Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 403

‘મહાભારત’નું ચત

ં ન
[આિદપવ, સભાપવ, વનપવ, િવરાટપવ, ઉદ્ યોગપવ, ભી મપવ, દ્ રોણપવ,
કણપવ, શ યપવ, ત્રીપવ, શાિ તપવ, અનુશાસનપવ આશ્રમવા સકપવ
મૌસલપવ - ઇ યાિદ]

વામી સિ ચદાનદ

MAHABHARATNUN CHINTAN
by Swami Sachchidanand
Published by Gurjar Prakashan, Ahmedabad-380 006
© Swami Sachchidanand
First Published: 2010
This ePub edition: 2014
ISBN: 978-81-8461-852-5
GURJAR PRAKASHAN
Website: www.gurjar.biz
e-mail: goorjar@yahoo.com
અપણ
શ્રી જતે દ્ રકુ માર ઈ રલાલ પટે લ
‘(િત પિત’-વીસનગર)ને
સપ્રેમ અપણ…

વામી સિ ચદાનદ

ભૂિમકા
આ પુ તક ‘મહાભારત’નો ભાષાનુવાદ નથી તેમ જ ભાવાનુવાદ પણ નથી. આ તો
‘મહાભારત’ની મૂળ કથાના આધારે રજૂ થયેલું ચત ં ન છે . ‘મહાભારત’ મહાગ્રંથ
છે , કલેવરની દૃ એ, િવષયવ તુની દૃ એ અને ાન-િવ ાનની પણ દૃ એ.
‘મહાભારત’ને જે દૃ એ જુઓ, પ્ર યેક દૃ એ તેમાં મહાનતા જ મહાનતા
દે ખાશે. િવચારોથી દૃ કોણ બનતો હોય છે . જે િવચારો પ્ર ને, રા ્ રને અને
રાજકતાઓને મહાન બનાવે તે દૃ કોણને ઉ મ સમજવો જોઈએ. જે
દૃ કોણ ક પનાપૂણ, અવા તિવક હશે તે ગમે તેટલો પાળો હશે તોપણ
તેનાથી પ્ર કે રા ્ ર કદી મહાન થઈ શકશે નિહ. ઋિષયુગ પછી ભારતને
આવા કા પિનક પાળા દૃ કોણનો રોગ લાગુ પડ્ યો છે , જેણે પ્ર અને
રા ્ રને પારાવાર નુકસાન કયું છે , કરી ર યા છે .
‘મહાભારત’ પ છે . તે ગોળગોળ નથી ફે રવતુ.ં વન પ્ર ોથી ભરેલું છે . તેને
છોડીને ભાગવાનું નથી. પ્ર ો ઉકેલવાના છે . પ્ર ો આપણે પોતે ઊભા કરીએ
છીએ, પિરિ થિત ઊભા કરે છે , લોકો ઊભા કરે છે —પણ પ્ર ો ઊભા થાય છે
ખરા. હવે તેનાથી ભાગીને શાંિત મેળવવી છે કે પછી તેને ઉકેલીને શાંિત મેળવવી
છે ? પહે લો માગ કાયરતાનો અને િન ફળ છે . પ્ર ોથી ભાગીને શાંિત મેળવી શકાય
જ નિહ, ઉકેલીને જ શાંિત મેળવી શકાય. પ્ર ોનો ઉકેલ પરાક્રમથી થતો હોય
છે . ‘મહાભારત’ પરાક્રમનો ગ્રંથ છે . તેમાં વણી લેવાયેલાં પાત્રો પરાક્રમી—
મહાપરાક્રમી છે . પરાક્રમ ધમપૂવકનું અને અધમપૂવકનું પણ હોય છે . બ ે
ધારાઓનાં પાત્રો ‘મહાભારત’માં જોવા મળે છે . ધમની ધારા પ્રમાણે ચાલનારાં
પરાક્રમી પાત્રો સતત દુ :ખી થતાં રહે છે . અધમની ધારા પ્રમાણે ચાલનારાં
પાત્રો સુખી નથી થતાં, પણ પરાક્રમનો ઉપયોગ બી ને દુ :ખી કરવામાં કરે છે .
સઘ ં ષ બ ે તરફ છે . સઘ
ં ષ હોય યાં શાંિત ના હોય. પાંડવોને શાંિત નથી, તેમ જ
કૌરવોને પણ શાંિત નથી. ખરેખર તો શાંિતનો સતત ઉપદે શ વીકારનારા અને
શાંિતની સાધના કરનારા પરાક્રમી નથી હોતા. અશાંિતથી ભાગીને તે શાંિત
મેળવતા હોય છે . ખરેખર તો અશાંિતની સામે બાથ ભીડીને અશાંિતના મૂળનો
ઉ છે દ કરનારા સાચી શાંિત મેળવતા હોય છે . ‘મહાભારત’ આ બીજો ર તો
બતાવે છે .
સઘં ષ માટે એકલું પરાક્રમ પયા ત નથી હોતુ.ં તેની સાથે બી ં ઘણાં ત વો
જ રી છે , જેને બતાવવા ‘મહાભારતે’ પાત્રોની રચના કરી છે . પ્ર યેક પાત્ર
પોતાની આગવી િવ શ તા ધરાવે છે . શકુ િન જેવું લુ ચું પાત્ર ના હોય તો
‘મહાભારત’ રચાય નિહ. ધૃતરા ્ ર ખરાબ માણસ નથી પણ તેને પુત્રમોહ
પ્રબળ છે . પુત્રમોહમાં તે આંધળો છે , જે અત
ં ે કુ ળનું િનકદ
ં ન કરાવી મૂકે છે . કણ
મહાન છે , પણ ખોટા પ માં ભળી ગયો છે . તેનું બધું સામ ય અધમને જતાડવામાં
લગાવી દીધું છે . ભી મ-દ્ રોણ-કૃપાચાય—બધા જ મહાન છે , છતાં કુ પ નું પોષણ
કરવાથી તેમની મહાનતા અનથકારી થઈ ગઈ છે . ગાંધારી મહાન છે પણ તેનું કશું
ઊપજતું નથી. પિતની ખોટી વાતની પણ હાએ હા કરે છે , તેથી અનથોને રોકી
શકતી નથી.
પાંડવો મહાન છે . સૌનું પોતપોતાનું અલગઅલગ યિ ત વ છે , છતાં સાથે રહે છે ,
કદી સાથ છોડતા નથી, કારણ કે વડીલ યુિધ રની બધા મયાદા રાખે છે . દ્ રૌપદી
મહાન છે , પણ ત્રી વભાવથી ઉપર ઊઠી શકતી નથી. તે જ પાંડવોનું
પ્રેરકબળ છે .
આ બધાં પાત્રોમાં સૌથી મહાન અને અલગ તરી આવતું પાત્ર શ્રીકૃ ણનું છે .
તેનામાં બધા ગુણો ભેગા થયા છે . દુ ખયારા પાંડવોને તારનારા, જતાડનારા
શ્રીકૃ ણ જ છે . શકુ િનનો તે પ્રબળ જવાબ છે , પણ લુ ચાઈથી નિહ,
કુ શળતાથી. આિદથી અત ં સુધી શ્રીકૃ ણનું વન પરાક્રમથી ભરેલું છે —પણ
માત્ર પરાક્રમ નિહ, મુ સ ીગીરી પણ ભારોભાર. તેથી તો તે િવજયી થતા ર યા
છે . તે ક પનાવાદી નથી, વા તવવાદી છે . એ જ સફળતાનું કારણ છે .
‘મહાભારત’માં ઢગલાબધ ં કથાઓ છે . સીધેસીધી તો પાંડવ-કૌરવોની કથા છે , પણ
વ ચેવ ચે આનુષં ગક કથાઓ ઘણી છે . તેમાં ‘રામાયણ’- ‘ભાગવત’ પણ છે . પણ
મે ં ણી-કરીને આનુષં ગક કથાઓ છોડી દીધી છે , કલેવર ન વધી ય તે માટે .
મારો હે તુ કથાઓ સભ ં ળાવવાનો નથી, પણ કથાઓના મા યમથી ચત ં ન
આપવાનો છે , તેથી હું મૂળ કથાને વળગી ર યો છુ ં . બાકીની કથાઓને છોડી દીધી
છે . મૂળ કથાને પણ મે ં અ યત ં સં ત પ આ યું છે , કારણ કે તે તો બધાં ણે
જ છે . પણ તે કથાને આધાર બનાવીને વતમાન પિરપ્રે યનું ચત ં ન આપવાનો
પ્રય ન કયો છે .
‘મહાભારત’નું પોતાનું પણ ગજબનું ચત ં ન છે જ. જરાક તક મળતાં જ તે ધમ,
અથ, કામ, મો —બધાની યા યા, વણન કરવા લાગી ય છે . તેની પાસે
અખૂટ ભડ ં ાર છે . લોકોના લોકો ર યા જ કરે છે . િવ ાનો માટે અખૂટ મસાલો
ભયો પડ્ યો છે . તેનો લાભ તો ‘મહાભારત’નો મૂળ ગ્રંથ સાંગોપાંગ વાંચનારને જ
જણાય. આ ગ્રંથ તો માત્ર નવી પેઢીને ‘મહાભારત’ની સીધી કથા ણવા મળે
અને વતમાન સદ ં ભમાં તેની ઉપયો ગતા જણાય તે માટે જ છે .
મારા ચત
ં નનો મૂળ અને પ હે તુ પ્ર ને બળવાન બનાવવાનો છે . ધમ અને
અ યા મના પાળા નામે ગુ -લોકો પ્ર ને વનથી ભગાડી ર યા છે .
જેમજેમ લોકો વધુ ને વધુ યાન કરતા થશે તેમતેમ તેમની સઘ
ં ષ-શિ ત ઘટતી
જશે. સઘ ં ષશિ તને ઘટાડીને શાંિત મેળવવી તે આ મહ યા બરાબર કહે વાય.
‘મહાભારત’ સઘ ં ષનો ગ્રંથ છે . ધમ અને યાય માટે સઘ
ં ષ કરવો જ રી છે . તો
જ પ્ર બળવાન બને. સાચો ધમ અને સાચું અ યા મ યિ ત કે પ્ર ને
સઘં ષિવમુખ થવાની પ્રેરણા નથી આપતાં.
એક પ્ર એવો પણ થાય કે સઘ ં ષની પ્રેરણાથી પ્ર લડતી-ઝઘડતી ન થઈ
ય? આ ભય સાચો છે . પણ જો ધમની સાથે સઘ ં ષની પ્રેરણા હોય તો તેવું ન
બને. સૌથી વધુ ચકલાં લડતાં હોય છે અને સૌથી ઓછુ ં સહ ં લડતા હોય છે .
ચકલાં તણખલાં માટે અદ ં રોઅદ ં ર લડતાં રહે તાં હોય છે . પ્ર નું પણ આવું જ
છે . ચકલાં જેવી પ્ર અદ ં રોઅદ ં ર લડ્ યા કરતી હોય છે અને શકારીઓની
શકાર થયા કરતી હોય છે . િવ ની બહાદુ ર પ્ર ને જોજો, તેમાં ધીરતા-વીરતા
અને ગભ ં ીરતા પણ હોય છે .
પ્ર તુત પુ તક ચત ં નપ્રધાન છે , કથાપ્રધાન નથી. તે ત વને યાનમાં રાખીને
વાચકો અ યયન કરે એવી મારી િવનત ં ી છે . કથાના િવવાદા પદ ભાગોને મે ં
છંછેડ્યા નથી, કારણ કે તે હે તુ જ નથી. ‘મહાભારત’નું યુ થયું હતું કે નિહ,
તેનાં પાત્રો ઐિતહા સક છે કે િમથ છે —આવી બાબતોનું િવ લેષણ કરવા આ
પુ તક રચાયું નથી. તે જે હોય તે, પણ તેના ારા પ્ર ને ફરીથી બેઠી કરી
શકાય છે . તેની પ્રેરણા આજે પણ પૂરેપૂરી પ્ર તુત છે . કદાચ આ પુ તક વાંચીને
ઘણાને મૂળ ‘મહાભારત’ પૂરેપૂ ં વાંચવાનું મન થાય તો તે સારી વાત કહે વાય.
‘રામાયણ’-‘મહાભારત’ આપણાં ‘હદીસ’ છે . લોકોએ જ ર વાંચવાં જોઈએ;
પણ પલાયનવાદી ગ્રંથોથી લોકો મુ ત થાય તે જ રી છે . પલાયનવાદના થોડાક
નમૂના જોવા ઠીક રહે શે.
1. “સસ
ં ારમાં યાંય કશો સાર નથી.” તો પછી યાં સાર છે ? યાં છે તે કોઈએ
જોયો છે ? ખરેખર તો સસ ં ારમાં જ સાર છે , બીજે યાંય નથી. બી બધી
ક પનાઓ છે . આ વા તિવકતા છે .
2. “સસં ાર તો ન ર છે , ણક છે .” એ જ બરાબર છે . જો સસ
ં ાર ન ર ન હોય
ને િન ય હોય તો તેનો કશો િવકાસ જ ન થાય.
3. “સસ
ં ારમાં યાંય સુખનો છાંટોય નથી.” તો પછી યાં સુખનો ઢગલો છે ?
ઉપર? કોણીએ ચોટાડેલો ગોળ ખાવા કરતાં હથેળીનો ગોળ શું ખોટો? અને
કોણીનો ગોળ ખાવા માટે હથેળીનો ગોળ શા માટે ફે ક
ં ી દે વો? હમણાં હથેળીનો
ગોળ તો ખાઓ, પછી કોણીનો ગોળ ખાવો હોય તો ખાજો ને! કોણ રોકે છે ?
4. સસં ાર માત્ર દુ :ખ-દુ :ખ જ છે . સસ
ં ારમાં ર યાપ યા થઈ જવું તે તો મહામૂખતા
છે .
5. “આ મા જ સુખ પ છે , આનદ ં પ છે . સસં ાર તો િમ યા અને દુ :ખ પ છે .
આ મા જ સ ય છે , બાકીનું બધું િમ યા છે .”
જો ખરેખર આવું જ હોય તો હવે સસ ં ારના િવકાસની કે રા ્ રની આઝાદીની
કશી કમં ત રહે તી નથી. િમ યાનો વળી િવકાસ કેવો? આઝાદી હોય કે ગુલામી
હોય, વ નના પદાથોને શું લાગેવળગે છે ?
આવી અનેક રીતે અ યા મના નામે લોકોને વનની વા તિવકતાથી ભગાડીને
કા પિનકતા તરફ લઈ જવામાં આવે છે . આવા અ યા મમાં રા ્ ર માટે , પ્ર
માટે , િવકાસ માટે કે માનવતા માટે કશું કરવાની પ્રેરણા જ નથી રહે તી. આ મા-
આ મા કરતા રહો અથવા “અહં બ્ર માિ મ” બોલતા રહો, તેથી કોઈ પ્ર
ઉકેલાતો નથી. વનશિ ત વેડફાઈ ય છે . પ્ર અને રા ્ રને આવી
ધારણાઓથી બચાવવી જ રી છે . આ કામ ‘મહાભારત’ સારી રીતે કરી શકે છે .
‘મહાભારત’કારની પાસે અદ્ ભુત કિવ વશિ ત છે . નાનો સરખો િવષય હાથમાં
આવે કે તે તરત જ ઢગલાબધ ં લોકો રચી નાખે છે . અને લોકો પણ કેવા? વાંચતા
જ રહી ઓ. મમળાવતા જ રહી ઓ! ‘મહાભારત’માંથી માત્ર સૂિ તભયા
લોકો ભેગા કરવામાં આવે તો એક મોટો દળદાર ગ્રંથ થઈ ય તેટલી
સૂિ તઓ તેની પાસે છે . સૂિ તઓ વાનુભવ અને પ્રિતભામાંથી આવતી હોય છે .
જે ઘરેઘરનું સ ય છે તેને કિવ એક વા યમાં કે એક લોકમાં િનબ કરી દે છે ,
જે અમર થઈ ય છે .
આપણી દુ દશાનાં અનેક કારણોમાંનું એક કારણ ‘મહાભારત’નું ભુલાઈ જવું છે .
લોક વનમાંથી તેને પ્રય નપૂવક દૂ ર કરી દે વાયુ.ં તેની જ યાએ ભિ તધારામાં
વેવલી ભિ ત આવી અને ાનધારામાં ર જુ ને સપ, ઘટાકાશ અને મઠાકાશ
આ યા. પ્ર નું મહાપતન કરાવવામાં િમ યા ચત ં ન મહ વનો ભાગ ભજવતું
હોય છે . તેનું પિરણામ એ આ યું કે આપણે આપણા રા ્ રર ાના, ધમર ાના,
સં કૃિતર ાના, માનવતાના પ્ર ોને ઉકેલી ન શ યા. બહારના લોકો આ પ્ર ો
ઉકેલવા આ યા. નવાઈ તો જુઓ કે આપણે આપણા અધ:પતનને પણ ગૌરવની
વ તુ માનીને નશામાં ઝૂ મતા ર યા—આજે પણ ઝૂ મીએ છીએ. આ મ લાઘા
આપણો મહારોગ થઈ ગઈ છે .
“હમ મહાન હૈ ”ં એવું કહે વાની જ યાએ “હમ બીમાર હૈ ”ં કહે વું જોઈએ, જેથી
દવા થાય. દવા થાય તો દરદ મટે . આ પુ તક મહાન બનાવવાનો દાવો નથી કરતું
પણ બીમારી હોવાનો પોકાર પાડે છે . હવે ‘મહાભારત’ની સ તાહો કરાવો, કારણ કે
પ્ર ને વેવલી બનાવવાની જ યાએ પરાક્રમી બનાવવાની જ ર છે . આશા છે ,
આ પુ તકની થોડીક પણ સાથકતા થશે જ. લોકો પાછા ઋિષઓ તરફ વળે , ધમ,
અથ, કામ અને મો નું સત ં લ
ુ ન- ભયું વન વે, એ જ અપે ા.
ભાઈશ્રી પ્રફુ લભાઈ મહે તાએ મહે નત કરીને આ પુ તકનું પ્ ફરીિડગ
ં તથા
જોડણીનું કામ કયું છે . તેમનો આભાર.
પ્રો. ચમનભાઈ િત્રવેદીએ ઉ મ સલાહ-સૂચનો કયાં છે . તેમનો આભાર.
ગૂજરવાળા શ્રી મનુભાઈ શાહે ત પરતા બતાવી ને આને પ્રગટ કયુ.ં તેમનો
આભાર.
સૌથી મોટો આભાર તો પરમે રનો જ મનાય. તેની જ પ્રેરણાથી આ ચત ં ન થઈ
શ યું છે . મારી ઓકાત બહુ જ થોડી છે , પણ તે યારે ફૂિત આપે છે યારે જ
ચતં નનું ઝરણું ફૂટે છે . એટલા માટે તો આ પુ તકને “મહાભારતનું ચત
ં ન” નામ
આ યું છે .
િતઓ અને દોષો તો ઘણાં રહી ગયાં હશે, પણ સુ વાચકો તેને સહી લેશે
અથવા જણાવશે તો સુધારવા યો ય હશે તેને આભાર સાથે સુધારવા પ્રય ન
થશે.
આભાર.
વામી સિ ચદાનદ ં
13-7-10
શ્રી ભિ તિનકેતન આશ્રમ
પેટલાદ-દં તાલી
જ. આણદ ં -384450
ગુજરાત
02697-252480
આિદપવ
1. શકુ ત
ં લાનો જ મ
મહિષ વેદ યાસ એ ‘મહાભારત’ની કથા શ કરતાં પહે લાં તેની ઘણી મોટી
માંડણી કરી છે . આપણે સીધી જ કથા શ કરી દે વાની છે , કારણ કે આપણે તો
કથાનો સાર જ કહે વો છે , મહાગ્રંથ રચવો નથી. સારનું કલેવર નાનું હોય.
ઋિષઓમાં સમથ એવા િવ ાિમત્ર તપ કરે છે . તપનો હે તુ ઇ દ્ રનું સહ ં ાસન
મેળવવાનો છે . સહં ાસન શત્ િવનાનું હોતું નથી, પછી તે રાજ સહ ં ાસન હોય કે
ધમ સહં ાસન હોય. સહ ં ાસન ઉપર બેસવાનું સૌને મન થાય છે . પોતાનું સહં ાસન
બચાવવા ઇ દ્ રે દાવપેચ શ કયા. દાવપેચ િવનાનું સહ ં ાસન હોય જ નિહ. જેને
દાવપેચ આવડે તે જ સહ ં ાસન પ્રા ત કરી શકે અને પ્રા ત કયા પછી જેને
દાવપેચ રમતાં અને કાપતાં આવડે તે જ લાંબો સમય તેના પર બેસી શકે. આને
રાજરમત કહે વાય. જેને આવી રમતો ન આવડે તે રા ન થઈ શકે. કદાચ થાય
તો ટકી ન શકે. કદાચ ટકે તો કોઈનું રમકડુ -ં માત્ર થઈને ટકી શકે.
બધા દાવપેચોમાં છે લો દાવપેચ અ સરાનો છે . સહ ં ાસનધારીઓની સેનામાં
અ સરાઓની પણ સેના હોવી જ રી છે . જે કામ એક અ સરા કરે તે હ ર
સૈ િનકો ન કરી શકે. ઇ દ્ રે પોતાની અ સરા-સેનામાંથી મેનકા નામની અ સરાને
િવ ાિમત્રને તપોભગ ં કરવા મોકલી. અ સરા એ કે જેને તપ કરતાં તો નથી
આવડતુ,ં પણ ભલભલાના તપનો ભગ ં કરતાં આવડે છે . રા ના ભાથામાં આ પણ
એક શ ત્ર છે .
ભારતીય ધમમાં બ્ર મચય િવના તપની કોઈ ક પના જ ન કરી શકે. િવ ાિમત્ર
ચુ ત રીતે બ્ર મચય પાળીને તપ કરી ર યા છે . મહાન બ્ર મચારીઓની મહાન
કથાઓ હોય છે , પણ તે માત્ર કથાઓ જ હોય છે , પ્રચારકથાઓ હોય છે . તેમાં
વા તિવકતા નથી હોતી. ભોળા અને શ્ર ાળુ લોકોને મુ ધ કરવા આ કથાઓ
મહ વનું કામ કરતી હોય છે . વા તિવકતા િવનાનું બધું જ મુ ધ હોય છે .
મેનકા િવ ાિમત્રની આગળ પ્રકટી અને િવ ાિમત્રના તપનો ભગ ં થઈ ગયો.
પાળ તૂટી ગઈ. કઠોર બ્ર મચયની સાથેની તપ યાની આ મૂખામી અને
મજબૂરી હતી. મૂખામી એટલા માટે કે તેણે કુ દરતી યવ થા સામે બાથ ભીડી
હતી અને મજબૂરી એટલા માટે કે અિન છાએ પણ તપોભગ ં થવું પડ્ યું હતુ.ં જે
લોકો કુ દરતી યવ થા સામે સતત િવરોધી માગે ચાલે છે તે મૂખામી કરે છે , તે
હારવા જ લાગે છે . કુ દરત કદી હારતી નથી. કુ દરત-િવરોધી વન જ હારતું હોય
છે . જે તપ યા કુ દરતી યવ થાના સથવારે થતી હોય છે તેમાં કુ દરત માતા
બનીને તપ વીને સાથ આપતી હોય છે , ર ા કરતી હોય છે , સદ્ િધએ પહોચાડતી ં
હોય છે , કારણ કે કુ દરત માયા પણ છે અને માતા પણ છે . િવરોધીઓ માટે તે
માયા છે અને સહયોગીઓ માટે તે માતા છે . કુ દરતની યવ થાનો સતત િવરોધ
અતં ે હારીને મજબૂર થઈને કુ દરતી માગે આવી જતો હોય છે .
િવ ાિમત્ર હાયા, મજબૂર થયા અને મેનકા તી ગઈ. પણ બધા િવ ાિમત્રો
અને બધી મેનકાઓની કથાઓ પ્ર સ થતી નથી. જે પ્ર સ થાય છે તે
પ્રચાર હોય છે . પ્રચારમાં પરમત ય નથી હોતુ.ં પ્રચાર લગભગ હે રખબરો
જેવો હોય છે . જે પ્રચારની માયા ળમાંથી છૂ ટે તે જ પરમત વને પામે.
મેનકાનો િવજય અને િવ ાિમત્રનો પરાજય એકાદ ણ પૂરતો જ ન હતો, તે
પિરણામદાયી પણ હતો. પિરણામ હતું “શકુ ત
ં લા.”
હવે શકુ ત
ં લાનું શું કરવુ?ં
બહુ મોટા આબ દાર માણસો ગુ ત ભોગો તો ભોગવી શકે છે , પણ તેનાં
“શકુ ત
ં લા” જેવાં પિરણામ વીકારી નથી શકતા. ખરેખર તો મોટી પ્રિત ા અને
કડવું સ ય સાથે રહી શકતાં નથી. પ્રિત ાને અસ યનો નિહ, સ યનો ભય
સદાય રહે લો હોય છે . સ ય પ્રગટી ન ય તેનું ટે શન તેમને શાંિત પામવા દે તું
નથી. પણ કુ દરતે પુ ષને એક બહુ મોટી સગવડ આપી છે . ભોગજ ય પિરણામ
તેને ચોટતું નથી. તે છુ ો ને છુ ો જ રહી શકે છે . ય દીધેલા બાળકની માતાને
લોકો શોધે છે , બાપને નિહ. િવ ાિમત્ર સરળતાથી છૂ ટી પડ્ યા, પણ મેનકા ત્રી
હતી, તે કેમ છૂ ટે ? હા, તે પણ પ્રસૂિત પછી છૂ ટી પડી. તેણે શકુ ત
ં લાને ય દીધી.
િવ ાિમત્રે મેનકાને અને મેનકાએ શકુ ત ં લાને ય દીધી. યાં ધમમા ય કે
સમાજમા ય કામાચાર નથી હોતો અને મોટી પ્રિત ા હોય છે યાં આવું જ થતું
હોય છે . પશુ-પ ીઓમાં કોઈ શકુ ત ં લા નથી થતી, કારણ કે એક તો કામાચારમાં
પ્રિત ા આડે આવતી નથી. અને બીજુ,ં યાં ધમમા યતા કે લોકમા યતા નથી
હોતી, માત્ર ને માત્ર કુ દરત-મા યતા જ હોય છે .
ય દીધેલી શકુ ત
ં લાને પ ીઓએ ર ણ આ યુ.ં ‘ચે-ચે ં ’ં કરીને િહંસક
ં -ચે
પ્રાણીઓને દૂ ર રા યાં. તેમનો ચેકારો
ં સાંભળીને ન કના આશ્રમમાંથી ઋિષ
દોડી આ યા. ન ી કાંઈક ગડબડ છે . આ પ ીઓ આટલો બધો ચેકારો ં કદી કરતાં
નથી, આજે કેમ કરતાં હશે? ઋિષએ આવીને જોયું તો શકુ ત ં લા બૂમો પાડી રહી
છે , “મા… મા… મા… મને મૂકીને યાં જતી રહી?” પણ મા તો અ સરા છે .
અ સરા તેને કહે વાય જેનામાં પ અને જુવાની તો ભરપૂર ખી યાં છે , વેતરે
આવેલી ગાયની માફક તે સાંઢ માટે આંધળી થાય છે , પણ તેનામાં માતૃ વ ખી યું
નથી—અરે, માતૃ વ હોતું જ નથી. કુ દરતી યવ થા છે : કામાંગની ખલવણીની
સાથેસાથે માદામાં માતૃ વની પણ ખલવણી થાય છે , તે એટલી હદે કે માતૃ વ
ધારણ કરતાંની સાથે જ માદા નરને ન ક આવવા દે તી નથી. ઓ, જોઈ
આવો ગાયોના ધણને. વેતરે આવેલી જે ગાય સાંઢ માટે ખીલો તોડાવતી હતી તે જ
માતૃ વ થાિપત થયા પછી સાંઢથી દૂ ર ખસી ય છે . હવે તું નિહ, હું ને મા ં
બાળક. બસ, પ ની થવાની ધ યતા કરતાં માતા થવાની ધ યતા જેને ઘણી મોટી
લાગે તે જ માતૃ વની અિધકાિરણી થઈ શકે. અ સરાઓ કાિમની તો થઈ શકે,
માતા ના થઈ શકે. અ સરા એટલે પ અને ભોગપ્રધાન ત્રીઓ. તે પોતાના
પ અને ભોગોને સાચવવા માતૃ વથી દૂ ર રહે છે . મા બ યા િવના જ વધુમાં વધુ
ભોગો ભોગવી લેવાની લાલસા એ અ સરાવૃ છે . આવી અ સરાઓ અત ં ે
કૅ સરનો શકાર થઈ ય તો નવાઈ નિહ, કારણ કે તેમનાં તનો તનપાનના
કામમાં આ યાં જ નિહ. કુ દરતી યવ થાથી િવ વન વતી રહી. મારી
જુવાની ટકી રહે અને હું વધુમાં વધુ ભોગો ભોગવતી રહું.
માતૃ વ િવનાની મેનકા તો શકુ ત ં લાને ય ને ચાલતી થઈ. પેલી તરફ
િવ ાિમત્ર ફરી પાછા તપમાં બેસી ગયા, પણ ક વઋિષ શકુ ત ં લા પાસે પહોચી ં
ગયા. ‘મા…મા’ની હૃદયિવદારક ચીસો પાડતી શકુ ત
ં લાને મા તો ન મળી પણ બાપ
મળી ગયો. ઋિષએ તેને છાતીસરસી ચાંપી, “બેટા… બેટા… હું તારો બાપ છુ ં . છાની
રહે .” પ ીઓએ ર ણ કયું એટલે ઋિષએ તેનું નામ “શકુ ત ં લા” પાડ્ ય.ું ઋિષ
શકુ તં લાને આશ્રમમાં લઈ આ યા અને ઋિષપ નીએ તેને વીકારી લીધી,
ઋિષપિરવારે પણ વીકારી લીધી. કદાચ આ પ્રથમ િમશનરીઓનો આશ્રમ
હશે! હા, આ ઋિષમાગ કહે વાય.
પોતાની પ્રિત ા ઝાંખી થશે તેવા ભયથી અથવા આ બલાને શું કરવી છે તેમ
માનીને દૂ ર ભાગનારા ભ યાિતભ ય આશ્રમો બનાવીને બેઠા હોય તોપણ તે
મશાનભૂિમ ઉપર વનારાં વતાં મડદાં જ કહે વાય, જે લોકભયથી આવી
ય યેલી બાળકીને શરણ આપી શકતા નથી. બનાવટી પ્રિત ામાં વનારા
નથી તો સ ય બોલી શકતા કે નથી સ ય આચરી શકતા. તેમનો ભ યાિતભ ય
આડબ ં ર કાગળનાં ફૂલ જેવો છે , જેમાં છાંટોય સુગધ
ં નથી, પ્રદશન-માત્ર છે .
અહીં પ્રદશનપ્રેમીઓનાં ટોળે ટોળાં ઊભરાઈ ર યાં છે . આ ટોળાં જોઈને મોિહત
ન થતા. અહીં સ ય અને ધમ રહી શકે જ નિહ, પછી િવજય યાંથી હોય?
આ જ શકુ તં લા ભિવ યના ‘મહાભારત’ની માતા થવાની છે તેવી ખબર ઋિષને
નિહ હોય.
21-6-10
*
2. દુ યત
ં ની કથા
ક વઋ ષના આશ્રમમાં શરણ પ્રા ત કર ને શકુ તં લા ધ ય થઈ ગઈ. ીને શરણ
જોઈએ. શરણ િવનાની ી ુખી નથી હોતી. ગાય ધણમાં ર ત રહે તેમ ી પણ
પિરવારમાં ર ત રહે . પિરવારની વાડ િવનાની ીની દશા પેલી બકરી જેવી થતી
હોય છે , જે એકલીઅટૂલી પડી ગઈ છે અને જેની પાછળ અનેક વ ઓ પડી
ગયાં છે . હવે તે કેટલા િદવસ બચવાની હતી?

જોતજોતાંમાં શકુ તં લા મોટ થઈ ગઈ. ઋિષને ભાન પણ ન ર યુ.ં હ તો તેને


ક કલી જ સમજતા હતા. વશમાં ન રહે તેને જોબન કહેવાય. જોબન વશમાંથી ગમે
યાં છટકી ય. તેના પહે લાં તેને યો ય ખીલે બાંધી દે વામાં આવે તો જોબન
વન બની ય. જે લોકો સમય રહે તાં જોબનને ખીલે નથી બાંધી શકતા તે મહા
અનથોને આમત ં ્રણ આપતા રહે છે .
એક વાર શકાર કરવા નીકળે લો દુ યત ં રા ક વઋ ષના આશ્રમમાં પાણી પીવા
માટે આવી ચઢ્ યો. શકુ તં લા અને દુ યત ં ભાન ભૂ યાં અને એક પ થઈ ગયાં.
ઋિષ તો હાજર જ ન હતા. ીઓની જુવાની સાચવવાની વ તુ છે , પછી તે બહે ન
હોય, દીકરી હોય, પ ની હોય કે ગમે તે હોય. આ વખતે તે ુ ધા હોય છે , ભાન
નથી હોતુ.ં તે પોતે પોતાના વશમાં નથી હોતી. તેની પરવશતાનો લાભ કે ગેરલાભ
ારે કોણ લઈ ય તે કહેવાય ન હ. આમાં સારા માણસો પણ અપવાદ નથી હોતાં.
માણસો સારા હોય પણ વાસના સાર હોતી નથી. તે તો આંધળી અને આંધી જેવી
હોય છે . ારે કોને ાં ઉડાડી ૂકે તે કહેવાય ન હ. એટલે પિરવારના પ્રૌઢજનોએ
પોતાનાં જુવાન ીપા ોની હંમેશાં ર ા કરવી ઘટે . ખાડામાં પડવાની છૂ ટને વતં તા
ન કહેવાય અને ખાડામાં પડતાં અટકાવનારાં બધ ં નોને ગુલામી ન કહેવાય. પશુ માટે
ખીલો મંગળકાર છે . ખીલે બધ ં ાયેલું પશુ ખાણ અને ર ા પ્રા ત કરે છે તેમ જ
જુવાની પણ જો સમય રહે તાં ખીલે બધ ં ાઈ ય તો ર ા અને ુખ મેળવે છે . ખીલે
ન બધ ં ાવું એ વતં તા નથી પણ હરાયાપણું છે . ઘરનાં—પિરવારનાં વડીલો પોતાનાં
આ શ્રતોનો ખીલો છે . તેમની આ ામાં રહે વું તે ગુલામી નથી પણ ુર ાકવચ છે .
ુ ધ શકુ ત
ં લાની આનાકાની હોવા છતાં કામા ુર દુ યત
ં ે તેને સમ વીને ત કાળ
ગાંધવલ ન કર લીધાં, એટલું જ ન હ, તેની સાથે કામ ુખ પણ ભોગવી લી ું.
ં લાએ શરત ૂક કે જે મારો પુત્ર થાય તેને જ તમારે યુવરાજપદ આપવુ.ં
શકુ ત
રા એ બધી શરતોનો વીકાર પણ કર લીધો. કામા ુર યિ તનાં વાણી અને વચન
િવ ાસપાત્ર નથી હોતાં, કારણ કે તે શું બોલે છે તેનું તેને ભાન જ નથી હોતુ.ં
કામાવેગ યિ તને ભાનહીન બનાવે છે .

શકુ તં લાને લેવા માટે રાજસ માનવાળાં માણસો રથ-પાલખી વગેરે મોકલીશ તેવું
વચન આપીને રા િવદાય થયો. થોડી જ વારમાં ક વઋ ષ આશ્રમમાં આવી
ગયા. હવે શકુ ત ં લા બદલાઈ ગઈ હતી. હવે તે કુ મા રકા રહી ન હતી. તેણે પોતાનું
કૌમાય રા ને અપણ કર દીધું હતુ.ં ભારતમાં કુ મા રકા પૂ ય છે , કુ મા રકાનાં શુકન
લેવાય છે . અધાિમક રીતે ખિં ડત કૌમાયને અ યત ં હીન મનાય છે . આવી હીનતાનો
શકાર શકુ ત ં લા આજે થઈ હતી. તેનો અપરાધભાવ તેને કોર ખાતો હતો. દુ યત ં ના
કામાવેગમાં તે પણ દોડી હતી અને ન થવાનું થઈ ગયું હતુ,ં તેથી તેને અપરાધભાવ
થઈ ર યો હતો. તે ક વની સામે આંખ ઉપાડી શકતી ન હતી, તે ક ું બોલી પણ
શકતી ન હતી. રોજની માફક ‘િપતા ’ કહ ને તે ન ક પણ જઈ શકતી ન હતી. તે
િદઙ્ મૂઢ જેવી જમીન તાકીને ચૂપચાપ ઊભી રહી ગઈ. યાં ુધી યિ તમાં
કુ માગનો અપરાધભાવ રહે યાં ુધી જ તે કુ માગથી ન ૃ થવાની મતા રાખી શકે
છે . કુ માગ ું પણ બ દા ત થઈને સેવન કરનાર જો તેનું પણ ગૌરવ લેતો થઈ ય
તો તે ુધર ન શકે. તે કુ માગથી બચી ન શકે ન કોઈ તેને બચાવી શકે.
બોડી લ વેજ (દે હભાષા) સમજનારા ઋિષ સમ ગયા કે કાઈક અનહોની થઈ ગઈ
છે . ધીરેધીરે તે જ શકુ ત
ં લાની પાસે ગયા અને માથે હાથ ફે રવતાં-ફે રવતાં પ્રેમથી
પૂછવા લા યા કે “કેમ, આજે આવું વલણ કેમ થઈ ગયું છે ?”
વડીલો અને સંતાનો વ ચે પણ એ આ મીયતાનો નખાલસ સંબંધ હોય તો ઘણા
અનથોથી બચી શકાતું હોય છે . શકુ ત ં લાએ જે થયું હતું તે બધું જ અથથી ઇિત
ુધી ું કહ સંભળા ,ું ક ું જ છુ પા યું ન હ. તેણે દુ યત
ં સાથે ગાંધવલ ન કર લીધાં
છે તે પણ કહ દીધુ.ં શકુ ત ં લાને હડધૂત ન કર . તેમણે મનોમન માની લી ું કે
શકુ તં લાની કેટલીયે રજો-ઋતુઓ પસાર થઈ ગઈ છે પણ મ તેની તરફ યાન ન
આ યુ.ં શા ત્રની મયાદા છે કે ત્રણ ઋતુકાળ પસાર થવા છતાં જો િપતા ક યાનાં
લ ન કરે તો ક યાને પિતનું વરણ કર લેવાની છૂ ટ હોય છે . પોતાના પ ની ભૂલને
વીકારનાર વડીલ પિરવારને સાચવી શકતો હોય છે . મા આ શ્રતોની ભૂલોનાં જ
ગાણાં ગાનારાં વડીલો પિરવારને િછ ભ કર નાખતાં હોય છે .

ક વઋ ષએ શકુ ત ં લાના દુ યત
ં સાથેના ગાંધવિવવાહને વીકૃ ત આપી. જે ઘટનાથી
પિરવારમાં ખૂનામરકી થઈ શકતી હતી તે જ ઘટનાને ક વની ઉદારતા અને
ડહાપણે આનદ ં નો િવષય બનાવી દીધી.
હવે શકુ તં લા વડીલપ થી તો ન ત થઈ ગઈ, પણ િદવસો ઉપર િદવસો વીતવા
લા યા પણ રા ના તરફથી કોઈ પાલખી તો આવતી નથી. ગુજરાતીમાં જેને આણું
કહે છે અને િહ દીમાં જેને ‘ગૌના’ કહે છે તે તો થતું જ નથી. િવવાિહત ક યાને લ
કરતાં પણ વધારે ઉ સુકતા આણાની રહે છે . લ થી બધ ં ાઈ તો ગયાં, પણ હવે પિત
તરફથી આણું આવતું જ નથી. શું થયું હશે? મારો િતર કાર તો ન હ થયો હોય ને?
—આવી શક ં ા-કુ શક
ં ામાં તે ચત
ં ાની અશાંિત ભોગવતી રહે છે . એમાં પણ શકુ ત
ં લા
તો સગભા થઈ ગઈ હતી. જો આણું ન આવે તો આ ગભનું શુ?ં એ તો સા છે કે
તેણે બધી વાત િપતાને કર દીધી છે અને સમજુ િપતાએ બધું વીકાર લી ું છે , ન હ
તો શું થાય?
શકુ ત
ં લા રોજ કપાળ ઉપર હાથની છાજલી બનાવીને દૂ રદૂ રથી આવતી પોતાના
માટેની પાલખીની રાહ જોતી રહી, પણ પાલખી ન આવી તે ન જ આવી. શકુ ત ં લા
નરાશ થઈ જતી. સમય ાં ઊભો રહે છે ? સમય પૂરો થતાં જ શકુ ત ં લાને પ્રસૂિત
થઈ. પુત્રર નનો જ મ થયો, પણ તેનું ુખ જોનારો િપતા ાં? શું થયું હશે? છતા
પિતએ અને છતા િપતાએ કોઈ ી કે કોઈ પુત્ર અનાથ થઈને વે કે ઊછરે તો તે
મહાદુ:ખદાયી થઈ ય. પણ હા, આવેગની એક નાની ભૂલ પણ આવા મહા
અનથો કર શકે છે અને તે મા ીઓ માટે જ. આ જે બાળક જ યો હતો તેનું
નામ ભરત રાખવામાં આ યુ.ં આ ભરત જ કૌરવ-પાંડવોનો આિદ-િપતા બ યો.
ભરત યુવાન થઈ ગયો. પણ શકુ ત ં લાને લેવા પાલખી ન આવી. શકુ ત
ં લાએ આટલાં
વષો કેવી રીતે િવતા યાં હશે? િવધવા થવું સા , પણ છતા પિતએ ય તા થવું
મહાદુ:ખદાયી. પણ ભૂલ તો પોતાની પણ હતી જ. જે ક યાઓ ઉતાવળમાં પોતાનું
શયળ અ યા અિવ ાસુ પુ ષ પાસે ૂંટાવી દે તી હોય છે અને વડીલોને
અધં ારામાં રાખે છે તેમની આવી જ દશા થતી હોય છે .
ં લા થાકી ગઈ હતી, તો તેના પાલકિપતા પણ પુત્રીની દશાથી થાકી ગયા
શકુ ત
હતા. હવે ાં ુધી આ દીકરીને ઘરમાં રાખવી! અત ં ે એક િદવસ થોડા શ યોને
સાથે મોકલીને શકુ ત
ં લા તથા ભરતને દુ યત
ં ના દરબારમાં મોકલી દીધાં.
રા તો માનવા જ તૈ યાર ન હતો કે આ માર પ ની છે અને આ મારો પુત્ર છે . હવે
તો ધરતી જ યા આપે તો સમાઈ જવા જેવી થ ત શકુ ત ં લાની થઈ. તેણે બહુ
આ -િવનત
ં ી કર , પણ રા એ તો ચો ખું કહ દીધું કે તું મારા ગળે પડે છે . હું
તને ઓળખતો પણ નથી. ચાલી અહીંથી. પણ એવામાં આકાશવાણી થઈ.
તેણે બધી પ તા કર . રા ના મન ું સમાધાન થયુ.ં રા એ શકુ ત
ં લાનો વીકાર
કય . ભરત યુવરાજ થયો. દુ :ખા ત કથા ુખા ત થઈ ગઈ.
22-6-10
*
3. કૌરવ-પાંડવોની વશ
ં ાવલી
જેનો વશં હોય તેની વશ ં ાવલી પણ હોય જ. બની શકે તો પ્ર યેક યિ તએ
પોતાની વશ ં ાવલીનું ાન જ ર પ્રા ત કરવું જોઈએ. કૌરવ-પાંડવોનો મૂળવશ ં
પુ વશં છે . પુ વશ
ં માં જ મેલા દુ યત
ં થી કૌરવપાંડવો સુધીની વશ
ં ાવલી ણવાનું
સા ં રહે શે. ‘મહાભારત’માં આ બધી વશ ં ાવલી પ નીઓ સાથેની છે તે બતાવે છે કે
તે કાળમાં બાળક માત્ર િપતાથી જ નિહ, માતાથી પણ ઓળખાતો હતો.
દુ યતં અને શકુ ત
ં લાથી ભરત થયો, જેના નામ ઉપરથી આ દે શનું નામ ભારત
પડ્ ય.ું
ભરતને ત્રણ રાણીઓ હતી અને નવ પુત્રો હતા, પણ એકે પુત્રથી ભરતને
સતં ોષ ન હતો. પુત્ર ન હોવાના દુ :ખ કરતાં પણ કુ પુત્ર હોવાનું દુ :ખ અનેકગણું
વધારે હોય છે . ત્રણે રાણીઓ ભરત ઉપર કુ િપત થઈ અને આવેશમાં તેમણે નવે
પુત્રોને મારી ના યા. છે વટે ભાર ાજ ઋિષના આશીવાદથી ભરતને ‘ભુમ યુ’
નામનો પુત્ર થયો. ભુમ યુને યુવરાજ બનાવવામાં આ યો.
ભુમ યુને પુ કિરણી નામની રાણીથી ઘણા પુત્રો થયા, પણ તેમાં સુહોત્ર નામનો
પુત્ર રા ને વધુ પસદ
ં આ યો. તે યુવરાજ થયો.
રા સુહોત્રને રાણી એકવાકીના ારા ઘણા પુત્રો થયા. તેમાંથી અજમીઢને
યુવરાજ બના યો. રા સુહોત્રે ભારતની સીમા દૂ રદૂ ર સુધી ફે લાવી. રા ્ રને
ધનધા યથી સમૃ કયું. તેનો વૈ ભવ લોકો ર હતો.
અજમીઢને ત્રણ રાણીઓ હતી, જેમાંથી ધૂિમનીથી ઋ , નીલથી દુ યત ં અને
પરમે ી કે શનીથી જહન, વ્રજન અને િપણ પુત્રો થયા. આમાંથી દુ યત ં
અને પરમે ીના વશ
ં જો પાંચાલ કહે વાયા. (દ્ રૌપદી પાંચાલી હતી.)
યારે ઋ પુત્ર સવ ં રણ રા હતા યારે પ્ર ની ક લેઆમ થઈ હતી.
પ્ર નો ઘણો ભાગ મારી નખાયો હતો. પૂરો દે શ ભૂખ-તરસ અને આપ ઓથી
ન -ભ્ર થઈ ગયો હતો. પાંચાલનરેશે આક્રમણ કરીને સવ ં રણના રા ્ રને
ખેદાનમેદાન કરી ના યું હતુ.ં સવ ં રણ હારી ગયો હતો તેથી પિરવાર સાથે સવ ં રણ
રા ય છોડીને ભાગી ગયો હતો. ભાગીને તે સધ ં ન
ુ દીના કનારે રહે વા લા યો હતો.
અ યત ં દીન-હીન દશામાં રહે તા સવં રણને વ શ - ઋિષ મ યા, જેમ ચદ ં ્ રગુ તને
ચાણ ય મ યા હતા. વ શ ઋિષએ રા ને આ ાસન આ યું અને ફરી પાછુ ં
મોટુ ં રા ય તેને કરી આ યુ.ં રા એ વ શ ઋિષને પુરોિહત—પ્રધાનમત ં ્ રી
બના યા.
રા ં રણ ચક્રવતી મહારા
સવ વ શ ના પ્રતાપે થયા. તેમને તપતી નામની
રાણી હતી. તેના ારા તેમને કુ નામના પુત્રનો જ મ થયો.
કુ યુવરાજ થયા. તેમના નામે દે શનું નામ કુ ગ
ં ાલ પડ્ ય.ું કુ ને વાિહની
રાણી હતી. તેના ારા તેમને પાંચ પુત્રો થયા. આ પાંચ પુત્રોના વશ ં માં પ્રતીપ
થયા. પ્રતીપને ત્રણ પુત્રોમાં શા તનુ થયા. આ શા તનુ મહાન ચક્રવતી રા
થયા. શા તનુની માતાનું નામ સુનદ ં ા હતુ.ં
ં ા સાથે લ ન કયાં અને દે વવ્રત—ભી મ પુત્ર થયો.
શા તનુએ ભાગીરથી ગગ
શા તનુરા એ બી રાણી કરી જેનું નામ સ યવતી (મ યગધ
ં ા) હતુ.ં તેના
થકી બે પુત્રો થયા: િવ ચત્રવીય અને ચત્રાંગદ. આમાંથી ચત્રાંગદ તો
યુવાવ થામાં જ મૃ યુ પા યા. રહી ગયા િવ ચત્રવીય.
િવ ચત્રવીયે અં બકા અને અબ
ં ા લકા સાથે લ ન કયાં. બ ે રાણીઓ
કાશીરાજની ક યાઓ હતી.
િવ ચત્રવીયનું પણ મૃ યુ થઈ ગયુ,ં પણ તેમને સત ં ાન ન હતું તેથી માતા
સ યવતીને ચત ં ા થઈ કે હવે તો આ દુ યત ં નો વશ
ં જ સમા ત થઈ જશે. પોતાનો
વશં ચાલુ રાખવા માટે તેમણે પોતાના પુત્ર યાસ ને બોલાવી બ ે રાણીઓ
સાથે િનયોગ કરા યો, જેથી ધૃતરા ્ ર, પાંડુ અને િવદુ રની ઉ પ થઈ.
મોટા પુત્ર ધૃતરા ્ રને ગાંધારી સાથે પરણા યા અને તેમને સો પુત્રો થયા જેમાં
ચાર પ્રધાન હતા: (1) દુ યોધન, (2) દુ :શાસન (3) િવકણ અને (4) ચત્રસેન.
પાંડુને બે રાણીઓ હતી: કુ તી અને માદ્ રી. પાંડુએ કામક્રીડામાં રત મૃગની
હ યા કરી અને તેને શાપ લા યો,. જેથી તે કામક્રીડા કરવામાં અસફળ થઈ
ગયો, તેથી બ ે રાણીઓ સાથે તે સહવાસ કરી શકતો નિહ. કુ ત ં ીએ મતં ્ર ારા
ત્રણ પુત્રો યુિધ ર, ભીમ અને અજુનની ઉ પ કરી અને માદ્ રીએ સહદે વ
અને નકુ લની ઉ પ કરી.
એક વાર માદ્ રીએ ખૂબ સારા શણગાર કયા હતા. તેને જોઈને પાંડુરા કામાતુર
થઈ ગયા. તેમણે જેવો માદ્ રીનો પશ કયો કે તરત જ શાપવશ મૃ યુ પામી ગયા.
માદ્ રી રાણી પિતની સાથે સતી થઈ ગઈ.
કુ તી િવધવા થઈ ગઈ અને પાંડવો િપતા િવનાના અનાથ થઈ ગયા. મુિનઓ આ
છયે માણસોને હિ તનાપુર લઈ આ યા અને ભી મ તથા િવદુ ર ને સોપી ં દીધાં.
હવે પાંડવો ધૃતરા ્ રના ઘરમાં રહે વા લા યા. આ વાત ધૃતરા ્ ર-પુત્ર દુ યોધનને
ગમી નિહ. પોતાના ઘરમાં કાકાના અનાથ દીકરાઓ રહે વા આવે તે દુ યોધનથી
સહન થતું નિહ.
અહીંથી કૌરવ-પાંડવોનો િવરોધ અને વૈ રભાવ શ થયા. પાંડવો વધુ સમય
હિ તનાપુર રહી શ યા નિહ. ધૃતરા ્ ર અને દુ યોધનની ચાલાકીથી તેમને
વારણાવત જવું પડ્ ય.ું યાં લા ાગૃહમાં તેમને ં ્ર
વતા બાળી મૂકવાનું ષડ્ યત
રચાયું હતુ,ં પણ િવદુ રની સલાહથી બચી ગયા.
વારણાવતથી પાંડવો છુ પાતા-છુ પાતા િહિડ બાવન પહો ં યા. અહીં િહિડ બ
રા સનો ત્રાસ હતો. તેને મારીને તેની બહે ન િહિડ બા સાથે ભીમે લ ન કયાં. તે
પછી તેઓ એક ચક્રાનગરી પહો ં યા. યાં બકાસુરનો ત્રાસ હતો. ભીમે તેને
મારી ના યો અને એક ચક્રાનગરીને િનભય બનાવી.
યાંથી પાંડવો પાંચાલનગરમાં પહો ં યા. અહીં વયવ ં રમાં દ્ રૌપદીને તીને
પાછા હિ તનાપુર આવી ગયા. દ્ રૌપદીથી તેમને પાંચ પુત્રો થયા.
યુિધ રે શ બદે શના રા ગોવાસનની પુત્રી દે િવકાને વયવ ં રમાં તી લીધી.
તેના થકી એક પુત્ર થયો, જેનું નામ યૌધેય પાડવામાં આ યુ.ં
ભીમસેને કાશીરાજની ક યા બલ ધરા સાથે લ ન કયાં અને સવગ નામનો પુત્ર
પ્રા ત કયો.
અજુને ારકાના વાસુદેવની બહે ન સુભદ્ રા સાથે લ ન કયાં અને અ ભમ યુ
નામનો પુત્ર ઉ પ કયો.
નકુ લે ચેદીદે શના રા ની પુત્રી કરેણમ
ુ તી સાથે લ ન કરી ‘િનરિમત્ર’ નામનો
પુત્ર પ્રા ત કયો.
સહદે વે ભદ્ રદે શની રાજકુ મારી િવજયા સાથે લ ન કરી સુહોત્ર નામનો પુત્ર
પ્રા ત કયો.
આ રીતે પાંડવોના અ ગયાર પુત્રો થયા, પણ આમાંથી માત્ર અ ભમ યુનો જ
વશ
ં ચા યો.
અ ભમ યુએ િવરાટદે શના રા ની કુ વ
ં રી ઉ રા સાથે લ ન કયાં, જેનું નામ
પરી ત પડ્ ય.ું
પરી તે માદ્ રવતી સાથે લ ન કયાં અને તેનો પુત્ર જનમેજય થયો, જેને
‘મહાભારત’ સભ ં ળાવવામાં આવી ર યું છે .
જનમેજયની રાણી વપુ માથી બે પુત્રો થયા: શતાિનક અને શક ં ુ કણ.
શતાિનકનો પુત્ર અ મેધદ . આ રીતે કૌરવો તથા પાંડવોની વશ
ં ાવલી કહે વામાં
આવી.
22-6-10
*
4. ભી મનો જ મ
હવે ‘મહાભારત’ની કથાનું મૂળ શ કરીએ. એક વાર પ્રતીપરા ગગં ા કનારે
શાંિતથી સં યાવદં ન કરી ર યા હતા. સૂયના ધીમા પ્રકાશમાં તેમની કાયા સુવણ
જેવી ચમકી રહી હતી. ગગ ં ા ની નજર તેમના ઉપર પડી અને તે મુ ધ થઈ ગઈ.
ત્રીઓ યારે કોના ઉપર મુ ધ થઈ ય તે કહી શકાય નિહ. ખાસ કરીને
યારે મદઝરતી યુવાની પાર થતી હોય અને જો તેને યો ય પુ ષ ન મ યો
હોય તો તેની પુ ષભૂખ અિતતીવ્ર થઈ ય છે . ભાન- ાન અને મુ ધાવ થા
એકસાથે ન રહી શકે. ગગ ં ા જેવી પિવત્ર ત્રી જે રોજ હ રોને પિવત્ર કરે છે
તેની આવી િ થિત હોય તો સામા ય ત્રીઓની તો વાત જ શી કરવી?
પિવત્રતાને પણ મુ ધતા તો હોય જ છે . મુ ધતા એ કુ દરતી છે . તેમાંથી ત્રી
પ ની વની પ્રાિ ત કરે છે . મુ ધતા િવનાની ત્રી પ ની થાય તોપણ તે પિતને
પ્રેમ ન આપી શકે. તે ડાહી તો હોઈ શકે, પણ પ્રેમાળ ન હોઈ શકે. કોરા
ડહાપણથી વન પુ થતું નથી, પ્રેમથી પુ થાય છે . કેટલીક વાર પ્રેમની
સાથે ડહાપણ ન પણ હોય, તો અનથો પેદા થઈ શકે છે . આ રીતે ડહાપણ િવનાની
પણ અિત પ્રેમાળ ત્રી પિત માટે અનથ પેદા કરી શકે છે . ડહાપણ અને પ્રેમનો
સુમેળ તો અ યત ં દુ લભ ત વ કહે વાય. એટલે તો ઓછુ ં ડહાપણ અને પ્રચુર
પ્રેમવાળી પ ની મળી હોય તો પુ ષે તેને સાચવવી—સભ ં ાળવી જોઈએ. પણ જો
પ્રેમ િવના પ્રચુર ડહાપણવાળી પ ની મળી હોય તો પિતએ ગુલામી કરવાની
તૈ યારી રાખવી જોઈએ. કો ં ડહાપણ માત્ર વાથનો જ િવચાર કરે છે . ત્રી
માટે સૌથી મોટો વાથ પોતાનું ધાયું થાય તે જ હોય છે . મારી ઇ છા પ્રમાણે જ
બધું ચાલે તેવી વૃ વાળી પ ની પિતને ક યાગરો કથ ં બનાવી મૂકે. ક યાગરા
કથ ં માં અને હજૂિરયામાં કશો ફરક નથી હોતો.
જુવાનીથી ધમધમતી ચચ ં ળ ત્રીની તમામ વૃ ઓ વાસનાકેિ દ્ રત હોય છે .
બધાં ગ ણતો અને બધાં સમીકરણો આ કે દ્ રથી શ થાય છે અને આ કે દ્ રમાં
પૂરાં થાય છે . તેમાં અથો પણ છે અને અનથો પણ છે . અનથોથી બચવા-બચાવવા
માટે પરમે રે ત્રીને એક મહાન ગુણનું પ્રદાન કયું છે . તે છે “લ .”
લ ત્રીની સવો ચ શોભા છે અને લ હીનતા ત્રી માટે સવાિધક
કલંક છે . જો સં કૃિતને બચાવવી હોય તો ત્રીને િનલ જ થતી અટકાવો.
ત્રીની િનલ જતા ધમ અને સં કૃિતનો સવનાશ કરી મૂકતી હોય છે .
પયૌવનના મદથી મદમ ત થયેલી ગગ ં ા ભાન ભૂલીને સં યા કરતા પેલા
પ્રતીપરા ની જમણી ઘ
ં ઉપર જઈને બેસી ગઈ. ‘(મહાભારત’, આિદપવ,
અ યાય 97મો, 2-3 લોક.) વાસનાના ેત્રમાં પુ ષ હંમેશાં આક્રમક હોય છે .
ત્રી વાસનાગ્ર ત હોય તોપણ લ ના કારણે િનિ ક્રય હોય છે . તેની
લ અને તેના કારણે િનિ ક્રયતા તેને હ રગણી આકષક કરી મૂકે છે , પણ
જો ત્રી િનલ જ થઈને પુ ષના રોલમાં આવી ય અથાત્ તે આક્રમક થઈ
ય તો પુ ષને પૌ ષહીન બનાવી દે , પુ ષ ડઘાઈ ય.
રા પ્રતીપ ચોકીં ગયા: અરે, આ શુ?ં આ પાળી ત્રી એકદમ આવીને મારી
જમણી ઘ
ં ઉપર કેમ બેસી ગઈ? મિ ત કનું સત
ં લ
ુ ન ખોયા િવના રા પ્રતીપે
પૂછ્યું કે “તમે કોણ છો અને શી ઇ છા છે ?”
ગગં ા બોલી, “રાજન્! મારો વીકાર કરો! હું તમને અ યત
ં પ્રેમ ક ં છુ ં . તમારા
િવના મારાથી રહી શકાતું નથી. તમને જોતાં જ હું િવચ લત થઈ ગઈ છુ ં અને
તમારા ખોળામાં આવીને બેસી ગઈ છુ ં .
હું કામાિ નથી બળી રહી છુ ં . સામેથી આવેલી ત્રીનો યાગ કરાય નિહ તેવી
શા ત્રમયાદા છે . એટલે મારો યાગ ન કરો, મારો વીકાર કરો. હું તમને બહુ
સુખ આપીશ.”
રા પ્રતીપ જરાય િવચ લત ન થયા. સામે ચાલીને કામાતુર ત્રીથી બચવું
અ યત ં કિઠન કામ હોય છે . જો તેની ઇ છાને આધીન ન થાઓ તો તે છંછેડાયેલી
નાગણની માફક પુ ષ ઉપર કલંકનો ડખ ં મારતાં પણ વાર નથી કરતી. લોકો બ ે
તરફ ત્રીનો જ પ લે છે . પુ ષ ગમે તેટલો િનદોષ હોય તોપણ તેને જ દોષી
ઠે રવે છે . આબ દાર માણસો કોઈ આતક ં વાદીથી ડરવા કરતાં આવી ત્રીથી વધુ
ડરતા હોય છે . પેલો તો માત્ર નથી જ મારી નાખતો હોય છે , પણ આવી
આક્રમક ત્રી તો ન અને આબ બ ેથી મારી નાખતી હોય છે . પણ
પ્રતીપ મ મ છે . તેમણે શાંિતથી ધુ કાયા િવના જમણી ઘ ં ઉપર બેઠેલી ગગ
ં ાને
ક યું કે “જો, આ જમણી ં ઉપર તો પુત્ર-પુત્રી અને પુત્રવધૂને જ

બેસવાનો અિધકાર છે . પ ની તો ડાબી ઘ
ં ઉપર જ બેસી શકે. એટલે તું મારી
પ ની ન થઈ શકે. હા, જો તારી ઇ છા હોય તો મારી પુત્રવધૂ થઈ શકે. મારે
શા તનુ નામનો યુવાન પુત્ર છે . તું તેની પ ની થઈ તો તા ં ક યાણ થઈ
જશે.”
ઘણી રકઝક પછી ગગ ં ાએ રા પ્રતીપનો પ્ર તાવ વીકાર કરી લીધો અને
ક યું કે “ભલે, યારે હું તમારા પુત્રની પ ની થઈશ. તમે તમારા પુત્ર શા તનુને
સમ વો.” રા પ્રતીપ માંડ છૂ ટ્ યા. જે પાળી ત્રીઓ પાછળ કેટલાય
ભમરા જેવા પુ ષો ફયા કરતા હોય છે અને નાચતા રહે છે તે જ પાળી ત્રી
સામે ચાલીને યોછાવર થવા આવે છતાં મચક ન આપે તે રા પ્રતીપ કોઈ
બ્ર મચારી મુિન નથી પણ પ નીવાળો સદ્ ગૃહ થ છે . તેનો ગૃહ થાશ્રમધમ તેનું
ર ણ કરે છે . જે આક્રમણ સામે િવ ાિમત્ર જેવા અનેક ઋિષમુિનઓ ટકી ન
શ યા તે આક્રમણ સામે રા પ્રતીપ અડગ ર યા, કારણ કે તે તૃ ત હતા,
ભૂ યા ન હતા. પેલા ભૂ યા હતા. તીવ્ર ભૂખ ભોગો સામે ટકી શકતી નથી, તૃિ ત
જ ટકી શકે છે .
ગગ
ં ા વીલે મોઢે પાછી ચાલી ગઈ. પણ તે િદવસથી તે રા પ્રતીપના પુત્ર
શા તનુને શોધતી રહી.
રા પ્રતીપે પોતાના પુત્ર શા તનુને એકાંતમાં બેસાડીને સમ યો કે જો ગગં ા
નામની કોઈ પાળી ત્રી તા ં વરણ કરવા આવે તો તેને વીકારી લેજ.ે મે ં તેને
વચન આ યું છે . તું પૂ ં કરજે.
બ યું એવું કે એક વાર શોધતી-શોધતી ગગ ં ા શા તનુની સમીપ આવી ગઈ.
શા તનુ પણ મહા તેજ વી હતો. તેને જોતાં જ ગગ ં ા મુ ધ થઈ ગઈ. બી તરફ
િપતા ની આ ા હોવાથી શા તનુ પણ ગગ ં ા પ્ર યે આકષાયો. બ ે ન ક
આ યાં. વાત આગળ ચાલી. બ ે લ ન કરવા તૈ યાર થઈ ગયાં. પણ ગગ ં ાએ એક
શરત કરી કે લ ન પછી તમારે કોઈ પણ બાબતમાં મને રોકવી નિહ. હું જે ક ં તે
કરવા દે વુ.ં શા તનુએ વીકાર કયો.
જે લોકો પ નીની શરતે લ ન કરતા હોય છે તે ભા યે જ સુખી થતા હોય છે .
ત્રીઓની જોહુકમી પુ ષોને અધમૂઆ કરી દે તી હોય છે . પુ ષો બચારા થઈને
વન વતા જોવા મળે તો તેમની દયા ખાજો. તે દયાને પાત્ર હોય છે .
ગગં ાએ એક પછી એક એમ સાત પુત્રો પેદા કયા. જેવો પુત્ર જ મે કે તરત જ
તે તેને ગગ
ં ા માં પધરાવી દે . શા તનુ જોતો જ રહી ય. શરત પ્રમાણે કશું
બોલી ન શકે. “મારા જ દે ખતાં મારા પુત્રોનો આવી રીતે નાશ થાય તે તો અસ ય
કહે વાય.” હવે શા તનુને શરતી િવવાહ કરવાની ભૂલ સમ ઈ. પણ હવે શું
થાય?
યારે આઠમો પુત્ર જ યો અને ગગ ં ા તેને પણ ગગ
ં ા માં ફે ક
ં વા તૈ યાર થઈ
ગઈ, યારે રા થી રહે વાયું નિહ. તે આડા ફરી વ યા. “બસ કર! બસ કર! હવે
તો બસ કર!” એમ કહીને તેમણે પુત્રને પડાવી લીધો.
ગગ
ં ા ખડખડાટ હસી પડી. “રા , તમે શરત તોડી નાખી. હવે હું િવદાય થાઉ ં છુ ં .”
એમ કહીને પેલું નવ ત બાળક રા ને સોપીને ં ગગ ં ા સડસડાટ ચાલતી થઈ
ગઈ. વકેિ દ્ રત ત્રી ગમે યારે પિતનો યાગ કરીને ચાલી જતી હોય છે . અરે,
આમનું શું થશે તેવો િવચાર તેને આવતો નથી. તેનું જે થવું હોય તે થાય, મારે મારી
ઇ છા પ્રમાણે જ વન વવું છે . હું આ ચાલી.
રા એ પેલા બાળકનું નામ ગગ ં ાદ —દે વદ રા યુ,ં પણ પાછળથી તેની
પ્ર સદ્ િધ ભી મ નામથી થઈ.
22-6-10
*
5. ભી મને ઇ છામૃ યુનું વરદાન
સસં ારમાં સૌથી અઘ ં કાય દા પ યને જમાવવાનું છે . દા પ ય મે તો જ પિત-
પ ની સુખી થાય. જો દા પ ય મે જ નિહ તો ગમે તેટલાં ભૌિતક સુખ-સગવડો
હોય તોપણ પિત-પ ની સુખી ન થઈ શકે. દા પ ય માત્ર પ નીથી જ મતું
હોય છે . કદી પણ કોઈ પુ ષ દા પ ય જમાવી શકતો નથી. તે તો દા પ યસુખને
ભોગવી શકે છે , જમાવી શકતો નથી. પ ની પ્રેમ, ડહાપણ અને સહનશિ તથી
દા પ ય જમાવતી હોય છે . આ ણે ગુણોમાં પ્રેમ સવોપરી ગુણ છે . કોઈનું ભરપૂર
મેલું દા પ ય ઓ ચત ં ું ૂટ ય કે વીખરાઈ ય તો તેનો અનહદ આઘાત
લાગે. દા પ યભગ ં ના ચાર પ્રકાર છે :
1. બેમાંથી એકનું મૃ યુ થવાથી.
2. િવખૂટાં પડવાથી.
3. બેમાંથી એકને કલંક લાગવાથી કે લગાડવાથી.
4. પિરવારોના િવખવાદથી.
મૃ યુ અવ યભ ં ાવી છે જ. આગળ કે પાછળ સૌને જવાનું જ છે . ખૂબ મેલા
દા પ યમાંથી એક પાત્ર યારે િવદાય થઈ ય છે યારે રહી ગયેલા પાત્રને
ભારે આઘાત અને વેદના થતી હોય છે . કદાચ આવા જ આઘાત અને અસ ય
વેદનામાંથી સતી થવાનું બનતું હશે. જોકે પાછળથી આ ત વ સામા જક ધાિમક
અને માન-મોભાનું બની ગયું એટલે એ ક્ ર સામા જક પ્રથા થઈ ગઈ, જેને
બધં કરવી કે રોકવી જ રી છે . પણ લોકોએ એ પણ સમજવું જોઈએ કે પ્રગાઢ
પ્રેમમાં એક પ્રેમી બી ના િવના વી શકતો જ નથી. િવયોગનો આઘાત તેના
માટે એટલો પ્રબળ હોય છે કે પોતાના માટે પ્રાણ યાગ અિનવાય થઈ ય છે .
અથપ્રધાન કે વાસનાપ્રધાન વન વનારાં કદી પણ આવાં યુગલોની દશા
સમ શકતાં નથી. આવાં પ્રેમી યુગલો ઘણી વાર યારે કોઈ ઉપાય ન રહે
યારે સાથે મળીને એકબી ને બાથ ભીડીને આ મહ યા કરી બેસતાં હોય છે .
તેમની પીડાને પામર માણસો સમ શકતા નથી. પણ પ્રગાઢ પ્રેમમાં એકબી
િવના વી શકાતું નથી તે હકીકત છે .

વૃ ાવ થાના કારણે યારે બેમાંથી એકની િવદાય થાય છે યારે રહી ગયેલું
બીજુ ં પાત્ર ભાંગી પડે છે . ઝૂ રી-ઝૂ રીને તે િદવસો િવતાવે છે . ત્રી સૌની સામે રડી
શકે છે , પુ ષ રડી શકતો નથી. તે મનમાં ને મનમાં રડતો રહે છે . આ કુ દરતી રીતે
દા પ ય-ભગ ં છે . આવાં માણસોને સહાનુભૂિતની જ ર હોય છે .
2. સસ ં ારમાં અિન છાએ પણ દા પ યથી િવખૂટાં પડવાના પ્રસગ ં આવતા હોય
છે . પુ ષની નોકરી જ એવી છે કે તેને લાંબો સમય િવખૂટા પડવું પડે. પુ ષને
પરદે શ ધંધા માટે જવાનું થાય છે અને યાં વષો લાગી રહે છે તેથી િવખૂટા પડવાનું
થાય છે . તેના િવયોગમાં પ ની ઝૂ રતી રહે છે . મોટા ભાગે આવો િવયોગ કાં તો
સૈ િનકો વગેરે દે શભ તોને કે પછી આ થક હે તઓ ુ પૂરા કરનારા લોકો માટે થતો
હોય છે . સૈ િનક જેવી નોકરીમાં તો પ નીને સાથે ન લઈ જવાય, ન રાખી શકાય,
પણ આ થક લ યો માટે દૂ ર જનારાએ શ ય હોય તો પ નીને સાથે જ ર
રાખવી. દુ કાળપીિડત ગરીબો યારે દે શ છોડીને રો -રોટી માટે પરદે શ ય છે
યારે પિત-પ ની સાથે ય છે , કારણ કે બ ે મજૂરી કરે છે . તે લોકો ભૂખનું દુ :ખ
તો વેઠે છે , પણ દા પ ય-િવિ છ તાનું દુ :ખ નથી ભોગવતાં. ભૂ યાં તો ભૂ યાં પણ
બ ે સાથે રહે છે . રોડની બાજુમાં ઉઘાડા આકાશ નીચે પડેલાં આવાં દં પતીને
જોજો, તે પેટભૂ યાં તો હશે, પ્રેમભૂ યાં નથી. લોકોને કોણ સમ વે કે પેટભૂખ
કરતાં પ્રેમભૂખ વધુ પીડા દે નારી હોય છે . બની શકે યાં સુધી નોકરીધંધા માટે દે શ-
િવદે શ લાંબો સમય રહે નારા લોકોએ પિત-પ નીએ સાથે જ ફરવુ.ં કોઈ ઉપાય ન
હોય તો વાત જુદી છે .

3. દા પ યભગ ં નું ીજુ કારણ અ યત


ં પીડાદાયક છે અને તે છે કલંક લાગવાથી,
તે પણ િનદોષને કલંક લાગવાથી. જેટલી સં કૃિત ઊ ંચી અને ભ ય હશે તેટલાં જ
કલંકોનાં કારણો વધારે હશે. સીતા ને કલંક લા યું કે લગાડ્ યું અને
દા પ યભગ ં થઈ ગયો. પિતના િવયોગ કરતાં પણ કલંકનું દુ :ખ અિતશય થાય
છે . પણ વનમાં િનદોષ માણસોને પણ આવું થતું હોય છે . અહીં સીતા ની
મહાનતા એ અથમાં છે કે કલં કત થઈને ય તા થવા છતાં પણ તેમનો પિતપ્રેમ
ઓછો થયો નથી. કદી પણ તેમના મનમાં પિતદ્ રોહ ન થયો. તે રામની મજબૂરી
ણે છે અને એટલે તેમને નિહ, પિરિ થિતને દોષ આપે છે . આને કાળનો માર
કહે વાય. બૂરો સમય પણ આવતો હોય છે . માણસનું કશું નથી ચાલતુ.ં સમય
બળવાન થઈ ય છે અને ન કરવાનું કરી બતાવે છે . “કાલાય ત મૈ નમ:।”
4. ભારતમાં ત્રી-પુ ષનાં જ લ ન નથી થતાં, બે પિરવારનાં પણ લ ન થાય છે .
ઘણી વાર પિત-પ ની બ ેનો સારો મેળ હોય, પણ બે પિરવારોનો મેળભગ ં થઈ
ગયો હોય તો તે ું પિરણામ પિત-પ નીને ભોગવવું પડે છે . કાં તો પ નીને તેનાં
િપયિરયાં પાછી બોલાવી લે છે , કાં પછી પિરવારના દબાણથી પ નીને સાસરેથી
તગેડ મૂકવામાં આવે છે . બ ે પિરિ થિતમાં લાંબો સમય દા પ યભગ ં થઈ ય
છે . કેટલીક વાર સારા માણસો વ ચે પડીને સમાધાન કરાવી આપે છે , તો કેટલીક
વાર સારા સમાધાન કરાવનારા ન મળવાથી વનભર બ ે પીડા અને સત ં ાપભયું
અિ ન વન વતાં રહે છે .
શા તનુનો દા પ યભગ ં થયો છે . દા પ ય ખૂબ યું હતુ,ં પણ લ ન
શરતપૂવકનાં હતાં તેથી શરતો પૂરી કરવી બહુ ક દાયી હતી. શા તનુએ શરતો
પૂરી કરવા ઘણાં દુ :ખો સહન કયાં. પણ પછી હદ આવી ગઈ. ગગ ં ા યારે આઠમા
પુત્રને પણ ગગ ં ા માં ફે ક
ં ી દે વા તૈયાર થઈ ગઈ યારે શા તનુથી રહે વાયું નિહ,
તેણે ગગ ં ાને રોકી. ગગ
ં ા રોકાઈ તો ખરી, પણ “લે તારો છોકરો” કહીને છોકરાને
શા તનુને સોપીને ં સડસડાટ ચાલી નીકળી. શા તનુએ તેને ઘણી રોકી, પણ તે ન
રોકાઈ. ઘણી વાર કોમળ શરીરમાં પણ પ થરનું િદલ જડાઈ ગયું હોય છે , જે
દે ખાતું નથી પણ પ્રસગ ં આ યે જ અનુભવાતું હોય છે .
શા તનુની સામે બે િવકટ પ્ર ો ઊભા થયા: (1) મેલા દા પ યનો ભગ ં થવાથી
પ નીિવયોગનો આઘાત અને બીજુ ં નવ ત શશુને ઉછે રવાનું દુ :ખ. શશુ-ઉછે ર
તો માતા જ કરી શકે, િપતા નિહ. પણ કઠોર હૃદયની માતા તો શશુને પછાડીને
ચાલતી થઈ. હવે િપતાએ જ આ કાય કરવાનું રહે છે . શા તનુએ તે કાય પણ
કયુ.ં ગગ
ં ાદ અથાત્ દે વદ જુવાન થઈ ગયો. હવે શા તનુનો ચત ં ાભાર ઓછો
થઈ ગયો. જે લોકો માતાના અભાવમાં િપતા ારા ઉછે રાઈને મોટા થયા હોય છે
તેમણે કદી પણ િપતાની લાગણી દૂ ભવવી નિહ. તેના ઉછે રમાં તેણે કેટલાં દુ :ખો
સ યાં છે તેની તેને ખબર નથી.
ભરયુવાવ થામાં પિતિવયોગ કે પ નીિવયોગ થાય તો બે દુ :ખો ાસ આપે .
લાગણીઓનું અને 2. આવેગોનુ.ં બ ે વ ચે જો પ્રગાઢ લાગણીઓ હશે તો
િવયોગમાં લાગણીઓની પીડા થયા જ કરશે. લાગણીઓ ઝુ રાવે છે ,
લાગણીહીનતા ઝુ રાવતી નથી. લાગણીહીનતા પ થરોને જ હોય છે . આવા
પ થરો લાગણીભરી પ નીને ઠોકર મારીને મો માટે ગૃહ યાગ કરી બેસે, તો
કદાચ તેમને મો મળતો હશે, પણ રહી ગયેલી પ ની માટે તો નરક જ રહી ગયું
કહે વાય. કોઈને નરક આપીને કોઈ મો મેળવે તે કેમ વીકારી શકાય?

ગગ
ં ાને ચા યા ગયાને વષો વીતી ગયાં છે . હવે શા તનુની લાગણીઓ મદ ં થઈ
ગઈ છે . સમય સમયનું કામ કરે છે , પણ લાગણીઓ મદ ં થતાં જ આવેગો વધી
ગયા છે . લાગણીઓ આવેગોને ઓછા કરે છે . શોકાકુ લ યિ તના આવેગો શાંત
રહે છે . શોક દૂ ર થતાં જ આવેગો માથું ઊચકવા લાગે છે . કદાચ આટલા જ માટે
આપણે યાં િવધવાઓને લાંબો સમય શોક પાળવાની યવ થા થઈ હશે.
પિતિવયોગે રોતી-કકળતી ત્રીને આવેગો હે રાન જ ન કરે. હા, રોતી-કકળતી ન
હોય તો જ હે રાન કરે.

શા તનુના આવેગો હવે ભડકવા લા યા છે . એક વાર તે આમતેમ ફરી ર યો હતો


યાં તેને તી સુગધ
ં આવવા લાગી. સુગધ ં એટલી બધી માદક હતી કે તે સુગધ
ં તરફ
ખેચાતો
ં જ ગયો. શૃગ
ં ારમાં સુગધ
ં પણ મહ વનો શૃગ ં ાર છે . આપણે યાં
પ્રાચીનકાળમાં અ ર હતુ,ં સે ટ નિહ. અ રનું પૂમડુ ં ખોસીને યારે કોઈ
સભા-સોસાયટીમાં ય યારે તેની મીઠી સુગધ ં લોકોનાં મનને આપોઆપ ખેચી ં
લે. જે મીઠાશ અ રમાં છે તે સે ટમાં નથી, પણ તોય સુગધ
ં તો આપે જ.
સુગધ ં થી આકષાતો શા તનુ ચાલતો-ચાલતો જમુના કનારે એક માછીમારના
ઝૂ ં પડે પહોચી ં ગયો. જુએ છે તો એક વૃ માછીમાર અને તેની યુવાન ક યા
ઊભાં છે . બ ેનો મેળ મતો ન હતો. માછીમાર કાળો કદ પો છે , તો ક યા તો
ગોરી અને પ પનો અબ ં ાર છે . આ ક યાના જ શરીરમાંથી પેલી સુગધ ં આવી
રહી હતી. શરીર દુ ગંધ મારતો ઉકરડો છે તે ું વૈ રા યવાળા સાધુઓ કહે છે , પણ
શરીર સુગધ ં નો બગીચો પણ છે તેની તેમને ખબર નથી હોતી. સૂઘ ં ી જુઓ કોઈ
આરો યવાળા શશુને, અદ્ ભુત સુગધ ં આવશે—એવી સુગધ ં કે આજ સુધી આવી
સુગધ ં વાળું અ ર કોઈ બનાવી નથી શ યુ.ં એટલે તો બધાં તેને રમાડે છે , છાતી
સાથે ચાંપે છે . આરો ય સચવાય તો આ સુગધ ં યુવાવ થામાં પણ રહે છે . હા, જેનું
આરો ય બગડ્ યું હોય તેની સુગધ ં દુ ગંધમાં બદલાઈ જતી હોય છે . સુગધ ં ન હોય
અને માત્ર દુ ગંધ જ હોય તો કોઈ કોઈને કદી ગાઢ આ લંગન આપે જ નિહ.
યારે તન-મનમાં પ્રેમ પ્રગટે છે યારે આખા શરીરના હોમોન બદલાઈ ય છે .
આ પ્રેમ-હોમોન જ સુગધ ં પ્રસરાવે છે . જે આવા હોમોનથી વં ચત રહે છે તેમ ું
શરીર દુ ગંધ મારતું થઈ ય છે .
શા તનુ પેલી ક યા, જેનું નામ મ યગધ ં ા હતું પણ ઋિષના આશીવાદથી
યોજનગધ ં ા થઈ ગઈ છે તેને જોતો જ રહી ગયો. તેને ગગ
ં ા યાદ આવી ગઈ. આ તો
ગગ ં ા કરતાં પણ ચઢી ય તેવી છે . તેણે ઝટ દઈને પેલા િનષાદરાજ પાસે ક યાનો
હાથ માગી લીધો. હાથ માગવો અને પછી હ તમેળાપ કરવો એ લ નની
પ્ર ક્રયા છે . હાથ જ કેમ મગાય છે ? પગ, માથું કે બી ં અગ ં કેમ મગાતાં નથી?
એટલા માટે કે આ ક યાની ક્રયાશિ ત હવે મને આપો. હાથ ક્રયાનું પ્રતીક
છે . અને હ તમેળાપ થયો એટલે ક યાની ક્રયાશિ ત વરની ક્રયાશિ તમાં
સમિપત થઈ ગઈ, ભળી ગઈ. બ ેની ક્રયાઓ એક થઈ ગઈ. આને દા પ ય
કહે વાય. જો ક્રયાઓ ભળે નિહ અને જુદીજુદી રહે તો દા પ ય મે જ નિહ.
રા શા તનુના પ્ર તાવથી િનષાદ ચમ યો. તેને ખાતરી જ હતી કે પોતાની
પુત્રી યારે- યારે રાજરાણી થવાની જ છે , કારણ કે તેનાં પગુણ તેવાં છે . પણ
તેણે શા તનુ સામે એક શરત મૂકી. ફરી પાછી શરત આવી. ક યાપ ની શરતો
સાથે લ ન કરાય નિહ. કરો તો બહુ સહન કરવાનું થાય. પણ ગરજ હોય કે મોહ
હોય તો શરતો માનવી જ પડતી હોય છે . શરત હતી: “મારી દીકરીના પેટે જે
બાળક જ મે તે જ યુવરાજ થાય.” રા ઓને ઘણી રાણીઓ રહે તી. ઘણીમાંથી
પ્ર યેક પોતાના પુત્રને યુવરાજ બનાવવા રાજકારણ રમતી અને ભારે ખટપટો
થતી. ખૂનામરકી પણ થઈ જતી. તેથી પ્રથમથી જ શરત કરેલી સારી. અભણ
િનષાદ પણ પુત્રીના િહતની વાત સમજે છે . િનષાદની વાત સાંભળીને શા તનુ
પાછો પડી ગયો. યુવરાજ તો મોજૂદ છે જ—દે વવ્રત. તેનો હ ડુ બાવી શકાય
નિહ. બી -ં ત્રી ં લ ન કરનાર પુ ષે પૂવ-બાળકોના હ ને ભૂલવો ન જોઈએ.
િનરાશ થઈને શા તનુ પાછો રાજધાની આવી ગયો, પણ પેલી યોજન-ગધ ં ા
સ યવતીને હૃદયમાં બેસાડતો આ યો. હૃદયના ઊ ંડાણમાં બેઠેલી વ તુને કેમે
કરીને દૂ ર કરી શકાતી નથી, કારણ કે આ લાગણીનું આસન છે . લાગણીનાં મૂળને
કેમે કરીને ખોદી શકાતાં નથી. શા તનુના હૃદયના ઊ ંડાણમાં સ યવતી બેસી ગઈ
હતી, કેમે કરીને દૂ ર થતી ન હતી. તેથી શા તનુ ઉદાસ અને હતાશ રહે વા લા યો.
તે ું શરીર પીળું પડી ગયુ.ં આહાર-િનદ્ રા ઘટી ગયાં. તે હતો સાહ થઈને મડદા
જેવો વવા લા યો. િપતાની આવી દશા જોઈને યુવાન પુત્ર ભી મને ચત ં ા થઈ.
મતં ્રી વગેરેને પૂછપરછ કરી કારણ ણવાનો પ્રય ન કયો, પણ સત ં ોષકારક
ઉ ર ન મ યો. એટલે અત ં ે ભી મે તે જ શા તનુને પૂછ્યું કે “િપતા , તમાર
આવી દશા કેમ થઈ છે ?” શા તનુએ િનખાલસ ભાવથી જવાબ આ યો કે “મારે ું
એક જ પુત્ર છે . માનો કે ન કરે નારાયણ અને તને કાંઈક થઈ ય તો મારા
રાજપાટ અને વશ ં નું શું થાય?” ડા યા માણસને પાછલી જંદગીમાં વારસદારની
ચત ં ા સતાવતી રહે છે . વારસો ઘણો હોય અને કોઈ વારસદાર જ ન હોય તો ઘણા
અનથો થઈ શકે છે . સગાં-સબ ં ધ ં ્રો કરવા લાગે છે , ઘણી વાર તો
ં ી બધાં ષડ્ યત
હ યા પણ કરી નાખે છે . એટલે વારસદાર તો જોઈએ જ. તેમાં પણ જેને ઘણો
મોટો વારસો હોય તેને એક નિહ ઘણા વારસદારો જોઈએ, જેથી એક નિહ તો
બીજો વારસો સભ ં ાળી શકે.
શા તનુ બો યો: “એટલે, બેટા, હું ફરીથી લ ન કરવા ઇ છુ ં છુ ં , જેથી મને ઘણા
વારસદારો મળી શકે.” િપતા-પુત્ર વ ચે આવી િનખાલસતા ભા યે જ જોવા
મળતી હોય છે . િનખાલસતા એ જ સ યનો મૂલાધાર છે . યાંથી જ ધમ પ્રગટે છે .
ભી મે િપતાને બી ં લ ન કરવાની સમ ં િત આપી. પણ ક યાપ ની શરત
સાંભળીને તે જરા ગભ ં ીર થઈ ગયો: “એમ છે તો હું તે જ િનષાદરાજ પાસે ઉં
છુ ં .” ભી મ િનષાદરાજ પાસે પહોચી
ં ગયો અને િપતા માટે ક યાની માગણી
કરી. િપતા તો પુત્ર માટે ક યાની માગણી કરે તે ું તો થાય જ છે , પણ અહીં તો
પુત્ર િપતા માટે ક યાની માગણી કરે છે .
િનષાદરાજે ફરીથી પોતાની શરત દોહરાવી. ભી મે ક યું કે “ ચત ં ા ન કરો.
સ યવતીમાતાનો પુત્ર જ ગાદીનો વારસ થશે. હું મારો હ જતો ક ં છુ ં .”
ભી મની પ્રિત ાથી સૌએ હષ વિન કયો, પણ િનષાદ ચૂપ ર યો. તેણે ક યું કે
“મા યું કે તમે રાજગાદીનો યાગ કયો, પણ જો તમારા પુત્રો થશે તો તે તો મારા
દૌિહત્ર પાસેથી રા ય પડાવી લેશે. અમને ખારવાઓને કોઈ સહન નિહ કરે.
બધા િવરોધી થઈ જશે.”
વાત પણ સાચી છે . ભારતમાં ાિતવાદ પ્રબળ છે . ઊતરતી ાિતની ક યાને તથા
તેનાં બાળકોને ઉ ચ ાિતવાળા સહન નથી કરી શકતા. તેથી ઊતરતી ક યા
ઉ ચ ાિતમાં પરણી હોય તોપણ તેનાં સતં ાનોને તો સહન કરવું જ પડતું હોય છે .
ભી મને લા યું કે િનષાદની ચત
ં ા વા તિવક છે , ખોટી નથી. મારાં સત
ં ાનો
સરદારોનો સાથ લઈને સ યવતીના વારસદારોને તગડ મૂકે તો નવાઈ નિહ.
એટલે તરત જ ભી મ ઊભા થઈ ગયા.

સૂયની સામે જોઈને ઊ ંચા હાથ કરીને તેમણે પ્રિત ા કરી કે “હું વનભર
બ્ર મચારી રહીશ, અથાત્ હું લ ન જ નિહ ક ,ં જેથી મારે સત
ં ાન થાય જ નિહ.
બોલો, હવે તો કશો વાંધો નથી ને?” સૌએ હષની તાળ ઓ વગાડી. િનષાદે પોતાની
ક યા સ યવતીને ભી મને સોપી ં દીધી અને ક યું કે “ ઓ, તમારા િપતા
સાથે હવે ખુશીથી લ ન કરાવો.”
ભી મ ક યાને લઈને હિ તનાપુર આવી ગયા અને સ યવતીનાં લ ન શા તનુ
સાથે કરાવી દીધાં. ધ ય છે પુત્રને જેણે િપતાનાં લ ન કરાવી દીધાં. િપતા શા તનુ
ગદ્ ગદ થઈ ગયા. તેમણે ભી મને આશીવાદ આ યો કે હવે ું “ઇ છામૃ યુ” થઈ
જઈશ, અથાત્ તાર ઇ છા હશે યારે જ તા મૃ યુ થશે, તે િવના નિહ.
23-6-10
*
6. િવ ચત્રવીયનો રા યા ભષેક
લ નનાં બે પાત્રો હોય છે : એક નર અને બી નારી. આ બ ેના બે પ્રકાર છે .
એક એકહ ત અને બીજુ ં અનેકહ ત. એકહ ત એટલે જેમનાં નાની ઉમ ં રમાં
જ લ ન થયાં છે અને યારે પિત-પ ની તરીકે એકબી ના સપ ં કમાં આવે છે
યારે તે બ ે કોરા કાગળ જેવાં હોય છે . અથાત્ તેમને કામાચારનો કશો અનુભવ
નથી હોતો. બ ેનું કૌમાય અખિં ડત હોય છે . આવાં અનુભવ િવનાનાં પિત-પ નીને
અનુભવોની પ વતા થતાં વાર લાગે છે . તેમનું અ ાન કે અધકચ ં ાન કેટલીક
વાર પ્ર ો પણ ઊભા કરે છે . પણ આવાં એકહ ત કે પ્રથમહ ત યુગલો
એકબી માં વધુ સત ં ુ રહી શકે છે , જો ધાિમક ભાવનાથી ઓતપ્રોત હોય તો.
જે લોકો ઘણી મોટી ઉમ ં ર સુધી લ ન કરતા નથી અને યાં િવ તીય સપ ં કો
ઘણા હોય, જેમ કે શ ણસં થાઓ—કોલેજો, આરો યસં થાઓ, ફૅ ટરીઓ,
કાયાલયો વગેરેમાં શ ણ કે નોકરી-ધંધો કરતાં હોય છે તે ભા યે જ એકહ ત
રહી શકતાં હોય છે . તે દ્ િવતીયહ ત (સેક ડહૅ ડ) કે બહુહ ત થઈ જતાં હોય
છે . આવા લોકો યારે લ ન કરે છે યારે પૂવાનુભવોથી ઘણી સરળતા રહે છે , પણ
આવા લોકો પર પર ભા યે જ સત ં ુ થઈ શકતાં હોય છે . ઘણી વાનગીઓ
ચાખનારાનું મન જેમ નવીનવી વાનગીઓમાં ફરતું રહે છે તેવું આમનું પણ થઈ
શકે છે . આમાં અપવાદ પણ હોઈ શકે છે . તેમાં પણ જો પુ ષમાં પૌ ષની યૂનતા
હોય તો બહુહ ત પ નીને સત ં ોષ થવો કિઠન છે . તે ધ ય છે જે વનભર
એકહ ત જ ર યાં છે . ઘણી વાનગીઓનો અનુભવ ન હોવાથી તેમને જે વાનગી
મળી છે તે ગમે તેવી હોય તોપણ તેમને તેમાં સત ં ોષ રહી શકે છે , પણ ધાિમક વૃ
હોય તો. આ ેત્રમાં પુ ષ કરતાં ત્રીની એકહ તતા વધુ મહ વની છે , કારણ
કે તેને માત્ર પ ની જ નથી બનવાનું હોતુ,ં તેને મા પણ થવાનું હોય છે . તેણે
માત્ર પિતને જ મોઢુ ં બતાવવાનું નથી હોતુ,ં સત
ં ાનોને પણ મોઢુ ં બતાવવાનું હોય.
એટલે આપણે યાં “પિતવ્રતા”-ધમ છે , “પ નીવ્રતા”-ધમની વાત નથી. કોઈ
આનો ઊ ંધો અથ ન સમજે કે પિતને બધી છૂ ટ છે . પિતને પણ પૂરેપૂરી મયાદા અને
િનયત ં ્રણ હોય જ છે .
ભી મ સ યવતીને રથમાં બેસાડીને લઈ આ યા. સ યવતી એકહ ત નથી. તેમને
પરાશર ઋિષથી યાસ નામનો પુત્ર છે . પણ તેને કૃ ણ ીપમાં ય દીધો છે —
ય દે વો પડ્ યો છે . ઋિષના આશીવાદથી તે યોજનગધ ં ા થઈ છે , નિહ તો તે
મ યગધ ં ા હતી. પણ ઋિષએ તેને તેનું કૌમાય પણ પાછુ ં થાિપત કરી દીધું છે . જે
કુ મારીનું પોતાને કારણે નિહ પણ અ યને કારણે કૌમાય ખ લત થયું હોય તેને
જો મુ ીમાં બધ ં કરી દીધું હોય અથાત્ બાંધી મુ ી રાખી હોય તો તે લાખની થઈ
જતી હોય છે . કેટલીયે સ યવતીઓ અને કેટલીયે કુ ત ં ીઓનું કૌમાય ખ લત
થયું હોય છે , પણ બાંધી મુ ી લાખની રહી ગઈ હોય તો તે પુન: કૌમાયની પ્રાિ ત
કહે વાય. ભદ્ રસમાજમાં આવું થાય તો તે ભદ્ રતા જ કહે વાય. કોઈની લાખની
મુ ી ખોલી નાખવી અને તે પણ કોઈ કુ વ ં ારી ક યાની, તો તે મહા અભદ્ રતા જ
કહે વાય. કોઈનું વન બરબાદ કરી નાખવું તે તેની હ યા કરવા કરતાં પણ વધુ
મોટુ ં પાપ ગણાય.
શા તનુ રા ને ણવા મ યું કે કાળા ખારવાને યાં આટલી પાળી ક યા
યાંથી આવી? ખરેખર તો િનષાદરાજ તેનો પાલક િપતા છે . ખરો િપતા તો ચેદીરાજ
વસુ છે . આ રાજકુ મારી તેને માછલાં પકડતાં માછલીના પેટમાંથી મળી આવી હતી.
તેથી તે રાજકુ મારી આટલી પાળી હતી. રા શા તનુ પ્રસ થયા. પોતાની
ાિત કે વણમાં સમાનગુણધમા સાથે લ ન કરવાનો આનદ ં શા તનુને મ યો.
બ ેનાં શા ત્રીય િવિધથી લ ન થઈ ગયાં. શા તનુ ક યાને વધૂ બનાવીને
રાજમહે લમાં લઈ ગયો. સ યવતીએ ગગ ં ાનું થાન લઈ લીધુ.ં શા તનુનું
ખાલીપણું ભરાઈ ગયુ.ં બ ે એકબી માં ઓતપ્રોત થઈ ગયાં.
સમય આવતાં સ યવતીને એક પુત્ર થયો જેનું નામ ચત્રાંગદ પાડવામાં
આ યુ.ં સમય વીતતાં બીજો પુત્ર પણ જ યો, જેને િવ ચત્રવીય નામ અપાયુ.ં
આમ ચત્રાંગદ અને િવ ચત્રવીયથી સ યવતીનો ખોળો ભરાઈ ગયો. ખોળો
ભરાયેલી ત્રી ધ યતા અનુભવે છે . ખાલી ખોળાવાળી ત્રી સતત સત ં ાપ
અનુભવતી રહે છે . એટલે તો આપણે ખોળો ભરવાનો ઉ સવ ઊજવીએ છીએ.
જેનો ખોળો જ નથી ભરાયો તે કયો ઉ સવ ઊજવે? તે તો આવો ઉ સવ જોઈ-
જોઈને મનોમન બળતી રહે .
હાશ, હવે વનનું ખ ં સુખ મ યુ.ં મનોહારી આ ાકારી પ ની અને કલ કલાટ
કરતાં બે બાળકો! શા તનુ ધ યધ ય થઈ ગયો, પણ શા તનુ લાંબું યો નિહ.
હ તો ચત્રાંગદ કશોર જ હતો અને શા તનુનું મૃ યુ થઈ ગયુ.ં સ યવતી
ઉપર વીજળી તૂટી પડી. પિતવ્રતા ત્રી, કાચી ઉમ ં રે પિત ખોઈ બેસે તો તેથી વધુ
શું દુ :ખ હોય? સ યવતી િવધવા થઈ ગઈ. વૈ ધ યનું દુ :ખ તો તે ભોગવતી જ હતી
તેવામાં મોટા પુત્ર ચત્રાંગદનું પણ તે જ નામધારી ગાંધવ સાથેના યુ માં મૃ યુ
થઈ ગયુ.ં હાહાકાર થઈ ગયો. હવે તો સ યવતી અને િવ ચત્રવીય બે જ રહી
ગયાં. હા, દે વવ્રત તો હતો જ. િવ ચત્રવીય હ બાળક જ હતો. તોપણ દે વવ્રતે
—ભી મે તેને પ્રિત ા પ્રમાણે ગાદીએ બેસાડ્ યો અને તેના નામે રા યનો
વહીવટ કરવા લા યા.
હવે હિ તનાપુરનો બાળસમ્રાટ િવ ચત્રવીય હતો. તેના ર ક અને પાલક ભી મ
હતા.
23-6-10
*
7. િવ ચત્રવીયનું મૃ યુ
ભારતમાં વય ક સત ં ાનોનાં લ નની ચત ં ા વડીલો કરે છે . કેટલાંક બાળકો બહુ
સરળતાથી પરણી જતાં હોય છે અને કેટલાંકને તકલીફ થતી હોય છે . ભારતમાં
લ ન વણ, ાિત, સમાજ અને કુ ળ આધાિરત થતાં હોય છે . બધાંના સરખા
િરવાજ નથી હોતા. જે સમાજમાં કુ િરવાજો ઘણા હોય યાં સરળતાથી લ નો થઈ
શકતાં નથી. આને સમાજદુ :ખ કહે વાય. કુ િરવાજો- વાળો સમાજ પોતાના
આ શ્રતોને કુ િરવાજ ારા દુ :ખી કરતો હોય છે .
સ યવતી ભલે ચેદીરાજની ક યા હોય, પણ લોકપ્ર સદ્ િધથી તો તે માછીમારની
ક યા જ હતી. “રા ને ગમી તે રાણી અને લાકડાં વીણતાં આણી” તેવી કહે વત
પ્રમાણે સુગધ ં મુ ધ શા તનુ તેને લઈ આ યો અને પર યો, પણ પ્ર માં અને
ખાસ કરીને સમાન ક ાના રા -મહારા ઓમાં અદ ં રખાને તો કચવાટ ચાલતો
જ હતો. ઊતરતી ાિતની ક યા કે ઊતરતી ાિતનો વર વીકારવાથી તેનાં
સતં ાનોને તેનાં પિરણામ ભોગવવાં પડતાં હોય છે . ાિત એ ાિત જ છે અને મોટા
ભાગે તે જુનવાણી જ હોય છે .
સ યવતી અને ભી મને ચત ં ા હતી કે િવ ચત્રવીયને યાં પરણાવવો? કોઈ માગુ ં
તો આવતું નથી, પણ થોડા જ સમયમાં ચત ં ાનો અત
ં આવે તેવા સમાચાર ણવા
મ યા.
કાશીના મહારાજને ત્રણ ક યાઓ હતી: અબ ં ા, અં બકા અને અબ ં ા લકા. આ
ત્રણે ક યાનો વયવ ં ર આયો જત થયો. યારે વયવ ં રથી પણ ક યાનાં લ ન
થતાં હતાં. ભી મ એકલા જ રથ લઈને કાશી પહોચી ં ગયા. વયવ ં રની સભામાં
દે શ-િવદે શના અનેક રા -મહારા ઓ ક યાઓને પ્રા ત કરવા આ યા હતા.
સૌની નજર ભી મ ઉપર પડી. સૌ ખડખડાટ હસી પડ્ યા. ભી મના વાળ સફે દ થઈ
ગયા હતા. હવે તે વૃ દે ખાવા લા યા હતા. વળી તેમણે આ વન બ્ર મચારી
રહે વાની પ્રિત ા લીધી હતી તે લોકો ણતા હતા. આવા ધમા મા ભી મને આ શું
સૂ યું કે તેઓ વયવ ં રમાં આ યા! છી… છી… છી… િધ ાર છે ! લોકો હાંસી
ઉડાવવા લા યા.
બને યાં સુધી યિ તએ ઉ ચ આદશોભયું વન વવુ,ં પણ કદી પણ તેનો
ઢંઢેરો ન વગાડવો. અિત ઊ ંચા આદશોનો ઢંઢેરો વગાડનારા પ્ર યે લોકો ખાસ
પ્રકારનું મૂ ય િનધાિરત કરી બેસતા હોય છે . તેમાં જરા પણ યૂનતા આવે તો
લોકો હાંસી ઉડાવવાનો આનદ ં લેતા હોય છે . લોકોને કોઈના મૂ યિન વન
પ્ર યે આનદ ં ય ત કરતાં તેની મૂ યહીનતાની હાંસી ઉડાવવામાં અિધક આનદ ં
આવતો હોય છે . એટલે યિ તએ અિત આદશવાદી ન થવુ.ં કદાચ થવું હોય તો
ઢોલ ન વગાડવો. મ યમ આદશો સારા, જે વનભર પાળી શકાય. હું કદી પણ
અસ ય બોલતો જ નથી તેવો ઢોલ વગાડવા કરતાં હું યથાસભ ં વ સ ય બોલવાનો
પ્રય ન ક ં છુ ં તેવું બોલવું વધુ ક યાણકારી બને છે .
સભામાં પોતાની હાંસી થતી જોઈને ભી મ કોપાયમાન થયા. તેમણે સભાના બધા
રા ઓને લલકાયા: “આવી ઓ! જુઓ, તમારા દે ખતાં-દે ખતાં આ ત્રણે
ક યાઓનું હું અપહરણ ક ં છુ ં અને લઈ ઉ ં છુ ં . તાકાત હોય તો મને રોકો!”
આમ લલકારીને ભી મે ત્રણે ક યાઓને રથ ઉપર ચઢાવી રથ મારી મૂ યો.
“એ ય… એ ય…” એમ લોકો બોલતા ર યા અને ભી મ કાશી બહાર
નીકળી ગયા. અવાચક થઈ ગયેલા રા ઓ હોશમાં આ યા અને બધા પાછળ
પડ્ યા. આગળ જતાં ભારે યુ થયુ,ં પણ ભી મે બધાને હરાવી દીધા. પછી એકલો
શા વદે શનો રા લડવા આ યો. તેને પણ ભી મે હરાવીને મૂિછત કયો અને
ક યાઓને લઈને હિ તનાપુર આવી ગયા. આજે ભલે આવી ઘટનાઓ આપણે
મા ય ના કરીએ, પણ તે સમયમાં આઠ પ્રકારના િવવાહમાં ક યાનું અપહરણ
કરીને િવવાહ કરવાનું પણ મા ય હતુ.ં ખાસ કરીને િત્રયો આવા િવવાહનું ગૌરવ
લેતા.
ભી મે ત્રણે ક યાઓ સ યવતીને બતાવી. સ યવતી પ્રસ થયાં. બ્રા મણોને
બોલા યા અને લ નિવિધની તૈ યારી થવા લાગી. યાં મોટી ક યા અબ ં ાએ ક યું
કે “ભી મ, સાંભળો, હું તો ઘણા સમય પહે લાં જ શા વરા ને વરી ચૂકી છુ ં અને
તેમણે પણ મા ં વરણ વીકાયું છે . તો હવે પરણેલીને ન પરણાવાય. મને મારા
પિત શા વની પાસે જવા દો. મને જબરજ તી ન પરણાવો.”
અબં ાની વાત બધા બ્રા મણોએ સાંભળી અને તેને લ નમડ ં પથી દૂ ર કરી દીધી.
આ વનમૂ યોમાંનું એક મૂ ય છે : કુ વ
ં ારીને પરણાય, પરણેલીને ન પરણાય.
પાપ લાગે. અબ
ં ાની વાત આગળ કહીશુ.ં
અં બકા અને અબ ં ા લકાની સાથે િવ ચત્રવીય ભોગોમાં આસ ત થઈ ગયો.
ગળાડૂ બ ડૂ બી ગયો. ભોગો સય ં મથી ભોગવાય તો ઔષધ થઈ શકે છે , બલ અને
પુ આપે છે , પણ જો ભોગો, ભાન ભૂલીને અકરાંિતયા થઈને ભોગવાય તો ભોગો
રોગોને નોતરે છે . િવ ચત્રવીય અકરાંિતયો થઈ ગયો. ભૂ યો સહ ં જેમ શકાર
ઉપર તૂટી પડે તેમ તે બ ે પ નીઓ ઉપર તૂટી પડ્ યો. િદવસ જુએ ના રાત, યારે
જુઓ યારે ભોગ-ભોગ ને ભોગ. બધા ભોગોમાં સૌથી પ્રબળ ભોગ ત્રીસમાગમ
છે , તેથી તો તેને સભં ોગ કહે વાય છે . સભ
ં ોગના અિતરેકે િવ ચત્રવીયને યરોગ
લાગુ કરી દીધો અને ભરયુવાનીમાં જ તે મૃ યુને શરણ થઈ ગયો.
સ યવતીએ પિત ખોયો, ચત્રાંગદ ખોયો, હવે િવ ચત્રવીયને પણ ખોયો. ત્રણ
િવધવાઓથી રાજમહે લ શૂ ય થઈ ગયો. શું કરવુ?ં આનું નામ તો વન છે . બધું
આપણા હાથમાં નથી. ન થવાનું થઈ ય અને થવાનું હોય તે રહી ય.
ભી મે િવ ચત્રવીયની અિં તમિવિધ કરી અને રાજમહે લ ડૂ સકાં ભરવા લા યો.
વૈ ભવનું સુખ માણસ ારા ભોગવાતું હોય છે . જો માણસ જ ન હોય કે મૂકીને
ચા યો ય તો કોરો વૈ ભવ કરડવા દોડે. પહે લાં માણસ ને પછી વૈ ભવ. પણ
માણસને લાવવો યાંથી? એક તો સારો માણસ મળતો નથી અને કદાચ મળે તો
ટકતો નથી. હવે ડૂ સકાં ભરવા સવાય કરવું શુ?ં અને મહે લો તો ડૂ સકાં ભરવા માટે
જ બધ ં ાતા હોય છે .
23-6-10
*
8. પાંડુ-ધૃતરા ્ રનો જ મ
સસ ં ારના ઘણા મહ વપણ પ્ર ોમાં સવાિધક મહ વનો પ્ર છે “વારસદાર”નો.
જેની પાસે પ્રચુર સપ ં કે રાજપાટ હોય અને વારસદાર ન હોય તો તેની
પાછલી જંદગી ચત ં ામાં જ યતીત થાય. વારસદાર મેળવવા માટે તો લ નસં થા
છે . િવવાહ કરીને પિત-પ ની કામસેવન કરે એટલે સત ં ાન થાય. પણ બધાંને
સત ં ાન થાય જ તેવું બનતું નથી. કેટલાંકને સત ં ાન ન પણ થાય. ખાસ કરીને
અિતશ્રીમત ં ો કે રા -મહારા ઓની ફળદ્ પતા ઘણી ઓછી હોય છે , તેથી તે
સત ં ાનિવહોણું વન વતા હોય છે . પોતાનાં સીધેસીધાં બાળકો ન હોય તેમના
માટે દ ક લેવાની પ્રથા આજે છે , પણ યારે તેવી પ્રથા નિહ હોય. પ્રથાઓ
બદલાતી રહે છે . યારે િનયોગપ્રથા હતી. િનયોગ એટલે પોતાના જ પિરવારની
કોઈ સ મ યિ ત ારા િવધવા થયેલી ત્રીમાં વીયાધાન કરાવીને સત ં ાન પેદા
કરવું તે. આજે ભલે આ પ્રથા પ્ર યે આપણને ચીડ ચઢે , પણ યારે આ પ્રથા
સવસામા ય હતી, લોકમા ય હતી. પ્રથાઓ સનાતન નથી હોતી, બદલતી રહે
છે .
િવ ચત્રવીયના અવસાન પછી સ યવતીની સામે િવકરાળ પ્ર હતો કે હવે
રાજગાદી કોણ સભ ં ાળશે? વારસદાર તો કોઈ ર યો નિહ. સ યવતીએ ભી મને
રાજગાદી સભં ાળી લેવા આગ્રહ કયો, પણ ભી મે પોતાની પ્રિત ા પ્રમાણે
રાજગાદીનો અ વીકાર કરી દીધો.
સ યવતીએ ભી મની આગળ િદયરવટુ ં વાળવાનો પ્ર તાવ મૂ યો, અથાત્
ભાઈના મૃ યુ પછી ભાઈનો ભાઈ તેની પ નીને પરણે અને સત ં ાન ઉ પ કરે.
ભી મે આ વાત પણ વીકારી નિહ, કારણ કે પોતે બ્ર મચારી હતા.
સ યવતીએ ત્રીજો પ્ર તાવ મૂ યો કે તું બ ે ભાભીઓ સાથે િનયોગ કર.
િનયોગ એ લ ન નથી. માત્ર ગભાધાન પૂરતો જ િવધવા ભાભી સાથે સબ ં ધ
ં રાખ.
ગભાધાન કરવાનુ,ં પછી સબં ધં બધં કરી દે વાનો. જે બાળક થાય તે િવધવાના પિતનું
જ કહે વાય, િદયર વગેરેનું નિહ. આ રીતે િનયોગ ારા વશ ં વૃદ્િધ કે વારસદારની
પ્રાિ ત કરવાની યારે ધમસ મત પ્રથા હતી. ભી મે આવું કરવાની પણ ના પાડી
દીધી, કારણ કે કોઈ પણ ભોગે તે પોતાના બ્ર મચયને ખિં ડત થવા દે વા તૈ યાર ન
હતા. છે વટે થાકીને સ યવતીએ ક યું કે એમ કર કે મારો પૂવપુત્ર યાસ છે તેને
લઈ આવ. તે પિવત્ર બ્રા મણ છે , મારો પુત્ર છે , એટલે આ િવધવા થયેલી બ ે
રાણીઓનો જેઠ પણ થાય.
સ યવતીની ઇ છા અને આ ા પ્રમાણે ભી મ યાસ ને લઈ આ યા.
સ યવતીએ બ ે િવધવા વહુઓને સમ વી અને સવપ્રથમ અં બકાને િનયોગ
માટે યાસ પાસે જવાનું ક યુ.ં
કામાચારમાં ત્રી-પુ ષનું મુ ય આકષણ એકબી નું પ અને ગધ ં હોય છે .
જે દૃ ને ગમે તે મનને ગમે. જેમ દુ ગંધ મારતું ભોજન ખાવાની ચ જ ન થાય,
ઊલટી થવા લાગે, તેમ યાસ કાળા—કુ પ હતા. તેમના શરીરમાંથી દુ ગંધ
આવતી હતી. તેમનું શરીર અને ચહે રો ભયક ં ર લાગતાં હતાં. આંખો તો ણે
ધગધગતા અિ નના ગોળા જ જોઈ લો. આવું કુ િ સત પ અને દુ ગંધ જોઈને
અં બકાથી આંખો મીંચાઈ ગઈ. ઘણી લાચાર ત્રીઓને અિન છનીય સભ ં ોગને
પણ આધીન થવું પડતું હોય છે . લાચારી શું નથી કરાવતી? સાસુના દબાણથી
આવેલી અં બકાથી આંખો મીંચાઈ ગઈ, તેથી તેને જે પુત્ર થયો તે જ મથી જ
આંધળો થયો, જેને ધૃતરા ્ ર કહે વાયો. આંધળો દીકરો કાંઈ ખરો વારસદાર ન
થઈ શકે. એટલે યાસ ને બી િવધવા અબ ં ા લકામાં િનયોગ કરવાનો
આગ્રહ કયો.
આ વખતે એવું બ યું કે યાસ નું ભયક ં ર પ જોઈને અબ ં ા લકા પીળી પડી
ગઈ. આ કારણે તેને પાંડુરોગવાળો પીળો પુત્ર થયો. જેનામાં લાલ ર તકણો
ઓછા હોય, હીમો લોબીન ઓછુ ં હોય તે પીળો દે ખાય. આવો માણસ
અધનપુસ
ં ક જેવો હોય. તેનાથી પણ રાજ કરી શકાય નિહ. હવે શું કરવુ?ં
સ યવતીએ ફરીથી યાસ ને બોલા યા. ગમે તે ભોગે તે વારસદાર મેળવવા
માગતી હતી. તેણે ફરીથી અં બકાને િનયોગ માટે તૈ યાર કરી. પણ યાસ ના
જુગિુ સત પથી આંખ મીંચી દીધેલી એટલે આંધળા ધૃતરા ્ રને જ મ
આપનારી અં બકા હવે યાસ પાસે જવા તૈ યાર ન હતી. પણ તેનાથી સાસુમાને
ના કહે વાઈ નિહ. તેણે એક ર તો ખોળી કાઢ્ યો. ત્રીઓ ર તો ખોળી કાઢવામાં
બહુ કુ શળ હોય છે . પોતાની અ સરા જેવી દાસીને પોતાનાં વ ત્રો અને શણગાર
કરાવીને યાસ પાસે મોકલી દીધી. યાસ પ્રસ થયા. તેને િવદુ ર નામનો
મહા ાની પુત્ર થયો.
આ રીતે બે િવધવા રાણીઓ અને દાસીમાં યાસ એ િનયોગપ િતથી ત્રણ
પુત્રો ઉ પ કયા, પણ મૂળ પ્ર તો ઉકેલાયો નિહ. ધૃતરા ્ ર આંધળા હોવાથી
રા ન થઈ શકે. િવદુ ર દાસીપુત્ર હોવાથી રા ન થઈ શકે. હવે ર યા
એકમાત્ર પાંડુ. પાંડુ પણ પૂરી રીતે રા થવાને લાયક નથી, કારણ કે પીળા
હોવાથી તેજ વી નથી. તેજોહીન યિ ત રા ન થઈ શકે. રા માં પસનાલીટી
હોવી જ રી છે . આવી િ થિત હોવા છતાં પણ પાંડુને િનિમ બનાવીને ભી મ
રા યકારોબાર કરતા ર યા.
23-6-10
*
9. ધૃતરા ્ ર-ગાંધારીનાં લ ન
સસ ં ાર અનત ં છે . તેનો છે ડો નથી. કોઈ યિ ત પોતાનો છે ડો ઇ છતી નથી. યારે
વશં ઉિ છ થઈ ય છે યારે તેનો છે ડો આવી ય છે . સૌ કોઈ પોતાનો વશં
ચાલુ રાખવા માગે છે . તેના માટે તો તે લ ન કરે છે . નર-નારીના સય ં ોગથી વશ ં
ચાલતો હોય છે . નર-નારીનો સય ં ોગ સૌથી પ્રબળ કામાચારથી થતો હોય છે .
કામાચાર એટલી પ્રબળ આંધી છે કે જો તેને િનયિં ત્રત કરવામાં ન આવે તો
હ રો ઘરનાં છાપરાં ઉડાડી મૂકે છે . એટલે તેને િનયિં ત્રત કરવા લ નસં થાની
રચના થઈ. નર-નારી-માત્રને લ ને છા કુ દરત-સહજ થતી જ હોય છે . પહે લાં
શા તનુએ ગગ ં ા સાથે શરત સાથે લ ન કયાં, પણ ગગ ં ાએ વનભરનો સાથ
િનભા યો નિહ. તે અધવ ચેથી જ પિતને છોડીને ચાલી ગઈ. શા તનુએ બી ં
લ ન સ યવતી સાથે કયાં, તે પણ શરતપૂવક કયાં. પહે લી ભૂલને ફરી પાછી
દોહરાવી, જેના પિરણામે તેણે પોતાના મહાન પુત્ર ભી મનું રાજકીય બ લદાન
આપવું પડ્ ય.ું શા તનુ લાંબું યા નિહ. બે પુત્રોને મૂકીને િવદાય થઈ ગયા.
ભી મે બ ે ભાઈઓને પરણા યા પણ તે પણ વારસદાર આપી શ યા નિહ. બ ે
અકાળે જ મૃ યુ પા યા. સ યવતીએ વશ ં નો છે ડો ન આવી ય તે માટે પોતાના
ગુ ત પુત્ર યાસ ને બોલાવી િનયોગપ િતથી ત્રણ પુત્રો પ્રા ત કયા:
ધૃતરા ્ ર, પાંડુ અને િવદુ ર. પણ હવે ફરી પાછો છે ડો આવી ય તેવી પિરિ થિત
ઉ પ થઈ. ધૃતરા ્ ર મોટો છે પણ આંધળો છે . તેને કોણ ક યા આપે? યિ ત
આંધળી હોય કે બી રીતે િવકલાંગ હોય તેથી તેની કામે છા સમા ત થઈ જતી
નથી. વ થ યિ ત જેટલી જ કામવૃ િવકલાંગોને પણ હોય છે . તેથી તેને પણ
લ નની ઇ છા તો થતી જ હોય છે . કામને દબાવી શકાતો નથી. જબરજ તી
દબાવવાના ર તે ચાલવાથી કામ ફણીધર નાગની માફક ડખ ં મારતો રહે છે .
યિ ત પોતે જ પોતાના ડખ ં થી પીડાય છે અને મરે છે . મો માગ માટે જો ચાિર ય
અિનવાય હોય તોપણ યિ તએ લ ન કરવાં જોઈએ, કારણ ચાિર યની પ્રાિ ત
લ નથી જ થતી હોય છે . વનભર એકાકી રહે નાર નર કે નારી ચાિર ય પ્રા ત
કરી શકતાં નથી. ચાિર ય તો ત્રી ારા પુ ષને અને પુ ષ ારા ત્રીને મળતું
હોય છે . આ ઋિષમાગ છે . આ માગમાં ત્રી યા ય નથી, ગ્રા ય છે . તે
મો માગમાં પણ પૂરેપૂરી સહાયક છે , અવરોધક નથી. જે લોકો મો માગમાં
ત્રીને અવરોધક માનીને તેનો યાગ કરે છે કે કરાવે છે તે કુ દરતને દુ મન
બનાવીને સામા પૂરે તરવા માગે છે . તે સફળ નથી થઈ શકતા. પણ જે ત્રીને
મો માગમાં પણ સહાયક માનીને સાથે ચલાવે છે તેમના માટે ત્રી નાવ બની
શકે છે —તારનારી, ડૂ બાડનારી નિહ. પણ હા, જો તે સુપાત્ર હોય તો. કુ પાત્રતા
તો બ ે પ ે દુ :ખદાયી થઈ જતી હોય છે .
મોટો ધૃતરા ્ ર હવે યુવાન થયો છે . હવે તેનાં લ ન થઈ જવાં જોઈએ. પણ
આંધળાને કોણ ક યા આપે? કઈ ક યા તેનું વરણ કરે? મોટો પ્ર છે . પણ
ભારતમાં માત્ર નર-નારી જ પરણતાં નથી, કુ ળ, પ્રિત ા, પૈ સો પણ પરણે છે .
માનો કે વર િવકલાંગ છે . કોઈ ચત ં ા નિહ. તમા ં કુ ળ તો ઊ ંચું છે ને? તમારી
પ્રિત ા તો ઊ ંચી છે ને? અને સૌથી વધુ તો તમારી પાસે પૈ સો તો મબલખ છે ને?
ક યાનો બાપ દોડતો આવશે, કારણ કે તે માત્ર વરને જ શોધતો નથી હોતો,
બીજુ ં ઘણું શોધતો હોય છે .
આયોનો મૂળ પ્રદે શ તો અફઘાિન તાન. તેનો એક ભાગ તેને ગધ ં ાર (કદ
ં હાર)
કહે વાય. િવશુ આયો અહીં વસતા હતા. આ વૈ િદક આયો કાળે કરીને
બૌ ધમી થયા. બૌ ોએ અહીં ઘણી હોજલાલી ભોગવી. હ રો ગુફાઓ
અને હ રો ભ યાિતભ ય બુ પ્રિતમાઓ તેનું પ્રમાણ છે . પણ બૌ ો
ઇ લામની આંધી આગળ ટકી ન શ યા. જોતજોતાંમાં આયો—બૌ ો મુસલમાન
થઈ ગયા—હા, ક ર મુસલમાન થઈ ગયા. આજે તેમની ધાિમક ક રતા
િવ ભરને આતં કત કરી રહી છે . આતં કત કરવા માટે પણ શૌય જોઈએ અને
તેનું શમન કરવા માટે પણ શૌય જોઈએ. જેની પાસે શૌય જ ન હોય તે એકે
કામ ન કરી શકે. તે બેઠાંબેઠાં ચરખો કાંતે.
ગધં ારદે શનો રા સુબલ. તેને એક પુત્રી ગાંધારી હતી. શુભ લ ણો-વાળી
ક યાનું માગુ ં કરવામાં આ યુ.ં ગધં ારરાજ સુબલે સહષ વીકારી લીધુ.ં ભલે
જમાઈ આંધળો હોય, પણ તેનાં બાળકો તો હિ તનાપુરના રા થશે. વડીલો
લ નસબ ં ધ
ં જોડવામાં બી -ત્રી પેઢીનો િવચાર કરતા હોય છે . કદાચ પહે લી
પેઢીને સહન કરવું પડે તો કરે, પણ આગળની પેઢીનો તો ઉ ાર થઈ ય—
આવી ગણતરીથી રા એ સબ ં ધ
ં મા ય રાખી લીધો.
યારે લ ન યવ થા બે રીતે ચાલતી . વયવ ં રથી અને 2. વડીલોની ઇ છાથી.
ગાંધારીનાં લ ન િપતાની ઇ છાથી થયાં, પુત્રીનો કોઈ અવાજ નિહ. પુત્રી
ગાંધારી પણ કેટલી મહાન કે જેવી તેને ખબર પડી કે મારા પિત આંધળા છે , તરત
જ તેણે રેશમી વ ત્ર મગ ં ાવીને, તેની ગડીઓ કરીને પાટો આંખો ઉપર બાંધી દીધો:
“મારા પિતની માફક હું પણ આંધળી જ રહીશ.” કોઈ મહાન સા વી કરતાં પણ
આ મોટો યાગ હતો. કોઈ મહાન તપિ વની કરતાં પણ આ મોટુ ં તપ હતુ.ં
દુ ભા ય તો જુઓ સસ ં ારીઓનું કે આવા મહાન તપને પણ કોઈ તપ માનવા તૈ યાર
નથી હોતુ!ં અરે, તેની નોધં પણ નથી લેત.ું તમે એક િદવસ તો આંખે પાટા બાંધીને
વી જુઓ તો ખબર પડે!
ગાંધારીનો ભાઈ શકુ િન. તેની ગણતરી પણ ગાંધારીના સત
ં ાન હિ તનાપુરના રા
બને તેવી હતી, તેથી તેણે ગાંધારીને સામે ચાલીને ધૃતરા ્ રને સોપી
ં દીધી.
હિ તનાપુરમાં ધૃતરા ્ ર અને ગાંધારીનાં ધાિમક િવિધથી લ ન થયાં. િવકલાંગ
અને સકલાંગનો મેળ થયો.
*
10. કણ
ક યાના જ મથી જ ચત ં ાનો િવષય થઈ ય છે . સાચવેલી ક યા જ સુર ત
રહે છે . જે માતા-િપતા પોતાની ક યાને સાચવી શકતાં નથી તે પોતાની સાથે
ક યાનું ભિવ ય પણ બગાડી મૂકતાં હોય છે . ક યા એક પ ણી જેવી ગભ
હોય છે . તેના ઉપર શકરા-બાજ જેવા શકારી પુ ષો ફયા કરતા હોય છે .
તેમનાથી આ ગભ ક યાને સાચવવી અ યત ં જ રી છે .
ક યાને યારે મદન વરની શ આત થાય છે યારે તે મુ ધા થઈ ય છે . તે
પોતે જ પોતાના વશમાં નથી રહે તી. છતી આંખે આંધળી થઈને તે યારે કયા
કૂવામાં ભૂસકો મારી બેસે તે કહી શકાય નિહ. તેથી તેની મુ ધાવ થાને સાચવવી
અ યત ં જ રી છે . ઉ મ તો એ છે કે મુ ધાવ થા આવતાં જ તેને ખીલે બાંધી
દે વાય, જેથી તેની િવ વળતા એકકે દ્ રી થઈ ય. પણ જો બ ેમાંથી એક પણ
રીતે ક યાને સચવાઈ ન હોય તો તે અનથો સ શકે છે . યાદ રહે , તે પોતે જ
પોતાના વશમાં નથી હોતી.
ભગવાન કૃ ણ વાસુદેવના િપતા વસુદેવ. તેમના િપતા શૂરસેન હતા. તેમને એક
ક યા હતી. નામ હતું “પૃથા.” શૂરસેનના ફોઈના દીકરાનું નામ કુ િ તભોજ.
શૂરસેને કુ િ તભોજને વચન આપેલું કે મારે જે પ્રથમ સત
ં ાન થશે તે હું તમને
ભેટમાં આપી દઈશ. શૂરસેનને પ્રથમ સત ં ાન- પે ક યા થઈ જે તેમણે
કુ િ તભોજને અપણ કરી દીધી. કુ િ તભોજ એ ક યાને પોતાની દીકરી બરાબર
ઉછે રતા ર યા—એમ જ કહો ને, તે બાપદીકરી થઈ ગયાં.
કુ િ તભોજને યાં અિત થઓ બહુ આવે. ઉદાર અને સદ્ ગુણી લોકોને યાં
અિત થઓ ખેચાઈં આવતા હોય છે . આ બધાની દે ખરેખ અને યવ થા કરવાનું
કામ કુ િ તભોજે કુ તીને સો ં યું હતુ.ં સત
ં ાનોનું સાચું ઘડતર કરવા ઇ છતાં
માતાિપતાઓએ પોતાનાં બાળકોને પ્રથમથી જ સેવાપ્રવૃ માં લગાડતાં રહે વ.ું
એક વાર દુ વાસા નામના મહાપ્રતાપી પણ ઉગ્ર વભાવના ઋિષ આ યા. ઉગ્ર
યિ તની સેવા કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર કહે વાય. પણ ઉગ્રતા
હંમેશાં ઉદારતાના ગુણ સાથે હોય છે . ઉગ્રતા સહન કરે તે ઉદારતાનાં ફળ પણ
પ્રા ત કરે.
કુ તીએ દુ વાસાની ઘણી સેવા કરી. દુ વાસા પ્રસ થયા. તેમણે કુ તીનું ભિવ ય
જોયુ.ં તે તો િવચારમૂઢ થઈ ગયા. અરે, આ ક યાને તો પૌ ષહીન પિત પ્રા ત
થવાનો છે ! પિતની સવપ્રથમ યો યતા તેનું પૌ ષ છે . તે જ ન હોય અને બાકી
બધું હોય તો મડદા સાથે લ ન કયાં કહે વાય. પણ ભાિવ પ્રબળ છે . તેને રોકી
શકાશે નિહ. દુ વાસાએ છ મતં ્રો આ યા અને ક યું કે “આ મત ં ્રોની આરાધના
કરીશ તો તને તે દે વ પ્રસ થઈને એકએક પુત્ર આપશે. તારા પિતને શાપ
હોવાથી તે તો પુત્રો પ કરી શકશે નિહ. માટે લે, આ મત ં ્રો રાખી લે અને જ ર
પડે યારે આરાધના કરીને પુત્રો મેળવી લેજ.ે ” દુ વાસા િવદાય થયા.
પુ ષોની તુલનામાં ત્રીઓમાં ગભ ં ીરતા ઓછી હોય, કારણ કે તેમનામાં
લાગણીઓની પ્રચુરતા હોય. લાગણીઓ અને ગભ ં ીરતા એકસાથે ન રહી શકે.
કદાચ તેથી જ તેમને ચચ ં ળવૃ કહે વાઈ હશે. દુ વાસાના ગયા પછી કુ તીને મત ં ્ર
સબં ધં ી તાલાવેલી અને ઉ કઠ ં ા ગી. મત ં ્રો સાચા હશે કે કેમ? શું હશે? કેમ
હશે?—વગેરે તકિવતક થવા લા યા. તેને થયું કે લાવ ને, એક મત ં ્રનો પ્રયોગ
કરી જોઉ,ં શું થાય છે ! કુ તીએ િવિધ પ્રમાણે સૂયના મત ં ્રની આરાધના કરી.
થોડી જ વારમાં સૂયદે વ પ્રગટ થયા. કુ તીએ હાથ જોડીને નમ કાર કયા. સૂયે
પોતાના આવવાનો હે તુ બતા યો, “તને બાળક આપવા હું આ યો છુ ં .” કુ તી
ગભરાઈ ગઈ. હવે તેને પોતાની ભૂલ સમ ઈ. તેણે સૂયને પાછા ચા યા જવા
ઘણી આ કરી, મા માગી. ‘મહાભારત’નું એક વા ય સૌએ યાદ રાખવા
જેવું છે . કુ તી કહે છે કે:
યોિષતો િહ સદા ર યા:
વાપરા ાિપ િન યશ:॥
અથાત્ ત્રીઓથી અપરાધ થઈ ય તોપણ મહાપુ ષો હમેશાં તેમનું ર ણ કરે
છે .
પણ સૂય ન મા યા અને જે થવાનું હતું તે થયુ.ં સૂયે કવચ-કુ ડ
ં ળ સાથે
મહાબળવાન પરાક્રમી ઉદાર પુત્ર ઉ પ થશે તેવો આશીવાદ આ યો. કુ તીને
તરત જ બાળક પ્રા ત થઈ ગયુ.ં
ગાય-ભેસ ં -હરણી કે બકરી જેવી માદાઓ ગમે તે નરથી બાળક પેદા થાય તો
જરાય ચત ં ા કરતી નથી કે ગભરાતી નથી, કારણ કે તેમને સં કૃિત નથી હોતી. તે
બ દા ત થઈને બાળઉછે ર કરે છે . પણ ત્રી તેવું નથી કરી શકતી. જેમજેમ
સં કૃિત ભ ય થતી ય તેમતેમ લોકાપવાદ વધતા ય. લોકાપવાદ ખોટા હોય
તોપણ વતી ત્રીને મારી નાખતા હોય છે . પણ આ બધું ત્રીઓને જ
ભોગવવાનું હોય છે , કારણ કે સં કૃિતનો બધો ભાર ત્રીઓએ જ ઉપાડવાનો
હોય છે . હવે શું કરવુ?ં શું મોઢુ ં બતાવવુ?ં યાં જવુ?ં કશું સૂઝતું નથી. ઉતાવળમાં
ને ઉતાવળમાં કુ તીએ નવ ત શશુને લાકડાની પેટીમાં મૂ યું અને પેટી નદીમાં
તરતી મૂકી દીધી. હ રો કુ તીઓ અને હ રો કણોનું આજે પણ આવું જ થતું
રહે છે . આિફ્રકામાં આવું નથી થતુ.ં યાં કુ વ ં ારી માતાને કલંક નથી લાગતુ.ં સૌ
વીકારી લે છે , વધુ પ્રેમથી વીકારે છે . માતા કે બાળકને કશી આંચ આવતી
નથી. પૂરા ગૌરવથી વન વે છે , કારણ કે હ યાં ભ ય સં કૃિત આવી
નથી.
નદીના પ્રવાહની સાથે પેટી તરતી-તરતી આગળ નીકળી ગઈ. જ મતાં જ જેને
પ્રભુશરણ થઈ જવું પડ્ યું છે …. જોઈએ હવે શું થાય છે ?
એક અિધરથ નામનો સાર થ અને તેની પ ની રાધા, સત ં ાન િવનાનાં, સત
ં ાન માટે
તડપી ર યાં હતાં. અિધરથ નદી કનારે નાન કરી ર યો હતો યાં તેની દૃ પેલી
પેટી ઉપર પડી. ઝટ દઈને તેણે પેટીને પકડી લીધી. કનારે લાવીને જોયું તો એક
મહાતેજ વી શશુ સૂયની માફક ચમકી ર યું છે . રાધા તો ગાંડીગાંડી થઈ ગઈ.
બ ેનાં નસીબ ઊઘડી ગયાં. ભગવાને પ્રસૂિતની પીડા વેઠ્યા િવના જ ઘરબેઠાં
બાળક આપી દીધુ.ં બાળકને કવચ-કુ ડ ં ળ હોવાથી તેનું નામ “વસુષેણ” પાડ્ ય.ું
જોતજોતાંમાં બાળક મોટુ ં થઈ ગયુ.ં તે પુત્ર અ ત્ર-શ ત્ર વગેરે િવદ્ યામાં
િનપુણ થઈ ગયો. તેનો ઉદાર વભાવ ચારે તરફ વખણાવા લા યો.
સૂયની નજર ગુ ત રીતે હમેશાં કણ ઉપર પડી રહે તી. ભલે લોકભયથી તે પ્રગટ
િપતા ન થઈ શકે, પણ િપતા હતો તે તો ન ી જ છે . આવાં િપતાઓ અને માતાઓ
પોતાના ય દીધેલા બાળકને છૂ પી આંખથી જોતાં રહે તાં હોય છે . લોહીની
લાગણીની પ્રચડ
ં પ્રબળતાને રોકી ન શકાય.
એક વાર બ્રા મણના વેશમાં સૂય કણના વ નમાં આ યો અને તેને સાવધાન
કયો કે “જો, ઇ દ્ ર તારી પાસે બ્રા મણ થઈને આવશે અને કવચ-કુ ડ
ં ળ માગી
જશે. જોજે, આપતો નિહ.”
કણે ક યું કે “કોઈ બ્રા મણ મારે આંગણે આવે અને ખાલી હાથે પાછો ય તેવું
બને જ નિહ.”
એવું જ બ યુ.ં બ્રા મણવેશી ઇ દ્ ર આ યો અને કવચ-કુ ડ ં ળ માગીને કાપીને
લઈ ગયો. કણે હસતાં-હસતાં આપી દીધાં. બદલામાં ઇ દ્ રે કણને અજેય બરછી
આપી. કવચ-કુ ડ ં ળ કાપવાના કારણે તેનું નામ “વૈ કતન” પડ્ ય.ું આ રીતે વસુષેણ,
કણ, વૈ કતન નામો પડ્ યાં, પણ તેની ખરી પ્ર સદ્ િધ તો કણ નામથી જ થઈ અને
તે પણ “દાનવીર કણ.”
24-6-10
*
ં ી અને માદ્રી સાથે લ ન
11. પાંડુનાં કુ ત
સુહાગરાતનો અથ થાય છે તે રાત્રે ક યા પોતાનું સુર ત સાચવેલું કૌમાય પિતને
અ પત કરી દે . કૌમાય હોય યાં સુધી તે ક યા કહે વાય. કૌમાય જતાં જ તે ક યા
મટીને ત્રી થઈ ય છે . કૌમાય જો પિતને અ પત થયું હોય તો તે સોહા ગણી
થાય છે . પણ બધી ત્રીઓ સોહા ગણી નથી હોતી. સ યવતી અને કુ તીનું
કૌમાય સુહાગરાત પહે લાં જ ખિં ડત થઈ ગયું છે . બ ે યોગાનુયોગ સાસુ-વહુ છે .
પણ બ ે ભા યશાળી એટલા માટે છે કે બ ેને કોઈ હલકટ શકારી મ યો નથી,
તેથી તેમ ું કૌમાય લોકદૃ એ અખં ડત છે , અથાત્ તેમ ું લૅકમેઈ લંગ થયું નથી,
તેથી િવવાિહત વનને વાંધો આ યો નથી. બધી ત્રીઓ આવી ભા યશાળી નથી
હોતી. હલકટ શકારીઓના ફંદામાં ફસાનાર ક યા પોતાનું કૌમાય તો ગુમાવે છે ,
સાથેસાથે પૂ ં વન પણ ગુમાવી બેસે છે . સ યવતી અને કુ તી તયોિન હોવા
છતાં પણ લોકદૃ એ કુ મારી જ રહી. વડીલોથી ર ત અને પોતાનાથી ર ત
ભા યશાળી ક યાઓ પિતને સુહાગરાતે પોતાનું અણમોલ કૌમાય અપણ કરીને
ધ યધ ય થઈ જતી હોય છે , જેનો બદલો પિત વનભર પ્રેમ આપીને વાળતો
રહે છે .
રા કુ િ તભોજે જોયું કે પોતાની પા લત પુત્રી કુ તી હવે યુવાન થઈ ગઈ છે .
હવે તેને યો ય પિત સાથે પરણાવી દે વી જોઈએ. આ માતા-િપતાનું કત ય જ
કહે વાય. તેમણે સેક ં ડો રા -મહારા ઓને બોલાવીને વયવ ં ર કયો. તેમાં
કુ તીને પિતની પસદ ં ગીની પૂરી છૂ ટ હતી. વરમાળા લઈને તે રા -મહારા
વ ચે ફરવા લાગી. તેમાં તેને હિ તનાપુરના પાંડુરા ગમી ગયા. તેણે પાંડુરા ને
વરમાળા આરોપી દીધી. તેને યાં ખબર હતી કે જેને તે વરમાળા આરોિપત કરી
રહી છે તે દાઢ િવનાનો સહ ં છે . દે ખાય તો છે પડછંદ સહં જેવો, પણ તેને દાઢો જ
નથી. પૌ ષ િવનાનો પુ ષ ગમે તેટલો પડછંદ હોય તોપણ તે દાઢ િવનાના સહ ં જેવો
છે . તેનો શકાર તે ન ખાઈ શકે, બી ં ખાઈ ય. અમે રકામાં લ ન કરતાં પહે લાં
વર-ક યાના બધા ટે ટ લેવાય છે , જેમાં પૌ ષનો ટે ટ પણ ખરો, જેથી લ ન પછી
ત્રીને પ તાવાનું ન થાય. ખરેખર તો આવા પુ ષે લ નથી દૂ ર જ રહે વું જોઈએ,
કારણ કે કદાચ ગમે તેમ કરીને લ ન તો કરી લીધાં, હવે પ નીને શું મોઢુ ં બતાવશે?
પ ની કરતાં પણ વધારે દુ :ખ આવા પિતને થતું રહે શે. એક સમય હતો યારે
ખાનદાન ત્રી કશું બોલતી નિહ, બધું િનભાવી લેતી, પણ તેથી તો તે ું વન જ
બરબાદ થઈ જતું અને પુ ષની આ મહીનતા તેને મારી નાખતી.
કુ તીએ પાંડુને વરમાળા પહે રાવી દીધી. કુ િ તભોજે ધામધૂમથી બ ેનાં લ ન કરી
દીધાં. બ ે પ ે એકએક ત વ છુ પા યું છે . કુ તીએ સૂય સાથેનો સબ ં ધ
ં અને
પુત્રની વાત છુ પાવી છે , તો પાંડુએ પૌ ષહીનતાની વાત છુ પાવી છે . સસ ં ારમાં કેટલું
બધું છુ પાવાય છે ! જો બધું જ ખુ લું કરી દે વામાં આવે તો સસ ં ાર કેવો થઈ ય!
હા, પશુ-પ ીઓ કશું જ છુ પાવતાં નથી, કારણ કે તેમનો સસ ં ાર સં કૃિત િવનાનો
છે , પિરણામે ખુ લો છે . તેથી તેમને પાપ નથી લાગતું કે પ્રાય પણ નથી કરવું
પડતુ.ં
24-6-10
માદ્ રી સાથે લ ન:
પૂરા િવ ની પ્ર એકસરખી નથી સૌનાં અલગઅલગ રીિત-િરવાજો છે . રીિત-
િરવાજો મળીને વનપ િત ન ી કરતાં હોય છે . બધી વનપ િતઓ સરખી
સુખદાયી કે દુ :ખદાયી નથી હોતી. જે વધુમાં વધુ સુખદાયી પ િત હોય છે તેને
ઉ મ ગણવી જોઈએ. આ વનપ િતઓમાં ધમ અને સં કૃિત પણ પોતાનો
પ્રભાવ રાખતાં હોય છે .
ભી મને થયું કે હ પાંડુને એક બી પ ની પરણાવવી જોઈએ. યારે
િવ યાપી બહુપ ની વનો િરવાજ હતો. એટલે પાંડુ માટે બી પ નીની શોધમાં
નીકળી પડ્ યા. તેઓ મદ્ રદે શ પહો ં યા. મદ્ રદે શને બહા લક દે શ પણ કહે વાય છે .
યાં શ ય નામનો રા રા ય કરતો હતો. તેની બહે ન માદ્ રીનાં પગુણનાં ઘણાં
વખાણ સાંભ યાં હતાં તેથી ભી મ યાં ગયા હતા. શ યે ભી મનો ખૂબ આદર-
સ કાર કયો. ભી મે પાંડુ માટે માદ્ રીની માગણી કરી જે શ યે વીકારી, પણ
સાથેસાથે પોતાનાં રીિતિરવાજની પણ વાત કરી. મદ્ રલોકો ક યાિવક્રય કરતા
હતા, અથાત્ ધન લઈને પછી જ ક યા આપતા હતા. વરિવક્રય અને
ક યાિવક્રય આ બે લ ન યવ થાનાં પ્રાચીન દૂ ષણો લાગે છે . આ દૂ ષણોના
કારણે અનેક વર-ક યાઓ દુ :ખી થતાં ર યાં છે અને અનેક પર યા િવના જ મરી
ગયાં છે . આ માનવકૃત દુ :ખ યવ થા છે , ઈ રકૃત નથી. મોટા ભાગે માનવકૃત
યવ થાથી ઇ થોડાં પણ અ ન ો વધુ થતાં ર યાં છે . મોટા ભાગે આવી
કુ યવ થા પ્ર ના ઊ ંચા વગથી આવતી હોય છે . ઊ ંચો વગ પૂરી પ્ર ને દોરે
છે , તેથી તેની સારી-ખોટી યવ થા સૌને સુખદુ :ખ આપતી રહે છે .
ભી મે શ યની ઇ છા પૂરી કરી. શ યની માગણી કરતાં પણ વધારે ધન આ યુ.ં
શ યે પોતાની બહે ન માદ્ રીને ભી મને સોપી
ં દીધી. માદ્ રીને લઈને ભી મ
હિ તનાપુર આ યા અને ધાિમક િવિધ પ્રમાણે ધૂમધામથી લ ન કયાં. પાંડુ એક
નિહ બે પ નીઓના પિત થયા. પાંડુરા બ ે પ નીઓને લઈને હિ તનાપુરથી
દૂ ર વનમાં રહે વા ચા યા ગયા. કદાચ ગૃહ થાશ્રમના પ્રથમ િદવસથી જ તેમણે
વાનપ્ર થાશ્રમ વીકારી લીધો હશે. ઘણો સમય તેઓ વનમાં ર યા. પાંડુ અને
પાંડુ-પ નીઓનું દુ :ખ કોઈ ણતું નથી. પણ હવે કરવું શુ?ં
પાંડુ યુ કરીને િદિ વજય કરવા નીકળી પડ્ યા. તે પ નીઓથી દૂ ર રહે વા માગતા
હતા. યુ નું િનિમ વધુ ઠીક લા યુ.ં તેમણે દશાણદે શ ઉપર આક્રમણ કરી દીધું
અને દે શને તી લીધો. પછી મગધદે શ ઉપર ચઢાઈ કરી. રાજગૃહીમાં અ ભમાની
રા એ ાસ ફે લાવી હાહાકાર મચા યો હતો. તેનો વધ કરીને નાના રા ઓ તથા
પ્ર ને દુ :ખમુ ત કરી પછી િમ થલાદે શ ઉપર ચઢાઈ કરી. યાં િવદે હવશ ં ના
િત્રયો રા ય કરતા હતા તેમને પરા ત કયા. પછી કાશી, સુ મ તથા પુડ ં ્ રદે શને
યા ચારે તરફ પાંડુની ધાક વાગવા લાગી. ઘણા રા ઓ યુ કયા િવના જ
શરણે આ યા. આ રીતે પોતાના િવશાળ સામ્રા યને વધુ િવશાળ કરીને પાછા
હિ તનાપુર આવી ગયા.
જો તમારે રા ્ રને મહારા ્ ર બનાવવું હોય તો આક્રમણો કરવાં જ પડે. યુ ો
ારા સિં ધઓ કરીને રા ્ રને મહાન બનાવી શકાય. રા ્ રના સીમાડા દૂ ર-દૂ ર સુધી
ફે લાવીને રા ્ રને સુર ત કરી શકાય. જે રા આક્રમણ નથી કરી શકતો તે
પોતાના રા ્ રની ર ા પણ નથી કરી શકતો. આક્રમણ માત્ર પ્ર ને રં ડવા
કે રા ઓને પરા ત કરવા જ નથી થતાં, એક િવશાળ યવ થા થાિપત કરવા
માટે પણ થાય છે , ધમની થાપના માટે પણ થાય છે .
િવજયી રા જ પ્ર માં અહોભાવ પેદા કરી શકતો હોય છે . િવજય િવનાનો
વારંવાર પરા જત થનારો રા પ્ર નો અને િમત્રોનો અહોભાવ ખોઈ બેસતો
હોય છે . અહોભાવ િવનાની મહાનતા ન હોય. પાંડુ મહાન છે કારણ કે તેણે ઘણા
િવજયો મેળ યા છે . પણ તે ઘરમાં હારી ગયો છે . તેની બ ે પ નીઓ આગળ તે
અહોભાવ પ્રા ત કરી શ યો નથી. પણ પ નીઓ ખાનદાન હોવાથી આ વાત કોઈ
ણતું નથી.
ઘરનો પરાજય બહુ દુ :ખદાયી હોય છે . ન કહી શકાય ન સહી શકાય તેવી ક ણ
દશા થઈ જતી હોય છે . એટલે તો પાંડુ પ નીઓ સાથે વનમાં રહે વા ચા યો ગયો
છે . ઘણી વાર દૂ ર એકાંતવાસ કોઈ આરાધના માટે નિહ પણ આંતિરક પીડાને સહી
લેવા માટે પણ લોકો કરતા હોય છે . હા, નામ પડે આરાધનાનુ.ં
વનમાં પાંડુ રોજ શકાર રમવા ય છે જેથી િહંસક અને હાિનકારક પશુઓથી
વનવાસીઓ મુ ત થાય છે . આ રા નો ધમ છે . જેમ આતતાયી
આતક ં વાદીઓથી પ્ર ને મુ ત કરવી તેમ જ િહંસક પ્રાણીઓ અને હાિનકારક
પ્રાણીઓ વધી ન ય, તે રં ડતાં ન થઈ ય તે માટે પણ શકાર કરવો
જ રી મા યો છે .
24-6-10
*
12. િવદુ રનાં લ ન
યાં સુધી પિરવારનાં બધાં યુવાન પાત્રોનાં લ ન ન થઈ ય યાં સુધી વડીલને
શાંિત ન થાય. ચત ં ા અને શાંિત સાથે ન રહે . જવાબદારીઓ કદી પણ ચત ં ા
િવનાની ન હોય. જવાબદારી િવનાનું વન એ વન જ નથી.
જવાબદારીઓથી ભાગી છૂ ટવું તે વૈ રા ય નથી, પલાયનવાદ છે . ઋિષમાગમાં
પલાયનવાદને થાન નથી. જવાબદારીઓ પૂરી કરવા ઘણી વાર સઘ ં ષ જ રી
થઈ ં ષ પરાક્રમ િવના કરી શકાય નિહ. પરાક્રમની ઉપાસના એ
ય છે . સઘ
વનની ઉપાસના છે . પરાક્રમથી દૂ ર ભાગવું તે વનની હ યા કરવા બરાબર
છે .
ભી મ બ્ર મચારી છે . બાળબ ચાં નથી તેમ છતાં પિરવારના વડીલ હોવાથી
બધાંની જવાબદારીનો ભાર ઉપાડીને ચાલે છે . તેમણે ધાયું હોત તો “મારે શુ?ં ”
કહીને જવાબદારીઓથી છટકી શ યા હોત, જેમ ગૃહ યાગીઓ છટકતા હોય
છે . જવાબદારીઓથી છટકવું એ યાગ ન કહે વાય, કાયરતા કહે વાય. ભી મ
કાયર નથી. તેમણે પરાક્રમ કરીને ચત્રાંગદ અને િવ ચત્રવીયને પરણા યા.
તેમણે પરાક્રમ કરીને ધૃતરા ્ ર તથા પાંડુને પરણા યા. પણ હ એક યુવાન
બાકી રહી ય છે . તે છે િવદુ ર. િવદુ ર મહા ાની છે , પણ તે િત્રય નથી. જોકે
ધૃતરા ્ ર અને પાંડુની માફક તેના િપતા પણ યાસ જ છે . યાસ િત્રય નથી,
પરાશર-ઋિષના પુત્ર છે . પરાશર બ્રા મણ છે . તેમ છતાં સામા ય લોકમાનસમાં
તો ધૃતરા ્ ર અને પાંડુના િપતા િવ ચત્રવીય છે . િનયોગમાં બીજ થાપનારનો
વશં નથી મનાતો. મૂળ િપતા જ િપતા મનાય છે . પણ તો પછી િવદુ રનું શુ?ં િવદુ રને
શૂદ્ર કેમ કહે વાય છે ? કારણ કે અં બકાએ પોતાની જ યાએ દાસીને મોકલી
દીધી હતી તેથી. માતૃવશ ં ના પ્રભાવથી તેમના ઉપર શૂદ્રની છાપ લાગી ગઈ છે .
વણ યવ થાના કારણે લ ન યવ થા ગૂચ ં વાડાભરી અને ઘણી વાર અ યાયભરી
પણ થઈ જતી લાગે છે .
ભી મની સામે હવે મોટો પ્ર હતો કે િવદુ રને યાં પરણાવવા? િત્રય ક યા તો
મળશે નિહ. આંતર ાતીય લ ન કરનારા લોકોએ માત્ર પોતાનો જ નિહ,
પોતાનાં બાળકોનો પણ િવચાર કરવો જ રી છે . તમે તો ગમે તેમ પાર પાડી દે શો,
પણ પછી તમારાં બાળકોનું શુ?ં સમક ક યા કે વર ન મળવાથી ક્રમેક્રમે
ઊતરતા જવું પડશે, જે કોઈને ના ગમે.
ભી મ િવદુ રની ચત ં ામાં પડી ગયા. શોધતાં-શોધતાં તેમની નજર દે વક રા ઉપર
પડી. દે વક રા ને યાં શૂદ્ર ત્રીમાં બ્રા મણ ારા ઉ પાિદત એક ક યા હતી,
ભી મે તેનું વરણ કરી લીધુ.ં આ રીતે િવદુ રનાં પણ લ ન થઈ ગયાં. ક યા અ યત

ભિ તભાવવાળી, શીલ-ગુણ-સપ ં અને પિતવ્રતા હતી. આગળ જતાં તેને
િવદુ રાણીથી ઓળખવામાં આવી છે . ઊતરતી ાિતની બધી ક યાઓ પણ
ઊતરતી હોય છે અને શ્રે ાિતની બધી ક યાઓ શ્રે હોય છે તેવું હોતું
નથી. ઊતરતી ાિતમાં પણ ર ન અને શ્રે ાિતમાં પણ પ થર પાકતાં હોય
છે . િવદુ ર પર યા તો ખરા, તેમની ફળદ્ પતા એટલી બધી હતી કે જોતજોતાંમાં
તે અનેક પુત્રોના િપતા થઈ ગયા. હા, ધૃતરા ્ ર અને પાંડુ હ િપતા થયા ન
હતા.
24-6-10
*
13. ગાંધારીના પુત્રો
‘મહાભારત’ િવશુ ઇિતહાસનો ગ્રંથ નથી, તેમ છતાં તેમાં ઇિતહાસનાં થોડાંક
ત વો પણ છે જ. ‘મહાભારત’ સાિહ યનો ગ્રંથ છે , કા ય છે , મહાકા ય છે ,
એટલે તેમાં બધા રસો િન પ કરવામાં આ યા છે . તેની કથાઓમાં િમથ-ત વની
ભરમાર છે , એટલે વાચકે કોરી તા કક બુદ્િધથી ‘મહાભારત’ને વાંચવાનું નથી.
તેમાં પૌરા ણકતા છે , ધમશા ત્ર છે , રાજનીિત છે , દશનો છે —બધું જ છે . આ
બધાનો લાભ લેવા ઇ છતા માણસે ‘મહાભારત’ને તેની દૃ એ વાંચવાનું છે .
વન પ્ર ોથી ભરેલું રહે છે . પ્ર ોનો ઉકેલ કરતા રહે વું એ જ વનસાધના છે .
પ્ર ો કદી પણ પૂરા થતા જ નથી. એક પૂરો થાય યાં બી બે પ્ર ો ઊભા થઈ
ય. ભી મે પોતાના પુત્ર સમાન ધૃતરા ્ ર, પાંડુ અને િવદુ રનાં લ ન તો કરી
દીધાં, હવે પ્ર સત
ં ાનપ્રાિ તનો છે . લ ન કયાં હોય અને સત ં ાન ન હોય તો
લ નની પૂણતા ન અનુભવાય.
એક વાર એવું થયું કે યાસ લાંબો પ્રવાસ કરીને થાકીને ધૃતરા ્ રને યાં
આ યા. થાકેલો દુ :ખી માણસ સેવાશુશ્ ષાની અપે ા રાખતો હોય છે . ગાંધારી તો
તેમની પુત્રવધૂ જ કહે વાય. સસરાની સેવાશુશ્ ષા કરવી એ પુત્રવધૂનો ધમ જ
કહે વાય. ગાંધારીએ યાસ ની ખૂબ સેવા કરી. તેમને ગરમ પાણીથી નાન
કરા યું અને પછી ગરમ-ગરમ વાિદ ભોજન જમાડ્ ય.ું વડીલો, વૃ ો અને
અિત થઓ હૃદયથી પ્રસ થાય તો આપોઆપ આશીવાદ આપે. પ્રસ થયેલા
યાસ એ ગાંધારીને વર માગવાનું ક યુ.ં યાસ તપ વી હોવાથી તેમનાં
વરદાન કદી િન ફળ જતાં નથી. આ સમયે કુ તીને એક પુત્ર થઈ ચૂ યો હતો
—યુિધ ર, તેથી ગાંધારી ઈ યાથી પીડાતી હતી. જેઠાણીને પુત્ર ન થાય અને
દે રાણીને પુત્ર થઈ ય તો તે પણ ઈ યાનું કારણ બને છે . ગાંધારી કુ તીની
ઈ યામાં બળી રહી હતી. ત્રીઓમાં લાગણીઓની પ્રધાનતા અને પ્રમુખતા રહે
છે . તેમાં પણ નકારા મક લાગણીઓ વધુ રહે છે . નકારા મક એટલે ઈ યા, ે ષ,
વૈ ર, ઘૃણા વગેરે. આ કારણે સુખી ઘરની ત્રીઓ પણ આવાં કારણોથી દુ :ખી
રહે તી હોય છે અને પૂરા ઘરને દુ :ખી કરતી હોય છે . ગાંધારીએ ઈ યાવશ યાસ
પાસે સો પુત્રો માગી લીધા. તેનો હે તુ એ હતો કે તારે એક પુત્ર, તો મારે સો પુત્ર!
લે, હવે કોણ મોટુ ં ?
યાસ એ ‘તથા તુ’ કહી િવદાય લીધી. દુ બુદ્ િધ કે કુ દાનતથી માગેલું વરદાન
સુખદાયી ન થઈ શકે. ગાંધારી સગભા થઈ ગઈ. પણ આ શુ?ં બે વષ વીતવા છતાં
પ્રસૂિત થતી નથી! ગભધારણ થવો એ ત્રી માટે માતૃ વની પ્રથમ િનશાની છે ,
પણ ગભધારણ પછી પૂરેપૂરા માતૃ વની પ્રાિ ત સુધી ઘણાં િવ નો અને ક ો
ત્રીએ ઉઠાવવાં પડતાં હોય છે . છે લું ક —મહાક પ્રસવપીડા છે . ગાંધારીને
પ્રસવ જ નથી થતો. હવે શું કરવુ?ં એક િદવસ કુ તીના ખોળામાં યુિધ િરને
જોતાં જ તે ઈ યા-અિ નમાં બળી ઊઠી. તેણે વજ્ર જેવું સાધન લઈને પોતાના
પેટ ઉપર જોરથી પ્રહાર કયો, જેથી તેને એક કઠોર પ થર જેવા માંસિપડ ં ની
પ્રસૂિત થઈ ગઈ. બાળકની જ યાએ પ થર જેવા માંસિપડ ં ને જોઈને તેને ઘૃણા
થઈ. તે માંસિપડ ં ને ફે ક
ં ી જ દે વાની હતી યાં યાસ આવી ગયા. ગાંધારી
યાસ સાથે ઝઘડો કરવા લાગી: “આવું વરદાન તમે આ યુ?ં મારી મ ક
ઉડાવી…” વગેરે ઠપકાભયાં વા યો બોલવા લાગી. તે માનમયાદા ભૂલી ગઈ. પણ
યાસ શાંત ર યા. તીવ્ર લાગણીપ્રધાન ત્રીઓ આવેગમાં ભ ઉપર
િનયતં ્રણ રાખી શકતી નથી. તે ન બોલવાનું પણ બોલી દે તી હોય છે , તેથી તેમના
ઉપર વડીલોનું િનયત ં ્રણ જ રી થઈ ય છે .
યાસ એ ધીરજ અને શિ તથી ગાંધારીનાં વા યો સહન કયાં, પછી ક યુ,ં
“ગાંધારી, મા ં વરદાન કદી િન ફળ ન ય. , એક સો માટીના ઘડા લઈ
આવ.” ઘડા આ યા. પેલા િપડ ં ને ઠં ડા પાણીથી ધોવામાં આ યો. તેના એકસો એક
ટુ કડા થઈ ગયા. એ બધા ટુ કડાઓને એકએક ઘડામાં મૂકી દે વાયા. તેમાં ઘી ભયું
અને ફરીથી બે વષ સુધી તેની િવિધ બતાવી. બરાબર બે વષ પછી સૌથી પ્રથમ
મૂકેલા ઘડાનું ઢાંકણ ખોલવામાં આ યું તો તેમાંથી એક બાળક નીક યુ,ં જેને
દુ યોધન નામ અપાયુ.ં દુ યોધનના જ મ વખતે ચારે તરફ અશુભ અવાજો થવા
લા યા, તેથી સૌ ભયભીત થઈ ગયાં. એક વાર તો બ્રા મણોએ સલાહ આપી કે
આ બાળક કુ ળઘાતી થવાનો છે , માટે તેનો યાગ કરી દો. પણ પુત્રમોહી ધૃતરા ્ ર
મા યો નિહ. આ પહે લાં યુિધ ર જ મી ચૂ યો હતો, તેથી યે પુત્ર તે થયો
કહે વાય, અથાત્ રાજગાદીનો તે વારસદાર ગણાય. અહીંથી આંતરકલહ શ
થઈ ગયો.
યારે ગાંધારી સગભાવ થામાં હતી યારે ધૃતરા ્ રની સેવામાં એક વૈ ય ાિતની
ત્રી રહી હતી. ધૃતરા ્ રના અશ
ં થી તેને એક પુત્ર થયો તેનું નામ ‘યુયુ સુ’
પાડવામાં આ યુ,ં જે મહાબળવાન સેનાપિત નીવડ્ યો.
યારે યાસ સો ઘડાઓમાં ગભના સો અશ ં મૂકી ર યા હતા યારે ગાંધારીને
િવચાર આ યો કે પુત્રો તો ખરા, પણ પુત્રી િવના બધું સૂન,ું માટે એક પુત્રી પણ
જોઈએ. પુત્રીને પરણાવવાનો લહાવો ગજબનો હોય છે . ત્રીઓને પુત્ર કરતાં
પણ જમાઈ વધુ વહાલો હોય છે . એક તરફ પૌત્રો હોય તો બી તરફ દૌિહત્રો
પણ હોવા જોઈએ. વારતહે વારે ભાણે ં ઘરે આવે તો કેવું સા ં લાગે!
યાસ ગાંધારીના ભાવ ણી ગયા. મહા મા અત
ં યામી હોય છે . તેમણે ક યુ,ં
“ગાંધારી, સો ઘડા ભરાઈ ગયા. હ એક ટુ કડો વ યો છે . એક ઘડો મગં ાવ.” વધુ
એક ઘડો આ યો, જેમાં પેલો વધેલો ટુ કડો મૂકવામાં આ યો. તેમાંથી દુ :શલા
નામની ક યાનો જ મ થયો.
આ રીતે ધૃતરા ્ રને એકસો ને બે સત
ં ાનો થયાં. સો કૌરવો, એક દુ :શલા અને
એક વૈ ય ત્રીથી થયેલો યુયુ સુ.
25-6-10
*
14. પાંડુને મૃગનો શાપ
યાદ રહે , ‘મહાભારત’ની રચના વૈ શપ ં ાયન-ઋિષ ારા જનમેજય રા ને
સભ
ં ળાવવા િનિમ ે કરવામાં આવી છે . મહાિવનાશકારી યુ પૂ ં થયા પછી
અજુનપુત્ર અ ભમ યુની પ ની ઉ રાથી પરી ત રા થયો અને તેના પછી
જનમેજય રા થયો. આ જનમેજયને પોતાના પૂવજોનો ઇિતહાસ સાંભળવાની
ઇ છા થઈ તેથી ઋિષ વૈ શપં ાયન પાસેથી પૂરી ‘મહાભારત’ની કથા તેણે સાંભળી.
આ રીતે વૈ શપ
ં ાયન વ તા થયા છે અને જનમેજય શ્રોતા થયા છે . જનમેજયને
વ ચેવ ચે વારંવાર જ ાસા થાય છે તેથી તે પ્ર પૂછે છે અને વૈ શપ
ં ાયન ઉ ર
આપે છે . આ રીતે કથા આગળ ને આગળ વધતી રહે છે . હવે જનમેજયનો પ્ર
સાંભળો.
“ વ-જંત-ુ માત્ર જ મ લે છે યારે તેમનામાં કુ દરતસહજ કેટલીક શિ તઓ
આપોઆપ આવી ય છે , જેમાં પૌ ષશિ ત પણ ખરી. ઈ રીય રચના તો
જુઓ કે ભૂખ-તરસ-િનદ્ રા વગેરે જ મતાં જ આવી ય છે , પણ કામશિ ત
જ મતાં જ નથી પ્રગટતી. િન ત ઉમ ં ર થતાં જ તે શિ ત પ્રગટવા લાગે છે ,
અમુક વષો સુધી રહે છે , ખીલે છે અને પછી ક્રમેક્રમે શાંત થવા લાગે છે . માનો કે
ભૂખ-તરસની માફક કામશિ ત પણ જ મતાં જ પ્રગટી હોત તો શું થાત?
ક પના-માત્રથી ધ્ રી છૂ ટે છે . જ મથી કામશિ ત પ્રગટતાં જેટલો સમય
લાગે છે તેથી પાંચેકગણું પ્રાણીનું આયુ ય હોય છે . જેમ કે ગાય-ભેસ ં વગેરે
ત્રી વષે વેતરે આવે તો તે પદ ં રેક વષ વી શકે. તેથી વધારે વે તો તે નફામાં
કહે વાય. માણસને સોળ વષ લાગે તો એંસી વષનું આયુ ય કહે વાય. આમાં વધઘટ
થઈ શકે. હવે પ્ર એ છે કે યુવાવ થા શ થતાં જ સૌને કામશિ ત પ્રગટે છે ,
તો પછી પાંડુરા ને આ શિ ત કેમ ન પ્રગટી? શું તે જ મ ત કામશિ તથી
હીન હતા કે પછી કોઈ કારણસર તે તેવી શિ તથી વં ચત થઈ ગયા હતા?”
જનમેજયનો આ પ્ર બહુ મહ વનો છે . હવે વૈ શપ ં ાયન-ઋિષ જવાબ આપે છે .
એક વાર પાંડુરા વનમાં િવચરી ર યા હતા યાં તેમણે મૃગોનું મોટુ ં ઝુ ં ડ જોયુ.ં
યાં િહંસક પ્રાણીઓ ના હોય યાં અિહંસક ઘાસાહારી પ્રાણીઓ ઘણાં વધી
ય, કારણ કે તેમની ફળદ્ પતા ઘણી વધારે હોય છે . ઘાસાહારી પ્રાણીઓ જો
માપથી વધી ય તો ખેતીને ભારે નુકસાન કરે, ખેતી બધી ખાઈ ય, તેથી
ખેડૂતો અને રા ્ ર અ િવનાનાં થઈને દુ :ખી થાય. તેથી રા નું કત ય છે કે
આવાં ખેતી વગેરેને નુકસાન પહોચાડનારાં
ં પશુઓનો શકાર કરીને ખેડૂતોને તથા
રા ્ રને દુ :ખમુ ત કરે. યારે લગભગ બધી પ્ર માંસાહારી હતી, તેથી પ્ર ની
આવ યકતા પણ શકાર ારા પૂરી કરી શકાય. આ ઋિષમાગ છે . ઋિષઓ પણ
કોઈ-કોઈ વાર આવી શકારપ્રવૃ કરતા હતા.
અગ યસત્રમાસીન્ કાર મૃગયા ઋિષ:॥
(આિદપવ, 117/14)
રા એ જોયું કે દૂ ર એકાંતમાં એક હૃ -પુ મૃગ મૃગીની સાથે મૈ થન ુ કરી
ર યો છે . બ ે એકબી માં ત મય થઈ ગયાં હતાં. તાંિત્રકો મૈ થન ુ ાવ થાને
સમાિધ માને છે , અથાત્ યારે બે નર-માદા એકબી માં એટલાં તદ્ પ થઈ
ગયાં હોય છે કે મન આપોઆપ સમાિધમય થઈ ય છે . પેલી યોગસમાિધ તો
જલદી કોઈને લાગતી નથી, કદાચ લાગે તોપણ ઘણી સાધના પછી માંડ થોડો
સમય લાગે અને તે પણ નકારા મક લાગે, અથાત્ ઇ છાહીનતા હોવાથી દુ :ખનો
અભાવ અનુભવાય; યારે આ સમાિધ કુ દરત-સહજ હોવાથી કશી જ સાધના
િવના આપોઆપ લાગી ય. વળી અહીં દુ :ખનો અભાવ નિહ પણ સુખની
પ્રચુરતા અનુભવાય, એટલે કે હકારા મક સમાિધ લાગે. સસ ં ારનાં બધાં જ સુખો
કરતાં સમાગમ-સુખ સૌથી વધુ આકષક છે . તેથી તો પશુઓ અને મનુ યો પણ ન
કરવાનું સાહસ કરીને, લડી-ઝઘડીને, ખૂનામરકી કરીને પણ આ સુખ મેળવવા
ત પર રહે તાં હોય છે . ઈ રે બહુ કૃપા કરીને પશુ-પ ીઓ માટે ઋતુકાળ બાંધી
આ યો, તેથી તે કાળ સવાય બધાં શાંત રહે છે , પણ માણસને આવો કોઈ કાળ
બાં યો ન હોવાથી માણસ બારે મિહના યાકુ ળ રહે છે . જો આવી યાકુ ળતા ન
હોત તો સૃ જ ન હોત. એટલે સૃ નું મૂળ કામ છે . કામ મહાઊ છે .
કામવાળી પ્ર ઊ વાન હોય છે . તે જ િવ ઉપર રાજ કરતી હોય છે .
કામહીન પ્ર પરાક્રમહીન થઈ જતી હોય છે . તે રાજ કરી શકતી નથી. ધમનું
કામ આ ઊ નો નાશ કરવાનું નથી પણ તેને મયાદામાં બાંધવાનું છે . ધસમસતા
પૂરને ન કરવાથી પૃ વી સૂકી થઈ જશે. તેને બધ ં બાંધીને, રોકીને નહે રો ારા
દૂ રદૂ ર ભૂિમ ઉપર વહે વડાવવામાં આવે તો ધરતી લીલીછમ થઈ ય. આવું જ
કામ ઊ નું પણ છે . તેને મયાદાની જ ર છે , િવનાશની નિહ. આ ઋિષમાગ છે .
પાંડુરા એ જોયું કે મૃગ અને મૃગી ત મય થઈને મૈ થન ુ કરી ર યાં છે . તેને શું
કુ બુદ્િધ સૂઝી કે ધનુ ય ઉપર બાણ ચઢાવીને માયુ.ં બાણ મૃગને વા યું અને તે
મૈ થનુ પડતું મૂકીને તરફડવા લા યો. રા ને એમ કે દોડતો શકાર કદાચ છટકી
ય. આ તો ત મય થઈને ઊભેલો શકાર છે . છટકવાનું કારણ જ નથી, તેથી
બાણ માયું.
રા મૃગની ન ક ગયો. તે બે પીડાઓથી પીડાઈ ર યો હતો. એક તો
કાળ માં વાગેલા બાણની પીડા હતી અને બી મૈ થન
ુ ભગ
ં ની પીડા હતી.
પ્રેમભગ
ં અને મૈ થન
ુ ભગ
ં ની અસ ય પીડા પેલા બાણની પીડા કરતાં પણ વધુ દુ :ખ
આપી રહી હતી.
મૃગ અને રા વ ચે સવ ં ાદ થયો. મૃગે ક યું કે “તારે મને મારી નાખવો હતો તો
મારી નાખવો હતો, પણ મારો મૈ થન ુ યોગ તો પૂરો થવા દે વો હતો. મૈ થન
ુ પણ યોગ
છે . અધવ ચે તેનો ભગ ં કરવાથી મહાપાપ લાગે છે . એટલે, હે રા , તું મહાપાપી
છે . તે ં મહાપાપ કયું છે . , હું તને શાપ આપું છુ ં કે હવે કદી પણ તું મૈ થન
ુ સુખ
ભોગવી શકીશ નિહ. કદાચ ભોગવવા પ્રય ન કરીશ તો તારા પ્રાણ ચા યા જશે.
તું મરી જઈશ.”
આટલું કહીને મૃગે પ્રાણ છોડી દીધા. રા ક ણા અને ભયથી તેની લાશ જોતો
ર યો. રા ને પોતાની ભૂલ સમ ઈ, પણ હવે તો કાંઈ થઈ શકે તેમ ન હતુ.ં
હે જનમેજય, આ શાપના કારણે રા રિતસુખ ભોગવી શકતો ન હતો, તેથી તે
સતં ાન પેદા કરી શકતો ન હતો.
25-6-10
*
15. પુત્રપ્રાિ ત માટે કુ તીને આગ્રહ
પ્રવૃ નું પ્રેરકબળ ગુણો છે . ગુણો એટલે સ વ, રજ અને તમ નિહ, પણ ગુણો
એટલે દયા, ક ણા, ઉદારતા, લોભ, ઈ યા, ે ષ વગેરે ગુણો છે . આ બધા ગુણો
યિ તમાત્રમાં જ મ ત હોય છે . કોઈમાં કોઈ ગુણ વધારે તો કોઈમાં કોઈ ગુણ
ઓછો હોય છે . આ ગુણોમાં વધઘટ થયા કરતી રહે છે , તેથી પ્રવૃ માં ફે રફાર
થયા કરે છે . કોઈ ગુણમાં થાયીભાવ નથી હોતો. ઊભરાની માફક આવે અને
ચા યો ય અથવા ઊતરી ય. જેમ કે ક્રોધનો ઊભરો આ યો અને સમય
વીતતાં ઊતરી ગયો. આવી રીતે દયાનો ઊભરો આ યો અને પછી ઊતરી ગયો.
આ ગુણોનું સય ં ુ ત પ યિ તનો વભાવ બનાવે છે . કોઈ ઉદાર, દયાળુ, ક્રોધી,
લોભી, લાલચી વગેરે.
આવો જ એક ગુણ વૈ રા ય છે . બધાને વૈ રા ય ગુણ નથી હોતો. વૈ રા ય ન હોય
એને રાગ હોય, રાગ હોય તેને આસિ ત હોય. જેના પ્ર યે રાગ હોય તેનાથી
િવપરીત પ્ર યે ે ષ હોય. રાગ ઊતરીને ે ષ પણ થઈ શકે છે . તે બહુ દુ :ખદાયી
હોય છે . પ્રથમ રાગ અને પછી ે ષ બહુ જ દુ :ખદાયી થઈ જતો હોય છે . રાગ
પછી વૈ રા ય પણ થાય, અથાત્ રાગ ઊતરી ય. જેના ઉપરથી રાગ ઊતરી
ય તેના પ્ર યે આસિ ત ન રહે . આસિ ત ન હોય તો આકષણ પણ ન હોય.
આકષણ ન હોય તો વન જ ન હોય.
ગૃહ યાગ કે સસ ં ાર યાગનું મૂળ કારણ વૈ રા ય છે . તીવ્ર વૈ રા ય થાય તે
સસ ં ારમાં રહી જ ન શકે. તીવ્ર વૈ રા ય થવાનું કારણ પ્રેમનો આઘાત,
િવ ાસઘાત કે િન ફળતા હોય છે . સામા ય વૈ રા યનું કારણ દયા, ક ણા,
દુ :ખાનુભૂિત, વનની અસારતા, ણકતા, ન રતા વગેરેનો અનુભવ કે સતત
ઉપદે શ સાંભળવો તે હોય છે . સામા ય વૈ રા ય થાયી નથી હોતો, સમય જતાં
ઊતરી જઈ શકે છે . ખાસ કરીને પાછલી જંદગીમાં વૈ રા ય ઊતરી જતો હોય છે ,
કારણ કે વા તિવકતાથી ભ વન લાંબો સમય વી શકાય નિહ.
વૈ રા યજ ય વન થાયી નથી હોતુ,ં કારણ કે વૈ રા ય જ થાયી નથી હોતો.
વૈ રા યથી થયેલા યાગને થાયી બનાવવા કડક—અિતકડક િનયમો બનાવવા
પડે છે . વૈ રા ય ઊતરી ગયા પછી કે વૈ રા ય ઢીલો થયા પછી આ કડક િનયમો
ગમતા નથી, પણ લોકિનદ ં ા, ધમ-ભયથી પાળવા પડે છે . તેથી યાગી વન
મડદાલ થઈ ય છે . તીવ્ર યાગીઓને જોજો, મોટા ભાગે બધા મડદા જેવા
દે ખાશે, કારણ કે તેઓ દબાઈને-ચુમાઈને વન વે છે . કેટલી વાર વગર
વૈ રા યે પણ યાગી બનાવી દે વાય છે . નાનાં બાળકો, યુવક-યુવતીઓ વગેરેને
ફોસલાવી-પટાવીને યાગી બનાવી દે વાય છે —આ જુલમ છે , પાપ છે . પણ ધમ
અને મો ના નામે આવાં ઘણાં પાપો થતાં રહે છે .
અિત ગૂગં ળાયેલા કે ચુમાયેલા યાગીઓમાંથી કેટલાક વાડને છીંડાં પાડે છે . મોટા
ભાગે કઠોર અને કડક િનયમો પાળનારાં જૂથોમાં આવું છીંડાં પાડવાનું મોટા
પ્રમાણમાં થતું રહે છે . પણ બધું ચા યા કરે છે . આ દબાયેલા-ચુમાયેલા લોકોનો
ઉ ાર કરવો એ પણ ધમકાય છે . તેમને ફોસલાવી, પટાવી, ભરમાવીને યાગી
વનમાં ખેચી
ં લઈ જનારા પાપી નિહ, મહાપાપી છે . તેમના પ ં માં આવા
લોકોને પડતા બચાવવા અને કદાચ પડ્ યા હોય તો છોડાવવાની પ્રવૃ
લોકિહતની છે .
ુ ાવ થામાં મારી ના યાં. તેમનું આક્રંદ અને છે વટે
પાંડુએ મૃગ અને મૃગીને મૈ થન
પૌ ષહીન થઈ જવાનો શાપ સાંભળીને પાંડુરા ને ભારે પ તાવો થયો: અરેરે!
મારાથી આ શું થઈ ગયુ?ં સૌથી વધુ પીડા તો હવે તેનાથી ભોગો ભોગવી શકાશે
નિહ તેની થઈ. યિ તમાં સવો ચ સામ ય ભોગસામ ય છે . તે જ ન હોય તો
વન નીરસ થઈ ય. પરાણે થયેલા બ્ર મચારીઓ લાચારી ભોગવે. તેમનામાં
શૌય-પરાક્રમ ગુણો ન પ્રગટે . આવા લાચાર બ્ર મચારીઓ સકદ ં ર ન થાય,
વા કો ડી ગામા ન થાય. બહુબહુ તો પેટ ભરે અને મો ની વાતો કરે, પ્ર ને
ગુમરાહ કરે, કારણ કે લોકોને કત ય છોડાવીને મો ના નામે ગુમરાહ કરે. યારે
આવાં ટોળાં વધી ય યારે રા ્ ર અને પ્ર નું પતન થાય. રા ્ ર કમઠ,
કત યિન , ાની-િવ ાની અને પરાક્રમીઓથી મહાન બનતું હોય છે . પાંડુને
સૌથી મોટો ધ ો તો એ લા યો હતો કે હવે હું દાંત િવનાનો સહ ં થઈ ગયો છુ ં . હું
શકાર તો કરી શકીશ, પણ મારો શકાર હું તે ખાઈ નિહ શકુ ,ં બી ં ખાઈ
જશે, કારણ કે હવે મારી પાસે દાંત ર યા નથી. તેણે સં યાસ લેવાનો િનણય કરી
લીધો. હવે હું સં યાસી થઈ જઈશ. સં યાસી વન માત્ર મો માટે જ નથી,
વનના અનેક ન ઉકેલાતા પ્ર ોનો તેમાં ઉકેલ પણ છે . બધા જ કાંઈ મો માટે
સં યાસી નથી થતા. કેટલાક તો પ્ર ોથી હારી-થાકીને પ્ર ોથી છૂ ટવા માટે પણ
સં યાસી થઈ જતા હોય છે . રા પાંડુનું વા ય જુઓ:
નાહં સુકૃપણે માગે વવીય યશો ચતે।
વધમાત્ સતતાપેતે ચરેયં વીયવ જત:॥
(આિદપવ, 117-21)
હું હવે સતં ાનો પાદનશિ તથી હીન થઈ ગયો છુ ં . હું વીયહીન થઈને સસ
ં ારમાં
વી શકુ ં નિહ.
પાંડુએ પોતાની બ ે પ નીઓને પોતાની લાચારી બતાવી અને સં યાસ લેવાની
અનુમિત માગી. એવું લાગે છે કે ગ્રંથકતા પ્રાચીન અ મતાને શાપના િનિમ ે
ઢાંકી ર યા છે . આ દોષ તો ગભાધાન વખતે જ થાિપત થઈ ગયો હતો.
બ ે પ નીઓ શાણી હતી. તે પિતની લાચારી ણતી હતી. ગમે તેવો તોય પાંડુ
અમારો પિત છે . જે થવાનું હતું તે થઈ ગયુ.ં પણ હવે આને બચાવવો જોઈએ,
સાથ આપવો જોઈએ. સામા ય પ નીઓ તો ઇ છે કે “સા ં છે કે આ અહીંથી
કાયમ માટે ય, જેથી અમારો માગ ખૂલી ય. શા ત્રમાં સં યાસ લેનારની
પ નીને પુનલ ન કરી લેવાની છૂ ટ છે . આ છૂ ટનો લાભ આપોઆપ લઈ શકાય.”
પણ ના, આ બ ે તવાન પ નીઓ છે . તેમણે પાંડુને રો યો અને ક યું કે:
“એવું કરો કે તમે સં યાસ ગ્રહણ ન કરો પણ વાનપ્ર થ થઈ ઓ.
વાનપ્ર થી પ નીઓને સાથે રાખી શકે છે . અમે બ ે સાથે રહીશું અને સેવા
કરીશુ.ં તમે તપ કરજો, જેમ ઋિષઓ કરે છે .”
પાંડુએ પ નીઓની વાત મા ય કરી. તેણે બધા દાગીના ઉતારી દીધા અને
અનુચરોને આપીને હિ તનાપુર મોકલી દીધા: ઓ, કહે જો કે પાંડુ વાનપ્ર થી
થઈને તપ કરી ર યા છે . અનુચરોએ બધા દાગીના, રથ વગેરે હિ તનાપુરમાં
આવીને ધૃતરા ્ રને સોપી
ં દીધા. સવત્ર હાહાકાર થઈ ગયો.
પાંડુરા બ ે પ નીઓ સાથે નાગશત પવત ઉપર ચા યા ગયા. યાંથી
ચૈ ત્રરથવનમાં ગયા. યાંથી કાલકૂટ અને િહમાલય-પવતને પાર કરીને છે ક
ગ ધમાદન-પવત પહોચી ં ગયા. યાંથી આગળ હંસકૂટ-પવતને પાર કરીને
શતશૃગ ં -સરોવર પહોચી
ં તપ યા કરવા લા યા. બ ે પ નીઓ સેવા કરવા લાગી.
યાગી-તપ વીએ કદી પણ પોતાના વતનમાં ન રહે વ.ું જૂના રાગ- ે ષ અશાંિત પેદા
કરતા હોય છે અને જૂના લોકો નવા પને આદરથી જોઈ શકતા નથી.
એક વાર એવું બ યું કે શતશૃગ ં -સરોવરના કનારે પાંડુ તપ કરી ર યા હતા યાં
અમાવા યાના િદવસે ઋિષમુિનઓનો મોટો સમૂહ નીક યો. જ ાસાવશ પાંડુએ
“ યાં ઓ છો?” એમ પૂછ્યુ.ં ઋિષઓએ ક યું કે “અમે બધા બ્ર મલોકમાં
બ્ર મા નાં દશન કરવા જઈ ર યા છીએ. યાં ઘણા મહા માઓ, િપતરો વગેરે
ભેગા થવાના છે . તે બધાનાં દશન થશે તેવી અમારી અ ભલાષા છે .”
ઋિષમુિનઓની વાત સાંભળીને પાંડુરા પણ સાથે જવા તૈ યાર થઈ ગયા.
સત
ં દશન, વીરદશન, મોરલ-દશન, સેવાદશન, યાગદશનની તક ચૂકવી ન
જોઈએ. કેટલીક વાર દશનમાત્રથી ઉ ચ પ્રેરણા મળતી હોય છે .
પાંડુએ પોતાની સત
ં ાનહીનતાની પીડા ઋિષઓને સભ ં ળાવી. માન સક પીડાને
દબાવવી બહુ કિઠન હોય છે . યો ય પાત્ર અને યો ય સમય મળતાં જ તે પ્રગટ
થઈ જતી હોય છે . તેથી મનને રાહત થાય છે . ઋિષઓએ પાંડુને આ ાસન
આ યું કે “તારે પુત્રો થવાના જ છે . તું ચત
ં ા ન કર.”
ઋિષઓના આ ાસનથી પાંડુરા ને ઘણી શાંિત થઈ. તેણે બ્ર મલોકમાં જવાનું
બધં રા યું અને શા ત્રમાં પુત્રો પ ના પ્રકાર જોવા લા યો. તેમાં પિતની
અ મતા હોય તો બી િપ્રય પુ ષ ારા પણ પુત્રપ્રાિ ત કરી શકાય છે , જેને
િનયોગ કહે વાય છે , જે િનયોગથી પાંડુની ઉ પ થઈ હતી. પાંડુએ આ
ધમશા ત્ર કુ તીને બતા યું અને તેને અ ય પુ ષ ારા સત ં ાન ઉ પ કરી લેવા
પ્રેરણા આપી. “મારા કરતાં પણ વધુ ઉ મ શ્રે પુ ષને શોધીને પુત્રપ્રાિ ત
કરી લે” તેવો આગ્રહ કયો.
25-6-10
*
16. પાંડવોની ઉ પ
સં કૃિત અને રીિતિરવાજ બદલાતાં રહે છે , તેથી વનનાં મૂ યો પણ બદલાતાં રહે
છે . આજનાં મૂ યો જુદાં છે . હ રો વષ પહે લાંનાં મૂ યો જુદાં હતાં. યારે પિતના
દોષથી વાંિઝયા રહે વાના કારણે પિતની ઇ છા અને આ ાથી પ ની અ ય પુ ષ
ારા ગભવતી થઈ શકતી, તેથી ધાિમક કે સામા જક કોઈ દોષ લાગતો ન હ. પણ
આ કામ પિતની આ ાથી અથવા ઘરના વડીલની આ ાથી ગુ ત રીતે ન હ પણ
ખુ લી રીતે થતુ.ં
પાંડુ પોતાનો દોષ ણે છે . તે વીકારે પણ છે . તેમ છતાં બ ે પ નીઓ તેને પૂરેપૂરી
વફાદાર છે . પણ પાંડુ પોતાનો વશં ઉિ છ કરવા માગતો નથી, તેથી તેણે કુ તીને
કોઈ શ્રે દે વપુ ષનો આશ્રય લેવા સમ વી, પણ કુ તી ન માની. તેને
વં યાપણું ગમતું તો ન હતુ,ં પણ તેને પરપુ ષથી સત ં ાનપ્રાિ ત પણ ગમતી ન હતી.
તે વં યા રહી જવા તૈ યાર હતી, પણ પરપુ ષનું સેવન તેને મા ય ન હતુ.ં

પાંડુરા એ યુિ ત-પ્રયુિ તથી ખૂબ સમ વી. છે વટમાં તેણે આ ા આપી.


પિતની આ ાને મા ય રાખીને કુ તી તૈ યાર થઈ ગઈ. તેને દુ વાસાના આપેલા
આશીવાદ અને મત ં ્ર યાદ આ યા. એક મતં ્રથી તે કણને જ મ આપી ચૂકી હતી
જેની કોઈને ખબર ન હતી. એ જ પુત્ર આજે કણ નામથી સાર થને યાં ઊછરી
ર યો છે , પણ ખુદ કુ તીને પણ તેની ખબર નથી. તેણે કદી તપાસ જ ન કરી કે
પેટીમાં મૂકીને જળમાં પધરાવી દીધેલા બાળક ું શું થયુ.ં જો તે તપાસ કરત તો
પકડાઈ ત.
પિતની આ ાથી કુ તીએ ધમને પ્રાથના કરી, આવાહન કયું. યારે ગાંધારીની
ગભાવ થાને એક વષ થઈ ચૂ યું હતુ.ં કુ તીની ઉપાસનાથી ધમદે વતા પ્રગટ
થયા અને કુ તીની મન:કામના પૂણ કરી િવદાય થયા. ધમદે વ ારા કુ તીને એક
મહાન પુત્રની પ્રાિ ત થઈ જેનું નામ ‘યુિધ ર’ પાડવામાં આ યુ.ં યુિધ ર,
ધમદે વના અશ ં થી જ યો હોવાથી તેને ધમરાજ પણ કહે વાય છે . ધમનો આધાર
સ ય જ હોય છે તેથી તે વનભર સ યવાદી ર યા. ધમરાજ યુિધ રને પ્રા ત
કરીને પાંડુ ખુશખુશ થઈ ગયા.
હવે તેમને અિતબળવાન પુત્રની ઇ છા ગી. પુત્ર એવો બળવાન હોવો જોઈએ
કે જેનાથી શત્ ઓ ડરતા રહે . પાંડુના આગ્રહથી કુ તીએ વાયુદેવનું આવાહન
કયુ.ં વાયુ બળ ું પ્રતીક છે . વાયુદેવ પ્રગટ થયા અને કુ તીની ઇ છા પૂરી કરી.
તેમને જે પુત્ર થયો તે અ યત ં બળવાન હતો. હ તો તેને દશ જ િદવસ થયા
હતા અને કુ તી મિં દરમાંથી દશન કરીને જઈ રહી હતી યાં એક વાઘે તેના ઉપર
ઝપટ મારી. કુ તીના ખોળામાંથી ભીમ નીચે પડી ગયો. તેના વજનથી પવતની
શલા ચૂરચૂર થઈ ગઈ. આવો વજ્ર જેવો ભીમ હતો. બરાબર આ જ િદવસે
હિ તનાપુરમાં દુ યોધનની ઉ પ થઈ હતી, અથાત્ બ ે સમવય ક હતા.

પાંડુરા એ ફરીથી તપ કયું અને ઇ દ્ રને પ્રસ કયા. કુ તીએ ઇ દ્ રનું


આવાહન કયુ.ં ઇ દ્ ર આ યા અને અજુનનો જ મ થયો. યારે ફા ગુન-મિહનો
હોવાથી તેને ‘ફા ગુન’ નામથી પણ બોલાવાય છે . કુ તીને ત્રણ પુત્રો થયા. અહીં
‘મહાભારત’નો એક બહુ જ મહ વનો લોક લખાયો છે જે આજે ઘણો પ્ર તુત
છે . પાંડુ, કુ તીને ચોથો પુત્ર ઉ પ કરવાનું કહે વા માગે છે , પણ કુ તી શું કહે
છે ?
નાત ુથ પ્રસવમા પ વિપ વદ યુત।
અત: પરં વૈ િરણી યાત્ બ ધક પચ ં મે ભવેત્॥
(આિદપવ, 122-77)
અથાત્ ત્રીએ ત્રણ પુત્રોથી વધારે પુત્રો ઉ પ કરવા જોઈએ ન હ. ચોથું
સત
ં ાન ઉ પ કરનાર ત્રીને વૈ િરણી કહે વાય અને પાંચમું સત ં ાન ઉ પ
કરનારને તો કુ લટા જ કહે વાય. એટલે ત્રણ સત
ં ાનો બસ થઈ ગયાં.
તે સમયે પણ સત
ં િતિનયમનની વાતો ણીને નવાઈ જ લાગે. પણ સતં ાન િવશે
આટલી બધી ગૃિત યારે પણ હશે જ, તેવું આ લોકથી સમ ય છે .
હવે માદ્ રીનો વારો આવે છે . સય ં ુ ત પિરવારમાં ત્રીઓમાં પર પર સત ં ાનોની
પણ પધા હોય છે . જો એકાદ ત્રીને સત ં ાન ન હોય કે માત્ર ક યાઓ જ હોય
તો તે બી ત્રીઓનાં સતં ાન જોઈને ઘણી ઈ યા કરતી થઈ ય, તે એટલે
સુધી કે જો એક ત્રીનું બાળક ઘણું ભણના ,ં મેધાવી નીકળે અને પોતાનું બાળક
મેધાહીન નીકળે તોપણ ઈ યા થાય. માદ્ રીએ પાંડુને ક યું અને પાંડુએ કુ તીને
કહીને તેનો પણ ખોળો ભરાય તેવું કરવાનું ક યુ.ં કુ તીએ તેને મત ં ્ર આ યો.
માદ્ રીએ અ નીકુ મારોની આરાધના કરી. તેથી બે અ નીકુ મારો આ યા.
માદ્ રીને બે જોડકાં બાળકો થયાં, જેમનાં નામ નકુ લ અને સહદે વ રાખવામાં આ યાં.

આ પાંચે પુત્રોની ઉમ
ં રમાં એકએક વષનો ફરક હતો. સમય પ્રમાણે પાંચેના બધા
સં કારો કરા યા, જેથી તે શ ા આિદના અિધકાર પ્રા ત કરી શકે.
26-6-10
*
17. પાંડુ અને માદ્રીનું મૃ યુ
સૌથી પ્રબળ કામાવેગ છે . પ્રાણીમાત્ર આ આવેગમાં તણાય છે . તણાવાનો અથ
એ છે કે ઇ છા ન હોય તોપણ આ આવેગનું પૂર પ્રાણીને ખેચી ં લઈ ય છે .
કોઈ કહે કે આવો આવેગ મને આવતો જ નથી, તો તેનાથી વધારે બીજુ ં કોઈ
અસ ય નથી. કામશિ ત િવનાના યઢં ળો પણ આવા આવેગથી મુ ત નથી હોતા.
તેને પ્રગટ થવાનાં બી ં ારો પણ છે જ. માનો કે કોઈનું ગુ તાંગ— શ
શિ તહીન છે , તો શું થયુ!ં કામાવેગ મળ ારથી પણ પ્રગટ થઈ શકે છે . આવા
લોકો ત્રીપાત્ર થઈને આવેગ પૂણ કરવા ફાંફાં મારતા રહે છે . કામ હાજરાહજૂર
દે વ છે , એટલે ઋિષઓએ તેનું નામ ‘ મર’ રા યું છે . મૃિતમાત્રથી જે ઉ પ
થઈ ય તેને મર કહે વાય. એટલે કોઈ પણ શાણી યિ તએ આ વન
બ્ર મચયનું વ્રત લેવું ન જોઈએ. વ્રત લેનારની ગમે તેટલી ઊ ંચી ભાવના હોય
તોપણ કામ તેને જંપીને બેસવા નિહ દે . તે તેને હચમચાવતો રહે શે અને કોઈ ને
કોઈ રીતે તેને પાડી જ દે શે. હા, જેણે મહ વનાં કાયો કરવાં હોય તેણે અપિરણીત
રહે વાનું વ્રત લેવ,ું જેથી પ નીની જવાબદારી િવના તે મહ વનાં કાયો કરી શકે.
પાંડવો ચૌદે ક વષના થઈ ગયા છે યારની વાત છે . પાંડુરા વનમાં િવચરણ કરી
ર યા છે . માદ્ રી પણ સાથે થઈ ગઈ. આજે તેણે પૂરેપૂરા શણગાર કયા હતા.
વાતાવરણમાં પણ માદકતા હતી. કામાતુર ત્રી પોતાના શરીરમાંથી કામગધ ં અને
કામ કરણ ફે લાવતી રહે છે . તેથી તે પોતાના લ યને સદં ે શો મોકલે છે . પાંડુરા નું
મન િવકારી થયુ.ં શાપનો ત્રાસ ણવા છતાં પણ મન મા યું નિહ અને બ ેએ
એકબી ને પ્રો સાહન આ યુ.ં શાપનો તાપ વીજળીની માફક ત્રાટ યો.
ત કાળ પાંડુનું મૃ યુ થઈ ગયુ.ં કેટલાક મહાવીર લોકો યુ કરતાં-કરતાં મૃ યુ
પામતા હોય છે , કેટલાક ભ તજનો ભજન-સાધના કરતાં-કરતાં મૃ યુ પામતા
હોય છે , કેટલાક અક માતમાં મૃ યુ પામતા હોય છે , કેટલાક કૅ સર જેવા
મહારોગમાં િરબાઈ-િરબાઈને મૃ યુ પામતા હોય છે , તો કેટલાક િવષયભોગો
ભોગવતાં-ભોગવતાં મૃ યુ પામતા હોય છે . કોનું મૃ યુ કેવું થશે તે કહી શકાય
નિહ. પાંડુ િવષયભોગના આવેગમાં મૃ યુ પા યા. હવે શું કરવુ?ં માદ્ રીને
અપરાધભાવ થયો. આ મારે કારણે જ થયુ.ં હું શણગાર સ ને એકાંતમાં આવી
તેથી તે ઉ કેરાયા અને આવું થયુ.ં લોકો મને શું કહે શે? માદ્ રી િવલાપ કરવા
લાગી. તેનો િવલાપ સાંભળીને કુ તી વગેરે દોડી આ યાં. માદ્ રીએ બાળકોને દૂ ર
રાખવા ક યુ,ં કારણ કે જે દૃ ય હતું તે બાળકોને બતાવવા જેવું ન હતુ.ં
પાંડુના મૃતકને જોઈને કુ તી પણ ધ્ સકે ને ધ્ સકે રડવા લાગી. પિતવ્રતા
પ નીનું સવ વ તેનો પિત છે . તેના અકાળમૃ યુથી તેને ભારે આઘાત લાગતો હોય
છે . આનું નામ તો સસ
ં ાર છે . શોક િવનાનો સસ
ં ાર કેવો? િપ્રયતા હોય યાં િવયોગ
હોય, િવયોગ હોય યાં શોક હોય. ચારે તરફ હાહાકાર થઈ ગયો.
પાંડુના અિ નસં કાર કરવાનું કામ શ થયુ.ં હવે પાંડુ સાથે ચતામાં બેસીને સતી
થવા માટે કુ તી અને માદ્ રીમાં હોડ લાગી. ઘણી રકઝક પછી પાંચે પુત્રોની
જવાબદારી કુ તીને સોપીનેં માદ્ રી ચતા ઉપર ચઢી ગઈ. જોતજોતાંમાં અિ નદે વે
પિત-પ ની બ ેને વગલોકમાં પહોચાડી ં દીધાં. હવે અહીં કોઈ શાપ નથી. અધૂરી
મન:કામના અહીં પૂરી થઈ શકશે. માણસ તકોથી વન નથી વતો,
ભાવનાઓથી વે છે . અને ક પનાપૂણ ભાવનાઓ વધુ મીઠી લાગે છે . મૃગ અને
મૃગીનો શાપ ફ યો.
26-6-10
*
18. કુ તી તથા પાંડવો હિ તનાપુરમાં
સૌનો નાથ ભગવાન છે તોપણ ીઓ અને બાળકો કોઈના નાથપણામાં વતાં હોય
છે . જો કોઈ નાથ ન હોય તો તે અનાથ થઈ જતાં હોય છે . પિતના મરવાથી પ ની
અનાથ થઈ જતી હોય છે , પણ પ નીના મરવાથી પિત અનાથ નથી થઈ જતો. હા,
િવધુર થઈ ય ખરો. િવધુરતા મહા દુ :ખદાયી થઈ શકે છે , જો મરનાર પ ની
ુલ ણી હોય તો, પણ જો તે કુ લ ણી હોય તો િવધુરતા આશીવાદ પ થઈ શકે
છે . પણ વૈ ધ યનું દુ :ખ તો અનેકગણું વધારે છે , કારણ કે પિત એ મા પિત જ નથી,
તે નાથ પણ છે . એટલે તો ીઓ પ્રાણનાથ કહ ને બોલાવે છે . નાથ િવનાનું વન
એટલે ુકાની િવનાની નૌકા, ડ્ રાઇવર િવનાની ગાડી. સંસારની નાવ આ થક,
સામા જક, ધાિમક અને શારીિરક—બધી રીતે પિતને આધીન હંકારાતી હોય છે .
પિતના ૃ ુથી આ બધાં માળખાં ભાંગી પડે છે . ી અને તેમાં પણ જો એ યુવાન
હોય તો તેનું સવ વ વેરિવખેર થઈ ય છે . પિતની ખોટ કદ પણ પુરાતી જ નથી.
એકલી ગભ ી કેવી રીતે વન વી શકે! િવધવાના િવલાપને કોણ સમ
શ યું છે ? તેના ઉપર કઠોરથી કઠોર નયં ણો લાદ ને અને મહેણાં માર ને દા યા
ઉપર ડામ દે નારી સં કૃ ત ું શું કહે ું? જે લોકો િવધવાને વનભર િરબાવવા કરતાં
તેના પુનિવવાહ કર આપે છે તે મહાન છે . તેમની સં કૃ ત પણ મહાન છે . કેટલાક ધમો
અને સમાજોમાં તો પુ ષના અવસાન પછી કળ વળી ય એટલે તરત જ તેના
પિરવારમાંથી જ કોઈ પુ ષ િવધવાને અપનાવીને તેને સધવાપ ં આપી દે છે . તે
આવકાય ત વ ગણાવું જોઈએ.
અનાથ કુ તી અને પાંડવોને લઈને ઋિષઓ હિ તનાપુર પહો ં યા અને બધાંને
ભી મને સ પી દીધાં. પિરવારમાં ગમે તેટલો કલહ થયો હોય કે થતો હોય તોપણ
િવકટ પિરિ થિત આવતાં પિરવાર જ શરણ- થલ થતો હોય છે . ડા યા માણસે વધુ
પડતું કડ ું બોલીને બગાડવું ન જોઈએ. બોલેલું આડુ ં આવતું હોય છે . ભિવ યમાં
આપ આવવાની જ છે તેમ સમ ને એક શરણ- થલ જ ર ુર ત રાખવું
જોઈએ.
ઋિષમુિનઓ કુ તી, પાંડવો અને પાંડુ તથા મા નાં અિ થ લઈને હિ તનાપુર પહોચી

ગયા. સમાચાર ણીને આખું નગર દશન કરવા ઊભરાયુ.ં વયં ધૃતરા ્ ર—િવદુ ર
—ભી મ—ગાંધારી—દુ યોધન વગેરે પણ આ યાં. તમારા આગમનથી યાં
ઉમળકો ન દે ખાય યાં વમાની પુ ષે જવું ન હ. ઉમળકો લાગણીઓમાંથી આવતો
હોય છે . લાગણીહ ન યિ ત કે પિરવાર ગમે તેટલી સ ૃ કે શિ તશાળી હોય
તોપણ વમાની યિ તને યાં ુખ નથી મળ ું.

કૌરવોએ ફરીથી પાંડુ તથા મા નાં અિ થનો દાહ િવિધવત્ કય .

પાંડુ તથા ધૃતરા ્ રના બે પિરવારો એકસાથે રહે વા લા યા.


26-6-10
*
19. ભીમને િવષ આપવું
સયં ુ ત કુ ટુ ં બ અથવા મોટો પિરવાર એકસાથે રહે તો થોડીઘણી ખટપટો તો થતી
જ હોય છે . જો ઘરમાં કોઈ વડીલ હોય અને તેની મયાદામાં બધાં રહે તાં હોય તો
જ સય ં ુ ત પિરવાર લાંબો સમય રહી શકે. યાં વડીલોનાં માન-સ માન-મયાદા
ન રહે તાં હોય યાં સપ ં અને એકતા રહી શકે નિહ. વડીલો પણ પ પાત-રિહત
સમભાવ રાખનારા હોય તો જ મયાદા રખાવી શકે. જો વડીલો ભેદભાવ કરનારા
હોય તો તેમનું માન રહે નિહ. આવી જ રીતે પિરવારનાં બાળકો-યુવાનો—ખાસ
કરીને ત્રીવગ ઉ ચ સં કારી અને ખાનદાન હોય તો જ તે મયાદામાં રહી શકે.
પુત્રો કરતાં પુત્રવધૂઓની ખાનદાની પિરવારની એકતામાં મહ વનો ભાગ
ભજવતી હોય છે .
પાંડુ તથા માદ્ રીની બધી િવિધ પૂરી કયા પછી યાસ સ યવતી પાસે એકાંતમાં
આ યા. યાસ ને દૂ રનું ભિવ ય દે ખાય છે , તેથી તેમણે િહતબુદ્િધથી
સ યવતીને ક યું કે “જો, સાંભળ, હવે દુ યોધનનું રાજ થવાનું છે . તે હાહાકાર
મચાવશે. ધમ-મયાદા ન થઈ જશે. પ્ર દુ :ખીદુ :ખી થઈ જશે, માટે જો તારે
તેવા િદવસ જોવા ન હોય તો અબ ં ા લકાને લઈને વનમાં ચાલી .” સલાહ
આપીને યાસ િવદાય થઈ ગયા. ડા યા માણસે એક સાચો સલાહકાર રાખવો
જોઈએ, જે સ ય અને િહતની સલાહ આપે.
સ યવતીએ અબ ં ા લકાને બોલાવી વનમાં જવાની વાત કરી તો તે તૈ યાર થઈ ગઈ.
પણ તેણે અં બકાને પણ બોલાવી. તે પણ તૈ યાર થઈ ગઈ. સાસુ-વહુઓ ત્રણે
વનમાં ચા યાં ગયાં. યારે વન સૌનું આશ્રય થાન હતુ.ં હવે રાજપિરવાર વડીલ
ત્રીઓ િવનાનો થઈ ગયો.
કૌરવો અને પાંડવો યુવાન થઈ ગયા છે . બધા આખો િદવસ િધંગામ તી કરે છે
રમતો ર યા કરે છે . દુ યોધન અને ભીમને બનતું નથી. ઘણી વાર ભીમ દુ યોધનને
માર મારે છે , તેથી દુ યોધનને ભીમ પ્ર યે ે ષ થઈ ગયો છે . ે ષ યારે થાયી
થઈ ય યારે વૈ રનું પ ધારણ કરે. પણ વૈ રી દુ બળ હોય અથાત્ પહોચી ં શકે
તેવો ન હોય તો ષડ્ યત ં ્ર રચવા લાગે. વીરપુ ષો સામી છાતીએ લડે, કાયરો
ં ્રો રચે, પાછળથી વાર કરે. દુ યોધને જોયું કે તે ભીમને પહોચી
ષડ્ યત ં શકે તેમ
નથી, એટલે તેણે ષડ્ યત ં ્રો રચવા માંડ્યાં. કૌરવ-પાંડવો વન-ઉપવનમાં
આનદ ં ો સવ કરવા ગયા હતા યાંના જમણવારમાં દુ યોધને ભીમની થાળીમાં ઝે ર
ભેળવી દીધુ.ં ઝે રથી અ ાત ભીમ આનદ ં થી બધું જમી ગયો. પછી તેને ઘેન ચઢ્ યું
અને સૂઈ ગયો. દુ યોધનને તો આટલું જ જોઈતું હતુ.ં તેણે ભીમને
બેભાનાવ થામાં મુ કેટાટ બાંધીને ગગ ં ાની ઊ ંચી ભેખડ ઉપરથી નીચે ફે ક
ં ી દીધો.
“હાશ, હવે છૂ ટ્ યા! હવે શાંિત થઈ!”
ભીમ તો પાણીમાં છે ક નીચે નાગલોકમાં પહોચી ં ગયો. સેકં ડો નાગ ભેગા થઈ ગયા
અને બધા તેને ડખ ં મારવા લા યા. નાગોના ડખ ં થી પેલું ઝે ર ઊતરી ગયુ.ં “ઝે ર
ઝે રને કાપે” તે યાય પ્રમાણે ભીમ ભાનમાં આ યો. તેણે બધાં બધ ં ન કાપી
ના યાં અને નાગો સાથે યુ કરવા લા યો. નાગો દોડીને નાગરાજ આયક પાસે
ગયા. આ આયક તો ભીમના સગા નીક યા. આયકે ભીમને છાતીએ લગાવીને
ધ યવાદ આ યા, એટલું જ નિહ, નાગલોકમાં આવેલા અમૃતકુ ડ ં માંથી રસ
પીવાનું આમત ં ્રણ આ યુ.ં આ રસ પીવાથી હાથી જેટલું બળ આવે છે . ભીમ તો જે
મડ ં ્ યો કે આઠ કુ ડં નો રસ પી ગયો. હાશ, હવે આઠ હાથી જેટલું બળ ભીમમાં
આવી ગયુ.ં ઘણી વાર અિન પણ ઇ થઈ જતું હોય છે . ભીમને મારી નાખવા
દુ યોધને ઝે ર િપવડાવીને જળમાં ફે ં યો હતો, પણ ભીમ તો મયો નિહ, ઉપરથી
આઠ હાથી જેટલું બળ લઈને પાછો ફયો. આ બાજુ ભીમના ગાયબ થઈ જવાથી
કુ તી તથા પાંડવો ચત ં ાતુર થઈ ગયાં. તેમણે ચારે તરફ શોધ કરી, પણ યાંય
ભીમ મ યો નિહ. સૌને દુ યોધનના ષડ્ યત ં ્રની શકં ા થઈ, કારણ કે દુ યોધનનો
ેષ ણીતો હતો. કુ તી અને પાંડવો ભીમ ન મળવાથી િનરાશ થઈને
શોકમુદ્રામાં ચૂપચાપ બેઠાં હતાં. આઠ હાથીઓ જેટલું બળ પ્રા ત કરીને આઠમા
િદવસે ભીમ માતા પાસે પ્રગટ થયો. બધાં રા રા થઈ ગયાં. ભીમસેને પોતાના
ઉપર જે વીતી હતી તે બધું કહી સભ ં ળા યુ.ં પણ યુિધ રે બધાંને સાવધાન કયાં
અને ક યું કે હવે આ વાત ભૂલી ઓ. આપણે દુ યોધનને કશો દોષ દે વો નથી.
જે થયું તે થયુ.ં સય ં ુ ત પિરવારમાં ગમ ખાવો જ રી છે . ગમ ખાઓ તો જ
પિરવાર ટકે. પાંડવો ગમ ખાઈ ગયા.
ભીમને હ ોક ો પાછો આવેલો જોઈને દુ યોધન વધુ ચઢાયો. તેણે ફરીથી ભીમને
મહાભયક ં ર કાલકૂટ નામનું ઝે ર ભોજનમાં આપી દીધુ.ં ભીમ ખાઈ ગયો, એટલું
જ નિહ, ઝે રને પચાવી પણ ગયો, કારણ કે તેના પેટમાં ‘વૃક’ નામનો અિ ન હતો
જે બધું પચાવી નાખતો હતો. તેથી તો તેનું નામ ‘વૃકોદર’ પડ્ યું હતુ.ં
ધૃતરા ્ રે છોકરાઓનો ઉ પાત જોઈને ન ી કયું કે હવે આમને કોઈ આચાય
પાસે િવદ્ યા યયન માટે મૂકી દે વા જોઈએ. તેણે કૃપાચાય નામના મહા ાની
આચાય પાસે પાંડવો તથા કૌરવોને ભણવા માટે મૂકી દીધા. કૃપાચાય બધાને
ધનુિવદ્ યા ભણાવવા લા યા.
26-6-10
*
20. કૃપાચાય
‘મહાભારત’નાં બધાં પાત્રો પૂણ પથી ઐિતહા સક નથી લાગતાં તોપણ કેટલાંક
પાત્રો સાથે ઇિતહાસના અશ ં જોડાયેલા લાગે છે . તેમની ઉ પ પ્રકૃિતસહજ
નથી હોતી તેથી, પણ ઐિતહા સકતામાં સદ ં ે હ થાય છે . આવું જ એક પાત્ર
કૃપાચાયનું છે .
કથા આવી છે :
ગૌતમઋિષના ગોત્રમાં શર ાન નામના ઋિષ થયા. આ ઋિષનું મન
વેદા યાયનમાં લાગતું નિહ પણ અ ત્રશ ત્રોમાં વધુ લાગતુ,ં તેથી તે
વેદા યયનની જ યાએ ધનુવેદનું અ યયન કરવા લા યા. બુદ્િધ-પ્રિતભાની
સાથે ચ પણ સક ં ળાયેલી રહે છે . બધા પ્રિતભાશાળીઓની ચ એકસરખી
નથી હોતી, તેથી જેની યાં ચ હોય તેને યાં િનયોજવી િહતકારી કહી
શકાય. શર ાન ધનુવેદ ભણવા લા યા અને નાના પ્રકારનાં અ ત્રશ ત્રોનું
િનમાણ કરવા તથા પ્રચલન કરવા લા યા. તેમની પ્રગિતથી વગનો રા
ઇ દ્ ર ગભરાયો. ઇ દ્ રનું સહ
ં ાસન હંમેશાં ડોલતું રહે છે . સહ
ં ાસન ડોલાવનારને
તપોભ્ર કરવા માટે ઇ દ્ રની પાસે હંમેશાં રામબાણ ઉપાય અ સરા રહે છે .
ઇ દ્ રે ‘ નપદી’ નામની એક અ સરાને શર ાનને તપોભગ ં કરવા મોકલી.
નપદી શર ાનની સમીપમાં જઈને હાવભાવ-નૃ ય-ગાન વગેરે ારા કામણ
કરવા લાગી. ત્રીની કામણશિ ત ભલભલા પુ ષને ડોલાવી દે તી હોય છે , તેથી
આવી કામણગારી ત્રીથી ડા યા પુ ષો દૂ ર રહે તા હોય છે . વનમાં જઈને તપ
કરવા પાછળ આ પણ એક હે તુ રહે લો હોય છે . નપદીના હાવભાવથી મુિન
િવચ લત થઈ ગયા. તેમનું વીય ખ લત થઈ ગયુ.ં લાંબો સમય બ્ર મચય
પાળનારા અને ત્રીઓથી દૂ ર ભાગનારા પુ ષોનું વીય જલદી ખ લત થઈ જતું
હોય છે , કારણ કે વપરાયા િવનાનું વીય તેના કોશમાં ચ ાર ભરેલું હોય છે . જરા-
જેટલો િવકાર થતાં જ તે ખ લત થઈ જતું હોય છે . જેમનો કોશ ખાલી હોય છે
તેમને પણ િવકાર તો થાય છે , પણ ખલન નથી થતુ.ં ભરેલો ઘડો તરત જ
છલકાય, ખાલી ઘડો શું છલકાય?
શર ાન િવચ લત તો થયા પણ માત્ર માન સક રીતે, શરીરને મયાદામાં રાખી
શ યા. પણ મનની અસર શરીર ઉપર થઈ ગઈ. ઋિષ તો યાંથી ચાલતા થયા.
કોઈથી ન ડરનારા બ્ર મચારીઓ કાિમનીઓથી બહુ ડરતા રહે છે , તેથી તેમણે
આશ્રમ છોડીને ચાલતી પકડી. હવે અહીં રહે વું સુર ત નથી. ઋિષ તો ચા યા
ગયા, પણ તેમનું વીય યાં પડ્ યું ર યુ.ં તેના બે ભાગ થઈ ગયા, જેમાંથી એક
બાળક થયો અને બી ક યા થઈ ગઈ. યોગાનુયોગ તે જ િદવસે રા શા તનુ
વનમાં શકાર કરવા આ યા હતા. તેમણે આ બાળક તથા ક યાને જોયાં અને ઘરે
લઈ આ યા. બ ેનાં નામ કૃપા અને કૃપી રા યાં. કૃપાથી ઊછયાં હતાં તેથી આવું
નામ રા યુ.ં બ ે મોટાં થવા લા યાં.
શર ાનને ખબર પડી કે પોતાનાં બે બાળકો શા તનુ રા ને યાં ઊછરીને મોટાં
થઈ ર યાં છે . એક િદવસ ગુ ત રીતે આવીને તેમણે પોતાનું ગોત્ર અને ધનુવેદની
બધી િવદ્ યા આપી દીધી. તે કારણે કૃપાચાય ધનુવેદના મહાન આચાય થઈ ગયા.
પાંડવો અને કૌરવો તેમના હાથે બધી િવદ્ યા ભણવા લા યા. દૂ રદૂ રથી અનેક
રાજકુ મારો શ ા લેવા કૃપાચાયની પાસે આવતા ર યા. જરા ધનુવેદને સમજવા
ં ્રમુ ત.
જેવો છે . તેના ચાર ભેદ છે : મુ ત, અમુ ત, મુ તામુ ત અને મત
(1) જે અ ત્ર છોડી શકાય તેને મુ ત કહે વાય. જેમ કે ધનુ ય-બાણ.
(2) જે શ ત્ર હાથમાં રાખીને લડી શકાય તેને અમુ ત કહે વાય. જેમ કે તલવાર
વગેરે.
(3) જે શ ત્રને છોડી પણ શકાય અને સમેટી પણ શકાય તેને મુ તામુ ત
કહે વાય છે . જેમ કે ભાલો વગેરે.
ં ્રના પ્રભાવથી કામ કરે તેને મત
(4) જે શ ત્ર મત ં ્રશ ત્ર કહે વાય. જેમ કે
અ ય ત્ર વગેર.ે
ફરી પાછા ધનુવેદના ચાર ભેદ છે :
1. શ ત્ર, 2. અ ત્ર, 3. પ્ર ય ત્ર અને 4. પરમા ત્ર.
ફરી પાછા ચાર ભેદ ક યા છે :
1. આદાન, 2. સધ
ં ાન, 3. િવમો અને 4. સહ
ં ાર.
ઋિષઓ શ ત્રિવદ્ યામાં િનપુણ જ નિહ, શ ત્રપ્રેમી પણ હતા. ઋિષયુગ અ ત
થયો અને શ્રમણયુગ શ થયો તે પછી શ ત્રિવમુખતા વધવા લાગી.
અિહંસાપ્રધાન ધમથી લોકો શ ત્ર છોડવા લા યા જે કારણે પ્ર વધુ ને વધુ
શ ત્રિવમુખ અને પછી શ ત્રિવરોધી થતી ગઈ, જેના પિરણામે શૌય અને
વીરતા ઘટવા લા યાં. િવદે શી અને િવધમી આક્રા તાઓને ફાવતું જડ્ ય.ું દે શને
બહુ સરળતાથી ગુલામ બનાવી દીધો. ફરીથી ઋિષયુગ આવે તો જ પ્ર ને
શ ત્રપ્રેમી બનાવી શકાય. તો જ આક્રા તાઓથી દે શને બચાવી શકાય.
26-6-10
*
21. દ્રોણાચાય
કૃપાચાય મહાન છે , તોપણ િવદ્ યાની પૂણતા થતી નથી. પ્રાથિમક શ ણ પછી
મા યિમક અને તે પછી નાતક ક ાનું શ ણ ચાલતું રહે છે . ભી મે જોયું કે
પોતાના વશ ં માં કેટલાક અ યત ં પ્રિતભાશાળી પુત્રો છે . તેમને હ આગળ
િવદ્ યા યાસ કરાવવો જોઈએ. તેમણે કેટલાક પુત્રોને તારવીને જુદા કયા.
ઉ ચ શ ણ બધાને ન અપાય, માત્ર મેધાવી હોય તેમને જ અપાય. અનામતના
જોરે મેધાહીન લોકોને પણ જો શ ણસં થાઓમાં ભરતી કરાય તો શ ણનો
તર નીચો ઊતરી આવે. શ ણનો તર એ રા ્ રનો તર છે . પૂ ં રા ્ ર નીચે
ઊતરી ય. તેથી પ્રાથિમક શ ણ સૌના માટે , પણ ઉ ચ શ ણ માત્ર
મેધાવીઓ માટે તેવો િનયમ ભી મે રાખીને વીણીવીણીને પ્રચડ ં મેધાવીઓને
અલગ કયા. તેમના માટે તેમણે એક ભાર ાજગોત્રીય ઋિષ દ્ રોણને શોધી કાઢ્ યા.
દ્ રોણ મહાન િવ ાન અને ધનુિવદ્ યામાં પૂણ િનપુણ હતા. તેમણે પોતાના શ યોને
ધનુિવદ્ યાની િનપુણતા આપી. રાજકુ મારો રખડતા ન હોય. રખડતા હોય તે
મવાલી થાય. રાજકુ મારો તો સતત િવદ્ યાસાધનામાં લા યા રહે . તો જ કુ શળતા
પ્રા ત થઈ શકે.
જનમેજયને દ્ રોણ િવશે જ ાસા ગી છે : દ્ રોણ કોણ હતા, ઉ પ યાંથી
થઈ, વગેરે. વૈ શય
ં ાયન ઋિષ િવ તારથી ઉ ર આપે છે :
ભાર ાજઋિષ ગગ ં ા ારમાં રહે તા હતા. એક વાર તેઓ ગગ
ં ા નાન કરવા ગયા. યાં
તેમણે પાતળાં પારદશી વ ત્ર પહે રેલી અ સરા જોઈ. તેને જોતાં જ
ભાર ાજઋિષમાં કામિવકાર ઉ પ થઈ ગયો. ભદ્ ર ત્રીઓ કદી પણ લોકોનો
મનોભાવ િવકારી થાય તેવો પહે રવેશ પહે રતી નથી. પણ આ તો ધુતારી અ સરા છે .
તે ું તો કામ જ છે િવકાર જગાડવાનુ.ં તેના દે હપ્રદશનથી ઋિષ િવકારી થયા અને
તેમ ું વીય ખ લત થઈ ગયુ.ં આ વીયને ય ના દ્ રોણમાં સઘ ં રી લીધુ,ં તેમાંથી જે
પુત્ર થયો તે દ્ રોણ કહે વાયો.
ભાર ાજ મહાન અ ત્રવે ા હતા. તેમણે અિ નવેશ નામના શ યને પોતાની
િવદ્ યા ભણાવી હતી. અિ નવેશે ગુ પુત્ર દ્ રોણને શરણ આ યુ.ં
ભાર ાજઋિષને યાં યારે દ્ રોણનો જ મ થયો હતો યારે પૃષત્ નામના રા ને
યાં પણ દ્ પદ નામના પુત્રનો જ મ થયો હતો. દ્ રોણ અને દ્ પદ બ ે િમત્રો
થઈ ગયા હતા અને સાથે જ રમતા-ખેલતા હતા.
પૃષત્-રા ના મૃ યુ પછી દ્ પદ રા થઈ ગયો. દ્ રોણ તો તપ વી જ ર યા.
દ્ રોણે કૃપાચાયની બહે ન કૃપીની સાથે લ ન કયાં. તેમને અ ા થામા નામનો
મહાન પુત્ર થયો.
એક વાર દ્ રોણ વધુ િવદ્ યા ભણવા માટે પરશુરામ પાસે ગયા અને પરશુરામને
પ્રસ કરીને અ ત્ર-શ ત્રની બધી િવદ્ યા પ્રા ત કરી લીધી. ધનુવેદના પ્રકાંડ
પિં ડત થયા પછી દ્ રોણ પોતાના બાળિમત્ર દ્ પદના દરબારમાં ગયા અને
પોતાની જૂની મૈ ત્રી યાદ કરાવીને દ્ પદને િમત્ર તર કે બોલા યો. પણ દ્ પદને
આ ગ યું નિહ. પ્ર યેક રા કૃ ણ નથી હોતો જે બાળસખા દિરદ્ ર સુદામાનાં
ચરણોમાં બેસી પખ ં ો નાખે. ડા યા માણસે કદી પણ જૂની મૈ ત્રીનો સબ ં ધ
ં લઈને
મોટા થઈ ગયેલા િમત્ર પાસે જવું નિહ. મોટા લોકો નાના માણસોના સબ ં ધ
ં થી
શરમાતા હોય છે . તેમનો સબ ં ધ
ં તેમને અપમાનજનક લાગતો હોય છે . તેથી આવી
હીનતાથી પીડાતા મોટા માણસથી દૂ ર જ રહે વ.ું ભલે ગરીબી વેઠી લેવી, પણ તેમની
પાસે ન જવુ.ં પણ દ્ રોણ તો મોટી આશાએ િમત્ર માનીને દ્ પદ પાસે ગયા.
દ્ પદે તેમ ું અપમાન કરીને કાઢી મૂ યા. દ્ રોણને ભારે દુ :ખ થયુ.ં તેમનામાં
વૈ રભાવ ગૃત થયો. જૂના િમત્રો કે પિર ચતોનું માત્ર દિરદ્ રતાના કારણે
અપમાન ન કરાય. તેમને િવનય-િવવેકથી સમ વીને િવદાય કરાય.

દ્ રોણ હિ તનાપુર પહોચી


ં ગયા અને કૃપાચાયને યાં ગુ ત રીતે રહે વા લા યા.
એક વાર એવું બ યું કે પાંડવો અને કૌરવો મોઈ-દં ડો રમત રમતા હતા. રમતાં-
રમતાં તેમની મોઈ જળ િવનાના ઊ ંડા કૂવામાં પડી ગઈ. ઘણા પ્રય નો પછી પણ
તેઓ મોઈને બહાર કાઢી શ યા નિહ. દ્ રોણે આ દૃ ય જોયુ.ં દ્ રોણે પોતાની
ધનુિવદ્ યાના પ્રતાપથી મોઈ અને પોતાની વીંટી બ ેને બહાર કાઢી આ યાં, તેથી
રાજકુ મારો પ્રસ થઈ ગયા. દ્ રોણની કીિત ભી મ સુધી પહોચી ં અને કુ શળ
ાતા ભી મે દ્ રોણને રાજકુ મારોને શ ત્રિવદ્ યા ભણાવવા રાખી લીધા.
દ્ રોણને પોતાનો ભૂતકાળ યાદ આ યો. યારે તેમણે કૃપી સાથે લ ન કયાં હતાં
અને અ થામા નામનો પુત્ર થયો હતો યારે તે અિતદિરદ્ ર હતા.
પ્રાચીનકાળમાં બ્રા મણોની દિરદ્ રતા સાથે ગાઢ મૈ ત્રી રહે તી. િવ ાન ખરા, પણ
દિરદ્ ર પણ ખરા.
એક વાર એવું બ યું કે બધા ઋિષકુ મારો ગાયનું દૂ ધ પીતા હતા, અ થામા દૂ ધ
માટે રોતો હતો. ઋિષકુ મારો તેને દૂ ધ બતાવીબતાવીને લલચાવતા હતા પણ આપતા
ન હતા. આ દૃ ય જોઈને દ્ રોણનું હૃદય ય થત થઈ ગયુ.ં યિ ત પોતાનું દુ :ખ
તો સહન કરી શકે છે , પણ પોતાનાં આ શ્રતોનું દુ :ખ સહન કરી શકતી નથી.
વમાની પણ દિરદ્ ર માણસે કદી પણ શ્રીમત ં ોના મહો લામાં રહે વું નિહ.
શ્રીમત
ં ોનો ઘૃણાભયો યવહાર તેને મારી નાખશે. તેણે પોતાની સમક લોકોના
મહો લામાં રહે વ.ું
અ થામાને દૂ ધ િપવડાવવા માટે દ્ રોણ ગાયની શોધમાં નીકળી પડ્ યા. પણ
કોઈએ તેમને ગૌદાન કયું નિહ. ગાય લીધા િવના યારે તે પાછા ફયા યારે ફરી
પાછુ ં એ જ દૃ ય જોયુ.ં ઋિષકુ મારો અ થામાને લલચાવી ર યા છે અને
અ થામા દૂ ધ માટે ટળવળી ર યો છે . દ્ રોણનું કાળજુ ં ફાટી ગયુ:ં િધ ાર છે મારી
ગરીબીને! અ થામાનું મન મનાવવા કૃપી આટામાં પાણી મેળવીને દૂ ધ જેવું
બનાવી અ થામાને દૂ ધ કરીને આપે છે . આવાં દૃ યો કાળ ં કપ ં ાવનારાં બની
ય છે .
આ દિરદ્ રતાના દુ :ખમાંથી છૂ ટવા માટે તે દ્ પદરા ને યાં ગયા. દ્ પદે દુ :ખ તો
દૂ ર ન કયું પણ અપમાિનત કરીને દ્ રોણને કાઢી મૂ યા. દિરદ્ રતાની સાથે જ
ઘૃણા-અપમાન-િતર કાર સક ં ળાયેલાં હોય છે . દિરદ્ ર માણસે કદી પણ ધનવાન
િમત્ર કે સગા પાસે જવું નિહ.
દ્ રોણની આપવીતી કથા સાંભળીને ભી મનું હૃદય હચમચી ઊઠ્ યુ.ં તેમણે દ્ રોણને
આશરો આ યો અને દિરદ્ રતા દૂ ર કરી. હવે દ્ રોણ રાજકુ મારોના આચાય હતા.
પ્રભાવશાળી હોવાથી રાજકારોબારમાં પણ તે મા ય હતા. િદવસો બદલાઈ ગયા.
26-6-10
*
22. દ્રોણની િવદ્યાપીઠ અને એકલ ય
સા યવાદની ઉ પિત પહે લાં જે રાજ યવ થા, ધમ યવ થા અને
સમાજ યવ થા હતી તે સૌને માટે એકસમાન ન હતી. સા યવાદમાં પણ સૌના
માટે પૂરેપૂરી યાવહાિરક સમાનતા થઈ શકી કે કેમ તે પ્ર જ ર યો છે , તોપણ
વૈ ચાિરક સમાનતાનો પાયો તો ર યો જ કહે વાય. વૈ ચાિરકતા અને
યાવહાિરકતાને એક પ બનાવવી સરળ નથી હોતી. યાવહાિરકતામાંથી
વૈ ચાિરકતા પ્રગટે તો એક પતા શ ય બને છે . પણ જો પહે લાં વૈ ચાિરકતા અને
પછી યાવહાિરકતાનો ક્રમ રહે તો તેમાં એક પતા કરવી કિઠન થઈ ય છે .
કેટલાક િવચારો આચારોથી મેળ ખાતા નથી હોતા. યારે િવસવ ં ાદ થાય છે .
િવસવ ં ાદ લાંબો સમય ચાલતો નથી.
શ ણના ેત્રમાં સામા ય પ્ર અને રાજપુત્રોને એકસાથે ભણાવાતા નિહ.
રાજપુત્રો માટે ભણવાની અલગ યવ થા રહે તી. જે ભિવ યમાં રા -મહારા
થવાના હોય તેમનાં માનમયાદા અલગ હોય, તેમનું ઘડતર પણ જુદું હોય, તેથી
તેમની અલગ યવ થા કરાતી હશે.
ભી મ એ પણ આવી જ રાજપુત્રો માટે ની અલગ પાઠશાળા બનાવી, જેના
અ ય દ્ રોણને બના યા. દ્ રોણને રહે વા માટે ભ ય ભવન આ યું તથા વનની
બધી ઉ ચ સગવડો કરી આપી. હવે તેમનો પુત્ર અ થામા દૂ ધ માટે ટળવળતો
ન હતો. સુખ-સગવડભયું વન સૌને ગમે છે . તેનાથી સુખની સાથે ગૌરવ પણ
મળે છે .
દ્ રોણની િવદ્ યાપીઠમાં ચારે તરફના રાજકુ મારો િવદ્ યા ભણવા આવતા હતા.
ઉ ચ લોકો પોતાની ઉ ચતા ળવવા અને થાિપત કરવા પોતાનાં સતં ાનોને
ઉ ચ િવદ્ યાપીઠોમાં ભણાવતા હોય છે .
આપણે બોલવા ખાતર ભલે ગમે તેમ સમાનતાના આદશોની વાતો બોલીએ, પણ
યાવહાિરક વનમાં કાંઈક પ પાત રહી જ જતો હોય છે . દ્ રોણ મહાન છે
તોપણ પોતાના પુત્રને કેટલીક િવદ્ યાઓ વધારે ભણાવે છે , જે બી ને નથી
ભણાવતા. આ વાત અજુનના યાનમાં આવી ગઈ. દ્ રોણ બધા શ યોને પાણી
ભરવા માટે કમડ
ં ળ લઈને મોકલતા. કમડ ં ળમાં પાણી ભરાતાં વાર લાગે, તેથી તે
થોડા મોડા આવતા. દ્ રોણ પોતાના પુત્ર અ થામાને પહોળા મોઢાવાળો ઘડો
લઈને પાણી ભરવા મોકલતા જેથી તે વહે લો પાણી લઈને આવી જતો. આ સમયે
અ ય કોઈ શ ય ન રહે તો હોવાથી દ્ રોણ પોતાના પુત્રને ધનુવેદની ગુ ત
િવદ્ યાઓ ભણાવી દે તા. અજુનને યાલ આવી જતાં તેણે પણ જલદીજલદી
અ થામાની સાથે જ જળ લઈને આવી જવાની યુિ ત શોધી કાઢી. આથી તે
પણ તેવી ગુ ત િવદ્ યાઓ ભણવા લા યો. સામૂિહક વનમાં ખાસ કરીને
સામૂિહક ભોજનશાળાઓમાં આવો પ પાત રહે તો જ હોય છે . ન રહે તો હોય યાં
દે વ રહે છે તેમ માનવુ.ં
એક વાર િનષાદરાજ િહર યધનુનો પુત્ર એકલ ય પણ ધનુવેદ ભણવા માટે
િવદ્ યાપીઠમાં આવી પહો ં યો. પણ તે રાજકુ માર ન હોવાથી દ્ રોણે તેને પ્રવેશ
આ યો નિહ. બી તરફ તેના દીદાર પણ સ યતાભયા ન હતા. તે ચીંથરેહાલ
હતો, વ ત્રો મેલાં હતાં, વાળ અ ત ય ત હતા, ચહે રો કાળો હતો, લંગોટી-માત્ર
પહે રી હતી, શરીરમાંથી કાંઈક દુ ગંધ પણ આવતી હતી, કારણ કે તે રોજ નાન ન
કરતો, પાંચ-દશ-પદ ં ર િદવસે અનુકૂળતા મળે યારે નાન કરતો—આવા દીદાર
હોવાથી તે રાજકુ મારો સાથે મૅચ થઈ શકતો ન હતો. તમારે જે સમાજ કે
સોસાયટીમાં રહે વું હોય તેને અનુ પ વ ત્રાિદ પણ રાખવાં જોઈએ. જો રાખી ન
શકો તો ભળી ન શકો. ભળી ન શકવામાં તમે પોતે પણ દોષી કહે વાઓ. દ્ રોણે
િવદ્ યાપીઠમાં પ્રવેશ ન આપવાથી તે િનરાશ ન થયો. તેની દ્ રોણ પ્ર યે અતૂટ
અને અપાર શ્ર ા હતી. પોતાનું ધાયું થાય યાં સુધી જ શ્ર ા રાખનારા શ યો
ભરોસાપાત્ર નથી હોતા. તેમનો સબ ં ધ
ં લાંબો સમય રહે તો નથી. પ્રેમ અને
શ્ર ાનો સબ ં ધ
ં તૂટવાથી ભારે દુ :ખ થાય છે . ાની પુ ષે આવા વલ ી શ યોને
દૂ ર રાખવા. આવાં ટોળાં જોઈને ફુલાવું નિહ. આ ચોમાસાનાં નાળાં છે . વરસાદ બધ

થતાં જ સુકાઈ જવાનાં છે .
જે લોકો પોતાનું ધાયું નિહ પણ ગુ નું ધાયું થાય તેવા પ્રય નો કરતા હોય છે ,
તે સાચા શ યો છે . તેમનો સબ ં ધ ં લાંબો ટકતો હોય છે . થોડા હોય તોપણ તે
ગુ ને ધ ય કરી દે તા હોય છે .
એકલ યને પ્રવેશ ન મળવા છતાં તેણે આક્રોશ ય ત ન કયો. તેની શ્ર ા
ઓછી ન થઈ. તે ણતો હતો કે હું રાજકુ માર નથી અને મારો દે ખાવ પણ આ
બધામાં મેળ ખાતો નથી, એટલે કદાચ દ્ રોણગુ એ મને પ્રવેશ ન આ યો, તો
કોઈ વાંધો નિહ. તે થોડે દૂ ર ગયો. એક પણકુ ટી બનાવી, સાથેસાથે દ્ રોણગુ ની
પ્રિતમા પણ બનાવી. પ્રિતમાને ગુ માનીને તે ધનુિવદ્ યા ભણવા લા યો.
િદનપ્રિતિદન તે વધુ ને વધુ ાની થતો ગયો. કેટલાક લોકો વયભ ં ૂ હોય છે ,
અથાત્ ગુ િવના પણ આપબળે િવદ્ યા ભણતા હોય છે . એકલ ય વયભ ં ૂ હતો.
એક વાર રાજપુત્રો શકાર કરવા નીક યા. સાથે એક કૂતરો પણ હતો. આ
કૂતરો ફરતો-ફરતો એકલ યની કુ િટયા પાસે પહોચી
ં ગયો અને જોરજોરથી
ભસવા લા યો. તેના ભસવાથી એકલ યને િવ ેપ થવા લા યો. ભોગ, ભજન-
યાન અને ભણતરમાં િવ ેપ ન કરાય. કૂતરાને ભસતો બધ
ં કરવા એકલ યે
એવી રીતે સાત બાણ માયાં કે તે કૂતરાના મોઢામાં જરા પણ લોહી કાઢ્ યા િવના,
કશો જ ઘસરકો કયા િવના પેસી ગયાં. હવે કૂતરો ભસતો બધ ં થઈ ગયો. તે
દોડીને રાજકુ મારો પાસે આ યો. મોઢામાં બાણ જોઈને સૌને નવાઈ લાગી. આવો તે
મહાન બાણાવળી કોણ હશે? તેની શોધ કરતાં-કરતાં રાજકુ મારો એકલ ય પાસે
પહોચીં ગયા. દ્ રોણ પણ આ યા. તેમને પણ નવાઈ લાગી. “આવી િવદ્ યા તો હું
પણ નથી ણતો! કોણ હશે આનો ગુ ?” દ્ રોણે પ્ર પૂછ્યો કે “તારો ગુ કોણ
છે ?” એકલ યે જવાબ આ યો, “મારા ગુ દ્ રોણ છે . જુઓ આ પ્રિતમા.” તેણે
બધી વાત કહી સભ ં ળાવી. દ્ રોણ પ્રસ થયા. પણ અજુને આવીને કાનમાં ક યું
કે “તમે મને વરદાન આ યું છે કે તારા જેવો કોઈ બાણાવળી નિહ થાય તેનું શુ?ં
આ તો મારા કરતાં પણ વધુ મહાન બાણાવળી છે !” દ્ રોણને ભાન થયુ.ં
ઘણી વાર મહાપુ ષો પણ ભૂલો કરતા હોય છે . મહાનની ભૂલો પણ મહાન હોય છે .
દ્ રોણે એકલ યને િવદ્ યાપીઠમાં પ્રવેશ ન આ યો તે તો ણે ઠીક, પણ અજુન
પ્ર યેના મોહમાં એકલ ય પાસેથી ગુ દ ણાનું િનિમ કરીને જમણા હાથનો
અગ ં ૂઠો માગી લીધો તે મહાન ભૂલ કહે વાય. આવું માગવાને કદી પણ યાયો ચત
ઠે રવી ન શકાય, ધાિમક પણ ન કહે વાય.
જરાય િવચાર કયા િવના જ એકલ યે તરત જ પોતાના હાથે પોતાનો જમણા
હાથનો અગ ં ૂઠો કાપી આ યો. ઇિતહાસ કદી દ્ રોણને મા નિહ કરે. ખરેખર તો
એકલ યની સવો ચ પ્રિતભાને બરદાવવી જોઈતી હતી. અજુનની સાથે
એકલ યનો સરવાળો કરીને બે મહાન યો ાઓ પકવવાના હતા. પણ અજુન-
મોહમાં આટલો મોટો અનથ થઈ ગયો. ધૃતરા ્ રે જેમ પુત્રમોહમાં આખું યુ
કરાવી દીધું તેવું જ કહે વાય. હવે એકલ યની પેઢીઓ બદલો લે તો દોષ કોનો?
પ્રાય થવું જોઈએ.
યારે ગદાયુ માં ભીમ અને દુ યોધન િનપુણ હતા, પણ મહાબલી ભીમ દુ યોધનને
ખૂબ ફટકારતો રહે તો. બ ે વ ચે ે ષભાવ પણ હતો.
એક વાર શ યોની પરી ા લેવા દ્ રોણે એક વૃ ઉપર એક પ ીને લ ય
બનાવીને મૂ યું અને પછી એક પછી એક સૌને લ યવેધ કરવા ક યુ.ં માત્ર
અજુન જ પ ીની આંખનો લ યવેધ કરવામાં સફળ થયો, તેથી દ્ રોણે પ્રસ
થઈને તેને આશીવાદ આ યા.
એક વાર દ્ રોણગુ શ યો સિહત ગગ ં ા નાન કરવા ગયા. યાં ભયક ં ર
મગરમ છે તેમનો પગ પકડી લીધો અને જળમાં ખેચવા ં લા યો. બૂમાબૂમ થઈ
ગઈ. અજુન જરાય ગભરાયો નિહ. તેણે તરત જ બાણ ચલાવીને મગરને વીંધી
ના યો. ગુ મુ ત થયા અને પ્રસ થયા. તેમણે ‘બ્ર મ શરા’ નામનું
અ ત્ર અજુનને આ યું અને ક યુ,ં “ત્રણે લોકમાં આવું અ ત્ર કોઈની પાસે
નથી.” સવો ચ શ ત્રો રાખનારનો િવજય સરળ થઈ જતો હોય છે . અજુને
દ્ રોણને વદ
ં ન કયાં.
27-6-10
*
23. રાજકુ મારોની શ ત્રપરી ા
પરી ા િવનાનું શ ણ ટકે શેર ભા અને ટકે શેર ખા જેવું થઈ ય. સોના
અને િપ ળનો ભેદ પરી ાથી જ થઈ શકે, માત્ર રંગથી નિહ. માણસોમાં પણ
માત્ર માણસ હોવામાત્રથી બધા અજુન ન થઈ શકે. જો બધા જ અજુન થઈ
ય તો િવદ્ યાપીઠોની જ ર જ ન રહે . પ્રિતભા, ગુણો અને ક્રયાની કદર
થવી જ જોઈએ. સૌથી મોટો દ્ રોહ પ્રિતભાદ્ રોહ છે . જે રા ્ ર કે પ્ર
પ્રિતભાનો દ્ રોહ કરશે તેનું પતન થઈ જશે. પ્રિતભા જ રા ્ રનું મિ ત ક છે .
મિ ત ક જ રા ્ રને તથા પ્ર ને મહાનતા આપતું હોય છે . એટલે પ્રિતભાની
પૂ થવી જ જોઈએ. ઋિષમુિનઓ પ્રિતભાથી પૂ ય છે . કદી પણ પ્રિતભાની
હ યા ન થવી જોઈએ. જે ભૂલ દ્ રોણે કરી તે કોઈએ ન કરવી જોઈએ.
અનાહૂતોપસૃ ાનામનાહૂતોપજિ પનામ્।
યે લોક તાન્ હત: કણ મયા વં પ્રિતપ યતે॥
અથાત્ જે વગર બોલા યો સભામાં ય છે અને જે વગર ક યે બોલવા લાગે છે
તેવા વમાનહીન અિવવેકી માણસને જે અધમ થાન મળે છે તે હું આજે તને
આપીશ.
બ ે યો ાઓ ગવથી અને વેગપૂવક સામસામે આવી ગયા. એવામાં કૃપાચાય
વ ચે આવી ગયા અને કહે વા લા યા કે “રાજકુ મારો કદી પણ નીચ કુ ળના
માણસો સાથે યુ નથી કરતા, એટલે, કણ, પ્રથમ તમા ં કુ ળ વગેરે બતાવો.
તમે યાંના રાજવી છો? જો રા ન હો તો પરી ામાં ભાગ ન લઈ શકો.”
કૃપાચાયે બ ેને રોકી દીધા અને કણ શરમથી નીચું જોવા લા યો. તે રાધાપુત્ર
હતો, શૂદ્ર હતો, િત્રય ન હતો, તેથી પૂરેપૂ ં સામ ય હોવા છતાં તેને હમેશાં
સહન કરવું પડતું હતુ.ં ભારતીય સં કૃિત વણપ્રધાન િનણયો કરે છે , કમપ્રધાન
નિહ. તેથી એકલ યને પિરણામ ભોગવવું પડ્ યું હતુ.ં હવે કણનો વારો છે .
બરાબર આ જ સમયે દુ યોધન ઊભો થયો અને ગજના કરીને ક યું કે “કણ
યુ કરશે, બેસી નિહ ય, કારણ કે તે રા છે . હું તેને અગ
ં દે શનો રા
બનાવું છુ ં .” આમ કહીને દુ યોધને સભા વ ચે તેને રાજિતલક કરીને અગ ં દે શનો
રા ઘોિષત કરી દીધો. સભા વ ચે નીચું જોયેલો કણ હવે ઊ ંચું જોતો થયો. હવે
તેને રાજપદ પ્રા ત થવાથી માન-ગૌરવ-હ મળી ગયાં હતાં. તેણે ખરા સમયે
પોતાની આબ બચાવનાર દુ યોધનનો આભાર મા યો અને ક યું કે “તમે મારી
પાસેથી જે જોઈએ તે માગી લો, હું તમારો ઉપકાર કદી ભૂલીશ નિહ.”
દુ યોધને ક યું કે “મારે માત્ર કદી ન તૂટે તેવી મૈ ત્રી જ જોઈએ છે , બીજુ ં કાંઈ
નિહ.” કણે ‘તથા તુ’ ક યુ.ં િમત્રો ઘણા હોય છે , પણ મૈ ત્રી અ પ વી હોય
છે . યારે મૈ ત્રી તૂટે છે યારે તે શત્ તામાં બદલાઈ જતી હોય છે . ઇિતહાસ
સા ી છે કે કપરામાં કપરા પ્રસગ ં ોમાં પણ કણે દુ યોધનની મૈ ત્રી િનભાવી, પૂરેપૂરી
વફાદારીથી મૈ ત્રી િનભાવી.
યારે કણને સહ ં ાસન ઉપર બેસાડીને તેનો અ ભષેક કરી તેને અગ ં દે શનો રા
બનાવવામાં આ યો યારે અ યત ં લાગણીનું દૃ ય ઉપિ થત થઈ ગયુ.ં સભામાં
બેઠેલો કણનો પાલક િપતા અિધરથ સાર થ કણ પાસે દોડી આ યો. પોતે આટલી
ઊતરતી ાિતમાં જ યો હોવા છતાં પરાક્રમ અને દુ યોધનની કૃપાથી પોતાનો
પુત્ર અગ ં દે શનો રા થઈ ગયો છે તે તેના માટે વ ન જેવી વાત લાગતી હતી.
અિધરથ જેવો કણની પાસે ગયો કે તરત જ કણ સહ ં ાસન પરથી ઊભો થઈ
ગયો અને પોતાના િપતા અિધરથનાં ચરણોમાં પડીને નમ કાર કરવા લા યો. આ
કણની કુ લીનતા કહે વાય. તેને ખબર નથી કે અિધરથ મારો પાલક િપતા છે . ખરો
િપતા તો આકાશમાં સૂય ચમકી ર યો છે તે છે અને ખરી માતા તો પેલી રાણીઓ
વ ચે બેઠેલી કુ તી છે . સસં ાર તો ઢાંકેલો જ સારો. ઉઘાડો સસં ાર સૌદય
ં ખોઈ બેસે
છે . અિધરથે પુત્ર કણને બાથમાં ભીડી દીધો. તેનાં હષાશ્ માતાં ન હતાં.
હવે ભીમને ફાવતું જડ્ ય.ું તેને યાલ આવી ગયો કે કણ સુતપુત્ર છે , તેથી તે
સભામાં આવીને કણને મહે ણાં મારવા લા યો, “તું સુતપુત્ર છે . તું તો અમારે હાથે
મરવાને પણ યો ય નથી, પછી લડવાની તો વાત જ શી?” દુ યોધન પણ વ ચે
આવી કણનો પ લેવા લા યો. એવામાં સૂયા ત થઈ જવાથી સભા વીખરાઈ
ગઈ. સૌ કોઈ જુદીજુદી વાતો કરવા લા યા. કોઈએ અજુનનો પ લીધો તો
કોઈએ કણનો પ લીધો.
આ રીતે િવખવાદ કરીને સભા સમા ત થઈ ગઈ. દુ યોધનને િમત્ર મ યો અને
પાંડવોને દુ મન મ યો. જો પાંડવોએ સરવાળો કયો હોત તો અજુન સાથે
એકલ ય અને તેની સાથે કણ એમ ત્રણ બાણાવળીઓનો સરવાળો થાત. પણ
એવું ન થઈ શ યુ.ં બાદબાકીનું ગ ણત આપણા કોઠે પડી ગયું છે . પતન અને
પરાજયનું એ મહ વનું કારણ બની ગયું છે . કોણ સરવાળાનું ગ ણત શખવાડે?
27-6-10
*
24. દ્રોણની ગુ દ ણા
જો શિ તશાળી યિ તનું અપમાન કરવામાં આવે તો તેથી વૈ ર બધ ં ાય છે . કદાચ
યિ ત શિ તશાળી ન હોય અને સામા ય હોય તોપણ તે તમારી િનદ ં ા તો કરે જ.
ફરીફરીને િનદ
ં ા કરવાથી તમારી યશહાિન થાય અને િવરોધી વાતાવરણ િનિમત
થાય. વાતાવરણ યિ તને ભારે લાભ અને હાિન પહોચાડતુ
ં ં હોય છે . એટલે શાણા
પુ ષો સામા ય યિ તનું પણ અપમાન કરતા નથી. પણ જો યિ ત બળવાન
હોય તો-તો પછી કહે વું જ શુ?ં અપમાિનત બળવાન યિ ત વૈ ર બાંધે છે . વૈ ર
સમયની રાહ જુએ છે અને સમય આવતાં જ િવગ્રહ થઈ ય છે . િવગ્રહ
િવનાશ નોતરે છે . ભારતમાં મોટા ભાગનાં યુ અવમાનના ારા થયાં છે , જે
ઈમોશનલ કહે વાય.
દ્ રોણ, ધનુવેદના ાતા થઈને ઘોર દિરદ્ ર દશામાં િમત્ર દ્ પદરા ને યાં ઘણી
આશાએ ગયા હતા. પણ દ્ પદને એક દિરદ્ ર બ્રા મણ સાથેની િમત્રતા
શરમજનક લાગી. દ્ પદે દ્ રોણનું અપમાન કરીને િવદાય કરી દીધા. આ
અપમાનથી દ્ રોણ બહુ ય થત થયા. વમાની યિ ત અપમાનથી જેટલી
ય થત થાય તેટલી બી કોઈ રીતે ય થત થતી નથી. દ્ રોણ ઘણું ફયા અને
છે વટે ભી મના શરણે ગયા. હિ તનાપુરમાં ભી મે રાજકુ મારો માટે િવદ્ યાપીઠની
થાપના કરી હતી યાં દ્ રોણને કુ લપિત બનાવી દીધા. દ્ રોણ દિરદ્ ર હતા પણ
અશ ત ન હતા, સશ ત હતા. તેમની પાસે ધનુિવદ્ યાની મહાન શિ ત હતી જેની
કદર અને ઉપયોગ દ્ પદ કરી શ યો ન હતો. હવે તે શિ તનો પૂરેપૂરો ઉપયોગ
ભી મ કરી ર યા છે . અશ ત દિરદ્ ર અને સશ ત દિરદ્ ર વ ચેનો ભેદ સમજવો
જોઈએ. કેટલીક વાર સશ ત યિ ત પણ થોડા કાળ માટે દિરદ્ ર થઈ જતી હોય
છે .
દ્ રોણને અપમાન ભુલાયું ન હતુ.ં ખરેખર તો યિ ત બધું ભૂલી શકે, સભા વ ચે
થયેલું અપમાન ભૂલી શકે નિહ. રાજપુત્રોની પરી ા પૂરી થઈ, સત્ર પૂ ં થયુ.ં
હવે ગુ દ ણાની વારી હતી. ગુ દ ણા િવના ઋણમુિ ત ન થઈ શકે. એટલે સૌ
રાજકુ મારોએ દ્ રોણને ગુ દ ણા માગવા ક યુ.ં દ્ રોણે ક યુ,ં “ ઓ,
દ્ પદરા ને વતો પકડી લાવો. એ જ મારી ગુ દ ણા છે .”
બધા રાજકુ મારો સેના સાથે પાંચાલદે શ ઉપર ચઢી ગયા. ઓ ચત ં ાના હુમલાથી
દ્ પદ ગભરાયો. તે તૈ યાર થાય તે પહે લાં તો કૌરવોની સેના નગરમાં પેસી ગઈ
અને ભયક ં ર િવનાશ કરવા લાગી. આક્રમણ કરનારી સેના િનદોષ પ્ર ના
િવનાશની ચત ં ા નથી કરતી, એટલે કુ શળ રા એ હંમેશાં શત્ ની ભૂિમ ઉપર જ
યુ કરવુ.ં પોતાની ભૂિમને યુ ેત્ર થતી બચાવવી જોઈએ.
રા દ્ પદ પણ પોતાના યો ાઓ અને સેનાપિતઓ સાથે સામો થયો. બ ે
વ ચે ઘોર યુ થયુ,ં પણ દ્ પદ ભારે પડી ર યો હતો. કૌરવ સેના તેને તી
શકતી ન હતી. વળી પાંડવો નગરથી દૂ ર યુ કયા િવના જ ઊભા હતા. તેમને
ખબર હતી કે કૌરવસેના દ્ પદને પકડી શકવાની નથી. ઘણા સમય સુધી યુ
થયા પછી પણ યારે દ્ પદ પકડાયો નિહ અને કૌરવોનો ક ચરઘાણ નીકળવા
લા યો યારે અજુને યુ માં ઝુ કા યુ.ં ભીમ અને અજુન વગેરે દ્ પદસેના ઉપર
તૂટી પડ્ યા. હવે ક ચરઘાણ દ્ પદસેનાનો નીકળવા માંડ્યો. ભીમની ગદા અને
અજુનનાં બાણ ચારે તરફ હાહાકાર મચાવવા લા યાં. યુ માં ફૂિત મહ વનો
ગુણ છે . ફૂિત િવનાનો ઢીલો-ઠં ડો સેનાપિત મોટી સેના હોય તોપણ હારી જતો
હોય છે . અજુને ભારે ફૂિત બતાવી અને છે ક દ્ પદ પાસે પહોચી ં ગયો.
જોતજોતાંમાં તેણે દ્ પદને વતો પકડી લીધો. સેના દ્ પદની નગરીનો િવ વસ ં
કરી લૂટ
ં ી રહી હતી તેને રોકી દીધી. હારેલો રા માત્ર હારતો જ નથી, પોતાના
રા યને પણ લૂટ ં ાવી મૂકે છે . અજુનની કુ લીનતા જ કહે વાય. તેણે પરા જત
રા ની નગરી તથા રાણીઓ વગેરેને હાથ અડાડ્ યો નિહ.
પકડાયેલા દ્ પદને લઈને અજુન દ્ રોણ પાસે આ યો અને ગુ દ ણા પૂરી કરી.
હવે દ્ રોણ ઉ ચ આસન ઉપર હતા અને દ્ પદ સામે ધરતી ઉપર બદ ં ી-દશામાં
હતો. દ્ રોણે ક યું કે “દ્ પદ! કેમ, હવે િમત્ર ખરો કે નિહ?”
દ્ પદ લ થી નીચું જોઈ ગયો. દ્ રોણે એક વા ય ક યું તે પ્ર યેક
બ્રા મણે યાદ રાખવા જેવું છે .
“ િમણો બ્રા મણા વયમ્।”
અથાત્ “અમે બ્રા મણો હંમેશાં માશીલ જ હોઈએ છીએ. તારો ગવ ઉતારવા
અને અપમાનનો બદલો લેવા જ મારે તને બદ ં ી બનાવવો પડ્ યો. હું ધા ં તો
અ યારે તારો શર છે દ કરી શકુ ં છુ ં . પણ ના, એવું નિહ ક .ં મારી ઇ છા તો
માત્ર તા ં અડધું રા ય જ પડાવી લેવાની છે , જેથી હું પણ રા થાઉ ં અને
‘રા ની મૈ ત્રી રા સાથે હોય, દિરદ્ ર બ્રા મણ સાથે નિહ’ એવી તારી
ગવોિ તનો જવાબ આપી શકુ .ં ”
દ્ રોણે પાંચાલદે શના બે ભાગ કયા. ગગ
ં ાની દ ણનો પ્રદે શ દ્ પદને આ યો
અને ઉ રનો પ્રદે શ પોતે રા યો. દ્ પદે આ સિં ધ મા ય રાખી, પછી દ્ પદનું
માન-સ માન કરીને તેને િવદાય કયો.
અજુને અિહ છત્રાનગરી દ્ રોણને ભેટ આપી. હવે તો દ્ રોણ પણ રા થયા.
27-6-10
*
25. યુિધ રને યુવરાજપદ
જેની પાસે ઘણી સપ ં છે પણ વારસદાર નથી તે પાછલી જંદગીમાં દુ :ખી થતો
હોય છે , પણ જેની પાસે િવપુલ સપ ં ની સાથે ઘણા વારસદારો હોય છે તે
ગૂચં વાઈ જતો હોય છે . ઘણામાંથી કોને પસદં કરવો તે અઘ ં કામ થઈ જતું હોય
છે . પસદ
ં કરેલાને બાકીના લોકો વીકારશે કે કેમ તે પણ મોટો પ્ર થતો હોય છે .
પોતાની પસદ ં ગી જ મહ વની નથી, લોક વીકૃિત પણ મહ વની છે .
રા ય યવ થામાં સરદારો અને દરબારો મહ વનો ભાગ ભજવતા હોય છે . આ
બધાની વીકૃિત િવના પસદ ં કરેલો વારસદાર સારી રીતે રા ય કરી શકે નિહ.
પસદ ં ગીની બાબતમાં એક અ લ ખત િનયમ ચા યો આવે છે કે જે યે પુત્ર
હોય તે જ યુવરાજ બને. આ સીિનયોરીટી યવ થાથી ઘણી ગૂચં ો ઉકેલાઈ ય
છે .
ધૃતરા ્ રને 105 વારસદારો છે . તેમાં સૌથી યે યુિધ ર છે . એટલે
યુવરાજપદનો હ દાર યુિધ ર જ કહે વાય. ધૃતરા ્ રે ભી મ, દ્ રોણ વગેરે
વડીલોની સલાહ લીધી. યુિધ રની છાપ સૌનાં મનમાં ઉ મ હતી, તેથી સૌએ
યુિધ રને યુવરાજ બનાવવાની સમ ં િત આપી.
સરદારો, વડીલો અને મત ં ્રીઓ બે રીતે િવચારતા હોય છે . (1) યુવરાજ રા ્ ર માટે
કેવો રહે શે અને (2) યુવરાજ અમારા માટે કેવો રહે શે. રા ્ રિહત કરતાં યારે
પોતાના િહતને વધુ મહ વ અપાય યારે યો ય યિ તની જ યાએ અયો ય
યિ તની પસદ ં ગી થઈ ય. દરબારો, ભાયાતો, મત ં ્રીઓ તો ઇ છતા હોય છે કે
યુવરાજ અમારી કઠપૂતળી જેવો હોય. અમે કહીએ તેમ જ કરે. આવા
દૃ કોણથી ખરેખર યો ય યિ ત ચૂટ ં ી શકાય નિહ.
ધૃતરા ્ રે ભી મ-દ્ રોણ વગેરે સૌ મહ વપૂણ યિ તઓની સલાહથી યુિધ રને
યુવરાજપદ ઉપર િનયુ ત કયો. યુિધ રનાં શીલ- વભાવ વગેરે એવાં હતાં કે તે
સૌને િપ્રય હતો. ઓછામાં ઓછુ ં તે કોઈનો િવરોધી ન હતો. જે પોતાના ઉગ્ર
વભાવથી ઘણાનો િવરોધી થઈ જતો હોય છે , તેને લોકો ચૂટ
ં તા નથી. રાજનેતા
ધીર-ગભં ીર, પરાક્રમી અને િમલનસાર વભાવનો હોવો જોઈએ.
યારે યુિધ રને યુવરાજ તરીકે િનયુ ત કરાયો યારે આપોઆપ પાંચ
પાંડવોનું મહ વ વધી ગયુ.ં મુ ય યિ ત પોતાના યૂથને સાથે રાખતો હોય છે .
પોતાના યૂથ િવના વહીવટ સારી રીતે કરી શકાય નિહ. પાંચે ભાઈઓનું યૂથ
મળીને સારી રીતે રાજવહીવટ કરવા લા યુ.ં
રા ં ્રીમડ
યારે મત ં ળની રચના કરે યારે સતં લુ ન ળવવું જ રી છે . સૌને
યથાયો ય પ્રિતિનિધ વ મળવું જોઈએ. પ્રથમ પસદ ં ગી યો યતાની જ હોય,
પણ યો યતાની સાથે જુદાજુદા વગો, પ્રાંતો વગેરેને પણ પ્રિતિનિધ વ આપવું
જોઈએ, જેથી સૌની આ મીયતા રહે . જો સત ં લુ ન ન રખાયું હોય તો જે વગ
વં ચત રહી ગયો હોય તે ખટપટો કરતો થઈ ય. તેથી િવદ્ રોહ કે અશાંિત થઈ
શકે છે .
કુ શળ રા નાં ત્રણ લ ણો છે : (1) પ્ર માં કાયદાની થાપના કરીને સૌને
સુર ાની ખાતરી કરાવવી. (2) રા ્ રની સમૃદ્િધ વધારવા ધંધા-ઉદ્ યોગને
પ્રો સાિહત કરીને મબલખ મૂડીરોકાણ કરાવવુ.ં અને (3) જે રા ્ રોથી દે શને
ં ્રણ કરવુ.ં આ ત્રણ ન કરી શકનાર યો ય રા
ખતરો હોય તેમના ઉપર િનયત
કહે વાય નિહ.
યુિધ રે સૌનો સાથ લઈને યૂનાન, સૌવીર, દ ણદે શ વગેરે આજુબાજુના અને
દૂ રના અનેક દે શો ઉપર ચઢાઈ કરીને ભારતની સીમા દૂ ર-દૂ ર સુધી પ્રસરાવી. ચારે
તરફ યુિધ રનો જયજયકાર થવા લા યો. પ્ર પણ યુિધ રનાં વખાણ
કરવા લાગી. ઘણાં વષો પછી પ્ર ને આવું સુરા ્ ર મ યું હતુ.ં પણ વખાણ કદી
ઈ યા િવનાનાં નથી હોતાં. વખાણ સાંભળનારા બધા રા નથી થતા હોતા.
કેટલાકને આગ પણ લાગતી હોય છે . આને ઈ યાિ ન કહે વાય છે . ઈ યામાંથી
ે ષ અને ે ષમાંથી દુ ભાવના પેદા થતી હોય છે .
ધૃતરા ્ રનું પણ આવું જ થયુ.ં બધા લોકો પાંડવોનાં વખાણ કરે છે , પોતાના પુત્રો
કૌરવોનાં તો કોઈ વખાણ જ નથી કરતા, તેથી તેને પાંડવો પ્ર યે ે ષ થવા
લા યો.
28-6-10
*
ં ્ર-રચના
26. ષડ્ યત
પ્રવૃ નું મુ ય પ્રેરકબળ રાગ- ે ષ છે . રાગ- ે ષ હોય જ નિહ તો પ્રવૃ મદ ં
પડી ય અથવા શ થલ થઈ ય. રાગ ે ષનો સપ ં ૂણ યાગ શ ય નથી,
જ રી પણ નથી. વનમાં યો ય માત્રામાં રાગ- ે ષ હોવા જ રી છે . જો તમે
સદ્ ગુણો અને શીલવાન યિ ત પ્ર યે રાગ રાખો છો તો તે યો ય જ છે . રાગ જ
શુ થઈને અનુરાગ બનતો હોય છે . રાગ જ શુ થઈને પ્રેમ બનતો હોય છે .
િવશુ પ્રેમ એ જ વનનો સવો ચ િવકાસ છે . રાગહીન થવું અથાત્ વીતરાગ
થવું અથાત્ લાગણીહીન થવું એ વનનો િવકાસ નથી, અવરોધ છે .
અવરોધાયેલું વન પ્રસ તા ન આપે. તે પ થર જેવું લાગણીહીન અને જડ
થઈ ય. એટલે યો ય જ યાએ યો ય માત્રામાં રાગ હોવો જ રી છે .
ે ષ પણ જ રી છે , પણ તેની જ યાએ. આતતાયી, અ યાચારી, ય ભચારી,
દે શદ્ રોહી, ગ ાર, કુ કમી, બળા કારી વગેરે લોકો પ્ર યે ે ષ રાખવો જ રી છે .
તેવા ે ષથી યિ ત તેવા દોષોથી દૂ ર રહે છે અને બચી શકે છે . પણ ખોટી
જ યાએ રાગ કયો હોય કે ખોટી જ યાએ ે ષ કયો હોય તો તે હાિનકારક થઈ
શકે છે .
પાંડવોની સદ્ િધઓનાં વખાણ સાંભળીને ધૃતરા ્ રને તેમના પ્ર યે રાગ થવો
જોઈએ, પણ તેની જ યાએ તેને ે ષ થવા લા યો, કારણ કે પાંડવો ધૃતરા ્ રના
સગા પુત્રો ન હતા. જે સગા પુત્રો હતા તેમનાં તો કોઈ વખાણ કરતું જ ન હતુ.ં
આમ થવાથી ધીરેધીરે તેનું મન પાંડવો પ્ર યે ે ષ વધારવા લા યુ.ં
ઈ યા- ે ષ અને શાંિત સાથે રહી શકે નિહ. ધૃતરા ્ ર અશાંત રહે વા લા યો.
અશાંિત પણ પ્રવૃ કરાવતી હોય છે . અશાંત માણસ ચૂપચાપ બેસી શકે નિહ.
હા, તે સારી અને નરસી બ ે પ્રકારની પ્રવૃ ઓ કરાવતી હોય છે .
યારે ધૃતરા ્ ર બહુ જ અશાંત થઈ ગયા યારે તેમણે ક ણક નામના મત
ં ્રીને
બોલા યો. ડા યા માણસે એક સાચો અને સારો સલાહકાર જ ર રાખવો. પણ
ખોટા માણસને ખોટો સલાહકાર જ અનુકૂળ આવે અને તે જ ટકે, તેને સારો ન
ગમે.
યિ તએ પોતાની હૈ યાવરાળ કાઢવાની પણ એકાદ જ યા રાખવી. નિહ તો ભેગી
થયેલી વરાળ િવ ફોટ (હાટ-એટૅ ક) કરી શકે છે . પણ હૈ યાવરાળ કાઢવાની જ યા
જો સુહૃદ ન હોય તો મહાઅનથ થઈ શકે છે .
ધૃતરા ્ રે ક ણકને બોલાવીને બધી પિરિ થિત સભ ં ળાવી તથા પાંડવોની ઉ િત
અને પ્ર સદ્ િધથી તથા પોતાના પુત્રોની ઉપે ાથી થનારી વેદનાની વાત કરી.
ક ણકે તેને કૂટનીિતનો ઉપદે શ આ યો. કૂટનીિત એટલે કુ ચક્રો રચીને કોઈને
પાડી દે વાની છળનીિત. ધૃતરા ્ રને ક ણકને વાત ગમી ગઈ. હવે પાંડવોને કેમ
કરીને પદભ્ર કરવા તેના ઉપાયો તે િવચારવા લા યો. કુ ચક્રો ચાલુ થઈ ગયાં.
એક ઉપાય મળી ગયો. ગમે તેમ સમ વીને પાંડવોને વારણાવત મોકલી દે વા.
વારણાવતમાં લા ાગૃહ બનાવી તેમાં તેમને બાળી મૂકવા. આપણું નામ પણ નિહ
આવે, કામ થઈ જશે. પછી આપણે િન કટ ં ્ર રચાઈ
ં ક રાજ કરી શકીશુ.ં ષડ્ યત
ગયુ.ં
28-6-10
*
27. લા ાગૃહથી બચવું
રાજનીિત અને કૂટનીિત એમ બે પ્રકારની નીિતઓ છે . રાજનીિતથી રાજ ચાલે.
રાજનીિત િવના રાજ કરી શકાય નિહ. કૂટનીિત ષડ્ યત ં ્રો રચવા માટે છે . દગો-
ફટકો, પાછળથી ઘા કરવો, િવ ાસઘાત કરવો વગેરે કૂટનીિત છે . કૂટનીિતનાં
ં ્રોને િન ફળ બનાવતાં આવડે તે જ રાજ કરી શકે અને તે જ ખલનાયકો
ષડ્ યત
સામે ટકી શકે. ખલનાયકો િવનાના નાયકો હોતા નથી. ધમ નાયકોના પ માં
હોય છે , પણ ધમ પણ કુ શળ નીિતની અપે ા રાખે છે . ભોળા કે ભોટ માણસો રાજ
ન કરી શકે. કુ શળતા અિનવાય છે .
કૌરવોએ સત ં લસ કરીને ફરવાનું બહાનું કરીને પાંડવોને વારણાવત મોકલી યાં
લા ાગૃહ બનાવી તેમાં જ તેમને વતા બાળી મૂકીને પછી શોક મનાવવો,
ધ્ સકે ને ધ્ સકે રડવુ,ં જેથી કોઈને કશી શકં ા ન થાય—એવું ષડ્ યતં ્ર રચી
દીધુ.ં
આ માટે એવી યોજના બનાવી કે પહે લાં પુરોચન વારણાવત ય અને યાં
લા ાગૃહનું ભ ય િનમાણ કરે—એવો મહે લ કે અિ નનો તણખો પડતાં જ ભડકી
ઊઠે અને પછી ગમેતેમ કરો તોપણ બુઝાય નિહ. પુરોચન વારણાવત પહોચી ં
ગયો અને કામે લાગી ગયો.
બધી તૈ યારી થઈ ગઈ. પછી પાંડવોને વારણાવત મોકલવાની તૈ યારી ચાલી. પણ
ચતુર િવદુ રને ષડ્ યતં ્રની ગધ
ં આવી ગઈ હતી, તેથી િવદુ રે પાંડવોને લે છભાષામાં
જે કહે વાનું હતું તે કહી દીધુ.ં રા એ અનેક ભાષાઓ ણવી જોઈએ, જેથી
ગુ ત વાતો કરી શકાય. અત ં ે પાંડવો વારણાવત પહોચીં ગયા અને ખૂબ
વાજતેગાજતે પુરોચને તેમનું સામૈ યું કરી લા ાગૃહમાં ઉતારો આ યો.
કપટી માણસના અિતરેકભયા આદર-સ કારથી શાણી યિ તએ મુ ધ ન થવુ.ં
ં ્રથી પિર ચત થઈ ગયેલા યુિધ રે બધા ભાઈઓને ભોળા થઈને કશું જ
ષડ્ યત
ણતા નથી તેમ સમ ને રહે વ,ું જેથી પુરોચન હો શયાર ન થઈ ય. એવામાં
એક િદવસ મહે લના એક ભાગમાં ધરતી ધમધમવા લાગી. થોડી જ વારમાં એક
માણસ બહાર નીક યો. િવદુ ર ની યોજના પ્રમાણે તે સુરંગ બનાવતો-બનાવતો
મહે લ સુધી પહોચી ં ગયો હતો. જો મહે લમાં આગ લાગે તો આ સુરંગ ારા
પાંડવોએ ભાગી છૂ ટવું તેવી િવદુ ર ની યોજના હતી. કૂટનીિતનાં કુ ચક્રોને
િન ફળ બનાવવા હાથ ઉપર હાથ રાખીને બેસી ન રહે વાય. પૂરી મતા અને
કુ શળતાથી કામે લાગી જવાય. હાશ! ચાલો, ર તો તો થઈ ગયો!
લા ાગૃહમાં રહે તાં-રહે તાં પાંડવોને એક વષ વીતી ગયુ.ં પુરોચન િન ત થઈ
ગયો. એક વાર કુ તીએ બ્ર મભોજનનું આયોજન કયુ.ં ઘણા બ્રા મણો
સપિરવાર આ યા અને જમીને, રમીને સાંજ પડતાં પોતપોતાને ઘરે ચા યા ગયા.
પણ દૈ વયોગે એક ત્રી પોતાના પાંચ પુત્રો સાથે રાત રહી ગઈ. તે જંગલી ત્રી
હતી. તેણે અને તેના પુત્રોએ ખૂબ દા પીધો અને પછી બેભાન થઈને સૂઈ ગયાં.
એક ઓરડામાં પુરોચન પણ સૂતો હતો. તેવા સમયમાં જોરથી આંધી ચાલવા
લાગી. ઓ ચત ં ી મહે લમાં આગ લાગી ગઈ. જોતજોતાંમાં અિ ન પૂરા મહે લમાં
ફે લાઈ ગયો. ભીમે બધા ભાઈઓને ખભા ઉપર બેસાડીને પેલી સુરંગના ર તે
ભાગવા માંડ્ય.ું સુરંગનો છે ડો ગગ ં ા કનારે નીક યો. િવદુ ર એ યાં નાવ તૈ યાર
રખાવી હતી તેમાં બેસીને બધાં ગગ ં ા પાર પહોચી
ં ગયાં. નાવને ડુ બાડી દીધી જેથી
કોઈને ભાગી જવાની ખબર ન પડી ય. ધૂ-ધૂ-ધૂ કરતો લા ાગૃહ મહે લ બળી
ર યો હતો. પાંડવો વનમાં ચા યા ગયા. કદાચ વન લખાવીને આ યા હશે.
વારણાવતનગરના લોકો ભેગા થઈ ગયા, પણ કોઈ કશું કરી શકે તેમ નહતુ.ં સૌ
લાચાર હતા. બી બાજુ દુ યોધન, ધૃતરા ્ ર વગેરેને ખબર પડી. તે તો મનમાં ને
મનમાં રા થયા. અધૂરામાં પૂ ં પેલી જંગલી બાઈ અને તેના પાંચ પુત્રોની ન
ઓળખાય તેવી લાશો મળી જે પાંડવો તથા કુ ત ં ીની જ છે તેવું માની લેવાયુ.ં પછી
તો મૃતકિવિધ કરવામાં આવી. કૌરવો તો ધ્ સકે ને ધ્ સકે રડવા લા યા જેથી
કોઈને કશી શક ં ા ન થાય. આનું નામ સસ ં ાર છે . અદં ર હસે ને ઉપર રડે.
એકમાત્ર િવદુ ર બધા ભેદ ણે છે . તે ચૂપ છે . સૌની સાથે તે પણ રોકકળ કરે છે .
સસં ારમાં રહે વું હોય તેણે લોલેલોલ કરવું પડે. કૌરવોએ કેટલાય િદવસ સુધી શોક
મના યો. િમ ા રંધાય નિહ, ખવાય નિહ—આ લોકાચાર કહે વાય.
ભી મ મહાક્રંદન કરતા હતા. તેમને દૂ ર એક તરફ લઈ જઈને િવદુ ર એ
બધી ખાનગી વાત કરી દીધી કે “પાંડવો મરાયા નથી, વતા છે . હવે કેટલોક
સમય વનમાં ગુ ત િવચરણ કરીને સમય આ યે પ્રગટ થશે.”
િવદુ રની વાતથી ભી મ ને સત
ં ોષ થયો, પણ વાત ગુ ત રાખવાનું ન ી થયુ.ં
28-6-10
*
28. િહિડ બાિવવાહ
વન ઘટનાઓના ક્રમથી આગળ વધતું હોય છે . બધી ઘટનાઓ આપણી ઇ છા
પ્રમાણે ઘટતી નથી. કેટલીક ન ધારેલી ઓ ચતં ાની ઘટી જતી હોય છે . કેટલીક
ઉપરથી નીચે અને નીચેથી ઉપર કરી દે નારી પણ હોય છે . વન સપ-સીડીના
ખેલ જેવું છે .
જે પાંડવો હિ તનાપુરમાં યુવરાજ બનીને રા -મહારા ની સા યબી ભોગવતા
હતા તે હવે લા ાગૃહના મૃ યુમાંથી જેમતેમ બચીને વનમાં ભટકી ર યા છે .
દુ યોધનના ભયથી તેઓ ગાઢ વનમાં પ્રવેશી ગયા. હવે તો ચલાતું પણ નથી. માતા
કુ તી થાકી ગયાં છે . ભીમે તેમને ઉપાડી લીધાં, પણ િદશાની સમજ પડતી નથી.
ચારે તરફ બધું સરખું જ દે ખાય છે . એવામાં માતા ને તરસ લાગી. ન કના
તળાવમાં ભીમ ગયો, નાન કયું, પણ પાણી શામાં લઈ જવુ?ં પાત્ર તો છે નિહ.
તેણે પોતાની ચાદર પલાળી અને તેવી ચાદર લાવીને માતા ને પાણી િપવડા યુ.ં
બધાં થા યાં હતાં એટલે સૌ સૂઈ ગયાં. જમીન ઊબડ-ખાબડ હતી તોપણ બધાં
ઘસઘસાટ સૂઈ ગયાં હતાં. હા, ભીમ ગતો હતો, કારણ કે વન િહંસક
પ્રાણીઓથી તથા રા સોથી ભરપૂર હતુ.ં સાવધાન રહે વાની જ ર હતી. જેમ
આિફ્રકામાં હમણાં સુધી ન ન િતઓ રહે તી હતી તેમ ભારતમાં પણ યારે
જંગલોમાં આવી અનેક િતઓ રહે તી હતી. તે શકારી હતી, માંસાહારી હતી.
નરમાંસ તેમને બહુ િપ્રય લાગતું હતુ.ં
પાંડવો યાં સૂતા હતા તે વૃ થી થોડે જ દૂ ર શાલવૃ હતુ.ં યાં િહડ બ નામનો
રા સ પોતાની બહે ન િહિડ બા સાથે રહે તો હતો. તેણે જોયું કે ન કના વૃ નીચે
થોડાંક માણસો આવેલાં છે . ઘણા િદવસો પછી આજે માણસનું માંસ ખાવાનું મળશે
તેમ સમ ને તે આનિં દત થઈ ઊઠ્ યો. પોતાની બહે ન િહિડ બાને ક યું કે “ -
, જલદી ! પેલાં માણસોને મારીને મારી પાસે લાવ. મારે જલદીજલદી તેમનું
માંસ ખાવું છે .”
િહિડ બા પાંડવોની ન ક પહોચી ં ગઈ. પણ આ શુ?ં ભીમસેનને જોતાં જ તે
મોિહત થઈ ગઈ. અ યારે તેની મુ ધાવ થા ચાલી રહી હતી. આવી િ થિતમાં
ત્રીને પુ ષની તીવ્ર ઝં ખના ગતી હોય છે . જો પુ ષ તેની પાસે ન આવે તો
મુ ધ ત્રી સામે ચાલીને પુ ષની પાસે પહોચી
ં જતી હોય છે અને હાવભાવ ારા
પુ ષને આકિષત કરતી હોય છે .
તે ભીમને જોતી જ રહી ગઈ. અહા! કેટલો બળવાન અને હૃ પુ દે ખાય છે ! હું
આવો જ પુ ષ શોધતી હતી. દૂ બળા-પાતળા, રે ં -પે ં થી કાંઈ મને સત
ં ોષ ન
થાય. તે તો મારી આગળ કુ રકુ િરયા જેવા લાગે. આ પુ ષ ખરેખર અલમ ત છે . તે
લાંબો સમય ભોગસુખ આપી શકે તેવો છે .
બધી ત્રીઓ સરખી નથી હોતી. સૌ-સૌની અલગઅલગ પસદ ં ગી હોય છે .
ગુ ણયલ ત્રી ગુણોને જુએ છે . શીલવતી ત્રી શીલને જુએ છે . વીર ત્રી
વીરતાને જુએ છે . ધનપ્રેમી ત્રી ધનને જુએ છે . પપ્રેમી ત્રી પને જુએ
છે . તેવી જ રીતે ભોગપ્રધાન ત્રી ભોગને જુએ છે . કોણ મને કેટલા ભોગ આપી
શકશે તે જ તેનું ગ ણત હોય છે . જો તેને મનમા યા ભોગ મળતા હોય તો બધાં
દુ :ખો ભોગવવા તે તૈ યાર થઈ જતી હોય છે . ભોગપ્રધાન ત્રીને જો દે વ જેવો
પુ ષ મળે પણ તેનામાં ઓછુ ં ભોગ-સામ ય હોય તો આવી ત્રી બી ને શોધી
લેતાં વાર નથી કરતી. તેની અતૃ ત આંખો આખો િદવસ ચકળવકળ પોતાના
શકારને શો યા કરતી હોય છે . જરાક મોકો મળતાં જ તે પરાકા ાએ પહોચી ં
ય છે . તેને પ્રેમ-બેમ હોતો નથી, માત્ર ને માત્ર ભોગલાલસા જ હોય છે .
સામા ય માણસને તે તુ છ મગત ં ગણીને િતર કાર કરતી રહે તી હોય છે .
ભગવાન બચાવે આવી ભોગભૂખી ત્રીથી.
િહિડ બા જેમજેમ ભીમના શરીરને જોતી ગઈ તેમતેમ વધુ ને વધુ તેનું શરીર ગરમ
થતું ગયુ.ં હવે તે પોતાના વશમાં ન રહી. તેણે તરત જ ભીમની આગળ લ નનો
પ્ર તાવ મૂકી દીધો. તે વધુ ન ક આવે તેના પહે લાં ભીમ ખસી ગયો. ભીમે ક યું
કે “ભાિમની, હ મારા મોટા ભાઈ કુ વ
ં ારા છે . મોટા ભાઈને પડતા મૂકીને નાનો
ભાઈ લ ન કરે તો તેને ‘પિરવે ા’ કહે વાય, અથાત્ િનદ ં નીય કહે વાય. મારાથી
તેવું ન થઈ શકે.” ભીમને મયાદાનું ભાન છે . હ તે ભાન ભૂ યો નથી. ત્રીની
તુલનામાં પુ ષને ઓછી મુ ધાવ થા હોય છે , કારણ કે તેનું લાગણીપ્રધાન નિહ
બુદ્િધપ્રધાન વન હોય છે . એટલે જેટલો િવ ાસ આ બાબતમાં પુ ષ ઉપર
મૂકી શકાય તેટલો ત્રી ઉપર ન મૂકી શકાય. તેમાં તેનો દોષ નથી, તેની
લાગણીપ્રધાનતાનો દોષ છે . ત્રીની મુ ધાવ થામાં એક ર ક શ ત્ર ભગવાને
તેને આ યું છે અને તે છે “લ અને ભય.” લ તેનું ર ણ કરે છે . પણ
જો ત્રી િનલ જ થઈ ય તો-તો ભગવાન જ બચાવે.
ભીમ અને િહિડ બાની વાતો ચાલતી હતી યાં તો “કેમ મોડુ ં થયુ?ં ” એમ માનીને
ક્રોધમાં લાલઘૂમ થયેલો િહિડ બ રા સ ચઢી આ યો. તેણે િહિડ બાને ભીમ સાથે
પ્રેમાલાપ કરતી જોઈ અને તેનો ગુ સો વધી ગયો. તે િહિડ બાને મારવા દોડ્ યો.
ભારતનો ભાઈ બહે નને સમય આ યે સાડી લઈ આપે, પણ તેને પ્રેમ કરતી ન
જોઈ શકે. તેણે યાં પ્રેમ કરવો તે ભાઈ ન ી કરે, બહે ન પોતે નિહ. રા સને
ઝપટતો જોઈને ભીમ આડો આ યો અને તેણે િહિડ બને લલકાયો. બ ે વ ચે
ઘોર યુ થયું અને ભીમે િહિડ બાસુરને મારી ના યો. રા સના વધથી િહિડ બા
સુખી અને દુ :ખી થઈ. સુખી એટલા માટે કે હવે તે પોતાનું ધાયું કરી શકશે. દુ :ખી
એટલા માટે કે ગમે તેવો તોય ભાઈ હતો ને! લોહીની સગાઈ પ્રબળ હોય છે .
એટલામાં સૂતેલા ભાઈઓ અને માતા કુ તા ગી ગયાં અને સાચી પિરિ થિત
સમ ગયાં: આ િહિડ બાવન છે અને આ દે વી તેની ર કા છે . તેના ભાઈએ
હ યા કરવા મોકલી હતી પણ મોડુ ં થવાથી તે પોતે જ આવી ગયો અને
િહિડ બાને મારી નાખવા પ્રય નશીલ થઈ ગયો. તેથી ભીમ ક્ થયો, બ ે
વ ચે યુ થયું અને રા સ માયો ગયો. હવે િહિડ બા ભીમ સાથે લ ન કરવા
ઇ છે છે , વગેરે યુ.ં
િહિડ બા ભીમસેનને મનથી વરી ચૂકી હતી. એટલે પાંચ પાંડવો અને કુ તા ની
િવદાય સાથે તે પણ ચાલી નીકળી. ભીમને આ ન ગ યુ.ં તેણે િહિડ બાને મારવા
લીધી, પણ કુ તી અને યુિધ રે વ ચે પડીને તેને બચાવી. પછી લાંબો વાતાલાપ
અને કેટલીક શરતો કરીને ભીમ-િહિડ બાનાં ગાંધવલ ન કરાવી દીધાં.
લ ન પછી ભીમ-િહિડ બા ખૂબ આનદ ં -પ્રમોદ કરવા લા યાં અને તેમને એક
મહા બળવાન પુત્ર થયો, જેનું નામ ઘટો કચ રાખવામાં આ યુ.ં શરત પ્રમાણે
એક પુત્રર ન આપીને ભીમ િહિડ બાથી અલગ થઈને પાંડવોની સાથે ચાલી
નીક યો. ઘટો કચ પણ જ ર પડે યારે મદદ કરીશ એવું કહીને ઉ ર િદશા
તરફ ચાલતો થયો. આ આંતરવણ, આંતર તીય લ ન હતાં. જો આ પરંપરા
ચાલુ રહી હોત તો ભારતમાં સરવાળાનું ગ ણત થયું હોત. પણ આ રીિત આગળ ન
ચાલી.
28-6-10
*
29. બકા ુર-વધ
મહાપુ ષોનો સગ
ં બે રીતે થતો હોય છે . કાં તો વયં મહાપુ ષ પાસે જવાથી કે
પછી મહાપુ ષ જ સામે ચાલીને પાસે આવવાથી. બ ે મહાન છે .
પાંડવો એક વનમાંથી બી વનમાં િવચરી ર યા છે . હવે તેમણે જટા વધારી લીધી
છે તથા વ કલ પહે રી લીધાં છે તેથી મુિન જેવા દે ખાય છે . એક િદવસ ઓ ચતં ાં
તેમને વેદ યાસ નાં દશન થઈ ગયાં. બધાં ખુશખુશ થઈ ગયાં. યાસ એ બધી
વાત સાંભળી હતી. તેમની લાગણી પાંડવો તરફ હતી, તેથી એકચ ાનગર માં બધાંને
લઈ ગયા અને એક ભ ાવૃ કરનાર ા ણના યાં ઉતારો આ યો. બને યાં
સુધી ભ ાવૃ થી વનાર દિરદ્ ર માણસને યાં મહે માન થવું ન હ. કદાચ થવું જ
પડે તો પ્રથમ તેના ઘરમાં અનાજ-પાણી ભરાવીને થવુ.ં કદાચ તેવી શિ ત ન હોય
અથાત્ પોતે પણ દિરદ્ ર હોય તો ખુશીથી દાિરદ્ ય-આિત ય ભોગવવુ.ં
પાંડવોને ભ ક ુ ને યાં જોઈને લોકોને નવાઈ લાગે છે . આ ા ણો ભ ક ુ જેવા
દે ખાતા નથી. જ ર કોઈ પિરિ થિતવશ ભ ક ુ થયા લાગે છે . નગર ના લોકો તેમને
સારી અને ઘણી ભ ા આપવા લા યા. બધી ભ ા કુ તી આગળ મુકાતી. કુ તી
સગવડ પ્રમાણે સૌને વહે ચ ં ી દે તી, પણ ભીમને ખૂબ વધારે આપતી, કારણ કે તે
વૃકોદર હતો. વનમાં તો પાંડવો કદ ં મૂળ, ફળ તથા શકાર ારા નવાહ કરતા, પણ
અહીં નગરમાં વનિનવાહનું કોઈ સાધન ન હતુ,ં તેથી ભ ાવૃ કરવી પડતી.
એક િદવસ જેના ઘરમાં ઊતયાં હતાં તે ા ણનો પૂરો પિરવાર રોકકળ કરવા
લા યો. પાંડવો બહાર ગયા હતા અને કુ ત ં ી એકલાં જ ઘરમાં હતાં. રોકકળ
લાંબી ચાલી તેથી કુ તી પાસે ગયાં અને કારણ પૂછવા લા યાં, તો ખબર પડી કે
અહીંથી બે કોસ દૂ ર એક ગુફામાં એક બક નામનો રા સ રહે છે . તેના આહાર માટે
નગરમાંથી રોજ એક માણસ મોકલવું પડે છે . આવતી કાલે ા ણના ઘરનો વારો છે .
એટલે રા સનો આહાર થવા પિત-પ ની, પુત્રી અને પુત્ર પોતે આગળ જવા
રકઝક કરી ર યાં છે . પિત કહે કે હું ઉ,ં પ ની કહે કે હું ઉ;ં પુત્રી કહે કે હું
ઉ ં અને નાનો પુત્ર કહે કે હું ઉ.ં આમ રકઝક ચાલી રહી છે . પિરવાર ભલે
દિરદ્ ર હોય, પણ જો લાગણીની દિરદ્ રતા ન હોય તો તે લાગણીહીન સમૃ
પિરવાર કરતાં પણ વધુ સમૃ છે . ધનની સમૃદ્િધ કરતાં લાગણીની સમૃદ્િધ ઘણી
મહાન છે .
છે વટે કુ તીએ સૌને આ ાસન આ યું કે તમારે કોઈને કાલે રા સ પાસે જવાનું
નથી. તમારી જ યાએ મારો ભીમ જશે અને રા સને પૂરો કરી નગર ું દુ :ખ કાયમ
માટે દૂ ર કરશે. પછી તો યુિધ ર સાથે િવચારિવમશ કરીને ભીમને રા સ પાસે
મોકલવાનું ન થયુ.ં

બી િદવસે સવારે ગાડુ ં ભરીને ચોખા, બે પાડા વગેરે લઈને ભીમ રા સ પાસે
પહો ં યો અને તેની ખાદ્ ય સામગ્રી તેના જ દે ખતાં ચ કરી ગયો. આથી રા સ
કુ િપત થયો. બ ે વ ચે મહાયુ થયુ.ં અત ં ે ભીમે રા સને પછાડીને મારી ના યો.
આ સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરી ગયા. લોકોનાં ટોળે ટોળાં ભીમને જોવા
આવી ગયાં. મરેલા રા સને જોઈને સૌ તેને પ થરો મારવા લા યાં. ગુડં ાગીરી
પરાક્રમથી સમા ત થતી હોય છે , હોમ-હવન કે યાન-ધારણાથી ન હ.
ગુડં ાગીરીથી પ્ર ને મુ ત કરાવવી તે જ મોટુ ં ધમર ણ છે , જે પરાક્રમથી થાય
છે . મહાિહંસકની િહંસા કરવી એ િહંસા ન હ પુ ય કહે વાય. ભીમ પુ યા મા છે .
28-6-10
*
30. દ્રૌપદી- વયવ
ં ર
ભીમના પરાક્રમથી બકાસુરનો વધ થતાંની સાથે જ બધા રા સો નગરમાંથી
ભાગી ગયા. લોકોને શાંિત થઈ ગઈ. પરાક્રમથી શાંિત થતી હોય છે .
યાં પાંડવો ઊતયા હતા યાં ભ ક
ુ બ્રા મણના ઘરે એક િદવસ એક બ્રા મણ
રહે વા આ યો. તેની પાસે કથાઓનો ભડ ં ાર હતો. તેની પાસે અવનવી સેક
ં ડો કથાઓ
હતી જે તે અવારનવાર યાં જતો યાંના લોકોને સભ ં ળાવતો. લોકો ત લીન થઈને
તેની કથાઓ સાંભળતા. આવા લોકો લોકગાયક કે લોકકથાવાચક કહે વાતા હોય
છે . યિ ત અને સમાજના ઘડતરમાં તેમ ું પણ મહ વપૂણ પ્રદાન રહે તું હોય છે .

બ્રા મણે ક યું કે દ્ પદદે શના રા ને એક કુ વ ં રી છે જેનું નામ દ્ રૌપદી છે , તેનો


વયવં ર થવાની તૈયાર ચાલી રહી છે , દે શ-િવદે શના ઘણા રાજકુ મારો આવી ર યા
છે , વગેરે. ખરેખર આ વયવ ં ર-ઉ સવ જોવા જેવો થવાનો છે . ધૃ દ્ યુ ન અને
દ્ રૌપદીની ઉ પ ય માંથી થઈ હતી તે વાત પણ સભ ં ળાવી. દ્ પદ અને
દ્ રોણાચાય બચપણમાં િમત્ર હતા પણ રા થયા પછી દ્ પદે દ્ રોણનું અપમાન
કયું તેથી મૈ ત્રી શત્ તામાં બદલાઈ ગઈ. હવે દ્ પદ ઇ છે છે કે મારો પુત્ર
ધૃ દ્ યુ ન દ્ રોણની હ યા કરી મને શાંિત આપે. દ્ રૌપદીનું ખ ં નામ તો કૃ ણા
હતુ.ં કૃ ણા એટલે તપાવેલા સોનાના જેવા વણવાળી. એવું કહે વાય છે કે
પૂવજ મમાં તે ઋિષપુત્રી હતી. ઉમ ં ર થવા છતાં પણ તેનો િવવાહ થતો ન હતો તેથી
તે બહુ દુ :ખી થતી હતી. તેણે શવની આરાધના કરી. શવ પ્રસ થયા અને
વરદાન માગવા ક યુ.ં તેણે પાંચ વાર “પિત આપો”, “પિત આપો” એમ ક યું તેથી
શવે ક યું કે , આવતા જ મે તને પાંચ પિતઓ પ્રા ત થશે. ક યા બોલી, “ના-
ના, મારે તો એક જ પિત જોઈએ છે .” પણ શવે ક યું કે “હવે મા ં બોલેલું િમ યા
થશે નિહ. તારે પાંચ પિતઓ જ ર થશે.” એ જ ક યા હવે દ્ રૌપદી થઈ છે અને
દ્ પદરા તેનો વયવ ં ર કરી ર યા છે .
પાંડવો પાંચાલદે શ તરફ ચાલી નીક યા. માગમાં ગગં ા માં ગાંધવ પોતાની
પ નીઓ સાથે જળક્રીડા કરી ર યો હતો તેની સાથે યુ થયું અને પછી મૈ ત્રી
પણ થઈ. ગાંધવની સલાહથી પાંડવોએ ધૌ યને પુરોિહત બના યા અને ચાલતાં-
ચાલતાં દ્ પદરા ની નગરીમાં પહોચી
ં ગયા.
પ્રાચીનકાળમાં અનેક પ્રકારથી લ નો થતાં હતાં, જેમાં િપતા ક યાને ગમે તેની
સાથે પરણાવી શકતો. બીજો પ્રકાર વયવ ં રનો હતો, જેમાં ક યા કે ક યાના
િપતા વયવ ં ર રચતા. આ પણ બે પ્રકારનો હતો. ક યાની ઇ છા રાખનારા
મડં પમાં આવે, એકિત્રત થાય, પછી ક યા વરમાળા લઈને નીકળે અને યો ય
લાગે તેને વરમાળા આરોિપત કરી દે . બીજો પ્રકાર એ હતો કે ક યા કે ક યાના
િપતા શરતપૂવક વયવ ં ર રચતા, “જે આ શરત પૂરી કરે તેને ક યા વરમાળા
પહે રાવે.” શરત ઘણી આકરી હોય તો કિઠનાઈ થાય. અહ દ્ પદરા એ ઘણી
આકરી શરત રાખી હતી. જળ ભરેલા હોજમાં એક તભ ં ઉપર ાજવાં બાં યાં
હતાં. તે ાજવાંમાં બે પગ રાખીને બૅલે સ સાચવીને જળમાં ઉપર ફરતા ચક્રના
િછદ્ રમાંથી તેની ઉપર ફરતી માછલીને વીંધી નાખવાનું લ ય હતુ.ં આવું કિઠન
લ ય એટલા માટે દ્ પદે રા યું હતું કે તેની ઇ છા દ્ રૌપદીને અજુ નને
પરણાવવાની હતી. પણ અજુ ન તો ગુ તવાસમાં હતો, તેથી કદાચ આ વયવ ં રમાં
આવે અને યારે બી રાજકુ માર લ યવેધ ન કરી શકે તો અજુ ન કરી બતાવે.
તેની ખાતરી હતી કે આ કામ માત્ર અજુ ન જ કરી શકશે, એટલે તે જ ર આવશે.
આવી આશાએ તેણે વયવ ં રની રચના કરી હતી.
આ તરફ ભ ક ુ બ્રા મણના વેશમાં પાંડવો અને કુ તી દ્ પદની રાજધાનીમાં
આવી પહો ં યાં હતાં, પણ ઉતારો યાં કરવો? રા -મહારા ઓ તો રા યના
મહે માન હોવાથી ભ ય ઉતારામાં ઊતયા હતા, પણ આ તો આમત ં ્રણ િવનાના
ભ ક ુ બ્રા મણો હતા તેથી ઊતરવાની જ યા ન હતી. પ્રાચીનકાળમાં “સૌનો
ઉતારો પ્ર પિતને યાં” એ કહે વત પ્રમાણે તે નગરના કુ ભ ં ારને યાં પહોચી

ગયા. કુ ભં ારનું ઘર ધમશાળા જેવું મનાતુ.ં કુ ભ
ં ારે સૌને આવકાર આ યો અને
ઉતારો આ યો. નગર કે ગામમાં કેટલાક લોકોનાં ઘરો ધમશાળા જેવાં હોય છે .
તેમને યાં કોઈને પણ જ યા મળે . કદાચ એટલે ગુજરાતમાં ધમ થાનોને “જ યા”
કહે વાય છે . યાં સૌને જ યા મળે તેને જ યા કહે વાય. કેટલાંક ધમ થાનો
અ તભ ય હોય, પણ જ યા આપતાં પહે લાં બે વ તુની ચકાસણી કરે. પહે લાં
કપાળ જુએ. પોતાનો માણસ છે કે કેમ? બીજો તો નથી ને? અને પછી જુએ કે
ગાય દૂ ઝણી છે કે વસૂકી ગયેલી છે . દૂ ઝણીને જ યા મળે . વસૂકી ગયેલી ગાયને
જ યા ન મળે . કદાચ મળે તોપણ છે લી ક ાની મળે . બચારા ગરીબની તો વાત
જ શી કરવી? ધાિમક થાન તો ભ યાિતભ ય છે , પણ રહે નારા ભ ય નથી. તે
ધનના દાસ છે . તેથી ભ ય આલીશાન જ યા પણ િફ ી લાગતી હોય છે . કુ ભ ં ારનું
ઘર ભ ય નથી, પણ સૌને ઉતારો મળતો હોવાથી ભ યાિતભ ય છે . કદાચ આવાં
જ ઘરો માટે નર સહ ં મહે તાએ ગાયું હશે:
ઊ ંચી મેડી તે મારા સત
ં ની રે…
ં નું ઝૂ ં પડુ ં પણ ઊ ંચું છે , કારણ કે સૌને જ યા મળે છે .
સત
પાંડવો તો વયવ
ં રમાં પહોચી
ં ગયા અને રાજકુ મારોથી દૂ ર સામા ય પ્ર વ ચે
ચૂપચાપ બેસી ગયા. શ્રીકૃ ણ પણ વયવ ં ર જોવા આ યા છે . તેમની દૃ પાંડવો
ઉપર પડી ને ઓળખી ગયા, પણ ચૂપ ર યા. બલરામને ઇશારો કરીને બતા યા.
મનમાં ને મનમાં હ યા.
દ્ રૌપદીનો ભાઈ ધૃ દ્ યુ ન સભા વ ચે આ યો અને હે રાત કરી કે મારી બહે ન
દ્ રૌપદીની શી-શી શરતો છે . વાતાવરણમાં ઉ કેરાટ છવાઈ ગયો. સૌ રાજકુ માર
ઇ છે છે કે રાજકુ મારી તેને મળે . પ્રાચીનકાળથી ત્રી માટે પુ ષો જેટલા
લાલા યત ર યા છે તેટલા બી કોઈ િવષય માટે ર યા નથી. તેથી ત્રીઓની જ
કથાઓ રચાતી રહી છે . ‘મહાભારતે’ આ પ્રસગ ં ે આવેલા રાજકુ મારોની નામાવલી
બનાવી છે જે ગજબની છે . બીજુ ં તો ઠીક, સત ં ાનોનાં નામ રાખવા માટે બહુ
ઉપયોગી થઈ શકે તેવી છે .

પછી તો એક પછી એક મહાબળવાન રાજકુ મારો મ યવેધ કરવા માટે આવવા


લા યા. એક પછી એક અનેક રા ઓ મ યવેધ કરવા આ યા, પણ એકે સફળ
ન ર યો. તેથી કણ આ યો. કણ જ ર મ યવેધ કરશે તેવી સૌને આશા ગી,
પણ જેવો તે જળકુ ડ ં પાસે પહો ં યો કે તરત જ દ્ રૌપદી ઊભી થઈ ગઈ અને બોલી
કે “હું સુતપુત્રને વરીશ નિહ.” કણ સુતપુત્ર હતો, િત્રય ન હતો. કણ
લ જત થઈ ગયો. િત, ાિત, વણ અને કુ ળના નામે કેટકેટલા કણોનાં
અપમાન થયાં હશે! જેનાં અપમાન થયાં હશે તે બધા શત્ ઓ જ થયા હશે. શત્
વધારનારી યવ થા સારી કે િમત્ર વધારનારી યવ થા સારી? આ વખતે કણે જે
વા ય ક યું છે તે સૌએ યાદ રાખવા જેવું છે :

“દૈ વાય ં મ જ મ મદાધીને ુ પૌ ષમ્।”

અથાત્ મારો જ મ તો દૈ વને આધીન હતો, પણ પૌ ષ તો મારે આધીન છે . જો તમે


પૌ ષને પ્રધાનતા આપતા હો તો હું પૌ ષ બતાવવા તૈયાર છુ ં . પણ તમે તો જ મને
પ્રધાનતા આપો છો. િનરાશ અને અપમા નત થઈને કણ બેસી ગયો. કણનું આ
અપમાન તેનાથી ભુલાયું નિહ. આવું જ અપમાન દ્ રૌપદીએ દુ યોધનનું પણ કયું હતુ.ં
ખરેખર તો આવી હે રાત પોતાના મુખે કરવાની ન હોય, રાજપુરોિહતના મુખે
કરાવવાની હોય. રા કે રાજપિરવારે સીધી જ હે રાતો ન કરવી જોઈએ,
કમચારીઓ ારા હે રાતો કરાવવી જોઈએ, જેથી કદાચ કાંઈક અઘ ટત થઈ
ય તોપણ તેનો દોષ રા ને ન આવે. કમચારીની ભૂલ થઈ ગઈ તેમ કહી શકાય.

પછી તો જરાસધ ં , શ ય, દુ યોધન વગેરે અનેક રા ઓ આ યા અને િન ફળ થઈને


પાછા ફરી ગયા. જે ત્રી માટે ઘણા પુ ષોમાં હોડ લાગી હોય તેને પરણનારો
શાંિતથી રહી શકે નિહ, કારણ કે હારેલા લોકો ઉ પાત મચાવતા રહે .
અંતે અજુ ન ઊભો થયો. સૌને નવાઈ લાગી કે અરે, બ્રા મણ મ યવેધ કરશે?
સભામાં આવેલા બ્રા મણો િવરોધી થઈ ગયા. આનાથી કશું થઈ શકવાનું નથી.
નાહક બ્રા મણોનું નામ ડુ બાડશે. અજુ નને રોકવાનો પ્રય ન કયો. તો કેટલાક
આશાવાદી બ્રા મણો પ્રસ થયા. તેમણે તે ું પ્રો સાહન કયું: આગળ વધો. અમે
તમાર સાથે છીએ. િવવાદા પદ િવકટ કાયોમાં બે પ ો રહે વાના જ. મ મ યિ ત
િવચ લત થયા િવના પોતાના પ ને મહ વ આપતી હોય છે .
અજુ ન કોલાહલ વ ચે જળકુ ડ ં પાસે પહોચી
ં ગયો. જરાય અ ભમાન િવના તેણે
ધનુ યની પ્રદ ણા કરી નમ કાર કયા. મનમાં ને મનમાં ભગવાન શવ ને
વદ
ં ન કયું અને પછી બહુ ઝડપથી પ્ર યચં ા ચઢાવી દીધી. આ પ્રથમ કસોટી હતી
જે પૂરી થઈ ગઈ. પછી પાંચ બાણોને લઈને સડસડાટ તભ ં ઉપર ચઢી ગયો. બ ે
ાજવાંમાં સત
ં લુ નપૂવક પગ રાખીને જળમાં જોઈને તેણે બાણ છોડ્ ય.ું
અલાતચ માંથી પાર થઈને તેણે માછલીને વીંધી નાખી. ચારે તરફ જયજયકાર થઈ
ગયો.
દ્ પદરા અને ધૃ દ્ યુ ન દ્ રૌપદીને લઈ આ યા. દ્ રૌપદીએ અજુ નના ગળામાં
વરમાળા પહે રાવી દીધી. પેલા આશાવાદી બ્રા મણો ભારે ઉ સાહમાં આવી ગયા
અને િનરાશાવાદી પણ આનદ ં માં આવી ગયા. િવજય અને સફળતાનો પ
આપોઆપ વધી જતો હોય છે . ભ ક ુ ભૂદેવનો જયજયકાર થવા લા યો.
મહાન કાયો િવ ન િવનાનાં નથી હોતાં. યારે રાજકુ મારોએ યું કે દ્ પદ
પોતાની ક યાને એક બ્રા મણને આપવા તૈયાર થયો છે યારે બધા િત્રય
રાજકુ મારો દ્ પદને તથા અજુ નને મારી નાખી દ્ રૌપદીને ઉપાડી જવા ધસી
આ યા. આવા સમયે ભલા ભીમ ચૂપ રહે તો હશે? તે તરત જ અજુ નની સમીપમાં
આવીને ઊભો થઈ ગયો. આપ માં સાથે ઊભો રહે તે ભાઈ કહે વાય.

ઘોર ઘમાસાણ યુ.ં ભીમે બધા રાજકુ મારોને હરાવી દીધા. અજુ ન પણ સામો
થયો. શ્રીકૃ ણે વ ચે પડીને બધા રાજકુ મારોને સમ વી પોતપોતાના ઉતારા
ઉપર મોકલી દીધા.
આ બાજુ હ પાંડવો કેમ નિહ આ યા હોય તેવી શક ં ા કરતી કુ તી ચત
ં ામ ન
થઈ રહી હતી. પ્રેમ ચત ં ા િવનાનો ન હોય, પ્રેમ પ્રતી ા િવનાનો પણ ન હોય.
પ્રતી ામાં િવલંબ ચત ં ાનું કારણ થઈ શકે છે . દ્ રૌપદીને લઈને ભીમ-અજુન
કુ ભ
ં ારના ઘરમાં પ્રિવ થયા યારે કુ તીમાતા રસોડામાં હતાં, પોતાના રમૂ
વભાવ પ્રમાણે ભીમે ક યું કે “માતા અમે ભ ા લઈ આ યા છીએ.”
માતા એ રસોડામાંથી જ જવાબ આ યો કે “ભલે, પાંચે ભાઈઓ વહે ચ ં ીને
વાપરજો.” યારે કુ તી બહાર આ યાં અને જોયું કે આ તો પ ની લઈ આ યા
છે , યારે બોલવા ઉપર પ તાવો થયો.

કુ તીએ યુિધ રને પોતાની ભૂલ બતાવી, પણ યુિધ રે તે ું સમાધાન કરી દીધુ.ં

બી તરફ શ્રીકૃ ણને ખબર પડી કે પાંડવો તો કુ ભ


ં ારના ઘરે ઊતયા છે . તે મળવા
આ યા. એકબી ને મ યા અને કુ શળ-સમાચાર યા. બધો વૃતા ત ણીને
કોઈ પાંડવોને ઓળખી ન ય એટલા માટે શ્રીકૃ ણ પોતાના શ બરમાં ચા યા
ગયા.
દ્ યૃ દ્ યુ નને કાંઈક ગધ
ં આવી ગઈ. તેણે કુ ભ
ં ારના ઘરની ચારે તરફ ચોકીદારો
બેસાડી દીધા.
સાંજ ે પાંડવો ભ ા લઈ આ યા અને દ્ રૌપદીને ક યું કે પહે લાં દે વતા, પછી
બ્રા મણ, પછી આ શ્રત—એમ બધાને જમાડીને પછી જે વધે તેના છ ભાગ કરો
અને પછી આપણે જમીએ. જુઓ તો ખરા, રાજકુ મારી દ્ રૌપદી પ ની થયા પછી
પહે લા જ િદવસથી ભ ાવૃ નું અ ખાવા તૈયાર થઈ ગઈ! જરાય કચવાટ િવના
તેણે દે વોને, બ્રા મણોને, આ શ્રતોને જમાડીને, પછી પાંડવો અને કુ તીમાતાને
જમાડીને સૌથી છે લે પોતે જમવાનું શ કયુ.ં આવી પ ની જ ખરી પ ની થઈ
શકે. િપતાના ઐ યને વાગો યા કરે, બબડ્ યા કરે, સાસરા-પ ને ુ છકારે તે કદી
પણ પ ની ન થઈ શકે, તે પનોતી થઈ શકે. પેલી પનોતી બહુબહુ તો સાત વષે
ઊતરી ય, પણ આ પનોતી તો મૃ યુ પછી જ ઊતરે. ખબર પડી!

રાત પડી. નાના ભાઈ સહદે વે કુ શાસનની પથારી કરી. પાંડવો દ ણ તરફ માથું
રાખીને, માતા માથાના ઉપરી ભાગમાં અને દ્ રૌપદી ચરણોમાં પથારી કરીને સૂઈ
ગયાં. ભૌિતક અગવડો અને ભૌિતક દુ :ખો વ ચે પણ સાચો પ્રેમ અને આદશવાદી
યિ તઓ આનદ ં અને સત
ં ોષથી રહી શકે છે .
દ્ રૌપદીનો ભાઈ ધૃ દ્ યુ ન બધી વાતો ણી ગયો હતો. તેને ખબર પડી ગઈ કે
આ ભ ક ુ બ્રા મણો બીજુ ં કોઈ નિહ પાંડવો જ છે . તેણે આવીને દ્ પદરા ને
બધી વાત કહી સભ ં ળાવી. પાંડવોની સાચી વાત ણીને તથા પોતાનો જમાઈ
ભ ક ુ બ્રા મણ નિહ પણ અજુ ન જ છે તે ણીને દ્ પદરા તો ખુશખુશ થઈ
ગયો. તેણે પોતાના પુરોિહતને કુ ભ
ં ારના ઘરે મોક યો. પાંડવોને પૂરાં માનસ માન
સાથે દ્ પદરા ના મહે લમાં લઈ આવવામાં આ યા. યાં ભ ય આસનો ઉપર
બેસાડીને સૌને જમાડ્ યા. પછી દ્ પદે યુિધ રને વણ વગેરે પૂછ્યું તો યુિધ રે
જવાબ આ યો કે:
“દ્ પદ, અમે બ્રા મણો નથી, િત્રય છીએ… પાંડુના પુત્ર છીએ” વગેરે બધી
િવ તારથી વાત કરી. સાંભળીને દ્ પદ બહુ જ પ્રસ થયો.
યુિધ રે યારે વાત કરી કે ભલે વયવ ં ર અજુ ને યો, પણ કુ તીમાતાના
વચન પ્રમાણે દ્ રૌપદી અમાર પાંચેની પ ની થશે, યારે ભારે ગૂચ ં વાડો ઊભો થયો.
હવે શું કરવુ?ં આવું તે વળી થતું હશે? તેવામાં યાં મહિષ યાસ આવી પહો ં યા.
યાસ એ બધાંનું સમાધાન કરાવીને પૂવજ મમાં દ્ રૌપદીએ શવ પાસે પાંચ
વાર પિતની યાચના કરેલી તેથી હવે તેને પાંચ પિતઓ થશે તે ું સમાધાન કરા યુ.ં
અંતમાં સૌએ સમ ં ત થઈને દ્ રૌપદી સાથે પાંચે પાંડવોનાં લ ન કરા યાં. પુરાણો,
‘રામાયણ’, ‘મહાભારત’માં કેટલીક અનહોની કથાઓ આવે છે , જે ઐિતહા સક
નથી લાગતી પણ િમથ લાગે છે , તોપણ તે કથાઓની પકડ લોકમાનસ ઉપર
જબરજ ત છે . દ્ રૌપદીની કથા સાંભળીને કોઈ ત્રીએ પાંચ પિતઓ કરવાનું
અ ુકરણ કયું હોય તે ું સાંભ યું નથી. અ ુકરણ તો સીતા નું જ થાય છે .
મહાસતીઓમાં દ્ રૌપદીનું પણ નામ મરણ કરાય છે .
પ મમાં યિ ત- યિ ત વ ચે લ ન થાય છે . ભારતમાં પિરવાર-પિરવાર વ ચે
લ ન થાય છે . ક યા વધૂ બનીને યારે સાસરે આવે છે યારે તેણે માત્ર પિતને જ
સાચવવાનો નથી હોતો, પૂરા પિરવારને સાચવવાનો હોય છે . તે વધૂ જ નિહ,
પુત્રવધૂ પણ થાય છે , દે રાણી-જેઠાણી પણ થાય છે , નણદ ં -ભાભી પણ થાય છે .
તેના નવા કેટલાય સબ
ં ધં ો તૈયાર થાય છે . આ બધા સબ
ં ધ
ં ો સુખદાયી અને દુ :ખદાયી
પણ થઈ શકતા હોય છે .
લ ન પછી સવપ્રથમ દ્ રૌપદીએ કુ તી ના ચરણ પશ કરી આશીવાદ
મેળ યા. કુ તીએ ખૂબ ઉપદે શ આ યો. સાસુઓનું કામ જ ઉપદે શ આપવાનું
હોય છે .
લ નમાં એક સારો િરવાજ ચાં લો કરવાનો પણ છે . જૂના લોકો તેને “હાથગૈણ”ું
કહે તા. અથાત્ લ નના ખચામાં પડેલા માણસનું હાથગ્રહણું કરવા થોડીથોડી
રકમ તેને આપતા, જેથી ખરચો નીકળી ય.

લોકો ભેટ-સોગાદ આપે—આપવી જ જોઈએ. શ્રીકૃ ણે એટલી ભેટ-સોગાદો


મોકલી કે નવું ઘર તૈયાર થઈ ય. આ રીતે દ્ રૌપદી અને પાંડવો આનદ
ં થી રહે વા
લા યાં.
28-6-10
*
31. પાંડવો હિ તનાપુરમાં
શત્ િવનાનું વન કોઈકને જ હોય છે . શત્ હોય તેને શાંિત ન હોય. ઝઘડા
િવનાનો સસ ં ાર પણ ભા યે જ હોય. કેટલીક વાર ઝઘડા હોય પણ શત્ તા ન
હોય. બાળકો ઝઘડા કરે પણ શત્ તા ન કરે. આવું જ પિત-પ નીના ઝઘડામાં
બને. તેમાં ઝઘડા હોય, શત્ તા ન હોય. શત્ તા ડખ ં થી થતી હોય છે . ડખ
ં ન
હોય તો ઝઘડાની અસર લાંબી ન રહે . પણ ડખ ં લાગી ય અને તે પણ ઊ ંડો
લાગી ય તો તેનું ઝે ર પ્રજળે , તે વૈ ર બધ
ં ાવે અને શત્ તાની હોળી ધગધગતી
રહે .
અમુક યિ તઓ અને અમુક કોમો ડખ ં િવનાની હોય છે . તે ઝઘડા તો કરે પણ
ડખ
ં ન રાખે. ડખ ં ન રાખનારા સુખી થતા હોય છે , કારણ કે તેમની શિ ત
શત્ તામાં વેડફાતી નથી. પણ ડખ ં ન રાખનારાનો ઇિતહાસ નથી હોતો. ઇિતહાસ
તો ડખં ીલી પ્ર નો જ હોય છે . ડખ ં ીલી પ્ર સમાધાનકારી નથી હોતી. તે
બદલો લેવામાં માને છે , ભલે બરબાદ થઈ ય, ખતમ થઈ ય. જે કોમોમાં
બહારવિટયા નથી થયા, જેમના પા ળયા નથી, જેમની ત્રીઓ સતી નથી થઈ,
તે કોમો ભલે પૈ સેટકે સુખી હોય, પણ તેમનો ઇિતહાસ ન હોય. તે સમાધાનકારી
અને ઝૂ કી જનારી કોમો હોવાથી મ મતા િવનાની થઈ જતી હોય છે . જરા
જેટલું પ્રેશર કે દબાણ થતાં જ તે પલટી ખાઈ જતી હોય છે . પલટીબાજોનો
ઇિતહાસ ન હોય. આવા લોકોના હાથમાં રાજસ ા આવે તો તે સા ં રાજ ન કરી
શકે, કારણ કે રાજ યાય અને પરાક્રમથી થતું હોય છે . પલટીબાજો
યાયિપ્રય નથી હોતા, તે પ પાતિપ્રય હોય છે . તે પરાક્રમી નથી હોતા, કારણ
કે મ મતા િવના પરાક્રમ ન આવે. પરાક્રમ િવનાની રાજ યવ થા ગુડં ા પેદા
થવા દે . જ ર પડે તો ગુડં ાઓ સાથે પણ મૈ ત્રી બાંધી દે . કાંઈ ભરોસો ન કરાય.
મ મતા િવનાના અને આદશ િવનાના લોકો આપોઆપ ભ્ર ાચારી થઈ જતા
હોય છે . તેમના રા યમાં પ્ર સુખી ન થઈ શકે.
કૌરવો ડખં ીલા છે . પાંડવો સાથેની શત્ તા તેમને શાંત રહે વા દે તી નથી. કોઈ પણ
ભોગે પાંડવોનો િવનાશ કરવો એ તેમનું લ ય છે . લા ાગૃહ ારા તેમનો નાશ થઈ
ગયો છે તેવું તે માનતા હતા. તેમણે તો અિં તમિવિધ પણ કરી નાખી હતી, યારે
આજે અહીં ફરીથી તે પ્રગટ થયા, એટલું જ નિહ, દ્ રૌપદીને પણ વયા. આ બધું
કેવી રીતે સહન થઈ શકે! શત્ પ ની ઉ િત સહન થતી નથી, તેથી બળતરા
થયા કરે છે . ધીરોદા નાયક શત્ ને બાળવા માટે કશું જ કરતો નથી, માત્ર
પોતાની ઉ િત જ કરતો રહે છે . આટલું શત્ ને બાળવા માટે ઘણું થઈ ય છે .
કૌરવો બળી ર યા છે , લા ાગૃહમાં નિહ, ઈ યાગૃહમાં. બધા ભેગા થયા અને હવે
શું કરવું તેનો િવચાર કરવા લા યા. દુ લોકોની મડ
ં ળી યારે ભેગી થાય યારે
કુ ચક્રોની રચના થવા લાગે. શકુ િનએ સલાહ આપી કે આપણે સૌ મળીને
દ્ પદરા ની નગરીનો નાશ કરી નાખીએ. કેટલાકે તેની સલાહને યો ય
ગણાવી, પણ ભૂિરશ્રવાએ બધાને સાવધાન કયા કે “મ યવેધમાં તો આપણી
ફજેતી થઈ છે , હવે જો યુ કરશો અને પાંડવો દ્ પદના પ માં આવી જશે તો
વધુ ફજેતી થશે. માટે કશું કયા િવના જ જે થયું છે તેને વીકારીને પાછા
હિ તનાપુર ચા યા જઈએ.” કેટલાકને આ સલાહ પણ ગમી. આમ
ત તની ચચા કરીને બધા હિ તનાપુર પહોચી ં ગયા.
હિ તનાપુર પહો ં યા પછી પણ શાંત ન ર યા. પાંડવોનો કેમ નાશ કરવો એ જ
િવચારો ચાલતા ર યા. અત ં ્રીઓ
ં ે ભી મ, દ્ રોણ, િવદુ ર અને કણ જેવા વિર મત
િવચાર કરે અને જે યો ય હોય તે જણાવે.
અ યત ં મહ વના િવષય ઉપર એક યિ તનો િનણય અનથકારી પણ થઈ શકે
ં ્રીમડ
છે . એટલે મત ં ્રીઓ સય
ં ળ ને પીઢ મત ં ુ ત રીતે મળીને િનણય કરે તે યો ય
કહે વાય.
આ પીઢ મત ં ્રીઓની મીિટંગમાં સવપ્રથમ ભી મે પોતાનો મત ય ત કયો કે
“પાંડવોને અડધું રા ય આપીને આપણે મૈ ત્રી કરી લેવી જોઈએ. આ રા ય
ુ ્રો પણ અડધા ભાગીદાર છે . ખરેખર તો
શાંતનુનું છે . તેના વારસદાર તરીકે પાંડુપત
પહે લાં એ જ રાજ ભોગવતા હતા, પણ છળકપટ કરીને તમે તેમને વારણાવત
મોકલી નાશ કરાવવાનો પ્રય ન કયો. તમે અપરાધી કહે વાઓ. તમારા કાયથી
મને શરમ આવે છે . માટે હવે યારે તેઓ હે મખેમ પ્રગટ થયા છે યારે સામે
ચાલીને તેમનું પૂરેપૂ ં રા ય આપી દે વું જોઈએ. પણ જો પૂ ં ન અપાય તો
અડધું તો રા ય જ ર આપી દે વું જોઈએ, જેથી તમે અને તેઓ મહારા
થઈને ગૌરવપૂવક વન વી શકો.”
ભી મ પછી દ્ રોણાચાયે પણ પાંડવોને ઉપહાર મોકલીને સમાધાન કરી લેવાની
ઇ છા બતાવી. પણ કણની સલાહ િવપરીત થઈ. તેણે પાંડવોનો નાશ કરવાનો પ
લીધો. તેના પ નો દ્ રોણે ઘોર િવરોધ કયો.
હવે િવદુ ર ની વારી હતી. િવદુ ર મહા રાજનીિત છે . િવદુ ર એ યુિ ત-
પ્રયુિ તથી ધૃતરા ્ રને, ભી મ અને દ્ રોણનો પ સમ યો. કણનો પ
ે ષપૂણ અને િવનાશકારી છે , માટે પાંડવો સાથે મૈ ત્રી કરી પોતાના પિરવારને
અખિં ડત રાખવાની સલાહ આપી.
મોટા પિરવારો યારે તૂટતા કે સધ ં ાતા હોય છે યારે વ ચેનો માણસ મહ વની
ભૂિમકા ભજવતો હોય છે . અહીં વ ચેનો માણસ િવદુ ર છે . તે પિરવારોને
જોડવાનું કામ કરે છે . તેમના સમ વવાથી ધૃતરા ્ રે િવદુ રને ભેટસોગાદો લઈને
દ્ પદનગરીએ મોક યા. યાદ રહે , સિં ધ કરાવનાર કદી ખાલી હાથે ન ય.
ભેટ-સોગાદની મોટી અસર થતી હોય છે . સામા પ નું મન તવું તે સૌથી
મહ વનું ત વ છે . તેને ગમતી કે ઉપયોગી વ તુઓ આપવાથી તેનું મન તવામાં
સફળતા મળી શકે છે .
િવદુ ર દ્ પદ વગેરે સૌને મ યા, પાંડવોને મ યા, દ્ રૌપદી અને કુ તીને મ યા.
યારે બે પિરવારોમાં સમાધાન કે િવ છે દ કરવો હોય યારે ત્રીવગ મહ વનો
ભાગ ભજવતો હોય છે . ત્રીવગની ઉપે ા સારી નિહ. જો તે નારાજ હોય તો
પુ ષોના િનણયોને તે કાયાિ વત થવા દે તી નથી. આવી જ રીતે ત્રીવગને બહુ
આગળ કરી દે વી તે પણ સા ં નિહ. તે લાગણીપ્રધાનતાથી કેટલીક ટૂંકી
દૃ વાળા િનણયો પણ કરી દે તી હોય છે .
બધાંને સમ વીને સમાધાન કરીને િવદુ ર પાંડવો, કુ તી અને દ્ રૌપદીને
હિ તનાપુર લઈ આ યા. હિ તનાપુરની પ્ર પાંડવોના આગમનથી હષઘેલી
થઈ ગઈ. ચારે તરફ પાંડવોનો જયજયકાર થવા લા યો. કેટલીક વાર યિ તની
લોકચાહના પણ િવરોધીઓને પ્રબળ િવરોધી બનાવવામાં િનિમ બનતી હોય છે .
કૌરવોથી આ લોકચાહના સહન થતી ન હતી. “અમારો જયજયકાર કેમ થતો
નથી?” તેવી લઘુતાગ્રં થ તેમને પીડતી રહે છે .
ભી મ, ધૃતરા ્ ર, ગાંધારી વગેરે સૌ કોઈ મ યાં અને પાંડવોને કાયમી શાંિત મળે તે
માટે ખાંડવપ્ર થ-િવભાગ આપી દીધો, અથાત્ રા યના બે ભાગ કરીને એક ભાગ
(હિ તનાપુર) દુ યોધનને અને બીજો ખાંડવપ્ર થ પાંડવોને સોપી ં દીધો. જો
પિરવારો સાથે ન રહી શકતા હોય તો તેમને અલગઅલગ કરીને પણ પ્રેમથી
રાખી શકાય છે . ધૃતરા ્ રે બધી સપ ં ના બે ભાગ કરી પાંડવોને એક ભાગ આપી
દીધો, એટલું જ નિહ, આ નવા રા યના રા તરીકે યુિધ રનો રા યા ભષેક
પણ કરાવી દીધો. પાંડવો ધૃતરા ્ રની આ ા પ્રા ત કરીને પછી ખાંડવપ્ર થ
તરફ ચાલી નીક યા. આ પ્રદે શ વનપ્રદે શ હતો. યાં નવી રાજધાની
‘ઇ દ્ રપ્ર થ’ની ભ ય રચના કરી. ઇ દ્ રપ્ર થ એટલું સુદ ં ર અને ભ ય નગર
બ યું કે લોકો તેને જોવા માટે આવવા લા યા. એક તરફ નગરની ભ યતા અને
સુદ
ં રતા હતી, તો બી તરફ રાજ યવ થાની ભ યતા હતી. બધાં સુખોમાં
રાજસુખ ઘણું મહ વનું હોય છે . પૂરી પ્ર ને રા જ સુખી કરી શકતો હોય છે .
યુિધ રની રાજ યવ થાથી પૂરી પ્ર સત ં ુ થઈને સુખપૂવક રહે વા લાગી.
29-6-10
*
32. અજુનનો િનયમભગ
ં અને વનવાસ
સુખનું મૂળ સુ યવ થા છે . યવ થા િનયમોથી થતી હોય છે . િનયમો અને તેના
પાલન િવના યવ થા રાખી શકાય નિહ. પૂ ં બ્ર માંડ યવિ થત છે . કણેકણ
કોઈ અગ ય અને અગોચર યવ થા પ્રમાણે કામ કરી ર યો છે . કોઈ-કોઈ
વાર તેમાં થોડીક ચૂક થતી હશે કે પિરણામ- વ પ ધરતીકપ ં , વાળામુખી,
સુનામી, આંધી વગેરે ન ણે કેટકેટલું ણભર માટે આવીને બધું હચમચાવી
ય છે . માનો કે ધરતીકપ
ં બેપાંચ િમિનટની જ યાએ બેપાંચ િદવસો સુધી ચાલુ
રહે તો? અરે, વષો સુધી ચાલુ રહે તો શું થાય? અડધા કલાક માટે આંધી આવે છે
અને બધું ઉ જડ કરી ય છે . પણ માનો કે સતત િદવસો—મિહનાઓ અને
વષો સુધી આંધી ચાલુ રહે તો શું થાય? યવ થાની મહ ા બતાવવા માટે કોઈ-
કોઈ વાર ણભર માટે આવા િવ ેપો આવી ય છે જે આપણને સમ વે છે કે
કુ દરતની પણ પોતાની એક યવ થા છે , તેમાં જરા-જેટલો ફે રફાર પણ તેમને
હચમચાવી નાખે છે .
શરીર એક પૂણ યવ થા છે . બધું જ પોતપોતાની જ યાએ યો ય જ છે . જરાક
ફે રફાર કરીને િવચારી તો જુઓ. શરીરની પૂરી યવ થા તો ડો ટરો પણ નથી
ણતા. ર તનાં ગ્ પ કોણે કેમ બના યાં છે ? ર તનું પ્રેશર માપ 60 અને 130
કોણે ન ી કયું છે ? આમાં જરાક ફે રફાર થાય તો શરીરની શી દશા થાય?
જ મવુ,ં પછી વધવું અને પછી અટકી જવુ.ં કોણે આ શરીરને 17-18 વષની ઉમ ં રે
વધતું અટકાવી દીધુ?ં ન અટકે અને વધ-વધ જ કરે તો? શરીરનો કણેકણ
યવિ થત છે અને યવિ થત રીતે કામ કરે છે . આ તો થઈ કુ દરતી અથવા
ઈ રીય યવ થા. પોથાંનાં પોથાં લખીએ તોપણ તેનો પાર ન આવે. પણ એક
માનવીય યવ થા પણ છે , જે જ રી છે . જેમ કે લ નસં થા, પિત-પ નીના
િનયમો, રાજકીય, સામા જક િનયમો વગેરે િનયમોથી રા ય તથા સમાજ ચાલે
છે . જો બધા િનયમોનું પાલન છોડી દે અને મન ફાવે તેમ કરવા લાગે તો ઘોર
અ યવ થા થઈ ય, એટલે માનવીય િનયમો પણ વન માટે જ રી હોય
છે . હા, એટલું યાન રહે કે આ િનયમો જડ ન હોવા જોઈએ. જડ િનયમો
વનને જડ બનાવતા હોય છે . તેને માનવાની જ ર નથી, પણ જે િનયમોથી
વન યવિ થત ચાલે તેવા િનયમો તો બનાવવા અને પાળવા જ રી છે . જેને
એક પિત અને એક પ ની હોય છે તેના માટે પણ િનયમો હોય છે . તો પાંડવોને તો
પાંચ ભાઈઓ વ ચે એક જ પ ની છે . િનયમ િવના કેમ ચાલી શકે? પ ની માટે
અદ ં રઅદં ર લડી મરે. આવું ન થાય તે માટે નારદ આ યા અને પાંડવોને
બોલાવીને, બેસાડીને િવગતથી બધી વાત સમ વી. સુદ ં અને ઉપસુદ ં બે ભાઈઓ
િતલો મા નામની ત્રી માટે કેવી રીતે અદ ં રઅદ ં ર લડી મયા તે પણ સમ યુ.ં
પછી િનયમ બનાવવામાં આ યો કે—પ્ર યેક ભાઈની સાથે દ્ રૌપદી એકએક વષ
રહે શે. આ સમયગાળામાં બીજો કોઈ પણ ભાઈ પિત-પ નીના એકાંતમાં ડો કયું
પણ કરી શકશે નિહ. કદાચ કરશે તો તેને બાર વષ સુધી બ્ર મચય પાળીને વન
ભોગવવું પડશે. આવો િનયમ બના યો. આ એક વષના િનયમની શ આત
સિનયોરીટી પ્રમાણે થશે, અથાત્ યુિધ રથી થશે. આવા બધા િનયમોની
યવ થા કરીને નારદ ચાલતા થયા. આ િનયમોથી જ શા ત્ર બનતું હોય છે .
એક િદવસ એવું બ યું કે યુિધ ર એકાંતમાં દ્ રૌપદીની સાથે પ્રેમાલાપ અને
કામક્રીડા કરી ર યા હતા. બરાબર તે જ સમયે એક બ્રા મણ બૂમો પાડતો
આ યો, “બચાવો! બચાવો! મારી ગાયોને કસાઈ લઈ ય છે ! બચાવો!” અજુને
આ બૂમો સાંભળી. પણ તેનાં શ ત્રો યુિધ રવાળા ઓરડામાં હતાં. યાં જવાય
એવું ન હતુ,ં કારણ કે દ્ રૌપદી અને યુિધ ર પ્રેમાલાપમાં મ ત હતાં. બ્રા મણે
ફરીફરીને બૂમો પાડવા માંડી અને આક્રોશ પણ ય ત કરવા લા યો. હવે શું
કરવુ?ં અજુનને લા યું કે ગાયોને બચાવવી જોઈએ, બાકી જે થવાનું હોય તે
થાય. તેણે યુિધ રની ર માગી અને ઘરમાં પ્રવેશ કયો. પોતાનાં ધનુ ય-બાણ
લીધાં અને રથ ઉપર બેસીને કસાઈઓની પાછળ પડી ગયો. કસાઈઓને મારીને
— તીને ગાયોને લઈને તે પાછો પણ આવી ગયો. પ્ર યેક ગામમાં કે નગરમાં
એકાદ શૂરવીર પુ ષ રહે તો હોય છે . આપ માં લોકો તેની સહાયતા માટે દોડતા
હોય છે . પેલો મદદ કરીને ધ ય થતો હોય છે . યાં આવો શૂરવીર નથી હોતો યાં
ગુડં ાઓ વધી જતા હોય છે જે પ્ર ને ત્રાસ આપતા હોય છે .
બ્રા મણ તો ગાયો લઈને આશીવાદ આપીને ચાલતો થયો, પણ અજુનની સામે
િનયમભગ ં કરવાનો પ્ર ઊભો થયો.
િનયમો વયં પળાય તો જ તે શ્રે પિરણામદાયી થતા હોય છે . િનયમો જો
સ ાના જોરે પળાવવામાં આવે તો તે મ યમફળદાયી થતા હોય છે . પણ જો
િનયમો સ ા ારા પણ પળાવી ન શકાય તો અ યવ થા અને વ છંદ યાપી
જતાં હોય છે , જે સવનાશ તરફ યિ ત કે પ્ર ને લઈ જતાં હોય છે .
અજુન વયં િનયમ પાળવા માગે છે , કારણ કે તે અ ભ ત છે . તેણે બાર વષ
માટે વનમાં જવાની તૈ યારી કરી, પણ યુિધ રે તેને રો યો, સમ યો, “તારી
ધારણા ખોટી ન હતી. તું ગાયોની ર ા માટે ઘરમાં આ ા લઈને આ યો હતો. મોટા
ભાઈએ નાના ભાઈની મયાદા રાખવાની હોય, નાના ભાઈએ મોટા ભાઈની નિહ.”
પ્રાચીનકાળમાં યારે વડીલો ઘરમાં પ્રવેશતા યારે ખોખારો
ં ખાઈને પ્રવેશતા,
જેથી નારીવગ સાવધાન થઈને મયાદા પ્રમાણે યવિ થત થઈ જતો. પણ નાનો
વગ ઘરમાં પ્રવેશતો યારે તેણે ખોખારો
ં ખાવાની જ ર નિહ, કારણ કે તેની
મયાદા ન હોય. યુિધ ર વગેરેએ ઘણું સમ વવા છતાં અજુન મા યો નિહ.
િનયમભગ ં ના ઘણા અપવાદો કાઢી શકાતા હોય છે . વાડમાં છીંડાં પાડે તેમ
િનયમોમાં પણ છીંડાં પાડીને લોકો મનમા યું કરતા હોય છે . આ રીતે િનયમોની
મ ક ઉડાવાતી હોય છે . એક ઉદાહરણ પયા ત થશે. એક સાધુ લ મીને હાથ
નિહ અડાડવાનો િનયમ લઈને વતા હતા. પછી જણાયું કે લ મી તો વન
માટે જ રી છે . પણ િનયમનું શુ?ં તેમણે ર તો કાઢી લીધો. તે પોતાની ચાદરના
ખૂણામાં લ મીને બધં ાવી દે તા. “દે ખો, હમ પૈ સે કો છૂ તે નિહ હૈ .ં યહાં બાંધ દો”—
એમ કહીને વ ત્રને છે ડે પૈ સા બધ ં ાવી દે તા. બી કેટલાક પોતે તો લ મીને
અડતા નથી, પણ સાથેવાળા માણસને અડકાવે છે . આટલા માટે જ આવો એકાદ
માણસ સાથે રહે તો હોય છે .
આ િનયમમાં છીંડાં પાડવાનું થયુ.ં ખરેખર તો જે વનભર પાળી ન શકાય, જે
અ યાવહાિરક હોય, જે પિરણામશૂ ય હોય તેવા િનયમો લેવા જોઈએ નિહ.
નારદે પાંડવોને જે િનયમ આ યો હતો તે યો ય અને જ રી હતો. તેના િવના
દ્ રૌપદી માટે રોજ ઝઘડા થવાની શ યતા હતી. આ િનયમનો ભગ ં અજુનથી
પરિહત માટે થયો તે પણ યો ય જ હતુ.ં તોપણ તેણે છીંડું પાડ્ યા િવના દં ડ
ભોગવવાની તૈ યારી બતાવી એ તેની મહાનતા હતી. મોટા પુ ષો યારે કડક રીતે
િનયમો પાળતા હોય છે યારે જ નાના માણસોને િનયમો પાળવાની પ્રેરણા
મળતી હોય છે .
30-6-10
*
33. અજુનનું તીથાટન
માણસ મોટો હોય કે નાનો હોય, વનની ય તતા તો સૌને રહે વાની. નાનો માણસ
વનભર આ િવકામાં અને બાળબ ચાંના પ્ર ોમાં ય ત રહે તો હોય છે . પ્ર ો
તેને છોડતા જ નથી. એક પૂરો થયો ન થયો યાં બી બે પ્ર ો ઊભા થઈ જતા
હોય છે . ભલે તે નાનો હોય અને નાના પ્ર ોમાં ય ત રહે તો હોય, પણ ય ત તો
રહે જ છે . એક રીતે સા પણ છે . ય તતા િવનાનો માણસ નવરો હોય છે અને
“નવરો બેઠો ન ખોદ વાળે ” કહેવત પ્રમાણે તે અનથો કયા કરતો હોય છે . લોકો
ઓછામાં ઓછા નવરા રહે તેવી વન યવ થા વધુ િહતકારી થઈ શકતી હોય છે .
હા, તેમની ય તતા ઉ પાદક હોવી જોઈએ.
મોટા પુ ષો આ િવકા કે બાળબ ચાંના રો જંદા પ્ર ોમાં ય ત નથી રહે તા. તે
પ્ર ો તેમના માટે ગૌણ હોય છે . પણ રા ્ ર યાપી, સમાજલ ી, માનવતાલ ી મોટા
પ્ર ોમાં તે ગળાબૂડ ડૂ બેલા રહે તા હોય છે . તેથી તેમને પણ કશી ફુરસદ નથી હોતી.
કેટલાંક કાય ફુરસદમાં જ કર શકાતાં હોય છે . જેમ કે લેખનકાય. બાળગગ ં ાધર
િતલક ને જેલ થઈ. હવે ફુરસદ જ ફુરસદ થઈ ગઈ. આ ફુરસદનો સદુપયોગ
તેમણે લેખનમાં કય . લોકોને “ગીતારહ ય” જેવો દળદાર ગ્રંથ મ ો.
ફુરસદ જ હોય અને ક ું જ કામ ન ૂઝ ું હોય તો ઈ રનામ મરણ કરે. આથી
વધુ કોઈ ઉ મ કાય માર દૃ એ નથી. બેડો પાર થઈ ય. પણ જો તીથયાત્રાની
સાથે નામ પ કરે તો-તો પછી કહે ું જ શુ?ં હા, તીથયાત્રા પગપાળી હોય તો વધુ
સા .
અજુનને ફુરસદ મળ ગઈ. બાર વષ ુધી વન ભોગવવાનું છે . એવું લાગે છે કે તેનું
અડધું વન વનમાં જ વી યું છે .
અજુન વન જવા તૈ યાર થઈ ગયો. સૌની ના હોવા છતાં નયમપાલનની મ મતાથી તે
ુખો છોડીને દુ :ખો તરફ આગળ વ યો. તેની સાથે કેટલાય ઋિષમુિન-બ્રા મણો
પણ તૈ યાર થઈ ગયા. કેટલાક લોકો કેટલાક લોકોની સાથે ચાલી નીકળવા તૈ યાર જ
રહે તા હોય છે . ફરતા-ફરતા તે હિર ાર પહો ં યા. કેટલોક સમય આ રમણીય અને
પિવત્ર તીથમાં ર યા.
એક વાર તે ગગ
ં ા માં નાન કર ર યા હતા યાં નાગક યા ઉલૂપી તેને જળમાં
ખેચી
ં લઈ ગઈ. જેનું યિ ત વ આકષક હોય, જે જુવાન અને પાળો હોય તેવા
પુ ષને યાં ય યાં એકાદ ુ ધક યા મળ રહે તી હોય છે . ખરેખર તો ુ ધાઓ
મનગમતો પુ ષ શોધતી હોય છે . તેનું મન ઠરે તેવો પુ ષ મળે તો તે તેને પ્રા ત કરવા
કામે લાગી જતી હોય છે . મદભ ુ યૌવન પાર પાડવું બહુ જ ક ઠન કાય છે . યૌવન
આવતાં પહે લાં જ જો ક યાને ખીલે બાંધી દે વાય અથાત્ તેની સગાઈ કર દે વાય તો
પછી તેની યાકુ ળતા શાંત થઈ જતી હોય છે .
નાગક યા ઉલૂપી અજુનને નાગલોકમાં લઈ ગઈ અને પોતાની સાથે લ કરવા
આગ્રહ કય . પણ અજુને પોતાના બાર વષના વનવાસની તથા બ્ર મચયના
નયમની વાત કર . ઉલૂપીએ તેનું સમાધાન ક ુ કે બ્ર મચય તો દ્ રૌપદીના
સહવાસથી દૂ ર રહે વા માટે હતુ,ં મારા માટે ન હ. અજુનને તેની વાત ગળે ઊતરી.
નાગરાજે અજુનને સમ યો કે મારા કુ ળમાં મા એક જ સંતાન થાય છે . કોઈને પણ
બીજુ ં સંતાન થતું નથી. મને આ ક યા થઈ છે . હું તેને પુત્ર જ મા ું છુ ં . તમે તેનું વરણ
કરો, પણ જે સંતાન થાય તે મા થશે, કારણ કે મારે વારસદારની જ ર છે . નાગરાજ
અને ઉલૂપીના આગ્રહ આગળ અજુને ઝૂ કવું પડ્ ય.ું ઉલૂપી અને અજુન
એકાકાર થઈ ગયાં. કેટલીક ઘટનાઓ અણ ચત ં વી અને આકિ મક હોય છે . તેને
‘દૈ વે છા’ કહેવાય છે .

ઉલૂપીથી એક પુત્ર થયો, જેનું નામ “ઈરાવાન” પડ્ ય.ું અ યત


ં પાળો અને
સારા લ ણોવાળો પુત્ર સ પીને અજુન િવદાય થઈ ગયો.
હવે િહમાલયનાં તીથો કર ને તે પૂવિદશા તરફ વ યો. નૈ મષાર ય, ન દા, અપરનદ
ં ા,
કૌ શક (કોસી) મહાનદ , ગયાતીથ વગેરે પાર કર ને તે છે ક ક લગદેશ પહોચી
ં ગયો.
અજુનને બાર વષ િવતાવવાં છે એટલે તીથાટન કરવાનો સારો યોગ મ ો છે .

ક લગદેશથી બધા બ્રા મણો વગેરે પાછા વળી ગયા. અહીં તેણે િવશાળ સ ુ નાં
દશન કયા. અહીંથી િવચરણ કરતાં-કરતાં તે મ ણ ુર પહો ં યો.

મ ણ ુરમાં મહારા ચત્રવાહનનું રા ય ચાલતું હતુ.ં તેમનાં દશન કયા.


યાત્રાપ્રવાસીએ તીથોની સાથે તીથોમાં વસતા મહા ુ ષોનાં પણ દશન જ ર
કરવાં જોઈએ. લગભગ પ્ર યેક તીથમાં કોઈ ને કોઈ ઉ ચ ક ાના મહા ુ ષ રહે તા
જ હોય છે . તેમને શોધી કાઢવા જોઈએ. પડં ્ યા-પૂ રીની માફક તે સામે ચાલીને
ભટકાઈ જતા નથી.

મ ણ ુરમાં મહારા ચત્રવાહનને એક ક યા હતી ચત્રાંગદા. અજુનને તે ગમી


ગઈ. તેણે મહારા પાસે ચત્રાંગદાનો હાથ મા યો. વનવાસની સાથે બ્ર મચયના
નયમમાં ઉલૂપીએ બાંધછોડ કરાવી જ દીધી હતી, તેથી હવે ર તો સાફ થઈ ગયો
હતો. માણસે બધા નયમો લેવા, પણ લાંબા સમયના બ્ર મચયનો નયમ ન લેવો.
આવેશ અને ઊભરામાં આ નયમ લેવો તો સરળ છે , પણ કુ દરત વરોધી હોવાથી લાંબો
સમય પાળી શકાતો નથી. જે લોકો કઠોરથી કઠોર નયમોની વાડ બાંધે છે તે પણ કુ દરત
આગળ જખ મારે છે . કડક રીતે ીઓને દૂ ર રાખવાથી ીભોગોથી તો રોકી શકાય
છે , પણ પુ ષભોગો રોકી શકાતા નથી. ીભોગ િવનાના પુ ષો પુ ષભોગ, પશુભોગ
કે પછી વભોગ તરફ વળી જતા હોય છે . આ તો ઊલમાંથી ચૂલમાં પડવાનું થયું
કહેવાય. કુ દરત કોઈને પણ છોડતી નથી. સા તો એ છે કે કુ દરતને િવરોધી બનાવવા
કરતાં તેને મ બનાવાય.

વણ, િત, કુ ળ વગેરે ણીને ચત્રવાહને પોતાની ક યા ચત્રાંગદાનાં લ


અજુન સાથે કર દીધાં. પણ જે પુત્ર થાય તે આપીને જવાની શરત પણ કર .
અજુન મ ણ ુરમાં ત્રણ વષ ર યો. પુત્ર આપીને ચત્રવાહન અને ચત્રાંગદાની
ર લઈને પાછો તીથાટન કરવા નીકળ પડ્ યો. ચત્રાંગદાથી જે પુત્ર થયો તેનું
નામ ‘બભ્ વાહન’ રાખવામાં આ યુ.ં
30-6-10
*
34. અજુનની બાર વષની તીથયાત્રા
અને ઇ દ્રપ્ર થ પરત
રા ્ રની એકતાનાં મુ ય ચાર કારણો છે . ધમ, 2. સં કૃિત 3. ભાષા અને 4. તીથો.
ધમની દૃ એ ભારત બહુધમી દે શ થઈ ગયો છે . બહુધિમતા બે પ્રકારની છે : (1)
આંતરધમ અને (2) આંતરરા ્ રીય ધમ. આંતરધમ તે છે જે અહીં જ ઉ પ
થયો હોય, જેનાં મૂળ અહીં જ હોય અને ફળ-ફૂલ-પાંદડાં પણ અહીં જ હોય.
જેમ કે િહ દુ -જૈન-બૌ વગેરે. બીજો આંતરરા ્ રીય ધમ હોય છે , જે બહારથી
આ યો હોય છે , જેનાં મૂળ અને ફળ-ફૂલ-પાંદડાં પણ બહાર હોય છે . જેમ કે
ઈ લામ- ખ્ર તી વગેરે. આંતરધમમાં પ્રય નપૂવક એકતા કરાવવી પડે છે ,
સહજ રીતે નિહ. તેમાં પણ જે આક્રમક ધમો હોય છે તે એકતા કરી શકતા
નથી, કરે તો તે અ પ વી હોય છે . તેમનાથી રા ્ રને હંમેશાં િવખવાદ અને
િવભાજનનો ખતરો રહે તો હોય છે . જેમજેમ આંતરરા ્ રીય ધમનું પ્રમાણ વધતું
ય તેમતેમ રા ્ રીય ખતરો પણ વધતો ય, યારે આંતિરક ધમોથી આવો
ભય ઓછો રહે છે અથવા નથી રહે તો. ઓછામાં ઓછુ ં તે ધાિમક િવભાજન તો
નથી કરાવતા.
સં કૃિત એકતાનુ,ં આ મીયતાનું બીજુ ં કારણ છે . ભારત જેમ બહુધમી દે શ છે તેમ
બહુ-સં કૃિત દે શ પણ છે . અહીં એક જ ધમમાં સેક ં ડો જુદીજુદી સં કૃિતઓ
અિ ત વ ધરાવે છે . સં કૃિતની દૃ એ મુિ લમો તથા ખ્ર તીઓ િહ દુ ઓની
સમીપમાં છે —હા, ધમથી દૂ ર છે . ભારતીય સં કૃિતમાં ભારે સિહ ણતુ ા છે તેથી સૌ
સાથે રહી શકે છે .
ભાષાની દૃ એ પણ આ દે શ બહુભાષી છે . અસં ય ભાષાઓ, બોલીઓ અહીં
પ્રચ લત છે . પ્રાચીનકાળમાં િવ ાનોની ભાષા સં કૃત હતી, જેથી ભારતભરના
િવ ાનો એકબી થી જોડાયેલા રહે તા હતા. પછી ફારસી-ઉદૂ આવી. તે પૂરા
ભારતના િવ ાનોની ભાષા ના થઈ શકી—હા, કેટલાક ભાગની રાજભાષા થઈ
શકી. રાજભાષાનો પ્રભાવ રા હોય યાં સુધી જ રહે તો હોય છે . ખરી લોકભાષા
તે છે જેનો પ્રભાવ લાંબો સમય રહે તો હોય છે .
છે વટમાં એકતાનાં પ્રતીક તીથો હોય છે . િહ દુ ધમનાં તીથો ભારતના આ છે ડેથી
પેલા છે ડા સુધી ફે લાયેલાં છે . છે ક માનસરોવર-કૈ લાસથી ક યાકુ મારી સુધી અને
િહંગળાજથી કામા યા સુધી યાં જુઓ યાં તીથો જ તીથો છે .
આ તીથોનું ભ્રમણ કરવા ભારતવાસીઓ (િહ દુ ઓ) આ છે ડેથી પેલા છે ડા સુધી
શ્ર ાપૂવક ફરતાં રહે છે , તેથી આ મીયતા અને એકતા વધે છે .

અજુન છે ક પૂવમાં મ ણપુર સુધી પહો ં યો, પર યો, પુત્ર બભ્ વાહન પેદા કયો
અને હવે છે ક પ મમાં રૈવતક પવત— ારકા સુધી પહોચી ં ર યો છે . ક પના
કરો તે સમયની. માગો નિહ, સગવડો નિહ, હ રો િવ નો, તેમ છતાં અજુન છે ક
પ્રભાસતીથ પહોચી
ં જ ગયો.
તીથોની રચના સમજવા જેવી છે . તીથો મોટા ભાગે સાકાર ઈ ર- િવગ્રહોનાં
હોય છે . િનરાકારનાં તીથો હોતાં નથી, કારણ કે િનરાકારની કોઈ ઘટના કે
ઇિતહાસ હોતાં નથી. સાકારના મુ ય ત્રણ ભેદ છે : શવ, િવ ણુ અને શિ ત. મોટા
ભાગનાં તીથો આ ત્રણમાંથી કોઈ એકને િનિમ બનાવીને રચાયાં હોય છે . આ
ત્રણેનો અભેદ થાય તે માટે ત્રણેને લગભગ સાથે જ રખાય છે . જેમ કે
િહમાલયમાં બદરીનાથ િવ ણુ છે , તો કેદારનાથ શવ છે . (ગગ ં ોત્રી-જ મોત્રી
દે વીઓ છે .) અહીં પ મમાં ાિરકામાં શ્રીકૃ ણ િવ ણુ છે , તો પ્રભાસ ેત્રમાં
સોમનાથ મહાદે વ છે . આવું જ લગભગ બધે જ છે , જેથી શવ-િવ ણ-ુ ભ તો
યાત્રા કરે તો બધે વદ
ં ન કરી એકતા કરતા હોય. શૈ વો અને શા તો ચુ ત નથી
હોતા. કેટલાક વૈ ણવોને પ્રય નપૂવક ચુ ત બનાવાયા છે . તેઓ પણ દશન તો
બધે કરે છે . કોઈ-કોઈ અિતચુ ત કદાચ ન પણ કરે, તો તે રો ગ છે . પહે લાં તો
ધમમાં સાંપ્રદા યકતા એક નાનો રોગ છે . સપ ં ્રદાયમાં પણ ચુ તતા આવે એટલે
તે મહારોગ થઈ ય અને પછી જો સપ ં ્રદાયમાં ક રતા આવી ય તો-તો
અસા ય સ પાત જ આ યો કહે વાય. આવું કામ ગુ લોકો કરાવતા હોય છે .
દોષ ગુ ઓનો છે .
યારે શ્રીકૃ ણને ખબર પડી કે અજુન પ્રભાસ ેત્રમાં આવી ગયો છે , યારે
પોતે પણ પ્રભાસ ેત્રમાં આવી ગયા. અિતપ્રેમી સામે ચાલીને મળતો હોય છે .
અહંકારી ઘરમાં જ બેસી રહે તો હોય છે . પ્રભાસ ેત્રમાં નર-નારાયણ ઋિષપવત
ઉપર બ ે િમત્રો બેસી ગયા. અજુને પોતાના પ્રવાસની બધી લાંબી વાતો કહી
સભં ળાવી. બ ે િમત્રો રાત્રે અહીં જ સૂઈ ગયા.
સવારે આગ્રહ કરીને શ્રીકૃ ણ અજુનને ાિરકા લઈ ગયા. અજુનને િનહાળવા
ાિરકાની પ્ર ઘેલી થઈ હતી. યારે ાિરકામાં મુ ય ત્રણ વશ ં ો રહે તા હતા:
ભોજ, વૃિ ણ અને અધ ં ક. િવ ભરમાં ભલે વણ ન હોય પણ િત અને વશ ં તો
બધે જ હોય છે . વશ ં એટલે કે કોઈ પ્રતાપી આિદપુ ષ ારા ચલાવેલો વેલો,
સગ ં ીતકારો જેને ઘરાના કહે છે . પ્ર યેક વશં ની કાંઈક ખા સયત પણ રહે તી હોય
છે . એવું લાગે છે કે વશં જુદા હોવા છતાં પણ રોટી-બેટી- યવહાર ચાલતો હતો.
શ્રીકૃ ણ વૃિ ણવશ ં ના છે . આ યદુ વશં ના પેટાવશ
ં ો છે .
એક વાર એવું બ યું કે રૈવતક-પવત ઉપર વૃિ ણ અને અધં કવશ ં ના યાદવોનો
મેળો ભરાયો હતો. લોકમેળા પ્રાચીનકાળથી થતા આ યા છે . કેટલાક મેળા પૂરી
પ્ર ના હોય છે , તો કેટલાક પેટા ાિતઓ પૂરતા સીિમત હોય છે . લોકમેળામાં
પણ શહીદ થયેલા શૂરા-પૂરા વીરો કે વીરાંગનાઓ માટે જે મેળા ભરાય તે ખૂબ
પ્રેરણાદાયી થઈ જતા હોય છે .
લોકમેળામાં ત્રીઓનું પ્રમાણ હંમેશાં વધારે હોય છે . ત્રીઓને શણગાર
સજવા, કોઈ જોયા કરે તેવી જ યાએ મહાલવા—રમવા જવું બહુ ગમતું હોય છે .
આવા સમયે તેઓ િવશેષ ભાવુક થઈ જતી હોય છે . ભાવુકતા પ્રેમાકષણનું
કારણ થઈ શકે છે . કોઈ મનનો માણીગર મળી ય તો પછી કહે વું જ શુ?ં
અ યારે પણ આિદવાસીઓના અમુક મેળા આવા હે તુ માટે ભરાતા હોય છે . કોઈ
યુવાન કોઈ યુવતીનો હાથ પકડીને લઈ ય તો તે ગમે છે . તે પિત-પ ની થઈ
ય છે . કોઈ િવરોધ કે મારામારી નથી થતી. કોઈ યુવતીનો હાથ પકડનાર કોઈ
યુવાન ન મળે તો તે દુ :ખી થાય છે . મારામાં કાંઈક કચાશ હશે તેમ માને છે .
આજે વરક યા-પસદ ં ગીનો મેળો પણ ભરાવા લા યો છે . તેનો હે તુ પણ
અપિર ચતોને ન ક લાવી પિરચય વધારવાનો અને પછી ગોઠવાઈ જવાનો હોય
છે .
મેળામાં શ્રીકૃ ણની બહે ન સુભદ્ રા પણ શણગાર સ ને સખીઓ સાથે આવી છે .
ત્રીઓના શણગાર અને તે પણ કુ વ ં ારી ત્રીના વધુ પડતા શણગાર પુ ષો માટે
અ લ ખત આમત ં ્રણપિત્રકા થઈ જતા હોય છે . ખૂબ શણગાર સ યા હોય
અને કોઈ સામું પણ ના જુએ તો તેથી ત્રી દુ :ખી થાય. કદાચ આ જ કારણસર
િવધવા માટે શણગારનો િનષેધ હશે. તેને કોઈને આમત ં ્રણ મોકલવાનું નથી હોતુ.ં
તેમ છતાં પણ જો િવધવા િનતનવા શણગાર સજે તો તેને આમિં ત્રત કરવા માગે
છે . તેને વહે લી તકે પરણાવી દે વી જોઈએ. એમાં જ સૌનું ક યાણ છે .
સુભદ્ રાને જોતાં જ અજુન મોિહત થઈ ગયો. એવું લાગે છે કે તે સમયમાં ઘણા
લોકો લગને-લગને કુ વ ં ારા જેવા હતા. તે સુભદ્ રાને એકીટશે તાકી જ ર યો.
શ્રીકૃ ણ ચતુર છે . તે પોતાની બહે ન પ્ર યે અજુનના ભાવને કળી ગયા, પણ
નારાજ ન થયા. શ્રીકૃ ણે ક યુ,ં “અજુન, આ મારી સગી બહે ન છે . તારે જો
લ ન કરવાં હોય તો હું િપતા આગળ પ્ર તાવ મૂકુ.ં ” કેટલો ઉદાર સમય હશે!
એક સગો ભાઈ સગી બહે નના પ્રેમીનો વીકાર કરી લે!
અજુને વીકૃિત આપી પછી શ્રીકૃ ણે જ ક યુ,ં “એક ર તો વયવ ં રનો છે .
સુભદ્ રા તને વયવ ં રમાં માળા પહે રાવે.” પણ થોડી જ વારમાં શ્રીકૃ ણે વલણ
બદલી ના યુ.ં કારણ ણવા જેવું છે . શ્રીકૃ ણ કહે છે કે:
વયવં રં િત્રયાણાં િવવાહ: પુ ષષભ।
સ ચ સશ ં યત: પાથ વભાવ યાિનિમ ત:॥
અથાત્ વયવ ં રિવવાહ િત્રયો માટે ઉ મ છે , પણ ત્રીઓના વભાવની
અિ થરતાના કારણે સશ ં યભયો છે . યારે િવચારો બદલાઈ ય તે કહે વાય
નિહ. કદાચ બી ને વરમાળા આરોિપત કરી દે તો! તેના કરતાં બળપૂવક તેનું
અપહરણ કરવું જ વધુ ઠીક લાગે છે . આ શ્રીકૃ ણ કહે છે . પોતે જ પોતાની
બહે નનું અપહરણ કરાવવા તતં ્ર ગોઠવી ર યા છે .
“પ્રેમપૂવક ક યાને વરવાની લાંબી પ્ર ક્રયા છે . પહે લાં ધીરેધીરે પ્રેમ કરો,
આગળ વધો અને પછી ગાંધવલ ન કરીને એક થાઓ. પણ તેમાં ઘણો સમય
લાગે, એટલે હરણ કરવું જ ઠીક રહે શે.” શ્રીકૃ ણે ક યુ.ં
યુિધ રે પણ આ યોજનાનું સમથન કયુ.ં હવે તૈ યારીઓ થવા લાગી.
એક િદવસ શ ત્ર સ ને રથ ઉપર બેસીને અજુન શકાર રમવા રૈવતક- પવત
ઉપર ગયો. સુભદ્ રા પણ રૈવતક-પવતથી પાછી ફરી રહી હતી. અજુને સારો મોકો
જોઈને સુભદ્ રાને પોતાના રથ ઉપર બેસાડી દીધી અને રથને પુરપાટ મારી દીધો.
આ દૃ ય જોઈને-સાંભળીને સવત્ર હાહાકાર થઈ ગયો. બધા સૈ િનકો ારકા દોડી
ગયા અને વૃિ ણ, અધ ં ક, ભોજ વશ
ં ના બધા યો ાઓ ખાવુ-ં પીવું છોડીને જેના
હાથમાં જે શ ત્ર આ યું તે લઈને અજુનને મારવા દોડ્ યા.
શ્રીકૃ ણ ચૂપચાપ બેઠા હતા.
બલરામ ના ક્રોધનો પાર નથી. સુભદ્ રા તો બલરામની પણ બહે ન છે . એક
બહારનો મહે માન સૌના દે ખતાં (પ્રેમથી નિહ) બળપૂવક પોતાની બહે નને ઉપાડી
ય તે કોને ગમે?
શ્રીકૃ ણ બો યા—“મોટાભાઈ, અજુને જે કયું તે ઠીક જ કયું છે . આપણું
અપમાન કયું નથી, પણ તેણે ાત્રધમને અનુકૂળ કયું છે . માટે હવે આપણે તેની
સાથે યુ નિહ પણ મેળ કરવો િહતાવહ છે . અજુન અને સુભદ્ રાનાં લ ન
આપણે વીકારી લઈએ અને ારકામાં લ ન રચીએ.” શ્રીકૃ ણે ઘણી યુિ ત-
પ્રયુિ તથી બલરામ અને યાદવોને આ વાત સમ વી. પ્રવાહની સાથે વહે નારા
તો હ રો હોય છે , પણ પ્રવાહની િવ જઈને જે િહતકારી હોય તે વાત
મ મતાથી મૂકનારા કોઈ એકાદ જ હોય છે . શ્રીકૃ ણ તેમાંના એક છે . તેમની
વાત યાદવોએ સમ અને વીકારી. અજુન અને સુભદ્ રાને પાછાં ારકા
લા યા અને ધૂમધામથી પરણા યાં. ઘણી વાર બે કુ ળો, બે પિરવારો કે બે યિ તઓ
કલહના કારણે િવનાશના કાંઠે પહોચી
ં ગયાં હોય છે . પણ આવા સમયે જો કોઈ
ડા યો-શાણો માણસ બ ે પ ોને સમ વીને સાચા ર તે લઈ આવે તો અનથ
ટળી શકે છે . અજુન અને યાદવો વ ચેનો અનથ શ્રીકૃ ણના પ્રતાપે ટળી ગયો.
િવવાહ પછી અજુન એક વષ સુધી ારકામાં ર યો. યાં સુધીમાં પ્રાય નાં
બાર વષ પૂરાં થઈ ગયાં. હવે અજુન સુભદ્ રાને લઈને ખાંડવપ્ર થમાં પહોચી

ં ્રીઓ વગેરે મ યાં. સૌના હષનો પાર
ગયો. બારબાર વષે બધા ભાઈઓ, માતા, મત
ન ર યો. જેને ઘણો પ્રેમ જોઈતો હોય તેણે સમયે-સમયે દૂ ર જઈને ન ક
આવવુ.ં જે સતત ન ક જ ર યા કરે છે તે પ્રેમ તો કદાચ મેળવી શકે પણ
પ્રેમનો ઊભરો ન અનુભવી શકે.
બધાંને મળીને અજુન દ્ રૌપદી પાસે ગયો. દ્ રૌપદી મોઢુ ં ચઢાવીને લાલઘૂમ થઈને
છીંકો નાખી રહી હતી. બી પ ની સુભદ્ રાને તે સહન કરી શકતી ન હતી.
પિતના સુખમાં કોઈ ભાગ પડાવે તે કોઈ પ નીને ગમે નિહ. બહુપ ની વનો િરવાજ
ત્રીઓની સમ ં િતથી પ્રચ લત થયો ન હતો. પુ ષોએ પોતાના જોરે આ િરવાજ
થાિપત કરી દીધો હતો. ત્રીઓ ઉપર એક રીતે આ જુ મ જ હતો. સૌથી મોટુ ં
સુખ પિતસુખ કહે વાય છે (જો હોય તો). તેમાં કોઈ ભાગ પડાવે અથવા કહો કે
પૂરેપૂ ં લઈ લે તે શો ય કોને ગમે? પણ ધમ, સમાજ અને રાજકારણે મળીને
આવી યવ થા કરી હતી. યારે ત્રી પણ એક ભો ય વ તુ હતી. જેમ શ્રીમત ં
માણસ બેચાર ઘોડીઓ રાખે—મર પડે યારે લાલ ઉપર ચઢે , મર પડે યારે
કાળી ઉપર ચઢે . ઘણી ઘોડીઓ રાખવી એ ગૌરવ હતુ.ં તેવું જ પ નીઓનું પણ હતુ.ં
દ્ રૌપદી ખૂબ િરસાઈ. અજુને નમ્રતાપૂવક તેની મા માગી. પોતાની ભૂલ હોવા
છતાં પણ પુ ષ પોતાની વાત મનાવવા યારે ત્રી ઉપર જોહુકમી કરે છે યારે
વાત વધુ બગડે છે , પણ જો નમ્રતાથી ભૂલ વીકારીને મા માગી લે તો બગડેલી
વાત સુધરી શકે છે . પ ની ભલે િરસાઈ હોય, પણ તેની લાગણીઓ તો અખડ ં હોય
છે . એટલે રીસ ઊતરી શકે છે . આ ઝઘડો છે , શત્ તા નથી.
અજુને સુભદ્ રાને દ્ રૌપદીની પાસે મોકલી. સુભદ્ રાએ દ્ રૌપદીના ચરણ પશ કરી
નમ કાર કયા અને ક યું કે “હું તમારી દાસી છુ ં , દુ મન નથી.” સુભદ્ રાના
નમ્રતાભયા યવહારે દ્ રૌપદીનું મન તી લીધુ.ં દ્ રૌપદીએ ઊભા થઈને
સુભદ્ રાનો વીકાર કયો. પિરવારોમાં કલહ થવાનું માત્ર ભોગોમાં ભાગ પડાવવાનું
જ કારણ નથી હોતુ,ં તે સવાય ઘરનું વડીલપણું તથા સ ાપ્રાિ ત પણ કારણ
હોય છે .
સુભદ્ રા અને દ્ રૌપદીમાં મેળ થઈ ગયો. હા, મેળ કરાવતાં આવડે તો જ મેળ થાય.
પછી તો ઇ દ્ રપ્ર થમાં બધાં સગાં-સબ ં ધ
ં ી મળવા આ યાં. શ્રીકૃ ણ પણ ઘણો
મોટો દહે જ લઈને આ યા. બધાનો યથાયો ય સ કાર થયો.
હવે બધાં ઇ દ્ રપ્ર થમાં શાંિતથી રહે વા લા યાં. પાંચે પાંડવોને દ્ રૌપદીથી
એકએક પુત્ર થયો, જેમનાં નામ આ પ્રમાણે છે . પ્રિતિવ ય, 2. સુતસોમ, 3.
શ્ તકમા, 4. શતાિનક અને 5. શ્ તસેન. અજુનને સુભદ્ રાથી અ ભમ યુ નામે
પુત્ર પણ થયો.
લ ન વનની ચરમ સદ્ િધ સત ં ાનપ્રાિ ત છે . પાંડવપિરવાર આવી સદ્ િધથી
સમૃ થઈને ઇ દ્ રપ્ર થમાં સુખપૂવક રહે વા લા યો.
2-7-10
*
35. ખાંડવવનનો દાહ
ભારતના મુ ય ત્રણ ધમો િહ દુ , જૈન અને બૌ . તેમાં િહ દુ ધમ ય પ્રધાન
થયો, જૈનધમ તપપ્રધાન થયો અને બૌ ધમ યાનપ્રધાન થયો લાગે છે . જૈન
અને બૌ ોને શ્રમણ પણ કહે વાય છે . બ ે અિહંસાપ્રધાન હોવાથી અને
ય ોમાં િહંસા પ્રચ લત થઈ ગઈ હોવાથી શ્રમણોને યાં ય -યાગાિદથી
કમકાંડો નથી થતાં. િહ દુ પરંપરામાં સમય આવતાં ય ની જ યાએ ભિ ત,
ઉપાસના, સેવા વગેરે સાધનાઓ પ્રચ લત થઈ ગઈ. ભિ તમાગમાં ય ોનો
પ્રભાવ નથી. સેવામાગમાં પણ ઈ રની સેવા અને પછી જનસેવાનો પ્રભાવ
અને મહ વ વ યાં છે તોપણ હ નાનામોટા ય ો થતા જ રહે છે . પુરોિહતોને
આ િવકા મળે છે અને યજમાનોને પ્રિત ા મળે છે , પણ તેના ારા કોઈ
મહ વનો વનપ્ર ઉકેલાતો દે ખાતો નથી.
આવું જ જૈન તપ યાનું છે . તે પરલોકલ ી છે . કદાચ પરલોક સુધરતો હશે, પણ
તેથી આ લોકના પ્ર ો ઉકેલાતા નથી. બૌ ોના યાનથી કદાચ યાન કરનારને
શાંિત મળતી હશે, પણ તેથી સઘ ં ષશિ તનો ય થાય છે . શાંિતિપ્રય લોકો
અ યાય-અ યાચાર સામે બાથ ભીડી શકતા નથી. શાંિત અને સઘ ં ષ સાથે ન રહી
શકે. આમ, ત્રણ ધારાઓ આ લોકના વનધારાના મહ વના પ્ર ો ઉકેલવા
તરફ પૂરતું યાન ન આપનારી થઈ ગઈ લાગે છે .
‘મહાભારત’માં એક િવ ચત્ર ય ની કથા આવી રીતે આવી છે .
ઇ દ્ રપ્ર થમાં યુિધ રનું રા ય બરાબર યું છે . દુ કાનને, પેઢીને, સં થાને,
દા પ યને અને રા યને મતાં સમય લાગતો હોય છે . આ બધાં મેલાં જ
સુખ આપતાં હોય છે . ચારે તરફ યુિધ રનો જયજયકાર થઈ ર યો છે . પ્ર નું
પ્રમાણપત્ર રા માટે સૌથી મોટી સદ્ િધ ગણાય.
એક વાર અજુને શ્રીકૃ ણને ક યું કે “બહુ ગરમી પડે છે . ચાલો, યમુના માં
જઈને નાન કરીએ.” યારે પખ ં ા કે A.C.ની શોધ નિહ થઈ હોય, તેથી આયો
ત્રણ-ત્રણ વાર નાન કરતા હશે. અજુન અને શ્રીકૃ ણ પિરવારની બધી
ત્રીઓ સાથે યમુનાતટે પહોચીં ગયા. ઘરમાં પુરાઈ રહે તી ત્રીઓ બહાર
હરવાફરવા ઉ સુક રહે તી હોય છે . ડા યા પુ ષોએ સમય-સમય ઉપર તેમને
બહાર ભ્રમણ કરાવવા જ ર લઈ જવી. જળ જોઈને ત્રીઓ ગાંડીગાંડી થઈ
ય. બધાંએ ખૂબ જળક્રીડા કરી. ચારે તરફ આનદ ં આનદ ં થઈ ર યો હતો
તેવામાં એક બ્રા મણદે વતા યાં આવી પહો ં યા. મહાતેજ વી બ્રા મણને
જોઈને શ્રીકૃ ણ અને અજુને ઊભા થઈને નમ કાર કયા.
બ્રા મણે ક યું કે “મારે ભોજન કરવું છે , પણ મારા ભોજનની માત્રા ઘણી વધારે
છે . આજ સુધી મને કોઈ તૃ ત કરી શ યો નથી. શું તમે મને તૃ ત કરશો?”
અજુને હા પાડી, “ખુશીથી જેટલું જમાય તેટલું જમો. અહીં અ પૂણા ભરપૂર
છે .” જેનો ખૂબ વધારે ખોરાક હોય અને ઓ ચત
ં ા કોઈને યાં જમવા-ટાણે પહોચી

ગયા હોય તો તેણે શ આતમાં જ પોતાના આહારની પ તા કરી દે વી સારી,
જેથી યજમાનને પહે લેથી યવ થા કરી લેવાની તક મળે .
બ્રા મણે પ તા કરી. મારો આહાર અ ાિદનો નથી. હું અિ નદે વતા છુ ં . મારે તો
આ પૂરા ખાંડવવનને જ ખાઈ જવું છે . ઇ દ્ ર તેની ર ા કરે છે . તે મને ખાવા દે તો
નથી. તેનો િમત્ર ત ક આ વનમાં રહે છે તેથી તે પણ ઇ દ્ રની ર ા કરે છે . બોલો,
મને ખાંડવવન ખાવા દે શો?”
બ્રા મણની વાત સાંભળીને અજુનને નવાઈ લાગી. તેણે ક યું કે “આ પૂ ં વન
ખાવાની તમને કેમ ઇ છા થઈ? આમાં તો લાખો પ્રાણીઓ રહે છે . તે બધાં બળીને
ભ મ થઈ જશે.”
અિ નદે વતા કહે છે કે “જે થવાનું હોય તે થાય, પણ મને આ ખાંડવવન ખાવા
દો.”
તેનું કારણ બતાવતાં અિ નએ ક યું કે “પૂવે એક ત ક નામનો રા થયો
હતો. તેણે ઘણાઘણા ય ો કયા હતા. તે સતત ય ો જ કયા કરતો, તેથી
ઋિ વજો ખ થઈ ગયા. બધાના ચહે રા ધુમાડાથી યામ થઈ ગયા, તેથી તે ય
છોડીને ચા યા ગયા. રા એ બી ઋિ વજો બોલા યા અને જેમતેમ કરીને
ય પૂરો કયો.
ફરી રા ને સો વષો સુધી ચાલનારો ય કરવાની ઇ છા થઈ, પણ ઋિ વજો
મ યા નિહ. તેથી રા કૈ લાસમાં ભગવાન શવ પાસે ગયો અને શવ ને ય
કરવા આવવા મના યા. પણ શવ એ શરત કરી કે બાર વષ સુધી અખડ ં
ઘૃતધારા ારા અિ નદે વને તૃ ત કરવામાં આવે તો જ ય કરવા આવુ.ં ધારા
જરાય તૂટવી ન જોઈએ.”
રા એ શરત વીકારી. શવ દુ વાસાને લઈને ય કરાવવા આવી ગયા. બાર
વષ સુધી િનરંતર ઘૃતધારા પડતી રહી. ય થયો. પણ જેમ ઘણું ખાવાથી અ ણ
થાય તેમ અિ નદે વને પણ અ ણ થઈ ગયુ.ં પાચનશિ ત મદ ં પડી ગઈ. શરીર
િફ ંુ પડી ગયુ.ં ભોજન ઉપર અ ચ થઈ ગઈ. અિ નદે વ બ્ર મા પાસે ગયા
અને દુ :ખની વાત કહી. બ્ર મા એ ક યુ,ં સતત બાર વષો સુધી ભારે પદાથ ઘી
ખા-ખા કરવાથી આવું થયું છે . હવે ખાંડવવનનો દાહ કરો તો ફરીથી પાચનશિ ત
ગૃત થાય.”
બ્ર મા ની વાત સાંભળીને અિ નદે વ ખાંડવવનમાં પહોચી ં ગયા અને ચારે
તરફથી અિ ન લગાડી દીધો. ખાંડવવન તો ધૂ-ધૂ કરતું બળવા લા યુ.ં બળતા વનને
બચાવવા ઇ દ્ રે ભારે પ્રય નો કયા. તેણે બારે મેઘ વન ઉપર વરસવા માટે મોકલી
દીધા, પણ અિ નદે વનાં આપેલાં અ ત્રશ ત્રોથી અજુને બધું અટકાવી દીધુ.ં
દે વો અને કૃ ણ-અજુન વ ચે ભયક ં ર યુ થયુ.ં યુ માં ભારે પરાજયથી દે વો
બધા યુ -િવમુખ થઈ ગયા. ઇ દ્ ર પણ શરણે આવી ગયો.
આ રીતે અિ નદે વને હવે કોઈ અડચણ રહી નિહ. તે મન મૂકીને ખાંડવવનને દ ધ
કરવા લા યા. હવે તેમને પૂરો આહાર મ યો અને તૃિ ત થઈ. આ રીતે સતત પદં ર
િદવસ સુધી ખાંડવવન ધગધગતું ર યુ.ં
ઇ દ્ રે પ્રસ થઈને અજુનને િદ યા ત્રનું પ્રદાન કયુ—
ં એવાં અ ત્ર-શ ત્રો
આ યાં કે ધરતી ઉપર કોઈની પાસે ના હોય. આવાં શ ત્રોથી અજુન િદિ વજય
કરી શકે.
ધમ, સં કૃિત અને ચત ં ન ત્રણે મળીને પ્ર ની સામૂિહક ચ ઉ પ કરતાં
હોય છે . પ્ર ને શ ત્રિવમુખ બનાવી હોય તો તે કદી શ ત્રો ન માગે,
શ ત્રોનો યાગ કરે. કેટલાક ધમોએ આવું જ કયુ.ં પ્ર ને શ ત્રિવમુખ કરી
દીધી. શ ત્રિવમુખ પ્ર વીરતાહીન થઈ ગઈ, જેથી તે ગુલામ થઈ ગઈ. મો
લેવા નીકળે લી પ્ર ગુલામી વહોરી બેઠી. ‘મહાભારત’ આવી ચ પેદા નથી
કરતુ.ં તે શ ત્રનો મિહમા ણે છે , તેથી ડગલે ને પગલે શ ત્રોની ચચા આવે છે .
અહીં કોઈ ઋિષમુિન માળા કે કઠ ં ી લઈને નથી ફરતા, અ ત્રશ ત્ર લઈને ફરે
છે , લોકોને શ ત્રિવદ્ યા ભણાવે છે , યો ાઓ બનાવે છે . આ ઋિષમાગ છે ,
શ્રમણમાગ નથી. અજુને અનેક અ ત્રશ ત્રો પ્રા ત કયાં. ધમ અને શાંિતની
થાપના ઉપદે શોથી નિહ, પરાક્રમથી થતી હોય છે . પરાક્રમ કરવા માટે શ ત્ર
જ રી છે . અહીં આિદપવ પૂણ થાય છે .
2-7-10
*
સભાપવ
36. મયદાનવની અદ્ભુત રચના
પ્ર ની અિ મતા અને ગૌરવ ત્રણ રીતે પ્રગટ થતાં હોય છે : (1) યાગ-
બ લદાનની ગાથાઓથી, (2) મહાન િવજયોથી અને (3) ભ ય આલીશાન
થાપ યોથી.
જે પ્ર યાગ-બ લદાનની કથા િવનાની હોય તેને શું ગૌરવ હોય? ધમ, સં કૃિત
કે રા ્ ર માટે જે લોકો ફાંસીએ ચઢ્ યા હોય, આદશો સામે મચક ન આપી હોય
તેવા લોકો અને તેમના વારસદારોનું ગૌરવ હોય, તેમના પા ળયા પૂ ય.
જે લોકોએ સકદ ં ર કે નેપો લયનની માફક દૂ રદૂ ર સુધી િવ િવજય કયો હોય
તેમનું ગૌરવ હોય. જે પોતાના જ દે શને સાચવી ન શકે. દુ મનોના પગ તળે
અનેક વાર પદદ લત થયો હોય તે શાનું ગૌરવ લે?
જેમની પાસે હ રો વષ જૂનાં ભ યાિતભ ય થાપ યો હોય, જેવાં કે િપરામીડ,
નાઈલનાં મિં દરો, રોમન કોલે સયમ વગેરે તે પ્ર પોતાનાં થાપ યોનું ગૌરવ લે.
જેની પાસે આવાં થાપ યો ન હોય તે શાનું ગૌરવ લે?
ઉપરનાં ત્રણે ત વો એકબી નાં પૂરક છે . મોગલોએ દૂ રદૂ ર સુધી િવજયો તો
મેળ યા, પણ સાથેસાથે તેમણે ભ ય ઇમારતો અને બાગ-બગીચા પણ બધ ં ા યાં.
ભારતની થાપ ય-ઓળખ તાજમહે લ છે . તાજમહે લ જોવા માટે પ્રિતવષ
િવ ભરમાંથી લાખો પ્રવાસીઓ આવે છે . તાજમહે લની સાથે શાહજહાં અને
તેની પ્રેમગાથા અમર થઈ ગયાં. અજ ટા-ઈલોરાની બૌ ગુફાઓ, તૂપો વગેરે
દશનીય છે અને દે શને ભ યતા આપે છે , તાજમહે લ પ્રેમગાથાનું પ્રતીક છે , તો
ગુફાઓ અને તૂપો યાગનું પ્રતીક છે . તાજમહે લ કહે છે કે વન પ્રેમ કરવા
જેવી વ તુ છે , તો ગુફાઓ કહે છે કે વન યાગ કરવા જેવી વ તુ છે . વનમાં
કશો સાર નથી. બધું ણક અને નાશવાન છે . ભ ુ થઈ આે .
આવી જ રીતે પા લતાણા અને દે લવાડાનાં દહે રાં, રાણકપુરનાં ઝુ મરો વગેરે
કોતરકામના બેનમૂન નમૂના છે . તેમને જોવા અને સમજવા િવ ભરમાંથી
કલા શ પીઓ આવે છે અને જોતા જ રહી ય છે . કેવાં ટાંકણાં હશે, કેવી
હથોડીઓ હશે, કેવા કલાકારો હશે—િવચારતા જ રહી ય છે !
આપણા ય ોનાં કશાં મારક થાપ યો નથી. બાકી આપણે આ બધા કરતાં વધુ
લ મી વાપરી છે . પરલોકમાં વસતા ઇ દ્ રાિદ દે વોને પ્રસ કરવા “ઇદં ઇ દ્ રાય
વાહા” કહીકહીને કરોડો નિહ અબજો આહુિતઓ આપી છે , પણ હા, કશાનું
િનમાણ કયું નથી. કદાચ કયું હોય તો તેનાં ખડ
ં ેરો (િપરામીડ જેવાં) યાંય દે ખાતાં
નથી. ગૌરવની વાતો-માત્ર કરવાથી ગૌરવ ન મળી ય.
યાગ-બ લદાન, િવ િવજય અને ભ યાિતભ ય થાપ યો તરફ પ્ર ને
વાળવાનું કામ—પ્રેરકબળ ધમ અને ચત ં ન આપે છે . એક િનમાણયુગ આવતો
હોય છે , યારે બધાનું િનમાણ જ િનમાણ થયા કરે છે . એક િવ વસ ં યુગ આવે
છે , યારે બધું ભ મીભૂત થયા કરે છે . િનમાણકાળમાં જે કશાનું િનમાણ નથી
કરતા તે તક ખોઈ બેસે છે . િનમાણની તકો કાયમ રહે તી નથી. પાંડવોની પણ
અ યારે િનમાણ-તક આવી છે . ઇ દ્ રપ્ર થનગરી નવી વસી છે . હવે નગરીના
પ્રમાણમાં એક ભ ય મહાલયની રચના કરવાનું િવચાયું.
ખાંડવવનદાહમાં કેટલીક વ તુઓ બચાવી લેવાઈ હતી તેમાં એક હતો મયદાનવ.
મયદાનવ િવ કમા હતો. યુ માં િવજય પ્રા ત કરનાર મોટા ભાગે બધું લૂટ ં ીને
બાળી મૂકતા હોય છે , પણ શાણા લોકો કેટલુક ં બચાવી લે છે . તેમાં થપિતઓ
અને વૈ ાિનકોને ખાસ બચાવવા જોઈએ. મોગલો બધાને મારી નાખતા, પણ
થપિતઓ અને કારીગરોને ના મારતા, તેમને તા કદ ં લઈ જતા, યાં તેઓ
ભ ય ઇમારતોનું િનમાણ કરતા. હારેલા જમનીમાંથી િમત્રરા ્ રો વૈ ાિનકોને
પોતાને દે શ લઈ ગયા, જેમાં આઈ ટાઈન પણ ખરો. આ વૈ ાિનકોએ
િમત્રરા ્ રોને, ખાસ કરીને અમેિરકાને યાલ કરી દીધો. થપિત અને વૈ ાિનકો
રા ્ રના પુન: િનમાણમાં અને તેને સવો ચ શિ તશાળી બનાવવામાં મહ વનો
ભાગ ભજવતા હોય છે . જે દે શને પોતાના જ વૈ ાિનકોની કદર ન હોય તે દે શના
વૈ ાિનકો યાં કદર થતી હોય યાં ખેચાઈ ં જતા હોય છે .
ખાંડવવનમાં એક મયદાનવ પણ રહે તો હતો. તે બહુ મોટો થપિત હતો. પોતાની
પ્રાણર ા કરી તેના બદલામાં તે અજુનની પાસે આવીને પોતાને કાંઈક બનાવી
આપવાની મજ ં રૂ ી આપવા પ્રાથના કરી. અજુને મયને શ્રીકૃ ણ પાસે મોક યો,
“ ઓ, શ્રીકૃ ણ કહે તે કરો.” શ્રીકૃ ણે મયને ક યું કે યુિધ ર માટે એક
એવા સભાભવનનું િનમાણ કરો કે લોકો જોતા જ રહી ય.” મયદાનવે
ઇ દ્ રપ્ર થમાં ચારે તરફ તપાસ કરીને સારામાં સારી જમીન હતી યાં દશ
હ ર હાથ લાંબી અને દશ હ ર હાથ પહોળી જમીન પસદ ં કરી, યાં
ખાતમુહૂત અથાત્ શલા યાસ કરાવી દીધો. જેને ભ ય ભવન બાંધવું હોય તેણે
સવપ્રથમ િવશાળ જમીનનું રોકાણ કરવુ.ં કદી પણ થોડી જમીનથી સત ં ોષ કરી
લેવો નિહ. આવનારાં સો વષનો િવચાર કરીને ચારે તરફ િવ તૃત જમીન રોકવી.
મયે તેમ જ કયુ.ં
યિ ત તથા રા ્ રનું મૂ ય તેનાં ભવન તથા રાજમહે લોથી પણ થતું હોય છે .
ખાસ કરીને ક યાનો િપતા વરનું મકાન જોતો હોય છે , પછી બી વાત. એટલે
યારે પણ ભવન બનાવવાનું થાય યારે શિ ત પ્રમાણે ભ ય જ બનાવવુ.ં
મયદાનવે િવ તૃત અને ભ યાિતભ ય મહે લનું િનમાણ કરી દીધુ.ં તેની ઊ ંચાઈ
વાદળોથી વાતો કરતી હતી. તેમાં એક જળકુ ડ
ં એવો પણ બના યો હતો કે જળ
હોવા છતાં થળ જેવો દે ખાતો હતો. ઘણા લોકો તેમાં ભ્રમથી પડી જતા હતા.
લોકોને આનદ ં આવતો હતો. લોકોને સૌથી વધુ હષ કોઈના ઓ ચત ં ા પડવાથી
થતો હોય છે .
મહે લની ચારે તરફ વૃ ો, સરોવરો વગેરે પણ હતાં. યો ય સમયે યુિધ રે
વા તુિવિધ કરાવીને, બ્રા મણોને સારી રીતે જમાડીને દ ણા આપીને મહે લમાં
પ્રવેશ કયો. નવું મકાન હોય કે ભવન હોય, પ્રવેશ કરનાર યિ ત તથા તેના
પિરવારને અનહદ આનદ ં અને ગૌરવ થતાં હોય છે .
મયદાનવ કાય પૂણ કરીને કદાચ મેિ સકો-દે શ ચા યો ગયો, યાં તેણે માયા
સં કૃિતનું બીજ રો યુ.ં
પાંડવો જે ભ ય ભવનમાં રહે તા હતા યાં રોજ મોટા-મોટા ઋિષમુિનઓ,
મહારા ઓ, રાજકુ મારો, સરદારો અને શ્રે ીઓ આવવા લા યા. ભવનની
ભ યતાથી બધા અં ઈ જતા અને અમારે પણ આવું ભવન હોય તો કેવું સા — ં
તેવી ક પના કરતા હતા. સપ ં લલચાવનારી હોય છે . તેથી તો િવકાસ થતો હોય
છે . “તેના જેવું હું પણ ક ”ં એવી ઇ છાનું િનમાણ કરાવતી હોય છે . જો બધા જ
સત ં ોષી થઈ ય તો િવકાસ ન થઈ શકે. િવકાસનું મૂળ સુખે છા છે . સુખ
સગવડોને આધીન હોવાથી લોકો રોજ નવી-નવી સગવડો શો યા કરતા હોય છે .
આ જ િવકાસનું મૂળ છે . લોકોને િવકાસહીન—દિરદ્ ર બનાવવા હોય તો તેમની
સુખે છાને મારી નાખો. તેમને અિત સત ં ોષી બનાવી દો. બસ, પ્ર આપોઆપ
મરી જશે. દિરદ્ રતા જ મૃ યુ છે .
એક વાર મહામુિન નારદ પણ ધમરા નો મહે લ જોવા આવી પહો ં યા. સપ ં
અને વૈ ભવની સાથે જો સં કાર અને સ જનતા પણ ભળે તો સોનામાં સુગધ ં
ભળી કહે વાય. સપ
ં અને વૈ ભવ પ્રા ત કરીને છકી જનારા થોડા જ સમયમાં
િવન થઈ જતા હોય છે . તેવા અહંકારીઓનો યશ નથી હોતો.
નારદ ને આવતા જોઈને મહારાજ યુિધ ર ઊભા થઈ ગયા અને સામે ચાલીને
તેમનું વાગત કયું. તેમને ઊ ંચા આસન ઉપર બેસાડી પોતે જ ાસુની માફક
સામે બેઠા. પછી તો નારદ ખીલી ઊઠ્ યા. તેમણે લાંબા સમય સુધી રા નાં
લ ણ, રાજ યવ થા અને પ્ર ના સબ ં ધ
ં િવશે અનેક ત વો ઊ ંડાણથી
સમ યાં.
છે વટમાં યુિધ રને શક ં ા થઈ કે આવો મહે લ બી કોઈએ બના યો છે કે કેમ?
તેની શક ં ાનું િનવારણ કરતાં પિરવ્રાજક નારદે ઇ દ્ રના મહે લનુ,ં યમરા ના
મહે લનુ,ં વ ણના મહે લનુ,ં કુ બેરના મહે લનુ,ં બ્ર મા ના મહે લનુ—ં એમ ઘણા
મહે લોનું વણન કયુ,ં જે યુિધ રે યાનથી સાંભ યુ.ં
વૈ ભવી યિ ત જો વૈ ભવને રવી ન શકે તો તે બી ના વૈ ભવની વાતો આનદ ં થી
સાંભળી ન શકે. ખુશામતખોરો તેને ચઢાવી-ચઢાવીને વધુ અહંકારી બનાવી દે તા
હોય છે , જેના પિરણામે અત ં ે તેનો િવનાશ થઈ જતો હોય છે . વૈ ભવ મેળવવો એ
પાપ નથી, પણ તેમાં છકી જવું એ પાપ છે . જો ના છકવું હોય તો હિરશરણ અને
સ સગ ં કરતા રહે વ.ું તે જ બચાવે છે .
અતં માં નારદે ક યું કે ઘણા મહે લો છે , પણ આજે મે ં જે તારો મહે લ જોયો તેવો
બીજો કોઈ નથી. પ્રશસ ં ા સૌને ગમે છે . સાચી પ્રશસ
ં ા પાપ નથી, પણ ખુશામત
પાપ છે . ખુશામતમાં સ ચાઈ નથી હોતી, તેમ છતાં પામર યિ તને બહુ ગમે છે . તે
ભાન ભુલાવે છે અને પતન કરાવે છે .
નારદ એ પોતાના સાથી ઋિષઓ સાથે યુિધ રની િવદાય લીધી અને ારકા
તરફ ચાલી નીક યા.
2-7-10
*
37. જરાસધ
ં -વધ
પ્ર યેક સમયમાં એક મહાન કાય મા ય હોય છે . આ મહાન કાય કરવાથી
મહ ા પ્રા ત થતી હોય છે . સપં અને સ ા આ યા પછી યિ તને યશની
ભૂખ ગતી હોય છે . યશ મેળવવાનું િનિમ તે-તે સમયનું મહાકાય હોય છે .
જેમ કે ય કરવાથી, તૂપ બાંધવાથી, દે રાસરો બાંધવાથી, બ્ર મભોજન-ચોરાશી
કરવાથી, િવદ્ યાસં થા અને હોિ પટલો બાંધવાથી—આવાં જુદાંજદ ુ ાં કાયો
સમયસમય પર પ્ર મા ય થતાં હોય છે . પ્ર મા ય મહાકાયો તરફ પ્ર
વળતી હોય છે અને તે પ્રમાણેનાં કાયો કરતી હોય છે .
યારે મહાકાય ય હતુ.ં રા મહારા ઓ રાજસૂય અને અ મેધ જેવા અિત
ખચીલા ય ો કરતા. રા ્ રની લ મી આવા ય ોમાં ખચાતી અને ય ોથી વૃ ,
સપં , સુર ા વગેરે બધું પ્રા ત થાય છે તેમ મનાતુ.ં યારે પૂરી પ્ર કોઈ
કાયને શ્ર ાથી મા ય કરતી હોય યારે કોઈ તેનો િવરોધ ન કરી શકે, કદાચ
કરે તો ફે ક
ં ાઈ ય, તેથી ચૂપ રહે .
યુિધ રને પણ આવો જ કોઈ ભ ય ય કરવાનું મન થયુ.ં તેણે નગરના બધા
વડીલો, વૃ ો, ભાઈઓ વગેરે સૌની સલાહ લીધી. આવા સારા કામમાં કોણ િવરોધ
કરે? સૌએ હા પાડી. ડા યો માણસ યારે મહ વનું કાય કરવાનો થાય યારે
શુભે છકોની પ્રથમ સલાહ લે, તેથી કાય કરવાની સરળતા થઈ ય. છે વટે
તેણે શ્રીકૃ ણની સલાહને સવો ચ મહ વ આ યુ.ં પ્ર યેક શાણી યિ તએ
એક િવ ાસપાત્ર ડા યા માણસને સલાહકાર તરીકે જ ર રાખવો જોઈએ.
શ્રીકૃ ણની સલાહ લેવા માટે તેણે એક દૂ તને ારકા મોક યો. દૂ તની વાત
સાંભળીને શ્રીકૃ ણ પોતે જ ઇ દ્ રપ્ર થ આવી ગયા. યુિધ રે તેમને પ્રાથના
કરી કે જેમાં મા ં િહત હોય તેવી સાચી સલાહ મને આપજો.
શ્રીકૃ ણે ક યું કે “યુિધ ર, તમે ભલે ય કરો, પણ યાં સુધી જરાસધ ં
વતો હશે યાં સુધી તે તમા ં કાય પાર પાડવા દે શે નિહ. તેણે કેટલાયે
રા ઓને બધ ં ક બનાવી દીધા છે . કેટલાકને મારી ના યા છે . તેના ભયથી
કેટલાક ભાગી ગયા છે . અમે યાદવો પણ તેના ભયથી ારકા ચા યા ગયા છીએ.
એટલે સવપ્રથમ જરાસધ ં નો િનકાલ કરો, પછી ય કરો. જરાસધ ં ે સોમાંથી
છ્ યાસી રા ઓને કેદ કરી લીધા છે . માત્ર ચૌદ જ બાકી છે . તે પણ કેદ થઈ
જશે તો પછી તે જ સમ્રાટ થઈ જશે.”
શ્રીકૃ ણની વાતો સાંભળીને યુિધ ર િન સાહ થઈ ગયા. તેમને યુ ગમતું
નથી. તે યુ નેતા નથી. પણ અજુને શ્રીકૃ ણની વાતને વધાવી લીધી. અત
ં ે તે
યુ માટે તૈ યાર થઈ ગયા.
શ્રીકૃ ણ, ભીમ અને અજુન ત્રણે મળીને જરાસધ ં નો પ્ર ઉકેલવા માટે ચાલી
નીક યા અને મગધદે શ પહોચી ં ગયા. અહીં ગૌતમઋિષ રહે તા હતા. તેમણે
શૂદ્ર િતની ક યા સાથે લ ન કરીને કા ીવાન વગેરે પુત્રો પેદા કયા હતા. યાં
ઘણા આશ્રમો હતા. લોકો ચૈ યક પવતની પૂ કરતા હતા. ત્રણે વીરો બધું પાર
કરતા-કરતા છે ક જરાસધ
ં ની સભામાં પહોચીં ગયા. જરાસધ ં ે ઊભા થઈને વાગત
કયું અને બ્રા મણવેશમાં તમે કોણ છો તેવો પ્ર કયો.
લાંબી ચચા કયા પછી શ્રીકૃ ણે ક યું કે “તમે ઘણા િત્રયોને કેદ કરી રા યા છે
તેમને છોડાવવા તથા તમને દં ડ દે વા અમે આ યા છીએ.” શ્રીકૃ ણે જરાસધ ં ના
બધા અપરાધો ગણાવી દીધા અને હવે દં ડ ભોગવવા તૈ યાર થવાનું ક યુ.ં
શ્રીકૃ ણના કહે વાથી જરાસધં ે ભીમ સાથે યુ કરવાનું ન ી કયુ.ં બ ે એક
િવશાળ અખાડામાં પહોચીં ગયા. નગરના લોકો મ લયુ જોવા ભેગા થઈ ગયા.
બ ેએ હાથ મેળવીને એકબી નું વાગત કયુ,ં પછી બ ે એકબી સાથે પૂરી
શિ તથી ભીડી ગયા. લાંબો સમય મ લયુ ચાલતું ર યુ,ં પણ અત ં ે ભીમસેને
જરાસધ ં ના એક પગ ઉપર પગ મૂકીને તેને ઊભો ચીરી ના યો. તેના શરીરના
બ ે ટુ કડાઓને જુદીજુદી િદશાઓમાં ફે ક ં ી દીધા. આવું વારંવાર કરવું પડ્ ય.ું અતં ે
જરાસધ ં હણાયો.
શ્રીકૃ ણ, અજુન અને ભીમ ત્રણે જણા જરાસધ ં ે રા ઓને યાં બધ
ં ક
બના યા હતા યાં પહોચી
ં ગયા અને બધા રા ઓને મુ ત કરી દીધા. મુ ત
થયેલા રા ઓના આનદ ં નો પાર ન હતો. તે બધા પોતપોતાને દે શ ચા યા ગયા.
જરાસધ ં નો પુત્ર સહદે વ શ્રીકૃ ણ પાસે આ યો અને િપતાના અપરાધ માટે મા
માગી ઘણી ભેટો ધરી. શ્રીકૃ ણે તેને ગાદી ઉપર બેસાડી મહારા બના યો. આ
રીતે સફળતાપૂવક જરાસધ ં ને મારીને, રા ઓને મુ ત કરીને શ્રીકૃ ણ વગેરે
પાછા ઇ દ્ રપ્ર થ આવી ગયા. હવે રાજસૂય-ય નો ર તો ચો ખો થઈ ગયો છે
તેમ સમ ને યુિધ રને આનદ ં થયો.
3-7-10
*
38. િદિ વજય
યારે તમારે રા ્ રને મહારા ્ ર બનાવવું હોય યારે તમારે ચારે તરફ આક્રમણ
કરવાં જોઈએ. એક પ્ર એવો થાય કે શા માટે આવાં યુ ો કરવાં જોઈએ?
પોતાના નાના-મોટા રા યમાં સત ં ોષ માનીને શાંિતથી રહે વું શું ખોટુ ં કહે વાય?
આવી આદશ ધારણા ઘણા લોકો કરતા હોય છે , પણ તે સમજતા નથી કે નાનાં-
નાનાં રજવાડાં કદી પણ શાંિતથી રહી શકતાં નથી, નાના-મોટાં િનિમ ો બનાવીને
તે બધાં સતત લડ્ યા કરતાં હોય છે . જો તેમના ઉપર િનયત ં ્રણ કરનાર એક
સમ્રાટ હોય તો જ બધાં શાંિતથી રહી શકે. અગ ં ્રેજોના ભારત આવતાં પહે લાં આ
દે શનાં સેક
ં ડો રજવાડાં અદ ં રોઅદ
ં ર સતત યુ ો કયા કરતાં હતાં, કારણ કે કોઈ
સમ્રાટ ન હતો. અગ ં ્રેજોએ લગભગ સો વષ સુધી 33 મોટાં યુ ો કરીને દે શ
ઉપર એકચક્રી સ ા થાિપત કરી. લોડ વેલે લીની સિં ધથી બધાં રજવાડાં
અગ ં ્રે સ ા સાથે જોડાયાં. પછી અગ ં ્રેજ સરકાર સૌની ર ક થઈ ગઈ.
પછીનાં સો વષ યુ ો ન થયાં, કારણ કે એક પ્રબળ િનયત ં ્રક સ ા આવી ગઈ
હતી. જો આવી પ્રચડ ં શિ ત િનયત ં ્રક ન હોય તો યુ ોને ટાળી શકાય નિહ.
એટલે રા ઓ ઉપર એક સમ્રાટની જ ર રહે તી હોય છે .
રાજસૂય-ય કરનારે ચારે િદશાઓમાં પોતાનું સમ્રાટપણું થાિપત કરવું પડતું
હોય છે . પાંડવોના ચારે ભાઈઓ ચાર િદશાઓમાં િદિ વજય કરવા નીકળી પડ્ યા.
અજુન ઉ રમાં ગયો, ભીમ પૂવમાં ગયો, સહદે વ દ ણમાં ગયો અને નકુ લ
પ મમાં ગયો.
પહે લાં અજુનની વાત કરીએ. ‘મહાભારત’ ગ્રંથમાં ઉ રિદશાના જે દે શો
બતા યા છે તે દાદ માગી લે તેવા છે . યારે નકશા નિહ હોય, તેમ છતાં ક્રમવાર
બધા દે શો બતાવાયા છે . સવપ્રથમ અજુન પુ લ દ-દે શ ગયો અને રા ઓને
વશ કયા. આ યુ ો મારી નાખવા માટે નાં નિહ પણ વશ કરવા માટે હતાં. રા
સમ્રાટપણું વીકારે એટલે બસ. તેનું રા ય સલામત. સુમડ ં લના રા ને
સાથીદાર બના યો. પછી શા લ ીપના રા પ્રિતિવ ય ઉપર િવજય પ્રા ત
કયો. યાંથી પ્રા યોિતષપુર ઉપર િવજય પ્રા ત કયો. યાંનો રા ભગદ
હતો. તેણે આઠ િદવસ સુધી સતત યુ કયું. તેના સૈ િનકોમાં કરાત તથા ચીની
લોકો પણ હતા. અત ં ે બ ેમાં સિં ધ થઈ અને ઘણી ભેટો લઈને અજુન આગળ
વ યો. હવે કુ બેરના દે શ તરફ ગયો. કુ બેર છે ક કૈ લાસમાં રહે તો હતો. યાંના બધા
રા ઓને અજુને તી લીધા. પછી ઉલૂકવાસી રા બૃહ તરને તી લીધો
અને તેનું રા ય તેને જ પાછુ ં સોપીં દીધુ.ં
આ િદિ વજય એવો હોય છે કે જેમજેમ તમે યુ ો તતા ઓ તેમતેમ તમારી
શિ ત વધતી ય. હારેલો અને િમત્ર બનેલો રા તમારી સાથે જોડાઈ ય.
આ રીતે તમે વધુ ને વધુ શિ તશાળી થતા ઓ.
પછી સેન બ દુ ઉપર આક્રમણ કરીને રા ને ગાદીભ્ર કરી દીધો. તે પછી
ન કના અનેક રા ઓને વશ કરી લીધા. પછી દે વપ્ર થ દે શ તીને પૌરવ
રા િવ ગ પરને તી લીધો. (આ દે શ સકદ ં રવાળા પુ રા નો લાગે છે .)
પછી કા મીરના રા લોિહતને તી લીધો. યાંથી અ ભસારીનગરીને તીને
ઉરગાવાસી રા રોચમાનને તી લીધો. હવે ચત્રાયુધ રા ને તી
સહં પુરનગર કબજે કરી લીધુ.ં પછી ચોલદે શની સેનાને તી લીધી. પછી
બાહ લક રા ય તી લીધુ.ં પછી કા બોજના દરદોને તી લીધા. (આ ક બોજ
એટલે ક બોિડયા નિહ.) આવા અનેક દે શોને તીને પછી
ઋિષકદે શ(હૃષીકેશ)ના રા સાથે ભયક ં ર સગં ્રામ કયો અને િવજય મેળ યો.
પછી િન કૂટ-પ્રદે શના રા ઓને તી લીધા. પછી ક ર ( ક ોર-લાહોલ-
િ પિત) દે શ તી રા ને પાછો આ યો. પછી હાટકદે શ યો. પછી છે ક
માનસરોવર સુધી પહોચી ં ગયો. પછી ગાંધવદે શ યો. પછી હે મકૂટ પ્રદે શ
યો. પછી હિરવષ, િનષધ પવત તીને ઇલાવૃત પહો ં યો. પછી ગિર મહામે
પહો ં યો. પછી જ બુ ીપ પહો ં યો. યાંથી ગધ ં માદન પવત ઉપર પહો ં યો.
અહીંથી તે પૂવ િદશા તરફ વ યો. મે અને મ દરાચલ પવત વ ચે આવેલ
શૈ લોદા નદીના કનારે રહે તા લોકોને તી લીધા. પછી ભદ્ રા વષમાં પ્રવેશ
કયો. પછી િહર યકવષમાં પ્રવેશ કયો. યાંથી કુ વષ ગયો અને તે દે શને તી
લીધો. આ રીતે આ બધાં નાનાં-મોટાં રજવાડાં યારે અિ ત વમાં હશે. તેની ભૂગોળ
શોધનો િવષય છે . પણ આ બધા પ્રદે શો તીને અજુન પાછો ઇ દ્ રપ્ર થ આવી
ગયો.
ભીમસેન િદિ વજય કરવા માટે પૂવ િદશા તરફ ગયો હતો. તેણે તેલા દે શોની
યાદી જ માત્ર પયા ત થશે:
પાંચાલ, અિહ છત્ર, ગડં ક, િવદે હ (િમ થલા), રોચમાન, પુ લ દ, ચેદીદે શ,
કોસલદે શ, અયો યા, િહમાલયની તળે ટીનો દે શ, ભ લાટ તથા શુિ તમાન પવત,
કાશીદે શ, રાજરાજે ર, મ ય, મહાબલી, મલદ, અનધ અને અભયદે શ,
પશુપિતનાથ, મદધાર, સોમ ીપ, વ સભૂિમ, મ લદે શ, ભોગવાન પવત, શમક તથા
વમક દે શ, િવદે હ, શકો, બબર, સાત કરાત રા યો તીને પછી તે મગધદે શ તરફ
ચા યો ગયો.
પછી જરાસધ ં -પુત્ર સહદે વ, કણ, મોદા ગિર, પુડ ં દે શ, સમુદ્ર
ં ્ રક, કોસીનદી, બગ
સુધીના દે શો, લૌિહ ય વગેરે દે શો તીને પાછો ઇ દ્ રપ્ર થ આવી ગયો.
આવી જ રીતે નકુ લ પણ પ મના રોહીતક પવત (રોહતક), શ બ, િત્રગત,
અ બ , માલવ, પચ ં કપટ, મા યિમક, પુ કરાર ય, સર વતીનદી, શૂદ્ર,
આભીર, પચ ં નદ (પ ં બ), અમર પવત, ઉ ર યોિતષ, િછપકટ, ારપાલપુરી,
રામઠ, હાર, હૂણ, શા લદે શ, મદ્ રદે શ, લે છ, પ લવ, બબર, કરાત, યવન, શક
વગેરે દે શો તીને દશ હ ર હાથી ઉપર ર નો વગેરે લાદીને ઇ દ્ રપ્ર થ આવી
ગયો.
3-7-10
*
39. શશુપાલ-વધ
સૌથી મોટો યોગ યવહારયોગ છે . જો તમને યવહારયોગ પૂરેપૂરો આવડે તો
વન ઘણાં અિન ોથી બચી જતું હોય છે . પણ જો યવહારયોગ ન આવડે તો
વનમાં ડગલે ને પગલે અિન ો આવતાં રહે શે. યવહારની સૌથી મોટી કસોટી
સબ
ં ધં ોને સાચવવામાં રહી છે . માણસ જેમજેમ મોટો થતો ય તેમતેમ તેના
સબં ધં ો વધતા ય. વધેલા સબ ં ધ
ં ો જો સચવાય નિહ તો સબં ધં ભગ
ં થતો હોય છે ,
જે કદાચ શત્ તા સુધીનાં પિરણામ લાવતો હોય છે . સબ ં ધં બગાડવાથી થનારી
શત્ તા ઘણી દુ :ખદાયી થઈ શકે છે .
યવહારની કસોટી અવસર છે . યિ તના વનમાં નાના-મોટા અવસરો આવતા
રહે તા હોય છે . અવસરોને પાર પાડવા એ સૌથી અઘ ં કાય ગણાય છે .
અવસરોમાં સૌથી મોટામાં મોટો અવસર ય —મહાય છે . આ માત્ર ધાિમક જ
અવસર નથી, યાવહાિરક પણ છે . દ પ્ર પિતએ ય કયો, પણ પોતાના
જમાઈ શવ ને િનમત ં ્રણ ન મોક યુ.ં મહા અનથ થઈ ગયો. ય નો તો વસ

થયો જ, દ ની હ યા પણ થઈ ગઈ. એટલે સૌથી અઘરો અવસર ય કહે વાય
છે .
આવો ય યુિધ ર કરી ર યા છે . પૈ સાની કમ
ં ત નથી, આયોજનની કમં ત છે .
દે શ-િવદે શથી યાં હ રો મહે માનો આવવાના હોય યાં થોડીક ભૂલ પણ
અનથ કરી શકે છે .
ય ની શ આત દી ાથી થતી હોય છે . યજમાન સક ં પપૂવક દી ા ગ્રહણ કરે.
યુિધ રનું હુલામણું નામ અ તશત્ હતુ.ં તેનો કોઈ શત્ ન હતો. જે બોલીને
બગાડતો નથી તેના શત્ ઓ નથી હોતા અથવા ઓછા હોય છે . ખરા શત્ ઓ તો
ભ ઉપર વસતા હોય છે . પ વ તા િવરોધીઓ િવનાના નથી હોતા.
રાજસૂયય માટે ધનભડ ં ાર, અ ભડ ં ાર, સામગ્રીભડં ાર, સેવકોની સં યા,
જળભડ ં ાર, દૂ ધ-ઘી-ભડ
ં ાર, પુરોિહતો, મડ ં પો, આવાસો, નાનાગારો, શૌચાલયો,
ર કો, શયનાગારો, દુ કાનો વગેરે હ રો પ્રકારની યવ થા કરવી જ રી હતી
તે કરી. યુિધ રે સૌપ્રથમ બધા આયોજનનો ભાર શ્રીકૃ ણને સોપી ં દીધો. રા
રા ય નથી ચલાવતો, પ્રધાનમત ં ્રી ચલાવે છે . જો પ્રધાનમત ં ્રી સારો મળે તો
રા િન ત ં થઈ ય. યુિધ રને શ્રીકૃ ણ સવેસવા મ યા હતા તેથી કામ
સરળ થઈ ગયું હતુ.ં બધા માણસોની મતા સરખી નથી હોતી. એક યિ ત
પાનનો ગ લો પણ ચલાવી શકતી નથી, યારે બીજો સેક ં ડો મોટીમોટી પેઢીઓ,
ફૅ ટરીઓ ચલાવે છે . શ્રીકૃ ણમાં અમાપ મતા છે .
મહાન િવ ાન કમકાંડી બ્રા મણો વેદમત ં ્રોના ગાન સાથે પોતપોતાની જ યાએ
ગોઠવાઈ ગયા છે . શ્રીકૃ ણે િવશેષ પથી નકુ લને હિ તનાપુર મોકલીને
કૌરવોને, ખાસ કરીને દુ યોધનને માનપૂવક બોલા યા. િવરોધીઓને વધુ સાચવવા
જોઈએ. િવરોધીઓ િવ ેપ કરવાની તક શો યા કરતા હોય છે . નાની તક પણ
મોટો િવ ેપ કરી શકતી હોય છે .
આવા મોટા આયોજનમાં આમિં ત્રતો કરતાં અનામિં ત્રતો વધારે આવતા હોય છે .
ગામગામથી ભજનમડ ં ળીઓ, ત્રીઓ, બાળકોનાં ટોળે ટોળાં ઊમટવા લા યાં.
આ બધાંને ચા-પાણી-ના તો, જમવાનુ,ં િવશ્રામ વગેરે બધી યવ થા કરી હતી.
મોટુ ં આયોજન રસોડાથી શોભતું હોય છે . જો ઉદાર હોય તો બાકીના દોષો ઢંકાઈ
જતા હોય છે . પણ જો રસોડુ ં કજ
ં સ
ૂ હોય તો બધું ધૂળધાણી થઈ જતું હોય છે .
કોઈ પણ યિ ત ભૂખીતરસી ન ય તેની યવ થા પાકી હોવી જોઈએ. ભૂ યા
અને અપમાિનત કે ઉપે ત થયેલા માણસો અસત ં ુ થઈને િનદ
ં ા કરતા હોય છે .
આવા સમયે ચોર-ઉચ ા, ગજવાં કાપનારા પણ ઊતરી પડતા હોય છે . તેમનાથી
લોકોને બચાવવા જ રી છે . આવા સમયે કામુક-લુ ચા-લફંગા લોકો પણ
આવતા હોય છે . તેમનાથી પણ ભદ્ ર મિહલાઓ, કુ માિરકાઓ વગેરેને સુર ત
રાખવી જ રી હોય છે .
સૌથી મહ વની વાત અિધકારો અને કમોની વહે ચ
ં ણીની હોય છે . જે-તે જ યાએ
જે-તે યો ય યિ તને િનયુ ત કરવી એ સફળતાની પ્રથમ િનશાની છે .
દુ :શાસનને ભોજનિવભાગ સો ં યો. અ થામાને સ કારિવભાગ સો ં યો. સજ
ં યને
રાજસ કારનો કાયભાર સો ં યો. પૂરી દૃ રાખવાનું કામ ભી મ અને દ્ રોણને
સો ં યુ.ં
કૃપાચાયને ર નોનો િવભાગ સો ં યો. િવદુ ર ને ધનનો િવભાગ સો ં યો. દુ યોધનને
કર વસૂલવાનો િવભાગ સો ં યો. શ્રીકૃ ણે બ્રા મણો તથા મહે માનોનાં ચરણ
ધોવાનું કામ લીધુ.ં ધ ય છે શ્રીકૃ ણને, જેમણે પગ ધોવાનું કામ વીકાયુ.ં
જેને યો ય અને ભરપૂર કાયકતાઓ મળતા હોય છે તેનું જ મહાકાય પૂણ થતું
હોય છે . આવા પ્રસગ ં ે જેને કામ ન સો ં યું હોય તે નારાજ થઈ શકે છે અથવા
મનગમતું ન સો ં યું હોય તે પણ નારાજ થઈ શકે છે . આવાં મહાન કાયોમાં
સવપ્રથમ આમિં ત્રત ગણમા ય અિત થઓનો સ કાર થતો હોય છે . આમાં પણ
િવવેકની જ ર પડતી હોય છે . કોનું વાગત પહે લું અને કોનું પછી કરવું તે ક્રમ
સાચવવો જ રી હોય છે . લોકો ભૂખ-તરસ તો સહન કરી શકતા હોય છે , પણ
ઊતરતું માન કે અપમાન સહન કરી શકતા નથી, તેથી પણ વધારે પોતાના
િવરોધીનું બહુમાન પણ સહન કરી શકતા નથી. અહીં પણ એવું જ થયુ.ં સૌની
ઇ છાથી પહે લું વાગત શ્રીકૃ ણનું થયુ.ં પણ શશુપાલ આ વાગત સહન કરી
શ યો નિહ. તેણે સભામાં િવરોધ શ કયો. ભદ્ રલોકો બોલીને બગાડતા નથી
હોતા, ના ગમે તો ઊઠીને ચૂપચાપ ચા યા જતા હોય છે . પ મમાં આને
સભા યાગ કહે છે . આ પણ બહુ િવરોધ કહે વાય, પણ શશુપાલ તો લગામ
િવનાની ભાષા બોલવા લા યો.
આવા સમયે િવરોધીઓ િવક પો રજૂ કરતા હોય છે . શ્રીકૃ ણ કરતાં તો ભી મ,
દ્ રોણ, પરશુરામ, અ થામા, અરે શ્રીકૃ ણના િપતા વસુદેવની પ્રથમ પૂ
કરવી હતી. આ તો મહા-અનથ થઈ ગયો કહે વાય. લોકો કહે છે : “જર, જમીન
અને જો એ ક જયાનાં છો ”, પણ ખરો ક જયો તો માન-અપમાનથી થતો
હોય છે . અહીં શ્રીકૃ ણનું માન સહન થતું ન હોવાથી શશુપાલ િવરોધ કરી ર યો
છે .
યુિધ ર, ભી મ વગેરેએ શશુપાલને સમ વવાનો પ્રય ન કયો, પણ શશુપાલ
જરા પણ શાંત ન થયો. ઊલટાનું તેણે ભી મની િનદ ં ા કરવા માંડી. શશુપાલના
અપમાિનત વલણથી ભીમને ક્રોધ ચઢ્ યો. આવા સમયે ક્રોધ કરનાર એકાદ
યિ ત પણ જોઈએ. બધા ઠં ડા હોય તો દુ ા મા ફાવી ય. પણ ભી મે ભીમને
સમ વી શાંત કરી દીધો, પણ શશુપાલ શાંત ન થયો. તે વધુ ને વધુ મયાદા પાર
કરવા મડ ં ્ યો. અત
ં ે ભી મે શ્રીકૃ ણને યુ કરવા પ્રેરણા આપી. એક સારા
પ્રસગં ે એક દુ માણસ આખા પ્રસગ ં ને બગાડવા બેઠો હોય અને સમ યા
છતાં સમજતો ન હોય યારે છે વટનો ઉપાય કરી લેવો જ રી થઈ જતો હોય છે .
શશુપાલ પોતે જ યુ કરવા કૂદી પડ્ યો. બધા રા ઓએ શશુપાલના
યવહારની િનદ ં ા કરી. મુ સ ી પુ ષ યારે કોઈનો નાશ કરવા માગે છે યારે
પ્રથમ તેની િવ જનમત પેદા કરે છે . જનમત મહ વનું કાય છે . ભી મના
કહે વા છતાં પણ કૃ ણ યુ માં કેમ ઊતરતા નથી તેવી આશક ં ા ઘણા રા ઓને
થવા લાગી યારે શ્રીકૃ ણે ક યું કે શશુપાલની માતાએ મારી પાસે વચન મા યું
હતું કે સો અપરાધ થાય યાં સુધી તમે શશુપાલને મા કરજો. હવે તેના સો
અપરાધ પૂરા થઈ ગયા છે . આવું કહીને શ્રીકૃ ણે એક જ ઝટકે શશુપાલનું
મ તક ઉડાવી દીધુ.ં ઘણું સહન કરીને સામો પ્રહાર કરવામાં આવે તો લોકો
પોતાના પ માં થઈ જતા હોય છે .
શ્રીકૃ ણના કહે વા પ્રમાણે શશુપાલની અં યે કરી દીધી અને તેની ગાદીએ
તેના પુત્રને બેસાડી દીધો. રાજસૂયય ની શ આતમાં જ આ રીતે એક
મહાઅનથ થઈ ગયો, અથાત્ શશુપાલની હ યા થઈ ગઈ. પણ તેથી ય નું
કાય અટ યું નિહ. કાય તો ચાલતું જ ર યુ.ં
ય નું કાય પૂણ થયુ.ં બધા બ્રા મણોને દાનદ ણા આપી િવદાય કયા,
આગ તુક આમિં ત્રત રા મહારા ઓને પણ પૂરા માન સાથે િવદાય કયા.
સૌના જવાથી ઇ દ્ રપ્ર થ ખાલી-ખાલી થઈ ગયુ.ં ઘર-નગર બધું ભયુંભયું સા ં
લાગે, ખાલીખાલી ખાવા દોડે. કાય પૂ ં થવાથી યુિધ રને શાંિત થઈ.
3-7-10
*
40. મયદાનવનો મહે લ અને વૈ ર
ઐ ય, પ અને જુવાની ઢાંકેલાં જ સુર ત રહે છે . અને જે સુર ત રહે તે જ
સુખ આપે. જો આ બધાને ખુ લાં કરી દે વાય તો લોકની નજરે ચઢે . જે વ તુ
નજરે ચઢે તેને નજર લાગે. જેને નજર લાગે તે બીમાર પડે. બીમાર માણસને
સુખ-શાંિત ન હોય. પાંડવોનું આવું જ થયુ.ં ઘરકક
ં ાસથી તેઓ હિ તનાપુર છોડીને
વારણાવત ગયા. યાં લા ાગૃહમાંથી બચીને વનમાં ગયા. વનમાંથી ફરી પાછા
હિ તનાપુર આ યા. વડીલોની દર યાનગીરીથી કૌરવોએ યાં ભ ય
ઇ દ્ રપ્ર થનગરની રચના કરાવી. તેટલેથી સત ં ોષ ન થતાં તેમણે કીિત
વધારનારો રાજસૂયય કયો, જેમાં કરોડો િપયા ખચાયા. ચારે તરફ પાંડવોનો
જયજયકાર થવા લા યો. કેટલાક ખચાઓ કીિત વધારનારા, દબદબો બતાવનારા
હોય છે . આ સવાય તેનું બીજુ ં પિરણામ નથી હોતુ.ં પણ પાંડવોને હ પણ
પોતાનો દબદબો વધારવો હતો. દુ યોધન કરતાં પોતે સવાયા છે તેવું બતાવવું હતુ,ં
તેથી મયદાનવ પાસે અદ્ ભુત મહે લનું િનમાણ કરાવડા યુ.ં
સપ ં નું પાંતરણ યારે વૈ ભવમાં થાય છે અને વૈ ભવ યારે પ્રદશનનું પ
ધારણ કરે છે યારે તેમાંથી અિન પણ ઊભું થતું હોય છે . બધાને પારકો વૈ ભવ
ગમતો હોતો નથી. કેટલાક િવરોધીઓને તે કાંટાની માફક ખૂચ ં વા લાગે છે . એટલે
વૈ ભવ ભોગવવો તે ઠીક છે , પણ તેનું પ્રદશન કરવું ઠીક ન કહે વાય. પણ છીછરા
માણસો વૈ ભવનું પ્રદશન કયા િવના રહી શકતા નથી, કારણ કે તે વૈ ભવને
પચાવી શકતા નથી. મયદાનવે જે મહે લ બનાવેલો તે દે ખાવમાં તો સુદ ં ર અને
ભ ય હતો જ, પણ તેમાં કેટલીક ન સમ ય તેવી થાપ યકળા પણ હતી.
કેટલીક જ યાએ જળનો હોજ દે ખાય, પણ ખરેખર યાં હોજની ફશ જ હોય,
તો કેટલીક જ યા એવી પણ બનાવી હતી કે યાં ફશ દે ખાય, પણ યાં જળ-
ભરેલો હોજ હોય. આવી અનેક કરામતો આ મહે લમાં મયદાનવે મૂકી હતી.
એક િદવસ દુ યોધન મહે લમાં આમતેમ ફરી ર યો હતો યાં તેણે જળથી ભરેલો
હોજ જોયો. તરત જ તેણે પોતાનાં વ ત્રો ઊ ંચાં કયાં અને ચાલવા માંડ્ય,ું પણ
યાં જળ ન હોવાથી ભોઠો
ં પડ્ યો. લોકો ખડખડાટ હસી પડ્ યા. દુ યોધન છોભીલો
પડી ગયો. ફરી આગળ ચા યો તો થળ હોવાથી ગિતપૂવક ચાલવા લા યો. પણ
ખરેખર તો યાં પાણીની વાવડી હતી. ધડામ દઈને તે વાવડીમાં પડ્ યો. બધાં કપડાં
પલળી ગયાં. લોકોએ ફરીથી મ ક ઉડાવી. દુ યોધન વધુ શરિમદ ં ો થઈ ગયો.
એક જ યાએ બહાર નીકળવાનો દરવાજો જોયો પણ ધડામ દઈને માથું
ભટકાયુ.ં તે દરવાજો નિહ પણ દીવાલ હતી. ફરીથી તે શરિમદ
ં ો થયો. લોકો તો
જોરજોરથી મ ક કરતા જ હતા. ફરી એક જ યાએ દરવાજો ઉઘાડવા
પ્રય ન કયો. યાં દરવાજો હતો જ નિહ. ધ ો દે વાથી તે ગબડી પડ્ યો.
આમ વારંવાર તે અપમાિનત થતો ર યો તેથી બહુ દુ :ખી થયો. “પાંડવોએ મારી
મ ક કરવા માટે જ મને અહીં બોલા યો છે ” તેવું માનીને દુ :ખી થઈને
હિ તનાપુર ચા યો ગયો, પણ પાંડવો પ્ર યે ઈ યા અને દુ ભાવના પણ લેતો ગયો.
મહાપુ ષો પોતાના વૈ ભવનું પ્રદશન કરતા નથી; પણ કદાચ કરવું પડે તો કોઈને
ઈ યા ન થાય અથવા કોઈ ઝાંખો ન પડે તેની કાળ રાખીને કરતા હોય છે .
વૈ ભવનો પણ નશો ચઢતો હોય છે . જે ભાન ભુલાવે તેને નશો કહે વાય. તેની
ઠ ામ કરી કરવાથી પાંડવોને તો આનદ ં આ યો, પણ દુ યોધનનો ે ષભાવ વધી
ગયો.
હિ તનાપુર ગયા પછી તે ઉદાસ રહે વા લા યો. પાંડવો કરતાં પણ હું વધારે વૈ ભવ
મેળવું એ પધા કહે વાય, તે આવકાય ગણાય, પણ પાંડવોનો વૈ ભવ ન કરીને
તેમને ભીખ માગતા કરી દઉ ં તેવી ધારણા ે ષ કહે વાય. તેમાંથી અનથો પેદા થતા
હોય છે .
દુ યોધનને મામો શકુ િન મળી ગયો. શકુ િન ખટપિટયા પ્રકૃિતનો માણસ હતો.
ખટપટ કયા િવના તેને ચેન ન પડતુ.ં યિ તની પ્રકૃિત તેના વનમાં મહ વનો
ભાગ ભજવતી હોય છે . દુ યોધન પાંડવો પ્ર યેની ઈ યાથી બળી ર યો છે . તેણે
શકુ િનને મનના બધા ભાવો કહી દીધા અને છે વટમાં ક યું કે “પાંડવોનો વૈ ભવ
અને કીિત મારાથી જોયાં જતાં નથી. એટલે હવે મારે તો આ મહ યા જ કરી
લેવી જોઈએ.”
આવા સમયમાં યિ તને આ ાસન અને સાચી સલાહની જ ર હોય છે .
શકુ િનએ આ ાસનની સાથે ખોટી સલાહ આપવા માંડી, જે દુ યોધનને ગમવા
માંડી. યિ તને ગમતું વા ય અમૃત જેવું લાગે છે , પછી ભલે તે િવનાશકારી
િવષભયું જ કેમ ન હોય! યિ તને સાચું પણ ન ગમતું કડવું વા ય ઝે ર જેવું લાગે
છે , જેથી તેવું બોલનારને તે દૂ ર કરી દે છે . આવી યિ ત ખુશામતખોરોથી
વીંટળાયેલી રહે છે અને િવન થઈ ય છે .
શકુ િનએ પોતાની દ્ યૂતિવદ્ યાની કળાની વાત કરી અને તેના ારા પાંડવોની
સપ
ં નો નાશ કરી દે વાશે તેની ખાતરી આપી.
દુ મનને શ ત્ર િવના જ મારી નાખવો હોય તો તેને યસનના રવાડે ચઢાવી દો.
વયં પોતે પૈ સા ખચીને પણ તેને યસનની શ આત કરાવો, પછી છોડી દો. ગાઢ
યસની પછી પોતે જ પાયમાલ થઈ જશે.
દુ મનનો િવનાશ જલદીજલદી કરવો હોય તો તેને જુગારના રવાડે ચઢાવી દો.
થોડા જ સમયમાં તે બરબાદ થઈ જશે.
દુ મનને તેથી પણ વહે લો કમોતે મારી નાખવો હોય તો પર ત્રીના રવાડે ચઢાવી
દો. જ ર પડે તો તેને પ્રો સાહન પૂ ં પાડવા ત્રીઓની સગવડ કરી આપો.
થોડા જ સમયમાં તેની હ યા થઈ જશે.
આવા િવનાશના રવાડે ચઢાવનારાને કુ સગ ં ી કહે વાય છે . શકુ િન મહા કુ સગ
ં ી છે
અને દુ યોધન અ યારે ઈ યાવશ આંધળો થઈ ગયો છે . તેને એક જ લ ય દે ખાય
છે : પાંડવોનો વૈ ભવ કેમ ન કરી દે વો? શકુ િનની વાત તેને મીઠી લાગી.
દુ યોધને િપતા ધૃતરા ્ રની આ ા લેવી ઉ ચત સમ , તેથી તે ધૃતરા ્ ર પાસે
ગયો અને બધી વાત કરી. ધૃતરા ્ રને પણ વાત ગમી. પોતાના પુત્ર કરતાં
ભત્રી ઓ વધુ વૈ ભવશાળી વન વે અને તેમનો પ્રભાવ વધે તે ધૃતરા ્ રને
પણ ગમતું ન હતુ.ં તોપણ તેણે િવદુ રની સલાહ લેવાનું યો ય ગ યુ.ં રા એ જ
નિહ, પ્ર યેક મોટા માણસે એક સાચો સલાહકાર જ ર રાખવો જોઈએ.
િવદુ રનું નામ સાંભળતાં જ દુ યોધન ચમ યો. તેને ખબર હતી કે આવી બાબતમાં
િવદુ ર કદી સહમત થાય નિહ, તેથી િવદુ રની સલાહ ન લેતાં પોતાને શકુ િનની
સલાહ પ્રમાણે દ્ યૂત રમવાની છૂ ટ આપવાનું ક યુ.ં અને જો િવદુ રની સલાહ
લેશો તો હું આ મહ યા કરીશ તેવી ધમકી પણ આપી દીધી. ધૃતરા ્ ર દુ યોધનના
પ્રભાવમાં આવી ગયા અને તેમણે યુિધ રના ભ ય મહે લ જેવો જ
હિ તનાપુરમાં પણ ભ ય મહે લ બનાવવાનો આદે શ આપી દીધો.
ધૃતરા ્ રે િવદુ રને રથ લઈને ઇ દ્ રપ્ર થ મોક યા અને ક યું કે પાંડવોને ખબર
ન પડે તેવી રીતે તેમને આમત ં ્રણ આપીને અહીં લઈ આવો. િવદુ ર ને
ધૃતરા ્ રની વાત ગમી નિહ, પણ આ ાનું પાલન કરવું જ જોઈએ તેમ છતાં તે
ભી મની પાસે ગયા અને આવનારી આપ ની વાત કરી. ભી મ પણ િવદુ ર
સાથે સમ ં ત થયા. પણ ધૃતરા ્ રની આ ા હોવાથી અત ં ે િવદુ ર ને ઇ દ્ રપ્ર થ
જવું પડ્ ય.ું યાં જઈને તેઓ યુિધ રને મ યા અને હિ તનાપુરમાં દુ યોધને
બનાવેલા નવા મહે લને જોવાના િનિમ ે આમત ં ્રણ આ યું અને સપિરવાર
આવવા આગ્રહ કયો. િવદુ ર પાછા હિ તનાપુર આવી ગયા.
કેટલીક ઘટનાઓ દૈ વપ્રેિરત હોય છે , જેને રોકવા પ્રય નો થાય તોપણ રોકી
શકાતી નથી. અત
ં ે યુિધ ર તથા પાંડવો પણ સપિરવાર બધા આવી પહો ં યા.
સૌની યથાયો ય મહે માનગિત કરવામાં આવી.
4-7-10
*
41. જુગારમાં પરાજય
કેટલીક પ્રવૃ ઓ ‘ચોસ’ ઊભો કરે છે . ચોસ એટલે તમે ણો કે આ પ્રવૃ
સારી નથી તેમ છતાં તમે તેને છોડી ન શકો. ઊલટાનું વધુ ને વધુ તેમાં ચુસાતા
ઓ, ખેચાતા
ં ઓ. કદાચ ચૂસવાથી ચોસ શ દ બ યો હશે. શશુ જેમ
ચૂસ ણયાને ચૂ યા કરે છે , છોડી નથી શકતુ.ં કદાચ કોઈ પડાવી લે તો રોકકળ
કરી મૂકે છે . આવી જ રીતે યસન, િવષયવાસના અને જુગાર ચોસ ઊભો કરે છે .
આમાં પ્રવેશ તો છે પણ એ ઝીટ નથી. એક વાર ‘એ ટર’ થયા પછી બહાર
કાઢે તો ભગવાન જ બહાર કાઢે . આ ત્રણમાં િવષયવાસના ઉપર તો કુ દરતે જ
અટકી જવાની યવ થા મૂકી છે , અથાત્ ઉમ ં ર થતાં જ ઇિ દ્ રયો શ થલ થઈ
ય અને અત ં ે િનિ ક્રય થઈ ય. માન સક િનવૃ િવનાની શારીિરક
િનિ ક્રયતા સત ં ાપદાયી થઈ જતી હોય છે . જુવાનીમાં જે બેફામ દોડતો હોય છે ,
તે વૃ ાવ થામાં સામા ય ચાલવાની શિ ત પણ ગુમાવી દે તો હોય છે .
પહે લવાનોની વૃ ાવ થા બહુ દુ :ખદાયી હોય છે . જે માપનું ચાલે છે તે વનભર
ચાલે છે . વન દોડવા માટે નથી તેમ જ અટકી જવા માટે પણ નથી, વન તો
મ યમગિતથી ચાલવા માટે છે .
યસનને વૃ ાવ થા નથી હોતી, બલકે એમ કહો કે શરીરની વૃ ાવ થામાં
યસનની જુવાની ખીલી ઊઠે છે , જે શરીરને પાયમાલ, ધનને બરબાદ અને
મનને સત
ં ાપથી ભરી દે છે . જે યસનથી બ યો તે મહા અનથોથી બ યો.
જુગાર પણ ચોસ પેદા કરે છે . હારવું કોઈને પણ ગમતું નથી. પણ જુગારમાં ત
થોડી અને હાર વધુ થતી હોય છે . હારમાંથી બોધપાઠ ન લેવાય તેને જુગાર
કહે વાય. હવે આ વખતે તો જ ર તીશ તેવી પ્રબળ લાલસા તેને વધુ ને વધુ
ઊ ંડા કળણમાં ઉતારે છે . અત
ં ે િવનાશક કે મહાિવનાશક પિરણામ આવીને ઊભું
રહે છે . પિરણામ માત્ર યિ તને નિહ, પૂરા પિરવારને ભોગવવાનું થતું હોય છે .
અહીં એવું જ થયુ.ં
શકુ િનએ જુગાર રમવા માટે ગુ ત રીતે બધી યવ થા કરી દીધી હતી. આપણે
માનીએ કે ન માનીએ, જુગાર—સ ો પ્રાચીનકાળથી લોક વનમાં, ખાસ કરીને
રાજ વનમાં પ્રચ લત હતો. તેમાં પણ રાજ વનમાં તે સિવશેષ પ્રચ લત હતો.
નવરા લોકો અને જેની પાસે પરસેવા િવનાની, વગર હ ની કમાણી હોય તેવા
લોકોનું મન યસન અને જુગાર તરફ વળી જતું હોય છે . જો તેમને રોકના ં
કોઈ ન હોય તો તે બેફામ થઈ જતા હોય છે .
એક બીજો મત પણ છે . જુગાર રમવાથી બુદ્િધ ખીલે છે . સોગઠાં ચલાવવાં એ પણ
ત કાળ િનણય અને બુદ્િધનું કામ છે . રા મહારા ઓ શત્ ઓની ચાલ અને
પોતાની પ્રિતચાલ શીખવા- ણવા માટે પણ સોગઠાંબા કરતા હોય છે . જે
હોય તે, પણ તેમાંથી ઘણી વાર ઘણાં અિન ો થાય જ છે .
પરદે શમાં લગભગ પ્ર યેક મોટા શહે રમાં કેસીનો હોય છે . મકાઉ ટાપુ અને લાસ
વેગાસ તો જુગારધામ જ કહી શકાય. પણ યાં પૂરેપૂરી પ્રામા ણકતા પણ હોય
છે . છે તરિપડ
ં ી કે ચાલબા નથી હોતી. પ્રિતિદન કરોડોની ઊથલપાથલ થતી
રહે છે .
વાદ-સવ ં ાદ, વાતાલાપ કરતાં-કરતાં અતં ે જુગાર શ થઈ જ ગયો. દુ યોધને
પોતાના વતી મામા શકુ િનને જુગાર રમવા બેસાડ્ યો. યુિધ ર પોતે જ જુગાર
રમવા બેસી ગયા. તેમણે પોતાનો બહુમૂ ય ર નજિડત હાર દાવ ઉપર મૂ યો.
દુ યોધને પણ એવો જ કમ ં તી હાર સામે મૂ યો. શકુ િનએ પાસા હાથમાં લીધા
અને પાસા ફે ં યા. તે બોલી ઊઠ્ યો, “ યો હું તી ગયો! જુઓ, પાસા મારા
પ માં છે !”
યુિધ રને શક ં ા થઈ. કાંઈક ચાલાકી દે ખાય છે . તોપણ તેણે ફરી વાર જુગાર
રમવાનું ચાલુ રા યુ.ં પોતાની પાસે જેટલું સોનું તથા દાગીના હતા તે બધું દાવ ઉપર
લગાવી દીધુ.ં સામે દુ યોધને પણ તેટલું જ ધન દાવમાં લગાવી દીધુ.ં
શકુ િનએ પાસા ના યા અને દાવ તી ગયો.
યુિધ રનો ચોસ વધી ગયો. તેણે મૂ યવાન રથ અને ઘોડા પણ દાવમાં મૂકી દીધા.
શકુ િનએ ફરીથી પાસા ફે ં યા અને દાવ તી લીધો.
હવે યુિધ રનો ચોસ વધુ વધી ગયો. તેણે પોતાની સાથેની એક લાખ ત ણીઓ
આભૂષણ સિહત દાવ ઉપર મૂકી દીધી. પણ શકુ િનએ આ વખતે પણ દાવ તી
લીધો.
યુિધ રે એક લાખ દાસોને દાવ ઉપર મૂ યા, પણ શકુ િન તી ગયો.
યુિધ રે ફરી એક હ ર હાથી દાવ ઉપર મૂ યા, પણ શકુ િન તી ગયો.
યુિધ રે ફરી એક હ ર રથ મૂ યા અને હાયો.
ફરી અ ો મૂ યા અને હારી ગયો.
ફરી સાઠ હ ર યો ાઓ દાવ ઉપર મૂ યા પણ હારી ગયો. શકુ િન તતો જ
ગયો.
ફરી યુિધ રે ચારસો પેટી તાંબું વગેરે હતું તે મૂ યુ,ં પણ શકુ િન તી ગયો.
હ સુધી યુિધ ર એક પણ વાર તી શ યો નથી.
િવદુ ર થી આ અનથ સહન ન થયો. તેમણે ધૃતરા ્ રને ત કાળ જુગાર
અટકાવી દે વા િવનત
ં ી કરી અને ભિવ યમાં બહુ મોટો અનથ થશે તેવી ધમકી પણ
ઉ ચારી.
િવદુ રની વાત સાંભળીને ધૃતરા ્ ર તો કાંઈ ન બો યા, પણ દુ યોધન ઉ કેરાઈ
ગયો. તેણે િવદુ રને આડે ન આવવા અને ચૂપ રહે વા ક યુ.ં પણ િવદુ રે દુ યોધનને
ચેતવણી આપી કે આ મહાઅનથને હવે તો રોકો! પણ દુ યોધન મા યો નિહ. તેની
ઇ છા તો પાંડવોને વૈ ભવશૂ ય ભખારી કરી દે વાની હતી, જે છળકપટથી શકુ િન
પાર પાડી ર યો હતો. સપ ં અને વૈ ભવને ધૂત - છળકપટી માણસોથી સાચવતાં
આવડે તો જ સચવાય છે . ભોળા માણસો ધૂતોની ચાલને સમ શકતા નથી તેથી
ફસાઈ ય છે . યુિધ ર ફસાઈ ગયો હતો. નવાઈ તો જુઓ કે િવદુ ર
દુ યોધનને તો જુગાર રોકવાનું સમ વે છે , પણ યુિધ રને ઊભા થઈ જવાનું
સમ વતા નથી. જુગાર યુ જેવો છે . હારીને ઊભા ન થવાય, તીને જ ઊભા
થવાય. અને આ વખતે તો હું તવાનો જ છુ ં તેવી ધારણા તીવ્ર થતી રહે છે .
યુિધ ર એક પછી એક પોતાની સવ સપ ં મૂકતો ગયો અને હારતો ગયો.
છે વટમાં નકુ લ, સહદે વ, અજુન અને ભીમને પણ દાવમાં લગાવી દીધા અને હારી
ગયો. હાયો જુગારી બમણું રમે એ પ્રમાણે યુિધ રને જુગાર રમવાનું ઝનૂન
ચઢ્ યું હતુ.ં
હવે કાંઈ જ રમવાનું બાકી ર યું ન હતુ.ં પણ શકુ િનએ તેને ઉ કેયો: હ
દ્ રૌપદી તો બાકી છે . દ્ રૌપદીને જુગાર ઉપર મૂકી ણીને ભી મ, દ્ રોણ, િવદુ ર
વગેરે વૃ વડીલો હાહાકાર પોકારી ઊઠ્ યા, પણ કોઈનું કશું ચા યું નિહ.
શકુ િનએ પાસા ના યા અને તી ગયો. હવે યુિધ ર પાસે કશું બાકી બ યું ન
હતુ.ં શકુ િનની યોજના સફળ રહી. “સ યમેવ જયતે”ની જ યાએ “અસ યમેવ
જયતે” સ થયુ.ં
5-7-10
*
42. જુગારમાં હાર: વ ત્રાહરણ અને મુિ ત
વનનાં મૂ યો શા ત નથી હોતાં તેમ જ પૂરા િવ માં બધા સમાજોમાં
એકસરખાં નથી હોતાં. સમય-સમય ઉપર તેમાં પિરવતન થતું રહે છે . એક
સમય હતો યારે છડેચોક જુગાર રમાતો હતો અને જુગારમાં પ નીને પણ
મુકાતી હશે. તેથી તો તે સભામા ય ઘટના ઘટી હશે. િનયોગ થતો હશે અને
િનયોગથી વશ ં વેલો રખાતો હશે. ધૃતરા ્ ર, પાંડુ અને િવદુ રથી ઉ પ થયેલા
પુત્રો છે , છતાં પ્રિત ાપૂવક મા ય છે . પાંડવો મત ં ્રપુત્રો છે અને તે પણ એક
પ્રકારનો િનયોગ જ કહે વાય, તોપણ તેમની પ્રિત ાને કશી આંચ આવતી
નથી. દ્ રૌપદીને પાંચ પિતઓ છે , બધાં સાથે રહે છે અને િવચરે છે . યારે આવાં
લ નો પણ મા ય રહે તાં હશે. જેમ અ યારે િહમાલયના એ સાર-બાબર
પ્રદે શમાં બહુ-પિત વ પ્રથા ચાલે છે . આવું ઘણબ ું ધું તેવે સમયમાં મા ય રહે તું
હોય છે , પણ સમય જતાં તે અમા ય જ નિહ, ઘૃ ણત પાપ પણ થઈ જતું હોય
છે .
હિ તનાપુરમાં ષડ્ યત ં ્ર રચીને શકુ િન અને દુ યોધને મળીને પાંડવોને બોલા યા
અને પછી જુગાર રમવા પ્રેિરત કયા. જુગાર રમતાં-રમતાં યુિધ ર સવ વ હારી
ગયા. છે વટે દ્ રૌપદી પણ હાયા. આટલું કયા પછી પણ તે ધમરાજ અને સ યવાદી
કહે વાય છે .
કૌરવોને પાંડવો પ્ર યે જૂનો ે ષ છે . જૂનો ે ષ જલદી મટતો નથી. કદાચ કોઈ
સમાધાન કરાવે તો થોડો સમય દબાઈ ય, પણ સમય આવતાં જ ફરીને છતો
થઈ જતો હોય છે . લા ાગૃહના ષડ્ યત ં ્રમાંથી બચી નીકળે લા પાંડવોનો કેમ
કરીને નાશ કરવો તેના વેત ં માં કૌરવો મચી ર યા છે . તેમાં તે પ્રગટ થયા અને
અડધું રા ય આપવાનું થયુ.ં પાંડવોએ જોતજોતાંમાં ઇ દ્ રપ્ર થને આબાદ કરી
દીધું અને તેમની યશોગાથા ચારે તરફ ફે લાવા લાગી. કીિત વધારનારો
રાજસૂયય કયો અને મયદાનવે અદ્ ભુત મહે લ બના યો યાં સુધી તો ણે
ઠીક, પણ આ મહે લમાં દુ યોધનની ઠે કડી ઉડાડવામાં આવી અને “આંધળાના
દીકરા પણ આંધળા જ હોય” એવું કડવું મહે ણું દ્ રૌપદીએ માયુ.ં દુ યોધન માટે આ
બધું અસ ય થઈ ગયુ.ં ે ષ વૈ રમાં અને વૈ ર દાઝમાં બદલાઈ ગયાં. દુ યોધનને
શકુ િન મ યો. હાથચાલાકીથી જુગારમાં સવ વ પડાવી લીધુ.ં દ્ રૌપદી પણ પડાવી
લીધી. દુ યોધનને ખરી દાઝ દ્ રૌપદી ઉપર છે . ત્રીઓ વાણીને કાબૂમાં રાખી
શકતી નથી. ે ષના ઊભરામાં ન બોલવાનું બોલી દે તી હોય છે . ખાસ કરીને
પિતની શિ તને ત્રી પચાવી શકતી નથી, તેથી પિત કરતાં તેનો આબ વધી
જતો હોય છે . તેનો આબ જ તેનો શત્ થઈ જતો હોય છે . દ્ રૌપદીનું આવું જ
થયું છે . પિતનો ગમે તેટલો ક ટ્ રોલ હોય તોપણ આવેશ કે આવેગના ઊભરામાં
ત્રી વાણીનો કટ ં ્ રોલ છોડી દે તી હોય છે , તો પછી જેને પિત કે વડીલનો ક ટ્ રોલ
જ ન હોય તે આવેશ-આવેગમાં શું ન બોલે?
દુ યોધને િવદુ રને આ ા કરી, “ ઓ, એ કુ લટાને અહીં લઈ આવો અને
દાસીઓ ભેગી તેને ઝાડુ -પોતાં-વાસણ ઘસાવો. હવે તે અમારી દાસી છે .”
િવદુ રે દુ યોધનને સાવધાન કયો, “તું અિ ન સાથે ખેલ ખેલી ર યો છે . આ આગ
તને ખાખ કરી નાખશે. બસ કર! બસ કર! યુિધ રના હારી ગયા પછી યાયની
દૃ એ તેનો અિધકાર દ્ રૌપદી ઉપર ર યો જ નથી. પછી તે પોતાની િમલકત
સમ ને દાવ ઉપર મૂકી શકે જ નિહ. આ બધું ખોટુ ં થયું છે . પણ ખોટુ ં કરવા માટે
જ બધું ખોટુ ં કરાયું છે .”
દુ યોધને પ્રિતકામી નામના સુતને દ્ રૌપદીને લઈ આવવા મોક યો, પણ દ્ રૌપદી
ન આવી. તેણે સભાના વડીલોને પ્ર પુછા યો કે “હારેલો માણસ મને કેવી રીતે
દાવમાં રમી શકે?”
પ્રિતકામી પાછો આ યો અને ભી મ, દ્ રોણ વગેરે વડીલોને દ્ રૌપદીનો પ્ર
પૂછ્યો. પણ સૌએ નીચું જોયુ.ં કોઈ કશું બો યું નિહ. “સ યમેવ જયતે” યારે
જ સફળ થતું હોય છે , યારે પ્ર અને મહાપુ ષો સ યની પડખે થતા હોય
છે . સ યથી દૂ ર ભાગનારી પ્ર અને મૂધ ય પુ ષો યાં હોય યાં “સ યમેવ
જયતે” ન થઈ શકે.
દુ યોધને પ્રિતકામીને ફરી આ ા કરી કે “ , તેને અહીં લઈ આવ. જે પૂછવું
હોય તે સભામાં પૂછે.” પણ પ્રિતકામી જવાની િહંમત કરી શ યો નિહ. યારે બે
સ ાઓ વ ચે ઘષણ ચાલતું હોય છે યારે રા ના અિધકારીઓ બ ેથી ગભરાતા
હોય છે : કાલે આની સ ા આવશે તો? પ્રિતકામીની શ થલતા જોઈને દુ યોધને
દુ :શાસનને આદે શ આ યો, “ , તેને લઈ આવ. જેવી હોય ને જે હાલતમાં હોય,
તેને સભામાં લઈ આવ.”
દુ :શાસન તો આ તકની રાહ જ જોતો હતો. કેટલાંક કૂતરાં માત્ર ભસવા માટે
હોય છે , કેટલાંક કરડવા માટે હોય છે , કેટલાંક માત્ર ગદં કી કરવા માટે હોય છે .
શાસન ચલાવવું હોય તેણે કૂતરાં પાળવાં જોઈએ. જે લોકો કશા કામમાં નથી
આવતા તે ખાઈ-પીને માત્ર ગદં કી જ કરનારા હોય છે . જે લોકો સમય આ યે
શત્ પ તરફ ભસી ણે છે . તેવા પણ જોઈએ. પણ કેટલાક માત્ર ભસતા જ
નથી, કરડી પણ ણે છે . તેવા પણ જોઈએ.
દુ :શાસન ધમધમ કરતો દ્ રૌપદીના ઉતારે પહોચી ં ગયો. મહે લનું વાતાવરણ બગડી
ચૂ યું હતુ.ં ણવાર પહે લાં જે દ્ રૌપદી મહારાણી થઈને ફૂલની માફક પૂ તી
હતી તે જ દ્ રૌપદી હવે ભયક ં ર પિરિ થિત થઈ જતાં ગભરાયેલી ચત ં ામ ન
થઈને બેઠી છે . તે રજ વલા થઈ છે તેથી એક જ વ ત્ર પહે રીને બેઠી છે . યાં તો
દુ :શાસન આવી પહો ં યો અને દ્ રૌપદીને કહે વા લા યો કે “હવે તું જતાઈ ગઈ છે
અને અમારી દાસી છે . ચાલ, ઊઠ.” દ્ રૌપદી તેનો આશય સમ ગઈ. તે દોડીને
ધૃતરા ્ રની પ નીઓ યાં બેઠી હતી યાં પોતાના ર ણ માટે ભાગી, પણ
દુ :શાસને અધવ ચે જ તેના કેશ પકડી લીધા અને સભા તરફ ખેચવા ં લા યો.
સં કૃિતનું માપ ત્રીઓ પ્ર યેના યવહારથી કાઢી શકાય. યિ તની
ખાનદાનીનું માપ પણ ત્રીઓ પ્ર યેની ભદ્ રતાથી કાઢી શકાય. અભદ્ ર અને
હલકા લોકો યારે પોતાની સ ા વધી ય યારે સવપ્રથમ પોતાનો હાથ
પરાયા ધન ઉપર દોડાવે અને પછી તરત જ પરાયી ત્રી ઉપર નજર બગાડે.
સં કૃિત કે ખાનદાનીને માપવાના આ બે જ મુ ા છે . ધમના અિ ત વની ખાતરી
પણ આ બે જ રીતે થતી હોય છે . જે રા યમાં પ્ર આ થક રીતે સુર ત હોય
તે રા ય યવિ થત છે . જે રા યમાં ત્રીઓ સુર ત હોય તે પણ યવિ થત
ધાિમક રા ય કહે વાય. યાં ધન અને ત્રીની સલામતી ન હોય યાં ધાિમકતા
હોય જ નિહ. ભલે ને હ રો ધમ થાનો હોય, હ રો ધમાચાયો હોય અને
હ રો કમકાંડો થતાં હોય, આ બધા ારા ધમના અિ ત વનું માપ કાઢી શકાય
નિહ.
રજોપ્રવાહથી જેનાં અગ ં ખરડાયેલાં છે તેવી દ્ રૌપદીએ પોતાની િ થિત બતાવી
દૂ ર રહે વા સમ યો. પણ દુ :શાસન તો ક્રોધમાં આંધળો થયો હતો. તે મા યો
નિહ, દ્ રૌપદી તરફડતી રહી. કૌરવોની ત્રીઓ જોતી રહી. કોઈ બચાવવા ન
આ યુ.ં
ત્રી પ્રબળા છે , પણ સ મ પુ ષનો સાથ કે ઓથ હોય તો, નિહ તો તે અબળા
છે . પુ ષના ર ણ િવનાની ત્રી યારે કયા દુ ના હાથે ચૂથ ં ાઈ ય તે કહી
શકાય નિહ. દ્ રૌપદીનો ભીમ લાચાર છે . હવે દ્ રૌપદી અનાથ છે , અબળા છે .
આટલી લાચારી અને આવી અવદશા તેણે વનમાં કદી જોઈ ન હતી.
દ્ રૌપદીની સભા વ ચે આવી દશા જોઈને કણ પ્રસ થયો. તેણે દુ :શાસનને
શાબાશી આપી, “આ એ જ દ્ રૌપદી છે , જેણે સભા વ ચે મને દાસીપુત્ર કહીને
અપમાિનત કયો હતો. હવે લેતી ! તું ગુલામડી થઈ ગઈ!”
સ ાના મદમાં પ્રાચીનકાળમાં બોલાયેલા કટુ શ દો કેવા શત્ ઓ ઊભા કરતા
હોય છે તેનો અનુભવ દ્ રૌપદીને થયો. તેણે પાંડવોની દીન દશા જોઈ. ભીમથી આ
સહન ન થયુ.ં તે ઊભો થવાની તૈ યારીમાં હતો યાં અજુને તેને દબાવીને શાંત
કયો. ખરેખર પાંડવો અ યારે નમાલા થઈ ગયા હતા. કોઈ દુ દુ રાચારી
આતતાયી કોઈની પ નીની આબ લૂટ ં ે તો લૂટ
ં ે , પણ પિતની સામે જ કે માતા-
િપતાની સામે જ જો આવી ક્રયા થાય તો તે અધમની ચરમ સીમા જ કહે વાય.
અ યારે દુ યોધનની સભામાં અધમ ચરમસીમાએ પહોચી
ં ગયો હતો.
ક્રોધાિ નમાં સળગતો ભીમ બો યો, “મોટાભાઈ, જે ધનવૈ ભવ હતો તેમાં અમે પણ
ભાગીદાર હતા. તેને તમે દાવમાં મૂ યો તોપણ મારે કશું કહે વું નથી, પણ તમે
દ્ રૌપદીને દાવમાં કેમ મૂકી? આ અસ ય છે . દોષ તમારો જ છે . જુગાર રમનારા
તમારા બ ે હાથોને હું બાળી નાખીશ! સહદે વ! અિ ન લઈ આવ!”
“બાહૂ તે સપં ્રધ યાિમ સહદે વ અિ નમાનય।”
(સભાપવ 57-67)
એવામાં કૌરવોમાંથી એક િવકણ નામનો કૌરવ ઊભો થયો. દુ ોમાં પણ એક
સ જન હોય છે . જેમ લંકામાં િવભીષણ તેમ કૌરવોમાં િવકણ.
િવકણે કોઈની પણ પરવા કયા િવના જે સ ય હતું તે ક યુ.ં તેણે દ્ રૌપદીનો પ
લીધો અને ઘણી દલીલો સાથે સભાને સમ યું કે આ અ યાય અને ઘોર અધમ
થઈ ર યો છે .
સભામાં ભી મ વગેરે શ ત્રશૂર તો છે , વા શૂર નથી. શ ત્રશૂરતા કરતાં પણ
વા શૂરતા ઘણી મહાન છે . સભા વ ચે કોઈની પ્રશસ ં ા કરવી સરળ કામ છે , પણ
સભા વ ચે પાપીની િનદ ં ા કરવી બહુ કિઠન કામ છે . વનમાં િનદ
ં ા પણ જ રી
છે . જે ખોટુ ં થઈ ર યું છે તેની િનદ ં ા થવી જ જોઈએ. િનદ ં ા થવાથી ખોટુ ં કામ
અટકી શકે છે . પણ િનદ ં ા કરવા માટે પણ છાતી જોઈએ. એક અબળાની આબ
સભા વ ચે લૂટ ં ાઈ રહી છે તેવા સમયે પણ કોઈ ઊભો થઈને પાપીઓની િનદ ં ાન
કરે તો તે નમાલાપણું જ કહે વાય. જે લોકો ભયક ં ર દુ કમોથી પણ િનદ ં ા નથી
કરતા તે સાધુ કે સત ં નથી હોતા, નમાલા હોય છે . પાપીઓના પ્રહારથી બચવા
માટે તે મોઢુ ં સીવી લેતા હોય છે . આને સત ં વૃ ન કહે વાય. આ નરી નામદાનગી
જ કહે વાય. ધ ય છે િવકણને! કૌરવોનો ભાઈ હોવા છતાં પરવા કયા િવના
કૌરવોના પાપનો તેણે િવરોધ કયો.
કણે િવકણને દબા યો, “તું કુ લાંગર છે . પોતાના જ પ ને તોડી ર યો છે . તું પગમાં
કુ હાડી મારી ર યો છે . િધ ાર છે તને!”
ઘણી વાર સ યનો પ લેવાથી વજનોથી િવમુખ થવું પડતું હોય છે . અરે,
વજનો જ િવરોધી થઈ જતા હોય છે . પણ સ યનો યાગ કરીને વજનોનો મેળ
કરી રાખવો તે પણ અધમતા જ કહે વાય. ચૂપ રહે નાર પણ પાપનો ભાગીદાર
કહે વાય. દ્ રૌપદીની આવી દશા મૂગ
ં ા મોઢે જોયા કરનાર પણ પાપના ભાગીદાર જ
કહે વાય.
હવે દુ :શાસનની િહંમત વધી ગઈ, કારણ કે કોઈ રોકનાર ન હતુ.ં તેણે દ્ રૌપદીનું
પહે રેલું એક વ ત્ર જોરથી ખેચવા
ં માંડ્ય.ું દ્ રૌપદીએ જોયું કે હવે અહીં ર ા કરે
તેવું મા ં કોઈ નથી. પિત જેવા પિત લાચાર-મૂઢ થઈને નીચું ઘાલીને બેઠા છે .
ભી મ-દ્ રોણ-કૃપાચાય વગેરે પણ ચૂપ છે . હવે મારી આશા એકમાત્ર મારા ભાઈ
ઉપર છે . મારો ભાઈ, ાિરકામાં બેઠો છે . તે જ ર મારી ર ા કરશે.
ત્રી આગળ અને પાછળ બ ે તરફથી ર ત હોવી જોઈએ. આગળ પિતથી
અને પાછળ ભાઈઓથી. તેને િપયરનું પણ બળ મ યું હોવું જોઈએ. પિત િવનાની
ત્રી જો ભાઈઓથી ર ત હોય તો તે અબળા નથી થઈ જતી. જે ત્રી પિત
અને ભાઈઓ બધાથી સબ ં ધ
ં બગાડે છે તે ર ાકવચ િવનાની એકાકી થઈ ય
છે . તેને ગમે યારે કોઈ પણ ચૂથ
ં ી શકે છે .
દ્ રૌપદીએ આતનાદ કયો, “ગોિવદ ં ! ગોિવદ
ં ! દોડો! દોડો! આ કૌરવો તમારી ધમની
બહે નની લાજ લૂટં ી ર યા છે ! જલદી દોડો! મોડુ ં થશે તો હું તો મોઢુ ં બતાવવાને
લાયક નિહ રહું, પણ તમે પણ મોઢુ ં બતાવવાને લાયક નિહ રહો! દોડો… દોડો…
બચાવો…”
આતનાદ ારકા સુધી પહો ં યો. શ્રીકૃ ણ પથારીમાંથી ઝબકીને યા અને
ચાખડીઓ પહે યા િવના જ હિ તનાપુર પહોચી
ં ગયા. સભાએ જોયું કે એક પછી
એક નવીનવી સાડીઓ દ્ રૌપદીના શરીર ઉપરથી નીકળી રહી છે . કોઈ છે ડો જ
નથી! સભામાં કોલાહલ થઈ ગયો. હ રો ઉપદે શો કરતાં એક ચમ કાર વધુ
પ્રભાવશાળી થતો હોય છે . ભીમથી સહન ન થયુ.ં તેણે પ્રિત ા કરી:
“સાંભળો, સભાજનો, સાંભળો! હું પ્રિત ા ક ં છુ ં કે યુ માં આ દુ :શાસનની
છાતી ચીરીને તેનું ખળખળતું લોહી હું પીશ યારે જ મને શાંિત થશે!” દ્ રૌપદીની
સાડીઓની ધારા જોઈને તથા ભીમની ભીષણ પ્રિત ા સાંભળીને સભાનું વલણ
બદલાઈ ગયુ.ં બધા દુ :શાસન અને દુ યોધનને િધ ારવા લા યા. લોકમતનો પૂરો
પ્રભાવ હોય છે , પણ તેનો નેતા હોય તો.
સભામાં ભયક ં ર કોલાહલ મચી ગયો. દુ :શાસને સાડી ખેચવાનુ
ં ં બધં કયુ.ં હ
પણ દુ યોધનની દુ વૃ મટી ન હતી. તેણે પોતાની ડાબી ઘ
ં ઉઘાડી કરી
દ્ રૌપદીને બેસવાનું ક યુ.ં તેની િનલ જતા ચરમસીમાએ પહોચી ં ગઈ હતી.
ભીમે યુ માં ગદા વડે તેની ઘ ં તોડી નાખવાની પ્રિત ા કરી.
દ્ રૌપદીએ વારંવાર પ્રાથના કરવા છતાં દ્ રૌપદીના પ્ર નો કોઈએ જવાબ ન
આ યો. િવદુ રે આંધળા ધૃતરા ્ રને બધી વાત સમ વી અને ક યું કે બા
બગડી ચૂકી છે . હવે તમે સુધારી લો. રા ્ રમાં ડા યા મુ સ ી પુ ષ હોય તો તે
બગડેલી બા ને સુધારી લેતા હોય છે .
ધૃતરા ્ રે દ્ રૌપદીને સા વના આપી અને તેનું સ માન કયું. પછી વરદાન માગવા
ક યુ.ં દ્ રૌપદીએ યુિધ ર તથા પાંડવોને દાસપણામાંથી મુ ત કરવાનું વરદાન
મા યુ.ં એક પછી એક પાંચે પિતઓની મુિ ત માગી. ધૃતરા ્ રે પાંચે પાંડવોને
દાસપણાથી મુ ત કયા, એટલું જ નિહ, તેમનું તેલું રાજપાટ, ધનાિદ—બધું
પાછુ ં આપી દીધુ.ં આ રીતે પાંચે ભાઈઓ દ્ રૌપદી વગેરે પાછાં ઇ દ્ રપ્ર થ જવા
નીકળી ગયાં.
5-7-10
*
43. પાંડવોનો બાર વષનો વનવાસ
ં ્રો કદી પૂરાં થતાં નથી. જે શત્ તા ખરાબી િવનાની
વૈ રભાવથી રચાયેલાં ષડ્ યત
હોય છે , તેનું સમાધાન થઈ શકે છે . તે સમાધાનથી શાંિત થાિપત થઈ શકે છે .
પણ જે શત્ તા વૈ રભાવથી—ખરાબ દાનતથી થઈ હોય છે તેનું સમાધાન થતું
નથી, કદાચ થાય તો ટકતું નથી. દાનત મહ વનો ભાગ ભજવતી હોય છે .
ધૃતરા ્ રની ઉદારતાથી પાંડવો ગુલામીથી મુ ત થયા અને તેમનું રા યાિદ બધું
પાછુ ં મળી ગયુ.ં તે બધા ઇ દ્ રપ્ર થ પણ જવા નીકળી ગયા. પણ ધૃતરા ્ રનો
િનણય દુ યોધન, કણ વગેરેને ગ યો નિહ. તેમણે તરત જ મીિટંગ કરી અને
હાથમાં આવેલો શકાર છટકી ગયો તે બદલ ધૃતરા ્ રને દોષ દે વા લા યા, “આ
ડોસાએ બધી તેલી બા બગાડી નાખી!” દુ યોધન ફરી પાછો ધૃતરા ્ ર પાસે
ગયો અને બા ને ધૂળધાણી કરી નાખવા માટે ધૃતરા ્ રને ઠપકો આપવા લા યો.
ધૃતરા ્ ર ફરીથી પુત્રમોહમાં આવી ગયો અને ક યું કે હ પણ તારી ઇ છા
પાંડવોને જુગાર રમાડીને હરાવવાની હોય તો , તેમને પાછા બોલાવી લાવ અને
ફરીથી જુગાર રમ. મારા તરફથી તને છૂ ટ છે .
ધૃતરા ્ રના આ પ્ર તાવનો દ્ રોણ, િવદુ ર વગેરે બધા આચાયો તથા મત ં ્રીઓએ
િવરોધ કયો અને ક યું કે “માંડ સમાધાન થયું છે . હવે શાંિતથી રહો અને શાંિતથી
રહે વા દો.” પણ ધૃતરા ્ ર મા યો નિહ. તેણે પાંડવોને ફરીથી પાછા બોલાવવાનો
આદે શ આપી દીધો.
ધૃતરા ્ રના આદે શનો ગાંધારીએ પણ િવરોધ કયો, પણ ધૃતરા ્ ર ન મા યો. તેણે
દૂ ત પ્રિતકામીને ઇ દ્ રપ્ર થના માગે રથ લઈને દોડા યો અને જલદી પાંડવોને
પાછા લઈ આવવા આદે શ કયો. પ્રિતકામીએ યુિધ રને ધૃતરા ્ રનો આદે શ
અને સદ ં ે શો કહી સભ
ં ળા યો: તમે બધા પાછા વળો અને ફરીથી જુગાર ખેલો તેવું
ધૃતરા ્ ર ઇ છે છે .
યુિધ રને પણ શું સૂ યું કે જૂની ઘટનાથી કશો બોધપાઠ લીધા િવના
ધૃતરા ્ રની આ ાનું પાલન કરવું એ મારો ધમ છે તેમ કહીને પાછા હિ તનાપુર
આવી ગયા. આને શું કહે વ?ું િવનાશકાળે િવપરીત બુદ્િધ જ કહે વાય.
ફરીથી જુગારનું ચોકઠું તૈ યાર થઈ ગયુ.ં હવે શકુ િનએ શરત મૂકી કે આ વખતે
માત્ર એક જ વાર દાવ ખેલાશે. શરત એ છે કે જો અમે હારી જઈશું તો મૃગચમ
પહે રીને સવ વ તમને સોપીને
ં બાર વષ સુધી વનમાં િવચરણ કરીશું અને તેરમું વષ
ગુ ત રીતે િવતાવીશુ,ં પણ જો તમે હારશો તો દ્ રૌપદી સિહત તમારે બાર વષ વનમાં
િવચરવું પડશે અને તેરમું વષ ગુ ત રીતે િવતાવવું પડશે. જો પ્રકટ થઈ જશો તો
ફરીથી બાર વષનું વન ભોગવવું પડશે. જો બધું બરાબર પાર પડી જશે તો પછી
તમને તમા ં રા ય પાછુ ં મળી જશે.”
શકુ િનની આ શરત સાંભળીને તથા ફરીથી જુગાર રમાવાનો છે તેવું સાંભળીને
સભામાં હાહાકાર થઈ ગયો. મહાન લોકોએ િવરોધ કયો, પણ કોઈનું કશું ચા યું
નિહ…
ફરીથી જુગાર રમાયો અને યુિધ ર હારી ગયા. દુ યોધન તી ગયો. શરત
પ્રમાણે પાંડવોએ વ કલ—મૃગચમ ધારણ કયાં. કમ ં તી વ ત્રો અને આભૂષણો
યાં જ મૂકી દીધાં. એક ણમાં શુન
ં ું શું થઈ ગયુ!ં યારે પાંડવો વ કલ ધારણ
કરીને સભાભવનમાંથી બહાર નીકળતા હતા યારે દુ યોધન અને દુ :શાસને તેમની
ઠે કડી ઉડાડી.
પોતાની ઠે કડી ઊડતી જોઈને ભીમે આવેશમાં ફરીથી દુ યોધનને મારવાની
પ્રિત ા કરી. અજુને તેને રોકતાં ક યું કે “બુદ્િધમાન પુ ષ આગળથી બધું
બોલી દે તા નથી. હ તેર વષમાં શુ-ં શું થશે તેની કોને ખબર છે ? એટલે શાંત રહે .”
તેમ છતાં ચારે ભાઈઓ ભીષણ પ્રિત ા કરી ધૃતરા ્ રની પાસે ગયા. ધૃતરા ્ રને
નમન કયુ.ં કુ તીમાતાને િવદુ ર એ પોતાને યાં રાખવાનો પ્ર તાવ કયો. િવદાય
થતી વખતે પાંડવો—ખાસ કરીને યુિધ ર સૌને પગે લા યા. નમ કાર કરીને
િવદાય સુધારી શકાય છે . અહંકારી યિ ત નમ કાર નથી કરી શકતી, તેથી
િવદાય બગાડે છે . ગમે તેવો ઝઘડો થયો હોય પણ જે યિ ત િવદાય વખતે
માનમયાદા—નમ કાર કરીને િવદાય થાય છે તે ફરીથી આગમનના તત ં ુ મૂકતો
ય છે . વન છે , ફરીથી પાછા પણ આવવું પડે. કાંઈ કહે વાય નિહ. પણ
આગમન-તત ં ુ મૂકતો જનાર માનપૂવક પાછો ફરી શકે છે .
પણ જે લોકો ઘોર અપમાન કરીને નીચ યવહાર કરીને િવદાય થતા હોય છે
તેમનો પગ ફરીથી આવવા માટે ઊપડતો નથી. તે આવવા માગે તોપણ એમનો
દુ યવહાર આડો આવે છે .
પાંડવોના વનવાસથી આખું હિ તનાપુર શોકાતુર, દુ :ખી અને યાકુ ળ થઈ ગયું છે .
યિ તની એક સવો ચ મૂડી ‘લોકચાહના’ હોય છે , જે ઉદાર વભાવથી તથા
લોકિહતનાં કાયો કરતા રહે વાથી મળતી હોય છે . તેનો અનુભવ િવદાય વખતે
અને મહાપ્ર થાન વખતે મળતો હોય છે . બધા ધનવાનો લોકચાહના નથી મેળવી
શકતા. ધનથી સમૃ પણ લોકચાહનાથી કગ ં ાળ ધનપિતઓ દયાને પાત્ર હોય
છે . ઘણું કમાઈને પણ તે કગ
ં ાળ જ રહી જતા હોય છે .
આખું હિ તનાપુર પાંડવોને િવદાય આપવા ઊમટી પડ્ ય.ું સહદે વે પોતાના ચહે રા
ઉપર ધૂળ લગાવી દીધી હતી અને નકુ લે તો પૂ ં શરીર જ માટીથી પોતી દીધું હતુ,ં
જેથી જલદી ઓળખઈ ન જવાય. જે િનિમ ે (જુગાર રમવાથી) તેમને વન જવું
પડ્ યું હતું તે િનિમ તો સા ં ન કહે વાય.
દ્ રૌપદી રજ વલા હતી. તેણે એક જ સાડી પહે રી હતી જેમાં ર તના દાગ દે ખાતા
હતા. વાતાવરણ આક્રોશ, દુ :ખ અને શોકમ ન થઈ ગયું હતુ.ં
ધૃતરા ્ ર અને િવદુ ર વાતો કરતા હતા યાં ઓ ચતં ા મહિષ નારદ આવી
પહો ં યા. નારદને આવવાનું આમત ં ્રણ ન હોય. આવતાં જ તેમણે ત્રાડ નાખી
અને ધૃતરા ્ રને ક યું કે:
“જોજે, કૌરવોના આ કુ કમથી ચૌદ વષ પૂરાં થતાં કૌરવવશ
ં નો નાશ થઈ જશે!
કોઈ શ્રા નાખનારો પણ નિહ રહે !” આટલું કહીને તરત જ િવદાય થઈ ગયા.
ધૃતરા ્ ર ચત
ં ાતુર થઈ ગયા. પ્રથમ િવદુ ર પાસેથી અને પછી સજ ં ય પાસેથી
લોકચચા સાંભળી તે વધુ ને વધુ ભયભીત અને ચત ં ાતુર થઈ ગયો.
દ્ રૌપદી સિહત પાંડવો તો દૂ ર નીકળી ગયા હતા.
પહે લાં રામ વનમાં ગયા હતા, કૈ કયી અને મથ ં રાના કારણે. હવે પાંડવો વન જઈ
ર યા છે , શકુ િન, દુ યોધન અને વયં પોતાને કારણે.
(સભાપવ પૂણ)
6-7-10
*
વનપવ
44. પાંડવોનું વનપ્ર થાન
વનમાં જવાનો અથ છે વનથી ફે ક ં ાઈ જવુ.ં ઘણી તપ યા અને પુ ષાથ પછી
કોઈ યિ તનું વન લોકમય, રા ્ રમય, પિરવારમય થઈ ગયું હોય, ચારે
તરફ તેનો જયજયકાર થઈ ર યો હોય અને ઓ ચત ં ી કોઈ એવી ઘટના ઘટી
ય કે તે લોકોથી, રા ્ રથી, પિરવારથી ફે ક ં ાઈ ય. બધાં તેને તરછોડી દે .
તરછોડાવું બહુ દુ :ખદાયી છે . પહે લાં ખૂબ ન ક આવવુ,ં માન-પાન-સ માન પામવું
અને પછી તરછોડાઈ જવું તે આઘાતજનક બીના બની જતી હોય છે . આમાં પણ
પ્રેમથી તરછોડાવું એ સૌથી વધુ આઘાતજનક ઘટના બની ય છે . તેની કળ જ
ન વળે . પિત ારા પ ની કે પ ની ારા પિતની આવી ઘટના આ મહ યા સુધી પણ
દોરી જઈ શકે છે . લોકોએ સીતા ને કલંક લગા યું અને શ્રીરામે તેમને વનમાં
તરછોડી દીધાં. કેટલો મોટો વજ્રાઘાત થયો હશે! લોકોના કલંક વખતે સીતા ને
શ્રીરામની હૂંફ અને ઓથની જ ર હતી, પણ તેની જ યાએ વન મ યુ.ં
લોકોનો તો ભરોસો ન કરાય. લોકપ્રવાહને બદલતાં વાર ન લાગે. પણ રામનો—
પિતનો તો ભરોસો કરાય ને! પિતનો ભરોસો ન કરાય તો પછી કોનો કરાય? આ
કારો મરણથી પણ વધુ દુ :ખદાયી થઈ ગયો.
િપગ
ં ળાએ ભતૃહિરને તરછોડી દીધા. ખૂબ ભરોસો કયો. પ નીનો ભરોસો કયા િવના
વન જવાય જ કેવી રીતે? ભરપૂર પ્રેમ અને સવ વ આપી દે વા છતાં પણ
પ ની બેવફા થઈ ય તો શું કરવુ?ં કઈ જમીન ઉપર ઊભા રહે વ?ું વન
વવાની જમીન જ ખસી ગઈ. હવે વનનો શો અથ ર યો? આવા લોકો બાવા
ન થાય તો બીજુ શું થાય? કેટલાય લોકોએ મો મેળવવા માટે શીલવતી સુશીલ
પ નીને તરછોડી દીધી. સ યાનાશ ઓ આ મો નુ!ં કેટકેટલાંનાં ઘર ઉ જડ
કરી ના યાં! ઘર ઉ જડ કયા િવના મો મળતો હોય તો ઠીક છે , ન હ તો આ
બંધન જ સા ં છે . કોઈને તરછોડાવું તો નથી પડતુ.ં

અહ યા શલા થઈ ગઈ. ઇ દ્ રની વાસનાએ તેની આવી દશા કરી નાખી. શલા
એટલે સમાજ વન, સમાજ-પ્રિત ાથી ફે ક ં ાઈ જવુ.ં કાલે અહ યા કરોડની
હતી, હવે કોડીની થઈ ગઈ. કોઈ ભાવે નથી પૂછતુ.ં કાલે તો જયજયકાર થતો
હતો. ઊ ંચી સં કૃિત અને ઊ ંચાં મૂ યો હ રો અહ યાઓને શલા બનાવી દે તી
હોય છે . પશુ-પ ીઓમાં કોઈ શલા નથી થતુ,ં કારણ કે ઊ ંચાં મૂ યો જ નથી.
કુ દરત-સહજ સામા ય મૂ યોવાળું વન છે . કોઈ સતી કે મહાસતી હોય તો
શલા થાય ને? બધી સામા ય ત્રીઓ છે . જેવી છે તેવી પ્રગટ થઈ શકે છે .
અમેિરકાના પ્રમુખની માતા પાંચ વાર પરણી હતી, છતાં તેને કે તેના પુત્રને
સમાજથી તરછોડાવું પડ્ યું ન હતુ.ં યાંય સતીપણાનો દાવો ન હતો. જે છે , જેવું છે
તેવું બતાવીને પણ માનપૂવક વી શકાય છે . કેટલાક લોકો આને રસાતળમાં જવું
માને છે . કદાચ તેવું હોય પણ ખ .ં પણ શલા થવા કરતાં કે વનમાં જઈને
ધરતીમાં સમાઈ જવા કરતાં તો સા ં જ કહે વાય. ખબર ન હ.

પાંડવો ધોરી વનથી ફે કં ાઈ ગયા, એટલે તેવા વનને વનવાસ કહી શકાય.
ઘણા લોકોનાં વનમાં આવો વનવાસ આવતો હોય છે . બે-પાંચ-દશ વષ સુધી તે
ધોરી વનથી ફે ક
ં ાઈ જતા હોય છે . પછી કદાચ ફરીથી તારો ચમકે તો ચમકે,
કોઈ ખાતરી ન હ.

સાંભળો, રા જનમેજય વૈ શપ
ં ાયન ઋિષ પાસેથી કથા સાંભળી ર યા છે .
હિ તનાપુરના વધમાન ારથી ઉ રિદશા તરફ પાંડવો વનમાં જવા નીકળ પડ્ યા.
આખું નગર ઊમટી પડ્ યું છે . તે બધાને માંડમાંડ સમ વીને પાછા વા યા. પાંડવો
પ્ર યે સૌને પ્રેમ છે , કૌરવો પ્ર યે ઘૃણા છે . પાંડવો ગગ ં ા પાર કરી
પ્રમાણકોિટ નામક વડની પાસે પહોચી ં ગયા. પ્રથમ રાત્રી આ વડની નીચે જ
િવતાવવાની હતી. ઘણા ા ણો મળવા આ યા. તેમની િવ ાથી પાંડવો પ્રસ
થયા. સમય આવે યારે વડની નીચે પણ સૂઈ શકે, કશી ફિરયાદ કે શકાયત ન
કરે તેને િ થતપ્ર કહે વાય. ા ણો સાથે ખૂબ સ સગ ં કયો. દુ :ખના િદવસોમાં
સ સગ ં -અમૃત મળી ય તો દુ :ખના િદવસો હળવા થઈ ય.
સવારે પાંડવોની સાથે ા ણો પણ વન તરફ ચાલવા લા યા. મોટો પ્ર હવે
યોગ ેમ અથાત્ આહારનો હતો. બધાંને ખવડાવવું શુ?ં માણસ ગમે તેટલો યાગી
—વૈ રાગી કે આદશવાદી હોય, પણ ભૂખ-તરસ કોઈને પણ છોડતી નથી. આહારની
બાબતમાં જે યિ ત વાવલંબી ન હોય, પરાવલંબી હોય તે વમાનપૂવક વન
વી શકે ન હ. યિ તએ એવી વનપ િત વીકારવી જોઈએ જેમાં
પરા ભો ન થઈ જવાય. પરા ભો અધગુલામીભયું વન વતા હોય છે .

ધૌ યઋિષની સલાહ પ્રમાણે યુિધ રે સૂયની તપ યા કરી. ઘોર તપ યા પછી


સૂયનારાયણ પ્રગટ થયા અને ા ણ વગેરે અિત થઓને જમાડવા માટે તેમણે
એક પાત્ર યુિધ રને આ યું અને ક યું કે આ પાત્ર બાર વષ સુધી ( યાં સુધી
વનવાસ હશે યાં સુધી) રોજ તમને બધાંને ભરપૂર ભોજનસામગ્રી આપશે. પણ
દ્ રૌપદીના જમી લીધા પછી તે તે િદવસ પૂરતું બંધ થઈ જશે.”
યુિધ રે અ યપાત્ર ગ્રહણ કયું. અને પ્રથમ િદવસે જ તેમણે રસોઈ બનાવી.
પ્રથમ ા ણોને જમાડ્ યા, પછી પાંડવો જ યા અને સૌથી છે લે દ્ રૌપદી જમી.
દ્ રૌપદીના જ યા પછી પાત્રમાંથી રસોઈ સમા ત થઈ જતી હતી.
પાંડવો ફરતા-ફરતા ‘કા યકવન’માં પહોચી ં ગયા. પેલી તરફ હિ તનાપુરમાં
િવદુ ર થી રહે વાયું ન હ તેથી ધૃતરા ્ રને કઠોર શ દોમાં શખામણ આપી, પણ
ધૃતરા ્ રને િવદુ રની શખામણ ગમી ન હ. તે નારાજ થઈને પોતાના મહે લમાં
ચા યો ગયો. િવદુ ર વેગવાળો રથ લઈને પાંડવોની પાછળપાછળ કા યકવનમાં
પહોચી ં ગયા. િવદુ ર અને પાંડવો વ ચે ઘણો સ સગ ં થયો. િવદુ રે ક યું કે
ધૃતરા ્ રે મારો યાગ કયો છે એટલે હવે હું તમારી સાથે જ રહીશ. સ યવ તાના
સબં ધં ો ભા યે જ ચરં વી હોય છે . કડવાં વા યો લોકોને ગમતાં નથી તેથી સબં ધં
બગડતા હોય છે . પણ સ યવ તા અને પ વ તાએ સબ ં ધ
ં ની પરવા કયા િવના
સ યતા અને પ તાની પરવા કરવી.
િવદુ રના ચા યા ગયા પછી ધૃતરા ્ રને પોતાની ભૂલ સમ ઈ. “ખોટુ ં થઈ ગયુ”ં
એ ું ભાન થતાં જ તેણે સજ ં યને િવદુ ર ને પાછા લઈ આવવા માટે મોક યો.
ુ માન રા એ પ્રધાનમત ં ્રી જેવા મહ વના પદે બેઠેલા માણસ સાથે સબ
ં ધ

બગાડાય ન હ, કારણ કે તે બધા ગુ ત ભેદો ણતો હોવાથી ઘણો અનથ કરી શકે
છે . મહ વના માણસને મનાવીને પણ સાથે જ રાખવો.
ં ય િવદુ ર ને સમ વીને પાછા લઈ આ યો. િવદુ ર અને ધૃતરા ્ ર મ યા
સજ
અને ભેટ્યા. બગડેલી બા સુધરી ગઈ. બા સુધારી લેતાં આવડે તે રાજનેતા
કહે વાય.
આ તરફ કૌરવોમાં વૈ રવૃ હ પણ વત
ં હતી. સવ વ છોડીને પાંડવો વનમાં
ચા યા ગયા હોવા છતાં પણ દુ યોધન વગેરેને ભય છે કે તે પાછા વતા આવશે
તો? એટલે જ વનમાં જ તેમની હ યા થઈ ય તો કાયમના કાંટા નીકળ ય.
ં ્ર રચવા
આવું િવચારીને બધા મળીને વનમાં પાંડવોની હ યા કરાવી નાખવા ું ષડ્ યત
લા યા. દુ યોધન, દુ :શાસન, શકુ િન, કણ વગેરે રથ ઉપર આ ઢ થઈને પાંડવોની
હ યા કરવા નીકળ પડ્ યા. પણ યાસ તેમને જતાં જોઈ ગયા. તે મમને
સમ ગયા.
યાસ તરત જ ધૃતરા ્ ર પાસે ગયા અને અનેક રીતે તેમણે ધૃતરા ્ રને
સમ યો કે તમારા પુત્રોને રોકો. તે પાંડવોની હ યા કરવા વનમાં જઈ ર યા છે .
તેમને રોકો. ધૃતરા ્ રને યાસ ની વાત ગમી. એટલામાં તો યાં મહિષ મૈ ત્રેય
આવી પહો ં યા. તે પાંડવોની પાસેથી જ આ યા હતા. તેમણે ધૃતરા ્ ર અને
દુ યોધન વગેરે સૌને ઘણી રીતે સમ યા, પણ દુ યોધને જોરજોરથી પોતાની

ં ઉપર થપાટો મારી જેનો અથ હતો ‘યુ .’
દુ યોધનનો આવો અસ યતાપૂણ યવહાર જોઈને મૈ ત્રેયઋિષ કુ િપત થયા અને
તેમણે શાપ આ યો કે “જે ઘ
ં ને તું મારી સામે ઠોકી ર યો છે તે ઘ
ં ને ભીમ
ગદા ારા તોડી નાખશે!”
શાપ આપીને ઋિષ ચાલતા થયા. કેટલાક લોકોને આશીવાદ લેતાં આવડતા હોય
છે , તો કેટલાક સામે ચાલીને પોતાની હલકી પ્રવૃ અને યવહારથી શાપ લેતા
ફરતા હોય છે .
7-7-10
*
45. કમીક-વધ અને વાસુદેવનું આગમન
‘મહાભારત’, ‘રામાયણ’ અને પુરાણોમાં રા સોની કથાઓ વારંવાર આવે છે .
ખરેખર તો બધા નાયકોમાં પરાક્રમો રા સો સામે ર યાં છે . પ્રાય: રા સો વનમાં
રહે તા હોય છે અને ભયક ં ર કૃ ય કરનારા હોય છે . કેટલાક ઘોર તપ યા કરીને
વરદાન મેળવનારા પણ હોય છે . વનમાં વાનપ્ર થી અને તપ વી મુિનઓ પણ
રહે તા હોય છે . પણ રા સોના ાસથી તેઓ ‘ ા હ મામ્’ પોકારતા હોય છે . રા સો,
તપ વીઓ અને િહંસક પ્રાણીઓ એકસાથે રહે તાં હોવાથી સૌકોઈ તપ વીઓની
તપ યામાં િવ ન પ થતા હોય છે . તેમ છતાં ઋિષમુિનઓ વનમાં રહે તા હોય છે .
અ યારે પણ લગભગ આવી જ દશા થવા લાગી છે . પ્ર યેક નગરમાં લગભગ
એકાદ મહો લો તો રા સવૃ ના માણસોનો બની ગયો હોય છે . લોકો યાં જતાં
પણ ડરે છે . કોઈ ભડવીર રાજનેતા શાસક બને છે અને આવા મહો લાના ાસથી
પ્ર ને છોડાવે છે . આ પરાક્રમનું કામ છે . પરાક્રમ િવના વી શકાય નિહ. જે
પરાક્રમી નથી હોતા તે દબાઈને વન વવા મજબૂર થઈ જતા હોય છે ને
વર ત વન વી શકતા નથી, રાજર ત વન જ વે છે . રા ર ા કરે
તો જ વન જવાય, નિહ તો થલાંતર કરી ભાગી છૂ ટે . આવી ભાગતી પ્ર
પોતાનાં ઘર, પોતાના મહો લા—અરે, પોતાની ત્રીઓને પણ સાચવી શકતી
નથી, કારણ કે તે પરાક્રમ િવનાની હોય છે .

ણ િદવસથી કા યક-વનમાં િવચરતા-િવચરતા પાંડવો ગાઢ વનમાં પહોચી ં ગયા.


યાં એક કમીર નામનો રા સ રહે તો હતો. તે બકાસુરનો ભાઈ હતો. ભીમે
બકાસુરને એકચક્રાનગરીમાં મારી નાખીને પૂરી નગરીને સુર ા અને શાંિત આપી
હતી. પોતાના ભાઈ બકાસુરના વધના સમાચાર ણીને કમીર ભીમને શોધતો
હતો. રા સો સત ં નથી હોતા કે મા આપે. તે તો બદલો જ ર લેતા હોય છે .
યોગાનુયોગ આજે ભીમ તેના વનમાં આવી પહો ં યો છે —આ સમાચારથી તે
રા રા થઈ ગયો હતો. શત્ સામે ચાલીને મરવા આ યા છે . આજે ભાઈનો
બદલો જ ર લઈશ તે ું ન ી કરીને તે પાંડવોની સામે પહોચી ં ગયો. તે ું િવકરાળ
વ પ જોઈને દ્ રૌપદી ગભરાઈ ગઈ. ત્રીઓ વર ત નથી હોતી, પણ ર ત
હોય છે . તેમની સાથે કોઈ ને કોઈ ર ક હોવો જ રી છે . ભીમે દ્ રૌપદીની દશા
જોઈ, સામે કમીક રા સને પણ જોયો. પહે લાં બ ે વ ચે બોલાચાલી થઈ, પછી
બ ે ભીડી ગયા. ભીમે વૃ ોને ઉખાડી-ઉખાડીને તેના ઉપર પ્રહાર કયા. તેને
ઊ ંચકી-ઊ ંચકીને ભૂિમ ઉપર પછાડ્ યો અને અંતે એ વૈ ત્રકીવનમાં તેના પ્રાણ હરી
લીધા. રા સોને મારવા એ પાપ નથી, િહંસા પણ નથી. જેના ારા અનેક િનદોષોની
હ યાઓ થતી હોય તેના વધથી પાપ અટકે છે , િહંસા અટકે છે . એકના મરવાથી
અનેક બચે છે , અનેક િનભય થઈને વન વે છે . એ પુ ય જ કહે વાય.

કમીકનો વધ કરીને વૈ ત્રકીવનને ઋિષમુિનઓ માટે િનભય બનાવીને પાંડવો


આગળ ચા યા.
હવે ૈ તવન આ યુ.ં પાંડવોને થયું કે હવે થોડો સમય અહ રહે વું જોઈએ.
યિ તએ કોઈ પણ થળે રહે તાં પહે લાં ણ સગવડો જોવી જોઈએ.
1. શું તે સુર ત જ યા છે ? બાળબ ચાંને એકલાં મૂકીને પણ બહાર જઈ શકાય
છે ?
2. શું યાં ધાિમક, સં કારી વાતાવરણ છે .
3. શું યાંની આબોહવા સારી છે ?

આ ણ સગવડો હોય યાં રહે વાથી માણસો સુખી થાય છે . યાં જરાય સુર ા ન
હોય, યાં નાિ તકો અને કુ સં કારી લોકો રહે તા હોય, યાં રોગચાળાવાળી
આબોહવા હોય યાં કદી રહે વું નિહ.
ૈ તવનમાં સવપ્રથમ ભીમે બધા કાંટાઓને કાઢી ના યા, અથાત્ રા સવૃ ના
લોકોને ભગાડી મૂ યા. ૈ તવન િન કટ ં ક થઈ ગયુ.ં હવે શાંિતથી રહી શકાય.
શાંિત નાક પકડવાથી નથી મળતી, પરાક્રમથી મળતી હોય છે . ગુડં ા જેવી પ્ર
વ ચે શાંિતથી રહે વાય નિહ. કાં તો ગુડં ાઓને ગુડં ાગીરીથી મુ ત કરો, કાં પછી
તેમને ભગાડી મૂકો. તો જ શાંિતથી રહી શકાય. ગૃહ થોને સૌથી મોટી ચત ં ા
ત્રીવગની રહે છે . અને ગુડં ાઓની પહે લી નજર ત્રીવગ ઉપર રહે તી હોય છે .
જે લોકો નજરના ચો ખા હોય તેમને સ જન કહે વાય. તેમની પાડોશમાં રહે નારા
સુખી થાય. જે લોકો નજરના મેલા હોય તેમને લુ ચા કહે વાય. લુ ચાઓના
પાડોશી થઈને સુખી ન થવાય.
ભીમે વનને િન કટં ક કરી દીધુ.ં હવે દ્ રૌપદી િનભય થઈ ગઈ. વનમાં રહે નારા
તપ વીઓ પણ સુર ત થઈ ગયા. ભીમનાં પરાક્રમો ણીને ધૃતરા ્ ર દુ :ખી
થાય છે . તે ણે છે કે એક િદવસ તે બદલો જ ર લેશે.

દુ :ખાવ થા અને ણાવ થામાં માણસને પોતાના િમત્રોની પરખ થતી હોય છે .
પાંડવોના વનના સમાચાર ણીને ારકાના ભોજ, વૃિ ણ અને અંધક વશ ં ના
યાદવો ચિં તત થઈ ગયા. તે બધા પાંડવોને મળવા વનમાં પહોચી ં ગયા.
દુ :ખાવ થામાં મળવા આવનારથી દુ :ખી માણસને આ ાસન મળતું હોય છે . હું
એકલો નથી, મારી સાથે પણ કોઈક છે —આવું આ ાસન યિ તને વવાની
િહંમત આપે છે .
ભગવાન વાસુદેવની ચારે તરફ બધા બેસી ગયા. અ યંત દુ :ખથી વાસુદેવે ક યું કે
“દુ યોધન, દુ :શાસન, શકુ િન અને કણનું લોહી હવે આ ધરતી પીવાની છે . આ
લોકોને મારી નાખવા એ જ ધમ છે .”
ત્રીઓ મનના ભાવોને રોકી શકતી નથી. દ્ રૌપદી ભગવાન કૃ ણને જોતાં જ
ભાવિવભોર થઈ ગઈ. તેણે ક યું કે “તમે બધા વતા છો તેમ છતાં કૌરવો મને
દાસી બનાવીને ભોગવવા માગતા હતા.” તે તો ધ્ સકે ને ધ્ સકે રડી પડી. તેના
હૈ યામાં ઘણી વરાળ ભરી હતી તે બહાર કાઢવાનો આજે મોકો મ યો હતો.
માણસને હૈ યાવરાળ ઠાલવવાનું સાચું થાન મળે તો હૃદય હળવું થાય. હૃદય
હળવું થાય તો કદી એટૅ ક ન આવે. દ્ રૌપદી શ્રીકૃ ણ પાસે હૈ યાવરાળ ઠાલવી રહી
છે :
“હે કેશવ, આ ભીમસેનના બળને િધ ાર છે ! આ અજુ નના ગાંડીવને િધ ાર છે !
નકુ લ અને સહદે વને િધ ાર છે ! ખરા સમયે કોઈ કામમાં ન આ યા. હું અબળા
દુ :શાસનના હાથે સભા વ ચે ચૂથ ં ાતી રહી અને આ બધા ચૂપચાપ નમાલા થઈને
જોતા ર યા. મારે કોઈ પિત નથી, કોઈ ભાઈ નથી, તમે પણ નથી. કોઈએ મા ં
ર ણ ન કયું!”
શ્રીકૃ ણ ચૂપચાપ દ્ રૌપદીનો સાચો આક્રોશ સાંભળતા ર યા. યારે તેની બધી
વરાળ નીકળી ગઈ યારે તે ધ્ સકે ને ધ્ સકે રડી પડી.

શ્રીકૃ ણે વા સ યભાવથી તેના માથા ઉપર હાથ ફે રવતાં-ફે રવતાં ક યુ,ં “દ્ રૌપદી!
રડ નિહ. કૌરવોનાં આ દુ કમોનો ગણીગણીને બદલો લેવાશે. કૌરવોને ધૂળ ચાટતા
કરી દે વાશે. તાર નજરે ું આ બધું જોઈશ. શાંત થા.”

વીર ત્રી બદલો લેવડાવે છે . ભલે જે થવાનું હોય તે થાય, પણ કુ કમીને બોધપાઠ
તો મળવો જ જોઈએ. તે પોતે તે બદલો ન લઈ શકે તો પિત, ભાઈ કે પિરવારને
ઉ કેરીને, રડીને, કકળીને પણ બદલો લેવડાવે છે . તેમાંથી ઇિતહાસ િનિમત થાય
છે .
ડરપોક ત્રી ચૂપ રહે છે . કદાચ બદલો લેવા પિત તૈયાર થયો હોય તો-પણ તેને
રોકે છે . કદાચ તેને મારી નાખશે તો હું િવધવા થઈશ. બાળકો અનાથ થઈ જશે—
આવી ગણતરીથી તે પિતને, ભાઈ વગેરેને રોકે છે . તેથી અ યાચાર ને ફાવતું જડે છે .
તેને વધુ ને વધુ અ યાચાર કરવાનો પાનો પાનો ચઢે છે .

ડરપોક ત્રી પિતને પણ ડરપોક બનાવે છે . આવા લોકોનો ઇિતહાસ નથી હોતો,
કારણ કે બ લદાન નથી હોતાં. બ લદાન િવના પા ળયા કેવા? કાયરો, અ હસા મા
અને વીતરાગ થવાની વાતો કરીને ઠં ડા થઈ ય છે .

દ્ રૌપદી વૈ રના અ માં બળી રહી છે . તેણે પોતાના વેરિવખેર થયેલા વાળ
શ્રીકૃ ણને બતા યા અને ક યું કે “ યાં સુધી દુ :શાસનના ધગધગતા લોહીમાં આ
વાળ નિહ ધોઉ ં યાં સુધી હું તેમાં તેલ નાખવાની નથી.”
શ્રીકૃ ણે ગજના કરીને પ્રિત ા કરી કે “દ્ રૌપદી, તાર ઇ છા પૂરી થશે. ચતં ાન
કર. ું જ રાજરાણી થવાની. ભલે આકાશ ફાટી પડે, િહમાલય િવદીણ થઈ ય,
પૃ વીના ટુ કડેટુકડા થઈ ય, પણ મારી વાત કદી િમ યા થવાની નથી.”
6-7-10
*
46. વનમાં િવચરણ
અિન ો કદી થાય જ નિહ તેવું બને નિહ. મહાપુ ષોથી પણ અિન થઈ જતાં
હોય છે . પણ આવા સમયે જો અિન ોને રોકનાર કે આગળ વધતાં અટકાવનાર
મળી રહે તો ઘણા અનથો ટાળી શકાય છે . જુગાર મહાઅિન છે તે સૌ ણે છે .
તેમ છતાં યુિધ ર જુગાર ર યા—ર યા, એટલું જ નિહ, માપ બહારનો જુગાર
ર યા. જુગારમાં મૂકવાનું મૂ યું અને પછી પ તાયા. હવે તેનાં અ યત
ં માઠાં
પિરણામ ભોગવી ર યાં છે . જો આવા સમયમાં શ્રીકૃ ણ ન કમાં હોત તો આ
અિન થવા દે ત નિહ. યાં શક ં ા પદ પિરિ થિત હોય યાં એકાદ પ્રભાવશાળી
યિ ત જ ર સાથે રાખવી જોઈએ.
પછી તો શ્રીકૃ ણે જુગારમાં થનારા દોષોનું લાંબું વણન કયું, જેથી લોકો ફરીથી તે
દોષો તરફ વળે નિહ.
શ્રીકૃ ણે શશુપાલનો વધ કરી ના યો છે , તેવા સમાચાર ણીને તેના િમત્ર
શા વે યું કે અ યારે ારકામાં શ્રીકૃ ણ ઉપિ થત નથી. આ તકનો લાભ
લઈને તેણે િવમાન ારા ાિરકા ઉપર ચઢાઈ કરી દીધી. રા ની અનુપિ થિત
રાજધાનીને ભયમાં મૂકી શકતી હોય છે . એટલે રા એ બને યાં સુધી રાજધાની
છોડવી નિહ, પણ કદાચ જ રી કામ હોય તો શત્ ઓને ખબર ન પડે તેવી રીતે
છોડવી. સાથેસાથે પૂરેપૂરો ર ાપ્રંબધ પણ કરીને જવુ.ં
શા વના ઓ ચત ં ા આક્રમણથી લોકો ગભરાયા, પણ તરત જ સામનો કરતા થઈ
ગયા. વૃિ ણ તથા અધં ક વશ
ં ના યાદવોએ ારકામાં આવનારા બધા પુલો તોડાવી
ના યા જેથી શત્ ઓ ારકા સુધી આવી જ ન શકે.
બ ે સેનાઓ વ ચે ભીષણ યુ થયુ.ં સા બ અને પ્રદ્ યુ ન જેવા યાદવ
સેનાપિતઓએ શા વની સેનાને અનેક યૂહો ારા હરાવી દીધી. પછી તો શા વ
વયં ભગવાન શ્રીકૃ ણ સાથે યુ ે ચઢ્ યો. બ ે વ ચે લાંબો સમય સુધી ઘનઘોર
યુ થયુ.ં અત ં ે શ્રીકૃ ણે શા વનો વધ કરી દીધો. આ બધી વાત શ્રીકૃ ણે
યુિધ રને કહી સભ ં ળાવી. શૌય અને પરાક્રમભરી વીરરસવાળી કથાઓ
સાંભળવાની લોકોને બહુ ગમતી હોય છે . પછી તો બધા રા ઓ યુિધ રની
િવદાય લઈને પોતપોતાની રાજધાની તરફ પાછા વળી ગયા. શ્રીકૃ ણ પણ ાિરકા
તરફ ચાલી નીક યા. રા ઓના આવવાથી બધું ભયુ-ં ભયું લાગતું હતુ,ં પણ
યારે બધા ચા યા ગયા તો ખાલીખાલી લાગવા લા યુ.ં ઘર તો ભયુંભયું જ સા ં
લાગે. ખાલી ઘરમાં રહે નાર એકાકી યિ તને ખાલીપણાનો રોગ હે રાન કરતો હોય
છે . ઘરના ખાલીપણા કરતાં પણ હૃદયનો ખાલીપો વધુ દુ :ખદાયી થઈ જતો હોય
છે .
પાંડવો સાથે મળીને ૈ તવનમાં એક િવશાળ સરોવર તરફ ચાલી નીક યા અને
એક િવશાળ વૃ ની નીચે આસન જમાવી દીધુ.ં હવે બાર વષ વનમાં જ િવતાવવાનાં
હતાં. વનમાં અિન છાએ પણ જે કાંઈ આવી મળે તે વીકારી લેવું અને તેને
અનુકૂળ થઈને વવુ.ં પાંડવોએ વનવાસ વીકારી લીધો હતો. નગરવાસ—તેમાં
પણ રાજવાસ અને વનવાસમાં આકાશપાતાળનું અત ં ર છે . તેમ છતાં જો મન
મ મ હોય તો બધું સહજ થઈ શકે છે .
એક વાર માકંડેયઋિષ મળવા આ યા. સારા અને ઉ મ પુ ષો યાં રહે તા હોય
યાં સારા પુ ષો આપોઆપ ખેચાઈ
ં આવતા હોય છે . માકંડેયઋિષએ યુિધ ર
સાથે ઘણો સ સગ ં કયો અને પછી િવદાય થયા. દુ :ખના િદવસોમાં સ સગ
ં મોટો
આધાર બની ય છે .
પાંડવોના વનવાસથી બ્રા મણો પણ વનમાં આવીને રહે વા લા યા. ચત
ં ન-મનન-
િવ ા અને દીઘદૃ વાળા બ્રા મણો રા -મહારા ઓને હંમેશાં શુભ પ્રેરણા
આપતા ર યા છે .
દ્ રૌપદીથી યુિધ ર અને પાંડવોની આ દુ દશા જોઈ જતી નથી. પ્રેમાળ પ ની
પોતે તો દુ :ખ ભોગવી ણે છે , પણ પિતનાં દુ :ખો જોઈ શકતી નથી. તેથી
દ્ રૌપદીએ જૂનાં સુખો અને વતમાનનાં દુ :ખો યાદ કરીને તુલના કરીને સત ં ાપ
કરવા માંડ્યો. પહે લાં કેવું હતું અને હવે કેવું થઈ ગયું તે વાતને વાગોળી-વાગોળીને
િવલાપ કરવા લાગી. વતમાનનાં દુ :ખો જૂનાં સુખોને વધુ યાદ કરાવે છે . જૂનાં સુખો
યાદ કયા કરવાથી વતમાનનાં દુ :ખોનો પ્રભાવ વધી જતો હોય છે . છે વટે દ્ રૌપદી
યુિધ રને કૌરવો સાથે યુ કરી લેવા દબાણ કરે છે . પણ યુિધ ર ઠં ડા િહમ
જેવા થઈને દ્ રૌપદીનો બળાપો સાંભળી રહે છે . જે પુ ષ ત્રીઓનો ચઢાવેલો ચઢી
જતો નથી તે ઘણા અનથોથી બચી જતો હોય છે . યુિધ રનો આગ્રહ
પ્રિત ાપાલન ઉપર છે . ગમે તેટલાં દુ :ખ પડે તોપણ પ્રિત ાનું તો પાલન કરવું
જ જોઈએ તેવું તેમનું માનવું છે .
હવે ભીમસેનનો વારો આવે છે . દ્ રૌપદીની માફક ભીમ પણ યુિધ રને યુ કરી
લેવા ઉ કેરે છે . જેણે સાથે રહે વું હોય તેણે એકબી ની વાત શાંિતથી સાંભળવી
જોઈએ, અ ભપ્રાયોનો આદર કરવો જોઈએ અને યો ય હોય તો વીકારવા
પણ જોઈએ. યુ કરીને કૌરવોનો નાશ કરીને આ દશામાંથી છૂ ટવું જોઈએ તેવું
ભીમનું કથન પણ યુિધ રને મા ય નથી. તે પોતાની વાત સમ વે છે , “આપણે
જુગાર ર યા હતા, જુગારમાં હાયા હતા, પછી શરતો ઉપર વનમાં આ યા છીએ.
દોષ આપણો છે . હવે આપણાથી સ ય અને ધમનો યાગ કરાય નિહ.”
સહવાસી માણસો નવરાં હોય અને મનમાં ઘણા પ્ર ો વલોવાતા હોય યારે ચચા
તો થવાની જ. યાંથી પાછા કા યકવનમાં આવીને પાંડવો રહે વા લા યા.
7-7-10
*
47. ઇ દ્રની મુલાકાત
વનકથા કદી પૂરી નથી થતી. મૃ યુ જ તેનું પૂણિવરામ થઈ શકે. જોકે ઘણા
લોકોની કથા તો મૃ યુ પછી પણ ચાલતી રહે છે , જો તેમની પાસે યશનો ઢગલો
વધુ હોય તો. યશ કિવ-પ્રચ લત હોય છે . જો કિવ મળે તો જ તેનો િવ તાર તથા
પ્રચાર થાય, પણ જો કિવ ન મળે તો યશ સુકાઈ ય. બધાને કિવ મળતા
નથી. કિવનું મળવું એ પણ મોટુ ં ભા ય જ કહે વાય. અને કદાચ કથા તો દુ :ખોની
જ હોય, સુખોની કથા ન હોય. હોય તો નીરસ હોય. પાંડવો દુ :ખી છે તેથી તેમની
કથા છે . વન-વનમાં ભટકી ર યા છે . સમય કાઢવો કેવી રીતે? શું કરવુ?ં બેકારીના
િદવસો બહુ લાંબા હોય છે . ખે ં યાય ન ખૂટે. આ તો સા ં છે કે પાંડવો છ જણા છે .
સમૂહ છે તેથી સમય વીતી ય છે . ત્રી હોય એટલે સમય ગિતવાળો થઈ
ય. ત્રી હસે કે રોકકળ કરે, જે કરે તે, પણ પુ ષને ય ત રાખે. ય તતા
સમયને ગિતશીલ બનાવી દે છે . પણ જો પુ ષ એકલો જ હોય તો સમય
ગિતહીન થઈ ય. ત્રી એકલી હોય તોપણ સમય ગિતહીન થઈ ય. પુ ષ
હોય તો જ ત્રી ખીલે છે . એકલી ત્રી ખીલતી નથી, તેથી સમય ખૂટતો નથી.
અજુનને થયું કે હવે નવરા બેઠા શું કરવુ?ં ચાલ ઇ દ્ રકીલ પવતની યાત્રા ક .ં
યાં ઇ દ્ ર રહે છે તેમને મળું . તેમની પાસેથી ઘણી િવદ્ યાઓ શીખવાની છે .
પ્ર યેક યિ તએ વનભર િવદ્ યાથી રહે વું જોઈએ. શીખતા જ રહો, શીખતા
જ રહો. ાન અનત ં અને અખૂટ છે .
ભાઈઓની ર લઈને ગાંડીવ-ધનુ ય હાથમાં લઈને અજુન તો ચાલી નીક યો.
એક જ િદવસમાં તે પુ યપવત ઉપર પહોચીં ગયો. યાંથી ગધ ં માદન-પવત ઉપર
પહો ં યો. એમ ચાલ-ચાલ કરતાં-કરતાં અત
ં ે તે ઇ દ્ રકીલ પવત ઉપર પહોચી

ગયો. તે આગળ જતો હતો યાં તો “ઊભો રહે ! ઊભો રહે !” એવો અવાજ
આ યો.
અવાજ સાંભળીને અજુન ઊભો રહી ગયો. તેણે જોયું તો વૃ ના મૂળમાં એક
તપ વી મહા મા બેઠા હતા. અજુને તેમને પ્રણામ કયા. પૂ ય પુ ષોને પ્રણામ
કરનારને આશીવાદ મળતા હોય છે . અને જેને આશીવાદ મળે તેનું કાય સફળ
થતું હોય છે . મહા માએ ક યું કે “આ પ્રદે શ તપ વી બ્રા મણોનો છે . અહીં
કદી યુ થતું નથી, એટલે શ ત્રોની જ ર પડતી નથી. તો પછી તમે શ ત્ર
ધારણ કેમ કયું છે ? ધનુ ય-બાણને અહીં જ છોડી દે અને પછી આગળ .” પેલા
મહા માએ વારંવાર શ ત્ર છોડી દે વાનો આગ્રહ કયો, પણ અજુને શ ત્ર યાગ
કયો નિહ. ખરેખર કેટલાંય થળો કલહ િવનાનાં હોય છે . યાં સાિ વક લોકો
રહે તા હોય યાં કલહ ન હોય, કદાચ હોય તો થોડો હોય, ડખ
ં િવનાનો હોય.
સવારે લડે અને સાંજ ે ભેગા થઈ ય. આવી જ યાએ શ ત્રોની જ ર ન રહે .
કેટલીક જ યાઓ કલહિપ્રય લોકોની હોય છે . આખો િદવસ લડાઈ-ઝઘડા
થયા જ કરતા હોય છે . યાં અપરાધનું પ્રમાણ ઘણું વધારે હોય છે . પહે લાં તો
આવી જ યામાં રહે વું નિહ અને કદાચ રહે વું પડે તો શ ત્રધારી થઈને રહે વ,ું
જેથી વર ણ અને વજનોનું ર ણ કરી શકાય.
અજુને શ ત્ર યાગ ન કયો તેથી પેલા મહા મા પોતાના અસલી પમાં પ્રગટ
થયા. તે ઇ દ્ ર હતા. તે પ્રસ થયા. તેમણે ક યુ,ં “અજુન, િત્રયે કદી પણ
શ ત્ર યાગ કરવો જોઈએ નિહ. શ ત્ર એ િત્રયનું અગ ં છે . તારી મ મતાથી
હું પ્રસ થયો છુ ં . વરદાન માગ!” ભારતમાં બે ધારાઓ પ્રચ લત થઈ છે :
શ ત્ર યાગ કરાવનારાઓની અને શ ત્ર ધારણ કરાવનારાઓની.
શ ત્ર યાગીઓથી રા ્ ર મજબૂત નથી થયુ,ં દુ બળ જ થયું છે . ધમર ા માટે
પણ શ ત્ર ધારણ કરવું જ રી છે . ‘મહાભારત’નો આદશ શ ત્રો છે ,
શ ત્ર યાગ નથી. અજુનની શ ત્ર યાગ નિહ કરવાની મ મતાથી ઇ દ્ ર
પ્રસ થયા અને વરદાન માગવાનું ક યુ.ં
અજુને ક યુ,ં “બધી શ ત્રિવદ્ યા મને આપો.” ઇ દ્ રે તેને બીજુ ં કાંઈ માગવાની
પ્રેરણા અને લાલચ આપી, પણ અજુન તો મ મ જ ર યો, “મારે તો મારા
ભાઈઓ અને મારી પ નીનો બદલો લેવો છે , એટલે શ ત્રિવદ્ યા જ રી છે .”
જો અજુનને કોઈ શ ત્ર યાગી મુિન મ યા હોત તો તેના િવચારો જુદા હોત. તે
પણ શ ત્ર યાગી—અરે, શ ત્રો પ્ર યે ઘૃણા કરનારો થઈ ગયો હોત. તો પછી
દ્ રૌપદીના અપમાનનું શુ?ં કશું નિહ, એવું તો ચા યા કરે. સહન કરી લેવાનુ,ં મા
કરી દે વાની. પણ મા માગે તો મા કરાય ને? ના-ના, વગર મા યે પણ મા કરી
દે વાની, કારણ કે આપણે પ્રિતરોધ કરવો નથી, બદલો લેવો નથી. ક જયાનું મોઢુ ં
કાળું —સમ ને સહન કરી લેવાનું છે . આવી પણ િવચારધારા ભારતમાં પ્રચ લત
છે . પણ અજુન આવી િવચારધારાથી અલગ છે : “બદલો લેવો જ છે , તેથી અ ત્ર-
શ ત્રો જ રી છે .”
અજુનની મ મતા જોઈને ઇ દ્ રે ક યું કે “પહે લાં તું શવ ની આરાધના કર.
શવ પ્રસ થાય પછી મારી પાસે આવજે.”
આપણે યાં બધી િવદ્ યાઓના આચાય ભગવાન શવ છે . પ્રથમ તેમની
આરાધના કયા પછી જ કોઈ પણ િવદ્ યામાં પ્રગિત થતી હોય છે .
અજુન શવ ને પ્રસ કરવા તપ યા-હે તુ િહમાલય તરફ ચાલી નીક યો.
િહમાલયમાં એક સુદ
ં ર જ યાએ રહીને તે ઘોર તપ કરવા લા યો. તેની
તપ યાથી ઋિષમુિનઓ બધા ત ધ થઈ ગયા અને મહાદે વ પાસે કૈ લાસ
જઈને બધો વૃ ાંત િનવેિદત કયો. મહાદે વે ક યુ,ં “ ચત ં ા ન કરો. અજુનનો હે તુ હું
ણું છુ ં .” અજુનની પાસે મહાદે વ પહોચી
ં ગયા, પણ કરાતવેશમાં હોવાથી
અજુન ઓળખી શ યો નિહ. મહાદે વ ની સાથે ભૂતિપશાચાિદની સાથે હ રો
ત્રીઓ પણ હતી. આવા િવ ચત્રવેશધારી શવ ને ઓળખી ન શકવાથી
અજુને પડકાર કરી ગાંડીવ હાથમાં લઈ લીધુ.ં મહાદે વ િનકટ આવે તેના પહે લાં
એક મૂક નામનો રા સ ભૂડ ં નું પ ધારણ કરીને ચઢી આ યો. કરાત પી
શવ અને અજુન બ ેએ એકીસાથે તેના ઉપર બાણ છોડ્ યાં. મૂક ધરાશાયી
થઈ ગયો. પછી કરાત અને અજુનનો િવવાદ થયો કે આ રા સ કોના બાણથી
મયો? છે વટે બ ેમાં ભયક ં ર યુ થયુ.ં અજુને જેટલાં બાણ અને જેટલાં શ ત્રો
છોડ્ યાં તે બધાં કરાતે શોષી લીધાં. છે વટે અજુન થા યો અને હાયો, શવને શરણે
ગયો. તેને ખાતરી થઈ ગઈ કે આ કરાત બીજુ ં કોઈ નિહ પણ શવ જ છે . તેણે
ખૂબ પ્રાથના કરી. શવ પ્રસ થયા અને અજુનને વરદાન માગવા ક યુ.ં
અજુને ક યું કે “મને પાશુપતા ત્ર આપો.” શવ એ પ્રસ થઈને અજુનને
પાશુપતા ત્ર આ યુ.ં પછી પાશુપતા ત્રની બધી િવિધ સમ વી. આ રીતે
ભગવાન શવની પાસેથી મહાન અ ત્ર લઈને અજુન આગળ વ યો અને
િદ પાલો, કુ બેર વગેરે ઘણા દે વોને મ યો. આ બધા દે વો પોતપોતાનાં િવમાનો
રાખતા હતા. તેમની પાસેથી પણ દં ડા ત્ર ગ્રહણ કયુ.ં
જેણે યુ કરવું હોય તેણે અનેક પ્રકારનાં અ ત્રશ ત્રો િવકસાવવાં તથા
ગ્રહણ કરવાં જોઈએ. િવ ઉપર શ ત્રધારીઓ જ રાજ કરતા આ યા છે અને
આગળ પણ આ જ િનયમ ચાલવાનો છે , એટલે મહાન રા ્ રે તો હંમેશાં નવાંનવાં
શ ત્રો િવકસાવવાં જ જોઈએ.
7-7-10
*
48. ઉવશી-િવજય
એકાકી પુ ષ કામવાસનાથી ુર ત નથી હોતો. એકાકી ી પણ કામવાસનાથી
ુર ત નથી હોતી. ભલે કોઈ બ્ર મચારી કે બ્ર મચાિરણી લેબલ લગાવે, લેબલ
લગાવવાથી બ્ર મચય પળાઈ જતું નથી. આ ે માં જેટલી ગડબડ ચાલે છે તેટલી
બી કોઈ ે માં ન હ ચાલતી હોય. જે વ તુ શ ય જ નથી તેને શ ય કરવાના
પ્રય નોમાં લાખો-કરોડો માણસોને રમત સમ ને લગાડ દે વામાં આવે તે લોકો માટે
િહતકારી ન થઈ શકે.
અજુન એકલો જ િવચરી ર યો છે . િવચરતાં-િવચરતાં તે વગમાં પહોચી ં ગયો.
ખરેખર તો ઇ દ્ રે જ પોતાનો રથ લઈને માત લ નામના સાર થને તેને લેવા માટે મોક યો
હતો.
વગ એટલે ુખોનો ઢગલો. ુખો સૌને ગમે છે , દુ :ખો કોઈને ગમતાં નથી. ુખો
સગવડોથી મળતાં હોય છે . સગવડો વૈ ભવથી મળતી હોય છે . દિરદ્ રોને સગવડો નથી
હોતી. વગમાં ચારે તરફ વૈ ભવ જ વૈ ભવ દે ખાય છે . વૈ ભવનાં ુખો મનની શાંિતને
આધીન ભોગવાય છે . મનની શાંિત સમાધાનને આધીન હોય છે . જે-જે ે માં
સમાધાન ન થાય તે-તે ે માં અશાંિત ઉ પ થાય. ુખ અને શાંિત ે વાર હોય
છે . તેમાં કદ પણ સમ તા નથી હોતી. અથાત્ સં ૂણ અને મા ુખ અથવા સં ૂણ
અને મા શાંિત નથી હોતી. ે વાર હોય છે . માનો કે પ નીનું ુખ છે પણ પુત્રનું
નથી. પ નીનું ુખ આજે છે પણ કાલે નથી. આવી જ રીતે નોકર -ધંધો-મકાન-
યવહાર-સગાંવહાલાં વગેરે અનત ં ે ો હોય છે . આમાંનાં કેટલાંક ે ોમાં માણસ
ુખી હોય છે , તો કેટલાંક ે ોમાં દુ :ખી હોય છે , તે પણ કા લક એટલે કે અમુક કાળ
પૂરતું જ. પિરવતન થયા કરે. આ બધાં ે ીય ુખોની ઉપે ા કર ને શા ત ુખો,
અખડ ં ુખોની વાતો એ મા વાતો જ છે . તેની પાછળ પડનારા થાકી જતા હોય છે ,
ક ું મળ ું નથી. આવું ક ું હોય તો મળે ને? જે છે તે અહીં જ છે . જેણે અહીં વન
વવું હોય તેણે ુખ-દુ:ખ બ ે ભોગવવાની તૈ યારી રાખીને જ વન વવાનુ.ં
શાંિત-અશાંિત પણ અવારનવાર આવનારી વ તુ છે , સતત રહે નારી વ તુ નથી.
ખરેખર તો અશાંિત જ શાંિતની કદર કરાવે છે . જેણે અશાંિત અનુભવી જ નથી તેને
શાંિતની શી કદર હોય! જેટલી અશાંિત વધારે તેટલી જ શાંિતની કદર પણ વધારે.
જે લોકો મોટ જવાબદારીવાળું વન વતા હોય છે તેમને ટે શન વધારે હોય છે .
મોટ અને પડકાર- પ જવાબદારી ટે શન િવનાની હોય જ ન હ. ટે શન અને શાંિત
સાથે ન રહી શકે. એટલે જવાબદારીઓમાંથી છૂ ટવાથી ટે શન ઓછુ ં થાય. ટે શન
ઓછુ ં થાય એટલે અશાંિત ઓછી થાય તેવું ગ ણત રચાય છે . આ પલાયનમાગ
છે . યાગ-વૈ રા યના ઓઠા નીચે ઘણા લોકો આ માગ ચાલી નીકળે છે . ખરેખર તો
ટે શન સહન કર લેવાની મતા વધારવી એ પણ સાધના છે . ટે શન કે અશાંિતથી ભાગો
ન હ, તેને સહન કરો, પચાવો. પછી ખરી શાંિત મળશે.
અજુન વૈ ભવભયા વગમાં પહોચી ં ગયો અને ઇ દ્ રનો મહેમાન થયો. ઇ દ્ ર
અજુનનો િપતા છે . બાપને ઘરે દીકરો રહે તો પછી શી કમી હોય? પણ અજુન
અહીં શ ત્રિવદ્ યા શીખવા આ યો છે , મા મોજશોખ કરવા ન હ. મોજશોખની બધી
સગવડો હોવા છતાં પણ જે મોજશોખમાં ન લલચાય તે જ િવદ્ યા યયન કર શકે.
અજુને બધી શ ત્રિવદ્ યા શીખી લીધી. અજુન લગભગ પાંચ વષ ુધી વગમાં
ર યો. ઇ દ્ રની ઇ છા હતી કે તે ગીત-સગ ં ીત પણ શીખી લે. અજુને તે િવદ્ યા પણ
શીખી લીધી. હવે ઇ દ્ રની ઇ છા તેને ી વ ાપારગત કરવાની થઈ. તેણે ગાંધવ
ચત્રસેનને પ્રેરણા આપીને ઉવશી નામની અ સરાને તૈ યાર કર . તે અજુનને
ી વ ા ન ુણ બનાવે તેવી તેની ઇ છા હતી. આપણને નવાઈ લાગે, પણ યારે
કામ વ ા અને તે પણ સ ય રીતે આપવાની પ િત હશે અથવા એમ કહો કે
વગમાં આવી પ િત હશે. એક બાપ પોતાના દીકરા માટે અ સરાની યવ થા
કરાવે તે નવાઈ જેવું જ લાગે. પણ ઇ દ્ રે તેવું ક ુ છે .
ઉવશી સ ધ ને તૈ યાર થઈને અજુનના ઉતારે પહોચી ં ગઈ. આજે ઉવશી પણ
પોતાને ધ ય માનતી હતી કે અજુન જેવા ભડવીર પુ ષની સેવા કરવાનો તેને મોકો
મ ો હતો. અ સરાઓને પિત નથી હોતા. પિત િવનાની હોવા છતાં તે
બ્ર મચાિરણી પણ નથી હોતી. વગમાં તેમનું કામ જ પુ ષોની સાથે રમવા-
રમાડવાનું હોય છે . તે બહુપુ ષભો યા હોય છે , તેથી કામશા ની ગહન ન ુણતા
તેમનામાં હોય છે . અજુનને તે કામશા ની િવદ્ યા ભણાવવા આવી છે .
ઉવશીને પોતાને યાં આવેલી જોઈને અજુનને િવકાર થવાની જ યાએ વૈ રા ય
થવા લા યો. ી િવકારનું ૂળ છે તે તો બધા કહે છે અને ણે છે , પણ ી
વૈ રા યનું પણ ૂળ છે તેની ખબર ઘણાને નથી હોતી. તેથી તે ીથી બચવા ભાગતા
રહે છે . જેમજેમ તેઓ ભાગે છે તેમતેમ છાયાની માફક ી તેમની પાછળ પડી રહે
છે , શાંિતથી જંપીને રહે વા દે તી નથી. છાયાને પાછળ છોડીને ભાગતો માણસ યારે
પાછુ ં વાળીને જુએ છે તો છાયા તો પાછળ-પાછળ જ દોડતી આવતી દે ખાય છે .
ીથી ભાગવાથી ભગાતું નથી.
ીથી છૂ ટવાની એક બી રીત છે . તેની સામે ઓ. ખરા બપોરે યારે ૂય
મ યા માં તપી ર યો હોય યારે જોજો, છાયા ગાયબ થઈ જશે. ીના ધોમધોમ
તાપમાં ી પ્ર યેની વાસના આપોઆપ ગાયબ થઈ જશે. સૌથી મોટો પ્રેમ ીનો
છે તે વાત સાચી, તેથી તો દુ િનયા ી તરફ દોડે છે . પણ સૌથી મોટો ત્રાસ પણ
ીનો જ છે . હા, ખરા બપોરે અનુભવો તો ી એટલો ત્રાસ આપે છે કે તેટલો
ત્રાસ નરકમાં પણ ન હ થતો હોય. તેથી તેવો અનુભવ કરનાર માટે ી સા ાત્
હડહડતું નરક થઈ ય છે . તેના તરફ જોવાનું પણ મન ન થાય. કોઈ દાઝે લા
પુ ષને પૂછી જોજો, બચારા રાડ પાડી ગયા હોય છે , તેનાથી છૂ ટવા મથી ર યા
હોય છે . ી ું આ બીજુ ં િવકરાળ પ જોઈ લેનાર ભતૃહિર જેવાને ી ું ુખ
જોવાનું બધ ં નથી કર ું પડતુ.ં તેને આપોઆપ ચીતરી ચઢે છે , ઊલટી થાય છે ,
અગ ં અ ં માં પાચ-પ -મળ-મૂત્ર દે ખાય છે . પણ હા, આ મા બપોર હોય યાં ુધી
ે ગ
જ અનુભવાય છે . ૂય જરાક નમતો થાય કે તરત જ છાયા પ્રગટ થઈ ય.

અજુન અ યારે ભરબપોરે છે . ઉવશીને જોતાં જ તે લ જત થઈ ગયો.


“માતા … માતા …” કર ને પગમાં પડી ગયો. ઉવશીને નવાઈ લાગી, આંચકો
લા યો. આવો પુ ષ તો વગમાં પહે લી વાર જ જોયો. જે પ અને જુવાની માટે
લોકો મોટામોટા ય ો કર ને અહીં આવે છે તે પ અને જુવાની સામે ચાલીને તેને
પ્રા ત થયાં છે , પણ તે તો “માતા -માતા ” કર ર યો છે . હું અહીં માતા થવા
આવી છુ ં ? ઉવશીને ગુ સો ચઢવા લા યો.

પુ ષ કરતાં ીને આઠગણો કામ હોય છે તેવું ની તકાર કહે છે . “કામ ા ગણ:
ૃત:।” કામા ુર પુ ષ ભયક
ં ર થઈ ય છે . કામા ુર સાંઢ કે કૂ તરાની આડે પડનાર
યિ ત ઉપર ઘણી વાર આ પ્રાણીઓ પણ હુમલો કર દે તાં હોય છે . પણ કામા ુર
ી તો તેથી પણ વધુ ભયક ં ર થઈ જતી હોય છે . તે પ્ર ય હુમલો ન કરે કદાચ
તોપણ તેના મનમાં ઘોર િધ ારભાવ ગી ય છે જે સમય આ યે ઘોર પિરણામ
લાવતો હોય છે . ન ફળ ી આબ દાર પુ ષ ઉપર ગમે તેવો આરોપ ૂક ને તેને
કોડ નો કર શકે છે . આબ દારને કોડ નો કર નાખવો તે તેની હ યા કરતાં પણ વધુ
ભયક ં ર સ કહેવાય.
કામા ુર ઉવશીએ અજુનને મનાવવા-પટાવવા ઘણા પ્રય નો કયા, પણ અજુન
મા યો ન હ. તેનો મ યા કાળ ચાલતો હતો. અત
ં ે ઉવશી છંછેડાઈ ગઈ. તેણે
અજુનને શાપ આ યો. યારે ી અને પુ ષો ોધાવેશમાં શાપ આપી શકતાં હશે,
એટલે અપમાનનો બદલો તરત જ લઈ લેતાં. સા છે કે અ યારે આવો શાપ
આપવાની શિ ત ી- ુ ષોમાં રહી નથી, ન હ તો શું થાત તે કહે ું ક ઠન છે .

છંછેડાયેલી વાઘણ જેવી ઉવશી બોલી, “ , ન ુંસક થઈ ! હીજડા જેવા લહેકા


કર કર ને તાબોટા પાડી-પાડીને રખડતો રહે જ.ે ”

અજુન ઉવશીના પગમાં પડી ગયો, “ મા કરો! મા કરો!” કોઈ પણ પુ ષને ન ુંસક
થવું ગમે ન હ. તે કા તો પૂણ પુ ષ થાય કે પછી પૂણ ી થાય. ન હ પુ ષમાં કે ન હ
ીમાં રહીને વન જવાય કેવી રીતે? વન કામ-સામ યથી જવાય છે . જો એ
જ ન હોય તો વન મડદુ થઈ ય. આવાં ઘણાં મડદા અ યત ં દુ :ખી થઈને
લાિન સાથે હરતાં-ફરતાં જોઈ શકાય છે . સૌથી વધુ ધન કામશ ત વધારનારી
દવાઓ પાછળ ખચાય છે . તે જ બતાવે છે કેટલી મોટ ઘરાકી હશે?
અજુને ઘણી મા માગી અને ઉવશીનો ોધ શાંત થયો, પછી તેણે પોતાના શાપને
એક વષ પૂરતો સી મત કર દીધો. હવે તેરમું વષ ગુ તકાળનું શ થવાનું છે તે
કાળમાં અજુન ક ર થઈને ૃ ય-સંગીત ગાતાં-વગાડતાં િવતાવશે.

‘મહાભારત’કાર અ યાયની સમા તમાં આવું લખે છે :


ઇદં ય: શૃણપ
ુ ાદ વૃ ં ન યં પાંડુસુ ત ય વૈ ।
નત ય કામ: કામે ુ પાપકેષુ પ્રવતતે॥
(વનપવ, 46-62)
ુ ્રનું કથાનક સાંભળશે તેના મનમાં પાપપૂણ કુ માગગામી
અથાત્ જે કોઈ આ પાંડુપત
િવષયભોગની વાસના પ્રગટશે ન હ.
7-7-10
*
49. અજુનની વગમાં સાધના
વનમાં ચાર યવહાર બહુ મહ વ ધરાવે છે :
1. લોક યવહાર
2. ધમ યવહાર
3. રાજ યવહાર અને
4. સમાજ યવહાર
આ ચારે યવહારો ારા જગતની યવ થા ચાલતી હોય છે .
1. લોકો પોતપોતાનાં રીિતઓ, િરવાજો, િઢઓ અને આચારો ારા યવહાર
ન ી કરતા હોય છે . તેમાં ફે રફાર થાય તો લોકો સહન નથી કરતા. અધ ં ાધૂધ
ં ી
યાપી ય છે . કેટલીક વાર લોક યવહાર હાિનકારક પણ થઈ જતો હોય છે ,
જેને લોકસુધારકો આંદોલનો કરીને, પ્ર ને ગૃત કરીને સુધારતા હોય છે .
2. પ્ર યેક ધમ અનુયાયીઓને એક યવહાર આપતો હોય છે . જેમ કે
નાનાિદની યવ થા, ભોજનાિદની યવ થા, પિત-પ ની-બાળકો વગેરેની
યવ થા, વગ-નકની યવ થા, ય યાગાિદ કમકાંડોની યવ થા, લ ન અને
મરણો ર ક્રયાઓની યવ થા. આવી બધી અનેક યવ થાઓ ધમ ારા
પ્રા ત થતી હોય છે . આ યવ થાઓ પણ દે શ-કાળ-પિરિ થિત પ્રમાણે
સુધારવાની જ ર પડતી હોવાથી ધમસુધારકો લોક ગૃિત ારા યવ થા
સુધારતા હોય છે . સુધરેલી યવ થા જ લોકિહતકાિરણી થઈ શકતી હોય છે .
3. રાજ યવ થા રા ારા પ્રચ લત થતી હોય છે . પૂ ં વાદી, સા યવાદી,
સમાજવાદી, એકહ થુ-સ ા-વાદી, લોકચૂટ ં ણીવાદી વગેરે અનેક પ્રકારની
યવ થા રા ારા પ્ર થાિપત થતી હોય છે . તેમાં પણ લાભદાયી અને
હાિનદાયક યવ થા રહે તી હોય છે , જે સમયસમય ઉપર રાજક્રાંિત ારા
પિરવિતત થતી રહે તી હોય છે .
4. આવી જ રીતે પ્ર યેક સમાજની પોતપોતાની યવ થા હોય છે , જેમાં
લ ન યવ થા, િવધવા યવ થા, દહે જ યવ થા વગેરે અનેક યવ થાઓ
પ્ર થાિપત હોય છે . આમાં પણ યારે કોઈ યવ થા હાિનકારક થવા લાગે છે
યારે સમાજસુધારકો પેદા થાય છે અને અિન કારી યવ થાને સુધારી ઇ
યવ થાને થાિપત કરતા હોય છે .
આ ચાર સવાય પણ બી ઘણી યવ થાઓથી લોક વન ચાલતું હોય છે .
એક વાર એવું બ યું કે મહિષ લોમશ વગમાં આવી પહો ં યા. યાં તેમણે
ઇ દ્ રને તથા અજુનને એક જ સહ ં ાસન ઉપર બેઠેલા જોયા. તેમને નવાઈ
લાગી. ઇ દ્ ર વગનો રા છે . તેની સાથે એક જ સહ ં ાસન ઉપર કોઈ બેસી શકે
નિહ, તો પછી આ સાથે કોણ બેઠો છે ? લોમશ-ઋિષની જ ાસાને ણીને ઇ દ્ રે
સમાધાન કયું કે આ અજુન પૂવે “નર-નારાયણ” નામના ઋિષ હતા. તે નર છે
અને શ્રીકૃ ણ નારાયણ છે . તે બ ેની જોડી અવારનવાર પૃ વી ઉપર અવતિરત
થતી રહે છે . તેથી તે મહાન છે . તેમનો આશ્રમ બદરીમાં છે . અસુરોનો સહ
ં ાર
કરવા તેઓ અવતીણ થયા છે .
હે મુને! તમે ભૂલોકમાં ઓ અને કા યકવનમાં યુિધ રને મળો અને કહો કે
અજુન વગલોકમાં છે અને અ ત્રિવદ્ યા શીખીને જલદી પાછા આવી જશે. તે
અજુનની રાહ જોતા હશે.
ઇ દ્ રની ઇ છા પ્રમાણે લોમશ-ઋિષ કા યકવનમાં આ યા અને યુિધ રને
બધા કુ શળ-સમાચાર આ યા. સૌને શાંિત થઈ. સૌ રા થયાં. િપ્રય વજનના
લાંબા િવયોગ પછી તેના સમાચાર ણવાની ઉ કઠ
ં ા વધી ય છે . તે યારે પૂરી
થાય છે યારે અનહદ આનદ ં થાય છે .
બી બાજુ ધૃતરા ્ રને પણ અહિનશ ચત ં ા રહે છે . એક તરફ પાંડવોની શત્ તા
છે , તો બી તરફ દુ યોધનાિદ પુત્રોની દુ કૃ યતા છે . શત્ તા ચતં ા િવનાની હોય
જ નિહ અને દુ કૃ યો દુ પિરણામ િવનાનાં ન હોય. બ ે તરફથી ચત ં ા થઈ રહી
છે . તેમાં પણ યારથી યાસ એ સમાચાર આ યા છે કે અજુન વગલોકમાં
શ ત્રિવદ્ યા શીખવા ગયો છે , યારથી તો ધૃતરા ્ રની ઊ ંઘ જ ઊડી ગઈ છે .
શત્ રા ઓની િહલચાલ ઉપર ણે ણની નજર રાખતા હોય છે . તેમાં પણ
યારે તે શ ત્રપ્રાિ ત કે શ ત્રસિં ધ કરીને વધુ શિ તશાળી બની ય યારે
તો પાર િવનાની ચત ં ા થાય જ—હા, ગૃત હોય તો. ઊ ંઘતા રા ને ચત
ં ા નથી
હોતી, િવનાશ હોય છે .
ધૃતરા ્ રને મન હળવું કરવાની જ યા સજ ં ય છે . સમય-સમય ઉપર તે સજ ં યને
બોલાવીને હૃદયની યથા ઠાલવે છે . આજે પણ તેણે પોતાના હૃદયની યથા
ઠાલવી, ખાસ કરીને દુ યોધનાિદ પુત્રોનાં દુ કૃ યોની. સજં ય આ ાસન આપે છે .
સજં ય સમાચારનું મા યમ છે . બધા સમાચારોનું સક ં લન કરીને તે રોજેરોજના
સમાચારો ધૃતરા ્ રને સભ ં ળાવે છે . રા એ દે શ-િવદે શના સમાચારોથી હંમેશાં
અવગત રહે વું જોઈએ. સમાચારોથી અવગત ન રહે નાર રા કે ધમગુ
વતમાનના પ્ર ોને સમ શકતા નથી. જે વતમાનને સમ શકતા નથી હોતા,
તેમની પાસે વતમાન પ્ર ોનો ઉકેલ પણ હોતો નથી. બધા સમાચાર સાંભળીને
ધૃતરા ્ રને ભિવ યમાં થનારા ઘોર યુ ના ભણકારા સભ
ં ળાવા લા યા.
આ તરફ ભીમસેન થોડી યગ્રતાની સાથે યુિધ રની સાથે સવ ં ાદ કરે છે . જો
અજુન નિહ હોય તો આપણું શું થશે? કૌરવો આપણને શાંિતથી વવા નિહ દે .
માટે અ યારે જ યુ કરીને કૌરવોનો સહં ાર કરી નાખવો જોઈએ, એવો ભીમનો
અ ભપ્રાય છે . યુિધ ર ભીમની ઉગ્રતાને શાંિતથી સાંભળે છે અને પછી કહે છે
કે મારાથી સ યનો યાગ કરી શકાય નિહ. આપણે જુગારમાં હાયા છીએ અને
શરત પ્રમાણે વન ભોગવીએ છીએ, તેમાંથી િવચ લત થવાય નિહ. યિ તને
સ ય અને પ્રિત ાથી િવચ લત થવાના પ્રસગ ં ો આવતા હોય છે . તેમાં જે મ મ
રહી શકે તે જ સ યવાદી થઈ શકતી હોય છે .
યુિધ રે નળ-દમયત ં ીનું િવ તૃત કથાનક સભ ં ળા યુ,ં જેમાં નળે સ ય માટે
મહાદુ :ખો સહન કયાં તથા દમયત ં ીએ પણ અસ ય દુ :ખો ભોગ યાં તે બધી કથા
કરી: બૃહદ ઋિષ ારા દ્ યૂતિવદ્ યા અને અ િવદ્ યાની પ્રાિ ત થવી અને
બૃહદ ઋિષનું પોતાના આશ્રમમાં ચા યા જવુ.ં
અજુન િવના પાંડવો ઉદાસ થઈ ર યા છે યાં દે વિષ નારદ આવી પહો ં યા. નારદ
માિહતીનો ભડ ં ાર છે . તેમણે પૂરા ભારતનાં બધાં તીથોની િવ તારથી કથા સભ ં ળાવી.
દુ :ખના િદવસોમાં ધમકથા સાંભળવાથી શાંિત મળે છે , દુ :ખ હળવાં થાય છે .
8-7-10
*
50. પાંડવો યાત્રા કરવા નીક યા
કદી પૂણકામ થવાની ઇ છા ન કરવી જોઈએ. જેમને હવે કોઈ ઇ છા જ બાકી
નથી રહી, તેમના વનનો કશો અથ રહે તો નથી. અધૂરી ઇ છાઓ વનને
આગળ ધપાવે છે . વન સતત આગળ ને આગળ ધપતું રહે વું જોઈએ. વનથી
કદી કટ ં ાળવું કે ત્ર ત થવું ન જોઈએ. દુ :ખના િદવસોમાં માણસ વનથી
ત્રાસી જતો હોય છે . તેને વન ભાર પ અને યથ લાગે છે . તે વનથી
છુ ટકારો મેળવવા ઇ છે છે . કુ દરતે પોતે જ વનથી છુ ટકારાની યવ થા કરી છે .
અને તે છે મૃ યુ. પણ મૃ યુ પહે લાં મરી જવું અથાત્ િનરાશ કે હતાશ થઈ જવું તે
અકાળમૃ યુ છે . તેમ જ પૂણકામ થઈને ઇ છારિહત વન વવું તે પણ મડદા-
વન કહે વાય. વન માટે ઇ છા જ રી છે . ધમનું કામ ઇ છાને સિદ છામાં
પાંતિરત કરવાનું છે . સિદ છા વ-પર બ ે માટે સુખદાયી થતી હોય છે .
ઇ છાહીનતાનો પ્રચાર ન કરવો જોઈએ, શુભે છાનો પ્રચાર કરવો જોઈએ. જો
સમાિધ લાગવાથી ઇ છાહીનતા આવતી હોય તો તેના કરતાં વગર સમાિધએ
શુભે છા પ્રા ત થાય તેવી સાધના કરવી સારી કહે વાય. ઇ છાહીન યિ ત
લોકોને કશું આપતી નથી, પણ શુભે છાવાળી યિ ત સમાજને, લોકોને, રા ્ રને
ઢગલાબધ ં આપે છે .
પાંડવોને એક જ ઇ છા થઈ રહી છે : “અજુન યારે મળશે?” દ્ રૌપદી સિહત
બધા ભાઈઓ અજુનની ઉ સુકતાથી રાહ જોઈ ર યા છે . ઇ છાહીન યિ ત
લાગણીહીન થઈ ય છે . તે કોઈની રાહ જોતી નથી, કારણ કે તેને કોઈના
પ્ર યે લાગણી જ નથી. આવી શુ ક યિ ત કરતાં લાગણીભરી તીવ્ર
ઝં ખનાવાળી યિ ત સારી, જેનામાં વન ધબકતું હોય છે . દ્ રૌપદી અને પાંડવો
અજુનની તીવ્રતાપૂવક રાહ જોઈ ર યાં છે . તેવામાં લોમશ-ઋિષ તેમની પાસે
આવી પહો ં યા. મહાકિવ કા લદાસનો મેઘ સદ ં ે શો લઈને પહોચે
ં તેમ લોમશ-ઋિષ
પણ અજુનના સમાચાર લઈને પહોચી ં ગયા. તેમણે િવ તારથી ઇ દ્ ર-અજુનની
બધી વાતો સભં ળાવી. લોમશ-ઋિષની વાતો સાંભળીને બધાને સત ં ોષ થયો. પોતાના
િપ્રયજનના સમાચાર અને તે પણ પ્રગિતના સમાચાર કોને ન ગમે?
પાંડવોને બાર-તેર વષ વનમાં િવતાવવાનાં છે તે યાં કેવી રીતે િવતાવવાં તે
મહાપ્ર નો ઉકેલ અજુને લોમશ-ઋિષના ારા મોક યો છે : “તમે તીથયાત્રા
કરો. ભારતમાં હ રો તીથો છે . તેમાં ભ્રમણ કરો. એક તરફ સમય પસાર થશે,
તો બી તરફ ાનવૃદ્િધ પણ થશે.”
લોમશ-ઋિષની વાત યુિધ રને ગમી. તેમણે લોમશ-ઋિષની સાથે જ તીથયાત્રા
કરવા જવાની તૈ યારી શ કરી દીધી. પાંડવોની સાથે રહે નારા ઘણા લોકો પણ
તીથયાત્રા કરવા તૈ યાર થઈ ગયા, પણ લોમશ-ઋિષની સલાહ પ્રમાણે થોડા જ
લોકોને સાથે લીધા. બાકીના કેટલાકને સૌ-સૌના ઘરે જવાનું ક યુ.ં તીથયાત્રામાં
નિહ આવવાની આ ા આટલા માણસો માટે કરવામાં આવી:
1. જે ભ ાભો બ્રા મણ હોય, સં યાસી હોય, ભૂખતરસ સહન ન કરી શકતા
હોય, જે થાકી જતા હોય, શરદીથી પીડાતા તે બધા ઘરે જતા રહે .
2. જે બ્રા મણો િમ ા ની ઇ છા રાખતા હોય, જે પ વા , ચટણી વગેરે
ચટાકેદાર વાનગીઓ ખાવાની ઇ છા રાખતા હોય, જે અખાદ્ ય વ તુઓ ખાતા
હોય તે પાછા વળી ય.
3. જે લોકો ઘણાં સુખ-સગવડ ભોગવવા માગતા હોય, જે લોકો માત્ર આનદ
ં -
પ્રમોદ કરવા જ યાત્રા કરવા માગતા હોય તે બધા પાછા વળી ય.
આ રીતે ઘણા લોકોને સમ વીને યુિધ રે હિ તનાપુર મોકલી દીધા. યાત્રા પણ
તપ છે . તપ ક િવનાનું નથી હોતુ.ં ઇ છાપૂવક જે ક ો ભોગવી શકે તે જ યાત્રા
કરી શકે.
યુિધ રે કા યકવનના બધા બ્રા મણો, ઋિષઓ વગેરે સૌને નમ કાર કયા.
એક રીતે િવદાયસમારંભ થઈ ગયો. સૌના આશીવાદ લઈને પાંડવો, દ્ રૌપદી અને
લોમશ-ઋિષ યાત્રા કરવા નીકળી પડ્ યાં.
8-7-10
*
51. અગ યની કથા
લ ન વનના અનેક હે તઓ ુ માંનો એક મહ વનો ધાિમક હે તુ “િપતૃઓનો
ઉ ાર” પણ છે . ધાિમક રીતે એવી મા યતા છે કે જેને સત ં ાન ન હોય તેના
િપતૃઓનું તપણ ન થવાથી તેમનો ઉ ાર થતો નથી. લૌ કક રીતે પણ સત ં ાન
િવનાનાં દં પતી સુખી નથી હોતાં. તે પાછલી ઉમ
ં રમાં સત
ં ાન માટે તરસતાં હોય છે .
સતં ાનસુખ િવનાનું દા પ ય પ્રાણ િવનાના શરીર જેવ— ું મડદા જેવું થઈ જતું
હોય છે .
લ ન કયા પછી પણ જેને સત ં ાન ન થતાં હોય તેમાં તેમનો દોષ ન ગણાય. પણ
કેટલાંક ત્રી-પુ ષો મો માટે કે સદ્ િધઓ માટે લ ન નથી કરતાં અને
વનભર બ્ર મચયનું પાલન કરવાની હઠ લઈને બેઠાં હોય છે તેમ ું શુ?ં
ઋિષમાગમાં એ પથભ્ર છે . આવી રીતે મો મળે નિહ. કદાચ મળે તોપણ
િપતૃઓનું શુ?ં િપતૃઓની તો સદ્ ગિત ન થઈ ને? એટલે ઋિષમાગમાં માત્ર
િવષયભોગ માટે જ નિહ પણ કત યપરાયણ થવા માટે તથા િપતૃઓના ઉ ાર
માટે પણ લ ન કરવાં અિનવાય છે . ઋિષની આ ા છે :
“પ્ર ત તું મા યવછે િ સ।”
પ્ર ના તં ુને તોડ શ નિહ, અથાત્ લ ન કરીને પ્ર ઉ પ કરજે.

પાંડવો અનેક તીથ કરતા-કરતા ગયા પહો ં યા અને ગયાથી ન કમાં


અગ ય-ઋિષનો આશ્રમ મ ણમતીનગરીમાં હતો યાં રહે વા લા યા. અગ ય-
ઋિષ એક વાર યાંક જઈ ર યા હતા. યાં ર તામાં તેમણે જોયું કે એક ખાડામાં
તેમના િપતૃઓ ઊ ંધા માથે લટકી ર યા હતા. તે બહુ જ દુ :ખી હતા. તેમને જોઈને
અગ ય-ઋિષએ પૂછ્યું કે “તમે કોણ છો અને અહીં ઊ ંધા માથે કેમ લટકી ર યા
છો?”
િપતૃઓએ જવાબ આ યો કે “અમે તમારા િપતૃઓ છીએ. તમે લ ન ન કયાં અને
સતં ાનતત
ં ુ ૂટ ગયો તેથી અમારી આવી દશા થઈ છે . સત
ં ાનલોપ મહાપાપ છે .”
િપતૃઓની વાત સાંભળીને અગ ય-ઋિષ િવચારમાં પડી ગયા: “હવે શું ક ?ં ”
િપતૃઓએ ક યુ,ં “બેટા, ું લ ન કર અને સત
ં ાન પેદા કર. તો જ આ નરકમાંથી
અમારો ઉ ાર થાય અને સાથેસાથે તારો પણ ઉ ાર થાય.”
અગ ય-ઋિષએ ક યું કે “જો એમ હોય તો હવે જ ર લ ન કરીશ અને
સત
ં ાન પેદા કરીને તમારો ઉ ાર કરીશ.”
િપતૃઓને વચન આપીને અગ ય-ઋિષ ક યાની શોધમાં નીકળી પડ્ યા.
લ ને છા થવા-માત્રથી લ ન થઈ જતાં નથી. પુ ષને ક યા જોઈએ અને
ક યાને પુ ષ જોઈએ. આ બધું ર તામાં પડ્ યું નથી હોતુ.ં
અગ ય-ઋિષની સામે ણ મહ વના પ્ર ો હતા.
1. તે યાગી વન વતા હતા. યાગીમાંથી ભોગી વન તરફ વળે તો લોકોમાં
હાહાકાર થઈ ય. લોકમા યતાની ઉપે ા કરી શકાય નિહ.
2. ઋિષની હવે ઉમં ર થઈ ગઈ હતી. પ્રૌઢ ઉમં રમાં તેમને પરણવા કઈ ક યા તૈયાર
થાય? વળી તેમનાં રંગ પ પણ એવાં હતાં કે કોઈ ક યાને પસદ ં ન પડે.
3. ગૃહ થાશ્રમ ચલાવવા માટે આ િવકા જોઈએ. ઋિષ પાસે કશી આ િવકા
ન હતી. ક યા એટલે યા. તેની માગણીઓ પૂણિવરામ િવનાની હોય. યાંથી
બધું લાવી આપવુ?ં
આ ણ િવકરાળ પ્ર ોને કારણે માત્ર અગ ય-ઋિષ જ નિહ, બી કેટલાય
યાગીઓ યાગી વન છોડીને લ ન વન વવા ઇ છતા હોય તો-પણ ઇ છા
પૂરી કરી શકતા નથી.
લોક યવ થા પણ એવી છે કે કોઈ ભોગી યાગી થઈ ય તો લોકો વાહવાહ કરે.
(ભલે તેની પ નીની દુ દશા થાય.) પણ જો કોઈ યાગી ભોગી થઈ ય તો િફટકાર
વષાવે, એટલે અિન છાએ પણ ચીલાચાલુ ઘરેડમાં ઘાંચીના બળદની માફક
પેલાને વન વવું પડે. પણ કેટલાક િહંમતવાળા, બાહોશ માણસો પણ હોય છે .
તે લોકઘરેડની પરવા કયા િવના “જેને જે કહે વું હોય તે કહે ” એવી દૃ ઢતા ધારણ
કરીને ઘરેડ તોડ ને ક્રાંિત કરતા હોય છે . અગ ય-ઋિષ તેમાંના હતા.

ક યાની શોધ માટે ઘણું ફયા પણ ક યા ન મળી તેથી િનરાશ થઈને તેમણે પોતે જ
એક સુદં ર ક યાની રચના કરી. આ ક યાને રા ને સોપી ં દીધી. રા ને કોઈ
ં ાન ન હોવાથી તે રા થયો. રા એ ક યાનું નામ “લોપામુદ્રા” પાડ્ ય.ું
સત

જોતજોતાંમાં લોપામુદ્રા જુવાન થઈ ગઈ. રા એ તેના માટે ઘણા મુરિતયા જોયા


પણ કોઈએ લોપામુદ્રાને પસદ ં ન કરી. રા અને લોપામુદ્રા બ ે દુ :ખી રહે વા
લા યાં. ક યા પોતાની ઇ છાથી કુ વં ારી રહે તો ગૌરવ અનુભવે, પણ ઇ છા હોવા
છતાં, પ્રય નો પછી પણ જો કોઈ તેને પસદ ં જ ન કરે અને કુ વં ારી રહે વું પડે તો તે
લાિન અને સત ં ાપ પેદા કરે. ક યા મનમાં ને મનમાં બળતી રહે . “મારામાં શું ખૂટે
છે કે કોઈ મને પસદ ં નથી કરતુ?ં ”—આવી વેદના કેટલીક વાર તેને આ મહ યા
સુધી દોરી જઈ શકે છે . કદાચ કોઈ ક યા કુ પ, કૂબડી કે કાળી-કલૂટી હોય
અને કોઈ પસદ ં ન કરે તો સમ ય, પણ લોપામુદ્રા તો પ પનો અબ ં ાર અને
ગુણનો ભડ ં ાર હતી, તેમ છતાં તેને કેમ કોઈ પસદ ં નિહ કરતું હોય?
યારે અગ ય-ઋિષને ખબર પડી કે લોપામુદ્રા જુવાન થઈ ગઈ છે પણ કોઈ
તે ું વરણ કરતું નથી એટલે તે પોતે રા ને યાં પહોચી
ં ગયા અને રા ની પાસે
ક યાનો હાથ મા યો.
“આ ક યાનું હું વરણ કરીશ.” ઋિષ બો યા.
રા અને રાજપિરવાર િવચારમાં પડી ગયા: યાં આ ઋિષ અને યાં ફૂલ જેવી
મારી ક યા? ના-ના, આવું ન થઈ શકે. પણ બી બાજુ ઋિષનો પ્રભાવ પણ
હતો. કદાચ ના પાડવાથી તે શાપ આપી દે શે તો? રા ચત
ં ામ ન થઈ ગયો.
લોપામુદ્રાએ રા ની દશા િવચારીને ક યુ,ં “િપતા , તમે ચત ં ા ન કરો. મને
ઋિષની સેવામાં સમિપત કરી દો. હું ખુશીથી તેમની સેવા કરીશ.”

કેટલીક વાર મહાન ક યા પોતાના સુખના ભોગે માતા-િપતા-પિરવારની ઇ છાને


માન આપીને અથવા તેમના િહત માટે લ ન કરવાની હા પાડતી હોય છે . આ મોટો
યાગ કહે વાય. આ પિરવાર માટે નો યાગ કહે વાય.

રા એ લોપામુદ્રાની વાત વીકારીને ઋિષ સાથે તેનાં લ ન કરી દીધાં. ઋિષ તો


ક યાને લઈને પોતાના આશ્રમે પહોચી
ં ગયા.
લોકો ન સભ ં ળાય તેવી વાતો કરવા લા યા. લોકિનદ ં ા અને લોકાપવાદ બહુ
દુ :ખદાયી હોય છે . પણ જેણે ક્રાંિત કરવી હોય તેણે આવાં દુ :ખો સહન કરવાં જ
પડે.
પહે લા જ િદવસે ઋિષએ લોપાને આભૂષણો અને કમ ં તી વેશભૂષા ઉતારીને વ કલ
ધારણ કરવા જણા યુ.ં લોપામુદ્રાએ તરત જ પિતની આ ાનો વીકાર કયો. તેણે
બધો યાગ કરીને વ કલ ધારણ કરી લીધાં. વ ત્રો કે આભૂષણોમાં સુખ નથી
હોતુ,ં પિતપ્રેમમાં સુખ હોય છે . પિતપ્રેમ િવનાનાં સોનેરી વ ત્રાભૂષણો છાંટોય
સુખ ન આપે.
લોપામુદ્રા વેશથી તો ઋિષપ ની થઈ ગઈ, પણ તેના મનમાં જૂનો વૈ ભવ ભુલાયો
નહતો. રહીરહીને તેને રાજમહે લનો વૈ ભવ યાદ આવતો હતો. આમે ત્રીઓ
વૈ ભવપ્રેમી હોય છે . અહીં ઋિષની પાસે તો કશું જ ન હતુ.ં જે હે તુ માટે ઋિષએ
લ ન કરેલાં તે હે તુ પૂરો કરવા યારે લોપામુદ્રા ઋતુ નાતા થઈ યારે તેને
બોલાવી. પણ લોપામુદ્રાએ ક યું કે “ યાં સુધી રાજવૈ ભવ જેવો વૈ ભવ તમે નિહ
લાવો યાં સુધી હું તમાર ઇ છા પૂરી નિહ ક .ં ”

ઋિષ ચત ં ામાં પડી ગયા. રાજવૈ ભવ લાવવો યાંથી? ડા યા માણસે કદી પણ


પોતાનાથી અિત ધનવાનની ક યા સાથે લ ન કરવાં નિહ. ધનવાન પુત્રી ગરીબ
પિતને ુ છ માનીને તેની ઉપે ા કરશે. પોતાના બાપની હોજલાલીની વાતો
કરીને પોતાનું કાળજુ ં બા યા કરશે. તેના કરતાં કોઈ ગરીબની ક યાને પરણવું
સા ,ં નિહ તો પછી કુ વ
ં ારા જ રહી જવું સા .ં
લોપામુદ્રા હઠે ભરાઈ: “ ઓ, વૈ ભવ લઈ આવો. યાં સુધી પશ કરવા નિહ
દઉ.ં ” હવે મુિનને ભાન થયું કે લ ન કરીને ભૂલ થઈ ગઈ છે . આના કરતાં તો
કુ વ
ં ારા જ સારા હતા. પણ હવે શું થાય? સત
ં ાન તો જોઈએ જ છે .
ઋિષ ધન-વૈ ભવની શોધમાં નીકળી પડ્ યા. ધનવૈ ભવ યાં ર તામાં પડ્ યા હતા?
બેકાર માણસ જેમ નોકરી શોધે તેમ ઋિષ તો શ્ તવમા નામના રા ને યાં પહોચી

ગયા અને “પ નીને રા કરવા માટે ધનવૈ ભવની જ ર છે માટે મને ધનવૈ ભવ
આપો” તેવી માગણી કરી.

બચારા ઋિષ. એક સમય હતો યારે રા -મહારા તેમની પાછળ-પાછળ


આંટા મારતા હતા, પણ હવે તે પોતે યાચક થઈને રા ને યાં આંટા મારવા લા યા
છે . યાચના અને તે પણ ધનવૈ ભવની અને તે પણ પ નીના શોખ પૂરા કરવા માટે !!!
રા એ નમ્રતાથી પોતાની અશિ ત બતાવી, મુિનને ખાલી હાથે િવદાય કરી
દીધા.
અગ ય-ઋિષ ફરી પાછા બ્ર ન નામના રા ની પાસે ગયા. યાં પણ િનરાશા
જ હાથમાં આવી. શાણી યિ તએ લ ન પહે લાં કેટલીક પ તા કરી લેવી
િહતાવહ છે —ખાસ કરીને યારે િવસગ
ં ત લ ન થતાં હોય યારે તો પ તા બહુ
જ જ રી હોય છે .
અગ ય-ઋિષ ફરી પાછા સદ ુ રા ને યાં ગયા. યાં પણ િનરાશા જ મળી.
હવે શું કરવુ?ં પ ની િરસાઈને બેઠી છે . પ નીને સત
ં ાનની તાલાવેલી નથી, તેને તો
ધનવૈ ભવની તાલાવેલી છે . પ નીઓના ણ પ્રકાર છે :
1. ધનભૂખી, 2. વાસનાભૂખી, 3. પ્રેમભૂખી.
1. ધનભૂખી પ ની ધનવૈ ભવમાં જ રચીપચી રહે તી હોય છે . તેની માગણીઓ કદી
પૂરી કરી શકાતી નથી. પુ ષની આવક કરતાં તેના ખચા વધારે હોવાથી તે પુ ષને
હંમેશાં દે વાદાર બનાવી રાખે છે . પુ ષ બચારો ા હ ા હ થઈ ય છે .

2. વાસનાભૂખી પ ની મહાભયક ં ર હોય છે . તેની વાસના કદી ૃ ત થતી નથી. તે


પુ ષને િનચોવી નાખે છે . કેટલીક વાર તો બી પુ ષો પાસે પણ વાસના હોલવવા
દોડતી રહે છે . આવી પ નીથી ગમે તેવો પુ ષ પણ હારી-થાકી જતો હોય છે . આ
બલામાંથી છૂ ટવા તે તરફ ડયાં મારે છે . આવા પુ ષને જલદી વૃ ાવ થા આવી જતી
હોય છે .
3. પ્રેમભૂખી પ ની સસ
ં ારનું ર ન છે , અમૃત છે . જેને મળે તે ધ ય છે . તે અમર છે .
ઝવેરાતનાં હ રો ર નો કરતાં પણ તે દુ લભ છે . આવું ર ન મળે તેને ભા ય જ
કહે વાય, કારણ કે આવું ર ન પુ ષાથથી કે ધનથી મળતું નથી, ભા યથી જ મળે
છે .
ગરજવાન પિત િરસાયેલી પ નીને મનાવવા માટે આકાશપાતાળ એક કરી મૂકતો
હોય છે . ગરજ િવનાના પિતની પ ની મોટા ભાગે િરસાતી નથી અને કદાચ િરસાય
તો પોતાની મેળે જ મનાઈ ય છે . જો પોતાની મેળે ન મનાય તો પોતાનું અને
પિતનું વન બરબાદ કરી દે તી હોય છે . િરસાયેલાં પિત-પ નીને મનાવી
આપવામાં જે સહાયભૂત થાય છે તે પુ ય કમાય છે . બે વોને મેળવવામાં પુ ય
છે , િવખૂટા પાડવામાં નિહ. ચાડી-ચુગલી કરીને િવખૂટા પાડનાર પાપી છે .
અગ ય-ઋિષ િવચારે છે કે હવે યાં જઉ ં અને કેવી રીતે ધન મેળવુ?ં યાં તો
રા ઓએ જ ર તો બતા યો, “અહીં એક ઈ વલ નામનો ભયક ં ર દૈ ય રહે છે .
તેની પાસે અઢળક ધન છે . તેની પાસેથી ધન મેળવી શકાય છે .”

અગ ય-ઋિષને આ ઉપાય ગ યો. ઈ વલની કથા િવ ચત્ર છે . તે પહે લાં તો


ઋિષમુિનઓનું વાગત કરે છે , ખૂબ સ કાર કરે છે , પછી પોતાના ભાઈને બકરો
બનાવીને તેની રસોઈ કરીને જમાડે છે . પછી તે વાતાપીનું આવાહન કરે છે , એટલે
પેટ ફાડીને તે બહાર નીકળે છે . આવી રીતે અનેક લોકોને તેણે ભોજન ારા મારી
ના યા છે . યારે અગ યઋિષને આ વાતની ણ થઈ યારે તેમણે ક યું કે
“ ચતં ા ન કરો. બધી યવ થા થઈ જશે.”
ઈ વલે િનયમ પ્રમાણે વાતાપીને બકરો બનાવીને તે ું માંસ રાં યું અને પછી
અગ ય-ઋિષને જમાડ્ યા. પછી જોરજોરથી “વાતાપી… વાતાપી…” એમ
આવાહન કરવા લા યો, પણ અગ ય-ઋિષએ જોરથી અપાનવાયુ મુ ત કયો
અને હ યા. તેમણે ઈ વલને ક યું કે “વાતાપીને મે ં પચાવી દીધો છે . હવે તે કદી
પણ પેટ ફાડીને બહાર નિહ નીકળે .”
ઋિષનું પરાક્રમ જોઈને ઈ વલ ડઘાઈ ગયો, તે ડરી ગયો, આધીન થઈ ગયો.
ઋિષએ તેની પાસેથી પયા ત ધન અને તી ગિતવાળો રથ વગેરે લીધાં. સાથે
આવેલા રા ઓને પણ ધન અપા યુ.ં પછી આશ્રમ તરફ િવદાય થઈ ગયા.
ઈ વલને પાછળથી ગુ સો ચઢ્ યો, તે પાછળ પડ્ યો, પણ ઋિષએ તેને પણ બાળીને
ખાખ કરી ના યો. દૈ યોના ાસથી વનને િન કલંક બના યુ.ં

ધનની પ્રાિ ત પાંચ રીતે થતી હોય છે .


1. મહે નત-મજૂરી-શ્રમ કરવાથી, જેનાથી પેટ ભરાય.
2. યાપાર-ઉદ્ યોગ-ધંધો કરવાથી, જેનાથી વૈ ભવ મળી શકે.
3. અનીિત-અ યાચાર-દગાફટકા, ગુડં ાગીરી કે લુ ચાઈ કરીને, જેનાથી ધનવાન
તો થવાય, પણ સુખ-શાંિત ન મળે . કોઈની હાયથી પડાવેલું ધન વૈ ભવ તો આપે,
પણ સુખ-શાંિત ન આપે.
4. પરાક્રમથી. પરાક્રમનો અથ છે લુ ચા, ગુડં ા, ચોર-લૂટ
ં ારા, ઠગ વગેરેને જેર
કરીને પરાક્રમથી તેમની પાસેથી મેળવેલું ધન.
5. ભ ાવૃ થી. આ વૃ થી કદાચ પેટ ભરાય, પણ કોઈ વાર કોઈ મહાદાની મળી
ય તો ધનવાન પણ બનાવી દે . પણ તે ું ભા યે જ બને.

અગ ય-ઋિષ રથ ભરીને ધન લઈ આ યા અને લોપામુદ્રાને અપણ કયુ.ં


લોપામુદ્રા રા રા થઈ ગઈ. હવે તે અનુકૂળ થઈ અને ઋિષએ તેને પૂછ્યું કે
“તારે હ ર પુત્ર જોઈએ છે કે હ રને ચઢી ય તેવો એક જોઈએ છે ?”

લોપામુદ્રાએ ક યું કે “કુ રકુ િરયાં જેવા હ ર પુત્રો નથી જોઈતા, મારે તો સહ

જેવો એક જ પુત્ર જોઈએ છે જે િવ ઉપર રાજ કરે.”
ઋિષએ ક યુ,ં “લોપામુદ્રા, ું ભૂલ કરે છે . પહે લાં સહ
ં ો રાજ કરતા, હવે વોટનો
જમાનો છે . હવે તો પરાક્રમહીન કુ રકુ િરયાં રાજ કરતાં થયાં છે . તેમના વોટથી
રા થવાય છે . ફરીથી િવચાર કર શું જોઈએ: કુ રકુ િરયાં કે સહ ં ?”
લોપામુદ્રાએ મ મતાથી ક યું કે “ સહ ં , સહ
ં ને સહ
ં . આજે ભલે વોટના જોરે
કુ રકુ િરયાં ગાદી ઉપર ચઢી બેઠાં હોય, પણ ભીષણ આપ આવતાં જ તે બધાં
ભાગી છૂ ટવાનાં છે . તે વખતે સહ
ં જ શાસનની લગામ સભ
ં ાળી શકશે.”
ઋિષ પ્રસ થયા અને લાંબા સમયે લોપામુદ્રાએ “દૃ ઢ યુક” નામના મહાન
પુત્રને જ મ આ યો. તે ું બીજુ ં નામ “ઇ વાહ” પણ પડ્ ય.ું

ઋિષને સતં ાન થતાં જ ઊ ંધા લટકતા પેલા પૂવજોની સદ્ ગિત થઈ ગઈ. તે ઉ મ
લોકમાં ગયા.
આ બાજુ અનેક તીથ કરતાં-કરતાં પાંડવો ભૃગક ુ છ (ભ ચ) પહો ં યા. અહીં
પરશુરામ એ ખોયેલું પોતાનું તેજ ફરીથી પ્રા ત કયું હતુ.ં જનકરા ને યાં
સીતા વયવ ં ર વખતે શ્રીરામે ધનુ યભગ ં કયો હતો. આ વખતે રામને નિહ
ઓળખી શકનાર પરશુરામે મોટી બવાળ મચાવી હતી, પણ પછી મોડેથી તેમને
ાન-ભાન પડ્ યું હતુ.ં શ્રીરામને વદં ન કરીને તે ચા યા તો ગયા, પણ તેમ ું તેજ
હરાઈ ગયુ.ં તે િન તેજ થઈ ગયા હતા. તેજ વીની સામે ખોટી રીતે ટકરાવાથી
યિ ત તેજોહ ન થઈ ય છે . તેજ િવનાના પરશુરામ અહીં આવીને આ પિવત્ર
તીથમાં ના યા હતા અને તેમ ું તેજ તેમને પાછુ ં મળી ગયું હતુ.ં
યુિધ રે પણ સૌની સાથે અહીં નાનાિદ કયુ,ં જેથી ભિવ યના યુ માટે તેજ
પ્રા ત થાય. યુ ની તૈયાર વષો પહે લાંથી કરાતી હોય છે . ઓ ચત
ં ાનું તૈયાર
િવનાનું યુ પરાજય અને િવનાશને નોતરી શકે છે .
8-7-10
*
52. વૃત્રાસુરવધ
ઋિષ એટલે ત્રી યાગી—ગૃહ યાગી સાધુ નિહ. ઋિષ એટલે પ નીધારી,
આશ્રમધારી, િવદ્ યાથીધારી, શ ત્રધારી, રા ્ રધારી સવો ચ િવભૂિત. તે હંમેશાં
સમાજ અને રા ્ રના િહતમાં કત ય-રત રહે છે . યારે અસુરોનો ભારે ત્રાસ
હતો. અસુરો દે વતા અને ઋિષમુિનઓને ભયક ં ર ત્રાસ આપતા હતા. તેમનામાં
એક વૃત્રાસુર નામનો મહા અસુર હતો તેને મારવા અને તેના ત્રાસથી છૂ ટવા
દે વોએ ઘણા પ્રય નો કયા હતા, પણ અસુર એટલો બળવાન હતો કે કોઈ
પ્રય ન સફળ ર યો ન હતો. બધા દે વો અને ઋિષઓ અગ ય-ઋિષ પાસે ગયા.
અગ ય-ઋિષ મહાન અને સવિવદ્ યાના ાતા છે , જેમાં શ ત્રિવદ્ યા પણ ખરી.
અગ ય-ઋિષએ ઉપાય બતા યો કે વૃત્રાસુરને તમે કોઈ પણ શ ત્ર ારા મારી
શકશો નિહ. તેનું મૃ યુ એકમાત્ર દધી ચ-ઋિષના હાડકાથી જ થશે, એટલે તમે
બધા દધી ચ ઋિષ પાસે ઓ, તે તમને પોતાનું હાડકુ ં આપશે. તેમાંથી શ ત્ર
બનાવો. તેનાથી વૃત્રાસુરનું મરણ થશે.
બધા દે વો દધી ચ-ઋિષ પાસે ગયા અને વૃત્રાસુરના ત્રાસની વાત કરી, સાથે એ
પણ ક યું કે એનો નાશ માત્ર ને માત્ર તમારા હાડકાથી જ થશે, એટલે અમે
તમારાં અિ થ લેવા આ યા છીએ. અિ થ આપવાનો સીધો અથ તો પોતાનું મૃ યુ
જ થાય.
દધી ચએ થોડી વાર યાન કરીને દે હ યાગ કરી દીધો: “જો લોકો સુખી થતા હોય
તો લઈ ઓ મારાં અિ થ. હું તે જ પ્રાણ યાગ ક ં છુ ં .” આ સવો ચ યાગ
કહે વાય.
દે વોએ દધી ચ-ઋિષના હાડકામાંથી ભયક ં ર વજ્ર બના યુ.ં તે વજ્ર લઈને દે વો
વૃત્રાસુર ઉપર ચઢી ગયા. બ ે તરફના યો ાઓએ ભયક ં ર યુ કયુ,ં પણ કોઈ
રીતે વૃત્રાસુર મરતો ન હતો, તેથી અત ં માં ઋિષ દધી ચના અિ થમાંથી બનાવેલા
વજ્રનો પ્રહાર કયો. અિ થ-વજ્રના પ્રહારથી વૃત્રાસુર મરાયો. ચારે તરફ
દે વલોકો રા રા થઈ ગયા. દધી ચ-ઋિષનો જયજયકાર થવા લા યો.
દૈ યોના ત્રાસમાંથી છૂ ટવું અને છોડાવવું એ પરમ હષનો િવષય કહી શકાય.
બાકી બચેલા અસુરો ચારે તરફ ભાગી ગયા, પણ થોડા જ સમયમાં એકિત્રત
થઈને િવચારવા લા યા કે સૌએ મળીને ઇ દ્ રનો અને દે વોનો નાશ કરવો
જોઈએ.
અસુરો અને દૈ યોને ર તબીજવધક મા યા છે , અથાત્ તેમનો કદી નાશ નથી
થતો. જેમ માંકણ-ચાંચડ-મ છરનો નાશ નથી થતો, જરાક હવા મળતાં જ બધા
ઉ પ થઈ ય છે , તેમ દૈ યો અને અસુરો પણ જરાક અનુકૂળતા મળતાં જ
ફરીફરીને ઉ પ થતા રહે છે . એટલે એક વાર કોઈ અવતાર તેમનો નાશ કરે, તો
કાયમી નાશ નથી થઈ જતો. તેમનો િવનાશ એ સતત પ્ર ક્રયા છે . ખેતરોમાં
સતત િનદં ામણ થયા જ કરતું હોય છે . તેનો નાશ પણ સતત પ્ર ક્રયા છે . જે
લોકો એક વારનો નાશ થઈ જવાથી િન ત ં થઈ ય છે તે પોતાનો િવનાશ
નોતરી બેસે છે . અગ ય-ઋિષ ફરીફરીને ઋિષઓ અને દે વોને ગૃત કરતા રહે
છે . ગો! અસુરો હ પણ નાકમાં બેઠા છે ! ગો!
8-7-10
*
53. અગ ય-ઋિષ દ ણમાં
કેટલાક લોકો આ યાિ મક સાધના ગુફાઓમાં વષો સુધી પુરાઈને કરતા રહે છે .
ગુફામાં પુરાઈ રહે વું એ જ મોટી સાધના બની ય છે . કેટલાક યાન કરે છે .
કેટલાક ભજનકીતન કરે છે . કેટલાક હોમહવન કરે છે . કેટલાક વ્રત-ઉપવાસ
કરે છે . આમ અનેક પ્રકારથી સાધકો સાધના કરતા રહે છે . પોતપોતાની
જ યાએ બધી ઠીક હશે, પણ લોક વન અને રા ્ ર વનના પ્ર ોને
ઉકેલવાની સાધના ખાસ કરતા નથી. કેટલાક તો તેને સાધના પણ માનતા નથી.
સાધના માટે તેમાંથી છૂ ટવું જ રી માને છે . આ રીતે સાધકવગ લોકિવમુખ કે
રા ્ રિવમુખ થઈ ય છે . પણ ઋિષમાગમાં ઋિષઓ નથી તો લોકિવમુખ થતા કે
નથી રા ્ રિવમુખ થતા.
‘મહાભારત’માં એક િવ ચત્ર પણ ઉપયોગી કથા આવી છે . સૂય અને ચદ ં ્ર
મે પવતની ચારે તરફ ફરવા લા યા. એવી ધારણા પ્રાચીનકાળમાં હતી કે મે
પવતની પાછળ સૂય ય યારે રાત્રી થાય છે અને આગળ આવે યારે િદવસ
થાય છે . પૃ વી સૂયની ચારે તરફ ફરે છે એ ધારણા ઘણાં વષો પછી થાિપત થઈ.
સૂયચદ ં ્ રને મે પવતની ચારે તરફ ચ ર મારતા જોઈને િવં યાચલ પતવને
ગુ સો આ યો: મારી પ્રદ ણા કેમ નિહ? માન માટે ના ઝઘડા પ્રાચીનકાળથી
ચા યા આવે છે . માન-અપમાનની અસર સૌને થતી હોય છે . કોઈને ઓછી થાય
તો કોઈને વધારે થાય. કોઈ દબાવી ણે તો કોઈ પ્રકટ કરી દે , પણ અસર તો
સૌને થાય જ.
માન ના આપવું એ પણ અપમાનનો પ્રકાર છે . ચદ ં ્ ર-સૂય સુમે ની પ્રદ ણા
કરે અને િવં યાચલની પ્રદ ણા ન કરે, એ પણ િવં યાચલ માટે અપમાન જ
ગણાય, તેથી તે ક્રોધે ભરાયો. તેણે ન ી કયું કે હવે હું એટલો ઊ ંચો વધીશ કે
રાત્રી-િદવસ જ થઈ શકશે નિહ. માણસ કામ-ક્રોધ-લોભ વગેરે આવેશોના
વેગોથી પણ પ્રવૃ કરતો હોય છે . જો આવેગો અને લાગણીઓ જ ન હોત તો
પ્રવૃ ઓ પણ ન હોત.
િવં યાચલને આકાશ તરફ વધતો જોઈને સૂય ચિં તત થયો. તેણે પ્રાથના કરી કે
“બસ, હવે વધશો નિહ. રાિત્ર-િદવસ બધ ં થઈ જશે.” પણ િવં યાચલ મા યો
નિહ. તેણે ક યું કે “તું મે ની પ્રદ ણા કેમ કરે છે ? મારી કેમ નથી કરતો?”
સૂયે જવાબ આ યો કે “સૃ કતા પરમે રે મારા માટે જે માગ ન ી કયો છે તે
માગે જ મારાથી પ્રદ ણા કરાય. તેનાથી જરા પણ આઘાપાછા થવાય નિહ.”
ખરેખર િવચાર કરતાં પ લાગે છે કે સૂયચદ ં ્ ર, ન ત્રો-ગ્રહો વગેરે સૌસૌની
િનધાિરત ગિત કોઈએ િનધાિરત કરેલી છે . તેથી યવ થા સ ઈ છે . જેમ રેલવેના
પાટા હોય છે અને તે પાટા ઉપર ટ્ રેનો ચાલે છે તો એક યવ થા રહે છે , તેમ બધા
તારા વગેરેના પણ પાટા િનધાિરત થયેલા છે . તેમાં જરા જેટલો ફે ર થાય છે તો
અક માત થાય છે . પૂ ં ભૂમડ ં ળ અને ખમડ ં ળ, અરે, બ્ર માંડ યવિ થત છે .
કણેકણ યથાયો ય ગોઠવાયેલા છે . આ કુ દરતી યવ થાથી િવ ચાલે છે . સૂયે
િવં યાચલને વાત સમ વી, પણ િવં યાચલે માની નિહ. તેને ભયક ં ર ક્રોધ
ચઢ્ યો. અપમાન ક્રોધ ચઢાવે છે . અપમાન થવા છતાં પણ જેને ક્રોધ નથી ચઢતો
તે કાં તો નમાલો માણસ છે અથવા કોઈ સય ં મી મહાપુ ષ છે .
ઘણા પ્રય નો કયા પણ િવં યાચલ વધતો અટ યો નિહ. પછી તો બધા દે વો
અગ ય-ઋિષની પાસે ગયા, િવનત ં ી કરી, “િવં યાચલને રોકો, નિહ તો હાહાકાર
થઈ જશે.” અગ યે હા પાડી અને નીકળી પડ્ યા. અગ યનું બહુમાન બધા
રાખે. કેટલાક લોકો માનભયું વન વતા હોય છે . બધાને માન મળતું નથી.
કેટલાક માનભૂ યા લોકો માન મેળવવા ઢોગ-પાખ
ં ડ
ં પણ કરતા રહે છે . સાચું માન
સાચા માણસો જ આપતા હોય છે . મૂખાઓના માન કરતાં ાનીઓનું અપમાન
સા .ં
અગ યને આવતા જોઈને િવં યાચલે દં ડવત્ પ્રણામ કયા. અગ ય- ઋિષએ
ક યું કે “પવતરાજ, હું દ ણિદશા તરફ ધમપ્રચાર માટે ઉ ં છુ ં . યાં સુધી
પાછો ન આવું યાં સુધી આવી જ રીતે રહો. પછી વધવું હોય તો વધજો.”
કહે વાય છે કે અગ ય-ઋિષ દ ણમાંથી પાછા જ ન આ યા અને પવત એવો ને
એવો રહી ગયો, વધતો અટકી ગયો. આ લોકકાય હતુ.ં
અગ ય-ઋિષનું ખ ં કાય તો દ્ રિવડદે શમાં જવાનું હતુ.ં આયો ઉ રમાં વસતા
હતા અને દ્ રિવડો દ ણમાં વસતા હતા. બ ેને જુદા કરનારો િવં યાચલ પવત
હતો. તે અનુ લં ય હતો, તેથી બ ે પ્ર ઓ એકબી ના સપ ં કથી રિહત
હતી. આયો પોતાને શ્રે માનતા, તેથી દ્ રિવડો સાથે સમાનતાનો યવહાર કરતા
નિહ. બ ેની સં કૃિત અલગઅલગ હતી. અગ ય એવા પહે લા ઋિષ હતા જે
િવં યાચલ લાંઘીને દ ણદે શમાં ગયા અને યાં જ રહી ગયા. યાં
આયસં કૃિતનો પ્રચાર કયો. આજે દ ણમાં જે કાંઈ આયસં કૃિત દે ખાય છે
તેમાં અગ ય-ઋિષ મુ ય કારણ છે . દ્ રિવડો પણ મહાન હતા. તેમનાં થાપ યો-
શ પો વગેરે આજે પણ તેમની ગૌરવગાથા પ્રકટાવે છે . આય અને દ્ રિવડ
સં કૃિતનું િમલન કરાવનાર અગ ય-ઋિષ છે . પછી બ્રા મણો દ ણ દે શ તરફ
જવા લા યા અને સં કૃિતનો પ્રચાર કરવા લા યા. જો આ પ્રવૃ વધુ િવ તૃત
થઈ હોત તો દૂ રદૂ ર સુધી જયજયકાર થયો હોત. પણ દ ણના બ્રા મણો આ
કામ કરી શ યા નિહ, અટકી ગયા. જે અટકી ય છે તે સમા ત થઈ ય છે .
9-7-10
*
54. નમદાતટે પહોચવુ
ં ં
પાંડવોનો વનવાસ ચાલી ર યો છે અને સમયનો સદુ પયોગ પાંડવો તીથયાત્રામાં
કરી ર યા છે . છે ક દ્ રિવડદે શના છે ડા સુધી ફરતા-ફરતા અને અનેક કથાઓ
લોમશ-ઋિષ ારા સાંભળતા-સાંભળતા પાંડવો પાછા ફયા અને ગોદાવરી, નમદા
વગેરે નદીઓમાં નાન કરીને સૌરા ્ રના પ્રભાસ ેત્રમાં પહોચી ં ગયા. આજે
પણ લોકો કેટલાંય થળોને પાંડવોની યાત્રા સાથે જોડી દે છે . કદાચ પાંડવો યાં-
યાં આ યા હોય.
પ્રભાસ ેત્ર પ્રાચીન તીથ છે , પણ પાંડવો યારે પ્રભાસ ેત્ર પહો ં યા યારે
સોમનાથ મહાદે વનું મિં દર હતું તેવો ઉ લેખ નથી મળતો, તેથી એવું લાગે છે કે
પાછળથી શૈ વ ધમ પ્રચ લત થયો હોય અને પછી સોમનાથ મિં દરની રચના થઈ
હોય. જે હોય તે.
પ્રભાસથી ારકા ન ક જ થાય. શ્રીકૃ ણને સમાચાર મ યા કે પાંડવો
પ્રભાસ આવી ગયા છે . તે તો સમૂહ સાથે પ્રભાસ પહોચીં ગયા. જે દોડીને મળવા
આવે તેને વજન કહે વાય. ન ક ગયા પછી પણ જે આંખથી પણ આવકાર
નથી આપતો તેને વજન માની લેવાની ભૂલ કરનારને પ તાવું પડતું હોય છે .
યાગી હોય અને અહંકારી હોય તો યો ય આવકાર ન આપે. “મારે યાં જ ર
છે ?” એવી મૂઢ વૃ થી તે પીડાતો હોય છે . યાગી હોય પણ અહંકારી ન હોય તો
પોતાનાથી નાના માણસને પણ આવકાર આપે. આંગણે આવેલાને આવકાર
આપવો એ સ જનનું લ ણ છે . એ સં કૃિત અને સં કાર છે .
વનવાસથી કૃશ થઈ ગયેલા પાંડવોને જોઈને શ્રીકૃ ણ-બલરામ દુ :ખી થયા.
ભ્રમણ કરનાર કૃશ થઈ જતો હોય છે , કારણ કે ચાલ-ચાલ કરવાનું હોય છે .
બીજુ,ં સૂયના તાપથી ચામડીનો રંગ પણ બદલાઈ જતો હોય છે . સુખદુ :ખની
ઘણી વાતો કયા પછી પયો ણી-નદીના તટ ઉપર પાંડવોએ િનવાસ કયો. થોડા
િદવસ પયો ણી-નદીના તટ ઉપર રહીને પાંડવો ફરી પાછા નીકળી ગયા. વૈ દુય-
પવત પાર કરીને ફરતા-ફરતા છે ક નમદાતટે પહોચી
ં ગયા.
લગભગ પ્ર યેક નદીને ભારતમાં તીથનું મહ વ પ્રા ત થયું છે . તેનાં બે કારણો
છે . એક તો િહ દુ ધમ દે હશુદ્િધને પ્રથમ થાન આપે છે . નાન કરવું જ
જોઈએ. નાન કયા િવના કોઈ ધાિમક િવિધ થઈ શકે નિહ. જળ િવના દે હશુદ્િધ
થઈ શકે નિહ. માત્ર િહ દુ ધમ જ નાન કરવાથી પુ ય માને છે . જે લોકો
શરીરથી ગદં ા-ગોબરા રહે છે તેઓ િહ દુ ધમ વીકારી શકતા નથી. શરીરનાં
િછદ્ રોમાંથી સતત મળ-મૂત્ર, પ્ર વેદ, લીંટ વગેરે દુ ગંધ મારતાં ત વો નીક યા કરે
છે . તેમને વ છ ન રાખવાથી શરીર ગધ ં ાઈ ઊઠે છે . નાનાિદ કરવાથી તે શુ -
વ છ થાય છે , ફૂિત વધે છે . નાન પછી મન ઉપર પણ સારી અસર થાય છે .
વારંવાર નાન કરવાથી કામ-ક્રોધના આવેગો ઓછા થઈ ય છે . તે જમાનામાં
નાન માટે સૌથી ઉ મ સાધન નદી હતુ.ં તેથી તેને પિવત્ર માની છે .
બીજુ ં કારણ નદી કનારે ઋિષમુિનઓના આશ્રમો રહે તા. તપ વીઓ તપ કરતા,
િવદ્ યાથીઓ વેદા યયન કરતા, ચત ં કો ચત ં ન-મનન કરતા. મોટા ભાગનાં
શા ત્રો કે મહાન ગ્રંથો કોઈ ને કોઈ નદી કનારે લખાયાં છે , તેથી યાં પિવત્ર
પુ ષો રહે તા હોવાથી તેમનાં દશન અને સ સગ ં નો લાભ મળવાથી લોકક યાણ
થતું રહે ત.ું તેથી પણ નદીને પિવત્ર માનવામાં આવી છે .
કલકલ વહે તી નદી વયં શુ જળ આપીને જળની આવ યકતા પૂરી કરે છે .
તેથી પાંડવો ફરતા-ફરતા નમદાતટે આવી પહો ં યા.
9-7-10
*
55. યવન-ઋિષની કથા
પ્ર યેક ધમમાં કોઈ ને કોઈ પ્રકારનું તપ હોય જ છે . તપ ક િવનાનું ન હોય.
સુખ-સા યબી ભોગવતાં-ભોગવતાં તપ કરાય નિહ. તેથી મોટા ભાગે ઋિષમુિનઓ
તપ કરવા વનમાં જતા, યાં ઘણી અગવડો વ ચે તપ તપતા. જો સાચું તપ હોય
તો તેની સદ્ િધ મળે . જે તપ લોકો માટે હોય તેને પરમાથ તપ કહે વાય. રા ્ ર માટે
હોય તો રા ્ રીય તપ કહે વાય. સમાજ માટે હોય તો સામા જક તપ કહે વાય.
માત્ર પરલોક સુધારવા કે આ મક યાણ કરવા જે તપ કરાય તે વલ ી તપ
કહે વાય. વલ ી તપ કરતાં સવલ ી તપ ઘણું મહાન છે . જે તપનું કશું જ વ-
પર પિરણામ ન હોય તેને વાંિઝયું તપ કહે વાય. આવા વાંિઝયા તપથી દે હપીડા
સવાય કશું મળતું નથી.
યવન નામના એક ઋિષ છે . તે વનમાં ઘોર તપ તપી ર યા છે . ઘણો સમય એક
જ આસને બેસી રહે વાથી તેમના શરીર ઉપર ઊધઈએ પોતાનો રાફડો કરી લીધો.
માત્ર બે આંખો જ તગતગી રહી હતી. તે ચે ારિહત તપ તપી ર યા હતા.
એક િદવસ શયાિત નામનો રા યાં િવહાર કરવા આ યો. તેની સાથે ચાર
હ ર રાણીઓ હતી. આટલીબધી રાણીઓ હોવા છતાં તેને સત ં ાનમાં માત્ર એક
પુત્રી જ હતી. તેનું નામ સુક યા હતુ.ં ઘણી પ નીઓ પછી પણ બાળક ન થાય
તો પુ ષના બીજમાં કાંઈક ખામી હોવી જોઈએ. ઘણી ત્રીઓથી ઘણું સુખ
મળતું નથી. તે ભ્રમણા છે . ઘણી ત્રીઓને સત ં ાપીને કોઈ સુખી ન થઈ શકે.
જેનું કામશમન નથી થતું તે સત ં ાપ ભોગવે છે . સત ં ાપ તન-મન બ ેને મ લન
બનાવી દે છે . જો ખ ં સુખ જોઈતું હોય તો પુ ષે એક જ ત્રી અને ત્રીએ
એક જ પુ ષ કરવો જોઈએ. હા, મરણ પછી બીજુ ં પાત્ર કરી શકે છે .
મહે લોમાં અવરોધાયેલી ત્રીઓને બાગ-બગીચા કે નદી કનારે હરવાફરવાનું મળે
છે યારે તે તબેલામાં બાંધી રાખેલી ઘોડીને છૂ ટી મૂકવાથી જેમ દોડાદોડી કરે તેમ
ત્રીઓ પણ દોડાદોડી કરી મૂકતી હોય છે . તેમની ચચ ં ળતા વધુ ચચં ળ થઈ જતી
હોય છે . રા ની બધી ત્રીઓ આનદ ં -પ્રમોદ કરતી હતી. તેવામાં પેલી ક યા
ફરતી-ફરતી યવન-ઋિષના ઊધઈના રાફડા પાસે પહોચી ં ગઈ. ઋિષની
તગતગતી આંખો જોઈને તેને નવાઈ લાગી. “આ શું હશે?” તેવું કુ તૂહલ થવાથી
એક લાંબો કાંટો લઈને ઋિષની આંખમાં ના યો. ઋિષની આંખ ફૂટી ગઈ. ઋિષ
ક્ થઈ ઊઠ્ યા. તપ વીઓ મહાક્રોધી હોય છે . તપ વીઓ સત ં નથી હોતા.
પિં ડતો મહા ઈ યાળુ હોય છે . પિં ડતો સતં નથી હોતા. સતં ને ઈ યા ન હોય, ક્રોધ
ન હોય. હોય તો ણક હોય. સત ં સૌથી અલગ છે , દુ લભ છે .
યવન-ઋિષ ઊભા થઈ ગયા. તેમણે પોતાના તપના પ્રભાવથી શયાિત રા ની
સેનાનાં મળમૂત્ર બધ ં કરી દીધાં. બધાં બહુ દુ :ખી થયાં. રા યવન-ઋિષના
શરણે ગયો અને મા માગી. યવન-ઋિષએ રા પાસે ક યાનો હાથ મા યો.
રા એ ક યાદાન કરી દીધુ.ં યારે ક યાનો પોતાનો કોઈ આવાજ ન હતો.
કજોડુ ં જ થઈ ગયુ.ં એવામાં એક િદવસ અ નીકુ મારો આવી પહો ં યા. તેમણે
આ કજોડુ ં જોઈને સુક યાને વૃ યવનનો યાગ કરી પોતાની સાથે લ ન કરી
લેવા લલચાવી. વૃ પિતની યુવાન પ ની ઉપર ઘણાનો ડોળો રહે તો હોય છે . ઘણાં
આકષણો વ ચે પણ અડગ રહીને ટકી જનારી અમર થઈ જતી હોય છે .
સુક યા મ મ રહી. પોતાના પિતથી તેને પૂણ સત ં ોષ હતો. વાસના-સતં ોષ તો
કરવાથી થતો હોય છે . ના કરનારને અસત ં ોષ ભડકે બાળતો હોય છે . પછી
અ નીકુ મારોએ એક શરત મૂકી કે “ યવન-ઋિષને લઈ આવો. અમે વૈ દ્ય
છીએ. દવા કરીને તેમને જુવાન અને પાળા બનાવી દઈશુ.ં પછી અમારા
ત્રણમાંથી તને જે પસદ ં પડે તેની સાથે લ ન કરજે.” સુક યાએ પોતાના પિત
યવનને વાત કરી. યવને પ્ર તાવ વીકાર કયો. એક સરોવરમાં યવને
નાન કયું અને યારે બહાર નીક યા યારે પ અને યુવાવ થા લઈને
નીક યા. સુક યાએ ઋિષને જ પસદ ં કયા. પિત બદલાય નિહ. પ ની પણ
બદલાય નિહ. એકમાં જ સુખ મળે , અનેકમાં નિહ.
અ નીકુ મારોએ યવનઋિષને જુવાની આપી તેથી પ્રસ થઈને ઋિષએ
તેમને ઇ દ્ રની સમ સોમપાનના અિધકારી બનાવી દીધા. યારે ઋિષઓ
સોમરસનું પીણું પીતા હતા.
યારે ય માં ઇ દ્ રની સાથે સોમપાનનો પ્રસગ ં આ યો યારે ઇ દ્ રે િવરોધ
કયો, “આ તો વૈ દ્ય છે . તે મારી સાથે સોમપાન ન કરી શકે.” યારે વૈ દ્યોની ક ા
હલકી ગણાતી હશે. ઇ દ્ રની સાથે સોમરસ પીવા બાબતમાં ઝઘડો થઈ ગયો.
અતં ે ઇ દ્ ર હાયો અને યવન-ઋિષની ઇ છા પ્રમાણે અ નીકુ મારોના
સોમપાનના અિધકારનો વીકાર કયો. ય સારી રીતે પૂરો થયો.
લોમશ-ઋિષ યુિધ રને કહે છે કે આ થાન યવન-ઋિષનું જ છે . અહીં જ
પોતાની પ ની સુક યા સાથે મુિન િવચરતા રહે તા હતા. યુિધ રે પ્રણામ કયા
અને યાંથી િવદાય થયા.
9-7-10
*
56. માંધાતાની કથા
પૌરા ણક કથાઓ તકસગ ં ત નથી હોતી તોપણ તેની બોધપ્રદા યની મતા
ગજબની હોય છે . વનમાં બધું જ તકસગ ં ત નથી હોતુ.ં જે લોકો બધી
વ તુઓને તકસગ ં ત બનાવવા માગે છે તે વન ખોઈ બેસે છે . શ્ર ા અને પ્રેમ
તકાતીત હોય છે . તેમાં તા કકતા ચાલતી નથી. આનો અથ એવો કોઈ ન સમજે
કે વનમાં તકનું થાન જ નથી. તકનું પૂરેપૂ ં થાન છે જ, પણ તેની પણ
મયાદા છે , સીમા છે , તેવું ભાન હોવું જ રી છે .
મહારા માંધાતાની કથા આવી છે . યુવના નામનો રા હતો. તેણે આખો
િદવસ ઉપવાસ કરીને ય કયો. રાત્રે તેને બહુ જ તરસ લાગી. તેનાથી રહે વાય
નિહ એવી તરસ લાગી. કુ દરતી આવેગોનું દમન એક સીમા સુધી જ કરી શકાય
છે , પછી કરી શકાતું નથી. જે સીમા છે યાં સુધી જ દમન ચાલે, પછી ન ચાલે.
પછી આવેગો દમન કરનારનું દમન કરી નાખે. એટલે શા ત્રોમાં દમન અને
શમન એમ બે શ દો આવે છે . દમનની મયાદા પૂરી થયા પહે લાં તેનું શમન કરી
શકો તો આવેગો શાંિત આપે, નિહ તો દમન કરનારનો િવનાશ કરી નાખે. માનો કે
તમને તીવ્ર તરસ લાગી છે . હવે છે ક સીમાએ પહોચીં ગયા છો. હવે પાણી પી લો,
શાંિત થઈ જશે. પણ સીમા પાર કયા પછી પણ પાણી નિહ પીઓ તો તરસ તમને
મારી નાખશે. આવું જ ભૂખનું પણ છે . તરસ કરતાં ભૂખની સીમા ઘણી લાંબી છે .
પણ તેનીયે સીમા તો છે જ. સીમા આવતાં પહે લાં થોડુ ં જમી લો, તો આહાર અમૃત
થઈ જશે. પણ સીમા પાર કયા પછી પણ નિહ જમો તો ભૂખ તમને મારી નાખશે.
લોકો કહે છે . “ભૂખે મરી ગયો.” પહે લાં આરો યથી મારશે અને પછી પ્રાણથી
મારશે. હદ પારના ઉપવાસ કરનારા આરો ય ખોઈ બેસે છે (ફળાહાર િવનાના.)
શરીરને હીમો લોબીન વગેરે ત વો જોઈએ તે હદપારના ઉપવાસીને મળતાં નથી
તેથી તેને અનેક પ્રકારના રોગો થાય છે . િફ ાશ અને દુ બળતા તો તેનો કાયમી
રોગ થઈ જતા હોય છે .
સૌથી પ્રબળ ઉપવાસ કામવાસનાનો છે . હદપારના ઉપવાસને િનગ્રહ કહે વાય
છે . હદમાં જ રહે નારને સય ં મી કહે વાય છે . સયં મ સારી વ તુ છે . િનગ્રહ
રા સથી પણ વધુ િવકરાળ છે . હદપાર થતાં જ કામ િનગ્રહી માણસ ઉપર તૂટી
પડે છે , તેનો ક ચરઘાણ કાઢી નાખે છે . િનગ્રહીનું કશું ચાલતું નથી. તે રોતો-
કકળતો રહી ય છે . ક્ રતાપૂવક કામ તેને ચૂથ
ં ી નાખે છે . બી ઉપવાસોમાં
માણસનું મનોબળ કે આ મબળ અમુક હદ સુધી કામ કરે છે . સૌ-સૌની હદ
જુદીજુદી હોય છે . પણ કામવાસનામાં મનોબળ ચાલતું નથી. તેનું નામ જ
“મ મથ” છે , અથાત્ મનને મથી નાખનાર. િનગ્રહી યિ તની દુ દશા ઘૃણાને
પાત્ર નથી, દયાને પાત્ર છે , કારણ કે તેની મૂળમાંથી જ ગેરસમજે તેને કુ માગે
વાળી દીધો છે . કુ માગ એટલે કામશમન માટે ના અયો ય—અકુ દરતી માગો. આ
તેની લાચારી છે , મજબૂરી છે . આવ યકતા તેને દં ડ દે વાની નિહ, સાચી સમજણ
સાથે ખરા માગે વાળવાની છે . હદ પછી શમન હોવું જ જોઈએ. શમન જ શાંિત
આપે.
યુવના ને તીવ્ર તરસ લાગી છે . તે તરસની હદ વટાવી ચૂ યો છે , તેથી પાણી-
પાણી કરતો આકુ ળ યાકુ ળ થઈ ગયો છે . રાત યારનીયે પડી ગઈ છે . બધા
ઋિષઓ થાકીને સૂઈ ગયા છે . પાણી-પાણી કરતો તે યવન-ઋિષના આશ્રમે
પહોચી ં ગયો. બધાં સૂઈ ગયાં હતાં, એટલે કોઈએ તેની વાત સાંભળી નિહ.
ન કમાં જ એક કળશમાં પાણી ભયું હતું તે યુવના ે ઉપાડીને ઘટક-ઘટક પી
લીધુ.ં જે વ યું તે છોડી દીધુ.ં હાશ! હવે શાંિત થઈ! આવેગોને અવરોધવાથી નિહ
તેનું શમન કરવાથી શાંિત મળતી હોય છે . શમનનો માગ યાગીને માત્ર દમનનો
માગ પકડનારા કુ માગી થઈ જતા હોય છે , અથાત્ પ્ર ય નિહ તો ખાનગીમાં
છીંડાં પાડી દે તા હોય છે . હદબહારનું દમન શ ય જ નથી.
સવાર થયુ.ં યવન-ઋિષએ ઊઠીને જોયું તો કળશ ખાલી હતો. તેમને ફાળ પડી:
હવે શું થશે?
વાત એમ બની હતી કે યુવના ની રાણીને મહાન પુત્ર થાય તે માટે ઋિષએ
અનુ ાન કરીને અ ભમિં ત્રત કરેલું આ જળ હતુ.ં તે જળ જે પીએ તેને મહાન
પુત્ર પેદા થાય.
તપાસ કરતાં ખબર પડી કે તે જળ તો તીવ્ર તર યો યુવના જ રાત્રે પી ગયો
હતો. હવે તેને ગભ રહી ગયો હતો. સો વષ સુધી પેટમાં ગભ ર યો. પછી પેટ
ચીરીને પ્રસૂિત કરાવી. એક મહાન તેજ વી બાળક થયો. ઇ દ્ રે તરત જ
પોતાની તજની આંગળી તેના મોઢામાં મૂકી દીધી, તે ચૂસવા લા યો. તેનું નામ
‘માંધાતા’ પાડવામાં આ યુ.ં તેની યુ પ આવી રીતે થાય છે : “મામ્ અયં
ધાતા”—અને મને ધાવનારો.
જોતજોતાંમાં માંધાતા મોટો થઈ ગયો. તેણે ચારે તરફ િદિ વજય કરી રા યનો
િવ તાર કયો. તેના સમયમાં સતત બાર વષ સુધી વરસાદ જ ના થયો. ભયક ં ર
દુ કાળ પડ્ યો. પણ માંધાતાએ અનેક ઉપાયોથી જળનો પ્રબધ ં કરીને અ ાિદ
ઉ પ કરતો ર યો. પ્ર ને મરવા ન દીધી.
લોમશ-ઋિષ કહે છે કે “યુિધ ર, આ તીથ તેનું છે . વદ
ં ન કરો અને માંધાતાની
માફક દુ કાળ વગેરે કુ દરતી આપ ઓથી પાર ઊતરવા નદીઓ ઉપર બધ ં ,
નહે રો, ચેકડેમો વગેરેની યવ થા કરો, જેથી પ્ર ભૂખે ન મરે.” યુિધ રે
તીથને વદં ન કયાં.
9-7-10
*
57. સોમક-રા ની કથા
એક મહ વનો મુ ો આજે િવચારણીય થઈ ર યો છે તે પ્રાચીનકાળમાં
‘મહાભારત’માં પણ આ યો છે . મુ ો છે કે માણસને કેટલાં સત ં ાન હોવાં જોઈએ?
એક મત એવો છે કે કુ દરતને કુ દરતનું કામ કરવા દે વું જોઈએ, અથાત્ જેટલાં
સત ં ાન થાય તેટલાં થવા દે વાં જોઈએ. પણ તો-તો પછી ધરતી ઉપર પગ મૂકવાની
જ યા નિહ રહે . ચારે તરફ માણસો જ માણસો દે ખાશે. તેમના માટે અ -પાણી-
વાહન- શ ણ વગેરેની યવ થા થઈ શકશે નિહ. ખરેખર તો યારે આપણે
કુ દરતની વાત કરીએ છીએ યારે સપ ં ૂણ કુ દરતની વાત કરવાની, અડધી નિહ.
માનવેતર પ્રાણીઓમાં આજે પણ વસતીવધારાનો પ્ર હે રાન કરતો નથી, કારણ
કે કુ દરત જ તેનું િનયમન કરી લે છે . માનો કે એક કૂતરીને પાંચ કુ રકુ િરયાં જ મે
છે , પણ હોળી આવતાં-આવતાં ભા યે જ એકાદ બચે છે , બાકીનાં બધાં મરી ય
છે . લગભગ બધાં જ પ્રાણીઓમાં આવી કોઈ ને કોઈ પ્રકારની પ્ર ક્રયા કામ
કરે છે જેથી તેમની વ તીનું સત ં લ
ુ ન રહે છે .
માણસોમાં પણ પહે લાં આવું જ હતુ.ં જ મેલાં બધાં બાળકો વતાં નિહ. માંડ
ત્રીસેક ટકા બાળકો વતાં, બાકીનાં મરી જતાં. આપણે િવકાસ કયો. કુ દરતમાં
દખલ કરી. ન સંગહોમ, પ્રસૂિતની સુિવધા, દવાઓ વગેરે શો યુ.ં બાળક-મરણ-
પ્રમાણ ઘટી ગયુ.ં હવે માંડ પાંચથી દશ ટકા જ બાળકો મરે છે . એંશીથી નેવું ટકા
બાળકો વતાં રહે છે . બી તરફ માણસોનું આયુ ય વ યુ.ં આ રીતે વૃ ો
વ યાં, બાળકો વ યાં, વ તી વધી, કારણ કે કુ દરતી પ્ર ક્રયામાં દખલ દીધી. હવે
કાં તો પૂરેપૂરી કુ દરતી પ્ર ક્રયા અપનાવો અથવા િવકાસ અને િવ ાનનો આધાર
લઈને માનવીય પ્ર ક્રયા અપનાવો. સૌથી મોટો પ્ર બાવળો વધારીને આંબા
ઘટાડવાનો ન થવો જોઈએ. નિહ તો આ આંબાવાિડયું બાવળવાિડયું થઈ જશે.
કથા જોઈએ:
સોમક-રા ને સો રાણીઓ હતી. વૃ ાવ થા આવી પણ સત ં ાન ન થયુ.ં બધાં બહુ
દુ :ખી થવા લા યાં. છે ક પાછલી જંદગીમાં એક રાણીને એક પુત્ર થયો, જેનું
નામ જ તુ રાખવામાં આ યુ.ં પાછલી જંદગીમાં એકનો એક પુત્ર હોવાથી બધી
રાણીઓ તેને વીંટળાઈને રહે તી હતી. એક િદવસ કુ વ ં ર જ તુને કમરમાં એક
કીડીએ ચટકો ભયો. જ તુ તો ચીસાચીસ કરવા લા યો. રાણીઓએ ઘણો છાનો
રાખવા માંડ્યો પણ તે શાંત ન થયો. તેની ચીસો તેના િપતા રા સોમકને બાજુના
સભા-હોલમાં સભ ં ળાઈ. તે મતં ્રીઓ સાથે મત
ં ્રણા કરતો હતો. મત ં ્રણા પડતી
મૂકીને તે અતં :પુરમાં દોડી આ યો. પુત્ર જ તુને શાંત કરીને પાછો મત ં ્રણા માટે
ચા યો ગયો. તેણે ક યું કે “એક જ પુત્ર હોય તો તે સુખદાયી નથી હોતો.
અક માતમાં કે બીમારીથી તેનું અકાળ મૃ યુ થઈ ય તો ફરી પાછા વાંિઝયા
થઈ જવું પડે. તેના કરતાં ઘણા પુત્રો સારા જેથી એકનું મૃ યુ થાય તો બીજો તો
હાજર હોય. વારસાની અ યવ થા ન થાય.”
જેની પાસે ઘણો મોટો વારસો હોય, ઘણી પેઢીઓ હોય તેણે તો હંમેશાં ઘણા પુત્રો
પેદા કરવા જોઈએ, જેથી બધું સભ
ં ાળી શકાય.
ઋિ વકે આ દુ :ખ દૂ ર કરવા એક ય કરવાની સલાહ આપી. રા એ તેવો ય
કયો, જેમાં જ તુનું બ લદાન અપાયુ.ં રા ની રાણીઓને સો પુત્રો થયા. જ તુ
પણ ફરીથી માતાના પેટે અવતયો. હવે રા ને એક નિહ, સો પુત્રો થયા હતા.
તેની ખુશીનો પાર ન હતો. થોડા િદવસ પછી પુરોિહતનું મૃ યુ થયું તે પછી રા નું
પણ મૃ યુ થઈ ગયુ.ં પરલોક જતી વખતે રા એ જોયું કે પુરોિહત તો ઘોર નકમાં
ધગધગતા અિ નમાં શેકાઈ ર યા છે . રા સોમકથી પોતાના પુરોિહતનું દુ :ખ
જોયું ન ગયુ.ં તેણે યમરાજને કારણ પૂછ્યું તો યમરાજે ક યું કે આ પુરોિહતે
બાળબ લદાનવાળો ય કયો હોવાથી તેને નકની સ મળી છે . આવો ય
કરાય નિહ, બ લદાન અપાય નિહ. આવા ય કરનારને અમે નકની જ સ
આપીએ છીએ.
રા એ પુરોિહતની જ યાએ પોતાને નકમાં નાખવાની વાત કહી, તો યમરાજે
ક યું કે સૌએ પોતપોતાનાં કમો ભોગવવાનાં હોય છે . બદલો ન થઈ શકે.
રા સોમકે હઠ પકડી કે મને પણ મારા પુરોિહત સાથે નરકમાં નાખો, કારણ કે
તેણે મારા માટે ય કયો હતો. યમરાજે બ ેને નકનાં દુ :ખો ભોગવા યાં અને
પછી છૂ ટા કયા, અથાત્ આવો ય કરાય નિહ. કોઈ કરે તો નક જ ભોગવવું પડે.
મોટા વારસદારે ઘણા પુત્રો પેદા કરવા જોઈએ, જેથી આપ માં પણ એક નિહ
તો બીજો લગામ સભ ં ાળી શકે.
લોમશ-ઋિષએ યુિધ રને સોમક આશ્રમ બતા યો. અહીં છ િદવસ રોકાઈને
તપ કરવાનો મિહમા છે . પાંડવો રોકાઈ ગયા અને તપ કરવા લા યા.
9-7-10
*
58. ઉશીનરની કથા
વનની ઊ ંચાઈ કેટલી? નીચાઈ કેટલી? બધા માણસો એકસરખી ઊ ંચાઈએ
વન વતા નથી. આવી જ રીતે બધાના વનની નીચાઈ પણ એકસરખી
નથી હોતી. આથી પણ વધારે એક માણસ પોતાના પૂરા વનમાં એકસરખી
ઊ ંચાઈ કે એકસરખી નીચાઈએ વન વતો નથી. સૌ-સૌની અલગઅલગ
િ થિત હોય છે .
કથાઓ ઊ ંચાઈની હોય છે . હા, ઊ ંચાઈને માપવા બાજુમાં કોઈની નીચાઈ પણ
કથાનું અગ
ં થઈ શકે છે . જે લોકો માત્ર યાવહાિરક જ વન વતા હોય છે
તેમની કથામાં રસ નથી હોતો. રસ તો અદ્ ભુત કથાઓમાં જ હોય છે . અદ્ ભુત
કથાઓ વા તિવકતાથી પર હોય છે . આવી જ એક કથા અહીં આલેખાય છે .
યમુનાપ્રદે શમાં ઉશીનર નામનો રા રા ય કરતો હતો. તે મહાન હતો. તેનો
યશ ચારે તરફ ફે લાયેલો હતો. મહ ા અને યશિ વતા િવરોધ અને ઈ યા િવનાની
નથી હોતી. ઉશીનરના ય ોથી ઇ દ્ રને ઈ યા થઈ. તેની કસોટી કરીને તેને
હલકો પાડવા તેણે એક ષડ્ યતં ્ર ર યુ.ં તેણે અિ નને સા યો. ઇ દ્ રે બાજપ ીનું
પ ધારણ કયું અને અિ નએ કબૂતરનું પ ધારણ કયું. બાજપ ી પોતાના
શકાર કબૂતરની પાછળ પડ્ યું છે . કબૂતર બાજથી બચવા માટે ઉશીનર રા ના
ખોળામાં આવીને લપાઈ ગયુ.ં બાજે ક યુ,ં “મારો શકાર મને આપી દો.” કબૂતર
ભયથી ફફડી ર યું હતુ.ં તે ઉશીનરના ખોળામાં વધુ લપાયુ.ં ઉશીનરે ક યું કે
“આ પ ી મારે શરણે આ યું છે . મારો ધમ શરણાગતની ર ા કરવાનો છે , એટલે
હવે મારાથી આ પ ી તને અપાય નિહ.”
“પણ કબૂતર મારો આહાર છે . કુ દરતે મારા માટે તેને આહારના પમાં િનયુ ત
કયું છે . હું તેનો શકાર ક ં તેમાં મને કશું પાપ ન લાગે. તે તો મા ં કત ય છે , ધમ
છે . તમે મારો આહાર પડાવીને અધમ કરી ર યા છો.”
રા એ ક યુ,ં “ના-ના, તમારા માટે હું બી કોઈ પણ પશુની યવ થા કરી શકુ ં
છુ ં . તમને જે પશુ પસદ
ં હોય તેનું માંસ હમણાં આવી જશે. તમે પેટ ભરીને જમી
શકો છો.” પણ બાજપ ી ન મા યુ.ં રા એ ઘણા િવક પો આ યા, પણ
બાજપ ી ન જ મા યુ.ં છે વટે કબૂતરના વજન બરાબર રા પોતાનું માંસ
બાજપ ીને આપે તેવું સમાધાન થયુ.ં
રા એ ત્રાજવાં મગ ં ા યાં. એક તરફ કબૂતરને બેસાડ્ યું અને બી તરફ
પોતાનું માંસ કાપીકાપીને મૂકવા માંડ્ય.ું પણ કબૂતરનું પ લું નીચું જ ર યુ.ં
છે વટમાં રા પોતે ત્રાજવામાં બેસી ગયો અને બાજને ક યું કે “‘લો, હવે મને
જ પૂરેપૂરો ખાઈ ઓ.” રા ની કસોટી પૂરી થઈ. ઇ દ્ ર અને અિ ન પ્રગટ
થયા. ઉશીનરને ખૂબખૂબ ધ યવાદ આ યા.
અહીં િવચારવાનું એ છે કે શરણાગત કબૂતરની ર ા માટે રા ધારે તો
બાજપ ીને મારી શકતો હતો, તેને ઉડાડી મૂકી શકતો હતો. તે રા હતો, ધારે તે
કરી શકતો હતો, પણ તેણે ધમને મહ વ આ યું અને પોતાની સ ાનો દુ પયોગ
કયા િવના જ પોતાના દે હને અપણ કરી દીધો. આ વનની સવો ચ ઊ ંચાઈ
હતી. આવી ઊ ંચાઈ પ્રેરક હોય છે અને તેની કથાઓ હોય છે .
યુિધ રે ઉશીનરના આશ્રમનાં દશન કયાં અને ધ યધ ય થઈ ગયો.
9-7-10
*
59. માકંડેયની કથા
પાંડવો વનવાસ ભોગવી ર યા છે અને તેનો સદુ પયોગ તીથયાત્રામાં કરી ર યા
છે . લોમશ-ઋિષ સાથે છે . એક ાની અને અનુભવી ણકાર માણસ સાથે હોય
તો તીથયાત્રા સારી રહે .
ફરતા-ફરતા પાંડવો ઉ રાખડ ં આ યા છે . બધી યાત્રાઓમાં ઉ રાખડ ં ની યાત્રા
વધુ કિઠન છે , કારણ કે અહીં િહમાલયનાં શખરો છે . ઉશીરબીજ, મૈ નાક, ેત
અને કાલશૈ લ નામનાં શખરો વળોટીને પાંડવો આગળ વધી ર યા છે . અહીં ગાંધવો
અને ય ો રહે છે . ક રો પણ અહીં જ રહે છે . ભારતના િવશાળ ભાગમાં જુદીજુદી
િતઓ િનવાસ કરે છે . બધીના આકાર-પ્રકાર તથા ગુણધમો પણ અલગઅલગ
છે . અહીં જ ધનનો દે વ કુ બેર પણ રહે છે . અહીંથી થોડે જ દૂ ર કૈ લાસપવત છે ,
યાં ભગવાન શવનો વાસ છે . આ બાજુ બદરીકાશ્રમ છે . યાત્રા ઘણી કિઠન છે ,
એટલે યુિધ રે કેટલાક લોકોને પાછા વળી જવાની સલાહ આપી, “તમે બધા
પાછા હિર ાર જઈને, હું પાછો આવું યાં સુધી, રહો. આ પ્રદે શ િવકટ છે .
દ્ રૌપદીની ર ા કરજો.”
યુિધ રની આવી સલાહને બાકીના લોકોએ માની નિહ. સૌએ િહંમતપૂવક સાથે
રહે વાની મ મતા બતાવી. મ મ મનવાળા યાત્રીઓ જ આવી યાત્રા પાર કરી
શકતા હોય છે .
ર તામાં કુ દરાજનું રા ય આ યુ.ં યાં રાત ર યા. વધારાનો સામાન યાં મૂકીને
બી િદવસે બધા આગળ ચા યા. દ્ રૌપદીને અજુનને મળવાની તીવ્ર ઉ કઠ ં ા
છે . બધાં તીવ્ર ઉ કઠ ં ાથી અજુનને મળવા આગળ જઈ ર યાં છે . ઉ કઠ ં ાથી
ઉતાવળ આવે છે . બધાં અજુનને મળવા ઉતાવળાં થયાં છે . પણ હ સુધી અજુન
ના મળવાથી બધાં ચત ં ાતુર થયાં છે . ઉ કટ પ્રેમમાં આપોઆપ ઉ કઠ ં ા રહે તી
હોય છે . ઉ કઠ ં ા પૂરી ન થવાથી સત ં ાપ થતો હોય છે . બધાં સત
ં ાપ અનુભવી ર યાં
છે . એવામાં એક હાડકાંનો ઢગલો જોવા મ યો. તે નરકાસુરનાં હાડકાં પડ્ યાં હતાં.
લોમશ-ઋિષ વ ચેવ ચે બધી કથાઓ સભ ં ળાવે છે . એક વાર પૃ વી ઉપર
માણસોની સં યા ઘણી વધી ગઈ. યાં જુઓ યાં માણસો જ માણસો થઈ ગયાં.
તેથી ભાર વધી જવાથી પૃ વી સો યોજન નીચે ચાલી ગઈ. યારે- યારે પૃ વી
ઉપર ભાર વધી ય છે , યારે હળવી થવા માટે પૃ વી િવ ણુ ભગવાન પાસે ય
છે . િવ ણએુ ભાર હળવો કરવા વચન આ યું અને તેમણે વરાહ પ ધારણ કરીને
પૃ વીને હતી યાં ને યાં થાિપત કરી દીધી. યુિધ ર કથા સાંભળી ર યા છે .
હવે બધાં ગધ ં માદન-પવત ન ક પહોચી ં ગયાં છે . અહીં ભયકં ર આંધી આવી.
અહીં બરફની આંધીમાં લોકો ભાન ભૂલીને મરણશરણ થઈ જતાં હોય છે .
િહમવષા એટલી પ્રબળ હતી કે એકબી નાં મોઢાં પણ જોઈ શકાતાં ન હતાં.
બધાં યાં જ યા મળી યાં છુ પાઈ ગયાં. આ તોફાનમાં દ્ રૌપદી મૂિછત થઈ ગઈ.
એવું લા યું કે હવે તેના પ્રાણ નીકળી જશે. િવકટ યાત્રામાં યારે કોનું શું થઈ
ય તે કહે વાય નિહ.
ભીમસેને પોતાના પુત્ર ઘટો કચનું મરણ કયું એટલે તે પ્રગટ થઈ ગયો.
ઘટો કચે બધાંને મદદ કરી અને પછી બધાં ગ ધમાદન-પવત પહોચી ં ગયાં. નર-
નારાયણ આશ્રમનાં દશન કયાં. ન કમાં જ ગગ ં ા વહે તાં હતાં. તેમનાં પણ
દશન કયાં. પાંડવો થોડા િદવસો માટે યાં રહે વા લા યા.
એક િદવસ દ્ રૌપદી સુગધ ં ભયું પુ પ લઈને ભીમસેન પાસે આવી અને અપણ
કયુ.ં ભગવાને પુ પોની રચના પ્રેમીઓ માટે કરી હશે તેવું લાગે છે . બીજુ ં કોઈ
કારણ દે ખાતું નથી. પ્રેમીઓ યારે પુ પને એકબી ને અપણ કરે છે તો તેમાં
ત્રણ સદં ે શા હોય છે .
1. પ્રેમ સદા સુદ
ં ર, પાળો હોય છે . તે કદી કદ પો નથી હોતો.
2. પ્રેમ હંમેશાં સુગધ
ં ભયો હોય છે . યિ ત કદ પી હોય, પ્રેમ કદ પો ન હોય.
યિ તના શરીરમાંથી દુ ગંધ આવતી હોય, પણ પ્રમ ે માં દુ ગંધ ન હોય. પ્રેમ તો
મઘમઘતી સુગધ ં થી ભરપૂર હોય છે :
3. પ્રેમ સુવ
ં ાળો હોય છે , કઠોર નથી હોતો, ખરબચડો નથી હોતો.
આ ત્રણ ત વો પ્રા ત કરીને પ્રેમી યુગલો વનને સુખથી તરબોળ કરી મૂકતાં
હોય છે . જેને સાચો પ્રેમ મ યો તેને ભગવાન મ યા. પ્રેમ િવનાનું વન એ
વન જ નથી.
દ્ રૌપદીનું અપણ કરેલું પુ પ ભીમે વીકાર કયું અને દ્ રૌપદીએ ક યું કે “ ઓ,
આવાં પુ પો લઈ આવો. મારે આપણા કા યકવનના આશ્રમમાં લઈ જવાં છે .”
દૂ ર જઈને પણ ત્રીઓ ઘરને ભૂલી શકતી નથી. ત્રીઓની અપે ાઓ નાની-
નાની હોય છે . ઘણી વાર તુ છ અપે ા પૂરી કરવા માટે પણ તેઓ પુ ષોને જોતરી
દે તી હોય છે . બચારો ભીમ! જુઓ તો ખરા! પુ પ લેવા કેટકેટલી કિઠન જ યાએ
ચઢ-ઊતર કરીને માંડ સરોવરે પહો ં યો! ર તામાં વૃ થઈ ગયેલા હનુમાન
મળી ગયા. તે વૃ ાવ થાના કારણે માગમાં સૂતા હતા. ભીમ અને હનુમાનનો
સવ ં ાદ થયો. ભીમ હનુમાનને ઓળખી ન શ યા. બ ે વાયુપત ુ ્ર છે . ભીમનો ગવ
ઉતારવા માટે હનુમાન એ પોતાનું પૂછ ં ડુ ં ઊ ંચકીને એક તરફ મૂકવાનું ક યુ.ં
ઘણું બળ કરવા છતાં પૂછ ં ડુ ં ઊ ંચકાયું નિહ. ભીમનો અહંકાર ઊતયો અને મા
માગી. પછી ઓળખાણ પડી. હનુમાન એ ભીમને ‘રામાયણ’ સભ
ં ળાવી, પછી
પોતાનું િવરાટ પ બતાવી અત
ં ધાન થઈ ગયા.
અતં ે ભીમ સૌગિં ધકવનમાં પહોચી
ં ગયો. પેલાં ફૂલો અહીં મહે કી ર યાં હતાં. પણ
અહીં તો રા સોનો પહે રો હતો. ભીમ અને રા સો વ ચે ભયક ં ર યુ થયુ.ં
રા સોને હરાવીને ભીમે પુ પો ભેગાં કયાં.
ફરીથી આંધી આવી. ચારે તરફ િહમવષા થવા લાગી. યુિધ રે દ્ રૌપદીને પૂછ્યું કે
“ભીમ યાં છે ?” હવે દ્ રૌપદીને ભાન થયું કે સામા ય વ તુ માટે મે ં ભીમને કેવા
સાહસ માટે મોક યો છે . દ્ રૌપદીએ સક ં ોચપૂવક ક યું કે “મે ં ફૂલ લેવા મોક યા
છે .” બધાને ચત
ં ા થઈ અને સૌ ભીમને શોધવા નીકળી પડ્ યા. જેમતેમ કરીને
ભીમને શોધી કાઢ્ યો. હાશ! હવે શાંિત થઈ!
ર તામાં જટાસુર મળી ગયો. ભીમસેને માંડ બધાંને બચા યા. ફરી પાછાં નર-
નારાયણ આશ્રમમાં વૃષપવાનાં મહે માન થયાં અને પછી રાજિષ આ ષેણના
આશ્રમમાં પહોચીં ગયાં. અહીં પણ ભીમે રા સો સાથે યુ કયાં. ભીમ હોય
યાં યુ હોય જ. મોટા ભાગે ભીમ પોતાના માટે લડતો નથી, બી માટે લડે છે .
જે બી માટે લડે છે તે પણ તપ જ કરે છે . ભીમે મ ણમાન રા સનો વધ કયો.
ગ ધમાદન-પવત ઉપર બધાં કુ બેરને મ યાં અને તેમનો ભ ય મહે લ જોયો.
કુ બેરના ઘણા રા સો ભીમે મારી ના યા હતા. યાં ય , ર , ક ર, ગધ
ં વ નામની
િતઓ રહે તી હતી. કુ બેર પાંડવોને મળીને િવદાય થયા.
અનેક થળોએ ફરતાં-ફરતાં ગ ધમાદન-પવત ઉપર એક િદવસ અજુન આવી
પહો ં યો. બધા ભાઈઓ મ યા. આનદ ં આનદં થઈ ગયો. અજુન પોતાની સાથે
દ્ રૌપદી માટે આભૂષણો લા યો હતો તે ભેટ આ યાં. ત્રીઓ આભૂષણપ્રેમી હોય
છે . તેમને શૃગં ારની વ તુઓ અને આભૂષણો લાવી આપનાર પ્ર યે તેમની
લાગણી વધી જતી હોય છે .
સમાચાર સાંભળીને ઇ દ્ ર પણ પાંડવોને મળવા આ યો અને પછી વગમાં ચા યો
ગયો. પછી તો આટલાં વષો અજુને કેવી રીતે િવતા યાં તે બધી કથા પાંડવોને કહી.
તેમાં તેને ઇ દ્ ર ારા મળે લા િદ યા ત્રની વાત પણ કરી, તેથી યુિધ રને તે
િદ યા ત્ર જોવાની ઇ છા થઈ. અજુન પણ પોતાને મળે લાં બધાં િદ યા ત્રો
બતાવવા તૈ યાર થઈ ગયો.
અજુન િદ યા ત્રનો પ્રયોગ બતાવવાની તૈ યારી કરી ર યો હતો યાં નારદ
આવી ગયા. તેમણે િદ યા ત્રોના િમ યા પ્રયોગને રો યો. સદ્ િધઓનું પ્રદશન
ન હોય. યારે અિત આવ યકતા ઊભી થાય યારે જ આ શ ત્રોનો પ્રયોગ
કરી શકાય, નિહ તો નિહ.
અજુન નારદ ની વાત સમ ગયો. ધન, પ અને સદ્ િધઓ સત
ં ાડેલાં સારાં,
તેનાં પ્રદશન ન હોય. કોઈ કરે તો ખોઈ નાખવા જ કરે.
હવે પાંડવો પાંચે થઈ ગયા. ગધં માદન-પવતથી િવદાય થઈને સર વતી-તટ
ઉપરના ૈ તવનમાં પહો ં યા. અહીં રહે વા લા યા. પણ એક િદવસ એક ભયકં ર
અજગરે ભીમને પકડી લીધો. મહાબળવાન ભીમ પણ અજગરની પકડમાંથી છૂ ટી
શ યો નિહ. તે મૂિછત થઈ ગયો. પછી યારે ભાનમાં આ યો યારે સપને પૂછ્યું
કે “તું કોણ છે ?”
સપે જવાબ આ યો કે “હું તમારો પૂવજ રા નહૂષ છુ ં . અગ ય-ઋિષના શાપથી
અજગર થયો છુ ં ” વગેરે. તેણે ભીમને જોરથી ભરડો લીધો હતો.
ભીમ વનમાંથી પાછો ન આ યો તેથી યુિધ રને ચત ં ા થઈ. તે પગલે- પગલે
વનમાં ગયો અને જોયું તો એક ભયક ં ર અજગર ભીમને જકડીને પડ્ યો છે .
ભીમની સાથે વાત થઈ. અજગરે પણ વાત કરી. પ્ર ો પૂછ્યા. યુિધ રે પ્ર ોના
ઉ ર આ યા. બ્રા મણ કોણ, શૂદ્ર કોણ, વગેરે. તે સાંભળીને અજગરનું
સમાધાન થયું અને તેણે ભીમને છોડી દીધો. યુિધ રના પ્રય નથી અજગરની
પણ મુિ ત થઈ.
હવે ૈ તવન છોડીને પાંડવો ફરી પાછા કા યકવનમાં આવીને રહે વા લા યા.
એક િદવસ શ્રીકૃ ણ સ યભામાની સાથે પાંડવોની પાસે પહોચી
ં ગયા. જો પ ની
આ ાકારી, સુશીલ અને પ્રેમાળ હોય તો પુ ષે તેને હંમેશાં પ્રવાસમાં સાથે
રાખવી. પણ જો ઘણી પ નીઓ હોય તો વારાફરતી એક પછી એક સૌને સાથે
લઈ જવી, નિહ તો િવખવાદ થશે. ઘણી પ નીઓ હોય યાં િવખવાદ તો હોય જ.
ના હોય તો નવાઈ. સૌને સત
ં ોષ આપવો અિત કિઠન કામ છે .
પાંડવો અને શ્રીકૃ ણ-સ યભામાનો સવ
ં ાદ ચાલતો હતો યાં મહામુિન માકંડેય
તથા નારદ આવી પહો ં યા. યાં મહાપુ ષો ભેગા થાય યાં સ સગ ં તો થાય
જ.
માકંડેયમુિનએ િવ તારથી અનેક કથાઓ સભ ં ળાવી. કમનું ાન, કમનું ફળ,
બ્રા મણોનો મિહમા, તા યમુિન અને સર વતીનો સવ ં ાદ, મ યાવતાર વગેરે
અવતારોની કથા, શ્રીકૃ ણની કથા, ક લયુગનું વણન, છે વટે કિ ક-અવતારનું
પ્રાકટ્ ય, વામદે વની કથા, શ બરા ની કથા, દાનની મહ ા અને પ્રકાર,
ધુધ
ં મ
ુ ારની કથા, મધુ-કૈ ટભની કથા, પિતવ્રતા ત્રીના ધમો, માતા-િપતાની સેવાના
ધમો, ધમ યાધ ારા િહંસા-અિહંસાનું વણન, અિતશય િવષય-સેવન કરવાથી
થનારી હાિન, ત્રણે ગુણોનું વણન, કદ ં ની ઉ પ તથા સં કાર, તેમની કથા.
માકંડેય-ઋિષ ાન અને માિહતીનો ભડ
ં ાર છે . તેમણે એક પછી એક અઢારે
પુરાણોની કથાઓ કહી સભ
ં ળાવી.
હવે દ્ રૌપદીનો વારો આ યો. દ્ રૌપદીએ સ યભામાને પિતવ્રતા ત્રીના ધમો
બતા યા.
દ્ રૌપદી-સ યભામાના સવ ં ાદની ઉ થાિનકા બહુ મહ વની છે . સ યભામા પૂછે છે
કે “જેવી રીતે તમારા પિતઓ તમારે આધીન રહે છે તે યુિ ત મને બતાવો. કોઈ
વ્રત, કોઈ દોરો, તાવીજ કે કઈ ક્રયા કરવાથી પિત વશમાં થઈ ય છે અને
આપણી ઇ છા પ્રમાણે વતે છે તે બધું મને કહો.”
દ્ રૌપદીનો જવાબ બહુ મહ વનો છે . “પિતને વશ કરવાનો એક જ સાચો ઉપાય
છે કે વયં પોતે પિતને વશ થઈ જવુ,ં તેની ઇ છા પ્રમાણે વન વવુ.ં તેની
આ ાનું પાલન કરવુ,ં અઢળક પ્રેમ કરવો, કદી દ્ રોહ કરવો નિહ. આટલું
કરવાથી પિત વશ થઈ ય છે . કદી પણ પિતને વશ કરવા સીધો પ્રય ન કરવો
નિહ. તેમ કરવાથી ત્રી પિતને ખોઈ બેસે છે . પિતને વશ થવાથી તે વશ થાય છે
તે મહાન સૂત્ર યાદ રાખવુ.ં હું હમેશાં દાસીભાવથી પિતની સેવા ક ં છુ ં . મારા પિત
એ જ મારા પરમે ર છે તેવી ભાવના રાખું છુ ં .
દ્ રૌપદીએ સ યભામાને પિતને વશ કરવા માટે બે અ યાય ભરીને ઉપદે શ—
ઉપાયો બતા યા છે , જે પ્ર યેક ત્રીએ ગાંઠે બાંધવા જેવા છે . જો આ અ યાય
વનમાં ઉતારવામાં આવે તો કોઈ ત્રી દુ :ખી ન થાય, કોઈના છૂ ટાછે ડા ન
થાય.
શ્રીકૃ ણ અને સ યભામા ારકા જવા િવદાય થયાં.
10-7-10
*
60. ગાંધવિવજય
ડખ
ં ીલી શત્ તા શાંિત નથી પામવા દે તી. અ યાયનો માગ લેનાર પ્રબળ શત્ થી
હંમેશાં ભયભીત ર યા કરતો હોય છે . યાયના માટે જે ફના થઈ ય છે તેમને
પણ શત્ તા દુ :ખદાયી થઈ જતી હોય છે . પણ યાય અને સ ય જેના પ માં
હોય છે તેને પ્રબળ આ મબળ પણ મળતું હોય છે . તેને ષડ્ યત ં ્રો કરવાં નથી
ં ્રોથી બચ ું જ ર પડે છે . ષડ્ યત
પડતાં, હા, ષડ્ યત ં ્રોથી બચ ું એ મુ સ ીગીરી છે ,
રાજનીિત છે . ષડ્ યત ં ્રો િવનાની રાજસ ા હોતી નથી. પાંડવો ષડ્ યત ં ્રો રચતા નથી,
પણ કૌરવોનાં ષડ્ યત ં ્રોનો શકાર થતા રહે છે .
કૌરવો પાંડવોના બધા સમાચારો મેળવતા રહે છે , કારણ કે તેમને ભય લાગે છે .
અસ ય અને અ યાય ગમે તેટલાં બળવાન હોય તોપણ તે ભય િવનાનાં નથી
હોતાં.
પાંડવો કા યકવનમાં સરોવરના કનારે રહે વા લા યા છે . યાં અવારનવાર
ા ણો આવતા-જતા રહે છે . યાં આદરસ કાર થાય યાં અિત થઓ આવતા
રહે છે . એક વાર એક િવ ાન ા ણ પાંડવોની પાસે આ યો. તેણે કથાવાતા
સભં ળાવી, પછી તે સીધો ધૃતરા ્ ર પાસે પહોચી
ં ગયો.
બધા કથાકારો સતં નથી હોતા. કેટલાક ખટપિટયા પણ હોય છે . લાકડાં લડાવે તેને
ખટપિટયા કહે વાય. કથાવાતાના ન મ ે તમારે યાં આવે, પછી તમારાં િછદ્ ર શોધે.
તેમનો વભાવ જ િછદ્ રો શોધવાનો હોય છે . પછી સીધા તમારા િવરોધીઓ પાસે
ય અને મરચુ-ં મીઠું ભભરાવીને તમારી વાત કરે. િવરોધીઓને િવરોધીની વાત
સાંભળવી ગમે, બહુ ગમે, રસ પડી ય, ફરી-ફરીને સાંભળવાનું મન થાય. તેથી
આવા ખટપિટયા માણસોનો ખૂબ આદર- સ કાર કરે.
ધૃતરા ્ રે પેલા ા ણનો સારો આદર કયો. પછી પાંડવોના બધા સમાચાર આ યા.
“તે બધા બહુ જ દુ :ખ ભોગવે છે , બધા સુકાઈ ગયા છે , પણ બદલો લેવા યુ ની પણ
તૈ યારી કરી ર યા છે ” વગેરે સમાચારો આ યા.
ધૃતરા ્ રને ભારે ચત
ં ા થઈ. કૌરવોનો કાળ ન ક આવી ર યો છે , તેવું તેની
આંધળી આંખોને પણ પ દે ખાવા લા યુ.ં તેણે બધી ચત
ં ા શકુ િન, કણ વગેરેને
કહી સભં ળાવી.
રાજકારણમાં બે પ્રકારના રાજનેતાઓ હોય છે : (1) સમાધાનવાદી અને (2)
િવગ્રહવાદી. સમાધાન કરવાથી શાંિત મળતી હોય તો સમાધાન કરી લેવું તેવી
તેમની ધારણા હોય છે . બીજો પ માત્ર િવગ્રહ જ ઇ છતો હોય છે . બ ે પ ોમાં
ગુણદોષ રહે તા હોય છે . અ યાય—અ યાચાર સહન કરીને સમાધાન કરી લેવું તે
દોષ છે . આવી જ રીતે અ યાય—અ યાચાર કરીને િવગ્રહ કરતા રહે વું અને
સમાધાન કરવું જ ન હ એ પણ દોષ છે . કૌરવો બી પ ના છે . કણ, શકુ િન વગેરે
બધા જ યુ ો માદી છે . તે દુ યોધન અને ધૃતરા ્ રને યારે જુઓ યારે ઉ કેરતા
રહે છે .
ા ણની વાત સાંભળીને બધાએ ન કયું કે શત્ પ અ યારે સેના િવનાનો
દુ બળ છે . અ યારે આપણે તેનો લાભ લઈને તેમનો નાશ કરી દે વો જોઈએ. આવી
સલાહ કરીને તે બધા ર લેવા માટે ધૃતરા ્ ર પાસે ગયા. પણ કોઈ ન મ તો
બનાવ ું જોઈએ. એક ગોવાળને આગળ કરીને બધા ધૃતરા ્ રને કહે વા લા યા કે
“આપણી ગાયોની ખબર લેવા તથા િહંસક પ્રાણીઓથી બચાવવા અમને વનમાં
જવાની ર આપો.”
ધૃતરા ્ રને દાળમાં કાળું દે ખાઈ આ યુ.ં તેણે ક યું કે “ના-ના, યાં ન કમાં જ
પાંડવો આવી ગયા છે . તમારા જવાથી ઘષણ થવાની સભ ં ાવના છે , એટલે હું જવાની
ર નથી આપતો.”
ધૃતરા ્ રની વાતથી શકુ િન નરાશ ન થયો. તેની પાસે પોતાના પ ને સમ વવાની
ગજબની શિ ત છે . આવી શિ ત હોય તે જ સફળ રાજનેતા થઈ શકે. તેણે
ફરીથી ધૃતરા ્ રને યુિ ત-પ્રયુિ તથી સમ વવા પ્રય ન કયો. અત ં ે ધૃતરા ્ રે
ગાયો પાસે વનમાં જવાની મજ ં રૂ ી આપી દીધી.
ઘણું મોટુ ં લાવલ કર લઈને દુ યોધન કા યકવન જવા નીકળ પડ્ યો. અનેક
પડાવો નાખતો-નાખતો દુ યોધન અત ં ે ગાયોની સમીપમાં પહોચી
ં ગયો. યાં તેણે
છાવણી નાખી દીધી. ગાયોની ગણતરી વગેરેનું કામ કરવા લા યા. પછી વનમાં ઘણાં
પશુઓનો શકાર કયો.
જે સરોવરના કનારે પાંડવો પણકુ િટઓ બનાવીને રહે તા હતા તે સરોવરના બી
કનારે ગાંધવો પણ આનદ ં પ્રમોદ કરવા લા યા હતા. તેમનો સરદાર ચત્રસેન
હતો.
કૌરવો પણ યાં જ પહોચી
ં ગયા. નયમ એવો છે કે એક સેના યારે યુ ા યાસ
કરતી હોય યારે બી સેનાએ ન ક જવાય ન હ. ઘષણ થવાની પૂરેપૂરી
સભં ાવના રહે છે . આ તો ત્રણ શિ તઓ એક જ સરોવરના કનારે ભેગી થઈ ગઈ:
પાંડવો, ગાંધવો અને કૌરવો.
દુ યોધને પોતાની સેનાને આદે શ આ યો કે “સવપ્રથમ ગાંધવોને અહીંથી મારી
હઠાવો, પછી પાંડવોનો વારો.” દુ યોધનની આ ા પ્રા ત કરીને કૌરવોની સેના
બળ ૂવક ૈ તવનમાં ઘૂસી ગઈ. ચત્રરથે તેમને સમ વવા અને પાછા વળી જવા
ઘણો પ્રય ન કયો. પણ કૌરવો મા યા ન હ તેથી ક્ થઈને ચત્રસેને
પોતાના ગાંધવોને પણ યુ કરી લેવાની છૂ ટ આપી. શાંિતના પ્રય નો પછી પણ
સમાધાન ન થાય તો યુ અિનવાય થઈ ય છે . પછી યુ ન કરાય તો પોતાનો
િવનાશ ન ત થઈ ય છે .

બ ે સેનાઓ પુરજોરથી લડવા લાગી. કૌરવોની સેનાનું ને ૃ વ કણ કરી ર યો છે .


ભયક ં ર યુ પછી કૌરવોની સેના હારી ગઈ અને ભાગી ગઈ. ચત્રસેને
દુ યોધનને બંદ બનાવી લીધો. પછી તો દુ :શાસન પણ પકડાઈ ગયો. કૌરવોની
ત્રીઓ પણ પકડાઈ ગઈ.
ં ્રીઓ તથા સૈ િનકો પાંડવોના શરણે ગયા. કૌરવોનો પરાજય તથા દુ દશા
બચેલા મત
જોઈને ભીમ બહુ જ રા થયો. પણ આવા સમયે યુિધ રે દુ યોધનનો પ
લીધો: ગમે તેવો તોય મારો ભાઈ છે . અમે ભલે પર પર લડીએ, પણ આપ માં તો
અમે એકબી ના સાથીદાર જ છીએ.

પાિરવાિરક ખાનદાની અત ં ે તો સાથે આવીને ઊભી રહે તી હોય છે . યુિધ રે


પાંડવોને ગાંધવો સાથે યુ કરીને પણ કૌરવોને છોડાવી લાવવાનો આદે શ આ યો.
પાંડવોએ ગાંધવોને ઘણા સમ યા, પણ ચત્રસેન મા યો ન હ. અતં ે ભયકં ર
યુ થયું અને ચત્રસેન હાયો અને શરણે આ યો. અજુને દુ યોધન તથા કૌરવો
વગેરેને છોડા યા. યુિધ રે દુ યોધન વગેરેનું સ માન કરી િવદાય કયા. કેવી
કુ ઇ છાથી આ યા હતા અને કેવો પરાજય પામીને જઈ ર યા છે ! પાંડવો ડગલે ને
પગલે કૌરવોની નીચતાનો જવાબ ઉ ચતાથી આપી ર યા છે .
10-7-10
*
61. દુ યોધનની આ મહ યાની તૈ યારી
પરાજય કોઈને પણ ગમતો નથી. સૌને િવજય ગમે છે . પરાજય પણ યારે
અ યત ં અપમાનપૂવકનો હોય છે યારે યિ તને ભારે આઘાત લાગતો હોય છે .
ધનહરણ કે ધરતીકપ ં વગેરેથી સપ ં નાશનું દુ :ખ થતું હોય છે , પણ
અપમાનપૂવકનો પરાજય તો બધાં દુ :ખોથી વધુ અસ ય થઈ જતો હોય છે .
દુ યોધન ગાંધવોથી હાયો તેનું દુ :ખ તો ખ ં જ, પણ જેને તે ક ર શત્ માનતો
હતો, જેનો નાશ કરવા તે અહીં સુધી ચઢી આ યો હતો તે પાંડવોની સહાયતાથી તે
ગાંધવોની કેદમાંથી મુ ત થઈ શ યો તે પીડાની કોઈ ક પના ન કરી શકાય. હા,
જો તેનામાં ઉ ચ કુ લીનતા હોત તો તે યુદ્િધ રને પગે પડ્ યો હોત અને બધું
વેરઝે ર છોડીને દાસ થઈ ગયો હોત. પણ કુ લીનતા લાવવી યાંથી? કુ લીનતા
વેચાતી નથી મળતી, ઉપદે શોથી પણ નથી આવતી. તે જ મ ત હોય છે , જેવી
પાંડવોની. પાંડવો માટે અ યારે સારામાં સારો મોકો હતો. તે ધારત તો કૌરવોનો
જડમૂળથી નાશ કરી શ યા હોત. પણ યુિધ રે તેમ ન થવા દીધુ.ં ઉપરથી
કેદમુિ ત અપાવીને માનપાન સાથે િવદાય કયો. કોઈ શરત ન કરી: ઓ,
રા ય ભોગવો.
આ ઘટનાએ દુ યોધન ઉપર બહુ અસર કરી. તે આમરણ અનશન ઉપર બેસી
ગયો: “હવે વવું નથી. મરી જવું છે .” કોઈ-કોઈ વાર યિ તને આવી િ થિત
પ્રા ત થઈ જતી હોય છે .
દુ યોધને પોતાની જ યાએ દુ :શાસનને ગાદીએ બેસાડવાની યવ થા કરી, પણ
દુ :શાસને આ યવ થાનો વીકાર ન કયો, “દુ યોધન જ રા રહે . હું કદાિપ
નિહ!” તેવી તેની દૃ ઢ ધારણા છે ક સુધી રહી.
પછી તો કણે આવીને દુ યોધનને બહુ સમ યો કે આ મહ યા કરવી સારી નિહ,
પણ દુ યોધન ન મા યો. તેનું પ્રાયોપવેશન-વ્રત (આ મહ યા સુધી અનશન)
ચાલુ જ ર યુ.ં
છે વટે શકુ િનએ સમ વવાનો પ્રય ન કયો, પણ દુ યોધન િવચ લત ન થયો.
અનશન ઉપર ઊતરવું સરળ કામ છે , પણ તેને પાર પાડવું અ યત
ં કિઠન કામ
હોય છે . ભલભલાનાં મનોબળ િવચ લત થઈ જતાં હોય છે .
અત ં માં અસુરો અને દૈ યોએ મળીને કૃ યાનું આવાહન કયુ.ં કૃ યાનું કામ મગજ
ફે રવવાનું હોય છે . તેણે દુ યોધનનું મગજ ફે ર યું અને તેણે અનશનનો યાગ કરી
દીધો. સૌને આનદ ં થયો.
િવશાળ સેના લઈને દુ યોધન પાછો હિ તનાપુર ચા યો ગયો.
પરા જત લોકો અદ ં રોઅદ
ં ર લડતા હોય છે . પરાજયનો દોષ કોને દે વો? કોણ
વીકારે? ધૃતરા ્ રે કણ અને શકુ િનને ખોટી સલાહ આપવા માટે અને લડાવી
મારવા માટે ખખડા યા. પણ અત ં ે સમય જતાં બધું શાંત થઈ ગયુ.ં
10-7-10
*
62. યાસ નું આગમન
પાિરવાિરક લેશમાં બે પ પડી જતા હોય છે . અ યાયના પ માં પણ થોડાક
સારા માણસો હોય છે , જે કલહ નથી ઇ છતા, પણ લાચારીવશ તેમને અ યાય-
પ માં ઊભા રહે વું પડતું હોય છે . યાવહાિરક જગતની પણ એક લાચારી હોય
છે . કૌરવોના પ માં ર યા છતાં પણ ભી મ, દ્ રોણ, િવદુ ર વગેરે અત ં રથી પાંડવોની
સ યતા અને કૌરવોની કુ િટલતા ણે છે . એટલે અવારનવાર તે સાચી સલાહ
આપે છે , જે દુ યોધનને ગમતી નથી. ભી મે કણને ખખડાવી ના યો, કારણ કે
યારે જુઓ યારે તે દુ યોધનને યુ માટે ઉ કેરતો રહે છે . ભી મથી નારાજ
થઈને કણ દુ યોધન પાસે ગયો અને કહે વા લા યો કે: “આ ભી મ યારે જુઓ
યારે આપણી િનદ ં ા કરે છે અને પાંડવોની પ્રશસં ા કરે છે .” આ રીતે દુ યોધન પાસે
ભી મની િવ માં ઘણી વાતો કરી. પછી તે પોતાનું પરાક્રમ બતાવવા િદિ વજય
કરવા નીકળી પડ્ યો. િદિ વજય કરીને તે પાછો હિ તનાપુરમાં આવી ગયો.
દુ યોધને તેનો જયજયકાર કયો.
પાંડવોએ જેવો રાજસૂયય કયો હતો તેવો દે ખાદે ખી કૌરવોએ પણ કયો. તેમાં
આવવા માટે દુ યોધને એક દૂ ત પાંડવો પાસે પણ મોક યો. પણ પાંડવો વનમાં
હોવાથી તથા આમત ં ્રણ ભાવ િવનાનું હોવાથી પાંડવો આ યા નિહ. સાચા ભાવ
િવનાનું દે ખાવ-માત્ર આમત ં ્રણ હોય યાં વમાની યિ તએ જવું નિહ. ખરેખર
તો દૂ ત ારા નિહ, પોતે આવીને આમત ં ્રણ આપવું જોઈતું હતુ.ં પણ દુ યોધને
માત્ર દે ખાવ પૂરતું જ આમત ં ્રણ મોક યું હતુ.ં પછી પાંડવો કા યકવનમાં પાછા
પ્રવેશ કરી ગયા.
એક વાર યાસ યુિધ ર પાસે આ યા અને દાનધમ ઉપર ચચા કરવા લા યા.
સૌથી ઉ મ દાનધમ છે . તપ વગેરેનું ફળ યિ ત પોતે જ મેળવે છે . પણ દાનનું
ફળ તો સામેની યિ તને તરત જ મળે છે . યાસ એ આ બાબતમાં મુદ્ગલ-
ઋિષનું ઉદાહરણ આ યુ.ં
કુ ેત્રમાં મુદ્ગલ નામના ઋિષ રહે તા હતા. તે ઉછ
ં વૃ થી આ િવકા ચલાવતા
હતા. વનમાં સૌથી મોટો પ્ર આ િવકા ચલાવવાનો રહે છે . જેની આ િવકા
સારી રીતે ચાલે છે તે સુખી છે . આ િવકા િવનાનો ગૃહ થ કદી સુખી ન હોય.
એટલે આ િવકા વન માટે કરોડર જુનું કામ કરે છે .
આ િવકાનાં અનેક પ્રકાર છે . જેમાં પાપ ન થતું હોય તે આ િવકા શ્રે છે .
મોટા ભાગની આ િવકાઓમાં અનેક પ્રકારના પાપ-દોષો રહે તા હોય છે . પણ
ઋિષઓએ એક દોષરિહત આ િવકા વીકારી હોય છે , જેને ‘ઉછ ં વૃ ’ કહે વાય
છે . ઉછ ં એટલે અનાજનું બ ર ઊઠી ય પછી જે અનાજના દાણા પડ્ યા રહે
તેને વીણી લઈને વવું તે અથવા ખેતરમાંથી અનાજ લેવાઈ ય પછી જે
કણસલાં પડ્ યાં રહે તેને વીણી લેવાં અને તેમાંથી આ િવકા ચલાવવી તેને
ઉછ ં વૃ કહે વાય છે . આ રીતે મુદ્ગલ-ઋિષ પ ની અને બાળકો વગેરે માટે
ઉછ ં વૃ થી આ િવકા ચલાવતા હતા. લગભગ પદ ં ર િદવસ સુધી ઉછં કરવાથી
દ્ રોણ (પાલી) જેટલું અનાજ ભેગુ ં થતુ.ં તેમાંથી રસોઈ બનાવીને બધાં જમતાં
અથાત્ પદ ં ર િદવસના ઉપવાસ થતા. આટલું અ પ્રા ત કરીને તે ય કરતા,
અિત થઓને જમાડતા, પછી જે વધતું તે જ જમતા. આ રીતે તેમની પ્ર સદ્ િધ
ઘણી વધી ગઈ હતી. સાચું દાન પ્ર સદ્ િધ િવનાનું નથી હોતુ.ં તેમાં પણ રસોડાની
ઉદારતા યિ તને જલદી પ્ર સદ્ િધ અપાવે છે .
એક વાર દુ વાસા ઋિષ તેમને યાં આવી ગયા. દુ વાસા તપ વી છે , પણ ક્રોધી પણ
છે . કેટલીક ગાયો ઘણું દૂ ધ આપે પણ લાત પણ મારે. બધી ગાયો સુવ ં ાળી ન હોય.
દુ વાસા પણ આવી ગાય જેવા ક્રોધી છે . તેમણે મુદ્ગલને યાં રાંધેલી બધી રસોઈ
જમી લીધી. ઘણા મહે માનો િવવેક િવનાના હોય છે . મોડા, જમવાના સમયે આવે
અને એટલું જમે કે પાછળવાળાં માટે કશું રહે જ નિહ. આ યો ય ન કહે વાય.
માણસે હંમેશાં પાછળવાળાંની ચત ં ા કરવી જોઈએ. પાછળવાળાંના પ્રતાપે કોઈ
આગળ ચાલતું હોય છે .
દુ વાસાનો આવો યવહાર હોવા છતાં મુદ્ગલ-ઋિષને જરા પણ ઉ ે ગ ન થયો.
ઘરનાં બધાં ઉપવાસી રહી ગયાં. ભૂ યા રહી જવું બહુ કિઠન કામ છે . પેટની
બળતરા મહાદુ :ખદાયી હોય છે . “પેટનો બ યો ગામ બાળે ” કહે વત એટલે જ પડી
હશે. પણ મુદ્ગલ તો શાંત ર યા. આ જ ખ ં તપ કહે વાય, ભૂ યા રહે વું એ તપ
નથી, પણ કોઈને ખવડાવી દઈને ભૂ યા રહી જવું એ તપ છે .
આવી રીતે દુ વાસા છ વાર આ યા. મુદ્ગલ અનાજ વીણીને ભેગુ ં કરે, ય કરે
અને જમવાનું કરે. બરાબર તે જ સમયે દુ વાસા આવી ય અને બધું જમી લે.
ઋિષપિરવાર ભૂ યો જ રહી ય. દુ વાસા પ્રસ થઈ ગયા. તેમની પ્રસ તાથી
િવમાન આ યુ;ં સૌને વગલોક લઈ જવા દે વદૂ ત આ યા હતા. “આવો! પધારો!
વગમાં િનવાસ કરો!” તેવું કહે વા લા યા.
મુદ્ગલની જ ાસાથી દે વદૂ તે વગના ગુણદોષ બતા યા. સસ ં ારનાં બધાં જ
સવો ચ સુખો યાં પ્રા ત થાય છે , યાં કોઈ દુ :ખી જ નથી હોતુ,ં વગેરે ઘણા
ગુણો બતા યા, પણ આ બધું પુ યકમ હોય યાં સુધી જ ચાલતું રહે છે . પુ ય
પૂરાં થતાં જ વગથી પતન થઈ ય છે અને વા મા જુદીજુદી યોિનઓમાં
જ મ ધારણ કરતો થઈ ય છે .”
દે વદૂ તની વાત સાંભળીને મુદ્ગલ-ઋિષએ િવમાનમાં બેસવાની ના પાડી દીધી. પછી
દે વદૂ તે વગથી પણ ઉપર િવ ણલ ુ ોકની વાત કરી. જેમાંથી કદી પતન જ નથી
થતુ,ં તે શા ત ધામ છે . મુદ્ગલ-ઋિષ એ ધામમાં જવા તૈ યાર થયા. એમણે ફરીથી
તપ યા કરી અને અત ં ે િવ ણલ
ુ ોકને પ્રા ત કયો.
યાસ યુિધ રને કહે છે કે તમે ઘણાં દુ :ખો ભોગ યાં છે . વનવાસનાં બાર વષ
પૂરાં થઈ ર યાં છે . હવે તેરમું વષ ભોગવીને પછી તમને તમારાં બધાં સુખો પ્રા ત
થઈ જશે. વનમાં ચઢતીપડતી આવતી રહે છે . પડતી િવનાની ચઢતી નથી હોતી.
દુ :ખ િવનાનું સુખ નથી હોતુ.ં જે દુ :ખો સહન કરી શકે છે તે જ વન વી
ણે છે . જે દુ :ખોથી દૂ ર ભાગે છે , દુ :ખો તેમનો પીછો પકડે છે . દુ :ખોને વીકારવાં
અને હસતાં-હસતાં તેમને ભોગવી લેવાં એ જ દુ :ખોને હળવાં કરવાનો સાચો
ઉપાય છે . યાસ ઉપદે શ આપીને પોતાના આશ્રમે ચા યા ગયા. પાંડવોને
નવો ઓિ સજન આપી ગયા. દુ :ખી માણસો માટે સ સગ ં -આ ાસન
ઓિ સજનનું કામ કરે છે .
11-7-10
*
63. દ્રૌપદીની લાજ રાખી
સ કમોમાં પણ સારા માણસોને પર પરની પધા અને ઈ યા થઈ જતી હોય છે .
માત્ર દુ ો કે દુ જનોમાં જ દોષો હોય છે તે ું માની લેવું યો ય નથી. અ ુક દોષો તો
સ જનોમાં અને સ કાય કરનારાઓમાં પણ હોય છે . દુ ોના દુ ગુણો જોઈને
કોઈને આઘાત નથી લાગતો, કારણ કે તે તો તેવા છે જ તેવી પ્રતીિત પહે લેથી હોય
છે . પણ યારે સ જનોમાં પણ દુ ગુણો દે ખાય છે યારે આઘાત લાગતો હોય છે ,
કારણ કે એવી ધારણા જ નથી હોતી. લોકો ણે કે ના ણે, સ જનોમાં પણ
એકબી ને નીચા પાડવાની, નીચા બનાવવાની વૃ રહે તી હોય છે . સમથ
યિ ત તેને દબાવીને રાખે છે , યારે પામર યિ ત તેને બકી દે છે . એટલે કોઈ
પણ મહાપુ ષનો વીકાર દોષો સાથે કરવામાં આ યો હોય તો આઘાત લાગતો
નથી અથવા ઓછો લાગે છે . એક મહાસૂત્ર હમેશાં યાદ રાખવું જોઈએ, “સપ ં ૂણ
દોષમુ ત કોઈ જ નથી. સપ ં ૂણ દોષમુ ત માત્ર પરમે ર જ છે . માણસ એ
માણસ જ છે , પરમે ર નથી, નથી અને નથી. માણસને માણસ સમ ને સેવવો
જોઈએ, ભગવાન સમ ને નિહ.”
એક વાર દશ હ ર શ યો સાથે દુ વાસા ઋિષ દુ યોધનને યાં આવી પહો ં યા.
કેટલાંક પાત્રો અમર છે , પાત્ર તર કે, યિ ત તર કે નિહ. જેમ કે દુ વાસા, નારદ,
િવ ાિમત્ર વગેર.ે આ બધાં પાત્રો બધાં પુરાણોમાં, ‘રામાયણ’-‘મહાભારત’માં બધે
જ જોવા મળશે. વાતને ચલાવવા પાત્રો જોઈએ. બધાં પાત્રો ઐિતહા સક જ
હોય તે ું માની લેવું નિહ. પાત્ર તો ઘટના ઘટાવવા અને તેના ારા ઉપદે શ આપવા
માટે હોય છે . દુ વાસા આવું જ પાત્ર છે . મહાક્રોધ અને મહાતપ બ ેનો મેળ એક
જ પાત્રમાં થયો છે . બધા જ સમથ લોકો ઠં ડા નથી હોતા. કેટલાક ધગધગતા
અંગારા જેવા પણ હોય છે . દુ વાસા આવું પાત્ર છે .

પ મની વનપ િતમાં ઓ ચત ં ું કોઈને યાં જવાય નિહ. પહે લેથી બધું ગોઠવવું
પડે. વીકૃિત મ યા પછી જ સમયસર કોઈને યાં જવાય અને સમયસર પાછા
આવી જવાય.
આપણે યાં આવું નથી. કશા જ સમાચાર આ યા િવના ગમે યારે ગમે તેને યાં
પહોચી
ં જવાય, ધામા નાખીને રહે વાય, જમાય અને પછી પાછા ફરવાનું કાંઈ ન ી
નિહ. સા ં લાગે તો પડ્ યા પણ રહે વાય. એક વન-પ િતમાં યવ થા છે ,
બી માં અ યવ થા છે . અ યવ થા દુ :ખદાયી થઈ જતી હોય છે .
દશ હ ર શ યોની સાથે દુ વાસા દુ યોધનને યાં પહોચી ં ગયા. દુ યોધને
આદરસ કાર કયો, બધાને જમાડ્ યા અને રા યા. પછી ઋિષ પ્રસ થયા.
વરદાન માગવા ક યુ.ં પ્રસ તામાંથી આપોઆપ પ્રદાનતા પ્રકટે છે .
દુ યોધન-કણ વગેરે મળીને િવચારવા લા યા કે શું માગવુ?ં બધાએ મળીને ન ી
કયું કે એવું માગો કે જેથી પાંડવોને શાપ મળે . પોતાનું ભલું થાય તે મહ વની વ તુ
નથી, પાંડવોનું બૂ ં થાય તે જ મહ વની વ તુ છે , કારણ કે ે ષમાં બધા આંધળા
થઈ ગયા છે . દુ યોધને દુ વાસા પાસે જઈને મા યું કે “તમે આટલા શ યો લઈને
પાંડવોના અ ત થ બનો એ જ યાચના છે .” દુ વાસાએ ‘તથા ’ુ કહી િવદાય લીધી.
બધા કૌરવો મનોમન હસવા લા યા: “હવે મ આવશે. દુ વાસાનું આિત ય
પાંડવો કરી શકશે નિહ, તેથી ક્ થઈને દુ વાસા જ ર શાપ આપશે. બસ
આટલું જ જોઈએ છે .” કોઈને શાપ અપાવવા માટે કોઈ વે છે , કોઈને
આશીવાદ અપાવવા કોઈ વે છે . બે વન વ ચે આ ફરક છે . એક “તા
ન ખોદ ય” કહે તો-કહે તો વે છે અને બીજો “તા ભલું થાય” એવું કહે તો-
કહે તો વે છે . બ ે માણસો છે , પણ બ ે વ ચે અંતર આકાશ-પાતાળનું છે .

દુ વાસા તો દશ હ ર શ યો સાથે કસમયે પાંડવોને યાં પહોચી ં ગયા. કસમય


એટલે અ ત થઓએ જમી લીધુ,ં પાંડવોએ જમી લીધું અને છે વટે દ્ રૌપદીએ પણ
જમી લીધુ.ં હવે કોઈ બાકી ન ર યુ.ં યારે પાંડવો કોઈ રાજગાદી ભોગવતા ન હતા
કે ઝટ દઈને રસોઈ બનાવડાવી દે . પાંડવોની પૂરી યોગ મતા અ યપા ઉપર
હતી. અ યપા નો િનયમ એવો હતો કે િદવસમાં એક જ વાર તે અ આપે.
દ્ રૌપદીના જમી લીધા પછી તે બધં થઈ ય. આપણે યાં સૌથી છે લે પ ની
જમતી હોય છે , સૌથી પહે લી કદાિપ નિહ. સૌથી છે લી, સૌને જમાડીને જમે તેને
અ ૂણા કહે વાય. સૌથી પહે લાં જમી લે (નોકરી-ધંધા સવાય) તેને બ લભ ી
કહે વાય. પ મમાં પ ની પાછળથી નથી જમતી, સાથે જ જમે છે , કારણ કે યાં
અ ત થઓ નથી હોતા, એટલે બરાબર છે . આપણે યાં પણ આવું થવા લા યું છે તે
ઠીક જ કહે વાય. શરત એટલી કે બધાં એક જ ટે બલ ઉપર પ્રેમથી જમતાં-
જમાડતાં હોય તો.
હવે આજનું અ યપા તો પૂ ં થઈ ગયું હતુ.ં હવે આજે તો તે કશું આપે નિહ. અને
આ બધા અ ત થઓ… અધ…ધ…ધ… શું કરવુ?ં દ્ રૌપદી ચત ં ામાં પડી ગઈ.
રસોડાની જવાબદારી પ નીની હોય છે . ખાનદાન પ ની ગમે યાંથી ઉછીનુ-ં પાછીનું
લાવીને પણ રસોડાની આબ રાખતી હોય છે . રસોડાની આબ એ જ ઘરની
આબ … રસોડાની આબ રોટલેથી રહે , પુ ષની આબ ઓટલેથી રહે .
અથાત્ તેના ઓટલે બેસવા કેવાં-કેવાં માણસો આવે છે . જે ઓટલે હલકાં માણસો
બેસતાં હોય તે ઘરની આબ સારી ન હોય.

દ્ રૌપદી ચતં ામાં પડી ગઈ. તેણે ભગવાન શ્રીકૃ ણને મનથી આતભાવથી યાદ
કયા. શ્રીકૃ ણ યારે િ મણી સાથે પ્રેમાલાપ કરી ર યા હતા. ર સક પિતએ
પ નીને સમય આપવો જોઈએ. તે પ્રેમાલાપની ભૂખી હોય છે , પછી પૈ સાની.
કદાચ પૈ સા િવના ચલાવી લે, પણ પ્રેમાલાપ િવના તેને ભારે પીડા થાય. જે પિતઓ
પ નીઓને પ્રેમાલાપ માટે પૂરતો સમય નથી આપતા તે પ નીને ખોઈ બેસે છે .
શ્રીકૃ ણ પ્રેમાલાપમાં તરબોળ હતા યાં દ્ રૌપદીનો આતનાદ ટે લીપથીથી
પહો ં યો. ઝટ દઈને િ મણીને ધકેલીને શ્રીકૃ ણ વન તરફ દોડ્ યા. િ મણી તો
િવચાર કરતી જ રહી ગઈ. પોતાના પ્રેમાલાપમાં ભગ ં પડાવનાર સાસુ-નણદ ં કે
દે રાણી-જેઠાણી વગેરેને ત્રી સહન નથી કરી શકતી. આમાંથી ઘરકક ં ાસ થવા
લાગે છે .
શ્રીકૃ ણ તો દોડ્ યા-દોડ્ યા તે છે ક દ્ રૌપદીના ઝૂ ં પડે આવીને ાસ લીધો. બો યા,
“બોલ, શું થયું છે ?” દ્ રૌપદીએ બધી હકીકત કહી. શ્રીકૃ ણે ક યું કે “હું પોતે
ભૂ યો છુ ં . જલદી પેલું અ યપા લઈ આવ.”
શું લઈ આવે? અ યપા તો પૂ ં થઈ ગયું છે . બૅટરીનો ચાજ ઊતરી ય પછી
બૅટરી શા કામની? પણ કૃ ણે પાત્ર મા યુ.ં દ્ રૌપદી લઈ આવી. શ્રીકૃ ણે જોયું તો
પાત્રમાં એક નાનો સરખો અ કણ રહી ગયો હતો. શ્રીકૃ ણે તે અ કણ ખાઈ
લીધો અને સહદે વને ક યું કે “ ઓ, દુ વાસા અને દશ હ ર મુિનઓને બોલાવી
લાવો.” સહદે વ બોલાવવા ગયા. મુિનઓ જળમાં અ ય આપી ર યા હતા. બધા
બહાર નીક યા અને ઓડકાર ખાવા લા યા. તેમણે દુ વાસાને ક યું કે “હવે તો
અમારાથી એક દાણો પણ ખવાશે નિહ! એટલી ૃ ત થઈ ગઈ છે !” બધા મુિનઓ
નદીમાંથી જ ગમે યાં ભાગી ગયા. કોઈ જમવા ન આ યુ.ં
“હિરને ભજતાં હ કોઈની લાજ જતી નથી ણી રે…”
દ્ રૌપદી ગદ્ ગદ થઈ ગઈ. ચમ કારક ઘટનાથી શ્ર ા દૃ ઢ થાય છે અને વધે છે .
શ્રીકૃ ણ ાિરકા ચા યા ગયા. પાંડવો બી વનમાં ચા યા ગયા. આપ ના
સમયે દોડીને તમાર મદદે આવે તેવો એક માણસ હોય તો આપ થી ર ણ થાય.
11-7-10
*
64. જયદ્રથ-પરાજય
ીને સાચવવી સૌથી અઘ ં કાય છે . ી યુવાન અને પાળી હોય, વળી પાછો પિત
દિરદ્ ર હોય તેવી ીને સાચવવી તો અ યત ં ક ઠન કામ કહેવાય. ી પોતે સચવાવા
માગે તોપણ લફગાઓ તેને સચવાવા ન દે . સચવાયેલી ી જ ુખ આપતી હોય છે
અને પોતે પણ ુખી થતી હોય છે . જે ી પોતે સચવાવા માગતી હોય છે તેને જ
સાચવી શકાય છે . જે પોતે જ શાકમાકેટમાં હરાજ થવા આતુર હોય તેને બ્ર મા
પણ સાચવી ન શકે. કેટલીક વાર ી સચવાવા માગતી હોય, પણ નાદાનીથી
લ મણરેખા ઓળં ગવાની આદત પડી ગઈ હોય તો તેની નાદાની તેને આપ માં
નાખી શકે છે .

પાંડવો કા યકવનમાં રહે તા હતા. વનમાં ચારે તરફ પશુઓનું પ્રમાણ વધી જવાથી
ત્રાસ થતો હતો. એક વાર પાંચે ભાઈઓ શકાર કરવા સવારના પહોરમાં નીકળ
પડ્ યા. દ્ રૌપદી પણકુ િટમાં એકલી જ રહી ગઈ હતી. ઘરમાં રહે વું ીઓને ગમતું
નથી હોતુ,ં એટલે બીજુ ં કાઈ ન હ તો બારણાં વ ચે કે બહાર ચોકમાં ઊભી રહીને
આજુબાજુ જોયા કરતી હોય છે . દ્ રૌપદી પણ બારણાં વ ચે ઊભીઊભી શૃગ ં ાર
કર રહી હતી. બરાબર એ જ સમયે સ -ુ દેશનો રા જયદ્ રથ યાંથી નીક ો.
તેની દૃ દ્ રૌપદી ઉપર પડી. તે જોતો જ રહી ગયો. પ કાઈ પ! તેણે રથ
ઊભો કર દીધો અને મં ી કો ટકા યને દ્ રૌપદીનો પિરચય લેવા મોક યો.
જયદ્ રથની દાનત બગડી છે . માણસ ું ૂ ય તેની દાનત ઉપરથી પણ આંકી
શકાય. પારકુ ં ધન અને પરાઈ ી જોઈને જેની દાનત વારંવાર બગડતી હોય તે
સો ું ન હ કથીર કહેવાય—ભલે ને તે રા -મહારા કેમ ન હોય.

પિરચય મેળવીને કો ટકા ય પાછો આ યો. હવે જયદ્ રથ વયં ગયો. તેણે દ્ રૌપદીને
બહુ સમ વી, પોતાના વૈ ભવની વાત કર . સામા ય ીઓ વૈ ભવિપ્રય હોય છે , પણ
કેટલીક વૈ ભવને લાત મારનાર પણ હોય છે . પાંડવો અને દ્ રૌપદીનો અ યારે
દિરદ્ રકાળ ચાલી ર યો છે . પણ દ્ રૌપદી તેવા કાળમાં પણ પિતવ્રતા છે , મ મ છે .
મ મતા શરતોની સાથે નથી હોતી, વયં ૂ હોય છે . શરતોની સાથે આવેલી મ મતા
િવ ાસપાત્ર નથી હોતી.
ઘણું સમ વવા-લલચાવવા છતાં પણ યારે દ્ રૌપદી માની ન હ યારે જયદ્ રથે તેનું
અપહરણ ક ુ. ી ું અપહરણ કર શકાય છે . પુ ષનું પણ અપહરણ કર તો
શકાય, પણ તે છૂ ટીને પાછો આવે તો તેના ૂ યમાં વાંધો આવતો નથી, કારણ કે
પુ ષને ભ્ર કરાતો નથી, પણ ીને ભ્ર કર શકાય છે . તે પાછી આવે તો તેનું
ૂ ય પહે લાં જેવું રહે તું નથી, તેથી તેણે ુર ત વન વવું જોઈએ.
લ મણરેખામાં રહે વું એ તેની ુર ાની પ્રથમ શરત છે .

દ્ રૌપદીને રથમાં નાખીને જયદ્ રથે રથ ભગાડી ૂ ો. થોડી વારમાં પાંડવો આવી
ગયા. દ્ રૌપદીને ના જોઈ. ફાળ પડી. પાડોશણ ધાત્રે યકાએ જયદ્ રથની બધી
વાત કર . પિતમાં બે ગુણ તો જ ર હોવા જોઈએ. એક તો તે પૌ ષવાન હોવો
જોઈએ. પૌ ષ ઉપરથી તે પુ ષ કહેવાય છે . અને બીજો તે પરાક્રમી હોવો
જોઈએ. એટલે તો વરરા ને પરાક્રમનું પ્રતીક તલવાર ભેટે બધ ં ાય છે . જો આ
બ ે ગુણો ના હોય તો પિત પિત નથી રહે તો. પાંડવોએ તરત જ જયદ્ રથનો પીછો
પકડ્ યો. જોતજોતાંમાં તે નકટ પહોચી ં ગયા. તુમલુ યુ થયુ.ં જયદ્ રથ હારી
ગયો. તેને વતો પકડી લીધો. તેની સેનાનો ક ચરઘાણ નીકળ ગયો. ભીમ તેને માર
નાખવા માગતો હતો, પણ યુિધ રે તેને રો યો. દુ :શલા બહે ન અને ગાંધારી માતાનો
સગો થતો હોવાથી તેનો પ્રાણવધ ન કરતાં વતો બાંધીને લઈ આ યા. તેણે હાથ
જોડીને દ્ રૌપદી તથા પાંડવોની મા માગી. પછી તેને છોડી ૂ ો. ક ું મોઢુ લઈને હવે
તે સ ુદેશ ય? તે હર ાર ચા યો ગયો અને શવ ને પ્રસ કરવા તપ કરવા
લા યો. શવ પ્રસ થયા. જયદ્ રથે વરદાન મા ,ું “પાંચે પાંડવોને હું તી શકુ ં
તેવું વરદાન આપો!” શવ એ ના કહ , એ શ ય નથી. તું મા એક િદવસ અજુન
સામે ટક શકીશ. જયદ્ રથ પાછો સ ુદેશ આવી ગયો.
11-7-10
*
65. સ યવાન-સાિવત્રી
માણસ દુ :ખી કેમ થાય છે ? ઘણી વાર સારા, િનદોષ, િન પાપ માણસો પણ દુ :ખી
થતા હોય છે . ઘણી વાર લોકોની ઈ ર ઉપરથી શ્ર ા ઊઠી જતી હોય છે . શું
બધાં દુ :ખો ભા યથી આવતાં હોય છે ? શું બધાં દુ :ખો પૂવનાં કમોથી આવતાં હોય
છે ? શું દુ :ખોનું કારણ ગ્રહદશા હોય છે ? શું દુ :ખોનું કારણ પૂવજોનું નડતર હોય
છે ? શું દુ :ખોનું કારણ ક લયુગનો પ્રભાવ હોય છે ? શું દુ :ખોનું કારણ કોઈ દે વી-
દે વતાની નારાજગીથી હોય છે ? શું દુ :ખો કોઈ શત્ ારા તાંિત્રક િવિધ કરવાથી
આવતાં હોય છે ? શું કારણ છે ?—આવો પ્ર યુિધ ર માકંડેય ને પૂછે છે .
જુઓ, દ્ રૌપદીએ કશાં પાપ કયાં ન હતાં, તોપણ તેનાં લ નમાં િવ નો આ યાં.
તેને પાંચ પિતઓની પ ની થવું પડ્ ય.ું ભરીસભામાં તેનું ઘોર અપમાન થયુ.ં
પિતઓની સામે જ તેની આબ લૂટ ં વાનો પ્રય ન થયો. તે મારી-મારી વનમાં
રખડી રહી છે . અહીં પણ અનેક વાર તેને ઘોર ક ો ભોગવવાં પડ્ યાં. હમણાં જ
જયદ્ રથે તેનું અપહરણ કયું. તેને માંડ છોડાવી લા યા છીએ. હ યાંય સુખ
દે ખાતું નથી. શું કારણ છે આવાં દુ :ખો પડવાનુ?ં એક દુ :ખમાંથી છૂ ટીએ છીએ યાં
સામે પાંચ આવી ય છે . પહે લાં કોઈ અમારા જેવાં દુ :ખી થયાં હતાં ખરાં?
યુિધ રનો પ્ર સાંભળીને માકંડેય એ પૂરી ‘રામાયણ’ સભ ં ળાવી દીધી. રામ
અને સીતા ઉપર કેટકેટલું વી યું હતું તે બધું સભ
ં ળા યુ.ં કથા દુ :ખોની હોય છે ,
સુખોની નથી હોતી. કથા અ યાચારોની હોય છે , સદાચારોની નથી હોતી.
સમાચારો કુ કમોના, બળા કારોના હોય છે , સ કમોના નથી હોતા. લોકોને
સુખકથા, સદાચાર-કથા કે સુકમકથામાં રસ નથી આવતો. સુખાંત નાટકો કરતાં
દુ :ખાંત નાટકોની વધુ અસર થતી હોય છે . હા, લોકોને આશાવાદી થવા માટે અત ં ે
બધું સા સ ં ા ં થયું બતાવાય છે , સ ય અને ધમનો િવજય બતાવાય છે , પણ ખરી
વા તિવકતા તો ક ણાંત નાટકોની જ હોય છે . એમાંથી િનરાશા પ્રગટે છે . પણ
સીતા અને દ્ રૌપદી જેવી ત્રીઓની કથા યા પછી વન િનરાશામય જ
લાગે છે . છતાં લોકો આશાના તાંતણે વન વે છે . આશા બધ ં ાવવી જ લોકિહત
છે . સાંભળો એક કથા સભ ં ળાવુ:ં
મદ્ રદે શમાં અ પિત નામનો રા રા ય કરતો હતો. તેને સત ં ાન ન હતુ.ં સત
ં ાન
ન હોવું પ્રથમ દુ :ખ છે . યિ ત સત ં ાન માટે તડપતી હોય છે . તેણે અઢાર વષ સુધી
સાિવત્રી-ગાયત્રીની ઉપાસના કરી. અત ં ે સાિવત્રી પ્રસ થઈ. તેને એક
ક યા થશે તેવું વરદાન આ યુ.ં ક યાનું નામ પણ સાિવત્રી જ રા યુ.ં જેની
કૃપાથી સત ં ાન થયું હોય તેનું નામ સત ં ાન સાથે જોડીને લોકો આભાર ય ત
કરતા હોય છે . જેમકે બાવાભાઈ, ફકીરભાઈ, સાધુરામ વગેરે. જોતજોતાંમાં
સાિવત્રી જુવાન થઈ ગઈ, પણ તેને કોઈ પિત ન મ યો. કોઈ તેનું માગુ ં જ ન કરે.
રા ને ચત ં ા થઈ. કારણ ણવા મ યું કે સાિવત્રી એટલી બધી તેજ વી અને
ાની છે કે કોઈ પુ ષ તેના તેજને સહન કરી શકતો નથી. પ ની હંમેશાં
પોતાનાથી થોડી ઊતરતી હોવી જોઈએ. ચિઢયાતી પ ની આબ જમાવે, જે
વા ભમાની પિતને ન ગમે. ચિઢયાતી પ ની છ પ્રકારે હોય છે . 1. આકારમાં:
પુ ષ કરતાં તે ઊ ંચી અને વધુ મજબૂત બાંધાની હોય. 2. પમાં: પુ ષ કરતાં તે
વધુ પાળી, દે ખાવડી હોય. 3. કુ ળમાં: પુ ષના કુ ળ કરતાં ઊ ંચા કુ ળની હોય. 4.
ધનમાં: પુ ષ કરતાં તે વધુ કમાતી, ધનવાન િપતાની હોય. 5. ાનમાં: પુ ષ કરતાં
તેની ડીગ્રી ઊ ંચી હોય, ાન વધારે હોય. 6. પ્રભાવમાં: પુ ષની તુલનામાં તેનો
પ્રભાવ ઘણો પડતો હોય. આ રીતે છ પ્રકારથી ચિઢયાતી ત્રીને જે પુ ષ પરણે
તે હંમેશાં દબાઈને જ રહે . હા, દબાઈને રહે વામાં વાંધો ન હોય તો ખાસ વાંધો ન
આવે.
સાિવત્રીના કુ વ
ં ારાપણાથી અ પિત ચિં તત થયો. એક િદવસ તેને બોલાવીને
ક યું કે “બેટા, ઘણી શોધ પછી પણ તારે યો ય વર મળતો નથી એટલે હવે તું
તારી મેળે તારો પિત શોધી લે.” ડા યાં મા-બાપ યારે હારીથાકી ય અને વરને
ન શોધી શકે યારે ક યાને વયવ ં ર કરવાની છૂ ટ આપી દે તાં હોય છે .
સાિવત્રી વરની શોધમાં તીથયાત્રાના િનિમ ે નીકળી પડી. ઘણું રખડ્ યા-ભટ યા
પછી તેણે એક વર પસદ ં કયો. તે હતો ‘સ યવાન.’ સ યવાન શા વદે શનો અધ ં
થયેલા અને વનમાં કાઢી મૂકેલા રા નો પુત્ર હતો. તેની કફોડી દશા હતી,
તોપણ સાિવત્રીએ સ યવાનને પસદ ં કયો. પણ અ પિતને આવો દિરદ્ ર,
રાજપાટ િવનાનો વર ગ યો નિહ, તોપણ નારદ ની સલાહથી આ િવવાહ
વીકૃત થયો. વ ચેના મ ય થી માણસો મહ વનો ભાગ ભજવતા હોય છે .
સબં ધ
ં ો જોડવામાં અને સબં ધ
ં ો તોડવામાં કોને કેવા મ ય થી માણસો મ યા છે તે
મહ વનું છે .
નારદ એ વરના અનેક ગુણો બતા યા, પણ એક દોષ પણ બતા યો: તે
અ પાયુ છે . લાંબુ વવાનો નથી. ઈ રે કૃપા કરીને મૃ યુને ગુ ત રા યુ.ં જો
પ્ર યેક યિ તને જ મતાં જ મૃ યુની િત થ જણાઈ આવતી હોત તો વન જ
ન હોત. જેમ પ્ર યેક દવાની બોતલ ઉપર સમાિ ત-િદવસ લ યો હોય છે તેમ
માણસના શરીર ઉપર પણ સમાિ ત-તારીખ લખી હોત તો શું થાત? કુ દરતે ઘણું
બધું ગુ ત રા યું છે તે જ યો ય છે . તેથી જ વન છે .
અતં ે સ યવાન-સાિવત્રીનાં લ ન થઈ ગયાં. લ ન કરાવીને અ પિત પિરવાર
સાથે પાછો પોતાની રાજધાની શા વદે શ પહોચી
ં ગયો. ક યાના પિરવારે બને યાં
સુધી ક યાને સાસરે રહે વું નિહ. અળખાં થતાં વાર નિહ લાગે. તેમાં પણ યાં
નવીનવી ક યા સાસરે આવી હોય, હ તેનો પગ પણ યો ન હોય તેવામાં
િપયિરયાંનાં ધાડાં આવીને વસે તો તે દુ :ખદાયી થઈ શકે છે .
સાિવત્રીની બે દૃ હતી. એક તો પિતના પગલેપગલે ચાલવાની અને બી દૃ
તેના અકાળ મૃ યુની િત થની. તેને હંમેશાં નારદે આપેલી િત થ યાદ રહે તી.
અકાળ મૃ યુને તવા તેણે વ્રતો રાખવા માંડ્યાં. ત્રી શ્ર ા પક હોય છે .
શ્ર ા કઠોર વ્રતો કરાવી શકે છે .
અત ં ે પેલી અિં તમ િત થ આવી ગઈ. સાિવત્રીએ ન ી કયું કે આજે પિતનો સાથ
નિહ છોડુ .ં સાથે ને સાથે રહીશ. તે વનમાં પણ સાથે જ ગઈ. નારદની
ભિવ યવાણી પૂરી થઈ. સ યવાનને હૃદયમાં દદ ઊપડ્ યું અને જોતજોતાંમાં તેના
પ્રાણ નીકળી પડ્ યા. સ યવતી ઉપર વજ્ર તૂટી પડ્ ય.ું જેણે કદી વજ્રાઘાત
સ યો જ નથી તેણે વન યું જ નથી. એવામાં યમરાજ પ્રગટ થયા. તે
સ યવાનના આ માને લઈ જવા આ યા હતા. સાિવત્રીએ યમરાજ સાથે ઘણો
સવં ાદ કયો. સાિવત્રી યમરાજની પાછળપાછળ ચાલવા મડ ં ી. આગળ યમરાજની
મુ ીમાં સ યવાનનો આ મા હતો. ઘણું સમ વીને પાછી વાળવા છતાં તે પાછી ન
વળી, તેનું સૂત્ર હતુ.ં “ યાં પિત યાં પ ની. હું પાછી નિહ વળું . મને પણ સાથે
લઈ ઓ.”
અતં ે યમરાજ સાિવત્રીની મ મતા આગળ હાયા અને સ યવાનને વતો કરી
દીધો, એટલું જ નિહ, તેના સસરાને દે ખતા કયા. તેમનું રા ય પાછુ ં મ યુ.ં તેણે
એક વરદાન મા યું છે તે આજના પલટીબાજો માટે પ્રેરણા પ છે .
“જ યાત્ વધમં ન ચ મે।”
(વનપવ, 297-32)
અથાત્ અમે કદી પણ અમારો ધમ ન બદલીએ. ધમ બદલનારા પલટીબાજો ના
તો કદી સ યવાન થઈ શકે, ન કદી સાિવત્રી થઈ શકે. તે તો શીરો ચાટનારા થઈ
શકે.
આ રીતે પિતવ્રતા-ધમમાં મ મ સાિવત્રી પિતને લઈને આશ્રમ તરફ ચાલી
નીકળી. યમરાજ પણ પાછા ફરી ગયા.
યમરા નાં બધાં વચનો પૂરાં થયાં. સસરા દે ખતા થયા. તેમને તેમનું રા ય પાછુ ં
મ યુ.ં સાિવત્રીને સો પુત્રો અને સો ભાઈઓ મ યા. આનદ ં -આનદ ં થઈ ગયો.
આ ઉપા યાનથી આજ સુધી હ રો ત્રીઓને સાિવત્રી થવાની પ્રેરણા મળી
હશે અને કોઈ સાિવત્રી કદાચ પિતને યમરાજના (મૃ યુના) મુખમાંથી પાછી પણ
લઈ આવી હશે. આવી એક સાિવત્રી અમારે આશ્રમમાં પોતાના સ યવાન સાથે
આવી હતી. તેની રોમાંચકારી કથા સાંભળીને ધ યતા અનુભવી હતી.
હા, આજે પણ સ યવાન-સાિવત્રી હોઈ શકે છે .
નાટક સુખાંત થઈ ગયુ.ં બધું સા ં થઈ ગયુ.ં યુિધ રને શાંિત થઈ.
11-7-10
*
66. કણનાં કવચ-કુ ડ
ં ળ
ઘણી વાર ગુ ત િપતા અને ગુ ત માતાના સત ં ાનને વનમાં અપ્રગટ પે માતા
અથવા િપતાનાં સાથ અને પ્રેરણા મળી રહે છે . ધમ કે સમાજના ભયથી કેટલીક
વાર આવાં ગુ ત માતા અથવા ગુ ત િપતા પોતાના સત ં ાન સાથે પ્ર ય સબ
ં ધ
ં ભલે
ન રાખી શકે, પણ તેથી તેમનો હાિદક સબ ં ધ
ં બધ ં થઈ જતો નથી. ઉ ચ
ખાનદાનીનાં અનેક જમાપાસાં છે જ, પણ તેમાં કેટલાંક ઉ ચ ઉધારપાસાં પણ
હોય જ છે . અને તેમાંનું એક છે તે િનખાલસ નથી થઈ શકતી. ખાનદાની અને
ખાનદાનની આબ —પ્રિત ા હમેશાં કોઈ ને કોઈ પાળા પડદાથી ઢાંકેલી
હોય છે . તે પડદો ખસી ન ય તેનો ભય સતત ડરાવતો રહે છે . ઘણી વાર તે
પડદાને ખસતો અટકાવવા ન કરવાનું પણ કરી દે વાતું હોય છે . કણ એની સચોટ
િનશાની છે .
કુ મારાવ થામાં કુ તીએ કણને જ મ આ યો હતો. તેમાં તે એકલી જ જવાબદાર
ન હતી. સૂય પણ તેટલો જ જવાબદાર હતો. પણ જે સમાજમા ય કે ધમમા ય
કામાચાર નથી હોતો તેને અને તેના પિરણામને છુ પાવવું પડતું હોય છે , કારણ કે
ખાનદાની િનખાલસ થઈ શકતી નથી. જો િનખાલસ થાય તો કોડીની થઈ ય.
કોઈ કરોડપિતને કોડીપિત થવું ગમે નિહ. ઘણાં પાપો સામા જક પાપો હોય છે ,
ઈ રીય પાપો નથી હોતાં. ઈ રી પાપોથી ડરવા કરતાં લોકો સામા જક પાપોથી
વધુ ડરતા હોય છે . સમાજ િઢઓથી ચાલતો હોય છે . ઘણી વાર િઢઓ આંધળી
થઈ જતી હોય છે . આંધળી િઢઓ પૂરા સમાજને આંધળો બનાવી દે તી હોય છે .
કોઈ ભડવીર આવા સમાજના િઢ-મોિતયાને ઉતારતો હોય છે .
ય યેલો કણ રખડતો-કુ ટાતો રાધા-દાસીના ખોળે ઊછયો, તેથી રાધેય થયો.
તેને શૂદ્રતાની હલકી છાપ લાગી ગઈ. લોકોએ લગાવેલી છાપ જલદી ભૂસ ં ાતી
નથી. લોકો યિ તને તેની છાપથી ઓળખતા હોય છે . પાંડવો અને દ્ રૌપદીએ આ
છાપના આધારે તેનો િતર કાર અને અપમાન કયાં, પણ દુ યોધને તેનો ઉ ાર
કયો. તે અગ ં દે શનો રા થયો તેમાં પોતાના પૌ ષની સાથે દુ યોધનની ઉદારતા
પણ કારણ પ ગણાય. બદલામાં કણ વનભરનો દુ યોધનનો થઈ ગયો.
આ કણ ઘસઘસાટ ઊ ંઘી ર યો છે અને તેને વ ન આ યુ.ં બધાં વ નો િમ યા
નથી હોતાં, કેટલાંક સાચાં પણ હોય છે . વ નમાં તેનો સાચો િપતા સૂય આ યો
અને તેને સાવધાન કરવા લા યો કે “જો, બેટા, તારી પાસે ઇ દ્ ર બ્રા મણનું પ
ધારણ કરીને આવશે અને તારાં કવચ-કુ ડ ં ળ માગશે. પણ તું આપીશ નિહ, કારણ
કે આ કવચકુ ડ ં ળ મારાં આપેલાં છે . યાં સુધી તે તારી પાસે હશે યાં સુધી કદી
પણ તા ં યુ માં મૃ યુ થશે નિહ.”
સૂય અને કણ વ ચે ઘણો સવ ં ાદ થયો, પણ કણ ન મા યો. તેણે ક યું કે “મારા
દાન દે વાના વ્રતનો ભગં ન કરાવો.” છે વટે સૂયે તેને સમ યો કે “જો તારે
કવચ-કુ ડં ળ આપવાં જ હોય તો આપજે, પણ બદલામાં ઇ દ્ રની પાસેથી ‘શિ ત’
ગ્રહણ કરી લેજ.ે આ શિ ત યુ માં શત્ ઓનો મહાિવનાશ કરનારી છે .” સૂય
ચા યા ગયા. કણ ગી ગયો. િવચાર કરે છે કે કેવું વ ન આ યુ!ં યાં તો એક
િદવસ એક બ્રા મણ આવી જ પહો ં યો. યિ તએ કદી પણ પ્ર સ દાને રી
થવું નિહ, ગુ ત દાને રી થવુ.ં પ્ર સ દાને રીના આંગણે સાચા કરતાં ખોટા
લોકો વધુ આવતા હોય છે . પ્ર યેકને ઓળખવું શ ય નથી હોતુ.ં
કણ સમ ગયો કે આ વ નવાળો જ બ્રા મણ છે . બ્રા મણે કવચ-કુ ડ ં ળ
મા યાં અને કણે આપી પણ દીધાં. બદલામાં શિ ત માગી જે બ્રા મણ પી ઇ દ્ રે
આપી. આ રીતે જ મ ત પ્રા ત કવચકુ ડ ં ળ કણે ખોઈ દીધાં, કહો કે આપી
દીધાં. યિ તને કેટલીક શિ તઓ જ મ ત મળે લી હોય છે , પુ ષાથથી કે
કોઈની આપેલી નથી હોતી. આવી જ મ ત પ્રાિ તને સદ્ િધ કહે વાય છે .
પ્ર એ છે કે ઇ દ્ રે શા માટે બ્રા મણનું પ ધારણ કરીને કવચ-કુ ડ ં ળ માગી
લીધાં? કારણ કે ભિવ યમાં થનારા મહાયુ માં અજુન જ મુ ય યો ો થવાનો
છે . અજુન ઇ દ્ રનો પુત્ર છે . કણ અને અજુનનું ભયક ં ર યુ થવાનું છે . યાં
સુધી કણ પાસે કવચકુ ડ ં ળ હશે યાં સુધી અજુન તેને તી શકવાનો નથી. તેથી
ઇ દ્ રને ચતં ા થાય તે વાભાિવક છે , કારણ કે ઇ દ્ ર તેનો બાપ છે —ગુ ત બાપ.
ખરેખર તો બે ગુ ત બાપ વ ચે સઘ ં ષ શ થઈ ગયો છે . બ ે બાપ પોતપોતાના
પુત્રોને બચાવવા પ્રય નો કરી ર યા છે . આ મોહ નથી, પુત્રપ્રેમ છે , જે
પ્ર યેક બાપને હોવો જોઈએ. પુત્ર યાગ કે ગૃહ યાગ કરીને મો મેળવવો તેના
કરતાં પુત્રપ્રેમમાં તેનું ભિવ ય સુધારવું વધુ આવકાય ગણાવું જોઈએ.
12-7-10
*
67. ય કથા
િવ એટલે આપણી પૃ વી. બાકીના િવ માં યાં કેટલું પિરવતન થયું છે તે
ભગવાન ણે, પણ આપણી પૃ વી કરોડો વષ પહે લાં જેવી હતી તેવી આજે નથી.
તેમાં ક પનાતીત પિરવતન આ યું છે અને આવી ર યું છે . આ બધું ક્રમેક્રમે
થઈ ર યું છે . માત્ર મો વાદીઓએ પૃ વીના િવકાસને ભારે નુકસાન પહોચાડ્
ં યુ ં
છે . યાં જેટલી મો ની પ્રબળતા હોય છે યાં તેટલું જ પછાતપણું હોય છે .
કોરો મો વાદ ભૌિતકિવ ાનની ઉપે ા જ નિહ િવરોધ પણ કરે છે . તેથી પ્ર નું
‘ક્રીમ’ િવ ાન તરફ બુદ્િધ લગાવતું નથી. આવી જ રીતે યાગ-વૈ રા યની તીવ્ર
વાતો કરનારા પણ સુખદ્ રોહી થઈ જવાથી િવકાસના િવરોધી થઈ જતા હોય છે .
િવકાસનું મૂળ સુખે છા છે . સુખે છા જ મારી નાખવામાં આવે તો િવકાસ થઈ ન
શકે.
િવ ાનનો સૌથી પ્રથમ આિવ કાર અિ નનું પ્રાગટ્ ય હતો. અિ ન હાથમાં
આ યો તેના પહે લાં માણસ અને પશુમાં બહુ ફરક ન હતો. બધાં જ કાચું ખાતાં.
પણ જે િદવસે ચકમક ારા માણસે અિ નને હાથમાં લીધો તે િદવસથી િવકાસની
ગિત વધવા લાગી. અિ ન પેદા કરવા માટે તે સમયમાં અનેક સાધનો વપરાતાં. તેમાં
એક અર ણ અને મ થનકા હતાં. ખાસ કરીને અિ નદે વને રીઝવવા
બ્રા મણો નાની-મોટી િવિધઓ કરતા. તેમાંની એક િવિધ “અિ નહોત્ર”ની હતી.
અિ નહોત્ર રોજની િવિધ છે .
આવો એક અિ નહોત્રી બ્રા મણ પોતાની અર ણ અને કા લઈને, તેને
દોરડામાં બાંધીને ૈ તવનમાં િવચરણ કરતો હતો. તેને થાક લાગવાથી તેણે અર ણ-
કા ને એક વૃ ના થડમાં બાંધી દીધુ.ં થોડી જ વારમાં એક મૃગ આ યો. તેને
શરીર ઉપર બહુ ખજ ં વાળ આવતી હતી. જંગલી પશુઓની પૂરી સફાઈ ન થતી
હોવાથી તેમના શરીરે નાની વાતો પડી જતી હોય છે . સહ ં થી માંડીને નાના
સસલા સુધી સૌને વાત પજવતી હોય છે . તેમાંથી છુ ટકારો મેળવવા હરણાં વગેરે
વૃ ોનાં ઠૂં ઠાં સાથે પોતાનું શરીર ઘસતાં હોય છે . ઘોડાં-ગધેડાં ધૂળમાં, ખાસ કરીને
ગરમ ધૂળમાં આળોટતાં હોય છે . ભેસ ં ો વગેરે પાણીમાં ડૂ બીને પછી કાદવમાં
આળોટતી હોય છે , જેથી પેલી વાત કાં તો મરી ય, કાં પછી દબાઈ ય.
હાથીનું પણ આવું જ છે . વાંદરા વગેરે પ્રાણીઓ એકબી ની જૂ વીણતાં હોય છે
અને વીણેલી જૂ મોઢામાં મૂકી દે તાં હોય છે જેથી તેનો વશ ં ન ચાલે. કેટલાંક
પ ીઓ પણ પશુઓની વાત વીણી આપતાં હોય છે . નાની વાતોનો ત્રાસ
નાનાં-મોટાં બધાં પશુઓને રહે છે .
પેલા મૃગે તો શરીર ઘસવા માંડ્ય.ું તેમાં તેના શીંગડામાં પેલી અર ણ અને કા
ભરાઈ ગયાં. મૃગ તો ભા યો, બ્રા મણ તો “મારી અર ણ… મારી અર ણ…”
કહે તો-કહે તો તેની પાછળ ભા યો પણ મૃગ તો યાંય ઓઝલ થઈ ગયો. િનરાશ
થઈને તે પાંડવોની પાસે આ યો અને અર ણ લાવી આપવા પ્રાથના કરી. બધા
ભાઈઓ ધનુ યબાણ લઈને મૃગને શોધવા નીક યા. શીંગડામાં કે પગ વગેરેમાં
કાંઈક વ તુ ફસાઈ હોય તો પશુ ઊભું નથી રહે ત,ું દોડાદોડ કરે છે . મૃગની પાછળ
દોડતાં-દોડતાં મૃગ તો ન મ યો પણ પાંડવો થાકી ગયા. તરસ પણ બહુ લાગી હતી.
બધા એક વૃ ની છાયામાં બેસી ગયા. સૌકોઈ પાણી…પાણી કરી ર યા છે . નકુ લે
વૃ ઉપર ચઢીને જોયું તો થોડે દૂ ર સરોવર કનારાનાં વૃ ો દે ખાયાં. તે તો પાત્ર
લઈને પાણી લેવા ગયો, પણ પાછો ન આ યો. તે પછી સહદે વ ગયો, પણ તે પણ
પાછો ન આ યો. પછી અજુન અને ભીમ ગયા, પણ કોઈ પાછુ ં ન આ યુ.ં છે વટે
યુિધ ર ગયા. જોયું તો ચારે ભાઈઓનાં શબો સરોવર કનારે પડ્ યાં છે . પાણી
પીવાનો પ્રય ન કયો તો આકાશવાણી થઈ, “ખબરદાર! જો પાણીને હાથ
અડાડ્ યો તો તારા ભાઈઓ જેવી દશા થશે. પહે લાં મારા પ્ર ોના ઉ ર આપ, પછી
પાણીની વાત કર.”
ખરેખર તો સરોવર કનારે એક ય રહે તો હતો. તે કોઈને પણ પાણી પીવા દે તો ન
હતો. જે કોઈ પાણી પીવા આવતું તેને મડદુ ં બનાવી દે તો. પાણી હોય અને પીવા ન
દે તેને ય કહે વાય. ધન હોય અને વાપરે નિહ તેને ભોિરંગ કહે વાય. િવદ્ યા હોય
અને કોઈને ભણાવે નિહ તેને બ્ર મરા સ કહે વાય.
રસોઈ વધી હોય પણ કોઈને ખવડાવે નિહ તેને ભૈ રવ કહે વાય.
મકાન ખાલી પડ્ યું હોય પણ કોઈ અિત થને આશરો ન આપે તેને જ ાત
કહે વાય.
ય ે પડકાર કયો, “ખબરદાર! પહે લાં મારા પ્ર ોના ઉ ર આપ, પછી પાણી પી.”
પછી તો ય ે એક પછી એક પ્ર ો પૂછ્યા, જે ઉપયોગી લાગવાથી અહીં આપું છુ ં .
1. ય : સૂયોદય કોણ કરે છે ? તેની ચારે તરફ કોણ ચાલે છે ? તેને અ ત કોણ
કરે છે અને તે શામાં પ્રિત ત છે ?
યુિધ રનો ઉ ર: બ્ર મ સૂયોદય કરે છે . તેની ચારે તરફ ગ્રહ-ન ત્રો
ફરે છે . ધમરાજ (કાળ) તેને અ ત કરે છે અને તે સ યમાં પ્રિત ત છે .
2. ય : મનુ ય શ્રોિત્રય કોના ારા થાય છે ?
ઉ ર: વેદા યયનથી.
3. પ્ર : મહાન કેવી રીતે થવાય છે ?
ઉ ર: તપ યા કરવાથી.
4. પ્ર : દ્ િવતીયવાન કેવી રીતે થવાય છે ?
ઉ ર: ધૈ યથી દ્ િવતીય થવાય છે .
5. પ્ર : બુદ્િધમાન કેવી રીતે થવાય છે ?
ઉ ર: વૃ અને િવ ાનોની સેવાથી.
6. પ્ર : બ્રા મણોમાં દે વ વ શું છે ?
ઉ ર: વા યાય.
7. પ્ર : સ પુ ષોનો ધમ શું છે ?
ઉ ર: સ પુ ષોનું અનુશરણ.
8. પ્ર : મનુ ય-ભાવ શું છે ?
ઉ ર: મૃ યુ જ મનુ યભાવ છે .
9. પ્ર : અસ પુ ષોનું પ્રથમ લ ણ શું છે ?
ઉ ર: િનદ
ં ા.
10. પ્ર : િત્રયોનું દૈ વત શું છે ?
ઉ ર: શ ત્રિવદ્ યા.
11. પ્ર : સ પુ ષોનો ધમ શું છે ?
ઉ ર: ય .
12. પ્ર : તેમનો મનુ યભાવ શું છે ?
ઉ ર: ભય.
13. પ્ર : અસદ્ ભાવ શું છે ?
ઉ ર: શરણાગતનો િતર કાર.
14. પ્ર : ય નો સામ શું છે ?
ઉ ર: પ્રાણ.
15. પ્ર : ય ીય પશુ શું છે ?
ઉ ર: મન.
16. પ્ર : ય નું વરણ શું છે ?
ઉ ર: ઋચા.
17. પ્ર : ય કોનું અિતક્રમણ નથી કરતો?
ઉ ર: ઋચાનો યાગ—અિતક્રમણ નથી કરતો.
18. પ્ર : ખેતી માટે શ્રે શું છે ?
ઉ ર: વષા.
19. પ્ર : વાવવા જેવી ઉ મ વ તુ શું છે ?
ઉ ર: બીજ.
20. પ્ર : પ્રિત ત ધનવાનો માટે શ્રે શું છે ?
ઉ ર: ગાયો.
21. પ્ર : સત
ં ાનો પાદકો માટે શ્રે શું છે ?
ઉ ર: પુત્ર.
22. પ્ર : વતો છતાં મરેલો કોણ છે ?
ઉ ર: જે દે વતા, અિત થ, પિરવાર, િપતૃઓ અને આ માનું પોષણ નથી
કરતો.
23. પ્ર : પૃ વીથી ભારે શું છે ?
ઉ ર: માતાનું ગૌરવ.
24. પ્ર : આકાશથી ઊ ંચું શું છે ?
ઉ ર: િપતા.
25. પ્ર : વાયુથી તેજ શું છે ?
ઉ ર: મન.
26. પ્ર : તણખલા કરતાં પણ વધારે શું છે ?
ઉ ર: ચત ં ા.
27. પ્ર : સૂતી વખતે કોણ આંખ મીંચતું નથી?
ઉ ર: માછલી.
28. પ્ર : ઉ પ થવા છતાં પણ કોણ ચે ા નથી કરતુ?ં
ઉ ર: ઈંડુ .ં
29. પ્ર : શામાં હૃદય નથી હોતુ?ં
ઉ ર: પ થરમાં.
30. પ્ર : કોણ વેગથી વધે છે ?
ઉ ર: નદી.
31. પ્ર : પ્રવાસીનો િમત્ર કોણ છે ?
ઉ ર: સહપ્રવાસી.
32. પ્ર : રોગીનો િમત્ર કોણ છે ?
ઉ ર: વૈ દ્ય.
33. પ્ર : ગૃહવાસીનો િમત્ર કોણ છે ?
ઉ ર: પ ની.
34. પ્ર : મૃ યુપથારીએ પડેલાનો િમત્ર કોણ છે ?
ઉ ર: દાન.
35. પ્ર : અિત થ કોણ છે ?
ઉ ર: અિ ન.
36. પ્ર : સનાતન ધમ શું છે ?
ઉ ર: િન યધમ (સપ ં ્રદાય નિહ).
37. પ્ર : સપ
ં ૂણ જગત શું છે ?
ઉ ર: વાયુ.
38. પ્ર : એકલો કોણ ફરે છે ?
ઉ ર: સૂય.
39. પ્ર : એક વાર જ મીને ફરી કોણ જ મે છે ?
ઉ ર: ચદ ં ્ રમા.
40. પ્ર : શીતની ઔષિધ શું છે ?
ઉ ર: અિ ન.
41. પ્ર : મોટુ ં આવપન ( ેત્રફળ) શું છે ?
ઉ ર: ભૂિમ.
42. પ્ર : ધમનું મુ ય થાન શું છે ?
ઉ ર: દ તા.
43. પ્ર : વગનું મુ ય થાન શું છે ?
ઉ ર: સ ય.
44. પ્ર : યશનું મુ ય થાન શું છે ?
ઉ ર: દાન.
45. પ્ર : સુખનું મુ ય થાન શું છે ?
ઉ ર: શીલ.
46. પ્ર : મનુ યનો આ મા શું છે ?
ઉ ર: પુત્ર.
47. પ્ર : મનુ યની સખા કોણ છે ?
ઉ ર: ભાયા.
48. પ્ર : મનુ યનો વનસહારો શું છે ?
ઉ ર: વરસાદ—રો .
49. પ્ર : મનુ યનો આશ્રય શું છે ?
ઉ ર: દાન.
50. પ્ર : ધ યવાદને યો ય શું છે ?
ઉ ર: દ તા.
51. પ્ર : ઉ મ ધન કયું છે ?
ઉ ર: િવદ્ યા.
52. પ્ર : પ્રધાન લાભ શું છે ?
ઉ ર: આરો ય.
53. સુખોમાં ઉ મ સુખ શું છે ?
ઉ ર: સત ં ોષ.
54. પ્ર : શ્રે ધમ કયો છે ?
ઉ ર: દયા.
55. પ્ર : િન ય ફળ આપનારો ધમ કયો છે ?
ઉ ર: વેદો ત ધમ.
56. પ્ર : કોને વશમાં રાખવાથી મનુ ય શોકમુ ત થાય છે ?
ઉ ર: મનને.
57. પ્ર : કોની િમત્રતા ન થતી નથી?
ઉ ર: સ પુ ષોની.
58. પ્ર : કોના યાગથી મનુ ય િપ્રય થાય છે ?
ઉ ર: માન-અ ભમાનના યાગથી.
59. પ્ર : કોને યજવાથી શોક નથી થતો?
ઉ ર: ક્રોધ.
60. પ્ર : કોને યાગવાથી મનુ ય અથવાન થાય છે ?
ઉ ર: કામ.
61. પ્ર : કોને યાગીને માણસ સુખી થાય છે ?
ઉ ર: લોભ.
62. પ્ર : બ્રા મણને દાન કેમ અપાય છે ?
ઉ ર: ધમ માટે .
63. પ્ર : નટ-નતકીને દાન કેમ અપાય છે ?
ઉ ર: યશ માટે .
64. પ્ર : સેવકોને દાન કેમ અપાય છે ?
ઉ ર: ભરણપોષણ માટે .
65. પ્ર : રા ઓને દાન કેમ અપાય છે ?
ઉ ર: ભયથી કર માટે .
66. પ્ર : જગત શાથી ઢંકાયું છે ?
ઉ ર: અ ાનથી.
67. પ્ર : કેમ પ્રકા શત નથી થતુ?ં
ઉ ર: તમોગુણના કારણે.
68. પ્ર : િમત્રોને કેમ છોડી દે વાય છે ?
ઉ ર: લોભના કારણે.
69. પ્ર : વગમાં કેમ જવાતું નથી?
ઉ ર: આસિ તના કારણે.
70. પ્ર : કયો પુ ષ મડદા જેવો છે ?
ઉ ર: દિરદ્ ર પુ ષ.
71. પ્ર : રા ્ ર કેમ મરી ય છે ?
ઉ ર: રા િવના.
72. પ્ર : શ્રા કેમ િન ફળ થાય છે ?
ઉ ર: િત્રય બ્રા મણ વગર.
73. પ્ર : ય કેમ િન ફળ થાય છે ?
ઉ ર: દ ણા િવના.
74. પ્ર : િદશા શું છે ?
ઉ ર: સ પુ ષ િદશા છે .
75. પ્ર : જળ શું છે ?
ઉ ર: આકાશ જળ છે .
76. પ્ર : અ શું છે ?
ઉ ર: પૃ વી અ છે .
77. પ્ર : શ્રા નો સમય શું છે ?
ઉ ર: બ્રા મણ
78. પ્ર : િવષ શું છે ?
ઉ ર: યાચના.
79. પ્ર : તપ શું છે ?
ઉ ર: વધમમાં દૃ ઢતા તપ છે .
80. પ્ર : દમ કોને કહે વાય?
ઉ ર: મનને દુ િર છાથી રોકવું એ દમ છે .
81. પ્ર : મા કોને કહે વાય?
ઉ ર: ં ોને સહવા તે મા છે .
82. પ્ર : લ કોને કહે વાય?
ઉ ર: કુ કમ કરતાં શરમાવું તે લ છે .
83. પ્ર : ાન શું છે ?
ઉ ર: પરમા માનું ાન એ ાન છે .
84. પ્ર : શમ શું છે ?
ઉ ર: ચ ની શાંિત શમ છે .
85. પ્ર : ઉ મ દયા કઈ છે ?
ઉ ર: સૌનું ભલું ઇ છવું એ દયા છે .
86. પ્ર : સરળતા કેવી હોવી જોઈએ?
ઉ ર: સમ ચ થવું તે સરળતા છે .
87. પ્ર : દુ જય શત્ કોણ છે ?
ઉ ર: ક્રોધ.
88. પ્ર : અનત
ં યાિધ કોણ છે ?
ઉ ર: લોભ.
89. પ્ર : સાધુ કોને કહે વાય?
ઉ ર: સૌનું િહત ઇ છનાર.
90. પ્ર : અસાધુ કોને કહે વાય?
ઉ ર: િનદય પુ ષ.
91. પ્ર : મોહ કોને કહે વાય?
ઉ ર: ધમમૂઢતા.
92. પ્ર : માન કોને કહે વાય?
ઉ ર: વમાન
93. પ્ર : આળસ કોને કહે વાય?
ઉ ર: ધમ યાગ.
94. પ્ર : શોક કોને કહે વાય?
ઉ ર: અ ાન.
95. પ્ર : િ થરતા શું છે ?
ઉ ર: વધમમાં િ થિત.
96. પ્ર : ધૈ ય કોને કહે વાય?
ઉ ર: ઇિ દ્ રયિનગ્રહ.
97. પ્ર : પરમ નાન કયું છે ?
ઉ ર: મનના િવકારો છોડવા.
98. પ્ર : દાન કોને કહે વાય?
ઉ ર: પ્રાણીઓની ર ા
99. પ્ર : પિં ડત કોણ છે ?
ઉ ર: ધમ.
100. પ્ર : નાિ તક કોણ છે ?
ઉ ર: મૂખ.
101. પ્ર : મૂખ કોણ છે ?
ઉ ર: નાિ તક.
102. પ્ર : કામ શું છે ?
ઉ ર: વાસના.
103. પ્ર : મ સર શું છે ?
ઉ ર: હૃદયનો દાહ.
104. પ્ર : અહંકાર શું છે ?
ઉ ર: અ ાન.
105. પ્ર : દ ભ શું છે ?
ઉ ર: ધાિમક હોવાનો દે ખાવ.
106. પ્ર : પરમ દૈ વ શું છે ?
ઉ ર: દાનનું ફળ.
107. પ્ર : પૈૈ શુ ય શું છે ?
ઉ ર: ચાડી-ચુગલી કરવી તે.
108. પ્ર : ધમ, અથ અને કામ પર પર િવરોધી છે ?
ઉ ર: યારે ધમ અને ભાયા પર પર સુમેળ કરે છે યારે ધમ અથ અને
કામનો સુમેળ થાય છે . આ ત્રણે એકસાથે રહી શકે છે .
109. પ્ર : અ ય નરક કોને મળે છે ?
ઉ ર: જે યો ય બ્રા મણને બોલાવીને પછી દાન નથી આપતો તેને. જે
માણસ વેદ, ધમશા ત્ર, બ્રા મણ, દે વતા અને િપતરોમાં િમ યાબુદ્િધ રાખે
છે તે અ ય નરકમાં ય છે .
110. પ્ર : બ્રા મણ વની સદ્ િધ કયા ગુણોથી થાય છે ?
ઉ ર: વા યાય વગેરે નિહ, માત્ર આચારથી બ્રા મણ વ પ્રા ત થાય
છે .
111. પ્ર : મધુર વચનનું ફળ શુ?ં
ઉ ર: સૌનો િપ્રય થાય.
112. પ્ર : િવચારપૂવક કામ કરે તેનું ફળ શુ?ં
ઉ ર: સફળતા મળે છે .
113. પ્ર : ઘણા િમત્રોવાળાને શું લાભ?
ઉ ર: સુખપૂવક રહે છે .
114. પ્ર : ધમિન ને કયો લાભ?
ઉ ર: સદ્ ગિત મળે છે .
115. પ્ર : આનિં દત કોણ હોય?
ઉ ર: જે માણસ દે વાદાર નથી, િવદે શમાં નથી રહે તો, તે ભલે શાકભા
ખાય તોપણ તે આનદ ં થી રહે છે .
116. પ્ર : આ ય શું છે ?
ઉ ર: પ્રિતિદન હ રોનાં મૃ યુ થાય છે , તેને જુએ છે તોપણ પોતે અમર
છે તેવું માને છે તે આ ય છે .
117. પ્ર : કયો માગ છે ?
ઉ ર: જે મહાપુ ષના પગલેપગલે ચાલે છે તે જ માગ છે .
118. પ્ર : કયા સમાચાર છે ?
ઉ ર: પૃ વી પી કડાઈમાં ગગન પી ઢાંકણ ઢાંકીને, બધાં પ્રાણીઓને
માસ-ઋતુ-િદન-રાત ારા યમરાજ શે યા કરે છે તે જ વાતા-સમાચાર છે .
આ રીતે ય ે યુિધ રને ઘણા પ્ર ો પૂછ્યા અને યુિધ રે બધાના ટૂંકા પણ
સચોટ જવાબ આ યા. પછી નકુ લભાઈ િવત થયો.
પોતાના સહોદર ભાઈઓની જ યાએ સાવકી માતાના પુત્રને િવત કરવાની
યાચનાથી ય પ્રસ થયો અને ચારે ભાઈઓને વતા કરી દીધા.
પછી ખબર પડી કે ય બીજુ ં કોઈ નિહ યમરાજ પોતે જ હતા. પોતાના પુત્ર
યુિધ રનાં દશન માટે તેમણે આ બધું નાટક ર યું હતુ.ં
પછી તો ય ે યુિધ રને વરદાન માગવા ક યુ.ં યુિધ રે અર ણ-કા પાછાં
મા યાં. તેરમું વષ ગુ ત રહે વાનું છે એટલે કોઈ ઓળખી ન ય તે મા યુ.ં ત્રી
વરદાનમાં પોતાનામાં ધમાિદ ગુણો સદાય રહે તે મા યુ.ં પછી તો ય -યમરાજ
અતં ધાન થઈ ગયા.
પાંડવો પણ પોતાના આશ્રમે પાછા આ યા અને પેલા બ્રા મણને તેનાં અર ણ
અને કા આ યાં.
આ રીતે આ ય કથા પૂરી થઈ.
12-7-10
(વનપવની સમાિ ત)
*
િવરાટપવ
68. પાંડવોનો વનવાસ
સસ ં ્ ર, નવગ્રહો,
ં ાર શરતોથી ચાલે છે . શરત િવનાનું કશું નથી હોતુ.ં સૂય, ચદ
તારાઓ અને પૂ ં બ્ર માંડ કોઈ અ લ ખત શરત પ્રમાણે પોત-પોતાના માગ ઉપર
ચાલી ર યાં છે . કોઈને પણ માગ બદલવાની જરા ય છૂ ટ નથી હોતી, કદાચ કોઈ
જરાક આઘાપાછા પણ થાય તો પ્રલયકારી િવ ફોટ થઈ ય છે . બધાંના પૂવ
પ્રોગ્રામ કરેલા છે .
આપણા શરીરનો કણેકણ િનધાિરત શરત પ્રમાણે જ કામ કરે છે . ટાઈમીંગ
બે ટની માફક બધું યવિ થત છે . હૃદયને કેટલા ધબકારા કરવા, ર તનું પ્રેશર
કેટલું રહે વ,ું ફે ફસાંએ વાયુપ્ર ક્રયા કેમ કરવી, પ વાશય, મળાશય, આંતરડાં,
મૂત્રાશય, વીયાશય, અિ થ, મ , િધર, િધરકણો, નસો, ચામડી, વાળ,
આંખ, કાન, નાક, ભ, દાંત, દાંતોની રચના, તેની ગોઠવણી, મગજ, તેની
પ્ર ક્રયા, તેની જિટલતા, નખો, વાળ અરે કણેકણ િન ત શરતો સાથે પ્રોગ્રામ
કરેલાં છે . એક જ િવચાર કરો કે બત્રીસ દાંત એકસરખા હોય તો? છે ક છે વાડે
ઉપર નીચે ગોઠવેલી દાઢોને આગળ મૂકી જુઓ અને આગળના દાંતને દાઢોની
જ યાએ આગળ મૂકી જુઓ. મૂકી તો જુઓ. ખબર પડશે કે ના ના કશો ફે રફાર
કરી શકાય તેમ નથી. બધું જ તેની જ યાએ િન ત શરતો સાથે ગોઠવાયેલું છે .
આ શરતોમાં જરાક ભગ ં થાય છે કે તરત જ કુ પિરણામ આવે છે . માણસ એમને
એમ બીમાર નથી થતો. શરતભગ ં કરવાના કારણે જ બીમાર થાય છે . માણસ
એમને એમ મરી જતો નથી. પ્રોગ્રામ જ એવો કરેલો છે કે તેણે મરી જ જવું પડે.
પ્રોગ્રામની શરતોનું પાલન કરવું એ જ શા ત્રપાલન કહે વાય. કુ દરતી શા ત્ર.
આ તો વાત થઈ કુ દરતી શરતોની. માનવીય સસ ં ારનો મૂળગત સબ ં ધ
ં છે . સબ
ં ધ
ં ો
શરતો િવનાના નથી હોતા. સબ ં ધ
ં ો જ વનની કરોડર જુ છે . તેના આધારે
વન ઊભું છે . સબ ં ધ
ં હીન ચેતના હોતી નથી. હોય તો તેનો કશો અથ નથી. જો
આ મા અસગ ં હોય તો તેને વન જ ના હોય. સગ ં થી જ વન જ મે છે . ટકે
છે , વધે છે , ઘટે છે અને સમા ત થાય છે .
બધા સબ ં ધ
ં ોને દસ પ્રકારમાં ગોઠવી શકાય. (1) ધાિમક (2) સામા જક (3)
રાજકીય (4) મોહ-પ્રેમ વગેરે લાગણીના (5) શારીિરક (6) યાવહાિરક (7)
યાપાિરક (8) પાિરવાિરક (9) મૈ ત્રી (10) િવદ્ યા વગેરે.
1 ધાિમક સબ
ં ધં ોનું મુ ય ત વ શ્ર ા છે . શ્ર ા શરતો િવનાની નથી હોતી.
િનધાિરત અને અપે ત શરતો પૂરી થાય યાં સુધી જ શ્ર ા ટકતી હોય છે . એ
શરતોમાં ભગ ં દે ખાય તો શ્ર ા ડગી શકે છે . ૂટ શકે છે . શરતો શા ત્રોથી,
લોકાચારથી, પરંપરાથી િનધાિરત થતી હોય છે . શા ત્રે ક યું કે સાધુથી જોડાં
પહે રાય નિહ અને છતાં કોઈ જોડાં પહે રે તો શ્ર ા હચમચી ઊઠે . શ્ર ા
હચમચી ઊઠે એટલે ધાિમક સબ ં ધ
ં કે સબં ધ
ં ો પૂરતા ના પોષાતા હોય તો જોડાં
પહે રવાની જ ર ઊભી થાય કે ઇ છા થાય તોપણ યિ ત કે સમૂહ જોડાં ના
પહે રે પણ કદાચ જોડાં પહે યાં િવના રહે વાય જ નિહ તો પછી છાનાછપના પહે ર.ે
લોકદૃ થી બચે. લોકો ના હોય યાં પહે રે અને હોય યાં કાઢી નાંખે. અથવા પછી
જોડાંની યા યા બદલી નાખે. આ તો એક નમૂનો થયો. આહાર, િવહાર, વગેરે
બધામાં શરતો હોય છે . તે પાળો તો જ પ્રિત ા કે મા યતા મળે . વનમાં
પ્રિત ા અને મા યતા બહુ જ મહ વની વ તુ છે . યિ ત તેને જતી કરી શકતી
નથી. તેને મેળવવા, ટકાવવા, વધારવા, યિ ત સાચુ-ં ખોટુ ં બધું કરી છૂ ટે છે . જો
પ્રિત ા જેવી વ તુ જ ના હોત તો સ યનું પાલન કરવાના ઉપદે શની જ ર જ
ના હોત. પ્રિત ા માટે જેટલું અસ ય બોલાય છે . અસ ય કરાય છે તેટ ું બી
કોઈ વ તુ માટે નથી બોલાતું એટલે પશુ-પ ીઓ અસ ય નથી બોલતાં કારણ કે
તેમને પ્રિત ા સાચવવાની નથી હોતી. પોતે જેવાં છે તેવાં જ બતાવી શકે છે .

પૂવ ક યું તેમ ધાિમક સબ ં ધ


ં ો, શ્ર ાને આધીન હોય છે . શ્ર ાને પૂરેપૂરી બૌદ્ િધક
બનાવી શકાતી નથી. પૂરેપૂરી બૌદ્ િધકતા માત્ર પ્રયોગશાળાના યત ં ્રોમાં હોય છે .
તેથી તે કદાચ િનણયો તો સાચા કરે છે . પણ તેનાં સુખ-દુ :ખ પોતે ભોગવતા નથી.
કારણ કે ભોગવવાની મતા જ નથી. ચેતના િવના ભોગવવાની મતા જ ન હોય.
માણસ મશીન જેવો જડ નથી. તેથી પૂરેપૂરી બૌદ્ િધકતા એ જડતાની બી બહે ન
થઈ શકે છે . ચેતનાથી જડતાનું િનવારણ થતું હોય છે . ચેતનાનું પ્રથમ ફરજંદ
લાગણી છે . શ્ર ા તેનો જ એક પ્રકાર છે . જે શરતોને આધીન હોય છે . “તમે
આવા હોવ તો હું શ્ર ા ક ”ં આવી શરત પછી માણસ એવા થવાનો પ્રય ન
કરે. ડોળ કરે, દં ભ કરે, પાખડ ં કરે. બધું કરે. કારણ કે એવા થવાનું નથી પણ એવા
દે ખાવું છે . અહીંથી પ્રદશન શ થાય છે . જેમજેમ પ્રદશનનું પ્રમાણ વધવા
માંડે છે તેમતેમ દશનનું પ્રમાણ ઘટવા માંડે છે . અત ં ે દશન સમા ત થઈને માત્ર
પ્રદશન જ રહી ય છે . પ્રદશન, સ ય પિરણામ નથી આપતાં, માત્ર
મનોરંજન પૂ ં પાડે છે . જે લોકોને ગમે છે . આ રીતે ધમ વનનું પિરબળ થવાની
જ યાએ રમકડુ ં બની ય છે . પછી સાચો માણસ શો યોય જડતો નથી. કદાચ
જડે તો ઓળખાતો નથી કે પછી વીકારતો નથી.

સૌથી વધુ સાવધાની કે વધુ ભય તી શ્ર ાળુથી રાખવાનો હોય છે . તેની શરતો
ઘણી હોય છે . જો તેમાં જરાક ઊણા ઊતરો તો શ્ર ા ડગી ય, સબ ં ધં ૂટ
ય “તમને આવા ધાયા ન હતા” જેવા ધાયા હતા તેવા બતાવવા ઘણા પ્રય નો
કયા, પણ બે ચહે રા કેટલા િદવસ ચાલે? લોક-પ્ર સ દા િડયાથી લોકોને
આઘાત નથી લાગતો, બહુ બહુ તો દુ :ખ થાય. દુ :ખ કરતાં આઘાત વધુ સતાવે છે .
દુ :ખમાં પણ માણસને ઊ ંઘ આવે. આઘાતમાં ના આવે. દુ િનયા જુગાર રમી તો રમે.
રમે જ છે ને! પણ યુિધ ર ના રમી શકે. કારણ કે તે ધમરાજ છે . સ યવાદી છે .
તેમ છતાં જો રમે તો આઘાત લાગે. એટલે કદી પણ યુિધ રપણાનો દાવો કરીને
વન ના વવુ.ં પ્રથમ પ્રિત ા તો મળશે પણ પછી ભારે બેઆબ થશો. બધા
દાવા પૂરા નથી થતા. જે નથી થતા તે પછી પોતાને જ માટે ાસદાયી થઈ જતા
હોય છે .
“હું કદી જુ ં ુ બોલતો જ નથી, સ ય જ બોલું છુ ં ” તેવો દાવો ના કરો. “હું
યથાસભ ં વ સ ય બોલવાનો પ્રય ન ક ં છુ ં . પણ કોઈ વાર ચૂકી પણ જવાય છે .”
આવું બોલો. તમે જ તમાર શરતો બતાવી દીધી. ગમે તો સબ ં ધ
ં રાખો, બાંધો કે તોડો.
હું જેવો છુ ં તેવો જ છુ ં . તમને છે તરીશ નિહ. પણ તમે અિતરેકભરી ધારણાઓ રાખીને
છે તરાવ તો દોષ તમારો વનની પ તા બહુ મોટી િહંમતનું કામ છે .
“સ ય અને અિહંસા”નો દાવો કયા કરો અને પછી અપવાદો ઊભા કરો તેના
કરતાં યથાસભ ં વ સ ય અને યથાસભ
ં વ અિહંસાની વાત નમ્રતાપૂવક કરો તો
વાંધો ન આવે.
ય ભચારીઓ એટલા બદનામ નથી થતા જેટલા બ્ર મચારીઓ બદનામ થાય
છે . ખરેખર તો આખા સસ ં ારમાં કોઈ ને કોઈ રીતે આ દૂ ષણ છે જ. પણ
બ્ર મચારીઓ દયાપૂવકનું વન વે છે . આ જ દોષ છે . “હા, પળાય તેટ ું પાળું
છુ ં પણ સપ ં ૂણ રીતે પાળી શકાતું નથી.” આટલું હે રમાં બોલી શકો તો બદનામી
હળવી થઈ ય. ઘટી ય. તો તમે વધુ સ યની ન ક પહોચી ં વ. રજનીશ
સાવ બ્ર મચયના િવપરીત વન યા. ઉપદે શ પણ તેવો જ આ યો. તેથી
ચિરત્રહીનતાની બદનામીથી બચી ગયા. હ રોની શ્ર ાનું કે દ્ ર બ યા.
પ્રેરક બ યા. પૂ ય બ યા. જો તેમણે ચીલાચાલુ બ્ર મચયનો દાવો કયે રા યો
હોત તો કદાચ કોડીના થઈ ગયા હોત. કારણ કે સબ ં ધ
ં ની શરતો જ એવી હોત.
કરોડના થઈને વવું હોય તો શરતો પૂરી કરો. શરતો િવનાની પ્રિત ા નથી
હોતી. શરતો સાચીએ હોય અને ખોટીએ હોય. ખોટી શરતો માણસને, ધમને
ખોટો બનાવે છે . આપણે ખોટી શરતોનો ભારો ઉપાડીને વીએ છીએ. પણ ભારો
ફે કં ી દે વાની શિ ત પણ નથી. હળવા થઈને વવું હોય તો બહુ ઊ ંચા દાવા ના
કરો. પણ તો પછી મહાન નિહ થઈ શકો. મહાન થવાનો રોગ કે મહાન હોવાની
ધારણાનો રોગ માણસને સ યથી વેગળો કરતો રહે છે . હળવા થવાથી હલકા
થવાનું હોય તો ખુશીથી થાવ. હલકુ ં લાકડુ ં જ તરે છે . ભારે લોખડ
ં ડૂ બે છે . સત
ં ો
હલકા થઈને વે છે . તેથી તરે છે . જુઓ સુરદાસ શું કહે છે ,
“મો સમ કોન કુ િટલ ખલ કામી,
ભરી ભરી ઉદરી િવષયકો ધાયો
શુકર કૂકર ગામી… મો સમ.”
કોની તાકાત છે આટલા હલકા થવાની. કશો જ દાવો નિહ અને નર સહ
ં મહે તાએ
તો હદ વાળી દીધી.

“કાંઈક ણે પેલો નરસૈ યો


ં ભોગી” પોતાની તને તે જ ભોગી કહે વડાવનાર
એક તરફ છે અને બી તરફ શ્રીશ્રી અનના િવભૂિષત 1108 જેવાં ટાઈટલો
લગાડનારા છે . બ ેનો ભેદ જે નથી સમ શકતા તે છતી આંખે આંધળા છે .

2. બધા માણસો કદાચ ધાિમક ના પણ હોય કારણ કે શ્ર ા ના હોય. પણ બધા


માણસો સામા જક તો હોય જ. અરે, નાિ તકોનો પણ એક સમાજ બની જતો
હોય છે . માણસ સામા જક પ્રાણી છે . એકાકી રહી શકતો નથી.
સામા જક સબ ં ધ
ં ોનો મૂલાધાર ‘આ મીયતા’ છે . પોતાના સમાજના અ યા
માણસને જોતાં જ એક પ્રકારની આવ યકતા ગે છે . તેના માટે ની અિનવાય
શરત હોય છે . િઢઓ, િરવાજોનું પાલન, તે ું અિતક્રમણ કરે તો સમાજથી
ફે ક
ં ાઈ ય. હડધૂત થાય. તેના ઘણા સામા જક સબ ં ધ
ં ો બગડી ય. સમાજમાં
રહે વું હોય તો શરતો પાળવી જ પડે. િઢઓ અને િરવાજો દે શકાળ પ્રમાણે
બદલાતા રહે છે . પણ બદલાવનારાને ઘણું સહન કરવું પડતું હોય છે . િઢવાદી
અને સુધારાવાદી વ ચે કાયમી સઘ ં ષ રહે તો હોય છે . જે લોકોની પૂરી
વનપ િત ધમને આધીન હોય છે અને ધમમાં જરાપણ સુધારો શ ય નથી
હોતો. આવા લોકો આપોઆપ દે શકાળથી પછાત થઈ જતા હોય છે . તાજગી
િવનાની વનપ િત સુખદાયી નથી હોતી.
3. રાજકીય સબ ં ધ
ં ોની શરત ‘વફાદારી’ છે . પ્ર રા પ્ર યે અને રા પ્ર
પ્ર યે વફાદાર રહે . માત્ર પ્ર જ વફાદારીના સોગદં ના ગ્રહણ કરે. રા
પણ આવા સોગદં ગ્રહણ કરે અને પાળે . બ ે એકબી ની શરતો પૂરી કરે. જે
રા અ યાચારી થશે, શરતો તોડશે તેને પ્ર ફૂંકી દે શે. ચૂટ
ં ણીમાં હટાવી દે શે.
પ્ર કાયદા તોડતી થશે તો રા જેલમાં પૂરી દે શે. બ ે એકબી ની યવ થા
પાળે તો જ રાજકીય સબ ં ધં ો ચાલુ રહે .
4. સૌથી મહ વના સબ ં ધ
ં ો લાગણીઓના છે . લાગણીઓનો મૂલાધાર મોહ છે .
મોહમાંથી સારી-ખોટી બ ે પ્રકારની લાગણીઓ પેદા થતી હોય છે . મોહને
રીફાઈન કરી કરીને શુ કરવામાં આવે તો પ્રેમ બને છે . પ્રેમની શરત વફાદારી
છે . બેવફાઈ આઘાતજનક થઈ ય છે . શરતભગ ં થયો. પણ પ્રેમ યારે પૂરી
પરાકા ાએ પહોચે ં છે યારે તે જ િદ યપ્રેમ છે . િદ યપ્રેમને કશી શરત નથી
હોતી. માનો શશુ પ્ર યેનો પ્રેમ શરત િવનાનો છે . તે કહે તી નથી કે ડો હોય તો
હું પ્રેમ ક ,ં તે કહે તી નથી કે ું મારા ખોળામાં ગદં કી ના કરે તો હું પ્રેમ ક ,ં તે
કહે તી નથી કે ું રોકકળ ના કરે તો હું પ્રેમ ક .ં તેની કોઈ શરત નથી. ું કાળો-
કલૂટો, ગધ ં ાતો કે રોકકળ કરી મૂકનારો હોય તોપણ ું મારો છે . કોઈ શરત િવના ું
મારો છે . આ િદ યપ્રેમ છે . હા, આ શૈ શવાવ થા સુધી જ રહે છે . પછી અપે ાઓ
ગે છે . રળતોકમાતો થા, રળીને મને આપ, તાર પ નીને મારા કાબૂમાં રાખ, વગેરે
વગેરે…
માણસ-માણસ વ ચે પણ આવો શરતો િવનાનો િદ યપ્રેમ હોઈ શકે છે . દુ લભ જ
કહે વાય. આખી દુ િનયા મને રા સ કહીને તરછોડ દે તોપણ જેનો સબ ં ધ
ં િફ ો ના
પડે. ઊલટાનો વધુ દૃ ઢ બને તે િદ યપ્રેમ છે . આ ઈ રનું અવતરણ જ કહે વાય.

માણસનો ઈ ર પ્ર યે પણ આવો જ િદ યપ્રેમ હોઈ શકે છે . ગમે તેટલાં દુ :ખો


પડે પણ ઉફ ના કરે. “જેવી તાર મર ” એ જ મહામતં ્ર જપતો રહે તો જ
ઈ રીય િદ યપ્રેમ છે . શરતો િવનાનો.
5. શારીિરક સબ ં ધ
ં નો મૂલાધાર કામવાસના છે . જો કામવાસના હોય જ નિહ તો
આવો સબ ં ધ
ં પણ ના હોય. પણ કામવાસના િવનાનું કોઈ પ્રાણી હોય જ નિહ.
ભૂ યો કૂતરો કૂતરી પાછળ દોડ્ યા કરે છે તે પ્રેમ નથી, વાસના છે . તે તેની
મજબૂરી છે . કુ દરતે મૂકી છે . જેથી વશ
ં ચાલતો રહે . વાસનામાં થા ય વ ના હોય.
કામ પ યું કે પછી ું કોણ ને હું કોણ.

6. સાંસાિરક સબ ં ધ
ં ો, યાવહાિરક હોય છે . જેનો મૂલાધાર િવવેક છે . વન
િવવેકથી જવાય છે . િવવેક બગડે એટલે યવહાર બગડે. અ ભમાન યવહાર
બગાડે છે . એ જ રી નથી કે બધો યવહાર હૃદયથી જ થતો હોય. દે ખાવ પૂરતો
પણ આવકાર અપાતો હોય છે . પણ એ આપવો જ જોઈએ. ના આપો તો
યવહાર બગડે. તો દુ મનો ઊભા થાય. તો અશાંિત વધે. એટલે દે ખાવ પૂરતું પણ
માનસ માન જમણવાર વગેરે કરવું પડતું હોય છે . હા, જે યવહારમાં હાિદકતા
આવે તે દૈ વી યવહાર બની જતો હોય છે .
7. યાપાિરક સબ ં ધ ં નો મૂલાધાર વાથ છે . “મા ં શુ?ં ” “મને કેટલું મળશે?” આવી
ગણતરી તેની મુ ય શરત છે . શરત પૂરી ના થાય તો યાપાર બધ ં થઈ ય. પણ
યાપારીનું તેજ તેની પ્રામા ણકતા છે . વાથ અને પ્રામા ણકતા બ ે સાથે રહી
શકે છે . “હું કમાઉ પણ દગોફટકો કયા િવના” આવું ધોરણ યાપારીને શેઠ કે શાહ
બનાવે છે . તે ખોટુ ં નથી. તે ધમ છે .

8. પિરવાર િવનાનો માણસ અનાથ છે . એકાકી છે . પિરવારની શરત છે . ‘મમ વ’


મારાપણ— ું વનમાં મારાપણું પણ જ રી છે . મારો પિત, મારી પ ની, મારી માતા,
મારા િપતા, મારાં ભાઈ-બહે ન વગેરે આવું મમ વ સતત માન સક સામી ય આપે
છે . પણ હા, આ બધું ઠારના ં હોય તો, બાળના ં હોય તો યિ ત દૂ ર ભાગે છે .
બળતા માણસો જ દૂ ર ભાગતા હોય છે . ભલે તે વૈ રાગી, વીતરાગી કે યાગી કેમ ના
હોય. જો તે બળતા ના હોય તો નાદાન તો હોય જ. ઠારના ં મમ વ છૂ ટતું નથી.
છોડવું પણ ના જોઈએ. આખરે યાં જઈને ઠરશો? ડરવું એ જ શાંિત છે .
9. િમત્રતા સૌથી મોઘી
ં વ તુ છે . સૌને નથી મળતી. ભા યશાળીને જ મળે છે . તેની
શરત છે . એકમાં એક થઈ જવુ.ં સુખમાં-દુ :ખમાં એક વનો અનુભવ તેનો મૂલાધાર
‘પૂણ વફાદારી’ છે . જે િદવસે વફાદારી િવ ાસઘાતમાં બદલાઈ ય તે િદવસે
મૈ ત્રી મરી ય.
10. િવદ્ યાપ્રાિ ત, ધનપ્રાિ ત કરતાં પણ દુ લભ છે . તેની શરત છે . સમપણ-
પ્ર યાપણ. શ ય સમિપત થઈ ય છે . ગુ પ્ર યાિપત થઈને પોતાનું સવ વ
શ યને સોપી ં દે છે . તેનો મૂલાધાર છે , અહોભાવ, સેવા, નમ્રતા, આધીનતા આ બધું
ના હોય તો ાન પણ ના હોય.

અહીં વાત પૂરી થતી નથી. વનના પ્ર યેક ેત્રમાં શરતો જ શરતો છે . શરતો
પૂરી કરો અને વન વો. જે િદવસે શરતો પૂરી નિહ કરી શકાય તે જ િદવસે
તણખલાની માફક ફે ક
ં ાઈ જશો.
મહાભારતમાં પણ શરતો જ શરતો છે . શરતો િવનાનો જુગાર ના હોય, હાર- ત
િવનાનો જુગાર ના હોય. કાંઈક શરત હોય તો હાર- ત થાય. પાંડવો હાયા છે .
જુગાર સારી વ તુ નથી પણ આખી દુ િનયા રમે છે . પણ અહીં આઘાતજનક શું
છે ? ધમરાજ જુગાર રમે છે . પ નીને દાવમાં મૂકે છે . આ અસ ય આઘાત છે . હવે
શરતો પૂરી કરી ર યા છે . બાર વષનો વનવાસ પૂરો કયો. તેથી પણ દુ :ખદાયી અને
અઘરી શરત એક વષના ગુ તવાસની છે . તે શરત હવે કેવી રીતે પૂરી કરવી. કદાચ
પકડાઈ જવાય તો? ફરી પાછા બાર વષનો વનવાસ? કેવી કુ િટલ શરતો કરી છે .
પાંડવો િવચાર કરે છે , હવે જવું યાં? જેને કદી વનવાસ નથી ભોગ યો તેને
વનવાસનાં દુ :ખોની શી ખબર હોય? વનવાસ અસલી સમાજથી, વજનોથી
ફે ક
ં ાઈ જવુ.ં ફે ક
ં ાઈ ગયેલો માણસ નગરમાં રહે તોપણ વનમાં જ રહે છે . આવી જ
રીતે જેને કદી ગુ તવાસ નથી કરવો પડ્ યો તે ગુ તવાસના ભયોને શું સમજે? કોઈ
સુખી માણસ ગુ તવાસ ના કરે. કાંઈ દુ :ખ હોય તો જ માણસને સત ં ાતા રહે વું પડે.
પોલીસનો ભય હોય, બદમાશો પાછળ પડ્ યા હોય કે પછી પ્રેમીયુગલો પોતાના
પિરવારોથી ભયભીત થઈને સત ં ાતા ફરતા હોય. યાં જવુ?ં યાં રહે વ?ું કોણ
શરણ આપશે? એકલો પુ ષ ગમે યાં સત ં ાઈને વી શકે, પણ જો સાથે ત્રી
હોય તો તેને સત ં ાડવી અને સાચવવી બહુ જ અઘરી તેમાં પણ એ પાળી અને
યુવાન ત્રી હોય તો તો આવી જ બ યુ.ં ચારે તરફ ત્રીના શકારી બેઠા જ હોય.
પાંડવોની પાસે દ્ રૌપદી જેવી પાળી ત્રી પણ છે .
બધા ભેગા થઈને િવચાર કરવા લા યા. પૂરા એક વષ માટે સત ં ાવાનું છે . યાં
જઈશુ?ં યુિધ રના પૂછવાથી અજુને કેટલાંક થળો બતા યાં એમાં પાંચાલ,
ચેદી, મ ય, શૂરસેન, પટ ચર, દશાણ, નવરા ્ ર, મ લ, શા વ, યુગ ધર,
િવશાલ, કુ િ તરા ્ ર, સૌરા ્ ર તથા અવ તી વગેર.ે આમાંથી જે દે શ વધુ િપ્રય
લાગે યાં આપણે ગુ તવાસ કરીએ.

અજુનની વાત સાંભળીને યુિધ રે પસદ ં ગી બતાવી. આમ તો બધાં રા ્ રો સારાં


જ કહે વાય, પણ મને વધુ સુર ત જ યા મ ય દે શમાં િવરાટનગરી વધુ ઠીક
લાગે છે . િવરાટરા વૃ થયા છે અને તેમને સારા સ જનોની જ ર છે . આપણે
કોઈ ને કોઈ રીતે તેમના સહાયક થઈએ. માણસે પોતાનાં સુખ-સુિવધાનો િવચાર
કરતાં પહે લાં સામા પ ની સુખ-સુિવધાનો િવચાર કરવો જોઈએ. આવો િવચાર
કરનારા બધી જ યાએ જ યા મેળવી લેતા હોય છે .
બધા પાંડવોએ ગુ તવાસમાં પોત-પોતાનાં કાય ેત્રો ન ી કરવા માંડ્યાં. સવ
પ્રથમ યુિધ રે ક યુ,ં “હું બ્રા મણ બનીશ. મા ં નામ કક
ં રાખીશ. મને જુગાર
રમવાનો અનુભવ છે . એટલે હું િવરાટરાજનું મનોરંજન કરીશ વગેર… ે ” હવે
ભીમનો વારો આ યો. ભીમે ક યું કે “હું રસોઈઓ થઈશ. મને બધી રસોઈ આવડે
છે . મા ં નામ બ લવ રાખીશ અને પાકશાળા સભ ં ાળીશ.”
અજુને પોતાની પસદ ં ગી આવી રીતે બતાવી “હું અ સરાના શ્રાપથી અ યારે
ક ર છુ ં . તેથી મા ં ગુ ત રહે વું સરળ થશે. શાપ પણ મારા માટે આશીવાદ જેવો
થઈ જશે. કગ ં ન વગેરે ત્રીનાં આભૂષણો ધારણ કરીને હું મા ં નામ “બૃહ લા”
રાખીશ. રા તથા રાજ પિરવારને સગ ં ીત શખવાડીશ. મને સગ ં ીત આવડે છે .
કદાચ િવરાટરા મને પૂછશે કે પહે લાં ું શું કરતી હતી? તો કહીશ કે હું
મહારા યુિધ ર વગેરેના રાજમહે લમાં દ્ રૌપદીની દાસી હતી, વગેરે.
નકુ લે પોતાને અ પાળ બના યો. કારણ કે તેમને અ ોની સારી ણકારી હતી.
સહદે વે પોતાને ગૌશાળાનો અ ય થવાનું જણા યુ.ં મને ગાયોનો સારો અનુભવ
છે .
હવે દ્ રૌપદીનો વારો હતો. ખરી ચત ં ા દ્ રૌપદીની હતી. કારણ કે એને મહે નતનું
કોઈ કામ આવડતું નથી. દ્ રૌપદીએ ક યું કે હું રાણીઓની દાસી થઈને રહીશ.
મા ં નામ ‘સૈ રંધ્રી’ રાખીશ. અને રાણીઓ તથા રાજકુ મારીઓની સેવા કરીશ.”
બધી યથાયો ય ગોઠવણ કરીને પાંડવોએ સાથે આવેલા બ્રા મણો વગેરે બધા
માણસોને પાછા મોકલી દીધા. અને પાંડવો યાં ગયા તેની ખબર નથી તેમ કહે વા
જણા યુ.ં પછી તો પુરોિહત ધૌ યઋિષને મ યા અને બધી વાત કરી. આ વખતે
ધૌ યઋિષએ પાંડવોને જે ઉપદે શ આ યો છે તે પ્ર યેક રા -મહારા તર કે
મોટા નેતાની પાસે રહે નારે યાદ રાખવા જેવો છે . િવ તારભયથી અહીં લખતો નથી
પણ જ ાસુએ િવરાટ પવનો ચોથો અ યાય જ ર વાંચવો. રોજ રોજ વાંચવો.
અથાગ ાન ભયું છે . મને તો લાગે છે કે મોટા રાજનેતા પાસે નોકરી કરનારા
માણસોને આ અ યાય છપાવીને વહે ચ ં વો જોઈએ.
પાંડવો િવરાટનગર તરફ ચાલવા લા યા. પણ હવે મોટો પ્ર આયુધોને છુ પાવવાનો
હતો. આયુધોને ફે ક ં ી ના દે વાય. તે તો પ્રાણ કહે વાય, વીરપુ ષો આયુધ વી
હોય છે . પણ હવે જે કામધંધો કરવાનો છે તેમાં આ આયુધોનું પ્રદશન ભ્રમ
ઊભો કરી શકે છે . યિ તએ કામને અનુ પ વેશ રાખવો જોઈએ. આખરે તેઓ
મશાનમાં પહોચી ં ગયા. મશાન સપ ં છુ પાવવાની તથા યિ તને છુ પાવવાની
ઉ મ જ યા કહે વાય. તેમણે એક િવશાળ શમીવૃ જોયુ.ં તેની શાખાઓમાં
શ ત્રોને સત ં ાડ્ યાં હોય તો વધુ સુર ત રહે એવી ધારણાથી બધા શમીવૃ પાસે
ગયા. અને તેની એક ઊ ંડી બખોલમાં બધાએ પોતપોતાનાં શ ત્રો છુ પાવી દીધાં.
પછી વૃ ને પ્રણામ કરીને નગર તરફ િવદાય થયા.
18-7-10
*
69. પાંડવો િવરાટ રા ને યાં
પ્ર યેક યિ તનાં ત્રણ યિ ત વ હોય છે . (1) શારીિરક (ર) બૌદ્ િધક, અને (3)
ચાિરિત્રક. આ ત્રણમાં પાછળનાં બે અનુભવો પછી સમ તાં હોય છે . એટલે
યિ તની ખરી ઓળખ તો નીવડે સમ તી હોય છે . પણ પ્રથમ યિ ત વ જે
શારીિરક છે . તે તો તરત જ દે ખાતું હોય છે . તેની છાપ પ્રભાવશાળી હોય છે .
કેટલાક લોકો કદ પા પ્રભાવહીન આકૃિત ધરાવતા હોય છે . કેટલાક સામા ય
મ યમ પ્રકારની આકૃિતવાળા હોય છે . તો કેટલાક ભ ય આકૃિત ધરાવતા હોય
છે . જે લોકો સામા ય આકૃિતવાળા હોય છે તે સરળતાથી લોકોમાં સમાઈ જતા
હોય છે . પણ જે ભ યાિતભ ય આકૃિત ધરાવતા હોય છે તે સરળતાથી લોકોમાં
ભળી શકતા નથી. જુદા જ પડી ય છે . તેમની શારીિરક ભ યતા આવી યાંથી?
જોકે મોટે ભાગે તો શારીિરક યિ ત વ આનુવં શક હોય છે . માતા-િપતાની પરંપરા
પ્રમાણે ચહે રો અને આકૃિત મળતાં હોય છે . જે ચાડી ખાય છે કે તમે કયા કુ ળ-
વશ
ં માંથી આવો છો. બુ સાધુ થાય તોપણ તેમનો શારીિરક પ્રભાવ એટલો કે
તેમને જોવા અને ભ ા આપવા ત્રીઓ ત પર રહે તી. બી તરફ અ ાવક્ર
જેવા મહા ાનીની તરફ કોઈ જોવા પણ તૈ યાર ના થતુ.ં કારણ કે બૌદ્ િધક
યિ ત વ તો અનુભવોથી સમ તું હોય છે . ચાિરિ યક યિ ત વ તો સમજતાં
વષો લાગી જતાં હોય છે . ચાિર યની કસોટી રોજ રોજ થતી હોતી નથી. એટલે
માણસને યથાથ સમજવામાં ઉતાવળ ના કરવી જોઈએ. ત્રણે દૃ એ
સમ યેલો, પરખાયેલો માણસ જ યો ય અયો ય ઠરવો જોઈએ.
પાંડવોનું શારીિરક યિ ત વ ભ ય છે . કારણ કે રાજકુ મારો છે . રા કે
રાજકુ મારો કે પછી રાજનેતાઓ દશનીય - પ્રભાવશાળી હોવા જોઈએ. હા,
તેમના સલાહકાર ભલે ગમે તેવા શારીિરક યિ ત વવાળા હોય. તે પડદા પાછળ
રહે નારા છે . પણ લોક પ્ર ય રહે નારા રાજનેતાઓ દે હ યિ ત વ િવનાના ના
હોવા જોઈએ.
પાંડવોએ વેશ બદલી લીધો. વેશ બદલવાથી યિ ત બદલાઈ જતો નથી. તોપણ
તેનો ઉપરી પ્રભાવ તો બદલાયેલ છે . કક ં નામનો બ્રા મણ થઈને યુિધ ર
િવરાટરા પાસે ગયા. તે જુગાર રમવામાં િનપુણ છે . યારે રા -મહારા ઓ
જુગાર રમવામાં સમય પસાર કરતા, એક નીિતકારે જુગારને યસન મા યું છે .
જુગારના રવાડે ચઢી ગયેલો રા પછી રાજકારોબારમાં પૂ ં યાન આપી શકતો
નથી. તેના કારણે રા યમાં નોકરશાહી વધી ય છે . રા એ તો આવાં સમય
બગાડનારાં અને કેટલીક વાર તો બુદ્િધ પણ બગાડનારાં યસનોથી સવથા મુ ત
રહે વું જોઈએ. પણ આદશો અને વા તિવકતામાં ફરક રહે તો હોય છે .
રાજસભામાં આવતા યુિધ રને જોતાં જ રા અને સભા ચ કત રહી ગઈ. સૌ
જોતાં જ રહી ગયાં. આ કેવો પ્રભાવશાળી માણસ છે ? ઇ ટર યૂમાં તમા ં શરીર
પણ પ્રભાવ નાખતું હોય છે . િવરાટરા એ પિરચય પૂછ્યો તો ક યું કે “હું
વૈ યાઘ્રપાદ ગોત્રનો બ્રા મણ છુ ં . નોકરી-ધંધા માટે આ યો છુ ં .” એક પ્ર એવો
પણ થાય કે શું યુિધ ર જૂઠું બો યા? તે તો બ્રા મણ નથી છતાં પોતાને
બ્રા મણ બતાવે છે . િવચારણીય છે . સામા ય લોકો માટે તો આવા પ્રસગ ં ે
અસ યવાણી પણ આ મર ા માટે ચલાવી શકાય. પણ સ યવાદી યુિધ ર પણ
આવું પ્ર ય અસ ય બોલે તો આઘાત લાગે. ખરેખર તો કોઈ પણ યિ તએ
પોતે “સ યવાદી” “ચુ ત અિહંસાવાદી” વગેરે લૌ કક છાપો ઊભી કરવી ના
જોઈએ. સામા ય છાપ જ સારી. કયા સમયે કેવો યવહાર કરવો પડે તે કહી
શકાય નિહ—ખાસ કરીને રાજકારણમાં.
યુિધ રથી પ્રભાિવત થયેલા િવરાટરા એ બહુમાન સાથે યુિધ રને નોકરીમાં
રાખી લીધા. આમ જુઓ તો િવરાટરા ને પણ જુગાર ખેલવાનો શોખ હતો. એટલે
સારી જોડી મળી તેવું તેમને લાગવા માંડ્યું હતુ.ં
પછી ભીમીસેનનો સભામાં પ્રવેશ થયો. તેની પડછંદ કાયા અને પ્રભાવશાળી
યિ ત વથી સૌ અં ઈ ગયા. તેને પણ પાકશાળામાં નોકરી મળી ગઈ. તેણે
પોતાનું નામ બ લવ બતા યુ.ં
હવે દ્ રૌપદી દાસીનાં વ ત્રોમાં આવી. તેણે પોતાનું નામ સૈ રંધ્રી બતા યું અને
રાણીવાસમાં દાસીસમૂહની અ ય થઈ ગઈ. િવરાટરા ની રાણીનું નામ સુદે ણા
છે . તે બહુ ચતુર અને યિ તપારખુ છે . તેણે જે વાત કરી તે સૌએ યાદ રાખવા
જેવી છે . ઘરમાં કદી પણ અિત પાળી ત્રીને દાસી તરીકે રાખવી નિહ. તે યારે
પુ ષનું આકષણ કરશે તે કહી શકાય નિહ. જો રાણીનો પિત રા કે શેઠાણીનો
પિત શેઠ દાસી પ્ર યે ખેચાય
ં તો તે રાણી માટે આ મહ યા જેવું થઈ ય. પિતને
ણી કરીને ખોઈ નાખવાનું થાય. એટલે દાસ-દાસીઓ તો સામા ય દે ખાવનાં જ
સારાં પણ દ્ રૌપદીએ રાણીની શક ં ાનું િનમૂલન કયુ.ં “હું ખાનદાની ત્રી છુ ં . કદી
પણ કોઈ પણ પુ ષને ચ લત કરવા મારા પનો પ્રયોગ કરીશ નિહ, આપ ચત ં ા
ના કરો” વગેર.ે આમ ઘણું આ ાસન આ યા પછી રાણી સુદે ણાએ દ્ રૌપદીને
દાસી તરીકે રાણીવાસમાં રાખી લીધી.
ક ર વેશમાં આવેલા અજુનને રાજક યાઓને સગ ં ીત તથા નૃ યની શ ા
આપવા રાખી લીધો. ઉ ચવગના લોકોએ પણ પોતાની ક યાઓને સગ ં ીત
સાિહ ય, કલાની શ ા યથાસભ ં વ આપવી જ રી છે . પિતગૃહમાં તેનો
પ્રવેશમાત્ર પાળા શરીર સાથે જ નિહ પણ અનેક િવદ્ યાઓ અને અનેક
ગુણો સાથે થાય તો તેનો પ્રભાવ પડે. ક યા બહુ પાળી હોય પણ તેને કશું જ
આવડતું ના હોય તો પછી થોડા જ સમયમાં તે પ્રભાવહીન થઈ જતી હોય છે .
જો તેને વાિદ રસોઈ બનાવતાં આવડતું નિહ હોય તો રોજ લારીએ જમવા
જવાનો આગ્રહ કરશે. પણ જો તેને અનેક વાનગીઓ બનાવતાં આવડતી હશે
તો તેના પિતને લારીએ જમવા જવાની ટે વ હશે તોપણ ભૂલવાડી દે શે. આવું જ
સગં ીત વગેરેનું પણ સમજવુ.ં એટલે ક યા માત્ર પવાન જ નિહ, ગુણવાન પણ
હોવી જોઈએ. ગુણ િવનાની માત્ર પાળી ક યા, સોને મઢે લા મડદા જેવી
કહે વાય. જેમ પ માતા-િપતામાંથી આવે છે તેમ ગુણો અને આવડત પણ માતાના
સં કારોમાંથી આવે છે . માત્ર છાત્રાલયમાં ભણીને જુવાન થનારી ક યામાં
કદાચ એ કચાશ રહી ય છે . જોકે કેટલાંક છાત્રાલયો પણ માતા જેવા
સં કારો આપતાં હોય છે . અજુન ક ર વેશમાં “બૃહ લા” નામ ધારણ કરીને
સગ ં ીતશાળામાં ગોઠવાઈ ગયો.
હવે સહદે વ રબારી - ભરવાડના વેશમાં ડચકારા કરતો આ યો અને ગૌશાળાના
ગોવાળ તરીકે ગોઠવાઈ ગયો અને નકુ લ અ શાળામાં ગોઠવાઈ ગયો.
જે લોકો વૈ ભવશાળી વન વતા હોય છે . તે ઘણાં લોકોને રો ઓ પણ
આપતા હોય છે . તેમનો વૈ ભવ ઘણી આવ યકતાઓની અપે ા રાખે છે . ઘણી
આવ યકતાઓ ઘણી રો ઓ ઊભી કરે છે .
જે લોકો સામ ય હોવા છતાં અ યત
ં સાદુ ં વન વે છે . તે રો ઓ પેદા નથી
કરતા. કારણ કે તેમની આવ યકતા થોડી હોય છે .
આ રીતે પાંડવો અને દ્ રૌપદી ગુ તવાસ કરવા માટે િવરાટરા યના મહે લમાં
ગોઠવાઈ ગયાં.
19-7-10
*
70. કીચકવધ
સં કૃતમાં એક સૂિ ત છે . “શિ ત: કાયગ યા” અથાત્ કાયના ારા શિ તને
ણી શકાય છે . માણસને જોવા માત્રથી તેની શિ તનો યાલ આવી જતો
નથી યારે તે કોઈ કાય કરી બતાવે છે યારે તેની શિ તનો યાલ આવે છે .
બીજુ ં શિ તને લાંબો સમય દબાવી શકાતી નથી. ઇ છા ના હોય તોપણ પ્રસગ

આ યે તે પ્રગટ થઈ જતી હોય છે . ભીમ માટે આવો પ્રસગ
ં િવરાટ રા ના યાં
આવી ગયો.
િવરાટ રા ને યાં રહે તાં રહે તાં ત્રણ મિહના પૂરા થયા, હવે ચોથો મિહનો શ
થયો હતો. યાં એક પ્રસગ ં આ યો. એક મહાન ધાિમક ઉ સવ ઊજવાઈ ર યો
હતો. જેમાં રાજપોિષત મ લો કુ તી કરવાના હતા. રા એ બધી િવદ્ યાઓ અને
કલાનું પોષણ કરવું જોઈએ. રા યાશ્રય િવના ઘણી િવદ્ યા અને ઘણી કલા
ન થઈ જતી હોય છે . અથવા દુ બળ થઈ જતી હોય છે . મ લિવદ્ યા પણ
રા યાશ્રયની અપે ા રાખે છે . રા યા શ્રત મ લોમાં એક મૂત નામનો
મ લ હતો. જે સૌને હરાવતો હોવાથી અ ભમાની થઈ ગયો હતો. અ ભમાન
તુ છકાર િવનાનું નથી હોતુ.ં અ ભમાની યિ ત પ્રિત પધીને તુ છકારતો રહે છે .
રા તેનું અ ભમાન ઉતારવા માગતો હતો તેથી આ વખતના અખાડામાં મૂતની
સાથે તેણે ભીમની કુ તી િનધાિરત કરી. પ્રથમ તો ભીમે આનાકાની કરી. પણ
પછી રા નું માન રાખવા માટે તે અખાડામાં ઊતરી પડ્ યો. તે યારે આનાકાની
કરતો હતો યારે મૂત જોર જોરથી તાલ ઠોકતો હતો. તે માનવા લા યો કે આ
બ લવ મારાથી ગભરાઈ ગયો છે . રા ને પણ એવી જ ચત ં ા થઈ. પણ ભીમે
યારે અખાડામાં ઊતરીને મૂતને ઉપાડીને પછાડ્ યો યારે લોકોને યાલ
આવી ગયો કે આ રસોઇયો માત્ર ભોજન ભ જ નથી. મૂત અને ભીમ વ ચે
ખૂબ મ લયુ ચા યુ.ં લોકો અ ધર ાસે જોઈ ર યા હતા. પછી ભીમે મૂતને
ઉપાડીને ચકર ચકર ફે રવીને ધડામ દઈને પછાડ્ યો જેથી તેનું મૃ યુ થઈ ગયુ.ં
ચારે તરફ બ લવનો જય જય કાર થઈ ગયો. રા એ ઇનામ આ યુ.ં િવ શ
કાયની હંમેશાં કદર થવી જોઈએ.
પાંચ પાંડવો અને દ્ રૌપદી વેશ બદલીને એક જ નગરીમાં અલગ-અલગ રહે તા
હતા. બધા એકબી ને દૂ રથી જોતા પણ કશી વાત ના કરતા. દ્ રૌપદીને
પિતઓની દશા જોઈને બહુ દુ :ખ થતુ.ં પ ની િવનાનો પુ ષ અઘોરી બાવા જેવો
થઈ ય. કોણ સેવા કરે, કોણ સાફ-સફાઈ કરે! બધું અ યવિ થત અને
ધૂળધાણી થઈ ય. પણ શું કરે? ઘણી વાર લાગણીઓને કચડી નાખીને પણ
વવું પડતું હોય છે . જે માણસ સમય આ યે લાગણીઓને દબાવી કે કચડી
શકતો નથી તે કદી યો ો કે સેનાપિત થઈ શકતો નથી. યો ાને માત્ર
રણભૂિમમાં શત્ ઓ સાથે જ યુ કરવાનું નથી હોતુ.ં તેણે હૃદયમાં લાગણીઓ
સાથે પણ યુ કરવાનું હોય છે . પેલા યુ કરતાં આ યુ વધુ કિઠન અને વધુ
ભયકં ર છે . જો લાગણીઓને કચડી કે દબાવી ના શકાય તો યો ા રણભૂિમને
છોડીને ઘર તરફ દોટ મૂકે. “મારી પ ની મારાં બાળકો” ખલાસ, તે બ ે મોરચે હારી
ય એટલે પિતની સેવા કરવાના અભરખા થતા હોવા છતાં પણ દ્ રૌપદી
લાગણીઓને કઠોરતાથી કચડી નાખે છે . તો જ ગુ તવાસમાં રહી શકાય. બધાં છ
એ છ પોત-પોતાની જ યાએ સારી રીતે ગોઠવાઈ ગયાં હતાં અને કાય બરાબર
ચાલતું હતુ.ં યાં એક નવો વળાંક આ યો.
િવરાટ રા ની રાણી સુદે ણા અને તેનો ભાઈ કીચક. કીચક રા નો સાળો થાય.
તેને મોટા ઊ ંચા હો ા ઉપર રાખવો પડેલો, કેટલીક ટૂંકી બુદ્િધની ત્રીઓ પિતને
વશ કરીને પોતાના ભાઈ તથા સગાઓને ઊ ંચી જ યા ઉપર ગોઠવાવી દે તી હોય
છે . ખરેખર તો તે પિતની શત્ જ કહે વાય. કારણ કે મહ વના થાને પોતાના
અયો ય ભાઈને ગોઠવાવી દે વાથી કામ ઉપર અસર પડવાની જ. જેનું પિરણામ
રા એ ભોગવવાનું થતું હોય છે . બીજુ ં રાણીનો સગો હોવાથી લોકો ઉપર ખોટી
ધોસ ં જમાવવા લાગશે. લોકો તેનાથી ડરશે. સ ય કહી નિહ શકે. તેથી અનથ
થશે. રા એ તથા સાધુઓએ સગાંઓને દખલગીરી કરવા દે વી નિહ, બને તો
તેમને દૂ ર રાખવા.
કીચકની દૃ દ્ રૌપદી ઉપર પડી. તે િવકારી થઈ ઊઠ્ યો. તેણે પોતાની બહે ન
સુદે ણાને વાત કરી. આ દાસી મારે જોઈએ. ગમે તેમ કરીને પણ મારે આ સૈ રંધ્રી
તો જઈએ જ “સુદે ણાએ ભાઈને સાથ આપવા વચન આ યુ.ં કીચક દ્ રૌપદીની
પાછળ પડી ગયો. પ્રેમી પાછળ પડે અને કામિવકારી પાછળ પડે તેમાં
આકાશપાતાળનું અત ં ર હોય છે . જોકે સાચા પ્રેમમાં પુ ષ, ત્રીની પાછળ નિહ,
ત્રી, પુ ષની પાછળ પડતી હોય છે . નદી સમુદ્રની પાછળ પડે છે . સમુદ્ર
નદીની પાછળ નથી પડતો. ત્રી, પુ ષનું વરણ કરે છે . પુ ષ વર થઈને તેનો
વીકાર કરે છે . પુ ષ કે પુ ષો યારે ત્રીની પાછળ પડે છે યારે તે મોટા ભાગે
લફંગા હોય છે . ત્રી તેનાથી બચવા ભાગતી રહે છે પણ પેલો પીછો નથી છોડતો.
અત ં ે મુ ધા ક યા હારી જતી હોય છે . તે પેલાના િવકારને પ્રેમ સમજવાની ભૂલ
કરી લૂટ ં ાઈ જવા તૈ યાર થઈ જતી હોય છે . ત્રીઓ પાછળ પડેલા માણસની
સામે લાંબો સમય ટ ર ઝીલી શકતી નથી. એ એની કમજોરી છે . એટલે તેને
વડીલોના કવચની જ ર રહે છે . જે ત્રીઓ લાંબો સમય ટ ર ઝીલીને પણ
અડગ રહે છે . તે પ્રાત: વદ ં નીય છે . તે મહાન સતીઓ છે .
કીચક ઘણો પાછળ પડ્ યો પણ સૈ રંધ્રીએ જરાયે મચક ના આપી. એક બે વાર
તો તેને ધુતકારી પણ દીધો. પણ કીચકનો મોહ ઓછો ના થયો. કામીને અપમાન
નથી હોતુ.ં બ કે અપમાન પણ તેને માન જેવું લાગે છે . તેણે જોયું કે સૈ રંધ્રી કોઈ
ં ્ર ર યુ.ં
રીતે હાથમાં આવે તેમ નથી. પછી તેણે એક ષડ્ યત
કીચકે પોતાની બહે ન સુદે ણાને હાથો બનાવવા માગી પણ સુદે ણાએ કીચકને
સમ યો કે આ ત્રી બહુ પિવત્ર છે . તેની પાછળ ના પડીશ. પણ કીચક
મા યો નિહ. સૌથી ઊ ંચી પિવત્રતા કામાચારની છે . જે ત્રી પુ ષો
એકબી માં સત ં ુ રહીને બી કોઈની ઇ છા નથી કરતાં અથવા દૃ પણ
નથી કરતાં તે વગર નાને પણ પિવત્ર છે . તે અભણ હોય, દિરદ્ ર હોય,
ચીંથરેહાલ હોય, ને લસણ-ડુ ગ ં ળી વગેરે ખાતાં હોય તોપણ પિવત્ર છે . જે લોકો
િદવસમાં દશવાર હાતાં હોય, અરે ગગ ં ાજળથી હાતાં હોય. વારંવાર ધોયેલાં
રેશમી કે ઊની વ ત્રો પહે રતાં હોય, તીથોમાં કે પિવત્ર થાનોમાં રહે તાં હોય,
પણ એ કામાચારમાં એકબી ને દગો દે તાં હોય તો પિવત્ર ના કહે વાય.
આહારની શુદ્િધ કરતાં પણ યૌનાચારની શુદ્િધ ઘણી મહાન છે . આનો અથ કોઈ
કામાચાર માત્રનો યાગ ના સમ લે. પિત-પ નીનો કામાચાર અશુ નથી.
પિત-પ નીના કામાચારને પણ અશુ માનનાર અને યજનાર ધમને સમ યા
જ નથી. તે ધમના નામે અધમ કરે છે . બહે નની સલાહને કીચકે મા ય ના કરી.
અત ં ે બહે ન સુદે ણાને દયા આવી. તેણે એક ર તો બતા યો. તું કોઈ વ તુ
મગં ાવજે, એ િનિમ ે હું સૈ રંધ્રીને તારે યાં મોકલીશ પછી તને જે ઠીક લાગે તે
કરજે. ત્રીના પતનમાં અને ઉ થાનમાં પણ કોઈ ને કોઈ ત્રી મહ વનો ભાગ
ભજવતી હોય છે .
િનધાિરત કયા પ્રમાણે કીચકે બહે ન સુદે ણાના યાંથી અમુક ઉપયોગી વ તુ
મગં ાવી. સુદે ણાએ એ વ તુને કીચકના મહે લે જઈને આપી આવવાની આ ા
સૈ રંધ્રીને કરી. સૈ રંધ્રીએ ક યું કે “ના હું કીચકના યાં નિહ ઉ.ં મને મારી
સલામતી દે ખાતી નથી” પણ સુદે ણાએ ઘણું આ ાસન આપી જેમ તેમ તેને
િવદાય કરી. જેને ત્રીના શયળની સલામતી સવો ચ મૂ યવાન હોય તેણે કદી
પણ શીલહીન ઘરમાં નોકરી કરવા મોકલવી નિહ. કદાચ મોકલવી જ હોય તો
કોઈની સાથે મોકલવી. એકલી નિહ. સૈ રંધ્રીને જોતાં જ કામાંધ કીચક વધુ
કામાંધ થયો. તેણે પ્રથમ તેનો પાલવ પકડ્ યો, પછી હાથ પકડ્ યો પણ સૈ રંધ્રીએ
બળ કરીને હાથ છોડાવીને અ ત ય ત વ ત્રોમાં ન કમાં જ રા િવરાટની
સભા ભરાઈ હતી યાં દોડી ગઈ. પાછળ-પાછળ કીચક પણ દોડતો આ યો અને
સભાવ ચે તેણે સૈ રંધ્રીને લાત મારી પાડી દીધી. રા જોતા જ રહી ગયા. નમાલા
રા વેદા તીના જેવા દ્ ર ા થઈ જતા હોય છે . યાં યુિધ ર અને ભીમ પણ
બેઠા હતા. તે પણ જોતાં જ રહી ગયા. ભીમ ઊભો થવાનો હતો યાં યુિધ રે તેને
સમ વીને બેસાડી દીધો. આપણે “ગુ તવાસમાં છીએ. પ્રગટ થઈ જઈશુ”ં બ ે
ભાઈઓ મનમારીને ચૂપચાપ પણ ધુઆ ં પુઆં ં થતા બેસી ર યા.
દ્ રૌપદીએ રોતાં-કકળતાં રા ને બધી વાત કરી અને પોતાની ર ા કરવા િવનત ં ી
કરી, પણ રા ચૂપ ર યા. સાળા આગળ કશું બોલી શકાય નિહ. બધાંમાં શાસન
કરવાનો ધમ નથી હોતો. શાસન ધાકથી થતું હોય છે . અને ધાક પરાક્રમથી
મતી હોય છે .
દ્ રૌપદી માટે સભા વ ચે અપમાિનત થવાનો આ બીજો પ્રસગં હતો. પહે લાં તેને
દુ :શાસન ઘસેટી લા યો હતો અને હવે આજે કીચકના ત્રાસથી ર ણ માગવા તે
સભામાં દોડી આવી છે .
યુિધ રે ધીરે રહીને સૈ રંધ્રીને ક યું કે હવે તું અહીંથી રાણીના મહે લમાં ચાલી
. અહીં કશું થવાનું નથી. કકં ની આ ા માનીને સૈ રંધ્રી રાણી સુદે ણાના મહે લ
ચાલી ગઈ.
બળા કારની ભોગ બનેલી અથવા ભયક ં ર છે ડતીનો ભોગ બનેલી ત્રીને રા નું
કે પ્ર નું ધમનું કે સમાજનું આ ાસન ના મળે તો તેની ભારે દુ દશા થાય છે .
આવી દુ દશામાં એકલા કીચકો જ કારણ નથી હોતા. ર ણ અને આ ાસન નિહ
આપનારા પેલા ચારે પણ કારણ બને છે .
સૈ રંધ્રીની દશા જોઈને સુદે ણા ત ન અ ણી થઈને પૂછવા લાગી કે “અરે શું
થયુ?ં ” સૈ રંધ્રીએ બધી વાત કરી પણ તે અ ણી જ બની રહી. સુદે ણાના
યવહારથી સૈ રંધ્રીને ભારે આઘાત લા યો. આ ત્રી બધું ણે છે . એણે જ મને
કીચકના યાં મોકલી હતી પણ પોતાના ભાઈનાં કુ કમો આગળ તે મૌન અને
અ ણી થઈ ગઈ છે . તે ભારે આવેશમાં આવી ગઈ અને ઊ ંચા હાથ કરીને તેણે
પ્રણ લીધું કે “કીચકનો વધ કરીને જંપીશ” પાણીદાર ત્રી અપમાનનો બદલો
લીધા િવના નથી રહે તી. બધાં ગભરાયાં હવે શું થશે? પાણીદાર ત્રીની પ્રિત ા
કોઈ પાણીદાર પિત જ પૂરી કરી શકતો હોય છે . ગજવેલની સાથે ગજવેલનો મેળ
હોય. ગજવેલ અને મોળા લોઢાનો મેળ ના હોય, દ્ રૌપદીએ હાવુ-ં ધોવું ખાવું -પીવું
બધું છોડી દીધુ.ં રાણીએ તેને ઘણી સમ વી પણ તેણે અ નો કો ળયો પણ
ગ્રહણ ના કયો.
બી તરફ ભીમ-બ લવ-ની પણ આવી જ દશા છે . તેને ઊ ંઘ આવતી નથી.
પડખાં ફયા કરે છે . અને લાંબા ાસો લઈ ર યો છે . યાં તો રાત્રે દ્ રૌપદી
પાકશાળામાં આવી પહોચીં અને તેની છાતી ઉપર માથું મૂકીને ધ્ સકે ધ્ સકે
રડવા લાગી. ત્રીને જ નિહ પુ ષને પણ એક લાગણીશીલ રડવાની જ યા
જોઈએ યાં તે પોતાનો ઊભરો ઠાલવી શકે.
ભીમે સમ વીને પકડાઈ જવાની બીકે િન ત યોજના સમ વીને દ્ રૌપદીને
રાણીના મહે લમાં મોકલી. યોજના એટલે યૂહ. યૂહ જો કામ કરે તો આંધળું
સાહસ કામ ના કરે. ખરેખર તો યૂહ અને સાહસનો મેળ થવો જોઈએ.
ભીમે પણ પ્રિત ા કરી “જેણે મારી પ ની ઉપર હાથ ના યો છે તેને આજે
વતો રહે વા નિહ દઉ.ં ”
ભીમનો યૂહ હતો કે સૈ રંધ્રી કીચકને રા ની નૃ યશાળામાં મોડી રાત્રે મળવા
બોલાવે. દ્ રૌપદીની જ યાએ પોતે પલંગ ઉપર સૂઈ જશે. કીચક મળવા આવશે
અને પછી હું તેને પૂરો કરી દઈશ. આ યૂહ હતો.
ગુડં ાઓ ારા જે લોકોની ત્રીઓ બહે ન-દીકરીઓની છે ડતી થાય છે . અને પછી
આવેશમાં બધા ગુડં ાઓને સમ વવા દોડી ય છે તે માર ખાઈને કે મારીને પણ
આવતા હોય છે . કારણ કે તેમણે યૂહ બના યો નથી હોતો. યૂહ મહ વની વ તુ
છે . વીરતા પણ યૂહની અપે ા તો રાખશે. રાજપૂતો યૂહ િવના લડતા યારે
અગ ં ્રેજો અને શવા મહારાજ પણ યૂહપૂવક પરાક્રમ બતાવતા.
યૂહ પ્રમાણે નૃ યશાળામાં રાત્રે યારે બધાં ચા યાં ગયાં યારે ભીમ ચૂપચાપ
પહોચી
ં ગયો. અને કીચકની રાહ જોવા લા યો. તે િનધાિરત મજબૂત પલંગ ઉપર
ઓઢીને સૂઈ ગયો. શકારી પણ યૂહપૂવક છુ પાઈને શકાર કરતો હોય છે . તેમ તે
શકારની રાહ જોવા લા યો.
થોડી વારમાં કામાતુર કીચક, સૈ રંધ્રીના વાયદા પ્રમાણે મળવા આવી પહો ં યો.
પાટ ઉપર તે સૂતેલી સૈ રંધ્રી ઉપર હાથ ફે રવવા લા યો. તેને ખબર ન હતી કે આ
સૈ રંધ્રી નિહ પણ સૈ રંધ્રો હતો. હાથ ફે રવતાં તે ચો ં યો કે આતો કોઈ હ ોક ો
પુ ષ જ લાગે છે , ત્રી નિહ. ઓ ચત ં ાનો ભીમ કૂદ્ યો અને કીચકને પકડી-
જકડી લીધો. બે સાંઢ કે બે પાડા લડે તેમ બ ે મ લયુ કરવા લા યા. અત ં ે ભીમે
કીચકને એટલા જોરથી દબા યો કે તેના પ્રાણ નીકળી ગયા. ભીમે પ્રિત ા પૂરી
કરી. તેણે રાત્રે દ્ રૌપદીને જગાડીને કીચકની લાશ બતાવી. “હાશ, હવે નાન
કરીશ” દ્ રૌપદી બોલી.
બ ે પોત-પોતાની જ યાએ ચા યાં ગયાં. સવારે હાહાકાર થઈ ગયો.
કીચકવધના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા. સૌ રા થયાં. ઘણી ત્રીઓ
રા થઈ. મીઠાઈ વહે ચ
ં ી. શીલહતાની હ યા, હ યા નિહ ય જ કહે વાય.
સૌએ ન ી કયું કે ગાંધવોનું જ આ કામ છે . એ સવાય બી કોઈ કીચકને
મારી ના શકે. આ પણ યૂહ જ કહે વાય કે કામ કરીને અદૃ ય થઈ જવાય.
કીચકની લાશ આગળ પિરવાર રડવા લા યો. કીચકને સો ભાઈઓ હતા. તેમણે
બધી દાઝ સૈ રંધ્રી ઉપર ઠાલવી. કીચકો એમ માનીને વન વતા હતા કે કોઈ
પણ ત્રીને ભોગવવાનો અમને હ છે . અમને કોઈ રોકી ના શકે. કોઈ રોકે તો
અમે તેની પૂરેપૂરી ખબર લઈ નાખીએ. કેટલાક સાહે બ દાઓ આજે પણ ઘણી
જગાએ આવું વલણ ધરાવી આવો વતાવ કરતા હોય છે . તે બધા કીચકો જ
કહે વાય. કીચકો આજે પણ વે છે . કારણ કે ભીમ નથી. ભીમ િવના ત્રીઓ
સુર ત ના રહી શકે.
બધા કીચકોએ ન ી કયું કે મોટાભાઈ કીચકની લાશ સાથે દ્ રૌપદીને બાંધીને
મશાનમાં લઈ વ અને તેનો પણ અિ નદાહ કરી દો. ભીમસેનને કાંઈક ગધ ં
આવી ગઈ. તે ક લો કૂદીને મશાનમાં એક વૃ હતું તેના ઉપર ચઢીને સત ં ાઈ
બેઠો. કીચકના શબની રાહ જોવા લા યો. થોડી વારમાં શબયાત્રા આવી પહોચી. ં
સો કીચકો પોતાના ભાઈની લાશ સાથે દ્ રૌપદીને બાંધીને ચતા ઉપર ચઢાવવાની
તૈ યારી કરવા લા યા. દ્ રૌપદી િવલાપ કરી રહી હતી યાં ભીમ વૃ ઉપરથી નીચે
કૂદ્ યો. અને એક એક નાના કીચકોને પકડી પકડીને તેમને યમલોક પહોચાડવા ં
લા યો. યારે 100 કીચકો માયા ગયા. યારે તે બધાના શબો પેલા મોટા કીચક
પાસે લાવીને ઢગલો કયો. અને દ્ રૌપદીને બતા યો. “લે તારી પ્રિત ા પૂરી થઈ
ગઈ” પાણીદાર પ નીની સાચી પ્રિત ા પૂરી કરનાર પિતને પ ની રીઝવવા
સોનાના હાર પહે રાવવાની જ ર નથી રહે તી. તેની પ્રિત ા પૂરી કરાવવી તે
હ ર હાર કરતાં પણ મૂ યવાન છે . આવા પિતથી ધ યતા અનુભવતી હોય છે .
ભલે દાગીનાથી બૂચી કેમ ના રહે . હા, દાગીનાભૂ યા કેટલાક પિતઓ સામે
ચાલીને પોતાની પ નીને કીચકના યાં મોકલવામાં પોતાને ચતુર માનતા હોય છે .
આપણે શુ?ં દાગીના તો મ યા.
દ્ રૌપદી છૂ ટીને પાછી રાજમહે લમાં ચાલી ગઈ. ભીમ પણ અદૃ ય થઈ ગયો.
લોકોનું ટોળું ભેગુ ં થઈ ગયુ.ં સૌ માનવા લા યા કે ન ી આ ગાંધવોનું કામ લાગે છે .
પછી તો સૈ રંધ્રીની એવી ધાક મી ગઈ કે કોઈ તેની સામે ઊ ંચી નજર ના કરે.
બધા ભયના માયા નીચું જોઈ લે. પિતની ધાકથી પ ની સુર ા અનુભવતી હોય
છે .
પછી તો રાણીએ ભાઈઓના વધથી દુ :ખી થઈને સૈ રંધ્રીને નોકરીમાંથી છૂ ટી કરી
દીધી અને ક યું કે “હવે તારે યાં જવું હોય યાં જઈ શકે છે . પરાક્રમની
પાછળ પણ પિરણામભય તો રહે તો હોય છે . પરાક્રમ કરવાથી વાત પૂરી થઈ
જતી નથી. તેની પાછળ-પાછળ પિરણામભય આવતો જ હોય છે . દ્ રૌપદીએ
રાણીને િવનત
ં ી કરી કે હવે મને માત્ર તેર િદવસ જ અહીં રહે વા દો. પછી હું ચાલી
જઈશ. પાંડવોના ગુ તવાસના હવે તેર જ િદવસ બાકી હતા. રાણીએ હા પાડી.
19-7-10
*
71. પાંડવોનો ગુ તવાસ
શત્ તાના ત્રણ ભેદ છે . (1) સ જન-સ જનોની (ર) દુ જન-દુ જનોની અને
(3) સ જન-દુ જનોની. બે સ જનો પણ પર પરમાં શત્ હોઈ શકે છે . પણ
તેમની શત્ તાનો તર હંમેશાં ઊ ંચો રહે છે . તે પર પરની ત્રીઓની મયાદા
રાખે છે , પર પરનાં બાળકો, વૃ ો વગેરેને અવ ય માને છે . પર પરની ગાયો કે
બી ં પશુઓને પણ સુર ત રહે વા દે છે . તે કદી હલકાં ષડ્ યતં ્રો નથી કરતા, તે
કદી એકબી ના હલકા પ્રવાદ નથી ફે લાવતા. તેમની શત્ તા મદાનગીભરી
અને જ ર પડે તો પર પરને સહાયક થવાની પણ હોય છે . પણ આવી શત્ તા
દુ લભ છે .
દુ જન-દુ જન વ ચેની શત્ તા છે ક અધમ ક ાની હોય છે . તે પર પરની
ત્રીઓ, બાળકો, વૃ ો વગેરેને પણ છોડતા નથી. તે દુ રાચારી હોય છે . ગાયો
બ્રા મણો, સાધુ-સ તો, મિં દરો વગેરેને પણ છોડતા નથી. દગાબા , િવ ાસઘાત
અને માત્ર ક્ રતાભયાં ષડ્ યત ં ્રો કરતા રહે છે . તે લોકો પર પરમાં પ્રવાદો,
િનદ ં ા, કલંકો, આ ેપો લગાડતા ફરે છે . બે દુ જનોની લડાઈમાં આદશ પ કશું
નથી રહે ત.ું
દુ જન-સ જનનું યુ ઉપરના બ ે પ્રકારભયું હોય છે . અથાત્ સ જનો બધા
સદ્ ગુણો અને સદાચારથી વતે છે . યારે દુ જનો બધા દુ ગુણો અને દુ રાચારથી વતે
છે . કૌરવો અને પાંડવોની શત્ તામાં પર પરમાં િવરોધી એવા સદ્ ગુણો અને
દુ ગુણોનાં દશન જોવા મળે છે .
બાર વષ વન ભોગવીને હવે તેરમું વષ પાંડવો યારે ગુ તવાસ સેવી ર યા છે . યારે
કૌરવો તેમની પાછળ પડી ગયા છે . કેમ કરીને તેમને પકડી પાડવા અને ફરીથી
બાર વષનું વન ભોગવતા કરવા તેની પેરવી રચી ર યા છે . જો તે સ જન હોત તો
એવું િવચારે કે હવે ભલે તેરમું વષ ભોગવીને પાછા આવી ય. બચારાઓએ બહુ
દુ :ખ ભોગ યુ,ં હવે પાછલી જંિદગીમાં ભલે સુખથી પોતાની રાજધાનીમાં રહે . આવો
િવચાર કરતા હોત. પણ ના, તેમને તો એક જ િવચાર આવે છે કે કેમ કરીને તેમનું
િનકદ ં ન કાઢી નખાય ને પાછા ના આવે. પાછુ ં રા ય ના માગે અને બહાર જ ન
થઈ ય. આવી હલકી મનોવૃ થી પીડાય છે . હલકી મનોવૃ પણ એક
પ્રકારની પીડા છે . જે ધારણ કરનારને દુ :ખી કરતી હોય છે .
કૌરવોએ ચારેતરફ ગુ તચરો મોક યા. ગમે યાંથી પાંડવોને શોધી કાઢો.
ગુ તચરોએ દે શના દે શ ફે દં ી ના યા પણ યાંય પાંડવો ના મ યા. હારી-થાકીને
ગુ તચરો પાછા આ યા. હવે શું કરવુ?ં
કૌરવોના પ માં એક સુશમા નામનો મહાર થ, તેણે દુ યોધનને સમ યો કે
આપણે િવરાટરા ઉપર આક્રમણ કરીએ. તેને ખબર ન હતી કે િવરાટનગરીમાં
પાંડવો છુ પાયેલા છે . પણ િવરાટ રા ય અિતસમૃ હતુ.ં તેની પાસે લા ખો ગાયો
હતી. યારે ગાયો એ ધન મનાતુ.ં બસ ગાયો લૂટ ં ી લેવાની મછ
ં ા હતી. પ્ર સ
સમૃદ્િધ, કદી શત્ િવનાની નથી હોતી. ગુ ત સમૃદ્િધને શત્ નથી હોતા. પણ
ગાયોને તો ગુ ત રાખી જ શકાય નિહ. એટલે મ ય દે શ પાસે પ્ર સ સમૃદ્િધ
હતી. કેટલાક લોકો સમૃ લોકોને લૂટ ં ી ખાવામાં જ વનગુ રો કરતા રહે છે .
તેમની કૂડી આંખ હંમેશાં પારકી સમૃદ્િધ અને પારકી ત્રીને શો યા કરતી હોય
છે . તેમનો ગુ રો જ આ રીતે થતો હોય છે . તેમાં પણ જો શિ ત િવનાની સમૃદ્િધ
હોય તો તો પછી તેના હ ર શત્ ઓ થઈ જતા હોય છે .
િવરાટ રા ય અિત સમૃ હતું પણ બહુ શિ તશાળી ન હતુ.ં શ ત્રો,
સેનાપિતઓ અને યો ાઓની બાબતમાં તે પૂરતું યાન આપતું ન હતુ.ં
પ્રાચીનકાળમાં ભારત પણ સોનાની ચીિડયા જ કહે વાતું પણ સોનાની ઉપે ા
કરવાથી બહારથી ધાડાંનાં ધાડાં આ સોનાની ચીિડયાની પાંખો લૂટ ં વા ઊતરી
પડતાં. અને લૂટ ં ીને ચા યાં જતાં. આદશોના નામે સૈ િનક-દુ લભતા રા ્ રને
પાયમાલ કરી નાખતી હોય છે . જે સમૃદ્િધમાંથી દશમો ભાગ પણ સેના પાછળ ના
ખચાય તે પૂરેપૂરી સમૃદ્િધ ક્ રતાથી લૂટ
ં ાઈ જતી હોય છે .
બધા કૌરવો, ભી મ, દ્ રોણાચાય, કૃપાચાય વગેરેએ એકમત થઈને િવરાટ ઉપર
આક્રમણ કરી દીધુ.ં આક્રમણથી રા ્ રને બચાવવાનો સચોટ ઉપાય પૂવ
આક્રમણ છે . અથાત્ યાંથી આક્રમણ થવાનું હોય યાં તે આક્રમણ કરે
તેના પહે લાં જ પોતે જોરદાર આક્રમણ કરી દે વુ,ં એવો ફટકો મારવો કે પેલા ફરી
આક્રમણ કરવાનો િવચાર જ ના કરે. યાદ રહે આક્રમણને સૌથી મોટુ ં
પ્રો સાહન સામાપ ની દુ બળતા હોય છે . િવરાટ રા યની આવી જ દશા હતી.
કૌરવોની પ્રચડં સેના ધસમસતી િવરાટ દે શ આવી ગઈ. સેનાનો નાયક હતો
િત્રગતનો યુ ો માદી રા સુશમા, સેનાનાયક ઠં ડો ના હોવો જોઈએ. પણ
સાથે સાથે યુ ો માદી પણ ના હોવો જોઈએ. પ્રકૃિતથી અને િવચારોથી ઠં ડો
સેનાનાયક પ્રચડ ં યુ કરી શકે નિહ. પહે લા િદવસથી જ તે સમાધાન શો યા
કરશે. સમાધાનના ફાયદા િવજયી સેનાને મળતા હોય છે . ઠં ડી સેનાને નિહ. આ
દોષ કહે વાય તો બી તરફ યુ ો માદી સેનાનાયક કુ િવચારી પગલાં ભરી
બેસતા હોય છે . ખરેખર તો સેનાનાયક ધીર-વીર, ગભં ીર અને દીઘદ્ ર ા હોવો
જોઈએ. સુશમા તેવો ન હતો. એ યુ ો માદી હતો.
કૌરવોની પ્રચડં સેના િવરાટનગરીની ભાગોળે આવી પહોચીં તે ણીને રા
ચિં તત થયો. જેનો પ્રભાવ પોતાના સાળા કીચક ઉપર ન હતો તેનો પ્રભાવ સેના
ઉપર કેવો હોય? પ્રભાવ, પરાક્રમથી પેદા થતો હોય છે . પરાક્રમ િવનાના
નમાલા રાજનેતા પ્રભાવહીન થઈ જતા હોય છે . િવરાટરા એ સેના તો તૈ યાર
કરી પણ કૌરવોની પ્રચડ ં સેના આગળ તે ટકી શકશે કે કેમ તેની ચત ં ા પણ થવા
લાગી, બૃહ લા સવાયના ચારે પાંડવો તો યુ માં જોડાયા. યુ રોજ રોજ થતું
હોતું નથી, જે યો ા નથી હોતા તેમના વનમાં પણ કોઈ કોઈ વાર યુ ના
પ્રસગ ં ો આવે જ છે . એવા સમયે થોડા સમય માટે પણ જેને યો ા થતાં આવડે
છે તે જ વે છે . જેને નથી આવડતું તે દબાઈને વે છે . ખોટી રીતે ખોટાં
માણસોથી દબાઈને વવું એ મૃ યુ જ કહે વાય.
બ ે સેનાઓ વ ચે યુ થવા લા યુ.ં ભારતના રા -મહારા ઓ વયં યુ
કરવા ય છે . તેમની હાજરી ના હોય તો સેના મનમૂકીને લડતી નથી. યારે
પ મના રા -મહારા વયં યુ કરવા જતા નથી. તેમના સેનાપિતઓ યુ
કરતા હોય છે . આપણી પ િતમાં બધો આધાર રા ઓ ઉપર છે . જો તે મરી
ય કે પકડાઈ ય તો સેના ભાગી ય. કૌરવોની િત્રગત સેનાના રા
સુશમાએ યુિ ત કરીને િવરાટરા ને પકડી લીધા. અને પોતાના ખેમામાં લઈ
ગયા. હાહાકાર મચી ગયો. હવે શું કરવુ?ં પણ પાંડવોએ ખાસ કરીને ભીમે પ્રચડ

પરાક્રમ બતાવીને િત્રગત સેનાને ઘેરીને યાં િવરાટરા ને કેદમાં રા યા હતા
યાંથી છોડાવી લા યા. હાહાકારની જ યાએ જયજયકાર થવા લા યો.
કૌરવો િવરાટની લાખો ગાયો હરીને લઈ જવા લા યા. પણ પાંડવોના પ્રબળ
શૌયથી બધી ગાયો પાછી વાળી. ઉપરથી ભીમ સુશમાને પકડી લા યો. બોચીમાંથી
પકડીને યુિધ ર પાસે લઈ ગયો. યુિધ રે સુશમાને શખામણ આપી, મા
આપી અને ભીમને ક યું કે “આને છોડી મૂકો” ભીમને વાત ના ગમી. જે શત્
છે ક હિ તનાપુરથી અહીં ચઢી આ યો છે તેને વતો ના જવા દે વાય. પણ મોટા
ભાઈનું માન રાખવા ભીમે સુશમાને છોડી મૂ યો. કૌરવોની સેના પાછી ચાલી ગઈ.
િવરાટની સેના પણ પાછી આવી ગઈ. યુ પૂ ં થયુ.ં વીરપુ ષોનું હંમેશાં સ માન
થવું જોઈએ. વીરગાથાઓથી પ્ર વીર બનતી હોય છે . િવરાટરા એ બધા
પાંડવોનું માન-સ માન કયું. તેમનું થાન ઊ ંચું આવી ગયુ.ં કામની કદર થવી જ
જોઈએ.
હવે એવું બ યું કે િત્રગતસેના હારીને પાછી જઈ રહી હતી. બરાબર એ જ
સમયે કૌરવસેનાએ િવરાટ દે શ ઉપર આક્રમણ કરી દીધુ.ં તેમની ઇ છા પણ
િવરાટરા ની ગાયોને હરી જવાની હતી.
બધા ગોવાળોએ આવીને રાજકુ માર ભૂિમજ ં યને ગાયોને બચાવી લેવા િવનવવા
લા યા. યારે રાજકુ માર અત
ં :પુરમાં બેઠો હતો. ભૂિમજ
ં યનું બીજુ ં નામ ઉ ર પણ
છે . ઉ ર ગાયોને બચાવવા તૈ યાર થઈ ગયો. પણ સાર થ હાજર ન હતો તેથી
અજુન-બૃહ લાને સાર થ બનાવીને યુ ે ચઢ્ યો. ક ર યુ ના કરે તો રથ તો
હાંકે. બૃહ લાએ પ્રથમ તો આનાકાની કરી પણ પછી તૈ યાર થઈ ગઈ.
બૃહ લાએ સાર થ થઈને રથ ચલા યો અને જોત-જોતામાં કૌરવોની સેના પાસે
પહોચીં ગયો. યુ માં વાહનોની ગિત જય-પરાજયમાં મહ વનો ભાગ ભજવતી
હોય છે . ઓછી ગિતવાળાં પછાત વાહનો ઉ મ સેનાને પણ પરાજય આપતાં હોય
છે .
કૌરવોની િવશાળ મજબૂત સેનાને જોઈને ઉ ર ભયભીત થઈ ગયો. હવે તેને
પોતાની ભૂલ સમ ઈ. તેણે બૃહ લાને ક યું કે “સેનાને પાછી વાળો, આપણે
યુ કરી શકીશું નિહ. મને તો મહારા એ નગરની ર ા કરવા નગરમાં િનયુ ત
કયો હતો. અ યારે નગર સૂનું છે . હ મહારા પાછા આ યા નથી, માટે રથ
પાછો વાળો” બૃહ લાએ િહ મત હારી ગયેલા ઉ રને િહ મત આપી. યુ માં
િહ મત મહ વની વ તુ છે . િહ મત િવનાની મોટી સેના પણ નાની પણ
િહ મતવાળી સેનાથી હારી જતી હોય છે . મ યકાળમાં રાજપૂતો પાનો ચઢાવવા
માટે ખાસ બારોટોને યુ ના મેદાનમાં લઈ જતી. તેમનું કામ સૈ િનકોને જુ સો
ચઢાવવાનું રહે ત.ું
બૃહ લાએ ઉ રને બહુ સમ યો પણ તે એટલો બધો ભયભીત થઈ ગયો હતો
કે છે વટે ધનુ યબાણ છોડીને રથમાંથી નીચે કૂદી પડ્ યો અને નગર તરફ ભાગી
ગયો. યુ વીરતાથી લડાતું હોય છે . નીડરતાથી પરાક્રમ ઉ પ થતું હોય છે .
જો વીરતા ના હોય તો, પરાક્રમ ના હોય તો યુ માં યિ ત ટકી ના શકે. ઉ ર
ભા યો. બધા યો ાઓ સામી છાતીએ લડવા યુ ભૂિમ ઉપર આ યા નથી હોતા.
કેટલાક ખરા સમયે ભાગી છૂ ટવા પણ આ યા હોય છે .
ઉ રના ભાગી જવાથી બૃહ લા પણ રથથી કૂદીને પાછળ દોડી. અને જોત-
જોતામાં ઉ રને સમ વીને પાછી લઈ આવી. હવે શરત એ હતી કે યુ કરશે
બૃહ લા અને રથ ચલાવશે ઉ ર. બૃહ લાએ પેલા શમીવૃ પાસે જઈ પોતાનું
ગાંડીવ પ્રા ત કયુ.ં
રાજકુ માર ઉ રને શક ં ા થઈ. આ ત્રી કોણ છે ? અજુને પોતાનો સાચો પિરચય
આ યો અને બધી વાત કરી. આજે ગુ તવાસનો છે લો િદવસ હતો જેથી હવે તેને
પ્રગટ થવાની ચત ં ા ન હતી. પછી તો બ ે પાછા યુ ભૂિમમાં આ યા અને
અજુન પૂરા પરાક્રમથી યુ કરવા લા યો. કૌરવોને શક ં ા થઈ કે જ ર આ
અજુન હોવો જોઈએ. આવું પરાક્રમ બી નું ના હોય. પણ આ તો ત્રીવેશમાં
છે . બધા અસમજ
ં સમાં પડી ગયા.
એક પછી એક બધા કૌરવોના મહારથીઓને હરાવીને ગાયો પાછી વાળીને અજુન
રથ લઈને પાછો વ યો. કૌરવસેના તો યારની યે ભાગી ગઈ હતી.
બી તરફ િવરાટરા યારે પાછા નગરમાં આ યા અને ઉ રને ના જોયો તો
ભારે ચત
ં ા થઈ. પણ થોડી જ વારમાં ગાયો સિહત ઉ ર નગરમાં આવતાં શાિ ત
થઈ. સૌએ ઉ રનું વાગત કયું. બૃહ લાનો િવજય ઉ રને નામે ચઢી ગયો.
કેટલીક વાર આવું જ થતું હોય છે . લડે કોઈ, મરે કોઈ અને ઇનામ બીજો લઈ
ય.
રા િવરાટ પોતાના પુત્ર ઉ રના િવજયથી ફુલાઈ ર યો હતો પણ કક ં
બૃહ લાની પ્રશસ ં ા કરતો હતો. રા થી તે સહન ના થયુ.ં ક્રોધમાં તેણે પાસા
કકં ને માયા અને કક ં ના નાકમાંથી ર તધારા વહે વા લાગી. પછી તો ઉ રે જે
સાચી વાત હતી તે જણાવી દીધી. અને અજુન-યુિધ ર વગેરેનો પિરચય પણ
આ યો. રા ને ભારે પ ા ાપ થયો. અરેરે, મે ં શું કયુ?ં આજે ગુ તવાસ પૂરો
થયો હતો તેથી હવે સાચો પિરચય આપવામાં વાંધો ન હતો. િવરાટરા એ
યુિધ રને સહ ં ાસન ઉપર બેસાડ્ યા. અને હાથજોડીને ઊભા ર યા. આનું નામ
તો સસં ાર છે . ચડતી-પડતી થયા જ કરે.
જે કકં ને િવરાટે ધુતકારી દીધો હતો તે કક
ં તો હવે મહારા યુિધ ર નીક યા.
િવરાટે તેમને પોતાનું રા ય સમિપત કરી દે વાની ઇ છા બતાવી પણ યુિધ રે તે
પ્ર તાવ અ વીકાર કરી દીધો.
િવરાટરા નો બીજો પ્ર તાવ હતો કે પોતાની ક યા ઉ રાનાં લ ન અજુન
સાથે થાય. પણ અજુને આ પ્ર તાવ અ વીકાર કરી દીધો. કારણ કે એકવષ
સુધી તેને પુત્રીભાવે જોઈને તેનું અ યાપન કાય કયું હતુ.ં ઉ રાએ પણ અજુન
પ્ર યે િપતૃભાવ રા યો હતો એથી હવે તેની સાથે લ ન કરવાં યો ય ના કહે વાય.
પણ અજુને બી રીતે રા નો પ્ર તાવ વીકાર કયો. ઉ રા મારા પુત્ર
અ ભમ યુની પ ની થાય. અથાત્ પુત્રવધૂ તરીકે વીકાર કયો. બધાંને વાત
ગમી. શ્રીકૃ ણને પૂછીને સબ ં ધ
ં ન ી થઈ ગયો. વનમાં મહ વના િનણયો
મહાપુ ષને પૂછીને કરનારાને ઓછુ ં પ તાવું પડતું હોય છે .
પાંડવો ઉપ લવ નગરમાં જઈને વ યા. હવે તેર વષ પૂરાં થઈ ચૂ યાં હતાં. લ નની
તૈ યારી થવા લાગી. પોતાનાં બધાં સગાંઓ નેહીઓને બોલા યાં. પ્રસગ ં ભય
ભોજન અને ભ ય મડ ં પથી નિહ પણ સગા- નેહીઓથી શોભતો હોય છે .
શ્રીકૃ ણ પણ આવી ગયા. પ્રસગ ં સાચવે તે સગાં કહે વાય, પ્રસગ ં બગાડે તે જ
સગાં નિહ દુ મન કહે વાય. િવપ વેળા અડીખમ થઈને પડખે ઊભો રહે તેને
િમત્ર કહે વાય. અને ભ જયાં ખાવા માટે દોડ્ યો આવે તે િમત્ર ના કહે વાય.
સૌની હાજરીમાં વાજતે-ગાજતે અ ભમ યુ અને ઉ રાનાં લ ન થઈ ગયાં. પાંડવો
અને િવરાટરા ધ ય થઈ ગયા. હાશ, તેર વષની શરત પણ પૂરી થઈ ગઈ. હવે
દુ :ખના િદવસ પૂરા થશે અને સુખના િદવસો આવશે.
20-7-10
*
ઉદ્યોગપવ
ં ્રણાની િન ફળતા
72. મત
અિધકારની પ્રાિ ત બે રીતે થતી હોય છે . એક તો વશ ં પરંપરાના વારસદાર તરીકે
અને બી પુ ષાથથી. રા નો દીકરો રા થાય, શેઠનો દીકરો શેઠ થાય તેમાં
કશી નવાઈ નથી હોતી, તે તો લગભગ િનધાિરત જ હોય છે . પણ ર તે ભટકતો
માણસ રા થાય કે વળી કોઈ ભખારી શેઠ થાય તો તે કાં તો પુ ષાથ છે કે પછી
પ્રાર ધ છે . પ્રાર ધથી પણ કેટલીક વાર આવું થઈ શકતું હોય છે . ખેડૂતનો
દીકરો વડોદરાના મહારા બને તે પુ ષાથ કે વારસદારીથી નિહ પણ પ્રાર ધથી
જ કહે વાય. વનમાં ઘણી વ તુઓ કશા પુ ષાથ િવના પણ પ્રા ત થતી હોય
છે . જેને આપણે પ્રાર ધ કહી શકીએ. પણ ઘણી વ તુઓ પુ ષાથથી પ્રા ત
થઈ હોય છે . તમે કાળી મજૂરી કરી હોય, ભૂખતરસ વેઠીને તપ કયું હોય, ઘણી
રખડપ ી કરીને કાંઈક મેળ યું હોય તેને પુ ષાથ કહે વાય. માનો કે
વા કોડીગામા, કોલંબસ, જે સકૂક જેવા સાગરખેડુઓએ જે કાંઈ પ્રા ત કયું તે
વારસામાં કે પ્રાર ધથી નિહ પણ પુ ષાથથી પ્રા ત કયું કહે વાય. અગ ં ્રેજોએ
િવ ઉપર રા ય કયું તે પણ માત્ર ને માત્ર પુ ષાથ જ કહે વાય. િવ રાજ
વારસામાં કે પ્રાર ધથી મ યું ન હતુ.ં પણ બધા જ પુ ષાથો પિરણામશૂ ય પણ
હોય છે . પુ ષાથથી પિરણામશૂ યતા તમારી કસોટી છે . તમારી ધીરજ અને
સાધનાની કસોટી છે . જે કસોટીમાં પાર નથી થઈ શકતા તે થાકી જતા હોય છે .
અને પછી હારી જતા હોય છે . આવા લોકો પોતે જ પોતાના ારા હારેલા હોય છે .
લોકો તેમને નથી હરાવતા, તે પોતે જ પોતાને હરાવે છે . પોતાની તે જ હારેલા
લોકો ફરી જલદી તી શકતા નથી. વન તો હાર- તનો ખેલ છે . કાં તો હારો
કાં તો તો. નિહ તો કોઈ ગુફામાં જઈને બેસી વ અને પરલોકની વાતો કરો.
જોકે ગુફામાં પણ હાર ત તો ચાલુ જ હોય છે . ઘણા લોકો બે િદવસ પણ ગુફામાં
બેસી શકતા નથી. દોડીને બહાર નીકળી ય છે . ગુફામાં લાંબો સમય બેસી
શકેલા માણસો પરલોક ના સુધારી શકે તોપણ આ લોક તો સુધારી શકતા હોય છે .
કારણ કે ભારતમાં ગુફા પૂ ય છે . તેની ચારેતરફ લોકટોળાં ભેગાં થવા લાગશે.
જયજયકાર થશે. યો આ લોક તો સુધરી ગયો.
અહીં તો અિધકાર પ્રા ત થયા પછી ખોઈ નાખવાની કથા છે . અિધકારની પ્રાિ ત
પછી પણ તેને સભ ં ાળવો બહુ કિઠન કાય હોય છે . મોટો અિધકાર મોટા માણસો જ
સભં ાળી શકતા હોય છે . પાંડવોને ઇ દ્ રપ્ર થનું રા ય મ યુ.ં સપ ં કયુ.ં
લીલાલહે ર થઈ ગઈ. ભ ય ઇમારતો રચાણી અને મહાલવા લા યા. પણ જુગારના
રવાડે ચડી ગયા. યુિધ રનો બચાવ કરવા ભલે લોકો શકુ િનને િનિમ બનાવે.
હંમેશાં લોકો પોતાના પતનમાં બી ને દોષ દે તા હોય છે . આ કામ સરળ છે . પણ
પોતે યાં ભૂલ કરી તે વીકારતા નથી. માનો કે દુ યોધન અને શકુ િન કપટી હતા.
તેમની દાનત સારી ન હતી તો તમારે ચેતી થવું જોઈએ ને! ચેતા યા છતાં પણ તમે
ચેતો નિહ અને કૂવામાં પડો તો દોષ કોનો? કિવ જેનો પ લે છે તેનો દોષ જોતો
નથી. દોષોને ઢાંકે છે . અને ગુણોનો િવ તાર કરતો રહે છે . કેટલાંક મહાન પાત્રો
વર ચત નિહ કિવર ચત, મીિડયાર ચત હોય છે .
હદ બહારની જુગારરમતે ણ વારમાં યુિધ રને અિધકારશૂ ય કરી દીધા. આ
પ્રાર ધ કે પુ ષાથ ન હતો, આ ભૂલ હતી. મોટી ભૂલ. જેના પિરણામે તે
અિધકારશૂ ય થઈને વનવનના થઈ ગયા. વધુ સામ ય હોવા છતાં પણ બધાં
િવકટ દુ :ખો ભોગ યાં. ગુ તવાસ ભોગ યો અને હવે પોતાનો અિધકાર પાછો
મેળવવા પ્રય ન કરી ર યા છે . આ પવને ઉદ્ યોગપવ ક યું છે ; કારણ કે આ
પવમાં ઉદ્ યોગ કરવો પડ્ યો છે . હારેલો માણસ પણ જો થા યા િવના કે થાક
ઉતારીને ઉદ્ યોગ કરે તો ફરીથી અિધકાર મેળવી શકે છે તે આ પવનો સૂ ચતાથ
છે .
તેરવષની શરત પૂરી થયા પછી હવે કરવું શુ?ં માણસને સતત સતાવતો પ્ર રહે
છે . “હવે કરવું શુ?ં જેમની પાસે થાયી લ ય હોય છે અથવા જે લ યહીન
વન વતા હોય છે તેમને આવી સતામણી નથી થતી. પણ જે પૂણ વન
વવા માગે છે અને વારંવાર લ ય બદલતા રહે છે તેમને આ પ્ર બહુ સતાવતો
હોય છે . વનનો સૌથી મહ વનો પ્ર આ િવકા છે . રોજ થાયી આ િવકા
મળી રહી હોય તેને આ પ્ર બહુ નથી હોતો. પણ ઈ રીય રચના જ એવી છે કે
તમને વધુ ને વધુ ઉ ત આ િવકાની ઇ છા થયા કરે. આ િવકાસનું મૂળ છે . જે
અડધા રોટલામાં સત ં ોષ માની લે છે તે િવકાસ નથી કરી શકતો, પણ જેનું વન
માત્ર ઉદરલ ી નથી હોતું તેમનાં નવાં-નવાં ેત્રોમાં ઝં પલાવવાનું થયા કરતું
હોય છે . યિ ત ભલે અનેક ેત્રોમાં કામ કરે પણ તેની મા ટરી તો એકાદ
ેત્રમાં જ રહે તી હોય છે .
પાંડવોની મા ટરી રાજકીય ેત્રની છે એટલે ફરી પાછા એ જ ેત્રમાં પ્રવેશ
મેળવવા માટે અને સફળ થવા માટે તેઓ ઉદ્ યોગ કરવા લા યા.
િવરાટ રા ના યાં આ માટે સભા થઈ. સૌએ પોત-પોતાના અ ભપ્રાયો આ યા.
સૌનો એક જ મત હતો કે રા ય પાછુ ં મેળવવુ.ં પણ મેળવવું કેવી રીતે? મતં ્રણા
અને છે વટે યુ થી. શ આત મત ં ્રણાથી કરવી જોઈએ. યુ તો નાછૂ ટકાનો
છે લો ઉપાય છે . દ્ પદે ક યું કે મારી પાસે એક િવ ાન પુરોિહત બ્રા મણ છે
જે મતં ્રણામાં કુ શળ છે . તેને આપણે ધૃતરા ્ રની પાસે મોકલીએ.
બધાએ એકમત થઈને પુરોિહતને હિ તનાપુર મોક યો અને બી તરફ
યુ ની તૈ યારી પણ કરવા લા યા. યુ શાિ તકાળમાં લડાતું હોય છે . અથાત્
શાિ તકાળમાં પૂરેપૂરી તૈ યારી કરી હોય તો જ ખરા સમયે યુ કરી શકાતું હોય
છે . કુ શળ રા શાિ તકાળને તૈ યારીકાળ બનાવતો હોય છે . યારે અકુ શળ
રા શાિ તકાળને આમોદ-પ્રમોદમાં િવતાવતો હોય છે . પછી ખરા સમયમાં હારી
જતો હોય છે . પાંડવોએ એક તરફ યુ ની તૈ યારી કરવા માંડી તો બી તરફ
દ્ પદપુરોિહતને મત ં ્રણા માટે કૌરવોના યાં હિ તનાપુર પણ મોક યો તો
મત ં ્રણાકાળ પણ તૈ યારીકાળ જ થઈ જતો હોય છે .
પુરોિહતે આવીને કૌરવોને બધી રીતે ખૂબ સમ યા કે પાંડવોને અડધું રા ય
પાછુ ં આપી દો અને સુલેહ કરી યો. ધૃતરા ્ ર, ભી મ વગેરેને સિં ધની વાત ગમી
પણ દુ યોધન-કણ વગેરેને ના ગમી. બધાનો પર પરમાં મતભેદ થઈ ગયો. રા નું
થાન હુકમના એ ા જેવું હોવું જોઈએ. તે સલાહ બધાની લે. બધાને પૂછે ખરો
પણ અિં તમ િનણય તો તેનો જ હોય, એ ા િવનાનાં રા યો પર પરના ઝઘડાના
અખાડા બની જતા હોય છે . દુ ભા યવશ કૌરવો પાસે કોઈ એ ો ન હતો. તેથી
કશો િનણય કયા િવના દ્ પદપુરોિહતને માન-સ માન સાથે પાછો મોકલી દીધો.
મતં ્રણા િન ફળ ગઈ. મત ં ્રણા સફળ થાય તો શું કરવું અને મત ં ્રણા િન ફળ
ય તો શું કરવુ.ં આ બ ે પ ોની તલ પશી િવચારણા પ્રથમથી જ કરી રાખવી
જોઈએ. અને બ ે તરફની તૈ યારી પણ પૂરી કરી રાખવી જોઈએ.
પુરોિહત િન ફળ થઈને જ યુિધ ર પાસે પાછો આવી ગયો.
*
73. યુ ની તૈ યારી
કમઠતા વનનો સવો ચ મહા ગુણ છે . જે િનિ ક્રય વન વે છે તે મડદાં છે .
તેમાં પણ જે અ યયનના ઓઠા નીચે િનિ ક્રયતાને આદશ માનીને િનિ ક્રય
વન વે છે અને તેનો પ્રચાર પણ કરે છે તે તો પ્ર ને પણ મડદાં
બનાવવાનું પાપ કરે છે . કમઠતાનો પ્રચાર જ રા ્ ર ને પ્ર માટે ક યાણકારી
થઈ શકે છે . પાંડવો કમઠ છે . મોટુ ં કામ કરવાનુ.ં મોટુ ં કામ જ યિ તને અને પૂરી
પ્ર ને મોટાં બનાવે છે . યાં િનિ ક્રયતા પ્ર ની હશે યાં આપોઆપ
યિ ત અને પ્ર તુ છતા પ્રા ત કરતાં થઈ જશે.
યુ અને તેમાં પણ િવ યુ ઘણું મોટુ ં કામ કહે વાય. તેને પાર પાડવા પાંડવો
પોતાના પ ના રા ઓને એકઠા કરવા લા યા. જે લોકો આવું સગ ં ઠન કયા
િવના એકાકી તટ થનીિત અપનાવતા હોય છે તે િમત્રિવહોણા થઈને ન થઈ
જતા હોય છે . તટ થનીિત એટલે આ મહ યા. વનમાં કોઈ પણ ેત્રમાં
તટ થ રહે વાય જ નિહ. હંમેશાં યાયનો પ લેવો જ એટલે જે લોકો યાય-
અ યાયના પ ોમાં તટ થ રહે છે તે અ યાયને સહાયકતા થઈ ય છે . ચોર
અને શાહુકારમાં તટ થ ના રહે વાય. શાહુકારનો પ લેવો જ જોઈએ. જો ના લો
તો શાહુકાર દુ બળ થાય અને ચોર બળવાન થઈ ય. તટ થ માણસ એક રીતે
ચોરનો સહાયક થઈ ય. તટ થ રહે વાનો અથ તો એ થયો કે ચોર-શાહુકાર
બ ે એકસરખા થયા. આ પાપ કહે વાય.
યિ ત અને પ્ર ને મહાન બનાવનારા ગુણોમાં “ યાયિપ્રયતા” અને
“સ યિપ્રયતા” મોટા ગુણો છે . જે યિ ત કે પ્ર માં આ બે ગુણો નથી હોતા તે
કદી મહાન ના થઈ શકે. તે અધમ જ થઈ ય. એટલે યાં સ ય અને યાય
હોય યાં તેનો પ લેવો જ જોઈએ.
પાંડવ અને કૌરવો પોત-પોતાનો પ બળવાન બનાવવા રા -મહારા ઓને
પોતાના પ માં ભેળવવા લા યા.
શ આત શ્રીકૃ ણથી જ કરીએ. દુ યોધન અને અજુન બ ે સાથે ારકાપુરી
પહોચી
ં ગયા. ભગવાન શ્રીકૃ ણ યારે શયન કરતા હતા એટલે દુ યોધન તેમના
શર આગળ સારા સહં ાસન ઉપર બેસી ગયો, અજુન થોડો પાછળથી આ યો. તે
પગ આગળ હાથ જોડીને ઊભો રહી અને શ્રીકૃ ણની ગવાની પ્રતી ા કરવા
લા યો.
એક િવચાર આવે કે આવા મોટા માણસોનું િમલન થવાનું હોય તો પહે લાં સમય
િનધાિરત હોય. કાંઈક પ્રોટોકોલ હોય. માણસ સીધો શયનખડં માં ઘૂસી ય તે
કેવું લાગે? આ તો સા ં હતું શ્રીકૃ ણ એકલા જ સૂતા હતા. જો સાથે….. હોત
તો? સુર ાની દૃ એ પણ આવી રીતે છે ક શયનખડ ં સુધી વગર રોકટોક માણસ
ચા યો ય તે યો ય ના ગણાય. યિ તની પ્રાયવેસી સચવાવી જોઈએ.
કદાચ આવા જ કારણસર આજે પણ આપણે વગર સમયે ગમે યારે ગમેતેમ છે ક
તેના શયનખડ ં સુધી પહોચી
ં જતા હોઈશુ.ં
શ્રીકૃ ણની નીંદ ખૂલી. તેમણે અજુનને જોયો. પછી દુ યોધનને જોયો. બ ેને
આવકાર આ યો. ઊ ંઘમાંથી ઊઠે લો માણસ વ ત્રોથી તથા મનથી પણ થોડો
અ ત ય ત હોય. કદાચ એટલે જ વેઈિટંગ મ કે સીિટંગ મ બનાવતા હશે.
ઊ ંઘવાના સમયે, જમવાના સમયે કે પ્રાથનાના સમયે કોઈને મળવા ના જવાય.
કદાચ પહોચીં ગયા હોવ તો થોડી વાર પ્રતી ા કરાય.
શ્રીકૃ ણે બ ેને આવકાર આ યો. કદાચ આવનારો ભૂલ કરે તોપણ ગૃહ થે ભૂલ
ના કરવી જોઈએ. બ ેનો હે તુ પૂછ્યો. બ ેની ઉપિ થિતનો ભેદ જુઓ. એક
સહ ં ાસન ઉપર માથા આગળ બેઠો છે . બીજો પગ આગળ હાથ જોડીને ઊભો છે .
તમે યારે કોઈ મોટા માણસને મળવા વ યારે સવપ્રથમ પોતાની ઓકાત
સમજવી જોઈએ. ઓકાત પ્રમાણે જ બેસવું જોઈએ. એટલું યાદ રહે , તમે
તમારી ગરજે ગયા છો. આવા સમયે આબ કે મોટાઈ ના ચાલે. આને
ં ્રણામાં સફળતા
યાવહાિરક કુ શળતા કહે વાય છે . યાવહાિરક કુ શળતા મત
અપાવનારી પહે લી કૂચ
ં ી છે .
શ્રીકૃ ણના પ્ર માં અજુને થનારા સગ ં ્રામમાં પોતાના પ ે સહાયક થવાની
યાચના કરી, પણ યાં તો દુ યોધને પોતે પહે લો આ યો હોવાથી પોતાને સહાયતા
આપવાની દલીલ કરી. રાજપુ ષને ડગલે ને પગલે મુ સ ી બતાવવાનાં કારણો
ઊભાં થતાં હોય છે . જો તે ના આવડે તો તેને ભોટ કહે વાય.
શ્રીકૃ ણે દુ યોધનને ક યું કે “તમારી વાત સાચી છે . સવપ્રથમ તમે જ આ યા
છો પણ સવપ્રથમ મારી દૃ અજુન ઉપર પડી છે . એટલે પહે લી વાત કરવાનો
અિધકાર અજુનનો છે .” આ થઈ મુ સ ીગીરી. શ્રીકૃ ણે યુિ તપૂવક વાત રાખીને
અજુનને પ્રાથિમકતા આપી. મહાપુ ષે પોતે પ પાતી છે તેવી પિરિ થિતથી
બચવું જોઈએ. શ્રીકૃ ણે બી દલીલ આપી તે પણ સમજવા જેવી છે . “તમારા
બ ેમાં અજુન નાનો છે , શા ત્રમયાદા એવી છે કે નાનાને પ્રથમ તક આપવી
જોઈએ.”
હવે જે િનણય સભ ં ાળાવે છે તે જુઓ “એકતરફ મારી પૂરી યાદવસેના રહે શે અને
બી તરફ એકલો હું રહીશ. હું ના તો યુ કરીશ ના શ ત્ર ધારણ કરીશ.
બોલો કોને શું જોઈએ છે ?”
પહે લો અિધકાર અજુનને હતો તેથી તેણે મા યું કે “મારે તો આપ એકલા જ
જોઈએ, બીજુ ં કાંઈ નિહ” દુ યોધન રા થયો. એકલો માણસ શું કરવાનો હતો
તેના કરતાં પૂરી યાદવી સેના પોતાના પ ે આવે એ જ શ્રે કહે વાય. તેણે
હરખાતાં-હરખાતાં યાદવી સેના માગી લીધી. બ ે પોત-પોતાની રીતે રા થયા.
ખરેખર તો યુ સેનાથી જતાતું નથી. યૂહથી જતાય છે . અને યૂહ સેનાપિત
રચે છે . શ્રીકૃ ણ કુ શળ યૂહબાજ છે . તેથી લાભ તો અજુનને થયો કહે વાય.
શ્રીકૃ ણે અજુનને પૂછ્યું કે “મને એકલાને તે ં શા માટે ચૂટ
ં ્ યો?”
અજુને જવાબ આ યો: “ખરેખર તો આપ યાં હશો યાં જ િવજય હશે અને
યશ પણ હશે. એટલે મારે તો આપ જ જોઈએ. આપ સાર થ બનો. મારો
વનરથ આપ જ ચલાવો. હું તો આપનો દાસ છુ ં .” આ થઈ શરણાગિત. કુ શળ
પુ ષે મહાપુ ષની શરણાગિત વીકારવી જોઈએ. જેથી કામ સરળ થઈ ય.
રા દુ યોધન કૃતવમાની પાસે ગયો. તેણે એક અ ૌિહણી સેના આપી. પછી
શ યને પોતાના પ માં ભેળ યો. શ ય પાસે ઘણી િવશાળ સેના હતી. શ યને તો
સેનાપિતપદ પણ આ યુ.ં શ ય દુ યોધન પાસેથી યુિધ ર પાસે ગયો. યુિધ રે
વાગત-સ કાર કયો અને ક યું કે “તમે દુ યોધનને સહાયતા કરીને સા ં કયુ,ં
પણ મને પણ એક વચન આપો. તમે યુ માં કણના સાર થ થવાના છો. તમા ં
સાર થપણું વખણાય છે , એટલે કણ જ તમને સાર થ બનાવશે. તમારે બસ એક
જ કામ કરવાનું છે . કણનો ઉ સાહ અને િહ મત વારંવાર ભગ ં કરતા રહે વાનુ.ં
બસ આટલું કામ તમે કરજો” શ યે હા પાડી, યુ માં ઉ સાહ અને િહંમત
જ રી છે . િવજયના સમાચારોથી ઉ સાહ વધતો હોય છે . પરાજયના
સમાચારથી ઉ સાહ ઘટી જતો હોય છે . યુ માં તો કા પિનક િવજયના સમાચાર
આપી આપીને પણ યો ાઓમાં તથા પ્ર માં પણ ઉ સાહ ભરતા રહે વું જોઈએ.
શ ય િવદાય થયો.
21-7-10
*
74. િવચારમથ
ં ન
મહાભારત પિરવાર ગ્રંથ છે . જેમ પિરવારમાં ઘણા ફાંટા હોય છે તેમ મહાભારતમાં
પણ ઘણા પેટા ગ્રંથો છે . ગીતા તેમાંનો એક છે . માત્ર ગીતા જ નિહ બી પણ
કેટલાય પેટા ગ્રંથો આજે વતત ં ્ર રીતે વચં ાય છે . ઘણાને ખબર પણ નથી કે આ
મહાભારતમાં આવેલો પેટા ગ્રંથ છે . આવો જ એક બીજો પેટાગ્રંથ છે ,
“િવદુ રનીિત”. યુ કરતાં પહે લાં ધૃતરા ્ રે ઘણા શાણા માણસો સાથે મતં ્રણા કરી
હતી. ડા યા માણસનું પ્રથમ લ ણ એ છે કે તે મહ વના કાયમાં ત ોની
સલાહ લેતો હોય છે . મૂખાઓ અને અ ભમાનીઓ કદી કોઈની સલાહ લેતા નથી.
કાયની સફળતા અને િન ફળતામાં સલાહકાર મહ વની ભૂિમકા ભજવતો હોય
છે . યાન એટલું રાખવાનું કે તે શકુ િન જેવો ના હોય, જો હશે તો ખેદાન-મેદાન
કઢાવી નાખશે.
ધૃતરા ્ રે છે લી િવદુ રની સલાહ લીધી. િવદુ ર, ધૃતરા ્ રનો ભાઈ છે , પરમ ાની છે .
પણ દાસીનો પુત્ર હોવાથી તેને હંમેશાં આ મ લાિન ર યા કરે છે . તેમ છતાં તે
મત ં ્રી છે . તેનું વલણ પાંડવો તરફી છે . પણ નોકરી કૌરવોની કરતા હોવાથી
કૌરવોની સાથે રહે વું પડે છે . િવચારોને કે સ ાંતોને દબાવીને વવું એ વમાની
ાની પુ ષ માટે મૃ યુથી પણ વધુ દુ :ખદાયી થઈ ય છે . િવદુ રની આવી જ દશા
છે . િવદુ રે યુ િવષયક સલાહના િનિમ ે કેટલાય અ યાયો સુધી અણમોલ
નીિતવા યો ક યાં છે . પ્ર યેક રા ઓ જ નિહ પણ પ્ર યેક યિ તએ
મનનપૂવક વાંચવા િવચારવા જેવાં છે . જે યિ ત પાસે ઊ ંડાણભયું મૌ લક ચિં તન,
બહોળા અનુભવો, િવશાળ િનરી ણ અને પ્રખર મેધા હોય તેનામાં આવું ચિં તન
આવી શકે. લોકોએ િવદુ રનીિત જ ર વાંચવી ઘટે .
ધૃતરા ્ રની પાસે મહા મા િવદુ ર જેવી જ એક બી યિ ત છે ‘સજં ય’. સજ ં ય
દૂ રદશી છે . થનારા ભયકં ર યુ થી તે બહુ દુ :ખી છે . તેણે પણ ધૃતરા ્ રને યુ
નિહ કરવા અને પાંડવો સાથે યાય કરીને તેમનું રા ય પાછુ ં સોપી ં દે વા બહુ
સમ યા. ધૃતરા ્ રને પણ િવદુ ર અને સજ
ં ય જેવા તટ થ ાનીઓની વાત
ગમી. તેણે દુ યોધનને બોલાવીને બહુ સમ યો પણ દુ યોધન ના મા યો.
ધૃતરા ્ રની પાસે વેદ યાસ આ યા. ગાંધારી આવી અને યુ ના કરવાનું
સમ વવા લા યાં. બી તરફ કણ, શકુ િન વગેરે દુ યોધનને યુ કરવું જ
જોઈએ તેવું સમ વતા ર યા. આ રીતે કૌરવોમાં બે પ ો પડી ગયા. યુ પહે લાં
લગભગ બધે જ આવું થતું હોય છે . જો શાસક સવસ ાધીશ, અિધનાયક હોય તો
આવા પ નથી પડતા. કદાચ પડ્ યા હોય તોપણ પ્રગટ નથી થતા તેથી ફાયદો
એ થતો હોય છે કે બધી શિ ત એકતરફ કામે લાગી જતી હોય છે . પણ યાં
વૈ ચાિરક ઉદારતા હોય છે , યાં મતભેદ રહે વાના જ. વૈ ચાિરક ઉદારતા ડા યા
માણસો અને દાના માણસોમાં જ હોવી જોઈએ. મૂખાઓ અને ચાલુ માણસો
વૈ ચાિરક ઉદારતાનો ભારે દુ પયોગ કરી શકતા હોય છે .
21-7-10
*
75. શ્રીકૃ ણની િવચારગો ી અને દ્રૌપદીની પીડા
યુ મહા ક્ ર કમ છે . તેને રોકી શકાય તો બધા પ્રય નો કરીને પણ રોકવું
જોઈએ. યુ માં અપાર નહાિન, અપાર ધનહાિન અને અપાર વ તુહાિન થતી
હોય છે . યુ થી લાખો-કરોડો ત્રીઓ િવધવા, લા ખો-કરોડો બાળકો અનાથ
થઈ જતાં હોય છે . લા ખો વીર પુ ષો િવકલાંગ થઈ વનભર િરબામણીભયું
વન વતા હોય છે . યુ પછી વ તુઓની ભયક ં ર અછત થઈ જવાથી
કાળાબ ર તથા ત્રાસ થતો હોય છે . સૌથી વધુ ક ણ અને ઘૃ ણત ફળ તો એ
આવતું હોય છે કે લા ખો ત્રીઓ િવધવા થઈને કુ માગે વળી જતી હોય છે .
પાપાચાર-દુ રાચાર વધી જતો હોય છે . પૂરી ધમ યવ થા, પૂરી સમાજ યવ થા,
પૂરી રાજ યવ થા િછ - ભ થઈ જતી હોય છે જેથી ઘણા અનથો પેદા થાય છે .
માટે મહાન પ્રય નો કરીને પણ યુ રોકાતું હોય તો રોકવું જોઈએ.
યુ ને રોકવાનો પ્રબળ ઉપાય મત ં ્રણા છે . કૌરવો તરફથી અનેક દૂ તો આવી
ગયા. પાંડવોએ પણ દ્ પદપુરોિહતને મોકલી સમાધાન કરવાનો પ્રય ન કયો.
હ પણ યુિધ રનું મન યુ અટકાવવા તલસે છે . તેને થયું કે હવે તો આ કામ
શ્રીકૃ ણ જ કરી શકે તેમ છે . યુિધ ર પોતે સામે ચાલીને શ્રીકૃ ણ પાસે ગયા.
અને લંબાણપૂવક વાતચીત કરી. યુિધ રે અડધું રા ય માગવાની જ યાએ
માત્ર પાંચ જ ગામ મા યાં હતાં જે આ પ્રમાણે છે . 1-અિવ થલ, ર-વૃક થલ, 3-
માક દી, 4-વારણાવત અને પાંચમું ગમે તે એક એમ પાંચ જ ગામ માગીને
‘ક જયાનું મોઢુ ં કાળું ’ એ યાયી સમાધાન કરી લેવા તૈ યારી બતાવી હતી, પણ
કૌરવો કશું જ આપવા તૈ યાર ન થયા. હવે ફરી એક વાર પ્રય ન કરી જોઈએ.
શ્રીકૃ ણ, આપ હિ તનાપુર પધારો અને મત ં ્રણા કરીને આ ભીષણ સવનાશી
યુ ને અટકાવો તેવી પ્રાથના યુિધ રે કરી.
ભીમ, અજુન, નકુ લ, સહદે વ વગેરેએ પણ ગમેતેમ કરીને યુ અટકાવવાની
પ્રાથના શ્રીકૃ ણને કરી. યાંય કોઈમાં યુ ો માદ નથી. બધા ધીર-વીર-
પ્રશા ત છે .
આ સિ ધપ્રવૃ દ્ રૌપદીને ના ગમી. હ તેર વષથી તેણે પોતાના કેશમાં તેલ
ના યું ન હતું તથા ઓળીને પાંથી પાડી ન હતી. સુગરીના માળા જેવા તેના કેશ
આજે પણ વેરિવખેર હતા. સભા વ ચે યારે તેને ઘસેટીને લાવવામાં આવી હતી
અને તેનાં ચીર ખેચાતાં
ં હતાં યારે તેણે દુ :શાસનના ઊકળતા લોહીમાં વાળ
ધોવાની પ્રિત ા કરી હતી, તે હ ભુલાઈ ન હતી. ર તના આધારે માણસોને બે
ભાગમાં વહે ચ
ં ી શકાય. 1. રોયલ લડ અને ર. લોઅર લડ. જે ટે ક માટે , પ્રિત ા
માટે વે અને મરે તે રોયલ લડ કહે વાય. તેમનો ઇિતહાસ હોય, પણ જે વારંવાર
પ્રિત ાભગ ં કરે, વારંવાર પ પલટો કરે, ધમ બદલે તે ધનવાન હોય તોપણ નીચ
કહે વાય. નીચોનો ઇિતહાસ ના હોય, પ્રિત ા કરવી સહે લી છે પણ તેને
િનભાવવી અ યત ં કિઠન છે . રોયલ લડની કસોટીઓ ત્રણ થળે થતી હોય છે .
1. પ્રેમગાથા, ર. ભિ તગાથા અને 3. શૌયગાથા ત્રણનાં અિં તમ પિરણામ તો
બ લદાન જ હોય છે . ટે ક િવનાના માણસો લ ન તો કરી શકે છે . છોકરાં પણ પેદા
કરે છે . પણ આ બધું સમાજમાગથી સમાજ યવ થા પ્રમાણે જે થતું હોય તે કરે,
ના થતું હોય તે ના કરે. આ સુર ત માગ કહે વાય. લ ન પણ પ્રેમ થાય કે ના
થાય છોકરાં થાય એટલે બસ, આમનો ઇિતહાસ ના હોય. ઇિતહાસ શેણી-
િવ ણદ ં જેવાનો હોય. ઝૂ રી-ઝૂ રીને વે અને ઝૂ રી-ઝૂ રીને મરે. જે પ્રેમ
સમાજમા ય નથી હોતો તે વાળામુખીની માફક પ્રેમીઓને ભરખી જતો હોય
છે . સમાજ વાળામુખી પણ છે . પ્રેમગાથાઓ આ વાળામુખીના લાવારસની
હોય છે .
આવી જ શૌયગાથા પણ બ લદાનની હોય છે . અધમ લોકો શૌયિવનાના હોય છે .
એટલે તે કૂતરાંના મોતે તો મરી શકે છે , પણ ઘીંગાણામાં કે યુ માં સામી છાતીએ
એકે હ રાં થઈને શહીદ થઈ શકતા નથી. શહીદોના પા ળયા હોય.
પલટીબાજો કે ઝૂ કી પડનારાના પા ળયા ના હોય.
ભિ તગાથા પણ આવી જ છે . ટીલાં-ટપકાં કરીને સાધુડાં થવું સરળ છે . પણ
મીરાંબાઈ, નર સહ ં થવું કિઠન છે . સમાજનો વાળામુખી સાધુડાંને તો લાડવા
જમાડતો રહે છે . કારણ કે સમાજ પ્રદશનપ્રેમી હોય છે . ઢોગી
ં અને પાખડ
ં ી તે
છે . પણ સાચા મરે છે . સાચા, ઢોગ-પાખ
ં ડં નથી કરનારા તે સ યને લોકો પચાવી
નથી શકતા. પિરણામે સતીઓ અને સાચા સ તો દુ ભાતા હોય છે .
મૂળ મુ ો ટે કનો છે . પલટીબાજોને ટે ક હોતી નથી. “ જસકે તડમે લ ુ ઉસકે તડમે
હમ” જેવી તેમની નીિત હોય છે . દ્ રૌપદી મહાન સતી છે કારણ કે ટે કધારી છે .
હ વાળ ઓ યા નથી. હ લોહી ઠં ડુ ં થયું નથી. તે કૃ ણની આડે ફરી વળી
અને પોતાના વાળ આગળ ધરીને કહે વા લાગી.
“ભગવાન તમે સિ ધ કરવા તો ઓ છો પણ મારા આ કેશને ભૂલી ના જતા.
વનભર મારે આવા ને આવા સુગરીના માળા જેવા રાખવા ના પડે.” શ્રીકૃ ણ
દ્ રૌપદીની પીડા ણે છે . સભા વ ચેના અપમાનના સોયા હ તેના
કાળ માંથી નીક યા નથી. અપમાન ભૂલી જવું જોઈએ પણ અપમાન
કરનારને પ ા ાપ થાય અને તે સુધરી ય તો. જો તે વધુ ને વધુ નીચ થતો
ય અને તમે અપમાનને ભૂલી વ તો પેલાની નીચતાને વધારવાના ભાગીદાર
બનો ને નમાલા કહે વાય.
શ્રીકૃ ણે દ્ રૌપદીને આ ાસન આ યુ:ં “બહે ન તું ચત
ં ા ના કર, તારી પીડા એ
મારી પીડા છે . હું તને પીડામુ ત કરીશ.”
આ વખતે દ્ રૌપદીએ જે ક યું છે એ સૌએ યાદ રાખવા જેવું છે .
યથાવ ય વ યમાને ભવે ોષો જનાદન।
સવ ય માવ યે દૃ ઈતી ધમિવદો િવદુ :॥
(ઉદ્ યોગપવ 82/18)
અથાત્ જેમ અવ યનો વધ કરવાથી દોષ લાગે છે તેમ જ વ યનો વધ ન કરવાથી
પણ દોષ લાગે છે . કૌરવો વ ય છે તેમને વતા રહે વા દે વા એ દોષ - પાપ જ
કહે વાય. ઘણી વાર િહંસાને રોકવા માટે િહંસા જ કામમાં આવતી હોય છે . જો ખરા
સમયે િહંસાિવરોધી િહંસા ના કરાય તો િહંસા વધી ય.
દ્ રૌપદીએ રડમસ વરથી ક યુ,ં “કૃ ણ, તમે સભા વ ચે મારી લાજ રાખી હતી
યારે મને તમે વચન માગવા ક યું હતુ.ં હું માગુ ં છુ ં કે દુ :શાસનની તે ભુ ને
કપાયેલી ધૂળમાં રગદોળાતી હું જોઉ.ં આ ઘડીની રાહ જોતાં-જોતાં મે ં તેર વષ
િવતાવી દીધાં છે .” દ્ રૌપદી રડી પડી.
શ્રીકૃ ણે તેનાં આંસુ લૂછ્યાં અને ક યું કે તું જોજે થોડા જ િદવસોમાં તારી લાજ
લૂટં નારા ધૂળમાં રગદોળાશે અને તેમની લાશોને કૂતરાં શયાળ અને ગીધ ખાશે”
કૃ ણ િવદાય થયા. પાણીદાર ત્રીઓ વીરપિત અને વીરભાઈઓના ારા માથું
ઊ ંચું રાખીને વતી હોય છે .
21-7-10
*
76. શ્રીકૃ ણની િવ
રાજકારણનાં આઠ મહ વનાં અગ ં ્રીઓ, 3. રાજદૂ તો, 4.
ં ો છે . 1. રા , ર. મત
સેનાપિતઓ, પ. સેના, 6. પ્ર , 7. અિધકારીઓ અને 8. ગુ તચરો.
આ આઠે આઠ ઘટકો યો ય અને યવિ થત હોય તો જ રાજસ ા પૂરેપૂરી સ મ
થઈ શકે. આ આઠમાંથી માત્ર રાજદૂ તોની જ ચચા કરીશુ.ં
રા ્ રય અને આંતરરા ્ રય ેત્રના સબ ં ધ
ં ોનો પ્રભાવ રા ય ઉપર પડતો જ
હોય છે . પ અને િવપ રહે તા જ હોય છે . પ કે િવપ અને િવપ ને પ
બનાવી દે નારા રાજનો નાશ થઈ જતો હોય છે , આ સબ ં ધ
ં ોને બાંધવા, સુધારવા
અને િનભાવવાના કાયમાં રાજદૂ તો મહ વનો ભાગ ભજવતા હોય છે . એક એવી
મા યતા છે કે રા કરતાં પણ રાજદૂ તની યો યતા ઘણી હોવી જોઈએ.
રા યનો ભાવ, રા ્ રિહત, પિરિ થિત ત કાળ િનણય, વાતની રજૂઆત, બગડેલા
સબં ધ
ં ોને સુધારવાની મતા વગેરે કેટલાયે ગુણો રાજદૂ તમાં હોવા જ રી છે .
શ્રીકૃ ણ રા પણ છે અને રાજદૂ ત પણ છે . તે યો ા છે , સેનાપિત પણ છે ,
યૂહરચનામાં તો તેમની જોડી નથી. આ યાિ મકતા વાંઝણી ના હોવી જોઈએ.
અથાત્ આ યાિ મક પુ ષ િનિ ક્રય, રા ્ રિહત િવનાનો, માનવતા િવનાનો,
જવાબદારી િવનાનો ના હોય, તે પૂણ હોય. અથાત્ તેને બધું આવડતું હોય. તે
સ ક્રય પુ ષાથી હોય અને લોકોને પુ ષાથમાં જોતરનારો હોય. યારે રા ્ ર
ઘોર િવપ માં ફસાયું હોય, પ્ર ત્રાિહત્રાિહ પોકારતી હોય, ભયકં ર દુ કાળ,
ધરતીકપ ં કે બી કુ દરતી આપ ઓમાં પ્ર ભૂખે-તરસે મરતી હોય. ગુડં ાઓ
અને રા સો હાહાકાર મચાવતા હોય, કોઈ સતી ત્રી સુર ત ના હોય આવા
સમયે કોઈ આ યાિ મકતાના નામે િનિ ક્રય થઈને વીતરાગ થઈ ય તો તેવી
આ યાિ મકતા પ્ર ો ઉકેલનારી નિહ પણ પ્ર ોથી ભગાડનારી, પલાયનવાદી
થઈ ય. ભારતને વષોથી આ જ અ યા મરોગ લાગુ પડ્ યો છે . અહીં
િનિ ક્રયતા અને બેજવાબદારીતા પૂ ય છે તેને યાગી વન મનાય છે .
પિરણામે પ્ર નું પતન થાય છે . પ્ર રાજકીય દૃ એ જ નિહ, આ થક,
સામા જક, સાંસાિરક એમ બધાં ેત્રોમાં બેજવાબદાર અને પલાયનવૃ ધરાવતી
થઈ ય છે . તેનું પાછુ ં ગૌરવ લે છે , આવા આ યાિ મક ભગવાનો આવો જ
ઉપદે શ આપે છે . આવા ઉપદે શમાં ટાળે ટોળાં જોડાય છે . બોલો હવે રા ્ ર અને
પ્ર નું શું થાય?
શ્રીકૃ ણ આવા નથી. તે બેજવાબદાર કે પલાયનવાદી નથી. કમઠ છે .
કત યિન છે , કુ શળ છે . પ્ર યેક ેત્રની તેમની મા ટરી છે . તે કુ શળ રાજદૂ ત
પણ થઈ શકે છે .
પાંડવોએ િવચાર કયો કે હ એક છે લો પ્રય ન કરી લેવો સારો. જો યુ
ટળતું હોય તો હ ં ્રણા
પણ તેને ટાળવું જોઈએ. શ્રીકૃ ણને હિ તનાપુર મત
કરવા મોક યા. શ્રીકૃ ણ િવદાય થયા.
યિ તની સૌથી મોટી મૂડી ‘લોકચાહના’ હોય છે . લોકોમાં તેની ચાહના તેનાં
સ કમો, ઉદારતા, પરાક્રમો, પરદુ :ખભજ ં નતા વગેરે સદ્ ગુણોથી થતી હોય છે .
તમે લોકોનાં કેટલાં અને કેવાં કામ કયાં હોય છે , તેના આધારે લોકચાહના થતી
હોય છે . જેણે અડધી રાત્રે લોકોની ભીડ ભાગી હોય તેની લોકચાહના થતી હોય
છે . જે કાંટાની માફક લોકોને ભો ં યા કયા હોય તેની લોકચાહના ના હોય. જે
લોકો સામ ય હોવા છતાં કોઈના કામમાં આવતા ના હોય તેમની લોકચાહના ના
હોય.
જે જે ર તે શ્રીકૃ ણનો રથ નીકળે છે તે જ ર તે લોકો દશન માટે ભેગા થાય છે .
ત- તની ભેટો ધરે છે . જય જયકાર કરે છે . લોકો તો ઠીક ઋિષઓ પણ
શ્રીકૃ ણનાં દશન કરવા દોડતા આવે છે . મહાન િવભૂિતનાં દશન કરવા સામે
ચાલીને જવું જઈએ. ન જનારા અ ભમાની જ હોય. અ યા મનું પણ અ ભમાન
હોય. સૌને મળતા, સૌનું અ ભવાદન વીકારતા, ઋિષમુિનઓને વદ ં ન કરતા
શ્રીકૃ ણ વૃક થળ પહો ં યા. યાં રાત ર યા. યિ તએ પ્રાણીઓનો પણ યાલ
રાખવો જોઈએ. અ વગેરે પ્રાણીઓ થા યાં હોય તેમનો થાક ઉતારવા, દાણો-
પાણી ખવડાવવા પણ િવશ્રાિ ત કરવી જ રી છે .
બી તરફ શ્રીકૃ ણ હિ તનાપુર આવી ર યા છે તેવું ણીને નગરવાસીઓમાં
આનદ ં છવાઈ ગયો છે . ખુદ ધૃતરા ્ ર અને કૌરવો તેમના વાગત માટે અધીરા
થયા છે . ધૃતરા ્ ર અને કૌરવો છે ક ભાગોળથી પણ આગળ વધીને તેમનું વાગત
કરવા પહોચી ં ગયા. કોઈ મહાન િવભૂિત આવતી હોય અને જે યિ ત પોતાના
ઘરમાં બેસી રહે કે આસન ઉપર બેસી રહે . ઊઠીને સામો ના ય તે અ ભમાની
અને અિવવેકી જ હોય. સૌ મ યા. આનદ ં થયો. ધૃતરા ્ રે શ્રીકૃ ણનો ઉતારો
દુ :શાસનના મહે લમાં રાખવાની યોજના બનાવી હતી. અિત થને ભૌિતક
સગવડોવાળા આવાસમાં ઉતારવો જોઈએ. પણ સાથે સાથે વૈ ચાિરક કે
વભાવગત અનુકૂળતાનો પણ િવચાર કરવો જોઈએ. જે વભાવથી જ િવરોધી
હોય તેના યાં ઉતારો ના હોય. તેના કરતાં વૃ નીચે રહે વું સા .ં વમાની માણસ
ભૌિતક સગવડો સહન કરી શકે પણ વૈ ચાિરક કે વભાવભેદ ના સહન કરી શકે.
ધૃતરા ્ રના પ્ર તાવને શ્રીકૃ ણે અમા ય કરી દીધો. ઉતારા બાબત રાજદૂ તે
સુર ાનો પણ િવચાર કરવો જોઈએ.
શ્રીકૃ ણે િવદુ ર ના યાં ઊતરવાનું ન ી કયું. કશી પૂવતૈ યારી ના હોવા છતાં
સામે ચાલીને િવદુ ર ના યાં પહોચી ં ગયા. શ્રીકૃ ણને આ યા ણીને
િવદુ રાણી તો ગાંડી ગાંડી થઈ ગઈ છે . જેના ઘરે ઊતરવાનું હોય તેની ઘરવાળીનું
વલણ પણ ણી લેવું િહતાવહ હોય છે . જો ઘરવાળી પ્રિતકૂળ હોય, ભલેને
ઘરવાળો ભ ત હોય તોપણ તેના યાં ઊતરવું નિહ. માણસ ભૌિતક અગવડો વેઠી
શકે પણ ઉપે ા ના વેઠી શકે, જો ઘરવાળીને તમારી કશી પડી જ ના હોય. તે
સતત ઉપે ા કરતી હોય તો તેવા ઘરમાં સુખ-શાિ ત ના મળે . કદાચ તમારી ઉપે ા
કરવાના કારણે પિત-પ નીમાં કલહ પણ થઈ શકે. તમે તો બે િદવસ રહીને
ચાલતા થાવ પણ કલહ મૂકતા વ તો તેમનું દા પ ય બગડે. એટલે માત્ર
ઘરવાળાનો જ ભાવ નિહ જોવાનો. ઘરવાળીનો પણ ભાવ જોવાનો. માણસનું
માણસ પ્ર યેનું સવો ચ સુખ લાગણીનું હોય છે . લાગણી જ વન છે .
લાગણીહીનતાવાળો મો મેળવવા કરતાં લાગણીભયું નરક સા .ં જે ધમ કે
અ યા મમાં લાગણીને થાન જ ના હોય તેને ચૂલામાં નાખી દે વો જોઈએ.
િવદુ રાણીના ભાવથી ભગવાન શ્રીકૃ ણ આ લાિવત થઈ ર યા છે . આથી વધારે
બીજુ ં કોઈ સુખ નથી.
ઘણાને નવાઈ લાગશે પણ આ તેર વષ સુધી માતા કુ ત ં ી ધૃતરા ્ રના ભવનમાં
ગાંધારી સાથે રહે તાં હતાં. દ્ રૌપદીની લાજ લૂટ
ં નારા અને પાંડવોને વન મોકલનારા
કૌરવો સાથે તેમને કેમ ફા યુ.ં એ પ્ર જ કહે વાય. કેટલાંક પિરવારોમાં કલહનું
ેત્ર પુ ષ વગ સુધી જ સીિમત રહે તું હોય છે . ત્રીવગ સાથે નિહ. કદાચ આવું
કારણ પણ હોય.
શ્રીકૃ ણ કુ ત
ં ી ને મ યા. પાંડવોની વાતો તથા સમાચાર આ યા. કુ તીએ પણ
બધાના િવગતવાર સમાચાર યા. કુ તીને મળીને શ્રીકૃ ણ દુ યોધનના મહે લે
ગયા. તેનો આગ્રહ હોવા છતાં ને સમય થયો હોવાથી ભોજન કરવા િવદુ ર ના
યાં ચા યા ગયા. યિ તએ ભાવતાં ભોજન કરતાં ભાવભયાં ભોજનને મહ વ
આપવું જોઈએ.
શ્રીકૃ ણ િવદુ ર ના યાં ભાવતાં અને ભાવભયાં એમ બ ે પ્રકારનાં ભોજન
જ યા. પછી તો વાતે ચઢ્ યા. િવદુ ર એ કૌરવોની દાનત િવશે જણા યુ.ં તેમની
દાનત સારી નથી. મત ં ્રણાનું કશું પિરણામ આવવાનું નથી. કૌરવો સિં ધ કરવા
માગતા જ નથી. યુ જ ઇ છે છે . એટલે સિં ધ કરવા સભામાં ના વ તો સા ં
એવું િવદુ ર એ ક યું પણ શ્રીકૃ ણ કૌરવસભામાં જવા મ મ ર યા.
શ્રીકૃ ણે કૌરવસભામાં પ્રવેશ કયો યારે સૌએ વાગત કયુ.ં યો ય આસન
ઉપર બેઠા પછી યુ નિહ કરવા અને પાંડવોને તેમનું રા ય પાછુ ં સોપી
ં દે વા
જોરદાર પ્રભાવશાળી પ્રવચન કયુ.ં શ્રીકૃ ણના પ્રવચનથી સૌ પ્રસ થયા.
સૌએ તાળીઓના ગડગડાટથી પ્રવચનને વધાવી લીધુ.ં રાજનેતા સારો વ તા પણ
હોવો જોઈએ.
શ્રીકૃ ણના પ્રવચનથી પ્રભાિવત ધૃતરા ્ રે શ્રીકૃ ણને ક યું કે “આ જ વાતો
તમે દુ યોધનને સમ વો, તે મા ં માનતો નથી” વૃ ાવ થામાં સૌથી મોટુ ં સુખ
િપતાને આ ાપાલક પુત્રોનું હોય છે . અને સૌથી મોટુ ં દુ :ખ આ ાનું ઉથાપન
કરનારનું હોય છે . હવે ધૃતરા ્ રનું કશું જ ચાલતું નથી. ધૃતરા ્ રના કહે વા
પ્રમાણે શ્રીકૃ ણે દુ યોધનને યુ નિહ કરવા બહુ સમ યો.
શ્રીકૃ ણના સમથનમાં ભી મ, દ્ રોણ, િવદુ ર અને વયં ધૃતરા ્ રે પણ દુ યોધનને
યુ નિહ કરવા તથા પાંડવોનું રા ય પાછુ ં આપી દે વા સમ યો. પણ દુ યોધન
જરા પણ ઢીલો ના થયો. તે મ મ જ ર યો. એટલું જ નિહ તેણે સભાનો
બિહ કાર કરીને ચાલવા માંડ્ય.ું ધૃતરા ્ રે સભામાં ગાંધારીને બોલાવી અને તેણે
દુ યોધનને સમ વવા પ્રય ન કયો. પણ દુ યોધન મા યો નિહ.
મતં ્રણા િન ફળ થવાથી શ્રીકૃ ણ ઊઠીને ચાલવા લા યા. યારે દુ યોધને તેમને
પકડી લેવા સેવકોને આ ા કરી. પણ શ્રીકૃ ણે પોતાનું પ્રતાપી િવ પ બતા યું
તેથી કોઈ ન ક જઈ શ યું નિહ. શ્રીકૃ ણે બહાર ઊભેલા પોતાના રથ ઉપર
બેસીને રથ હંકારી મૂ યો. શ્રીકૃ ણ પાછા ઉપ લવ નગર આવી ગયા. યાં
યુિધ ર તેમની રાહ જોતા હતા.
22-7-10
*
77. શ્રીકૃ ણની ભેદનીિત
રાજનીિત યુ ના સમયે કૂ ટની ત થઈ જતી હોય છે . કૂ ટની તમાં સામ-દામ-દડ અને
ભેદ એમ ચારે ઉપાયોનો સહારો લેવાય છે . જેને કૂ ટની ત આવડે તે જ યુ તી
શકે. શ્રીકૃ ણને કૂ ટની તનાં ચારે ઘટકો આવડે છે . તેમણે િવચાયું કે શત્ પ માં
ભેદ નાખવો જોઈએ. સૌથી મોટુ બળ કૂ ટ છે . શત્ પ ગમે તેવો બળવાન હોય પણ
જો તેને ફોડી શકાય તો તે દૂ બળ થઈને હારી જતો હોય છે . અગ ં ્રેજોએ આ
કૂ ટની તના પ્રભાવે ઘણાં યુ ોમાં િવજય મેળ યો હતો.

પ્ર યેક પ માં થોડાક તો ઢીલા-પોચા માણસો હોય જ છે . ઢીલા-પોચા એટલે


વફાદારીમાં ઢીલા. બધા સોએ સો ટકા પૂરેપૂરા વફાદાર નથી હોતા. ખાસ કર ને જે ધન
કે બી લાલચથી પ માં ભ યા હોય છે તે બહુ મ મ નથી હોતા. જે લોકોની
પોતાની સાથે પ પાત કે અ યાય થયાનો અનુભવ થયો હોય, જેમની અપે ાઓ
પૂરી ના થઈ હોય. જે વધુ પડતા લાલ ુ હોય. આવા લોકોને ફોડી શકાય છે . પૂરી
વફાદારી ગમે તેવાં કારણો હોય તોપણ પલટાતી નથી. તે એટલે ુધી કે કદાચ કોઈ
કારણસર સાચા કે ખોટા ોધથી મા લક કાઢ ૂકે તોપણ વફાદારી મંદ પડતી નથી.
મ મતા એટલે મ મતા. આવા લોકોનો જ પાછળથી જય જયકાર થતો હોય છે .

શ્રીકૃ ણે કૌરવપ ઉપર નજર દોડાવી. કણ ઉપર અટકી. કણને જો આપણા પ માં
લઈ લેવાય તો કૌરવો પાંખ િવનાના પ ી જેવા થઈ ય, શ્રીકૃ ણે કણને પાંડવોના
પ માં આવી જવા બહુ સમ યો. પણ કણ ડ યો ન હ. કેટલાક લોકો ટ લમાંથી
બનેલા હોય છે . તો કેટલાક મીણમાંથી બનેલા હોય છે . જેમ મીણનાં પૂતળાં બહુ
સરસ લાગે. પણ જરાક ગરમી લાગતાં તે પીગળવા લાગે. તે ગરમી સહન ના કર શકે.
આવી જ રીતે જે મીણના માણસો હોય છે તે તાપ સહન કર શકતા નથી, લોભ-લાલચ
પણ સહન કર શકતા નથી. કદ પણ આવા મી ણયા માણસોને રા ્ રની મહ વની
ખુરશી ઉપર બેસાડવા ના જોઈએ. મી ણયા માણસોની મૈ ી ના કરાય. મી ણયા માણસો
વારંવાર ધમ બદલે. તે પલટીખોર હોય છે . તેમનો ભરોસો ના થાય.
યિ તની ઉ ચ ખાનદાની તેના જ મથી ન હ પણ ઉપકાર કરનાર માણસોના
અહે સાન ભાવથી અક ં ાતી હોય છે . દુ યોધને ભરી સભામાં દ્ રૌપદીના અપમાન
પછી કણને અગ ં દે શનો રા બના યો હતો જે કણ કદ ભૂલતો નથી. કણ પ પલટો
કર ને દગાબાજ ના થઈ શકે. કણ ણે છે કે પાંડવોનો િવજય ન છે અને
કૌરવોનો પરાજય પણ ન છે . પણ તેથી કાઈ પ ના બદલાય. પરાજયમાં પણ જે
સાથ ના છોડે તે જ સાચો મ . કેટલાય લોકો તમારી ચઢતીમાં સાથે થઈ ય. રોકો
તોપણ ના રોકાય પણ જરાક પડતી શ થાય તો દૂ ર ભાગવા લાગે. બી કેટલાક
વલણપારખું હોય છે . તમારી પાછળ સાર વાતો બોલનારા સાથે સા બોલે, પણ
ખરાબ બોલનારા સાથે ખરાબ બોલવા લાગે. લોક વલણ પ્રમાણે જ અ ભપ્રાયો
આપતા હોય છે .
કણ બધી રીતે સાચો મ છે . જે રીતે ૂલવો તે બધી રીતે તે પૂરેપૂરો મ છે . તેને
ખબર છે કે આ યુ માં પાંડવો તવાના છે અને કૌરવો ું નકદન નીકળ જવાનું છે .
તોપણ તે કૌરવોના જ પ માં ર યો. જરાય ડ યો ન હ.

બધા પ્રય નો ન ફળ ગયા પછી શ્રીકૃ ણે, િવદુ રના ારા કુ તીને કણ પાસે મોકલી.
કુ તીએ પહે લી વાર કણની પાસે રહ યોદ્ ઘાટન ક ુ કે “તું મારો પુત્ર છે .” કુ વાર
અવ થામાં જ મેલા તને કેવી રીતે જળપ્રવાહમાં વહાવી દીધો હતો તે બધી વાત
કર , પછી ૂત સાર થના હાથમાં આવીને રાધાના ખોળામાં ઊછરીને મોટો થયો તે
બધી વાત કર . પુત્ર આગળ કુ તી પ્રગટ થઈ ગઈ તેના ૂળ પમાં. યિ તને
ૂળ પમાં જોવી અને વીકારવી બહુ ક ઠન અને જિટલ કામ હોય છે . સામા જક
પ્રિત ા અને અપ્રિત ા યિ તને ચહે રા ઉપર ચહે રો લગાવવા બા ય કરે છે .
કુ તીએ કણને પાંડવોના પ ે આવી જવા બહુ સમ યો, પણ કણ ના મા યો. આ
વખતે તેણે પોતાની પાલક માતા રાધાની જે વાત કર છે તે સૌએ યાદ રાખવા જેવી
છે , ‘તમે મને જ મતાં જ પાણીમાં ફે કં ી દીધો હતો, પણ રાધાએ મારા બાળોિતયાં
ધોઈ ધોઈને મને કેટલાંય ક સહ ને મોટો કય . મારા માટે તો સાચી માતા રાધા જ છે . તું
ન હ. તેમ છતાં કણના આંગણેથી કોઈ ખાલી હાથ નથી જતુ.ં હું તને વચન આપું છુ ં
કે અજુન સવાય બી ચાર ઉપર હું હાથ ન હ ઉપાડુ .ં જો અજુન મર જશે
તોપણ તારે પાંચ પુત્રો રહે શે. અને કદાચ હું મર જઈશ તોપણ તારે પાંચ જ પુત્રો
રહે શે. પાંચમાં કશો ફરક પડશે ન હ.
શ્રીકૃ ણના ફૂટ પાડવાના પ્રય નો ન ફળ ગયા.
22-7-10
*
78. યુ ની તૈયાર
બધા શાિ તપ્રય નો િન ફળ થઈ ય પછી યુ જ અં તમ પ્રય ન બાકી
રહે તો હોય છે . શાિ તપ્રય નો પણ તેના જ સફળ થતા હોય છે જે શિ તશાળી
હોય છે . શિ તના અ ત વ માત્રથી તેનાં પિરણામ મળતાં હોય છે . શિ તનું
અ ત વ જ ના હોય તો શાિ તમત ં ્રણા પણ ના હોય તો ભીખમત ં ્રણા હોય. જેના
હાથમાં િપ તોલ હોય તેને જોઈને જ સામો પ ઢીલો થઈ ય. ભલે િપ તોલ
વાપરવી ના પડે. તેની હાજરી જ પયા ત થઈ ય. આવી રીતે જે રા ્ ર પાસે
પ્રચડં સૈ યશિ ત હોય તે જ શાિ તમત ં ્રણા કરી શકે. શિ તહીનો ના કરી શકે.
સેના કામમાં આવે કે ના આવે. તેની હાજરી જ રી હોય છે .

પાંડવોની પાસે સાત અ ૌ હણી સેના છે અને કૌરવોની પાસે અ ગયાર અ ૌ હણી
સેના છે , કૌરવોનું પલડુ ં ભારે લાગે છે . યુ કરતાં પહે લાં સેનાનું િવભાજન જ રી
હોય છે . યારે સેનાને ચતુરં ગણી કહે વાતી, અથાત્ (1) ગજસેના, (ર) રથસેના, (3)
અ સેના અને (4) પેદલસેના. અ યારે થલસેના, જળસેના અને વાયુસેનાના ણ
મુ ય િવભાગ છે . મહાભારત યુ માં જળ અને નભ સેનાનો ઉ લેખ નથી. તે
વપરાઈ નથી. માત્ર થલસેના જ વપરાઈ છે .
સવપ્રથમ તો એક સવો ચ સેનાપિત હોવો જોઈએ જે પૂરી સેના ઉપર
િનયત ં ્રણ કરતો હોય પછી ક્રમેક્રમે અ ધકાર ઓ નાના થતા િવભાગોને
સભં ાળતા હોય. જેમકે થોડાક સૈ િનકોની ટુ કડીનો એક નાયક હોય. આવી
થોડીક ટુ કડીઓ ભેગી કરો તો એક કે ટન હોય, પછી કનલ હોય, પછી મેજર
જનરલ હોય, પછી લેફ. જનરલ હોય અને છે વટે સવો ચ સેનાપિત યાને
સરસેનાપિત હોય. સેનાપિત પોતે હવે લડતો નથી. તે સૈ યસચ
ં ાલન કરે છે . યૂહ
બનાવવો અને સૈ યસચ ં ાલન કરવું એ જ િવજય-પરાજયમાં મહ વનો ભાગ
ભજવે છે .
પાંડવોએ સાત અ ો હણીના સાત સેનાપિતઓ ન ી કરી લીધા. તેમનાં નામ આ
પ્રમાણે છે . (1) દ્ પદ, (ર) િવરાટ, (3) ધૃ દ્ યુ ન, (4) શખડ
ં ી, (પ) સા યકી, (6)
ચે કતાન અને (7) ભીમસેન. ખરેખર તો સેનાપિત જ યુ કરતો હોય છે .

પાંડવસેના કુ ેત્રમાં પહોચી


ં ગઈ અને તં ુઓ લગાવવા લાગી, યુ ના ેત્રમાં
પોતાના શ બર માટે યો ય ભૂિમની પસદ ં ગી કરવી એ સેનાપિતની પ્રથમ
કુ શળતા કહે વાય. જે ઊ ંચા ટે કરા ઉપર હોય, યાં જળની અ ુકૂળતા હોય,
યાં રસદની અ ુકૂળતા હોય એવી જ યા પસદ ં કરાય તો યુ સરળ થાય.
કૌરવોએ પણ પોતાની સેના કુ ેત્રમાં દાખલ કરી દીધી. તેમની પાસે પાંડવો
કરતાં દોઢી કરતાં પણ વધારે સેના છે . તેમણે પણ સેનાપિતઓ ન ી કયા, અને
શ બરો લગાવી દીધાં, સેનાની તૈયાર માં વપરાયેલી વ તુઓનું લાંબું લ ટ નવાઈ
ઉપ વે તે ું છે . કેટલી બધી વ તુઓનું કામ પડતું હશે!
એ વખતે સેનાની રચના આ રીતે થતી. એક રથની પાછળ દસ હાથી, એક-એક
હાથીની પાછળ દશ દશ ઘોડા, એક એક ઘોડા પાછળ દશ-દશ પેદલ સૈ િનક, આ
એક યુિનટ થયુ.ં આવાં અનેક યુિનટ મળીને એક પૃતના થાય, દસ પૃતના મળીને
એક વાિહની થાય. જો અ ુશાસન અને યવ થા ના હોય તો ટોળું થઈ ય.
ટોળામાં શિ ત ના હોય, વ છંદતા હોય, કૌરવપ ે ભી મને સેનાપિત બના યા.
પાંડવોએ સરસેનાપિત પદ ઉપર ધૃ દ્ યુ નની િનયુિ ત કરી દીધી. અને અજુ નને
સવો ચ સેનાપિત બનાવી દે વાયો.
આ વખતે બલરામ આ યા. પણ સૌનાં દશન કરીને યાત્રાએ જવા ચાલી
નીક યા. આવી જ રીતે મી પણ આ યો પણ તે પણ કોઈ જ યાએ ગોઠવાઈ
ન શકવાથી પાછો ચા યો ગયો. પહે લાં તે એક અ ો હણી સેના સાથે પાંડવો પાસે
આ યો પણ પાંડવોએ તેનો વીકાર ના કયો એટલે કૌરવો પાસે ગયો. યાં પણ
તેનો વીકાર ના થયો એટલે પાછો ચા યો ગયો.

કૌરવોએ ઉલૂક નામના એક રાજદૂ તને પાંડવોને યુ નો સદ ં ે શો આપવા


મોક યો. જેનો પાંડવોએ મ મતાથી જવાબ આ યો. ગરમ યુ થતાં પહે લાં
શીતયુ થતું હોય છે . અથાત્ બ ે પ ો વા યુ કરતા રહે છે . અહકાર અને
ધમકીભયા ટે ટમે ટની આપ લે કરવાને શીતયુ કહે વાય છે . કૌરવ-પાંડવોમાં
આવું શીતયુ ખૂબ ચા યુ.ં
બ ે પ ે પોત-પોતાના રથી-અિતરથી મહારથીઓના પિરચય ન ી કયા. બ ે
પ ની સેનાએ પોતપોતાના મોરચા સભ
ં ાળી લીધા.
અહ ભી મે એક પ્રિત ા કરી કે “હું પાંડવોનો વધ નિહ ક ,ં તથા શખડ
ં ીનો વધ
પણ નિહ ક .ં ”
શખડ ં ીનો વધ નિહ કરવાનું કારણ ણવા મહાભારતની જૂની વાત ઉપર ભી મ
ચા યા ગયા. પોતાના ભાઈ ચત્રાંગદના મૃ યુ પછી બી ભાઈ િવ ચત્રવીયને
ગાદીએ થાિપત કરી. તેમને પરણાવવા માટે ભી મ કાશીનરેશની ણ ક યાઓનું
અપહરણ કરી લા યા હતા. પણ મોટી ક યા અંબા મનથી શા વને વરી ચૂકી
હોવાથી તેને શા વના યાં મૂકી દીધી હતી. પણ શા વે અંબાનો વીકાર ન કયો. તેને
પાછી ભી મને યાં મોકલી દીધી. ભી મે પણ અંબાનો વીકાર ના કયો. તેથી આ
ક યા વ ચે જ લટકી ગઈ. પ્રેમીના ારા કે વરના ારા ઠુ કરાયેલી ત્રીની
ભારે દુ દશા થતી હોય છે . તેનો વીકાર કરવા કોઈ તૈયાર થતું નથી, તે તરછોડાયેલી
મૂ યહીન થઈ યથાપૂણ વન વતી હોય છે . પોતાની આવી દુ દશા કરનાર
ભી મ જ છે તે ું માનીને તેણે ભી મ પ્ર યે ઘોર ઘૃણા કરી લીધી. પ્રેમ અને ઘૃણા
એક સ ાની બે બાજુઓ છે . પ્રેમમાં ગ ારી થાય તો તેમાંથી ઘૃણા થાય. ભયક ં ર
ઘૃણા. બ ે તરફથી તર કૃ ત થયેલી અંબા ઋિષઓના આશ્રમમાં જઈને રાત રહી.

ય ત કે પોતાની મેળે િપતૃગૃહ, પિતગૃહ છોડીને ભાગેલી ત્રી માટે રાત રહે વાની
કોઈ જ યા સમાજે જ ર બનાવવી જોઈએ. ત્રીઓ, તેમાં પણ ખાસ કરીને
મુ ધાવ થાની ત્રીઓ લાગણીપ્રધાન હોય છે , ઘણી વાર તી લાગણીઓમાં તે
ન કરવાનું પણ કરી બેસતી હોય છે . આવા સમયે તેનો ઊભરો બેસે યાં સુધી તેને
આશ્રય આપના ં કોઈ થાન જ ર હોવું જોઈએ. જો આવું થાન ના હોય તો
તે આ મહ યા કરી શકે છે અથવા લુ ચા-લફંગાઓના હાથમાં પડીને બરબાદ
થઈ શકે છે . રાજકુ મારી અંબાને ના તો ભી મે વીકારી ના શા વરા એ વીકારી.
હવે જવું યાં? ન કમાં જ મહા માઓના આશ્રમો હતા. યાં જઈને તેણે રાત
િવતાવી. એકાકી િનરાધાર ત્રીને સૌથી કિઠન કામ રાત િવતાવવાનું થઈ ય
છે . આશ્રમો આશરો આપવા માટે હોય છે . િનરાધાર ત્રીને આશરો આપવો
આશ્રમો માટે બહુ કિઠન કામ થઈ જતું હોય છે . ત્રી યાગી વાતાવરણમાં કોઈ
ત્રીને કોઈ મહા મા આશરો આપે તો લોકો ત- તની વાતો કરવા લાગે છે .
કાગિડયા લોકોને જ કાંઈક કાળું દે ખાવા લાગે છે . તે બધાનું કામ રજનું ગજ
કરવાનું તથા વાતો ઉડાડવાનું હોય છે . સ જનો સૌથી વધુ પ્રિત ાથી ડરતા હોય
છે . આ તેમની કાયરતા સા બત થાય છે . બહુ ઊ ંચી આબ વાળા િહ મત િવનાના
હોય છે . તે કશું કરી શકતા નથી. લોકભય તેમને સતાવતો રહે છે .

શૈ ખાવ ય નામના એક તપ વીએ િહ મત કરીને અંબાને આશરો આ યો. અંબા


રાત રહી. તેને થયું કે સસ
ં ારમાં કશો સાર નથી. કોઈ કોઈનું નથી. હવે હું આ
મહા માઓ સાથે રહીને દી ા ગ્રહણ કરી આવું જ વન વુ.ં સવારે તેણે સૌ
મહા માઓની આગળ પોતાની ઇ છા પ્રગટ કરી. કોઈ કહે કે ના ના ું િપતાના
ઘરે ચાલી , કોઈ કહે કે અમે શા વ ઉપર દબાણ લાવીને અંબાનો વીકાર
કરાવીએ. કોઈ કહે કે ના ના આ તો ભી મનું જ કામ છે . તેને જ પરણાવી દઈએ.
પણ આને દી ા તો ના જ અપાય. સૌના જુદા-જુદા મત થવા લા યા.

અંબા ું કહે વું હતું કે “હવે મારાથી પાછા કાશી તો ના જ જવાય, યાં મા ં માન
નિહ રહે . આવી ગડમથલ ચાલતી હતી યાં ઋિષ હોત્રવાહન આવી પહો ં યા.
ઋિષ ક યાના દાદા પણ થતા હતા. તેમણે ક યાને પરશુરામ પાસે જવાની
સલાહ આપી. દુ :ખની વાત તો જુઓ કે આબ દાર માણસો ક યાને સઘ ં રવા
તૈયાર ન હતા અને લુ ચા માણસો ક યાને છોડવા તૈયાર ન હતા. ક યા યાં
ય?
અંતે અકૃ તવણ નામના પરશુરામ ના શ ય આ યા. તે અંબાને પરશુરામ પાસે
લઈ ગયા. પરશુરામે અંબાને ઇ છા પૂછી કે હવે તારે શું કરવું છે ? અંબાએ ક યું કે
“જેણે મા ં વન બરબાદ કરી ના યું છે એ ભી મ સાથે બદલો લેવો છે . મારે
ભી મનો વધ કરવો છે .”
પરશુરામ અંબાને લઈને કુ ેત્રમાં ભી મની પાસે આ યા અને તેને ગ્રહણ
કરવા સમ વવા લા યા. ભી મ પરશુરામ ના શ ય છે . ધનુિવદ્ યા તેમણે
પરશુરામ ની પાસેથી ગ્રહણ કરી હતી. ભી મ સમ વવા છતાં પણ ના
સમ યા. તેમણે ક યાનું ગ્રહણ ના કયુ.ં અંતે બ ે વ ચે ભયક
ં ર યુ થયુ.ં
રખડી ગયેલી ક યાને કોઈ વીકારતું નથી તેના કારણે યુ ો થતાં હોય છે .
એટલે ક યાએ એક જ જ યાએ િ થર થવુ.ં િવક પો ન કરવા.
ભી મ અને પરશુરામ ઘણો સમય લડતા ર યા. આપણે સૌથી વધુ ત્રીઓ માટે
લડ્ યા છીએ. અંતે ગગ
ં ા તથા નારદ વગેરે દે વતાઓ વ ચે પડ્ યા અને યુ
સમા ત કરા યુ.ં
યુ પછી પણ અંબા ું તો ઠે કાણું ના પડ્ ય.ું અંતે હારીને થાકીને તે તપ યા કરવા
બેસી ગઈ. સાંસાિરક વનમાં િન ફળતા મ યા પછી પણ જો યિ ત તપ યામાં
લાગે તો એનું ક યાણ થાય. અંબાનો નવો જ મ વા યદે શમાં થયો. હ ભી મ
પ્ર યેનો વૈ રાિ ન ધગધગી ર યો હતો. તેને પોતાની ત્રી ત પ્ર યે જ લાિન
થઈ ગઈ. હું ત્રી હતી એટલે મારે આ બધું ભોગવવું પડ્ ય.ું મારે હવે ત્રી નથી
થવુ.ં પુ ષ થઈને ભી મથી બદલો લઈશ. તેણે ફરી મહાદે વ ની તપ યા કરી અને
ભી મનો વધ કરવાનું વરદાન મા યુ.ં વરદાન પ્રમાણે તે દ્ પદરા ના યાં
ક યા પમાં જ મી પણ પછી પુ ષ થઈ ગઈ. તે ું નામ શખડ ં ી પાડવામાં આ યુ.ં
કદાચ તે સમયમાં પણ લં ગ પિરવતન થતું હશે. અંબા તે ું ઉદાહરણ કહી શકાય.
પોતે અંબા સાથે અ યાય કયો હતો તે ું ભાન થતાં જ અને તે જ અંબા હવે પાંડવોના
પ ે શખડ ં ી નામનો સેનાપિત છે તે ું ણવાથી ભી મે પ્રિત ા કરી હતી કે હું
શખડ ં ીનો વધ નિહ ક .ં
કૌરવ અને પાંડવોની વ ચે સેનાઓ કુ ેત્રમાં આમને સામને યૂહ બનાવીને
ઊભી રહી.
*
ભી મપવ
79. યુ નો િવરોધ અને સમાધાન
ખાબો ચયામાં લહે રો નથી હોતી. તળાવમાં લહે રો હોય છે , પણ પ્રવાહ નથી
હોતો. નદીમાં પ્રવાહ હોય છે , પણ એકતરફી હોય છે . સમુદ્રમાં લહે રો અને
પ્રવાહ બ ે હોય છે . પ્રવાહ સવ તરફ હોય છે . આવું જ સસ ં ારનું છે . સસ
ં ારમાં
ક્રયા-પ્ર ક્રયાની લહે રો ઊઠ્ યા કરતી હોય છે . કેટલીક વાર સમુદ્રની માફક
ખળભળાવી મૂકનારી લહે રો ઊઠે છે અને ભલભલાને તાણી ય એવા પ્રવાહો
વહે વા લાગે છે . યુ નો પણ એક પ્રવાહ છે . નાની-મોટી ઘટનાઓથી લહે રો ભેગી
થતી થતી હવે પ્રચડ ં પ્રવાહનું પ ધારણ કરી ચૂકી છે . પ્રવાહને કદાચ રોકી
તો શકાય પણ પાછો ના વાળી શકાય. આ પ્રવાહ તો હવે એટલી હદે પહો ં યો છે
કે તે રોકી પણ ના શકાય અને પાછો વાળી પણ ના શકાય. પાણીમાં તણાતું
તણખલું પૂછે કે “કમ કરવામાં હું વતત ં ્ર છુ ં કે પરતત
ં ્ર?” તેનો શો જવાબ હોય?
લે જોર કરીને બહાર નીકળી ને! પ્રચડ ં પ્રવાહમાં સૌ કોઈ લાચાર થઈ
તણાતા હોય છે .
શ્રીકૃ ણે યુ ને રોકવા માટે બધા પ્રય નો કયા, પણ ના રોકાયુ.ં યુ અિનવાય
થઈ ગયુ.ં જે વ તુ અિનવાય હોય તેમાં મન મૂકીને પૂરી શિ તથી લાગી જવું
જોઈએ. જે અિનવાયમાં પણ ઢીલા-પોચા થઈને લાગતા હોય છે . તે મરતા હોય
છે . પહે લા ઠં ડા રહો, ખૂબ ઠં ડા રહો, પણ પછી ગરમ થયા પછી ઠં ડા ના થાવ. પછી
તો આ પાર કે પેલે પાર લાગી ય.
આપણે મહાભારતના મ યમાં ભી મપવમાં પહોચી
ં ગયા છીએ. આ પવ સવાિધક
મહ વનું છે . આ પવથી યુ શ થાય છે . આ પવમાં જ િવ પ્ર સ
ભગવદ્ ગીતાનો બોધ અપાયો છે . આ પવ યુ અને ાન બ ેનો ભડં ાર છે . આ
મહાભારતનું હૃદય અને મિ ત ક બ ે છે .
યુ ના પણ લ ખત-અ લ ખત િનયમો હોય છે . િનયમોનું પાલન નૈ િતકતા
કહે વાય છે અને તેનો ભગ
ં કરવો એ અનૈ િતક કહે વાય છે . સવ પ્રથમ કૌરવ-
પાંડવોએ િનયમ ન ી કયા. જરા િનયમો જોવા જેવા છે .
1. સં યાસમયે યુ બધ ં થઈ જશે તે પછી કોઈ એકબી ઉપર હુમલો નિહ
કરે. સૌ પર પરમાં પ્રેમનો વતાવ કરશે.
2. જે યો ા સેનામાંથી બહાર નીકળી ય એનો વધ નિહ કરાય.
રથ-રથ સાથે ગજ-ગજ સાથે, અ -અ સાથે અને પૈ દલ-પૈ દલ સાથે યુ
કરશે.
3. યો ાને સાવધાન કરીને જ પ્રહાર કરી શકાય. ગફલતમાં નિહ.
4. જે શરણમાં આવે, જે ભાગી ય, જેનાં શ ત્રો છૂ ટી ય એવા યો ાઓનો
વધ ના થાય.
પ. ઘોડાની સેવા કરનારા, વજન ઉપાડનારા, શ ત્રસામગ્રી પહોચાડનારા,
ં તથા
ભેરી-શખ
ં વગેરે વગાડનારા ઉપર પ્રહાર ના કરાય. ઘાયલો ઉપર પણ પ્રહાર ના
કરાય. આવાબધા અનેક માનવતાવાદી િનયમો બના યા.
યુ કુ ેત્રમાં થવાનું છે . ધૃતરા ્ ર હિ તનાપુરમાં છે , તેને તીવ્ર ઉ કઠ
ં ા છે . શું
થયું - શું થયુ?ં માણસોને સૌથી વધુ આકષણ ઝઘડાના સમાચાર ણવાનું હોય
છે . તેમાં પણ યારે પોતાના જ વજનો બાખડી ર યા હોય યારે તો આવી
ઉ કઠ ં ા અનેકગણી વધી જતી હોય છે . ભારત-પા ક તાનના યુ વખતે લોકો
રેિડયો ઉપર કાન લગાવીને આખો િદવસ બેસી રહે તો આવા યુ વખતે બ ે
પ ોને જ સરખા માનવાનો ઉપદે શ ના અપાય. કદાચ કોઈ આપે તો તે
અપ્ર તુત કહે વાય. ક્રકેટ જેવી રમતમાં પણ હાર- તનો પ્રભાવ પડતો હોય
છે . તો પછી યુ જેવી ગભ ં ીર ઘટનાના પ્રભાવથી મુ ત રહે વાય નિહ. વદે શ
પ્ર યે રાગ હોવો જ જોઈએ. અને શત્ પ્ર યે ે ષ હોવો જ જોઈએ. આ
ક યાણકારી છે . જો આવા સમયે પણ કોઈ વીતરાગ થઈ ય તો તે રા ્ રદ્ રોહ
જ કહે વાય.
ધૃતરા ્ રનું હૃદય ધડક-ધડક થઈ ર યું છે . “શું થયું હશે?” સમાચાર ણવાની
તીવ્રતા છે . તેવામાં યાં વેદ યાસ આવી ગયા. તેમણે ધૃતરા ્ રને ક યું કે જો
તમારી ઇ છા હોય તો હું તમને િદ યદૃ આપું જેથી અહીં બેઠા બેઠા યુ નું
િનરી ણ કરી શકો. પણ ધૃતરા ્ રે ઘસીને ના પાડી. “હું મારા વશ ં જોનો િવનાશ
જોવા નથી માગતો.” તેને ખબર પડી ગઈ હતી કે અમારો જ િવનાશ થવાનો.
આપણે માનીએ કે ના માનીએ કેટલીક બાબતોનો અણસાર આગળથી આવી
જતો હોય છે . ધૃતરા ્ રના પ ે પાંડવો કરતા દોઢી સેના છે . સૌથી મોટો લાભ તો
તેમને સ ા ઉપર હોવાનો છે તેમ છતાં ધૃતરા ્ રને શક ં ા થઈ રહી છે . ણે
િવનાશના ભણકારા વાગી ર યા છે . અ યાય અને અ યાચારીનો પ ગમે તેટલો
બળવાન હોય તોપણ તેને ફફડાટ તો રહે તો જ હોય છે .
ધૃતરા ્ રે યાસ નો પ્ર તાવ અમા ય કરી દીધો કે અહીં હિ તનાપુરમાં બેઠાં
બેઠાં તે બધું યુ જોયા કરે. તેણે ક યું કે, “હું મારી આંખે મારા કુ ળનો િવનાશ
જોવા નથી માગતો.”
યાસ પાછા ફરી ર યા હતા યાં સજં ય મળી ગયો. યાસ એ દૂ રદશનની
સદ્ િધ સજ
ં યને આપી દીધી. હવે સજ ં યને દૂ ર-દૂ રનું દે ખાવા લા યુ.ં પછી તો
ધૃતરા ્ રે સજ
ં ય પાસેથી પૃ વી ઉપરના બધા દ્ િવપો-ભૂિમઓ, પવતો, સમુદ્રો
વગેરેનું વણન સાંભ યુ.ં આંધળા યિ તને જોવાની, બહે રાને સાંભળવાની અને
કામભોગમાં અ મ યિ તને કામભોગની વધુ જ ાસા રહે છે . શિ તથી જ
સતં ોષ થતો હોય છે . શિ તહીનતાથી ક્રયાહીનતા તો થઈ શકે. પણ સત ં ોષ ના
થઈ શકે. િનગ્રહવાદી (સદં તર ભોગોને ય દે નારા) કોઈ આંધળા કે બહે રા
માણસને પૂછી જુએ કે તેમની કેવી િ થિત છે ?
એમ માનો કે ધૃતરા ્ રના ઘરમાં સજ ં ય નામનું ટે લવીઝન આવી ગયું છે . જે ઘેર
બેઠાં બેઠાં બધું બતાવી ર યું છે . ધૃતરા ્ રને તીવ્ર જ ાસા છે . “કુ ેત્રમાં શું
થયુ?ં ” સજ ં ય તેની જ ાસા પૂરી કરે છે . કુ ેત્રના મેદાનમાં માનવ-યુ શ
થતાં પહે લાં એક ચર મરણીય િવચારયુ શ થયું છે . િવચારોમાંથી આચારો
પ્રગટતા હોય છે . કુ ેત્રના મેદાનમાં જે િવચારયુ પ્રગટ્ યું તે જ “ગીતા”
બની ગઈ. માનવયુ સમજતાં પહે લાં આપણે િવચારયુ ને સમ એ.
પૌરા ણક દૃ એ ગીતા બુ -મહાવીરના પહે લાં રચાઈ ચૂકી હતી પણ
એૈિતહા સક રીતે આ િવચારો બુ પછીના છે . યારે િહંસાવાદ અને
અિહંસાવાદની બે મુ ય ધારાઓ શ થઈ ચૂકી હતી. બ ેનો પ્રભાવ હતો.
શ્રમણોનો વધુ પડતો ભાર અિહંસા ઉપર હતો. યારે વૈ િદક ઋિષઓ અિહંસાને
માનતા હોવા છતાં આતતાયીઓની િહંસાને કત ય સમજતા હતા. યુ પણ ન
ગમતું એક કત ય જ છે . જો પ્ર ને યુ િવમુખ કરવામાં આવે તો પ્ર
યુ ખોરો આગળ ટકી ના શકે. હારી ય, ગુલામ થઈ ય. એટલે કત ય
સમ ને પણ યુ તો કરવું જ જોઈએ. આ ગીતાનો પ છે . નવાઈ તો જુઓ કે
આ બે પ ો શ્રીકૃ ણ અને અજુન વ ચે પડેલા છે . ઘોર િહંસા થવાના કારણે યુ
નિહ કરવાની અજુનની મ મતા છે . શ્રીકૃ ણ જુદા-જુદા દૃ કોણોથી સમ વે
છે કે યુ કરવું જ જોઈએ. િહંસાના ારા િહંસાને રોકી શકાય છે . આ વીરતા
પૂણ કત ય છે . અત ં ે શ્રીકૃ ણ વૈ ચાિરક યુ તી ય છે . અજુન યુ માટે
તૈ યાર થઈ ય છે . અને ગાંડીવ વગેરે શ ત્રોનો યાગ એણે કયો હતો તે
ગાંડીવ ફરી પાછુ ં ધારણ કરે છે અને અઢાર િદવસ સુધી ભયક ં ર યુ થાય છે .
એક િવક પ તરીકે માની લો કે અજુનનો પ યુ નિહ કરવાનો તી ગયો
હોત તો શું થાત? તો અજુનનો રથ પાછો ફયો હોત. તો કૌરવોએ તેનો હુિરયો
બોલા યો હોત. દ્ રૌપદીના વાળ કાયમ માટે છૂ ટા જ રહી ત. દુ :શાસનોને ફરી
ફરીને દ્ રૌપદીઓના વાળ ખેચવાનો
ં વધુ મોકો મળી ત. પાંડવો રા ય િવનાના
રખડતા રહી ત. કૌરવો તેમને શાિ તથી વવા ના દે ત. અ યાય, અ યાચાર
અને અધમને ખુ લું મેદાન મળી ત. તો પ્ર સુખશાિ તથી વી ના શકત.
એવું નથી કે શ્રીકૃ ણ અને પાંડવોએ શાિ તના પ્રય નો કયા જ ન હતા. તેમણે
ભરચક પ્રય નો કયા જ હતા. પણ યારે બધા પ્રય નો િન ફળ ગયા યારે
છે વટનો અિનવાય પ્રય ન યુ જ રહી ગયો હતો.
24-7-10
*
80. યુ નો પ્રારંભ - પ્રથમ િદવસ
યિ તના વનમાં સવો ચ ગુણ ‘િવવેક’ છે . િવવેક જ વન છે . િવવેક ચૂકનાર
વન ચૂકી ય છે . કામ-ક્રોધ વગેરે યારે પરાકા ાએ હોય છે યારે િવવેક
રહે તો નથી. એટલે તેમને વનના શત્ મા યા છે . સસ ં ારમાં રાજકીય,
સામા જક, પાિરવાિરક કલહો થતા જ ર યા છે અને થતા જ રહે વાના છે . કલહનું
મૂળ જ ના રહે તે શ ય નથી. કલહ તો થોડા ઘણા અશ ં ે મહાપુ ષોમાં અને સત ં
મહા માઓમાં પણ રહે તો જ હોય છે . પણ કલહમાં પણ જો યિ તઓ િવવેક
સાચવી શકે તો ઘણાં દુ પિરણામોથી બચી શકે. દ્ રૌપદી (અને પાંડવો પણ)
ખુશીના પ્રસગ ં ે િવવેક ના સાચવી શ યાં. દ્ રૌપદીએ પોતાના મા ય અિત થ
દુ યોધનને “આંધળાનો છોકરો પણ આંધળો જ હોય” એમ કહીને દુ : મન બનાવી
દીધો. મ યવેધ પ્રસગ ં ે કણને “દાસીપુત્ર” કહીને ધુતકારી દીધો. આ િવવેકચૂક
કહે વાય. કણ પણ દુ મન થઈ ગયો અને મહા અિન નાં પિરણામ ભોગવવાં
પડ્ યાં. ત્રીઓ લાગણીશીલ હોય છે . િનયત ં ્રણ િવનાની લાગણી અનથ કરી
શકે છે . એટલે કદાચ યારે અને આજે પણ અમુક પિરવારોમાં ત્રીઓ ઓછુ ં
અને ધીમું બોલે છે . કદાચ બોલતી પણ નથી. આ પ્રથાને એકદમ તો સારી ના
કહે વાય, પણ તેમ છતાં દ્ રૌપદી જેવી છૂ ટ હોય તો ઘણા અનથો ઉ પ કરવાથી
બચાવનારી પણ કહે વાય. ઉ ચ ખાનદાન પિરવારોમાં માત્ર ત્રીઓ જ નિહ,
જુિનયર પુ ષોને પણ મયાદામાં રહીને જ બોલવાની પ િત હોય છે . જેથી
પિરવાર સચવાતો હોય છે . િવવેક િવનાનું બેફામ બોલવું એ વાણીની વતત ં ્રતા ના
કહે વાય. જો વાણી મહાન શિ ત હોય અને તેનાં ગભ ં ીર પિરણામો આવતાં હોય
તો તેના ઉપર િવવેકની લગામ હોવી જ જોઈએ. જો યિ ત લગામ ના રાખી શકે
તો વડીલોની લગામ હોવી જોઈએ. વનમાં કદી બેફામ ના થવાય. બેફામ
થનાર બરબાદ થઈ જતો હોય છે .
હવે પાંડવોનો િવવેક જુઓ. યુ માટે શખ
ં વાગી ચૂ યા છે . શ ત્રો ખખડી ર યાં
છે . ચારે તરફ જોમ અને જુ સો છવાઈ ગયાં છે . પ્રહારો થવાની તૈ યારી છે . યાં
યુિધ ર અને પાંડવો ભી મ ની પાસે ગયા અને પગે લા યા. હૃદયથી નમ કાર
કયા અને ક યું કે “આ ા આપો, આશીવાદ આપો તો અમે યુ કરીએ.” કેવી
િવ ચત્ર વાત છે કે જેનો વધ કરવાનો છે તેની જ પાસે આ ા અને આશીવાદ
મગાય છે . આપણે મહ વનું કાય કરતાં પહે લાં ઇ દે વને ગુુ જનોને અને
વડીલોને પગે લાગીને આશીવાદ માગીએ છીએ. પાંડવો આવી કપરી િ થિતમાં
પણ િવવેક ચૂ યા નથી.
પાંચે પાંડવો ભી મના રથ સામે હાથ જોડીને ઊભા છે . દોરીસચ
ં ાર તો શ્રીકૃ ણનો
જ છે . ભી મ કહે છે કે “યુ તો મારે કૌરવોની તરફથી જ કરવાનું છે . પણ હું
તમા ં શું િહત કરી શકુ ?ં ”
યુિધ રે ક યું કે “એ તો યો ય જ છે . આપ આપનું કત ય બ વજો. પણ
આપને તી શકે તેવો કોઈ યો ો નથી. અમારામાં તો નિહ પણ પૂરા િવ માં
નથી. એટલે અમે તો કોઈ પણ આપને તી શકવાના નથી તેની અમને ખાતરી
છે . એટલે આપ જ અમને ર તો બતાવો કે અમે આપને કઈ રીતે તી શકીએ.”
કેવી િવ ચત્ર વાત કહે વાય.
ભી મે ક યું કે આનો ઉ ર હું પછી આપીશ. હ હમણાં મારે વવાનું છે .
પાંડવો દ્ રોણાચાય પાસે ગયા. નમન કયું અને આશીવાદ મા યા. નમ કારમાં
મહાશિ ત છે . શત્ ને િમત્ર બનાવી શકે છે . દ્ રોણ પ્રસ થયા અને ક યું કે,
“હું અથદાસ છુ ં . અથાત્ કૌરવોનો પગાર ખાઉ ં છુ ં . એટલે યુ તો મારે કૌરવોના
પ માં રહીને જ કરવાનું છે . પણ તમે યાયના પ માં છો એટલે આશીવાદ આપું
છુ ં કે “ વ તમારો િવજય થશે.”
આટલું જ નિહ દ્ રોણે તો યુિધ રને એ પણ બતાવી દીધું કે પોતાનો વધ કેવી રીતે
કરી શકાશે. અથાત્ એ ખરા સમયે કોઈ મને તીવ્ર આઘાતમાં નાખી દે તો મારી
યુ શિ ત સમા ત થઈ જશે. યારે મારો વધ કરી શકાશે.” યુિધ રે ફરીથી
દ્ રોણને વદ
ં ન કયા.
હવે પાંડવો કૃપાચાય પાસે ગયા. તેમની પિરક્રમા કરી વદ ં ન કયા. પાંડવોએ
કૃપાચાયની પણ આ ા અને આશીવાદ લીધા અને હવે મદ્ રદે શના શ યરા
પાસે ગયા. નમ્રતાપૂવક શ યને વદ ં ન કયા. શ યે પણ આશીવાદ આ યા.
“ વ િવજયી થાવ.” શ ય, પાંડવોના મામા થાય છે . તેની પાસેથી એક વરદાન
લેવાનું બાકી છે . તે યુિધ રે મા યુ.ં “ તમે કણના સાર થ થવાના છો. યારે યુ
પુરજોશમાં લડાતું હોય યારે તમે કણનો વારંવાર ઉ સાહભગ ં કરજો.” શ યે
વચન આ યું કે “તેવું જ કરીશ.”
પાંડવો પાછા ફયા. યુ ની પૂવભૂિમકા તૈ યાર થઈ ગઈ છે . ભી મ દ્ રોણ વગેરે
કૌરવોના પ માં યુ કરવાના છે . પણ હ દુ યોધન પગે લાગવા કે આશીવાદ
લેવા આ યો નથી. આ બ ેનો સં કારભેદ છે . એકમાં વડીલિવવેક છે . બી માં
નથી.
યુ શ કરતાં પહે લાં યુિધ રે વ ચે જઈને ઘોષણા કરી કે “હ પણ કોઈને
મારા પ માં આવવું હોય તો હું વીકાર કરીશ.” યુિધ રની ઘોષણા સાંભળીને
યુયુ સુ પાંડવો તરફી થઈ ગયો. પાંડવોએ તેનો વીકાર કરી લીધો. શત્ પ ના
જેટલા કાંગરા ખરે તેટલા ખેરવી લેવા એ પણ યુ નીિત જ કહે વાય. કુ શળ અને
િવવેકી યિ ત શત્ ઓને પણ િમત્ર બનાવી શકે છે . યારે અકુ શળ અને
અિવવેકી યિ ત િમત્રને પણ શત્ બનાવી બેસે છે .
ધૃતરા ્ ર સજ
ં યને પૂછે છે કે “પ્રથમ હુમલો કોણે કયો?” બહુ મહ વનો પ્ર
હતો કારણ કે યુ કરવાને થનગનતો હોય તે પ્રથમ હુમલો કરે. જે ધીર-ગભ ં ીર
હોય તે જવાબ આપે. કૌરવોએ ભી મને આગળ કરીને પ્રથમ હુમલો કરી દીધો.
બી તરફ ભીમસેનને આગળ કરીને પાંડવોએ પણ સ ત જવાબ આ યો. બ ે
તરફથી હુંકારા દે કારા થવા લા યા. બ ે પ ના એક એકથી ચિઢયાતા
સેનાપિતઓ પોત-પોતાની સેના સાથે ભયક ં ર યુ કરવા લા યા. પ્રથમ િદવસે
સેના તા હોય થાકેલી ના હોય તેથી યુ વધું ઘમાસાણ થાય.
આ યુ માં અ ભમ યુ પણ સેનાપિત તરીકે સૌથી આગળ છે . વીર માતા-
િપતાઓએ પોતાના પુત્રને બાળવયથી યુ માં પળોટવા જોઈએ. ઘરકૂકડી
બનાવી રાખનારા સિં હ ના બનાવી શકે. અ ભમ યુએ જોયું કે પ્રિપતામહ ભી મ
હાહાકાર મચાવી ર યા છે . એટલે બહુ ફૂિતથી તેણે પોતાનો રથ ભી મની સામે
ઊભો કરી દીધો. અ ભમ યુને જોઈને જ ભી મની છાતી ગજગજ ફુલાઈ રહી છે .
હ તો પૂરો મૂછનો દોરો પણ ફૂટ્ યો નથી, યાં તો આ પ્રચડ
ં યુ માં કશોર
સામે આવીને અડીખમ ઊભો છે . તેણે ફૂિતથી બાણો ચલાવવા માંડ્યાં. એવું
લા યું કે હમણાં અ ભમ યુ હતો ન હતો થઈ જશે. તરત જ થોડાક િવ શ
સેનાપિતઓ તેની ર ા માટે દોડી આ યા. અ ભમ યુએ ભી મના રથની વ જ
તોડી નાખી. તો ભી મે, અ ભમ યુના સાર થને મારી ના યો. આ તો દૂ ર દૂ ર સુધી
ફે લાયેલી સેનાના એક ભાગનું ચત્ર થયુ.ં બી તરફ—
ેત નામનો પાંડવ મહારથી શ યની સામે પહોચી
ં ગયો અને ભયક ં ર યુ કરવા
લા યો. બ ે તરફ ભયક ં ર બાણવષા થવા લાગી. રણભૂિમ ચારે તરફ મડદાંથી
છવાઈ ગઈ. ેતે શ ય માટે ખતરો ઊભો કરી દીધો. એટલે કેટલાય મહારથીઓ
પોત-પોતાના રથો લઈને તેમની ર ા કરવા પહોચી ં ગયા. અને ેતનો વધ
શ યના બાણથી થઈ ગયો.
ેત પછી શખં નો વારો આ યો. શખ ં પણ મહારથી હતો, યુ માં તેનો પણ વધ
થઈ ગયો. પાંડવોના પ માં હાહાકાર થઈ ગયો.
સૂયા ત થઈ ર યો હોવાથી િનયમ પ્રમાણે બ ે સેનાઓ પોત-પોતાના શ બરમાં
આશ્રય લેવા ચાલી ગઈ. યુ િવરામનો જે અ યારે િનયમ છે તે પ્રાચીન
કાળમાં મહાભારત યુ માં રોજ જોવા મળે છે . યુ િવરિમત થઈ ગયુ.ં હવે
ઘાયલોની સેવા શુશ્ ષા કરો, મૃતકોને પોત-પોતાના ેત્રમાં લઈ વ અને િવિધ
કરો. નાનસં યા કરો. વાતચીત કરો અને આરામ કરો. ફરી પાછા કાલે સૂયોદય
સમયે યુ શ થઈ જશે.
26-7-10
*
81. બી િદવસનું યુ
યુ ની શ આત યૂહથી થતી હોય છે . જેમ ભવનિનમાણ પહે લાં નકશો
બનાવાય છે . પછી નકશા પ્રમાણે ભવન બનતું હોય છે તેમ યૂહ પ્રમાણે સેના
ગોઠવાતી હોય છે . યૂહ સેનાપિત રચતો હોય છે . સેનાનું સચં ાલન પણ સેનાપિત
જ કરતો હોય છે . યૂહ થાયી નથી હોતો. પિરિ થિત પ્રમાણે ઝડપથી તેમાં
ફે રફાર કરવા જ રી હોય છે . યુ માં ફૂિત મહ વની વ તુ છે . ફૂિતલી સેના
તી જતી હોય છે . ઢીલી અને દીઘસૂત્રી હારી જતી હોય છે .
આજે બી િદવસે યારે યુ શ થયું યારે ભી મની સામે અજુન હતો.
બ ેએ ભયક ં ર યુ કયુ. દ્ રોણાચાયની સામે ધૃ દ્ યુ ન હતો તેમણે પણ એવું
જ ઘોર યુ કયુ. ભીમસેન, ક લંગો અને િનષાદોની સામે હતો તેણે શક્રદે વ,
ભાનુમાન અને કેતમ
ુ ાન જેવા અનેક સેનાપિતઓનો વધ કરી ના યો.
સાંજ પડતાં-પડતાં અજુન અને અ ભમ યુએ મહાપરાક્રમ કરીને કૌરવ સેનામાં
હાહાકાર મચાવી દીધો. બી િદવસનું યુ પૂ ં થયુ.ં
ી િદવસે ફરી પાછુ ં યુ શ થયુ.ં આજના િદવસે પાંડવસેનાએ શ થી જ
મોટુ ં પરાક્રમ બતા યુ.ં કૌરવ સેનાને પાછી ધકેલી દીધી. ભીમનો પુત્ર ઘટો કચ
પણ આવી પહો ં યો. બાપ-દીકરાએ બ ેએ મળીને કૌરવસેનામાં હાહાકાર
મચાવી દીધો. જેણે યુ કરવાં હોય તેણે ઘણા દીકરા ઉ પ કરવા. એક મરે તો
બીજો કામમાં આવે. જેને યુ જ કરવાં હોય અને જેને માથે ઘણા દુ મનો હોય
તેણે એક જ દીકરો નિહ ઘણા દીકરા જોઈએ અને વીરપુ ષોએ તો ઘણાં સત ં ાનો
કરવાં જોઈએ. નિહ તો નમાલી પ્ર વધી જશે. વીર વ દુ લભ છે . પ્ર યેક પુ ષ
વીર નથી હોતો. “વીર-ભો યા વસુધ ં રા”ની કહે વત હંમેશાં સાચી જ રહે વાની છે .
ધૃતરા ્ ર વારંવાર સજ
ં ય પાસેથી યુ ના સમાચાર ગ્રહણ કયા કરે છે . ભી મે
બપોર પછી જોરદાર આક્રમણ કરી દીધુ.ં આ વખતે તેમનો જુ સો બહુ પ્રબળ
હતો. પાંડવસેના તેમના પ્રહારોથી ાહ - ાહ પોકારવા લાગી હતી. પાંડવસેનાની
આવી દુ દશા શ્રીકૃ ણથી જોઈ ના શકાઈ. તેમણે તરત જ પોતાનું સુદશન ચક્ર
ધારણ કયું. ઘોડાની લગામ છોડી દીધી અને રથ ઉપરથી કૂદકો મારીને નીચે
ઊતયા. બળબળતા સૂયની માફક તેઓ ચક્ર લઈને ભી મની તરફ દોડ્ યા. ચારે
તરફ હાહાકાર થઈ ગયો. હવે શું થશે? સૌ કોઈ ત ધ થઈ જોવા લા યા. બી
તરફ ભી મ પણ જરાપણ િવચ લત ના થયા. યો ો હંમેશાં અિવચળ હોવો
જોઈએ. ભી મ તો સેનાપિતના પણ સેનાપિત છે . જો તેઓ િવચ લત થઈ ય તો
સેના ભાગી ય. તે દૃ ઢ ર યા. પણ આ શુ?ં અજુન પણ શ્રીકૃ ણની પાછળ
કૂદ્ યો. અને દસ કદમ ચાલતાં-ચાલતાં શ્રીકૃ ણના ચરણ પકડી લીધા. િવનત ં ી
કરીને જેમ તેમ સમ વીને પાછા રથ ઉપર લઈ આ યો. આજે ઘોર સગ ં ્રામ
થયો. રાિત્ર પડી ગઈ. અને સૌએ િવશ્રામ કયો.
26-7-10
*
82. ભી મનું મહાયુ અને શરશ યા
યુ નું દૃ ય બગીચા જોવા જેવું નથી હોતુ.ં સામા ય પુ ષ તે જોઈ પણ ના શકે.
ચારે તરફ લોહીનાં ખાબો ચયાં ભયાં હોય, ગીધ અને શયાળો મડદાં ખાતાં હોય,
શરીરનાં અગ ં ો વેર-િવખેર પડ્ યાં હોય. ઘાયલો પાણી-પાણી પોકારતા હોય. આવી
િ થિતમાં જેનું કાળજુ ં મજબૂત હોય તે જ યુ ભૂિમમાં ઊભા રહી શકે. અને
લડાઈ તો કોઈ મહાવીર હોય તે જ કરી શકે. જે ચુ ત અિહંસાવાદી હોય, જે
લોહીનું ટીપું પણ જોઈ શકતો ના હોય, જે કપાયેલાં મ તકો જોઈને કાંપી
ઊઠતો હોય, મૂિછત થઈ જતો હોય તે યુ ના કરી શકે, ના જોઈ શકે. તે જ ર
પડે યારે બી ની પાસે યુ કરાવીને પોતાનું ર ણ કરી લે અથવા ઉચાળા
ભરીને દે શા તર ભાગી ય. તે આક્રમક નિહ ર ત વન વતા હોય છે .
લોકોએ આવાં દૃ યો જોવાની પણ ટે વ પાડવી જોઈએ જેથી યુ માં ટકી શકે.
આજે ચોથા િદવસે પાંડવોએ પ્રચડ ં ધસારો કરી દીધો. ભીમ અને અજુન પૂરી
શિ તથી કૌરવો ઉપર તૂટી પડ્ યા હતા. અ ભમ યુ પણ આવી ગયો હતો, દ્ પદ
પુત્રો પણ આવીને યુ લડી ર યા હતા. ભીમે તો આજે કૌરવોની ગજસેનાનો
ક ચરઘાણ કાઢી ના યો. સા ય ક અને ભૂિરશ્રવા પણ યુ માં લાગી ગયા હતા.
સા ય કએ અપ્રિતમ પરાક્રમ બતા યુ.ં ભીમ અને ઘટો કચ તો હાહાકાર
મચાવતા ર યા.
જેણે પ્ર ને પરાક્રમી બનાવવી હોય તેણે પોતે પરાક્રમી થવું અને પરાક્રમનાં
દૃ ય-શ્રા ય નાટકો રજૂ કરવાં, ગદ્ ય-પદ્ યના ારા વીરરસને લોકોમાં ફે લાવવો.
શૌય અને શૌયભરી રમતોનું આયોજન કરવુ.ં પ્રાચીનરોમનાં હયાત
કોલ સયમમાં યો ાઓને સિં હ અને િહંસક ખૂખ ં ાર પ્રાણીઓ સાથે કુ તી
કરાવાતી. રોડીઓ સવારી કરાવાતી. સાંઢો સાથે કુ તી કરાવાતી. આ બધું પ્ર ને
શૂરવીર બનાવે છે . ઓછામાં ઓછુ ં આવી રમતો જોનારા દૃ ઢ મનોબળ- વાળા બને
છે . ઘરકૂકડીઓ ઢીલી ઘેસ જેવા નમાલા થઈને સત ં ાઈ જવાની રમતો રમતા હોય
છે . પ્ર નું ઘડતર શૌય ારા જ થતું હોય છે . અનુભવ કરી જોજો. મોટા
ભાગના લુ ચા માણસો વીર વ િવનાના નમાલા હોય છે . વીરપુ ષ ભા યે જ
લુ ચો હોય.
સાંજ પડી ગઈ અને યુ િવરામ થઈ ગયો.
આજે પાંચમે િદવસે કૌરવોએ મકર યૂહ અને પાંડવોએ યેન યૂહ ર યો હતો.
બ ે સેનાએ ભારે યુ કયું. ભી મ અને ભીમસેન આમને સામને આવી ગયા.
અજુન વગેરે યો ાઓ પણ પ્રિતપ ઉપર તૂટી પડ્ યા. ભૂિરશ્રવાએ સા ય કના
દશ પુત્રોનો વધ કરી ના યો.
સાંજ પડી ગઈ અને યુ અટકી ગયુ.ં
છ ા િદવસે ધૃ દ્ યુ ને પાંડવોની સેનાનો મકર યૂહ બના યો. કૌરવોએ કૌચ ં યૂહ
ર યો. બ ે પ ો ઘમાસાણ યુ કરી ર યા છે . ધૃતરા ્ રને ચત ં ા થાય છે . શું
થશે? ભીમ-દુ યોધનનું યુ થયુ.ં અ ભમ યુ અને દ્ રૌપદીના પાંચે પુત્રો મેદાનમાં
આવી ગયા. ભયક ં ર યુ પછી છ ા િદવસનું યુ પૂ ં થયુ.ં
સાતમા િદવસે ફરી પાછુ ં યુ શ થયુ.ં આજે દુ યોધન િનરાશ થઈ ર યો છે .
કારણ કે કૌરવ પ ના ઘણા યો ાઓ મરી ચૂ યા છે . પાંડવોની સેના થોડી હોવા
છતાં ભારે પડી રહી છે . એટલે ભી મે એને આ ાસન આ યુ.ં આ ાસન
મળવાથી દુ યોધનનો ઉ સાહ વધી ગયો અને તે પૂરી શિ તથી યુ કરવા લા યો.
ભી મને ઘણા ઘા લાગેલા તેની ઔષિધ લગાડી અને યુ માં તાકાતબળ અને શૌય
ચઢાવનારી ઔષિધ-િવશ યકરણી આવી. યાં તો શ્રીકૃ ણ અજુનનો રથ લઈને
આવી પહો ં યા. અજુનને જોતાં જ કૌરવસેનામાં ભગદોડ મચી ગઈ. તેવી તેની
છાપ હતી. િવરાટના પુત્ર શખં નો વધ થઈ ગયો. અનેક મહાયો ાઓ પર પરમાં
ભયકં ર યુ કરવા લા યા.
અજુનપુત્ર ઈરાવાન અને િવ દ-અનુિવ દની લડાઈ થઈ જેમાં ઈરાવાન તી
ગયો. ઘટો કચે ભગદ ને હરાવી દીધો. નકુ લ અને સહદે વે મદ્ રરાજને હરાવી
દીધો. અ ભમ યુએ ચત્રસેનને હરાવી દીધો. અને અજુનનું સુશમાથી યુ થવા
લા યુ.ં
આ રીતે અનેક મહારથીઓનાં ભયક
ં ર યુ થયા પછી સાંજ પડી જવાથી યુ
બધ
ં થયુ.ં
આઠમા િદવસે પણ કૌરવ-પાંડવ સેનાએ યૂહ બનાવીને ભયક ં ર યુ કયુંર્.
આજે ભીમે ધૃતરા ્ ના અ પુત્રોનો વધ કરી નાં યો. ઈરાવાને શકુ િનના
ભાઈઓનો વધ કરી ના યો. પણ કૌરવ-પ ના અલંબષ ુ ે ઈરાવાનનો વધ કરી
ના યો. બી તરફ ઘટો કચ દુ યોધન સાથે ભીડી ગયો. યારે ઘણા કૌરવો
ઘટો કચ ઉપર તૂટી પડ્ યા યારે ભીમ મદદે આવી પહો ં યો. ઘટો કચ
માયાવીિવદ્ યા પણ ણતો હતો. તેથી તેણે એવી માયા રચી કે કૌરવસેના ઊભી
પૂછ
ં ડીએ ભાગવા માંડી. ઘટો કચનો પ્રભાવ જોઈને ભી મ વયં તેની સાથે યુ
કરવા આવી ગયા.
પોતાના પુત્ર ઈરાવાનની હ યાથી અજુન ય થત થઈ ગયો અને બદલો લેવા તે
યુ માં બમણા જોરથી લાગી ગયો. ભીમે નવ કૌરવ પુત્રોનો વધ કરી ના યો.
ચારે તરફ હાહાકાર થઈ ર યો હતો. યુ ભૂિમમાં ચારે તરફ લાશોના ઢગલા થઈ
ગયા હતા. િદવસ આથ યો અને યુ પુ ં થયુ.ં
ં ્રણા કરી, પાંડવોને કેમ કરીને
રાત્રે દુ યોધને ભી મ દ્ રોણ વગેરે સાથે ગુ તમત
તી શકાય તે િવષય ર યો. ફરી ભી મે દુ યોધનને આ ાસન આ યુ.ં નવમો
િદવસ શ થતાં જ યુ શ થઈ ગયુ.ં અ ભમ યુ અને દ્ રૌપદીના પાંચ
પુત્રોએ અલંબષ ુ ની સાથે યુ કયુ અને કૌરવ સેનાને ભગાડી મૂકી. અજુન
અને ભી મ સામસામા આવી ગયા. બધા યો ાઓ એટલું લડ્ યા કે ર તની નદી
વહે વા લાગી.
ભી મે એટલાં બાણ ચલા યાં કે પાંડવસેના ટકી શકી નિહ. શ્રીકૃ ણ આ
પરાક્રમ જોઈને ભી મનો વધ કરવા તૈ યાર થઈ ગયા પણ અજુને તેમના પગ
પકડીને રોકી લીધા.
સૂયા ત થયો અને યુ અટકી ગયુ.ં રાત્રે પાંડવોની ગુ ત સભા થઈ. શ્રીકૃ ણ
અને અજુન ભી મને મળવા ગયા અને તેમનો વધ કેવી રીતે થાય તે ઉપાય
પૂછવા લા યા. ભી મ કેટલા મહાન કહે વાય કે તેમણે પોતાના વધનો ઉપાય
બતાવી દીધો. તે પણ ઇ છતા હતા કે કૌરવોનો પરાજય થાય. “ શખડ ં ીને મારી
સામે યુ કરવા લઈ આવજો. તેના ારા મારો વધ થશે” આવો ઉપાય બતા યો.
પાંડવો પ્રણામ કરીને પોતાના શ બરમાં પાછા આવી ગયા.
શખડ ં ી મહાન સેનાપિત છે . પૂવજ મમાં તે અબ ં ા નામની કાશીરાજની ક યા
હતી. ભી મે તેનું હરણ કયું હતું પછી િવ ચત્રવીય, ભી મ કે શા વ કોઈ પણ તેને
પરણવા તૈ યાર ન થવાથી તેણે પ્રાણ છોડી દીધા હતા અને વેરભાવથી નવો જ મ
લઈને ભી મે જ મારી આવી દશા કરી છે તેવું ધારીને તેનો બદલો લેવા શખડ ં ીનું
પ ધારણ કયું હતુ.ં અજુન, શખડ ં ીને મ યો અને ભી મનો વધ કરવા તેને તૈ યાર
કયો.
દસમા િદવસે યુ શ થઈ ગયુ.ં ભી મ પાંડવસેનાનો ક ચરઘાણ કાઢી ર યા
હતા યાં તો શખડ ં ીનો રથ તેમની સામે આવી ગયો. આજે ભી મ મર ણયા બ યા
હતા. યુ ની પરાકા ા યો ો યારે મર ણયો થતો હોય છે યારે જ આવતી
હોય છે . ભી મે પાંડવ સેનાનો ભીષણ સહ ં ાર કરી ના યો. પણ શખડ ં ી સામે
હોવાથી ભી મ ઠં ડા પડતા ગયા. આ તકનો લાભ લઈને અજુને જોરદાર પ્રહાર
કયો અને ભી મને રથ ઉપરથી નીચે પાડી દીધા. હવે ખેલ ખતમ થવાનો હતો પણ
દ ણાયન ચાલતો હોવાથી ભી મે પ્રાણ યા યા નિહ. અજુને પોતાના ખોળામાં
ભી મનું માથું રાખીને તેમને સ માન આ યુ.ં હવે ભી મ ઉ રાયણની પ્રતી ા
કરતા બાણશ યા ઉપર લેટ્યા હતા. બ ે તરફથી યુ બધ ં થયુ.ં દુ યોધન પણ
આવી ગયો. હ પણ સિં ધ કરી લેવા ભી મે દુ યોધનને સમ યો. પણ દુ યોધન
મા યો નિહ.
આ એક િવડબ ં ના જ કહે વાય કે મનથી પાંડવોના પ તરફ હોવા છતાં ભી મને
દુ યોધનના પ ે રહીને તેનાં કુ કમો સહન કરવાં પડ્ યાં અને યુ પણ કરવું પડ્ ય.ું
કેટલીક વાર કોઈ કોઈ પુ ષની પણ આવી જ િ થિત થતી હોય છે .
27-7-10
*
દ્રોણપવ
83. દ્રોણનું યુ , અ ભમ યુનો વધ
યુ એ મૃ યુનું વત
ં તાંડવનૃ ય છે . આપણે યાં નૃ યના અનેક પ્રકાર છે .
કેટલાંક નૃ યો પ્રકૃિત (શિ ત) કરતી હોય છે . યારે ધરતીકપ ં , વાળામુખી,
સુનામી, મહામારી જેવા અનેક કુ દરતી પ્રકોપો આવતા હોય છે યારે મડદાંના
ઢગલા થઈ જતા હોય છે . બધું તહસ-નહસ થઈ જતું હોય છે અને તે પણ ણ
વારમાં. કોઈનું કશું ચાલતું નથી. મનુ ય પામર થઈને જોતો જ રહી ય છે .
ભગવાન શવનાં અનેક નામોમાં એક નામ દ્ ર પણ છે . કોઈ કોઈ વાર દ્ ર
પોતાનું રૌદ્ ર પ ધારણ કરે છે . જે રડાવે તે દ્ ર, દ્ રનું રૌદ્ ર પ એ જ
તાંડવનૃ ય છે . આ નૃ યમાં પણ મડદાંનો ઢગલો થઈ જતો હોય છે . મહાભારતનું
િવ યુ , યુરોપનાં બે િવ યુ ો અને આવાં જ ભયક ં ર મોટાં યુ ો ટાળવા છતાં
પણ ટાળી શકાતાં નથી. અવ યભ ં ાિવ થઈ જતાં હોય છે .
મહાભારતના યુ ને અટકાવવા શ્રીકૃ ણે ભારે પ્રય નો કયા પણ ના અટ યુ.ં
જેનામાં યુ ને તવાની મતા હોય તે જ યુ અટકાવી શકે. જેનામાં આવી
મતા જ ના હોય તે આખી જ દગી “અિહંસા પરમો ધમ”ની રટ રટ્ યા કરે પણ
કશું ના વળે . બધો પ્રભાવ શિ તથી પ્રગટતો હોય છે . માત્ર કોરા ઉપદે શોથી
નિહ એટલે પહે લાં શિ ત અને પછી ઉપદે શ. અથવા શિ ત અને ઉપદે શ બ ે
સાથે સાથે ચાલે. શિ ત િવનાનો ઉપદે શ બાયલાપણું જ કહે વાય.
દસ િદવસ સુધી ભી મે ઘોર યુ કરી પાંડવોને બરાબર હંફા યા. પછી પોતે જ
પોતાના વધનો ઉપાય બતાવી ઢળી પડ્ યા. શખડ ં ીને ધ ય કરી દીધો. યાં ભી મ
અને યાં શખડ ં ી, પણ યશ શખડ ં ીને આ યો. એક મુ ા તરફ સૌએ યાન
આપવાનું છે . યુિધ ર વગેરે ભી મના વધનું કારણ પૂછવા ગયા હતા અને ભી મે
બતા યું પણ ખ .ં પણ યુિધ રે એમ ના ક યું કે તમે ખોટુ ં -ખોટુ ં લડજો. અથવા
ભી મે એમ ના ક યું કે હું ખોટુ ં -ખોટુ ં યુ કરીશ જેથી તમારી સેના તી જશે.
આ ગ ારી કહે વાય. યુ પી કત ય તો પૂરેપૂરી વફાદારીથી કરવાનુ.ં તેમાં કશી
ચૂક પડવા દે વાની નિહ. દસ િદવસ તેમણે પોતાનું કત ય બરાબર બ યુ.ં
ભી મની છે લી શુશ્ ષા અજુને કરી. પાણી પીવડા યુ.ં ઘા ધોયા, દવા લગાવી.
વગેરે વગેર.ે ઘણી વાર એવું બને કે યિ તના િવરોધીઓ જ છે લી સેવા કરે.
રોજના સગા દૂ ર રહી ય.
ભી મ પોતાની ખાલી પડેલા થાને કણની િનયુિ ત ઇ છે છે પણ કણે જ
દ્ રોણનો આગ્રહ કયો. “આ પદ માટે દ્ રોણ જ વધુ યો ય છે ” એવું કણે ક યુ.ં
આ કણની મહાનતા જ કહે વાય કે સામે ચાલીને આવેલું મોટુ ં પદ ન વીકારે. વધુ
યો ય અને વધુ સીિનયર એવા દ્ રોણને એ પદ આપી દીધુ.ં બહુ થોડા લોકો
આવી ઉદારતા બતાવી શકતા હોય છે .
હવે દ્ રોણ કૌરવ સેનાના સેનાપિત છે . રા ની કુ શળતા એમાં છે કે તે કુ શળ
સેનાપિતની િનયુિ ત કરે. દ્ રોણ કુ શળ છે . તેમનો લાંબો ઇિતહાસ છે . તે નીવડેલા
ગુ છે . નીવડેલો માણસ જ પૂણ િવ ાસપાત્ર હોઈ શકે.
યુ શ થઈ ગયુ.ં પ્રથમ િદવસે જ દ્ રોણે મહાપરાક્રમ બતાવવા માંડ્ય.ું
પાંડવોની સેના વેર-િવખેર થવા લાગી. દ્ રોણ વૃ હોવા છતાં પણ યુવાનોને
શરમાવે તેવી ફૂિતથી લડી ર યા છે . દુ યોધનની ઇ છા તો હતી કે દ્ રોણ
યુિધ રને વતા પકડી લાવે અને આપે. દ્ રોણે ક યું કે, “ િવત કેમ? તું કહે
તો યુિધ રને હું મારી જ નાખુ.ં ” પણ દુ યોધને ક યું કે “જો એનો વધ થઈ ય
તો તો પાંડવો અમને વતા જ ના રહે વા દે . તેના કરતાં વતા પકડવા સારા
જેથી ધાયું કામ થઈ શકે.”
દ્ રોણનું કહે વું છે કે એ શ ય નથી. અજુન એક ણ પણ યુિધ રથી દૂ ર થતો
નથી. તેની હાજરીમાં યુિધ રને પકડવા શ ય નથી.” જેમનું િવત રહે વું
મૂ યવાન અને મૂ યવાન હોય તેનું હંમેશાં ર ણ કરવું જ જોઈએ. એટલે
વતા તો પકડાશે નિહ.”
ભયક ં ર યુ ચાલતું ર યુ.ં બ ે પ ના અનેક વીરોએ સામસામા આવીને પ્રચડ ં
યુ કયું. દ્ રોણાચાય મહાક્ થઈ ગયા છે . તેમણે દુ યોધનની આગળ
પ્રિત ા કરી કે “આજે હું પાંડવપ ના કોઈ સવો ચ સેનાપિતનો વધ કરી
નાખીશ.” િહંસક પશુઓ શકાર કરતાં પહે લાં ઝુ ં ડમાંથી કોઈ એક ઘાસખાઉ
પશુને પસદ ં કરે છે . પછી તેની જ પાછળ દોડીને તેનો શકાર કરે છે તેવી રીતે
દ્ રોણાચાયે અજુનપુત્ર અ ભમ યુની પસદ ં ગી કરી ગમે તેમ કરીને પણ આજે
અ ભમ યુનો વધ કરી નાખીશ. પણ યાં સુધી યુ ભૂિમ ઉપર અજુન
િવદ્ યમાન હોય યાં સુધી અ ભમ યુનો કોઈ વાળ વાંકો કરી શકે નિહ. કોઈ પણ
યુિ ત-પ્રયુિ તથી અજુનને અહીંથી િવદાય કરવો જોઈએ. દ્ રોણાચાયે બે
યૂહ ર યા, એક તો અજુનને બીજે યાંક મોકલી દે વો, અને પછી ચક્ર યૂહ-
કોઠા યૂહ-એવો ર યો કે અજુન સવાય કોઈ તી ના શકે. ચક્ર યૂહમાં
યો ો પ્રવેશી તો શકે પણ બહાર નીકળી ના શકે. હવે ગમે તેમ કરીને આ
ચક્ર યૂહમાં અ ભમ યુને ખેચી ં લાવવાનો અને તેનો વધ કરી નાખવાનો. આવો
યૂહ રચાયો.
ચક્ર યૂહ જોઈને તથા અજુનની અનુપિ થિત જોઈને પાંડવો ગભરાયા, હવે શું
થશે? આપણને કોઈને ચક્ર યૂહનું ાન નથી, આવા સમયે અ ભમ યુ આગળ
આ યો અને િહ મતપૂવક તેણે ક યું કે, “ યથ ચત
ં ા ના કરો, આ કામ તો હું
કરીશ.” યુિધ રે આજની જવાબદારી અ ભમ યુને સોપી ં દીધી. યો ાઓ લઈને
અ ભમ યુ કૌરવોની સેના ઉપર તૂટી પડ્ યો. દ્ રોણાચાયના યૂહને તે ભેદવા
લા યો. તેનો રથ છે ક દ્ રોણની સામે પહોચી
ં ગયો. ભયક ં ર યુ થયુ.ં હ તો
અ ભમ યુને મૂછનો દોરો પણ ફૂટ્ યો નથી તેવી કશોરાવ થામાં તેણે
કૌરવસેનાનો ક ચરઘાણ કાઢવા માંડ્યો. પરાક્રમની ઉ મર નથી હોતી તે
કશોરવ થામાં પણ પ્રગટી શકે છે અને વૃ ાવ થામાં પણ પ્રગટી શકે છે .
પરાક્રમી પુ ષ કોઈ મોકો જતો ના કરે. મોકો મળતાં જ તેની અદ ં રનું ઝનૂન
ખળભળી ઊઠે . અને વાળામુખીની માફક ફૂટી નીકળે . મહાભારતમાં અ ભમ યુ
અને રામાયણમાં લવ-કુ શ કશોર જ છે . પણ પરાક્રમમાં કોઈથી ગાં યા ય
તેવા નથી. જેનામાં પરાક્રમ હોતું નથી તેની સામે તેની બહે ન-દીકરી-પ નીની
આબ લૂટ ં ાતી હોય તોપણ તે ઠં ડોગાર બની જોયા કરે. તે જ િવચારે કે જો હું
વતો રહીશ તો આ બધું તો ફરીએ મળી રહે શે. તેનામાં ઝનૂન નથી. તેથી મોકો
મળે તોપણ પરાક્રમ કરી શકતો નથી. આવા માણસને નમાલો કહે વાય છે .
અ ભમ યુએ અ મક પુત્રનો વધ કરી ના યો અને શ યને મૂિછત કરી દીધા.
કૌરવસેના તેના પરાક્રમનો માર સહન ના કરી શકી. એટલે ભાગવા માંડી.
અ ભમ યુએ ફરીથી સપાટો બોલા યો અને શ યના ભાઈનો પણ વધ કરી
ના યો. અને દ્ રોણાચાયની સેના ઊભી પૂછ ં ડીએ ભાગવા માંડી. વયં
દ્ રોણાચાય અ ભમ યુના પરાક્રમથી પ્રસ થઈ ગયા. વીર જ વીરની કદર
કરી શકે. પિરિ થિત બહુ િવકટ થઈ જતાં દુ યોધને દુ :શાસનને આ ા કરી કે
અ ભમ યુ ઉપર તૂટી પડો. માત્ર એકલો દુ :શાસન જ નિહ સાથે કણ પણ ખરો.
બ ે જણા અ ભમ યુ ઉપર તૂટી પડ્ યા. પણ અ ભમ યુએ મચક ના આપી.
બ ેની સય ં ુ ત સેનાને તેણે પરાજય આપી દીધો. એટલું જ નિહ, તેણે કણના
ભાઈની પણ હ યા કરી નાખી. કૌરવસેના ભાગવા માંડી.
હવે કૌરવપ ના મહારથી જયદ્ રથનો વારો આ યો. જયદ્ રથને ભગવાન શક ં રે
વરદાન આ યું હતુ.ં તું એકલો પાંડવ સેનાને રોકી શકીશ. પણ અજુન સવાય
અને એક જ િદવસ સુધી પરાક્રમ બતાવી શકીશ. આ વરદાનના પ્રતાપે શ યે
પાંડવસેનાને રોકી દીધી. પાંડવસેનાનો પુરવઠો ના આવવાથી હવે એકલો
અ ભમ યુ જ યુ કરતો હતો. યુ માં પુરવઠો અ યત ં મહ વની વ તુ છે .
કુ શળ સેનાપિત પુરવઠો કાપી નાખે તો આપોઆપ યુ તી જવાય. કારણ કે
પુરવઠા િવના લાંબો સમય યુ કરી શકાય નિહ.
અ ભમ યુએ સ યશ્રવા, મરથ વગેરે અનેક યો ાઓનો સહ ં ાર કરી
ના યો. તેણે લ મણ, ક્રાથપુત્ર અને બી મહારથીઓનો પણ વધ કરી
ના યો. તેણે અ કેત,ુ ભોજ, કણનો મતં ્રી વગેરે અનેકનો વધ કરી ના યો.
અ ભમ યુના હાહાકારથી કૌરવોના મહારથીઓ ચત ં ામાં પડી ગયા. હવે કોઈ
ગુ ત ઉપાય જ કરવો પડશે. બધાએ મળીને તેનો રથ તોડી ના યો, ધનુ ય તોડી
ના યુ,ં ઘોડા મારી ના યા, તેની ઢાલ અને તલવાર પણ તોડી ના યા, હવે
અ ભમ યુ શ્રીકૃ ણની માફક ચક્ર લઈને જ દ્ રોણની સામે દોડ્ યો. તે મર ણયો
બ યો હતો. કોઈ મર ણયો યો ો એકલે હાથે અનેક યો ાઓ ઉપર તૂટી પડે છે
યારે તેને જોવા માટે થોડી વાર સૂય પણ થભ ં ી ય છે . જોવાનાં બે જ દૃ યો
હોય છે . એક તો સાચા પ્રેમી યુગલને પ્રેમ તરબોળ થતું જોવું અને બીજુ ં એકલે
હાથે અનેકની સામે યુ કરનાર પરાક્રમી પુ ષને જોવો.
દુ :શાસનનો પુત્ર હાથમાં ગદા લઈને અ ભમ યુ તરફ દોડ્ યો અને શ ત્ર
િવનાના અ ભમ યુ ઉપર પ્રહાર કયો. જેથી અ ભમ યુ નીચે પડી ગયો. સારો
મોકો છે તેવું માનીને દુ :શાસન પુત્રે જોરથી માથા ઉપર ગદાનો પ્રહાર કયો
એથી અ ભમ યુ બેભાન થઈ ગયો. બેભાનાવ થામાં તે પડ્ યો હતો યાં મરેલા
સિં હને મારવા જેમ કાયર શકારીઓ તૂટી પડે તેમ અનેક કૌરવયો ાઓ તૂટી
પડ્ યા. કૌરવોમાં આનદ ં છવાઈ ગયો પણ પાંડવો ઘોર શોકમાં ડૂ બી ગયા. શ ત્ર
િવનાના એક કશોરને છ-છ મોટા મહારથીઓ આ રીતે મારી નાખી તે અધમ જ
કહે વાય.
ધમયુ માં પણ કેટલીક વાર આવું થતું હોય છે . સૂયા ત થઈ ર યો છે એટલે
યુ બધં થયુ.ં આજે તેરમો િદવસ હતો.
*
84. જયદ્રથવધ
વનમાં અિનવાય રીતે એક ત વ કોઈ કોઈ વાર આવતું હોય છે અને તે છે
“શોક”. શોક ઉપરથી અગ ં ્રે માં શોક (shock) શ દ બ યો હતો. યાં હષ
હોય યાં શોક હોય જ. હષ દુ લભ વ તુની પ્રાિ તથી થતો હોય છે . જેમ કે
ધનપ્રાિ ત, પુત્રપ્રાિ ત, રા યપ્રાિ ત વગેરે. આવી પ્રાિ તઓ સસ
ં ારમાં અવાર-
નવાર થતી હોય છે . જેને જેટલી પ્રાિ ત મોટી તેમ શોક પણ તેટલો જ મોટો. શોક
યિ તને અને પિરવારને હચમચાવી નાંખતો હોય છે . ઘણી વાર તેના કારણે
યિ ત િડપ્રેશનનો શકાર થઈ જતો હોય છે . હતાશ-િનરાશ થઈને તે મડદાલ
વન વતો થઈ જતો હોય છે .
પાંડવોની પાસે જે દુ લભ ત વો હતાં તેમાંનું એક ત વ અ ભમ યુ હતો. આવો
દુ લભ પુત્ર પ્રા ત કરીને અજુન અને સુભદ્ રા ધ ય ધ ય થઈ ગયાં હતાં. મોટા
ભાગે દુ લભ વ તુઓ દીઘ વી નથી હોતી. અ ભમ યુનાં લ ન ઉ રા સાથે થયાં
હતાં. આ કોડભરી ક યાએ તો પૂરો સસ ં ાર પણ જોયો નથી. યાં તો તેને
વૈ ધ યની પીડા આવી ગઈ. વીરવધૂઓ મોટા ભાગે અખડ ં સૌભા યવતી નથી હોતી.
વીરપુ ષો યુ માં કે ધીંગાણામાં શહીદ થઈ જતા હોય છે . પાછળ રોકકળ કરતી
પ ની અને બાળકોને મૂકી જતા હોય છે . વીર તો યુ માં લડીને શહીદ થઈ ગયો.
પણ તેની પ નીને હવે વનભર યુ કરવું પડતું હોય છે . હા, સામા જક યુ ,
િઢ અને િરવાજોનું યુ કરવું પડે છે . વીર શહીદની િવધવાની દશા જોવા કોઈ
જતું નથી. પિતિવયોગ, ધનની દિરદ્ રતા, બાળકોની ચત ં ા, લોફરોની સતામણી
આવાંબધાં અનેક યુ ો તેને વનભર લડવાં પડતાં હોય છે . તેની પીડાને કોણ
ણે?
અ ભમ યુના વધથી યુિધ ર અને પૂરો પિરવાર શોકથી સત ં ત થઈ ર યો છે .
આવા સમયે કોઈ સત ં પુ ષ આવે અને ાન-વૈ રા યની કથા સભ ં ળાવે તો થોડી
ટાઢક થાય. બીજો કોઈ ઉપાય નિહ. આવા સમયે વેદ યાસ સામે ચાલીને
યુિધ રના યાં આવી ગયા. શોકપ્રસગ ં ્રણ ના હોય. વગર આમત
ં નું આમત ં ્રણે
જે આવે તેને નેહી કહે વાય. શોકપ્રસગં ે વજનોની હાજરીથી શોક ઓછો થઈ
જતો હોય છે . મહિષ યાસ યુિધ ર પાસે આ યા. આ ાસનનાં બે વા યો
ક યાં, શોક ઓછો થયો અને શાિ ત થઈ.
બી તરફ સશ ં ત લોકો સાથે યુ કરવા ગયેલો અજુન યારે શ બરમાં પાછો
ફયો યારે અ ભમ યુના અવસાનના સમાચાર ણીને ભારે આઘાતમાં પડી
ગયો. તેણે અ ભમ યુના મૃતદે હને ર તથી લથબથ જોયો. યુિધ રે બધી વાત
કહી સભં ળાવી. તેથી અજુન ક્ અને યાકુ ળ થઈ ગયો. તેણે પ્રિત ા કરી
કે આવતીકાલે હું જયદ્ રથનો વધ જ ર કરી નાખીશ. તેણે આવેશમાં ને
આવેશમાં પ્રિત ા કરી નાખી કે “જો સૂયા ત પહે લાં જયદ્ રથનો વધ નિહ ક ં
તો હું તે જ અિ નમાં બળી મરીશ.”
મુ સ ી પુ ષ કદી આવેશમાં આવતા નથી. તેમજ કદી પણ કઠોર પ્રિત ાઓ
પણ કરતા નથી. મુ સ ી પુ ષ બોલીને પણ કામ કરતા નથી. પણ તેમનું કામ જ
બોલતું હોય છે . વનમાં અનાવ યક પ્રિત ાઓ અને કઠોર િનયમો ના લેવા
જોઈએ. જે કોઈ શ ય હોય તે રીતે સહજ વન વવું જોઈએ.
અજુનની પ્રિત ાથી જયદ્ રથ અને કૌરવો ગભરાવા લા યા. સૌએ મળીને
જયદ્ રથને સત ં ાડી દીધો. બી તરફ પોતાના પુત્રના વધથી સુભદ્ રા મહાિવલાપ
કરવા લા યાં. શ્રીકૃ ણે તેમને સા વના આપી.
હવે મહ વનો પ્ર અજુનની પ્રિત ા પૂરી કરવાનો હતો. બી િદવસે ઘનઘોર
યુ થઈ ર યું હતુ.ં ધીરેધીરે સૂય અ તાચળ તરફ જઈ ર યો હતો.
જયદ્ રથવધની પ્રિત ા હ પૂરી થઈ ન હતી. જયદ્ રથનો કોઈ પ ો ન હતો.
સૂય તો તીવ્ર ગિતથી અ તાચળ તરફ દોડી ર યા હતા. આવા સમયે શ્રીકૃ ણે
િવચાયું કે હમણાં સૂયા ત થઈ જશે અને અજુનને પ્રિત ા પ્રમાણે તે જ
પોતાનો અિ નદાહ કરી દે વો પડશે. જયદ્ રથ બચી જશે. આવી ચત ં ામાં તેમણે
પૃ વી ઉપર માયાવી અધ ં કાર ફે લાવી દીધો. સવેએ યું કે સૂયા ત થઈ ચૂ યો
છે . કૌરવો આનિં દત થઈ ઊઠ્ યા. પ્રિત ા પ્રમાણે અજુનને હવે ચતા સ વીને
પોતાની તને બાળી મૂકવાની હતી. તેણે ચતા સ વી અને મૃ યુ માટે ચતા
ઉપર બેસી ગયો. શ્રીકૃ ણે સાથે ગાંડીવ પણ મૂ યુ.ં કૌરવો તો રા રા થઈ
ગયા. હવે અજુન પોતે જ પોતાની મેળે બળી મરશે. તેનો અિ નદાહ જોવા માટે
ક કયારીઓ કરતા કૌરવો ભેગા થઈ ગયા. સાથે જયદ્ રથ પણ હતો. શ્રીકૃ ણે
તક સાધી માયાવી અધ ં કાર સમેટી લીધો. તરત જ આકાશમાં સૂય ચમકવા
લા યો. હ સૂયા ત થયો ન હતો. શ્રીકૃ ણે સૂય બતાવીને અજુનને ક યું કે
હ સૂયા ત થયો નથી. આ ર યો જયદ્ રથ. અજુને તરત જ ગાંડીવ લીધું અને
જયદ્ રથ ઉપર બાણવષા કરવા લા યો. જયદ્ રથનું માથું કપાઈ ગયું અને દૂ ર
તેના િપતા યાં યાન કરતા હતા તેમના ખોળામાં જઈને પડ્ ય.ું પ્રિત ા પૂરી
થઈ ગઈ. શ્રીકૃ ણે અજુનને સમ યો કે હવે ફરી કદી ઉતાવળમાં કે
આવેશમાં આવી પ્રિત ા કરતો નિહ. મુ સ ી પુ ષ એવું બોલે કે તેમાં છટકબારી
રહે . તેમાં ‘જો’ અને ‘તો’ આવવો જોઈએ.
27-7-10
*
85. દ્રોણવધ
સ યના પાંચ પ્રકાર છે . (1) િવશુ સ ય (ર) ભાવસ ય (3) યાવહાિરક સ ય
(4) સાપે સ ય અને (પ) વૈ કિ પક સ ય.
સ ય કહે વાથી સ યની પૂરી યા યા થઈ જતી નથી. ઉપર જણા યા પ્રમાણે
તેના પાંચ ભેદ છે .
1. િવશુ સ ય તે છે તે જે દે શ-કાળ-પિરિ થિત બદલાવા છતાં પણ બદલાતું નથી.
આજે જે છે તે જ લાખ વષ પહે લાં પણ હતું અને આજે જે છે તે લાખ વષ પછી
પણ રહે શે. આવી જ રીતે અહીં ભારતમાં જે છે તે અમેિરકા કે કોઈ બી દે શમાં
પણ રહે શે. દે શ બદલાઈ જવાથી સ ય બદલાતું નથી. જેમ કે ‘ઈ ર’. હા,
સાંપ્રદા યક ઈ ર િવશુ સ ય નથી હોતો. સપ ં ્રદાયમાં જેને ઈ ર મનાય છે
તે સો-બસો વષ પહે લાં ન હતો. કદાચ આગળ પણ ના રહે . જે સાંપ્રદા યક ઈ ર
ગુજરાતમાં ધૂમ મચાવે છે તેને અ ય દે શોમાં કોઈ ઓળખતું પણ ના હોય. આને
િવશુ સ ય ના કહે વાય. આવા સ ય માટે એક ખાસ શ દ પ્રયો ય છે .
“ઋત” “ઋતં ચ સ યં ચા ભ ાત” આ વેદમત ં ્રમાં ઋત અને સ યને અલગ
અલગ ક યાં છે .
ર. ભાવસ ય તે છે જે શ દોથી હટીને બોલનારાના ભાવને કહે તું હોય છે . જેમ કે
કોઈ કહે કે “ યાંથી મા ં ઘર બે ડગલાં જ છે .” અહીં ડગલાં એટલે ન ક છે
એવો ભાવ છે .
3. કેટલાંક વા યો યવહાર પૂરતાં બોલાતાં હોય છે . જેમ કે કોઈને કહીએ કે
“આવજો” આ ખરેખર આવવા માટે નથી બોલાતું પણ િવવેક બતાવવા પૂરતું જ
બોલાય છે . આવાં ઘણાં વા યો આપણે યવહાર પૂરતાં બોલીએ છીએ.
4. સાપે સ ય તે છે જે એકની અપે ાએ બીજુ ં સ ય હોય છે . જેમ કે કોઈ કહે
કે “મુબ
ં ઈ દ ણમાં છે .” તે અમદાવાદ-સુરત જેવી અપે ાથી દ ણમાં છે , પણ
પૂના-ના સકની અપે ાથી ઉ રમાં છે . એટલે “મુબં ઈ દ ણમાં છે .” તે સ ય તો
છે પણ સાપે સ ય છે . આવી જ રીતે “આ માણસ બહુ પૈ સાદાર છે , આ માણસ
મોટો િવ ાન છે .” વગેરે વા યો પણ કોઈની અપે ાથી બોલાતાં હોય છે .
પ. વૈ કિ પક સ ય તે છે જે, બેમાંથી કોઈ એકને સ ય બતાવે છે . જેમ કે, “નરો
વા કુ જ
ં રો વા” કદાચ માણસ હોય કદાચ હાથી પણ હોય. અહીં ‘જ’ નથી
આવતો. નર જ છે . હાથી જ છે તેવું નથી. આવાં વા યો વૈ કિ પક સ ય બતાવતાં
હોય છે .
સ યનાં ેત્રો એકસરખાં નથી હોતાં. ધાિમક ેત્ર, યાપાિરક ેત્ર, સમાચાર
ેત્ર, રાજકીય ેત્ર, યુ ેત્ર વગેરે અનેક ેત્રોમાં એકસરખું સ ય બોલી
શકાય નિહ. કદાચ કોઈ બોલવાનો દુ રાગ્રહ રાખે તો તે પોતાના પ ને હાિન
કરતો થઈ શકે છે . ખાસ કરીને રાજકીય અને યુ ના ેત્રમાં મુ સ ી પુ ષે
એવું બોલવું જોઈએ જેથી તેની પ્રામા ણકતાની છાપ પડી શકે. પણ એવું ના
બોલવું જોઈએ કે તે વેિદયો છે . મૂખ કે ભોટ છે તેવી છાપ ના પડવી જોઈએ.
િનખાલસ યિ ત સારો રાજનેતા ના થઈ શકે, તેના ઊ ંડાણને જલદી પામી ના
શકાય તેવો હોવો જોઈઅ◌ે . એકદમ િનખાલસ રાજનેતા, છીછરાપણાની છાપ
પાડી શકે છે . હા, મૈ ત્રીના ેત્રમાં િનખાલસતા જ મોટો ગુણ થઈ શકે છે . પ્રેમ
અને મૈ ત્રીમાં ઊ ંડાણ ના શોભે.
કુ ેત્રમાં અ ભમ યુવધ થયા પછી જયદ્ રથવધ થઈ ચૂ યો છે . હ વૃ
દ્ રોણ કોઈને મચક આપતા નથી. તે ફરીથી યુ ે ચઢ્ યા છે . યુ કાળમાં રોજે
રોજની મત ં ્રણા જ રી થઈ જતી હોય છે . મત
ં ્રણા કરનારા મતં ્રીઓ અને
સેનાપિતઓ જ યુ ની િદશા ન ી કરતા હોય છે .
દુ યોધને દ્ રોણ અને કણની સાથે મત ં ્રણા કરી. દુ યોધન, યુિધ ર સાથે ભીડી
ગયો. યુિધ રે, દુ યોધનને પાછો હટાવી દીધો.
સામા ય રીતે યુ ના િનયમ પ્રમાણે રાત્રે યુ ના કરાય પણ પાંડવસેનાએ
રાત્રે પણ હુમલો કરી દીધો. જેને દ્ રોણે મારી હટા યો. યુ કાળમાં પૂરેપૂરા
િનયમોનું પાલન થતું નથી તેથી બધી રીતે સાવધાન રહે વાની જ ર રહે છે .
દ્ રોણાચાયે શ બરા નો વધ કરી ના યો, તો ભીમસેને ક લંગ રાજકુ મારને મારી
ના યો. આ ભયક ં ર યુ માં એક અ ોિહણી સેનાનો નાશ થઈ ગયો.
એક સમય તો એવો પણ આ યો કે કૃપાચાય અને કણ પર પરમાં બાખડી
પડ્ યા. કેટલીક વાર ગેરસમજથી અથવા અહંને ઠે સ પહોચાડવાથી
ં એક જ
પ ના માણસો અદ ં રોઅદ
ં ર લડી પડતા હોય છે . આવી િ થિતમાં સમાધાન
કરાવનાર કોઈ ડા યા વડીલની જ ર રહે તી હોય છે . જે બ ેને ઠં ડા પાડીને
સમાધાન કરાવે. જો આવા વડીલ ના હોય તો તણખો ભડકો થઈ શકે છે .
હવે તો યુ માં દ્ રોણપુત્ર અ થામા પણ કૂદી પડ્ યા છે . તે હાહાકાર મચાવે છે .
હવે તો દ્ રોણ બરાબર િવફયા છે . જોત-જોતામાં તેમણે પાંડવસેનાનો નાશ કરવા
માંડ્યો. દ્ રોણના િવકરાળ પથી પાંડવો ગભરાયા. આજે શું થશે? એવામાં એક
જોરદાર અફવા આંધીની માફક ફે લાવા લાગી. “અ થામા માયા ગયા છે ” આ
વાત યારે દ્ રોણે ણી તો તેઓ ભારે િનરાશ થઈ ગયા. યુ કાળમાં જ નિહ,
સામા ય કાળમાં પણ અફવાઓ ભયક ં ર પિરણામ લાવતી હોય છે . કેટલાક
લોકોનો અફવા ફે લાવવાનો ધંધો જ થઈ જતો હોય છે . આવા લોકો બહુ
ખતરનાક પિરણામ લાવતા હોય છે .
પુત્રવધના સમાચારથી દ્ રોણનો જુ સો મદ ં પડી ગયો. પણ આ વાત સાચી જ છે
તેવું માનવા તેઓ તૈ યાર ન હતા. એક માત્ર િવ ાસપાત્ર યિ ત, યુિધ ર હતા.
તેમણે યુિધ રને પૂછ્યું કે “ખરેખર જે સાચું હોય તે મને જણાવો.”
ભીમે પરાક્રમ કરીને અ થામા નામના એક હાથીને મારી ના યો હતો.
શ્રીકૃ ણ અને ભીમ વગેરેના સમ વવાથી યુિધ ર “અ થામા માયો ગયો
છે ” તેવું બોલવા તૈ યાર થઈ ગયા. પણ પછી ધીરેથી ક યું કે, ‘હાથી…. હાથી માયો
ગયો છે .’ પાછળના શ દો દ્ રોણે સાંભ યા નિહ. કેટલાક મીિડયા બહુ પ્રામા ણક
હોય છે . તેમની સ યતા ઉપર લોકો િવ ાસ કરતા હોય છે . યુિધ રનો રથ
જમીનને પશતો થઈ ગયો. પહે લાં ચાર આંગળ ઊ ંચો ચાલતો હતો. આ
વૈ કિ પક સ ય હતુ.ં
ભયક ં ર યુ માં હવે દ્ રોણને યુ કરવાનો ઉ સાહ ર યો ન હતો. તેમણે ધીરે ધીરે
પોતાના પ્રાણોને સક ં ોરી લીધા. તેમણે અ ત્ર-શ ત્રનો યાગ કરી દીધો અને
રથના પાછલા ભાગમાં જઈને બેસી ગયા. યોગ યાનમાં જ તેમણે પોતાના દે હને
યાગી દીધો. ધૃ દ્ યુ ને તલવારથી તેમનું મ તક કાપી લીધુ.ં મહાભારતમાં લ યું
છે કે આ વખતે દ્ રોણની ઉ મર ચારસો વષની હતી.
અજુન વગેરે અનેક સેનાપિતઓએ ધૃ દ્ યુ નને મ તક કાપતાં રો યો હતો
પણ તે ના મા યો. દ્ રોણાચાયનું કપાયેલું મ તક ધૃ દ્ યુ ને તેમના પુત્ર આગળ
ફે ક
ં ી દીધુ.ં જેથી ગભરાઈને કૌરવસેના ભાગી ગઈ.
ભાગતા કૌરવ સૈ િનકોએ અ થામાને દ્ રોણવધના સમાચાર આ યા. િપતાના
મૃ યુથી પુત્ર િવચ લત થાય તે વાભાિવક છે . તે દુ યોધન પાસે ગયો. સૌ કોઈ
દ્ રોણવધના સમાચારથી ત ધ થઈ ગયા હતા. દ્ રોણાચાયનું જ માત્ર અવસાન
થયું ન હતુ.ં તેમની સાથે ધનુવેદની અનેક ગુુ તિવદ્ યાઓ પણ મરી ગઈ હતી.
પોતાની િવદ્ યા પુત્ર અ થામાને આપવાનો સમય જ ના મ યો. િવ ાન મરે
અને િવદ્ યા પણ મરી ય જો તેને કોઈ ગ્રહણ કરનાર ઉ રાિધકારી ના મળે
તો.
અ યત ં કુ િપત થયેલા અ થામા હવે બદલો લેવા ઉતાવળા થયા. િપતાનું
છળકપટથી મૃ યુ અને પછી તેમનું મ તક કાપવું આ બધું કોઈ પણ પાણીદાર
પુત્ર માટે અસ ય જ થઈ ય. તેમણે તરત જ પોતાનું નારાયણા ત્ર પ્રગટ
કયુ.ં
અ યત ં ક્રોધમાં નારાયણા ત્ર ભીમ ઉપર પડ્ ય.ું શ્રીકૃ ણ વ ચે આવી ગયા.
તેમણે નારાયણા ત્રને ઠં ડુ ં કરી દીધુ.ં હવે ફરીથી નારાયણા ત્ર ચાલી શકે નિહ.
એટલે અ થામા ચૂપ ર યા પણ તેમણે બી ં અ ત્રોના ારા પાંડવસેનાનો
ક ચરઘાણ કાઢવા માંડ્યો. તેમણે આ નેયા ત્રનો પ્રયોગ કરીને પાંડવોની એક
અ ૌિહણી સેનાનો વસ ં કરી દીધો. પણ શ્રીકૃ ણ અને અજુન ઉપર તેની કશી
અસર ના થઈ. અ થામા ચિં તત થયા. તેવામાં યાસ આવી ગયા. તેમણે
અ થામાને શા ત કયા.
યાસ એ અજુનને પણ શા ત કયો, અને ભગવાન શવનો મિહમા સભ
ં ળા યો.
તથા શવ ની કૃપાથી જ અ થામાના આ નેય ત્રથી ર ણ થયું હતું તેવું
સમ યુ.ં
યાસ પોતાના આશ્રમે ચા યા ગયા.
28-7-10
*
કણપવ
86. કણ સાથે યુ
વનને સમજવું અ યત ં કિઠન છે . જો બે ને બે ચાર જેવું સરળ ગ ણત હોત તો
વન કોઈ ગાંઠ ના બ ું હોત. પણ અહીં ઘણી વાર બધાં ગ ણત ફે લ થઈ ય
છે . બધી ગણતરીઓ ખોટી પડી ય છે . ધાયા કરતાં ઊલટાં જ પિરણામ આવે છે
ને એક જ ન હ, સખત ઊલટાં પિરણામોની શૃખ ં લા લાગી ય છે . કૌરવોની દશા
બેઠ છે કે શુ?ં રોજ ઊ ંધું ઊ ંધું જ થયા કરે છે . પુ ષાથમાં જરાય કચાશ રાખતા
નથી છતાં પિરણામ તો િવપિરત જ આવે છે . કૌરવો પાસે સેના દોઢી છે . સેનાપિતઓ
પણ મહાન છે . અ ત્ર શ ત્રો પણ ઉ મ છે તેમ છતાં પરાજય થયા કરે છે .
પરાજયનું દુ :ખ વમાની માણસો માટે સવાિધક હોય છે તેમાં પણ પોતાના
વજનોના હાથે પરા જત થવું એ તો મહાત્રાસ થઈ ય, કોટ-કચેરીમાં કે પછી
રમતમાં હારવાથી પણ આઘાત લાગતો હોય છે . તો પછી સાચા યુ માં પરા જત
થવું તો બહુ જ આઘાતજનક થઈ ય છે .

કૌરવો સતત હારી ર યા છે . શું કારણ હશે? તેમનામાં તો કોઈ કમી દે ખાતી નથી,
પુ ષાથ પણ ઓછો નથી, ુ પણ ઓછી નથી. છતાં પરાજય થાય છે . કેટલીક
બાબતો સમજથી પર હોય છે . િવવેચક તો ગમે તેમ િવવેચના કરી શકે છે . પણ તેમ
છતાં કશુક
ં ના સમ શકાય તેવું પણ છે .
મહાભારત યુ ને પદ ં ર િદવસ થઈ ચૂ યા છે . બે મહાન સેનાપિતઓ ભી મ અને
દ્ રોણ હારી ચૂ યા છે . હવે કોણ સેનાપિત થશે? અ થામાનો આગ્રહ છે કે હવે
કણને જ સેનાપિત બનાવો. દુ યોધને તેમનો પ્ર તાવ મા ય રા યો.
કણે મકર યૂહ ર યો, પાંડવોએ અધચદ ં ્ રાકાર યૂહ ર યો. બ ે સેના વ ચે યુ
શ થઈ ગયુ.ં કેટલીક વાર નેતા કે સેનાપિત બદલાવાથી લોકોમાં ભારે ઉ સાહ
પેદા થતો હોય છે .
યુ માં ભીમસેને ેમધૂિતનો વધ કરી ના યો. યુ તો મડદાંનો મેળો થઈ જતો
હોય છે . કાચો માણસ તો યુ કરી ના શકે. જોઈ પણ ના શકે. આ કામ તો માત્ર
વીર પુ ષોથી જ થઈ શકે. જે આ કામ કરી શકે તે જ રા ય કરી શકે. મ છર-
માખી કે ચાંચડ-માંકડ મરી જવાથી જેને અરેરાટી થાય તે રા ય ના કરી શકે. હા,
યાપાર કરી શકે, પણ કોઈની સુર ા મળે તો જ.
સા ય કએ િવ દ અને અનુિવ દનો વધ કરી ના યો. દ્ રૌપદી પુત્ર શ્ તકમા
અને પ્રિતિવ યે મળીને ચત્રસેન તથા ચત્રનો વધ કરી ના યો. કૌરવસેના
પલાયન થવા લાગી. આવા સમયે અ થામાએ ભીમ ઉપર હુમલો કરી દીધો.
ં થયું કે બ ે મૂિછત થઈ ગયા. બ ેને રણ ેત્રમાંથી પોત-
બ ે ું યુ એટ ું પ્રચડ
પોતાના શ બર તરફ લઈ જવામાં આ યા.
હવે અજુનનો વારો હતો. તેણે સશ ં આક્રમણ કરી દીધુ.ં
ં તકો ઉપર પ્રચડ
એવામાં તો મૂછામાંથી ગૃત થઈને અ થામા ચઢી આ યા. બ ે વ ચે ભયક
ં ર
યુ થયુ.ં અજુને અ થામાને ભગાડી મૂ યા. ચારે તરફ યુ જ યુ
ઘમાસાણ મચી ગયું છે .
ભાગેલા અ થામા ફરી પાછા ફયા અને તેમણે પાંડ્યનરેશનો વધ કરી ના યો.
યુ માં બાણોની પૂિત કરવા માટે રથોની પાછળ બળદગાડા ચાલતાં હતાં. તેવાં આઠ
ગાડાં અ થામાએ હણી ના યાં. આજે તો અ થામાએ હાહાકાર મચાવી દીધો
હતો તેથી દુ યોધન પ્રસ થઈ ગયો.
યુ એટ ું ભયક ં ર હતું કે પાંડવો એકબી ને જોઈ પણ શકતા ન હતા. યો ાઓ
ર તથી લથબથ થઈ જવાથી ઘૃ ણત થઈ ગયા હતા. એવામાં કૌરવોની ગજસેના
પાંડવો ઉપર તૂટી પડી. યારે હાથીને ટે ક જેવું સાધન ગણતા હતા. હાથીઓના
પ્રબળ આક્રમણથી િવચ લત થયા િવના પાંડવોએ પ્રચડ ં સામનો કરી
હાથીઓને ચારે તરફ ભગાડી મૂ યા અને કણ ઉપર હુમલો કરી દીધો. સહદે વે
દુ :શાસન ઉપર હુમલો કરી તેને હરાવી દીધો.
બી તરફ કણે નકુ લ ઉપર હુમલો કરીને તેને હરાવી દીધો અને પાંચાલસેનાનો
ઘોર સહ ં ાર કરવા માંડ્યો. શકુ િન પણ પાંડવસેના ઉપર તૂટી પડ્ યો. કૃપાચાયે
ધૃ દ્ યુ નને ભયભીત કરી દીધો. કૃતવમાએ શખડ ં ીને પરાજય આપી હાંકી
કાઢ્ યો. અજુને ચત્રસેનનો શર છે દ કરી ના યો. યુિધ ર પણ દુ યોધન સાથે
લડી પડ્ યા. અને તેને હરાવી દીધો.
રાત્રે કૌરવોની સેના મળી. ધૃતરા ્ રને સમ યું કે આ બ ું દૈ વયોગે થઈ ર યું
છે . દૈ વ પોતાના પ ે નથી તેથી આટલો બધો િવનાશ થઈ ર યો છે .

ફરી સવારે યુ કરતાં પહે લાં દુ યોધને શ યને કણના સાર થ થવાનો આગ્રહ
કયો. આનાકાની પછી તેણે દુ યોધનનો પ્ર તાવ માની લીધો. અતં ે શ ય સાર થ
થઈને કણને યુ ભૂિમમાં લઈ ગયો.
પહે લાં આપેલા વચન પ્રમાણે શ ય વારંવાર કણની ઠે કડી ઉડાવતો ર યો તથા
પાંડવોમાં અજુનની પ્રશસ
ં ા કરતો ર યો તેથી કણનો ઉ સાહ ઘટતો ર યો. યુ
વખતે ઉ સાહ જ રી હોય છે . શાિ તકાળમાં આ મમથ ં ન જ રી હોય છે જેથી
પોતાના પ ની િતઓનું ભાન થાય.
યુ એક િવશાળ મેદાનમાં થતું હતું તેથી અજુન યાં છે તે જણાતું ન હતુ.ં કણે
યો ાઓને લાલચ આપીને અજુનનું થળ શોધી કાઢ્ ય.ું બી તરફ કણ અને
શ ય રથ ઉપર જ બાખડ પડ્ યા. કણે શ ય તથા તેના દે શવાસીઓની નદા કરી.
તેથી શ યને લાગી આ યુ.ં આ વખતે કણે શ યના દે શના પુ ષો તથા
ત્રીઓની જે નદા કરી છે તે ણવા જેવી છે .

પ ં બની પાંચ નદ ઓ તથા સ ધુ નદ ની વ ચે આવેલો પ્રદે શ બા હક કહે વાય છે .


આ પ્રદે શમાં કણ પહે લાં રહી આવેલો તેથી યાંની સં કૃિત તથા રીતિરવાજ
સારી રીતે ણતો હતો.. યાં શાકલ નામ ું નગર અને આપગા નામની નદ છે . યાં
જિતક નામના બા હક લોકો નવાસ કરે છે . (આ પ્રદે શ અ યારે પા ક તાનની
સીમા ઉપર છે ) યાંના માણસો શેકેલા જવ તથા લસણની સાથે ગૌમાંસ ખાય છે .
ગોળનો બનાવેલો દા પીવે છે . તેમના આચાર શીલ િવનાનો હોય છે . યાંની ત્રી
અધન ન દશામાં ઘર બહાર નાચતી-ગાતી ફરતી હોય છે . તે લાંબી લાંબી હોય છે
અને ગધેડા જેવો અવાજ કરીને પુ ષોને આકષે છે , અને લોકલ છોડીને
મૈ થન
ુ પણ ખુ લેઆમ કરાવે છે . તે બધી વ છંદી અને વે છાચાિરણી થઈ ગઈ
છે . યારે કોઈ પવ કે તહે વાર આવે છે યારે તો તેમનો સયં મનો બંધ તૂટી ય
છે અને પુ ષોને ઘાયલ કરવા નાચતી ફરે છે . જે દે શની ત્રીઓ વે છાચાિરણી
થઈ ય યાંની સં કૃિત રસાતળમાં ચાલી ય.
શાકલનગરમાં એક એવી જ વ છંદી ત્રી મે ં જોઈ હતી જે રાત્રે ગૌમાંસ ખાઈને
દા પીને નગરમાં ભાન ભૂલીને રખડતી રહે તી હતી. આ લોકો માને છે કે જે લોકો
ભૂડ
ં , મરઘી, ગાય, ગધેડા, ઊ ંટ અને ઘેટાંનું માંસ નથી ખાતા તેમનો જ મ યથ છે .
આ લોકો કૂતરાના ઠા વાસણમાં જમે છે . તેમને ઘૃણા નથી થતી. તેમની સત ં ાન
‘ રજ’ હોય છે . આર નામના આ પ્રદે શમાં બા હક પ્ર રહે છે . યાં એક
િદવસ પણ રહે વાય ન હ. તે લોકોની ત્રીઓ પોતાના ગુલામ દાસ લોકો સાથે
સમાગમ કરીને સત ં ાન પેદા કરે છે . આવા આ દે શ પ્ર થલ, મદ્ ર, (માદ્ રી
અહીંની હતી), ગા ધાર (આજનો કં ોર) અથવા કદ ં હાર, આર , ખસ, વસાિત,
સિં ધુ તથા સૌવીર આ બધા દે શો ન દત છે . (કણપવ 44 મો અ યાય)
કણ તો હ પણ શ યને કડવી વાતો સભ ં ળાવે છે . બા હક પુ ષ પહે લાં ા ણ
હોય છે , પછી િત્રય, પછી વૈ ય પછી શૂદ્ર થઈ ય છે . પછી નાઈ થઈ ય
છે . અને ફરી પાછો ા ણ થઈ ય છે . આ બધા ુ થી મદ ં હોય છે . એક વાર
એ ું બ ું કે કેટલાક લફંગા માણસોએ એક ક યાનું અપહરણ કરી લીધું અને
પછી તેની સાથે સામૂિહક બળા કાર કયો તેથી દુ :ખી થઈને પેલી બા લકાએ શાપ
આ યો કે, “હું હ બા લકા છુ ં , મારા ભાઈ-બ ધુઓની હાજરીમાં તમે મા ં શયળ
લૂટં ્ યું તેથી હું તમને શાપ આપું છુ ં કે હવેથી તમારા કુ ળની બધી ત્રીઓ
શયળભ્ર થઈ જશે.”
આપણે માનીએ કે ના માનીએ પણ ભારતમાં શયળનું મૂ ય કોમવાર જુદાં-જુદાં
હોય છે . જોકે બધી કોમોમાં અપવાદ તો હોય જ છે . સારામાં ખોટુ ં અને ખોટામાં
સા ં એમ અપવાદ જ ર હોય છે તોપણ કોઈ વાર મથરાવટી જુદી-જુદી હોય છે .
કેટલીક કોમો એવી પણ હોય છે . જેમને શયળ હોતું જ નથી. સગો ભાઈ કે સગો
બાપ દલાલી કરતો હોય છે . તો કેટલીક કોમો એવી પણ હોય છે કે શયળ
સાચવવા માટે વતી બળ મરતી હોય છે . સૌ સૌની જુદી-જુદી છાપો છે .

કણ, શ યને ફટકારી ર યો છે . મદ્ ર અને પચ ં નદ દે શનો રા હોવાથી


પ્ર ના પાપનો છ ો ભાગ તારે પણ ભોગવવો પડશે. એક િવ ચત્ર લોક
મહાભારતમાં આ યો છે .
િત્રય યમલં ભૈ ય,ં ા ણ યા ુતંમલમ્
મલં પૃ થ યાં બા હકા: ત્રીણાં મદ્ રિ તયોમલમ્॥
(કણપવ 4પ-ર3)
અથાત્ િત્રયનો મલ ભ ાવૃ છે , ા ણનો મલ છે વેદોનું અ ાન, પૃ વીનો
મલ બા હક લોકો છે અને ત્રીઓનો મલ મદ્ ર દે શની ત્રીઓ છે .

કણે તો આગળ જતાં ગજબ કરી ના યો છે .


ં રા વૈ સુરા ્ રા:॥
તેના બા હકા: સક
અથાત્ બા હક લોકો ચોર હોય છે અને સૌરા ્ રના લોકો વણશક
ં ર હોય છે .
કણ શ ય ઉપર એટલો બધો નારાજ થઈ ગયો કે તેણે ક યું કે, “અજુન તથા
કૃ ણને તો હું પછી મારીશ, પણ પહે લાં તને જ મારી નાખીશ.”
હવે શ યનો વારો આ યો. તેણે ક યું કે, “બેસ બેસ હવે અગ ં દે શના (કણનો દે શ
અગ ં છે ) લોકો તો સરેબા ર પોતાની ત્રીઓને વેચતા ફરે છે . બાક તે ં જે બા હક
દે શના દોષો બતા યા તે બધા દે શોમાં જોવા મળે છે . બધા જ દે શોમાં સારા અને ખોટા
એમ બ ે પ્રકારના માણસો વસતા હોય છે .

કણ અને શ યના ઝઘડામાં રા દુ યોધન વ ચે પડ્ યો અને બ ેને હાથ જોડીને


સમ વીને માંડ શા ત કયા.
28-7-10
*
87. કણવધ
યુ િવકરાળ હોય છે . જેમાં હ રો અને લાખો યો ાઓ હોમાઈ જતા હોય,
જેના કારણે લાખો ત્રીઓ િવધવા થતી હોય, કરોડો બાળકો અનાથ થઈ જતાં
હોય, અબજોની સપ ં બળીને ખાખ થઈ જતી હોય, જેના કારણે િવ મશાન
બની જતું હોય, લાખો લોકો િવકલાંગ થઈ જતા હોય તેવા યુ ને કોણ ઉ મ
કહી શકે? પણ સામે પ્ર પણ એ જ થાય કે તેનો િવક પ શુ?ં યુ ના કરવાથી
શું ખરેખર યુ ટાળી શકાય છે ? યુ ટાળવાના તો શ્રીકૃ ણે ભરપૂર પ્રય નો
કયા. નમી શકાય તેટલું નમી બતા યું તેમ છતાં પણ સામો પ યુ કરવા જ
હઠીલો થયો હોય તો શું કરવુ?ં શરણાગિત વીકારવી કે યુ આપવુ?ં માનો કે
શરણાગિત વીકારી લીધી તેથી યુ તો અટકી ગયું હોત પણ અ યાચારો ના
અટકત. અ યાચારીઓની આગળ ઝૂ કી જવાથી અ યાચારો અટકતા નથી.
બેફામ થઈને જ વધી ય છે . એટલે ન ગમતું હોય તોપણ યુ કયે જ છૂ ટકો
થતો હોય છે . યુ માત્ર િવચારોથી નથી થતુ.ં પૂરી તૈ યારીથી થતું હોય છે . પૂરી
તૈ યારી કરવામાં સેનાને વષો લાગી જતાં હોય છે . ખરેખર તો હમણાં સેના તૈ યાર
જ રહે વી જોઈએ. તૈ યાર સેના જ જડબાતોડ જવાબ આપી શકતી હોય છે .
જડબાતોડ જવાબથી પ્રિતપ ઠં ડો થતો હોય છે , પછી શાિ ત થતી હોય છે .
જેની પૂરી તૈ યારી નથી હોતી તે જડબાતોડ જવાબ આપી શકતો નથી તેથી તે
શાિ ત થાિપત કરી શકતો નથી. હ ર વાતની એક વાત શાિ ત પરાક્રમથી
થાિપત થતી હોય છે . પરાક્રમી રા કે પરાક્રમી નેતાઓ આ કામ કરી શકતા
હોય છે . પરાક્રમ િવનાના ઢીલા-પોચા ઠં ડા નેતાઓ હાથ જોડીને શાિ ત થાિપત
ના કરી શકે.
શ્રીકૃ ણ અને પાંડવો પરાક્રમી છે . ધમયુ ત પરાક્રમ પૂ વું જોઈએ. કોરો
યાગ નિહ. જે યાગ પ્ર નું પરાક્રમ છોડાવે તે યાગ અત ં ે તો ગુલામીને જ
લઈ આવે. ભારતમાં આવું જ થયું લાગે છે . જેનું પિરણામ સદીઓ સુધી પ્ર
ભોગવતી રહી છે .
કણ આજે બરાબર િવફયો છે . એક પછી એક અનેક મહારથીઓનો સહ ં ાર કરી
ર યો છે . કણનું ચિરત્ર ઉ વળ છે , પણ તે કૌરવોના પ માં જોડાયો છે . તેને
જોડાવું પડ્ યું છે . દ્ રૌપદી અને પાંડવોએ ઊભી કરેલી પિરિ થિતવશ તેને કુ પ નો
સાથ લેવો પડ્ યો છે . તે પૂણ વફાદાર છે . તેને ફોડવાના ઘણા પ્રય નો થયા, પણ
તેણે પોતાની વફાદારીને આંચ આવવા દીધી નથી. લાભ હોય યાં સુધી જ
વફાદારી બતાવનારા અને લાભ ઘટતાં કે સામા પ ે ઘણો લાભ મળતાં જ જે લોકો
વફાદારીમાં પલટો ખાય છે તે ગ ાર કહે વાય છે . કણ ગ ાર નથી. વીર છે . મહાવીર
છે . આજે તે હાહાકાર મચાવી ર યો છે . પાંડવોના રચેલા યૂહને તેણે ભેદી ના યો.
યુ પૂરા જુ સાથી જ નિહ, પૂરી મ મતાથી અને છે વટના શ ત્રોથી લડાવું
જોઈએ. જે લોકો બીતાં બીતાં યુ લડે છે તે પૂરાં સાધનો હોવા છતાં પણ હારી
જતા હોય છે . યાહોમ કરીને કૂદી પડે તે જ પેલી પાર પહોચતાં
ં હોય છે . કણનું
પરાક્રમ ભીમથી સહન થયું નિહ. તે ગદા લઈને કૂદી પડ્ યો અને કણના પુત્ર
ભાનુસેનનો વધ કરી ના યો. ખ યેલા કણે રા યુિધ ર ઉપર આક્રમણ
કરી દીધુ.ં પણ યુિધ ર પણ ગાં યા ય તેવા ન હતા. ભલે તે ભગત હોય પણ
ભગતડુ ં નથી. પરાક્રમી છે . તેમણે કણ ઉપર વળતો પ્રહાર એવો કયો કે કણ
મૂિછત થઈ ગયો. મૂછામાંથી ગૃત થતાં જ કણ પાછો યુિધ ર ઉપર તૂટી પડ્ યો
અને જોતજોતામાં યુિધ રને હરાવી દીધા. પાંડવોની સેનાને ભગાડી મૂકી. યાં તો
ભીમસેન આવી ગયો. ભીમે એવું પરાક્રમ બતા યું કે કણને ભાગવું પડ્ ય.ું ભીમે
ધૃતરા ્ રના છ પુત્રોનો વધ કરી ના યો. ધૃતરા ્ રને સો પુત્રો છે . ઘણા પુત્રો
હોય તેને વારસદારની ખોટ ના પડે. જેણે શત્ ઓ સાથે યુ ો જ કરવાં હોય
તેણે ઘણા પુત્રો પેદા કરવા જોઈએ. “બે બસ કરીને બેસી ય તે યો ાઓ ના
હોય તે યાપારીઓ હોય. યો ાઓ તો મરવા માટે જ જ મતા હોય છે . ટૂંકું
વન વીને તે શહીદ પણ થતા હોય છે . યાપારીઓ, શહીદ ના થાય, તેમની
ખાંભીઓ ના હોય, ખાંભીઓ શહીદોની હોય. ભીમે એવો સપાટો બોલા યો કે
કૌરવસેના ઊભી પૂછ ં ડીએ ભાગવા માંડી.
હવે અજુનનો વારો આ યો. જોત-જોતામાં તેણે પણ કૌરવસેનામાં પ્રલય મચાવી
દીધો. કૌરવ પ ના કૃપાચાય પણ ઊતરી પડ્ યા. તેમણે ભી મહ તા શખડ ં ીને
હરાવી દીધો. અ થામા પણ શું કામ પાછો રહે ? તેમણે સા ય કના સાર થનો વધ
કરી ના યો. અને યુિધ રને ભગાડી મૂ યા.
નકુ લ-સહદે વે દુ યોધન સામે યુ કયુ.ં ધૃ દ્ યુ ને દુ યોધનને હરાવી દીધો.
શ્રીકૃ ણે અજુનને વધુ ને વધુ ઉ કેયો અને હવે વાર ના કરતાં જલદીથી કણનો
વધ કરવાની આ ા આપી. કણ હાહાકાર મચાવતો હતો. તેણે યુિધ ર ઉપર
એટલો પ્રચડ ં હુમલો કયો કે યુિધ રને પોતાની છાવણીમાં ચા યા જવું પડ્ ય.ું
કણે ભાગવા ત્રનો પ્રયોગ કરીને પાંચાલોનો નાશ કરી ના યો. યુિધ ર
આરામ કરવા છાવણીમાં ગયા હતા યાં શ્રીકૃ ણ અને અજુન ચા યા ગયા.
યુ ની લગામ ભીમને સોપીં દીધી હતી. યાં તો યુિધ ર અને અજુન પર પરમાં
બાખડી પડ્ યા તે એટલી હદે કે અજુન યુિધ રનો વધ કરવા તૈ યાર થઈ ગયો.
યુ ભૂિમનું વાતાવરણ યિ તના મૂડને પ્રભાિવત કરતું હોય છે . યારે કોણ
પોતાના જ સાથી ઉપર ગોળી ચલાવી દે તે કહે વાય નિહ. શ્રીકૃ ણ વ ચે પડ્ યા
અને માંડ છોડા યા. એક વ ચે પડનારો માણસ જોઈએ. જે બગડેલા મૂડ વખતે
વાતને સમાવી શકે. શ્રીકૃ ણના સુપ્રય નોથી બ ે ભાઈઓમાં સુમેળ થઈ ગયો.
આ બાજુ ભીમ અને દુ :શાસન ઘોર યુ કરવા લા યા હતા. બ ે બળવાન હતા.
પણ દુ :શાસન ઘમડ ં માં દ્ રૌપદીના ચીરહરણની વાત સભ ં ળાવીને ભીમને િધ ારવા
લા યો. પોતે કેવી બહાદુ રી કરી હતી તે વાત કડવાશથી કહે વા લા યો.
ભીમસેનથી દુ :શાસનનાં કડવાં અને િધ ારયુ ત વા યો સહન ના થયાં. તેણે
જોરથી ઘુમાવીને ગદા મારી તો દુ :શાસન જમીન ઉપર ઢળી પડ્ યો. તરત જ ભીમે
તલવાર વડે તેનું મ તક કાપી ના યુ.ં તેમાંથી ર તની પ્રચડ ં ધારા વહે વા લાગી.
ઉ મત થયેલો ભીમ ખોબે ને ખોબે તે ર ત પીવા લા યો અને બૂમો પાડવા લા યો.
“દ્ રૌપદી, દ્ રૌપદી, દોડ-દોડ જો મે ં આ દુ :શાસનને ઢાળી દીધો છે . તેના ઊના-ઊના
ખળખળતા લોહીમાં તારા વાળ ધોઈ લે. હે જોગણી, મે ં તારી પ્રિત ા પૂરી કરી છે .
જે હાથોએ તારી સાડી ખેચી ં હતી તે હાથ મે ં કાપી ના યા છે . દોડ … દોડ…
જલદી આવ.” આવી ચીસો પાડીને ભીમે ક યું કે—
“માતાનું દૂ ધ, મધ, ઘી, માખણ વગેરે અનેક રસોનો રસા વાદ લીધો છે . પણ આવું
વાિદ પેય આજ સુધી પીધું નથી. આ દુ :શાસનના લોહીનો વાદ સૌથી અિધક
છે .” પાણીદાર પિત જ પાણીદાર પ નીની પ્રિત ા પૂરી કરી શકતો હોય છે . તેર
વષથી દ્ રૌપદીએ વાળ ઓ યા નથી. તેની પ્રિત ા હતી કે યાં સુધી
દુ :શાસનના લોહીમાં વાળ નિહ ધોઉ ં યાં સુધી વાળ ઓળીશ નિહ. આજે હવે તેની
પ્રિત ા ભીમ પૂરી કરાવી ર યો છે . વીર ત્રીઓ પરાક્રમપ્રેમી હોય છે .
અ થામાએ દુ યોધનને સમ યો કે કૌરવોનો ભયક
ં ર િવનાશ થઈ ર યો છે .
હવે તો સિં ધ કરવી જોઈએ. યુ િવરામ કરાવો અને સિં ધ કરો પણ દુ યોધન
મા યો નિહ.
આ બાજુ કણ અને અજુન વ ચે ઘમાસાણ યુ યું હતુ.ં યાં તો કણના
રથનું પૈ ડું કાદવમાં ખૂચ
ં ી ગયુ.ં ઘણા પ્રય નો છતાં પૈ ડું બહાર નીકળતું ન હતુ.ં
તેથી રથની નીચે ઊતરીને કણ પૈ ડું બહાર કાઢવા લા યો. આ વખતે તેણે
અજુનને ક યું કે, “ધમ કહે છે કે શ ત્રહીન ઉપર પ્રહાર કરાય નિહ. હું
અ યારે શ ત્ર િવનાનો છુ ં એટલે તું પ્રહાર કરતો નિહ.”
આ સમયે શ્રીકૃ ણે કણને જે ઉ ર આ યો તે યાદ રાખવા જેવો છે . “જ ર પડે
યારે શેતાન પણ બાઈબલનું ઉદાહરણ આપતો હોય છે તેમ તું પણ હવે ધમની
વાતો કરવા માંડ્યો છે . હું તને પૂછું છુ ં કે યારે સભા વ ચે રજ વલા દ્ રૌપદીનાં
ચીરહરણ કરવા તેને ઢસેડીને લાવવામાં આવી હતી યારે તારો ધમ યાં ગયો
હતો?”
યારે યુિધ રને છળકપટથી શકુ િનએ જુગારમાં હરા યો હતો યારે તારો ધમ
યાં ગયો હતો?
તેર વષ પૂરા કરવા છતાં પણ યારે પાંડવોનું રા ય પાછુ ં આ યું ન હતું યારે
તારો ધમ યાં ગયો હતો?
યારે તારી સલાહથી દુ યોધને ભીમસેનને ઝે ર આપી નદીમાં ફે ક
ં ી દીધો હતો
અને સપોથી ડખં દે વડા યા હતા યારે તારો ધમ યાં હતો?
યારે પાંડવો લા ાભવનમાં ભરિનદ્ રામાં હતા યારે તમે આગ લગાડી હતી યારે
તારો ધમ યાં ગયો હતો?
ભરી સભામાં યારે દુ :શાસન દ્ રૌપદીનાં ચીર ખેચતો
ં હતો યારે તે ં જે મ કરી
કરી હતી યારે તારો ધમ યાં ગયો હતો?
યાદ છે યારે દ્ રૌપદીને તે ં ક યું હતું કે પાંડવો તો હવે મરી ચૂ યા છે . તે તો બધા
નરકમાં ગયા છે . હવે કોઈ નવો પિત ચૂટ ં ી લે. આવું કહીને તું બૂરી નજરથી જોતો
હતો યારે તારો ધમ યાં ગયો હતો?
યારે અજુનને અ યત્ર મોકલીને બાળક અ ભમ યુને તમે બધાએ મળીને
મારી ના યો હતો યારે તારો ધમ યાં ગયો હતો?”
આ રીતે શ્રીકૃ ણે કણના ઉપર પ્ર ોની ઝડી લગાવી દીધી. કણે માથું નીચું કરી
લીધુ.ં તે કાંઈ જવાબ આપી શ યો નિહ. તે ફરીથી યુ કરવા લા યો. તેના એક
ભયકં ર બાણથી અજુનને ચ ર આવી ગયા. આવા સમયે તેણે રથ ઉપરથી
નીચે ઊતરીને પૈ ડાને બહાર કાઢવાનો પ્રય ન કયો પણ તે નીક યું નિહ.
અજુને અિત ભયક ં ર આંજ લક નામનું બાણ ચઢાવીને કણને માયું. જેનાથી કણ
વીંધાઈ ગયો. તેનું માથું ધડથી જુદું થઈ ગયુ.ં પાંડવોમાં જયજયકાર થઈ ગયો.
અને કૌરવોમાં હાહાકાર થઈ ગયો. સૌ પોતપોતાના શ બરમાં ચા યા ગયા.
29-7-10
*
શ યપવ
88. શ યવધ અને ભીમ-દુ યોધન ગદાયુ
ં ્રણા (2) મત
યુ નાં ત્રણ પાસાં છે . (1) શાંિત માટે પ્રાથિમક મત ં ્રણા િન ફળ
ય તો અિનવાય યુ અને (3) યુ માં પ પરાજય દે ખાય તો સિં ધ કરી જે
બચે તેવું હોય તેને બચાવી લેવ.ું
કૌરવો-પાંડવો પહે લાં બે ઘટકોથી પાર થઈ ગયા છે . શાંિત મત ં ્રણા કૌરવોએ જ
િન ફળ બનાવી. પછી યુ પણ તેમણે જ ઊભું કયું. પણ યુ માં સતત પરાજય
પામવાથી હવે બી ક ાએ સૌ પહોચીં ગયા હતા. હ પણ યુ કરીને
સવનાશ થઈ જવા દે વું કે પછી જે બ યું છે તેનું ર ણ થાય તેવી સિં ધ કરી યુ ને
શાંત કરવુ.ં અગ ં ્રેજો પાસેથી યુ કળા શીખવા જેવી છે . તે િવનાશ માટે યુ
નથી કરતા, સિં ધ માટે યુ કરે છે . પ્રિતપ પરાજયની િ થિતમાં આવી ય કે
તરત જ સિં ધવાતા ચાલુ થઈ ય અને અતં ે સિં ધ થઈ ય. રાજપૂતો સિં ધ
નથી કરી શકતા. તે આ પાર કે પેલી પારની લડાઈ લડે છે . મુિ લમો સવનાશની
લડાઈ લડે છે . અને કદાચ સિં ધ કરે તોપણ પરા જત પ ની માનહાિન થાય તેવી
સિં ધ કરે છે . જેથી થાયી શાંિત થઈ શકતી નથી.
એક પ્ર છે કે યુ શા માટે કરવું જોઈએ? સવનાશ માટે , શત્ નાશ માટે ,
શત્ ને વશ કરવા માટે કે પછી શત્ ને િમત્ર બનાવી લેવા માટે . છે લો િવક પ
ં ્રેજોનો છે . શત્ ને પણ િમત્ર બનાવીને તેની પાસેથી પોતાના િહતનું કામ
અગ
લઈ શકાય છે . આ અગ ં ્રેજનીિત રહી છે .
કૌરવોને પ દે ખાયું કે હવે અમારી હાર િન ત જ છે . તવાની કોઈ જ
શ યતા નથી. પછી યુ ચાલુ રાખવાનો શો અથ છે ?
પ્ર યેક પ માં થોડાક તો ડા યા લોકો હોતા જ હોય છે . કૌરવોના પ માં પણ
કૃપાચાય હ બ યા છે . તે ડા યા છે . શાણા છે . તેમને ભિવ ય પ દે ખાવા
લા યું છે . તેમણે દુ યોધનને ખૂબ સમ યો કે હવે સિં ધ કરી લે. જેટલું બચે તેટલું
બચાવી લે, પણ દુ યોધન ના મા યો. હ પણ તેની હઠ ચાલુ જ રહી.
દુ યોધને અ થામાની સલાહ લીધી કે હવે કોને સેનાપિત બનાવીશુ.ં
અ થામાએ સલાહ આપી કે હવે યુ કરવું જ હોય તો શ યને સેનાપિત
બનાવો. દુ યોધને હવે શ યને સેનાપિત બના યો.
શ ય પોતાની બચેલી સેના લઈને રણમેદાનમાં પહોચીં ગયો. શ્રીકૃ ણે આજે
શ યને હણી નાખવા અજુનને સમ યો. બન
ં ે સેના વ ચે ઘમાસાણ યુ થયુ.ં
પાંડવોના પ્રબળ આક્રમણ આગળ કૌરવસેના ટકી શકી નિહ. તે ભાગી ગઈ.
નકુ લે કણના ત્રણ પુત્રોનો વધ કરી ના યો.
શ યે ભયક ં ર પરાક્રમ બતા યુ.ં ભીમની સાથે તેની બરાબર મી ગઈ. યુિધ ર
પણ શ ય સાથે યુ કરવા આવી પહો ં યા. શ ય પરા જત થઈ ગયો. યુિધ રે
તેનો વધ કરી ના યો. શ યની સેનાનો પણ વધ થઈ ગયો. બાકી જે બ યા તે
ભા યા. શા વનો વધ સા ય ક ારા થઈ ગયો. ભીમે એકવીસ હ ર
યો ાઓનો સહ ં ાર કરી ના યો. કૌરવોના સાતસો રથોનો ક ચરઘાણ નીકળી
ગયો. સા ય કએ સજ ં યને પકડી લીધા. ભીમે ધૃતરા ્ રના અ ગયારપુત્રોનો વધ
કરી ના યો અને સેનામાં ભારે સહ ં ાર કરી ના યો. શ્રીકૃ ણ અજુનને રથમાં
બેસાડીને સમરાંગણમાં ફરી ર યા છે . ભીમે ધૃતરા ્ રના પુત્ર સુદશનનો અત ં
કરી ના યો. સહદે વે બધા ઝઘડાનું મૂળ શકુ િનનો વધ કરી ના યો. પ્ર ય યુ
કરનાર કરતાં પાછળ રહીને સલાહ આપીને યુ કરાવનારનો અત ં કરવો
સવો ચ પ્રાથિમક િહત કહે વાય.
પાંડવો આજે બરાબર િવફયા હતા. તેમણે પૂરી કૌરવસેનાનો વધ કરી ના યો. આ
ઘમાસણમાં સજં ય કેદમાંથી છૂ ટી ગયો અને સમાચાર આપવા સીધો ધૃતરા ્ રની
પાસે પહોચી
ં ગયો.
હવે દુ યોધન ભયભીત થઈ ગયો. તે એક સરોવરમાં પેસી ગયો. વનના શકારીઓ
ારા સમાચાર મળતાં યુિધ ર સરોવર કનારે પહોચી ં ગયા. યાં આવેલા
કૃપાચાય વગેરે યુિધ રને જોઈને દૂ ર ચા યા ગયા. શ્રીકૃ ણ પણ અહીં
ૈ પાયન સરોવર પહોચી ં ગયા. અત ં ે દુ યોધન તળાવમાંથી બહાર નીક યો અને
કોઈ પણ એક પાંડવ સાથે ગદાયુ કરવા તૈ યાર થઈ ગયો. યુિધ રે દુ યોધનની
શરત મા ય કરી લીધી, પણ શ્રીકૃ ણે તેમને બરાબર સમ વવા પ્રયાસ કયો કે
ભીમ સવાય ગદાયુ માં દુ યોધનને કોઈ તી શકે તેમ નથી. પછી ગમે તે
પાંડવની શરત કેમ મા ય રાખી? યુિધ ર કુ શળ રાજનેતા નથી. તે સારો ભલો
માણસ છે . ધમા મા પણ છે . પણ મુ સ ી કુ શળ સેનાપિત નથી. તેથી ભૂલ કરી
બેઠા. શ્રીકૃ ણે યુિધ રને ક યું કે “એક વાર જુગાર રમીને તમે મોટી ભૂલ કરી
હતી. હવે આજે તેનાથી પણ બહુ મોટી ભૂલ કરી બેઠા છો. દુ યોધન ગદાયુ માં
ભીમ કરતાં પણ વધુ િનપુણ છે . તમારી તો કોઈ હિ ત જ નથી. ભીમ બળવાન છે .
પણ દુ યોધન અ યાસી છે . બળવાન કરતાં અ યાસી વધુ શ્રે કહે વાય. મોટુ ં
અને બળવાન સૈ ય બેઠું બેઠું પગાર ખાય તેના કરતાં નાનું પણ અ યાસમાં રત
રહે ના ં સૈ ય ખરા સમયે તી જતું હોય છે . સૈ િનકોને કદી નવરા બેસાડી ના
રખાય. જેમ સગ ં ીતકાર રોજ કલાક સુધી િરયાઝ કરે છે . તેમ સેનાએ પણ રોજ
નવા નવા અ યાસ કરતા રહે વું જોઈએ. મીઠો મધુર કઠ ં હોય પણ િરયાઝ ના
હોય તો ખરા સમયે ઉધરસ ખાવા લાગે. સગં ીત મે નિહ તેમજ સેના પણ
અ યાસ િવનાની ખરા સમયે હારી જતી હોય છે .
પછી તો ભીમ અને દુ યોધનનું ગદાયુ થવાનું ન ી થયુ.ં ઘણી ભાજોડી કયા
પછી બન ં ે ગદાઓ લઈને કૂદી પડ્ યા અને એકબી ને ફટકારવા લા યા. ઘણા
સમય સુધી ગદાયુ થવા છતાં પણ ન તો કોઈ તતું હતું ના કોઈ હારતું હતુ.ં
અત ં ે અજુને ઘ
ં ઉપર તાલ ઠોકીને ભીમને ઇશારો કયો કે ઘ
ં માં ગદા માર.
ભીમ સમ ગયો. તેણે જોર કરીને બન ં ે હાથોથી દુ યોધનની ઘ
ં ઉપર ભયક ં ર
પ્રહાર કયો? ભીમને વારંવાર િધ ાર કરવા લા યા.
છે વટે બધા કૌરવ શ બરમાં ગયા. કબજો લીધો. કારણ કે શ બર ખાલી પડ્ યું હતુ.ં
બધા મરી ચૂ યા હતા. યાં માત્ર ત્રીઓ અને વૃ મત ં ્રીઓ જ રહી ગયા
હતા. બધા શરણે આ યા. અજુનના રથ ઉપરથી શ્રીકૃ ણ નીચે ઊતયા કે તરત
જ તે બળીને ખાખ થઈ ગયો.
શ્રીકૃ ણ હિ તનાપુર ગયા. ધૃતરા ્ ર અને ગાંધારીને આ ાસન આ યુ.ં પછી
પાછા પોતાના શ બરમાં યુિધ ર પાસે આવી ગયા.
દુ યોધન હ મયો ન હતો. તે તડપતો હતો. તેની ઘ
ં તૂટી જવાથી ઊભો થઈ
શકતો ન હતો. યાં અ થામા આવી પહો ં યા. તેમણે બદલો લેવાની પ્રિત ા
કરી અને પોતે સેનાપિત થઈ ગયા.
29-7-10
*
89. અ થામા અને પાંડવસેનાનો સંહાર
વનમાં સ ા ભોગ યા પછી સ ાનો અિન છાએ યાગ કરવો પડે તો તે
મહાદુ:ખદાયી થઈ ય છે . સંસાર ું સવ ચ ુખ ‘સ ા’ છે . યિ ત યાં કોઈ
જ યાએ હશે યાં સ ા પોતાના હાથમાં રહે તેવું ઇ છતો. પિરવારમાં પિતના
હાથમાં સ ા હશે અને પ ની આ ાપાલન કરતી હશે તો જ પિત ુખી હશે.
બાપની સ ા બાળકો ઉપર ચાલતી હશે તો જ બાપ ુખી હશે. સા ુની સ ા વહુ
ઉપર હશે તો જ સા ુ ુખી હશે. રા ની સ ા પ્ર ઉપર ચાલતી હશે તો જ
રા ુખી હશે. સ ા િવનાનો માણસ પરાધીન હશે. પરાધીનતા ુખદાયી ના હોય.

કૌરવોની સ ા ચાલી ગઈ. ધૃતરા ્ રને પુત્રોના મરણ કરતાં પણ વધુ આઘાત હવે
પાંડવોને આધીન રહે વું પડશે તેનો લાગી ર યો છે . જે પાંડવો સાથે તેણે ઘણો
અ યાય-અધમ કય છે તેમનો આપેલો ટુકડો હવે ખાવો પડશે તેનું મહાદુ:ખ થઈ
ર યું છે . સ ા અને સંપ માં છકી ગયેલો માણસ બેફામ બોલે તો આગળ જતાં
તેનું જ બોલેલું તેને આડુ ં આવતું હોય છે . િદવસો બદલાતાં વાર નથી લાગતી. બધા
ચોસોમાં સ ાનો ચોસ સવા ધક પ્રબળ હોય છે . ખુરશીનો વાદ ચા યા પછી
ખુરશી છોડવી ગમતી નથી. જે સપની કાચળ ની માફક સ ાની કાચળ ઉતારી ફે ક ં ી
શકે છે તે ાની જ ન હ મહા ાની જ કહેવાય. તે ખોટો દુ :ખી નથી થતો.

ધૃતરા ્ રે, સં યની આંખે પૂ ં યુ જોયુ,ં બધું ખેદાન-મેદાન થઈ ગયુ.ં હવે મા


ધૃતરા ્ ર અને ગાંધારી બે જ રહી ગયાં. સોએ સો પુત્રો મર ચૂ યા છે . કોઈ શ્રા
નાખના પણ ર યું નથી. હવે પાંડવોનું ઓ શયાળું વન વવું પડશે તેનો સંતાપ
થઈ ર યો છે .
શ ય અને દુ યોધનના વધ પછી બધા જ યો ાઓ સમા ત થઈ ગયા. દુ યોધનની
ઇ છા પ્રમાણે હવે અ થામાને સેનાપ ત પદ અપાયું છે . તે સેના િવનાનો સેનાપ ત
થયો કહેવાય. હવે મા ત્રણ જ યો ાઓ બ યા હતા. 1. અ થામા 2. કૃ પાચાય
અને 3. કૃ તવમા. ત્રણે વ બચાવીને યુ ભૂિમમાંથી ભા યા. ાં જવુ?ં મોટો
પ્ર . તેઓ ત્રણે વનના ગહનભાગમાં જઈને એક ઘટાટોપ વડની નીચે રાતવાસો
કરવા ું ન ક ુ. થોડી જ વારમાં ઘોર અધ
ં કાર ભરી રાત્રી આવી પહોચી.

અ થામાએ જોયું તો વડ ઉપર ઘણા કાગડા રાત્રીિવશ્રામ કર ર યા હતા.
તેવામાં એક ઘુવડ યાં આવી પહો ં યુ.ં તેણે ચૂપચાપ ૂતેલા કાગડાઓને માર
ના યા. આ ભયક ં ર દૃ ય જોઈને અ થામાએ તેમાંથી પ્રેરણા લીધી. શત્ ઓ
ભલે મોટ સં યામાં હોય પણ જો તે ૂતા હોય યારે ઓ ચત ં ાનો હુમલો કરવામાં
આવે તો એકલો માણસ પણ ઘણી હાિન પહોચાડી ં શકે છે . મ મરતા દુ યોધન
આગળ પાંડવોના વધની પ્રિત ા કર પણ હવે પૂરી કેવી રીતે થાય છે ? જો હું
ઘુવડની માફક ૂતેલા ઉપર હુમલો ક તો જ પ્રિત ા પૂરી થાય. આવું િવચારીને
તેણે કૃ પાચાય તથા કૃ તવમાને જગાડીને પોતાના િવચાર જણા યા. હતાશ-પરા જત
યિ ત બદલો લેવા ગમેતેવા હલકા ઉપાયો પણ કરતો હોય છે .

ત્રણેએ ભારે િવચાર-િવમશ કય . બદલો તો લેવો જ છે . બધી આગોમાં બદલાની


આગ સૌથી પ્રબળ હોય છે . ત્રણે પાંડવોના શ બર તરફ પ્ર થાન ક .ુ જોકે
કૃ પાચાય ૂતેલા માણસોને મરાય ન હ તેવી િવવેકભરી વાત અ થામાને સમ વવા
પ્રય ન કય . પણ અ થામા પોતાના નધાર ઉપર મ મ ર યો. તે એકલો જ
પાંડવોના શ બર તરફ ચાલી નીક ો. પેલા બન ં ે પણ “આ જ ર આજે કઈક કરશે”
એમ ધારીને પાછળ-પાછળ ચાલતા થયા. પણ બન ં ેને દરવાજે રોકીને
અ થામાએ તેમને સમ ું કે જે યો ાઓ આ ારેથી ભાગે તેમને તમે પતાવી
દે જો. હું એકલો જ અદ ં ર ઉ ં છુ ં . સૌથી પહે લાં તે પાંચાલોના શ બરમાં ગયો.
યાં ધૃ દ્ યુ ન ૂતો હતો. તેને ઠોકર માર ને જગાડ્ યો, ધૃ દ્ યુ ન ગતાં
અ થામાને ઓળખી ગયો. તેણે ધૃ દ્ યુ નને પટકી પટકીને માર ના યો. તે
પછી તે બી શ બરમાં ગયો યાં ઉ મૌ ૂતો હતો તેને પણ માર ના યો. યાં
યુધામ યુ પહોચી ં ગયો. અ થામાએ તેને પણ માર ના યો પછી તો જે જે
મહારાથીઓ હાથમાં આ યા તે બધાનો વધ કરતો ગયો. દ્ રૌપદીના પાંચે પુત્રોને
ઊ ંઘમાં જ યમલોક મોકલી આ યા. શ બરમાં મોટો ખળભળાટ થવા લા યો. લોકો
ભાગવા લા યા. દરવા ઉપર ઊભેલા કૃ પાચાય અને કૃ તવમા એ બધાને યમસદન
પહોચાડતા
ં ર યા. લોકો સમ વતા ર યા કે આ કોઈ રા સ અથવા ભૂત છે .

પૂરા શ બરનો સંહાર કર ને અ થામા શાંત થયો અને પછી દરવાજેથી બહાર
નીક ો. ત્રણે દુ ો મ ા અને ખુશ થયા. તે ત્રણેય દુ યોધન પાસે ગયા. દુ યોધન
હ વતો હતો તેને બધા સમાચાર સંભળા યા. પાંડવ શ બરમાં ૂતેલા બધા
વીરોની હ યા થઈ ગઈ છે તે ણી દુ યોધનને આનદ
ં અને શાંિત થઈ. હવે તેણે
શાંિતથી પ્રાણ છોડ્ યા. બદલાની આગ શાંત થઈ.
સવાર થયું અને યુિધ રને બધા સમાચાર મ ા. સૌ ભારે ય થત થઈ ગયાં.
િવજયનો આનદ ં શોકમાં બદલાઈ ગયો. શ બરમાં થોડીક પણ અસાવધાનીથી
કેટલી ભયક
ં ર હાિન થઈ શકે છે . તેનું આ વત
ં ઉદાહરણ હતુ.ં ચારે તરફ
રોકકળ મચી ગઈ. દ્ રૌપદી પોતાના પાંચ પુત્રોનાં શબ જોઈને આકુ ળ- યાકુ ળ
થઈ ગઈ. યુિધ રને એટલો બધો શોક લા યો કે તે ધરતી ઉપર ઢળી પડ્ યા. તે
બો યા, “અરે, અમે તીને પણ હારી ગયા.”
દ્ રૌપદીના િવલાપથી ય થત થઈને ભીમ ઊભો થયો અને અ થામાને માર
નાખવા ચાલી નીક ો. શ્રીકૃ ણ પિરિ થિતને સમ ગયા. તેમણે ભીમની ર ા
કરવાના પ્રય ન કયા . કારણ કે અ થામા પાસે હ ઘણાં િદ યા ત્ર છે .
શ્રીકૃ ણ યુિધ ર અને અજુન ભીમની પાછળ-પાછળ ગયા. શ્રીકૃ ણના
કહેવાથી અજુને પોતાનું બ્ર મા ત્ર અ થામા ઉપર છોડ્ ય.ું તો અ થામાએ
પણ પોતાનું ભયક ં ર અ ત્ર પાંડવો ઉપર છોડ્ ય.ું આ વખતે મહ ષ યાસ બન ં ે
ભયક ં ર અ ત્રો વ ચે આવીને ઊભા થઈ ગયા. બન ં ે અ ત્રો અટકી ગયાં.
યાસ ના કહેવાથી અજુને પોતાનું બ્ર મા ત્ર ન ફળ બનાવી દીધુ.ં પણ
અ થામાએ પોતાનું િદ યા ત્ર પાછુ ં ના વા યુ.ં તેણે તે અ ત્ર પાંડવોના ગભ
ઉપર ચલાવી દીધુ.ં પાંડવોના વશ
ં માં હવે મા અ ભમ યુની પ ની ઉ રાનો ગભ જ
બ યો હતો. આ ગભનો સંહાર થઈ ય તો પાંડવોનો વશં સમા ત થઈ ય.
આવી ધારણાથી અ થામાએ ઉ રાના ગભ ઉપર અ ત્રનો પ્રહાર કય હતો.
અ થામાના આ હીનકાયથી શ્રીકૃ ણ કુ પત થઈ ઊઠ્ યા અને શાપ આ યો કે
“ત્રણ હ ર વષ ુધી એકલો જ ભટકતો ફરીશ. તને કોઈ આશરો ન હ આપે”
લોકો માને છે કે હ આજે પણ અ થામા એકલા જ ભટકી ર યા છે .

શ્રીકૃ ણે ઉ રાના ગભનું ર ણ ક ુ. અને અ થામાના િદ યા ત્રને ન ફળ


બનાવી દીધુ.ં સૌએ અ થામાને િફટકાર આ યો, િધ ાર છે . બ્રા મણ થઈને
ૂતેલાને માયા અને છે વટે ગભ ઉપર પ્રહાર કય . િધ ાર છે . િધ ાર છે .
અ થામા નરાશ થઈને વનમાં ચા યો ગયો. અ થામા પાસે મ ણ હતો તે
પડાવીને દ્ રૌપદીને આપી દીધો. દ્ રૌપદીએ શ્રીકૃ ણને તે પાછો આ યો. શ્રીકૃ ણે
તેને ુકુટમાં ધારણ કય . મ ણ માગવા ું કારણ પૂછતાં દ્ રૌપદીએ ક ું કે “મારા માટે
ગુ પુત્ર પણ ગુ તુ ય જ કહેવાય એટલે મારા પુત્રોની હ યાનો બદલો હું
હ યાથી લેવા માગતી ન હતી. હું તો તેનો મ ણ લઈને બદલો લીધો માની લઈશ.”

શ્રીકૃ ણે, ઉ રાના ગભનું ર ણ ક ુ, તે જ પરી ત થયો. પરી તનો જનમેજય


થયો. જનમેજયને સંભળાવવા માટે વૈ શપ ં ાયન ઋિષએ આ મહાભારતની રચના
કર . આ રીતે પાંચ પાંડવોમાં મા અજુનનો જ વશં આગળ ચા યો.
30-7-10
*
ત્રીપવ
90. િવલાપ
ધમશા ત્રમાં આવનારાં બધાં વા યો એકસરખાં નથી હોતાં, તેના સદ ં ભો હોય છે .
સદં ભની દૃ એ ધમગ્રંથોમાં ખાસ કરીને કથા ગ્રંથોમાં આવનારાં વા યો ચાર
પ્રકારનાં હોય છે . (1) યાવહાિરક વા ય, (2) પ્રેરણા વા ય, (3) આ ાસન
વા ય અને (4) સ ાંત વા ય. બધાં જ વા યો સ ાંત વા યો નથી હોતાં એટલે
ફલાણા ગ્રંથમાં આમ લ યું છે તેમ કહીને તેનું પ્રમાણ ના આપી શકાય.
1. વન યવહારથી ચાલે છે . માત્ર સ યને આધારે જ યવહાર નથી ચાલતો.
આદ્ યશક ં રાચાયે બ્ર મસૂત્રની ભૂિમકામાં લ યું છે કે સ યાનૃતે ચિમમુનીકૃ ય
ભવિત લોક યવહાર અથાત્ સ ય અને અસ યનું િમશ્રણ કરીને લોક યવહાર
ચાલતો હોય છે . માનો કે એક નોકરની વફાદારી પ્ર યે તમને શક ં ા થઈ છે . પણ
તમે તેને પ ના કહી શકો કે “તું લુ ચો છે ” જો એવું કહો તો પેલો તમારો
િવરોધી થઈને હાિન પહોચાડી
ં શકે. બીજુ ં બધી લુ ચાઈ સા બત ના પણ કરી
શકાય તો તમે ઝાંખા પડી વ. આવી િ થિતમાં તમે પેલા નોકરનાં વખાણ કરીને
કહો કે જો ભાઈ હમણાં મારે કામ ઓછુ ં છે તેથી માણસની જ ર નથી. તું હમણાં
, પછી જ ર પડશે તો તને જ ર બોલાવીશ. આમ કહીને તમે નોકરને રા
કરીને િવદાય કરો તે યાવહાિરક વા ય છે . વનનાં ઘણાં ેત્રોમાં આવું કરવું
પડતું હોય છે . માનો કે એક િમત્ર છે કે સબ ં ધ ં ી છે . તે તમારી આગળ તમારાં
વખાણ કરે છે . પણ પીઠ પાછળ િનદ ં ા કરે છે . તમને નુકસાન કરે છે . આવા
બનાવટી િમત્ર કે બનાવટી સબ ં ધ
ં ીને ઝઘડો કરીને સબ ં ધ
ં કાપી નાખો તો દુ મન
બને. એટલે તેની અસ લયત સમજવા છતાં પણ એને અમુક સમય સુધી
િનભાવવો પડે પછી ધીરેધીરે તેની સાથેના સબ ં ધ ં ો ઘટાડતાં-ઘટાડતાં ઓછા કરી
નાખો કે કાપી નાખો તે યાવહાિરકતા કહે વાય. આવું કરવું પડે.
2. પ્રેરણા વા ય તે છે . જેમાં યિ તને પ્ર ને અમુક કાય કરવા પ્રેિરત કરવી
હોય તો તેનાં વધારીને વખાણ કરવાં જોઈએ. જેને ‘મહા ય’ પણ કહે વાય છે .
આરતી ગાયા પછી છે લી લીટીમાં આવે છે કે “ભણે શવાનદ ં વામી મો ગિત
શે” આ પ્રેરક વા ય છે . આરતી ગાવા માત્રથી મો ના થાય પણ આરતી
ગાવાની પ્રેરણા મળે તેથી વખાણ કયાં છે . આને સ ાંત વા ય ના કહે વાય
પ્રેરણા વા ય કહે વાય.
3. એક આ ાસન વા ય હોય છે . માનો કે કોઈનો જુવાનજોધ દીકરો મરી ગયો
છે . અક માત થયો છે . તમે મળવા ગયા છો. આ વખતે તમે જે વા યો કહો છો.
જેમકે “ભાઈ! તેની દોરી તૂટી ગઈ હતી. કોણ રોકી શકે. એ ભૂિમ પોકારતી હતી,
પ્રાર ધ એવું હતુ.ં પૂવનાં કમનું ફળ મ યુ.ં ” વગેરે વગેરે તે આ ાસન વા ય
કહે વાય. સ ાંત વા ય ના કહે વાય યારે લોકો ઘોર િવલાપ કરતાં હોય યારે
સ ાંતની વાતો ના કરાય. આ ાસનની જ વાતો કરાય.
પુ ષોની તુલનામાં ત્રીઓ વધુ િવલાપ કરતી હોય છે . તેથી મરણું થયું હોય તો
ત્રીઓ રડતી હોય છે . તે રડતી-રડતી ગામ બહાર નીકળીને છાતી પણ કૂટતી
હોય છે . લાંબી લાજનો છે ડો કાઢીને ધ્ સકે ને ધ્ સકે િવલાપ કરતી હોય છે .
આવો િવલાપ પુ ષો ભા યે જ કરતા જોવા મળે છે . આવું થવાનું મુ ય કારણ
લાગણીશીલતા છે . લાગણીશીલતાથી ત્રીઓ હસે છે વધારે અને રડે છે પણ
વધારે. ત્રીઓની દુ િનયા જ જુદી છે . ત્રીપુ ષોની એકસરખી જ દુ િનયા છે
તેવું સમજનારા વનને સમ શ યા નથી. ત્રીઓની દુ િનયા ત ન જુદી છે .
તેમાં લાગણી જ લાગણી છે . પછી તે રાગા મક હોય કે ે ષા મક હોય. લાગણી જ
લાગણી જોવા મળશે. તેથી કથાઓ બધી ત્રીઓની જ હોય છે . પુ ષોની
કથાઓ નથી હોતી, પુ ષો તો કથાઓનાં પાત્ર હોય છે . પણ કે દ્ રમાં તો કોઈ
ત્રી જ હોય છે . ત્રી િવનાની કથા હોય જ નિહ. કદાચ હોય તો રસપ્રદ ના
હોય. િફ ી હોય. જેમ વાંઢા પુ ષનાં મેલાં વ ત્રો કે ગદં ુ ગોબ ં ઘર.
મહાભારતકાર હવેના પવને ત્રીપવ કહે છે . કારણ કે યુ ના ઘોર િવનાશ પછી
બન
ં ે પ ની ત્રીઓ જે હૃદયદ્ રાવક િવલાપ કરે છે તેનું મુ ય વણન છે .
મહાભારતકારમાં ગજબની વણનશિ ત છે . નાની વાતને પણ તે એટલી િવ તૃત
અને પછી રસપ્રદ વણનથી પ્ર તુત કરે છે કે વાંચનાર સુ આફરીન થઈ
ય છે .
મને લાગે છે કે યારે યારે પણ આવાં યુ ો થાય યારે યારે ત્રીઓને જ
આવી યુ ભૂિમ બતાવવી જોઈએ. કારણ કે મોટા ભાગે યુ કરાવનારી તે જ
ત્રીઓ હોય છે . યુ ભૂિમને જોઈને જ ભાન થાય કે શું કરાવી દીધુ?ં સવનાશ,
સવનાશ, સવનાશ. યુ માં જે મરી ગયાં હોય છે તેના કરતાં જે વતાં રહી ગયાં
હોય છે તેમને ઘણાં માઠાં પિરણામો ભોગવવાં પડતાં હોય છે . ખાસ કરીને
ત્રીઓને મોટી સં યામાં યો ાઓ માયા જવાથી ત્રીઓ િવધવા થતી હોય છે .
લાખો િવધવાઓ હૈ યું ફાટી ય તેવું દન કરતી હોય છે . તે અને તેમનાં બાળકો
અનાથ થઈ ય છે . સરકાર બહુ બહુ તો તેમને પે શન બાંધી આપે. પણ જેમ
જેમ સમય વીતતો ય છે તેમ તેમ શોકમાંથી કળ વળતી ય છે . આ િવકા
તો સરકારે બાંધી આપી પણ કામવાસનાનું શુ?ં તે રોકી રોકાતી નથી. લાખ
પ્રય નો કરો કામવાસનાને લાંબો સમય રોકી કે દબાવી શકાતી નથી. પણ લાખો
િવધવાઓ માટે લાખો પુ ષો લાવવા યાંથી? સમાજે તેના બે ર તા કાઢ્ યા. 1. સતી
પ્રથા, 2. બહુપ ની વ પ્રથા. સતી પ્રથા માનવીય ઉપાય ના કહે વાય. તે ક્ ર
અને ઘૃ ણત જ કહે વાય. બીજો ઉપાય બહુપ ની વ પ્રથા થોડો યવહાિરક છે .
થોડા પુ ષો છે અને ઘણીબધી ત્રીઓ છે . યાં નાખશો? આવા જ કારણસર
ઇ લામે ચાર પ નીઓની યવ થા કરી હશે. જે આ સદ ં ભે ઠીક કહે વાય.
ત્રીઓને ઠે કાણે પાડીને જ તેમને સાચવી શકાય. કેટલાક લોકોએ આજ મ
વૈ ધ ય પળા યુ.ં કઠોરથી કઠોર િનયમો ઘડ્ યા. પણ યથ, આ લોકો કુ દરતને
સમ શ યા ન હતા. માનવ વનને સમ શ યા ન હતા. જુવાન તો ઠીક
ઘણી વાર પ્રૌઢ કે વૃ ઉમ ં રની ત્રીઓને જ પણ સાચવવી કિઠન થઈ જતી
હોય છે . એકાદ રડ્ ય-ું ખડ્ યું દૃ ાંત મળે પણ તેથી પૂરા સમાજની યવ થા ન
થઈ શકે.
મારે આંદામાન-િનકોબાર જવાનું થયેલ.ું યારે ં ્રેજોના
ણવા મળે લું કે અગ
સમયમાં એવો કાયદો હતો કે જેલ ભોગવીને બહાર નીકળે લી ત્રીએ લ ન કરી
જ લેવું જોઈએ. અપિરણીત ત્રી રહી ના શકે. કારણ કે અનુભવોથી સ
થયેલું કે એકાકી ત્રી િનયતં ્રણ િવનાની હોય તો ઘણા અનથો કરે છે . જે વાત
આંદામાન માટે સાચી છે . તે બધે જ સાચી છે . જો તમારે ચાિર યવાન સમાજ
બનાવવો હોય તો પર યા િવનાનાં ત્રી-પુ ષોને સાવ ઓછાં કરી નાખો.
ત્રીઓને તો ખાસ જેટલી િવધવાઓ, ય તાઓ અને પ્રૌઢ કુ મારીઓ વધારે
હશે. તેટલો જ સમાજ વધુ િવકૃત થઈ જશે. પુ ષો માટે પણ આજ િનયમ કરી
શકાય.
મહાભારતના યુ પછી સૌથી મોટો પ્ર લાખો િવધવાઓનો હતો. તેમનું કરવું શુ?ં
આટલા બધા પુ ષો લાવવા યાંથી? પ્રાચીનકાળની વાત જવા દો. વતમાનમાં
ર શયા અને જમની જેવા દે શોને જોઈ આવો. પ્રથમ અને બી િવ યુ માં
કરોડો યો ાઓ મરી જવાથી કરોડો ત્રીઓ િવધવા થઈ ગઈ હતી. ર શયામાં તો
હ પણ તેની માઠી અને િવકૃત અસર છે જ. યુ પોતાની પાછળ જ અનેક
ભયકં ર પ્ર ો મૂકતું ય છે . તેમાંનો એક પ્ર િવધવા ત્રીઓનો તથા અનાથ
બાળકોનો પણ છે . ર શયાના પ્રવાસમાં મો કોમાં મને ણવા મ યું હતું કે અહીં
દશલાખ અનાથ બાળકો છે . જેને કોઈ સઘ ં રતું નથી. ભીખ માગે છે . મે ં નજરે
અનુભવ કયો હતો.
કદાચ એટલે જ મહાભારતકાર આ પવને “ ત્રીપવ” કહે છે .
દુ :ખ આ ાસનભૂ યું હોય છે . જો તેને યો ય સમયે યો ય યિ તનું આ ાસન
મળે તો જ હલકુ ં થઈ ય છે .
કૌરવોમાં હવે માત્ર એક જ ડા યો માણસ બ યો છે . અને તે છે ‘િવદુ ર.’ િવદુ રે
િવલાપ કરતા ધૃતરા ્ રને અનેક દૃ ા તો આપીને ખૂબ સમ યા. આ િવદુ રે
ઘણી વાર સાચી સલાહ આપી હતી પણ કોઈએ માની ન હતી. હવે પ ા ાપ થઈ
ર યો છે . પ્રસગ
ં ને અનુકૂળ િવદુ ર એ શરીરની અિન યતા બતાવી, બધાં જ
શરીરો નાશવ ત છે . અને સસ ં ાર દુ :ખમય છે તેવું પણ સમ યુ.ં આમાંથી
છૂ ટવાના પ્રય નો કરવા જોઈએ. એવામાં મહિષ યાસ યાં આવી પહો ં યા.
તેમણે પણ ાનની વાતો કરીને ધૃતરા ્ રને સમ વવા પ્રય નો કયો.
વજનોના સમૂહમૃ યુનો પ્રસગ ં ભારે દુ :ખદાયી હોય છે . વજન છે લા િમલન
માટે આતુર હોય છે . છે લું િમલન ના થાય તો મૃતકનું મોઢુ ં તો જોવાની પ્રબળ
ઇ છા થાય છે . એ જ કારણસર લોકો લાશને બે-ચાર િદવસ રાખી મૂકે છે . જેથી
તેનાં વજનો મોઢુ ં તો જોઈ શકે. કૌરવપ ની હ રો ત્રીઓ પોત-પોતાના પિત
તથા વજનોનાં મોઢાં જોવા માટે યુ ભૂિમ તરફ નીકળી પડી. ર તામાં પેલી
ચાંડાલ િત્રપુટી મળી ગઈ, અ થામા, કૃપાચાય અને કૃતવમા. તેમણે બધા પૂરા
સમાચાર આ યા અને પોતે પાંડવપ નો સવનાશ કરી દીધો એ પણ ક યુ.ં તેમને
ભય હતો કે અમા ં પગે ં જોતા જોતા પાંડવો હમણાં અહીં આવી પહોચશે ં .
અપરાધ ભય અને ચત ં ા િવનાનો નથી હોતો. ભલે કોઈને થોડી ચત ં ા થાય તો
કોઈ વધુ ફફડી ઊઠે . રીઢો અપરાધી પણ િન ત ં નથી હોતો.
યારે યુિધ રને ખબર પડી કે ધૃતરા ્ ર યુ ભૂિમનાં મૃતકોની અિં તમિવિધ
કરવા જઈ ર યા છે . યારે તે સામા ચાલીને મળવા આ યા. શા ત્રમાં ક યું છે કે
“મરણા તાિનિહ વૈ રા ણ” અથાત્ મૃ યુ સુધી જ વૈ ર હોય. મયા પછી મૃતક સાથે
વેર ના હોય. શત્ ની પણ મશાનયાત્રામાં જ ર જવું જોઈએ. યુિધ ર વગેરે
યારે ધૃતરા ્ રને મ યા યારે ધૃતરા ્ ર ભીમને શોધવા લા યા. ચતુર કૃ ણ
તેમનો હે તુ સમ ગયા. પુત્ર દુ યોધનને મારનાર ભીમનો બદલો લેવાની હ
પણ તેમની તીવ્ર ઇ છા હતી. તેમનું વેર શા ત થયું ન હતુ.ં એક પછી એક
યારે પાંડવો પગે લાગવા આ યા અને ધૃતરા ્ ર આશીવાદ આપવા લા યા યારે
ભીમ પણ આ યો. ભીમનું નામ સાંભળતાં જ ધૃતરા ્ રનો વૈ રાિ ન ધગધગી
ઊઠ્ યો. તેમણે ભીમને જોરથી એવો દબા યો કે તેના ભુ ા નીકળી ગયા. બ યું
એવું હતું કે શ્રીકૃ ણે પાછળથી ભીમને ખેચીને ં તેની જ યાએ લોઢાની મૂિત
આગળ કરી દીધી હતી, ધૃતરા ્ રે મૂિતના ભુ ા બોલાવી દીધા હતા. હવે સમ યું
કે જો સાચો ભીમ આગળ થયો હોત તો શું થાત? વૈ રાિ ન આવો હોય છે . સૌએ
ધૃતરા ્ રને િધ ાર િધ ાર ક યુ.ં
ગાંધારીના િવલાપનું કહે વું જ શુ?ં મા એ મા જ છે . ગાંધારીને કૌરવોના દુ ગુણો
દે ખાતા નથી. અથવા કહો કે દે ખાતા હોય તો જોવા માગતી નથી. માતૃ વ
મોહિવનાનું હોતું નથી. આ મોહ જ દુ :ખો સહીને પણ બાળકના ઉછે ર કરાવે છે .
ગાંધારીને પોતાના પુત્રો પ્ર યે તીવ્રમોહ છે . તેથી તેણે પાંડવોને શાપ આપવા
િન ય કયો. પણ યાસ વ ચે પડ્ યા અને માંડ સમ વી, ભીમે મા માગી.
સાચી મા વૈ રાિ ન ઉપર પાણીનો છંટકાવ થઈ જતો હોય છે . કટુ શ દો પેટ્રોલ
થઈને ભડકો વધારનારા હોય છે . સૌએ મા માગી. સૌ ણે છે કે દોષ તો
કૌરવોનો જ હતો પણ દોષ ના હોવા છતાં પણ મા માગી લેવી એ મહાનતા જ
કહે વાય. કારણ કે દુ :ખીને આ ાસન આપવાનું છે . બળતાને ઠારવાનું છે . વધુ
બાળવાનું નથી. પ્રસગં જોવો જોઈએ. ગાંધારીએ આંખો ઉપરથી પ ી ખસેડી તો
યુિધ રના નખ કાળા થઈ ગયા. અજુન શ્રીકૃ ણની પાછળ છુ પાઈ ગયો.
આટલો પ્રચડ ં પ્રકોપ ગાંધારીનો હતો.
ઘણાને કદાચ ખબર નિહ હોય પણ આ સમયગાળામાં કુ ત ં ીમાતા કૌરવોને યાં જ
રહે તાં હતાં. પાંડવો માતાને મ યા. દ્ રૌપદી તો પોકે ને પોકે રડવા લાગી. તેના પાંચે
પુત્રો માયા ગયા હતા.
બધાં યુ ભૂિમ ઉપર ગયાં. અને સૌ પોત-પોતાનાં વજનોનાં શબો શોધવા લા યાં
અને જેને જેને પોત-પોતાનું વજનનું શબ મ યું તે ચ કાર કરી ઊઠ્ યાં. અનેક
ઘા વાગવાથી તે તિવ ત તો હતાં જ, પણ િદવસો વીતી જવાથી ગધ ં ાઈ પણ
ઊઠ્ યાં હતાં. બધું જોવું સા ં પણ મડદાં જોવાં બહુ કપ ં કામ કહે વાય. જેને ના
થતો હોય તેને પણ વૈ રા ય થઈ ય.
ગાંધારીએ દુ યોધનનું શબ જોયુ.ં તેની રાણીઓ તો ચ કાર કરી કરીને િવલાપ
કરવા લાગી. કઠણ કાળ નો માણસ પણ કપ ં ી ઊઠે તેવી પિરિ થિત સ ઈ
“અરેર,ે આ શું થઈ ગયુ”ં શ્રીકૃ ણે બધાંને સમ યાં.
ગાંધારીએ દુ :શાસન અને બી પુત્રોનાં શબો જોયાં, તેમની રાણીઓએ પણ
જોયાં. સૌ કોઈ પોકે ને પોકે રડવા લા યાં. દૃ ય એટલું બધું ક ણ થઈ ગયું કે
શ્રીકૃ ણની આંખમાં પણ આંસુ આવી ગયાં. ત્રીઓ યારે ઘોર ક્રંદન કરતી
હોય છે . યારે વય:ં ફૂત તેમનામાં કિવ વ પ્રગટ થતું હોય છે . તે રોતી ય
છે . અને ગાતી ય છે . આવાં ગીતોને મર શયાં કહે વાય છે .
અને આ જુઓ કણની પ ની કણની લાશ આગળ ચ કાર કરી રહી છે .
પિતવ્રતા ત્રીનું પિત માટે નું સવો ચ સબં ોધન ‘પ્રાણનાથ” છે . અથાત્ મારા
પ્રાણોના નાથ મારા પિત છે . પિત છે યાં સુધી જ પ્રાણ છે . તેવો ભાવ છે . પિત
િવના પ્રાણને શું કરવાના છે .
કોની કોની વાત કરાય. ચારે તરફ પોત-પોતાના પિતઓનાં શબો જોઈને તેમની
પ નીઓ ઘોર હૃદયફાટ િવલાપ કરી રહી છે . વીર પુ ષ પરાક્રમ આગળ તો ટકી
શકે, પણ આવાં ક ણ દૃ યો આગળ ટકી ના શકે. વીરતા ક્ ર નથી હોતી તેને
ક ણાનો સથવારો હોય છે .
યો જુઓ યારે બધા િવનાશનું મૂળ આ ર યો શકુ િન. જુ ા જુગાર રમનારાના
હાથ ભીમે કાપી ના યા છે . લે રમ હવે જુગાર! તેની પ ની ચોધાર આંસએ
ુ રડી
રહી હતી.
આવાં અનેક દૃ યો જોઈને ગાંધારી િવચ લત થઈ ગઈ. તેણે શ્રીકૃ ણને શાપ
આ યો કે આ તારો યદુ વશ
ં ન થઈ જશે. જેવો મારો વશ
ં ન થયો.
શ્રીકૃ ણ મરક-મરક હસી ર યા છે . ગાંધારી આગળ બોલી આજથી છત્રીસ વષ
ઉપર તમારો યદુ વશ
ં પર પરમાં લડી મરશે. તમે વનમાં જશો અને એકલા મૃ યુ
પામશો. તમારી લાશ પણ જોવા કોઈ નિહ આવે.
શ્રીકૃ ણે ક યું કે તમારી વાત સાચી છે . મારા યાદવો અદ ં રોઅદં ર લડીને જ
મરવાના છે . તે હું ણું છુ ં . અને મા ં મૃ યુ પણ દૂ ર એકાંતમાં થવાનું છે તે પણ હું
ણું છુ ં .
યુિધ રે બધાના સામૂિહક દાહ સં કાર કરા યા. પછી સૌએ મળીને બધાના
સં કાર કયા.
હવે પ્ર એ હતો કે કણની િવિધ કોણ કરે? કારણ કે તેનું તો કોઈ હતું નિહ યારે
ં ીએ રહ ય પ્રગટ કયું કે કણ મારો પુત્ર હતો તેથી પાંડવોનો ભાઈ થાય.
કુ ત
એટલે યુિધ ર જ તેની િવિધ કરાવે.
યુિધ રે કણની બધી િવિધ કરાવી. તેની બધી પ નીઓને પોતાના યાં આશ્રય
આ યો. લોહીની સગાઈ બહુ પ્રબળ હોય છે . પણ ઠં ડો યુિધ ર પણ કુ ત
ં ી ઉપર
ક્ થઈ ગયો. “આજ સુધી આ રહ ય છુ પા યું કેમ? જો અમે પ્રથમથી
ણતા હોત તો આ યુ થાત જ નિહ. આવેશમાં ને આવેશમાં તેણે સમ ત
ત્રી તીને શાપ આ યો. વ આજથી હવે તમારા પેટમાં કોઈ ગુ ત વાત
ટકશે નિહ. કદાચ આ શાપના કારણે ત્રીઓ વાતને પચાવી નિહ શકતી હોય!
30-7-10
*
શાંિતપવ
91. યુિધ રનો વૈ રા ય
અશાિ ત પછી શાિ ત હોય. જેણે અશાિ ત ભોગવી જ નથી તેને શાિ તની કદર
જ ના હોય. જ ર પણ ના હોય. અશાિ ત ના હોવા છતાં પણ જે શાિ ત માટે
સાધના કરે છે તે વગર જોઈતું પેટ ચોળીને પીડા ઊભી કરે છે . અશાિ ત સકારણ
હોય છે . શાિ ત સકારણ નથી હોતી. અશાિ તનો અભાવ જ શાિ ત છે .
અશાિ તનાં મુ યત: પાંચ કારણો હોય છે . (1) અ યાય (ર) અપમાન (3)
સબં ધ
ં ીઓની ગેરસમજ કે સાચી સમજ (4) ભૂલોનો કે અપરાધોનો પ ા ાપ અને
(પ) મહ વના સળગતા પ્ર ોનો ઉકેલ ના થયો હોત તો.
1. વન યાય-અ યાયના બે પાટા ઉપર ચાલતું હોય છે . યાં શાસન અને
પ્ર યાયપ્રેમી હોય છે યાં યાયની માત્રા વધુ હોય છે . યાં આ બ ે
યાયપ્રેમી નથી હોતાં યાં અ યાયની માત્રા વધી જતી હોય છે . પ્ર નો
પોતાનો ગુણ પણ હોય છે યાયિપ્રયતા. જે પ્ર માં આવો ગુણ હોય છે તે વીર
અને સાચી ધાિમક હોય છે . આવી જ પ્ર યાયપ્રેમી અમલદાર અને શાસકો
પેદા કરતી હોય છે . જો પ્ર માં યાયિપ્રયતા જ ના હોય તો તે પ પાતી,
પલટીબાજ અને આદશહીન પ્ર થઈ જતી હોય છે . આવી પ્ર મહાપુ ષો
પેદા કરી શકતી નથી. જે પાણીએ મગ ચઢે તે પાણીએ મગ ચઢાવી લેવાની
ધારણાવાળી પ્ર કદી મહાન નથી હોતી. તે વાથી અને તકવાદી હોય છે તેનો
િવ ાસ કે ભરોસો ના કરાય.
યાયિપ્રયતા આનુવં શક ગુણ હોય છે જેને વધારી ઘટાડી શકાય છે . કેટલીક
જ મ ત લુ ચી પ્ર હોય છે . તેમાં અપવાદ હોઈ શકે. પણ મોટા ભાગે તે
જ મ ત ગુણ હોય છે . કદાચ આ જ કારણસર કુ ળ શ દ પ્રચ લત થયો હશે.
કુ ળવાન માણસને મળવું એ વનની દુ લભ પ્રાિ ત કહે વાય.
જેને હળહળતો અ યાય થયો હોય તેને શાિ ત ના હોય. આ અ યાય
રાજકીય, ધાિમક, સામા જક કે પાિરવાિરક કોઈ પણ પ્રકારનો હોય.
અ યાયથી અશાિ ત થતી હોય છે . આવી અશાિ ત હોમ-હવન કે
યોગસાધનાથી દૂ ર ના કરી શકાય. યાય મેળવીને જ દૂ ર કરી શકાય. યાય
મેળવવા માટે ઝઝૂ મવું પડે. આ ઝઝૂ મવું એ જ સાધના કહે વાય. એ ઝઝૂ મવાનું
પડતું મૂકીને ભાગી છૂ ટે છે તે યાગી નિહ પણ પલાયનવાદી કહે વાય. પાંડવોને
અ યાય થયો છે અને હવે તે યાય મેળવવા ઝઝૂ મે તો તેને વનસાધના
કહે વાય.
ર. અશાિ તનું બીજુ ં કારણ અપમાન પણ હોઈ શકે. જેમ જેમ માનનું ેત્ર મોટુ ં
થતું ય તેમ તેમ અપમાનનું ેત્ર પણ મોટુ ં થતું ય. કોઈ સભં ાિવત
યિ તનું હળહળતું અપમાન કરે તો તેમાંથી અશાિ ત પેદા થાય. વાણી અને
યવહાર બ ે ારા અપમાન થતું હોય છે . સભા વ ચે દ્ રૌપદીનાં ચીર ખેચવાં
ં ,
તેને વે યા કહે વી, દુ યોધનની ઘ
ં ઉપર બેસવાનું કહે વું આ બધું અસ ય
અપમાન જ કહે વાય. કુ ળવાન ત્રી માટે પિતની હાજરીમાં, સભા વ ચે જો
આવો યવહાર ઘોર અશાિ ત પેદા કરે. આવા અપમાનને ભૂલી જવાનું કાય કાંતો
કોઈ સત ં જ કરી શકે કાં પછી કોઈ નમાલો માણસ જ કરી શકે.
અપમાનને ભૂલવાથી ભુલાતું નથી. તે વધુ યાદ આવે છે . તેની અસ ય પીડા થાય
છે . તેની શાિ ત પણ હોમ-હવન કે યાન કરવાની નથી થતી. માત્ર ને માત્ર
બદલો લેવાથી જ થાય છે . બદલો લેવો એ સરળ કામ નથી. તેમાં પણ
અિતસમથની સામે બાખડવું એ બહુ કિઠન કામ હોય છે . આ કિઠન કામનું નામ
જ વનસાધના છે . આ સાધના દ્ રૌપદીએ કરી, મહારાણા પ્રતાપ જેવા અનેક
ભડવીરોએ કરી. જેમાંથી ઇિતહાસ રચાયો. માનો કે પોતાના ઘોર અપમાનથી
દ્ રૌપદીને કશી અશાિ ત ના થઈ હોત. કદાચ વ ત્ર ખેચાઈ ં ગયું હોત કે
દુ યોધનની ઘં ઉપર બેસવું પડ્ યું હોત તોય શુ?ં તેમાં શું બગડી જવાનું હતુ?ં
આવી ધારણા ધારી હોત તો અશાિ ત ના થાત. તો પછી દ્ રૌપદીનો ઇિતહાસ પણ
ના હોત. રોજ કેટલીએ ત્રીઓનાં ચીર આજે બળા કારીઓ ારા ખેચાતાં ં હશે.
ડહાપણવાળી ત્રીઓ ચૂપચાપ વીકારી લે તો કશો ઝઘડો ના થાય. જેમ ચાલે
તેમ ચાલવા દે વાનુ,ં એમાં આપણું શું બગડી ગયુ!ં હોય એ તો એમ જ ચાલે. આવી
ધારણા કરી લેવામાં આવે તો અશાિ ત ના થાય. મહાભારત ના થાય. આવી
યિ ત કે આવી પ્ર વનભર ચૂથ ં ાતી જ રહે તી હોય છે . વે યાને પણ
વમાન હોય છે . આ તો વે યા કરતાં પણ છે લી ક ાની પ્ર કહે વાય.
3. વનની કરોડર જુ “સબ ં ધ ં ો” છે . સબ
ં ધ
ં ો િવનાનું વન શ ય જ નથી.
સબ ં ધ
ં ો એકધારા રહે તા નથી. તેમાં ચઢ-ઊતર થયા કરતી હોય છે . યારે સબ ં ધં ો
ગાઢ-પ્રગાઢ થઈ ય છે અને પછી તેમાં સમજ કે ગેરસમજથી ભગ ં ાણ પડે છે
યારે અશાિ ત થાય છે . આવા સમયે કોઈ સાચો અને િહતકારી મ ય થી હોય
તો બગડેલા સબ ં ધ
ં ોને સુધરાવી આપતો હોય છે અને જો કોઈ ખોટો માણસ વ ચે
આવી ય તો બગડેલા સબ ં ધં ોને વધુ બગાડતો હોય છે . આથી અશાિ ત થતી
હોય છે .
4. યિ તના ારા ગભ ં ીર ભૂલો થઈ ગઈ હોય, અપરાધ થયા હોય અને વીંછીના
ડખ
ં ની માફક વેદના થતી હોય યારે યિ તને સાિ વક અશાિ ત થતી હોય છે .
આવી અશાિ ત ક યાણકારી થઈ શકે છે . પ્રાય કરવાથી તેને શાિ ત
મળતી હોય છે .
પ. યિ તગત વનના, કે પછી અ ય કોઈ જવાબદારીભયા ેત્રના સળગતા
પ્ર ો ઉકેલી શકાયા ના હોય તો યિ તને અશાિ ત રહે તી હોય છે . યાં સુધી
પ્ર ો ઉકેલાય નિહ યાં સુધી આવી અશાિ ત રહે તી હોય છે . તે રહે વી જ
જોઈએ. તેથી પ્ર ો ઉકેલવાનો પુ ષાથ થતો હોય છે . સળગતા પ્ર ો હોય અને
યિ તને અશાિ ત ના થાય તો તે મડદુ ં જ કહે વાય. બેજવાબદાર કહે વાય. આવા
લોકો શાિ તના નામે ભાગેડુ વન વતા હોય છે . ભલે તેના ઉપર
આ યાિ મકતાની ચાદર ઓઢી હોય.
મહાભારતમાં પાંડવો અને કૌરવોએ પણ ઘોર અશાિ ત ભોગવી છે . સવનાશની હદે
પહોચીને
ં હવે શાિ તની ઝં ખના થવા લાગી છે . પૂવે ક યું તેમ અશાિ ત સકારણ
હોય છે . શાિ ત માટે કારણ નથી હોતાં. અશાિ તનો અભાવ જ શાિ ત છે . હા,
હષ, આનદ ં વગેરે સકારણ હોય છે . પાંડવોની અશાિ તનાં મુ ય કારણો હતાં
અ યાય, અપમાન અને મહ વના પ્ર ોનો વણઉકેલ. હવે આ કારણો દૂ ર થઈ
ગયાં છે . રા ય પડાવી લેવાનો અ યાય દૂ ર થઈ ગયો છે . હળહળતા અપમાનનો
બદલો લેવાઈ ગયો છે . રાજસ ા પાછી મેળવવાનો પ્ર પણ ઊકલી ગયો છે .
એટલે હવે અશાિ તનું કોઈ કારણ બાકી રહે તું નથી. એટલે આ પવને
“શાિ તપવ” કહે વાયું હશે. પણ હ એક વાત બાકી છે તે છે વભાવની. જો
તમારો અિતસાિ વક વભાવ હોય તો તમે સુખ પણ સારી રીતે ભોગવી ના શકો.
સુખમાં પણ તમને દોષ દે ખાયા કરે. યુિધ રને આવું જ થયુ.ં
યુિધ રનો અિતસાિ વક વભાવ છે . હવે તેને જે કયું તેનો પ ા ાપ થઈ ર યો
છે . “અરેર,ે મે ં આ શું કયુ?” આવી પીડા તેને કોતરી ખાય છે . જો ના કયું હોત
તોપણ દુ :ખ થાત અને કયું છે તોપણ દુ :ખ થાય છે . અિતસાિ વક વભાવવાળી
યિ ત પોતાના વભાવથી દુ :ખી થતી હોય છે . તે ઉદાસીન અને ગમગીન રહે વા
લા યા. એવામાં તેમના યાં મહિષ વેદ યાસ, નારદ, દે વલ, ક વ વગેરે અનેક
ઋિષઓ આ યા. ઋિષઓ અને સત ં ો યાં યાં પ્ર ો હોય યાં પહોચીં ય
અને ઉપાય બતાવે. આ બધાની આગળ યુિધ રે પોતાની વેદના પ્રકટ કરી. “મે ં
મારા કુ ળનો િવનાશ કરાવી ના યો, કૌરવોની સાથે મા ં કુ ળ પણ આ યુ માં
ન થઈ ગયું છે . એવું લાગે છે કે હું તીને પણ હારી ગયો છુ ં . મને શાિ ત નથી.
મે ં મારા સગાભાઈ કણનો વધ કરાવી દીધો. મારે ણવું છે કે કણના રથનું પૈ ડું કેમ
ખૂપ ં ી ગયું અને કેમ તે યુ માં હારી ગયો.”
નારદ એ પૂરી વાત કહે વા માંડી. કણ દાસીપુત્ર હતો તેથી તેને બધે જ સહન
કરવું પડતું હતુ.ં તે ધનુિવધા શીખવા માટે પરશુરામથી પાસે ગયો અને “હું ભૃગુ
ગોત્રીય બ્રા મણ છુ ં ” તેવું જૂઠું બોલીને િવદ્ યા શી યો. તે આશ્રમ આગળ ફરી
ર યો હતો યાં કોઈ બ્રા મણની ગાય આવી ગઈ. આ કોઈ િહંસક પ્રાણી છે
તેવું સમ ને તેણે ગાયની હ યા કરી નાંખી. પછી ભૂલ સમ ઈ. તેણે
બ્રા મણની મા માગી પણ ક્ થયેલા બ્રા મણે તેને શાપ આ યો કે “
યુ માં તારા રથનું પૈ ડું ધરતીમાં ફસાઈ જશે” આ શાપ તેને નડ્ યો.
કણે, પરશુરામ પાસે રહીને બ્ર મા ત્ર િવદ્ યા પ્રા ત કરી, પણ એક વાર
એવું બ યું કે પરશુરામ શ ય કણના ખોળામાં માથું રાખીને સૂતા હતા બરાબર
તે જ સમયે એક કીડો આવીને કણની ઘ
ં માં કરડવા લા યો. અસ ય વેદના
થવા છતાં, ગુ ગી જશે તેવી ભાવનાથી કણ હા યો પણ નિહ. કીડાએ બહુ
ડખ
ં દીધા. લોહી વહે વા લા યુ.ં તેથી પરશુરામ ગી ગયા. પરશુરામ ની દૃ
પડતાં જ કીડો મરી ગયો. પણ પરશુરામ ને શક ં ા થઈ કે આ છોકરો ન ી
બ્રા મણ નથી. આટલું ધૈ ય બ્રા મણમાં ના હોય. ન ી આ મારા શત્ ઓમાંનો
િત્રય છે . તેમણે ક્રોધથી સ ય હકીકત પૂછી યારે ડરતાં ડરતાં કણે સ ય વાત
કરી દીધી. “હું બ્રા મણ નથી અને િત્રય પણ નથી, હું તો દાસીપુત્ર-રાધેય છુ ં .
બ્ર મા ત્ર િવદ્ યા પ્રા ત કરવાના લોભથી હું અસ ય બો યો હતો. મને મા
કરો.”
પરશુરામ આ ણીને વધુ ક્ થયા અને તેમણે શાપ આ યો કે “ખરા સમયે
તું મારી બ્ર મા ત્ર િવદ્ યાને ભૂલી જઈશ.” આ રીતે તેનું મૃ યુ થયુ.ં નારદ એ
ક યુ.ં
પાંડવો હ હિ તનાપુરની બહારના શ બરમાં રહી ર યા છે . યુિધ રે તીવ્ર
િવષાદમાં અજુનને ક યું કે “મારે આ રાજપાટ જોઈતું નથી. તમે રા ય કરો, હું
વનમાં ચા યો જઈશ.” ખરા સમયે યુિધ રને વૈ રા ય થયો. પણ અજુને તેમને
સમ યા કે રા ય કરવું જ રી છે . પહે લાં અજુનને યુ વખતે િવષાદ થયો
હતો. હવે યુિધ રને િવષાદ થયો છે . મારે રા ય નથી જોઈતુ,ં હું વનમાં જઈશ.”
આવું થવાનું કારણ સમજવા જેવું છે .
ભારતીય ધમોની મુ ય ત્રણ ધારાઓ છે . (1) િહ દુ (ર) બૌ અને (3) જૈન.
ત્રણે ધારાઓ (અને પેટાધારાઓ પણ) મો કે િનવાણના પરમ લ યને લઈને
ચાલે છે . આ ત્રણેનો મો સસ ં ાર યાગ, રા ય યાગના ારા જ મળે છે .
િહ દુ ઓ પચાસ વષ પછી વાનપ્ર થ અને પછી સં ય ત ગ્રહણ કરીને જ મો
મેળવે છે . બૌ અને જૈન તો પચાસ વષની પણ રાહ જોતા નથી.
ભરયુવાવ થામાં પ નીઓને ઊ ંઘતી છોડીને િનવાણ કે મો મેળવવા નીકળી પડે
છે . માત્ર સસ
ં ાર યાગ જ નિહ, રાજપાટનો યાગ પણ તેમના યાં મહાન આદશ
યાગ મનાયો છે .
ઇ લામમાં પ ની યાગ કે સસ
ં ાર યાગની વાત નથી. તેમના યાં બ્ર મચયનો
મિહમા પણ નથી. રાજપાટ છોડીને દી ા લેવાની વાત પણ નથી. સસ ં ાર,
િવષયભોગ અને રાજસ ા, મો િવરોધી નથી બલકે સાધક છે . એટલે કોઈ
બાદશાહ કે સુલતાન કે કોઈ શેઠ, પ ની યાગીને કે સસ ં ાર યાગીને દી ા લેતો
નથી. તેઓ રાજસ ાને ધમપ્રચારનું પ્રબળ સાધન માને છે . ધમનો પ્રચાર-
પ્રસાર કરવાથી મોટુ ં કોઈ પુ ય નથી. તે મો માગ પણ છે . આ મુ ાના ભેદને
સમજશે તે િહ દુ ધમોની કમજોરીને પણ સમ શકશે. કોઈ રાજપાટ ભોગવે છે
તે તેના યિ તગત ભોગો છે અને તેનો યાગ કરે છે તે પણ તેનો મહાન યાગ છે .
આવું મનાયું છે પણ રાજસ ા અને તેનો યાગ બ ેનો પ્રભાવ પ્ર ઉપર
કેટલો પ્રબળ પડતો હોય છે તેનો િવચાર ખાસ થયો નથી. સો વષમાં એકાદ કોઈ
મહાન રા થતો હોય છે તે જો અકાળે દી ા લઈ લે તો રા ય અને
પ્ર વન ઉપર કેટલું દુ પિરણામ આવે તો િવચાર કયા કરતા આવાં કોઈ
મહાન રા દી ા લઈને કેવો વીતરાગ થઈ ગયો તેની જ મહ ા બતાવાઈ લાગે
છે . આમ કરવાથી સારા-ઉપયોગી માણસોને પણ આ િદશા તરફ જવાની પ્રેરણા
મળતી હોય છે . યુિધ રને પણ આવું જ થયુ.ં તેને વૈ રા ય-િવષાદ થયો. “મારે
રાજપાટ નથી જોઈતુ.ં હું આ મક યાણ માટે વનમાં ચા યો જઈશ. તમે બધા
રા ય ભોગવો.” માનો કે રા ય ભોગવવાની વ તુ છે . યુિધ રના આવા િવષાદને
અજુને જે રીતે તુ છ મા યો છે તે સમજવા જેવું છે . તે કહે છે કે દી ા કોણ
ગ્રહણ કરે?
“જેનાં ક યાણનાં સાધનો ન થઈ ગયાં હોય, જે ઘોર દિરદ્ ર હોય, જેની કશી
ગણના નથી, જે ત્રી-પુત્રાિદ િવનાનો છે , જે પરાક્રમ પુ ષાથ િવનાનો, કે
આવો માણસ ભીખ માગીને વનિનવાહ કરવા દી ા ગ્રહણ કરે તો કરે, તમે
યારે હાથમાં ખ પર-ભી ાપાત્ર લઈને ઘરઘરની ભ ા માગવા લાગશો યારે
લોકો શું કહે શે? કેટલાક લોકો તમારી દી ાને આદશ માનીને પોતે પણ દી ા લેવા
લાગશે અને ભીખ માગતા થશે તો રા ્ ર ભખારીઓનું થઈ જશે. દિરદ્ ર ભખારી
કોઈની ન ક ઊભો રહે તોપણ તેને ગમતું નથી. તેને જ દૂ ર કરે છે કાં પછી પોતે
જ દૂ ર થઈ ય છે .”
જે લોકો ણક આવેશમાં કે િવચારપૂવક ગૃહ યાગ-સસ ં ાર યાગની દી ા લે છે .
તેમને સમય વીતતાં ઉદરના આવેગો અને કામના આવેગો સતાવવા લાગે છે .
આવા આવેગોને શા ત કરવા તે ઉદરપૂિત માટે ભ ાનો આશરો લે છે . જેથી
માણસ પરા ભોજન, પરોપ વી થઈ ય છે . બી તરફ કામવાસનાના
આવેગનું શમન કેવી રીતે થશે? તેની તો ભ ા ના હોય. કામ આવેગોને
દબાવવાથી કે રોકવાથી લાંબો સમય રોકી શકાતા નથી. દમનકતાને તે દ લત
કરી નાખતા હોય છે . ઉપરથી કામદમનનો દં ભ કરનારા અદ ં રથી કામદ લત
થઈને િન તેજ અને િનિં દત વન વતા થઈ જતા હોય છે . તેના કરતાં ઘરમાં
રહીને પોતાનું કત ય બ વતાં બ વતાં હ નો રોટલો ખાવો સારો કહે વાય.
બીજુ ં કામના આવેગો તો શારીિરક ભૂખ પેદા કરે છે . તે તો કુ દરતી-અકુ દરતી ગમે
તે રીતે િમટાવી શકાય પણ લાગણીની ભૂખ કેવી રીતે સત ં ોષી શકાય? લાગણી એ
વનનું સૌથી મોટુ ં ટોિનક છે . જેને કોઈની લાગણી મળી જ નથી કે જેણે
કોઈના ઉપર લાગણી ઢોળી જ નથી તે વનમાં ખાલીપણું અનુભવે છે . આ
ખાલીપણું તન-મન બ ેને મારી નાખતું હોય છે . આવા લોકો િન તેજ, બીમાર,
ઇ છાહીન થઈને અ પ વી થઈ જતા હોય છે . એટલે ગૃહ યાગ કરવાની દી ા
ના લેતાં ગૃહધમ િનભાવવાની દી ા લે એ જ ઠીક લાગે છે .
અજુને અનેક રીતે યુિધ રના િવચારોનો િવરોધ કયો પણ યુિધ ર પોતાના મન
ઉપર મ મ ર યા. વૈ રા યનો પણ એક નશો હોય છે તે ઊતરે નિહ યાં સુધી
યિ તને સમ વી ના શકાય.
હવે ભીમસેન, યુિધ રને સમ વે છે . “જો તમારે આવી રીતે સં યાસ દી ા જો
લેવી હતી તો કૌરવોનો નાશ કેમ કરા યો? આ તો એવું થયું કે માણસે
શત્ ઓની હ યા કરીને પછી આ મહ યા કરી નાખી. તમે આ મહ યા કરવા
તૈ યાર થયા છો. પહે લાં તમે હ રોને તારણ આપતા હતા, હ રોને જમાડતા
હતા. હવે તમે પોતે જ કોઈની શરણમાં વતા થઈ જશો. અને કોઈના ટુ કડા
ખાઈને વનિનવાહ કરતા થઈ જશો.
સં યાસની વાત ધમ નથી પણ ધમાભાસ છે . અથાત્ કોઈએ શા ત્રનો ખોટો
અથ કરીને લોકોને ગેરમાગે દોયા છે .”
(મહાભારત—શાિ તપવ 10-ર0)
જુઓ વનમાં એકલો રહીને મૃગ, ભૂડ ં , પ ી વગેરે મો મેળવતાં નથી. જો
માણસને વનમાં એકલા રહે વાથી મો મળતો હોય તો આ બધાં પણ મો ે ગયાં
હોત.” ભીમે યુિધ રને સમ વવાનો પ્રય ન કયો.
હવે નકુ લનો વારો આ યો.
“જે ગૃહ થાશ્રમના સુખોને ભોગ યા િવના જ સીધા દી ા લઈ લે છે તે તાપસી
યાગી છે . તેમના યાગથી પિરણામહીન દુ :ખો જ મળતાં હોય છે . જે ત વો
ફસાવનારાં હોય તેનો યાગ કરવાથી યાગી થવાય, માત્ર ઘર છોડવાથી યાગી
ન થવાય.”
હવે સહદે વ સમ વે છે . બહુ મહ વની વાત કહે છે . “જે લોકો માત્ર બા ય
સુખોને યાગી દે છે અથવા દે હસબ ં ધં ી સુખોને ય દે છે અને ણી કરીને
હઠપૂવક દુ :ખી થાય છે તે યાગી નથી, મૂઢ કે ખરો યાગ તો આસિ તનો યાગ
છે . ઘરમાં રહીને આસિ તનો યાગ કરીને જે યથાયો ય સુખો ભોગવે છે તે
ખરા યાગી છે . દ્ ર ય યાગ નિહ, દ્ ર ય પ્ર યેની આસિ તનો યાગ જ ખરો
યાગ છે . જે રા યાયનીિતપૂવકના મળે લા ભોગોને ભોગવતો નથી તે કાં તો
નપુસ ં ક છે કે પછી મૂઢ છે . ભોગોનો સવથા યાગ શ ય જ નથી. ભોગો તો ઔષધ
છે , અમૃત છે . દીઘ વન પ્રદાતા છે . એ સયં મપૂવક ભોગવાય તો.”
હવે દ્ રૌપદીનો વારો આ યો.
“જે લોકો કાયર અને નપુસ ં ક હોય છે તે ભોગો ભોગવી શકતા નથી. જેમ
કાદવમાં પડેલી માછલી નથી હોતી તેમ નપુસ ં કના ઘરે પુત્ર નથી હોતો. પ નીનું
સુખ પિતને આધીન છે . પ નીનો યાગ કરીને પિતને દી ા લેવાનો કોઈ અિધકાર
ના હોય. પ ની યાગ થવાથી પ ની કુ માગે વળી શકે છે . તેનું પાપ પિતને જ લાગે.
જેમ ભૂ યો માણસ ચોરી કરે તેમ કામભૂખી ત્રી પણ ચોરી કરે તો નવાઈ નિહ.
હું કેટલી અભાગણી છુ ં કે મારા પાંચ પુત્રો તો મે ં ખોઈ દીધા. હવે પિત પણ મને
છોડીને ચાલતો થાય તો મા ં શું થશે? કદી િવચાર કયો?” દ્ રૌપદી બોલી.
ફરીથી અજુન, યુિધ રને રા જનકના ઉદાહરણ ારા સમ વે છે . એક વાર
મહારા જનકે રાજ યવહાર છોડીને સં યાસ લેવાનો ર તો ગ્રહણ કયો.
થોડાક જવથી જ િવકા ચલાવવાનું ન ી કયું યારે રા ની રાણી કુ િપત થઈ
અને તેણે રા ને આ પ્રમાણે સભ ં ળા યુ.ં “જે લોકોનું તમે ભરણપોષણ કરતા
હતા, હવે એવા લોકોના ઘરોમાંથી ભ ા માગીને વવા માગો છો તે શરમની વાત
કહે વાય. આ બધું મો માટે કરતા હોવ તો મો તો સશ ં યા પદ છે . કદાચ હોય,
કદાચ ના પણ હોય. જે સશ ં યા પદ છે તેવા કુ ણીના ગોળ જેવા મો માટે
હથેળીનો ગોળ ફે ક
ં ી દો છો તે યો ય નથી. જે બી ને અ આપે છે તે પ્રાણ
આપે છે . “અ દ: પ્રણદો ભવેત્” જે આસ ત નથી થતો તે જ ખરો સં યાસી છે .
જે લોકો માત્ર મુડ
ં મુડ
ં ાવીને સં યાસી થઈ ય છે તે તો પેટ પાળવા માટે જ
થાય છે . આ તો મથમુડ ં ાઓની િવકા માત્ર છે . વગેરે રાણીએ જનકને ક યું
તેથી રા ના િવચાર બદલાઈ ગયા અને તેણે સં યાસ લેવાનું બધ ં રાખી
અનાસિ તથી રાજ ચલાવવાનું ન ી કયુ.ં તમે પણ સં યાસની ઇ છા છોડીને
યુ માં જતેલા રા યને લોકિહત માટે સચ ં ા લત કરો.
એટલામાં મુિનવર દે વ વાન આવી પહો ં યા. તેમણે પણ યુિધ રને અનેક
પ્રકારે સં યાસ નિહ લેવા સમ યા. યાં તો યાસ પણ આવી ગયા. તેમણે
પણ યુિધ રને અનેક રીતે સં યાસ નિહ લેવા સમ યા. બી ઘણા ઋિષ-
મુિનઓ આ યા અને યુિધ રને ઘણું સમ યા. છે વટે યુિધ ર પ્રાણ યાગ
માટે તૈ યાર થઈ ગયા. પણ યાસ એ તેમને સં યાસ દી ાથી અટકાવવા
પ્રય ન કયો, પણ યુિધ ર ના મા યા. શ્રીકૃ ણ અને યાસ ારા
સમ વવાથી અત ં ે યુિધ ર માની ગયા. તેમણે સં યાસ દી ાનો િવચાર છોડીને
હિ તનાપુરમાં પ્રવેશ કયો.
2-8-10
*
92. યુિધ રનો રા યા ભષેક
ધાિમક કે રાજકીય વગેરે મહ વના પ્રસગ ં ે નાની-મોટી શા ત્રીયિવિધ થતી હોય
છે . તેને કમકાંડ પણ કહે વાય છે . આવી િવિધઓનો એક હે તુ લોક વીકૃિત પણ
હોય છે . માનો કે કોઈનાં લ ન થયાં. કશી જ િવિધ કયા િવના પિત-પ ની થઈ
ગયાં. તો તેમાં જોઈએ તેવી લોક વીકૃિત ના મળી કહે વાય. પણ વાજતે-ગાજતે,
વરઘોડો કાઢીને સગાં- નેહીઓનો જમણવાર ગોઠવીને હોમ-હવન કરીને બધા
રીત-િરવાજો પ્રમાણે લ ન કયું હોય તો તેને લોક વીકૃિત કહે વાય. આવી જ
રીતે બી પ્રસગં ો પણ નાના-મોટા જમણવાર અને શણગાર સાથે કરાય તો
તેથી લોકપ્ર સદ્ િધ અને લોક વીકૃિત પ્રા ત થાય. વનમાં જેણે લોકોમાં રહે વું
હોય તેણે લોક વીકૃિતનું મહ વ વીકારવું જ જોઈએ. જે વ તુને લોકો મા ય
ના રાખે તેને કરવાથી લોકચાહના ના રહે અથવા ઓછી થઈ ય. લોકચાહના
એ પણ વનની એક મોટી મૂડી જ કહે વાય. પણ આનો અથ એવો પણ ના
કરાય કે બધા રીતિરવાજો આંખ મીંચીને કરતા જ રહે વા. જે િરવાજો જે કમકાંડો
કે જે િવિધઓથી યિ ત અને સમાજને અગવડો થતી હોય, હાિન થતી હોય તેવા
િરવાજો કે િવિધઓને લોકપરવાહ કયા િવના ય પણ દે વા જોઈએ. આને
ધમસુધાર કે સમાજસુધાર કહે વાય છે . િહ મતવાળી યિ ત જ આ કામ કરી શકે.
બધાંએ મળીને યુિધ રના વૈ રા યને કહો કે િવષાદને ઉતારી દીધો. અને તેમને
રાજગાદી વીકારવા માટે મનાવી લીધા. વૈ રા યવાન યિ તને લ ન માટે , સ ા
માટે , સ માન માટે મનાવવા પડતા હોય છે . સામા ય માણસ આવા બધા માટે
તલપાપડ થયા કરતો હોય છે . લ ન, સ ા અને માન-સ માન માટે હંમેશાં
તલપાપડ રહે તો માણસ યો ય નથી હોતો. તે જવાબદારીઓ બરાબર સભ ં ાળી
શકતો નથી. તેનો અિતરાગ તેને આસ ત બનાવે છે , જેમાંથી તેની દુ બળતા
િવકસે છે .
યુિધ ર સિહત પાંડવો અને પિરવાર હિ તનાપુર આ યાં. રાજસ ા ભરોસાપાત્ર
નથી હોતી. યારે આવે અને યારે ય તે કહે વાય નિહ. સૌથી મોટો નશો
રાજસ ાનો હોય છે . આ નશાનો વાદ અને કેફ એક વાર જે ચાખી ય તે તેને
છોડી નથી શકતો. કદાચ છૂ ટી ય તો ફરી ફરીને મેળવવા પ્રય નો કરતો રહે
છે . કેટલીક વાર તો તેના પ્રય નો ફાંફાં થઈ ય છે . પણ આમાં કોઈક ધીર-
વીર-પુ ષ અપવાદ પ પણ હોય છે . તેને સ ાનો નશો નથી ચઢતો, કારણ કે
મોહ નથી હોતો. મોહ હોય તો જ નશો ચઢે . યુિધ ર િનમોહી યિ ત છે . તેથી
તેમને મનાવવા પડ્ યા છે . લ ન અને માન-સ માન માટે પણ આ જ િનયમ છે .
રા ને બેસવાના આસનને સહ ં ાસન કહે વાય છે . બ ે હાથા સિં હની
આકૃિતવાળા હોવાથી તેને સહં ાસન નથી કહે વાતું પણ સિં હ જેવો પરાક્રમી અને
ધીર-વીર હોય તે જ આ સહ ં ાસન ઉપર બેસી શકે. નમાલા માણસોને કદી પણ
આ સહ ં ાસન ઉપર બેસાડાય નિહ. તે સહ
ં ાસનને લજવી મારશે.
યુિધ રને સહ ં ાસન ઉપર બેસાડ્ યા. આજ સુધી ખબર નિહ કેટલા લોકો આ
સહ ં ાસન ઉપર બેઠા અને ઊતયા. કેટલાકને તો ફે ક ં ી દે વાયા. કેટલાકે નામ
અમર કયું તો કેટલાકે નામ બો યુ.ં આ સહં ાસન ધગધગતી ભ ી જેવું છે . તે
વનને ઉ ણતા આપે છે અને બાળી પણ મૂકે છે . દુ યોધન અને કૌરવો બળીને
ખાખ થઈ ગયા. હા, હ સહ
ં ાસન સલામત છે . હવે યુિધ ર બેસવાના છે .
પ્રસગ ં , મહે માનોથી શોભતો હોય છે . મહે માનો તેમની બુલદ ં ીથી શોભતા હોય છે .
મહે માનો િવનાનો પ્રસગ ં િફ ો લાગે. અને ઊ ંચાઈ િવનાના ઠીંગુ જેવા
મહે માનો પ્રભાવહીન લાગે. સબ ં ધં ોની કસોટી પ્રસગ ં ો છે . કોણ કોણ આ યુ,ં
કોણ ના આ યુ,ં કોણે બહાના કરી છટકી જવા પ્રય ન કયા. અને કોણ ખરા
સમયે િરસાઈને બેઠા. કોણે પ્રસગ ં બગાડ્ યો. આ બધું પ્રસગ ં ોથી સમ તું હોય
છે . પ્રસગં પાર પાડવો એટલે ઈડિરયો ગઢ તવો જ કહે વાય. યુિધ રના
આંગણે રા યા ભષેકનો મહાપ્રસગ ં ઊજવાઈ ર યો છે . તેમાં સવ પ્રથમ તો
શ્રીકૃ ણ પોતે જ હાજર છે . સા ય ક પણ છે . બાકીના ચાર ભાઈઓ, પ નીઓ
અને માતા કુ તી પણ છે . આવા પ્રસગ ં ે માંગ લક વ તુઓનો ઉપયોગ થતો હોય
છે . શ્રીફળ, કક ં ુ , અબીલ, ગુલાલ, સુખડ, પુ પો, ગગ ં ાજળ વગેરે માંગ લક
વ તુઓ છે . જે રણ જેવા પ્રદે શોમાં આ વ તુઓ નથી થતી. યાં માંગ લક
વ તુઓ િવના જ પ્રસગ ં ઊજવાય છે . કેટલાક લોકો આવા પ્રસગ ં ે અમાંગ લક
વ તુઓનો ઉપયોગ કરતા હોય છે . જેમ કે મિદરા, અખાદ્ ય વ તુઓ, હલકી
ત્રીઓના નાચ-મુજરા વગેરે. ભયક ં ર મહા િવનાશ પછી આ પ્રસગ ં ઊજવાઈ
ર યો છે . એટલે શોકની સાથે હષ છે . એકલો હષ નથી. પ્રસગ ં ને સાિ વક
બનાવવા માટે તેને ધાિમક પ અપાયું હોય છે . મત ં ્રો ચાર અને વિ તવાચનની
સાિ વક અસર થતી હોય છે . આ પ્રસગ ં ની સુખદતા એ પણ કહે વાય કે
ધૃતરા ્ ર પોતે પણ તેમાં હાજર ર યા છે . પ્રસગ ં ોયે િવવેક અને નમ્રતાથી
આયો જત કરાય તો શત્ ઓ પણ િમત્રો થઈ શકે છે અને એ પ્રસગ ં ને
અિવવેક અને અ ભમાનપૂવક ઊજવાય તો િમત્રો પણ શત્ ઓ થઈ શકે છે .
શ્રીકૃ ણે પાંચજ ય શખ ં ના ારા યુિધ રનો અ ભષેક કયો. પુરોિહતો-
બ્રા મણો વગેરેને ખૂબ દ ણા આપી. દ ણા િવના કાય પૂ ં ના થાય. દ ણાથી
પ્રસ થઈને પુરોિહતોએ મનથી આશીવાદ આ યા. આવનાર મહે માનોએ
યુિધ રને ભેટો આપી. યુિધ રે ઊભા થઈને બધા વડીલોને પગે લાગી આશીવાદ
ં ે આશીવાદ
લીધા. માતા કુ તીની આંખો હષાશ્ થી ભરાઈ ઊઠી, તેણે ગદ્ ગદ કઠ
આ યા. વડીલોને વદ ં ન કયા િવના પ્રસગ
ં પૂૂરો ના કરાય.
આ વખતે યુિધ રે એક ગજબની ઘોષણા કરી. “રા તો કાકા ધૃતરા ્ ર જ છે .
હું તો માત્ર વહીવટદાર જ રહીશ.” ધૃતરા ્ રને થયું કે આવું માન તો કદી
દુ યોધને પણ આ યું ન હતુ.ં ઘણી વાર પોતાના જ યા કરતાં પારકા જ યા વધુ
માનસ માન અને સુખ આપતા હોય છે .
યુિધ રે બાકીના ચારે ભાઈઓ તથા બી યો ય યિ તઓને મહ વનો
પદભાર સો ં યો. ખાસ કરીને યુ જેવા પ્રસગ ં ોએ જેમણે પૂરેપૂરો સાથ આ યો
હતો તેમને ભુલાય નિહ. સુખ અને સ ાની વહે ચ ં ણી જો યથાયો ય કરતાં ના
આવડે તો અસત ં ોષ થાય. અને આ અસત ં ોષ, કલહમાં પિરણમે. કલહ િવદ્ રોહનું
પણ પ લઈ શકે છે . એટલે રાજગાદી ઉપર બેસતાં જ સૌથી મહ વનું કાય
ં ણીનું હોય છે . બૅલે સ સાચવવું જ રી થઈ જતું હોય છે .
સ ાવહે ચ
ભીમસેનને યુવરાજ બના યો. િવદુ ર ને મત ં ્રી બના યા, સજ ં યને કાયિનરી ક
બના યા. સુર ા મતં ્રાલય નકુ લને સો ં યુ.ં યુ મત ં ્રી અજુનને બના યો.
સહદે વને અગ
ં ર ક સેનાનો અિધપિત બના યો. આ રીતે બધાં મહ વનાં પદો
ઉપર મહ વનાં માણસોની િનયુિ ત કરી.
ધૃતરા ્ ર અને યુિધ રે બ ે પ ના મૃતકોની શ્રા િવિધ કરી. પછી રાજમહે લ
સકં ુ લમાં સૌ સૌને યથાયો ય મહે લો આ યા. વળી વળીને તેમણે શ્રીકૃ ણનો
આભાર મા યો. ખરેખર તો િવજયનું પૂ ં શ્રેય શ્રીકૃ ણને જ હતુ.ં શ્રીકૃ ણે
ભી મનો મિહમા બતાવી અને તેઓ યાં બાણશ યા ઉપર સૂતા હતા યાં
યુિધ ર વગેરેને લઈ ગયા. આ વખતે ભી મે શ્રીકૃ ણની ભ ય તુિત કરી છે .
જેણે ‘ભી મ તવરાજ’ કહે વાય છે . ભી મના મનમાં કાંઈ ડખ ં નથી. યુ કત ય
હતું તે કયુ.ં હવે કૃ ણ શત્ નથી. ભગવાન છે . ભી મે જે તવન કયું તે અ યત

મનોહર અને ાનથી ભરપૂર છે .
શ્રીકૃ ણે, ભી મ ને પ્રાથના કરી કે હવે આપ યુિધ રને જ રી ઉપદે શ
આપો. કોઈ ાની મરણપથારીએ હોય તો તેની પાસેથી બને તેટલું ાન પ્રા ત
કરી લેવું જોઈએ. ઘણી વાર ાન આ યા િવના જ ાની મરી ય તો ાન પણ
મરી ય.
શ્રીકૃ ણની પ્રાથનાને ભી મે મા ય ના કરી. કારણ કે અનેક ઘા વાગવાથી
તેમનામાં શારીિરક તથા બૌદ્ િધક દુ બળતા આવી ગઈ હતી. હવે તેમને વધુ ક
આપવું યો ય નથી તેમ માનીને શ્રીકૃ ણ વગેરે વદં ન કરીને પોત-પોતાના રથ
ઉપર િવદાય થયા. ફરીથી આવીશું અને દશન-ઉપદે શ ગ્રહણ કરીશું તેવી
શ્ર ા સાથે હિ તનાપુર ચા યા ગયા.
3-8-10
*
93. ભી મસ સગ

મરણોપદે શ બધા આપી શકતા નથી. જેનું મિ ત ક પૂણ વ થ હોય તે જ
વ થતાપૂવક અિં તમ ઉપદે શ આપતા હોય છે . મોટા ભાગે તથાક થત
યોગીરાજોમાં મરણ આદશ નથી હો તો. કાં તો ભાનભૂલી જતા હોય છે . કાં પછી
ગમે તેવું બોલતા હોય છે . તેનું એક કારણ કુ દરત િવરોધી શારીિરક ક્રયાઓ
કરવાથી શરીરનું આરો ય અસા ય રોગોથી બગડેલું હોય છે , અને મનનું સતત
યાન કરવાથી તથા લાગણીહીન વન વવાથી મન પણ છટકેલી પ્રં ગ
જેવું થઈ જતું હોય છે . અનુયાયીઓ સાચી વાત બહાર આવવા દે તા નથી. તેથી
એક કા પિનક હવા જમાવાય છે . ખ ં મરણ તો સામા ય સસ ં ારી ડોસા કે
ડોસીનું થતું હોય છે . જે કુ દરત સહજ િનદોષ અને િન પાપ વન વતા હોય
છે . પણ તેમની પ્ર સદ્ િધ નથી હોતી કે નથી થતી.
મહાપુ ષોના મરણ વખતે કદાચ શરીર વ થ ના પણ હોય પણ જો મન વ થ
હોય અને સુપાત્ર શ યો હોય તો અદ્ ભુત મરણોપદે શ પ્રગટતો હોય છે .
ભી મનું પણ એવું જ છે . ભી મ બાણશ યા ઉપર પડ્ યા છે . અસ યપીડા થઈ
રહી છે . તોપણ પૂરી વ થતાથી સમય યતીત કરી ર યા છે . ઘણાને મૃ યુની
ખબર પડી ય પણ સમય પસાર કરવાનો હોય. તે સમય વ થ પ્ર ાથી
પસાર કરી ણે. જેના મહ વના પ્ર ો ઉકેલાઈ ગયા હોય તે જ પૂરી વ થતા
રાખી શકે. જેના ભડભડતા પ્ર ો બાકી રહી ગયા હોય તેને વ થતા ના હોય.
ભી મના પ્ર ો બાકી નથી. તેથી વ થ છે .
શ્રીકૃ ણ યુિધ ર વગેરેને લઈને કુ ના મેદાનમાં ગયા છે . યુ પહે લાંની
યુ ભૂિમ અને યુ પછીની યુ ભૂિમમાં કેટલો બધો તફાવત થઈ ગયો છે .
પહે લાં અહીં યો ાઓ યુ કરવા થનગની ર યા હતા. હવે અહીં બધા ત-
િવ ત થઈને સૂતા છે . જોઈ ના શકાય તેવાં દૃ યો છે . યુ ભૂિમ ગધ
ં ાઈ ઊઠી છે .
શ્રીકૃ ણ ભી મ પાસે ગયા તેમના શરીર ઉપર પ્રેમથી હાથ ફે ર યો. એક
પશ થેરાપી પણ છે . પશથી રોગો દૂ ર થાય છે . પશ ારા લાગણીઓ સામેની
યિ તમાં પ્રવાિહત થવા લાગે છે . લાગણીઓ પોતે જ ઔષધ છે . િપ્રયનો પશ
મહાઔષધ છે . જેને આવો પશ મ યો જ નથી તેનું વન માખણ િવનાની છાસ
જેવું છે . શ્રીકૃ ણના હાથ ફે રવવાથી ભી મનાં બધાં શારીિરક દદોનું શમન થઈ
ગયુ.ં હવે પૂરી વ થતાથી વાતો કરવા લા યા. ભી મે એક સરસ વાત ભૂિમકામાં
જ કરી. “જે પ્ર નો ઉ ર ણતો હોય તોપણ ઉ ર ના આપે તો તેને દોષ લાગે”
તેમણે યુિધ રને પ્ર ો પૂછવાનો આદે શ આ યો.
યુિધ ર ચરણ પશ કરીને ભી મની પાસે બેસી ગયા. ભી મે મરણ-ઉપદે શ શ
કયો.
1. પુ ષાથવાદી બનો, કદાિપ પ્રાર ધવાદી ના બનો.
ર. આરંભ કરેલા કાયને િન ફળતા મળે તોપણ નીરસ થયા િવના ફરી ફરીને
પુ ષાથ કરીને પાર પાડવુ.ં
3. સ યને જ સવો ચ ધમ માનવો. િવવેકપૂવકનું સ ય િવજય અપાવે છે .
ં ્રણા અને કાયકૌશલ આ ત્રણને હંમેશાં
4. સરળ થવું પણ પોતાનું િછદ્ ર, મત
ગુ ત રાખવુ.ં
પ. અિત સરળ અને કોમળ માણસ સારો શાસક નથી થઈ શકતો અને માત્ર
કઠોર વતણૂકવાળો માણસ લોકિપ્રય નથી થઈ શકતો. એટલે િવવેકપૂવક
કોમલતા અને કઠોરતાનો મેળ કરવો.
6. સેવકોની સાથે વધારે ઠ ા-મ કરી કરવી નિહ, ગભ
ં ીર રહે વ.ું મોઢે ચઢાવેલા
સેવકો, આ ાનું પાલન બરાબર નથી કરતા. નોકરશાહી વધી ય છે . રા
નામમાત્રનો જ રહી ય છે .
7. જે રા યુ નથી કરતો તે સપના ારા દરમાં છુ પાયેલા ઊ ંદરની માફક ન
થઈ ય છે .
8. જે રા ્ ર િવરોધી હોય, ગ ાર હોય તે ગુ હોય કે િમત્ર હોય તેનો વધ જ કરી
દે વો જોઈએ.
9. રા એ કોઈના ઉપર અિતિવ ાસ કરવો નિહ, િમત્ર હોય તોપણ સાવધાન
રહે વ.ું અિતિવ ાસ કરવો નિહ.
10. ગુ તચરોને પ્રબળ બનાવવા. શત્ ઓની રજેરજ વાતો ણી લેવી.
11. ખ નો હંમેશાં ભરપૂર રાખે.
12. જે િનરાધાર હોય તેનું ભરણ-પોષણ રા કરે.
13. રા એ કદી પણ લઘર-વઘર વ ત્રો પહે રવાં નિહ. બરાબર યિ ત વ
ઊપસી આવે તેવાં સુદં ર વ ત્રો ધારણ કરવાં. જોતાં જ ખબર પડે કે આ રા છે .
પોતાની વેશભૂષાની નકલ કરવા દે વી નિહ.
14. જે પૂરેપૂરા વફાદાર િવ ાસુ હોય તેમને સુખ-સગવડ આપવાં.
15. જે રા ં ે હ કરે છે . તેને એક િદવસ તેના જ માણસો મારી
બધાના ઉપર સદ
નાખે છે .
16. પ્ર વ સલ રા નું કદાચ પતન થાય તોપણ થોડા જ સમયમાં તે પ્ર ના
ટે કાથી ફરીથી રા ય પ્રા ત કરી લેતો હોય છે .
17. જે રા ના રા યમાં ચોરી-લૂટ
ં થતી જ નથી તે રા સફળ રા છે .
18. પહે લાં સારો રા હોવો જોઈએ. પછી પ ની મેળવવી. પછી ધન મેળવવુ.ં જો
રા જ સારો નિહ હોય તો પ ની અને ધનનું ર ણ થઈ શકશે નિહ. માટે
સવપ્રથમ સુશાસનવાળું રા ય જોઈએ.
19. આ છ વ તુઓને યાગી દે વી. (1) િછદ્ રવાળી નૌકા, (ર) ઉપદે શ િવનાનો
આચાય, (3) વેદમત ં ્રો િવનાનો ઋિ વજ, (4) ર ા ન કરી શકનાર રા , (પ)
કટુ વાણી વાળી ત્રી અને (6) ગામમાં રહે તો ભરવાડ અને જંગલમાં રહે તો વાળં દ.
હવે સૂયા ત થવાથી સં યાનો સમય થયો છે . બાકીનું કાલ.
3-8-10
*
94. ભી મનો ઉપદેશ
ભી મ શ યાપથારી પર સૂતા-સૂતા યુિધ રને રાજધમ શખવાડી ર યા છે .
મૂળહે તુ તો શાિ તનો છે . શાિ ત યિ તગત પ્રા ત થાય તેના કરતાં પૂરી પ્ર
અને પૂ ં રા ્ ર શાિ ત ભોગવે તે વધુ મહ વનું છે . યિ તગત શાિ ત પ્રા ત કરવા
માટે શ્રમણ લોકો યોગમાગ તરફ લોકોને વાળે છે , યાન-ધારણા વગેરે સતત
કરીને લોકોને શાિ ત પ્રા ત થતી હોય છે . જેમ જેમ લોકો વધુ ને વધુ યાન
કરતા થાય તેમ તેમ અશાિ તથી પ્રિતકાર મતા ઓછી થતી ય.
પ્રિતકાર મતા ઓછી કરીને જે શાિ ત મળે તે મશાનશાિ ત જ કહે વાય. આવા
લોકો અશાિ તનાં નાનાં-નાનાં કારણોનો પણ પિર યાગ કરી શાિ ત મેળવવા
મથતા રહે છે . જેમ કે આ િવકા રળવી તે અશાિ તનું કારણ બને છે . ખેતી
વરસાદને આધીન અને વરસાદ કુ દરતને આધીન એટલે ખેતીથી આ િવકા
ચલાવનારને હંમેશાં દુ કાળ, રોગચાળો અિતવૃ વગેરેનો ડર રહે છે . તેથી
અશાિ ત થાય છે . આવી જ રીતે નોકરી કરવાથી ગુલામીપણું આવે છે . શેઠનો
હુકમ ખોટો હોય તોપણ માનવો પડે. યાપારમાં ઘાટાનો ભય રહે છે . ઘરાક ના
મળવાનો ભય રહે છે . માલ બગડી જવાનો ભય છે . આમ જુઓ તો બધી
આ િવકાઓ ટૅ શનભરી હોય છે . ટૅ શન એ જ અશાિ ત છે . માણસ દે વાદાર
થઈ ય, દે વું કાઢવું પડે વગેરે અનેક પ્ર ો સતાવતા હોય છે , તેના કરતાં
આ િવકાનો જ યાગ કરો. જો, યાનમાં બેસી વ, યાનનો મિહમા વધારો,
લોકોને યાન ચમ કારોની વાત ફે લાવો, લોકોની ઇ છા વધારો. લોકો બધી સેવા
કરશે. હવે આ િવકાની શી જ ર?
અશાિ તનું કારણ ઘરકક ં ાસ છે . ઘરકક
ં ાસનું કે દ્ ર મોટા ભાગે પ ની હોય છે .
યારે જુઓ યારે પ ની લડતી-ઝઘડતી રહે છે . તેની અપે ાઓ કદી પૂરી કરી
શકાતી નથી. યારે જુઓ યારે લાવો જ લાવો કયા કરે છે . ગમે તેટ ું આપો
તોપણ તેને સત ં ોષ નથી થતો. દ્ ર યવાસના કરતાં પણ તેની કામવાસના
અનેકગણી પ્રબળ હોય છે . તે પૂરી કરાવવા ભલભલા મદોને પણ નીચોવી નાખે
છે . પૂરી ના કરી શકનાર પિત, માનહીન થઈ ય છે . આવી રીતે પ ની પણ
અશાિ તનું મુ ય કારણ બને છે . એટલે સા ં તો એ છે કે પ નીનો પણ યાગ કરી
દે વો. આ િવકા અને પ ની બ ેની જવાબદારીથી મુ ત થયેલો યિ ત શાિ ત
જ શાિ ત ભોગવે છે . હા લોકચાહના મેળવવા માટે યાન-સમાિધનો પ્રચાર કરતા
રહે વ.ું પોતે મહાન યોગીરાજ છે તેવો વેશ અને દે ખાવ કરવો જેથી લોકો બધી
અપે ાઓ પૂરી કરે. ભારતમાં કમ નથી પૂ તુ,ં ાન પણ નથી પૂ તુ.ં
રા ્ રભિ ત પણ નથી પૂ તી, િવ ાની કમ ં ત નથી હોતી. જો પૂ ય છે તો
ચમ કાર પૂ ય છે . જેટલા ચમ કારી પુ ષો અહીં થયા છે તેટલા યાંય થયા
નથી. ચમ કારી પુ ષોની પાછળ પ્ર ગાંડી બને છે . ટોળે -ટોળાં ઉભરાય છે .
પ્રચારતત ં ્ર પ્રબળ હોય અને હવે તો મીિડયા ચેનલોનો પ્રભાવ વ યો છે .
અસં ય ચેનલ હાથમાં આવી ય, મત ં ્રેલો દ્ રા વેચો, તાવીજ વેચો, માળા
વેચો, યતં ્રો વેચો. બસ વેચો જ વેચો. ધૂમ કમાણી કરી શકાય છે . હા પ્રચાર
આવડવો જોઈએ. પ્રચારનો જમાનો છે . “શાિ ત શ બરો ગોઠવો” “શાિ તય ો
કરો અને અિ નમાં ઘી હોમો, પાટલે બેસનારા પોતે તૈયાર જ છે . િવ શાિ ત અને
ગૃહશાિ તના નામે જે કાંઈ કરવું હોય તે કરો. ધંધો ચાલશે. ખોટ નિહ આવે. હ
પણ હૈ યાફૂટ્ યા ઓછા થયા નથી. હા, આ બધું યિ તની શાિ ત અને રા ્ રની
શાિ ત માટે િવ શાિ ત માટે કરતા રહો. લોકોને કશું કયા િવના જ શાિ ત
જોઈએ છે .
મહાભારત, શાિ તપવમાં ભી મ ના મા યમથી સાચી શાિ તના ઉપાય બતાવે છે .
1. શાિ ત પરાક્રમથી આવે છે અને થાિપત થાય છે . હોમ-હવન કે યાન
ધારણાથી નિહ.
2. પરાક્રમ રા કરે છે , પ્ર પરાક્રમનો પડઘો ઝીલે છે . પૂરી પ્ર
પરાક્રમી બને તે ું ઘડતર ધમ અને રા કરે છે .

3. ધમ િનપે પરાક્રમી પ્ર જ શાિ તની હ દાર છે . એટલે રા ધમ અને


પરાક્રમનો સં થાપક બને.
4. રા િવનાનો દે શ અરાજકતાનો શકાર થઈ ય છે . માટે તેની તલવાર અને
લૂટે તે ું ઘર થઈ ય છે . ગુડં ાઓ વધી ય છે . ગુડં ાઓ પહે લાં પ્ર ને લૂટે છે
અને પછી પોતે અદ ં ર-અદં ર લડે છે . પ્ર ભાગવા માંડે છે .
5. અરાજકતામાં સવપ્રથમ ત્રીઓ સલામત નથી રહે તી. યાં ત્રીઓની
સલામતી ના હોય યાં શાિ ત ના હોય. ત્રીઓની સલામતી ચાિર યવાન રા
જ પરાક્રમથી કરતો હોય છે , એટલે શાિ તનું મૂળ પરાક્રમી ધમિન રા છે .
ગૃહકલહ કે પ નીકલહ બધે જ નથી હોતો. યાં હોય છે યાં તે ું સમાધાન પણ
હોય છે . સમાધાનથી શાિ ત મળે . ભાગવાથી નિહ, ભાગવાથી પણ અનેક પ્ર ો
ઊભા થતા હોય છે . યિ તમાત્રને પૂરેપૂરી રો મળે તે રા નું કત ય છે . અને
પિત-પ નીમાં સુમેળ અને સય ં મ રહે તે ધમ અને સમાજનું કત ય છે . પાણીમાં
દે ડકાં અને માછલાં છે તેથી હાવા જ ના ઊતરાય તેવી ધારણા યો ય ના કહે વાય.
માટે ભી મ કહે છે કે યો ય અને સમથ રા ને ગાદીએ થાિપત કરો, તે ઘણા
પ્ર ો ઉકેલી આપશે. પલાયનવાદી ભ કુ ો ના વધારો, તે પરલોકની લલચાવનારી
વાતો કરીને લોકોનો આલોક બગાડશે. કત યમાં જોડનારા મહાન છે . કત યોથી
ભગાડનારા મહાન ના હોય.
શાિ તપવમાં એટલું બધું કહે વાયું છે કે રા અને પ્ર બ ેએ તે ું તલ પશ
અ યયન કરવું જોઈએ. ભી મ કહે છે કે:-
રા એ સાત વ તુઓનું હંમેશાં ર ણ કરવું જોઈએ.
(1) વયં પોતાનુ.ં તેના કુ શળ વફાદાર, અને બહાદુ ર અગ
ં ર કો સાથે ને સાથે રહે .

ં ્રીઓનું ર ણ કરે. કારણ કે તેની પાસે અમાપ ગુ ત યોજનાઓ અને વાતો


(ર) મત
હોય છે . તે ું ર ણ માત્ર ર કોથી જ ના કરે, પણ વફાદારીથી પણ કરે, તેને
લલચાવનારા, ફોડનારા ઊભા ના થાય, ખાસ કરીને યુ કાળમાં.
(3) કોશ એટલે કે ખ નાનું ર ણ કરે. ખ નો ભરચક રહે . પાઈએ પાઈનો
િહસાબ રહે અને બધા પૈ સા યો ય જ યાએ જ વપરાય. ગમે યાં લૂટ
ં ાવી ના
દે વાય કે ફૂંકી ના મરાય.
(4) રા સેનાનું ર ણ કરે. સેના િવશાળ અને બળવાન રહે . આધુિનકતમ
શ ત્રોથી યુ ત રહે , પગારથી અસત
ં ોષ ના રહે .
(પ) િમત્રરા ્ રોની ર ા કરે, િમત્રો વધારે ઘટાડે નિહ, તટ થની ત એ આ મહ યા
જ કહે વાય. િમત્રો બનાવો અને મજબૂત બનો.
(6) રા ્ રનું ર ણ, ગ ારોથી સાવધ રહી કરે, ગ ારો બધે જ હોય છે . તેમને વીણી
વીણીને એવી સ કરે કે કોઈ ગ ાર થવાનું નામ ના લે.
(7) રાજધાનીનું ર ણ કરે, રાજધાની સવાિધક મહ વની જ યા હોય છે . બધા
િનણયો અહીંથી થતા હોય છે . તેની પૂરેપૂરી ર ા કરે.

ભી મ કહે છે , કે જે રા સારી રીતે રા ્ રર ા કરે, પ્ર નું ર ણ કરે,


પ્ર ને સમૃ બનાવે, સુખી કરે, ાન-િવ ાન ારા સગવડો વધારે તે કશી જ
સાધના કયા િવના દી ા લીધા િવના મો પ્રા ત કરે છે . આજ તેના માટે પરમ
સાધના બની ય છે . ભી મ કહે છે કે:
ત્રી પ્રધાનાિન રા યા િવ દ્ ભવ જતાનીય।
અથાત્: યાં ત્રીની પ્રધાનતાથી રા ય ચાલતું હોય અને િવ ાનોએ ય
દીધેલું રા ય હોય તે જળ બ દુ ની માફક સુકાઈ ય છે . યાં ના રહે વ.ું

ભી મ એ રા ના 36 ગુણો બતા યા છે જે આજે પણ પૂરેપૂરા પ્ર તુત છે .


ભી મ એ ઘણો લાંબો ઉપદે શ યુિધ રને આ યો, પણ પિરણામ િવપરીત
આ યુ.ં યુિધ રને વળી પાછો વૈ રા ય થયો અને તેણે આટલી મોટી જવાબદારી
વીકારવી તેના કરતાં દી ા લઈને વનમાં ચા યા જવું સા ં તે ું મત
ં ય રજૂ કયુ.ં
ભી મે ક યું કે આ તાર કાયરતા છે . સૌથી મોટી કાયરતા, કત ય- કાયરતા છે .
તને અ યારે કત યકાયરતાનો રોગ લાગુ થયો છે .

યુિધ રે પરલોક સુધારવાનો ઉપાય પૂછ્યો. જેના જવાબમાં ભી મ એ ક યું કે:


જે ભયભીત લોકોને િનભયતા આપે છે તેનો પરલોક સુધરે છે .

જે સ પુ ષોની ર ા કરે છે અને દુ ોનો સહ ં ાર કરે છે તેનો પરલોક સુધરે છે . આવા


રા નો આશ્રય લઈને પ્ર વન વતી હોય છે . મહાભારતમાં અઢાર પવો
આવેલાં છે . તેમાં સૌથી મોટુ ં શાિ તપવ છે . શાિ તપવમાં એટલી બધી કથાઓ
આવેલી છે કે બસ વાં યા જ કરો. વનને લગતા બધા પ્ર ો અને બધાના
સચોટ ઉ રો આ પવમાં આવેલા છે . આ શાિ તપવમાં યાંય શાિ ત માટે
ગૃહ યાગ કે પ ની યાગની વાત નથી. રાજનીિત માટે જ એટલી બધી સૂ મ વાતો
છે કે પ્ર યેક રાજનેતાએ તેનો રોજ અથ સાથે પાઠ કરવો જોઈએ. 167મા
અ યાયમાં યુિધ રે એક બહુ જ મહ વનો પ્ર ભી મ ને પૂછ્યો છે . “ધમ,
અથ, કામ અને મો આ ચારેમાં સૌથી વધુ મહ વ કોનુ?ં ”
ભી મ સમ વે છે કે આ ચારેમાં ધમ જ સવો ચ મહ વપૂણ ગુણ છે . અહીં ધમ
એટલે સપ ં ્રદાય નિહ, પ્રાય: લોકો ધમ અને સપ ં ્રદાયને એક સમ બેસે છે . તે
યો ય નથી. રામાયણ - મહાભારત - પુરાણો - મૃિતઓ વગેરેમાં ધમશ દ
સપં ્રદાય અથમાં નથી. ધમની ઘણી યા યાઓ કરી છે . જેમકે ‘આ લોક
સુધારીને પરલોક સુધારે તે ધમ’ “યતોડ યુદયિન:-શ્રેયસ: સધમ:” બી
યા યા એવી પણ કરી શકાય કે “ જે વનના પ્ર ો ઉકેલે તે ધમ” વનના
મહ વના બે પ્ર ો છે . ધનપ્ર અને કામપ્ર (મની પ્રો લેમ અને સે સ
પ્રો લેમ) આ બે પ્ર ો ધમથી જ ઉકેલાય તો યિ ત અને પ્ર સુખી થાય.
આ બ ે પ્ર ોથી દૂ ર ભાગે તો યિ ત અને પ્ર દુ :ખી થાય, આવાં ધન યાગી
અને કામ યાગીનાં ટોળે -ટોળાં ઊભાં કરીને તેવો જ પ્રચાર કરવામાં આવે તો પૂરી
પ્ર નું પતન થાય. ધન અને કામ િવના વનની ક પના કરી શકાય નિહ આ
બ ેથી અનથો થઈ શકે છે , પણ તેને રોકવામાં ધમની જ ર પડે છે . જે ધન અને
કામને નિહ પણ તેનાથી થતા અનથોને રોકે તેને ધમ કહે વાય. ધન િવનાનો માણસ
બી ના ધનથી વન વશે. આ પરા શ્રત વન કહે વાય. તે કદી સુખી કે
વમાની ના હોઈ શકે. સપ ં ૂણ કામ યાગ શ ય જ નથી. જો કોઈ સપ ં ૂણ
કામ યાગનો માગ ગ્રહણ કરશે તો તે મહા અનથકારી થઈ જશે. કામ યાગ
નિહ, કામના ારા થનારા અનથોનો યાગ કરવાનો છે . કામના અનથોને રોકે તે
ધમ. આ રીતે ભી મ એ સવો ચ મહ વ ધમનું બતા યું છે . પછી અથનું પણ
મહ વ છે . અથથી વાવલંબીતા અને ખુમારી આવે છે . અથહીન-દિરદ્ ર યિ ત
કદી સુખી ના થઈ શકે. તે પછી કામનું મહ વ છે . કામ વનની ઊ છે . તેનાથી
વનમાં ઉ ણતા રહે છે . પૌ ષભરી પ્ર જ િવ ઉપર રા ય કરતી હોય છે .
પૌ ષ િવનાની કે પૌ ષને કચડનારી પ્ર કદી રા ય કરી શકે નિહ. તે નમાલી
જ હોય. પૌ ષિવનાના પુ ષો પોતાની ત્રીઓને ખોઈ બેસતા હોય છે . િવધમીઓ
સાથે મોટા પ્રમાણમાં લ ન થવામાં પૌ ષહીનતા પણ કારણ હોઈ શકે. પૌ ષ
અને મદાનગી એક જ વ તુ છે . જે ધમમાં મદને મદાનગી િવનાનું વન
વવાની પ્રેરણા અપાતી હોય તે ધમ પ્ર નો આ લોક તો જ ર બગાડી મૂકે
છે . પરલોક તો કુ ણીનો ગોળ છે . કદાચ હોય, કદાચ ના પણ હોય. પણ આ લોક
તો હથેળીનો ગોળ છે . તેને ફે કં ીને કુ ણીનો ગોળ ચાટવા જનાર ડા યો માણસ ના
કહે વાય.
બોયલરની ઊ ટીમ પેદા કરે છે . ટીમથી જનરેટર ચાલે છે . જનરેટર
ચાલવાથી વીજળી પેદા થાય છે . અને વીજળીથી પૂ ં જગત ચાલે છે . અથાત્
ઊ થી ઊ ઉ પ થાય છે . ઊ ને ઉ પ થતી રોકવાનું નામ સય ં મ નથી.
તેમ કરવાથી તો ટીમ જ પેદા નિહ થાય. પણ ઊ ને િનયિં ત્રત કરીને તેની
િપચકારી જનરેટરના પખં ા ઉપર મારવાથી પખ ં ા ફરે છે જેથી વીજળી ઉ પ
થાય છે . જેનાથી વન મળે છે . આ સયં મ છે .
બોયલરની ઊ ને અિનયિં ત્રત રીતે ફે લાવી દે વાય તો શિ તનો ધોધ યથ થઈ
ય. અને એ બોયલરનું મજબૂત લોખડ ં ી કવચ દૂ ર કરી દે વાય તો એક તરફ
ટીમ પેદા ના થાય અને બી તરફ પેલો અિ ન દાવાનળ બની ય. આમ બ ે
રીતે હાિન થાય. ધમ આ બધી હાિનઓને અટકાવીને તેમાંથી િનમાણ કરે છે .
િવ િનમાણ. ભી મ યુિધ રને સમ વે છે . વનમાં ધમ, અથ, કામ અને
મો ચારેનું સત ં લ
ુ ન હોવું જોઈએ. માત્ર એકલો અથ જ નિહ, માત્ર એકલો
કામ જ નિહ, માત્ર એકલો મો જ નિહ. ચારે યથાયો ય માત્રામાં વનમાં
હોય તો વન યવિ થત થાય.
આ પ્રસગ ં માં ચારે ભાઈઓએ પણ પોત-પોતાના અ ભપ્રાય આ યા છે . અજુન,
નકુ ળ અને સહદે વે ધનને મહ વ આ યું છે . ધન હોય તો જ ધમ થાય, ધન હોય
તો જ કામ ભોગવાય. ધન િવના કશું ના થઈ શકે, પણ ભીમનું મત ં ય જરા જુદું
પડ્ યું છે . તે ું કહે વું છે કે કામ જ ખરી વ તુ છે .
ના કામ: કામય યથં ના કામો ધમિમ છિત,
ના કામ: કામયાનોડિ ત ત માત્ કામો િવ શ યતે ◌ા
(મ.ભા.શા.પવ. 167-29)
અથાત્ જો કામ જ ના હોય તો લોકોને ધનની પણ ઇ છા ના થાય. કામ ના હોય
તો કામભોગ પણ ના હોય, ઋિષમુિનઓ પણ કોઈ કામના પૂરી કરવા તપ યા
કરતા હોય છે . આખું િવ કામ-પ્રેિરત પ્રવૃ કરે છે . માટે કામ જ િવ શ તા
ધરાવે છે .
“ત માત્ કામો િવ શ યતે”

જેમ દહીંનો સાર માખણ છે તેમ ધન અને ધમનો સાર પણ કામ જ છે . એટલે ધમ
અને અથ કરતાં કામ શ્રે છે .
“કામો ધમાથયો વેશ:”
ભીમે કામની શ્રે તાની બાબતમાં એટલાં બધાં પ્રમાણ આ યાં છે કે પૂરો
અ યાય વાંચવા જેવો છે . ઘણી વાર િવચાર થાય કે પ્ર ને અથ અને કામની
િવરોધી કોણે કેમ બનાવી હશે? આવી બનાવવાથી પ્ર નું પતન થયું લાગે છે .
િવકાસનું મૂળ જ ‘સુખે છા’ છે . સુખ, સગવડોથી મળે અને સગવડો િવ ાનથી
િનિમત થાય, િવ ાન પ્રયોગશાળાથી ઉ પ થાય અને પ્રયોગશાળા બુદ્િધના
અ ભગમથી થાય. જે લોકો સુખમાગી હતા ને િવક સત થયા, જે લોકો
સુખ યાગી, સુખદ્ રોહી થયા તે િવકાસ િવનાના પછાત થયા. પિરણામે દિરદ્ ર અને
ગુલામ થયા.
4-8-10
*
95. કેવો િમત્ર ના કરાય
વન સબધ ં ો િવનાનું હોતું નથી. સબ ં ધ
ં ોજ વન કહે વાય છે . બધા સબ ં ધં ોમાં
સવશ્રે સબ ં ધ ં ને હાિદક સબ ં ધ
ં કહે વાય છે . અથાત્ હૃદયથી હૃદયનું િમલન,
એકતા. બાકી દે હસબ ં ધં , ધનસબ ં ધ ં , યવહારસબ ં ધ
ં , રાજસબ ં ધ
ં વગેરે અનેક
પ્રકારના સબ ં ધ ં ો હોય છે . જે બધ ં ાય છે અને સમય જતાં છૂ ટે કે તૂટે પણ છે .
સબ ં ધ
ં ના છૂ ટવા કરતાં તૂટવાનું દુ :ખ ઘણું વધારે હોય છે . પણ સવો ચ સબ ં ધં તો
હૃદયનો હોય છે . બે હૃદય યારે એકબી માં ઓતપ્રોત થઈ ય છે . યારે
તેને હાિદક સબ ં ધ ં કહે વાય છે . આવો સબ ં ધ
ં છૂ ટતો નથી. તૂટતો હોય છે . પણ
હૃદયને તોડ્ યે તૂટતો હોય છે . હૃદયનું તૂટવું એ સવાિધક અસ ય દુ :ખ કહે વાય
છે . આવા સબ ં ધ ં વાળાને જગર ન િમત્ર કહે વાય છે . જેને આવો જગર ન
િમત્ર મ યો તે ધ ય થઈ ગયો. જેને આવો સબ ં ધં પાર પાડ્ યો, પૂરેપૂરો િનભા યો
તે ધ યાિતધ ય થઈ ગયો. પણ આવા સબ ં ધં માં જેણે િવ ાસઘાત કયો તે
મહાપાપી થયો. રા એ આવા થોડાક જગરી િમત્રો પણ રાખવા જોઈએ તેવું
ભી મ યુિધ રને સમ વે છે . જેને આવો કોઈ જગર ન િમત્ર નથી તે
દિરદ્ રતા કરતાં િમત્રદિરદ્ રતા વધુ દુ :ખદાયી હોય છે . વનમાં આપ ઓ
આવવાની જ છે . તેને િમત્રો િવના પાર પાડી શકાય નિહ. એટલે િમત્રો જ ર
કરવા જોઈએ. પણ િવ ાસઘાતી - કૃત ન િમત્ર થયો હોય તો તે મહા
અનથકારી થઈ શકે છે . તેની કથા ભી મ યુિધ રને સભ ં ળાવે છે .
એક ગૌતમ નામનો બ્રા મણ ઉ રિદશામાં લે છોના દે શમાં રહે તો હતો. તે
ભ ાવૃ કરવા એક સુખી ગામના સુખી દે ખાતા ઘરમાં ગયો. અહીં એક ડાકુ
રહે તો હતો. ચોરી-લૂટ
ં તેનો ધંધો હતો. તેથી તે સપ
ં થઈ ગયો હતો. તેના ધાિમક
સં કાર પણ હતા. ઘણી વાર પર પરમાં િવરોધી ગુણો અને િવરોધી ક્રયાઓનો
પણ મેળ થતો હોય છે . તેણે ગૌતમને આવકાર આ યો અને એક ખાલી ઘર રહે વા
માટે ખોલી આ યુ.ં તેનું સીધું સામાન વગેરે ડાકુ આપતો. તેણે સેવા કરવા એક
દાસી પણ આપી. આ રીતે ગૌતમ ઘણા સમય સુધી યાં ર યો. તે ધનુ યબાણ
ચલાવતાં શીખી ગયો, તે રોજ શકાર કરવા પણ જવા લા યો. તે પૂરેપૂરો ભીલ
જેવો થઈ ગયો હતો.
એક િદવસ તેના જૂના ગામમાંથી એક પિવત્ર બ્રા મણ ફરતો ફરતો આવી
પહો ં યો. તે ગૌતમને ઓળખી ગયો. તેના હાલ જોઈને તેને ભારે આઘાત લા યો.
તેને સમ યો કે તું બ્રા મણ થઈને આવા કુ માગે ચઢી ગયો છે તે સા ં નિહ. તે
પાપી ગૌતમના યાં જ યો પણ નિહ. પિવત્ર માણસે યાં પિવત્રતા ના હોય
યાં જમવું ના જોઈએ. સવારે તો પેલો બ્રા મણ ચાલતો થયો.
ગૌતમને લાગી આ યું તે ગામ છોડીને ચાલી નીક યો. વનમાં એક ઘેઘૂરવૃ નીચે
રાત ર યો. થોડી વારમાં યાં એક પ ી આ યુ.ં અહીં જ તેનું ઘર હતુ.ં તે બગલાનો
રા નાડીજંઘ હતો. તેણે ગૌતમનો અિત થસ કાર કયો. અને શાિ તથી
રાિત્રરોકાણ કરવા ક યુ.ં બગરાજ પાસેની નદીમાંથી મોટી-મોટી માછલીઓ લઈ
આ યો. ગૌતમે તેને પકાવીને પેટપૂ કરી. હવે શાિ ત થઈ. પૂછવાથી ગૌતમે
પોતાની વાત કરી. પોતે બ્રા મણ છે અને ધનપ્રાિ ત માટે નીક યો છે વગેર.ે
બગરાજે થોડે દૂ ર પોતાના િમત્ર િવ પા ના યાં મોક યો, િવ પા ે તેને
માલામાલ કરી દીધો. સોનાની થેલી ભરીને ઘરતરફ પાછો ફયો. ર તામાં પેલા
બગરાજનું ઘર આ યું યાં રોકાયો. બગરાજે તેનું વાગત કયું. ખૂબ પ્રેમથી
જમાડ્ યો પણ પછી ગૌતમ િવચારવા લા યો કે હ મારે ઘણું દૂ ર જવાનું છે .
ર તામાં ખાવાનું કાંઈ નથી. જો આ બગરાજને મારીને તેનું માંસ સાથે લઈ ઉં
તો ખાવાની ચત ં ા ના રહે . આવો િવચાર કરીને તેણે બગરાજની હ યા કરી નાખી.
પછી તો થાિનક રા સોને ખબર પડી ગઈ. તેમણે બધાએ મળીને ગૌતમની હ યા
કરી નાખી. આ િમત્રહ યારો િવ ાસઘાતી છે એટલે તેનું માંસ પણ ના ખવાય
તેવું માનીને રા સોએ પણ તેના માંસનો યાગ કરી દીધો. આ રીતે જે કૃત ન,
િમત્રદ્ રોહી, િવ ાસઘાતી િમત્રો હોય તેનાથી રા એ હંમેશાં સાવધાન થઈને
બચવું જોઈએ.
4-8-10
*
96. વા મા િવશે ચચા
અ યા મનો મૂલાધાર આ મા છે . આ માને લોકો વ, વા મા હ વગેરે જુદા-
જુદા નામોથી ઓળખે છે . પણ શરીરથી ભ , શરીરનું સચ ં ાલન કરનાર કોઈ
ચેતના જ છે . જેના અિ ત વથી શરીરમાં ચેતના આવે છે અને ના રહે વાથી શરીર
ચેતના િવનાનું થઈ ય છે . લગભગ બધા જ ધમો કોઈ ને કોઈ પ્રકારના
વા માને માને છે . શરીરથી ભ વા માની વીકૃિતની સાથે જ પરલોકની
વીકૃિત પણ આવી ય છે . કારણ કે શરીરનો નાશ થયા પછી પણ આવા
વા માનું અિ ત વ રહે છે . પછી આ વા મા શું કહે છે ? જુદા-જુદા ધમોએ
જુદાં-જુદાં સમાધાન કયાં છે . િહ દુ -જૈન અને બૌ ધમોએ આવા વા માનો
પુનજ મ માનીને 84 લાખ યોિનઓમાં ભ્રમણ કરતો બતા યો છે . પુનજ મની
સાથે કમવાદ પણ આવી ગયો છે .
ઇ લામ - ખ્ર તી અને યહૂદી જેવા ધમો પુનજ મને નથી માનતા પણ હ
અથવા વા માને માને છે . મૃ યુ પછી તે કયામતના િદવસ સુધી પોતાના મડદામાં
બેસી રહે છે . કયામતના િદવસે અથાત્ મહાિવનાશના િદવસે બધાં મડદાં ઊભાં
થશે અને તેમનો વા મા પોતાની કમપોથી પ્રમાણે ફે સં લો મેળવશે. ફે સ
ં લો પણ
છે લો જ હશે. કાં તો વગ કાં પછી નરક. તે પણ કાયમ કાયમ માટે . વગમાં
સસં ારનાં જ બધાં સુખો તેને મળશે અને અન તકાળ સુધી તે સુખો ભોગવતો
રહે શે. જો તે મા ય ધમને નિહ માનતો હોય અથાત્ બેઈમાન હશે તો કાયમ
કાયમ માટે નરકમાં જશે. અને અનત ં કાળ સુધી ભયક ં ર દુ :ખો ભોગવશે. આ
ધમોમાં મહાપ્રલય અથાત્ કયામત સુધી શરીરનું મહ વ રહે તું હોવાથી તેઓ
મૃતદે શને મન-પાન આપીને શણગારે છે અને ભૂિમદાહ આપે છે . જેથી કયામતના
િદવસે મડદાં બેઠાં થઈ યાય મેળવી શકે.
િહ દુ -જૈન-બૌ વા મા િવનાના શરીરની કશી મહ ા માનતા નથી તેમજ
વા માનો યાય શરીરથી નિહ વયં વા માથી જ થાય છે . અને તે પણ
તરત જ થાય છે . મહાપ્રલય સુધી તેની રાહ જોવી નથી પડતી. તેનો યાય
ધમની વીકૃિત - અ વીકૃિતના આધારે નિહ પણ કમોના આધારે થાય છે . અને
કમોનો િહસાબ વા મા પાસે જ હોય છે . એટલે શરીરનું મહ વ રહે તું નથી.
કદાચ આ કારણસર તેઓ મડદાને અિ નદાહ આપી દે છે . તેની રાખને
જળપ્રવાિહત કરી દે છે . આમ કોઈ ને કોઈ રીતે શરીરથી ભ વા માના
અિ ત વને વીકૃિત મળે છે .
મહાભારતના શાિ તપવમાં 186મા અ યાયમાં પ -િવપ બ ેની ચચા કરવામાં
આવી છે . િવપ માં ભાર ાજ ઋિષ છે યારે પ માં ભૃગઋ
ુ િષ છે . નવાઈ લાગે તેવી
યુિ તઓ ભાર ાજ ઋિષએ આપી છે . જરા જોઈઅ◌ે—
1. જો વાયુથી શરીર િવત રહે તું હોય તો વાયુથી ભ કોઈ વા માની સ ા
રહે તી નથી. લોકો પણ કહે છે કે પ્રાણ નીકળી ગયા.
2. જો શરીરમાં ઉ ણતાનું નામ ચેતના હોય તો ઉ ણતા અિ નથી આવતી હોય છે .
શરીરમાં જઠરાિ નથી ઉ ણતા રહે તી હોય છે . જઠરાિ ન મદ
ં પડતાં પડતાં શાિ ત
થઈ ય છે . એટલે શરીર ઠં ડુ ં પડતાં શા ત થઈ ય છે . ‘મરી ગયો’ તો હવે
અિ નથી કોઈ વા મા માનવો ઠીક નથી.
3. મૃ યુ પછી વા માનો કશો જ અનુભવ થતો નથી. અથાત્ તે દે ખાતો નથી.
પશાતો નથી કોઈ જ અનુભવ થતો નથી. પછી વા માને શરીરથી ભ
માનવો ઠીક ના કહે વાય.
4. વમાં પાંચ ભૌિતક ત વ છે . શરીરમાં તે પ્રગટ્ યું છે . તે પણ િન ત મેળથી
આપોઆપ પ્રગટ્ યું છે . તેવી જ રીતે તે પાંચભૌિતક શરીરની સાથે મેળ તૂટી
જવાથી વીખરી ય છે , પછી કશું રહે તું નથી. બધાં ભૂતો પોત-પોતાના ભૂતમાં
ભળી ય છે . હવે વા મા યાં ર યો?
5. કોઈ મૃતકનું યારે પો મોટમ કરવામાં આવે છે યારે ડો ટરો િન ત કારણો
આપે છે જેમકે હૃદય બધ ં થઈ જવાથી, કડની ફે લ થઈ જવાથી, ર ત વહી
જવાથી, ગૂગ ં ળાઈ જવાથી, ઘા વાગવાથી વગેરે બધાં જ શારીિરક કારણો અપાય
છે . કોઈ ડો ટર એમ નથી કહે તો કે આનું મૃ યુ વા મા નીકળી જવાથી થયું
છે . જો શરીરથી અલગ કોઈ વા માની સ ા હોય તો કોઈ પણ શારીિરક કારણ
ના હોવા છતાં પણ યિ તનું મૃ યુ થવું જોઈએ. પહે લાં આરો યશા ત્રનો પૂરો
િવકાસ થયો ન હતો એટલે ઘણાં મૃ યુને કારણ િવનાનું માની લેવાતું પણ એવું
નથી હોતુ,ં પ્ર યેક મૃ યુનું િન ત કારણ હોય જ છે . વૃ ાવ થા પણ મહ વનું
કારણ છે . એટલે શરીરથી અલગ કોઈ વા માનું અિ ત વ નથી.
આવાં આવાં અનેક કારણો આપીને ભાર ાજ ઋિષએ ભૃગઋ
ુ િષ આગળ
વા માના અિ ત વનો અ વીકાર કયો.
હવે ભૃગઋ
ુ િષ શું જવાબ આવે છે એ ણીએ.
1. ભૌિતક જગતથી ઉપરનું જગત શ્ર ાને આધીન છે . કોરી યુિ તથી એ માની
શકાતું નથી. એટલે બધા ધમો સવ પ્રથમ શ્ર ાને મહ વ આપે છે . શ્ર ા
િવનાનો માણસ આ ેત્રને યો ય જ નથી તેવું માને છે . તેમ છતાં પણ યુિ તનો
જવાબ યુિ તથી અપવાનો પ્રય ન થાય છે .
ર. જેમ ઈંધન બળી ગયા પછી પણ તેની ઉ ણતા રહે છે તેમ શરીર ન થઈ ગયા
પછી પણ વા મા રહે છે .
આ યુિ ત બૌ પ ના વા મા માટે છે , જેમ દીપકની સ ા તેના ટીપેટીપા
તેલથી છે . છે લું ટીપું સમા ત થતાં જ દીવો હોલવાઈ ય છે તેમ.
આજ યુિ તને ગ્રહણ કરીને ભાર ાજ ઋિષ યુિ તને આગળ વધારે છે ,
આહારાિદના ારા જે ઊ (વીજળી) ઉ પ થાય છે . તેનું છે લું ટીપું પૂ ં થતાં
જ શરીર ચેતનાહીન થઈ ય છે . પછી વા મા જેવું કોઈ ત વ રહે તું નથી.
મરણ પામેલા શરીરમાં પાંચ ભૌિતક ત વો િવદ્ યમાન છે . તેમ છતાં તેમાં ચેતના
નથી. જો પાંચ ભૌિતક સય ં ોગ માત્રથી જ ચેતના આવતી હોય તો પાંચ ભૌિતક
ત વો તો મડદામાં પણ છે જ એટલે - પાંચ ભૌિતક ત વોથી ભ કોઈ વા મા
નામનું ત વ છે જે મૃ યુ પછી ન રહે તું હોવાથી શરીર ચેતનાહીન મડદુ ં થઈ ય
છે .
શરીરમાં એક ત વ એવું છે જે કતા ભો તા અને િન ય કરના ં છે . તે વા મા
છે . તેનો અનુભવ આ મવે ા લોકોને થતો હોય છે . આ વા મા જ કતાભો તા
તથા સુખ-દુ :ખનો અનુભવ કરનારો પણ છે .
આ વા માના ઉપર પરમા મા સવોપરી થાને બરાજે છે . તે સૌનો િનયતં ા છે .
સવસમથ અને સવશિ તમાન છે . તેનું ભજન પૂજન કરીને નામ મરણ કરીને
વા મા આ મક યાણ કરી શકતો હોય છે .
4-8-10
*
97. સસ
ં ારીનો મો
મો માગમાં એક બહુ મોટો િવવાદ ચા યો આવે છે . મો નો અિધકારી કોણ?
કેટલાક લોકો સવ યાગીને જ મો પ્રા ત થાય તેવું માને છે . યાગીની ત્રણ
ક ાઓ (1) યાગ, (ર) મહા યાગ અને (3) અ ભ યાગ.
1. યાગનો સામા ય અથ સુખનો યાગ સમજવાનો. સુખનાં બે મુ ય કે દ્ રો છે .
ધન અને ત્રી. આ બ ેનો યાગ કરે તેને જ મો મળે .
2. મહા યાગ એ છે જેમાં સુખ યાગી સાથે વૈ િ છક દુ :ખ વીકૃિત પણ હોય.
જેમકે ધન- ત્રીનો તો યાગ કયો, પણ સાથે સાથે ‘અિનકેત’ ઘર િવનાનો થઈને
વૃ નીચે રહે વાનુ,ં આહાર-િવહાર એવા કે યિ ત વધુમાં વધુ દુ :ખ ભોગવે. ણી
કરીને દુ :ખ ભોગવવાં પડે જેવું વન વવાનુ.ં
3. અિત યાગ તે છે . જેમાં સુખ યાગની સાથે સાથે ઘોર દુ :ખો પણ ભોગવવાનાં.
પ્રચુર દે હદમન કરવાનુ.ં વ ત્રો નિહ પહે રવાનાં, જોડાં નિહ પહે રવાનાં, પાત્ર
નિહ રાખવાનું ઠં ડી - તાવ વગેરે સહન કરવાનુ.ં આહાર નિહ કરવાનો અથવા નામ
માત્રનો જ કરવાનો. ક દાયી ઘોર તપો કરવાનાં જેથી શરીર કાંટા જેવું થઈ
ય. આવો અિત યાગ કરે તેને જ મો મળે . આવા યાગીઓ સસ ં ારની
પ્રવૃ ઓથી તો સદં તર દૂ ર રહે જ, લોકિહતની કે માનવતાવાદી પ્રવૃ ઓથી
પણ દૂ ર રહે . એમ કહો કે કશું જ ના કરે. માત્ર તપ કરે.
આવી જુદી-જુદી મા યતાઓના કારણે ભારત યાગીઓનો દે શ કહે વાતો હશે.
તીવ્ર યાગની હોડ લાગી દે ખાશે. જેટલો ભાર યાગી થવા ઉપર આપવામાં
આ યો તેટલો વીર થવા કે યો ા થવા ઉપર અપાયો હોત તો કદાચ આ દે શ કદી
ગુલામ ના થાત. દે શની ર ા વીરયો ાઓથી થતી હોય છે . કોરા યાગીઓ,
બચારા પોતાની જ ર ા ના કરી શકે. તેમને ગમે યારે ગમે તે મારી - ઝૂ ડી નાખે,
પજવે અને પરેશાન કરી શકે. તેમનું ર ણ કરવું પડે, તે લોકોનું કે રા ્ રનું ર ણ
ના કરે, આવી પરંપરાગત મા યતાઓમાં મહાભારત એક િદશાસૂચક િનદે શ કરે
છે .
શાિ ત પવના રર0મા અ યાયમાં યુિધ રે, ભી મ ને આ પ્રમાણે પ્ર પૂછ્યો
છે .
અિ ત ક દ્ યિદ િવભો, સહારો િનયતો ગૃહે।
અથાત્: હે પ્રભુ, એવો કોઈ માણસ કે જે પ ની સિહત ઘરમાં સસ
ં ારમાં રહીને
પૂરેપૂ ં આ મક યાણ અથાત્ મો પ્રા ત કરી શકતો હોય!
ભી મ એ આ પ્ર ના ઉ રમાં એક પૂ ં આ યાન આ યું છે .
એક દે વલ નામના મહાન ઋિષ હતા. તેમને સુવચલા નામની ક યા હતી. લ નને
યો ય ઉમ ં ર થવા છતાં તેનાં લ ન થઈ શ યાં ન હતાં. ક યાને બાળલ નથી તો
બચાવવી જોઈએ. પ્રૌઢલ નથી પણ બચાવવી જોઈએ. ઘણી મોટી ઉમ ં ર સુધી
કુ વ
ં ારી રહે નારી ક યા, પછી લ ન વનમાં યો ય રીતે ગોઠવાઈ શકતી નથી.
કામાવેગની પ્રચડ ં તાના પૂરમાં તે ગેરમાગે દોરવાઈ જ શકે છે . તેથી તેને યો ય
ઉમ ં ર થતાં જ પરણાવી દે વી જોઈએ. યારે ક યાએ વારંવાર લ નની ના પાડવા
માંડી, તેનો એક જ ઉ ર મળતો મને “વર પસદ ં નથી” યારે દે વલ ઋિષએ તેને
પૂછ્યું કે “તારે કેવો વર જોઈએ છે ?” તેણે ક યું કે મારે એવો પિત જોઈએ છે . જે
આંધળો હોય અને આંખવાળો પણ હોય.” પર પર િવરોધી બે ગુણોવાળો પુ ષ
લાવવો યાંથી?
મહિષ દે વલે તો ચારે તરફથી અનેક બ્ર મકુ મારોને આમિં ત્રત કરવા માંડ્યા,
અને સુવચલાને બતાવવા માંડ્યા. પણ સુવચલાને એક પણ કુ માર પસદ ં ના
પડ્ યો, બધા દે ખતા તો હોય પણ આંધળો કોઈ ના હોય, કદાચ કોઈ આંધળો હોય
તો આંખો ના હોય. યારે એક પણ વર પસદ ં ના થયો યારે દે વલ થાકી ગયા.
કેટલીક ક યાઓ માતા-િપતાને થકવી દે નારી હોય છે . તો કેટલીક પ નીઓ,
પિતને થકવી દે નારી હોય છે . ક યાથી થાકેલાં માતા-િપતા તેનાથી છૂ ટવા
મથામણ કરવામાં જ વૃ થઈ જતાં હોય છે . તો પ નીથી થાકેલા પિતઓ પોકાર
પાડી-પાડીને લોકોને કહે તા ફરે છે કે “જો જો હો, લ ન કરતા નિહ, વાંઢા રહે જો
પણ ત્રી પી ચુડેલને ઘરમાં લાવશો નિહ” આવો ઉપદે શ આપતા રહે છે .
લ ન વન પછી ત્રી યાગી થયેલામાં મોટા ભાગે પ નીથી થાકી ગયેલા,
કકળી ઊઠે લા લોકો જોવા મળશે. તેમના દૃ કોણથી તે સાચા પણ છે . થાક
ઉતારે તેને પ ની કહે વાય. થાક ઉતારનારી પ ની મૂિતમત ં ્ર ‘િવશ્રાિ ત’ જ
કહે વાય. આવી પ નીનો કોઈ યાગ ના કરે, કદાચ કરે તો તે હતભાગી કહે વાય.
દે વલ ઋિષ પુત્રી સુવચલાથી થાકી ગયા. આંધળો અને દે ખતો પુ ષ લાવવો
યાંથી? સુવચલા બહુ જ પાળી ક યા હતી તેથી હ રો ઋિષકુ મારો તેને
પરણવા આતુર હતા, પ વાંિઝયું નથી હોતુ.ં અથાત્ તેને પિત નથી શોધવો
પડતો. પિતઓ આપોઆપ શોધતા તેની પાસે આવે છે . પણ યારે હ રો
ઋિષકુ મારો તેની િનદ
ં ા કરવા લા યા. “એ એના મનમાં સમજે છે શુ?ં ” “શું એ
એકલી જ પાળી છે ?” “બહુ ઘમડ ં ી છે ” વગેરે વગેરે પ્રવાદો કરવા લા યા. જેની
પાછળ બહુ પ્રવાદો લાગતા હોય તે લોકદૃ થી ઊતરવા લાગે. સાચા કે ખોટા
પ્રવાદોની અસર થતી જ હોય છે .
હારેલા-થાકેલા દે વલ ઋિષના યાં એક િદવસ ેતકેતુ નામના ઋિષકુ માર આવી
પહો ં યા. તેમણે સુવચલાને પોતે આંખોવાળો છે ને આંધળો હોવાની વાત કરી અને
સ કરી બતા યુ.ં તેમણે સમ યું કે “આ જગત સસ ં ારને દે ખતો હોવા છતાં
પણ હું સબ ં ધ
ં નથી રાખતો, અપે ા નથી કરતો તેથી હું આંધળો છુ ં અને મને
સતત પરમા મા જ દે ખાતા હોવાથી હું દે ખતો ચ વ ુ ાળો પણ છુ ં .” યુિ ત-
પ્રયુિ તથી તેમણે પોતાની વાત સુવચલાને સમ વી. સુવચલાનું મન તી
લીધુ.ં સુવચલા આવો જ પિત શોધી રહી હતી.
દે વલ ઋિષએ સુવચલાનાં લગન ેતકેતુ સાથે કરી દીધાં. હાશ, થાક ઊતયો.
અિત પાળી ક યા અને પ્રખર બુદ્િધશાળી ક યાની અપે ાઓ ઘણી હોવાથી
તે જ દી લ ન વન વીકારી શકતી નથી. તેથી તેમાં માતા-િપતા થાકી જતાં
હોય છે . મોડે મોડે પણ વર મ યો. તેથી દે વલ ઋિષ ધ ય થઈ ગયા.
ક યાને પરણીને ેતકેતુ પોતાના આશ્રમે ગયા. પ્રથમ િદવસે જ તેમણે ક યું
કે “હવે તમે મારી સહધમચાિરણી બનો” શ દ સમજવા જેવો છે . ધમનું પાલન
કરવામાં સાથ આપે તે જ સહધમચાિરણી કહે વાય. ધમમાં સાથ આપવાનો,
અધમમાં નિહ. સસ ં ાર ભોગવવો અને સત
ં ાનો પ કરવી એ ધમ છે . તેને અધમ
માનીને તેને છોડાવવાના પ્રય નો કરનારા પદભ્ર થયેલા અને ધમના નામે
અધમનો પ્રચાર કરનારા િમ યામાગી છે .
ેતકેતન
ુ ો ગૃહ થાશ્રમ ખૂબ યો. બ ે એકબી થી પૂણ સત ં ુ હતાં.
તેમને ઘણાં સતં ાનો થયાં. ઋિષકુ ળ વધવું જોઈએ. રા સકુ ળ ઘટવું જોઈએ. જો
ઋિષકુ ળનાં બાળકો અને બાળકીઓ બ્ર મચારી થઈ જશે તો ઋિષકુ ળ ઘટી
જશે. અને રા સકુ ળ છવાઈ જશે. આંબાવાિડયું વધારો નિહ તો બાવળવાિડયું
છવાઈ જશે. પછી બચારા આંબા કાંટા ખાતા થઈ જશે.
ેતકેતએ
ુ ઋિષકુ ળમાં વધારો કયો, બ ે મહાિવ ાન અને ાની હોવાથી યારે
જુઓ યારે અ યા મચચા કરતાં રહે તાં, તેમનું ગૃહ થ વન આદશ, સુખી
અને પ્રેરણાદાયી બની ગયુ.ં પિત િવ ાન હોય અને પ ની િવદુ ષી હોય, બ ેમાં
સુમેળ હોય તો પછી કહે વું જ શુ?ં
જે લોકો ચિરત્રને મો માગ માને છે તે ભૂલી ય છે કે પ ની, પિતને અને પિત
પ નીને ચાિર ય આપતાં હોય છે . એકાકી પુ ષ કે એકાકી ત્રી ચાિર ય પાળી
શકતાં નથી. ચાિર યવ્રતમાં પિત-પ ની એકબી નાં સહાયક છે . િવરોધી નથી.
હા, બ ેમાં સુમેળ હોય તો સુમેળનું નામ જ દા પ ય છે .
ેતકેતુ અને સુવચલાનું દા પ ય બરાબર યુ.ં બ ેએ સસં ાર ભોગવતાં
ભોગવતાં (સસં ાર યાગીને નિહ) પરમા માભાવ પ્રા ત કયો. અથાત્ બ ે
ભિ તભાવ તરફ વ યાં. બ ે ઈ રમય થઈ ગયાં. તેમણે પરમપદની પ્રાિ ત કરી
લીધી. છે ક મો સુધી બ ે સાથે ને સાથે જ ર યાં. સાથ છૂ ટ્ યો નિહ, છોડ્ યો
નિહ.
ભી મ યુિધ રને કહે છે કે “જો આવાં દં પતી સસં ારમાં રહીને પણ મો પ્રા ત
કરી શકે છે . સસ
ં ાર છોડવાની જ ર નથી. સસ
ં ાર સુધારવાની જ ર છે .
5-8-10
*
98. લ મીની મહ ા
વનમાગ અને મો માગ એક જ છે કે ભ — ભ છે ? ઋિષઓ બન ં ેને એક જ
માને છે . જુદાં નથી. બી કેટલાક જુદાં માને છે . અથાત્ વનમાગ જુદો છે ,
મો માગ જુદો છે . જુદો માનનારા વન યાગને મહ વ આપે છે . વન યાગી
જ મો મેળવે તેવું તેમનું કહે વું છે . વન મેળવીને મો મેળવવાનો ઋિષમાગ છે .
વન મેળવવાનો મુ ય આધાર લ મી છે . લ મી મળી તો વન મ યુ.ં લ મી
ગઈ તો વન ગયુ.ં વનની કરોડર જુ લ મી છે . તેને લાત મારનારને લ મી
ઘોર દિરદ્ રતાનું વન નરક અહીં જ આપી દે તી હોય છે . તેની પણ ચચા
મહાભારતના શાંિત પવમાં છે .
સમુદ્રમથ ં ન કરવાથી જે અનેક ર નો નીક યાં તેમાં લ મી પણ નીક યાં.
દૈ યોએ લ મી ઉપર અિધકાર કરી લીધો. જે ધમ અને નીિત-િનયમો ના માનીને
પોતાના જ વાથની પ્રવૃ ઓ કરે એ જ દૈ ય કહે વાય. આવા દૈ યો િવ માં
હંમેશાં ચાલુ જ રહે તા હોય છે . જો િવ માં સુખ-શાંિતની થાપના કરવી હોય તો
ધમ અને યાયનીિતનું પાલન કરનારી પ્ર વધારવી જોઈએ. આ કામ રા નું
છે . જો આવું કરવું હોય તો એકતરફ આવી સદ્ ગુણી ધાિમક પ્ર વધવી
જોઈએ તો બી તરફ અધમ અને અનીિત આચરનારી પ્ર ઘટવી જોઈએ.
એમ કહી શકાય કે નીિત-િનયમો પાળનારી પ્ર વધારવા કરતાં પણ અનીિત-
અધમ આચરનારી પ્ર ઘટાડવાનું કામ વધુ મહ વનું છે . જે રા આ કામ ન
કરી શકે તે રા ્ ર અને પ્ર નો િવનાશ નોતરી બેસે છે . રા ્ ર અને પ્ર ની
લૂટં ફાટ કરનારા અધાિમકો માત્ર જ રા ્ રને લ મીહીન બનાવતા નથી પણ તેનાં
બી ં પણ કારણો છે .
1. લ મીને પાપ માનીને તેનો યાગ કરવાનો ઉપદે શ આપનારા યાગીઓ આવા
લોકો પોતે તો અનુ પાદક વન વતા હોય છે . જે ઉ પાદક હોય છે તેને પણ
પોતાની તરફ વાળીને અનુ પાદકતાને વધારતા હોય છે . આથી રા ્ ર દિરદ્ ર બને
છે .
2. િવકાસિવરોધી િવચારધારા િવકાસનું મૂળ સુખે છા છે . જે લોકો સુખનો િવરોધ
કરતા હોય છે . તે િવકાસનો પણ આપોઆપ િવરોધ કરતા થઈ જતા હોય છે .
િવકાસ િવનાની પ્ર આપોઆપ દિરદ્ ર અને શોિષત થઈ જતી હોય છે . એટલે
સુખદ્ રોહી િવચારોનો પ્રભાવ વધવો ના જોઈએ.
3. સાદુ ં વન ઓછામાં ઓછી ત ન ઓછી વ તુઓથી વન વી લેવાનું
દશન, દિરદ્ રતા વધારે છે . કારણ કે તમારી આવ યકતામાંથી રો ઉ પ થાય
છે . આવ યકતા જ ના હોય તો આપોઆપ રો ઓ સમા ત થઈ જશે. લોકો
બેકાર થઈને દિરદ્ રતા ભોગવશે. એટલે પ્ર ના વૈ ભવને પ્રો સાહન આપવું
જોઈએ. વૈ ભવમાંથી રો ઓ ઉ પ થતી હોય છે . સાદાઈ વનધોરણની નિહ.
યવહારની હોવી જોઈએ.
4. મૂડીરોકાણને અવરોધનારી રા ય યવ થા. આ યવ યાથી મૂડીરોકાણ
અટકી ય છે કે પછી ઘટી ય છે . મૂડીમાંથી મૂડી પેદા થતી હોય છે .
મૂડીરોકાણ જ અટકી ય તો પ્ર અને રા ્ ર ગરીબ થઈ ય.
5. મૂડીને અસુર ત કરનારા કાયદાથી મૂડીરોકાણને પ્રો સાહન મળતું નથી, જે
રોકાણ થયું હોય છે . તે પણ અસુર ત હોવાથી િનિ ક્રય થઈ ય છે . પિરણામે
બેરોજગારી અને દિરદ્ રતા આવે છે . મૂડીને અસુર ત કરનારી યવ થામાં
મજૂરોની હડતાળો એક પ ીય કાયદા, અરાજકતા, શ્રમની ચોરી વગેરે અનેક
કારણો હોય છે . યાં આ બધાં કારણો હોય યાં લ મી વધી ના શકે. પ્ર અને
રા ્ ર દિરદ્ ર બને.
6. વધુ પડતી સત ં ોષી પ્ર , પ્રાર ધવાદી, અકમ ય પ્ર આપોઆપ દિરદ્ ર
થઈ જતી હોય છે . બસ એ પ્ર ને દિરદ્ ર બનાવવી હોય તો પાર ધવાદનો
પ્રચાર કરો. પૂવનાં કમોની વાતો કયા કરો. પ્ર અને રા ્ ર આપોઆપ દિરદ્ ર
થઈ જશે.
મહાભારત આવું નથી ઇ છતુ.ં તે પ્ર અને રા ્ રને ધનધા યથી ભરપૂર-
વૈ ભવશાળી ઇ છે છે . તેથી તેણે લ મીપ્રાિ તને પણ મહ વ આ યું કે
લ મી યાગી કરતાં લ મીના ઉ પાદક અને તેમ જ ભરપૂર સદુ પયોગ કરનારા
વધુ મહાન હોય છે . તે રા ્ રિનમાણ, અને રો દાતા હોય છે . તેને દી ા આપીને
ભ ાવૃ માં લગાવવાનો ના હોય. તેને હ રોનો અ દાતા બનાવવાનો હોય.
તેનામાં તેવી મતા છે . તેનો ઉપયોગ કરવાનો હોય. આ ધમ છે . જે લોકો
અકમ ય હોય, ઉ સાહહીન આળસુ હોય, સસ ં ારભોગોની મતા િવનાના હોય
તેમને દી ા અપાય તો ચાલે. ભલે તે પરાવલંબી વન વતા થાય. કશો ફરક
પડવાનો નથી.
મહાભારતમાં લ મી સબ
ં ધ
ં ી િવચારો ઘણા અ યાયોમાં આ યા છે તેમાંથી થોડાક
જ લઈશુ.ં
એક વાર નારદ સવારે ગગ
ં ા નાન કરવા ગગ ં ા ના તટ ઉપર ગયા. તે જ
સમયે ઇ દ્ ર પણ યાં આ યો. તે નાન કરીને પાછા કનારે આ યા યાં
આકાશમાંથી િવમાન ારા લ મી યાં પધાયાં. તેમને જોઈને બન
ં ેએ નમ કાર
કયા. લ મી એ પિરચય પૂછવાથી પિરચય આ યો. હું લ મી છુ ં . મને ભૂિત,
�◌ી, શ્રી, શ્ર ા, મેધા, સન ં િત, િવ જિત, િ થિત, ધૃિત, સદ્ િધ, કાંિત, સમૃદ્િધ,
વાહા, વધા, તુિત, િનયિત અને મૃિત પણ કહે છે . પહે લાં હું અસુરોના યાં
રહે તી હતી પણ હવે હું તમારે યાં રહે વા આવી છુ ં .”
ઇ દ્ રે કારણ પૂછ્યું તો લ મીએ જવાબ આ યો કે જે લોકો ધમનું પાલન કરતા
હોય છે તેમના યાં હું રહું છુ ં . પહે લાં દૈ યો ધમમય વન વતા હતા તેથી
તેમને યાં રહે તી હતી. તે પોતાનાં ઘર તથા આંગણાં ચો ખાં રાખતા હતા. પોતાની
પ નીને પ્રેમથી તતા હતા, સં યા-વદ ં ન કરતા હતા, િવ ાનોની સેવા કરતા
હતા, સ યવાદી હતા, શ્ર ાળુ હતા, અક્રોધી, દાની અને ઈ યા િવનાના હતા, તે
પિરવારપાલક હતા. સવારે વહે લા ઊઠી જતા હતા, તે રાતે દહીં ખાતા નિહ, દયાળુ
હતા, દુ :ખીઓેને આ ાસન આપતા હતા. પર ત્રીથી દૂ ર રહે તા હતા, તે
આકાશમાં, પશુઓમાં, િવપરીત યોનીમાં, તથા પિવત્ર િદવસોમાં વીય યાગ કરતા
ન હતા. આવા અનેક ગુણોવાળા દૈ યો હતા એટલે હું તેમની પાસે રહે તી હતી.
પણ સમય જતાં તે બદલાઈ ગયા. હવે તે અધમ, અનીિત, વૃ ો અને િવ ાનોની
હસી-મ ક કરનારા, પોતે ઊ ંચા આસન ઉપર બેસીને આવનાર વડીલોને
સ કાયો િવના નીચે બેસાડતા થઈ ગયા છે . હવે તો િપતા વતા હોય અને પુત્ર
સપં નો મા લક થઈ ય છે . રા ્ રઘાતી, લાંચ- શવત લેનારા, વડીલો અને
ત્રીઓ પર અ યાચાર કરનારા થઈ ગયા છે . તેઓ હવે સૌના પ્રથમ જ જમી
લે છે . ભોજન ઢાંકતા નથી, ઉઘાડુ ં જ પડ્ યું હોય છે . દૂ ધ ઉઘાડુ ં પડ્ યું હોય છે , તેમાં
માખીઓ પડે છે . અનાજના દાણા િવખરાયેલા પડ્ યા હોય છે . ઘીને એઠા હાથે
અડે છે . તેમનાં પશુઓ હંમેશાં બાંધેલાં જ રહે છે . કદી છૂ ટાં મૂકતા નથી. તેમને
ઘાસ-ચારો-પાણી સમયસર આપતા નથી. ઘરમાં રાત-િદવસ કલહ-કક ં ાસ ચાલતો
હોય છે . તેમની ત્રીઓ અને સેિવકાઓ ધમભ્ર થઈ ગઈ છે . કેટલીક
ત્રીઓ તો હવે પુ ષોના વેશ ધારણ કરવા લાગી છે . અને કેટલાક પુ ષો
ત્રીવેશ ધારણ કરવા લા યા છે . તે લોકો બ્રા મણ તથા સાધુ-સત ં ોની સપ ં
પડાવી લેતા થયા છે . માતા-િપતાને ભૂખે મારે છે , વહુઓ, સાસુ-સસરાને
અપમાિનત કરે છે અને પિતને તુ છ માનીને નોકર જેવો યવહાર કરે છે . તે બધા
હવે અખાદ્ ય વ તુઓ ખાવા લા યા છે . આવા ઘણાબધા દુ ગુણો તેમનામાં
સામૂિહક આવી ગયા છે . એટલા માટે તેમનો યાગ કરીને હું તમારી પાસે રહે વા
આવી છુ ં . હું યાં રહું છુ ં યાં મારી સાથે આઠ દે વીઓ પણ રહે છે . તેમનાં નામ
આ પ્રમાણે છે .
1-આશા, 2-ધૃિત, 3-શ્ર ા, 4-શાંિત, 5-િવ જિત, 6-સન
ં િત, 7- મા અને 8-વૃ
અથવા જયા. હવે અમે બધી દે વીઓ યાં આવા દુ ગુણો નિહ હોય અને સુદ્ગુણો
હશે યાં રહીશુ.ં યારથી લ મી ઇ દ્ ર અને દે વોના યાં રહે વા લાગી છે .
(મહાભારત શાંિત પવ-ર2મો અ યાય.)
આ રીતે દુ ગુણોથી પ્ર મુ ત થાય અને સદ્ ગુણોથી ભરપૂર થાય તો પ્ર
અને રા ્ ર સુખી-સમૃ થાય. જે લોકો લ મી યાગ ને શાંિતનું કારણ માને છે તે
ભલે યાગી થઈને પરાવલંબી વન વે પણ વા તવદશી પુ ષોએ લ મીનો
સદુ પયોગ કરીને લોકોને સુખી કરવાના પ્રય નો કરતા રહે વું જોઈએ.
ત્રીધનના યાગી થવા કરતાં બન ં ેને વનની મહ વની સાધનાનાં સાધન
માનવાં વધુ િહતાવહ છે .
5-8-10
*
99. ગૃહ થીનો તપમિહમા
પ્ર યેક ધમમાં તપને નાનું મોટુ ં થાન હોય જ છે . તપ િવનાનું વન વ છંદી
થઈ જતું હોય છે . એટલે તપ તો હોવું જ જોઈએ. પણ તપ કોને કહે વાય.
કેટલાક લોકો કઠોરતાથી દે હદમન કરવાને તપ માને છે . તેમની સાથે સાથે
દે હસુખને િધ ારે પણ છે . દે હ દમનવાદીઓ દે હને જ શત્ માનીને ઇ છાપૂવક
તેને કઠોર દુ :ખો આપીને પોતાની તને િરબાવે છે . પ્રદ શત િરબામણીથી લોકો
પ્રભાિવત થઈને આવા તપ વીને પૂજવા લાગે છે . પૂ નો લોભ, ધનના મોહ
કરતાં પણ વધારે મોટો હોય છે . પૂ ય થવા માટે કેટલાક લોકો ધનનો પણ યાગ
કરી દે તા હોય છે . ભૂખ-તરસ સહન કરવી, ઠં ડી-ગરમી સહન કરવી. વૃ માં
પલળવુ.ં કાંટા-કાંકરા સહન કરવા. એક પગે ઊભા રહે વ,ું કાંટા ઉપર સૂઈ જવુ,ં
ઊઘવું જ નિહ, ખાવું જ નિહ, વગેરે વગેરે અનેક અસ ય-ક ો ભોગવીને પણ
લોક પૂ યતા પ્રા ત કરવી એવો હે તુ આવા તપ વીઓમાં હોય છે . એક તરફ
આવા દે હદમનવાદી કઠોર તપ વીનું તપ રાખો અને બી તરફ સસં ારમાં ઘરમાં
રહીને પ ની અને બાળકોનું ભરણપોષણ કરનાર કુ દરતસહજ વન વનાર
એક સદ્ ગૃહ થનું વન જુઓ. આ બન ં ેનું મહાભારતના શાંિત પવમાં 261મા
અ યાયમાં િન પણ કયું છે . કથા આ પ્રમાણે છે .
એક જ લ નામનો બ્રા મણ હતો, તેને તપ કરવાની ધૂન લાગી. સમુદ્ર કનારે
જઈને તેણે તપ યા શ કરી, એક પગે ઊભા રહીને કઠોર તપ કરવાથી તેમના
શરીર ઉપર મેલ-ધૂળ મી ગયાં. આવા તપને કા મૌન પણ કહે છે . હાલવા-
ચાલવાનું નિહ, ઠૂં ઠાની માફક માત્ર ઊભા જ રહે વ.ું તેમની જટામાં પ ીએ માળો
પણ નાખી દીધો. ઘોર અને કઠોર તપ કરવાથી તેને સદ્ િધ પ્રા ત થઈ. તેનો
અહંકાર પણ થયો. પણ એક િદવસ આકાશવાણીએ ક યું કે તમે કાશીમાં
તુલાધાર વૈ યને યાં ઓ. જ લ તો તુલાધારના યાં પહોચી ં ગયા. તે
યાપારમાં ત મય હતો. તેને જોઈને જ લને િધ ાર થયો. “કેવા તુ છ માણસ
છે , ભોગોમાં ર યોપ યો રહે છે .” તુલાધારે જ લનું વાગત કરી તેમનો પિરચય
આપી દીધો. સાગર કનારે તપ યાની બધી વાત કરી દીધી. જ લને નવાઈ
લાગી. આ માણસ કેવી રીતે બધું ણી ગયો હશે? તેને જ ાસા થતાં તુલાધારે
ક યું કે હું ઘરમાં રહીને તપ ક ં છુ ં . યાપાર કરવો, બાળબ ચાંનું પાલનપોષણ
કરવુ.ં અિત થનો સ કાર કરવો, બીમારોની સેવા કરવી. આ બધું મા ં તપ છે , આ
તપના પ્રભાવે હું તમારી વાતને ણી શ યો છુ ં . હું કુ દરતસહજ અને ધમસહજ
વન વું છુ ં . કશો આડબં ર નિહ, કશું પ્રદશન નિહ, યોગી કે યોગીરાજનું
લેબલ નિહ, હું તો સીધો-સાદો નીિતથી યાપાર કરનારો માત્ર યાપારી છુ ં .
પોતાની કમાણી ખાઉ ં છુ ં . કોઈનું ખાતો નથી. હા, ગરીબોને ખવડાવું છુ ં ખરો. બને
તેટલું ઈ ર મરણ ક ં છુ ં . પોતાની પ નીમાં સત
ં ુ રહું છુ ં . વગેરે વગેર.ે તુલાધારનું
પ્રવચન સાંભળીને જ લનો અહંકાર ઊતરી ગયો. તેને સમ યું કે ખરી
તપ યા તો ઘરમાં રહીને સાદુ ં અને સાચું વન વવામાં છે . દે હદમન કરવાથી
કે એક પગે ઊભા રહે વાથી કશું મળવાનું નથી. સીધા બનો, સાદા બનો, સાચા
બનો. આથી મોટી કોઈ તપ યા નથી. ખોટુ ં દે હદમન ના કરો.
6-8-10
*
અનુશાસનપવ
100. ભી મની િવદાય
કુ ેત્રના મેદાનમાં યુ પૂ ં થયું અને મહાભારત પૂ ં થયું કહે વાય. તે પછીનું
મહાભારત કથામય ઓછુ ં પણ ઉપદે શમય વધારે છે . શાંિતપવ તો પૂ ં જુદી જુદી
કથાઓ અને જુદા જુદા િવષયોથી ભરપૂર છે . આ એક જ પવમાં બ ું જ આવી
ય છે . જ ાસુઓએ તથા સાધકોએ ખાસ વાંચવા જેવું છે . હવે અનુશાસન
પવની શ આત થઈ રહી છે . આ પવમાં પણ ઘણી કથાઓ છે . જેમાંથી કેટલીકને
મે ં મારા બી પુ તકમાં થાન આ યું છે . એટલે અહીં પુનરાવતન કરવું ઠીક નથી
લાગતુ.ં અનુશાસન પવમાં ઘણી કથાઓ છે . આપણે મૂળ કથાને પકડીને
ચાલવાનું છે . સાંયો ગક કથાઓને થાન આપવું નથી.

યુિધ ર પિરવાર સાથે ભી મ પાસે બેસીને ાનચચા કરતા ર યા. પણ સારી


વાતનો પણ અત ં હોય છે . યુિધ રે ખૂબ ખૂબ વદં ન કરીને હિ તનાપુર જવાની
ર માગી. ઉપદે શ સાંભળીને કત યમુખી અને યિ ત કત યપરાયણ બને તો
ઉપદે શ સાચો અને વ તાઓ પણ સાચા કહે વાય. ઉપદે શ સાંભળીને જો પોતે
કત ય યાગી થઈ ય તો ત્રણે ખોટા કહે વાય.
ઉપદે શ સાંભળીને યુિધ રને ઘણી શાંિત થઈ છે . શક
ં ા-કુ શક
ં ાઓનું નવારણ થયું
છે . માગ પ થઈ ગયો છે . હવે સં યાસદી ા લેવી નથી. રા ય સભ ં ાળવાની
જવાબદારી વીકારવી છે . આ બ ું ભી મ ના ાનનું પિરણામ હતુ.ં
યુિધ રે ભી મ ને વારંવાર વદ
ં ન કરીને પોતાના પિરવાર સાથે હિ તનાપુરમાં
પ્રવેશ કયો.
હવે ઉ રાયણ શ થઈ ગયું છે . ભી મની બાણશ યા પૂરી થાય છે . તેમને
ઇ છામૃ યુનું વરદાન હતું તેથી આટલો સમય દે હ ટકાવી રા યો હતો. હવે
મહાપ્ર થાન (મૃ યુ)નો સમય આવી ગયો છે . સામા ય માણસો ઇ છા- મૃ યુથી
મરતા નથી. કદાચ પોતાની ઇ છાથી જ મરવાની યવ થા થાય તો કોઈ મરશે
ન હ. લોકો નાછૂટકે મરશે. જે લોકો આ મહ યા કરે છે તેને ઇ છામૃ યુ કહે વાય કે
કેમ? મારા યાલથી ના કહે વાય. કારણ કે તે તેની મજબૂરી હોય છે . વવાનો
કોઈ આધાર જ ના ર યો હોય યારે મજબૂરીથી લોકો આવું પગલું ભરતા હોય
છે .
યુિધ રને યાલ આ યો કે હવે ઉ રાયણ આવી ગયો છે . હવે ભી મ નો
સમય પૂરો થયો છે . એટલે જલદી જલદી સગાં-સબ
ં ધ
ં ી ઇ -િમત્રોને લઈને તે
કુ ેત્ર તરફ ગયા. યિ તની અિં તમ ઘડીએ જે હાજર રહે તેને સુહૃદ કહે વાય.
હ ર કામ પડતાં મૂકીને પણ જે છે લી ઘડીએ દોડી આવે તે પુત્ર કરતાં પણ
વધારે સગો કહે વાય. હા, તે સપ
ં ની લાલચમાં ના આ યો હોય તો.

છે લા ાસ લઈ રહે લા ભી મ ને સૌએ પ્રણામ કયા. ભી મનું મન ભરાઈ


આ યુ.ં અિં તમ ણો બહુ જ લાગણીશીલ હોય છે . લોકોની હાજરીથી સત ં ોષ થાય
છે . મરવાનું પણ મન થઈ ય છે . મા ં કોઈ નથી એવી િ થિત કરતાં “અધધધ
મારાં કેટલાં બધાં છે ” તેવી પિરિ થિત વધુ સુખદાયી હોય છે . આવા સમયે લોકોને
શોક થાય તે પણ સા ં કહે વાય. શોક થવો જ જોઈએ. માનો કે તમા ં મૃ યુ થયું
હોય અને ઘરનાં માણસો મીઠાઈ ખાઈને આનદ ં કરતાં હોય તો તમને કેવું લાગે?
યો ય યિ ત માટે યો ય સમયે શોક કરવો પણ જ રી છે , એટ ું જ ન હ
ક યાણકારી પણ છે .
ભી મની આંખો મીંચાયેલી છે . કદાચ તે પ્રભુ મરણ- યાન કરતા હશે. યુિધ રે
તેમને આંખો ખોલવાની િવનત ં ી કરી. ધીરે રહીને ભી મે આંખો ખોલી. સામે પૂરો
પિરવાર હતો અને શ્રીકૃ ણ પણ અહોભાવ સાથે ઊભા હતા. ભી મ રા થયા.
મા ં કોઈ નથી તેવો વહે મ માણસને મારી ખાય છે . મરતી વખતે ખાસ આવું
ખાલીપણું બહુ સતાવે છે . બાણશ યામાં આજે અ ાવનમો િદવસ છે . બાણશ યા
એટલે બાણોના ભાલોિડયા ઉપર સૂઈ જવું એ ું ન હ (જેવું ચત્રમાં બતાવાય છે ) પણ
બાણશ યા એટલે બાણોના અસં ય ઘાની પીડામાં કણસતા કણસતા સૂતા રહે વું તે.
ભી મે ધૃતરા ્ ર અને ગાંધારીને કપટ છોડીને યુિધ રના યાં રહે વાનું સમ યું
પછી શ્રીકૃ ણ તરફ જોઈને હાથ જોડ્ યા. ગદ્ ગદ થઈને બો યા, મારો ઉ ાર
કરજો. પાંડવોનું ર ણ કરજો હવે મને િવદાય થવાની આ ા આપો.
મરતી વખતે જેની સમ
ં ખ
ુ શ્રીકૃ ણ ઊભા હોય તેનાં કેટલાં મોટાં અહોભા ય
કહે વાય!
ધીરે ધીરે પૂણ વ થતાથી ભી મ એ પ્રાણોને ઉપર ઉઠા યા અને ઉ સજન
કરી દીધુ.ં હાય, ભી મ ચા યા ગયા હવે માત્ર શરીર જ રહી ગયું હતુ.ં અજુન
ચમર ઢોળવા લા યો. મૃતકનો પણ મિહમા થવો જોઈએ. તેમના શરીરને રેશમી
વ ત્રો તથા ફૂલોથી આ છાિદત કયું. યુિધ ર, િવદુ ર વગેરેએ મળીને ચતા
તૈ યાર કરી. વેદમતં ્રોના ઉ ચારણ સાથે અિ નદાહ અપાયો. થોડી જ વારમાં
ભડભડ કરતો અિ નએ તે સમયના સવો ચ યો ા સેનાપિત અને મહા યાગી
એકવચની મહાન િવભૂિતને પચ ં ભૂતોમાં મેળવી દીધા. લોકો તેમના ગુણાનુવાદ કરવા
લા યા. યિ ત િવશે સાચો અ ભપ્રાય તેના મૃ યુ પછી જ અપાતો હોય છે .
વતો અને હાજર યિ ત િવશે સાચું બોલી શકતા નથી. ઘણી વાર શોકસભાઓ
પણ યાવહાિરક પ્રસગ ં જેવી થઈ જતી હોય છે . સાચો શોકસભાની રાહ જોતો
નથી. તે તો સાંભળતાં જ ફૂટી પડતો હોય છે . રો યો રોકાતો નથી. કિવએ સાચું જ
ક યું છે કે,
ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે
એવા પા ળયા થઈને પૂ વું રે, ઘડવૈ યા—
નમતી સાંજ ે પેલી નમણી િવજોગણના
બેટ માં આંસડુ ે હા ું રે, ઘડવૈ યા—
કેટલાક લોકો પા ળયા થવા જ પેદા થયા હોય છે . માણસ મરે પા ળયા ના મરે.
6-8-10
*
101. અ મેધ અ નું ભ્રમણ
િવ ના બધા ધમોમાં એક બહુ જ મહ વપૂણ કાય હોય છે . જેને કરવાથી લોકો
પોતાને ધ ય ધ ય અનુભવતા હોય છે . જેમ કે બૌ ોનું મહ વપૂણ કાય તૂપનું
િનમાણ છે . (મારી દૃ એ) સમથ યિ ત પોતાના સામ ય પ્રમાણે એક
બૌ તૂપ બધં ાવતો હોય છે . અસમથ યિ ત આવા તૂપોની યાત્રા કરવાની
ઇ છા રાખતો હોય છે . તૂપોમાં બુ નું કોઈ અગં કે મહ વની વ તુ રખાતી હોય
છે જેને બહુ જ પિવત્ર માનવામાં આવે છે . યાં યાં બૌ ધમ ગયો છે યાં
યાં ભ યાિતભ ય તૂપોનું િનમાણ થયું છે . એમાંના કેટલાક તો ભ યાિતભ ય છે .
િવ માં સૌથી મોટી અને ઊ ંચી પ્રિતમાઓ બૌ ોએ બુ ની બનાવી છે . જેમાંની
કેટલીક આજે પણ લોકોને પ્રેરણા આપે છે . તેમનું િનમાણ યથ નથી ગયુ.ં એક
તરફ તે પ્રેરણા આપે છે . બી તરફ ઇિતહાસ પણ પૂરો પાડે છે .
જૈનોનું ભ ય િનમાણ દે રાસરો, કોતરકામ અને છ’રીપા લત સઘ ં ોમાં થયું છે .
કેટલાંક દે રાસરો આજે પણ પોતાના થાપ ય અને શ પથી કોતરકામથી
િવ ને ચ કત કરી મૂકે છે . જૈનો તેનું ગૌરવ લઈ શકે છે . જોકે મૂિતભજ ં ક ઝનૂની
ધમોએ આવાં થાપ ય અને શ પોને ભારે નુકસાન પહોચાડ્ ં યું છે . તોપણ જે
કાંઈ બ યું છે . તે ભ ય છે .
મુિ લમોનો પૈ સો મદીના, મ ા અને મિ જદો તરફ વ યો છે . મુિ લમોનાં મોટા
ભાગનાં ભ ય બાંધકામો બાદશાહો અને સુલતાનોએ કયાં છે . આમ પ્ર એ
કોઈ ભ ય થાપ ય ર યું હોય તેવું દે ખાયું નથી. તેનું કારણ કદાચ મુિ લમોની
ગરીબી હોઈ શકે. કદાચ મારી સમજ સ ય ના પણ હોય. મિ જદો, મકબરા,
મ રો અને કેટલાક ક લાઓ આજે પણ બેનમૂન દશનીય થાપ યો તરીકે
ઊભાં છે .
ખ્ર તીઓએ ભ ય ચચો બાં યાં છે . યુરોપ અને બી દે શોની યાત્રા કરનારા
યારે આવાં ચચો જુએ છે યારે મોઢામાં આંગળાં નાખી ય છે . આમાંનાં મોટા
ભાગનાં ચચો ધમસં થાઓએ બાં યાં છે . ખ્ર તીઓ પાસે સેક ં ડો વષોથી
યવિ થત ધમસં થા છે . એવી બી કોઈ ધમ પાસે નથી. આ સં થાના લોકો
અને સરકારના સહકારથી આવાં થાપ યો બાંધતી હોય છે . છે લાં કેટલાંક
વષોથી તેમનો પૈ સો માનવસેવા તરફ પણ મોટા પ્રમાણમાં વ યો છે . િવ ભરમાં
આરો યકે દ્ રો, શ ણકે દ્ રો, અનાથાલયો, ર તિપ યાંની જ યા, વૃ ો,
બહે નો વગેરે માટે અનેકાનેક સેવાકે દ્ રો તરફ તેમનો પૈ સો વ યો છે . જોકે તેનું
વળતર તેઓ ધમપ્રચારમાં વાળી લે છે . તોપણ સવ પ્રથમ માનવસેવા, ખાસ
કરીને દિરદ્ રોની સેવા કરવાની પ્ર ય શ આત તેમણે કરી કહે વાય.
આપણા િહંદુઓના બે ભાગ પાડી શકાય. એક પ્રાચીન અને બીજો મ યકાળ.
પ્રાચીનકાળમાં િહંદુઓનું સવો ચ કાય ‘ય ’ હતુ.ં રા -મહારા ઓ વગેરે
નાના મોટા પ્રસગ ં ોએ બહુ જ ખચીલા અને લાંબી-લાંબી િવિધઓવાળા ય ો
કરતા. આપણી સાથે અિ નદે વ પ્રાચીનકાળથી જોડાયેલા છે . એટલે આપણે
ઘણબ ું ધું અિ ન તરફ વાળી દે તા ર યા છીએ. જેના કારણે બૌ ો જૈનો જેવાં ભ ય
થાપ યો તરફ ધન વ યું લાગતું નથી. વ યું હોત તો તેવાં થાપ યો નિહ તો
તેનાં ખડં ેરો તો બ યાં હોત. અિ નદે વમાં પધરાવેલું કશું બચતું નથી. માત્ર રાખ
બચે છે . એટલે કદાચ આપણે ભ મધારક બ યા હોઈશુ.ં બી કોઈ ધમવાળા
ભ મ ધારણ કરતા નથી.
મ યકાળમાં ધને એક મહ વનો વળાંક લીધો. ધન ભગવાન તરફ વ યુ.ં
મ યકાળ સુધીમાં કમકાંડની જ યાએ ભિ તની પ્રધાનતા થઈ. ભગવાનનાં
ભ ય મિં દરો રચાયાં (દ ણમાં) અને ભગવાન માટે ત- તના ભોગો, રથો,
વ ત્રો, આભૂષણો અને બીજુ ં ઘણબ ું ધું થવા લા યુ.ં આ તરફ પૈ સો વળી ગયો
જોકે આ કાળમાં દ ણભારતમાં ઘણાં ભ ય મિં દરો બધ ં ાયાં જેનું ગૌરવ આજે પણ
લેવાય છે . પણ બન ં ે કાળોમાં પૈ સો ગરીબ લોકો તરફ ના વ યો. મિં દરોની અમાપ
સપં એ લૂટ ં ારાને આક યા, દે શપારથી િવધમીઓનાં ધાડેધાડાં આવવા લા યાં
અને બહુ સરળતાથી મિં દરોનો પૈ સો લૂટ ં ી જવા લા યાં. તેમણે મિં દરો અનેમૂિતઓ
તોડી આનદ ં લીધો. જો મિં દરો પાસે આટલું ધન ભેગુ ં ના થયું હોત તો કદાચ આ
િવદે શી ધમોનાં ધાડાં આ યાં ના હોત.
યાં અિ નપૂ નો ય કાળ હતો યારે ભલે બધું બાળી દે વાતુ.ં પણ ધનનો
સચ
ં ય ના હોવાથી કોઈ લૂટ ં વા ના આવતુ.ં કારણ કે રાખની લૂટ ં કોને ગમે. હવે
ફરીથી કેટલાક લોકો ફરી પાછા ય ો તરફ વ યા છે . અ િવનાનો અ મેધ
અને રા િવનાનો રાજસૂયય કરવા લા યા છે . લાભદાયી યજમાનોને
આકષવા તેમણે હવે સેક ં ડો કુ ડ
ં ીઓ અને હ રો પાટલાવાળા ય ો શ કયો છે .
ફરી પાછી રાખસં કૃિતનો ણો ાર થવા લા યો છે . જોકે આધુિનક કાળમાં
લોકોમાં ગૃિત આવવા લાગી છે . તેઓ માનવતા તરફ વ યા છે . હવે નવી પેઢી
પણ ખ્ર તીઓની માફક સેવાસં થાઓ કરવા લાગી છે . હ રો
શ ણસં થાઓ, હ રો આરો યકે દ્ રો, અનાથાલયો, િવધવા આશ્રમો,
અ ેત્રો, વગેરે અનેક માનવસેવાનાં કાયો થવા લા યાં છે . તે ઉ મ લ ણ છે .
મહ વની વાત એ છે કે પ્ર યેક ધમ પોતાનો પૈ સો કયા મહ વના કાય તરફ
વાળે છે ? આજે પણ આ પ્ર િવચારણીય છે .
હવે મૂળ વાત ઉપર આવીએ. યુિધ ર ફરી પાછા હિ તનાપુર આવી ગયા.
રાજવહીવટ સભ ં ાળી લીધો. બધા મહે માનો વગેરે સૌ સૌના દે શ ચા યા ગયા.
ભી મના મરણનો તથા લાખો વજનોના યુ મરણનો શોક હળવો થયો એટલે
યુિધ રને ઇ છા થઈ કે કોઈ મહ વનું કાય કરીએ. આવું કાય ય જ હોઈ
શકે. પણ ય માટે તો મબલક પૈ સો જોઈએ. આટલો પૈ સો લાવવો યાંથી?
રા ્ ર યુ માં ઘસાઈ ગયું હતુ.ં પણ જય જયકાર કરનારો ય તો કરવો જ
હતો. છે વટે એક યુિ ત સૂઝી. ઉ રમાં કુ બેર જેવાં ધનાઢ્ ય રા યો તથા લોકો છે .
તેમની પાસેથી પૈ સો લઈ આવવા.
િદ લીના મુિ લમો યારે યારે સેનાના પગાર માટે પૈ સાની જ ર પડતી યારે
યારે દ ણ ઉપર હુમલા કરતા. યાંનાં મિં દરો સોના-ચાંદી-હીરા-ર નોથી
ઊભરાતાં હતાં. તે બધું લૂટં ી લાવતા. એમ કહી શકાય છે તેમની િવશાળ સેનાનો
પગાર દ ણનાં મિં દરો પૂરો પાડતાં. હાથીઓ અને ઊ ંટો ઉપર ભરીભરીને પહે લાં
સોનુ-ં ચાંદી ખૈબર બોલનને પાર જતુ.ં પછી તો ખૈબર બોલન પારવાળા િદ લીમાં જ
મી ગયા. હવે ઉ ર ભારત તો ખાલી થઈ ગયું હતુ.ં પણ હ દ ણ ભારત
સોનાચાંદીથી ઊભરાતું હતુ.ં અહીંથી લૂટ ં ી-લૂટ
ં ીને ઢગલેઢગલા િદ લી લઈ જવાતા.
મિં દરોવાળાની આંખ ના ઊઘડી. જે પૈ સો ભગવાન તરફ વા યો છે તેને ગરીબો
તરફ, િનમાણ તરફ વાળો ને! તો કોઈ લૂટ ં વા જ ના આવે. આના કરતાં રાખમાગ
સારો હતો. કારણ કે કોઈ લૂટ ં વા તો ના આવતુ.ં ભલેને બધું બળીને રાખ થઈ
ય. દુ મનોના હાથે લૂટ
ં ાઈ જવું તેના કરતાં બળી જવું કે બાળી મૂકવું સા .ં
યુિધ રને પણ ઇ છા થઈ કે આપણે ભ યાિતભ ય ય કરીએ. પહે લાં મ તે
મોટો ય કયો હતો તેમાં વધેલું ધન હ યાં જ પડ્ યું છે . તે લઈ આવીએ આવું
િવચારીને બધા પાંડવોએ મ તનું ધન લઈ આવવા પ્ર થાન કયુ.ં બધા િહમાલય
પહોચી
ં ગયા અને રાત્રીવાસો કયો. પછી ભગવાન શવની ઉપાસના કરીને
ક રોથી ર ત પેલા ધનને ખોદીને બહાર કાઢ્ ય.ું તેમાંથી જે સુવણ નીક યું તે
160824000 ભાર હતુ.ં ચાંદી વગેરે તો પાર િવનાનુ.ં આ બધું હ રો હાથી-ઊ ંટ,
ખ ચરો વગેરે ઉપર લદાવીને હિ તનાપુર તરફ પ્રયાણ કયુ.ં હવે ધનની ચત ં ા ના
રહી. ય ની ધામધૂમથી તૈ યારી થવા લાગી. બધી તૈ યારી પૂરી થઈ ગઈ. હવે
અ મેધ ય ની પ્રથમ િવિધ અ ને છૂ ટો મૂકવાની હતી. એક પિવત્ર અ
લાવવામાં આ યો. જેનાં બધાં શુભ લ ણો હતાં. આ ઘોડો છે ક સમુદ્ર સુધી છૂ ટો
ફરશે. તેનું ર ણ અજુન કરશે. ર તામાં જે કોઈ રા આ અ ને બાંધશે તેની
સાથે યુ થશે. નિહ બાંધશે તે ખિં ડયારા થશે. આવી રીતે યુિધ ર ચક્રવતી
રા થશે. અજુન સેના સાથે યારે અ ની પાછળ-પાછળ પ્ર થાન કરશે,
યારે હિ તનાપુરનું ર ણ ભીમ અને નકુ લ કરશે. કારણ કે સેનાની ગેરહાજરીમાં
કોઈ હિ તનાપુર ઉપર ચઢી આવે તો તેનું ર ણ થઈ શકે. અ ય રા ્ ર ઉપર
આક્રમણ કરતી વખતે પોતાનું ખાલી પડેલું રા ્ ર કોઈ હડપ ના કરી ય તેની
યવ થા કરવી જ રી થઈ જતું હોય છે .
અ ની પૂરી િવિધ કરીને તેને છોડવામાં આ યો, તેની પાછળ-પાછળ અજુન વગેરે
તેની ર ા માટે ચાલવા લા યા. અ પહે લાં ઉ રિદશા તરફ ગયો. ર તામાં
આવતાં નાનાં-મોટાં બધાં રા યો આધીન થતાં ગયાં. પછી તે પૂવ તરફ વળી ગયો.
પૂવમાં પણ બધાં રા યો આધીન થઈ ગયાં ચાલતાં-ચાલતાં િત્રગતોનું રા ય
આ યુ.ં િત્રગતોએ ભારે યુ કયુ.ં િત્રગતોનો નાયક કેતવ ુ મા યુ માં માયો
ગયો. તેનો બદલો લેવા ધૃતવમા ચઢી આ યો જોકે તે હ બાળક જ હતો. તેનું
પરાક્રમ જોઈએ અજુન પ્રસ થયો. ધૃતવમાએ ઘણું પરાક્રમ બતા યું પણ
અત ં ે અજુનના પરાક્રમ આગળ બધા આધીન થઈ ગયા.
યાંથી નીકળીને અ પ્રાગ્ યોિતષપુર પહો ં યો. અહીંનો રા વજ્રદ
હતો. તેની સાથે ઘોર યુ થયુ.ં અત ં ે વજ્રદ યુ માં હારી ગયો. સિં ધ કરી
અજુન આગળ સેધ ં વોના રા યમાં પહો ં યો અને સૈ ધવો
ં સાથે ભયક
ં ર યુ કયુ.ં
યારે ઘોર સગ ં ્રામ ચાલી ર યો હતો અને સૈ ધવો
ં પરાજય પામી ર યા હતા
યારે ધૃતરા ્ રની પુત્રી દુ :શલા રથ ઉપર બેસીને અજુનની પાસે આવી. અને
રોકકળ કરવા લાગી. પોતાની કાકાની દીકરી બહે નના આવવાથી અજુને યુ
અટકાવી દીધુ.ં દુ :શલાએ પણ પોતાના પ ના યો ાઓને અટકાવીને પાછા વાળી
દીધા. આ રીતે યુ િવરામ થઈ ગયો.
પછી તો ય નો ઘોડો મ ણપુર પહો ં યો. અહીં અજુનનો પુત્ર બભ્ વાહન રહે તો
હતો. તેને યાલ આ યો કે મારા િપતા આ યા છે . તે ઘણી ભેટો લઈને મળવા
આ યો પણ અજુનને બભ્ વાહનની શરણાગિત ગમી નિહ. તેણે ક યું કે તારે
યુ કરવું જોઈએ. મારા પુત્રને શરણાગિત શોભતી નથી. આવી રીતે
બભ્ વાહનને ઘણો ઠપકો આ યો. તેથી ગુ સામાં આવીને બભ્ વાહને ય નો
ઘોડો પકડી લીધો હવે િપતા અને પુત્ર વ ચે યુ થવા લા યુ.ં બભ્ વાહને બાણો
મારીને અજુનને બેભાન બનાવી દીધા! બાપ દીકરો બન ં ે સામસામે લડતાં લડતાં
મૂિછત થઈ ગયા. અજુનની પ ની ચત્રાંગદા યુ ભૂિમમાં આવી પહોચી. ં તેણે
જોયું કે અજુન તો મૃ યુ પામી ચૂ યો છે . તેણે ઘણો િવલાપ કરવા માંડ્યો તેવામાં
અજુનની બી પ ની ઉલુપીના ારા સં વની લાવવાથી તે િવત થઈ ગયો.
આ રીતે અજુન યુ તીને બભ્ વાહનને અ મેધ ય માં આવવાનું
આમત ં ્રણ આપીને આગળ ચા યો.
હવે મગધરાજનો વારો હતો. સહદે વનો પુત્ર મેઘસિ ધ અહીં રાજ કરતો હતો.
તેણે ઘોડાનું અપહરણ કયું. અને પછી બન ં ે વ ચે યુ શ થઈ ગયુ.ં બન ં ે
તરફથી ખૂબ બાણવષા થવા લાગી. અત ં ે મેઘસિ ધ હારી ગયો. જોકે તેના
પરાક્રમથી અજુન ઘણો પ્રસ થયો. તેને ય માં આવવાનું આમત ં ્રણ
આપીને ચાલતો થયો.
હવે અ પ મમાં છે ક ારકા પહો ં યો. અહીં ભયક ં ર યુ થયું પણ મહારાજ
ઉગ્રસેને યુ અટકાવી સમાધાન કરી દીધુ.ં પછી વૃ ણીવશ ં ી વસુદેવ ને મળીને
ઘોડો ફરતો ફરતો છે ક પ ં બ પહોચીં ગયો. યાંથી ગાંધાર પહો ં યો. અહીં
શકુ િનપુત્ર રા ય કરતો હતો તેણે ઘોર યુ કયુ.ં યુ માં શકુ િનપુત્ર હારી
ગયો. આ રીતે પૂવ ભારતમાં ભ્રમણ કરીને અ હિ તનાપુર પાછો આવી ગયો.
6-8-10
*
102. ય ની સમાિ ત અને નો ળયા ારા િનદ
ં ા
કાયની સફળતામાં અનેક કારણો મહ વનો ભાગ ભજવતાં હોય છે . પણ તેમાં
સૌથી મહ વનું કારણ બને છે , આયોજનપૂવકની યાવહાિરકતા. યાવહાિરકતા
એટલે જે મોટુ ં કાય કરવું છે તે કરવા માટે તમાર પાસે યથાયો ય માણસો છે ?
આયોજન છે ? સક ં લન છે ? જો આ બધું હોય તો જ મોટાં કાયો થઈ શકે.
મહાપુ ષોનું મહ વનું લ ણ હોય છે . યિ તને ઓળખવાની મતા અને તેને
પોતાની સાથે જોડી રાખવાની શિ ત. જો તમે માણસને ઓળખી જ ના શકો તો તમે
તે ું ચયન કરી શકો નિહ. જો તમે સમથ યિ તને ઓળખીને પણ પોતાની સાથે
જોડી ના શકો તોપણ તમે મોટાં કાયો કરી શકો નિહ, આ બન ં ે કાયો વભાવથી
થતાં હોય છે . અને વભાવથી બગડતાં હોય છે . જે લોકો પોતાના પુ ષાથથી
મહાન બ યા હોય છે . ન ી તેમનામાં આ બે ગુણો હોય છે . પણ જે વારસાગત
ગાદી ારા મહાન બ યા હોય છે . તેમાં આ ગુણો હોય પણ ખરા અને ના પણ હોય.
જેમાં આ ગુણો હોય છે તે વારસો દીપાવે છે અને જેમનામાં આ ગુણો નથી હોતા તે
વારસાનું ધનોત-પનોત કાઢી મૂકતા હોય છે . વનની સફળતામાં તમને કેટલા
સારા માણસો મ યા તે કારણ હોય છે . સારા માણસોને વીકારવા અને િનભાવવા
એ તમારા વભાવનું કામ છે .

પાંડવોને મોટો અ મેધ ય કરવો છે . આ કોઈ નાનુસ


ં ૂનું કામ ના કહે વાય. તેનાં બે
મુ ય ઘટકો છે . (1) અ ના ારા િવ િવજય કરવો અને (2) િવ િવજય પછી
યવિ થત રીતે ય કરવો. પ્રથમ ઘટક પૂ ં થયું છે . અજુ ન િવ િવજય કરીને
હિ તનાપુર પાછો આવી ગયો છે . હવે યુિધ ર ચક્રવતીરા કહે વાશે. નાનાં-
મોટાં રજવાડાંઓને એકકરીને એક િવશાળ રા ્ રની થાપના કરવાનો આ હે તુ
છે . િવશાળ અને મજબૂત રા ્ ર જ મહાન હોઈ શકે. આખું ભારત યુિધ રની
આણ નીચે આવી ગયુ.ં જો તમે યુ જ ના કરો તો આ કામ ના થઈ શકે. જો તમે
શિ તશાળી ના હોવ તો યુ ના કરી શકો. તો બી ં રા ્ રો યુ કરે અને તમને
હરાવે એટલે શિ તશાળી થવું અને હંમેશાં શિ તશાળી રહે વું એ અ તમહ વ ું
ચિં તન છે . રા ્ રને શિ તહીન, શ ત્રહીન, યો ાહીન, આક્રમણહીન
બનાવના ં ચિં તન આ મઘાતી નીવડતું હોય છે .
હવે વહીવટી ેત્રનું કાય શ થયુ.ં યારે પણ મોટી સભા વગેરેનું આયોજન
કરવું હોય યારે પ્રસગ ં ને સ વટથી દીપાવવો જ રી હોય છે . સ વટથી
પ્રસગં ભ ય બને છે . સાદા લોકો પ્રસગ
ં ને દીપાવી શકતા નથી. એટલે તેમના
પ્રસગ ં માં જવાનો મહાપુ ષોને જ ઉ સાહ રહે તો નથી. હવે ય ને માત્ર એક
જ મિહનો બાકી રહી ગયો હતો. ભીમસેન ય ભૂિમની સ વટની જવાબદારી
સભં ાળે છે . તેણે ઉ મ કારીગરો ારા ય શાળાનું િનમાણ કરા યુ.ં ય ના
પુરોિહતોને જ બેસવાની જ યા, તથા ય કુ ડ ં ો તૈયાર કરા યા. રા —
મહારા ઓ આવશે તેમને બેસવાની યથાયો ય યવ થા કરાવવામાં આવી.
યાં ઘણા મોટા પુ ષો એકસાથે બેસવાના હોય યાં િવવેકપૂવક યથાયો ય
આસન લગાવવાં જોઈએ. નિહ તો અ યવ થા થઈ શકે છે .

સામૂિહક સભામાં મોટા પુ ષોનો ઇગો પર પરમાં ટકરાતો હોય છે . મને માન ના
મળે તેના કરતાં પેલાને વધારે કેમ મળે . અથવા તેના કરતાં મને ઓછુ ં કેમ મળે .
આવો ઇગો મોટા પુ ષોને પણ હોય છે . આ યવ થા કરતાં આવડે તે જ સારી રીતે
સભા કરી શકતા હોય છે .
ં ્રણ પિત્રકાઓ મોકલી, સૌને ઊતરવાની યવ થા કરવામાં
ચારે તરફ આમત
આવી.
આ ય માં જેમ મોટા-મોટા રા -મહારા ઓ આ યા હતા તેમ જ મોટા-મોટા
ઋિષમુિનઓ પણ આ યા હતા. તેમના ઉતારાની તથા સભામાં આસનોની યવ થા
કરવામાં આવી.
યાં આવાં મોટાં આયોજનમાં રાજવગ અને ઋિષવગ બન ં ે ભેગો થયો હોય યાં
રાજવગ કરતાં ઋિષવગનું મહ વ જરા પણ ઓછુ ં અંકાય નિહ.

આ ય માં રોજ એક લાખ તો માત્ર બ્રા મણો જ ભોજન કરતા હતા. અનાજના
ઢગલા પહાડ જેવા લા યા હતા. દૂ ધ-દહીંની નદીઓ વહે તી હતી અને ઘીના તો
કેટલાયે કુ ડ
ં ભરી દે વાયા હતા. કોઈ વ તુની કશી કમી રહે વા દીધી ન હતી.
બધા રા ઓનો યથો ચત સ કાર કયો. અજુ નની પ ની નાગક યા ઉલુપી અને
મ ણપુરની ચત્રાંગદા પણ પોતાના પિરવાર સાથે આવી હતી.
ય ભૂિમમાં જુદા-જુદા કા ોમાંથી બનાવેલા એકવીશ યૂપો િનિમત કરાયા જેમાં
પશુઓને સયં ો જત કરવાનાં હતાં.
“ત ો િનયુ તા પશવો યથાશા ત્ર મિનિષ ભ:”
(મહાભારત આ મેિધકપવ 28/33)
“યૂપેષુ િનયતા ચાસીત્ પશૂનાં િમશતી તથા,
અ ર નોતરા ય ે કૌ તેય ય મહા મન:”
28/35
અથાત્ જુદા-જુદા ણસો પશુઓ બાં યાં હતાં. જેમાં પેલો અ મુ ય હતો.

ય પૂરો થયો. બધા બ્રા મણોને દ ણા આપી અને રા -મહારા ઓને ભેટ-
સોગાત આપી કાયકતાઓને ઇનામ આ યાં. સૌને િવદાય કયા. દ ણા શ્ર ાથી
અપાય. દ ણાથી ૃ ત થયેલા પૂ યજનો આશીવાદ અપ અ ૃ ત િનસાસા નાખે
એટલે આવાં ધાિમક કાયો દ ણા િવનાનાં ના હોવાં જોઈએ. દ ણા કાયની
સમાિ ત પછી અપાય. શ્ર ાથી નમ્રતાપૂવક અપાય. દ ણા લેનારે સત ં ોષ
કરવાનો હોય. અસંતોષી હીન બ્રા મણ કહે વાય.
આવી જ રીતે આવેલા િવ શ અ ત થઓને યથો ચત ભેટો આપવી જોઈએ.
લુ ખા માણસો કજ ં સ
ૂ ાઈથી સૌને ખાલીહાથે પાછા કાઢે તો તેમની િનદ
ં ા થવા લાગે
છે . કાય િન ફળ થઈ ય છે . એટલે ઉદારતાથી મનમૂકીને દ ણા અને ભેટો
આપવી. પ્રથમથી જ ન ી કયું હોય તેને દ ણા ના કહે વાય. તેને ચાજ કહે વાય.
ચાજેબલ માણસો પ્રથમથી જ યજમાનો પાસે પોતાનું મહે નતાણું ન ી કરાવી
લેતા હોય છે . એને ધાિમક પ્રસગ ં ના કહે વાય. ભલે ધાિમક દે ખાય પણ એ
યાપાિરક પ્રસગં જ થઈ ય.
ય ની સમાિ ત વખતે એક નો ળયો આ યો. તે ું અડ ું અંગ સોનાનું થઈ ગયેલું
હતુ.ં તેની રંિતદે વની કથા આવે છે . નો ળયો પોતાના અ ુભવથી યુિધ રને
સમ વે છે કે ઘણાંવષો પહે લાં યારે સાત દુ કાળ પડ્ યા હતા યારે એક
બ્રા મણના યાં એકશેર સ ન ુ ા એઠવાડમાં આળોટવાથી મા ં આ શરીર અડ ું
સોનાનું થઈ ગયું હતુ.ં તે ય હતો. તે પછી ઘણા ય ોના એઠવાડમાં આળોટવા હું
ગયો પણ યાંય બાકીનું અંગ સોનાનું ના થયુ.ં તારા (યુિધ રના) ય માં પણ ના
થયુ.ં તે ય ની િનદ ં ા કરતો કરતો ચા યો ગયો. યુિધ રને પોતાના ય ની
સફળતામાં શક ં ા થઈ યારે શ્રીકૃ ણે તેને ક યું કે, “યુિધ ર, અ દાન ભેટ અથાત
ગરીબોનું પેટ ઠારવું એ જ ખરો ય છે . ય પછી શ્રીકૃ ણે, યુિધ રને માનવતા
ધમ સમ યો. યુિધ રને હવે સમ યું કે કરોડો િપયા ખચીને હ રો મણ
સામગ્રી હોમીને જે ય ો કરવામાં આવે છે , તેના કરતાં ભૂ યાં ને જમાડનારો
શેરસ ન ુ ો ય ઘણો મોટો હતો. જેનાથી નો ળયો અડધો સોનાનો થઈ ગયો.
યુિધ ર ભલે ગમે એમ માનતા હોય પણ નો ળયાની દૃ એઆય િન ફળ
હતો.
7-8-2010
*
આશ્રમવા સકપવ
103. ધૃતરા ્ રનો વનપ્રવેશ
સય ં ુ ત પિરવારમાં સાથે રહે વું તે પણ કળા જ કહે વાય અને જ ર પડે યારે
જુદા થવું એ પણ એક કળા જ કહે વાય. ઘણા લોકોને નથી તો સાથે રહે તાં
આવડતું અને નથી તો જુદા થતાં આવડતુ.ં સાથે રહીને તે લડતાં-ઝઘડતાં રહે છે
અને લડતાં-ઝઘડતાં જુદા થાય છે . પિરવારના કલહનું દુ :ખ સવાિધક અશાંિત પેદા
કરે છે . પિરવારમાં ડા યા માણસો હોય તો લડતા નથી. કદાચ લડે તો બહાર પડવા
દે તા નથી, દબાવી રાખે છે . પણ એ પિરવારમાં અનાડી લોકો હોય તો તે કલહને
ભરબ રમાં ઉપણે છે . પોતે જ પોતાની ફજેતી કરાવે છે . કરે છે . કોઈનો હાથો
બની ય છે . પિરવારને સાચવવો બહુ જ કિઠન કામ છે . સપ ં થી સચવાયેલો
પિરવાર જ સુખ-શાંિત ભોગવતો હોય છે . કોઈ પ્રભાવશાળી વડીલની મયાદામાં
બધાં રહે તો જ પિરવાર સચવાય.
કૌરવો-પાંડવોનો એક જ પિરવાર હતો. પણ બચપણથી જ કૌરવો અને પાંડવોમાં
િવખવાદ થઈ ગયો હતો. તેની ચરમસીમા દ્ રૌપદીના ચીરહરણ સુધી પહોચી. ં આ
બધી ઘટનાઓમાં ધૃતરા ્ ર તટ થ ના રહી શ યા. તે પોતાના પુત્રો તરફ ઝૂ કી
ગયા અને કલહ વધતો જ ગયો. છે વટે મહાિવનાશકારી યુ માં પિરણ યો.
યુ માં સવનાશ થઈ ગયો. હવે ધૃતરા ્ ર અને ગાંધારીએ રહે વું યાં? યુદ્િધ ર
બહુ જ માનપૂવક તેમને રાજમહે લમાં લઈ ગયા. રા યા ભષેક પોતાનો થયો
હોવા છતાં તેમણે ધૃતરા ્ રને જ રા મા યા જેથી તેમને સા ં લાગે. આમ છતાં
પણ ધૃતરા ્ રને આ મ લાિન ર યા કરતી હતી. જે પાંડવોનું િનકદ ં ન કાઢવા મે ં
પ્રય નો કયા તે જ પાંડવોના આ શ્રત થઈને હવે રહે વું પડે છે . િધ ાર છે મને,
આવો ભાવ થવા લા યો.
એક િદવસ તેમણે ગાંધારી સાથે વનમાં જવાનો િનણય કરીને યુિધ ર વગેરે સૌને
જણા યો. ધૃતરા ્ રને પારાવાર પ ા ાપ થઈ ર યો હતો. પણ હવે શું થાય!
પાંડવોએ વનમાં જવાની ર ના આપી. કેટલીક વાર પિરવારના વૃ વડીલ જુદા
થાય તો પુત્ર-પુત્રવધૂઓને ના ગમે. પણ કેટલીક વાર ગમે પણ ખ .ં ગમતું હોય
તોપણ સમાજની બીકે તેઓ તેમને ઉપર-ઉપરથી રોકવાનો પ્રય ન કરે.
સમાજની બીક પણ સમાજ યવ થામાં ભાગ ભજવતી હોય છે . સમાજ તૂટવાનો
થાય એટલે પ્રથમ સમાજની બીક જતી રહે . લોકો મનુ ય- વ છ થઈ ય.
પાંડવો તો સાચા હૃદયથી ધૃતરા ્ રને રોકતા હતા.
એવામાં યાસ આવી ગયા. પિરવારે એક સાિ વક પુ ષની પોતાના ઘરમાં
આવન- વન જ ર રાખવી. યાસ એ યુિધ ર વગેરેને સમ યા કે હવે
ધૃતરા ્ રનું મન અહીંથી ઊઠી ગયું છે . એટલે દબાણ કરીને ના રાખો તેમની
ઇ છા પ્રમાણે વનમાં જવા દો.
ધૃતરા ્ ર તો મહા ાની છે . જતાં પહે લાં તેમણે િવ તારથી રાજનીિતનો ઉપદે શ
યુિધ રને આ યો. યુિધ રે શ્ર ાથી સાંભ યો. જતાં પહે લાં ધૃતરા ્ રે થોડુ ં
દાનપુ ય કરવાની ઇ છા ય ત કરી, હવે તેમની પાસે તો કશું હતું નિહ તેથી
યુિધ રે તેમની ઇ છા પ્રમાણે બધું મોકલા યુ.ં માણસે િવદાય થતી વખતે કાંઈ
ને કાંઈ આપીને િવદાય થવુ.ં કોરા હાથે આવવું અને કોરા હાથે િવદાય થવું એ
લુ ખા માણસનું કામ કહે વાય. સ જને તો કાંઈ ને કાંઈ આપીને જ જવુ.ં
ધૃતરા ્ રની િવદાય વખતે પ્ર જનો ભેગા થઈ ગયા. ગમે તેવો તો યે તે મોટો
રા હતો. પ્ર ને રા પ્ર યે ચાહના રહે તી હોય છે . તેમાં પણ જો તે
સ જન હોય તો વષો સુધી પ્ર , રા ને ભૂલતી નથી. ધૃતરા ્ રે સૌની મા
માગી. વારંવાર મા માગી. મા માગવાથી અપરાધનો ભાર બન ં ે તરફ હળવો થઈ
ય છે . સૌનાં હૃદય ભરાઈ આ યાં. જુઓ કુ િટલતાનાં પિરણામ. કેવી દશા થઈ
છે ?’
ધૃતરા ્ રે િવદુ ર ને ક યું કે મારે મારા પુત્રોનું શ્રા કરવું છે . યુિધ ર પાસેથી
થોડુ ં ધન લાવી આપો, યુિધ ર અને અજુન તૈ યાર થઈ ગયા. પણ ભીમે િવરોધ
કયો. પણ અત ં ે યુિધ રે, ધૃતરા ્ રને યથે છ ધન આ યુ.ં ધૃતરા ્ રે મૃતકો માટે
શ્રા કયુ.ં સૌના ક યાણ માટે દાન આ યુ.ં મૃતક પૂવજો માટે યથાશિ ત
શ્રા -તપણ વગેરે જ ર કરવાં જોઈએ. ચાલો ઇ છા પૂરી થઈ ગઈ.
હવે ગાંધારી સિહત વન તરફ પ્રયાણ કયું. તેમણે વ કલ અને મૃગચમ ધારણ
કયાં. તેમની િવદાય વખતે બધી ત્રીઓ રડી પડી. આવી જ રીતે બારવષ માટે
પાંડવો પણ એક િદવસ વનમાં ગયા હતા. હા, ધૃતરા ્ રની હાજરીમાં. ધૃતરા ્ ર
અને ગાંધારીને વનમાં જતાં જોઈને કુ તં ી પણ વનમાં જવા તૈ યાર થઈ ગઈ. પાંડવો
ં ી ધૃતરા ્ રને યાં જ રહી હતી, પાંડવોએ,
યારે તેર વષ વનમાં હતા યારે કુ ત
પાંડવ ત્રીઓએ કુ તં ીને ઘણી સમ વી પણ કુ ત ં ી રોકાઈ નિહ. ધૃતરા ્ ર સાથે
ચાલતી જ રહી.
પુ ષ પુ ષાથ કરીને ધનસપ ં મેળવે છે તે પ નીને અને માતા-િપતાને બતાવવા
માટે કરે છે . જેની સપં ને જોનાર કોઈ ત્રી નથી હોતી (માતા કે પ ની) તેને
ઉ સાહ નથી રહે તો. એકલો પુ ષ કરોડો કમાઈને કે દશ બગ ં લા બાંધીને શું
કરવાનો હતો? ભોગો ભોગવવા કરતાં ભોગાવવામાં ઘણો આનદ ં મળતો હોય છે .
એવી કોઈ સપ ં ભોગવના ં નથી હોતું તેને પોતાને પણ સપ
ં ભોગવવામાં રસ
નથી આવતો.
િનરાશ થઈને રોતાં કકળતાં બધાં પાંડવો અને પાંડવ ત્રીઓ રોતી કકળતી પાછી
વળી ગઈ. ને રાત્રીએ ધૃતરા ્ ર-ગાંધારી અને કુ ત
ં ીએ ગગ
ં ાતટ ઉપર િનવાસ કયો.
છત્રીપલંગ પરથી બધાં કુ શાસન ઉપર આવી ગયાં હતાં.
7-8-2010
*
104. પાંડવોનું ધૃતરા ્ રથી િમલન
જે વતાં શખવાડે તેને ધમ કહે વાય. અને મરતાં શખવાડે તેને અ યા મ
કહે વાય. જેને વતાં શીખવું હોય તેણે સવપ્રથમ દુ :ખોનો વીકાર કરીને
વવાનું ણી કરીને દુ :ખ ખોળતા ફરવું નિહ પણ બધા પ્રય નો કયા પછી
પણ જો દુ :ખો આવી પડે તો તેને હસતાં-હસતાં વીકારી સહન કરી લેવાં પણ
જ રી છે . દુ :ખિવનાનું વન ક પવું મુ કેલ છે . રાયથી માંડીને રંક સુધી અને
પામરથી માંડીને પીર સુધી સૌ કોઈ કોઈ ને કોઈ રીતે દુ :ખી હોય છે .
કેટલાક લોકો એવું માને છે કે દુ :ખો સકારણ હોય છે અને સુખો દુ :ખોના
અભાવનું નામ. સકારણ દુ :ખોનાં મુ ય કારણો છે .
1. ભૌિતક અને 2. માન સક
માનો કે તમારી પાસે આહાર પાણી નથી તેથી તમે ભૂખ-તરસનું દુ :ખ ભોગવવાના.
અ -પાણીની પ્રાિ તથી આ દુ :ખ દૂ ર થઈ જશે. માનો કે તમારી પાસે અ પાણી
તો છે પણ વાિદૃ નથી. તમે વાદ માટે દુ :ખી થવાના ભોજન મળતાં જ સુખી
થશો. આનું નામ િવકાર કે વાદ ઉપર પૂણિવરામ નથી હોતુ.ં રોજ નવા નવા વાદ
મળવાના યજ ં નોની યાદી કદી પૂરી ના થાય તેટલી છે . અહીંથી બે માગ નીકળે
છે . 1. વાદનો યાગ કરવો, 2. જેવું મળે તેવું જમી લેવાની આદત પાડવી. બીજો
માગ છે . નાના રોજ રોજ નવાં-નવાં યજ ં નો બનાવવાં અને પ્રેમથી જમવા.
પ્રથમ માગ યાગનો છે . યાં િવકાસ અટકી ય છે . શાકાહારી અને માંસાહારી
સદીઓથી એક જ પ્રકારનું ભોજન કરે છે . તેમને મસાલા વગેરે હોતા નથી. ન
હોવાનું દુ :ખ પણ નથી. સા ં ઘાસ અને સા ં માંસ મળે એટલે બસ. માણસ પણ
આવો થઈ ય તો સુખી તો થાય પણ િવકાસ ના થાય. પણ માણસ આવો થઈ
શકતો નથી. કદાચ કોઈ અપવાદ પ કોઈ એકલદોકલ થાય તો થાય પણ પૂરો
સમૂહ તો એવો થતો નથી. આહારની દૃ એ માણસોની કથાનાં પગ થયાં હોય
છે . નીચેના પગ થયે રહે લો માણસ ઉપરના પગ થયે રહે લા માણસ જેવો આહાર
મળે તે માટે લાલા યત રહે તો હોય છે . તેથી તો પુ ષાથ કરે છે . સૌને શ્રીમત
ં થવું
છે . કોઈને ગરીબ રહે વું નથી. આદશપૂવકની વૈ િ છક ગરીબી પણ હોય છે પણ
તે અપવાદ પ જૂજ હોય છે . સમૂહને તે વીકાય નથી હોતી. ઉપર-ઉપરના
પગ થયે ચઢવાની ઇ છા જ િવકાસ કરાવે છે . જો તે યાય નીિત અને ધમથી
થાય તો યિ ત અને પ્ર સુખી થાય છે . અ યાય—અનીિતથી ઉપરનાં
પગ થયાં પરથી લેવાય તો પડાવી લેનારની પાસેથી પણ પાછો કોઈ પડાવી લેનારો
નીકળશે તેથી યિ ત અને પ્ર દુ :ખી થશે. આ ધમ છે . મારાથી બી નું ના
લેવાય એવી ધારણા એ ધમ છે . તેને રા ધારણ કરીને પ્ર પાસે ધારણ કરાવે
છે . રા િવના પ્ર ઉપરનાં પગ થયે ચઢવાની અરાજકતા કરી મૂકતી હોય છે .
તેમાંથી દુ :ખ અને અશાિ ત પેદા થતાં હોય છે .
જેવું આહાર-પાણીનું ક યુ.ં તેવું જ મકાન, વાહન, વ ત્રો વગેરે તમામ ભૌિતક
વ તુઓનું સમજવાનુ.ં સૌને સા ં મકાન, સારાં વાહનો, સારાં વ ત્રો વગેરે ગમતું
જ હોય છે તેથી તો િવકાસ થાય છે . આને ભૌિતક િવકાસ કહે વાય છે . જે લોકો
આવો િવકાસ નથી કરતા કે નથી કરી શકતા. પછાત થઈને દુ :ખી થતા હોય છે .
પછાતપણું કદી પણ શોષણ િવનાનું નથી હોતુ.ં તેમનું શોષણ પણ થાય છે . ગરજ
િવનાની ગરીબી હોતી નથી. ગરજ પૂરી કરવા તેને બધી શરતો વીકારવી પડે છે .
પારકી શરતોને આધીન વન વનારો કદી સુખી ના હોય. જે લોકો ભૌિતક
સુખોનો િવરોધ કરે છે તે આપોઆપ દિરદ્ રતાનો વીકાર કરે છે . સવ દિરદ્ રતાને
લાચારી નામની બહે ન હોય છે તે સાથે આવે છે . આમાં કોઈ એકલદોકલ યિ ત
અપવાદ પ હોય પણ પૂરો સમૂહ નિહ. અથાત્ ભૌિતક સુખ-સગવડો સકારણ
હોય છે . અને તેની સીડી છે ક અત ં રી સુધી અનત ં હોય છે . સત
ં ોષ કરીને કોઈ
જ યાએ અટકી જવું અને યાં જવું છે તેમાં જ તૃિ ત-સત ં ોષ માનવો તે ધ યતા
છે . કદાચ તેને લોકો સાધુ-સત
ં કહે તા હશે.
2. ભૌિતક સુખ-સગવડોથી જ યિ ત પૂરેપૂરો સુખી થતો નથી. ભૌિતક સુખ-
સગવડો સમય સમયની હોય છે . સેક ં ડો વષ પહે લાં પખ
ં ો કે એસી ન હતાં, પણ ન
હોવાથી લોકો દુ :ખી પણ ન હતા. કારણ કે દુ :ખ સકારણ હોય છે . કોઈની પાસે
હોય અને મારી પાસે ના હોય તો દુ :ખ થાય પણ કોઈની પાસે હોય જ નિહ તો
મને દુ :ખ ના થાય. જેમ જેમ સુખ-સગવડો વધતાં ગયાં તેમ તેમ તેના અભાવથી
લોકો દુ :ખી થતાં ગયાં. આ વભાવને દૂ ર કરવો એ જ વન-સાધનાનો એક
ભાગ છે . વગમાં પણ બધાની પાસે બધી સગવડો નથી હોતી. યાં પણ ચઢ-ઊતર
હોય છે . જે લોકો ભૌિતક સુખ સગવડોનો િવરોધ કરના ં વનદશન લઈને
વન વે છે . તે આપોઆપ િવકાસ િવરોધી થઈ ય છે . તે થગીત વન
વતા થાય છે . યાગ માગ આવો જ છે . તેમાં િવકાસ નથી હોતો. સદીઓથી
ભારતને આ રોગ લાગુ પડ્ યો છે જેથી ભારત દિરદ્ ર થયો છે . પૂણ િવરામ િવનાનો
િવકાસ ચાલતો રહે વો જોઈએ. તેમાં પ્ર ની બુદ્િધ ખીલે છે . િવ ાન ખીલે છે .
પૂવ ક યું તેમ માત્ર ભૌિતક સુખ-સગવડોથી જ વન જવાતું નથી. વનનું
એક બીજુ ં પણ મહ વનું ઘટક છે . તે છે મન. અથાત્ માન સકતા. માણસ પાસે
બધું જ છે . છતાં તે દુ :ખી છે . ભૌિતક વ તુઓથી નિહ પણ મનથી દુ :ખી છે .
માન સક દુ :ખો પણ સકારણ હોય છે . માન સક દુ :ખોનો મૂલાધાર સબ ં ધ
ં ો છે .
સબં ધ
ં ો િવના માણસ વી શકતો નથી અને સબ ં ધ
ં ો અપે ા િવનાના ભા યે જ
હોય છે . આપણે એકબી પાસે અપે ા રાખીએ છીએ. અપે ા તૂટે કે પૂરી ના
થાય તો સબ ં ધ
ં ોમાં ખળભળાટ મચી ય છે . બધાની બધી અપે ા પૂરી થતી નથી
તેથી તે દુ :ખી થતો હોય છે . ગીતામાં ભ તનું સૌથી પહે લું લ ણ અપે ા ના
રાખનારો એવું બતા યું છે . પણ આ બહુ કિઠન કામ છે . શ્રીકૃ ણ પણ અજુન
પાસે યુ કરે તેવી અપે ાઓ રાખે છે . અને તેને પૂરી કરાવવા માટે મથામણ કરી
ર યા છે . અજુન પણ મારા સાર થ થાવ મને ના છોડો તેવી અપે ાઓ રાખે જ છે .
જો આ બ ેની આ અપે ાઓ પૂરી ના થાય તો સબ ં ધ
ં ોમાં ભગ
ં ાણ પડી શકે છે . ગાઢ
સબં ધ
ં ોનું ભગ
ં ાણ બહુ દુ :ખદાયી થઈ ય છે . આને માન સક દુ :ખ કહે વાય.
આવી રીતે યિ તના યાં- યાં સબ ં ધ
ં ો હશે યાં- યાં અપે ાઓ પણ હશે જ.
સસં ારના સબ ં ધ ં ો વાથી હોય છે . તેની વાત જવા દો પણ જે સબ ં ધ
ં ો શ્ર ા કે
પ્રેમના હોય છે તેમાં પણ અપે ાઓ હોય છે જ. માનો કે તમને એક સાધુ પ્ર યે
ખૂબ શ્ર ા છે તેનો પડ્ યો બોલ ઉપાડવા તૈ યાર છે … પણ જો તેને દા પીતો
જોઈ વ કે બીજુ ં કાંઈક અ વીકાય જોઈ જશો તો તમારી શ્ર ા તૂટી જશે
કારણ કે તમારી આવી અપે ા ન હતી. શ્ર ા પણ સશરત હોય છે . શરતો પાળો
તો જ શ્ર ા. ના પાળો તો નિહ. માત્ર નિહ જ નિહ પણ શત્ તા. હવે પેલો સાધુ
પોતાની શ્ર ા સપ ં ને બચાવવા પેલા શ્ર ાળુને ના ગમતું છુ પાવશે. પશુઓ
કશું છુ પાવતાં નથી કારણ કે તેમનો શ્ર ા સબ ં ધ
ં નથી હોતો પણ માણસને તો
આવો સબ ં ધ
ં હોય છે . શ્ર ા બહુ મોટુ ં ધન છે . ધન યાગી પણ આવા ધનથી
ધનવાન હોય છે . તેથી તો તે ધન યાગી થયો છે . પશુ-પ ીઓ ધન યાગી નથી
હોતાં. તેમને તેવી જ ર જ નથી. આપણા ધન યાગીઓ શ્ર ાધનથી માલામાલ
હોય છે . તેના એક વા યથી કરોડો િપયા ભેગા થઈ શકે છે . અને તેની ઇ છા
પ્રમાણે વાપરી શકાય છે . ન ન ફરનારા પણ શ્ર ાધનથી વતા હોય છે . એ
તેમાં ઓટ આવે તો તે પણ દુ :ખી થતા હોય છે . જો માનવ વનમાં શ્ર ાને
થાન ના હોત તો કશું પાખડ ં ના હોત. જેમ પશુઓમાં નથી. જે શ્ર ાનો ગુલામ
નથી તેને પાખડ ં કરવાની જ ર નથી રહે તી, પણ પછી તે લોકચાહના પણ મેળવી
શકતો નથી. લોકચાહના લોકોને ગમતું કરવાથી મળતી હોય છે . આવો માણસ
પ્ર થી ફે ક ં ાઈ જતો હોય છે . ફે ક
ં ાઈ જવાનું દુ :ખ હસતાં-હસતાં ભોગવી શકે
તેને મ તરામ કહે વાય છે . પોતાની મ તીમાં પોતાની શરતોએ વન વનારો
મ તરામ છે . પણ તે તો ભા યે જ જોવા મળે . મ તરામ નામ તો ઘણા રાખી શકે
પણ બધા વી ના શકે.
2. શ્ર ાની માફક પ્રેમસબ ં ધ
ં પણ અપે ાવાળો હોય છે . શરતોવાળો પ્રેમ ભલે
વાથી હોય પણ તેને દૈ વીપ્રેમ કહે વાય છે તે પણ અમુક અપે ાઓ અને શરતો
રાખતો હોય છે . જેમકે પ નીને દૈ વીપ્રેમ છે . તોપણ તેનો પિત બી કોઈ ત્રી
સાથે સબં ધ
ં ના રાખે તેવી અપે ા તો હોય છે . પિત દા ના પીએ, જુગાર ના રમે
એવી અપે ા તો હોય છે . પિત વ ત્ર િવનાનો થઈને ચોકમાં નાચે તેવું તો ન
ચલાવી લે. સામાપ ે પિતને પ ની ઉપર ગમે તેટલો શુ પ્રેમ હોય તોપણ તે
પૂરેપૂરી વફાદારીની અપે ા તો રાખે લોકમયાદા અને કુ ળમયાદાની અપે ા તો
રાખે જ આવી જ. રીતે માતા િવના પુત્ર વગેરે સૌને પોતપોતાની અપે ાઓ હોય
છે અને અ લ ખત શરતો પણ હોય છે . આ બધાનું પૂરેપૂ ં પાલન થાય તો આ
સબં ધં ો સારા રહે . જો તેમાં સતત ચૂક થવા માંડે તો સબ
ં ધ
ં ો બગાડવા માગે. આમાંથી
માન સક દુ :ખો પેદા થતાં હોય છે . તે એટલી હદે કે યિ ત આ મહ યા સુ ધાં
કરી બેસે.
શ્રીમત
ં ોના યાં ખાવા-પીવાનાં ભૌિતક દુ :ખો નથી હોતાં પણ માન સક દુ :ખો તો
હોય છે જ. માન સક દુ :ખો ઊ ંઘ હરામ કરે છે . વનનું સવો ચ સુખ ઊ ંઘ છે તે
જ જો હરામ થઈ ય તો માણસ સુખી ના કહે વાય.
કૌરવોએ ઘણું રાજસુખ ભોગ યું પણ યાય-નીિત અને ધમનો યાગ કરવાથી
સવનાશ કરી બેઠા. આ બધું ધૃતરા ્ રના મોહના કારણે પણ થયુ.ં જો ધારત તો
ઘણું રોકી શ યા હોત પણ પુત્રમોહમાં તે રોકી શ યા નિહ. સગી આંખે કુ ળનો
નાશ જોવો પડ્ યો. હવે શ્રા નાખનાર પણ કોઈ બ યો ન હતો. અને
વૃ ાવ થામાં છે લી દશા પાંડવોના આશ્રયે વવાનું થયુ.ં લાચારી અને
શરિમદ ં ગીનો પાર ના ર યો. તેનાથી બચવા તેમણે હિ તનાપુર છોડીને વનમાં
જવાનું ન ી કયુ.ં ગગં ા કનારે રાતવાસો રહીને હવે કુ ેત્ર જવાનું ન ી કયુ.ં
માણસે આપ કાળમાં જવા જેવી એક જ યા રાખવી જોઈએ. યારે કોને કેવો
આપ કાળ આવે તે કહી ના શકાય.
વનિવચરણ કરતાં કરતાં બધા કુ ેત્રના મેદાનમાં પહોચી
ં ગયાં. અહીં શું
જોવાનું હતુ?ં સવનાશ, કુ ળનાશ, પ્રલય, મહાપ્રલય પોતાનો જ કરેલો કરાવેલો.
બધાં ધ્ સકે ને ધ્ સકે રડી પડ્ યાં. થોડે દૂ ર રાજિષ શતયૂપનો આશ્રમ હતો યાં
બધાં રહે વા લા યાં, િવદુ ર અને સજં ય પણ આવી ગયા. બધાંએ વ કલ ધારણ
કરી જટા વધારીને તપ કરવા માંડ્ય.ું
બી બાજુ હિ તનાપુરથી યુિધ ર વગેરે ફરીથી મળવા માટે શતયૂપ ના
આશ્રમે આવી ગયાં. બધાંએ ધૃતરા ્ ર, ગાંધારી, કુ ત
ં ી વગેરેનાં દશન કયાં અને
પાછા હિ તનાપુર આવવા આગ્રહ કયો. એક વાર ગૃહ યાગ કયાં પછી
સમ વવાથી સમ ને જે પાછા આવતા હોય તે થોડા જ સમયમાં માન-સ માન
ખોઈ બેસતા હોય છે . અને ધૃતરા ્ ર વગેરે પોતાના િનણયમાં મ મ ર યા.
વનવાસ ભોગવવાથી બધાનાં શરીર સુકાઈ ગયાં હતાં. અને નાડીઓ દે ખાવા લાગી
હતી. કુ ત
ં ીએ કણના જ મનું રહ ય બતા યુ.ં લોકો કહે છે કે ત્રીના પેટમાં વાત
ટકે નિહ પણ ત્રી પોતાની વાત હોય તો કદી કોઈના આગળ પ્રગટાવે નિહ, હા,
બી ની વાત ના ટકે. પોતાની તો ટકાવે. ઘણી વાર વનભર એ એકરાર ના
કયો હોય તો મરણપથારીએ માણસ કરીને હળવો થતો હોય છે . જે યુ માં
લાખો િત્રયો હોમાઈ ગયા હતા તેમની લાખો િત્રયાણીઓએ ગગ
ં ા નાન
કયુ.ં અને સદ્ ગિત માટે પ્રાથના કરી.
બધાંને મળીને પાંડવો પાછા હિ તનાપુર આવી ગયા. ધૃતરા ્ ર, ગાંધારી, કુ ત
ં ી વગેરે
યાં જ રહી ગયાં.
7-8-10
*
105. ધૃતરા ્ ર વગેરેનું મૃ યુ
મૃ યુ વનનું ધ્ વસ ય છે . મૃ યુ પછી ફરી જ મ થાય કે ના થાય, પણ
જ યા પછી મૃ યુ તો અવ ય આવે છે જ. પણ બધા સરખી રીતે મરતા નથી.
કહો કે મરી શકતા નથી. કુ દરતી ક્રમ પ્રમાણે વૃ ાવ થા આવે, રોગો થાય
અને પછી મૃ યુ થાય. પણ આ ક્રમ બધાંને લાગુ પડતો નથી. જે લોકો યુ માં કે
અક માતમાં મૃ યુ પામે છે તે વૃ નથી હોતા. વનજોધ પણ હોય. થનગનતું
વન પણ હોય અને ઓ ચત ં ાનું મૃ યુ થઈ ય. એવું પણ બને કોઈ લાંબું
વે તો કોઈ ટૂંકું વે. બધા માટે સરખું આયુ ય ના હોય.
પાંડવો ધૃતરા ્ રથી િવદાય થઈને પાછા હિ તનાપુર આવી ગયા ને બે વષ થઈ
ગયાં પણ ધૃતરા ્ રના કશા સમાચાર ના મ યા. યારે તાર-ટપાલ વગેરે સાધનો ન
હતાં. એટલે સમાચારો પહોચતાં ં મિહનાઓ અને વષો લાગી જતા. સદ ં ે શા
યવહાર જેટલો ધીમો હોય વન પણ તેટલું જ ધીમું થઈ ય. લોકો ધીમે ધીમે
વન વે. બહુ દોડધામ ના હોય. બે વષ પછી હિ તનાપુરમાં નારદ આ યા.
નારદ યારે મીિડયાનું કામ કરતા, પૂરા બ્ર માંડના સમાચાર ભેગા કરતા અને
યાં યાં પહોચાડતા
ં રહે તા. યુિધ રની જ ાસાથી નારદ એ ધૃતરા ્ ર
વગેરેના સમાચાર આ યા.
ધૃતરા ્ ર વગેરે કુ ેત્રથી હિર ાર ગયા હતા. યાં તેમણે ભારે તપ યા કરી
અને શરીરને સૂકવી ના યું હતુ.ં એક વાર એવું બ યું કે ગગં ા નાન કરીને તેઓ
વનમાં પોતાના આશ્રમે આવતા હતા યાં વનમાં દાવાનળ ફાટી પડ્ યો. ચારે તરફ
ધાંય ધાંય કરતી અિ નની લપટો ફે લાવા લાગી. ધૃતરા ્ ર અને ગાંધારી નેત્ર ન
હોવાથી ભાગી શકતાં ન હતાં અને કુ તી પણ ભાગી શકતી ન હતી. બધાંએ
પ ાસન વાળીને યાનમાં બેસીને સજ ં યને આગ્રહ કરીને િવદાય કરી દીધો.
ભડભડતા અિ નએ સમીપમાં આવીને બધાંને બાળીને રાખ કરી ના યાં. સજ ં ય
હ વે છે . તેણે જ આ સમાચાર હિર ાર આવીને તપ વીઓને ક યા હતા.
સમાચાર ણીને સૌને ભારે શોક થયો. ધૃતરા ્ ર-ગાંધારી અને કુ તીનો આ રીતે
અિ નદાહથી પ્રાણ યાગ થયો.
રા યુિધ ર ફરી પાછા પેલા વનમાં ગયા અને યાં અિ ન લા યો હતો યાં
તપાસ કરતાં બધાનાં અિ થ મળી આ યાં. અિ થઓને ગગ ં ાના પ્રવાહમાં
પધરા યાં અને બધી િવિધ કરાવી.
7-8-10
*
મૌસલપવ
106. યાદવોનો િવનાશ
ચઢતી સદાકાલ નથી રહે તી. ખાસ કારણોથી યિ ત કે પ્ર ની ચઢતી થતી
હોય છે . યિ તની ચઢતીમાં ઈ રકૃપા કે પ્રાર ધ જેવાં કારણો હોઈ શકે પણ
પૂરી પ્ર યારે ચઢતીનાં શખર સર કરે છે યારે તેનાં િન ત કારણો હોય છે .
મારી દૃ એ તેનાં નીચે મુજબનાં કારણો છે . (1) તેને યો ય નેતા મળે , (ર) પ્ર
અનુશા સત બને, (3) પ્ર પુ ષાથી બને, (4) પ્ર િવકાસવાદી બને, (પ)
પ્ર થળાંતર કરે (6) પ્ર સપ ં ીલી બને અને (7) પ્ર પરાક્રમી બને.
સદીઓ પહે લાં જે માલધારીઓ મથુરાની આજુબાજુના પ્રદે શોમાં રહે તા હતા
તેમને રા નો ભારે ત્રાસ હતો, સામૂિહક સુખોમાં અને સામૂિહક દુ :ખોમાં
રાજ યવ થા મહ વનો ભાગ ભજવતી હોય છે . પ્ર યાં સુધી અ યાચારો
સહન કરતી હોય છે . યાં સુધી તેને યો ય નેતા ના મળે . નેતા િવનાની પ્ર
અ યાચારોનો સામનો કરી શકતી નથી અને કદાચ કરે તો વધુ અ યાચારો
નોતરીને
ં દબાઈ જતી હોય છે . અથવા મરી જતી હોય છે . આ પ્ર ને નેતા
મ યા શ્રીકૃ ણ, બચપણથી જ તેમનામાં ગજબની નેતૃ વ શિ ત હતી. તેમણે
યદુ વશં ીઓને સગ ં િઠત કયા અને મથુરાના ક્ રરા કસ
ં ને ઉખેડી ફે ં યો.
તેમણે પૂરી પ્ર ને સગ ં િઠત કરી, અનુશા સત કરી. રા ્ રનું ઘડતર એટલે
પ્ર નું ઘડતર, પ્ર ના ઘડતરમાં શ તપણું પાયાનું ઘડતર બનતું હોય છે .
શ ત િવનાની પ્ર સમૃ થઈ શકતી નથી અને કદાચ સમૃ થાય તોપણ
સમૃદ્િધ ભોગવી શકતી નથી. તેમણે યાદવોને પરાક્રમી બના યા. પરાક્રમ
િવનાની પ્ર પ્રભાવહીન થઈ જતી હોય છે . પ્રભાવહીનતા પ્રિત ાહીનતા
પેદા કરે છે . પ્રિત ાહીન પ્ર મહાન ના હોય. પરાક્રમો અ યાય સામે
ઝઝૂ મવામાં દે ખાતાં હોય છે . અ યાય અને અ યાચારોની સામે ના ઝઝૂ મનારી
પ્ર કાયર હોય છે . કાયરોનો ઇિતહાસ ના હોય. કદાચ હોય તો ગુલામીનો
હોય. શ્રીકૃ ણે પ્ર ને બાહોશ, ખડતલ અને પુ ષાથી બનાવી, અને જ ર
પડી યારે મથુરાથી થળાંતર કરી ારકા પહોચાડી. ં ારકામાં પોતાનું રા ય
થાપી રા ય કરવા માંડ્ય.ું તે િવકાસવાદી હતા તેથી જોત-જોતામાં ારકાને
સોનાની બનાવી દીધી. યાંય ગરીબી નિહ, યાંય કશો ભૂખમરો નિહ. ચારે તરફ
સમૃદ્િધ જ સમૃદ્િધ. રણ જેવી ખારી ભૂિમમાં નદ ં નવન બનાવી દીધુ.ં તે બધા
માલધારીઓ હતા તેથી ગોપાલન ને અથતત ં ્રની કરોડર જુ બનાવી. વળી પાછા
તે પ્રેમમાગી હતા. યાગ-વૈ રા ય માગી ન હતા. તેમણે લોકોને દી ા લઈ બાવા
થવાનો માગ ના બતા યો પણ યો ા થવાનો માગ બતા યો. યાદવ યો ાઓથી
બધા પર પર કાંપતા. તેમને આઠ રાણીઓ હતી તે પ્રેમશા ત્રમાં પણ પારંગત
હતા. આવા મહાન નેતૃ વની પ્રાિ તથી યાદવો સમૃ થયા, ધ ય ધ ય થયા.
આ તો થઈ ચઢતીની વાત.
પૂરી પ્ર ની યારે પડતી થવાની હોય યારે તેમાં ત્રણ ભયક
ં ર દોષો આવે છે .
(1) વડીલોનું અપમાન, (ર) દા નું યસન અને (3) જુગાર.
યાદવો સમૃદ્િધ જ પચાવી ના શ યા. તે છકી ગયા. તેમણે વડીલોનું અપમાન
કરવા માંડ્ય.ું જુગાર રમવા માંડ્યો અને દા ના યસનમાં ડૂ બી ગયા. બસ પડતી
શ થઈ ગઈ.
એક વાર એવું બ યું કે ઋિષ િવ ાિમત્ર વગેરે ારકા ગયા હતા અને યાદવો
યસનમાં ચકનાચૂર થઈને નાચતા હતા. યસન તેને કહે વાય જે નશો ચઢાવે,
નશો ભાન ભુલાવે. ભાન ભૂલેલો માણસ િવવેકભ્ર થાય અને ન કરવાનું કરી
બેશે.
યાદવોના ત્રણ મુ ય વશ ં ો: વૃ ણી, અધ ં ક અને ભોજ. ત્રણેએ મળીને સા બને
ત્રીવેશ ધારણ કરા યો. તેના પેટ ઉપર કાંઈક બાં યું અને તેવી ત્રીને ઋિષ
પાસે લઈ ગયા. અને પૂછ્યું કે “હે મહારાજ, આ ત્રી બભ્ ની પ ની છે . તેને
પૂરા િદવસો થઈ ગયા છે . તેને પુત્રપ્રાિ તની તીવ્ર ઝં ખના છે . હવે આપ બતાવો
કે આ ત્રીને પુત્ર થશે કે પુત્રી?”
િત્રકાળ ાની ઋિષઓ યાદવોની મ કરીને સમ ગયા. તેમણે ક્રોધમાં આવીને
ક યું કે “ વ આ ત્રીના ગભથી જે થશે તે તમારા સપ ં ૂણ કુ ળનો નાશ કરી
નાખશે” આવો શાપ આપીને ઋિષઓ ારકામાં ગયા અને શ્રીકૃ ણનાં દશન
કયાં. શ્રીકૃ ણ બધું ણી ગયા હતા. પણ તે કાંઈ બો યા નહીં. તે પોતાના
યાદવોની અવળચડ ં ાઈથી ઘણા સમયથી દુ :ખી હતા. મહાપુ ષો બહાર તતા
હોય છે . પણ ઘરમાં હારી જતા હોય છે . શ્રીકૃ ણે અસં ય યુ ો યાં
હ રોનાં વન સુધાયાં. પણ યાદવોને ના તી શ યા કે ના સુધારી શ યા.
ઘરમાં હારી ગયા.
બી િદવસે પેલા સા બે (સા બ શ્રીકૃ ણનો પુત્ર હતો) સાંબેલાને જ મ
આ યો. હવે બધા ગભરાયા. મુશળ લઈને બધા રા ઉગ્રસેન પાસે ગયા.
ઉગ્રસેન પણ ગભરાયો. તેણે મુશળને કટકા કરી, ઝીણો પાવડર કરીને સમુદ્રમાં
ફે ક
ં ાવી દીધો. શ્રીકૃ ણે ારકામાં સ ત દા બધ
ં ી ફરમાવી દીધી. હવે દા જ કોઈ
બનાવશે નિહ. પીશે નિહ. કઠોર દં ડ થશે.
મહાભારત યુ ને પૂ ં થયે છત્રીસ વષ વીતી ગયાં હતાં, યાદવોનું પતન જોઈને
શ્રીકૃ ણે સૌને સલાહ આપી કે “થોડો સમય યાત્રા કરી આવો” બધા યાદવો
ત્રીઓ સિહત પ્રભાસ ેત્રમાં યાત્રા કરવા નીકળી પડ્ યા. માણસે કોઈ કોઈ
વાર આવી યાત્રા કરવી જોઈએ. જેથી ાનવૃદ્િધ થાય, પ્રેમ-વૃદ્િધ થાય, અને
જલવાયુના પિરવતનથી આરો યવૃદ્િધ પણ થઈ શકે.
સૌની ર લઈને ઉ વ િવદાય થયા. શ્રીકૃ ણ કશું બો યા નિહ. યાદવોએ
મહાપાન કયું. પછી એકબી નું અપમાન કરવા લા યા, તેમના હાથમાં પેલું
ઘાસ આવી ગયુ.ં જે મુશળનું ચૂણ કરીને રા એ સમુદ્રમાં ફે ક
ં ાવી દીધું હતુ.ં તે
જ ચૂણ તરતું તરતું અહીં આવીને ઘાસ થઈને ઊ યું હતુ.ં તે ઘાસને શ ત્ર
બનાવીને યાદવો પર પર લડવા લા યા. શ્રીકૃ ણનો પુત્ર સા બ, પ્રદ્ યુ ન,
ચા દે ણ અને અિન પણ માયા ગયા. જોત-જોતામાં પૂરા યાદવોનો િવનાશ
થઈ ગયો. પહે લાં કૌરવોનો િવનાશ હવે યાદવોનો િવનાશ.
શ્રીકૃ ણ બલરામને શોધવા લા યા. બલરામનાં પગલાં ઉપરથી તેઓ પગલે પગલે
ચા યા. જોયું તો એક વૃ નીચે બલરામ યાન કરી ર યા છે .
શ્રીકૃ ણે દા કને ક યું કે “તું જલદી હિ તનાપુર અને યાદવોના િવનાશના
સમાચાર અજુનને પહોચાડ. ં અજુન જલદીથી ારકા આવી ય તેવી
યવ થા કર.” દા કને િવદાય કરીને શ્રીકૃ ણે બભ્ ને ક યું કે “તું જલદીથી
ારકા અને ત્રીઓની ર ાની યવ થા કર. કાબા લોકો સોનાની ારકા
લૂટં વા જ ર આવશે. તેમનાથી ત્રીઓને બચાવો.” હ તો બભ્ જવાની
તૈ યારી કરતો હતો યાં તેના ઉપર એક મુશળ આવીને પડ્ યું જેથી તેનું મૃ યુ થઈ
ગયુ.ં હવે શ્રીકૃ ણ પોતે જ ારકા જવા તૈ યાર થયા. બલરામ ને યાં જ
રહે વાનું કહીને શ્રીકૃ ણ ારકામાં રહે લી ત્રીઓની ર ા માટે દોડ્ યા.
ત્રીઓને કદી એકલી ના રાખવી જોઈએ. તેમનું ર ણ કરવું જોઈએ. તે ર ત
વન વતી હોય છે . ખાસ કરીને યારે દે શ-કાળ પિરિ થિત સારા ના હોય
યારે ત્રીઓને એકલી રખાય નિહ. હ તો શ્રીકૃ ણ જવાની તૈ યારી જ
કરતા હતા યાં બલરામ ઊઠ્ યા અને સીધા સમુદ્રમાં પ્રિવ થઈ જળસમાિધ
લઈ લીધી. શ્રીકૃ ણ માટે આ પણ મોટો આઘાત હતો. માણસની મદાનગીનું માપ
તે કેટલો આઘાત સહન કરી શકે છે તેના ઉપરથી કાઢી શકાય. વન તો
આઘાત-પ્ર યાઘાતોથી ભરપૂર હોય છે . મોટાને મોટા આઘાત હોય છે . મોટા
ભાઈની જળસમાિધથી શ્રીકૃ ણને પણ આઘાત લા યો. ારકા જવાની જ યાએ
તે યાં જ સૂઈ ગયા. તે સમયે જરા નામનો એક શકારી શકારની શોધમાં યાં
આવી પહો ં યો. તેણે શ્રીકૃ ણને મૃગ સમ ને બાણ માયું. યારે ઘાયલ મૃગને
પકડવા ન ક આ યો યારે તેણે શ્રીકૃ ણને જોયા. શ્રીકૃ ણે તેને આ ાસન
આ યુ.ં મા આપી અને ઉ ક્રમણ કરી ગયા. હવે માત્ર શરીર જ રહી ગયું હતુ.ં
8-8-10
*
107. અજુન ૂંટાયો
શ્રીકૃ ણે યારે મહા થાન ક ુ યારે તેમની પાસે કોઈ ન હતુ.ં એકલા જ હતા.
શ્રીકૃ ણનું પૂ ં વન પ્રેરણા જ પ્રેરણાથી ભયું છે . િવ નો સવ ચ મહા ુ ષ
એકલો જ પ્રાણ યાગે છે . બાણ મારનારને મા આપે છે . લોકો ઇ છતા હોય છે કે
મારા ૃ ુ સમયે ઘણાં સગાં- નેહ ઓ હાજર રહે . માર ભ ય મશાનયા ા નીકળે . મારો
જય જયકાર થાય, મા નામ અમર થાય વગેરે વગેર.ે પણ અહીં જુઓ.
શ્રીકૃ ણનું ૃતક એકલું પડ્ યું છે . પાસે કોઈ નથી. ના હોવાનો ગમ નથી. હ પણ
ચહે રા ઉપર બ્ર મતેજ તપી ર યું છે . આ ખરો યાગ છે . પોતાની ભ યાિતભ ય
પાલખીઓ કઢાવવાની ઇ છા રાખવી, તેના માટે યવ થા કરવી એ ખરો યાગ ના
કહેવાય. તેને યાગનો યાગ જ કહેવાય.
મરતો ભલો બદે શકો, જહાં ન અપનો કોય,
માટ ખાય જનાવરાં મહા ુમંગ હોય.
આ બાજુ દા ક હિ તનાપુર પહો ં યો અને બધા સમાચાર અજુનને આ યા.
સમાચાર સાંભળ ને સૌ અવાક્ રહી ગયા. “શું યાદવોનો સવનાશ થઈ ગયો?”

અજુન તરત જ ારકા જવા રવાના થયો. ારકા પહોચીને ં તેણે ભયકં રતા
જોઈ. હવે ારકામાં મા ીઓ જ બચી હતી. સવનાશ થઈ ગયો હતો. અજુન
ધ્ સકે ને ધ્ સકે રડવા લા યો. અરેરે, આ શું થઈ ગયુ?ં ીઓ પણ પોકે ને પોકે
રડવા લાગી. સા ૂ હક વૈ ધ યની ભારે પીડા તેમના ઉપર આવી પડી હતી.
શ્રીકૃ ણની પ નીઓ રડી રહી હતી. હવે ારકા સલામત જ યા રહી ન હતી.
અજુન વસુદેવ ને મ ા. વસુદેવ હ વતા હતા. બ ે પુત્રો બલરામ
અને શ્રીકૃ ણના દે હાવસાનથી શોકમ ન હતા. અજુનને જોઈને તેમને
આ ાસન મ ું. વસુદેવ ને શ્રીકૃ ણે પ્રભાસ ેત્ર જતી વખતે જે ભલામણ
કર હતી તે પ્રમાણે ારકાનું રા ય, ખ નો અને બધી ીઓ અજુનને સ પી
દીધી. હવે આ બધાની ર ા કરવી એ તમારી જવાબદારી છે . વાતવાતમાં
વસુદેવ એ પ્રાણ યાગી દીધા. વસુદેવ ને ચાર પ નીઓ હતી. દે વકી, ભદ્ રા,
રોિહણી અને મં દરા, ચારેએ પિતની ચતામાં સહગમન ક ુ.

પ્રભાસ ે માં જઈને અજુને બધા યાદવોની અં યે કર , શ્રીકૃ ણ અને


બલરામના શરીરને શોધી કાઢ તેમનો પણ દાહસં કાર કરવામાં આ યો.
ારકામાં સાત દવસ રહીને બધી ીઓને લઈને અજુન િવદાય થયો. ચાલતાં
ચાલતાં તેઓ પચ ં નદ (પ ં બ) પહો ં યા. અહીં કાબા વશ
ં ીય ૂંટારા રહે તા હતા.
તેમણે અજુન ઉપર હુમલો કર દીધો. આ લોકો ીઓને ૂંટ જવા માગતા હતા.
અજુને પૂરા સાહસથી સામનો કય . ઘણા પ્રય ન પછી પણ અજુનને પોતાનાં
શ ત્રનું મરણ ના થયુ.ં પાછલી અવ થામાં િવ મરણનો રોગ થતો હોય છે . પેલા
ૂંટારાઓ ચારેતરફથી ીઓને ખેચી-ખેં ચીને
ં લઈ જવા માં ા, જેમ િહંસક પશુ
પોતાના શકારને લઈ ય તેમ. કેટલીક ીઓ તો તેમના પશથી ગભરાઈને
આપોઆપ તેમની સાથે થઈ ગઈ. જોત-જોતામાં બધી ીઓ ૂંટાઈ ગઈ. અજુન
જોતો જ રહી ગયો. એટલે આવી કહેવત પડી હશે.
સમય સમય બળવાન ન હ પુ ષ બળવાન,
કાબે અજુન ૂં ટયો વહી ધનુ ય વહી બાણ.
જે થોડાં ઘણાં ર નો રહી ગયાં હતાં તે લઈને અજુન કુ ે પહોચી
ં ગયો. ને થોડી-
ઘણી ીઓ બચી જવા પામી હતી તેમને એ પ્રદે શમાં યાં યાં વસાવી દીધી.
યાર પછી વૃ ો અને બાળકોને લઈને ઇ દ્ રપ્ર થ આ યો અને તે બધાંને યાં
વસાવી દીધા.
કમણી, શૈ યા, હે મવતી અને બવતીએ અિ ન નાન ક ુ, અને સ યભામા
વગેરે દે વીઓ વનમાં ચાલી ગઈ. બી ં બધાં જે નર-નાર હતાં તેમને યથાયો ય
વસાવી દીધાં. કદાચ આજના યાદવો તેમના વશ
ં જો હોઈ શકે.
પોતાના શોકને હળવો કરવા અજુન યાસ ના આશ્રમમાં ગયા. અજુનનો
ચહે રો આભા િવનાનો તેજોહીન હતો તેથી યાસ એ કારણ પૂછ્યુ.ં શું તે અશુ
જળથી નાન ક ુ છે ? શું તે ં કોઈ રજ વલા ી સાથે સમાગમ કય છે ? શું તે ં કોઈ
બ્રા મણનો વધ કય છે ? અથવા કોઈ યુ માં હારીને તો નથી આ યો ને?
અજુને ારકા અને પ્રભાસ ે માં ઘટે લી ઘટના કહ સંભળાવી. પાંચ લાખ યાદવો
માયા ગયા. જેમાં શ્રીકૃ ણ-બલરામ પણ ખરા. માર શ ત્રિવદ્ યા ભુલાઈ ગઈ.
હ રો યાદવ ત્રીઓને કાબા લોકો હરી ગયા. યાસ એ ઘણું આ ાસન
આ યુ.ં અજુન હિ તનાપુર ચા યો ગયો.
8-8-10
*
108. મહાપ્ર થાન
એક પ્ર થાન હોય અને એક મહાપ્ર થાન હોય. પ્ર થાન એટલે િવદાય અને
મહાપ્ર થાન એટલે મહાિવદાય. એવી િવદાય કે ફરીથી િવદાય થવું ના પડે.
છે લી િવદાય કૌરવોનું મહાપ્ર થાન કુ ેત્રના રણમેદાનમાં સામૂિહક રીતે
થયુ.ં પછી યાદવોનું મહાપ્ર થાન ારકા અને પ્રભાસ ેત્રમાં થયુ.ં તે પણ
સામૂિહક થયુ.ં બ ેમાં મહ વનો ફરક એટલો કે કૌરવો યુ કરતાં કરતાં
વીરપુ ષને છાજે તે રીતે િવદાય થયા. યારે યાદવો દા ના નશામાં ઋિષ-
મુિનઓના અપમાનના પિરણામ વ પ શાપથી અદ ં રોઅદં ર લડીને સમૂહમાં
નાશ પા યા. આ કોઈ વીરો ચત મરણ ના કહે વાય. હવે પાંડવોનો વારો આ યો
લાગે છે . સતત િવનાશથી અને વજનોના િવનાશથી માણસ ભાંગી પડતો હોય છે .
વન તો સમૂહોથી હોય છે . એકાકીપણામાં વન હોતું નથી. યુિધ ર ભાંગી
પડ્ યા. નરવશ થઈ ગયા. તેમણે ભીમ, અજુન, નકુ લ, સહદે વ વગેરેને બોલાવીને
રાજપાટ છોડીને િહમાલય તરફ ચા યા જવાની ઇ છા બતાવી. સૌને ગમી પણ
ખરી. વીર પુ ષોને પકડતાં પણ આવડે અને છોડતાં પણ આવડે. સામા ય માણસો
નથી તે પકડી શકતા કે નથી સમય આ યે છોડી શકતા.
છોડતાં આવડવાનો અથ સમજવા જેવો છે . અડધીરાત્રે પ ની પુત્ર વગેરે ઊ ંઘતાં
છોડીને કોઈ ભાગી ય તે ભાગી જવું છે . તેને છોડતાં આવડ્ યું ના કહે વાય.
તમારે જતું રહે વું હોય તો ખુશીથી વ પણ પાછળની યવ થા કરીને પછી
વ. તમે કાર ચલાવો છો હવે નથી ચલાવવી તો ખુશીથી છોડી દો પણ સીટ ઉપર
કોઈ બીજો ડ્ રાઇવર ગોઠવીને પછી સીટનો યાગ કરો. કશી યવ થા કયા િવના
ચાલુ કારે તમે ઊતરી વ તો કારમાં બેઠેલાનું શું થાય?
યુિધ રે પોતાની અનુપિ થિતમાં રા ય યવ થા કરવા વૈ યપુત્ર યુયુ સુને
સપં ૂણ રા યની યવ થાનો ભાર સોપી ં દીધો. યુયુ સુ વૈ ય ક યાનો પુત્ર
હોવાથી તેને વૈ યપુત્ર કહે વાતો હશે. એમ કહી શકાય કે યુિધ ર પછી વૈ ય
વશ
ં ગાદીએ આ યો. ઓછામાં ઓછુ ં અડધો તો ખરો. પછી પોતાના રા ય ઉપર
પરી તને બેસાડ્ યો. સુભદ્ રાનો દીકરો અ ભમ યુ અને તેનો દીકરો પરી ત.
હવે પાંડવોનો એ જ માત્ર એક વશ ં વારસ બ યો હતો. અ થામા તેનો પણ
નાશ કરવા માગતો હતો પણ શ્રીકૃ ણે ઉ રાના ગભનું ર ણ કરીને તેને
વનદાન આ યું હતુ.ં આ રા ય કૌરવ-પાંડવોનું સયં ુ ત હતું હિ તનાપુર.
યાદવોનો વશં પણ મરી છૂ ટ્ યો હતો. તેમાંથી બાકી બચેલા વજ્રને ઇ દ્ રપ્ર થનું
રા ય સો ં યુ.ં ( ારકાનું શું થયુ?ં )
યુિધ રે ઋિષ-મુિનઓને ભોજન કરા યું અને શ્રીકૃ ણ-બલરામ વગેરેનું શ્રા
કયુ.ં ગુ વર કૃપાચાયને પ્રણામ કયા. કૃપાચાય હ વતા હતા. યુિધ રે
હિ તનાપુરના નગરવાસીઓની સભા કરી. સૌની િવદાય માગી. પ્ર જનો
િવદાય આપવા તૈ યાર ન હતા. આવા ધમરા બી યાં મળવાના હતા? પણ
યુિધ ર ના મા યા. તેમણે પોતાના શરીર ઉપરથી બધાં આભૂષણો ઉતારી દીધાં.
“આ રા ્ રની સપ ં છે મારી નથી. મારાથી લઈ જઈ શકાય નિહ, યો
સભં ાળો.”
ભીમ અજુન નકુ ળ સહદે વે પણ બધાં આભૂષણો છોડીને વ કલ ધારણ કયાં.
દ્ રૌપદીએ તેમ જ કયું. બધાં હવે વ કલધારી થઈ ગયાં. બધાંને છોડતાં આવડ્ ય.ું
ઘણી વાર એવું બને કે જનારાં માણસો જતાં જતાં જેટલું લઈ જવાય તેટલું લઈ
ય, પાછળથી લોકો આ ેપ કરે. “બધું લઈ ગયાં” આવા લોકો પડાવી લેનારા
નેતાઓનું િનમાણ કરે. રા ્ રનું પતન કરે.
પાંચ પાંડવો છ ી દ્ રૌપદી અને એક તેમનો વફાદાર કૂતરો એમ સાત જણાં
હાથેપગે થઈને િવદાય થયાં. નગરવાસીઓ તથા કૃપાચાય યુયુ સુ વગેરેને િવદાય
કયા. આ વખતે અજુનની પ ની ઉલુપી ગગ ં ા માં સમાઈ ગઈ. બી
ચત્રાંગદા મ ણપુર ચાલી ગઈ. બાકીની પરી તના ઘરે હિ તનાપુર પાછી ફરી.
સૌથી આગળ યુિધ ર અને સૌથી પાછળ દ્ રૌપદી ચાલતાં હતાં. ચાલતાં ચાલતાં
બધાં લાલસાગર પહો ં યાં, અહીં અજુને પોતાના ગાંડીવ ધનુ યનો યાગ કરી
દીધો. કારણ કે આ ગાંડીવ તેણે વ ણદે વથી પ્રા ત કયું હતુ.ં તે વ ણને
(સમુદ્રમાં) સોપી
ં દીધુ.ં
બધાં મહાપ્ર થાન કરી ર યાં હતાં. એવામાં દ્ રૌપદી લડખડાઈને પૃ વી ઉપર પડી
ગઈ. તેનું મહાપ્ર થાન થઈ ચૂ યુ.ં ભીમે કારણ પૂછ્યું કે “આપણામાં સવ
પ્રથમ દ્ રૌપદીનું જ મહાપ્ર થાન કેમ થયુ.ં ?”
યુિધ રે જવાબ આ યો કે તેને અજુન પ્ર યે િવશેષ પથી પિતભાવ હતો. તે
સમભાવ રાખી શકતી ન હતી. તેથી એનું સવ પ્રથમ મહાપ્ર થાન થયુ.ં
સામૂિહક વનમાં સમભાવ રાખવો બહુ જ રી છે . તો જ સમૂહ સગ ં િઠત રહે તો
હોય છે . સમભાવ તૂટતાંની સાથે જ સમૂહ તૂટવા લાગે છે . ત્રીઓ સમભાવ રાખી
શકતી નથી. કારણ કે તેમના રાગ ે ષ પ્રબળ હોય છે .
થોડુ ક
ં ચા યા પછી નકુ લનું પતન થયું કારણ એને પોતાના વ પનું અ ભમાન
હતુ.ં
વળી થોડુ ક
ં ચા યા બાદ સહદે વનું મહાપ્ર થાન થઈ ગયુ.ં યુિધ રે કારણમાં
જણા યું કે એને ાનનું અ ભમાન હતુ.ં
હવે અજુનનું પતન થયુ.ં તેનું કારણ બનાવતાં યુિધ રે ભીમને સમ યું કે તેને
પોતાના શૌયનું ભારે અ ભમાન હતું તેથી તેનું પતન થયું છે .
હવે યુિધ ર, ભીમ અને કૂતરો ત્રણ જ રહી ગયાં. તે ચાલી ર યાં છે તેવામાં
ધડામ દઈને ભીમ પડ્ યો. તેણે યુિધ રને ક યું કે મા ં કારણ તો બતાવો. યારે
યુિધ રે ક યું કે સાંભળ “તું બહુ ખા ખા કરતો હતો અને પોતાના બળની ડીંગ
માયા કરતો હતો તેથી તા ં પતન થયું છે .”
હવે માત્ર યુિધ ર અને કૂતરો જ રહી ગયા હતા. બ ે પાછુ ં જોયા િવના જ
ચા યા કરતા હતા. તેવામાં ઇ દ્ ર પોતે તે વગમાંથી રથ લઈને યુિધ રને
લેવા આ યો અને ક યું કે “યુિધ ર આ રથમાં બેસો, હું તમને લેવા આ યો છુ ં .”
યુિધ રે જવાબ આ યો કે “ના ના સવ પ્રથમ મારા ભાઈઓ અને દ્ રૌપદીને
રથમાં બેસાડો તો જ હું રથમાં બેસીશ. મારે એકલા એકલા વગમાં આવવું નથી,
જે ભાઈઓએ મને વનભર સાથ આ યો. જુગાર હું ર યો હતો અને હું હાયો
હતો તેમ છતાં તેમણે તેર વષ વન ભોગ યા તે માત્ર મારે કારણે જ ભોગ યાં.
તેમણે કદી પણ મને કડવી વાત ના કહી, એવા ભાઈઓને છોડીને હું એકલો વગ
આવી ના શકુ .ં ”
હસીને ઇ દ્ રે ક યું કે “ ચત
ં ા ના કરો તે તો યારનાયે વગમાં આવી ગયા છે .
તમારી રાહ જુએ છે .”
યુિધ રે ક યું કે “ભલે પણ મારી પ ની દ્ રૌપદીને છોડીને હું વગમાં આવવા
માગતો નથી. ખરેખર તો મ યવેધ અજુને કયો હતો. વયવ ં રમાં તે જ યો
હતો. તેમ છતાં માત્ર માતાની આ ાથી તેણે અમને પિત તરીકે વીકાયા. આ
તેની મહાનતા હતી. બી કોઈ ત્રી આવી વાત વીકારે નિહ. હું જુગારમાં હારી
ચૂ યો હતો તેમ છતાં મે ં તેને દાવ ઉપર મૂકીને હારી ગયો અને મારા દે ખતાં તેને
ભરી સભામાં ન ન કરવાનો પ્રય ન થયો. દોષ તો બધા મારા જ હતા તેમ છતાં તે
વનમાં સાથે ફરી, અમાપ દુ :ખો સહન કયાં. અને છે ક સુધી સાથે રહી. એવી
પ નીને છોડીને હું વગમાં જઈ શકુ ં નિહ. પહે લાં મારી પ ની અને પછી હું.”
ઇ દ્ રે ક યું કે ચત
ં ા ના કરો દ્ રૌપદી પણ વગમાં પહોચી
ં ગઈ છે .
જરા તુલના કરો પરલોક સુધારવા પ નીનો યાગ કરવો મહાન કે પ નીને ખાતર
પરલોક વગનો યાગ કરવો, ઠોકર મારી દે વી મહાન? મહાભારતનો આ આદશ
છે કે વશું તો સાથે અને મરીશું તોપણ સાથે અને મયા પછી પરલોકમાં જઈશું
તોપણ સાથે. એકલા—એકલા પરલોક સુધારવો નથી. આતો મહા વાથ જ
કહે વાય. ત્રી મહાન છે . પ ની મહાન છે . તેનું સમપણ મહાન છે . તેનો યાગ
હોય જ નિહ. આ મહાભારત છે .
ઇ દ્ રે ક યું કે “ચાલો હવે તો રથમાં બેસો. પણ આ કૂતરો નિહ આવી શકે,
વગમાં પશુઓ ના આવી શકે.”
યુિધ રે ક યું કે “જો એમ જ હોય તો તમારો રથ પાછો લઈ વ. આ
વનભર મને વફાદાર ર યો છે . મા ં ર ણ કયું છે . હું સૂતો યારે આ સાવધાન
થઈને મારી ર ા માટે ગતો રહે તો. તેને કોઈ ટુ કડો આ યો તોય શું અને ના
આ યો તોય શું તેણે કદી વફાદારી ઓછી કરી નથી. કેટલાક લોકો એવા હોય છે
કે આપો યાં સુધી તમારા અને આપવાનું બધ ં કરો કે ઓછુ ં કરો તો બી ના થઈ
જતા હોય છે . આ કૂતરો તેવો નથી. આવા સાચા સાથીદાર ને છોડીને મારે વગમાં
આવવું નથી.”
યુિધ ર કૂતરાનો પણ યાગ કરવા માગતા નથી. કોરા આ મવાદીઓ પોતાના
આ માના ક યાણ માટે સૌનો યાગ કરી દે તા હોય છે . બસ એક જ વાત મારા
આ માનું ક યાણ થાય.
અહીં મહાભારતમાં જુદો આદશ છે . મા ં જે થવું હોય તે થાય મારાં વજનો અને
મારાં આ શ્રતોનું પ્રથમ ક યાણ થાય.
ઇ દ્ રે યુિધ રને કૂતરાને ય દે વા બહુ સમ યો. પણ યુિધ ર મ મ
ર યા. હું યાં મારો કૂતરો, કૂતરા િવના મારે વગ નથી જોઈતુ.ં અતં ે યુિધ રની
ત થઈ. ખરેખર તો તે કૂતરો દે વરાજ હતો. તેણે પોતાનું દે વરાજનું પ ધારણ
કયુ.ં
યુિધ ર વગલોકમાં પહોચી
ં ગયા, પણ યાં તેમણે પોતાના ભાઈઓને જોયા
નિહ આથી તેમણે આગ્રહ કયો કે મારે મારા ભાઈઓને જોવા છે તે યાં હોય
યાં મને લઈ વ.
દે વદૂ ત તેમને નરકમાં લઈ ગયો. ભયક ં ર નરક, મહાદુ :ખદાયી અને દુ ગંધ મારતું
નરક. ચારે તરફ હાહાકાર થઈ ર યો હતો યાં કણ, ભીમ, અજુન, નકુ લ,
સહદે વ, દ્ રૌપદી વગેરે બધાં જ હતાં અને બધાં ભારે પીડાથી દન કરી ર યાં હતાં.
યુિધ રને આ ય થયુ:ં અરે મારા ભાઈઓ, દ્ રૌપદી વગેરે તો અહીં નરકમાં
બળી ર યા છે . તેણે દે વદૂ તને ક યું કે “તમે પાછા વગમાં ચા યા ઓ. હું અહીં
જ રહીશ. અહીં રહે વાથી આ મારા વજનોને આ ાસન મળશે અને હું તેમના
દુ :ખનો ભાગીદાર થઈશે.” એમ કહીને તેમણે દે વદૂ તને િવદાય કરી દીધો. અને
પોતે ભડભડતા નરકમાં ભાઈઓની સાથે રહે વા લા યા.
હ બે ઘડીએ નિહ થઈ હોય યાં તો ઇ દ્ ર વગેરે બધા દે વતા યાં દોડી આ યા.
તેમના આવતાં જ નરકનું પૂ ં દૃ ય બદલાઈ ગયુ.ં હવે તે વગ થઈ ગયું ઇ દ્ રે
યુિધ રને ક યું કે અહીં જે કોઈ આવે છે તેણે કમો પ્રમાણે વારાફરતી નરક
ભોગવવું પડે છે . જે લોકો પહે લાં વગ ભોગવી લે છે તેમને પાછળથી નરક ભોગવવું
બહુ દુ :ખદાયી થઈ ય છે . એટલે મે ં તમને પ્રથમ થોડુ ં નરક ભોગવાવી દીધુ.ં
યુિધ રની જ ાસા થતાં ઇ દ્ રે ક યું કે “તમે નરો વા કુ જ ં રો વા” એવું અડધું
અસ ય બોલેલા તેના પિરપાક પે આ થોડી વારનું નરક ભોગવવું પડ્ યું છે . હવે
તમે સવો ચ વગના અિધકારી થઈ ગયા છો. તમે જે ભીમ વગેરેને નરકમાં જોયા
તે સાચું ન હતુ.ં તે તો ઇ દ્ રની માયા હતી માત્ર માયા.
આવું કહીને દે વદૂ ત યુિધ રને િદ યલોકમાં લઈ ગયો, યાં શ્રીકૃ ણ, અજુન
વગેરે સૌ કોઈ હતા. દ્ રૌપદી પણ યાં જ હતી. ભી મ વગેરે મહાન યો ાઓ પણ
હતા. બધો પિરવાર વગમાં આવી ગયો હતો. યુિધ ર સૌને મ યા અને સૌ યાં
જ રહી ગયા. ક ણા ત સુખા તમાં બદલાઈ ગયો. પાપ અને પુ ય િવનાના
ધમની ક પના કરવી શ ય નથી. જો પાપ અને પુ ય હોય તો તેનાં પિરણામ
પણ હોય જ, પિરણામ િવનાના પાપ-પુ યનો અથ જ ના રહે . નરક અને વગ
િવના આ બ ેનાં પિરણામ ભોગવી ના શકાય. બધાનાં પિરણામ અહીં જ મળી ના
શકે. એક ખૂન કરનારને પણ ફાંસી થાય અને હ ર ખૂન કરનારને પણ ફાંસી
થાય. આ યાય ના કહે વાય. આવી જ રીતે પુ યનું પણ કહી શકાય. વળી
અહીં સ થાયે ખરી અને ના પણ થાય. કાંઈ કહે વાય નિહ. લાંચ- શવત અને
વકીલોના જોરે છૂ ટી પણ જવાય, એટલે અહીં જ બધી યવ થા થઈ શકે નિહ.
એટલા માટે વગ નરકની યવ થા જ રી છે .
બીજુ ં નરકયાતનાની ભયક ં ર બીકથી ઘણાં પાપો અટકી જતાં હોય છે . અને
વગનાં સુખોની લાલચથી ઘણાં પુ યો પણ થતાં હોય છે . એટલે અપરાધો
અટકાવવા તથા સ કમો વધારવા માટે પણ વગનરકનો સારો ઉપયોગ થતો
ર યો છે . થઈ ર યો છે .
મહાભારતનો ઉપસહ ં ાર બહુ ક ણ છે . પણ પ્રેરણાદાયી પણ છે . પાંડવો રાજપાટ
પાછુ ં મેળવી શકે છે . અને પછી ઇ છાથી છોડી પણ શકે છે . િહમાલય જઈને એક
પછી એક દે હિવસજન કરી શકે છે . યુિધ રનું અિં તમ વન ખૂબ જ
ભ યતાથી ચમકી ઊઠે છે . તે કૂતરા િવના વગમાં જવા તૈ યાર થતા નથી. ભાઈઓ
િવના પણ તેમને વગ ખપતું નથી. ભાઈઓ સાથે નરકમાં પણ રહે વા તૈ યાર છે ,
દ્ રૌપદી તેમની િપ્રયપ ની છે . આ િપ્રયતા છે વટ સુધી બની રહે છે . તેનો યાગ કે
તેના પ્ર યે જરાય નફરત પેદા થતી નથી. અત ં ે તેમના આદશોનો િવજય થાય
છે . તે માત્ર પોતાના માટે જ વગ નિહ પણ પૂરા પિરવાર માટે વગ બનાવીને
પછી જ વગમાં ય છે . આ રીતે મહાભારત પાિરવાિરક ગ્રંથ થઈ ગયો છે .
ઘણા લોકો માને છે કે મહાભારતના ભયકં ર યુ પછી ભારતનું પતન થયુ.ં કારણ
કે ભારત ફરી બેઠું ના થઈ શ યુ.ં મને લાગે છે કે આ મા યતા યો ય નથી.
ખરેખર તો રા ્ રો યુ પછી જ બમણાં બેઠાં થતાં હોય છે . જોઈ લો જમની -
પાનને. જે રા ્ રો યુ ો કરતાં જ નથી. (તે શ ય જ નથી) તે ગુલામ થઈ
જતાં હોય છે . જોઈ લો િતબેટને. અથવા ખિં ડયા તો જ ર થઈ જતાં હોય છે .
યુ થી રા ્ ર ભગ ં ાર થઈ જતું હોય છે . પણ ભગ
ં ારમાંથી જ નવિનમાણ થતું હોય
છે . આ િવ ઇિતહાસ છે . યુ ના થાય તે માટે ના બધા પ્રય નો કયા પછી પણ
જો યાય ના જ મળતો હોય. અ યાચારો દૂ ર ના જ થતા હોય તો છે વટના
ઉપાય તરીકે ભરપૂર યુ કરી લેવું જ રી થઈ ય છે . ભલે ભગ
ં ાર થઈ
જવાય. ભગ ં ાર થવાથી ડરનારા ખેતી ના કરી શકે. નવા મકાન ના બાંધી શકે,
િવકાસ ના કરી શકે, થગીત થઈ ય અને કમોતે મરી ય. એટલે કે ગુલામ
થઈ ય.
મહાભારત અિહંસાવાદી ગ્રંથ નથી. તેમ જ િહંસાવાદી પણ નથી. તે વા તવવાદી
છે . જે સમયે જે જ રી હોય તે કરવું જ જોઈએ. તેમાં િહંસા-અિહંસા આડે ના
આવે. આ ઋિષમાગ છે . ભારતને અિહંસાવાદના નામે ઘણો ભટકાવી માયો છે . તેનાં
ભયક ં ર પિરણામ દે શે ભોગ યાં છે અને આજે પણ ભોગવી ર યો છે . આવો
આપણે રા ્ રને વા તવવાદી બનાવીએ.
9-8-10
***

You might also like