Professional Documents
Culture Documents
Patrak-4-Kantai Kam Pramanpatra-Khd
Patrak-4-Kantai Kam Pramanpatra-Khd
Patrak-4-Kantai Kam Pramanpatra-Khd
ઉપરોક્ત વવગતે અમારી સંસ્થાના અંબર ચરખા કાંતનાર કારીગર ધ્વારા સુતર ઉત્પાદનની
કામગીરી દરમ્યાન અંબર ચરખા ઉપર વીજળીનો ઉપયોગ કરવામાં આવેલ નથી. ગુજરાત રાજ્ય ખાદી
ગ્રામોધોગ બોર્ડ ધ્વારા અમારી સંસ્થાના કાંતનાર કારીગરના અંબર ચરખાની ચકાસણી કરવામાં આવે ત્યારે
વીજળીના ઉપયોગથી અંબર ચરખો ચાલુ જોવા મળશે તો અમારી સંસ્થાને ગુજરાત રાજ્ય ખાદી
ગ્રામોધોગ બોર્ડ કે ગુજરાત સરકારશ્રીના અન્ય કોઈપણ વવભાગોમાંથી લાભો મળવાપાત્ર રહેશે નહી અને
સંસ્થા ધ્વારા કરાયેલ સુતર ઉત્પાદન અમાન્ય ગણાશે તેની સંપણ ૂ ડ જવાબદારી સંસ્થાના જવાબદાર
પ્રમુખ/મંત્રીશ્રીની રહે છે જે ની ખાત્રી બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે .