાથી એક દાણો પણ ખવાશે નિહ! એટલી ૃ ત થઈ ગઈ છે !” બધા મુિનઓ
નદીમાંથી જ ગમે યાં ભાગી ગયા. કોઈ જમવા ન આ યુ.ં
“હિરને ભજતાં હ કોઈની લાજ જતી નથી ણી રે…”
દ્ રૌપદી ગદ્ ગદ થઈ ગઈ. ચમ કારક ઘટનાથી શ્ર ા દૃ ઢ થાય છે અને વધે છે .
શ્રીકૃ ણ ાિરકા ચા યા ગયા. પાંડવો બી વનમાં ચા યા ગયા. આપ ના
સમયે દોડીને તમાર મદદે આવે તેવો એક માણસ હોય તો આપ થી ર ણ થાય.
11-7-10
*
64. જયદ્રથ-પરાજય
ીને સાચવવી સૌથી અઘ ં કાય છે . ી યુવાન અને પાળી હોય, વળી પાછો પિત
દિરદ્ ર હોય તેવી ીને સાચવવી તો અ યત ં ક ઠન કામ કહેવાય. ી પોતે સચવાવા
માગે તોપણ લફગાઓ તેને સચવાવા ન દે . સચવાયેલી ી જ ુખ આપતી હોય છે
અને પોતે પણ ુખી થતી હોય છે . જે ી પોતે સચવાવા માગતી હોય છે તેને જ
સાચવી શકાય છે . જે પોતે જ શાકમાકેટમાં હરાજ થવા આતુર હોય તેને બ્ર મા
પણ સાચવી ન શકે. કેટલીક વાર ી સચવાવા માગતી હોય, પણ નાદાનીથી
લ મણરેખા ઓળં ગવાની આદત પડી ગઈ હોય તો તેની નાદાની તેને આપ માં
નાખી શકે છે .
પાંડવો કા યકવનમાં રહે તા હતા. વનમાં ચારે તરફ પશુઓનું પ્રમાણ વધી જવાથી
ત્રાસ થતો હતો. એક વાર પાંચે ભાઈઓ શકાર કરવા સવારના પહોરમાં નીકળ
પડ્ યા. દ્ રૌપદી પણકુ િટમાં એકલી જ રહી ગઈ હતી. ઘરમાં રહે વું ીઓને ગમતું
નથી હોતુ,ં એટલે બીજુ ં કાઈ ન હ તો બારણાં વ ચે કે બહાર ચોકમાં ઊભી રહીને
આજુબાજુ જોયા કરતી હોય છે . દ્ રૌપદી પણ બારણાં વ ચે ઊભીઊભી શૃગ ં ાર
કર રહી હતી. બરાબર એ જ સમયે સ -ુ દેશનો રા જયદ્ રથ યાંથી નીક ો.
તેની દૃ દ્ રૌપદી ઉપર પડી. તે જોતો જ રહી ગયો. પ કાઈ પ! તેણે રથ
ઊભો કર દીધો અને મં ી કો ટકા યને દ્ રૌપદીનો પિરચય લેવા મોક યો.
જયદ્ રથની દાનત બગડી છે . માણસ ું ૂ ય તેની દાનત ઉપરથી પણ આંકી
શકાય. પારકુ ં ધન અને પરાઈ ી જોઈને જેની દાનત વારંવાર બગડતી હોય તે
સો ું ન હ કથીર કહેવાય—ભલે ને તે રા -મહારા કેમ ન હોય.
પિરચય મેળવીને કો ટકા ય પાછો આ યો. હવે જયદ્ રથ વયં ગયો. તેણે દ્ રૌપદીને
બહુ સમ વી, પોતાના વૈ ભવની વાત કર . સામા ય ીઓ વૈ ભવિપ્રય હોય છે , પણ
કેટલીક વૈ ભવને લાત મારનાર પણ હોય છે . પાંડવો અને દ્ રૌપદીનો અ યારે
દિરદ્ રકાળ ચાલી ર યો છે . પણ દ્ રૌપદી તેવા કાળમાં પણ પિતવ્રતા છે , મ મ છે .
મ મતા શરતોની સાથે નથી હોતી, વયં ૂ હોય છે . શરતોની સાથે આવેલી મ મતા
િવ ાસપાત્ર નથી હોતી.
ઘણું સમ વવા-લલચાવવા છતાં પણ યારે દ્ રૌપદી માની ન હ યારે જયદ્ રથે તેનું
અપહરણ ક ુ. ી ું અપહરણ કર શકાય છે . પુ ષનું પણ અપહરણ કર તો
શકાય, પણ તે છૂ ટીને પાછો આવે તો તેના ૂ યમાં વાંધો આવતો નથી, કારણ કે
પુ ષને ભ્ર કરાતો નથી, પણ ીને ભ્ર કર શકાય છે . તે પાછી આવે તો તેનું
ૂ ય પહે લાં જેવું રહે તું નથી, તેથી તેણે ુર ત વન વવું જોઈએ.
લ મણરેખામાં રહે વું એ તેની ુર ાની પ્રથમ શરત છે .
દ્ રૌપદીને રથમાં નાખીને જયદ્ રથે રથ ભગાડી ૂ ો. થોડી વારમાં પાંડવો આવી
ગયા. દ્ રૌપદીને ના જોઈ. ફાળ પડી. પાડોશણ ધાત્રે યકાએ જયદ્ રથની બધી
વાત કર . પિતમાં બે ગુણ તો જ ર હોવા જોઈએ. એક તો તે પૌ ષવાન હોવો
જોઈએ. પૌ ષ ઉપરથી તે પુ ષ કહેવાય છે . અને બીજો તે પરાક્રમી હોવો
જોઈએ. એટલે તો વરરા ને પરાક્રમનું પ્રતીક તલવાર ભેટે બધ ં ાય છે . જો આ
બ ે ગુણો ના હોય તો પિત પિત નથી રહે તો. પાંડવોએ તરત જ જયદ્ રથનો પીછો
પકડ્ યો. જોતજોતાંમાં તે નકટ પહોચી ં ગયા. તુમલુ યુ થયુ.ં જયદ્ રથ હારી
ગયો. તેને વતો પકડી લીધો. તેની સેનાનો ક ચરઘાણ નીકળ ગયો. ભીમ તેને માર
નાખવા માગતો હતો, પણ યુિધ રે તેને રો યો. દુ :શલા બહે ન અને ગાંધારી માતાનો
સગો થતો હોવાથી તેનો પ્રાણવધ ન કરતાં વતો બાંધીને લઈ આ યા. તેણે હાથ
જોડીને દ્ રૌપદી તથા પાંડવોની મા માગી. પછી તેને છોડી ૂ ો. ક ું મોઢુ લઈને હવે
તે સ ુદેશ ય? તે હર ાર ચા યો ગયો અને શવ ને પ્રસ કરવા તપ કરવા
લા યો. શવ પ્રસ થયા. જયદ્ રથે વરદાન મા ,ું “પાંચે પાંડવોને હું તી શકુ ં
તેવું વરદાન આપો!” શવ એ ના કહ , એ શ ય નથી. તું મા એક િદવસ અજુન
સામે ટક શકીશ. જયદ્ રથ પાછો સ ુદેશ આવી ગયો.
11-7-10
*
65. સ યવાન-સાિવત્રી
માણસ દુ :ખી કેમ થાય છે ? ઘણી વાર સારા, િનદોષ, િન પાપ માણસો પણ દુ :ખી
થતા હોય છે . ઘણી વાર લોકોની ઈ ર ઉપરથી શ્ર ા ઊઠી જતી હોય છે . શું
બધાં દુ :ખો ભા યથી આવતાં હોય છે ? શું બધાં દુ :ખો પૂવનાં કમોથી આવતાં હોય
છે ? શું દુ :ખોનું કારણ ગ્રહદશા હોય છે ? શું દુ :ખોનું કારણ પૂવજોનું નડતર હોય
છે ? શું દુ :ખોનું કારણ ક લયુગનો પ્રભાવ હોય છે ? શું દુ :ખોનું કારણ કોઈ દે વી-
દે વતાની નારાજગીથી હોય છે ? શું દુ :ખો કોઈ શત્ ારા તાંિત્રક િવિધ કરવાથી
આવતાં હોય છે ? શું કારણ છે ?—આવો પ્ર યુિધ ર માકંડેય ને પૂછે છે .
જુઓ, દ્ રૌપદીએ કશાં પાપ કયાં ન હતાં, તોપણ તેનાં લ નમાં િવ નો આ યાં.
તેને પાંચ પિતઓની પ ની થવું પડ્ ય.ું ભરીસભામાં તેનું ઘોર અપમાન થયુ.ં
પિતઓની સામે જ તેની આબ લૂટ ં વાનો પ્રય ન થયો. તે મારી-મારી વનમાં
રખડી રહી છે . અહીં પણ અનેક વાર તેને ઘોર ક ો ભોગવવાં પડ્ યાં. હમણાં જ
જયદ્ રથે તેનું અપહરણ કયું. તેને માંડ છોડાવી લા યા છીએ. હ યાંય સુખ
દે ખાતું નથી. શું કારણ છે આવાં દુ :ખો પડવાનુ?ં એક દુ :ખમાંથી છૂ ટીએ છીએ યાં
સામે પાંચ આવી ય છે . પહે લાં કોઈ અમારા જેવાં દુ :ખી થયાં હતાં ખરાં?
યુિધ રનો પ્ર સાંભળીને માકંડેય એ પૂરી ‘રામાયણ’ સભ ં ળાવી દીધી. રામ
અને સીતા ઉપર કેટકેટલું વી યું હતું તે બધું સભ
ં ળા યુ.ં કથા દુ :ખોની હોય છે ,
સુખોની નથી હોતી. કથા અ યાચારોની હોય છે , સદાચારોની નથી હોતી.
સમાચારો કુ કમોના, બળા કારોના હોય છે , સ કમોના નથી હોતા. લોકોને
સુખકથા, સદાચાર-કથા કે સુકમકથામાં રસ નથી આવતો. સુખાંત નાટકો કરતાં
દુ :ખાંત નાટકોની વધુ અસર થતી હોય છે . હા, લોકોને આશાવાદી થવા માટે અત ં ે
બધું સા સ ં ા ં થયું બતાવાય છે , સ ય અને ધમનો િવજય બતાવાય છે , પણ ખરી
વા તિવકતા તો ક ણાંત નાટકોની જ હોય છે . એમાંથી િનરાશા પ્રગટે છે . પણ
સીતા અને દ્ રૌપદી જેવી ત્રીઓની કથા યા પછી વન િનરાશામય જ
લાગે છે . છતાં લોકો આશાના તાંતણે વન વે છે . આશા બધ ં ાવવી જ લોકિહત
છે . સાંભળો એક કથા સભ ં ળાવુ:ં
મદ્ રદે શમાં અ પિત નામનો રા રા ય કરતો હતો. તેને સત ં ાન ન હતુ.ં સત
ં ાન
ન હોવું પ્રથમ દુ :ખ છે . યિ ત સત ં ાન માટે તડપતી હોય છે . તેણે અઢાર વષ સુધી
સાિવત્રી-ગાયત્રીની ઉપાસના કરી. અત ં ે સાિવત્રી પ્રસ થઈ. તેને એક
ક યા થશે તેવું વરદાન આ યુ.ં ક યાનું નામ પણ સાિવત્રી જ રા યુ.ં જેની
કૃપાથી સત ં ાન થયું હોય તેનું નામ સત ં ાન સાથે જોડીને લોકો આભાર ય ત
કરતા હોય છે . જેમકે બાવાભાઈ, ફકીરભાઈ, સાધુરામ વગેરે. જોતજોતાંમાં
સાિવત્રી જુવાન થઈ ગઈ, પણ તેને કોઈ પિત ન મ યો. કોઈ તેનું માગુ ં જ ન કરે.
રા ને ચત ં ા થઈ. કારણ ણવા મ યું કે સાિવત્રી એટલી બધી તેજ વી અને
ાની છે કે કોઈ પુ ષ તેના તેજને સહન કરી શકતો નથી. પ ની હંમેશાં
પોતાનાથી થોડી ઊતરતી હોવી જોઈએ. ચિઢયાતી પ ની આબ જમાવે, જે
વા ભમાની પિતને ન ગમે. ચિઢયાતી પ ની છ પ્રકારે હોય છે . 1. આકારમાં:
પુ ષ કરતાં તે ઊ ંચી અને વધુ મજબૂત બાંધાની હોય. 2. પમાં: પુ ષ કરતાં તે
વધુ પાળી, દે ખાવડી હોય. 3. કુ ળમાં: પુ ષના કુ ળ કરતાં ઊ ંચા કુ ળની હોય. 4.
ધનમાં: પુ ષ કરતાં તે વધુ કમાતી, ધનવાન િપતાની હોય. 5. ાનમાં: પુ ષ કરતાં
તેની ડીગ્રી ઊ ંચી હોય, ાન વધારે હોય. 6. પ્રભાવમાં: પુ ષની તુલનામાં તેનો
પ્રભાવ ઘણો પડતો હોય. આ રીતે છ પ્રકારથી ચિઢયાતી ત્રીને જે પુ ષ પરણે
તે હંમેશાં દબાઈને જ રહે . હા, દબાઈને રહે વામાં વાંધો ન હોય તો ખાસ વાંધો ન
આવે.
સાિવત્રીના કુ વ
ં ારાપણાથી અ પિત ચિં તત થયો. એક િદવસ તેને બોલાવીને
ક યું કે “બેટા, ઘણી શોધ પછી પણ તારે યો ય વર મળતો નથી એટલે હવે તું
તારી મેળે તારો પિત શોધી લે.” ડા યાં મા-બાપ યારે હારીથાકી ય અને વરને
ન શોધી શકે યારે ક યાને વયવ ં ર કરવાની છૂ ટ આપી દે તાં હોય છે .
સાિવત્રી વરની શોધમાં તીથયાત્રાના િનિમ ે નીકળી પડી. ઘણું રખડ્ યા-ભટ યા
પછી તેણે એક વર પસદ ં કયો. તે હતો ‘સ યવાન.’ સ યવાન શા વદે શનો અધ ં
થયેલા અને વનમાં કાઢી મૂકેલા રા નો પુત્ર હતો. તેની કફોડી દશા હતી,
તોપણ સાિવત્રીએ સ યવાનને પસદ ં કયો. પણ અ પિતને આવો દિરદ્ ર,
રાજપાટ િવનાનો વર ગ યો નિહ, તોપણ નારદ ની સલાહથી આ િવવાહ
વીકૃત થયો. વ ચેના મ ય થી માણસો મહ વનો ભાગ ભજવતા હોય છે .
સબં ધ
ં ો જોડવામાં અને સબં ધ
ં ો તોડવામાં કોને કેવા મ ય થી માણસો મ યા છે તે
મહ વનું છે .
નારદ એ વરના અનેક ગુણો બતા યા, પણ એક દોષ પણ બતા યો: તે
અ પાયુ છે . લાંબુ વવાનો નથી. ઈ રે કૃપા કરીને મૃ યુને ગુ ત રા યુ.ં જો
પ્ર યેક યિ તને જ મતાં જ મૃ યુની િત થ જણાઈ આવતી હોત તો વન જ
ન હોત. જેમ પ્ર યેક દવાની બોતલ ઉપર સમાિ ત-િદવસ લ યો હોય છે તેમ
માણસના શરીર ઉપર પણ સમાિ ત-તારીખ લખી હોત તો શું થાત? કુ દરતે ઘણું
બધું ગુ ત રા યું છે તે જ યો ય છે . તેથી જ વન છે .
અતં ે સ યવાન-સાિવત્રીનાં લ ન થઈ ગયાં. લ ન કરાવીને અ પિત પિરવાર
સાથે પાછો પોતાની રાજધાની શા વદે શ પહોચી
ં ગયો. ક યાના પિરવારે બને યાં
સુધી ક યાને સાસરે રહે વું નિહ. અળખાં થતાં વાર નિહ લાગે. તેમાં પણ યાં
નવીનવી ક યા સાસરે આવી હોય, હ તેનો પગ પણ યો ન હોય તેવામાં
િપયિરયાંનાં ધાડાં આવીને વસે તો તે દુ :ખદાયી થઈ શકે છે .
સાિવત્રીની બે દૃ હતી. એક તો પિતના પગલેપગલે ચાલવાની અને બી દૃ
તેના અકાળ મૃ યુની િત થની. તેને હંમેશાં નારદે આપેલી િત થ યાદ રહે તી.
અકાળ મૃ યુને તવા તેણે વ્રતો રાખવા માંડ્યાં. ત્રી શ્ર ા પક હોય છે .
શ્ર ા કઠોર વ્રતો કરાવી શકે છે .
અત ં ે પેલી અિં તમ િત થ આવી ગઈ. સાિવત્રીએ ન ી કયું કે આજે પિતનો સાથ
નિહ છોડુ .ં સાથે ને સાથે રહીશ. તે વનમાં પણ સાથે જ ગઈ. નારદની
ભિવ યવાણી પૂરી થઈ. સ યવાનને હૃદયમાં દદ ઊપડ્ યું અને જોતજોતાંમાં તેના
પ્રાણ નીકળી પડ્ યા. સ યવતી ઉપર વજ્ર તૂટી પડ્ ય.ું જેણે કદી વજ્રાઘાત
સ યો જ નથી તેણે વન યું જ નથી. એવામાં યમરાજ પ્રગટ થયા. તે
સ યવાનના આ માને લઈ જવા આ યા હતા. સાિવત્રીએ યમરાજ સાથે ઘણો
સવં ાદ કયો. સાિવત્રી યમરાજની પાછળપાછળ ચાલવા મડ ં ી. આગળ યમરાજની
મુ ીમાં સ યવાનનો આ મા હતો. ઘણું સમ વીને પાછી વાળવા છતાં તે પાછી ન
વળી, તેનું સૂત્ર હતુ.ં “ યાં પિત યાં પ ની. હું પાછી નિહ વળું . મને પણ સાથે
લઈ ઓ.”
અતં ે યમરાજ સાિવત્રીની મ મતા આગળ હાયા અને સ યવાનને વતો કરી
દીધો, એટલું જ નિહ, તેના સસરાને દે ખતા કયા. તેમનું રા ય પાછુ ં મ યુ.ં તેણે
એક વરદાન મા યું છે તે આજના પલટીબાજો માટે પ્રેરણા પ છે .
“જ યાત્ વધમં ન ચ મે।”
(વનપવ, 297-32)
અથાત્ અમે કદી પણ અમારો ધમ ન બદલીએ. ધમ બદલનારા પલટીબાજો ના
તો કદી સ યવાન થઈ શકે, ન કદી સાિવત્રી થઈ શકે. તે તો શીરો ચાટનારા થઈ
શકે.
આ રીતે પિતવ્રતા-ધમમાં મ મ સાિવત્રી પિતને લઈને આશ્રમ તરફ ચાલી
નીકળી. યમરાજ પણ પાછા ફરી ગયા.
યમરા નાં બધાં વચનો પૂરાં થયાં. સસરા દે ખતા થયા. તેમને તેમનું રા ય પાછુ ં
મ યુ.ં સાિવત્રીને સો પુત્રો અને સો ભાઈઓ મ યા. આનદ ં -આનદ ં થઈ ગયો.
આ ઉપા યાનથી આજ સુધી હ રો ત્રીઓને સાિવત્રી થવાની પ્રેરણા મળી
હશે અને કોઈ સાિવત્રી કદાચ પિતને યમરાજના (મૃ યુના) મુખમાંથી પાછી પણ
લઈ આવી હશે. આવી એક સાિવત્રી અમારે આશ્રમમાં પોતાના સ યવાન સાથે
આવી હતી. તેની રોમાંચકારી કથા સાંભળીને ધ યતા અનુભવી હતી.
હા, આજે પણ સ યવાન-સાિવત્રી હોઈ શકે છે .
નાટક સુખાંત થઈ ગયુ.ં બધું સા ં થઈ ગયુ.ં યુિધ રને શાંિત થઈ.
11-7-10
*
66. કણનાં કવચ-કુ ડ
ં ળ
ઘણી વાર ગુ ત િપતા અને ગુ ત માતાના સત ં ાનને વનમાં અપ્રગટ પે માતા
અથવા િપતાનાં સાથ અને પ્રેરણા મળી રહે છે . ધમ કે સમાજના ભયથી કેટલીક
વાર આવાં ગુ ત માતા અથવા ગુ ત િપતા પોતાના સત ં ાન સાથે પ્ર ય સબ
ં ધ
ં ભલે
ન રાખી શકે, પણ તેથી તેમનો હાિદક સબ ં ધ
ં બધ ં થઈ જતો નથી. ઉ ચ
ખાનદાનીનાં અનેક જમાપાસાં છે જ, પણ તેમાં કેટલાંક ઉ ચ ઉધારપાસાં પણ
હોય જ છે . અને તેમાંનું એક છે તે િનખાલસ નથી થઈ શકતી. ખાનદાની અને
ખાનદાનની આબ —પ્રિત ા હમેશાં કોઈ ને કોઈ પાળા પડદાથી ઢાંકેલી
હોય છે . તે પડદો ખસી ન ય તેનો ભય સતત ડરાવતો રહે છે . ઘણી વાર તે
પડદાને ખસતો અટકાવવા ન કરવાનું પણ કરી દે વાતું હોય છે . કણ એની સચોટ
િનશાની છે .
કુ મારાવ થામાં કુ તીએ કણને જ મ આ યો હતો. તેમાં તે એકલી જ જવાબદાર
ન હતી. સૂય પણ તેટલો જ જવાબદાર હતો. પણ જે સમાજમા ય કે ધમમા ય
કામાચાર નથી હોતો તેને અને તેના પિરણામને છુ પાવવું પડતું હોય છે , કારણ કે
ખાનદાની િનખાલસ થઈ શકતી નથી. જો િનખાલસ થાય તો કોડીની થઈ ય.
કોઈ કરોડપિતને કોડીપિત થવું ગમે નિહ. ઘણાં પાપો સામા જક પાપો હોય છે ,
ઈ રીય પાપો નથી હોતાં. ઈ રી પાપોથી ડરવા કરતાં લોકો સામા જક પાપોથી
વધુ ડરતા હોય છે . સમાજ િઢઓથી ચાલતો હોય છે . ઘણી વાર િઢઓ આંધળી
થઈ જતી હોય છે . આંધળી િઢઓ પૂરા સમાજને આંધળો બનાવી દે તી હોય છે .
કોઈ ભડવીર આવા સમાજના િઢ-મોિતયાને ઉતારતો હોય છે .
ય યેલો કણ રખડતો-કુ ટાતો રાધા-દાસીના ખોળે ઊછયો, તેથી રાધેય થયો.
તેને શૂદ્રતાની હલકી છાપ લાગી ગઈ. લોકોએ લગાવેલી છાપ જલદી ભૂસ ં ાતી
નથી. લોકો યિ તને તેની છાપથી ઓળખતા હોય છે . પાંડવો અને દ્ રૌપદીએ આ
છાપના આધારે તેનો િતર કાર અને અપમાન કયાં, પણ દુ યોધને તેનો ઉ ાર
કયો. તે અગ ં દે શનો રા થયો તેમાં પોતાના પૌ ષની સાથે દુ યોધનની ઉદારતા
પણ કારણ પ ગણાય. બદલામાં કણ વનભરનો દુ યોધનનો થઈ ગયો.
આ કણ ઘસઘસાટ ઊ ંઘી ર યો છે અને તેને વ ન આ યુ.ં બધાં વ નો િમ યા
નથી હોતાં, કેટલાંક સાચાં પણ હોય છે . વ નમાં તેનો સાચો િપતા સૂય આ યો
અને તેને સાવધાન કરવા લા યો કે “જો, બેટા, તારી પાસે ઇ દ્ ર બ્રા મણનું પ
ધારણ કરીને આવશે અને તારાં કવચ-કુ ડ ં ળ માગશે. પણ તું આપીશ નિહ, કારણ
કે આ કવચકુ ડ ં ળ મારાં આપેલાં છે . યાં સુધી તે તારી પાસે હશે યાં સુધી કદી
પણ તા ં યુ માં મૃ યુ થશે નિહ.”
સૂય અને કણ વ ચે ઘણો સવ ં ાદ થયો, પણ કણ ન મા યો. તેણે ક યું કે “મારા
દાન દે વાના વ્રતનો ભગં ન કરાવો.” છે વટે સૂયે તેને સમ યો કે “જો તારે
કવચ-કુ ડં ળ આપવાં જ હોય તો આપજે, પણ બદલામાં ઇ દ્ રની પાસેથી ‘શિ ત’
ગ્રહણ કરી લેજ.ે આ શિ ત યુ માં શત્ ઓનો મહાિવનાશ કરનારી છે .” સૂય
ચા યા ગયા. કણ ગી ગયો. િવચાર કરે છે કે કેવું વ ન આ યુ!ં યાં તો એક
િદવસ એક બ્રા મણ આવી જ પહો ં યો. યિ તએ કદી પણ પ્ર સ દાને રી
થવું નિહ, ગુ ત દાને રી થવુ.ં પ્ર સ દાને રીના આંગણે સાચા કરતાં ખોટા
લોકો વધુ આવતા હોય છે . પ્ર યેકને ઓળખવું શ ય નથી હોતુ.ં
કણ સમ ગયો કે આ વ નવાળો જ બ્રા મણ છે . બ્રા મણે કવચ-કુ ડ ં ળ
મા યાં અને કણે આપી પણ દીધાં. બદલામાં શિ ત માગી જે બ્રા મણ પી ઇ દ્ રે
આપી. આ રીતે જ મ ત પ્રા ત કવચકુ ડ ં ળ કણે ખોઈ દીધાં, કહો કે આપી
દીધાં. યિ તને કેટલીક શિ તઓ જ મ ત મળે લી હોય છે , પુ ષાથથી કે
કોઈની આપેલી નથી હોતી. આવી જ મ ત પ્રાિ તને સદ્ િધ કહે વાય છે .
પ્ર એ છે કે ઇ દ્ રે શા માટે બ્રા મણનું પ ધારણ કરીને કવચ-કુ ડ ં ળ માગી
લીધાં? કારણ કે ભિવ યમાં થનારા મહાયુ માં અજુન જ મુ ય યો ો થવાનો
છે . અજુન ઇ દ્ રનો પુત્ર છે . કણ અને અજુનનું ભયક ં ર યુ થવાનું છે . યાં
સુધી કણ પાસે કવચકુ ડ ં ળ હશે યાં સુધી અજુન તેને તી શકવાનો નથી. તેથી
ઇ દ્ રને ચતં ા થાય તે વાભાિવક છે , કારણ કે ઇ દ્ ર તેનો બાપ છે —ગુ ત બાપ.
ખરેખર તો બે ગુ ત બાપ વ ચે સઘ ં ષ શ થઈ ગયો છે . બ ે બાપ પોતપોતાના
પુત્રોને બચાવવા પ્રય નો કરી ર યા છે . આ મોહ નથી, પુત્રપ્રેમ છે , જે
પ્ર યેક બાપને હોવો જોઈએ. પુત્ર યાગ કે ગૃહ યાગ કરીને મો મેળવવો તેના
કરતાં પુત્રપ્રેમમાં તેનું ભિવ ય સુધારવું વધુ આવકાય ગણાવું જોઈએ.
12-7-10
*
67. ય કથા
િવ એટલે આપણી પૃ વી. બાકીના િવ માં યાં કેટલું પિરવતન થયું છે તે
ભગવાન ણે, પણ આપણી પૃ વી કરોડો વષ પહે લાં જેવી હતી તેવી આજે નથી.
તેમાં ક પનાતીત પિરવતન આ યું છે અને આવી ર યું છે . આ બધું ક્રમેક્રમે
થઈ ર યું છે . માત્ર મો વાદીઓએ પૃ વીના િવકાસને ભારે નુકસાન પહોચાડ્
ં યુ ં
છે . યાં જેટલી મો ની પ્રબળતા હોય છે યાં તેટલું જ પછાતપણું હોય છે .
કોરો મો વાદ ભૌિતકિવ ાનની ઉપે ા જ નિહ િવરોધ પણ કરે છે . તેથી પ્ર નું
‘ક્રીમ’ િવ ાન તરફ બુદ્િધ લગાવતું નથી. આવી જ રીતે યાગ-વૈ રા યની તીવ્ર
વાતો કરનારા પણ સુખદ્ રોહી થઈ જવાથી િવકાસના િવરોધી થઈ જતા હોય છે .
િવકાસનું મૂળ સુખે છા છે . સુખે છા જ મારી નાખવામાં આવે તો િવકાસ થઈ ન
શકે.
િવ ાનનો સૌથી પ્રથમ આિવ કાર અિ નનું પ્રાગટ્ ય હતો. અિ ન હાથમાં
આ યો તેના પહે લાં માણસ અને પશુમાં બહુ ફરક ન હતો. બધાં જ કાચું ખાતાં.
પણ જે િદવસે ચકમક ારા માણસે અિ નને હાથમાં લીધો તે િદવસથી િવકાસની
ગિત વધવા લાગી. અિ ન પેદા કરવા માટે તે સમયમાં અનેક સાધનો વપરાતાં. તેમાં
એક અર ણ અને મ થનકા હતાં. ખાસ કરીને અિ નદે વને રીઝવવા
બ્રા મણો નાની-મોટી િવિધઓ કરતા. તેમાંની એક િવિધ “અિ નહોત્ર”ની હતી.
અિ નહોત્ર રોજની િવિધ છે .
આવો એક અિ નહોત્રી બ્રા મણ પોતાની અર ણ અને કા લઈને, તેને
દોરડામાં બાંધીને ૈ તવનમાં િવચરણ કરતો હતો. તેને થાક લાગવાથી તેણે અર ણ-
કા ને એક વૃ ના થડમાં બાંધી દીધુ.ં થોડી જ વારમાં એક મૃગ આ યો. તેને
શરીર ઉપર બહુ ખજ ં વાળ આવતી હતી. જંગલી પશુઓની પૂરી સફાઈ ન થતી
હોવાથી તેમના શરીરે નાની વાતો પડી જતી હોય છે . સહ ં થી માંડીને નાના
સસલા સુધી સૌને વાત પજવતી હોય છે . તેમાંથી છુ ટકારો મેળવવા હરણાં વગેરે
વૃ ોનાં ઠૂં ઠાં સાથે પોતાનું શરીર ઘસતાં હોય છે . ઘોડાં-ગધેડાં ધૂળમાં, ખાસ કરીને
ગરમ ધૂળમાં આળોટતાં હોય છે . ભેસ ં ો વગેરે પાણીમાં ડૂ બીને પછી કાદવમાં
આળોટતી હોય છે , જેથી પેલી વાત કાં તો મરી ય, કાં પછી દબાઈ ય.
હાથીનું પણ આવું જ છે . વાંદરા વગેરે પ્રાણીઓ એકબી ની જૂ વીણતાં હોય છે
અને વીણેલી જૂ મોઢામાં મૂકી દે તાં હોય છે જેથી તેનો વશ ં ન ચાલે. કેટલાંક
પ ીઓ પણ પશુઓની વાત વીણી આપતાં હોય છે . નાની વાતોનો ત્રાસ
નાનાં-મોટાં બધાં પશુઓને રહે છે .
પેલા મૃગે તો શરીર ઘસવા માંડ્ય.ું તેમાં તેના શીંગડામાં પેલી અર ણ અને કા
ભરાઈ ગયાં. મૃગ તો ભા યો, બ્રા મણ તો “મારી અર ણ… મારી અર ણ…”
કહે તો-કહે તો તેની પાછળ ભા યો પણ મૃગ તો યાંય ઓઝલ થઈ ગયો. િનરાશ
થઈને તે પાંડવોની પાસે આ યો અને અર ણ લાવી આપવા પ્રાથના કરી. બધા
ભાઈઓ ધનુ યબાણ લઈને મૃગને શોધવા નીક યા. શીંગડામાં કે પગ વગેરેમાં
કાંઈક વ તુ ફસાઈ હોય તો પશુ ઊભું નથી રહે ત,ું દોડાદોડ કરે છે . મૃગની પાછળ
દોડતાં-દોડતાં મૃગ તો ન મ યો પણ પાંડવો થાકી ગયા. તરસ પણ બહુ લાગી હતી.
બધા એક વૃ ની છાયામાં બેસી ગયા. સૌકોઈ પાણી…પાણી કરી ર યા છે . નકુ લે
વૃ ઉપર ચઢીને જોયું તો થોડે દૂ ર સરોવર કનારાનાં વૃ ો દે ખાયાં. તે તો પાત્ર
લઈને પાણી લેવા ગયો, પણ પાછો ન આ યો. તે પછી સહદે વ ગયો, પણ તે પણ
પાછો ન આ યો. પછી અજુન અને ભીમ ગયા, પણ કોઈ પાછુ ં ન આ યુ.ં છે વટે
યુિધ ર ગયા. જોયું તો ચારે ભાઈઓનાં શબો સરોવર કનારે પડ્ યાં છે . પાણી
પીવાનો પ્રય ન કયો તો આકાશવાણી થઈ, “ખબરદાર! જો પાણીને હાથ
અડાડ્ યો તો તારા ભાઈઓ જેવી દશા થશે. પહે લાં મારા પ્ર ોના ઉ ર આપ, પછી
પાણીની વાત કર.”
ખરેખર તો સરોવર કનારે એક ય રહે તો હતો. તે કોઈને પણ પાણી પીવા દે તો ન
હતો. જે કોઈ પાણી પીવા આવતું તેને મડદુ ં બનાવી દે તો. પાણી હોય અને પીવા ન
દે તેને ય કહે વાય. ધન હોય અને વાપરે નિહ તેને ભોિરંગ કહે વાય. િવદ્ યા હોય
અને કોઈને ભણાવે નિહ તેને બ્ર મરા સ કહે વાય.
રસોઈ વધી હોય પણ કોઈને ખવડાવે નિહ તેને ભૈ રવ કહે વાય.
મકાન ખાલી પડ્ યું હોય પણ કોઈ અિત થને આશરો ન આપે તેને જ ાત
કહે વાય.
ય ે પડકાર કયો, “ખબરદાર! પહે લાં મારા પ્ર ોના ઉ ર આપ, પછી પાણી પી.”
પછી તો ય ે એક પછી એક પ્ર ો પૂછ્યા, જે ઉપયોગી લાગવાથી અહીં આપું છુ ં .
1. ય : સૂયોદય કોણ કરે છે ? તેની ચારે તરફ કોણ ચાલે છે ? તેને અ ત કોણ
કરે છે અને તે શામાં પ્રિત ત છે ?
યુિધ રનો ઉ ર: બ્ર મ સૂયોદય કરે છે . તેની ચારે તરફ ગ્રહ-ન ત્રો
ફરે છે . ધમરાજ (કાળ) તેને અ ત કરે છે અને તે સ યમાં પ્રિત ત છે .
2. ય : મનુ ય શ્રોિત્રય કોના ારા થાય છે ?
ઉ ર: વેદા યયનથી.
3. પ્ર : મહાન કેવી રીતે થવાય છે ?
ઉ ર: તપ યા કરવાથી.
4. પ્ર : દ્ િવતીયવાન કેવી રીતે થવાય છે ?
ઉ ર: ધૈ યથી દ્ િવતીય થવાય છે .
5. પ્ર : બુદ્િધમાન કેવી રીતે થવાય છે ?
ઉ ર: વૃ અને િવ ાનોની સેવાથી.
6. પ્ર : બ્રા મણોમાં દે વ વ શું છે ?
ઉ ર: વા યાય.
7. પ્ર : સ પુ ષોનો ધમ શું છે ?
ઉ ર: સ પુ ષોનું અનુશરણ.
8. પ્ર : મનુ ય-ભાવ શું છે ?
ઉ ર: મૃ યુ જ મનુ યભાવ છે .
9. પ્ર : અસ પુ ષોનું પ્રથમ લ ણ શું છે ?
ઉ ર: િનદ
ં ા.
10. પ્ર : િત્રયોનું દૈ વત શું છે ?
ઉ ર: શ ત્રિવદ્ યા.
11. પ્ર : સ પુ ષોનો ધમ શું છે ?
ઉ ર: ય .
12. પ્ર : તેમનો મનુ યભાવ શું છે ?
ઉ ર: ભય.
13. પ્ર : અસદ્ ભાવ શું છે ?
ઉ ર: શરણાગતનો િતર કાર.
14. પ્ર : ય નો સામ શું છે ?
ઉ ર: પ્રાણ.
15. પ્ર : ય ીય પશુ શું છે ?
ઉ ર: મન.
16. પ્ર : ય નું વરણ શું છે ?
ઉ ર: ઋચા.
17. પ્ર : ય કોનું અિતક્રમણ નથી કરતો?
ઉ ર: ઋચાનો યાગ—અિતક્રમણ નથી કરતો.
18. પ્ર : ખેતી માટે શ્રે શું છે ?
ઉ ર: વષા.
19. પ્ર : વાવવા જેવી ઉ મ વ તુ શું છે ?
ઉ ર: બીજ.
20. પ્ર : પ્રિત ત ધનવાનો માટે શ્રે શું છે ?
ઉ ર: ગાયો.
21. પ્ર : સત
ં ાનો પાદકો માટે શ્રે શું છે ?
ઉ ર: પુત્ર.
22. પ્ર : વતો છતાં મરેલો કોણ છે ?
ઉ ર: જે દે વતા, અિત થ, પિરવાર, િપતૃઓ અને આ માનું પોષણ નથી
કરતો.
23. પ્ર : પૃ વીથી ભારે શું છે ?
ઉ ર: માતાનું ગૌરવ.
24. પ્ર : આકાશથી ઊ ંચું શું છે ?
ઉ ર: િપતા.
25. પ્ર : વાયુથી તેજ શું છે ?
ઉ ર: મન.
26. પ્ર : તણખલા કરતાં પણ વધારે શું છે ?
ઉ ર: ચત ં ા.
27. પ્ર : સૂતી વખતે કોણ આંખ મીંચતું નથી?
ઉ ર: માછલી.
28. પ્ર : ઉ પ થવા છતાં પણ કોણ ચે ા નથી કરતુ?ં
ઉ ર: ઈંડુ .ં
29. પ્ર : શામાં હૃદય નથી હોતુ?ં
ઉ ર: પ થરમાં.
30. પ્ર : કોણ વેગથી વધે છે ?
ઉ ર: નદી.
31. પ્ર : પ્રવાસીનો િમત્ર કોણ છે ?
ઉ ર: સહપ્રવાસી.
32. પ્ર : રોગીનો િમત્ર કોણ છે ?
ઉ ર: વૈ દ્ય.
33. પ્ર : ગૃહવાસીનો િમત્ર કોણ છે ?
ઉ ર: પ ની.
34. પ્ર : મૃ યુપથારીએ પડેલાનો િમત્ર કોણ છે ?
ઉ ર: દાન.
35. પ્ર : અિત થ કોણ છે ?
ઉ ર: અિ ન.
36. પ્ર : સનાતન ધમ શું છે ?
ઉ ર: િન યધમ (સપ ં ્રદાય નિહ).
37. પ્ર : સપ
ં ૂણ જગત શું છે ?
ઉ ર: વાયુ.
38. પ્ર : એકલો કોણ ફરે છે ?
ઉ ર: સૂય.
39. પ્ર : એક વાર જ મીને ફરી કોણ જ મે છે ?
ઉ ર: ચદ ં ્ રમા.
40. પ્ર : શીતની ઔષિધ શું છે ?
ઉ ર: અિ ન.
41. પ્ર : મોટુ ં આવપન ( ેત્રફળ) શું છે ?
ઉ ર: ભૂિમ.
42. પ્ર : ધમનું મુ ય થાન શું છે ?
ઉ ર: દ તા.
43. પ્ર : વગનું મુ ય થાન શું છે ?
ઉ ર: સ ય.
44. પ્ર : યશનું મુ ય થાન શું છે ?
ઉ ર: દાન.
45. પ્ર : સુખનું મુ ય થાન શું છે ?
ઉ ર: શીલ.
46. પ્ર : મનુ યનો આ મા શું છે ?
ઉ ર: પુત્ર.
47. પ્ર : મનુ યની સખા કોણ છે ?
ઉ ર: ભાયા.
48. પ્ર : મનુ યનો વનસહારો શું છે ?
ઉ ર: વરસાદ—રો .
49. પ્ર : મનુ યનો આશ્રય શું છે ?
ઉ ર: દાન.
50. પ્ર : ધ યવાદને યો ય શું છે ?
ઉ ર: દ તા.
51. પ્ર : ઉ મ ધન કયું છે ?
ઉ ર: િવદ્ યા.
52. પ્ર : પ્રધાન લાભ શું છે ?
ઉ ર: આરો ય.
53. સુખોમાં ઉ મ સુખ શું છે ?
ઉ ર: સત ં ોષ.
54. પ્ર : શ્રે ધમ કયો છે ?
ઉ ર: દયા.
55. પ્ર : િન ય ફળ આપનારો ધમ કયો છે ?
ઉ ર: વેદો ત ધમ.
56. પ્ર : કોને વશમાં રાખવાથી મનુ ય શોકમુ ત થાય છે ?
ઉ ર: મનને.
57. પ્ર : કોની િમત્રતા ન થતી નથી?
ઉ ર: સ પુ ષોની.
58. પ્ર : કોના યાગથી મનુ ય િપ્રય થાય છે ?
ઉ ર: માન-અ ભમાનના યાગથી.
59. પ્ર : કોને યજવાથી શોક નથી થતો?
ઉ ર: ક્રોધ.
60. પ્ર : કોને યાગવાથી મનુ ય અથવાન થાય છે ?
ઉ ર: કામ.
61. પ્ર : કોને યાગીને માણસ સુખી થાય છે ?
ઉ ર: લોભ.
62. પ્ર : બ્રા મણને દાન કેમ અપાય છે ?
ઉ ર: ધમ માટે .
63. પ્ર : નટ-નતકીને દાન કેમ અપાય છે ?
ઉ ર: યશ માટે .
64. પ્ર : સેવકોને દાન કેમ અપાય છે ?
ઉ ર: ભરણપોષણ માટે .
65. પ્ર : રા ઓને દાન કેમ અપાય છે ?
ઉ ર: ભયથી કર માટે .
66. પ્ર : જગત શાથી ઢંકાયું છે ?
ઉ ર: અ ાનથી.
67. પ્ર : કેમ પ્રકા શત નથી થતુ?ં
ઉ ર: તમોગુણના કારણે.
68. પ્ર : િમત્રોને કેમ છોડી દે વાય છે ?
ઉ ર: લોભના કારણે.
69. પ્ર : વગમાં કેમ જવાતું નથી?
ઉ ર: આસિ તના કારણે.
70. પ્ર : કયો પુ ષ મડદા જેવો છે ?
ઉ ર: દિરદ્ ર પુ ષ.
71. પ્ર : રા ્ ર કેમ મરી ય છે ?
ઉ ર: રા િવના.
72. પ્ર : શ્રા કેમ િન ફળ થાય છે ?
ઉ ર: િત્રય બ્રા મણ વગર.
73. પ્ર : ય કેમ િન ફળ થાય છે ?
ઉ ર: દ ણા િવના.
74. પ્ર : િદશા શું છે ?
ઉ ર: સ પુ ષ િદશા છે .
75. પ્ર : જળ શું છે ?
ઉ ર: આકાશ જળ છે .
76. પ્ર : અ શું છે ?
ઉ ર: પૃ વી અ છે .
77. પ્ર : શ્રા નો સમય શું છે ?
ઉ ર: બ્રા મણ
78. પ્ર : િવષ શું છે ?
ઉ ર: યાચના.
79. પ્ર : તપ શું છે ?
ઉ ર: વધમમાં દૃ ઢતા તપ છે .
80. પ્ર : દમ કોને કહે વાય?
ઉ ર: મનને દુ િર છાથી રોકવું એ દમ છે .
81. પ્ર : મા કોને કહે વાય?
ઉ ર: ં ોને સહવા તે મા છે .
82. પ્ર : લ કોને કહે વાય?
ઉ ર: કુ કમ કરતાં શરમાવું તે લ છે .
83. પ્ર : ાન શું છે ?
ઉ ર: પરમા માનું ાન એ ાન છે .
84. પ્ર : શમ શું છે ?
ઉ ર: ચ ની શાંિત શમ છે .
85. પ્ર : ઉ મ દયા કઈ છે ?
ઉ ર: સૌનું ભલું ઇ છવું એ દયા છે .
86. પ્ર : સરળતા કેવી હોવી જોઈએ?
ઉ ર: સમ ચ થવું તે સરળતા છે .
87. પ્ર : દુ જય શત્ કોણ છે ?
ઉ ર: ક્રોધ.
88. પ્ર : અનત
ં યાિધ કોણ છે ?
ઉ ર: લોભ.
89. પ્ર : સાધુ કોને કહે વાય?
ઉ ર: સૌનું િહત ઇ છનાર.
90. પ્ર : અસાધુ કોને કહે વાય?
ઉ ર: િનદય પુ ષ.
91. પ્ર : મોહ કોને કહે વાય?
ઉ ર: ધમમૂઢતા.
92. પ્ર : માન કોને કહે વાય?
ઉ ર: વમાન
93. પ્ર : આળસ કોને કહે વાય?
ઉ ર: ધમ યાગ.
94. પ્ર : શોક કોને કહે વાય?
ઉ ર: અ ાન.
95. પ્ર : િ થરતા શું છે ?
ઉ ર: વધમમાં િ થિત.
96. પ્ર : ધૈ ય કોને કહે વાય?
ઉ ર: ઇિ દ્ રયિનગ્રહ.
97. પ્ર : પરમ નાન કયું છે ?
ઉ ર: મનના િવકારો છોડવા.
98. પ્ર : દાન કોને કહે વાય?
ઉ ર: પ્રાણીઓની ર ા
99. પ્ર : પિં ડત કોણ છે ?
ઉ ર: ધમ.
100. પ્ર : નાિ તક કોણ છે ?
ઉ ર: મૂખ.
101. પ્ર : મૂખ કોણ છે ?
ઉ ર: નાિ તક.
102. પ્ર : કામ શું છે ?
ઉ ર: વાસના.
103. પ્ર : મ સર શું છે ?
ઉ ર: હૃદયનો દાહ.
104. પ્ર : અહંકાર શું છે ?
ઉ ર: અ ાન.
105. પ્ર : દ ભ શું છે ?
ઉ ર: ધાિમક હોવાનો દે ખાવ.
106. પ્ર : પરમ દૈ વ શું છે ?
ઉ ર: દાનનું ફળ.
107. પ્ર : પૈૈ શુ ય શું છે ?
ઉ ર: ચાડી-ચુગલી કરવી તે.
108. પ્ર : ધમ, અથ અને કામ પર પર િવરોધી છે ?
ઉ ર: યારે ધમ અને ભાયા પર પર સુમેળ કરે છે યારે ધમ અથ અને
કામનો સુમેળ થાય છે . આ ત્રણે એકસાથે રહી શકે છે .
109. પ્ર : અ ય નરક કોને મળે છે ?
ઉ ર: જે યો ય બ્રા મણને બોલાવીને પછી દાન નથી આપતો તેને. જે
માણસ વેદ, ધમશા ત્ર, બ્રા મણ, દે વતા અને િપતરોમાં િમ યાબુદ્િધ રાખે
છે તે અ ય નરકમાં ય છે .
110. પ્ર : બ્રા મણ વની સદ્ િધ કયા ગુણોથી થાય છે ?
ઉ ર: વા યાય વગેરે નિહ, માત્ર આચારથી બ્રા મણ વ પ્રા ત થાય
છે .
111. પ્ર : મધુર વચનનું ફળ શુ?ં
ઉ ર: સૌનો િપ્રય થાય.
112. પ્ર : િવચારપૂવક કામ કરે તેનું ફળ શુ?ં
ઉ ર: સફળતા મળે છે .
113. પ્ર : ઘણા િમત્રોવાળાને શું લાભ?
ઉ ર: સુખપૂવક રહે છે .
114. પ્ર : ધમિન ને કયો લાભ?
ઉ ર: સદ્ ગિત મળે છે .
115. પ્ર : આનિં દત કોણ હોય?
ઉ ર: જે માણસ દે વાદાર નથી, િવદે શમાં નથી રહે તો, તે ભલે શાકભા
ખાય તોપણ તે આનદ ં થી રહે છે .
116. પ્ર : આ ય શું છે ?
ઉ ર: પ્રિતિદન હ રોનાં મૃ યુ થાય છે , તેને જુએ છે તોપણ પોતે અમર
છે તેવું માને છે તે આ ય છે .
117. પ્ર : કયો માગ છે ?
ઉ ર: જે મહાપુ ષના પગલેપગલે ચાલે છે તે જ માગ છે .
118. પ્ર : કયા સમાચાર છે ?
ઉ ર: પૃ વી પી કડાઈમાં ગગન પી ઢાંકણ ઢાંકીને, બધાં પ્રાણીઓને
માસ-ઋતુ-િદન-રાત ારા યમરાજ શે યા કરે છે તે જ વાતા-સમાચાર છે .
આ રીતે ય ે યુિધ રને ઘણા પ્ર ો પૂછ્યા અને યુિધ રે બધાના ટૂંકા પણ
સચોટ જવાબ આ યા. પછી નકુ લભાઈ િવત થયો.
પોતાના સહોદર ભાઈઓની જ યાએ સાવકી માતાના પુત્રને િવત કરવાની
યાચનાથી ય પ્રસ થયો અને ચારે ભાઈઓને વતા કરી દીધા.
પછી ખબર પડી કે ય બીજુ ં કોઈ નિહ યમરાજ પોતે જ હતા. પોતાના પુત્ર
યુિધ રનાં દશન માટે તેમણે આ બધું નાટક ર યું હતુ.ં
પછી તો ય ે યુિધ રને વરદાન માગવા ક યુ.ં યુિધ રે અર ણ-કા પાછાં
મા યાં. તેરમું વષ ગુ ત રહે વાનું છે એટલે કોઈ ઓળખી ન ય તે મા યુ.ં ત્રી
વરદાનમાં પોતાનામાં ધમાિદ ગુણો સદાય રહે તે મા યુ.ં પછી તો ય -યમરાજ
અતં ધાન થઈ ગયા.
પાંડવો પણ પોતાના આશ્રમે પાછા આ યા અને પેલા બ્રા મણને તેનાં અર ણ
અને કા આ યાં.
આ રીતે આ ય કથા પૂરી થઈ.
12-7-10
(વનપવની સમાિ ત)
*
િવરાટપવ
68. પાંડવોનો વનવાસ
સસ ં ્ ર, નવગ્રહો,
ં ાર શરતોથી ચાલે છે . શરત િવનાનું કશું નથી હોતુ.ં સૂય, ચદ
તારાઓ અને પૂ ં બ્ર માંડ કોઈ અ લ ખત શરત પ્રમાણે પોત-પોતાના માગ ઉપર
ચાલી ર યાં છે . કોઈને પણ માગ બદલવાની જરા ય છૂ ટ નથી હોતી, કદાચ કોઈ
જરાક આઘાપાછા પણ થાય તો પ્રલયકારી િવ ફોટ થઈ ય છે . બધાંના પૂવ
પ્રોગ્રામ કરેલા છે .
આપણા શરીરનો કણેકણ િનધાિરત શરત પ્રમાણે જ કામ કરે છે . ટાઈમીંગ
બે ટની માફક બધું યવિ થત છે . હૃદયને કેટલા ધબકારા કરવા, ર તનું પ્રેશર
કેટલું રહે વ,ું ફે ફસાંએ વાયુપ્ર ક્રયા કેમ કરવી, પ વાશય, મળાશય, આંતરડાં,
મૂત્રાશય, વીયાશય, અિ થ, મ , િધર, િધરકણો, નસો, ચામડી, વાળ,
આંખ, કાન, નાક, ભ, દાંત, દાંતોની રચના, તેની ગોઠવણી, મગજ, તેની
પ્ર ક્રયા, તેની જિટલતા, નખો, વાળ અરે કણેકણ િન ત શરતો સાથે પ્રોગ્રામ
કરેલાં છે . એક જ િવચાર કરો કે બત્રીસ દાંત એકસરખા હોય તો? છે ક છે વાડે
ઉપર નીચે ગોઠવેલી દાઢોને આગળ મૂકી જુઓ અને આગળના દાંતને દાઢોની
જ યાએ આગળ મૂકી જુઓ. મૂકી તો જુઓ. ખબર પડશે કે ના ના કશો ફે રફાર
કરી શકાય તેમ નથી. બધું જ તેની જ યાએ િન ત શરતો સાથે ગોઠવાયેલું છે .
આ શરતોમાં જરાક ભગ ં થાય છે કે તરત જ કુ પિરણામ આવે છે . માણસ એમને
એમ બીમાર નથી થતો. શરતભગ ં કરવાના કારણે જ બીમાર થાય છે . માણસ
એમને એમ મરી જતો નથી. પ્રોગ્રામ જ એવો કરેલો છે કે તેણે મરી જ જવું પડે.
પ્રોગ્રામની શરતોનું પાલન કરવું એ જ શા ત્રપાલન કહે વાય. કુ દરતી શા ત્ર.
આ તો વાત થઈ કુ દરતી શરતોની. માનવીય સસ ં ારનો મૂળગત સબ ં ધ
ં છે . સબ
ં ધ
ં ો
શરતો િવનાના નથી હોતા. સબ ં ધ
ં ો જ વનની કરોડર જુ છે . તેના આધારે
વન ઊભું છે . સબ ં ધ
ં હીન ચેતના હોતી નથી. હોય તો તેનો કશો અથ નથી. જો
આ મા અસગ ં હોય તો તેને વન જ ના હોય. સગ ં થી જ વન જ મે છે . ટકે
છે , વધે છે , ઘટે છે અને સમા ત થાય છે .
બધા સબ ં ધ
ં ોને દસ પ્રકારમાં ગોઠવી શકાય. (1) ધાિમક (2) સામા જક (3)
રાજકીય (4) મોહ-પ્રેમ વગેરે લાગણીના (5) શારીિરક (6) યાવહાિરક (7)
યાપાિરક (8) પાિરવાિરક (9) મૈ ત્રી (10) િવદ્ યા વગેરે.
1 ધાિમક સબ
ં ધં ોનું મુ ય ત વ શ્ર ા છે . શ્ર ા શરતો િવનાની નથી હોતી.
િનધાિરત અને અપે ત શરતો પૂરી થાય યાં સુધી જ શ્ર ા ટકતી હોય છે . એ
શરતોમાં ભગ ં દે ખાય તો શ્ર ા ડગી શકે છે . ૂટ શકે છે . શરતો શા ત્રોથી,
લોકાચારથી, પરંપરાથી િનધાિરત થતી હોય છે . શા ત્રે ક યું કે સાધુથી જોડાં
પહે રાય નિહ અને છતાં કોઈ જોડાં પહે રે તો શ્ર ા હચમચી ઊઠે . શ્ર ા
હચમચી ઊઠે એટલે ધાિમક સબ ં ધ
ં કે સબં ધ
ં ો પૂરતા ના પોષાતા હોય તો જોડાં
પહે રવાની જ ર ઊભી થાય કે ઇ છા થાય તોપણ યિ ત કે સમૂહ જોડાં ના
પહે રે પણ કદાચ જોડાં પહે યાં િવના રહે વાય જ નિહ તો પછી છાનાછપના પહે ર.ે
લોકદૃ થી બચે. લોકો ના હોય યાં પહે રે અને હોય યાં કાઢી નાંખે. અથવા પછી
જોડાંની યા યા બદલી નાખે. આ તો એક નમૂનો થયો. આહાર, િવહાર, વગેરે
બધામાં શરતો હોય છે . તે પાળો તો જ પ્રિત ા કે મા યતા મળે . વનમાં
પ્રિત ા અને મા યતા બહુ જ મહ વની વ તુ છે . યિ ત તેને જતી કરી શકતી
નથી. તેને મેળવવા, ટકાવવા, વધારવા, યિ ત સાચુ-ં ખોટુ ં બધું કરી છૂ ટે છે . જો
પ્રિત ા જેવી વ તુ જ ના હોત તો સ યનું પાલન કરવાના ઉપદે શની જ ર જ
ના હોત. પ્રિત ા માટે જેટલું અસ ય બોલાય છે . અસ ય કરાય છે તેટ ું બી
કોઈ વ તુ માટે નથી બોલાતું એટલે પશુ-પ ીઓ અસ ય નથી બોલતાં કારણ કે
તેમને પ્રિત ા સાચવવાની નથી હોતી. પોતે જેવાં છે તેવાં જ બતાવી શકે છે .
સૌથી વધુ સાવધાની કે વધુ ભય તી શ્ર ાળુથી રાખવાનો હોય છે . તેની શરતો
ઘણી હોય છે . જો તેમાં જરાક ઊણા ઊતરો તો શ્ર ા ડગી ય, સબ ં ધં ૂટ
ય “તમને આવા ધાયા ન હતા” જેવા ધાયા હતા તેવા બતાવવા ઘણા પ્રય નો
કયા, પણ બે ચહે રા કેટલા િદવસ ચાલે? લોક-પ્ર સ દા િડયાથી લોકોને
આઘાત નથી લાગતો, બહુ બહુ તો દુ :ખ થાય. દુ :ખ કરતાં આઘાત વધુ સતાવે છે .
દુ :ખમાં પણ માણસને ઊ ંઘ આવે. આઘાતમાં ના આવે. દુ િનયા જુગાર રમી તો રમે.
રમે જ છે ને! પણ યુિધ ર ના રમી શકે. કારણ કે તે ધમરાજ છે . સ યવાદી છે .
તેમ છતાં જો રમે તો આઘાત લાગે. એટલે કદી પણ યુિધ રપણાનો દાવો કરીને
વન ના વવુ.ં પ્રથમ પ્રિત ા તો મળશે પણ પછી ભારે બેઆબ થશો. બધા
દાવા પૂરા નથી થતા. જે નથી થતા તે પછી પોતાને જ માટે ાસદાયી થઈ જતા
હોય છે .
“હું કદી જુ ં ુ બોલતો જ નથી, સ ય જ બોલું છુ ં ” તેવો દાવો ના કરો. “હું
યથાસભ ં વ સ ય બોલવાનો પ્રય ન ક ં છુ ં . પણ કોઈ વાર ચૂકી પણ જવાય છે .”
આવું બોલો. તમે જ તમાર શરતો બતાવી દીધી. ગમે તો સબ ં ધ
ં રાખો, બાંધો કે તોડો.
હું જેવો છુ ં તેવો જ છુ ં . તમને છે તરીશ નિહ. પણ તમે અિતરેકભરી ધારણાઓ રાખીને
છે તરાવ તો દોષ તમારો વનની પ તા બહુ મોટી િહંમતનું કામ છે .
“સ ય અને અિહંસા”નો દાવો કયા કરો અને પછી અપવાદો ઊભા કરો તેના
કરતાં યથાસભ ં વ સ ય અને યથાસભ
ં વ અિહંસાની વાત નમ્રતાપૂવક કરો તો
વાંધો ન આવે.
ય ભચારીઓ એટલા બદનામ નથી થતા જેટલા બ્ર મચારીઓ બદનામ થાય
છે . ખરેખર તો આખા સસ ં ારમાં કોઈ ને કોઈ રીતે આ દૂ ષણ છે જ. પણ
બ્ર મચારીઓ દયાપૂવકનું વન વે છે . આ જ દોષ છે . “હા, પળાય તેટ ું પાળું
છુ ં પણ સપ ં ૂણ રીતે પાળી શકાતું નથી.” આટલું હે રમાં બોલી શકો તો બદનામી
હળવી થઈ ય. ઘટી ય. તો તમે વધુ સ યની ન ક પહોચી ં વ. રજનીશ
સાવ બ્ર મચયના િવપરીત વન યા. ઉપદે શ પણ તેવો જ આ યો. તેથી
ચિરત્રહીનતાની બદનામીથી બચી ગયા. હ રોની શ્ર ાનું કે દ્ ર બ યા.
પ્રેરક બ યા. પૂ ય બ યા. જો તેમણે ચીલાચાલુ બ્ર મચયનો દાવો કયે રા યો
હોત તો કદાચ કોડીના થઈ ગયા હોત. કારણ કે સબ ં ધ
ં ની શરતો જ એવી હોત.
કરોડના થઈને વવું હોય તો શરતો પૂરી કરો. શરતો િવનાની પ્રિત ા નથી
હોતી. શરતો સાચીએ હોય અને ખોટીએ હોય. ખોટી શરતો માણસને, ધમને
ખોટો બનાવે છે . આપણે ખોટી શરતોનો ભારો ઉપાડીને વીએ છીએ. પણ ભારો
ફે કં ી દે વાની શિ ત પણ નથી. હળવા થઈને વવું હોય તો બહુ ઊ ંચા દાવા ના
કરો. પણ તો પછી મહાન નિહ થઈ શકો. મહાન થવાનો રોગ કે મહાન હોવાની
ધારણાનો રોગ માણસને સ યથી વેગળો કરતો રહે છે . હળવા થવાથી હલકા
થવાનું હોય તો ખુશીથી થાવ. હલકુ ં લાકડુ ં જ તરે છે . ભારે લોખડ
ં ડૂ બે છે . સત
ં ો
હલકા થઈને વે છે . તેથી તરે છે . જુઓ સુરદાસ શું કહે છે ,
“મો સમ કોન કુ િટલ ખલ કામી,
ભરી ભરી ઉદરી િવષયકો ધાયો
શુકર કૂકર ગામી… મો સમ.”
કોની તાકાત છે આટલા હલકા થવાની. કશો જ દાવો નિહ અને નર સહ
ં મહે તાએ
તો હદ વાળી દીધી.
6. સાંસાિરક સબ ં ધ
ં ો, યાવહાિરક હોય છે . જેનો મૂલાધાર િવવેક છે . વન
િવવેકથી જવાય છે . િવવેક બગડે એટલે યવહાર બગડે. અ ભમાન યવહાર
બગાડે છે . એ જ રી નથી કે બધો યવહાર હૃદયથી જ થતો હોય. દે ખાવ પૂરતો
પણ આવકાર અપાતો હોય છે . પણ એ આપવો જ જોઈએ. ના આપો તો
યવહાર બગડે. તો દુ મનો ઊભા થાય. તો અશાંિત વધે. એટલે દે ખાવ પૂરતું પણ
માનસ માન જમણવાર વગેરે કરવું પડતું હોય છે . હા, જે યવહારમાં હાિદકતા
આવે તે દૈ વી યવહાર બની જતો હોય છે .
7. યાપાિરક સબ ં ધ ં નો મૂલાધાર વાથ છે . “મા ં શુ?ં ” “મને કેટલું મળશે?” આવી
ગણતરી તેની મુ ય શરત છે . શરત પૂરી ના થાય તો યાપાર બધ ં થઈ ય. પણ
યાપારીનું તેજ તેની પ્રામા ણકતા છે . વાથ અને પ્રામા ણકતા બ ે સાથે રહી
શકે છે . “હું કમાઉ પણ દગોફટકો કયા િવના” આવું ધોરણ યાપારીને શેઠ કે શાહ
બનાવે છે . તે ખોટુ ં નથી. તે ધમ છે .
અહીં વાત પૂરી થતી નથી. વનના પ્ર યેક ેત્રમાં શરતો જ શરતો છે . શરતો
પૂરી કરો અને વન વો. જે િદવસે શરતો પૂરી નિહ કરી શકાય તે જ િદવસે
તણખલાની માફક ફે ક
ં ાઈ જશો.
મહાભારતમાં પણ શરતો જ શરતો છે . શરતો િવનાનો જુગાર ના હોય, હાર- ત
િવનાનો જુગાર ના હોય. કાંઈક શરત હોય તો હાર- ત થાય. પાંડવો હાયા છે .
જુગાર સારી વ તુ નથી પણ આખી દુ િનયા રમે છે . પણ અહીં આઘાતજનક શું
છે ? ધમરાજ જુગાર રમે છે . પ નીને દાવમાં મૂકે છે . આ અસ ય આઘાત છે . હવે
શરતો પૂરી કરી ર યા છે . બાર વષનો વનવાસ પૂરો કયો. તેથી પણ દુ :ખદાયી અને
અઘરી શરત એક વષના ગુ તવાસની છે . તે શરત હવે કેવી રીતે પૂરી કરવી. કદાચ
પકડાઈ જવાય તો? ફરી પાછા બાર વષનો વનવાસ? કેવી કુ િટલ શરતો કરી છે .
પાંડવો િવચાર કરે છે , હવે જવું યાં? જેને કદી વનવાસ નથી ભોગ યો તેને
વનવાસનાં દુ :ખોની શી ખબર હોય? વનવાસ અસલી સમાજથી, વજનોથી
ફે ક
ં ાઈ જવુ.ં ફે ક
ં ાઈ ગયેલો માણસ નગરમાં રહે તોપણ વનમાં જ રહે છે . આવી જ
રીતે જેને કદી ગુ તવાસ નથી કરવો પડ્ યો તે ગુ તવાસના ભયોને શું સમજે? કોઈ
સુખી માણસ ગુ તવાસ ના કરે. કાંઈ દુ :ખ હોય તો જ માણસને સત ં ાતા રહે વું પડે.
પોલીસનો ભય હોય, બદમાશો પાછળ પડ્ યા હોય કે પછી પ્રેમીયુગલો પોતાના
પિરવારોથી ભયભીત થઈને સત ં ાતા ફરતા હોય. યાં જવુ?ં યાં રહે વ?ું કોણ
શરણ આપશે? એકલો પુ ષ ગમે યાં સત ં ાઈને વી શકે, પણ જો સાથે ત્રી
હોય તો તેને સત ં ાડવી અને સાચવવી બહુ જ અઘરી તેમાં પણ એ પાળી અને
યુવાન ત્રી હોય તો તો આવી જ બ યુ.ં ચારે તરફ ત્રીના શકારી બેઠા જ હોય.
પાંડવોની પાસે દ્ રૌપદી જેવી પાળી ત્રી પણ છે .
બધા ભેગા થઈને િવચાર કરવા લા યા. પૂરા એક વષ માટે સત ં ાવાનું છે . યાં
જઈશુ?ં યુિધ રના પૂછવાથી અજુને કેટલાંક થળો બતા યાં એમાં પાંચાલ,
ચેદી, મ ય, શૂરસેન, પટ ચર, દશાણ, નવરા ્ ર, મ લ, શા વ, યુગ ધર,
િવશાલ, કુ િ તરા ્ ર, સૌરા ્ ર તથા અવ તી વગેર.ે આમાંથી જે દે શ વધુ િપ્રય
લાગે યાં આપણે ગુ તવાસ કરીએ.
શ્રીકૃ ણે કૌરવપ ઉપર નજર દોડાવી. કણ ઉપર અટકી. કણને જો આપણા પ માં
લઈ લેવાય તો કૌરવો પાંખ િવનાના પ ી જેવા થઈ ય, શ્રીકૃ ણે કણને પાંડવોના
પ માં આવી જવા બહુ સમ યો. પણ કણ ડ યો ન હ. કેટલાક લોકો ટ લમાંથી
બનેલા હોય છે . તો કેટલાક મીણમાંથી બનેલા હોય છે . જેમ મીણનાં પૂતળાં બહુ
સરસ લાગે. પણ જરાક ગરમી લાગતાં તે પીગળવા લાગે. તે ગરમી સહન ના કર શકે.
આવી જ રીતે જે મીણના માણસો હોય છે તે તાપ સહન કર શકતા નથી, લોભ-લાલચ
પણ સહન કર શકતા નથી. કદ પણ આવા મી ણયા માણસોને રા ્ રની મહ વની
ખુરશી ઉપર બેસાડવા ના જોઈએ. મી ણયા માણસોની મૈ ી ના કરાય. મી ણયા માણસો
વારંવાર ધમ બદલે. તે પલટીખોર હોય છે . તેમનો ભરોસો ના થાય.
યિ તની ઉ ચ ખાનદાની તેના જ મથી ન હ પણ ઉપકાર કરનાર માણસોના
અહે સાન ભાવથી અક ં ાતી હોય છે . દુ યોધને ભરી સભામાં દ્ રૌપદીના અપમાન
પછી કણને અગ ં દે શનો રા બના યો હતો જે કણ કદ ભૂલતો નથી. કણ પ પલટો
કર ને દગાબાજ ના થઈ શકે. કણ ણે છે કે પાંડવોનો િવજય ન છે અને
કૌરવોનો પરાજય પણ ન છે . પણ તેથી કાઈ પ ના બદલાય. પરાજયમાં પણ જે
સાથ ના છોડે તે જ સાચો મ . કેટલાય લોકો તમારી ચઢતીમાં સાથે થઈ ય. રોકો
તોપણ ના રોકાય પણ જરાક પડતી શ થાય તો દૂ ર ભાગવા લાગે. બી કેટલાક
વલણપારખું હોય છે . તમારી પાછળ સાર વાતો બોલનારા સાથે સા બોલે, પણ
ખરાબ બોલનારા સાથે ખરાબ બોલવા લાગે. લોક વલણ પ્રમાણે જ અ ભપ્રાયો
આપતા હોય છે .
કણ બધી રીતે સાચો મ છે . જે રીતે ૂલવો તે બધી રીતે તે પૂરેપૂરો મ છે . તેને
ખબર છે કે આ યુ માં પાંડવો તવાના છે અને કૌરવો ું નકદન નીકળ જવાનું છે .
તોપણ તે કૌરવોના જ પ માં ર યો. જરાય ડ યો ન હ.
બધા પ્રય નો ન ફળ ગયા પછી શ્રીકૃ ણે, િવદુ રના ારા કુ તીને કણ પાસે મોકલી.
કુ તીએ પહે લી વાર કણની પાસે રહ યોદ્ ઘાટન ક ુ કે “તું મારો પુત્ર છે .” કુ વાર
અવ થામાં જ મેલા તને કેવી રીતે જળપ્રવાહમાં વહાવી દીધો હતો તે બધી વાત
કર , પછી ૂત સાર થના હાથમાં આવીને રાધાના ખોળામાં ઊછરીને મોટો થયો તે
બધી વાત કર . પુત્ર આગળ કુ તી પ્રગટ થઈ ગઈ તેના ૂળ પમાં. યિ તને
ૂળ પમાં જોવી અને વીકારવી બહુ ક ઠન અને જિટલ કામ હોય છે . સામા જક
પ્રિત ા અને અપ્રિત ા યિ તને ચહે રા ઉપર ચહે રો લગાવવા બા ય કરે છે .
કુ તીએ કણને પાંડવોના પ ે આવી જવા બહુ સમ યો, પણ કણ ના મા યો. આ
વખતે તેણે પોતાની પાલક માતા રાધાની જે વાત કર છે તે સૌએ યાદ રાખવા જેવી
છે , ‘તમે મને જ મતાં જ પાણીમાં ફે કં ી દીધો હતો, પણ રાધાએ મારા બાળોિતયાં
ધોઈ ધોઈને મને કેટલાંય ક સહ ને મોટો કય . મારા માટે તો સાચી માતા રાધા જ છે . તું
ન હ. તેમ છતાં કણના આંગણેથી કોઈ ખાલી હાથ નથી જતુ.ં હું તને વચન આપું છુ ં
કે અજુન સવાય બી ચાર ઉપર હું હાથ ન હ ઉપાડુ .ં જો અજુન મર જશે
તોપણ તારે પાંચ પુત્રો રહે શે. અને કદાચ હું મર જઈશ તોપણ તારે પાંચ જ પુત્રો
રહે શે. પાંચમાં કશો ફરક પડશે ન હ.
શ્રીકૃ ણના ફૂટ પાડવાના પ્રય નો ન ફળ ગયા.
22-7-10
*
78. યુ ની તૈયાર
બધા શાિ તપ્રય નો િન ફળ થઈ ય પછી યુ જ અં તમ પ્રય ન બાકી
રહે તો હોય છે . શાિ તપ્રય નો પણ તેના જ સફળ થતા હોય છે જે શિ તશાળી
હોય છે . શિ તના અ ત વ માત્રથી તેનાં પિરણામ મળતાં હોય છે . શિ તનું
અ ત વ જ ના હોય તો શાિ તમત ં ્રણા પણ ના હોય તો ભીખમત ં ્રણા હોય. જેના
હાથમાં િપ તોલ હોય તેને જોઈને જ સામો પ ઢીલો થઈ ય. ભલે િપ તોલ
વાપરવી ના પડે. તેની હાજરી જ પયા ત થઈ ય. આવી રીતે જે રા ્ ર પાસે
પ્રચડં સૈ યશિ ત હોય તે જ શાિ તમત ં ્રણા કરી શકે. શિ તહીનો ના કરી શકે.
સેના કામમાં આવે કે ના આવે. તેની હાજરી જ રી હોય છે .
પાંડવોની પાસે સાત અ ૌ હણી સેના છે અને કૌરવોની પાસે અ ગયાર અ ૌ હણી
સેના છે , કૌરવોનું પલડુ ં ભારે લાગે છે . યુ કરતાં પહે લાં સેનાનું િવભાજન જ રી
હોય છે . યારે સેનાને ચતુરં ગણી કહે વાતી, અથાત્ (1) ગજસેના, (ર) રથસેના, (3)
અ સેના અને (4) પેદલસેના. અ યારે થલસેના, જળસેના અને વાયુસેનાના ણ
મુ ય િવભાગ છે . મહાભારત યુ માં જળ અને નભ સેનાનો ઉ લેખ નથી. તે
વપરાઈ નથી. માત્ર થલસેના જ વપરાઈ છે .
સવપ્રથમ તો એક સવો ચ સેનાપિત હોવો જોઈએ જે પૂરી સેના ઉપર
િનયત ં ્રણ કરતો હોય પછી ક્રમેક્રમે અ ધકાર ઓ નાના થતા િવભાગોને
સભં ાળતા હોય. જેમકે થોડાક સૈ િનકોની ટુ કડીનો એક નાયક હોય. આવી
થોડીક ટુ કડીઓ ભેગી કરો તો એક કે ટન હોય, પછી કનલ હોય, પછી મેજર
જનરલ હોય, પછી લેફ. જનરલ હોય અને છે વટે સવો ચ સેનાપિત યાને
સરસેનાપિત હોય. સેનાપિત પોતે હવે લડતો નથી. તે સૈ યસચ
ં ાલન કરે છે . યૂહ
બનાવવો અને સૈ યસચ ં ાલન કરવું એ જ િવજય-પરાજયમાં મહ વનો ભાગ
ભજવે છે .
પાંડવોએ સાત અ ો હણીના સાત સેનાપિતઓ ન ી કરી લીધા. તેમનાં નામ આ
પ્રમાણે છે . (1) દ્ પદ, (ર) િવરાટ, (3) ધૃ દ્ યુ ન, (4) શખડ
ં ી, (પ) સા યકી, (6)
ચે કતાન અને (7) ભીમસેન. ખરેખર તો સેનાપિત જ યુ કરતો હોય છે .
ય ત કે પોતાની મેળે િપતૃગૃહ, પિતગૃહ છોડીને ભાગેલી ત્રી માટે રાત રહે વાની
કોઈ જ યા સમાજે જ ર બનાવવી જોઈએ. ત્રીઓ, તેમાં પણ ખાસ કરીને
મુ ધાવ થાની ત્રીઓ લાગણીપ્રધાન હોય છે , ઘણી વાર તી લાગણીઓમાં તે
ન કરવાનું પણ કરી બેસતી હોય છે . આવા સમયે તેનો ઊભરો બેસે યાં સુધી તેને
આશ્રય આપના ં કોઈ થાન જ ર હોવું જોઈએ. જો આવું થાન ના હોય તો
તે આ મહ યા કરી શકે છે અથવા લુ ચા-લફંગાઓના હાથમાં પડીને બરબાદ
થઈ શકે છે . રાજકુ મારી અંબાને ના તો ભી મે વીકારી ના શા વરા એ વીકારી.
હવે જવું યાં? ન કમાં જ મહા માઓના આશ્રમો હતા. યાં જઈને તેણે રાત
િવતાવી. એકાકી િનરાધાર ત્રીને સૌથી કિઠન કામ રાત િવતાવવાનું થઈ ય
છે . આશ્રમો આશરો આપવા માટે હોય છે . િનરાધાર ત્રીને આશરો આપવો
આશ્રમો માટે બહુ કિઠન કામ થઈ જતું હોય છે . ત્રી યાગી વાતાવરણમાં કોઈ
ત્રીને કોઈ મહા મા આશરો આપે તો લોકો ત- તની વાતો કરવા લાગે છે .
કાગિડયા લોકોને જ કાંઈક કાળું દે ખાવા લાગે છે . તે બધાનું કામ રજનું ગજ
કરવાનું તથા વાતો ઉડાડવાનું હોય છે . સ જનો સૌથી વધુ પ્રિત ાથી ડરતા હોય
છે . આ તેમની કાયરતા સા બત થાય છે . બહુ ઊ ંચી આબ વાળા િહ મત િવનાના
હોય છે . તે કશું કરી શકતા નથી. લોકભય તેમને સતાવતો રહે છે .
અંબા ું કહે વું હતું કે “હવે મારાથી પાછા કાશી તો ના જ જવાય, યાં મા ં માન
નિહ રહે . આવી ગડમથલ ચાલતી હતી યાં ઋિષ હોત્રવાહન આવી પહો ં યા.
ઋિષ ક યાના દાદા પણ થતા હતા. તેમણે ક યાને પરશુરામ પાસે જવાની
સલાહ આપી. દુ :ખની વાત તો જુઓ કે આબ દાર માણસો ક યાને સઘ ં રવા
તૈયાર ન હતા અને લુ ચા માણસો ક યાને છોડવા તૈયાર ન હતા. ક યા યાં
ય?
અંતે અકૃ તવણ નામના પરશુરામ ના શ ય આ યા. તે અંબાને પરશુરામ પાસે
લઈ ગયા. પરશુરામે અંબાને ઇ છા પૂછી કે હવે તારે શું કરવું છે ? અંબાએ ક યું કે
“જેણે મા ં વન બરબાદ કરી ના યું છે એ ભી મ સાથે બદલો લેવો છે . મારે
ભી મનો વધ કરવો છે .”
પરશુરામ અંબાને લઈને કુ ેત્રમાં ભી મની પાસે આ યા અને તેને ગ્રહણ
કરવા સમ વવા લા યા. ભી મ પરશુરામ ના શ ય છે . ધનુિવદ્ યા તેમણે
પરશુરામ ની પાસેથી ગ્રહણ કરી હતી. ભી મ સમ વવા છતાં પણ ના
સમ યા. તેમણે ક યાનું ગ્રહણ ના કયુ.ં અંતે બ ે વ ચે ભયક
ં ર યુ થયુ.ં
રખડી ગયેલી ક યાને કોઈ વીકારતું નથી તેના કારણે યુ ો થતાં હોય છે .
એટલે ક યાએ એક જ જ યાએ િ થર થવુ.ં િવક પો ન કરવા.
ભી મ અને પરશુરામ ઘણો સમય લડતા ર યા. આપણે સૌથી વધુ ત્રીઓ માટે
લડ્ યા છીએ. અંતે ગગ
ં ા તથા નારદ વગેરે દે વતાઓ વ ચે પડ્ યા અને યુ
સમા ત કરા યુ.ં
યુ પછી પણ અંબા ું તો ઠે કાણું ના પડ્ ય.ું અંતે હારીને થાકીને તે તપ યા કરવા
બેસી ગઈ. સાંસાિરક વનમાં િન ફળતા મ યા પછી પણ જો યિ ત તપ યામાં
લાગે તો એનું ક યાણ થાય. અંબાનો નવો જ મ વા યદે શમાં થયો. હ ભી મ
પ્ર યેનો વૈ રાિ ન ધગધગી ર યો હતો. તેને પોતાની ત્રી ત પ્ર યે જ લાિન
થઈ ગઈ. હું ત્રી હતી એટલે મારે આ બધું ભોગવવું પડ્ ય.ું મારે હવે ત્રી નથી
થવુ.ં પુ ષ થઈને ભી મથી બદલો લઈશ. તેણે ફરી મહાદે વ ની તપ યા કરી અને
ભી મનો વધ કરવાનું વરદાન મા યુ.ં વરદાન પ્રમાણે તે દ્ પદરા ના યાં
ક યા પમાં જ મી પણ પછી પુ ષ થઈ ગઈ. તે ું નામ શખડ ં ી પાડવામાં આ યુ.ં
કદાચ તે સમયમાં પણ લં ગ પિરવતન થતું હશે. અંબા તે ું ઉદાહરણ કહી શકાય.
પોતે અંબા સાથે અ યાય કયો હતો તે ું ભાન થતાં જ અને તે જ અંબા હવે પાંડવોના
પ ે શખડ ં ી નામનો સેનાપિત છે તે ું ણવાથી ભી મે પ્રિત ા કરી હતી કે હું
શખડ ં ીનો વધ નિહ ક .ં
કૌરવ અને પાંડવોની વ ચે સેનાઓ કુ ેત્રમાં આમને સામને યૂહ બનાવીને
ઊભી રહી.
*
ભી મપવ
79. યુ નો િવરોધ અને સમાધાન
ખાબો ચયામાં લહે રો નથી હોતી. તળાવમાં લહે રો હોય છે , પણ પ્રવાહ નથી
હોતો. નદીમાં પ્રવાહ હોય છે , પણ એકતરફી હોય છે . સમુદ્રમાં લહે રો અને
પ્રવાહ બ ે હોય છે . પ્રવાહ સવ તરફ હોય છે . આવું જ સસ ં ારનું છે . સસ
ં ારમાં
ક્રયા-પ્ર ક્રયાની લહે રો ઊઠ્ યા કરતી હોય છે . કેટલીક વાર સમુદ્રની માફક
ખળભળાવી મૂકનારી લહે રો ઊઠે છે અને ભલભલાને તાણી ય એવા પ્રવાહો
વહે વા લાગે છે . યુ નો પણ એક પ્રવાહ છે . નાની-મોટી ઘટનાઓથી લહે રો ભેગી
થતી થતી હવે પ્રચડ ં પ્રવાહનું પ ધારણ કરી ચૂકી છે . પ્રવાહને કદાચ રોકી
તો શકાય પણ પાછો ના વાળી શકાય. આ પ્રવાહ તો હવે એટલી હદે પહો ં યો છે
કે તે રોકી પણ ના શકાય અને પાછો વાળી પણ ના શકાય. પાણીમાં તણાતું
તણખલું પૂછે કે “કમ કરવામાં હું વતત ં ્ર છુ ં કે પરતત
ં ્ર?” તેનો શો જવાબ હોય?
લે જોર કરીને બહાર નીકળી ને! પ્રચડ ં પ્રવાહમાં સૌ કોઈ લાચાર થઈ
તણાતા હોય છે .
શ્રીકૃ ણે યુ ને રોકવા માટે બધા પ્રય નો કયા, પણ ના રોકાયુ.ં યુ અિનવાય
થઈ ગયુ.ં જે વ તુ અિનવાય હોય તેમાં મન મૂકીને પૂરી શિ તથી લાગી જવું
જોઈએ. જે અિનવાયમાં પણ ઢીલા-પોચા થઈને લાગતા હોય છે . તે મરતા હોય
છે . પહે લા ઠં ડા રહો, ખૂબ ઠં ડા રહો, પણ પછી ગરમ થયા પછી ઠં ડા ના થાવ. પછી
તો આ પાર કે પેલે પાર લાગી ય.
આપણે મહાભારતના મ યમાં ભી મપવમાં પહોચી
ં ગયા છીએ. આ પવ સવાિધક
મહ વનું છે . આ પવથી યુ શ થાય છે . આ પવમાં જ િવ પ્ર સ
ભગવદ્ ગીતાનો બોધ અપાયો છે . આ પવ યુ અને ાન બ ેનો ભડં ાર છે . આ
મહાભારતનું હૃદય અને મિ ત ક બ ે છે .
યુ ના પણ લ ખત-અ લ ખત િનયમો હોય છે . િનયમોનું પાલન નૈ િતકતા
કહે વાય છે અને તેનો ભગ
ં કરવો એ અનૈ િતક કહે વાય છે . સવ પ્રથમ કૌરવ-
પાંડવોએ િનયમ ન ી કયા. જરા િનયમો જોવા જેવા છે .
1. સં યાસમયે યુ બધ ં થઈ જશે તે પછી કોઈ એકબી ઉપર હુમલો નિહ
કરે. સૌ પર પરમાં પ્રેમનો વતાવ કરશે.
2. જે યો ા સેનામાંથી બહાર નીકળી ય એનો વધ નિહ કરાય.
રથ-રથ સાથે ગજ-ગજ સાથે, અ -અ સાથે અને પૈ દલ-પૈ દલ સાથે યુ
કરશે.
3. યો ાને સાવધાન કરીને જ પ્રહાર કરી શકાય. ગફલતમાં નિહ.
4. જે શરણમાં આવે, જે ભાગી ય, જેનાં શ ત્રો છૂ ટી ય એવા યો ાઓનો
વધ ના થાય.
પ. ઘોડાની સેવા કરનારા, વજન ઉપાડનારા, શ ત્રસામગ્રી પહોચાડનારા,
ં તથા
ભેરી-શખ
ં વગેરે વગાડનારા ઉપર પ્રહાર ના કરાય. ઘાયલો ઉપર પણ પ્રહાર ના
કરાય. આવાબધા અનેક માનવતાવાદી િનયમો બના યા.
યુ કુ ેત્રમાં થવાનું છે . ધૃતરા ્ ર હિ તનાપુરમાં છે , તેને તીવ્ર ઉ કઠ
ં ા છે . શું
થયું - શું થયુ?ં માણસોને સૌથી વધુ આકષણ ઝઘડાના સમાચાર ણવાનું હોય
છે . તેમાં પણ યારે પોતાના જ વજનો બાખડી ર યા હોય યારે તો આવી
ઉ કઠ ં ા અનેકગણી વધી જતી હોય છે . ભારત-પા ક તાનના યુ વખતે લોકો
રેિડયો ઉપર કાન લગાવીને આખો િદવસ બેસી રહે તો આવા યુ વખતે બ ે
પ ોને જ સરખા માનવાનો ઉપદે શ ના અપાય. કદાચ કોઈ આપે તો તે
અપ્ર તુત કહે વાય. ક્રકેટ જેવી રમતમાં પણ હાર- તનો પ્રભાવ પડતો હોય
છે . તો પછી યુ જેવી ગભ ં ીર ઘટનાના પ્રભાવથી મુ ત રહે વાય નિહ. વદે શ
પ્ર યે રાગ હોવો જ જોઈએ. અને શત્ પ્ર યે ે ષ હોવો જ જોઈએ. આ
ક યાણકારી છે . જો આવા સમયે પણ કોઈ વીતરાગ થઈ ય તો તે રા ્ રદ્ રોહ
જ કહે વાય.
ધૃતરા ્ રનું હૃદય ધડક-ધડક થઈ ર યું છે . “શું થયું હશે?” સમાચાર ણવાની
તીવ્રતા છે . તેવામાં યાં વેદ યાસ આવી ગયા. તેમણે ધૃતરા ્ રને ક યું કે જો
તમારી ઇ છા હોય તો હું તમને િદ યદૃ આપું જેથી અહીં બેઠા બેઠા યુ નું
િનરી ણ કરી શકો. પણ ધૃતરા ્ રે ઘસીને ના પાડી. “હું મારા વશ ં જોનો િવનાશ
જોવા નથી માગતો.” તેને ખબર પડી ગઈ હતી કે અમારો જ િવનાશ થવાનો.
આપણે માનીએ કે ના માનીએ કેટલીક બાબતોનો અણસાર આગળથી આવી
જતો હોય છે . ધૃતરા ્ રના પ ે પાંડવો કરતા દોઢી સેના છે . સૌથી મોટો લાભ તો
તેમને સ ા ઉપર હોવાનો છે તેમ છતાં ધૃતરા ્ રને શક ં ા થઈ રહી છે . ણે
િવનાશના ભણકારા વાગી ર યા છે . અ યાય અને અ યાચારીનો પ ગમે તેટલો
બળવાન હોય તોપણ તેને ફફડાટ તો રહે તો જ હોય છે .
ધૃતરા ્ રે યાસ નો પ્ર તાવ અમા ય કરી દીધો કે અહીં હિ તનાપુરમાં બેઠાં
બેઠાં તે બધું યુ જોયા કરે. તેણે ક યું કે, “હું મારી આંખે મારા કુ ળનો િવનાશ
જોવા નથી માગતો.”
યાસ પાછા ફરી ર યા હતા યાં સજં ય મળી ગયો. યાસ એ દૂ રદશનની
સદ્ િધ સજ
ં યને આપી દીધી. હવે સજ ં યને દૂ ર-દૂ રનું દે ખાવા લા યુ.ં પછી તો
ધૃતરા ્ રે સજ
ં ય પાસેથી પૃ વી ઉપરના બધા દ્ િવપો-ભૂિમઓ, પવતો, સમુદ્રો
વગેરેનું વણન સાંભ યુ.ં આંધળા યિ તને જોવાની, બહે રાને સાંભળવાની અને
કામભોગમાં અ મ યિ તને કામભોગની વધુ જ ાસા રહે છે . શિ તથી જ
સતં ોષ થતો હોય છે . શિ તહીનતાથી ક્રયાહીનતા તો થઈ શકે. પણ સત ં ોષ ના
થઈ શકે. િનગ્રહવાદી (સદં તર ભોગોને ય દે નારા) કોઈ આંધળા કે બહે રા
માણસને પૂછી જુએ કે તેમની કેવી િ થિત છે ?
એમ માનો કે ધૃતરા ્ રના ઘરમાં સજ ં ય નામનું ટે લવીઝન આવી ગયું છે . જે ઘેર
બેઠાં બેઠાં બધું બતાવી ર યું છે . ધૃતરા ્ રને તીવ્ર જ ાસા છે . “કુ ેત્રમાં શું
થયુ?ં ” સજ ં ય તેની જ ાસા પૂરી કરે છે . કુ ેત્રના મેદાનમાં માનવ-યુ શ
થતાં પહે લાં એક ચર મરણીય િવચારયુ શ થયું છે . િવચારોમાંથી આચારો
પ્રગટતા હોય છે . કુ ેત્રના મેદાનમાં જે િવચારયુ પ્રગટ્ યું તે જ “ગીતા”
બની ગઈ. માનવયુ સમજતાં પહે લાં આપણે િવચારયુ ને સમ એ.
પૌરા ણક દૃ એ ગીતા બુ -મહાવીરના પહે લાં રચાઈ ચૂકી હતી પણ
એૈિતહા સક રીતે આ િવચારો બુ પછીના છે . યારે િહંસાવાદ અને
અિહંસાવાદની બે મુ ય ધારાઓ શ થઈ ચૂકી હતી. બ ેનો પ્રભાવ હતો.
શ્રમણોનો વધુ પડતો ભાર અિહંસા ઉપર હતો. યારે વૈ િદક ઋિષઓ અિહંસાને
માનતા હોવા છતાં આતતાયીઓની િહંસાને કત ય સમજતા હતા. યુ પણ ન
ગમતું એક કત ય જ છે . જો પ્ર ને યુ િવમુખ કરવામાં આવે તો પ્ર
યુ ખોરો આગળ ટકી ના શકે. હારી ય, ગુલામ થઈ ય. એટલે કત ય
સમ ને પણ યુ તો કરવું જ જોઈએ. આ ગીતાનો પ છે . નવાઈ તો જુઓ કે
આ બે પ ો શ્રીકૃ ણ અને અજુન વ ચે પડેલા છે . ઘોર િહંસા થવાના કારણે યુ
નિહ કરવાની અજુનની મ મતા છે . શ્રીકૃ ણ જુદા-જુદા દૃ કોણોથી સમ વે
છે કે યુ કરવું જ જોઈએ. િહંસાના ારા િહંસાને રોકી શકાય છે . આ વીરતા
પૂણ કત ય છે . અત ં ે શ્રીકૃ ણ વૈ ચાિરક યુ તી ય છે . અજુન યુ માટે
તૈ યાર થઈ ય છે . અને ગાંડીવ વગેરે શ ત્રોનો યાગ એણે કયો હતો તે
ગાંડીવ ફરી પાછુ ં ધારણ કરે છે અને અઢાર િદવસ સુધી ભયક ં ર યુ થાય છે .
એક િવક પ તરીકે માની લો કે અજુનનો પ યુ નિહ કરવાનો તી ગયો
હોત તો શું થાત? તો અજુનનો રથ પાછો ફયો હોત. તો કૌરવોએ તેનો હુિરયો
બોલા યો હોત. દ્ રૌપદીના વાળ કાયમ માટે છૂ ટા જ રહી ત. દુ :શાસનોને ફરી
ફરીને દ્ રૌપદીઓના વાળ ખેચવાનો
ં વધુ મોકો મળી ત. પાંડવો રા ય િવનાના
રખડતા રહી ત. કૌરવો તેમને શાિ તથી વવા ના દે ત. અ યાય, અ યાચાર
અને અધમને ખુ લું મેદાન મળી ત. તો પ્ર સુખશાિ તથી વી ના શકત.
એવું નથી કે શ્રીકૃ ણ અને પાંડવોએ શાિ તના પ્રય નો કયા જ ન હતા. તેમણે
ભરચક પ્રય નો કયા જ હતા. પણ યારે બધા પ્રય નો િન ફળ ગયા યારે
છે વટનો અિનવાય પ્રય ન યુ જ રહી ગયો હતો.
24-7-10
*
80. યુ નો પ્રારંભ - પ્રથમ િદવસ
યિ તના વનમાં સવો ચ ગુણ ‘િવવેક’ છે . િવવેક જ વન છે . િવવેક ચૂકનાર
વન ચૂકી ય છે . કામ-ક્રોધ વગેરે યારે પરાકા ાએ હોય છે યારે િવવેક
રહે તો નથી. એટલે તેમને વનના શત્ મા યા છે . સસ ં ારમાં રાજકીય,
સામા જક, પાિરવાિરક કલહો થતા જ ર યા છે અને થતા જ રહે વાના છે . કલહનું
મૂળ જ ના રહે તે શ ય નથી. કલહ તો થોડા ઘણા અશ ં ે મહાપુ ષોમાં અને સત ં
મહા માઓમાં પણ રહે તો જ હોય છે . પણ કલહમાં પણ જો યિ તઓ િવવેક
સાચવી શકે તો ઘણાં દુ પિરણામોથી બચી શકે. દ્ રૌપદી (અને પાંડવો પણ)
ખુશીના પ્રસગ ં ે િવવેક ના સાચવી શ યાં. દ્ રૌપદીએ પોતાના મા ય અિત થ
દુ યોધનને “આંધળાનો છોકરો પણ આંધળો જ હોય” એમ કહીને દુ : મન બનાવી
દીધો. મ યવેધ પ્રસગ ં ે કણને “દાસીપુત્ર” કહીને ધુતકારી દીધો. આ િવવેકચૂક
કહે વાય. કણ પણ દુ મન થઈ ગયો અને મહા અિન નાં પિરણામ ભોગવવાં
પડ્ યાં. ત્રીઓ લાગણીશીલ હોય છે . િનયત ં ્રણ િવનાની લાગણી અનથ કરી
શકે છે . એટલે કદાચ યારે અને આજે પણ અમુક પિરવારોમાં ત્રીઓ ઓછુ ં
અને ધીમું બોલે છે . કદાચ બોલતી પણ નથી. આ પ્રથાને એકદમ તો સારી ના
કહે વાય, પણ તેમ છતાં દ્ રૌપદી જેવી છૂ ટ હોય તો ઘણા અનથો ઉ પ કરવાથી
બચાવનારી પણ કહે વાય. ઉ ચ ખાનદાન પિરવારોમાં માત્ર ત્રીઓ જ નિહ,
જુિનયર પુ ષોને પણ મયાદામાં રહીને જ બોલવાની પ િત હોય છે . જેથી
પિરવાર સચવાતો હોય છે . િવવેક િવનાનું બેફામ બોલવું એ વાણીની વતત ં ્રતા ના
કહે વાય. જો વાણી મહાન શિ ત હોય અને તેનાં ગભ ં ીર પિરણામો આવતાં હોય
તો તેના ઉપર િવવેકની લગામ હોવી જ જોઈએ. જો યિ ત લગામ ના રાખી શકે
તો વડીલોની લગામ હોવી જોઈએ. વનમાં કદી બેફામ ના થવાય. બેફામ
થનાર બરબાદ થઈ જતો હોય છે .
હવે પાંડવોનો િવવેક જુઓ. યુ માટે શખ
ં વાગી ચૂ યા છે . શ ત્રો ખખડી ર યાં
છે . ચારે તરફ જોમ અને જુ સો છવાઈ ગયાં છે . પ્રહારો થવાની તૈ યારી છે . યાં
યુિધ ર અને પાંડવો ભી મ ની પાસે ગયા અને પગે લા યા. હૃદયથી નમ કાર
કયા અને ક યું કે “આ ા આપો, આશીવાદ આપો તો અમે યુ કરીએ.” કેવી
િવ ચત્ર વાત છે કે જેનો વધ કરવાનો છે તેની જ પાસે આ ા અને આશીવાદ
મગાય છે . આપણે મહ વનું કાય કરતાં પહે લાં ઇ દે વને ગુુ જનોને અને
વડીલોને પગે લાગીને આશીવાદ માગીએ છીએ. પાંડવો આવી કપરી િ થિતમાં
પણ િવવેક ચૂ યા નથી.
પાંચે પાંડવો ભી મના રથ સામે હાથ જોડીને ઊભા છે . દોરીસચ
ં ાર તો શ્રીકૃ ણનો
જ છે . ભી મ કહે છે કે “યુ તો મારે કૌરવોની તરફથી જ કરવાનું છે . પણ હું
તમા ં શું િહત કરી શકુ ?ં ”
યુિધ રે ક યું કે “એ તો યો ય જ છે . આપ આપનું કત ય બ વજો. પણ
આપને તી શકે તેવો કોઈ યો ો નથી. અમારામાં તો નિહ પણ પૂરા િવ માં
નથી. એટલે અમે તો કોઈ પણ આપને તી શકવાના નથી તેની અમને ખાતરી
છે . એટલે આપ જ અમને ર તો બતાવો કે અમે આપને કઈ રીતે તી શકીએ.”
કેવી િવ ચત્ર વાત કહે વાય.
ભી મે ક યું કે આનો ઉ ર હું પછી આપીશ. હ હમણાં મારે વવાનું છે .
પાંડવો દ્ રોણાચાય પાસે ગયા. નમન કયું અને આશીવાદ મા યા. નમ કારમાં
મહાશિ ત છે . શત્ ને િમત્ર બનાવી શકે છે . દ્ રોણ પ્રસ થયા અને ક યું કે,
“હું અથદાસ છુ ં . અથાત્ કૌરવોનો પગાર ખાઉ ં છુ ં . એટલે યુ તો મારે કૌરવોના
પ માં રહીને જ કરવાનું છે . પણ તમે યાયના પ માં છો એટલે આશીવાદ આપું
છુ ં કે “ વ તમારો િવજય થશે.”
આટલું જ નિહ દ્ રોણે તો યુિધ રને એ પણ બતાવી દીધું કે પોતાનો વધ કેવી રીતે
કરી શકાશે. અથાત્ એ ખરા સમયે કોઈ મને તીવ્ર આઘાતમાં નાખી દે તો મારી
યુ શિ ત સમા ત થઈ જશે. યારે મારો વધ કરી શકાશે.” યુિધ રે ફરીથી
દ્ રોણને વદ
ં ન કયા.
હવે પાંડવો કૃપાચાય પાસે ગયા. તેમની પિરક્રમા કરી વદ ં ન કયા. પાંડવોએ
કૃપાચાયની પણ આ ા અને આશીવાદ લીધા અને હવે મદ્ રદે શના શ યરા
પાસે ગયા. નમ્રતાપૂવક શ યને વદ ં ન કયા. શ યે પણ આશીવાદ આ યા.
“ વ િવજયી થાવ.” શ ય, પાંડવોના મામા થાય છે . તેની પાસેથી એક વરદાન
લેવાનું બાકી છે . તે યુિધ રે મા યુ.ં “ તમે કણના સાર થ થવાના છો. યારે યુ
પુરજોશમાં લડાતું હોય યારે તમે કણનો વારંવાર ઉ સાહભગ ં કરજો.” શ યે
વચન આ યું કે “તેવું જ કરીશ.”
પાંડવો પાછા ફયા. યુ ની પૂવભૂિમકા તૈ યાર થઈ ગઈ છે . ભી મ દ્ રોણ વગેરે
કૌરવોના પ માં યુ કરવાના છે . પણ હ દુ યોધન પગે લાગવા કે આશીવાદ
લેવા આ યો નથી. આ બ ેનો સં કારભેદ છે . એકમાં વડીલિવવેક છે . બી માં
નથી.
યુ શ કરતાં પહે લાં યુિધ રે વ ચે જઈને ઘોષણા કરી કે “હ પણ કોઈને
મારા પ માં આવવું હોય તો હું વીકાર કરીશ.” યુિધ રની ઘોષણા સાંભળીને
યુયુ સુ પાંડવો તરફી થઈ ગયો. પાંડવોએ તેનો વીકાર કરી લીધો. શત્ પ ના
જેટલા કાંગરા ખરે તેટલા ખેરવી લેવા એ પણ યુ નીિત જ કહે વાય. કુ શળ અને
િવવેકી યિ ત શત્ ઓને પણ િમત્ર બનાવી શકે છે . યારે અકુ શળ અને
અિવવેકી યિ ત િમત્રને પણ શત્ બનાવી બેસે છે .
ધૃતરા ્ ર સજ
ં યને પૂછે છે કે “પ્રથમ હુમલો કોણે કયો?” બહુ મહ વનો પ્ર
હતો કારણ કે યુ કરવાને થનગનતો હોય તે પ્રથમ હુમલો કરે. જે ધીર-ગભ ં ીર
હોય તે જવાબ આપે. કૌરવોએ ભી મને આગળ કરીને પ્રથમ હુમલો કરી દીધો.
બી તરફ ભીમસેનને આગળ કરીને પાંડવોએ પણ સ ત જવાબ આ યો. બ ે
તરફથી હુંકારા દે કારા થવા લા યા. બ ે પ ના એક એકથી ચિઢયાતા
સેનાપિતઓ પોત-પોતાની સેના સાથે ભયક ં ર યુ કરવા લા યા. પ્રથમ િદવસે
સેના તા હોય થાકેલી ના હોય તેથી યુ વધું ઘમાસાણ થાય.
આ યુ માં અ ભમ યુ પણ સેનાપિત તરીકે સૌથી આગળ છે . વીર માતા-
િપતાઓએ પોતાના પુત્રને બાળવયથી યુ માં પળોટવા જોઈએ. ઘરકૂકડી
બનાવી રાખનારા સિં હ ના બનાવી શકે. અ ભમ યુએ જોયું કે પ્રિપતામહ ભી મ
હાહાકાર મચાવી ર યા છે . એટલે બહુ ફૂિતથી તેણે પોતાનો રથ ભી મની સામે
ઊભો કરી દીધો. અ ભમ યુને જોઈને જ ભી મની છાતી ગજગજ ફુલાઈ રહી છે .
હ તો પૂરો મૂછનો દોરો પણ ફૂટ્ યો નથી, યાં તો આ પ્રચડ
ં યુ માં કશોર
સામે આવીને અડીખમ ઊભો છે . તેણે ફૂિતથી બાણો ચલાવવા માંડ્યાં. એવું
લા યું કે હમણાં અ ભમ યુ હતો ન હતો થઈ જશે. તરત જ થોડાક િવ શ
સેનાપિતઓ તેની ર ા માટે દોડી આ યા. અ ભમ યુએ ભી મના રથની વ જ
તોડી નાખી. તો ભી મે, અ ભમ યુના સાર થને મારી ના યો. આ તો દૂ ર દૂ ર સુધી
ફે લાયેલી સેનાના એક ભાગનું ચત્ર થયુ.ં બી તરફ—
ેત નામનો પાંડવ મહારથી શ યની સામે પહોચી
ં ગયો અને ભયક ં ર યુ કરવા
લા યો. બ ે તરફ ભયક ં ર બાણવષા થવા લાગી. રણભૂિમ ચારે તરફ મડદાંથી
છવાઈ ગઈ. ેતે શ ય માટે ખતરો ઊભો કરી દીધો. એટલે કેટલાય મહારથીઓ
પોત-પોતાના રથો લઈને તેમની ર ા કરવા પહોચી ં ગયા. અને ેતનો વધ
શ યના બાણથી થઈ ગયો.
ેત પછી શખં નો વારો આ યો. શખ ં પણ મહારથી હતો, યુ માં તેનો પણ વધ
થઈ ગયો. પાંડવોના પ માં હાહાકાર થઈ ગયો.
સૂયા ત થઈ ર યો હોવાથી િનયમ પ્રમાણે બ ે સેનાઓ પોત-પોતાના શ બરમાં
આશ્રય લેવા ચાલી ગઈ. યુ િવરામનો જે અ યારે િનયમ છે તે પ્રાચીન
કાળમાં મહાભારત યુ માં રોજ જોવા મળે છે . યુ િવરિમત થઈ ગયુ.ં હવે
ઘાયલોની સેવા શુશ્ ષા કરો, મૃતકોને પોત-પોતાના ેત્રમાં લઈ વ અને િવિધ
કરો. નાનસં યા કરો. વાતચીત કરો અને આરામ કરો. ફરી પાછા કાલે સૂયોદય
સમયે યુ શ થઈ જશે.
26-7-10
*
81. બી િદવસનું યુ
યુ ની શ આત યૂહથી થતી હોય છે . જેમ ભવનિનમાણ પહે લાં નકશો
બનાવાય છે . પછી નકશા પ્રમાણે ભવન બનતું હોય છે તેમ યૂહ પ્રમાણે સેના
ગોઠવાતી હોય છે . યૂહ સેનાપિત રચતો હોય છે . સેનાનું સચં ાલન પણ સેનાપિત
જ કરતો હોય છે . યૂહ થાયી નથી હોતો. પિરિ થિત પ્રમાણે ઝડપથી તેમાં
ફે રફાર કરવા જ રી હોય છે . યુ માં ફૂિત મહ વની વ તુ છે . ફૂિતલી સેના
તી જતી હોય છે . ઢીલી અને દીઘસૂત્રી હારી જતી હોય છે .
આજે બી િદવસે યારે યુ શ થયું યારે ભી મની સામે અજુન હતો.
બ ેએ ભયક ં ર યુ કયુ. દ્ રોણાચાયની સામે ધૃ દ્ યુ ન હતો તેમણે પણ એવું
જ ઘોર યુ કયુ. ભીમસેન, ક લંગો અને િનષાદોની સામે હતો તેણે શક્રદે વ,
ભાનુમાન અને કેતમ
ુ ાન જેવા અનેક સેનાપિતઓનો વધ કરી ના યો.
સાંજ પડતાં-પડતાં અજુન અને અ ભમ યુએ મહાપરાક્રમ કરીને કૌરવ સેનામાં
હાહાકાર મચાવી દીધો. બી િદવસનું યુ પૂ ં થયુ.ં
ી િદવસે ફરી પાછુ ં યુ શ થયુ.ં આજના િદવસે પાંડવસેનાએ શ થી જ
મોટુ ં પરાક્રમ બતા યુ.ં કૌરવ સેનાને પાછી ધકેલી દીધી. ભીમનો પુત્ર ઘટો કચ
પણ આવી પહો ં યો. બાપ-દીકરાએ બ ેએ મળીને કૌરવસેનામાં હાહાકાર
મચાવી દીધો. જેણે યુ કરવાં હોય તેણે ઘણા દીકરા ઉ પ કરવા. એક મરે તો
બીજો કામમાં આવે. જેને યુ જ કરવાં હોય અને જેને માથે ઘણા દુ મનો હોય
તેણે એક જ દીકરો નિહ ઘણા દીકરા જોઈએ અને વીરપુ ષોએ તો ઘણાં સત ં ાનો
કરવાં જોઈએ. નિહ તો નમાલી પ્ર વધી જશે. વીર વ દુ લભ છે . પ્ર યેક પુ ષ
વીર નથી હોતો. “વીર-ભો યા વસુધ ં રા”ની કહે વત હંમેશાં સાચી જ રહે વાની છે .
ધૃતરા ્ ર વારંવાર સજ
ં ય પાસેથી યુ ના સમાચાર ગ્રહણ કયા કરે છે . ભી મે
બપોર પછી જોરદાર આક્રમણ કરી દીધુ.ં આ વખતે તેમનો જુ સો બહુ પ્રબળ
હતો. પાંડવસેના તેમના પ્રહારોથી ાહ - ાહ પોકારવા લાગી હતી. પાંડવસેનાની
આવી દુ દશા શ્રીકૃ ણથી જોઈ ના શકાઈ. તેમણે તરત જ પોતાનું સુદશન ચક્ર
ધારણ કયું. ઘોડાની લગામ છોડી દીધી અને રથ ઉપરથી કૂદકો મારીને નીચે
ઊતયા. બળબળતા સૂયની માફક તેઓ ચક્ર લઈને ભી મની તરફ દોડ્ યા. ચારે
તરફ હાહાકાર થઈ ગયો. હવે શું થશે? સૌ કોઈ ત ધ થઈ જોવા લા યા. બી
તરફ ભી મ પણ જરાપણ િવચ લત ના થયા. યો ો હંમેશાં અિવચળ હોવો
જોઈએ. ભી મ તો સેનાપિતના પણ સેનાપિત છે . જો તેઓ િવચ લત થઈ ય તો
સેના ભાગી ય. તે દૃ ઢ ર યા. પણ આ શુ?ં અજુન પણ શ્રીકૃ ણની પાછળ
કૂદ્ યો. અને દસ કદમ ચાલતાં-ચાલતાં શ્રીકૃ ણના ચરણ પકડી લીધા. િવનત ં ી
કરીને જેમ તેમ સમ વીને પાછા રથ ઉપર લઈ આ યો. આજે ઘોર સગ ં ્રામ
થયો. રાિત્ર પડી ગઈ. અને સૌએ િવશ્રામ કયો.
26-7-10
*
82. ભી મનું મહાયુ અને શરશ યા
યુ નું દૃ ય બગીચા જોવા જેવું નથી હોતુ.ં સામા ય પુ ષ તે જોઈ પણ ના શકે.
ચારે તરફ લોહીનાં ખાબો ચયાં ભયાં હોય, ગીધ અને શયાળો મડદાં ખાતાં હોય,
શરીરનાં અગ ં ો વેર-િવખેર પડ્ યાં હોય. ઘાયલો પાણી-પાણી પોકારતા હોય. આવી
િ થિતમાં જેનું કાળજુ ં મજબૂત હોય તે જ યુ ભૂિમમાં ઊભા રહી શકે. અને
લડાઈ તો કોઈ મહાવીર હોય તે જ કરી શકે. જે ચુ ત અિહંસાવાદી હોય, જે
લોહીનું ટીપું પણ જોઈ શકતો ના હોય, જે કપાયેલાં મ તકો જોઈને કાંપી
ઊઠતો હોય, મૂિછત થઈ જતો હોય તે યુ ના કરી શકે, ના જોઈ શકે. તે જ ર
પડે યારે બી ની પાસે યુ કરાવીને પોતાનું ર ણ કરી લે અથવા ઉચાળા
ભરીને દે શા તર ભાગી ય. તે આક્રમક નિહ ર ત વન વતા હોય છે .
લોકોએ આવાં દૃ યો જોવાની પણ ટે વ પાડવી જોઈએ જેથી યુ માં ટકી શકે.
આજે ચોથા િદવસે પાંડવોએ પ્રચડ ં ધસારો કરી દીધો. ભીમ અને અજુન પૂરી
શિ તથી કૌરવો ઉપર તૂટી પડ્ યા હતા. અ ભમ યુ પણ આવી ગયો હતો, દ્ પદ
પુત્રો પણ આવીને યુ લડી ર યા હતા. ભીમે તો આજે કૌરવોની ગજસેનાનો
ક ચરઘાણ કાઢી ના યો. સા ય ક અને ભૂિરશ્રવા પણ યુ માં લાગી ગયા હતા.
સા ય કએ અપ્રિતમ પરાક્રમ બતા યુ.ં ભીમ અને ઘટો કચ તો હાહાકાર
મચાવતા ર યા.
જેણે પ્ર ને પરાક્રમી બનાવવી હોય તેણે પોતે પરાક્રમી થવું અને પરાક્રમનાં
દૃ ય-શ્રા ય નાટકો રજૂ કરવાં, ગદ્ ય-પદ્ યના ારા વીરરસને લોકોમાં ફે લાવવો.
શૌય અને શૌયભરી રમતોનું આયોજન કરવુ.ં પ્રાચીનરોમનાં હયાત
કોલ સયમમાં યો ાઓને સિં હ અને િહંસક ખૂખ ં ાર પ્રાણીઓ સાથે કુ તી
કરાવાતી. રોડીઓ સવારી કરાવાતી. સાંઢો સાથે કુ તી કરાવાતી. આ બધું પ્ર ને
શૂરવીર બનાવે છે . ઓછામાં ઓછુ ં આવી રમતો જોનારા દૃ ઢ મનોબળ- વાળા બને
છે . ઘરકૂકડીઓ ઢીલી ઘેસ જેવા નમાલા થઈને સત ં ાઈ જવાની રમતો રમતા હોય
છે . પ્ર નું ઘડતર શૌય ારા જ થતું હોય છે . અનુભવ કરી જોજો. મોટા
ભાગના લુ ચા માણસો વીર વ િવનાના નમાલા હોય છે . વીરપુ ષ ભા યે જ
લુ ચો હોય.
સાંજ પડી ગઈ અને યુ િવરામ થઈ ગયો.
આજે પાંચમે િદવસે કૌરવોએ મકર યૂહ અને પાંડવોએ યેન યૂહ ર યો હતો.
બ ે સેનાએ ભારે યુ કયું. ભી મ અને ભીમસેન આમને સામને આવી ગયા.
અજુન વગેરે યો ાઓ પણ પ્રિતપ ઉપર તૂટી પડ્ યા. ભૂિરશ્રવાએ સા ય કના
દશ પુત્રોનો વધ કરી ના યો.
સાંજ પડી ગઈ અને યુ અટકી ગયુ.ં
છ ા િદવસે ધૃ દ્ યુ ને પાંડવોની સેનાનો મકર યૂહ બના યો. કૌરવોએ કૌચ ં યૂહ
ર યો. બ ે પ ો ઘમાસાણ યુ કરી ર યા છે . ધૃતરા ્ રને ચત ં ા થાય છે . શું
થશે? ભીમ-દુ યોધનનું યુ થયુ.ં અ ભમ યુ અને દ્ રૌપદીના પાંચે પુત્રો મેદાનમાં
આવી ગયા. ભયક ં ર યુ પછી છ ા િદવસનું યુ પૂ ં થયુ.ં
સાતમા િદવસે ફરી પાછુ ં યુ શ થયુ.ં આજે દુ યોધન િનરાશ થઈ ર યો છે .
કારણ કે કૌરવ પ ના ઘણા યો ાઓ મરી ચૂ યા છે . પાંડવોની સેના થોડી હોવા
છતાં ભારે પડી રહી છે . એટલે ભી મે એને આ ાસન આ યુ.ં આ ાસન
મળવાથી દુ યોધનનો ઉ સાહ વધી ગયો અને તે પૂરી શિ તથી યુ કરવા લા યો.
ભી મને ઘણા ઘા લાગેલા તેની ઔષિધ લગાડી અને યુ માં તાકાતબળ અને શૌય
ચઢાવનારી ઔષિધ-િવશ યકરણી આવી. યાં તો શ્રીકૃ ણ અજુનનો રથ લઈને
આવી પહો ં યા. અજુનને જોતાં જ કૌરવસેનામાં ભગદોડ મચી ગઈ. તેવી તેની
છાપ હતી. િવરાટના પુત્ર શખં નો વધ થઈ ગયો. અનેક મહાયો ાઓ પર પરમાં
ભયકં ર યુ કરવા લા યા.
અજુનપુત્ર ઈરાવાન અને િવ દ-અનુિવ દની લડાઈ થઈ જેમાં ઈરાવાન તી
ગયો. ઘટો કચે ભગદ ને હરાવી દીધો. નકુ લ અને સહદે વે મદ્ રરાજને હરાવી
દીધો. અ ભમ યુએ ચત્રસેનને હરાવી દીધો. અને અજુનનું સુશમાથી યુ થવા
લા યુ.ં
આ રીતે અનેક મહારથીઓનાં ભયક
ં ર યુ થયા પછી સાંજ પડી જવાથી યુ
બધ
ં થયુ.ં
આઠમા િદવસે પણ કૌરવ-પાંડવ સેનાએ યૂહ બનાવીને ભયક ં ર યુ કયુંર્.
આજે ભીમે ધૃતરા ્ ના અ પુત્રોનો વધ કરી નાં યો. ઈરાવાને શકુ િનના
ભાઈઓનો વધ કરી ના યો. પણ કૌરવ-પ ના અલંબષ ુ ે ઈરાવાનનો વધ કરી
ના યો. બી તરફ ઘટો કચ દુ યોધન સાથે ભીડી ગયો. યારે ઘણા કૌરવો
ઘટો કચ ઉપર તૂટી પડ્ યા યારે ભીમ મદદે આવી પહો ં યો. ઘટો કચ
માયાવીિવદ્ યા પણ ણતો હતો. તેથી તેણે એવી માયા રચી કે કૌરવસેના ઊભી
પૂછ
ં ડીએ ભાગવા માંડી. ઘટો કચનો પ્રભાવ જોઈને ભી મ વયં તેની સાથે યુ
કરવા આવી ગયા.
પોતાના પુત્ર ઈરાવાનની હ યાથી અજુન ય થત થઈ ગયો અને બદલો લેવા તે
યુ માં બમણા જોરથી લાગી ગયો. ભીમે નવ કૌરવ પુત્રોનો વધ કરી ના યો.
ચારે તરફ હાહાકાર થઈ ર યો હતો. યુ ભૂિમમાં ચારે તરફ લાશોના ઢગલા થઈ
ગયા હતા. િદવસ આથ યો અને યુ પુ ં થયુ.ં
ં ્રણા કરી, પાંડવોને કેમ કરીને
રાત્રે દુ યોધને ભી મ દ્ રોણ વગેરે સાથે ગુ તમત
તી શકાય તે િવષય ર યો. ફરી ભી મે દુ યોધનને આ ાસન આ યુ.ં નવમો
િદવસ શ થતાં જ યુ શ થઈ ગયુ.ં અ ભમ યુ અને દ્ રૌપદીના પાંચ
પુત્રોએ અલંબષ ુ ની સાથે યુ કયુ અને કૌરવ સેનાને ભગાડી મૂકી. અજુન
અને ભી મ સામસામા આવી ગયા. બધા યો ાઓ એટલું લડ્ યા કે ર તની નદી
વહે વા લાગી.
ભી મે એટલાં બાણ ચલા યાં કે પાંડવસેના ટકી શકી નિહ. શ્રીકૃ ણ આ
પરાક્રમ જોઈને ભી મનો વધ કરવા તૈ યાર થઈ ગયા પણ અજુને તેમના પગ
પકડીને રોકી લીધા.
સૂયા ત થયો અને યુ અટકી ગયુ.ં રાત્રે પાંડવોની ગુ ત સભા થઈ. શ્રીકૃ ણ
અને અજુન ભી મને મળવા ગયા અને તેમનો વધ કેવી રીતે થાય તે ઉપાય
પૂછવા લા યા. ભી મ કેટલા મહાન કહે વાય કે તેમણે પોતાના વધનો ઉપાય
બતાવી દીધો. તે પણ ઇ છતા હતા કે કૌરવોનો પરાજય થાય. “ શખડ ં ીને મારી
સામે યુ કરવા લઈ આવજો. તેના ારા મારો વધ થશે” આવો ઉપાય બતા યો.
પાંડવો પ્રણામ કરીને પોતાના શ બરમાં પાછા આવી ગયા.
શખડ ં ી મહાન સેનાપિત છે . પૂવજ મમાં તે અબ ં ા નામની કાશીરાજની ક યા
હતી. ભી મે તેનું હરણ કયું હતું પછી િવ ચત્રવીય, ભી મ કે શા વ કોઈ પણ તેને
પરણવા તૈ યાર ન થવાથી તેણે પ્રાણ છોડી દીધા હતા અને વેરભાવથી નવો જ મ
લઈને ભી મે જ મારી આવી દશા કરી છે તેવું ધારીને તેનો બદલો લેવા શખડ ં ીનું
પ ધારણ કયું હતુ.ં અજુન, શખડ ં ીને મ યો અને ભી મનો વધ કરવા તેને તૈ યાર
કયો.
દસમા િદવસે યુ શ થઈ ગયુ.ં ભી મ પાંડવસેનાનો ક ચરઘાણ કાઢી ર યા
હતા યાં તો શખડ ં ીનો રથ તેમની સામે આવી ગયો. આજે ભી મ મર ણયા બ યા
હતા. યુ ની પરાકા ા યો ો યારે મર ણયો થતો હોય છે યારે જ આવતી
હોય છે . ભી મે પાંડવ સેનાનો ભીષણ સહ ં ાર કરી ના યો. પણ શખડ ં ી સામે
હોવાથી ભી મ ઠં ડા પડતા ગયા. આ તકનો લાભ લઈને અજુને જોરદાર પ્રહાર
કયો અને ભી મને રથ ઉપરથી નીચે પાડી દીધા. હવે ખેલ ખતમ થવાનો હતો પણ
દ ણાયન ચાલતો હોવાથી ભી મે પ્રાણ યા યા નિહ. અજુને પોતાના ખોળામાં
ભી મનું માથું રાખીને તેમને સ માન આ યુ.ં હવે ભી મ ઉ રાયણની પ્રતી ા
કરતા બાણશ યા ઉપર લેટ્યા હતા. બ ે તરફથી યુ બધ ં થયુ.ં દુ યોધન પણ
આવી ગયો. હ પણ સિં ધ કરી લેવા ભી મે દુ યોધનને સમ યો. પણ દુ યોધન
મા યો નિહ.
આ એક િવડબ ં ના જ કહે વાય કે મનથી પાંડવોના પ તરફ હોવા છતાં ભી મને
દુ યોધનના પ ે રહીને તેનાં કુ કમો સહન કરવાં પડ્ યાં અને યુ પણ કરવું પડ્ ય.ું
કેટલીક વાર કોઈ કોઈ પુ ષની પણ આવી જ િ થિત થતી હોય છે .
27-7-10
*
દ્રોણપવ
83. દ્રોણનું યુ , અ ભમ યુનો વધ
યુ એ મૃ યુનું વત
ં તાંડવનૃ ય છે . આપણે યાં નૃ યના અનેક પ્રકાર છે .
કેટલાંક નૃ યો પ્રકૃિત (શિ ત) કરતી હોય છે . યારે ધરતીકપ ં , વાળામુખી,
સુનામી, મહામારી જેવા અનેક કુ દરતી પ્રકોપો આવતા હોય છે યારે મડદાંના
ઢગલા થઈ જતા હોય છે . બધું તહસ-નહસ થઈ જતું હોય છે અને તે પણ ણ
વારમાં. કોઈનું કશું ચાલતું નથી. મનુ ય પામર થઈને જોતો જ રહી ય છે .
ભગવાન શવનાં અનેક નામોમાં એક નામ દ્ ર પણ છે . કોઈ કોઈ વાર દ્ ર
પોતાનું રૌદ્ ર પ ધારણ કરે છે . જે રડાવે તે દ્ ર, દ્ રનું રૌદ્ ર પ એ જ
તાંડવનૃ ય છે . આ નૃ યમાં પણ મડદાંનો ઢગલો થઈ જતો હોય છે . મહાભારતનું
િવ યુ , યુરોપનાં બે િવ યુ ો અને આવાં જ ભયક ં ર મોટાં યુ ો ટાળવા છતાં
પણ ટાળી શકાતાં નથી. અવ યભ ં ાિવ થઈ જતાં હોય છે .
મહાભારતના યુ ને અટકાવવા શ્રીકૃ ણે ભારે પ્રય નો કયા પણ ના અટ યુ.ં
જેનામાં યુ ને તવાની મતા હોય તે જ યુ અટકાવી શકે. જેનામાં આવી
મતા જ ના હોય તે આખી જ દગી “અિહંસા પરમો ધમ”ની રટ રટ્ યા કરે પણ
કશું ના વળે . બધો પ્રભાવ શિ તથી પ્રગટતો હોય છે . માત્ર કોરા ઉપદે શોથી
નિહ એટલે પહે લાં શિ ત અને પછી ઉપદે શ. અથવા શિ ત અને ઉપદે શ બ ે
સાથે સાથે ચાલે. શિ ત િવનાનો ઉપદે શ બાયલાપણું જ કહે વાય.
દસ િદવસ સુધી ભી મે ઘોર યુ કરી પાંડવોને બરાબર હંફા યા. પછી પોતે જ
પોતાના વધનો ઉપાય બતાવી ઢળી પડ્ યા. શખડ ં ીને ધ ય કરી દીધો. યાં ભી મ
અને યાં શખડ ં ી, પણ યશ શખડ ં ીને આ યો. એક મુ ા તરફ સૌએ યાન
આપવાનું છે . યુિધ ર વગેરે ભી મના વધનું કારણ પૂછવા ગયા હતા અને ભી મે
બતા યું પણ ખ .ં પણ યુિધ રે એમ ના ક યું કે તમે ખોટુ ં -ખોટુ ં લડજો. અથવા
ભી મે એમ ના ક યું કે હું ખોટુ ં -ખોટુ ં યુ કરીશ જેથી તમારી સેના તી જશે.
આ ગ ારી કહે વાય. યુ પી કત ય તો પૂરેપૂરી વફાદારીથી કરવાનુ.ં તેમાં કશી
ચૂક પડવા દે વાની નિહ. દસ િદવસ તેમણે પોતાનું કત ય બરાબર બ યુ.ં
ભી મની છે લી શુશ્ ષા અજુને કરી. પાણી પીવડા યુ.ં ઘા ધોયા, દવા લગાવી.
વગેરે વગેર.ે ઘણી વાર એવું બને કે યિ તના િવરોધીઓ જ છે લી સેવા કરે.
રોજના સગા દૂ ર રહી ય.
ભી મ પોતાની ખાલી પડેલા થાને કણની િનયુિ ત ઇ છે છે પણ કણે જ
દ્ રોણનો આગ્રહ કયો. “આ પદ માટે દ્ રોણ જ વધુ યો ય છે ” એવું કણે ક યુ.ં
આ કણની મહાનતા જ કહે વાય કે સામે ચાલીને આવેલું મોટુ ં પદ ન વીકારે. વધુ
યો ય અને વધુ સીિનયર એવા દ્ રોણને એ પદ આપી દીધુ.ં બહુ થોડા લોકો
આવી ઉદારતા બતાવી શકતા હોય છે .
હવે દ્ રોણ કૌરવ સેનાના સેનાપિત છે . રા ની કુ શળતા એમાં છે કે તે કુ શળ
સેનાપિતની િનયુિ ત કરે. દ્ રોણ કુ શળ છે . તેમનો લાંબો ઇિતહાસ છે . તે નીવડેલા
ગુ છે . નીવડેલો માણસ જ પૂણ િવ ાસપાત્ર હોઈ શકે.
યુ શ થઈ ગયુ.ં પ્રથમ િદવસે જ દ્ રોણે મહાપરાક્રમ બતાવવા માંડ્ય.ું
પાંડવોની સેના વેર-િવખેર થવા લાગી. દ્ રોણ વૃ હોવા છતાં પણ યુવાનોને
શરમાવે તેવી ફૂિતથી લડી ર યા છે . દુ યોધનની ઇ છા તો હતી કે દ્ રોણ
યુિધ રને વતા પકડી લાવે અને આપે. દ્ રોણે ક યું કે, “ િવત કેમ? તું કહે
તો યુિધ રને હું મારી જ નાખુ.ં ” પણ દુ યોધને ક યું કે “જો એનો વધ થઈ ય
તો તો પાંડવો અમને વતા જ ના રહે વા દે . તેના કરતાં વતા પકડવા સારા
જેથી ધાયું કામ થઈ શકે.”
દ્ રોણનું કહે વું છે કે એ શ ય નથી. અજુન એક ણ પણ યુિધ રથી દૂ ર થતો
નથી. તેની હાજરીમાં યુિધ રને પકડવા શ ય નથી.” જેમનું િવત રહે વું
મૂ યવાન અને મૂ યવાન હોય તેનું હંમેશાં ર ણ કરવું જ જોઈએ. એટલે
વતા તો પકડાશે નિહ.”
ભયક ં ર યુ ચાલતું ર યુ.ં બ ે પ ના અનેક વીરોએ સામસામા આવીને પ્રચડ ં
યુ કયું. દ્ રોણાચાય મહાક્ થઈ ગયા છે . તેમણે દુ યોધનની આગળ
પ્રિત ા કરી કે “આજે હું પાંડવપ ના કોઈ સવો ચ સેનાપિતનો વધ કરી
નાખીશ.” િહંસક પશુઓ શકાર કરતાં પહે લાં ઝુ ં ડમાંથી કોઈ એક ઘાસખાઉ
પશુને પસદ ં કરે છે . પછી તેની જ પાછળ દોડીને તેનો શકાર કરે છે તેવી રીતે
દ્ રોણાચાયે અજુનપુત્ર અ ભમ યુની પસદ ં ગી કરી ગમે તેમ કરીને પણ આજે
અ ભમ યુનો વધ કરી નાખીશ. પણ યાં સુધી યુ ભૂિમ ઉપર અજુન
િવદ્ યમાન હોય યાં સુધી અ ભમ યુનો કોઈ વાળ વાંકો કરી શકે નિહ. કોઈ પણ
યુિ ત-પ્રયુિ તથી અજુનને અહીંથી િવદાય કરવો જોઈએ. દ્ રોણાચાયે બે
યૂહ ર યા, એક તો અજુનને બીજે યાંક મોકલી દે વો, અને પછી ચક્ર યૂહ-
કોઠા યૂહ-એવો ર યો કે અજુન સવાય કોઈ તી ના શકે. ચક્ર યૂહમાં
યો ો પ્રવેશી તો શકે પણ બહાર નીકળી ના શકે. હવે ગમે તેમ કરીને આ
ચક્ર યૂહમાં અ ભમ યુને ખેચી ં લાવવાનો અને તેનો વધ કરી નાખવાનો. આવો
યૂહ રચાયો.
ચક્ર યૂહ જોઈને તથા અજુનની અનુપિ થિત જોઈને પાંડવો ગભરાયા, હવે શું
થશે? આપણને કોઈને ચક્ર યૂહનું ાન નથી, આવા સમયે અ ભમ યુ આગળ
આ યો અને િહ મતપૂવક તેણે ક યું કે, “ યથ ચત
ં ા ના કરો, આ કામ તો હું
કરીશ.” યુિધ રે આજની જવાબદારી અ ભમ યુને સોપી ં દીધી. યો ાઓ લઈને
અ ભમ યુ કૌરવોની સેના ઉપર તૂટી પડ્ યો. દ્ રોણાચાયના યૂહને તે ભેદવા
લા યો. તેનો રથ છે ક દ્ રોણની સામે પહોચી
ં ગયો. ભયક ં ર યુ થયુ.ં હ તો
અ ભમ યુને મૂછનો દોરો પણ ફૂટ્ યો નથી તેવી કશોરાવ થામાં તેણે
કૌરવસેનાનો ક ચરઘાણ કાઢવા માંડ્યો. પરાક્રમની ઉ મર નથી હોતી તે
કશોરવ થામાં પણ પ્રગટી શકે છે અને વૃ ાવ થામાં પણ પ્રગટી શકે છે .
પરાક્રમી પુ ષ કોઈ મોકો જતો ના કરે. મોકો મળતાં જ તેની અદ ં રનું ઝનૂન
ખળભળી ઊઠે . અને વાળામુખીની માફક ફૂટી નીકળે . મહાભારતમાં અ ભમ યુ
અને રામાયણમાં લવ-કુ શ કશોર જ છે . પણ પરાક્રમમાં કોઈથી ગાં યા ય
તેવા નથી. જેનામાં પરાક્રમ હોતું નથી તેની સામે તેની બહે ન-દીકરી-પ નીની
આબ લૂટ ં ાતી હોય તોપણ તે ઠં ડોગાર બની જોયા કરે. તે જ િવચારે કે જો હું
વતો રહીશ તો આ બધું તો ફરીએ મળી રહે શે. તેનામાં ઝનૂન નથી. તેથી મોકો
મળે તોપણ પરાક્રમ કરી શકતો નથી. આવા માણસને નમાલો કહે વાય છે .
અ ભમ યુએ અ મક પુત્રનો વધ કરી ના યો અને શ યને મૂિછત કરી દીધા.
કૌરવસેના તેના પરાક્રમનો માર સહન ના કરી શકી. એટલે ભાગવા માંડી.
અ ભમ યુએ ફરીથી સપાટો બોલા યો અને શ યના ભાઈનો પણ વધ કરી
ના યો. અને દ્ રોણાચાયની સેના ઊભી પૂછ ં ડીએ ભાગવા માંડી. વયં
દ્ રોણાચાય અ ભમ યુના પરાક્રમથી પ્રસ થઈ ગયા. વીર જ વીરની કદર
કરી શકે. પિરિ થિત બહુ િવકટ થઈ જતાં દુ યોધને દુ :શાસનને આ ા કરી કે
અ ભમ યુ ઉપર તૂટી પડો. માત્ર એકલો દુ :શાસન જ નિહ સાથે કણ પણ ખરો.
બ ે જણા અ ભમ યુ ઉપર તૂટી પડ્ યા. પણ અ ભમ યુએ મચક ના આપી.
બ ેની સય ં ુ ત સેનાને તેણે પરાજય આપી દીધો. એટલું જ નિહ, તેણે કણના
ભાઈની પણ હ યા કરી નાખી. કૌરવસેના ભાગવા માંડી.
હવે કૌરવપ ના મહારથી જયદ્ રથનો વારો આ યો. જયદ્ રથને ભગવાન શક ં રે
વરદાન આ યું હતુ.ં તું એકલો પાંડવ સેનાને રોકી શકીશ. પણ અજુન સવાય
અને એક જ િદવસ સુધી પરાક્રમ બતાવી શકીશ. આ વરદાનના પ્રતાપે શ યે
પાંડવસેનાને રોકી દીધી. પાંડવસેનાનો પુરવઠો ના આવવાથી હવે એકલો
અ ભમ યુ જ યુ કરતો હતો. યુ માં પુરવઠો અ યત ં મહ વની વ તુ છે .
કુ શળ સેનાપિત પુરવઠો કાપી નાખે તો આપોઆપ યુ તી જવાય. કારણ કે
પુરવઠા િવના લાંબો સમય યુ કરી શકાય નિહ.
અ ભમ યુએ સ યશ્રવા, મરથ વગેરે અનેક યો ાઓનો સહ ં ાર કરી
ના યો. તેણે લ મણ, ક્રાથપુત્ર અને બી મહારથીઓનો પણ વધ કરી
ના યો. તેણે અ કેત,ુ ભોજ, કણનો મતં ્રી વગેરે અનેકનો વધ કરી ના યો.
અ ભમ યુના હાહાકારથી કૌરવોના મહારથીઓ ચત ં ામાં પડી ગયા. હવે કોઈ
ગુ ત ઉપાય જ કરવો પડશે. બધાએ મળીને તેનો રથ તોડી ના યો, ધનુ ય તોડી
ના યુ,ં ઘોડા મારી ના યા, તેની ઢાલ અને તલવાર પણ તોડી ના યા, હવે
અ ભમ યુ શ્રીકૃ ણની માફક ચક્ર લઈને જ દ્ રોણની સામે દોડ્ યો. તે મર ણયો
બ યો હતો. કોઈ મર ણયો યો ો એકલે હાથે અનેક યો ાઓ ઉપર તૂટી પડે છે
યારે તેને જોવા માટે થોડી વાર સૂય પણ થભ ં ી ય છે . જોવાનાં બે જ દૃ યો
હોય છે . એક તો સાચા પ્રેમી યુગલને પ્રેમ તરબોળ થતું જોવું અને બીજુ ં એકલે
હાથે અનેકની સામે યુ કરનાર પરાક્રમી પુ ષને જોવો.
દુ :શાસનનો પુત્ર હાથમાં ગદા લઈને અ ભમ યુ તરફ દોડ્ યો અને શ ત્ર
િવનાના અ ભમ યુ ઉપર પ્રહાર કયો. જેથી અ ભમ યુ નીચે પડી ગયો. સારો
મોકો છે તેવું માનીને દુ :શાસન પુત્રે જોરથી માથા ઉપર ગદાનો પ્રહાર કયો
એથી અ ભમ યુ બેભાન થઈ ગયો. બેભાનાવ થામાં તે પડ્ યો હતો યાં મરેલા
સિં હને મારવા જેમ કાયર શકારીઓ તૂટી પડે તેમ અનેક કૌરવયો ાઓ તૂટી
પડ્ યા. કૌરવોમાં આનદ ં છવાઈ ગયો પણ પાંડવો ઘોર શોકમાં ડૂ બી ગયા. શ ત્ર
િવનાના એક કશોરને છ-છ મોટા મહારથીઓ આ રીતે મારી નાખી તે અધમ જ
કહે વાય.
ધમયુ માં પણ કેટલીક વાર આવું થતું હોય છે . સૂયા ત થઈ ર યો છે એટલે
યુ બધં થયુ.ં આજે તેરમો િદવસ હતો.
*
84. જયદ્રથવધ
વનમાં અિનવાય રીતે એક ત વ કોઈ કોઈ વાર આવતું હોય છે અને તે છે
“શોક”. શોક ઉપરથી અગ ં ્રે માં શોક (shock) શ દ બ યો હતો. યાં હષ
હોય યાં શોક હોય જ. હષ દુ લભ વ તુની પ્રાિ તથી થતો હોય છે . જેમ કે
ધનપ્રાિ ત, પુત્રપ્રાિ ત, રા યપ્રાિ ત વગેરે. આવી પ્રાિ તઓ સસ
ં ારમાં અવાર-
નવાર થતી હોય છે . જેને જેટલી પ્રાિ ત મોટી તેમ શોક પણ તેટલો જ મોટો. શોક
યિ તને અને પિરવારને હચમચાવી નાંખતો હોય છે . ઘણી વાર તેના કારણે
યિ ત િડપ્રેશનનો શકાર થઈ જતો હોય છે . હતાશ-િનરાશ થઈને તે મડદાલ
વન વતો થઈ જતો હોય છે .
પાંડવોની પાસે જે દુ લભ ત વો હતાં તેમાંનું એક ત વ અ ભમ યુ હતો. આવો
દુ લભ પુત્ર પ્રા ત કરીને અજુન અને સુભદ્ રા ધ ય ધ ય થઈ ગયાં હતાં. મોટા
ભાગે દુ લભ વ તુઓ દીઘ વી નથી હોતી. અ ભમ યુનાં લ ન ઉ રા સાથે થયાં
હતાં. આ કોડભરી ક યાએ તો પૂરો સસ ં ાર પણ જોયો નથી. યાં તો તેને
વૈ ધ યની પીડા આવી ગઈ. વીરવધૂઓ મોટા ભાગે અખડ ં સૌભા યવતી નથી હોતી.
વીરપુ ષો યુ માં કે ધીંગાણામાં શહીદ થઈ જતા હોય છે . પાછળ રોકકળ કરતી
પ ની અને બાળકોને મૂકી જતા હોય છે . વીર તો યુ માં લડીને શહીદ થઈ ગયો.
પણ તેની પ નીને હવે વનભર યુ કરવું પડતું હોય છે . હા, સામા જક યુ ,
િઢ અને િરવાજોનું યુ કરવું પડે છે . વીર શહીદની િવધવાની દશા જોવા કોઈ
જતું નથી. પિતિવયોગ, ધનની દિરદ્ રતા, બાળકોની ચત ં ા, લોફરોની સતામણી
આવાંબધાં અનેક યુ ો તેને વનભર લડવાં પડતાં હોય છે . તેની પીડાને કોણ
ણે?
અ ભમ યુના વધથી યુિધ ર અને પૂરો પિરવાર શોકથી સત ં ત થઈ ર યો છે .
આવા સમયે કોઈ સત ં પુ ષ આવે અને ાન-વૈ રા યની કથા સભ ં ળાવે તો થોડી
ટાઢક થાય. બીજો કોઈ ઉપાય નિહ. આવા સમયે વેદ યાસ સામે ચાલીને
યુિધ રના યાં આવી ગયા. શોકપ્રસગ ં ્રણ ના હોય. વગર આમત
ં નું આમત ં ્રણે
જે આવે તેને નેહી કહે વાય. શોકપ્રસગં ે વજનોની હાજરીથી શોક ઓછો થઈ
જતો હોય છે . મહિષ યાસ યુિધ ર પાસે આ યા. આ ાસનનાં બે વા યો
ક યાં, શોક ઓછો થયો અને શાિ ત થઈ.
બી તરફ સશ ં ત લોકો સાથે યુ કરવા ગયેલો અજુન યારે શ બરમાં પાછો
ફયો યારે અ ભમ યુના અવસાનના સમાચાર ણીને ભારે આઘાતમાં પડી
ગયો. તેણે અ ભમ યુના મૃતદે હને ર તથી લથબથ જોયો. યુિધ રે બધી વાત
કહી સભં ળાવી. તેથી અજુન ક્ અને યાકુ ળ થઈ ગયો. તેણે પ્રિત ા કરી
કે આવતીકાલે હું જયદ્ રથનો વધ જ ર કરી નાખીશ. તેણે આવેશમાં ને
આવેશમાં પ્રિત ા કરી નાખી કે “જો સૂયા ત પહે લાં જયદ્ રથનો વધ નિહ ક ં
તો હું તે જ અિ નમાં બળી મરીશ.”
મુ સ ી પુ ષ કદી આવેશમાં આવતા નથી. તેમજ કદી પણ કઠોર પ્રિત ાઓ
પણ કરતા નથી. મુ સ ી પુ ષ બોલીને પણ કામ કરતા નથી. પણ તેમનું કામ જ
બોલતું હોય છે . વનમાં અનાવ યક પ્રિત ાઓ અને કઠોર િનયમો ના લેવા
જોઈએ. જે કોઈ શ ય હોય તે રીતે સહજ વન વવું જોઈએ.
અજુનની પ્રિત ાથી જયદ્ રથ અને કૌરવો ગભરાવા લા યા. સૌએ મળીને
જયદ્ રથને સત ં ાડી દીધો. બી તરફ પોતાના પુત્રના વધથી સુભદ્ રા મહાિવલાપ
કરવા લા યાં. શ્રીકૃ ણે તેમને સા વના આપી.
હવે મહ વનો પ્ર અજુનની પ્રિત ા પૂરી કરવાનો હતો. બી િદવસે ઘનઘોર
યુ થઈ ર યું હતુ.ં ધીરેધીરે સૂય અ તાચળ તરફ જઈ ર યો હતો.
જયદ્ રથવધની પ્રિત ા હ પૂરી થઈ ન હતી. જયદ્ રથનો કોઈ પ ો ન હતો.
સૂય તો તીવ્ર ગિતથી અ તાચળ તરફ દોડી ર યા હતા. આવા સમયે શ્રીકૃ ણે
િવચાયું કે હમણાં સૂયા ત થઈ જશે અને અજુનને પ્રિત ા પ્રમાણે તે જ
પોતાનો અિ નદાહ કરી દે વો પડશે. જયદ્ રથ બચી જશે. આવી ચત ં ામાં તેમણે
પૃ વી ઉપર માયાવી અધ ં કાર ફે લાવી દીધો. સવેએ યું કે સૂયા ત થઈ ચૂ યો
છે . કૌરવો આનિં દત થઈ ઊઠ્ યા. પ્રિત ા પ્રમાણે અજુનને હવે ચતા સ વીને
પોતાની તને બાળી મૂકવાની હતી. તેણે ચતા સ વી અને મૃ યુ માટે ચતા
ઉપર બેસી ગયો. શ્રીકૃ ણે સાથે ગાંડીવ પણ મૂ યુ.ં કૌરવો તો રા રા થઈ
ગયા. હવે અજુન પોતે જ પોતાની મેળે બળી મરશે. તેનો અિ નદાહ જોવા માટે
ક કયારીઓ કરતા કૌરવો ભેગા થઈ ગયા. સાથે જયદ્ રથ પણ હતો. શ્રીકૃ ણે
તક સાધી માયાવી અધ ં કાર સમેટી લીધો. તરત જ આકાશમાં સૂય ચમકવા
લા યો. હ સૂયા ત થયો ન હતો. શ્રીકૃ ણે સૂય બતાવીને અજુનને ક યું કે
હ સૂયા ત થયો નથી. આ ર યો જયદ્ રથ. અજુને તરત જ ગાંડીવ લીધું અને
જયદ્ રથ ઉપર બાણવષા કરવા લા યો. જયદ્ રથનું માથું કપાઈ ગયું અને દૂ ર
તેના િપતા યાં યાન કરતા હતા તેમના ખોળામાં જઈને પડ્ ય.ું પ્રિત ા પૂરી
થઈ ગઈ. શ્રીકૃ ણે અજુનને સમ યો કે હવે ફરી કદી ઉતાવળમાં કે
આવેશમાં આવી પ્રિત ા કરતો નિહ. મુ સ ી પુ ષ એવું બોલે કે તેમાં છટકબારી
રહે . તેમાં ‘જો’ અને ‘તો’ આવવો જોઈએ.
27-7-10
*
85. દ્રોણવધ
સ યના પાંચ પ્રકાર છે . (1) િવશુ સ ય (ર) ભાવસ ય (3) યાવહાિરક સ ય
(4) સાપે સ ય અને (પ) વૈ કિ પક સ ય.
સ ય કહે વાથી સ યની પૂરી યા યા થઈ જતી નથી. ઉપર જણા યા પ્રમાણે
તેના પાંચ ભેદ છે .
1. િવશુ સ ય તે છે તે જે દે શ-કાળ-પિરિ થિત બદલાવા છતાં પણ બદલાતું નથી.
આજે જે છે તે જ લાખ વષ પહે લાં પણ હતું અને આજે જે છે તે લાખ વષ પછી
પણ રહે શે. આવી જ રીતે અહીં ભારતમાં જે છે તે અમેિરકા કે કોઈ બી દે શમાં
પણ રહે શે. દે શ બદલાઈ જવાથી સ ય બદલાતું નથી. જેમ કે ‘ઈ ર’. હા,
સાંપ્રદા યક ઈ ર િવશુ સ ય નથી હોતો. સપ ં ્રદાયમાં જેને ઈ ર મનાય છે
તે સો-બસો વષ પહે લાં ન હતો. કદાચ આગળ પણ ના રહે . જે સાંપ્રદા યક ઈ ર
ગુજરાતમાં ધૂમ મચાવે છે તેને અ ય દે શોમાં કોઈ ઓળખતું પણ ના હોય. આને
િવશુ સ ય ના કહે વાય. આવા સ ય માટે એક ખાસ શ દ પ્રયો ય છે .
“ઋત” “ઋતં ચ સ યં ચા ભ ાત” આ વેદમત ં ્રમાં ઋત અને સ યને અલગ
અલગ ક યાં છે .
ર. ભાવસ ય તે છે જે શ દોથી હટીને બોલનારાના ભાવને કહે તું હોય છે . જેમ કે
કોઈ કહે કે “ યાંથી મા ં ઘર બે ડગલાં જ છે .” અહીં ડગલાં એટલે ન ક છે
એવો ભાવ છે .
3. કેટલાંક વા યો યવહાર પૂરતાં બોલાતાં હોય છે . જેમ કે કોઈને કહીએ કે
“આવજો” આ ખરેખર આવવા માટે નથી બોલાતું પણ િવવેક બતાવવા પૂરતું જ
બોલાય છે . આવાં ઘણાં વા યો આપણે યવહાર પૂરતાં બોલીએ છીએ.
4. સાપે સ ય તે છે જે એકની અપે ાએ બીજુ ં સ ય હોય છે . જેમ કે કોઈ કહે
કે “મુબ
ં ઈ દ ણમાં છે .” તે અમદાવાદ-સુરત જેવી અપે ાથી દ ણમાં છે , પણ
પૂના-ના સકની અપે ાથી ઉ રમાં છે . એટલે “મુબં ઈ દ ણમાં છે .” તે સ ય તો
છે પણ સાપે સ ય છે . આવી જ રીતે “આ માણસ બહુ પૈ સાદાર છે , આ માણસ
મોટો િવ ાન છે .” વગેરે વા યો પણ કોઈની અપે ાથી બોલાતાં હોય છે .
પ. વૈ કિ પક સ ય તે છે જે, બેમાંથી કોઈ એકને સ ય બતાવે છે . જેમ કે, “નરો
વા કુ જ
ં રો વા” કદાચ માણસ હોય કદાચ હાથી પણ હોય. અહીં ‘જ’ નથી
આવતો. નર જ છે . હાથી જ છે તેવું નથી. આવાં વા યો વૈ કિ પક સ ય બતાવતાં
હોય છે .
સ યનાં ેત્રો એકસરખાં નથી હોતાં. ધાિમક ેત્ર, યાપાિરક ેત્ર, સમાચાર
ેત્ર, રાજકીય ેત્ર, યુ ેત્ર વગેરે અનેક ેત્રોમાં એકસરખું સ ય બોલી
શકાય નિહ. કદાચ કોઈ બોલવાનો દુ રાગ્રહ રાખે તો તે પોતાના પ ને હાિન
કરતો થઈ શકે છે . ખાસ કરીને રાજકીય અને યુ ના ેત્રમાં મુ સ ી પુ ષે
એવું બોલવું જોઈએ જેથી તેની પ્રામા ણકતાની છાપ પડી શકે. પણ એવું ના
બોલવું જોઈએ કે તે વેિદયો છે . મૂખ કે ભોટ છે તેવી છાપ ના પડવી જોઈએ.
િનખાલસ યિ ત સારો રાજનેતા ના થઈ શકે, તેના ઊ ંડાણને જલદી પામી ના
શકાય તેવો હોવો જોઈઅ◌ે . એકદમ િનખાલસ રાજનેતા, છીછરાપણાની છાપ
પાડી શકે છે . હા, મૈ ત્રીના ેત્રમાં િનખાલસતા જ મોટો ગુણ થઈ શકે છે . પ્રેમ
અને મૈ ત્રીમાં ઊ ંડાણ ના શોભે.
કુ ેત્રમાં અ ભમ યુવધ થયા પછી જયદ્ રથવધ થઈ ચૂ યો છે . હ વૃ
દ્ રોણ કોઈને મચક આપતા નથી. તે ફરીથી યુ ે ચઢ્ યા છે . યુ કાળમાં રોજે
રોજની મત ં ્રણા જ રી થઈ જતી હોય છે . મત
ં ્રણા કરનારા મતં ્રીઓ અને
સેનાપિતઓ જ યુ ની િદશા ન ી કરતા હોય છે .
દુ યોધને દ્ રોણ અને કણની સાથે મત ં ્રણા કરી. દુ યોધન, યુિધ ર સાથે ભીડી
ગયો. યુિધ રે, દુ યોધનને પાછો હટાવી દીધો.
સામા ય રીતે યુ ના િનયમ પ્રમાણે રાત્રે યુ ના કરાય પણ પાંડવસેનાએ
રાત્રે પણ હુમલો કરી દીધો. જેને દ્ રોણે મારી હટા યો. યુ કાળમાં પૂરેપૂરા
િનયમોનું પાલન થતું નથી તેથી બધી રીતે સાવધાન રહે વાની જ ર રહે છે .
દ્ રોણાચાયે શ બરા નો વધ કરી ના યો, તો ભીમસેને ક લંગ રાજકુ મારને મારી
ના યો. આ ભયક ં ર યુ માં એક અ ોિહણી સેનાનો નાશ થઈ ગયો.
એક સમય તો એવો પણ આ યો કે કૃપાચાય અને કણ પર પરમાં બાખડી
પડ્ યા. કેટલીક વાર ગેરસમજથી અથવા અહંને ઠે સ પહોચાડવાથી
ં એક જ
પ ના માણસો અદ ં રોઅદ
ં ર લડી પડતા હોય છે . આવી િ થિતમાં સમાધાન
કરાવનાર કોઈ ડા યા વડીલની જ ર રહે તી હોય છે . જે બ ેને ઠં ડા પાડીને
સમાધાન કરાવે. જો આવા વડીલ ના હોય તો તણખો ભડકો થઈ શકે છે .
હવે તો યુ માં દ્ રોણપુત્ર અ થામા પણ કૂદી પડ્ યા છે . તે હાહાકાર મચાવે છે .
હવે તો દ્ રોણ બરાબર િવફયા છે . જોત-જોતામાં તેમણે પાંડવસેનાનો નાશ કરવા
માંડ્યો. દ્ રોણના િવકરાળ પથી પાંડવો ગભરાયા. આજે શું થશે? એવામાં એક
જોરદાર અફવા આંધીની માફક ફે લાવા લાગી. “અ થામા માયા ગયા છે ” આ
વાત યારે દ્ રોણે ણી તો તેઓ ભારે િનરાશ થઈ ગયા. યુ કાળમાં જ નિહ,
સામા ય કાળમાં પણ અફવાઓ ભયક ં ર પિરણામ લાવતી હોય છે . કેટલાક
લોકોનો અફવા ફે લાવવાનો ધંધો જ થઈ જતો હોય છે . આવા લોકો બહુ
ખતરનાક પિરણામ લાવતા હોય છે .
પુત્રવધના સમાચારથી દ્ રોણનો જુ સો મદ ં પડી ગયો. પણ આ વાત સાચી જ છે
તેવું માનવા તેઓ તૈ યાર ન હતા. એક માત્ર િવ ાસપાત્ર યિ ત, યુિધ ર હતા.
તેમણે યુિધ રને પૂછ્યું કે “ખરેખર જે સાચું હોય તે મને જણાવો.”
ભીમે પરાક્રમ કરીને અ થામા નામના એક હાથીને મારી ના યો હતો.
શ્રીકૃ ણ અને ભીમ વગેરેના સમ વવાથી યુિધ ર “અ થામા માયો ગયો
છે ” તેવું બોલવા તૈ યાર થઈ ગયા. પણ પછી ધીરેથી ક યું કે, ‘હાથી…. હાથી માયો
ગયો છે .’ પાછળના શ દો દ્ રોણે સાંભ યા નિહ. કેટલાક મીિડયા બહુ પ્રામા ણક
હોય છે . તેમની સ યતા ઉપર લોકો િવ ાસ કરતા હોય છે . યુિધ રનો રથ
જમીનને પશતો થઈ ગયો. પહે લાં ચાર આંગળ ઊ ંચો ચાલતો હતો. આ
વૈ કિ પક સ ય હતુ.ં
ભયક ં ર યુ માં હવે દ્ રોણને યુ કરવાનો ઉ સાહ ર યો ન હતો. તેમણે ધીરે ધીરે
પોતાના પ્રાણોને સક ં ોરી લીધા. તેમણે અ ત્ર-શ ત્રનો યાગ કરી દીધો અને
રથના પાછલા ભાગમાં જઈને બેસી ગયા. યોગ યાનમાં જ તેમણે પોતાના દે હને
યાગી દીધો. ધૃ દ્ યુ ને તલવારથી તેમનું મ તક કાપી લીધુ.ં મહાભારતમાં લ યું
છે કે આ વખતે દ્ રોણની ઉ મર ચારસો વષની હતી.
અજુન વગેરે અનેક સેનાપિતઓએ ધૃ દ્ યુ નને મ તક કાપતાં રો યો હતો
પણ તે ના મા યો. દ્ રોણાચાયનું કપાયેલું મ તક ધૃ દ્ યુ ને તેમના પુત્ર આગળ
ફે ક
ં ી દીધુ.ં જેથી ગભરાઈને કૌરવસેના ભાગી ગઈ.
ભાગતા કૌરવ સૈ િનકોએ અ થામાને દ્ રોણવધના સમાચાર આ યા. િપતાના
મૃ યુથી પુત્ર િવચ લત થાય તે વાભાિવક છે . તે દુ યોધન પાસે ગયો. સૌ કોઈ
દ્ રોણવધના સમાચારથી ત ધ થઈ ગયા હતા. દ્ રોણાચાયનું જ માત્ર અવસાન
થયું ન હતુ.ં તેમની સાથે ધનુવેદની અનેક ગુુ તિવદ્ યાઓ પણ મરી ગઈ હતી.
પોતાની િવદ્ યા પુત્ર અ થામાને આપવાનો સમય જ ના મ યો. િવ ાન મરે
અને િવદ્ યા પણ મરી ય જો તેને કોઈ ગ્રહણ કરનાર ઉ રાિધકારી ના મળે
તો.
અ યત ં કુ િપત થયેલા અ થામા હવે બદલો લેવા ઉતાવળા થયા. િપતાનું
છળકપટથી મૃ યુ અને પછી તેમનું મ તક કાપવું આ બધું કોઈ પણ પાણીદાર
પુત્ર માટે અસ ય જ થઈ ય. તેમણે તરત જ પોતાનું નારાયણા ત્ર પ્રગટ
કયુ.ં
અ યત ં ક્રોધમાં નારાયણા ત્ર ભીમ ઉપર પડ્ ય.ું શ્રીકૃ ણ વ ચે આવી ગયા.
તેમણે નારાયણા ત્રને ઠં ડુ ં કરી દીધુ.ં હવે ફરીથી નારાયણા ત્ર ચાલી શકે નિહ.
એટલે અ થામા ચૂપ ર યા પણ તેમણે બી ં અ ત્રોના ારા પાંડવસેનાનો
ક ચરઘાણ કાઢવા માંડ્યો. તેમણે આ નેયા ત્રનો પ્રયોગ કરીને પાંડવોની એક
અ ૌિહણી સેનાનો વસ ં કરી દીધો. પણ શ્રીકૃ ણ અને અજુન ઉપર તેની કશી
અસર ના થઈ. અ થામા ચિં તત થયા. તેવામાં યાસ આવી ગયા. તેમણે
અ થામાને શા ત કયા.
યાસ એ અજુનને પણ શા ત કયો, અને ભગવાન શવનો મિહમા સભ
ં ળા યો.
તથા શવ ની કૃપાથી જ અ થામાના આ નેય ત્રથી ર ણ થયું હતું તેવું
સમ યુ.ં
યાસ પોતાના આશ્રમે ચા યા ગયા.
28-7-10
*
કણપવ
86. કણ સાથે યુ
વનને સમજવું અ યત ં કિઠન છે . જો બે ને બે ચાર જેવું સરળ ગ ણત હોત તો
વન કોઈ ગાંઠ ના બ ું હોત. પણ અહીં ઘણી વાર બધાં ગ ણત ફે લ થઈ ય
છે . બધી ગણતરીઓ ખોટી પડી ય છે . ધાયા કરતાં ઊલટાં જ પિરણામ આવે છે
ને એક જ ન હ, સખત ઊલટાં પિરણામોની શૃખ ં લા લાગી ય છે . કૌરવોની દશા
બેઠ છે કે શુ?ં રોજ ઊ ંધું ઊ ંધું જ થયા કરે છે . પુ ષાથમાં જરાય કચાશ રાખતા
નથી છતાં પિરણામ તો િવપિરત જ આવે છે . કૌરવો પાસે સેના દોઢી છે . સેનાપિતઓ
પણ મહાન છે . અ ત્ર શ ત્રો પણ ઉ મ છે તેમ છતાં પરાજય થયા કરે છે .
પરાજયનું દુ :ખ વમાની માણસો માટે સવાિધક હોય છે તેમાં પણ પોતાના
વજનોના હાથે પરા જત થવું એ તો મહાત્રાસ થઈ ય, કોટ-કચેરીમાં કે પછી
રમતમાં હારવાથી પણ આઘાત લાગતો હોય છે . તો પછી સાચા યુ માં પરા જત
થવું તો બહુ જ આઘાતજનક થઈ ય છે .
કૌરવો સતત હારી ર યા છે . શું કારણ હશે? તેમનામાં તો કોઈ કમી દે ખાતી નથી,
પુ ષાથ પણ ઓછો નથી, ુ પણ ઓછી નથી. છતાં પરાજય થાય છે . કેટલીક
બાબતો સમજથી પર હોય છે . િવવેચક તો ગમે તેમ િવવેચના કરી શકે છે . પણ તેમ
છતાં કશુક
ં ના સમ શકાય તેવું પણ છે .
મહાભારત યુ ને પદ ં ર િદવસ થઈ ચૂ યા છે . બે મહાન સેનાપિતઓ ભી મ અને
દ્ રોણ હારી ચૂ યા છે . હવે કોણ સેનાપિત થશે? અ થામાનો આગ્રહ છે કે હવે
કણને જ સેનાપિત બનાવો. દુ યોધને તેમનો પ્ર તાવ મા ય રા યો.
કણે મકર યૂહ ર યો, પાંડવોએ અધચદ ં ્ રાકાર યૂહ ર યો. બ ે સેના વ ચે યુ
શ થઈ ગયુ.ં કેટલીક વાર નેતા કે સેનાપિત બદલાવાથી લોકોમાં ભારે ઉ સાહ
પેદા થતો હોય છે .
યુ માં ભીમસેને ેમધૂિતનો વધ કરી ના યો. યુ તો મડદાંનો મેળો થઈ જતો
હોય છે . કાચો માણસ તો યુ કરી ના શકે. જોઈ પણ ના શકે. આ કામ તો માત્ર
વીર પુ ષોથી જ થઈ શકે. જે આ કામ કરી શકે તે જ રા ય કરી શકે. મ છર-
માખી કે ચાંચડ-માંકડ મરી જવાથી જેને અરેરાટી થાય તે રા ય ના કરી શકે. હા,
યાપાર કરી શકે, પણ કોઈની સુર ા મળે તો જ.
સા ય કએ િવ દ અને અનુિવ દનો વધ કરી ના યો. દ્ રૌપદી પુત્ર શ્ તકમા
અને પ્રિતિવ યે મળીને ચત્રસેન તથા ચત્રનો વધ કરી ના યો. કૌરવસેના
પલાયન થવા લાગી. આવા સમયે અ થામાએ ભીમ ઉપર હુમલો કરી દીધો.
ં થયું કે બ ે મૂિછત થઈ ગયા. બ ેને રણ ેત્રમાંથી પોત-
બ ે ું યુ એટ ું પ્રચડ
પોતાના શ બર તરફ લઈ જવામાં આ યા.
હવે અજુનનો વારો હતો. તેણે સશ ં આક્રમણ કરી દીધુ.ં
ં તકો ઉપર પ્રચડ
એવામાં તો મૂછામાંથી ગૃત થઈને અ થામા ચઢી આ યા. બ ે વ ચે ભયક
ં ર
યુ થયુ.ં અજુને અ થામાને ભગાડી મૂ યા. ચારે તરફ યુ જ યુ
ઘમાસાણ મચી ગયું છે .
ભાગેલા અ થામા ફરી પાછા ફયા અને તેમણે પાંડ્યનરેશનો વધ કરી ના યો.
યુ માં બાણોની પૂિત કરવા માટે રથોની પાછળ બળદગાડા ચાલતાં હતાં. તેવાં આઠ
ગાડાં અ થામાએ હણી ના યાં. આજે તો અ થામાએ હાહાકાર મચાવી દીધો
હતો તેથી દુ યોધન પ્રસ થઈ ગયો.
યુ એટ ું ભયક ં ર હતું કે પાંડવો એકબી ને જોઈ પણ શકતા ન હતા. યો ાઓ
ર તથી લથબથ થઈ જવાથી ઘૃ ણત થઈ ગયા હતા. એવામાં કૌરવોની ગજસેના
પાંડવો ઉપર તૂટી પડી. યારે હાથીને ટે ક જેવું સાધન ગણતા હતા. હાથીઓના
પ્રબળ આક્રમણથી િવચ લત થયા િવના પાંડવોએ પ્રચડ ં સામનો કરી
હાથીઓને ચારે તરફ ભગાડી મૂ યા અને કણ ઉપર હુમલો કરી દીધો. સહદે વે
દુ :શાસન ઉપર હુમલો કરી તેને હરાવી દીધો.
બી તરફ કણે નકુ લ ઉપર હુમલો કરીને તેને હરાવી દીધો અને પાંચાલસેનાનો
ઘોર સહ ં ાર કરવા માંડ્યો. શકુ િન પણ પાંડવસેના ઉપર તૂટી પડ્ યો. કૃપાચાયે
ધૃ દ્ યુ નને ભયભીત કરી દીધો. કૃતવમાએ શખડ ં ીને પરાજય આપી હાંકી
કાઢ્ યો. અજુને ચત્રસેનનો શર છે દ કરી ના યો. યુિધ ર પણ દુ યોધન સાથે
લડી પડ્ યા. અને તેને હરાવી દીધો.
રાત્રે કૌરવોની સેના મળી. ધૃતરા ્ રને સમ યું કે આ બ ું દૈ વયોગે થઈ ર યું
છે . દૈ વ પોતાના પ ે નથી તેથી આટલો બધો િવનાશ થઈ ર યો છે .
ફરી સવારે યુ કરતાં પહે લાં દુ યોધને શ યને કણના સાર થ થવાનો આગ્રહ
કયો. આનાકાની પછી તેણે દુ યોધનનો પ્ર તાવ માની લીધો. અતં ે શ ય સાર થ
થઈને કણને યુ ભૂિમમાં લઈ ગયો.
પહે લાં આપેલા વચન પ્રમાણે શ ય વારંવાર કણની ઠે કડી ઉડાવતો ર યો તથા
પાંડવોમાં અજુનની પ્રશસ
ં ા કરતો ર યો તેથી કણનો ઉ સાહ ઘટતો ર યો. યુ
વખતે ઉ સાહ જ રી હોય છે . શાિ તકાળમાં આ મમથ ં ન જ રી હોય છે જેથી
પોતાના પ ની િતઓનું ભાન થાય.
યુ એક િવશાળ મેદાનમાં થતું હતું તેથી અજુન યાં છે તે જણાતું ન હતુ.ં કણે
યો ાઓને લાલચ આપીને અજુનનું થળ શોધી કાઢ્ ય.ું બી તરફ કણ અને
શ ય રથ ઉપર જ બાખડ પડ્ યા. કણે શ ય તથા તેના દે શવાસીઓની નદા કરી.
તેથી શ યને લાગી આ યુ.ં આ વખતે કણે શ યના દે શના પુ ષો તથા
ત્રીઓની જે નદા કરી છે તે ણવા જેવી છે .
કૌરવોની સ ા ચાલી ગઈ. ધૃતરા ્ રને પુત્રોના મરણ કરતાં પણ વધુ આઘાત હવે
પાંડવોને આધીન રહે વું પડશે તેનો લાગી ર યો છે . જે પાંડવો સાથે તેણે ઘણો
અ યાય-અધમ કય છે તેમનો આપેલો ટુકડો હવે ખાવો પડશે તેનું મહાદુ:ખ થઈ
ર યું છે . સ ા અને સંપ માં છકી ગયેલો માણસ બેફામ બોલે તો આગળ જતાં
તેનું જ બોલેલું તેને આડુ ં આવતું હોય છે . િદવસો બદલાતાં વાર નથી લાગતી. બધા
ચોસોમાં સ ાનો ચોસ સવા ધક પ્રબળ હોય છે . ખુરશીનો વાદ ચા યા પછી
ખુરશી છોડવી ગમતી નથી. જે સપની કાચળ ની માફક સ ાની કાચળ ઉતારી ફે ક ં ી
શકે છે તે ાની જ ન હ મહા ાની જ કહેવાય. તે ખોટો દુ :ખી નથી થતો.
પૂરા શ બરનો સંહાર કર ને અ થામા શાંત થયો અને પછી દરવાજેથી બહાર
નીક ો. ત્રણે દુ ો મ ા અને ખુશ થયા. તે ત્રણેય દુ યોધન પાસે ગયા. દુ યોધન
હ વતો હતો તેને બધા સમાચાર સંભળા યા. પાંડવ શ બરમાં ૂતેલા બધા
વીરોની હ યા થઈ ગઈ છે તે ણી દુ યોધનને આનદ
ં અને શાંિત થઈ. હવે તેણે
શાંિતથી પ્રાણ છોડ્ યા. બદલાની આગ શાંત થઈ.
સવાર થયું અને યુિધ રને બધા સમાચાર મ ા. સૌ ભારે ય થત થઈ ગયાં.
િવજયનો આનદ ં શોકમાં બદલાઈ ગયો. શ બરમાં થોડીક પણ અસાવધાનીથી
કેટલી ભયક
ં ર હાિન થઈ શકે છે . તેનું આ વત
ં ઉદાહરણ હતુ.ં ચારે તરફ
રોકકળ મચી ગઈ. દ્ રૌપદી પોતાના પાંચ પુત્રોનાં શબ જોઈને આકુ ળ- યાકુ ળ
થઈ ગઈ. યુિધ રને એટલો બધો શોક લા યો કે તે ધરતી ઉપર ઢળી પડ્ યા. તે
બો યા, “અરે, અમે તીને પણ હારી ગયા.”
દ્ રૌપદીના િવલાપથી ય થત થઈને ભીમ ઊભો થયો અને અ થામાને માર
નાખવા ચાલી નીક ો. શ્રીકૃ ણ પિરિ થિતને સમ ગયા. તેમણે ભીમની ર ા
કરવાના પ્રય ન કયા . કારણ કે અ થામા પાસે હ ઘણાં િદ યા ત્ર છે .
શ્રીકૃ ણ યુિધ ર અને અજુન ભીમની પાછળ-પાછળ ગયા. શ્રીકૃ ણના
કહેવાથી અજુને પોતાનું બ્ર મા ત્ર અ થામા ઉપર છોડ્ ય.ું તો અ થામાએ
પણ પોતાનું ભયક ં ર અ ત્ર પાંડવો ઉપર છોડ્ ય.ું આ વખતે મહ ષ યાસ બન ં ે
ભયક ં ર અ ત્રો વ ચે આવીને ઊભા થઈ ગયા. બન ં ે અ ત્રો અટકી ગયાં.
યાસ ના કહેવાથી અજુને પોતાનું બ્ર મા ત્ર ન ફળ બનાવી દીધુ.ં પણ
અ થામાએ પોતાનું િદ યા ત્ર પાછુ ં ના વા યુ.ં તેણે તે અ ત્ર પાંડવોના ગભ
ઉપર ચલાવી દીધુ.ં પાંડવોના વશ
ં માં હવે મા અ ભમ યુની પ ની ઉ રાનો ગભ જ
બ યો હતો. આ ગભનો સંહાર થઈ ય તો પાંડવોનો વશં સમા ત થઈ ય.
આવી ધારણાથી અ થામાએ ઉ રાના ગભ ઉપર અ ત્રનો પ્રહાર કય હતો.
અ થામાના આ હીનકાયથી શ્રીકૃ ણ કુ પત થઈ ઊઠ્ યા અને શાપ આ યો કે
“ત્રણ હ ર વષ ુધી એકલો જ ભટકતો ફરીશ. તને કોઈ આશરો ન હ આપે”
લોકો માને છે કે હ આજે પણ અ થામા એકલા જ ભટકી ર યા છે .
જેમ દહીંનો સાર માખણ છે તેમ ધન અને ધમનો સાર પણ કામ જ છે . એટલે ધમ
અને અથ કરતાં કામ શ્રે છે .
“કામો ધમાથયો વેશ:”
ભીમે કામની શ્રે તાની બાબતમાં એટલાં બધાં પ્રમાણ આ યાં છે કે પૂરો
અ યાય વાંચવા જેવો છે . ઘણી વાર િવચાર થાય કે પ્ર ને અથ અને કામની
િવરોધી કોણે કેમ બનાવી હશે? આવી બનાવવાથી પ્ર નું પતન થયું લાગે છે .
િવકાસનું મૂળ જ ‘સુખે છા’ છે . સુખ, સગવડોથી મળે અને સગવડો િવ ાનથી
િનિમત થાય, િવ ાન પ્રયોગશાળાથી ઉ પ થાય અને પ્રયોગશાળા બુદ્િધના
અ ભગમથી થાય. જે લોકો સુખમાગી હતા ને િવક સત થયા, જે લોકો
સુખ યાગી, સુખદ્ રોહી થયા તે િવકાસ િવનાના પછાત થયા. પિરણામે દિરદ્ ર અને
ગુલામ થયા.
4-8-10
*
95. કેવો િમત્ર ના કરાય
વન સબધ ં ો િવનાનું હોતું નથી. સબ ં ધ
ં ોજ વન કહે વાય છે . બધા સબ ં ધં ોમાં
સવશ્રે સબ ં ધ ં ને હાિદક સબ ં ધ
ં કહે વાય છે . અથાત્ હૃદયથી હૃદયનું િમલન,
એકતા. બાકી દે હસબ ં ધં , ધનસબ ં ધ ં , યવહારસબ ં ધ
ં , રાજસબ ં ધ
ં વગેરે અનેક
પ્રકારના સબ ં ધ ં ો હોય છે . જે બધ ં ાય છે અને સમય જતાં છૂ ટે કે તૂટે પણ છે .
સબ ં ધ
ં ના છૂ ટવા કરતાં તૂટવાનું દુ :ખ ઘણું વધારે હોય છે . પણ સવો ચ સબ ં ધં તો
હૃદયનો હોય છે . બે હૃદય યારે એકબી માં ઓતપ્રોત થઈ ય છે . યારે
તેને હાિદક સબ ં ધ ં કહે વાય છે . આવો સબ ં ધ
ં છૂ ટતો નથી. તૂટતો હોય છે . પણ
હૃદયને તોડ્ યે તૂટતો હોય છે . હૃદયનું તૂટવું એ સવાિધક અસ ય દુ :ખ કહે વાય
છે . આવા સબ ં ધ ં વાળાને જગર ન િમત્ર કહે વાય છે . જેને આવો જગર ન
િમત્ર મ યો તે ધ ય થઈ ગયો. જેને આવો સબ ં ધં પાર પાડ્ યો, પૂરેપૂરો િનભા યો
તે ધ યાિતધ ય થઈ ગયો. પણ આવા સબ ં ધં માં જેણે િવ ાસઘાત કયો તે
મહાપાપી થયો. રા એ આવા થોડાક જગરી િમત્રો પણ રાખવા જોઈએ તેવું
ભી મ યુિધ રને સમ વે છે . જેને આવો કોઈ જગર ન િમત્ર નથી તે
દિરદ્ રતા કરતાં િમત્રદિરદ્ રતા વધુ દુ :ખદાયી હોય છે . વનમાં આપ ઓ
આવવાની જ છે . તેને િમત્રો િવના પાર પાડી શકાય નિહ. એટલે િમત્રો જ ર
કરવા જોઈએ. પણ િવ ાસઘાતી - કૃત ન િમત્ર થયો હોય તો તે મહા
અનથકારી થઈ શકે છે . તેની કથા ભી મ યુિધ રને સભ ં ળાવે છે .
એક ગૌતમ નામનો બ્રા મણ ઉ રિદશામાં લે છોના દે શમાં રહે તો હતો. તે
ભ ાવૃ કરવા એક સુખી ગામના સુખી દે ખાતા ઘરમાં ગયો. અહીં એક ડાકુ
રહે તો હતો. ચોરી-લૂટ
ં તેનો ધંધો હતો. તેથી તે સપ
ં થઈ ગયો હતો. તેના ધાિમક
સં કાર પણ હતા. ઘણી વાર પર પરમાં િવરોધી ગુણો અને િવરોધી ક્રયાઓનો
પણ મેળ થતો હોય છે . તેણે ગૌતમને આવકાર આ યો અને એક ખાલી ઘર રહે વા
માટે ખોલી આ યુ.ં તેનું સીધું સામાન વગેરે ડાકુ આપતો. તેણે સેવા કરવા એક
દાસી પણ આપી. આ રીતે ગૌતમ ઘણા સમય સુધી યાં ર યો. તે ધનુ યબાણ
ચલાવતાં શીખી ગયો, તે રોજ શકાર કરવા પણ જવા લા યો. તે પૂરેપૂરો ભીલ
જેવો થઈ ગયો હતો.
એક િદવસ તેના જૂના ગામમાંથી એક પિવત્ર બ્રા મણ ફરતો ફરતો આવી
પહો ં યો. તે ગૌતમને ઓળખી ગયો. તેના હાલ જોઈને તેને ભારે આઘાત લા યો.
તેને સમ યો કે તું બ્રા મણ થઈને આવા કુ માગે ચઢી ગયો છે તે સા ં નિહ. તે
પાપી ગૌતમના યાં જ યો પણ નિહ. પિવત્ર માણસે યાં પિવત્રતા ના હોય
યાં જમવું ના જોઈએ. સવારે તો પેલો બ્રા મણ ચાલતો થયો.
ગૌતમને લાગી આ યું તે ગામ છોડીને ચાલી નીક યો. વનમાં એક ઘેઘૂરવૃ નીચે
રાત ર યો. થોડી વારમાં યાં એક પ ી આ યુ.ં અહીં જ તેનું ઘર હતુ.ં તે બગલાનો
રા નાડીજંઘ હતો. તેણે ગૌતમનો અિત થસ કાર કયો. અને શાિ તથી
રાિત્રરોકાણ કરવા ક યુ.ં બગરાજ પાસેની નદીમાંથી મોટી-મોટી માછલીઓ લઈ
આ યો. ગૌતમે તેને પકાવીને પેટપૂ કરી. હવે શાિ ત થઈ. પૂછવાથી ગૌતમે
પોતાની વાત કરી. પોતે બ્રા મણ છે અને ધનપ્રાિ ત માટે નીક યો છે વગેર.ે
બગરાજે થોડે દૂ ર પોતાના િમત્ર િવ પા ના યાં મોક યો, િવ પા ે તેને
માલામાલ કરી દીધો. સોનાની થેલી ભરીને ઘરતરફ પાછો ફયો. ર તામાં પેલા
બગરાજનું ઘર આ યું યાં રોકાયો. બગરાજે તેનું વાગત કયું. ખૂબ પ્રેમથી
જમાડ્ યો પણ પછી ગૌતમ િવચારવા લા યો કે હ મારે ઘણું દૂ ર જવાનું છે .
ર તામાં ખાવાનું કાંઈ નથી. જો આ બગરાજને મારીને તેનું માંસ સાથે લઈ ઉં
તો ખાવાની ચત ં ા ના રહે . આવો િવચાર કરીને તેણે બગરાજની હ યા કરી નાખી.
પછી તો થાિનક રા સોને ખબર પડી ગઈ. તેમણે બધાએ મળીને ગૌતમની હ યા
કરી નાખી. આ િમત્રહ યારો િવ ાસઘાતી છે એટલે તેનું માંસ પણ ના ખવાય
તેવું માનીને રા સોએ પણ તેના માંસનો યાગ કરી દીધો. આ રીતે જે કૃત ન,
િમત્રદ્ રોહી, િવ ાસઘાતી િમત્રો હોય તેનાથી રા એ હંમેશાં સાવધાન થઈને
બચવું જોઈએ.
4-8-10
*
96. વા મા િવશે ચચા
અ યા મનો મૂલાધાર આ મા છે . આ માને લોકો વ, વા મા હ વગેરે જુદા-
જુદા નામોથી ઓળખે છે . પણ શરીરથી ભ , શરીરનું સચ ં ાલન કરનાર કોઈ
ચેતના જ છે . જેના અિ ત વથી શરીરમાં ચેતના આવે છે અને ના રહે વાથી શરીર
ચેતના િવનાનું થઈ ય છે . લગભગ બધા જ ધમો કોઈ ને કોઈ પ્રકારના
વા માને માને છે . શરીરથી ભ વા માની વીકૃિતની સાથે જ પરલોકની
વીકૃિત પણ આવી ય છે . કારણ કે શરીરનો નાશ થયા પછી પણ આવા
વા માનું અિ ત વ રહે છે . પછી આ વા મા શું કહે છે ? જુદા-જુદા ધમોએ
જુદાં-જુદાં સમાધાન કયાં છે . િહ દુ -જૈન અને બૌ ધમોએ આવા વા માનો
પુનજ મ માનીને 84 લાખ યોિનઓમાં ભ્રમણ કરતો બતા યો છે . પુનજ મની
સાથે કમવાદ પણ આવી ગયો છે .
ઇ લામ - ખ્ર તી અને યહૂદી જેવા ધમો પુનજ મને નથી માનતા પણ હ
અથવા વા માને માને છે . મૃ યુ પછી તે કયામતના િદવસ સુધી પોતાના મડદામાં
બેસી રહે છે . કયામતના િદવસે અથાત્ મહાિવનાશના િદવસે બધાં મડદાં ઊભાં
થશે અને તેમનો વા મા પોતાની કમપોથી પ્રમાણે ફે સં લો મેળવશે. ફે સ
ં લો પણ
છે લો જ હશે. કાં તો વગ કાં પછી નરક. તે પણ કાયમ કાયમ માટે . વગમાં
સસં ારનાં જ બધાં સુખો તેને મળશે અને અન તકાળ સુધી તે સુખો ભોગવતો
રહે શે. જો તે મા ય ધમને નિહ માનતો હોય અથાત્ બેઈમાન હશે તો કાયમ
કાયમ માટે નરકમાં જશે. અને અનત ં કાળ સુધી ભયક ં ર દુ :ખો ભોગવશે. આ
ધમોમાં મહાપ્રલય અથાત્ કયામત સુધી શરીરનું મહ વ રહે તું હોવાથી તેઓ
મૃતદે શને મન-પાન આપીને શણગારે છે અને ભૂિમદાહ આપે છે . જેથી કયામતના
િદવસે મડદાં બેઠાં થઈ યાય મેળવી શકે.
િહ દુ -જૈન-બૌ વા મા િવનાના શરીરની કશી મહ ા માનતા નથી તેમજ
વા માનો યાય શરીરથી નિહ વયં વા માથી જ થાય છે . અને તે પણ
તરત જ થાય છે . મહાપ્રલય સુધી તેની રાહ જોવી નથી પડતી. તેનો યાય
ધમની વીકૃિત - અ વીકૃિતના આધારે નિહ પણ કમોના આધારે થાય છે . અને
કમોનો િહસાબ વા મા પાસે જ હોય છે . એટલે શરીરનું મહ વ રહે તું નથી.
કદાચ આ કારણસર તેઓ મડદાને અિ નદાહ આપી દે છે . તેની રાખને
જળપ્રવાિહત કરી દે છે . આમ કોઈ ને કોઈ રીતે શરીરથી ભ વા માના
અિ ત વને વીકૃિત મળે છે .
મહાભારતના શાિ તપવમાં 186મા અ યાયમાં પ -િવપ બ ેની ચચા કરવામાં
આવી છે . િવપ માં ભાર ાજ ઋિષ છે યારે પ માં ભૃગઋ
ુ િષ છે . નવાઈ લાગે તેવી
યુિ તઓ ભાર ાજ ઋિષએ આપી છે . જરા જોઈઅ◌ે—
1. જો વાયુથી શરીર િવત રહે તું હોય તો વાયુથી ભ કોઈ વા માની સ ા
રહે તી નથી. લોકો પણ કહે છે કે પ્રાણ નીકળી ગયા.
2. જો શરીરમાં ઉ ણતાનું નામ ચેતના હોય તો ઉ ણતા અિ નથી આવતી હોય છે .
શરીરમાં જઠરાિ નથી ઉ ણતા રહે તી હોય છે . જઠરાિ ન મદ
ં પડતાં પડતાં શાિ ત
થઈ ય છે . એટલે શરીર ઠં ડુ ં પડતાં શા ત થઈ ય છે . ‘મરી ગયો’ તો હવે
અિ નથી કોઈ વા મા માનવો ઠીક નથી.
3. મૃ યુ પછી વા માનો કશો જ અનુભવ થતો નથી. અથાત્ તે દે ખાતો નથી.
પશાતો નથી કોઈ જ અનુભવ થતો નથી. પછી વા માને શરીરથી ભ
માનવો ઠીક ના કહે વાય.
4. વમાં પાંચ ભૌિતક ત વ છે . શરીરમાં તે પ્રગટ્ યું છે . તે પણ િન ત મેળથી
આપોઆપ પ્રગટ્ યું છે . તેવી જ રીતે તે પાંચભૌિતક શરીરની સાથે મેળ તૂટી
જવાથી વીખરી ય છે , પછી કશું રહે તું નથી. બધાં ભૂતો પોત-પોતાના ભૂતમાં
ભળી ય છે . હવે વા મા યાં ર યો?
5. કોઈ મૃતકનું યારે પો મોટમ કરવામાં આવે છે યારે ડો ટરો િન ત કારણો
આપે છે જેમકે હૃદય બધ ં થઈ જવાથી, કડની ફે લ થઈ જવાથી, ર ત વહી
જવાથી, ગૂગ ં ળાઈ જવાથી, ઘા વાગવાથી વગેરે બધાં જ શારીિરક કારણો અપાય
છે . કોઈ ડો ટર એમ નથી કહે તો કે આનું મૃ યુ વા મા નીકળી જવાથી થયું
છે . જો શરીરથી અલગ કોઈ વા માની સ ા હોય તો કોઈ પણ શારીિરક કારણ
ના હોવા છતાં પણ યિ તનું મૃ યુ થવું જોઈએ. પહે લાં આરો યશા ત્રનો પૂરો
િવકાસ થયો ન હતો એટલે ઘણાં મૃ યુને કારણ િવનાનું માની લેવાતું પણ એવું
નથી હોતુ,ં પ્ર યેક મૃ યુનું િન ત કારણ હોય જ છે . વૃ ાવ થા પણ મહ વનું
કારણ છે . એટલે શરીરથી અલગ કોઈ વા માનું અિ ત વ નથી.
આવાં આવાં અનેક કારણો આપીને ભાર ાજ ઋિષએ ભૃગઋ
ુ િષ આગળ
વા માના અિ ત વનો અ વીકાર કયો.
હવે ભૃગઋ
ુ િષ શું જવાબ આવે છે એ ણીએ.
1. ભૌિતક જગતથી ઉપરનું જગત શ્ર ાને આધીન છે . કોરી યુિ તથી એ માની
શકાતું નથી. એટલે બધા ધમો સવ પ્રથમ શ્ર ાને મહ વ આપે છે . શ્ર ા
િવનાનો માણસ આ ેત્રને યો ય જ નથી તેવું માને છે . તેમ છતાં પણ યુિ તનો
જવાબ યુિ તથી અપવાનો પ્રય ન થાય છે .
ર. જેમ ઈંધન બળી ગયા પછી પણ તેની ઉ ણતા રહે છે તેમ શરીર ન થઈ ગયા
પછી પણ વા મા રહે છે .
આ યુિ ત બૌ પ ના વા મા માટે છે , જેમ દીપકની સ ા તેના ટીપેટીપા
તેલથી છે . છે લું ટીપું સમા ત થતાં જ દીવો હોલવાઈ ય છે તેમ.
આજ યુિ તને ગ્રહણ કરીને ભાર ાજ ઋિષ યુિ તને આગળ વધારે છે ,
આહારાિદના ારા જે ઊ (વીજળી) ઉ પ થાય છે . તેનું છે લું ટીપું પૂ ં થતાં
જ શરીર ચેતનાહીન થઈ ય છે . પછી વા મા જેવું કોઈ ત વ રહે તું નથી.
મરણ પામેલા શરીરમાં પાંચ ભૌિતક ત વો િવદ્ યમાન છે . તેમ છતાં તેમાં ચેતના
નથી. જો પાંચ ભૌિતક સય ં ોગ માત્રથી જ ચેતના આવતી હોય તો પાંચ ભૌિતક
ત વો તો મડદામાં પણ છે જ એટલે - પાંચ ભૌિતક ત વોથી ભ કોઈ વા મા
નામનું ત વ છે જે મૃ યુ પછી ન રહે તું હોવાથી શરીર ચેતનાહીન મડદુ ં થઈ ય
છે .
શરીરમાં એક ત વ એવું છે જે કતા ભો તા અને િન ય કરના ં છે . તે વા મા
છે . તેનો અનુભવ આ મવે ા લોકોને થતો હોય છે . આ વા મા જ કતાભો તા
તથા સુખ-દુ :ખનો અનુભવ કરનારો પણ છે .
આ વા માના ઉપર પરમા મા સવોપરી થાને બરાજે છે . તે સૌનો િનયતં ા છે .
સવસમથ અને સવશિ તમાન છે . તેનું ભજન પૂજન કરીને નામ મરણ કરીને
વા મા આ મક યાણ કરી શકતો હોય છે .
4-8-10
*
97. સસ
ં ારીનો મો
મો માગમાં એક બહુ મોટો િવવાદ ચા યો આવે છે . મો નો અિધકારી કોણ?
કેટલાક લોકો સવ યાગીને જ મો પ્રા ત થાય તેવું માને છે . યાગીની ત્રણ
ક ાઓ (1) યાગ, (ર) મહા યાગ અને (3) અ ભ યાગ.
1. યાગનો સામા ય અથ સુખનો યાગ સમજવાનો. સુખનાં બે મુ ય કે દ્ રો છે .
ધન અને ત્રી. આ બ ેનો યાગ કરે તેને જ મો મળે .
2. મહા યાગ એ છે જેમાં સુખ યાગી સાથે વૈ િ છક દુ :ખ વીકૃિત પણ હોય.
જેમકે ધન- ત્રીનો તો યાગ કયો, પણ સાથે સાથે ‘અિનકેત’ ઘર િવનાનો થઈને
વૃ નીચે રહે વાનુ,ં આહાર-િવહાર એવા કે યિ ત વધુમાં વધુ દુ :ખ ભોગવે. ણી
કરીને દુ :ખ ભોગવવાં પડે જેવું વન વવાનુ.ં
3. અિત યાગ તે છે . જેમાં સુખ યાગની સાથે સાથે ઘોર દુ :ખો પણ ભોગવવાનાં.
પ્રચુર દે હદમન કરવાનુ.ં વ ત્રો નિહ પહે રવાનાં, જોડાં નિહ પહે રવાનાં, પાત્ર
નિહ રાખવાનું ઠં ડી - તાવ વગેરે સહન કરવાનુ.ં આહાર નિહ કરવાનો અથવા નામ
માત્રનો જ કરવાનો. ક દાયી ઘોર તપો કરવાનાં જેથી શરીર કાંટા જેવું થઈ
ય. આવો અિત યાગ કરે તેને જ મો મળે . આવા યાગીઓ સસ ં ારની
પ્રવૃ ઓથી તો સદં તર દૂ ર રહે જ, લોકિહતની કે માનવતાવાદી પ્રવૃ ઓથી
પણ દૂ ર રહે . એમ કહો કે કશું જ ના કરે. માત્ર તપ કરે.
આવી જુદી-જુદી મા યતાઓના કારણે ભારત યાગીઓનો દે શ કહે વાતો હશે.
તીવ્ર યાગની હોડ લાગી દે ખાશે. જેટલો ભાર યાગી થવા ઉપર આપવામાં
આ યો તેટલો વીર થવા કે યો ા થવા ઉપર અપાયો હોત તો કદાચ આ દે શ કદી
ગુલામ ના થાત. દે શની ર ા વીરયો ાઓથી થતી હોય છે . કોરા યાગીઓ,
બચારા પોતાની જ ર ા ના કરી શકે. તેમને ગમે યારે ગમે તે મારી - ઝૂ ડી નાખે,
પજવે અને પરેશાન કરી શકે. તેમનું ર ણ કરવું પડે, તે લોકોનું કે રા ્ રનું ર ણ
ના કરે, આવી પરંપરાગત મા યતાઓમાં મહાભારત એક િદશાસૂચક િનદે શ કરે
છે .
શાિ ત પવના રર0મા અ યાયમાં યુિધ રે, ભી મ ને આ પ્રમાણે પ્ર પૂછ્યો
છે .
અિ ત ક દ્ યિદ િવભો, સહારો િનયતો ગૃહે।
અથાત્: હે પ્રભુ, એવો કોઈ માણસ કે જે પ ની સિહત ઘરમાં સસ
ં ારમાં રહીને
પૂરેપૂ ં આ મક યાણ અથાત્ મો પ્રા ત કરી શકતો હોય!
ભી મ એ આ પ્ર ના ઉ રમાં એક પૂ ં આ યાન આ યું છે .
એક દે વલ નામના મહાન ઋિષ હતા. તેમને સુવચલા નામની ક યા હતી. લ નને
યો ય ઉમ ં ર થવા છતાં તેનાં લ ન થઈ શ યાં ન હતાં. ક યાને બાળલ નથી તો
બચાવવી જોઈએ. પ્રૌઢલ નથી પણ બચાવવી જોઈએ. ઘણી મોટી ઉમ ં ર સુધી
કુ વ
ં ારી રહે નારી ક યા, પછી લ ન વનમાં યો ય રીતે ગોઠવાઈ શકતી નથી.
કામાવેગની પ્રચડ ં તાના પૂરમાં તે ગેરમાગે દોરવાઈ જ શકે છે . તેથી તેને યો ય
ઉમ ં ર થતાં જ પરણાવી દે વી જોઈએ. યારે ક યાએ વારંવાર લ નની ના પાડવા
માંડી, તેનો એક જ ઉ ર મળતો મને “વર પસદ ં નથી” યારે દે વલ ઋિષએ તેને
પૂછ્યું કે “તારે કેવો વર જોઈએ છે ?” તેણે ક યું કે મારે એવો પિત જોઈએ છે . જે
આંધળો હોય અને આંખવાળો પણ હોય.” પર પર િવરોધી બે ગુણોવાળો પુ ષ
લાવવો યાંથી?
મહિષ દે વલે તો ચારે તરફથી અનેક બ્ર મકુ મારોને આમિં ત્રત કરવા માંડ્યા,
અને સુવચલાને બતાવવા માંડ્યા. પણ સુવચલાને એક પણ કુ માર પસદ ં ના
પડ્ યો, બધા દે ખતા તો હોય પણ આંધળો કોઈ ના હોય, કદાચ કોઈ આંધળો હોય
તો આંખો ના હોય. યારે એક પણ વર પસદ ં ના થયો યારે દે વલ થાકી ગયા.
કેટલીક ક યાઓ માતા-િપતાને થકવી દે નારી હોય છે . તો કેટલીક પ નીઓ,
પિતને થકવી દે નારી હોય છે . ક યાથી થાકેલાં માતા-િપતા તેનાથી છૂ ટવા
મથામણ કરવામાં જ વૃ થઈ જતાં હોય છે . તો પ નીથી થાકેલા પિતઓ પોકાર
પાડી-પાડીને લોકોને કહે તા ફરે છે કે “જો જો હો, લ ન કરતા નિહ, વાંઢા રહે જો
પણ ત્રી પી ચુડેલને ઘરમાં લાવશો નિહ” આવો ઉપદે શ આપતા રહે છે .
લ ન વન પછી ત્રી યાગી થયેલામાં મોટા ભાગે પ નીથી થાકી ગયેલા,
કકળી ઊઠે લા લોકો જોવા મળશે. તેમના દૃ કોણથી તે સાચા પણ છે . થાક
ઉતારે તેને પ ની કહે વાય. થાક ઉતારનારી પ ની મૂિતમત ં ્ર ‘િવશ્રાિ ત’ જ
કહે વાય. આવી પ નીનો કોઈ યાગ ના કરે, કદાચ કરે તો તે હતભાગી કહે વાય.
દે વલ ઋિષ પુત્રી સુવચલાથી થાકી ગયા. આંધળો અને દે ખતો પુ ષ લાવવો
યાંથી? સુવચલા બહુ જ પાળી ક યા હતી તેથી હ રો ઋિષકુ મારો તેને
પરણવા આતુર હતા, પ વાંિઝયું નથી હોતુ.ં અથાત્ તેને પિત નથી શોધવો
પડતો. પિતઓ આપોઆપ શોધતા તેની પાસે આવે છે . પણ યારે હ રો
ઋિષકુ મારો તેની િનદ
ં ા કરવા લા યા. “એ એના મનમાં સમજે છે શુ?ં ” “શું એ
એકલી જ પાળી છે ?” “બહુ ઘમડ ં ી છે ” વગેરે વગેરે પ્રવાદો કરવા લા યા. જેની
પાછળ બહુ પ્રવાદો લાગતા હોય તે લોકદૃ થી ઊતરવા લાગે. સાચા કે ખોટા
પ્રવાદોની અસર થતી જ હોય છે .
હારેલા-થાકેલા દે વલ ઋિષના યાં એક િદવસ ેતકેતુ નામના ઋિષકુ માર આવી
પહો ં યા. તેમણે સુવચલાને પોતે આંખોવાળો છે ને આંધળો હોવાની વાત કરી અને
સ કરી બતા યુ.ં તેમણે સમ યું કે “આ જગત સસ ં ારને દે ખતો હોવા છતાં
પણ હું સબ ં ધ
ં નથી રાખતો, અપે ા નથી કરતો તેથી હું આંધળો છુ ં અને મને
સતત પરમા મા જ દે ખાતા હોવાથી હું દે ખતો ચ વ ુ ાળો પણ છુ ં .” યુિ ત-
પ્રયુિ તથી તેમણે પોતાની વાત સુવચલાને સમ વી. સુવચલાનું મન તી
લીધુ.ં સુવચલા આવો જ પિત શોધી રહી હતી.
દે વલ ઋિષએ સુવચલાનાં લગન ેતકેતુ સાથે કરી દીધાં. હાશ, થાક ઊતયો.
અિત પાળી ક યા અને પ્રખર બુદ્િધશાળી ક યાની અપે ાઓ ઘણી હોવાથી
તે જ દી લ ન વન વીકારી શકતી નથી. તેથી તેમાં માતા-િપતા થાકી જતાં
હોય છે . મોડે મોડે પણ વર મ યો. તેથી દે વલ ઋિષ ધ ય થઈ ગયા.
ક યાને પરણીને ેતકેતુ પોતાના આશ્રમે ગયા. પ્રથમ િદવસે જ તેમણે ક યું
કે “હવે તમે મારી સહધમચાિરણી બનો” શ દ સમજવા જેવો છે . ધમનું પાલન
કરવામાં સાથ આપે તે જ સહધમચાિરણી કહે વાય. ધમમાં સાથ આપવાનો,
અધમમાં નિહ. સસ ં ાર ભોગવવો અને સત
ં ાનો પ કરવી એ ધમ છે . તેને અધમ
માનીને તેને છોડાવવાના પ્રય નો કરનારા પદભ્ર થયેલા અને ધમના નામે
અધમનો પ્રચાર કરનારા િમ યામાગી છે .
ેતકેતન
ુ ો ગૃહ થાશ્રમ ખૂબ યો. બ ે એકબી થી પૂણ સત ં ુ હતાં.
તેમને ઘણાં સતં ાનો થયાં. ઋિષકુ ળ વધવું જોઈએ. રા સકુ ળ ઘટવું જોઈએ. જો
ઋિષકુ ળનાં બાળકો અને બાળકીઓ બ્ર મચારી થઈ જશે તો ઋિષકુ ળ ઘટી
જશે. અને રા સકુ ળ છવાઈ જશે. આંબાવાિડયું વધારો નિહ તો બાવળવાિડયું
છવાઈ જશે. પછી બચારા આંબા કાંટા ખાતા થઈ જશે.
ેતકેતએ
ુ ઋિષકુ ળમાં વધારો કયો, બ ે મહાિવ ાન અને ાની હોવાથી યારે
જુઓ યારે અ યા મચચા કરતાં રહે તાં, તેમનું ગૃહ થ વન આદશ, સુખી
અને પ્રેરણાદાયી બની ગયુ.ં પિત િવ ાન હોય અને પ ની િવદુ ષી હોય, બ ેમાં
સુમેળ હોય તો પછી કહે વું જ શુ?ં
જે લોકો ચિરત્રને મો માગ માને છે તે ભૂલી ય છે કે પ ની, પિતને અને પિત
પ નીને ચાિર ય આપતાં હોય છે . એકાકી પુ ષ કે એકાકી ત્રી ચાિર ય પાળી
શકતાં નથી. ચાિર યવ્રતમાં પિત-પ ની એકબી નાં સહાયક છે . િવરોધી નથી.
હા, બ ેમાં સુમેળ હોય તો સુમેળનું નામ જ દા પ ય છે .
ેતકેતુ અને સુવચલાનું દા પ ય બરાબર યુ.ં બ ેએ સસં ાર ભોગવતાં
ભોગવતાં (સસં ાર યાગીને નિહ) પરમા માભાવ પ્રા ત કયો. અથાત્ બ ે
ભિ તભાવ તરફ વ યાં. બ ે ઈ રમય થઈ ગયાં. તેમણે પરમપદની પ્રાિ ત કરી
લીધી. છે ક મો સુધી બ ે સાથે ને સાથે જ ર યાં. સાથ છૂ ટ્ યો નિહ, છોડ્ યો
નિહ.
ભી મ યુિધ રને કહે છે કે “જો આવાં દં પતી સસં ારમાં રહીને પણ મો પ્રા ત
કરી શકે છે . સસ
ં ાર છોડવાની જ ર નથી. સસ
ં ાર સુધારવાની જ ર છે .
5-8-10
*
98. લ મીની મહ ા
વનમાગ અને મો માગ એક જ છે કે ભ — ભ છે ? ઋિષઓ બન ં ેને એક જ
માને છે . જુદાં નથી. બી કેટલાક જુદાં માને છે . અથાત્ વનમાગ જુદો છે ,
મો માગ જુદો છે . જુદો માનનારા વન યાગને મહ વ આપે છે . વન યાગી
જ મો મેળવે તેવું તેમનું કહે વું છે . વન મેળવીને મો મેળવવાનો ઋિષમાગ છે .
વન મેળવવાનો મુ ય આધાર લ મી છે . લ મી મળી તો વન મ યુ.ં લ મી
ગઈ તો વન ગયુ.ં વનની કરોડર જુ લ મી છે . તેને લાત મારનારને લ મી
ઘોર દિરદ્ રતાનું વન નરક અહીં જ આપી દે તી હોય છે . તેની પણ ચચા
મહાભારતના શાંિત પવમાં છે .
સમુદ્રમથ ં ન કરવાથી જે અનેક ર નો નીક યાં તેમાં લ મી પણ નીક યાં.
દૈ યોએ લ મી ઉપર અિધકાર કરી લીધો. જે ધમ અને નીિત-િનયમો ના માનીને
પોતાના જ વાથની પ્રવૃ ઓ કરે એ જ દૈ ય કહે વાય. આવા દૈ યો િવ માં
હંમેશાં ચાલુ જ રહે તા હોય છે . જો િવ માં સુખ-શાંિતની થાપના કરવી હોય તો
ધમ અને યાયનીિતનું પાલન કરનારી પ્ર વધારવી જોઈએ. આ કામ રા નું
છે . જો આવું કરવું હોય તો એકતરફ આવી સદ્ ગુણી ધાિમક પ્ર વધવી
જોઈએ તો બી તરફ અધમ અને અનીિત આચરનારી પ્ર ઘટવી જોઈએ.
એમ કહી શકાય કે નીિત-િનયમો પાળનારી પ્ર વધારવા કરતાં પણ અનીિત-
અધમ આચરનારી પ્ર ઘટાડવાનું કામ વધુ મહ વનું છે . જે રા આ કામ ન
કરી શકે તે રા ્ ર અને પ્ર નો િવનાશ નોતરી બેસે છે . રા ્ ર અને પ્ર ની
લૂટં ફાટ કરનારા અધાિમકો માત્ર જ રા ્ રને લ મીહીન બનાવતા નથી પણ તેનાં
બી ં પણ કારણો છે .
1. લ મીને પાપ માનીને તેનો યાગ કરવાનો ઉપદે શ આપનારા યાગીઓ આવા
લોકો પોતે તો અનુ પાદક વન વતા હોય છે . જે ઉ પાદક હોય છે તેને પણ
પોતાની તરફ વાળીને અનુ પાદકતાને વધારતા હોય છે . આથી રા ્ ર દિરદ્ ર બને
છે .
2. િવકાસિવરોધી િવચારધારા િવકાસનું મૂળ સુખે છા છે . જે લોકો સુખનો િવરોધ
કરતા હોય છે . તે િવકાસનો પણ આપોઆપ િવરોધ કરતા થઈ જતા હોય છે .
િવકાસ િવનાની પ્ર આપોઆપ દિરદ્ ર અને શોિષત થઈ જતી હોય છે . એટલે
સુખદ્ રોહી િવચારોનો પ્રભાવ વધવો ના જોઈએ.
3. સાદુ ં વન ઓછામાં ઓછી ત ન ઓછી વ તુઓથી વન વી લેવાનું
દશન, દિરદ્ રતા વધારે છે . કારણ કે તમારી આવ યકતામાંથી રો ઉ પ થાય
છે . આવ યકતા જ ના હોય તો આપોઆપ રો ઓ સમા ત થઈ જશે. લોકો
બેકાર થઈને દિરદ્ રતા ભોગવશે. એટલે પ્ર ના વૈ ભવને પ્રો સાહન આપવું
જોઈએ. વૈ ભવમાંથી રો ઓ ઉ પ થતી હોય છે . સાદાઈ વનધોરણની નિહ.
યવહારની હોવી જોઈએ.
4. મૂડીરોકાણને અવરોધનારી રા ય યવ થા. આ યવ યાથી મૂડીરોકાણ
અટકી ય છે કે પછી ઘટી ય છે . મૂડીમાંથી મૂડી પેદા થતી હોય છે .
મૂડીરોકાણ જ અટકી ય તો પ્ર અને રા ્ ર ગરીબ થઈ ય.
5. મૂડીને અસુર ત કરનારા કાયદાથી મૂડીરોકાણને પ્રો સાહન મળતું નથી, જે
રોકાણ થયું હોય છે . તે પણ અસુર ત હોવાથી િનિ ક્રય થઈ ય છે . પિરણામે
બેરોજગારી અને દિરદ્ રતા આવે છે . મૂડીને અસુર ત કરનારી યવ થામાં
મજૂરોની હડતાળો એક પ ીય કાયદા, અરાજકતા, શ્રમની ચોરી વગેરે અનેક
કારણો હોય છે . યાં આ બધાં કારણો હોય યાં લ મી વધી ના શકે. પ્ર અને
રા ્ ર દિરદ્ ર બને.
6. વધુ પડતી સત ં ોષી પ્ર , પ્રાર ધવાદી, અકમ ય પ્ર આપોઆપ દિરદ્ ર
થઈ જતી હોય છે . બસ એ પ્ર ને દિરદ્ ર બનાવવી હોય તો પાર ધવાદનો
પ્રચાર કરો. પૂવનાં કમોની વાતો કયા કરો. પ્ર અને રા ્ ર આપોઆપ દિરદ્ ર
થઈ જશે.
મહાભારત આવું નથી ઇ છતુ.ં તે પ્ર અને રા ્ રને ધનધા યથી ભરપૂર-
વૈ ભવશાળી ઇ છે છે . તેથી તેણે લ મીપ્રાિ તને પણ મહ વ આ યું કે
લ મી યાગી કરતાં લ મીના ઉ પાદક અને તેમ જ ભરપૂર સદુ પયોગ કરનારા
વધુ મહાન હોય છે . તે રા ્ રિનમાણ, અને રો દાતા હોય છે . તેને દી ા આપીને
ભ ાવૃ માં લગાવવાનો ના હોય. તેને હ રોનો અ દાતા બનાવવાનો હોય.
તેનામાં તેવી મતા છે . તેનો ઉપયોગ કરવાનો હોય. આ ધમ છે . જે લોકો
અકમ ય હોય, ઉ સાહહીન આળસુ હોય, સસ ં ારભોગોની મતા િવનાના હોય
તેમને દી ા અપાય તો ચાલે. ભલે તે પરાવલંબી વન વતા થાય. કશો ફરક
પડવાનો નથી.
મહાભારતમાં લ મી સબ
ં ધ
ં ી િવચારો ઘણા અ યાયોમાં આ યા છે તેમાંથી થોડાક
જ લઈશુ.ં
એક વાર નારદ સવારે ગગ
ં ા નાન કરવા ગગ ં ા ના તટ ઉપર ગયા. તે જ
સમયે ઇ દ્ ર પણ યાં આ યો. તે નાન કરીને પાછા કનારે આ યા યાં
આકાશમાંથી િવમાન ારા લ મી યાં પધાયાં. તેમને જોઈને બન
ં ેએ નમ કાર
કયા. લ મી એ પિરચય પૂછવાથી પિરચય આ યો. હું લ મી છુ ં . મને ભૂિત,
�◌ી, શ્રી, શ્ર ા, મેધા, સન ં િત, િવ જિત, િ થિત, ધૃિત, સદ્ િધ, કાંિત, સમૃદ્િધ,
વાહા, વધા, તુિત, િનયિત અને મૃિત પણ કહે છે . પહે લાં હું અસુરોના યાં
રહે તી હતી પણ હવે હું તમારે યાં રહે વા આવી છુ ં .”
ઇ દ્ રે કારણ પૂછ્યું તો લ મીએ જવાબ આ યો કે જે લોકો ધમનું પાલન કરતા
હોય છે તેમના યાં હું રહું છુ ં . પહે લાં દૈ યો ધમમય વન વતા હતા તેથી
તેમને યાં રહે તી હતી. તે પોતાનાં ઘર તથા આંગણાં ચો ખાં રાખતા હતા. પોતાની
પ નીને પ્રેમથી તતા હતા, સં યા-વદ ં ન કરતા હતા, િવ ાનોની સેવા કરતા
હતા, સ યવાદી હતા, શ્ર ાળુ હતા, અક્રોધી, દાની અને ઈ યા િવનાના હતા, તે
પિરવારપાલક હતા. સવારે વહે લા ઊઠી જતા હતા, તે રાતે દહીં ખાતા નિહ, દયાળુ
હતા, દુ :ખીઓેને આ ાસન આપતા હતા. પર ત્રીથી દૂ ર રહે તા હતા, તે
આકાશમાં, પશુઓમાં, િવપરીત યોનીમાં, તથા પિવત્ર િદવસોમાં વીય યાગ કરતા
ન હતા. આવા અનેક ગુણોવાળા દૈ યો હતા એટલે હું તેમની પાસે રહે તી હતી.
પણ સમય જતાં તે બદલાઈ ગયા. હવે તે અધમ, અનીિત, વૃ ો અને િવ ાનોની
હસી-મ ક કરનારા, પોતે ઊ ંચા આસન ઉપર બેસીને આવનાર વડીલોને
સ કાયો િવના નીચે બેસાડતા થઈ ગયા છે . હવે તો િપતા વતા હોય અને પુત્ર
સપં નો મા લક થઈ ય છે . રા ્ રઘાતી, લાંચ- શવત લેનારા, વડીલો અને
ત્રીઓ પર અ યાચાર કરનારા થઈ ગયા છે . તેઓ હવે સૌના પ્રથમ જ જમી
લે છે . ભોજન ઢાંકતા નથી, ઉઘાડુ ં જ પડ્ યું હોય છે . દૂ ધ ઉઘાડુ ં પડ્ યું હોય છે , તેમાં
માખીઓ પડે છે . અનાજના દાણા િવખરાયેલા પડ્ યા હોય છે . ઘીને એઠા હાથે
અડે છે . તેમનાં પશુઓ હંમેશાં બાંધેલાં જ રહે છે . કદી છૂ ટાં મૂકતા નથી. તેમને
ઘાસ-ચારો-પાણી સમયસર આપતા નથી. ઘરમાં રાત-િદવસ કલહ-કક ં ાસ ચાલતો
હોય છે . તેમની ત્રીઓ અને સેિવકાઓ ધમભ્ર થઈ ગઈ છે . કેટલીક
ત્રીઓ તો હવે પુ ષોના વેશ ધારણ કરવા લાગી છે . અને કેટલાક પુ ષો
ત્રીવેશ ધારણ કરવા લા યા છે . તે લોકો બ્રા મણ તથા સાધુ-સત ં ોની સપ ં
પડાવી લેતા થયા છે . માતા-િપતાને ભૂખે મારે છે , વહુઓ, સાસુ-સસરાને
અપમાિનત કરે છે અને પિતને તુ છ માનીને નોકર જેવો યવહાર કરે છે . તે બધા
હવે અખાદ્ ય વ તુઓ ખાવા લા યા છે . આવા ઘણાબધા દુ ગુણો તેમનામાં
સામૂિહક આવી ગયા છે . એટલા માટે તેમનો યાગ કરીને હું તમારી પાસે રહે વા
આવી છુ ં . હું યાં રહું છુ ં યાં મારી સાથે આઠ દે વીઓ પણ રહે છે . તેમનાં નામ
આ પ્રમાણે છે .
1-આશા, 2-ધૃિત, 3-શ્ર ા, 4-શાંિત, 5-િવ જિત, 6-સન
ં િત, 7- મા અને 8-વૃ
અથવા જયા. હવે અમે બધી દે વીઓ યાં આવા દુ ગુણો નિહ હોય અને સુદ્ગુણો
હશે યાં રહીશુ.ં યારથી લ મી ઇ દ્ ર અને દે વોના યાં રહે વા લાગી છે .
(મહાભારત શાંિત પવ-ર2મો અ યાય.)
આ રીતે દુ ગુણોથી પ્ર મુ ત થાય અને સદ્ ગુણોથી ભરપૂર થાય તો પ્ર
અને રા ્ ર સુખી-સમૃ થાય. જે લોકો લ મી યાગ ને શાંિતનું કારણ માને છે તે
ભલે યાગી થઈને પરાવલંબી વન વે પણ વા તવદશી પુ ષોએ લ મીનો
સદુ પયોગ કરીને લોકોને સુખી કરવાના પ્રય નો કરતા રહે વું જોઈએ.
ત્રીધનના યાગી થવા કરતાં બન ં ેને વનની મહ વની સાધનાનાં સાધન
માનવાં વધુ િહતાવહ છે .
5-8-10
*
99. ગૃહ થીનો તપમિહમા
પ્ર યેક ધમમાં તપને નાનું મોટુ ં થાન હોય જ છે . તપ િવનાનું વન વ છંદી
થઈ જતું હોય છે . એટલે તપ તો હોવું જ જોઈએ. પણ તપ કોને કહે વાય.
કેટલાક લોકો કઠોરતાથી દે હદમન કરવાને તપ માને છે . તેમની સાથે સાથે
દે હસુખને િધ ારે પણ છે . દે હ દમનવાદીઓ દે હને જ શત્ માનીને ઇ છાપૂવક
તેને કઠોર દુ :ખો આપીને પોતાની તને િરબાવે છે . પ્રદ શત િરબામણીથી લોકો
પ્રભાિવત થઈને આવા તપ વીને પૂજવા લાગે છે . પૂ નો લોભ, ધનના મોહ
કરતાં પણ વધારે મોટો હોય છે . પૂ ય થવા માટે કેટલાક લોકો ધનનો પણ યાગ
કરી દે તા હોય છે . ભૂખ-તરસ સહન કરવી, ઠં ડી-ગરમી સહન કરવી. વૃ માં
પલળવુ.ં કાંટા-કાંકરા સહન કરવા. એક પગે ઊભા રહે વ,ું કાંટા ઉપર સૂઈ જવુ,ં
ઊઘવું જ નિહ, ખાવું જ નિહ, વગેરે વગેરે અનેક અસ ય-ક ો ભોગવીને પણ
લોક પૂ યતા પ્રા ત કરવી એવો હે તુ આવા તપ વીઓમાં હોય છે . એક તરફ
આવા દે હદમનવાદી કઠોર તપ વીનું તપ રાખો અને બી તરફ સસં ારમાં ઘરમાં
રહીને પ ની અને બાળકોનું ભરણપોષણ કરનાર કુ દરતસહજ વન વનાર
એક સદ્ ગૃહ થનું વન જુઓ. આ બન ં ેનું મહાભારતના શાંિત પવમાં 261મા
અ યાયમાં િન પણ કયું છે . કથા આ પ્રમાણે છે .
એક જ લ નામનો બ્રા મણ હતો, તેને તપ કરવાની ધૂન લાગી. સમુદ્ર કનારે
જઈને તેણે તપ યા શ કરી, એક પગે ઊભા રહીને કઠોર તપ કરવાથી તેમના
શરીર ઉપર મેલ-ધૂળ મી ગયાં. આવા તપને કા મૌન પણ કહે છે . હાલવા-
ચાલવાનું નિહ, ઠૂં ઠાની માફક માત્ર ઊભા જ રહે વ.ું તેમની જટામાં પ ીએ માળો
પણ નાખી દીધો. ઘોર અને કઠોર તપ કરવાથી તેને સદ્ િધ પ્રા ત થઈ. તેનો
અહંકાર પણ થયો. પણ એક િદવસ આકાશવાણીએ ક યું કે તમે કાશીમાં
તુલાધાર વૈ યને યાં ઓ. જ લ તો તુલાધારના યાં પહોચી ં ગયા. તે
યાપારમાં ત મય હતો. તેને જોઈને જ લને િધ ાર થયો. “કેવા તુ છ માણસ
છે , ભોગોમાં ર યોપ યો રહે છે .” તુલાધારે જ લનું વાગત કરી તેમનો પિરચય
આપી દીધો. સાગર કનારે તપ યાની બધી વાત કરી દીધી. જ લને નવાઈ
લાગી. આ માણસ કેવી રીતે બધું ણી ગયો હશે? તેને જ ાસા થતાં તુલાધારે
ક યું કે હું ઘરમાં રહીને તપ ક ં છુ ં . યાપાર કરવો, બાળબ ચાંનું પાલનપોષણ
કરવુ.ં અિત થનો સ કાર કરવો, બીમારોની સેવા કરવી. આ બધું મા ં તપ છે , આ
તપના પ્રભાવે હું તમારી વાતને ણી શ યો છુ ં . હું કુ દરતસહજ અને ધમસહજ
વન વું છુ ં . કશો આડબં ર નિહ, કશું પ્રદશન નિહ, યોગી કે યોગીરાજનું
લેબલ નિહ, હું તો સીધો-સાદો નીિતથી યાપાર કરનારો માત્ર યાપારી છુ ં .
પોતાની કમાણી ખાઉ ં છુ ં . કોઈનું ખાતો નથી. હા, ગરીબોને ખવડાવું છુ ં ખરો. બને
તેટલું ઈ ર મરણ ક ં છુ ં . પોતાની પ નીમાં સત
ં ુ રહું છુ ં . વગેરે વગેર.ે તુલાધારનું
પ્રવચન સાંભળીને જ લનો અહંકાર ઊતરી ગયો. તેને સમ યું કે ખરી
તપ યા તો ઘરમાં રહીને સાદુ ં અને સાચું વન વવામાં છે . દે હદમન કરવાથી
કે એક પગે ઊભા રહે વાથી કશું મળવાનું નથી. સીધા બનો, સાદા બનો, સાચા
બનો. આથી મોટી કોઈ તપ યા નથી. ખોટુ ં દે હદમન ના કરો.
6-8-10
*
અનુશાસનપવ
100. ભી મની િવદાય
કુ ેત્રના મેદાનમાં યુ પૂ ં થયું અને મહાભારત પૂ ં થયું કહે વાય. તે પછીનું
મહાભારત કથામય ઓછુ ં પણ ઉપદે શમય વધારે છે . શાંિતપવ તો પૂ ં જુદી જુદી
કથાઓ અને જુદા જુદા િવષયોથી ભરપૂર છે . આ એક જ પવમાં બ ું જ આવી
ય છે . જ ાસુઓએ તથા સાધકોએ ખાસ વાંચવા જેવું છે . હવે અનુશાસન
પવની શ આત થઈ રહી છે . આ પવમાં પણ ઘણી કથાઓ છે . જેમાંથી કેટલીકને
મે ં મારા બી પુ તકમાં થાન આ યું છે . એટલે અહીં પુનરાવતન કરવું ઠીક નથી
લાગતુ.ં અનુશાસન પવમાં ઘણી કથાઓ છે . આપણે મૂળ કથાને પકડીને
ચાલવાનું છે . સાંયો ગક કથાઓને થાન આપવું નથી.
સામૂિહક સભામાં મોટા પુ ષોનો ઇગો પર પરમાં ટકરાતો હોય છે . મને માન ના
મળે તેના કરતાં પેલાને વધારે કેમ મળે . અથવા તેના કરતાં મને ઓછુ ં કેમ મળે .
આવો ઇગો મોટા પુ ષોને પણ હોય છે . આ યવ થા કરતાં આવડે તે જ સારી રીતે
સભા કરી શકતા હોય છે .
ં ્રણ પિત્રકાઓ મોકલી, સૌને ઊતરવાની યવ થા કરવામાં
ચારે તરફ આમત
આવી.
આ ય માં જેમ મોટા-મોટા રા -મહારા ઓ આ યા હતા તેમ જ મોટા-મોટા
ઋિષમુિનઓ પણ આ યા હતા. તેમના ઉતારાની તથા સભામાં આસનોની યવ થા
કરવામાં આવી.
યાં આવાં મોટાં આયોજનમાં રાજવગ અને ઋિષવગ બન ં ે ભેગો થયો હોય યાં
રાજવગ કરતાં ઋિષવગનું મહ વ જરા પણ ઓછુ ં અંકાય નિહ.
આ ય માં રોજ એક લાખ તો માત્ર બ્રા મણો જ ભોજન કરતા હતા. અનાજના
ઢગલા પહાડ જેવા લા યા હતા. દૂ ધ-દહીંની નદીઓ વહે તી હતી અને ઘીના તો
કેટલાયે કુ ડ
ં ભરી દે વાયા હતા. કોઈ વ તુની કશી કમી રહે વા દીધી ન હતી.
બધા રા ઓનો યથો ચત સ કાર કયો. અજુ નની પ ની નાગક યા ઉલુપી અને
મ ણપુરની ચત્રાંગદા પણ પોતાના પિરવાર સાથે આવી હતી.
ય ભૂિમમાં જુદા-જુદા કા ોમાંથી બનાવેલા એકવીશ યૂપો િનિમત કરાયા જેમાં
પશુઓને સયં ો જત કરવાનાં હતાં.
“ત ો િનયુ તા પશવો યથાશા ત્ર મિનિષ ભ:”
(મહાભારત આ મેિધકપવ 28/33)
“યૂપેષુ િનયતા ચાસીત્ પશૂનાં િમશતી તથા,
અ ર નોતરા ય ે કૌ તેય ય મહા મન:”
28/35
અથાત્ જુદા-જુદા ણસો પશુઓ બાં યાં હતાં. જેમાં પેલો અ મુ ય હતો.
ય પૂરો થયો. બધા બ્રા મણોને દ ણા આપી અને રા -મહારા ઓને ભેટ-
સોગાત આપી કાયકતાઓને ઇનામ આ યાં. સૌને િવદાય કયા. દ ણા શ્ર ાથી
અપાય. દ ણાથી ૃ ત થયેલા પૂ યજનો આશીવાદ અપ અ ૃ ત િનસાસા નાખે
એટલે આવાં ધાિમક કાયો દ ણા િવનાનાં ના હોવાં જોઈએ. દ ણા કાયની
સમાિ ત પછી અપાય. શ્ર ાથી નમ્રતાપૂવક અપાય. દ ણા લેનારે સત ં ોષ
કરવાનો હોય. અસંતોષી હીન બ્રા મણ કહે વાય.
આવી જ રીતે આવેલા િવ શ અ ત થઓને યથો ચત ભેટો આપવી જોઈએ.
લુ ખા માણસો કજ ં સ
ૂ ાઈથી સૌને ખાલીહાથે પાછા કાઢે તો તેમની િનદ
ં ા થવા લાગે
છે . કાય િન ફળ થઈ ય છે . એટલે ઉદારતાથી મનમૂકીને દ ણા અને ભેટો
આપવી. પ્રથમથી જ ન ી કયું હોય તેને દ ણા ના કહે વાય. તેને ચાજ કહે વાય.
ચાજેબલ માણસો પ્રથમથી જ યજમાનો પાસે પોતાનું મહે નતાણું ન ી કરાવી
લેતા હોય છે . એને ધાિમક પ્રસગ ં ના કહે વાય. ભલે ધાિમક દે ખાય પણ એ
યાપાિરક પ્રસગં જ થઈ ય.
ય ની સમાિ ત વખતે એક નો ળયો આ યો. તે ું અડ ું અંગ સોનાનું થઈ ગયેલું
હતુ.ં તેની રંિતદે વની કથા આવે છે . નો ળયો પોતાના અ ુભવથી યુિધ રને
સમ વે છે કે ઘણાંવષો પહે લાં યારે સાત દુ કાળ પડ્ યા હતા યારે એક
બ્રા મણના યાં એકશેર સ ન ુ ા એઠવાડમાં આળોટવાથી મા ં આ શરીર અડ ું
સોનાનું થઈ ગયું હતુ.ં તે ય હતો. તે પછી ઘણા ય ોના એઠવાડમાં આળોટવા હું
ગયો પણ યાંય બાકીનું અંગ સોનાનું ના થયુ.ં તારા (યુિધ રના) ય માં પણ ના
થયુ.ં તે ય ની િનદ ં ા કરતો કરતો ચા યો ગયો. યુિધ રને પોતાના ય ની
સફળતામાં શક ં ા થઈ યારે શ્રીકૃ ણે તેને ક યું કે, “યુિધ ર, અ દાન ભેટ અથાત
ગરીબોનું પેટ ઠારવું એ જ ખરો ય છે . ય પછી શ્રીકૃ ણે, યુિધ રને માનવતા
ધમ સમ યો. યુિધ રને હવે સમ યું કે કરોડો િપયા ખચીને હ રો મણ
સામગ્રી હોમીને જે ય ો કરવામાં આવે છે , તેના કરતાં ભૂ યાં ને જમાડનારો
શેરસ ન ુ ો ય ઘણો મોટો હતો. જેનાથી નો ળયો અડધો સોનાનો થઈ ગયો.
યુિધ ર ભલે ગમે એમ માનતા હોય પણ નો ળયાની દૃ એઆય િન ફળ
હતો.
7-8-2010
*
આશ્રમવા સકપવ
103. ધૃતરા ્ રનો વનપ્રવેશ
સય ં ુ ત પિરવારમાં સાથે રહે વું તે પણ કળા જ કહે વાય અને જ ર પડે યારે
જુદા થવું એ પણ એક કળા જ કહે વાય. ઘણા લોકોને નથી તો સાથે રહે તાં
આવડતું અને નથી તો જુદા થતાં આવડતુ.ં સાથે રહીને તે લડતાં-ઝઘડતાં રહે છે
અને લડતાં-ઝઘડતાં જુદા થાય છે . પિરવારના કલહનું દુ :ખ સવાિધક અશાંિત પેદા
કરે છે . પિરવારમાં ડા યા માણસો હોય તો લડતા નથી. કદાચ લડે તો બહાર પડવા
દે તા નથી, દબાવી રાખે છે . પણ એ પિરવારમાં અનાડી લોકો હોય તો તે કલહને
ભરબ રમાં ઉપણે છે . પોતે જ પોતાની ફજેતી કરાવે છે . કરે છે . કોઈનો હાથો
બની ય છે . પિરવારને સાચવવો બહુ જ કિઠન કામ છે . સપ ં થી સચવાયેલો
પિરવાર જ સુખ-શાંિત ભોગવતો હોય છે . કોઈ પ્રભાવશાળી વડીલની મયાદામાં
બધાં રહે તો જ પિરવાર સચવાય.
કૌરવો-પાંડવોનો એક જ પિરવાર હતો. પણ બચપણથી જ કૌરવો અને પાંડવોમાં
િવખવાદ થઈ ગયો હતો. તેની ચરમસીમા દ્ રૌપદીના ચીરહરણ સુધી પહોચી. ં આ
બધી ઘટનાઓમાં ધૃતરા ્ ર તટ થ ના રહી શ યા. તે પોતાના પુત્રો તરફ ઝૂ કી
ગયા અને કલહ વધતો જ ગયો. છે વટે મહાિવનાશકારી યુ માં પિરણ યો.
યુ માં સવનાશ થઈ ગયો. હવે ધૃતરા ્ ર અને ગાંધારીએ રહે વું યાં? યુદ્િધ ર
બહુ જ માનપૂવક તેમને રાજમહે લમાં લઈ ગયા. રા યા ભષેક પોતાનો થયો
હોવા છતાં તેમણે ધૃતરા ્ રને જ રા મા યા જેથી તેમને સા ં લાગે. આમ છતાં
પણ ધૃતરા ્ રને આ મ લાિન ર યા કરતી હતી. જે પાંડવોનું િનકદ ં ન કાઢવા મે ં
પ્રય નો કયા તે જ પાંડવોના આ શ્રત થઈને હવે રહે વું પડે છે . િધ ાર છે મને,
આવો ભાવ થવા લા યો.
એક િદવસ તેમણે ગાંધારી સાથે વનમાં જવાનો િનણય કરીને યુિધ ર વગેરે સૌને
જણા યો. ધૃતરા ્ રને પારાવાર પ ા ાપ થઈ ર યો હતો. પણ હવે શું થાય!
પાંડવોએ વનમાં જવાની ર ના આપી. કેટલીક વાર પિરવારના વૃ વડીલ જુદા
થાય તો પુત્ર-પુત્રવધૂઓને ના ગમે. પણ કેટલીક વાર ગમે પણ ખ .ં ગમતું હોય
તોપણ સમાજની બીકે તેઓ તેમને ઉપર-ઉપરથી રોકવાનો પ્રય ન કરે.
સમાજની બીક પણ સમાજ યવ થામાં ભાગ ભજવતી હોય છે . સમાજ તૂટવાનો
થાય એટલે પ્રથમ સમાજની બીક જતી રહે . લોકો મનુ ય- વ છ થઈ ય.
પાંડવો તો સાચા હૃદયથી ધૃતરા ્ રને રોકતા હતા.
એવામાં યાસ આવી ગયા. પિરવારે એક સાિ વક પુ ષની પોતાના ઘરમાં
આવન- વન જ ર રાખવી. યાસ એ યુિધ ર વગેરેને સમ યા કે હવે
ધૃતરા ્ રનું મન અહીંથી ઊઠી ગયું છે . એટલે દબાણ કરીને ના રાખો તેમની
ઇ છા પ્રમાણે વનમાં જવા દો.
ધૃતરા ્ ર તો મહા ાની છે . જતાં પહે લાં તેમણે િવ તારથી રાજનીિતનો ઉપદે શ
યુિધ રને આ યો. યુિધ રે શ્ર ાથી સાંભ યો. જતાં પહે લાં ધૃતરા ્ રે થોડુ ં
દાનપુ ય કરવાની ઇ છા ય ત કરી, હવે તેમની પાસે તો કશું હતું નિહ તેથી
યુિધ રે તેમની ઇ છા પ્રમાણે બધું મોકલા યુ.ં માણસે િવદાય થતી વખતે કાંઈ
ને કાંઈ આપીને િવદાય થવુ.ં કોરા હાથે આવવું અને કોરા હાથે િવદાય થવું એ
લુ ખા માણસનું કામ કહે વાય. સ જને તો કાંઈ ને કાંઈ આપીને જ જવુ.ં
ધૃતરા ્ રની િવદાય વખતે પ્ર જનો ભેગા થઈ ગયા. ગમે તેવો તો યે તે મોટો
રા હતો. પ્ર ને રા પ્ર યે ચાહના રહે તી હોય છે . તેમાં પણ જો તે
સ જન હોય તો વષો સુધી પ્ર , રા ને ભૂલતી નથી. ધૃતરા ્ રે સૌની મા
માગી. વારંવાર મા માગી. મા માગવાથી અપરાધનો ભાર બન ં ે તરફ હળવો થઈ
ય છે . સૌનાં હૃદય ભરાઈ આ યાં. જુઓ કુ િટલતાનાં પિરણામ. કેવી દશા થઈ
છે ?’
ધૃતરા ્ રે િવદુ ર ને ક યું કે મારે મારા પુત્રોનું શ્રા કરવું છે . યુિધ ર પાસેથી
થોડુ ં ધન લાવી આપો, યુિધ ર અને અજુન તૈ યાર થઈ ગયા. પણ ભીમે િવરોધ
કયો. પણ અત ં ે યુિધ રે, ધૃતરા ્ રને યથે છ ધન આ યુ.ં ધૃતરા ્ રે મૃતકો માટે
શ્રા કયુ.ં સૌના ક યાણ માટે દાન આ યુ.ં મૃતક પૂવજો માટે યથાશિ ત
શ્રા -તપણ વગેરે જ ર કરવાં જોઈએ. ચાલો ઇ છા પૂરી થઈ ગઈ.
હવે ગાંધારી સિહત વન તરફ પ્રયાણ કયું. તેમણે વ કલ અને મૃગચમ ધારણ
કયાં. તેમની િવદાય વખતે બધી ત્રીઓ રડી પડી. આવી જ રીતે બારવષ માટે
પાંડવો પણ એક િદવસ વનમાં ગયા હતા. હા, ધૃતરા ્ રની હાજરીમાં. ધૃતરા ્ ર
અને ગાંધારીને વનમાં જતાં જોઈને કુ તં ી પણ વનમાં જવા તૈ યાર થઈ ગઈ. પાંડવો
ં ી ધૃતરા ્ રને યાં જ રહી હતી, પાંડવોએ,
યારે તેર વષ વનમાં હતા યારે કુ ત
પાંડવ ત્રીઓએ કુ તં ીને ઘણી સમ વી પણ કુ ત ં ી રોકાઈ નિહ. ધૃતરા ્ ર સાથે
ચાલતી જ રહી.
પુ ષ પુ ષાથ કરીને ધનસપ ં મેળવે છે તે પ નીને અને માતા-િપતાને બતાવવા
માટે કરે છે . જેની સપં ને જોનાર કોઈ ત્રી નથી હોતી (માતા કે પ ની) તેને
ઉ સાહ નથી રહે તો. એકલો પુ ષ કરોડો કમાઈને કે દશ બગ ં લા બાંધીને શું
કરવાનો હતો? ભોગો ભોગવવા કરતાં ભોગાવવામાં ઘણો આનદ ં મળતો હોય છે .
એવી કોઈ સપ ં ભોગવના ં નથી હોતું તેને પોતાને પણ સપ
ં ભોગવવામાં રસ
નથી આવતો.
િનરાશ થઈને રોતાં કકળતાં બધાં પાંડવો અને પાંડવ ત્રીઓ રોતી કકળતી પાછી
વળી ગઈ. ને રાત્રીએ ધૃતરા ્ ર-ગાંધારી અને કુ ત
ં ીએ ગગ
ં ાતટ ઉપર િનવાસ કયો.
છત્રીપલંગ પરથી બધાં કુ શાસન ઉપર આવી ગયાં હતાં.
7-8-2010
*
104. પાંડવોનું ધૃતરા ્ રથી િમલન
જે વતાં શખવાડે તેને ધમ કહે વાય. અને મરતાં શખવાડે તેને અ યા મ
કહે વાય. જેને વતાં શીખવું હોય તેણે સવપ્રથમ દુ :ખોનો વીકાર કરીને
વવાનું ણી કરીને દુ :ખ ખોળતા ફરવું નિહ પણ બધા પ્રય નો કયા પછી
પણ જો દુ :ખો આવી પડે તો તેને હસતાં-હસતાં વીકારી સહન કરી લેવાં પણ
જ રી છે . દુ :ખિવનાનું વન ક પવું મુ કેલ છે . રાયથી માંડીને રંક સુધી અને
પામરથી માંડીને પીર સુધી સૌ કોઈ કોઈ ને કોઈ રીતે દુ :ખી હોય છે .
કેટલાક લોકો એવું માને છે કે દુ :ખો સકારણ હોય છે અને સુખો દુ :ખોના
અભાવનું નામ. સકારણ દુ :ખોનાં મુ ય કારણો છે .
1. ભૌિતક અને 2. માન સક
માનો કે તમારી પાસે આહાર પાણી નથી તેથી તમે ભૂખ-તરસનું દુ :ખ ભોગવવાના.
અ -પાણીની પ્રાિ તથી આ દુ :ખ દૂ ર થઈ જશે. માનો કે તમારી પાસે અ પાણી
તો છે પણ વાિદૃ નથી. તમે વાદ માટે દુ :ખી થવાના ભોજન મળતાં જ સુખી
થશો. આનું નામ િવકાર કે વાદ ઉપર પૂણિવરામ નથી હોતુ.ં રોજ નવા નવા વાદ
મળવાના યજ ં નોની યાદી કદી પૂરી ના થાય તેટલી છે . અહીંથી બે માગ નીકળે
છે . 1. વાદનો યાગ કરવો, 2. જેવું મળે તેવું જમી લેવાની આદત પાડવી. બીજો
માગ છે . નાના રોજ રોજ નવાં-નવાં યજ ં નો બનાવવાં અને પ્રેમથી જમવા.
પ્રથમ માગ યાગનો છે . યાં િવકાસ અટકી ય છે . શાકાહારી અને માંસાહારી
સદીઓથી એક જ પ્રકારનું ભોજન કરે છે . તેમને મસાલા વગેરે હોતા નથી. ન
હોવાનું દુ :ખ પણ નથી. સા ં ઘાસ અને સા ં માંસ મળે એટલે બસ. માણસ પણ
આવો થઈ ય તો સુખી તો થાય પણ િવકાસ ના થાય. પણ માણસ આવો થઈ
શકતો નથી. કદાચ કોઈ અપવાદ પ કોઈ એકલદોકલ થાય તો થાય પણ પૂરો
સમૂહ તો એવો થતો નથી. આહારની દૃ એ માણસોની કથાનાં પગ થયાં હોય
છે . નીચેના પગ થયે રહે લો માણસ ઉપરના પગ થયે રહે લા માણસ જેવો આહાર
મળે તે માટે લાલા યત રહે તો હોય છે . તેથી તો પુ ષાથ કરે છે . સૌને શ્રીમત
ં થવું
છે . કોઈને ગરીબ રહે વું નથી. આદશપૂવકની વૈ િ છક ગરીબી પણ હોય છે પણ
તે અપવાદ પ જૂજ હોય છે . સમૂહને તે વીકાય નથી હોતી. ઉપર-ઉપરના
પગ થયે ચઢવાની ઇ છા જ િવકાસ કરાવે છે . જો તે યાય નીિત અને ધમથી
થાય તો યિ ત અને પ્ર સુખી થાય છે . અ યાય—અનીિતથી ઉપરનાં
પગ થયાં પરથી લેવાય તો પડાવી લેનારની પાસેથી પણ પાછો કોઈ પડાવી લેનારો
નીકળશે તેથી યિ ત અને પ્ર દુ :ખી થશે. આ ધમ છે . મારાથી બી નું ના
લેવાય એવી ધારણા એ ધમ છે . તેને રા ધારણ કરીને પ્ર પાસે ધારણ કરાવે
છે . રા િવના પ્ર ઉપરનાં પગ થયે ચઢવાની અરાજકતા કરી મૂકતી હોય છે .
તેમાંથી દુ :ખ અને અશાિ ત પેદા થતાં હોય છે .
જેવું આહાર-પાણીનું ક યુ.ં તેવું જ મકાન, વાહન, વ ત્રો વગેરે તમામ ભૌિતક
વ તુઓનું સમજવાનુ.ં સૌને સા ં મકાન, સારાં વાહનો, સારાં વ ત્રો વગેરે ગમતું
જ હોય છે તેથી તો િવકાસ થાય છે . આને ભૌિતક િવકાસ કહે વાય છે . જે લોકો
આવો િવકાસ નથી કરતા કે નથી કરી શકતા. પછાત થઈને દુ :ખી થતા હોય છે .
પછાતપણું કદી પણ શોષણ િવનાનું નથી હોતુ.ં તેમનું શોષણ પણ થાય છે . ગરજ
િવનાની ગરીબી હોતી નથી. ગરજ પૂરી કરવા તેને બધી શરતો વીકારવી પડે છે .
પારકી શરતોને આધીન વન વનારો કદી સુખી ના હોય. જે લોકો ભૌિતક
સુખોનો િવરોધ કરે છે તે આપોઆપ દિરદ્ રતાનો વીકાર કરે છે . સવ દિરદ્ રતાને
લાચારી નામની બહે ન હોય છે તે સાથે આવે છે . આમાં કોઈ એકલદોકલ યિ ત
અપવાદ પ હોય પણ પૂરો સમૂહ નિહ. અથાત્ ભૌિતક સુખ-સગવડો સકારણ
હોય છે . અને તેની સીડી છે ક અત ં રી સુધી અનત ં હોય છે . સત
ં ોષ કરીને કોઈ
જ યાએ અટકી જવું અને યાં જવું છે તેમાં જ તૃિ ત-સત ં ોષ માનવો તે ધ યતા
છે . કદાચ તેને લોકો સાધુ-સત
ં કહે તા હશે.
2. ભૌિતક સુખ-સગવડોથી જ યિ ત પૂરેપૂરો સુખી થતો નથી. ભૌિતક સુખ-
સગવડો સમય સમયની હોય છે . સેક ં ડો વષ પહે લાં પખ
ં ો કે એસી ન હતાં, પણ ન
હોવાથી લોકો દુ :ખી પણ ન હતા. કારણ કે દુ :ખ સકારણ હોય છે . કોઈની પાસે
હોય અને મારી પાસે ના હોય તો દુ :ખ થાય પણ કોઈની પાસે હોય જ નિહ તો
મને દુ :ખ ના થાય. જેમ જેમ સુખ-સગવડો વધતાં ગયાં તેમ તેમ તેના અભાવથી
લોકો દુ :ખી થતાં ગયાં. આ વભાવને દૂ ર કરવો એ જ વન-સાધનાનો એક
ભાગ છે . વગમાં પણ બધાની પાસે બધી સગવડો નથી હોતી. યાં પણ ચઢ-ઊતર
હોય છે . જે લોકો ભૌિતક સુખ સગવડોનો િવરોધ કરના ં વનદશન લઈને
વન વે છે . તે આપોઆપ િવકાસ િવરોધી થઈ ય છે . તે થગીત વન
વતા થાય છે . યાગ માગ આવો જ છે . તેમાં િવકાસ નથી હોતો. સદીઓથી
ભારતને આ રોગ લાગુ પડ્ યો છે જેથી ભારત દિરદ્ ર થયો છે . પૂણ િવરામ િવનાનો
િવકાસ ચાલતો રહે વો જોઈએ. તેમાં પ્ર ની બુદ્િધ ખીલે છે . િવ ાન ખીલે છે .
પૂવ ક યું તેમ માત્ર ભૌિતક સુખ-સગવડોથી જ વન જવાતું નથી. વનનું
એક બીજુ ં પણ મહ વનું ઘટક છે . તે છે મન. અથાત્ માન સકતા. માણસ પાસે
બધું જ છે . છતાં તે દુ :ખી છે . ભૌિતક વ તુઓથી નિહ પણ મનથી દુ :ખી છે .
માન સક દુ :ખો પણ સકારણ હોય છે . માન સક દુ :ખોનો મૂલાધાર સબ ં ધ
ં ો છે .
સબં ધ
ં ો િવના માણસ વી શકતો નથી અને સબ ં ધ
ં ો અપે ા િવનાના ભા યે જ
હોય છે . આપણે એકબી પાસે અપે ા રાખીએ છીએ. અપે ા તૂટે કે પૂરી ના
થાય તો સબ ં ધ
ં ોમાં ખળભળાટ મચી ય છે . બધાની બધી અપે ા પૂરી થતી નથી
તેથી તે દુ :ખી થતો હોય છે . ગીતામાં ભ તનું સૌથી પહે લું લ ણ અપે ા ના
રાખનારો એવું બતા યું છે . પણ આ બહુ કિઠન કામ છે . શ્રીકૃ ણ પણ અજુન
પાસે યુ કરે તેવી અપે ાઓ રાખે છે . અને તેને પૂરી કરાવવા માટે મથામણ કરી
ર યા છે . અજુન પણ મારા સાર થ થાવ મને ના છોડો તેવી અપે ાઓ રાખે જ છે .
જો આ બ ેની આ અપે ાઓ પૂરી ના થાય તો સબ ં ધ
ં ોમાં ભગ
ં ાણ પડી શકે છે . ગાઢ
સબં ધ
ં ોનું ભગ
ં ાણ બહુ દુ :ખદાયી થઈ ય છે . આને માન સક દુ :ખ કહે વાય.
આવી રીતે યિ તના યાં- યાં સબ ં ધ
ં ો હશે યાં- યાં અપે ાઓ પણ હશે જ.
સસં ારના સબ ં ધ ં ો વાથી હોય છે . તેની વાત જવા દો પણ જે સબ ં ધ
ં ો શ્ર ા કે
પ્રેમના હોય છે તેમાં પણ અપે ાઓ હોય છે જ. માનો કે તમને એક સાધુ પ્ર યે
ખૂબ શ્ર ા છે તેનો પડ્ યો બોલ ઉપાડવા તૈ યાર છે … પણ જો તેને દા પીતો
જોઈ વ કે બીજુ ં કાંઈક અ વીકાય જોઈ જશો તો તમારી શ્ર ા તૂટી જશે
કારણ કે તમારી આવી અપે ા ન હતી. શ્ર ા પણ સશરત હોય છે . શરતો પાળો
તો જ શ્ર ા. ના પાળો તો નિહ. માત્ર નિહ જ નિહ પણ શત્ તા. હવે પેલો સાધુ
પોતાની શ્ર ા સપ ં ને બચાવવા પેલા શ્ર ાળુને ના ગમતું છુ પાવશે. પશુઓ
કશું છુ પાવતાં નથી કારણ કે તેમનો શ્ર ા સબ ં ધ
ં નથી હોતો પણ માણસને તો
આવો સબ ં ધ
ં હોય છે . શ્ર ા બહુ મોટુ ં ધન છે . ધન યાગી પણ આવા ધનથી
ધનવાન હોય છે . તેથી તો તે ધન યાગી થયો છે . પશુ-પ ીઓ ધન યાગી નથી
હોતાં. તેમને તેવી જ ર જ નથી. આપણા ધન યાગીઓ શ્ર ાધનથી માલામાલ
હોય છે . તેના એક વા યથી કરોડો િપયા ભેગા થઈ શકે છે . અને તેની ઇ છા
પ્રમાણે વાપરી શકાય છે . ન ન ફરનારા પણ શ્ર ાધનથી વતા હોય છે . એ
તેમાં ઓટ આવે તો તે પણ દુ :ખી થતા હોય છે . જો માનવ વનમાં શ્ર ાને
થાન ના હોત તો કશું પાખડ ં ના હોત. જેમ પશુઓમાં નથી. જે શ્ર ાનો ગુલામ
નથી તેને પાખડ ં કરવાની જ ર નથી રહે તી, પણ પછી તે લોકચાહના પણ મેળવી
શકતો નથી. લોકચાહના લોકોને ગમતું કરવાથી મળતી હોય છે . આવો માણસ
પ્ર થી ફે ક ં ાઈ જતો હોય છે . ફે ક
ં ાઈ જવાનું દુ :ખ હસતાં-હસતાં ભોગવી શકે
તેને મ તરામ કહે વાય છે . પોતાની મ તીમાં પોતાની શરતોએ વન વનારો
મ તરામ છે . પણ તે તો ભા યે જ જોવા મળે . મ તરામ નામ તો ઘણા રાખી શકે
પણ બધા વી ના શકે.
2. શ્ર ાની માફક પ્રેમસબ ં ધ
ં પણ અપે ાવાળો હોય છે . શરતોવાળો પ્રેમ ભલે
વાથી હોય પણ તેને દૈ વીપ્રેમ કહે વાય છે તે પણ અમુક અપે ાઓ અને શરતો
રાખતો હોય છે . જેમકે પ નીને દૈ વીપ્રેમ છે . તોપણ તેનો પિત બી કોઈ ત્રી
સાથે સબં ધ
ં ના રાખે તેવી અપે ા તો હોય છે . પિત દા ના પીએ, જુગાર ના રમે
એવી અપે ા તો હોય છે . પિત વ ત્ર િવનાનો થઈને ચોકમાં નાચે તેવું તો ન
ચલાવી લે. સામાપ ે પિતને પ ની ઉપર ગમે તેટલો શુ પ્રેમ હોય તોપણ તે
પૂરેપૂરી વફાદારીની અપે ા તો રાખે લોકમયાદા અને કુ ળમયાદાની અપે ા તો
રાખે જ આવી જ. રીતે માતા િવના પુત્ર વગેરે સૌને પોતપોતાની અપે ાઓ હોય
છે અને અ લ ખત શરતો પણ હોય છે . આ બધાનું પૂરેપૂ ં પાલન થાય તો આ
સબં ધં ો સારા રહે . જો તેમાં સતત ચૂક થવા માંડે તો સબ
ં ધ
ં ો બગાડવા માગે. આમાંથી
માન સક દુ :ખો પેદા થતાં હોય છે . તે એટલી હદે કે યિ ત આ મહ યા સુ ધાં
કરી બેસે.
શ્રીમત
ં ોના યાં ખાવા-પીવાનાં ભૌિતક દુ :ખો નથી હોતાં પણ માન સક દુ :ખો તો
હોય છે જ. માન સક દુ :ખો ઊ ંઘ હરામ કરે છે . વનનું સવો ચ સુખ ઊ ંઘ છે તે
જ જો હરામ થઈ ય તો માણસ સુખી ના કહે વાય.
કૌરવોએ ઘણું રાજસુખ ભોગ યું પણ યાય-નીિત અને ધમનો યાગ કરવાથી
સવનાશ કરી બેઠા. આ બધું ધૃતરા ્ રના મોહના કારણે પણ થયુ.ં જો ધારત તો
ઘણું રોકી શ યા હોત પણ પુત્રમોહમાં તે રોકી શ યા નિહ. સગી આંખે કુ ળનો
નાશ જોવો પડ્ યો. હવે શ્રા નાખનાર પણ કોઈ બ યો ન હતો. અને
વૃ ાવ થામાં છે લી દશા પાંડવોના આશ્રયે વવાનું થયુ.ં લાચારી અને
શરિમદ ં ગીનો પાર ના ર યો. તેનાથી બચવા તેમણે હિ તનાપુર છોડીને વનમાં
જવાનું ન ી કયુ.ં ગગં ા કનારે રાતવાસો રહીને હવે કુ ેત્ર જવાનું ન ી કયુ.ં
માણસે આપ કાળમાં જવા જેવી એક જ યા રાખવી જોઈએ. યારે કોને કેવો
આપ કાળ આવે તે કહી ના શકાય.
વનિવચરણ કરતાં કરતાં બધા કુ ેત્રના મેદાનમાં પહોચી
ં ગયાં. અહીં શું
જોવાનું હતુ?ં સવનાશ, કુ ળનાશ, પ્રલય, મહાપ્રલય પોતાનો જ કરેલો કરાવેલો.
બધાં ધ્ સકે ને ધ્ સકે રડી પડ્ યાં. થોડે દૂ ર રાજિષ શતયૂપનો આશ્રમ હતો યાં
બધાં રહે વા લા યાં, િવદુ ર અને સજં ય પણ આવી ગયા. બધાંએ વ કલ ધારણ
કરી જટા વધારીને તપ કરવા માંડ્ય.ું
બી બાજુ હિ તનાપુરથી યુિધ ર વગેરે ફરીથી મળવા માટે શતયૂપ ના
આશ્રમે આવી ગયાં. બધાંએ ધૃતરા ્ ર, ગાંધારી, કુ ત
ં ી વગેરેનાં દશન કયાં અને
પાછા હિ તનાપુર આવવા આગ્રહ કયો. એક વાર ગૃહ યાગ કયાં પછી
સમ વવાથી સમ ને જે પાછા આવતા હોય તે થોડા જ સમયમાં માન-સ માન
ખોઈ બેસતા હોય છે . અને ધૃતરા ્ ર વગેરે પોતાના િનણયમાં મ મ ર યા.
વનવાસ ભોગવવાથી બધાનાં શરીર સુકાઈ ગયાં હતાં. અને નાડીઓ દે ખાવા લાગી
હતી. કુ ત
ં ીએ કણના જ મનું રહ ય બતા યુ.ં લોકો કહે છે કે ત્રીના પેટમાં વાત
ટકે નિહ પણ ત્રી પોતાની વાત હોય તો કદી કોઈના આગળ પ્રગટાવે નિહ, હા,
બી ની વાત ના ટકે. પોતાની તો ટકાવે. ઘણી વાર વનભર એ એકરાર ના
કયો હોય તો મરણપથારીએ માણસ કરીને હળવો થતો હોય છે . જે યુ માં
લાખો િત્રયો હોમાઈ ગયા હતા તેમની લાખો િત્રયાણીઓએ ગગ
ં ા નાન
કયુ.ં અને સદ્ ગિત માટે પ્રાથના કરી.
બધાંને મળીને પાંડવો પાછા હિ તનાપુર આવી ગયા. ધૃતરા ્ ર, ગાંધારી, કુ ત
ં ી વગેરે
યાં જ રહી ગયાં.
7-8-10
*
105. ધૃતરા ્ ર વગેરેનું મૃ યુ
મૃ યુ વનનું ધ્ વસ ય છે . મૃ યુ પછી ફરી જ મ થાય કે ના થાય, પણ
જ યા પછી મૃ યુ તો અવ ય આવે છે જ. પણ બધા સરખી રીતે મરતા નથી.
કહો કે મરી શકતા નથી. કુ દરતી ક્રમ પ્રમાણે વૃ ાવ થા આવે, રોગો થાય
અને પછી મૃ યુ થાય. પણ આ ક્રમ બધાંને લાગુ પડતો નથી. જે લોકો યુ માં કે
અક માતમાં મૃ યુ પામે છે તે વૃ નથી હોતા. વનજોધ પણ હોય. થનગનતું
વન પણ હોય અને ઓ ચત ં ાનું મૃ યુ થઈ ય. એવું પણ બને કોઈ લાંબું
વે તો કોઈ ટૂંકું વે. બધા માટે સરખું આયુ ય ના હોય.
પાંડવો ધૃતરા ્ રથી િવદાય થઈને પાછા હિ તનાપુર આવી ગયા ને બે વષ થઈ
ગયાં પણ ધૃતરા ્ રના કશા સમાચાર ના મ યા. યારે તાર-ટપાલ વગેરે સાધનો ન
હતાં. એટલે સમાચારો પહોચતાં ં મિહનાઓ અને વષો લાગી જતા. સદ ં ે શા
યવહાર જેટલો ધીમો હોય વન પણ તેટલું જ ધીમું થઈ ય. લોકો ધીમે ધીમે
વન વે. બહુ દોડધામ ના હોય. બે વષ પછી હિ તનાપુરમાં નારદ આ યા.
નારદ યારે મીિડયાનું કામ કરતા, પૂરા બ્ર માંડના સમાચાર ભેગા કરતા અને
યાં યાં પહોચાડતા
ં રહે તા. યુિધ રની જ ાસાથી નારદ એ ધૃતરા ્ ર
વગેરેના સમાચાર આ યા.
ધૃતરા ્ ર વગેરે કુ ેત્રથી હિર ાર ગયા હતા. યાં તેમણે ભારે તપ યા કરી
અને શરીરને સૂકવી ના યું હતુ.ં એક વાર એવું બ યું કે ગગં ા નાન કરીને તેઓ
વનમાં પોતાના આશ્રમે આવતા હતા યાં વનમાં દાવાનળ ફાટી પડ્ યો. ચારે તરફ
ધાંય ધાંય કરતી અિ નની લપટો ફે લાવા લાગી. ધૃતરા ્ ર અને ગાંધારી નેત્ર ન
હોવાથી ભાગી શકતાં ન હતાં અને કુ તી પણ ભાગી શકતી ન હતી. બધાંએ
પ ાસન વાળીને યાનમાં બેસીને સજ ં યને આગ્રહ કરીને િવદાય કરી દીધો.
ભડભડતા અિ નએ સમીપમાં આવીને બધાંને બાળીને રાખ કરી ના યાં. સજ ં ય
હ વે છે . તેણે જ આ સમાચાર હિર ાર આવીને તપ વીઓને ક યા હતા.
સમાચાર ણીને સૌને ભારે શોક થયો. ધૃતરા ્ ર-ગાંધારી અને કુ તીનો આ રીતે
અિ નદાહથી પ્રાણ યાગ થયો.
રા યુિધ ર ફરી પાછા પેલા વનમાં ગયા અને યાં અિ ન લા યો હતો યાં
તપાસ કરતાં બધાનાં અિ થ મળી આ યાં. અિ થઓને ગગ ં ાના પ્રવાહમાં
પધરા યાં અને બધી િવિધ કરાવી.
7-8-10
*
મૌસલપવ
106. યાદવોનો િવનાશ
ચઢતી સદાકાલ નથી રહે તી. ખાસ કારણોથી યિ ત કે પ્ર ની ચઢતી થતી
હોય છે . યિ તની ચઢતીમાં ઈ રકૃપા કે પ્રાર ધ જેવાં કારણો હોઈ શકે પણ
પૂરી પ્ર યારે ચઢતીનાં શખર સર કરે છે યારે તેનાં િન ત કારણો હોય છે .
મારી દૃ એ તેનાં નીચે મુજબનાં કારણો છે . (1) તેને યો ય નેતા મળે , (ર) પ્ર
અનુશા સત બને, (3) પ્ર પુ ષાથી બને, (4) પ્ર િવકાસવાદી બને, (પ)
પ્ર થળાંતર કરે (6) પ્ર સપ ં ીલી બને અને (7) પ્ર પરાક્રમી બને.
સદીઓ પહે લાં જે માલધારીઓ મથુરાની આજુબાજુના પ્રદે શોમાં રહે તા હતા
તેમને રા નો ભારે ત્રાસ હતો, સામૂિહક સુખોમાં અને સામૂિહક દુ :ખોમાં
રાજ યવ થા મહ વનો ભાગ ભજવતી હોય છે . પ્ર યાં સુધી અ યાચારો
સહન કરતી હોય છે . યાં સુધી તેને યો ય નેતા ના મળે . નેતા િવનાની પ્ર
અ યાચારોનો સામનો કરી શકતી નથી અને કદાચ કરે તો વધુ અ યાચારો
નોતરીને
ં દબાઈ જતી હોય છે . અથવા મરી જતી હોય છે . આ પ્ર ને નેતા
મ યા શ્રીકૃ ણ, બચપણથી જ તેમનામાં ગજબની નેતૃ વ શિ ત હતી. તેમણે
યદુ વશં ીઓને સગ ં િઠત કયા અને મથુરાના ક્ રરા કસ
ં ને ઉખેડી ફે ં યો.
તેમણે પૂરી પ્ર ને સગ ં િઠત કરી, અનુશા સત કરી. રા ્ રનું ઘડતર એટલે
પ્ર નું ઘડતર, પ્ર ના ઘડતરમાં શ તપણું પાયાનું ઘડતર બનતું હોય છે .
શ ત િવનાની પ્ર સમૃ થઈ શકતી નથી અને કદાચ સમૃ થાય તોપણ
સમૃદ્િધ ભોગવી શકતી નથી. તેમણે યાદવોને પરાક્રમી બના યા. પરાક્રમ
િવનાની પ્ર પ્રભાવહીન થઈ જતી હોય છે . પ્રભાવહીનતા પ્રિત ાહીનતા
પેદા કરે છે . પ્રિત ાહીન પ્ર મહાન ના હોય. પરાક્રમો અ યાય સામે
ઝઝૂ મવામાં દે ખાતાં હોય છે . અ યાય અને અ યાચારોની સામે ના ઝઝૂ મનારી
પ્ર કાયર હોય છે . કાયરોનો ઇિતહાસ ના હોય. કદાચ હોય તો ગુલામીનો
હોય. શ્રીકૃ ણે પ્ર ને બાહોશ, ખડતલ અને પુ ષાથી બનાવી, અને જ ર
પડી યારે મથુરાથી થળાંતર કરી ારકા પહોચાડી. ં ારકામાં પોતાનું રા ય
થાપી રા ય કરવા માંડ્ય.ું તે િવકાસવાદી હતા તેથી જોત-જોતામાં ારકાને
સોનાની બનાવી દીધી. યાંય ગરીબી નિહ, યાંય કશો ભૂખમરો નિહ. ચારે તરફ
સમૃદ્િધ જ સમૃદ્િધ. રણ જેવી ખારી ભૂિમમાં નદ ં નવન બનાવી દીધુ.ં તે બધા
માલધારીઓ હતા તેથી ગોપાલન ને અથતત ં ્રની કરોડર જુ બનાવી. વળી પાછા
તે પ્રેમમાગી હતા. યાગ-વૈ રા ય માગી ન હતા. તેમણે લોકોને દી ા લઈ બાવા
થવાનો માગ ના બતા યો પણ યો ા થવાનો માગ બતા યો. યાદવ યો ાઓથી
બધા પર પર કાંપતા. તેમને આઠ રાણીઓ હતી તે પ્રેમશા ત્રમાં પણ પારંગત
હતા. આવા મહાન નેતૃ વની પ્રાિ તથી યાદવો સમૃ થયા, ધ ય ધ ય થયા.
આ તો થઈ ચઢતીની વાત.
પૂરી પ્ર ની યારે પડતી થવાની હોય યારે તેમાં ત્રણ ભયક
ં ર દોષો આવે છે .
(1) વડીલોનું અપમાન, (ર) દા નું યસન અને (3) જુગાર.
યાદવો સમૃદ્િધ જ પચાવી ના શ યા. તે છકી ગયા. તેમણે વડીલોનું અપમાન
કરવા માંડ્ય.ું જુગાર રમવા માંડ્યો અને દા ના યસનમાં ડૂ બી ગયા. બસ પડતી
શ થઈ ગઈ.
એક વાર એવું બ યું કે ઋિષ િવ ાિમત્ર વગેરે ારકા ગયા હતા અને યાદવો
યસનમાં ચકનાચૂર થઈને નાચતા હતા. યસન તેને કહે વાય જે નશો ચઢાવે,
નશો ભાન ભુલાવે. ભાન ભૂલેલો માણસ િવવેકભ્ર થાય અને ન કરવાનું કરી
બેશે.
યાદવોના ત્રણ મુ ય વશ ં ો: વૃ ણી, અધ ં ક અને ભોજ. ત્રણેએ મળીને સા બને
ત્રીવેશ ધારણ કરા યો. તેના પેટ ઉપર કાંઈક બાં યું અને તેવી ત્રીને ઋિષ
પાસે લઈ ગયા. અને પૂછ્યું કે “હે મહારાજ, આ ત્રી બભ્ ની પ ની છે . તેને
પૂરા િદવસો થઈ ગયા છે . તેને પુત્રપ્રાિ તની તીવ્ર ઝં ખના છે . હવે આપ બતાવો
કે આ ત્રીને પુત્ર થશે કે પુત્રી?”
િત્રકાળ ાની ઋિષઓ યાદવોની મ કરીને સમ ગયા. તેમણે ક્રોધમાં આવીને
ક યું કે “ વ આ ત્રીના ગભથી જે થશે તે તમારા સપ ં ૂણ કુ ળનો નાશ કરી
નાખશે” આવો શાપ આપીને ઋિષઓ ારકામાં ગયા અને શ્રીકૃ ણનાં દશન
કયાં. શ્રીકૃ ણ બધું ણી ગયા હતા. પણ તે કાંઈ બો યા નહીં. તે પોતાના
યાદવોની અવળચડ ં ાઈથી ઘણા સમયથી દુ :ખી હતા. મહાપુ ષો બહાર તતા
હોય છે . પણ ઘરમાં હારી જતા હોય છે . શ્રીકૃ ણે અસં ય યુ ો યાં
હ રોનાં વન સુધાયાં. પણ યાદવોને ના તી શ યા કે ના સુધારી શ યા.
ઘરમાં હારી ગયા.
બી િદવસે પેલા સા બે (સા બ શ્રીકૃ ણનો પુત્ર હતો) સાંબેલાને જ મ
આ યો. હવે બધા ગભરાયા. મુશળ લઈને બધા રા ઉગ્રસેન પાસે ગયા.
ઉગ્રસેન પણ ગભરાયો. તેણે મુશળને કટકા કરી, ઝીણો પાવડર કરીને સમુદ્રમાં
ફે ક
ં ાવી દીધો. શ્રીકૃ ણે ારકામાં સ ત દા બધ
ં ી ફરમાવી દીધી. હવે દા જ કોઈ
બનાવશે નિહ. પીશે નિહ. કઠોર દં ડ થશે.
મહાભારત યુ ને પૂ ં થયે છત્રીસ વષ વીતી ગયાં હતાં, યાદવોનું પતન જોઈને
શ્રીકૃ ણે સૌને સલાહ આપી કે “થોડો સમય યાત્રા કરી આવો” બધા યાદવો
ત્રીઓ સિહત પ્રભાસ ેત્રમાં યાત્રા કરવા નીકળી પડ્ યા. માણસે કોઈ કોઈ
વાર આવી યાત્રા કરવી જોઈએ. જેથી ાનવૃદ્િધ થાય, પ્રેમ-વૃદ્િધ થાય, અને
જલવાયુના પિરવતનથી આરો યવૃદ્િધ પણ થઈ શકે.
સૌની ર લઈને ઉ વ િવદાય થયા. શ્રીકૃ ણ કશું બો યા નિહ. યાદવોએ
મહાપાન કયું. પછી એકબી નું અપમાન કરવા લા યા, તેમના હાથમાં પેલું
ઘાસ આવી ગયુ.ં જે મુશળનું ચૂણ કરીને રા એ સમુદ્રમાં ફે ક
ં ાવી દીધું હતુ.ં તે
જ ચૂણ તરતું તરતું અહીં આવીને ઘાસ થઈને ઊ યું હતુ.ં તે ઘાસને શ ત્ર
બનાવીને યાદવો પર પર લડવા લા યા. શ્રીકૃ ણનો પુત્ર સા બ, પ્રદ્ યુ ન,
ચા દે ણ અને અિન પણ માયા ગયા. જોત-જોતામાં પૂરા યાદવોનો િવનાશ
થઈ ગયો. પહે લાં કૌરવોનો િવનાશ હવે યાદવોનો િવનાશ.
શ્રીકૃ ણ બલરામને શોધવા લા યા. બલરામનાં પગલાં ઉપરથી તેઓ પગલે પગલે
ચા યા. જોયું તો એક વૃ નીચે બલરામ યાન કરી ર યા છે .
શ્રીકૃ ણે દા કને ક યું કે “તું જલદી હિ તનાપુર અને યાદવોના િવનાશના
સમાચાર અજુનને પહોચાડ. ં અજુન જલદીથી ારકા આવી ય તેવી
યવ થા કર.” દા કને િવદાય કરીને શ્રીકૃ ણે બભ્ ને ક યું કે “તું જલદીથી
ારકા અને ત્રીઓની ર ાની યવ થા કર. કાબા લોકો સોનાની ારકા
લૂટં વા જ ર આવશે. તેમનાથી ત્રીઓને બચાવો.” હ તો બભ્ જવાની
તૈ યારી કરતો હતો યાં તેના ઉપર એક મુશળ આવીને પડ્ યું જેથી તેનું મૃ યુ થઈ
ગયુ.ં હવે શ્રીકૃ ણ પોતે જ ારકા જવા તૈ યાર થયા. બલરામ ને યાં જ
રહે વાનું કહીને શ્રીકૃ ણ ારકામાં રહે લી ત્રીઓની ર ા માટે દોડ્ યા.
ત્રીઓને કદી એકલી ના રાખવી જોઈએ. તેમનું ર ણ કરવું જોઈએ. તે ર ત
વન વતી હોય છે . ખાસ કરીને યારે દે શ-કાળ પિરિ થિત સારા ના હોય
યારે ત્રીઓને એકલી રખાય નિહ. હ તો શ્રીકૃ ણ જવાની તૈ યારી જ
કરતા હતા યાં બલરામ ઊઠ્ યા અને સીધા સમુદ્રમાં પ્રિવ થઈ જળસમાિધ
લઈ લીધી. શ્રીકૃ ણ માટે આ પણ મોટો આઘાત હતો. માણસની મદાનગીનું માપ
તે કેટલો આઘાત સહન કરી શકે છે તેના ઉપરથી કાઢી શકાય. વન તો
આઘાત-પ્ર યાઘાતોથી ભરપૂર હોય છે . મોટાને મોટા આઘાત હોય છે . મોટા
ભાઈની જળસમાિધથી શ્રીકૃ ણને પણ આઘાત લા યો. ારકા જવાની જ યાએ
તે યાં જ સૂઈ ગયા. તે સમયે જરા નામનો એક શકારી શકારની શોધમાં યાં
આવી પહો ં યો. તેણે શ્રીકૃ ણને મૃગ સમ ને બાણ માયું. યારે ઘાયલ મૃગને
પકડવા ન ક આ યો યારે તેણે શ્રીકૃ ણને જોયા. શ્રીકૃ ણે તેને આ ાસન
આ યુ.ં મા આપી અને ઉ ક્રમણ કરી ગયા. હવે માત્ર શરીર જ રહી ગયું હતુ.ં
8-8-10
*
107. અજુન ૂંટાયો
શ્રીકૃ ણે યારે મહા થાન ક ુ યારે તેમની પાસે કોઈ ન હતુ.ં એકલા જ હતા.
શ્રીકૃ ણનું પૂ ં વન પ્રેરણા જ પ્રેરણાથી ભયું છે . િવ નો સવ ચ મહા ુ ષ
એકલો જ પ્રાણ યાગે છે . બાણ મારનારને મા આપે છે . લોકો ઇ છતા હોય છે કે
મારા ૃ ુ સમયે ઘણાં સગાં- નેહ ઓ હાજર રહે . માર ભ ય મશાનયા ા નીકળે . મારો
જય જયકાર થાય, મા નામ અમર થાય વગેરે વગેર.ે પણ અહીં જુઓ.
શ્રીકૃ ણનું ૃતક એકલું પડ્ યું છે . પાસે કોઈ નથી. ના હોવાનો ગમ નથી. હ પણ
ચહે રા ઉપર બ્ર મતેજ તપી ર યું છે . આ ખરો યાગ છે . પોતાની ભ યાિતભ ય
પાલખીઓ કઢાવવાની ઇ છા રાખવી, તેના માટે યવ થા કરવી એ ખરો યાગ ના
કહેવાય. તેને યાગનો યાગ જ કહેવાય.
મરતો ભલો બદે શકો, જહાં ન અપનો કોય,
માટ ખાય જનાવરાં મહા ુમંગ હોય.
આ બાજુ દા ક હિ તનાપુર પહો ં યો અને બધા સમાચાર અજુનને આ યા.
સમાચાર સાંભળ ને સૌ અવાક્ રહી ગયા. “શું યાદવોનો સવનાશ થઈ ગયો?”
અજુન તરત જ ારકા જવા રવાના થયો. ારકા પહોચીને ં તેણે ભયકં રતા
જોઈ. હવે ારકામાં મા ીઓ જ બચી હતી. સવનાશ થઈ ગયો હતો. અજુન
ધ્ સકે ને ધ્ સકે રડવા લા યો. અરેરે, આ શું થઈ ગયુ?ં ીઓ પણ પોકે ને પોકે
રડવા લાગી. સા ૂ હક વૈ ધ યની ભારે પીડા તેમના ઉપર આવી પડી હતી.
શ્રીકૃ ણની પ નીઓ રડી રહી હતી. હવે ારકા સલામત જ યા રહી ન હતી.
અજુન વસુદેવ ને મ ા. વસુદેવ હ વતા હતા. બ ે પુત્રો બલરામ
અને શ્રીકૃ ણના દે હાવસાનથી શોકમ ન હતા. અજુનને જોઈને તેમને
આ ાસન મ ું. વસુદેવ ને શ્રીકૃ ણે પ્રભાસ ેત્ર જતી વખતે જે ભલામણ
કર હતી તે પ્રમાણે ારકાનું રા ય, ખ નો અને બધી ીઓ અજુનને સ પી
દીધી. હવે આ બધાની ર ા કરવી એ તમારી જવાબદારી છે . વાતવાતમાં
વસુદેવ એ પ્રાણ યાગી દીધા. વસુદેવ ને ચાર પ નીઓ હતી. દે વકી, ભદ્ રા,
રોિહણી અને મં દરા, ચારેએ પિતની ચતામાં સહગમન ક ુ.