Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 91

1

2
3
પ્રસ્તાવના
વિદ્યાર્થી વિત્રો,
આપ સૌ અત્યારે GPSC ની અલગ-અલગ િુખ્ય પરીક્ષાની તડાિાર
તૈયારીિાાં વ્યસ્ત હશો. દરેક વિદ્યાર્થીને િુખ્ય પરીક્ષાિાાં જિાબ કેિી રીતે લખિા, શુાં લખિુ
તેના પ્રશ્નો િાંજિતા હશે. આ સિસ્યાના સિાધાનરૂપે અત્યાર સુધીિાાં GPSC અને UPSC
દ્વારા પછાયેલા ઇવતહાસ વિષયના વિવિધ પ્રશ્નોને ધ્યાનિાાં રાખી અને ભવિષ્યિાાં કેિા
પ્રશ્નો પછાઈ શકે તેનો અાંદાજ લગાિી ઉત્તિ ગુણિત્તાના પ્રશ્નો અને જિાબો તિારી સિક્ષ
સરળ ભાષાિાાં પીરસિાનો પ્રયત્ન કયો છે.
આ બુકલેટિાાં આપને િધ્યકાલીન ભારતના ઇવતહાસના વિષયો જેિકે
વિદેશી િુસાફરોના વૃતાાંતો, સલ્તનતકાળ, િુઘલકાળ, ભવિ અને સફી ચળિળો તર્થા
વિજયનગર સામ્રાજ્ય જેિા વિષયોના િહત્િનાાં પ્રશ્નો તર્થા તેના જિાબો િળી રહેશે. આ
બુકલેટ િધ્યકાલીન સિયનાાં રાજકીય, આવર્થિક, સાિાજીક, સાાંસ્કૃવતક અને ધાવિિક વિકાસને
સિજિાિાાં પણ િદદરૂપ ર્થશે.
- શ્રી અબા આરબ (તિીિી એ.એ)

લેખક પરરચય

શ્રી અબા આરબ (તિીિી એ.એ) B.E Environment નો અભ્યાસ કયાિ


બાદ િતિિાનિાાં વ્યાખ્યાતા તરીકે સેિા આપી રહ્યા છે. તેઓએ UPSC વસવિલ સવિિસની
િુખ્ય પરીક્ષા િૈકલ્લ્પક વિષય ‘ઇવતહાસ’ સાર્થે 3 િખત લખેલ છે. અને UPSC ની વસવિલ
સવિિસની પરીક્ષાનો ઇન્ટરવ્યુ પણ આપેલ છે.

4
અનુક્રમણિકા
ક્રિ વિષય પેજ નાં.
1. ભારત પર વિદેશી આક્રિણોનો પ્રભાિ અને 06
વિદેશી િુસાફરોના વૃતાાંત
2. રદલ્હી સલ્તનત (1206-1526) 20
3. િુગલ સામ્રાજ્ય (1526-1707) 41
4. વિજયનગર સામ્રાજ્ય અને દવક્ષણ ભારતના 58
િહત્િના રાજિાંશો
5. ભવિ આાંદોલન અને સફીિાદ 80

5
ભારત પર વિદેશી આક્રમણોનો
પ્રભાિ અને વિદેશી મુસાફરોના
વૃતાાંત

6
ભારત ઉપર વિદેશી આક્રમણો અને તેનો પ્રભાિ :
પ્રશ્નઃ 1 અરબોની વસાંધ વિજયનો સાાંસકૃવતક પ્રભાિ જણાિો. શુાં ભારતીય વિદ્વાનો આ
સાાંસકૃવતક વિવનમયનો લાભ મેળિી શક્યા હતા?
પ્રશ્નઃ 2 ઈરાની આક્રમણની ભારત પર થયેલ અસર જણાિો.

પ્રશ્નઃ 3 ભારત પર વસકંદરે કરેલા આક્રમણના પરરણામોની ચચાણ કરો.

વિદેશી મુસાફરોના ભારત પ્રિાસના વૃતાાંતો :


પ્રશ્નઃ 4 “ફાહયાન”ના ભારત પ્રિાસના વૃતાાંતનુાં આલોચનાત્મક વિશ્લેષણ કરો.

પ્રશ્નઃ 5 “હ્યુ-એન-ત્સાાંગ”ના ભારત પ્રિાસના વૃતાાંતનુાં આલોચનાત્મક વિશ્લેષણ કરો.

પ્રશ્નઃ 6 ફાહયાન અને યુઅન-સિાાંગના ભારત પ્રિાસના વૃતાાંતની સરખામણી ઉદાહરણો


સાથે કરો.

પ્રશ્નઃ 7 અધ્યયન સ્ત્રોતનાાં રૂપમાાં “અલ-એ-બરુની” ના વિિરણનુાં વિશ્લેષણ કરો.

પ્રશ્નઃ 8 ભારતીય ઈવતહાસના મહત્િપૂણણ સ્ત્રોતનાાં રૂપમાાં ઈબ્નબતુતાના “રેહલા” વિશે


તમારુું શુાં મૂલયાાંકન છે?

પ્રશ્નઃ 9 વિજયનગર સામ્રાજ્ય અાંગન ે ી મહત્િપૂણણ જાણકારી આપણને 15 અને 16મી


સદીમાાં વિજયનગરની મુલાકાત લેનાર પરદેશી મુસાફરો-વનકોલો કોન્ટી, અબ્દુલ
રઝ્ઝાક, ડોવમાંગો પેઇઝ, ડુઆટે બાબોસા અને નૂવનઝ-દ્વારા મળે છે.

7
પ્રશ્નઃ 1 અરબોની વસાંધ વિજયનો સાાંસકૃવતક પ્રભાિ જણાિો. શુાં ભારતીય વિદ્વાનો આ
સાાંસકૃવતક વિવનમયનો લાભ મેળિી શક્યા હતા?
જિાબઃ ➢ વસાંધ વિજય ભારતિાાં ઈસ્લાિી શવિની સિિ પ્રર્થિ સફળતા હતી ઈ.સ 712 િાાં િહિદ-
વબન-કાસીિને વસાંધિાાં સફળતા િળી. “ચચનાિાના” ફારસી અનુિાદ તર્થા
અલવબલાદુરીના ગ્રાંર્થ ‘ફૂતહુ -ઉલ-અબદાન’ ર્થી વસાંધ વિજયની િાવહતી િળે છે જેની
અનુસાર વસાંધ વિજયનો સાાંસ્કૃવતક પ્રભાિ ભારતિાાં વ્યાપક રહ્યો.
➢ અરબોએ પિી વિશ્વ અને પવિિી વિશ્વની િચ્ચે સાાંસ્કૃવતક આદાન-પ્રદાનિાાં સેતુનુાં કાિ
કયુ.ું કઈક નિુાં જોિુાં, જાણિુાં, શીખિુાં એ અરબોનો શોખ હતો. તેઓ િુિ િને શીખી
લેતા અને અપનાિી લેતા. કિનસીબ એ ભારતીય વિદ્વાનો પોતાની ‘કૂપિાંડુકતા’ ના
કારણે આ આદાન પ્રદાનર્થી લાભ ઉઠાિી શક્યા નહીં. પવિિી વિશ્વને તેનો િધુ લાભ
િળ્યો. 16 િી સદીના ‘યુરોવપય પુનિજાગરણ” િાાં પણ તેની અપ્રત્યક્ષ ભવિકા રહી છે.
➢ આરબ ખલીફા ‘અલ-િોિીન-હારૂન-અલ-રસીદે’ પોતાના દરબારિાાં વિવભન્ન ક્ષેત્રોના
વિદ્વાનોને સાંરક્ષણ આપયુાં હતુ.ાં તેિણે બગદાદિાાં એક ‘બૈત-અલ-વહકિત” (House of
wisdom - અનુિાદ વિભાગ) ની સ્ર્થાપના કરી હતી, જેિાાં ગ્રાંર્થોના અનુિાદની વ્યિસ્ર્થા
હતી. આ વિભાગિાાં અનેક સાંસ્કૃત ગ્રાંર્થોનુાં અરબી ભાષાિાાં અનુિાદ ર્થયો. ‘પાંચતાંત્ર’ એ
આગળ પવિિી િાતાિ સાંગ્રહ ‘એશપ’ ને આધાર પ્રદાન કયો.
➢ અરબોએ ભારતીય ખગોળશાસ્ત્ર, ગવણતશાસ્ત્ર, િૈરદકવિદ્યા, સાંગીત અને વચત્રકળા ક્ષેત્રે
વશક્ષણ િેળવ્યુાં. અરબોના િાધ્યિર્થી પવિિી વિશ્વે ભારતર્થી અાંકિાળા, શન્ય તર્થા
દશાાંશ પ્રણાલીનુાં જ્ઞાન પ્રાપ્ત કયુ.ું અરબોના િાધ્યિર્થી પવિિી વિશ્વના લોકોએ
બીજગવણતની જાણકારી પણ પ્રાપ્ત કરી.
➢ પવિિી એવશયાિાાં સફી વચાંતનના વિકાસિાાં પણ ભારતીય વચાંતનનો પ્રભાિ િાનિાિાાં
આિે છે.
➢ વસાંધ વિજય પછી ઘણા સફી સાંત પાંજાબ, વસાંધ, દક્ક્ન અને અન્ય ક્ષેત્રોિાાં આવ્યા. તેિણે
ધિિ અને સાાંસ્કૃવતક સિન્િયને પ્રોત્સાહન આપયુ.ાં
➢ આિ, અરબોએ પવિિી વિશ્વિાાં ભારતના સાાંસ્કૃવતક રાજદતની ભવિકા ભજિી.

પ્રશ્નઃ 2 ઈરાની આક્રમણની ભારત પર થયેલ અસર જણાિો.


જિાબઃ ➢ ઈરાની આક્રિણર્થી રાજકીય દ્રલ્િએ ભારત પર બહુ ખાસ અસર ર્થઈ ન હતી, પરંતુ આ
આક્રિણની સાંસ્કૃવત અને િેપારની દ્રલ્િએ િહત્ત્િની અસર ર્થઈ.
➢ ઈરાની આક્રિણના પરરણાિે, ઉત્તર પવિિિાાં તક્ષવશલાનુાં ક્ષેત્ર પવિિ એવશયાના િેપાર
નેટિકક સાર્થે જોડાયેલુ હતુ.ાં તેર્થી ઉત્તર પવિિિાાં િેપાર-િાવણજ્ય અને શહેરીકરણને
પ્રોત્સાહન િળ્યુ.ાં
➢ ડેરીયસ પહેલાના સિયિાાં ‘સ્કાઈલેક્સ’ નાિના નાવિકે વસાંધુ અને તેની શાખાઓનો
િાગિ શોધ્યો હતો. ભારતના ઘણા ભાગોિાાંર્થી ઈરાની વસક્કા (દરરક અને વસગલોઈ)
િળી આવ્યા છે જે ભારતના ઈરાન સાર્થેના િેપારનો સાંકેત આપે છે.

8
➢ ઈરાની સામ્રાજ્યે પ્રાાંતીય િહીિટનુાં એક િોડેલ વિકવસત કયુું હતુાં જેને “ક્ષત્રપ” વ્યિસ્ર્થા
કહેિાિા આિતુાં હતુ.ાં ઈરાનીઓની ‘ક્ષત્રપ’ શાસન પદ્ધવતનો શક-કુષાણ યુગિાાં
નોંધપાત્ર વિકાસ ર્થયો.
➢ ઈરાની વિજયના પરરણાિે ઉત્તર પવિિ ભારત અને પવિિ એવશયાની િચ્ચે સાાંસ્કૃવતક
આદાન પ્રદાનને પ્રોત્સાહન િળ્યુ.ાં પવિિોત્તર પ્રદેશિાાં ભારતીય અને ઈરાની અરિેઈક
વલપીના સાંયોગર્થી ‘ખરોષ્ઠી વલવપ’ ની શરૂઆત ર્થઈ.
➢ ઈરાનીઓ ખડક અને સ્તાંભો પર આજ્ઞાપત્ર કોતરાિતા હતા. કેટલાક વિદ્વાનોનુાં િાનિુાં
છે કે અશોકના સ્તાંભ ઈરાની સમ્રાટ ડેરીયસ પ્રર્થિના સ્તાંભર્થી પ્રભાવિત હતા.
િૌયિકાલીન વશલ્પ અને સ્ર્થાપત્ય પર પણ ઈરાની સાંસ્કૃવતની અસર જોિા િળે છે.
➢ િૌયિ સામ્રાજ્યિાાં, રક્ષણ િાટે સ્ત્રી અાંગરક્ષકોની વનિણક કરિી, સામ્રાજ્યને વિવિધ
ક્ષત્રપીઓિાાં િહેચિુાં િગેરે ઈરાની પ્રભાિ તરીકે સ્િીકારિાિાાં આવ્યા છે. અશોકના
આજ્ઞાપત્રની પ્રસ્તાિનાિાાં ઈરાની પ્રભાિ જોિા િળે છે.

પ્રશ્નઃ 3 ભારત પર વસકંદરે કરેલા આક્રમણના પરરણામોની ચચાણ કરો.


જિાબઃ ➢ વસકંદરની સાર્થે ‘વનયાકકસ’ જેિા િુખ્ય ભગોળિેત્તા પણ હતા. તેના દ્વારા અરબસાગરિાાં
નિા ભભાગની ખોજ પણ કરિાિાાં આિી.
➢ વસકંદરે પોતાના ભારત પ્રિાસ દારવિયાન ઘણા નિા શહેરો સ્ર્થાપયા અને ગ્રીક િસાહતો
સ્ર્થાપી, ઉદાહરણ તરીકે વનકાઈયા, બકાફેલો, વસકન્દરરયા (કાબલ), અલેક્સઝેન્રીયા
(િૈગ્રાિ)નુાં નાિ આપી શકાય. આ શહેરો વિવિધ નદીઓના કાાંઠે અર્થિા સાંગિો પર
બનાિિાિાાં આવ્યા હતા જે પાછળર્થી િહત્ત્િપણિ વ્યાપારી કેન્દ્ર બન્યા. જેની સાર્થે
ભારતિાાં યુનાની ઉલક શૈલી તર્થા ચાાંદીના દ્રિ વસક્કાઓનુાં પ્રચલન ર્થયુાં.
➢ વસકંદરના આક્રિણની સાર્થે ભારત આિેલા ઘણા દશિનીકોને ભારતીય દશિનનો લાભ
િેળિિાની તક િળી.
➢ જે રીતે ગ્રીક દાશિનીક ‘પાયર્થાગોરસ’ પર ભારતીય દશિનનો પ્રભાિ સ્પિ જોિા િળે છે.
એ જ રીતે ભારતીય દશિન પર ગ્રીક વચાંતકોનો પ્રભાિ જોિા િળ્યો.
➢ વસકંદર સાર્થેના યુદ્ધર્થી ભારતીય સેનાઓની નબળાઈ સ્પિ ર્થઈ. પરરણાિે, ભારતિાાં
ઘોડેસિાર ટુકડીઓની રચના પર વિશેષ ભાર િકિાિાાં આવ્યો હતો.
➢ ઉત્તર પવિિ ભારત અને પિી યુરોપની િચ્ચે સાાંસ્કૃવતક આદાન પ્રદાન ર્થયુાં. જેના કારણે
ઉત્તર પવિિ ભારતિાાં યુનાની વલવપનુાં પ્રચલન િધ્યુ.ાં અશોકના સિયિાાં ગાાંધારર્થી
યુનાની લીપીના ઉપયોગની સચના િળે છે. તેના ઉપરાાંત ‘હેલેવનલ્સ્ક કળા’ નો પણ
વિકાસ ર્થયો. પરરણાિે ‘ગાાંધાર’ કળાના રૂપિાાં િવતિકળાની એક વિશેષ શૈલી જોિા િળે
છે.

9
➢ વસકંદરના આક્રિણના પરરણાિે, ઉત્તર પવિિના રાજ્યો અને ગણતાંત્રો બાંને નબળા પડી
ગયા. તેનો લાભ િૌયોને િળ્યો તર્થા િૌયિ શાસક ચાંદ્રગુપ્ત ઉત્તર પવિિના પ્રદેશો પર
આક્રિણ કરી આ ક્ષેત્રને જીતી શક્યો.
➢ તેના આક્રિણે ભારતીયોની આાંતરરક નબળાઈઓ ખુલ્લી પાડી અને વિદેશી આક્રિણોનો
સાિનો કરિા િાટે ભારતિાાં એક બળિાન સામ્રાજ્ય હોિુાં જરૂરી છે તે સિજાયુાં. રાજા
પરુ (પૌરસ) અને તેના સૈન્યએ િીરતાપિિક વસકંદરના આક્રિણનો સાિનો કયો. આિ
દેશની પ્રજાિાાં સ્િાતાંત્ર્યવપ્રયતાની ભાિનાનાાં દશિન ર્થયા. આાંવભકુિાર અને શશીગુપ્ત
જેિા દેશદ્રોહીઓએ વસકંદરને િદદ કરી.
➢ વસકંદરના આક્રિણના પરરણાિે ભારતીય ઈવતહાસ લેખનને પ્રોત્સાહન િળ્યુ.ાં પિિ િૌયિ
કાળિાાં યનાની વિદ્વાનોર્થી જ આપણને ઉત્તર પવિિના પ્રદેશનુાં વિિરણ પ્રાપ્ત ર્થાય છે.
યનાની વિદ્વાન ચાંદ્રગુપ્ત િૌયિને ‘સેંટ્રોકોટ્સ’ (એન્દ્રોકોટસ) કહેતા હતા. વિવલયિ જોન્સે
સેંટ્રોકોટ્સની ઓળખ ચાંદ્રગુપ્ત િૌયિર્થી કરી. આિ ભારતના ઈવતહાસને કાળગણનાનો
આધાર િળ્યો.
➢ વસકંદરના આક્રિણના પરરણાિે ભારત અને ભિધ્યસાગરીય ક્ષેત્રની િચ્ચે નિા િાગોની
ખોજ ર્થઈ. તર્થા તે િાગો પાછળર્થી ભારત અને પવિિી દુવનયા િચ્ચેના સાંપકકના,
વ્યિહારના િાગો બન્યા. આિ િેપાર-િાવણજયને પ્રોત્સાહન િળ્યુ.ાં

પ્રશ્નઃ 4 “ફાહયાન”ના ભારત પ્રિાસના વૃતાાંતનુાં આલોચનાત્મક વિશ્લેષણ કરો.


જિાબઃ ➢ ફાવહયાને ચાંદ્રગુપ્ત રદ્વતીય (વિક્રિારદત્ય) ના સિયિાાં ભારતનો પ્રિાસ કયો હતો. ઈ.સ
399 ર્થી ઈ.સ 414 િચ્ચે તેણે ભારતના વિવભન્ન સ્ર્થળોની િુલાકાત લીધી. તેણે તક્ષવશલા,
પાટલીપુત્ર, કનૌજ, િર્થુરા, કૌશાાંબી, િૈશાલી, નાલાંદા, પવિિબાંગાળ િગેરે સ્ર્થળોનો
પ્રિાસ કયો.
➢ ફાહયાન બૌદ્ધ ધિી હતો, તેનો ભારત પ્રિાસનો િુખ્ય હેતુ :
➢ બૌદ્ધ ધિિનુાં જ્ઞાન, બૌદ્ધ ગ્રાંર્થોનુાં અધ્યયન, બૌદ્ધ ગ્રાંર્થોની નકલ િેળિિી, બુદ્ધને લગતા
સ્ર્થળોની િુલાકાત.
➢ ફાહયાનનો ગ્રાંર્થ ‘ફો-કુઓ-કી’ ચાંદ્રગુપ્ત વિક્રિારદત્યકાલીન ભારતની રાજકીય, ધાવિિક,
સાિાવજક અને આવર્થિક લ્સ્ર્થવતનુાં સુાંદર િણિન કરે છે.
➢ તેણે િર્થુરાની દવક્ષણની તરફના પ્રદેશ ‘િધ્યપ્રદેશ’ વિશે લખ્યુાં છે કે ત્યાનુાં િહીિટ
કાયિક્ષિ હતુ.ાં લોકો ખુશ હતા. લોકોના જીિનિાાં રાજ્યોનો હસ્તક્ષેપ નવહિત હતો.
વિદ્રોહ કે િહા અપરાધ િાટે અપરાધીનો જિણો હાર્થ કાપી નાખિાિાાં આિતો હતો.
કાયદો અને વ્યિસ્ર્થાનો અિલ યોગ્ય રીતે ર્થતો હતો. અવધકારીઓ ઈિાનદાર હતા. તે
જાસસીતાંત્રનો પણ ઉલ્લેખ કરે છે.
➢ ફાવહયાને ભારતના આવતથ્ય સત્કારના િખાણ કયાિ છે.

10
➢ ફાહયાન આવર્થિક દ્રલ્િર્થી ભારતને સુખી અને સમૃદ્ધ બતાિે છે. સમૃવદ્ધના કારણે જ
ધનપવતઓએ િગધિાાં વચરકત્સાલય બનાવ્યા હતા. તે કેટલાક નગરોના પતનનો પણ
ઉલ્લેખ કરે છે જે વ્યાપારનુાં પતન દશાિિે છે. ખરીદ-િેચાણિાાં ‘કૌડી’ ઓનો ઉપયોગ
ર્થતો. દૈવનક જીિનિાાં િુદ્રાનો ઉપયોગ ઓછો ર્થિા લાગ્યો હતો.
➢ ફાહયાન અનુસાર સરકારની આિક િુખ્યત્િે જિીન િહેસલ જે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ
હતુ.ાં તેના અનુસાર અર્થિવ્યિસ્ર્થાનો આધાર કૃવષ હતુ.ાં
➢ સાિાવજક વિષિતાનો ઉલ્લેખ ફાહયાનના યાત્રાવૃતાાંતિાાં િળે છે. તેના અનુસાર ચાાંડાલ
લોકો સિાજર્થી બવહષ્કૃત હતા. તેઓ ગાિ કે શહેરિાાં પ્રિેશ કરતી િખતે લાકડી
પછાડતા હતા, જેર્થી લોકો તેિના સ્પશિર્થી બચી શકે.
➢ તેણે જૈન ધિિનો ઉલ્લેખ કયો છે.
➢ ફાહયાન અનુસાર બૌદ્ધ ધિિ હીનયાન અને િહાયાનિાાં િહેંચાઈ ગયો છે. તેને િર્થુરાિાાં
20 બૌદ્ધ વિહાર જોયા. તેના અનુસાર વહંદુ અને બૌદ્ધિાાં પરસ્પર સદભાિના હતી.
➢ લોકો જીિહત્યા કરતા ન હતા અને નશો કરતાાં ન હતા. લોકો ડુાંગળી કે લસણ ખાતા ન
હતા. િાત્ર ચાાંડાલ જ એિુાં કરતાાં હતા.
➢ બહુપત્નીત્િ પ્રર્થા અને સતીપ્રર્થા પ્રચવલત હતી.
➢ સિકાલીન અન્ય સ્ત્રોતોર્થી િાવહતી િળે છે કે લોકો િાાંસાહારી અને શાકાહારી બાંને
પ્રકારના ભોજન કરતાાં હતા.
➢ ફાવહયાને સાંપણિ દેશને અવહંસક બતાવ્યો છે જે િાનિુાં શક્ય નર્થી.
➢ તે એક બૌદ્ધ તીર્થિ યાત્રી હતો. તેણે પ્રત્યેક િસ્તુને બૌદ્ધ ધિિની દ્રલ્િર્થી જોયુાં. તેણે બ્રાહ્મણ
ધિિનુાં વિસ્ૃત િણિન કયુું નર્થી. તેણે િહદઅાંશે બૌદ્ધ તીર્થિ સ્ર્થળોની યાત્રા કરી.
➢ ફાવહયાને સાિાવજક અને આવર્થિક લ્સ્ર્થવતનુાં વિસ્ૃત િણિન કયુું નર્થી.
➢ ફાવહયાને પોતાના સિકાલીન શાસકનુાં નાિ લખ્યુાં નર્થી.
➢ તેિ છતાાં ફાહયાનનુાં યાત્રાવૃતાાંત ચાંદ્રગુપ્ત બીજાના સિયની ભારતની રાજકીય, ધાવિિક,
સાિાવજક અને આવર્થિક લ્સ્ર્થવતનુાં સુાંદર િણિન કરે છે.
પ્રશ્નઃ 5 “હ્યુ-એન-ત્સાાંગ”ના ભારત પ્રિાસના વૃતાાંતનુાં આલોચનાત્મક વિશ્લેષણ કરો.
જિાબઃ ➢ ચીની પ્રિાસી હ્યુ-એન-ત્સાાંગે સમ્રાટ હષિિધિનના સિયિાાં ભારતનો પ્રિાસ કયો હતો.
ઈ.સ 630 ર્થી ઈ.સ 644 િચ્ચે તેણે ભારતના વિવભન્ન સ્ર્થળોની િુલાકાત લીધી હતી.
➢ હ્યુ-એન-ત્સાાંગ બૌદ્ધ ધિી હતો. તેના પ્રિાસનો િુખ્ય હેતુ : બૌદ્ધ ધિિનુાં જ્ઞાન, ગ્રાંર્થોનુાં
અધ્યયન, બૌદ્ધ ગ્રાંર્થોની નકલો િેળિિા, િહાત્િા બુદ્ધ વિશે જાણકારી અને બુદ્ધને
લાગતા સ્ર્થળોની િુલાકાત અને તેની નોંધ.
➢ હ્યુ-એન-ત્સાાંગનો ગ્રાંર્થ ‘સી-યુ-કી’ હષિકાલીન ભારતની રાજકીય, ધાવિિક, સાિાજીક અને
આવર્થિક લ્સ્ર્થવતનુાં સુાંદર િણિન કરે છે.
➢ હ્યુ-એન-ત્સાાંગ લગભગ 8 િષિ હષિના સાંરક્ષણિાાં રહ્યો હતો. તેણે હષિની નીવતઓ અને
કાયિક્રિોનુાં િણિન કયુું છે.
➢ હષિ પ્રયાગિાાં દર 5 િષે િહાિોક્ષ પરરષદનુાં આયોજન કરતો હતો.

11
➢ તેણે તત્કાવલન રાજકીય લ્સ્ર્થવતનુાં વિસ્તારર્થી િણિન કયુું છે. હષિિધિન અને પુલકેશીન
િચ્ચેના યુદ્ધ વિશે પણ તે લખે છે. તેના અનુસાર પુલકેશીને હષિની આધીનતા િાની
નવહ.
➢ તેણે ભારતીયોના ભોજન વિશે િાત કરી છે. તેના અનુસાર લોકો ડુગ ાં ળી અને લસણનો
ઉપયોગ ઓછો કરતાાં હતા. શારરરરક દંડ ન દેિાની િાત એ કરે છે. લોકો ખુશ હતા.
➢ સ્િયાં હ્યુ-એન-ત્સાાંગને ડાકુઓએ બે િાર લટયો હતો. તેર્થી કાયદા-વ્યિસ્ર્થાની લ્સ્ર્થવત
સારી ન હતી.
➢ હ્યુ-એન-ત્સાાંગ ભારતના લોકોના ચારરત્ર્ય, સારુાં િતિન તર્થા અવતશય પ્રેિ વિશે લખે છે.
ભારતીયોના આવતથ્ય સત્કારના િખાણ કરે છે.
➢ તે ભારતની સમૃવદ્ધનુાં િણિન કરે છે. તેના અનુસાર અનાજ અને ફળોનુાં ઉત્પાદન પ્રચુર
િાત્રાિાાં ર્થતુાં હતુ.ાં તે કેટલાક નગરોના વનજિન ર્થિાની સચના આપે છે.
➢ હ્યુ-એન-ત્સાાંગ અનુસાર સરકારની આિકનુાં િુખ્ય સાધન જિીન-િહેસલ હતુ.ાં વભક્ષુઓ
િાટે વિહાર, દાનગૃહ િગેરેનો ઉલ્લેખ તેણે કયો છે.
➢ પાટલીપુત્ર ઉત્તરી ભારતનુાં પ્રિુખ નગર રહ્યુાં ન હતુ.ાં તેનુાં સ્ર્થાન કનોજે લઈ લીધુાં હતુ.ાં
➢ તેના અનુસાર અર્થિવ્યિસ્ર્થાનો આધાર કૃવષ હતુ.ાં
➢ હ્યુ-એન-ત્સાાંગ અછતોનો ઉલ્લેખ કરે છે. તે સિાજને જાવતઓિાાં વિભાવજત બતાિે છે.
અછતો ગાિની બહાર રહેતા હતા. કસાઈ, િાછલી પકડનારા, નટ, જલ્લાદ િગેરે અછત
સિજિાિાાં આિતા હતા.
➢ તેના યાત્રા વૃતાાંતિાાં િણિવ્યિસ્ર્થા અને લગ્નપ્રર્થા વિશે જાણકારી, સાિાવજક ક્ષેત્રિાાં હ્યુ-
એન-ત્સાાંગનુાં વિિરણ ફાહયાનર્થી અવધક વિસ્ૃત છે.
➢ તેણે એ સિયની ધાવિિક લ્સ્ર્થવતનુાં િણિન કયુું છે. તેના અનુસાર બૌદ્ધ ધિિ પતનની તરફ,
તેિ છતાાં હજારો વભક્ષુ ભારતિાાં વનિાસ કરતાાં હતા.
➢ હ્યુ-એન-ત્સાાંગ નાલાંદા વિદ્યાપીઠ વિશે નોંધપાત્ર િાવહતી આપે છે. તેના અનુસાર આ
વિદ્યાપીઠ દાનિાાં િળેલા ગાિોની આિકર્થી ચાલતી હતી. હષે નાલાંદા વિદ્યાપીઠને 100
ગાિડા દાનિાાં આપયા હતા.
➢ યુઅન-શ્વાાંગે િનીપુર અને વસાંધ દેશના રાજાને શદ્ર કહ્યુાં છે. તેણે ખેતીને (કૃવષ) શુદ્રોનો
વ્યિસાય કહ્યો.
➢ હ્યુ-એન-ત્સાાંગ લગભગ 8 િષિ હષિના સાંરક્ષણિાાં રહ્યો હતો. હ્યુ-એન-ત્સાાંગ અને હષિના
ધાવિિક વિશ્વાસ એક હતા. તેર્થી સ્િાભાવિક છે કે હ્યુ-એન-ત્સાાંગનો ઝુકાિ હષિની તરફ
હોય. હ્યુ-એન-ત્સાાંગનુાં લેખન બૌદ્ધ નૈવતકતાર્થી પણ પ્રભાવિત હતુ.ાં તેણે કહ્યુાં કે હષિ
પોતાના સાંપણિ સામ્રાજ્યિાાં પશુ હત્યા પર પ્રવતબાંધ િક્યો હતો પરંતુ આ હકીકતની
પુિી કોઈ અન્ય સ્ત્રોત દ્વારા ર્થતી નર્થી. તેણે કૃવષને શુદ્રોનો વ્યિસાય કહ્યુાં.
➢ આપણે ભલિુાં ના જોઈએ કે યુઅન-શ્વાાંગે પોતાનો ગ્રાંર્થ ‘સી-યુ-કી’ ચીનિાાં લખ્યો હતો.
તેર્થી હષિનુાં તેના પર કોઈ પ્રકારનુાં દબાણ ન હતુ.ાં હ્યુ-એન-ત્સાાંગ પુલકેવશન રદ્વતીયની
પ્રશાંસા કરી છે. પુલકેશીન રદ્વતીય હષિનો શત્રુ રહ્યો હતો. એ જ રીતે તેણે િલભીના
િૈત્રક શાસકની આલોચના કરી છે. િલભીનો શાસક હષિનો સાંબાંધી હતો.
➢ આિ, હ્યુ-એન-ત્સાાંગનો યાત્રા વૃતાાંત ખબ જ િહત્ત્િનો છે.

12
પ્રશ્નઃ 6 ફાહયાન અને હ્યુ-એન-ત્સાાંગના ભારત પ્રિાસના વૃતાાંતની સરખામણી ઉદાહરણો
સાથે કરો.
જિાબઃ
ફાહયાન હ્યુ-એન-ત્ાાંગ
1) ચીની પ્રિાસી ફાવહયાને ચાંદ્રગુપ્ત 1) ચીની પ્રિાસી હ્યુ-એન-ત્સાાંગ સમ્રાટ
વિક્રિારદત્યના સિયિાાં ભારતનો હષિિધિનના સિયિાાં ભારતનો પ્રિાસ
પ્રિાસ કયો હતો. ઈ.સ 399 ર્થી ઈ.સ કયો હતો. ઈ.સ 630 ર્થી ઈ.સ 644
414 ની િચ્ચે તેણે ભારતના વિવભન્ન િચ્ચે તેણે ભારતના વિવભન્ન સ્ર્થળોની
સ્ર્થળોની િુલાકાત લીધી. િુલાકાત લીધી હતી.
2) ગ્રાંર્થ - ‘ફો-કુઓ-કી’ 2) ગ્રાંર્થ - ‘વસ-યુ-કી’
3) તેણે પોતાના સિકાલીન શાસકોનુાં નાિ 3) તેણે પોતાના સિકાલીન શાસકોનુાં
લખ્યુાં નર્થી નાિ લખ્યુાં છે.
4) ફાહયાન બૌદ્ધ ધિી હતો ભારત 4) હ્યુ-એન-ત્સાાંગ બૌદ્ધ ધિી હતો ભારત
પ્રિાસનો િુખ્ય હેતુ : બૌદ્ધ ધિિ, ગ્રાંર્થ, પ્રિાસનો િુખ્ય હેતુ : બૌદ્ધ ધિિ, ગ્રાંર્થ,
સ્ર્થળ સ્ર્થળ
5) તેણે િર્થુરાની દવક્ષણની તરફના પ્રદેશ 5) તે પણ અપરાધ અને વિદ્રોહ રાજયિાાં
‘િધ્યપ્રદેશ’ વિશે લખ્યુાં છે કે ત્યાનુાં ઓછા હોિાની િાવહતી આપે છે.
િહીિટ કાયિક્ષિ હતુ.ાં લોકો ખુશ હતા. શારીરરક દંડ ન દેિાની િાત એ પણ
લોકોના જીિનિાાં રાજ્યોનો હસ્તક્ષેપ કરે છે. જો કે સ્િયાં હ્યુ-એન-ત્સાાંગને
નવહિત હતો. તે લખે છે કે રાજા ડાકુઓએ બે િાર લાંટયો છે.
મૃત્યુદડં નો ભય બતાવ્યા િગર શાસન
કરતો હતો. િારંિાર વિદ્રોહ કે િહા
અપરાધ િાટે િાત્ર તેનો જિણો હાર્થ
કાપી નાખિાિાાં આિતો હતો.
6) તેણે ભારતના લોકોના આવતથ્ય 6) તેણે પણ ભારતના લોકોના આવતથ્ય
સત્કારના િખાણ કયાિ છે. સત્કારના િખાણ કયાિ છે.
7) લોકો દેશિાાં જીિહત્યા કરતા ન હતા 7) તેણે પણ ભારતીયોના ભોજન વિશે
અને નશો કરતાાં ન હતા. લોકો ડુાંગળી િાત કરી છે. તેનના અનુસાર લોકો
કે લસણ ખાતા ન હતા. િાત્ર ચાાંડાલ જ ડુાંગળી કે લસણનો ઉપયોગ ઓછો
એિુાં કરતાાં હતા. પરંતુ સિકાલીન અન્ય કરતાાં હતા.
સ્ત્રોતોર્થી િાવહતી િળે છે કે લોકો
િાાંસાહારી અને શાકાહારી બાંને
પ્રકારના ભોજન કરતા હતા. તેણે સાંપણિ
દેશને અવહંસક બતાવ્યો છે જે િાનિુાં
શક્ય નર્થી.

13
ફાહયાન હ્યુ-એન-ત્ાાંગ
8) ફાહયાન આવર્થિક દ્રલ્િર્થી ભારતને સુખી 8) હ્યુ-એન-ત્સાાંગ પણ ભારતની સમૃવદ્ધનુાં
અને સમૃદ્ધ બતાિે છે. સમૃવદ્ધના કારણે િણિન કરે છે. તેના અનુસાર અનાજ
જ ધનપવતઓએ િગધિાાં વચરકત્સાલય અને ફળોનુાં ઉત્પાદન પ્રચુર િાત્રાિાાં
બનાવ્યા હતા. જ્યાાં બીિાર વ્યવિને ર્થતુાં હતુ.ાં તે પણ કેટલાક નગરોના
િફત ભોજન તર્થા દિાઓ આપિાિાાં વનજિન (િેરાન) ર્થિાની સચના આપે
આિતી હતી. તે કેટલાક નગરોના છે. હ્યુ-એન-ત્સાાંગ અનુસાર સરકારની
પતનનો પણ ઉલ્લેખ કરે છે જે આિકનુાં િુખ્ય સાધન જિીન િહેસલ
વ્યાપારનુાં પતન દશાિિે છે. ખરીદ- હતુ.ાં વભક્ષુઓ િાટે વિહાર, દાનગૃહ
િેચાણિાાં ‘કૌડી’ ઓનો ઉપયોગ ર્થતો. િગેરેનો ઉલ્લેખ તેણે પણ કયો છે.
દૈવનક જીિનિાાં િુદ્રાનો ઉપયોગ ઓછો
ર્થિા લાગ્યો હતો. સરકારની આિક
િુખ્યત્િે જિીન િહેસલ જે ઉત્પાદનનો
છઠ્ઠો ભાગ હતુ.ાં સરકારી કિિચારીઓને
વનવિત પગાર આપિાિાાં આિતો હતો.
દાન-ધિિની ઘણી સાંસ્ર્થાઓ હતી.
9) ફાહયાન પાટલીપુત્ર અને ત્યાના ભવ્ય 9) હ્યુ-એન-ત્સાાંગ અનુસાર પાટલીપુત્ર
િહેલર્થી અત્યાંત પ્રભાવિત હતો. ઉત્તરી ભારતનુાં પ્રિુખ નગર રહ્યુાં ન
હતુ.ાં તેનુાં સ્ર્થાન કનોજે લઈ લીધુાં હતુ.ાં
10) અર્થિવ્યિસ્ર્થાનો િુખ્ય આધાર કૃવષ. 10) અર્થિવ્યિસ્ર્થાનો િુખ્ય આધાર કૃવષ.
11) ચાંડાલ સિાજર્થી બવહષ્કૃત હતા. તેઓ 11) હ્યુ-એન-ત્સાાંગ પણ અછતોનો ઉલ્લેખ
ગાિ અને શહેરોની બહાર રહેતા હતા. કરે છે. તે તત્કાલીન સિાજને
ગાિ કે શહેરિાાં પ્રિેશ કરતી િખતે જાવતઓિાાં વિભાજીત બતાિે છે.
લાકડી પછાડતા હતા જેર્થી લોકો તેિના અછત ગાિની બહાર રહેતા હતા.
સ્પશિર્થી બચી જાય. કસાઈ, િાછલી પકડનારા, નટ,
જલ્લાદ િગેરે અછત સિજિાિાાં
આિતા હતા. િણિવ્યિસ્ર્થા અને
લગ્નપ્રર્થા વિશે જાણકારી, સાિાવજક
ક્ષેત્રિાાં હ્યુ-એન-ત્સાાંગનુાં વિિરણ
ફાહયાનર્થી અવધક વિસ્ૃત છે. વસાંધ
દેશના રાજાને શદ્ર કહ્યા. તેણે ખેતીને
(કૃવષ) શુદ્રોનો વ્યિસાય કહ્યો.
12) તેણે જૈન ધિિનો ઉલ્લેખ કયો છે. 12) હ્યુ-એન-ત્સાાંગના વૃતાાંતિાાં જૈન ધિિનો
ફાવહયાને શૈિ અને િૈષ્ણિ ધિિનો ઉલ્લેખ નર્થી.
ઉલ્લેખ કયો છે.

14
ફાહયાન હ્યુ-એન-ત્ાાંગ
13) તે એક બૌદ્ધ તીર્થિ યાત્રી હતો. તેણે 13) હ્યુ-એન-ત્સાાંગએ સિયની ધાવિિક
પ્રત્યેક િસ્તુને બૌદ્ધ ધિિની દ્રલ્િર્થી જોયુાં. લ્સ્ર્થવતનુાં િણિન કયુું છે. તેના અનુસાર
તેણે બ્રાહ્મણ ધિિનુાં વિસ્ૃત િણિન કયુું બૌદ્ધ ધિિ પતનની તરફ, તેિ છતાાં
નર્થી. તેણે િહદઅાંશે બૌદ્ધ તીર્થિ હજારો વભક્ષુ ભારતિાાં વનિાસ કરતાાં
સ્ર્થળોની યાત્રા કરી. તેના અનુસાર હતા. હ્યુ-એન-ત્સાાંગે નાલાંદા વિદ્યાપીઠ
બૌદ્ધ ધિિ હીનયાન અને િહાયાનિાાં વિશે નોંધપાત્ર િાવહતી આપી છે. હષે
િહેંચાઈ ગયો હતો. તેને િર્થુરાિાાં 20 નાલાંદા વિદ્યાપીઠને 100 ગાિડા
બૌદ્ધ વિહાર જોયા. તેણે ગયા, દાનિાાં આપયા હતા.
કવપલિસ્તુ અને કુશીનગરને પતનની
લ્સ્ર્થવતિાાં જોયા. તેના અનુસાર વહંદુ
અને બૌદ્ધિાાં પરસ્પર સદભાિના હતી.
14) ફાવહયાને પોતાના સિકાલીન શાસકનુાં 14) ફવહયાનની વિપરીત યુઅન-શ્વાાંગે
નાિ લખ્યુાં નર્થી અને તત્કાલીન તત્કાલીન રાજકીય લ્સ્ર્થવતનુાં વિસ્તારર્થી
રાજકીય લ્સ્ર્થવતનુાં કોઈ િણિન કયુું નર્થી. િણિન કયુું છે. તેણે હષિ અને પુલકેશીન
બીજાની િચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કયો
છે. તેના અનુસાર પુલકેશીને હષિની
અધીનતા િાની નહી. તે પુલકેશીનની
પણ પ્રશાંસા કરે છે.

➢ આિ ફાહયાન, હ્યુ-એન-ત્સાાંગની તુલનાિાાં, એ સિયનો સાિાવજક, આવર્થિક અને


રાજકીય લ્સ્ર્થવતઓના સબાંધિાાં એટલો અિલોકનશીલ અને િાવહતીપ્રદ ન હતો. યુઅન-
શ્વાાંગે હષિના કાળનુાં સાંપણિ રીતે િણિન કયુું હતુ.ાં

પ્રશ્નઃ 7 અધ્યયન સ્ત્રોતનાાં રૂપમાાં “અલ-એ-બરુની” ના વિિરણનુાં વિશ્લેષણ કરો.


જિાબઃ ➢ અલ-એ-બરુની િહિદ ગજનિીના આક્રિણ સિયે ભારત આવ્યો, તેની પ્રવસદ્ધ પુસ્તક
“રકતાબ-ઉલ-વહન્દ” તત્કાલીન ઇવતહાસ જાણિાનુાં િહત્િપણિ સાધન છે. તેિાાં ભારતીય
ગવણત, ઇવતહાસ, ભગોળ, ખગોળ, દશિન િગેરેની સિીક્ષા કરિાિાાં આિી છે. િહિદના
દરબારિાાં અલ-એ-બરુની, રફરોદૌસી, ઉતબી િગેરે વિદ્વાન હતા.
• ણવવરિ :
➢ અલ-એ-બરુની વહંદુઓનાાં રાષ્ટ્રીય ચરરત્ર પર પ્રકાશ પાડે છે.
➢ વહંદુઓિાાં અસ્ૃશ્યતા
➢ ચતુિણિ વ્યિસ્ર્થા તર્થા ચારેય િણોની ઉત્પવત્ત
➢ એ િૈશ્યો તર્થા શુદ્રોની સિાન લ્સ્ર્થવતનુાં વિિરણ આપે છે.
➢ અલ-એ-બરુની ચાર િણોની ઉપરાાંત આઠ અાંત્યજ જાવતઓનો પણ ઉલ્લેખ કરે છે.
➢ અલ-એ-બરુની િણાિશ્રિવ્યિસ્ર્થાનો ઉલ્લેખ કરે છે. તર્થા રદ્વજોને ચાર આશ્રિોિાાં
વિભાવજત કરે છે.
15
➢ તે િવહલાઓની લ્સ્ર્થવતનુાં વિિરણ આપે છે. તે દહેજ પ્રર્થાનો ઉલ્લેખ કરતો નર્થી.
જોહર પ્રર્થાનો ઉલ્લેખ કરતો નર્થી. તેના અનુસાર વિધિાઓની લ્સ્ર્થવત સારી ન હતી.
તેણે રાજપરરિારોિાાં સતીની ઘટનાના પણ ઉલ્લેખ કયો છે.
➢ તે વહંદુઓનાાં પિિ તર્થા તીર્થિસ્ર્થળોનો ઉલ્લેખ કરે છે.
➢ અલ-એ-બરુની અદ્વૈત વચાંતનર્થી ખબજ પ્રભાવિત હતો.
➢ તે વહંદુઓની ટેિોની પણ િાત કરે છે.
• ્ીમાઓ :
➢ અલ-એ-બરુનીનુાં વિિરણ િાસ્તવિક અિલોકન પર ઓછુાં અને પુસ્તકીય જ્ઞાન પર
િધારે આધારરત છે. એટલા િાટે તે યર્થાર્થિની તુલનાિાાં યુગના આદશિને અવધક
પ્રવતવબાંવબત કરે છે. અલ-એ-બરુની વિિરણર્થી તત્કાલીન અર્થિવ્યિસ્ર્થા પર પણ
પ્રકાશ પડતો નર્થી.
➢ અલ-એ-બરુનીના વિિરણિાાં રાજનીવતક ઘટનાઓનો ઉલ્લેખ નર્થી. તેિાાં િહિદ
ગજનીના આક્રિણનુાં પણ વિિરણ િળતુાં નર્થી.
➢ અલ-એ-બરુનીએ પોતાના વિિરણિાાં ક્ષત્રીયોનો ઉલ્લેખ કયો છે પરંતુ રાજપતોનો
નહીં. જ્યારે આ કાળ રાજપત કાળ હતો.
➢ ઉપરોિ સીિાઓ હોિા છતાાં પણ અલ-એ-બરુનીનુાં વિિરણ 11િી સદીના પિાિધિાાં
ઉત્તર ભારતનો ઈવતહાસ જાણિાનો િહત્ત્િપણિ સ્ત્રોત છે. અલ-એ-બરુનીએ
ભારતીય સિાજ તર્થા સાંસ્કૃવતનુાં વિસ્તારર્થી વચત્રણ કયુું છે. ભારતના પ્રત્યે પોતાની
વજજ્ઞાસાના કારણે તેને એક ‘પ્રાચ્યિાદી’ િાનિાિાાં આિે છે.
પ્રશ્નઃ 8 ભારતીય ઈવતહાસના મહત્િપૂણણ સ્ત્રોતનાાં રૂપમાાં ઈબ્નબતુતાના “રેહલા” વિશે
તમારુું શુાં મૂલયાાંકન છે?
જિાબઃ ➢ ઈબ્નબતુતા આવિકાના િોરકકોનો િતની હતો. તેણે પોતાની યાત્રાની શરૂઆત
િોરોક્કોર્થી કરી હતી તર્થા તે કુસ્તુન્તુવનયા, અલેકજેન્દ્રીયા, કાવહરા, અરબ, ઈરાન, બલ્ખ
અને સિરકંદ તર્થા હેરાત ર્થઈને તે ઈ.સ 1333 િાાં રદલ્હી પહોચ્યો. ઈબ્નબતુતાએ
પોતાના પ્રિાસ વૃતાાંતના રૂપિાાં ‘રેહલા’ ની રચના કરી.
➢ ઈબ્નબતુતા પોતાની વિદ્ધતાર્થી િુહમ્િદ તુઘલકનો કૃપાપાત્ર બન્યો અને િુહમ્મ્દ તઘલકે
તેને રદલ્હીના કાઝીપદે વનયુિ કયો હતો. લગભગ ત્રણ િષિ સુધી તે આ પદ પર બની
રહ્યો પરંતુ તેના વિરુદ્ધ ભ્રિાચારની બાબત સાિે આિી. તેર્થી સુલતાને તેને જેલની સજા
કરી. જેલર્થી છટયા બાદ િુહમ્િદ તઘલકે તેને ચીનિાાં રાજદત તરીકે િોકલ્યો પરંતુ
િહાણ અકસ્િાતના કારણે તે પોતાના ગાંતવ્ય સ્ર્થળ પર પહોંચી શક્યો નહીં અને પછી
તે પોતાના દેશ િોરક્કો પાછો ફયો. એના પછી તેણે પોતાનો િહત્ત્િપણિ પ્રિાસ વૃતાાંત
‘રેહલા’ લખ્યો.
➢ તેણે પોતાના પ્રિાસગ્રાંર્થ ‘રેહલા’ િાાં િુહમ્િદ તુઘલકનાાં ચારરત્ર્યની ખાવસયતોની સાર્થે
સાર્થે સિકાલીન રાજકીય, સાિાવજક તેિ જ આવર્થિક જીિનનુાં િણિન કયુું છે. આ
પ્રિાસગ્રાંર્થ ‘રેહલા’ ર્થી આપણને ઈ.સ 1333 ર્થી ઈ.સ 1342 િચ્ચેની રાજકીય અને
સાિાવજક પ્રવૃવત્તઓની જાણકારી િળે છે.

16
➢ તેણે િુહમ્િદ તુઘલક દ્વારા રાજધાની પરરિતિનના સિયની સિસ્યાઓનુાં સજીિ િણિન
કયુું છે. દોઆબિાાં કૃવષ સુધાર અને તેના પછી વિદ્રોહનો પણ ઉલ્લેખ છે. ઈબ્નબતુતા
િુહમ્િદ તુઘલક પર આરોપ લગાડે છે કે તે ખબ ઈનાિ તર્થા દંડ આપતો હતો અને
ઉચ્ચ પદો પર અધિ અને વનમ્ન પરરિારોના લોકોને વનયુિ કરતો હતો.
➢ ‘રેહલા’િાાં સતી પ્રર્થા તર્થા જોહરના સબાંધિાાં પણ જાણકારી િળે છે. તેના િાટે
સુલતાનની અનુિવત લેિી પડતી. રદલ્હીના સબાંધિાાં ઈબ્નબતુતાએ લખ્યુાં છે કે ઈસ્લાિી
જગતના પિી ભાગનુાં સૌર્થી િોટુાં શહેર રદલ્હી હતુ.ાં આ વસિાય દૌલતાબાદ, િુલ્તાન,
લાહોર, કડા, લખનૌતી િગેરે શહેરોનુાં િણિન કયુું છે. ઈબ્નબતુતા વિદેશ િેપારની પણ
જાણકારી પણ આપે છે. અફઘાન સિહના િેપારીઓ કારિા િેપાર અને ઘોડાના
િેપારિાાં પ્રિીણ હતા. રદલ્હીના સુલતાન વિશે ‘રેહલા’િાાં લખિાિાાં આવ્યુાં છે કે એ
સિયે વિશ્વના ચાર સૌર્થી શવિશાળી શાસકોિાાંર્થી એક રદલ્હીનો સુલતાન હતો, જ્યારે
અન્ય ચીની, ઈરાકી અને ઉઝબેક સુલતાન હતા. ઈબ્નબતુતા અનુસાર તુઘલક સામ્રાજ્ય
23 પ્રાાંતોિાાં વિભાવજત હતુ.ાં
➢ ભૌગોવલક દ્રલ્િએ ‘રેહલા’ િહત્ત્િપણિ છે. ઈબ્નબતુતા પ્રિાસ િાટે જે િાગિનો ઉપયોગ
કયો તેનાર્થી તે સિયના પ્રચવલત િાગોની િાવહતી િળી રહે છે.
➢ અધ્યયનના સ્ત્રોતનાાં રૂપિાાં ઈબ્નબતુતાના વિિરણની પોતાની િયાિદાઓ/સીિાઓ છે.
તેનુાં વિિરણ િુહમ્િદ તુઘલકની વિરુદ્ધ એક દ્વેષ ભાિનાર્થી ગ્રસ્ત છે. એક વિદેશી પ્રિાસી
હોિાના કારણે ઘટનાઓની ગહન િાવહતી િળતી નર્થી. તેિ છતાાં ઈબ્નબતુતાનુાં વિિરણ
સલ્તનતકાળના અધ્યયન િાટે એક પ્રિુખ સ્ત્રોતનાાં રૂપિાાં ઉપયોગી છે.

પ્રશ્નઃ 9 વિજયનગર સામ્રાજ્ય અાંગન ે ી મહત્િપૂણણ જાણકારી આપણને 15 અને 16 મી


સદીમાાં વિજયનગરની મુલાકાત લેનાર પરદેશી મુસાફરો-વનકોલો કોન્ટી, અબ્દુલ
રઝ્ઝાક, ડોવમાંગો પેઇઝ, ડુઆટે બાબોસા અને નૂવનઝ-દ્વારા મળે છે.
જિાબઃ • અબ્દુલ રઝ્ઝાક :
➢ ઈરાનના શાહરૂખના એલચી તરીકે ઈ.સ 1442 િાાં વિજયનગરિાાં આિેલો હતો. તે
એક ફારસી વિદ્વાન પણ હતો.
➢ દેિરાય બીજાના સિયિાાં વિજયનગરની િુલાકાત લીધી હતી.
➢ તેણે પોતાના પ્રિાસ ગ્રાંર્થ ‘િતલા-ઉસ-સાદાયન’ િાાં વિજયનગરના રાજા તર્થા રાજ્ય
વિશે િહત્િપણિ િાવહતી આપેલી છે.
➢ તેના અનુસાર વિજયનગર સામ્રાજ્યિાાં 300 બાંદરો હતા.
➢ ‘આાંખોએ કદી જોયેલુાં ન હોય અને આખી ૃથ્િી પર કદી સાાંભળ્યુાં ન હોય તેિુાં આ
વિજયનગર શહેર છે.’ - અબ્દુલ રઝ્ઝાક
• ણનકોલો કોન્ટી :
➢ િેવનસનો િેપારી હતો.
17
➢ દેિરાય પહેલાનો શાસનકાળ
➢ તેણે વિજયનગર દરબાર તર્થા તેના સાિાવજક તેિજ આવર્થિક જીિન વિશે િહત્િપણિ
િાવહતી આપેલી છે.
➢ તેણે ભારત, સુિાત્રા અને ચીન િચ્ચેના સોના અને િસાલાનાાં િેપારની પુલ્િ કરી.
➢ તેણે સેંટ ર્થોિસ (િાયલાપુર, ચેન્નઈ) ને પણ જોયુાં હતુ.ાં તેણે તેલુગ ભાષાને ‘પિિની
ઈતાલિી’ કહ્યુાં.
➢ ‘વિજયનગર શહેર રોિ જેટલુાં િોટુાં છે. દરેક િસ્તુઓની અહી રેલિછેલ છે.’
- વનકોલ કોન્ટી
• ડોણમાંગો પેઇઝ :
➢ પોટુિગાલી િેપારી, લેખક અને ખોજકતાિ.
➢ ‘Chronica dos peis de Bisnaga’ - પુસ્તક
➢ તેણે ઈ.સ 1522િાાં કૃષ્ણદેિરાયના શાસનકાળ દરમ્યાન વિજયનગરની િુલાકાત
લીધી હતી. તેણે હમ્પી શહેરનુાં વિસ્ૃત િણિન કયુું છે.
➢ તેણે વસાંચાઈ તકવનક, વિવિધ પાકો, રકંિતી પથ્ર્થરોના વ્યસ્ત બજારનુાં િણિન કયુું છે.
તેણે વિજયનગરની રોિર્થી તુલના કરી છે.
➢ નાયાંકાર વ્યિસ્ર્થાનો ઊાંડો અભ્યાસ ડોવિાંગો પેઇઝ દ્વારા કરિાિાાં આવ્યો છે.
➢ સતી પ્રર્થા
➢ ‘આ શહેરિાાં વ્યાપાર કરિાને િાટે ઘણા દેશો અને જાવતના લોકો િસિાટ કરે છે.’ -
ડોવિાંગો પેઇઝ
• ડુઆટે બાબો્ા :
➢ પોડુિગલો પ્રિાસો
➢ ડુઆટે બાબોસાએ વિજયનગરના રાજ્ય પર નોંધપાત્ર પ્રકાશ પાડ્યો છે.
➢ તેના િુજબ ભારતના દરરયાઈ વ્યાપાર પર િુલ્સ્લિ સોદાગરોનુાં વનયાંત્રણ હતુ.ાં
વિજયનગરના રાજાઓ દ્વારા તેની સાર્થે સારો વ્યિહાર કરિાિાાં આિતો હતો.
➢ તેણે વિજયનગરને વ્યાપારનુાં એક િોટુાં કેન્દ્ર કહ્યુાં છે.
➢ સતીપ્રર્થાનુાં િણિન.
• નૂનીઝ :
➢ પોટિગાલી નનીઝ ઘોડાનો વ્યાપરી હતો.
➢ તેણે વિજયનગરની સ્ર્થાપના (1336)ર્થી કૃષ્ણદેિરાયના શાસનકાળ સુધીની (1529)
િાવહતી આપી છે.
➢ કૃષ્ણદેિરાય વિશે િહત્િપણિ િાવહતી તે આપે છે.
➢ સામ્રાજ્યના તત્કાલીન આાંતરરક કલહ તર્થા ગૃહયુદ્ધ અાંગે િાવહતી આપે છે.
➢ નાયાંકાર વ્યિસ્ર્થાનો ઊાંડો અભ્યાસ નવઝન દ્વારા કારિાિાાં આવ્યો છે.

18
➢ વિજયનગરની ખાણો વિશ્વિાાં સૌર્થી િોટી હતી. તેર્થી હીરા, નીલિ અને િાણેક જેિા
બહુ િલ્યિાન પથ્ર્થરોને કાપિા તર્થા તેના ઘાટ ઘડિાના ઉદ્યોગો વિજયનગર
સામ્રાજ્યિાાં વિકાસ પામ્યા હતા.
➢ તેની અનુસાર િવહલાઓ ન્યાય આપિાનુ,ાં જપ્તીનુાં અને આખી રાવત્ર સુધી િહેલનુાં
રક્ષણ કરિાનુાં કાિ કરતી હતી. સ્ત્રીઓ િલ્લકુસ્તીિાાં ઉસ્તાદ અને સાંગીત પણ
જાણતી હતી.
➢ સતી પ્રર્થા

19
રદલહી સલતનત
(1206-1526)

20
પ્રશ્નઃ 1 રદલહી સલતનતો િાસતવિક સથાપક ઇલતુત્ત્મશ હતો. સપષ્ટ કરો. અથિા
ઈલતુત્ત્મશની વસવિઓનુાં પરીક્ષણ કરો. અથિા આ કેટલુાં સાચુાં છે કે, ‘ઈલતુત્મીશે
મુહમ્મદ ઘોરી અને કુતુબદ્દીન ઐબકના અધૂરા કાયણને પૂણણ કયુું’.
પ્રશ્નઃ 2 રદલહી સલતનતકાળના કેત્ન્િય િહીિટીતાંત્ર વિશે જણાિો.

પ્રશ્નઃ 3 ‘તુકક-એ-ચહલગાની’ એ રદલહી સલતનતને સથાવયત્િ પ્રદાન કયુ,ું પરુંતુ તે માત્ર


એક તદથણ પ્રબાંધન બનીને રહી ગયુાં. તે રદલહી સલતનતને એક ઠોસ આધાર
આપી શક્યુાં નહીં પરુંતુ એક રકંગમેકર (Kingmaker) જરૂર બની ગયુ.ાં ચચાણ
કરો.
પ્રશ્નઃ 4 સલતનતકાલીન િહીિટીતાંત્રના અવધકારીઓ તથા તેમની કામગીરી જણાિો.

પ્રશ્નઃ 5 અલાઉદ્દીન વખલજી અને શેરશાહ સૂરીએ મહેસૂલ પ્રણાલીમાાં કરેલા સુધારોની
સરખામણી (Compare) ઉદાહરણો સાથે કરી.

પ્રશ્નઃ 6 ‘ઈક્તા’ વ્યિસથાની મુખ્ય વિશેષતાઓનુાં િણણન કરો. શુાં તેનુાં સિરૂપ સામાંતી
હતુાં?
પ્રશ્નઃ 7 ઈક્તા પિવત અને જાગીર પિવત િચ્ચેનો તફાિત જણાિો. જાગીરોના વિવિધ
પ્રકારો વિશે ટુંકમાાં જણાિો.
પ્રશ્નઃ 8 ઈક્તા પ્રણાલી શુાં છે? ઉત્તર ભારતમાાં ઈસલામી શવક્તને સથાવપત કરિામાાં ઈક્તા
વ્યિસથાના મહત્િને દશાણિો.

પ્રશ્નઃ 9 બલબનની ‘રાજત્િ’ ની અિધારણા વિશે જણાિો.

પ્રશ્નઃ 10 અલાઉદ્દીન વખલજીના પ્રશાસવનક સુધારોના મહત્િની સમીક્ષા કરો. શુાં તે આ


ઉપાયોને લાગુ કરિામાાં િાસતવિક રૂપમાાં સફળ રહ્યો ?

પ્રશ્નઃ 11 ભારતની કૃવષ ઉન્નવતમાાં રફરોજશાહ તુઘલકનુાં યોગદાન જણાિો.

પ્રશ્નઃ 12 રદલહી સલતનતના પતનનાાં કારણોની સમીક્ષા કરો.


પ્રશ્નઃ 13 અલાઉદ્દીન વખલજીની બજાર વનયાંત્રણ વ્યિસથા વિશે નોંધ લખો. અથિા બજાર
વનયાંત્રણ વ્યિસથાના સાંચાલન ક્રમમાાં અલાઉદ્દીન વખલજીએ કેિા સાંસથાગત
સુધાર કયાણ.
પ્રશ્નઃ 14 સલતન્તકાળમાાં ગુલામી પ્રથા અને શાહી કારખાના પિવત વિશે જણાિો.

પ્રશ્નઃ 15 અધ્યયનના સ્ત્રોતના રૂપમાાં અલબરૂનીના વિિરણનુાં વિશ્લેષણ કરો.

21
પ્રશ્નઃ 16 મધ્યયુગીન ઇવતહાસના સ્ત્રોત તરીકે ‘તબકાત–એ-નાવસરી’ની વિષયિસતુનુાં
મૂલયાાંકન કરો.
પ્રશ્નઃ 17 સાવહત્યકાર અને ઈવતહાસકારના રૂપમાાં અમીર ખુશરોનુાં મૂલયાાંકન કરો.

22
પ્રશ્નઃ 1 રદલહી સલતનતો િાસતવિક સથાપક ઇલતુત્ત્મશ હતો. સપષ્ટ કરો. અથિા
ઈલતુત્ત્મશની વસવિઓનુાં પરીક્ષણ કરો. અથિા આ કેટલુાં સાચુાં છે કે, ‘ઈલતુત્મીશે
મુહમ્મદ ઘોરી અને કુતુબદ્દીન ઐબકના અધૂરા કાયણને પૂણણ કયુું’.
જિાબઃ • ઘોરી અને એબક પછી અને ઇલ્તુત્તમશના ્મયમાાં ્મસ્યાઓ/પડકારો :
1) ઉત્તર ભારતના રાજપત રાજ્યો સ્િતાંત્ર ર્થઈ ગયા હતા.
2) રદલ્હી સલ્તનત પર િાંગોલ આક્રિણનો ભય.
3) વયલ્લ્દઝ અને કુબાચાએ ઈલ્તુિીશ સિક્ષ િોટો પડકાર
4) બાંગાળના ગિનિર ગ્યાસુદ્દીન દ્વારા પોતાને સ્િતાંત્ર શાસકના રૂપિાાં સ્ર્થાવપત કરી
દેિુાં.
5) િુહમ્િદ ઘોરી અને કુતુબદ્દુ ીન ઐબકે ઉત્તર ભારતિાાં તુકી રાજ્યની સ્ર્થાપના તો કરી
દીધી હતી પરંતુ તેને એક સક્ષિ િહીિટી ઢાાંચાનો આધાર દેિાિાાં આવ્યો ન હતો.
6) નિી સ્ર્થપાયેલી રદલ્હી સલ્તનતને ખલીફાર્થી િૈધતા પ્રાપ્ત ન હતી.
• ્માધાન :
1) ઈલ્તુલ્ત્િશ દ્વારા રણર્થાંભોર, િાંદૌર, જાલોર, બયાના, ર્થાનગીર િગેરે રાજ્યોને ફરીજી
જીતી લેિુાં.
2) ઈલ્તુલ્ત્િશ દ્વારા ખ્િારરઝિના રાજકુિાર જલાલુદ્દીન િાનિગોને શરણ આપિાની
િનાઈ. ઈલ્તુલ્ત્િશની દરદવશિતાર્થી ભારત એક વિનાશક આપવત્ત (િાંગોલ આક્રિણ)
િાાંર્થી ઉગરી ગયુ.ાં
3) ઈલ્તુલ્ત્િશ દ્વારા ઇ.સ. 1215િાાં તરાઇના યુદ્ધિાાં વયલ્લ્દઝને પરાવજત કરિાિાાં
આવ્યો. ઉત્તર પવિિની તરફ આક્રિણ કરી કુબાચાને પણ સિાપ્ત.
4) પોતાના પુત્ર િુહમ્િદને િોકલીને બાંગાળ પર ફરી કબજો.
5) ઈલ્તુલ્ત્િશે િહીિટી તાંત્રનુાં પ્રાર્થવિક િાળખુાં તૈયાર કયુ.ું
• ઈલ્તુત્તમશના પગલાાંઓ :
a) પોતાના પ્રિુખ અિીરોિાાંર્થી 40 અિીરોને પસાંદ કરીને ‘તુકક-એ-ચહલગાની’ ની
રચના કરી. તે રદલ્હી સલ્તનતની પ્રારંવભક નોકરશાહી હતી. આ અિીરોને
િહત્િપણિ િહીિટીપદ પ્રદાન કરિાિાાં આવ્યા. ઈલ્તુલ્ત્િશે પોતાના આ પ્રભાિશાળી
અિીરોના િાધ્યિર્થી રાજ્યવ્યિસ્ર્થા પર સક્ષિ વનયાંત્રણ બનાિી રાખ્યુ.ાં
b) ઈલ્તુલ્ત્િશે ઇિા વ્યિસ્ર્થાને સાંગરઠત કરી અર્થાિત્ તેણે િુલ્તાનર્થી લઈને લખનઉ
સુધી વિવભન્ન ક્ષેત્રોને ઈિાઓિાાં વિભાવજત કરી અિીરોને ફાળિેલ.
c) ઈલ્તુલ્ત્િશ પ્રર્થિ તુકી શાસક હતો જેણે ચાાંદીના ‘ટંકા’ અને તાાંબાના ‘જીતલ’ ના
રૂપિાાં સિિપ્રર્થિ િાનક િુદ્રાઓ ચલાિી.
d) તેણે લગભગ 2000 વશિલી સરદારોને ગાંગા-યિુના દોઆબના ક્ષેત્રોિાાં જાગીરો
ફાળિેલ અને તેિને સૈન્ય સેિાિાાં લીધા.
23
e) ન્યાયપ્રણાલી – તેણે રદલ્હીિાાં ન્યાયને પ્રોત્સાહન દેિા િાટે કાજીની વનિણાંક કરી
તર્થા અન્ય નગરોિાાં ન્યાય વ્યિસ્ર્થાના સાંચાલન િાટે ‘અિીર-એ-દાદ’ ની વનિણકાં
કરી. આગળ ઈબ્નબતતા પણ તેની ન્યાય પદ્ધવતની પ્રશાંસા કરે છે.
f) તેણે રદલ્હીને સલ્તનતની રાજધાની બનાિી.
g) તેણે ખવલફાર્થી ‘વખલ્િત’ પ્રાપ્ત કરી રદલ્હી સલ્તનતને િૈધતા અપાિી. તે રદલ્હી
સલ્તનતનો પ્રર્થિ િૈધાવનક સુલતાન બની ગયો.
• ્ીમાઓ/મયાાદાઓ :
1) ઈલ્તુલ્ત્િશે ઈિા વ્યિસ્ર્થાના િાધ્યિર્થી અિીર િગિને પ્રારંભર્થી જ ભવિર્થી જોડી
દીધુાં. જેર્થી સ્િાર્થિને બળ િળ્યુાં.
2) ‘તુકક-એ-ચહલગાની’ િાત્ર એક તદર્થિ પ્રબાંધન બનીને રહી ગયુ.ાં તે રદલ્હી સલ્તનતને
એક ઠોસ આધાર આપી શક્યુાં નહીં.
3) સ્ર્થાયી સેનાની સ્ર્થાપના કરિાિાાં વિફળ. પ્રાાંતીય િહીિટ અને સ્ર્થાનીય િહીિટનુાં
કોઈ િાનક િોડેલ વિકવસત કરી શક્યો નહીં.
➢ આપણે ઈલ્તુલ્ત્િશને રદલ્હી સલ્તનતનો િાસ્તવિક સ્ર્થાપક િાની શકીએ છીએ કારણ કે
તેણે રાજ્યતાંત્રનો પાયો નાખ્યો જેના પર પાછળર્થી બલબનનાાં કઠોર શાસન અને
વખલજી સામ્રાજ્યિાદનો િહેલ બની શક્યો.

પ્રશ્નઃ 2 રદલહી સલતનતકાળના કેત્ન્િય િહીિટીતાંત્ર વિશે જણાિો.


જિાબઃ • ્ુલતાન :
➢ િહીિટીતાંત્રના કેન્દ્રિાાં સુલતાન હતો. રાજ્યનો સિોચ્ચ િડો સુલતાન હતો. વસદ્ધાાંતિાાં તે
ખલીફાને આધીન હતો, પરંતુ વ્યિહારિાાં તે સ્િતાંત્ર હતો. સુલતાન રાજ્યની િહત્િપણિ
બાબતોની ‘િજવલસ-એ-ખલિત’ નાિની એક સાંસ્ર્થાિાાં ચચાિ કરતો હતો. સુલતાનના
કાયોિાાં સહાયતા િાટે બે કેન્દ્રીય સાંસ્ર્થાઓ હતી. ‘બરર-એ-ખાસ’ નાિની વિશેષ સાંસ્ર્થાિાાં
તે િહત્િપણિ અિીરો, િવલકો િગેરર્થે ી િળતો હતો જ્યારે ‘બરર-એ-આિ’ િાાં તે ન્યાયનુાં
કાયિ કરતો હતો.
• ણવભાગો :
➢ સુલતાન ઉપરાાંત કેલ્ન્દ્રય િહીિટિાાં બરની ચાર પ્રિુખ વિભાગોની ચચાિ કરે છે.
1) દીવાન-એ-ણવઝારત (વજીરનો ણવભાગ)
➢ િજીર સલ્તનતનો િુખ્ય પ્રધાન હતો. નાણા વિભાગના િડા તરીકે તેનુાં સ્ર્થાન સૌર્થી િધુ
િહત્િપણિ હતુ.ાં આ ખાતાનાાં િુખ્ય કાયો આ પ્રિાણે હતાાં: િહેસલનુાં આકલન,
િહેસલના વનયિો ઘડિા, િહેસલ િસલ કરિુ,ાં રાજ્યના ખચિનો વહસાબ રાખિો અને
તેના પર વનયાંત્રણ, પગાર િહેંચિા, િુલકી િહીિટ અને અવધકારીઓ પર અાંકુશ, ખચિ
અને કરિેરાની વ્યિસ્ર્થા, લશ્કરી ખાતાની જરૂરરયાતોનુાં ધ્યાન રાખિાનુાં િગેરે. િજીરની
સહાયતા િાટે નાયબ િજીર, િુસ્તૌફી-એ-િુિાવલક, િુશરરફ-એ-િુિાવલક (િુખ્ય
વહસાબનીશ) નાિના અવધકારીઓ હતા.

24
2) દીવાન-એ-અરરઝ
➢ આ સૈન્ય ખાતુાં હતુ.ાં સૈન્ય ખાતાનો િડો ‘અરરઝ-એ-િુિાવલક’ હતો. તેની રચના
બલ્બનનાાં સિયિાાં ર્થઈ હતી.
3) દીવાન-એ-ઇન્શા
➢ આ વિભાગ શાહી પત્રવ્યિહાર સાંભાળતો હતો. તેનો િડો ‘દબીર-એ-િુિાવલક’ હતો.
4) દીવાન-એ-રર્ાલત
➢ આ ધાવિિક બાબતોનો વિભાગ હતો. તેનો િડો ‘સદર-ઉસ-સુદરુ ’ હતો.
• અન્ય અણધકારીઓ :
➢ આ વિભાગો ઉપરાાંત કેટલાક એિા પણ અધીકારીઓનો ઉલ્લેખ િળે છે જેનો સ્િતાંત્ર
પ્રભાર હતો. આ પ્રિાણે હતા :
– અિીર-એ-હાવજબ → દરબારી વશિાચારની જિાબદારી
– સર-એ-જાાંદાર → સુલતાનની સુરક્ષાર્થી સાંબાંવધત અવધકારી.
– અિીર-એ-િજવલસ → ઉત્સિોનુાં સાંચાલન
– િકીલ-એ-દર → સિગ્ર રાજિહેલ તર્થા રાજપરરિારની દેખભાળ.
– બરીદ-એ-િુિાવલક → ટપાલ અને જાસસી વિભાગનો િડો
– કાજી-ઉલ-િુિાવલક → રાજ્યનો િુખ્ય ન્યાયાધીશ
– િતશરરફ → શાહી કારખાના
• અન્ય મહતવનાાં ણવભાગ :
➢ સલ્તનતકાળિાાં કેટલાક એિા પણ વિભાગ હતા જેને ખાસ ઉદ્દેશર્થી સુલતાનો દ્વારા
સિય સિય પર સ્ર્થાવપત કરિાિાાં આવ્યા હતા. આ પ્રિાણે હતા.
– દીિાન-એ-િકૂફ → વ્યયના આકલન િાટે (જલાલુદ્દીન) વખલજી)
– દીિાન-એ-રરયાસત → બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થાના સાંચાલન િાટે (અલાઉદ્દીન
વખલજી)
– દીિાન-એ-કોહો → દોઆબિાાં ખેતીિાડીના વિકાસ િાટે (િુહમ્િદ તુઘલક)
– દીિાન-એ-બાંદગાન → દાસોર્થી સાંબાંવધત (રફરોઝ તુઘલક)
– દીિાન-એ-ખૈરાત → સહાયતા (ફીરોઝ તુઘલક)
– દીિાન-એ-ઇલ્સ્તહાક → પેંશન વિભાગ (રફરોઝ તુઘલક)

પ્રશ્નઃ 3 ‘તુકક-એ-ચહલગાની’ એ રદલહી સલતનતને સથાવયત્િ પ્રદાન કયુ,ું પરુંતુ તે માત્ર


એક તદથણ પ્રબાંધન બનીને રહી ગયુાં. તે રદલહી સલતનતને એક ઠોસ આધાર
આપી શક્યુાં નહીં પરુંતુ એક રકંગમેકર(Kingmaker) જરૂર બની ગયુાં. ચચાણ
કરો.
જિાબઃ ➢ વિરોધી અિીરોને પરાવજત કરીને ઈલ્તુલ્ત્િશે પોતાના પ્રિુખ અિીરોિાાંર્થી ચાલીસ
અિીરોને પસાંદ કરીને ‘તુક-ક એ-ચહલગાની’ ની રચના કરી.
25
➢ ‘તુક-ક એ-ચહલગાની’ ની રચના પ્રારંવભક સલ્તનતકાળિાાં સુલતાન અને અિીરોના
સાંબાંધોને પણ રેખાાંરકત કરે છે. આ રદલ્હી સલ્તનતની પ્રારંવભક નોકરશાહી હતી. આ
અિીરોને િહત્િપણિ િહીિટી પદ પ્રદાન કરિાિાાં આવ્યા.
➢ ઈલ્તુલ્ત્િશે તુકી દાસોને િહત્િપણિ રાજકીય પદ આપયા પરંતુ તુકી અિીરોની સિાાંતર
તાવજક (સ્િતાંત્ર વિદેશી અિીર) અિીરોના િહત્િને પણ બનાિી રાખ્યુાં. જેર્થી બાંને
એકબીજા પર રોક અને સાંતુલન (Checks and Balance) બનાિી રાખે. શરૂઆતિાાં
તુક-ક એ-ચહલગાનીએ એક િજબત નોકરશાહીની ભવિકા ભજિી. આ નોકરશાહી એ
સલ્તનતના રાજ્ય વિસ્તાર તર્થા સ્ર્થાવયત્િિાાં યોગદાન દીધુાં. ઈલ્તુલ્ત્િશે પોતાના આ 40
પ્રભાિશાળી અિીરોના િાધ્યિર્થી રાજ્યવ્યિસ્ર્થા પર સક્ષિ વનયાંત્રણ બનાિી રાખ્યુાં.
➢ પોતાની આ નોકરશાહીના િાધ્યિર્થી ઈલ્તુલ્ત્િશે રદલ્હી સલ્તનતની સત્તાનો વિસ્તાર
કયો. પરંતુ તેનાાં મૃત્યુ બાદ ‘તુકક-એ-ચહલગાની’ ની િહત્િાકાાંક્ષા જાગૃત ર્થઈ ગઈ અને
તેણે ‘રકંગ િેકર’ની ભવિકા ભજિી. ‘તુક-ક એ-ચહલગાની’ ની િહત્િાકાાંક્ષાના કારણે
સુલતાનનુાં પદ અત્યાંત કિજોર ર્થઈ ગયુ.ાં અાંવતિ સિયિાાં ઈલ્તુલ્ત્િશે પોતાની
પ્રવતભાિાન પુત્રી રવઝયાને પોતાના ઉત્તરાવધકારી તરીકે જાહેર કરી. ઈલ્તુત્િીશના મૃત્યુ
બાદ 40 અિીરોના દળે રવઝયાનો વિરોધ કયો અને ઈલ્તુલ્ત્િશના પુત્ર ‘રુક્નુદ્દીન
રફરોજ’ ને સુલતાન બનાવ્યો. ઈલ્તુલ્ત્િશના બધા ઉત્તરાવધકારી 40 અિીરોના દળની
િહત્િાકાાંક્ષાનો ભોગ બન્યા. સુલતાન અલાઉદ્દીન િસદશાહના શાસનકાળિાાં તિાિ
શવિ ‘તુકક-એ-ચહલગાની’ પાસે હતી, સુલતાન નાિ િાત્ર િાટે જ હતા. અાંતિાાં
બલબને ‘તુક-ક એ-ચહલગાની’ ને સિાપ્ત કરીને સુલતાનની પ્રવતષ્ઠા પ્રસ્ર્થાવપત કરી.
આિ, પ્રારંવભક સલ્તનત કાળિાાં ‘તુક-ક એ-ચહલગાની’ એ સલ્તનતને સ્ર્થાવયત્િ
આપયુાં પરંતુ તે િાત્ર એક તદર્થિ પ્રબાંધન બનીને રહી ગયુ.ાં તે રદલ્હી સલ્તનતને એક ઠોસ
આધાર આપી શક્યુાં નહીં.

પ્રશ્નઃ 4 સલતનતકાલીન િહીિટીતાંત્રના અવધકારીઓ તથા તેમની કામગીરી જણાિો.


જિાબઃ ➢ રાજ્યની સિોચ્ચ િડો સુલતાન હતો. સલ્તનતકાલીન િહીિટ સુલતાનની અવધનતાિાાં
જુદા જુદા પ્રધાનો અને અિીરોની દેખરેખ નીચે ર્થતો હતો. િહીિટીતાંત્રિાાં વિવભન્ન
વિભાગો અને અવધકારીઓ હતા.
1) અરરઝ-એ-મુમાણલક
➢ તે સૈન્ય વિભાગ ‘દીિાન-એ-અરરઝ’ નો િડો હતો.
➢ બલ્બને આ વિભાગની રચના કરી હતી.
➢ સૈવનકોની ભરતી, તાલીિ, વનરીક્ષણ, સુલતાનના આદેશ િુજબ કાયિ કરતો.
2) વજીર
➢ તે નાણા વિભાગનો િડો હતો.
➢ ‘દીિાન-એ-વિઝારત’ તેની હેઠળ િજીર સલ્તનતનો િુખ્ય પ્રધાન હતો.
➢ રાજ્યના આિક–વ્યયના વહસાબોની દેખરેખ, િહેસલનુાં આકલન અને િહેસલ િસલ
કરિુાં, નિા વનયિો ઘડિા, પગાર િહેંચિા િગેરે.
26
3) દબીર-એ-મુમાણલક
➢ તે ‘દીિાન-એ-ઇન્શા’ વિભાગનો િડો હતો.
➢ આ વિભાગ શાહી પત્રવ્યિહાર સાંભાળતો હતો.
4) ્દર-ઉ્-્ુદુર
➢ રાજ્યનો ધાવિિક બાબતોનો પ્રધાન હતો.
➢ ‘દીિાન-એ-રરસાલત’ વિભાગનો િડો સદર-ઉસ-સુદુર હતો.
5) અમીર-એ-હાણિબ
➢ દરબારી વશિાચારની જિાબદારી
6) ્ર-એ-જાંદાર
➢ સુલતાનના અાંગરક્ષકોનો પ્રધાન
7) અમીર-એ-મિણલ્
➢ ઉત્સિોનુાં સાંચાલન, રાજકીય ઉત્સિ
8) વકીલ-એ-દર
➢ સિગ્ર રાજિહેલ તર્થા રાજપરરિારની દેખભાળ
9) બરીદ-એ-મુમાણલક
➢ ટપાલ અને જાસસી વિભાગનો િડો
10) કાજી-ઉલ-મુમાણલક
➢ રાજ્યનો િુખ્ય ન્યાયાવધશ
11) મતશરરફ
➢ શાહી કારખાનાની દેખભાળ
12) ર્ાલત-એ-મુમાણલક
➢ વિદેશ વિભાગનો પ્રધાન
13) અમીર-એ-બહર
➢ આાંતરીક નૌકાયન તર્થા જળ િાગોનુાં વનયાંત્રણ રાખતો હતો.
14) શહના-એ-માંડી
➢ પ્રત્યેક િાંડી િાટે એક િુખ્ય અવધકારી શહના-એ-િાંડી હતો. પોતાના દફતરે બધા જ
િેપારીઓની નોંધ રાખતો, લાઇસન્સ લેતી િખતે િેપારીઓ અહીં રડપોવઝટ ભરતા,
જો વનયિોનો ભાંગ તો રડપોવઝટ જપ્ત.
15) દીવાન-એ-રરયા્ત
➢ બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થાનો સૌર્થી િોટો અવધકારી.
16) કોતવાલ
➢ શહેરોિાાં શાાંવત વ્યિસ્ર્થા િાટે જિાબદાર.

27
પ્રશ્નઃ 5 અલાઉદ્દીન વખલજી અને શેરશાહ સૂરીએ મહેસૂલ પ્રણાલીમાાં કરેલા સુધારોની
સરખામણી (Compare) ઉદાહરણો સાથે કરી.
જિાબઃ ➢ અલાઉદ્દીન વખલજી રદલ્હી સલ્તનતનો પ્રર્થિ સુલતાન હતો જેણે જિીનની િૈજ્ઞાવનક
રીતે િાપણી કરાિી. તેની પદ્ધવતને ‘િસાહત પદ્ધવત’ કહેિાિાાં આિતી. શેરશાહ સરીએ
પણ િહેસલ પ્રણાલીને સુદૃઢ બનાિિા પર વિશેષ ધ્યાન આપયુ.ાં તેણે જિીનની િાપણી
કરાિી અને તેની પદ્ધવતને ‘જબ્તી પદ્ધવત’ કહેિાિાાં આિતુાં હતુ.ાં
➢ અલાઉદ્દીન વખલજીની જિીન િહેસલ પદ્ધવતના 2 ઉદ્દેશ હતા. (1) રાજ્યની િહેસલની
આિકિાાં િધારો, (2) િચેરટયાઓની સિાવપ્ત. શેરશાહ સરીની જિીન િહેસલ પદ્ધવતના
3 ઉદ્દેશ હતા. (1) રાજ્યની િહેસલની આિકિાાં િધારો (2) ખેડતો (રૈયતો) ની સુરક્ષા
અને (3) ઉત્પાદન વૃવદ્ધ.
➢ અલાઉદ્દીન વખલજીએ જિીનની િાપણી તો કરાિી પરંતુ જિીનનુાં િગીકરણ કયુું નહીં.
તેની હેઠળ બધાને એક જ દરે જિીન િહેસલ આપિુાં પડતુ. શેરશાહે જિીનની િાપણી
કરાવ્યા બાદ ઉત્પાદકતાના આધાર પર જિીનને ઉત્તિ, િધ્યિ, વનમ્ન ત્રણ ભાગિાાં
િહેંચી. કોઈ એક િષિના ઉત્પાદનને આધાર બનાિીને જિીન િહેસલની રાવશ નક્કી
કરિાિાાં આિતી હતી. ત્રણ પ્રકારની જિીનની સરેરાશ ઊપજના આધાર પર રાજ્યની
દર 1/3 વનધાિરરત.
➢ જિીન િહેસલ નક્કી કરિાિાાં શેરશાહની પદ્ધવત અલાઉદ્દીન વખલજીની તુલનાિાાં
અવધક વિકવસત છે. શેરશાહ હેઠળ રાજ્ય જિીન િહેસલની િસલાતિાાં રાજ્ય અનાજ
અને રોકડનો વિકલ્પ આપતુાં પરંતુ ઉદ્દેશ રોકડ િસલાતને પ્રોત્સાવહત કરિાનો હતો.
જુદા–જુદા પ્રકારના પાકોિાાં રાજ્યનો વહસ્સો નક્કી કરતાાં દરોની સવચ (રે) તૈયાર કરાઈ.
શેરશાહે “પટ્ટો અને કબવલયાત” ની પદ્ધવત લાગુ કરી. ખેડતને પટ્ટાની બધી જાણકારી
આપી દેિાતી.
➢ અલાઉદ્દીન વખલજીએ જિીન િહેસલ દર કુલ ઉત્પાદનુાં 50% નક્કી કયુ.ું તેની ઉપરાાંત
ખેડતોને ‘ધરો’ અને ‘ચરો’ જેિા કર પણ આપિા પડતા હતા. શેરશાહે જિીન િહેસલ
દર કુલ ઉત્પાદનનુાં 1/3 નક્કી કરયુાં. તે ઉપરાાંત ‘જરીબાના’ અને ‘િુહાવસલાના’ જેિા
કર પણ ખેડતોને આપિા પડતા હતા.
➢ અલાઉદ્દીન વખલજીએ કૃવષને પ્રોત્સાહન આપિા િાટે કોઈ પગલાઓ લીધા નહીં જ્યારે
શેરશાહે તેના િાટે અનેક પગલાાંઓ લીધા. ઉદાહરણ તરીકે, રાજ્ય ઉજ્જડ જિીનના
વિકાસ િાટે પ્રયાસ કરતુાં હતુ.ાં સ્ર્થાનીય િહીિટર્થી જોડાયેલા અવધકારીઓર્થી અપેક્ષા
રાખિાિાાં આિતી કે તેઓ ખેડતોની સુરક્ષા કરે. ખેડતો િાટે ઋણની વ્યિસ્ર્થા કરિાિાાં
આિી, વસાંચાઈ િાટે કૂિા અને નહેરની વ્યિસ્ર્થા પણ કરિાિાાં આિતી.
➢ અલાઉદ્દીન વખલજીએ જિીન િહેસલની ઓછી િસલાત કરીને િચેરટયાઓને િળનાર
નફાને સિાપ્ત કરિાનો પ્રયાસ કયો. આ િચેરટયાઓ હતા – ખત, િુકદ્દિ અને ચૌધરી.
શેરશાહે રૈયતો સાર્થે પ્રત્યક્ષ સાંબાંધ સ્ર્થાવપત કયો પરંતુ જિીનદાર િગિનુાં દિન કયુું નહીં.
શેરશાહે જબ્તી પદ્ધવત સાંપણિ સામ્રાજ્યિાાં લાગુ કરી નહીં. તેના સિયે ગલ્લાબખ્શી અને
િુવિ પદ્ધવત પણ પ્રચવલત હતી.

28
પ્રશ્નઃ 6 ‘ઈક્તા’ વ્યિસથાની મુખ્ય વિશેષતાઓનુાં િણણન કરો. શુાં તેનુાં સિરૂપ સામાંતી
હતુાં?
જિાબઃ ➢ ‘ઈિા’ શબ્દ એક અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થિ છે ભવિ ખાંડ. ઈિા વ્યિસ્ર્થાનો
ઉદ્દભિ અબ્બાવસદ ખલીફાઓની હેઠળ ર્થયો. ભારતિાાં તુકીના આગિનની સાર્થે ઈિા
વ્યિસ્ર્થાને અિલિાાં િકિાિાાં આિી. િુહમ્િદ ઘોરીએ કુતુબદ્દુ ીન ઐબકને હાાંસીની ઈિા
પ્રદાન કરી હતી. ઈલ્તુલ્ત્િશે ઈિા વ્યિસ્ર્થાને સાંગરઠત કરી.
➢ ઈક્તા વ્યવસ્થાના ણનમ્નણલણિત ઉદ્દેશ હતા.
1) દરસ્ર્થ ક્ષેત્રોર્થી અવધશેષને કેન્દ્રીય ખજાનાિાાં સુવનવિત કરિુાં.
2) રાજ્યના વહતો તર્થા અિીરોની િહત્િાકાાંક્ષાની િચ્ચે એક પ્રકારનુાં સાંતુલન સ્ર્થાવપત
કરિુાં.
➢ તુકી શાસકોએ પોતાના અવધકાર તળેના પ્રદેશોને ઈિાિાાં વિભાવજત કયાિ. ઈિાના
પ્રધાનને ‘િુવિ’ કે ‘િલી’ કહેિાિાાં આિતા. તેિનાર્થી અપેક્ષા રાખિાિાાં આિતી હતી
કે તેઓ પોતાના ક્ષેત્રિાાં જિીન િહેસલ િસલ કરીને પોતાના સૈવનકોને પગાર આપે
અને પોત-પોતાના વનભાિ િાટે એક ચોક્કસ રકિ લઈ લે અને બાકી રહેતુાં િધારાનુાં
જિીન િહેસલ (ફ્િાવજલ) કેન્દ્રીય ખજાનાિાાં િોકલી દે. જો કે સુલતાન અને િુવિઓ
િચ્ચેના સાંબાંધ સુલતાનના વ્યવિત્િ અને પરરલ્સ્ર્થવતઓ પર વનભિર રહેતા હતા.
➢ હિે એક સિાલ છે કે શુાં ઈિા વ્યિસ્ર્થા પોતાના સ્િરૂપિાાં સાાંિતી હતી ? એક દ્રલ્િએ
આ પણ સાિાંતી પદ્ધવત જેિી લાગે છે કારણ કે, ઈિા વ્યિસ્ર્થાિાાં પણ એક અવધશ્રેણી
(Hierarchy) જોિા િળે છે. ઉદાહરણ તરીકે સૌર્થી ઉપર સુલતાન હતો. સુલતાનની
નીચે અિીર, તેની નીચે વહન્દુ કુલીન હતા. પરંતુ જો આપણે સક્ષ્િ દ્રલ્િર્થી વિચારીએ તો
આપણને ઈિા વ્યિસ્ર્થાિાાં સાિાંતી પદ્ધવતની કેટલીક િહત્િપણિ લાક્ષવણકતાઓ
ગેરહાજર દેખાય છે.
➢ આપિે આ હકીકતને નીચેના આધારે ્ાણબત કરી શકીએ છીએ.
1) િુવિનુાં પદ િાંશપરંપરાગત ન હતુ.ાં
2) આ પદ સ્ર્થળાાંતરને પાત્ર હતુાં. ઈિા ધારકોને એક સ્ર્થાનેર્થી બીજા સ્ર્થાને ફેરિિાિાાં
આિતા.
3) આિાાં સુલતાન અત્યાંત શવિશાળી હતો જ્યારે સાિાંતિાદિાાં રાજાની લ્સ્ર્થવત
નબળી હતી.
4) સાિાંતી વ્યિસ્ર્થાની એક િહત્િપણિ લાક્ષવણકતા છે િાંશપરંપરાગત અિીર િગિની
હાજરી. પરંતુ સલ્તનતકાળિાાં કોઈ િાંશપરંપરાગત અિીર િગિ ન હતો. ઉત્તર-
પવિિર્થી અિીરોનો સતત પ્રિાસ ર્થતો તર્થા નિીન તત્િો પરંપરાગત તત્િોને
વિસ્ર્થાવપત કરતા.
5) સુલતાનો દ્વારા િહત્િપણિ પદો પર પ્રવતભાશાળી દાસોની પણ વનયુવિ કરિાિાાં
આિતી. આ દાસો પણ િહત્િાકાાંક્ષી અિીરો પર અાંકુશ રાખતા.

29
પ્રશ્નઃ 7 ઈક્તા પિવત અને જાગીર પિવત િચ્ચેનો તફાિત જણાિો. જાગીરોના વિવિધ
પ્રકારો વિશે ટુંકમાાં જણાિો.
જિાબઃ • ઈક્તા પદ્ધણત અને જગીર પદ્ધણતમાાં તફાવત :
1) ઈિા વ્યિસ્ર્થાિાાં ઈિેદારો પાસે િહીિટી અવધકાર હતા જ્યારે જાગીરદારો પાસે
િહીિટી અવધકાર ન હતા. જાગીરદારો પોતાની જાગીરિાાં િહેસલ ઉઘરાિિાનુાં
કાિ કરતા.
2) ઈિા વ્યિસ્ર્થાિાાં િુવિ પાસે અપેક્ષા રાખિાિાાં આિતી હતી કે તેઓ પોતાના
ક્ષેત્રિાાં જિીન િહેસલ િસલ કરીને પોતાના સૈવનકોને પગાર આપે અને પોતે
પોતાના વનભાિ િાટે એક ચોક્કસ રકિ લઈ લે અને ઈિાિાાંર્થી ઉઘરાિેલ બાકી
રહેતુાં િધારાનુાં જિીન િહેસલ (ફ્િાવજલ) કેન્દ્રીય વતજોરીિાાં િોકલી દે. જ્યારે
જાગીરદારોને તેિના હોદ્દા અનુસાર પગાર પેટે જાગીર પ્રદેશની આિક લખી
આપિાિાાં આિતી હતી. રાજ્યનો તેિાાં કોઈ ભાગ ન હતો.
• જગીરોના ણવણવધ પ્રકારો :
1) તનિા જગીર – જે પગારની અિેજીિાાં આપિાિાાં આિતી તર્થા સાંખ્યાિાાં સૌર્થી
િધારે હતી.
2) વતન જગીર – જે આનુિાંવશશ રાજાઓ ને જિીનદારોને તેિના પોતાના િતનિાાં
આપિાિાાં આિતી હતી. (િાંશપરંપરાગત આધાર પર જાગીર)
3) અલ-તમધા જગીર – અિુક િુલ્સ્લિ ઉિરાિોને આપિાિાાં આિતી. જહાાંગીરના
શાસનકાળિાાં શરૂઆત ર્થઈ હતી.
4) મશરત જગીર – જે અિુક શરતો ઉપર આપિાિાાં આિતી હતી. આ
િનસબદારોને વિશેષ કાયિના બદલે અને અલ્પકાળ િાટે આપિાિાાં આિતી હતી.
5) ઈનામ જગીર – આ જાગીર સાર્થે કોઈ પ્રકારની િહીિટી જિાબદારી જોડાયેલી
હતી. આ જાગીરિાાં કોઈ સેિા કરિાની ન હતી અને તે સરકારી હોદ્દા સાર્થે પણ
સાંકળાયેલી ન હતી.
➢ તેિાાં ‘િદદ-એ-િાશ’ નાિર્થી ઓળખાતી જિીનનો પણ સિાિેશ. ‘િદદ-એ-િાશ’
ધાવિિક વ્યવિ, વિદ્વાન, સન્િાવનત વ્યવિઓ અને અનાર્થોને આપિાિાાં આિતી હતી.

પ્રશ્નઃ 8 ઈક્તા પ્રણાલી શુાં છે? ઉત્તર ભારતમાાં ઈસલામી શવક્તને સથાવપત કરિામાાં ઈક્તા
વ્યિસથાના મહત્િને દશાણિો.
જિાબઃ ➢ અવગયારિી સદીની આસપાસનાાં કાળિાાં િાનક પ્રાાંતીય પ્રશાસનનો વિકાસ ર્થયો ન
હતો. તેર્થી પ્રાાંતીય પ્રશાસનના વિકલ્પના રૂપિાાં સુલતાનો દ્વારા િોટા-િોટા પ્રાાંતીય
ઈિા સ્ર્થાવપત કરિાિાાં આવ્યાાં.
➢ ઈિાનો શાલ્બ્દક અર્થિ ર્થાય છે ‘ભવિખાંડ’. ઈિાના પ્રધાન ‘િુવિ’ અર્થિા ‘િલી’
કહેિાતા હતા. તેિનાર્થી અપેક્ષા રાખિાિાાં આિતી હતી કે તેઓ પોતાના ક્ષેત્રિાાં
રાજસ્િનુાં સાંગ્રહણ કરે તર્થા સાંબાંવધત ક્ષેત્રિાાં પ્રશાસવનક અને સૈવનક ખચિને પુરુાં કરે અને
પછી જે રકિ બચે (ફ્િાવજલ) તેને કેન્દ્રીય ખજાનાિાાં િોકલી દે.

30
• ભારતમાાં તુકીના આગમનના ્મયે તેમની ્મક્ષ ચુનોણતઓ :
1) વહન્દુ–કુલીન િગિનો પ્રબળ વિરોધ.
2) રાજસ્િ સાંગ્રહની સિસ્યા.
3) એક સશિ સૈન્ય ઢાાંચાનો અભાિ.
4) અિીરોની િહત્િકાાંક્ષાના કારણે વિઘટનકારી તત્િોની પ્રબળતા
➢ ઈિા વ્યિસ્ર્થાના િાધ્યિર્થી ઉપરોિ બધી િુશ્કેલીઓને દર કરિાનો પ્રયત્ન કરિાિાાં
આવ્યો જેિાાં :
➢ દરસ્ર્થ ક્ષેત્રો સુધી વહન્દુ કુલીનોની શવિને તોડિાિાાં આવ્યુ.ાં
➢ દરસ્ર્થ ક્ષેત્રોિાાંર્થી ઉત્પાદન અવધશેષને કેન્દ્રીય ખજાનાિાાં સુવનવિત કરિુાં.
➢ ઈિા વ્યિસ્ર્થાના િાધ્યિર્થી રાજ્યના વહત અને અિીરોનો િહત્િાકાાંક્ષાની િચ્ચે
સાિાંજસ્ય લાિિાનો પ્રયત્ન કરિાિાાં આવ્યો.
➢ એક સ્ર્થાયી સેનાની ગેરહાજરીિાાં િુવિઓની સેનાના સહયોગર્થી વિવભન્ન ક્ષેત્રોિાાં
ઈસ્લાિી શવિનો પ્રસાર ર્થયો.
ઉપરોિ િાતો ઉપરાાંત ઈિા વ્યિસ્ર્થાના િાધ્યિર્થી દર ક્ષેત્રોિાાં ઈસ્લાિી
સાંસ્કૃવતનો પ્રસાર ર્થયો. આ ક્ષેત્રિાાં િુલ્સ્લિ જનસાંખ્યા િસિાટ કરિા લાગી. ઈિા
િુખ્યાલયોિાાં વિદ્વાનો અને કલાકારોને સાંરક્ષણ િળ્યુ.ાં િુવિઓ દ્વારા પણ ઉલેિાઓ અને
સાંતોને ધાવિિક અનુદાન દેિાિાાં આવ્યા.
પ્રશ્નઃ 9 બલબનની ‘રાજત્િ’ ની અિધારણા વિશે જણાિો.
જિાબઃ ➢ ઈ.સ. 1265િાાં બલ્બનના રાજ્યારોહણની સાર્થે જ સલ્તનતને એક શવિશાળી શાસક
િળી ગયો. ‘તુક-ક એ-ચહલગાની’ ના િચિસ્િના કારણે સુલતાનની લ્સ્ર્થવત નીચે જતાાં જતાાં
એક સાિાંતના જેિી ર્થઈ ગઈ હતી. બલ્બને તેનો નાશ કયો. બલ્બનની રાજત્િની
અિધારણા સુલતાનના પદની શવિ અને િયાિદા સ્ર્થાવપત કરિાની રદશાિાાં એક
િહત્િપણિ પગલુાં હતુ.ાં
➢ બલ્બનના રાજત્િ વસદ્ધાાંતની બે િુખ્ય વિશેષતાઓ હતી. પ્રર્થિ, સુલતાનનુાં પદ ઈશ્વર
દ્વારા વનવિિત અને બીજી, સુલતાનનુાં વનરંકુશ હોિુાં આિશ્યક. તેણે સુલતાનની પ્રવતષ્ઠાને
સ્ર્થાવપત કરિા િાટે ‘લોહી અને લોખાંડની નીવત’ (Blood and Iron) અપનાિી.
➢ તેણે ઈરાની રાજત્િની અિધારણાને અપનાિી, જેિાાં શાસકને અત્યાંત શવિશાળી
દશાિિિાિાાં આિતો હતો. તેણે પોતાને ઈરાની યોદ્ધા ‘અફરાવસયાબનો િાંશજ’ ઘોવષત
કયો તર્થા રાજત્િને ‘વનયાબત-એ-ખુદાઇ’ કહ્યુાં. બલ્બન અનુસાર સુલતાન ૃથ્િી પર
ઈશ્વરનો પ્રવતવનવધ છે અને તેનુાં સ્ર્થાન િાત્ર પયગાંબરર્થી જ નીચુાં છે.
➢ તેણે પોતાના દરબારિાાં ‘વસજદા’ અને ‘પાબોસ’ ની પદ્ધવત લાગુ કરી. તેણે ‘અિીર-એ-
હાવજબ’ નાિના અવધકારીના િાધ્યિર્થી સખ્તાઇર્થી દરબારી ઔપચારરકતાઓને લાગુ
કરી. અિીરો પાસે અપેક્ષા રાખિાિાાં આિતી કે તેઓ વિવશિ પોશાકિાાં દરબારિાાં
હાજર ર્થાય. બલ્બને પોતાના વ્યવિગત જીિનિાાં પણ વશસ્તનુાં પાલન કયુું તર્થા
રાજિહેલિાાં િરદરાપાન(દારુ) પર પ્રવતબાંધ િક્યો.

31
➢ રાજતાંત્રને એક શવિશાળી લશ્કરી તાંત્રનો આધાર આપિા િાટે તેણે ‘દીિાન-એ-
અરરઝ’ નાિના વિભાગની રચના કરી. બલ્બન વનયવિત વશકાર પર જઈને પોતાની
લશ્કરી શવિનુાં પ્રદશિન કરતો હતો. દરબારની શાન–શૌકત િધારી ઇરાની રાજાઓની
જેિ દરબારિાાં િહાન દેખાિાનાાં પ્રયાસો ચાલુ કયાું જેર્થી સુલતાનનુાં સ્ર્થાન અન્ય
વ્યવિઓર્થી જુદુાં જ બની રહે.
➢ તુકી અિીરોની શવિનો નાશ કરિા િાટે તેણે બેિડી નીવત અપનાિી. એક બાજુ તેણે
શાસનતાંત્ર પર અિીરોની પકડને હળિી કરી તો બીજી બાજુ તુકી નસ્લિાદ પર ભાર
િકીને પોતાને તુકી અિીરોનો રક્ષક ઘોવષત કરી દીધો. જનસાિાન્યની વનષ્ઠા જીતિા
િાટે તેણે ન્યાય વ્યિસ્ર્થાની સક્ષિતા પર ભાર િક્યો. ઉદાહરણ તરીકે તેણે અિધ અને
બદાયના િુવિઓને િાત્ર એટલા િાટે દંરડત કયાિ કે તેઓએ પોતાના નોકરોની સાર્થે
ગેરિતિન કયુું હતુ.ાં
આિ, બલ્બનના રાજત્િની અિધારણા સુલતાનના પદની શવિ અને િયાિદા
સ્ર્થાવપત કરિાની રદશાિાાં એક અગત્યનુાં પગલુાં હતુ.ાં જો કે રદલ્હી સલ્તનત ઘણી િહત્િપણિ
પ્રવતભાઓની સેિાર્થી િાંવચત રહી ગઈ કારણ કે બલ્બને તુકી નસ્લિાદ પર ભાર િક્યો.

પ્રશ્નઃ 10 અલાઉદ્દીન વખલજીના પ્રશાસવનક સુધારોના મહત્િની સમીક્ષા કરો. શુાં તે આ


ઉપાયોને લાગુ કરિામાાં િાસતવિક રૂપમાાં સફળ રહ્યો ?
જિાબઃ ➢ અલાઉદ્દીન વખલજી એક અનોખો સામ્રાજ્યિાદી હતો. તેના પ્રશાસવનક સુધાર
સામ્રાજ્યિાદી ઉદ્દેશર્થી પરરચાવલત હતા. તેના હેઠળ જ સલ્તનતકાળની ઘણી િહત્િપણિ
સાંસ્ર્થાઓએ આકાર ગ્રહણ કયુ.ું ઉદાહરણ તરીકે સૈન્ય વ્યિસ્ર્થા, જિીન િહેસલ વ્યિસ્ર્થા
િગેરે.
• મહતવના ્ુધારા :
1) અિીર િગિ પર કઠોર વનયાંત્રણ તેર્થી સામ્રાજ્યિાાં શાાંવત અને સ્ર્થાવયત્િ આવ્યુાં તર્થા
વિદ્રોહની ઘટનાઓ ઓછી ર્થઈ.
2) અિીર િગિનો દરજ્જો ગેર-તુકી તર્થા ભારતીય િુસલિાનો િાટે ખોલી દીધો. તેના
પરરણાિસ્િરૂપ રાજ્યના સાિાવજક આધારનો વિસ્તાર ર્થયો.
3) તેણે રાજનીતીને ધિિર્થી અલગ કરી. તેર્થી રાજનીવતક, પ્રશાસવનક કાયોિાાં ઉલેિા
િગિનો હસ્તક્ષેપ સીવિત ર્થઈ ગયો.
4) તેણે ઇિા પ્રશાસનિાાં કેન્દ્રીય અવધકારીઓનો હસ્તક્ષેપ િધારી દીધો. તેર્થી
પ્રશાસવનક કેન્દ્રીયકરણને બળ િળ્યુ.ાં તેણે બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થા પણ શરૂ કરી.
5) તેણે એક સ્ર્થાયી સેનાનુાં ગઠન કયુું તર્થા રોકડ િેતનની શરૂઆત કરી. સૈન્ય
વ્યિસ્ર્થાની દક્ષતા/ક્ષિતાને બનાિી રાખિા િાટે ‘હૂવલયા’ અને ‘દાગ’ જેિી પદ્ધવત
પણ લાગુ કરી. તેના પરરણાિસ્િરૂપ તેણે સફળતાપિિક િાંગોલ આક્રિણનો સાિનો
કયો તર્થા છેક દવક્ષણ સુધી રદલ્લી સલ્તનતના પ્રભાિ ક્ષેત્રનો વિસ્તાર કયો.

32
6) તે પ્રર્થિ એિો સુલતાન છે જેણે ગ્રાિીણ ક્ષેત્રિાાં સલ્તનતના પ્રભાિનો વિસ્તાર કયો.
આ સાંદભિિાાં આપણે તેના ભ-રાજસ્િ સુધાર (જિીન િહેસલ સુધાર) ને જોઈ
શકીએ છીએ. આ સુધારના પરરણાિસ્િરૂપ રાજ્યનો આવર્થિક આધાર િજબત ર્થયો
તર્થા રાજ્ય એક શવિિાન સૈન્ય વ્યિસ્ર્થાનુાં વનિાિણ કરી શક્યુ.ાં
➢ અલાઉદ્દીનના ઉપરોિ સુધારાઓર્થી ખબર પડે છે કે તે એક સક્ષિ તર્થા કેન્દ્રીયકૃત
પ્રશાસવનક વ્યિસ્ર્થાને સ્ર્થાવપત કરિા િાટે કરટબદ્ધ હતો. પરંતુ તેની વિફલતાનુાં એક
કારણ એ રહ્યુાં કે તેના સિસ્ત સુધાર િાત્ર એક વ્યવિની પ્રવતભા પર વનભિર હતા. તેર્થી
એ વ્યવિની ગેરહાજરીિાાં તેનુાં સાંચાલન િુશ્કેલ ર્થઈ ગયુ.ાં
➢ બીજુ, અલાઉદ્દીનના સુધાર એક કઠોર વનરંકુશ ઢાાંચા પર ર્થયેલા હતા. આ જ કારણ છે
કે તેને લાાંબા સિય સુધી ચાલુ રાખી ન શકાય. ઉદાહરણ તરીકે તેની બજાર વનયાંત્રણ
વ્યિસ્ર્થા તેના મૃત્યુ સાર્થે સિાપ્ત ર્થઈ ગઈ. તેના ઉત્તરાવધકારીઓએ ‘િસાહત’ ની
પદ્ધવતને છોડી દીધી.
➢ તો પણ તેના પ્રશાસવનક સુધારોનુાં આગિુાં િહત્િ છે. પ્રશાસવનક સુધારોિાાં તેની
અવભરુવચના કારણે તેની તુલના શેરશાહ અને અકબર જેિા શાસકોર્થી પણ કરી શકાય
છે. તેના કેટલાક સુધારોએ (સૈન્ય અને જિીન િહેસલ) આગળ શેરશાહના સુધાર િાટે
પણ િાગિ પ્રશસ્ત કરી દીધો.
પ્રશ્નઃ 11 ભારતની કૃવષ ઉન્નવતમાાં રફરોજશાહ તુઘલકનુાં યોગદાન જણાિો.
જિાબઃ ➢ રફરોઝ તુઘલકના રાજ્યારોહણર્થી સલ્તનતની ખેતીવિષયક નીવતનો નિો યુગ શરૂ ર્થયો
ગણાય છે.
• તેના િેતી ણવષયક કાયો :
➢ િુહમ્િદવબન તુઘલકે ખેડતોને આપેલી લોન (તગાિી ઋણ) તેણે િાફ કરી હતી.
➢ રફરોજશાહ તુઘલકે પ્રજાની આવર્થિક હાલતિાાં સુધાર િાટે કેટલાક અળખાિણા
કરિેરાઓ નાબદ કરીને િુલ્સ્લિ શરીયત અનુસાર િાત્ર ચાર પ્રકારના કરો – ખરાજ,
જકાત, જવજયા અને ખમ્સ લાગુ કયાું. તે ઉપરાાંત તેણે એક વસાંચાઈ કર પણ લાગુ કયોં
જેને ‘હક-એ-શબ્દ’ કહેિાિાાં આિતો. વસાંચાઈ કર વસાંવચત જિીનના ઊપજનો દસિો
ભાગ હતો.
➢ તેના સિયિાાં રાજ્ય તરફર્થી જિીનની વ્યિલ્સ્ર્થત િોજણી કરિાિાાં આિી. રફરોજશાહે
ફેસાિુદ્દીન નાિના અવધકારી હેઠળ સાંપણિ સામ્રાજ્યના જિીન િહેસલનુાં આકલન
કરાવ્યુાં. તેના સિયે અવધકારીઓના આપખુદ િતિન પર અાંકુશ િકિાિાાં આવ્યો.
➢ રફરોજશાહ તુઘલકે વસાંચાઇના વિકાસ પર વિશેષ ભાર િક્યો. તેણે યિુના નદીિાાંર્થી
‘વહસાબ’ ખાતે પાણી લઈ જિા િાટે બે નહેરો તૈયાર કરાિી હતી. દોઆબ પ્રદેશિાાં
કાલી નદીિાાંર્થી એક નહેર કાઢી જે રદલ્હી પાસે યિુના નદીને િળતી હતી. સતલજ
નદીિાાંર્થી એક નહેર અને ધગ્ધર નદીિાાંર્થી એક નહેર કાઢી હતી. તે ઉપરાાંત રફરોજશાહ
તુઘલકના સિયિાાં કેટલીક અન્ય નાની નહેરોનો વિકાસ ર્થયો.

33
➢ નહેરો દ્વારા વસાંચાઈ ર્થિાને કારણે ઉત્તર ભારતિાાં ખેતીનો ભારે િોટો વિસ્તાર ર્થયો.
તેના સિયિાાં ‘રજબિાહ’ અને ‘ઉલુગખાની’ નાિની બે નહેરો પ્રવસદ્ધ હતી.
➢ તેના સિયિાાં લગભગ 150 કૂિાઓ ખોદાિાિાાં આવ્યા અને આ સિયે ‘ફારસી ચક્ર’ નો
વિકાસ ર્થઈ ચક્યો હતો. વસાંચાઈના વિકાસના કારણે ખરીફ અને રવિ એિ બે પાકો
લેિાિા લાગ્યા.
➢ રફરોજશાહ તુઘલકે બાગાયત કૃવષના વિકાસને પ્રોત્સાહન આપયુ.ાં તેણે ફળોની ખેતીિાાં
વિશેષ રસ દાખવ્યો અને બગીચાઓ દ્વારા અનેક પ્રકારના ફળનુાં ઉત્પાદન િધાયુું. તેણે
ફળોના 1200 બગીચાઓ લગાવ્યા હતા જેનાર્થી રાજ્યને 1 લાખ 80 હજાર ટંકાની દર
િષે આિક ર્થતી. તે કેરીની નિી જાવતઓ ભારતિાાં લાવ્યો.
➢ રફરોજશાહ તુઘલકે રફરોજશાહ કોટલા, રફરોજાબાદ, ફતેહાબાદ, વહસાર–રફરોજા િગેરે
નિા શહેરોની સ્ર્થાપના કરી. કૃવષ ક્ષેત્રની વનકટ આ નિા શહેરોની સ્ર્થાપનાર્થી કૃવષ
ઉત્પાદનને પ્રોત્સાહન િળ્યુાં કારણ કે શહેરી જનસાંખ્યાએ કૃવષ ઉત્પાદોની િાાંગને ઘણી
િધારી દીધી.

પ્રશ્નઃ 12 રદલહી સલતનતના પતનનાાં કારણોની સમીક્ષા કરો.


જિાબઃ ➢ રદલ્હી સલ્તનતનુાં પતન એક જરટલ પ્રવક્રયાનુાં પરરણાિ હતુ.ાં સલ્તન્તના પતનિાાં એક
કરતાાં િધારે પરરબળોએ ભાગ ભજવ્યો. સિય જતાાં રાજકીય અને િહીિટી સિસ્યાઓ
એટલી ગાંભીર બની ગઇ કે જેણે રાજકીય સાંકટને જન્િ આપયો આખરે રાજિાંશોને પતન
તરફ ઘસડી ગઇ.
• નબળા ઉત્તરાણધકારીઓ
➢ સલ્તનતકાળિાાં કોઇ સ્પિ અને ચોક્કસ ઉત્તરાવધકારીના વનયિોનો અભાિ હતો એટલા
િાટે સત્તા પરરિતિન એક ખની સાંઘષિનુાં રૂપ લેતુાં રહ્યુાં જેિાાં િહત્િકાાંક્ષી અિીરોએ
પોતાની િહત્િપણિ ભવિકા ભજિી.
• ઈકતા વ્યવસ્થા
➢ ઇિા વ્યિસ્ર્થા સલ્તનકાલીન િહીિટતાંત્રનો ઇસ્પાતી ઢાાંચો (Steel Frame) હતી.
ભારતિાાં સલ્તનતના વિસ્તારિાાં તેણે િહત્િપણિ ભવિકા ભજિી. પરંતુ શરૂઆતર્થી જ
આ પદ્ધવતિાાં આાંતરરક તાણ વિદ્યિાન હતુાં તર્થા િહત્િાકાાંક્ષી ‘િુવિ’ સુલતાનની
નબળાઇઓનો લાભ ઉઠાિિા વનરંતર પ્રયાસ કરતા હતા. બાંગાળ, પાંજાબ, દૌલતાબાદના
િુવિઓ પર વનયાંત્રણ િુશ્કેલ હતુ.ાં કારણ કે તે રદલ્હીર્થી દર હતા. રફરોઝ તઘલખના
સિયિાાં ઇિા વ્યિસ્ર્થા િાંશપાંરપરાગત અને સ્ર્થાયી બની ગઇ. વસાંકદર લોદીએ તો
ફ્િાવજલ રાજ્યના ખજાનાિાાં જિા કરાિિાનુાં જ બાંધ કરી દીધુ.ાં રાજ્યને િાત્ર િહેસલી
આિકનુાં જ િોટુાં નુકશાન ર્થયુાં એિ નવહ, બલ્કે ભ્રિાચાર અને બળિાઓને િેગ િળ્યો.
• અમીરવગા ્ાથે ્ાંઘષા
➢ સુલતાન અને અિીરિગિ િચ્ચેનો સતત સાંઘષિ સલ્તનતને પતનના િાગે લાિીને િકયુાં.
ઇલ્તુલ્ત્િશના મૃત્યુ બાદ ‘તુક–ક એ–ચહલગાની’ ની િહત્િકાાંક્ષા જાગૃત ર્થઇ ગઇ અને તેણે
રકંગ િેકરની ભવિકા પણ ભજિી હતી. બલબને તેનો નાશ કયો. સુલતાનો અિીરો પર
વનયાંત્રણ રાખિાના તિાિ પ્રયાસો કરતા.

34
• મિબૂત નોકરશાહીનો અભાવ
➢ સલ્તન્તકાળિાાં એક િજબત નોકરશાહીની સ્ર્થાપના ર્થઇ શકી નહીં. બલ્બને તુકી
નસ્લિાદ પર ભાર િકતા એક સીવિત નોકરશાહી અલ્સ્તત્િિાાં આિી. પાછળર્થી
િુહમ્િદ તઘલખે નોકરશાહીના આધારનો વ્યાપક વિસ્તાર કયો જ્યારે તેણે વિવભન્ન
જાવત અને સાંપ્રદાય તર્થા દેશી–પરદેશી બધા તત્િોનો નોકરશાહીિાાં સિાિેશ કયો. પરંતુ
આ પ્રયોગ પણ વનષ્ફળ રહ્યો. રફરોઝશાહ તઘલખે નોકરશાહીને ખાસ પરરિારો સુધી જ
સીવિત રાખિાનો પ્રયાસ કયો પરંતુ તેની આ પદ્ધવતએ સલ્તનતના પતનની પ્રવક્રયાને
તીવ્ર કરી.
• માંગોલ આક્રમિો
➢ િાંગોલ આક્રિણોને સલ્તનતના પતન િાટેનાાં અનેકવિધ કારણોિાાંનુાં એક કારણ
ગણિાિાાં આિે છે. આ આક્રિણોને ખાળિાિાાં સારા એિા પ્રિાણિાાં નાણાનો વ્યય ર્થયો
અને િોટી સાંખ્યાિાાં સૈવનકોની ખુિારી સહન કરિી પડી.
1347 િાાં બહિની રાજ્યની સ્ર્થાપના ર્થઇ અને સલ્તનતના વિઘટનની પ્રવક્રયા શરૂ
ર્થઇ. 1398િાાં તૈિરના હૂિલાએ સલ્તનતને નબળી પાડી અને પતનની પ્રવક્રયાને પ્રોત્સાહન
દીધુાં. આ આક્રિણ પછી ગુજરાત, િાલિા, જૌનપુર િગેરે રાજ્ય સ્િતાંત્ર ર્થઇ ગયા.

પ્રશ્નઃ 13 અલાઉદ્દીન વખલજીની બજાર વનયાંત્રણ વ્યિસથા વિશે નોંધ લખો. અથિા બજાર
વનયાંત્રણ વ્યિસથાના સાંચાલન ક્રમમાાં અલાઉદ્દીન વખલજીએ કેિા સાંસથાગત
સુધાર કયાણ.
જિાબઃ ➢ અલાઉદીન વખલજીની બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થા િધ્યયુગિાાં એક અવભનિ પ્રયોગ હતો.
તે પ્રર્થિ એિો શાસક હતો જેણે સ્પિરૂપિાાં બજારની શવિઓિાાં હસ્તક્ષેપ કયો. જો
આપણે વખલજીની બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થાિાાંર્થી તેની વ્યરકતગત વનરકુંશતા અને
સૈવનક તત્િને કાઢી નાખીએ તો પછી આ વ્યિસ્ર્થા એક આધુવનક પદ્ધવતની વનકટ આિી
જાય છે. જેને આપણે આવર્થિક આયોજન તર્થા સાિિજવનક વિતરણ પ્રણાલીના નાિર્થી
ઓળખીએ છીએ.
➢ અલાઉદ્દીન વખલજીની બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થાના પ્રેરક પરરબળોના વિષયિાાં ઘણા
પ્રકારના િત જોિા િળે છે. બરનીએ પોતાના ગ્રાંર્થ ‘તારીખ–એ–રફરોજશાહી’િાાં સ્પિ
કહ્યુાં છે કે અલાઉદ્દીન વખલજીના બજાર વનયાંત્રણનો ઉદ્દેશ એક વ્યાપક સૈન્ય તાંત્રને
સ્ર્થાવપત કરિાનો હતો.
• બજર ણનયાંત્રિ વ્યવસ્થા :
➢ અલાઉદ્દીન વખલજીએ જીિન જરૂરરયાતની ચીજિસ્તુર્થી િાાંડીને િૈભિવિલાસની
ચીજિસ્તુઓ સુધીના ભાિો વનધાિરરત કરી દીધા. િસ્તુઓના ભાિોની યાદી પણ બહાર
પાડિાિાાં આિી. અલાઉદ્દીન વખલજીએ ત્રણ પ્રકારના બજારોની રચના કરી.

35
1) અનાજોની માંડી : અલાઉદ્દીન વખલજીના પ્રારંવભક 7 આદેશ અનાજોની િાંડીર્થી સાંબાંવધત
હતા. અનાજના બજારિાાં પ્રિુખ અનાજની અલગ–અલગ િાંડી સ્ર્થાવપત કરિાિાાં આિી
અને પ્રત્યેક િાંડી પર એક ‘શહના’ નાિના અવધકારીની વનિણક કરિાિાાં આિી. પ્રત્યેક
િાંડી િાટે એક િુખ્ય અવધકારી ‘શહના–એ-િાંડી’ રહેતો. અનાજોના બજારોના સફળ
સાંચાલન િાટે નીચે િુજબના પગલાાં લેિાિાાં આવ્યા.
a) વખલજીએ કારિા િેપારીઓને એ િાત િાટે અવધકૃત કયાિ કે તેઓ ગ્રાિીણ
ક્ષેત્રોિાાંર્થી અનાજ ખરીદી એક વનવિત િલ્ય પર તેને અનાજોની િાંડીઓને પરુાં પાડે
છે. તેના િાટે ખેડતો પાસે પણ અપેક્ષા રાખિાિાાં આિી કે તે સીવિત િલ્યો પર
અનાજ િેચે.
b) વખલજી દોઆબ ક્ષેત્રિાાં ઓછાિાાં ઓછુાં અડધુાં જિીન િહેસલ અનાજિાાં લેતો, જેને
રાજકીય ગોદાિોિાાં સુરવક્ષતત રાખિાિાાં આિતુ.ાં જેર્થી વિવિધ અનાજોના
અભાિના સિયે તેનો ઉપયોગ કરી શકાય.
c) અનાજોના રેશવનાંગની પણ વ્યિસ્ર્થા કરિાિાાં આિી જેર્થી અનાજોના અભાિની
લ્સ્ર્થવતિાાં એક વનવિત િાત્રાિાાં લોકોને અનાજનો પુરિઠો પરો પાડી શકાય.
2) કાપડ અને અન્ય ્ામગ્રીઓનુાં બજર : તેને ‘સરાય–એ-અદલ’ કહેિાિાાં આિતુાં હતુાં
તર્થા તેના પર ‘રાયપરિાના’ નાિના એક અવધકારીની વનિણક કરિાિાાં આિતી હતી.
આ બજારિાાં બે પ્રકારના કાપડ િળતા. એક ઓછા રકંિતી કાપડ અને બીજા ઊાંચી
રકંિતના આયાતી કાપડ. આ બાંને કાપડને બજારિાાં પરા પાડિાિાાં આિતા હતા. સસ્તા
કાપડનુાં િલ્ય વનધાિરરત કરતુાં પરંતુ ઊાંચી રકંિતના આયાતી કાપડના િેપાર િાટે એક
વનવિત પદ્ધવત અપનાિિાિાાં આિી હતી. જે આધુવનક સબસીડીની વ્યિસ્ર્થા સિાન
હતી. બીજા શબ્દોિાાં રકંિતી િસ્ત્રો પવિિ એવશયાર્થી આયાત કરિાિાાં આિતા.
➢ અલાઉદ્દીન વખલજીએ ઊાંચી રકંિતના આયાતી કપડાઓને ઓછા ભાિ પર ઉપલબ્ધ
કરાિિા િાટે સબસીડી પદ્ધવત લાગુ કરી. તેના િાટે તે િુલ્તાની િેપારીઓને િધારાની
રકિ પ્રદાન કરિા લાગ્યો.
3) ઘોડા, દા્ અને ઢોરનુાં બજર : આ બજારિા ભાિ િધારિાિાાં િુખ્યત્િે દલાલોની
ભવિકા રહેતી હતી. કારણ કે દલાલ ખરીદનાર અને િેચનાર બાંને પાસેર્થી દલાલીની
રકિ લેતા હતા. અલાઉદ્દીન વખલજીએ દલાલોને બજારર્થી બહાર કરી દીધા તર્થા
બધાના ભાિો વનધાિરીત કરી દીધા.
• બજર ણનયાંત્રિ માટે ્ાંસ્થાગત ્ુધારા
➢ બજાર વ્યિસ્ર્થાના સાંચાલનના ક્રિિાાં વખલજીએ સાંસ્ર્થાગત સુધાર પણ કયાિ હતા. તેણે
એક ‘રદિાન–ઇ–રરયાસત’ વિભાગની રચના કરી હતી તર્થા નજીર (િાપ-તોલ) ના
વિભાગને પણ તેની આધીન કરી દીધુાં. બરની અનુસાર તે ત્રણ વભન્ન વભન્ન સ્ત્રોતો
પાસેર્થી બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થાના વિષયિાાં સચના પ્રાપ્ત કરતો હતો. તે ત્રણ સ્ત્રોત
હતા – રાજકીય અવધકારી, રાજકીય ગુપ્તચર (બરોદ), વ્યરકતગત ગુપ્તચર (િુલ્ન્હયા)

36
• આ વ્યવસ્થાની ્ીમાઓ
➢ બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થાના િાધ્યિર્થી અલાઉદ્દીન વખલજી એક વિશાળ સૈન્ય ઢાાંચુ
સ્ર્થાવપત કરિાિાાં સફળ રહ્યો. પરંતુ આ વનયાંત્રણ વ્યિસ્ર્થાની પણ પોતાની
સીિાઓ/િયાિદાઓ હતી. અને તેણે તત્કાલીન અર્થિવ્યિસ્ર્થા અને સિાજ પર નકારાત્િક
પ્રભાિ પણ ઉત્પન્ન કયાિ.
➢ આ બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થાએ િાવણજય–િેપારની િળ પ્રેરણા ‘નફા’ ને છીનિી લીધી.
➢ આ વ્યિસ્ર્થાિાાં ગ્રાિીણ ખેડતોનુાં શોષણ શહેરી જનસાંખ્યાની આિશ્યકતાઓને પરી
કરિા િાટે કરિાિાાં આવ્યુ.ાં
➢ આ વ્યિસ્ર્થાર્થી શહેરોના કુલીન અને િોટા િેપારીઓને અવધક લાભ ર્થયો જ્યારે
વશલ્પકારો અને નાના િેપારીઓનો નફો સીવિત રહ્યો.
➢ અલાઉદ્દીન વખલજીએ બધા પ્રકારની ચીજિસ્તુઓના ભાિ વનયાંવત્રત કરિાનો પ્રયાસ
કયો. તેના પરરણાિે અવધકારીતાંત્રને પ્રોત્સાહન િળ્યુ.ાં
બજાર વનયાંત્રણ લાાંબા સિય સુધી ચાલુ રહ્યુાં ન હતુ.ાં અલાઉદ્દીન વખલજીના
સુધાર એક કઠોર વનરંકુશ ઢાાંચા પર આવશ્રત હતા. તેની બજાર વનયાંત્રણ વ્યિસ્ર્થા તેના
મૃત્યુની સાર્થે જ સિાપ્ત ર્થઇ ગઇ. અલાઉદ્દીન વખલજીને િધ્યકાલીન ભારતના ઇવતહાસિાાં
રાજનૈવતક અર્થિશાસ્ત્રી તરીકે ઓળખિાિાાં આિે છે.
પ્રશ્નઃ 14 સલતન્તકાળમાાં ગુલામી પ્રથા અને શાહી કારખાના પિવત વિશે જણાિો.
જિાબઃ • ગુલામી પ્રથા :
➢ સલતન્તકાળિાાં ગુલાિી પ્રર્થાને પ્રોત્સાહન િળ્યુ.ાં રદલ્હી સલ્તનતકાળ દરવિયાન
સુલતાન, ઉિરાિો, સરદારો અને સેનાપવતઓ પાસે ગુલાિ સ્ત્રી–પુરુષો રહેતા.
સલ્તન્તકાળના િુલ્સ્લિ સિાજિાાં ગુલાિો રાખિા એક ‘ફેશન’ ગણાતી. ગુલાિો રાખિા
તે સમૃવદ્ધનુાં સચક ગણાતુ.ાં
➢ યુરોપની ગુલાિી પ્રર્થા કરતાાં વહન્દની ગુલાિી વભન્ન પ્રકારની હતી. તેિના પ્રત્યે સારો
િતાિિ ર્થતો. ગુલાિોના િુખ્યત્િે બે પ્રકાર હતા. (1) બજારિાાંર્થી ખરીદિાિાાં આિેલા
ગુલાિો (2) યુધ્ધ કેદીઓને ગુલાિો તરીકે રખાતા. વહન્દુ તર્થા િુલ્સ્લિોિાાં ગુલાિો
રાખિાની પ્રર્થા હતી.
➢ અલાઉદ્દીન વખલજી પાસે 50,000 ગુલાિો અને રફરોઝ તઘલખ પાસે 1,80,000 ગુલાિો
હતા. રફરોઝશાહે ‘રદિાન–એ-બાંદગાન’ નાિના એક વિભાગની રચના કરી હતી. આ
વિભાગનુાં કાયિ ગુલાિોની સાંખ્યાિાાં વૃવદ્ધ કરિી તર્થા તેિની સિસ્યાઓનુાં સિાધાન
કરિાનુાં હતુ.ાં ગુલાિો િહેલો, કારખાના િગેરિ ે ાાં કાિ કરતાાં. ગુલાિો ગૃહઉદ્યોગ તેિજ
કારખાનાિાાં કારીગરો તરીકે કાિ કરતા. તેઓ સુલતાનના અાંગરક્ષકો તરીકે કાયિ કરતા
હતા.
➢ કેટલાક ગુલાિોએ રાજકારણિાાં િહત્િની ભવિકા ભજિી હતી. રદલ્હી સલ્તનતની
સ્ર્થાપના કરનાર કુતુબુદીન ઐબક શાહબુદ્દીન ઘોરીનો ગુલાિ હતો. ગુલાિ િવલક કાકૂર
અલાઉદ્દીન વખલજીનો િજીર બન્યો હતો.

37
➢ જનાનખાન (હેરિ) િાટે ખાસ પ્રકારના ગુલાિો રખાતા. નપુાંસક ગુલાિોને ખરીદિા
તર્થા િેચિા િાટે િોટા બજાર હતા. સ્ત્રી ગુલાિો ગાયન, િાદન, નૃત્ય િગેરિ
ે ાાં પ્રિીણ
હતો. વઝયાઉદ્દીન બરની રદલ્હી નજીક ગુલાિોના એક િોટા બજારનુાં િણિન કરે છે.
• શાહી કારિાના પદ્ધણત :
➢ રાજપરરિાર અને શાહી િાન–િરતબાની જરૂરરયાત શાહી કારખાનાઓ દ્વારા પરી
પાડિાિાાં આિતી. તેિાાં લશ્કર અને અન્ય વિભાગોની જરૂરરયાતો પરી પાડિા િાટે
ચીજ િસ્તુઓ તૈયાર કરિાિાાં આિતી હતી. કહેિાય છે કે િુહમ્િદ તઘલકે જરીકાિ િાટે
400 કારીગર રાખ્યા હતા.
➢ શાહી કારખાનાઓ દ્વારા ઉત્પારદત ર્થતો િાલસાિાન બજારિાાં િેચિા િાટે ન હતો.
અિીર િગિના લોકો પણ પોતાના અાંગત કારખાનાઓ ઊભા કરતા હતા.
➢ રફરોજશાહ તઘલકના િોટા ભાગના ગુલાિો ગૃહઉદ્યોગ તેિ જ કારખાનાિાાં કારીગરો
તરીકે કાિ કરતા હતા. તેના સિયે 36 કારખાનાઓ હતા. પ્રત્યેક કારખાનાનો િડો એક
અિીર હતો. પ્રત્યેક કારખાનાની દેખરેખ અને તેનો વહસાબ રકતાબ રાખિા િાટે
‘િતશરીફ’ નાિનો એક િુખ્ય અવધકારી રહેતો હતો. આ વિભાગના વહસાબ િગેરેના
વનરીક્ષણ િાટે એક વહસાબ વિભાગ પણ હતો.
➢ રદલ્હી સલ્તનતકાળના ગુલાિોએ ગૃહઉદ્યોગ તેિજ િેપાર–િાવણજય વિકસાિિાિાાં
િહત્િપણિ ભવિકા ભજિી છે.
પ્રશ્નઃ 15 અધ્યયનના સ્ત્રોતના રૂપમાાં અલબરૂનીના વિિરણનુાં વિશ્લેષણ કરો.
જિાબઃ ➢ અલબરૂની િહિદ ગજનિીના આક્રિણ સિયે ભારત આવ્યો. તેની પ્રવસદ્ધ પુસ્તક
‘રકતાબ-ઉલ-વહન્દ’ તત્કાલીન ઇવતહાસ જાણિાનુાં િહત્િપણિ સાધન છે. તેિાાં ભારતીય
ગવણત, ઇવતહાસ, ભગોળ, ખગોળ, દશિન િગેરેની સિીક્ષા કરિાિાાં આિી છે. િહિદના
દરબારિાાં અલબરૂની, રફરદૌસી, ઉતબો િગેરે વિદ્વાન હતા.
• ણવવરિ :
1) અલબરૂની વહંદુઓના રાષ્ટ્રીય ચરરત્ર પર પ્રકાશ પાડે છે.
2) વહંદુઓિાાં અસ્ૃશ્યતા વિશે િાવહતી આપે છે.
3) તેના િણિનો પરર્થી ચતુિિણિ વ્યિસ્ર્થા તર્થા ચારેય િણિની ઉત્પવતની િાવહતી િળે છે.
4) એ િૈશ્યો તર્થા શુદ્રોના િણો ઉપરાાંત આઠ અાંત્ય જાવતઓનો પણ ઉલ્લેખ કરે છે.
5) અલબરૂની િણાિશ્રિ વ્યિસ્ર્થાનો ઉલ્લેખ કરે છે તર્થા રદ્વજોને ચાર આશ્રિિાાં
વિભાવજત કરે છે.
6) તે િવહલાઓની લ્સ્ર્થવતનુાં વિિરણ આપે છે. તે દહેજ પ્રર્થાનો ઉલ્લેખ કરતો નર્થી.
જાહેર પ્રર્થાનો ઉલ્લેખ કરતો નર્થી. તેના અનુસાર વિધિાઓની લ્સ્ર્થવત સારી ન
હતી. તેણે રાજપરરિારોિાાં સતીની ઘટનાના પણ ઉલ્લેખ કયાિ છે.
7) તે વહંદુઓના પિિ તર્થા તીર્થિસ્ર્થળોનો ઉલ્લેખ કરે છે.
8) અલબરૂની અદ્વૈત વચાંતનર્થી ખબ જ પ્રભાવિત હતો.
9) તે વહંદુઓની ટેિોની પણ િાત કરે છે.

38
• ્ીમાઓ :
➢ અલબરૂનીનુાં વિિરણ િાસ્તવિક અિલોકન પર ઓછુાં અને પુસ્તકીય જ્ઞાન પર િધારે
આધારરત છે. એટલા િાટે તે યર્થાિર્થની તુલનાિાાં યુગના આદશિને અવધક પ્રવતવબાંવબત
કરે છે. અલબરૂનીના વિિરણર્થી તત્કાલીન અર્થિવ્યિસ્ર્થા પર પણ પ્રકાશ પડતો નર્થી.
➢ અલબરૂનીના વિિરણિાાં રાજનીવતક ઘટનાઓનો ઉલ્લેખ નર્થી. તેિાાં િહિદ ગઝનીના
આક્રિણનુાં પણ વિવિરણ િળતુાં નર્થી.
➢ અલબરૂનીએ પોતાના વિિરણિાાં ક્ષવત્રયનો ઉલ્લેખ કયો છે પરંતુ રાજપતોનો નહીં.
જયારે આ કાળ રાજપત કાળ હતો.
ઉપરોિ સીિાઓ હોિા છતાાં પણ અલબરૂનીનુાં વિિરણ 11િી સદીના પિાિધિાાં
ઉત્તર ભારતનો ઇવતહાસ જાણિાનો િહત્િપણિ સ્ત્રોત છે. અલબરુનીએ ભારતીય સિાજ
તર્થા સાંસ્કૃવતનુાં વિસ્તારર્થી વચત્રણ કયુું છે. ભારતના પ્રત્યે પોતાની વજજ્ઞાસાના કારણે તેને
એક ‘પ્રાચ્યિાદી’ િાનિાિાાં આિે છે.

પ્રશ્નઃ 16 મધ્યયુગીન ઇવતહાસના સ્ત્રોત તરીકે ‘તબકાત–એ-નાવસરી’ની વિષયિસતુનુાં


મૂલયાાંકન કરો.
જિાબઃ ➢ ‘વિનહાજ–ઉસ–વસરાજે’ ફારસી ભાષાિાાં ‘તબકાત–એ-નાવસરી’ નાિના ગ્રાંર્થની રચના
કરી. ‘તબકાત-એ-નાવસરી’ િધ્યયુગીન ઇવતહાસ લેખનના દ્દલ્િકોણર્થી એક િહત્િપણિ
સ્ત્રોત છે. આ ગ્રાંર્થિાાં સુલતાન ઇલ્તુલ્ત્િશર્થી િાાંડીને સુલતાન નસીરુદ્દીન િહમ્િદના
શાસન કાળ સુધીની િહત્િપણિ ઘટનાઓનો ઉલ્લેખ છે. આ ઐવતહાવસક ગ્રાંર્થિાાં ન િાત્ર
રદલ્હી સલ્તનતના ગુલાિ િાંશોના સુલતાનોના શાસનનુાં િણિન છે, પરંતુ ઇસ્લાિના
ઉત્ર્થાન, ખલીફાઓનુાં શાસન, ઇરાનના શાસકો, ભારતિાાં તુકોના શાસનની શરૂઆત,
ગઝની અને ઘોરી િાંશનો ઇવતહાસ, ઇસ્લાવિક રાજ્યો પર િાંગોલ આક્રિણ િગેરેનુાં
વિસ્ૃત અને િહત્િપણિ િણિન.
➢ વિનહાજ–ઉસ-વસરાજ પોતે કાજી, સદ-એ-જહાાં અને નાવસરરયા િદરેસાના િુખ્ય
આચાયિ જેિા વિવિધ હોદ્દાઓ પર હતો. તેણે ઐવતહાવસક ઘટનાઓનુાં આલોચનાત્િક
વિશ્લેષણ કયુું છે. ઉદાહરણ તરીકે વિનહાજ-ઉસ-વસરાજે નોંધ્યુાં છે કે સુલતાન રવજયાના
પતનનુાં િુખ્ય કારણ તેનુાં સ્ત્રી હોિુાં હતુ.ાં વસરાજનુાં ઐતહાવસક ઘટનાઓનુાં િણિન સ્પિ,
વિસ્ૃત અને સત્યની નજીક છે. વિનહાજ–ઉસ-વસરાજ એક ધાવિિક વ્યરકત હતો, પરંતુ
તેનુાં લેખન ધાવિિક કટ્ટરતાર્થી િુિ હતુ.ાં તેના અિલોકનો ઘણા જ તટસ્ર્થ હતા.
➢ સુલતાન અને અિીરોનુાં વ્યરકતગત જીિન, તેિના પ્રેિ પ્રસાંગ,ે નાગરરક જીિન,
િહેલોના ષડયાંત્ર, સુલતાન અને લશ્કરી આક્રિણો િગેરન ે ુાં વિસ્ૃત વિિરણ આ
ગ્રાંર્થિાાંર્થી િળી રહે છે. તેર્થી તેનો ગ્રાંર્થ આકકષક બની ગયો. આ રીતે ‘તબકાત-એ-
નાવસરી’ ને એક િહત્િપણિ ઐવતહાવસક ગ્રાંર્થના રૂપિાાં સ્િીકાર કરિાિાાં આવ્યો છે.

39
પ્રશ્નઃ 17 સાવહત્યકાર અને ઈવતહાસકારના રૂપમાાં અમીર ખુશરોનુાં મૂલયાાંકન કરો.
જિાબઃ ➢ અિીર ખુશરો સલ્તનતકાળનો એક પ્રવતભાશાળી વ્યવિ હતો. તેણે સુલતાન બલ્બનના
કાળિાાં રાજસભાના કવિ તરીકે કારરકદીની શરૂઆત કરી હતી. તે છ સુલતાનોના
શાનસનકાળનો સાક્ષી હતો. તેણે પોતાના ગ્રાંર્થોિાાં બુગરાખાનના કાળર્થી લઈને
ગ્યાસુદ્દીન તઘલકના કાળ સુધીના ઈવતહાસ પર પ્રકાશ પાડ્યો છે. તે વચશ્તી સફી સાંત
શેખ વનજાિુદ્દીન ઓવલયાનો વશષ્ય હતો.
➢ અિીર ખુશરોએ કેટલાક ગ્રાંર્થો અલાઉદ્દીન વખલજીને સિવપિત કયાિ હતાાં. જેિાાં ‘અવિના-
એ-વસકંદરી’, ‘લૈલા િજનુ’, ‘િુતલા-ઉલ-અનિર’, ‘વશરરન ખુશરો’ િગેરે ગ્રાંર્થોનો
સિાિેશ ર્થાય છે. તેણે ‘સબક-એ-વહંદી’ તરીકે ઓળખાતી નિી ભારતીય ફારસી શૈલી
શરૂ કરી.
➢ તેણે ‘િસનિીસ’ નાિે કાવ્યો પણ લખ્યાાં હતાાં. આ કાવ્યોનુાં ઐવતહાવસક તર્થા સાવહલ્ત્યક
િલ્ય નોંધપાત્ર છે. અિીર ખુશરો િાસ્તિિાાં સાવહત્યકાર છે, ઈવતહાસકાર નહીં. તે
પોતાના ગ્રાંર્થોના વિષયો તરીકે ઐવતહાવસક બાબતો પસાંદ કરતો. ઈવતહાસની
જાણકારીના સ્ત્રોત તરીકે ‘િસનિીસ’ ઘણો ઉપયોગી છે. સુલતાન જલાલુદ્દીન ખલજીના
લશ્કરી વિજયોની િાવહતી ‘વિફતાહ-ઉલ-ફુતુક’ નાિના ગ્રાંર્થિાાંર્થી િળે છે. ‘ખઝૈન-ઉલ-
ફુતુર’ િાાં અલાઉદ્દીન વખલજીના દવક્ષણી વિજયોનુાં િણિન છે. ખીજરખાન તર્થા
દેિળદેિીના પ્રેિનુાં વિિરણ ‘સવશકા’ િાાં કરિાિાાં આવ્યુાં છે.
➢ અિીર ખુશરો કવિ હતો. ‘દીિાન’ તરીકે વિખ્યાત ર્થયેલી પાાંચ કાવ્યકૃવતઓ તેની રચના
છે. તેની ફારસી કવિતાઓિાાં તેની દેશ પ્રત્યેની લાગણી વ્યિ ર્થાય છે. તેણે કહ્યુાં છે કે
“વહન્દુસ્તાન સ્િગિ સિાન છે. ‘ખુરાસન’ કરતાાં વહન્દુસ્તાનનુાં હિાિાન સુદાં ર છે.” તેણે
‘વહન્દિી’ (વહન્દી-ઉદિ વિશ્ર ભાષા) િાાં રચનાઓ લખી અને એ રીતે ઉદિ ભાષાના
વિકાસનો પાયો નાખ્યો. તેણે વહન્દી ભાષાના સાવહત્યિાાં સારુાં એિુાં પ્રદાન કયુ.ું તેણે
‘ખડીબોલી’ (વહન્દિી) િાાં કાવ્યો લખ્યાાં હતાાં. તેણે ભારતીય સાંગીતિાાં ‘કવ્િાલી ગાયન’
ને પ્રચવલત કયુ.ું
➢ અિીર ખુશરોની રચનાઓ એ કાળના સાિાવજક, સાાંસ્કૃવતક અને આવર્થિક જીિનનુાં
જીિાંત વચત્ર રજ કરે છે. જોકે આપણે ભલિુાં જોઈએ નહીં કે અિીર ખુશરો િાસ્તિિાાં
ઈવતહાસકાર ન હતો. એક ઈવતહાસ લેખકના રૂપિાાં તેની કેટલીક િયાિદાઓ છે.
➢ સૌપ્રર્થિ અિીર ખુશરો એક રાજકવિ છે. તેણે અયોગ્ય સુલતાનોની પણ પ્રશાંસા કરી છે.
પોતાના સ્િાિીને ખુશ કરિા િાટે તેણે કેટલાક િહત્િપણિ પરંતુ અવપ્રય પ્રસાંગોનો
ઉલ્લેખ કયો નહીં. ઉદાહરણ તરીકે અલાઉદ્દીન વખલજી દ્વારા જલાલુદ્દીન ખલજીની
હત્યા.
➢ તેિ છતાાં અિીર ખુશરોનુાં લેખન એ કાળનો સાિાવજક–સાાંસ્કૃવતક અને રાજકીય
ઈવતહાસ જાણિાનુાં િહત્િપણિ સ્ત્રોત છે. ઈવતહાસકાર બદાઉનીએ અિીર ખુશરોને
‘ફારસી સાવહત્યના તારાઓની િચ્ચે સયિ’ તરીકે િણિિેલ છે.

40
મુગલ સામ્રાજ્ય
(1526-1707)

41
પ્રશ્નઃ 1 શુાં મુગલયુગમાાં ભારત યુરોપીય વિજ્ઞાનનો ખાસ લાભ લઇ શકયુાં હતુ?
ાં
(મુગલયુગમાાં વિજ્ઞાન અને ટેકનોલોજી)

પ્રશ્નઃ 2 ભારતમાાં મુગલ યુગ દરમ્યાન ખેતી વસિાયના ઉત્પાદન (ઉદ્યોગ) વિશે નોંધ
લખો.
પ્રશ્નઃ 3 મુગલકાલીન મુિા (Currency) વ્યિસથા વિશે જણાિો.
પ્રશ્નઃ 4 મુગલકાલીન કેન્િીય િહીિટીતાંત્ર વિશે જણાિો.
પ્રશ્નઃ 5 મનસબદારી વ્યિસથાના ગુણ અને દોષ જણાિો.
પ્રશ્નઃ 6 મનસબ પિવતના ઉદેશ અને વિશેષતાઓનુાં િણણન કરો.
પ્રશ્નઃ 7 મનસબ પિવતએ કયા પ્રકારે પ્રશાસવનક કેત્ન્િયકરણને પ્રોત્સાહન આપયુાં?
પ્રશ્નઃ 8 અકબરની ધાવમણક સવહષ્ણુતા પર નોંધ લખો.

પ્રશ્નઃ 9 ‘દારા વશકોહ’ વિશે નોંધ લખો. સાવહત્યના ક્ષેત્રમાાં દારા વશકોહનુાં યોગદાન.
પ્રશ્નઃ 10 મુગલકાલીન પ્રવસિ મવહલાઓ વિશે નોંધ લખો.
પ્રશ્નઃ 11 શેરશાહ સૂરીની વસવિઓ વિશે નોંધ લખો.
પ્રશ્નઃ 12 અકબરની જમીન-મહેસૂલ પ્રણાલી (આઇન-એ-દશાલા) વિશે જણાિો. તે કઇ
રીતે શેરશાહ સૂરીના મહેસૂલ પ્રણાલીમાાં કરેલા સુધારા કરતાાં વભન્ન હતુાં ?

પ્રશ્નઃ 13 છત્રપવત વશિાજીના િહીિટીતાંત્ર વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 14 મુગલ વિદેશ નીવતની વ્યાપક રૂપરેખાઓ અને મુગલ સામ્રજ્ય પર તેમના
પ્રભાિોને ઓળખાિો.

42
પ્રશ્નઃ 1 શુાં મુગલયુગમાાં ભારત યુરોપીય વિજ્ઞાનનો ખાસ લાભ લઇ શકયુાં હતુ?
ાં
(મુગલયુગમાાં વિજ્ઞાન અને ટેકનોલોજી)
જિાબઃ ➢ િુગલયુગિાાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ િહત્િપણિ બની જાય છે કારણ કે, તે
જ સિયગાળા દરવિયાન યુરોપ િૈજ્ઞાવનક ક્રાાંવતની પ્રવક્રયાિાાંર્થી પસાર ર્થઇ રહયુાં હતુાં
અને ભારત અને યુરોપ િચ્ચે વ્યાપક વ્યાપારરક સાંબાંધો હતા. આર્થી, સિાલ ઉભો ર્થાય
છે કે આ સાંપકકર્થી ભારતને કેટલો ફાયદો ર્થયો?
• મુગલકાળમાાં વૈજ્ઞાણનક ણવચાર્રિી :
➢ િુગલયુગિાાં કેટલાક વિદ્વાનો િૈજ્ઞાવનક વિચારસરણી તરફ આકષાિયા હતા. ઉદાહરણ
તરીકે, િાાંસીસી ડોકટર બવનિયરના સાંરક્ષક દાવનશ િાંદખાનને ઔષવધ, દશિન તર્થા
ખગોળ વિજ્ઞાનનુાં જ્ઞાન હતુ.ાં િુગલ યુગિાાં ‘િોર ફતુલ્લાહ શોરાઝો’ નાિે િૈજ્ઞાવનક હતા.
તેણે ‘ઇલાહો’ નાિે ઓળખાયેલા નિા કેલેન્ડરની શોધ કરી.
➢ સિાઇ જયવસાંહ એક િહત્િપણિ ગવણતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. તેણે રદલ્હી,
જયપુર, િારાણસી, ઉજજૈન તર્થા િર્થુરાિાાં પાાંચ િૈધશાળાઓની સ્ર્થાપના કરી.
➢ ભારતના વિદ્વાનો યુરોપના 15-16િી સદીના ગેલેવલયો, કોપરવનકસ િગેરે િૈજ્ઞાવનકોની
શોધોર્થી અજાણ હતા. અબુલ ફઝલને અિેરરકાની શોધની ખબર હતી. િુગલયુગિાાં
િૈજ્ઞાવનક જ્ઞાનની સૌર્થી િોટી સીિા રાજય દ્વારા િૈજ્ઞાવનક જ્ઞાનને ફેલાિિણો પ્રયાસ ન
કરિો તે હતી. પરંપરાિાદ અને ધાવિિક રહસ્યિાદની બોલબાલા હતી. અબુલ ફઝલ કહે
છે કે, નકલ (તકરદલ) કરિાની પદ્ધવત એટલી પ્રભાિી હતી કે વજજ્ઞાસા અને તકક િાટેનો
અિકાશ ખબ િયાિરદત હતો.
➢ દાવનશ િાંદખાનને બવનિયરે હાિેએ શોધેલા લોહીના પરરભ્રિણનો વસદ્ધાાંત સિજાવ્યો
હતો.
➢ િુગલ સામ્રાજય યુરોપર્થી આિનારી ટેકનોલોજીના સાંપકકિાાં હતુ.ાં યુરોપીયન વિજ્ઞાન
અને ટેકનોલોજીના કેટલાક તત્િોને અપનાિિાનો પ્રયાસ કરિાિાાં આવ્યો. ઔરંગઝેબના
સિયિાાં 80 તોપ અને 400 બાંદક ધરાિતા િહાણનુાં વનિાિણ કરિાિાાં આવ્યુ.ાં તેને ‘ગાંજ–
એ-સિાઇ’ કહેિાિાાં આિતુાં હતુાં. યુરોપીઓની જેિ લોઢાના ખીલા તર્થા લોઢાના
લાંગરનો ઉપયોગ ભારતીયો કરિા લાગ્યા હતા. યુરોપીય િોડેલ પર બાંદકોિાાં વ્હીલ લોક
અને લ્ફ્લાંટ જેિી ટેકનોલોજી અપનાિિાિાાં આિી. તોપો ઢાળિાની પદ્ધવત વિકવસત ન
હતી એટલા િાટે યુરોપીય તોપોની તુલનાિાાં ભારતીય તોપો પાછળ હતી.
➢ મુગલયુગમાાં ણવજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે બે ણ્ણદ્ધઓ અગતયની હતી. તે આ
પ્રમાિે છે :
1) ગુલાબના અત્તરની શોધ.
2) સરોખારનો પાણી ઠંડુ કરિા િાટે ઉપયોગ.

43
➢ અકબરે એક એિી બાંદકનુાં વનિાિણ કરાવ્યુાં જેિાાંર્થી 17 ગોળીઓ એકસાર્થે નીકળતી હતી.
અકબરના સિયિાાં અનાજ દળિા િાટે બળદગાડાનો ઉપયોગ શરૂ કરિાિાાં આવ્યો
જેિાાં િસ્તુઓને િહન કરિાની સાર્થે સાર્થે અનાજ દળિાનુાં કાયિ પણ ર્થતુ.ાં
➢ ભારતિાાં યુરોપીય સાંપકકર્થી ટેકનોલોજીના કેટલાક તત્િો અપનાિિાિાાં આવ્યા. ઉદાહરણ
તરીકે જહાાંગીરના સિયે યુરોપીય િોડેલ પર તૈયાર બગીઓનુાં પ્રચલન.
➢ ભારતિાાં કાાંચની બાંગડીઓ અને કાચના િણકા બનાિિાિાાં આિતા હતા, પરંતુ
યુરોપીય િોડેલ પર કાચના ચશ્િા તર્થા કાચના અરીસાનો વિકાસ ર્થયો ન હતો.
ભારતિાાં દુરબીનનુાં પ્રચલન ર્થયુાં નહીં અને એટલા િાટે સિાઈ જયવસાંહ દ્વારા સ્ર્થાવપત
જાંતર–િાંતરનો ઉપયોગ કરી શકાયો નહીં.
➢ આિ, આ સિયે ભારત યુરોપીય વિજ્ઞાનનો ખાસ લાભ લઈ શક્યુાં નહી.

પ્રશ્નઃ 2 ભારતમાાં મુગલ યુગ દરમ્યાન ખેતી વસિાયના ઉત્પાદન (ઉદ્યોગ) વિશે નોંધ
લખો.
જિાબઃ ➢ યુરોપીય પ્રિાસીઓના િણિનોિાાં અને તત્કાલીન સાવહત્યિાાં આપણને િુગલકાલીન
આવર્થિક જીિનનુાં સુદાં ર દશિન જોિા િળે છે. િુગલકાળિાાં વિકવસત િાવણજ્ય–િેપારે
વશલ્પ ઉત્પાદનને પ્રોત્સાહન આપયુ.ાં 17િી સદીિાાં ભારતીય ઉદ્યોગોને એક િોટુાં વિદેશી
બજાર પણ પ્રાપ્ત ર્થયુાં. તેનુાં કારણ હતુાં યુરોપીય િસાહતો પેઢીઓની ભિીકા.
• કાપડ ઉદ્યોગ :
➢ િુગલ સિયિાાં સુતરાઉ કાપડ ઉદ્યોગ સૌર્થી અવધક વિકવસત ઉદ્યોગ હતો. અબુલ
ફઝલબ આઇન-એ-અકબરીિાાંર્થી કાપડનુાં ઉત્પાદન કરતાાં કેન્દ્રો વિશે િાવહતી િળે છે.
કેવલકો, િસવલન, છીંટ, ઝરદારી િગેરે સુતરાઉ કાપડની જાતો હતી. ઉત્તર ભારતિાાં
ગુજરાત અને બાંગાળ સુતરાઉ કાપડના ઉત્પાદનના િોટા કેન્દ્ર હતા. દવક્ષણ ભારતિાાં
દેિગીરી અને િારંગલ પણ સુતરાઉ કાપડના ઉત્પાદનના િોટા કેન્દ્ર હતા.
➢ આ સિયિાાં રેશિી કાપડ અને ઊનનાાં કાપડનુાં પણ િોટા પ્રિાણિાાં ઉત્પાદન ર્થતુાં હતુ.ાં
કાશ્િીર, બનારસ, બાંગાળ રેશિી કાપડ ઉત્પાદનના પ્રવસદ્ધ કેન્દ્રો હતા. િુગલ શાસકોએ
પણ આ ઉદ્યોગને ખાસ ઉત્તેજન આપેલ.ુાં ઊનનુાં ઉત્પાદન કાશ્િીર, પાંજાબ અને
રાજસ્ર્થાનના પ્રદેશોિાાં ર્થતુ.ાં કાશ્િીરની શાલ પ્રવસદ્ધ હતી.
➢ અકબરના સિયિાાં શેતરંજીના ઉદ્યોગને પ્રોત્સાહન િળ્યુ.ાં અકબરે શેતરંજીના ઉદ્યોગો
લાહોર તર્થા પાંજાબના અન્ય શહેરોિાાં સ્ર્થાપયાાં હતાાં.
• ગળી ઉદ્યોગ :
➢ વબયાનાની ગળી તર્થા સરખેજની ગળીની ભારત તેિ જ વિદેશોના બજારિાાં ખબ િાાંગ
હતી.
➢ દવક્ષણ ભારતિાાં િસલીપટ્ટિ ગળીનુાં િુખ્ય કેન્દ્ર હતુ.ાં

44
• િાાંડ ઉદ્યોગ :
➢ શેરડીિાાંર્થી ગોળ, ખાાંડ અને સાકરનુાં ઉત્પાદન ર્થતુ.ાં કોલ્હાપુરી ગોળ પ્રખ્યાત હતો. ખાાંડ
અને સાકર બનાિિાના ઉદ્યોગકેન્દ્રો – બાંગાળ, ઓરરસ્સા, લાહોર, ગુજરાત અને
ઔરંગાબાદ હતા. ગ્રામ્યઉદ્યોગોિાાં તેલ કાઢિાનો ઉદ્યોગ િુખ્ય હતો.
• િાિ :
➢ હીરાની ખાણોની િાવહતી આપણને આઇન-એ-અકબરીિાાંર્થી િળે છે. ગોલકોંડાની
હીરાની ખાણો પ્રવસદ્ધ હતી. તેના ઉપરાાંત છોટાનાગપુર, પન્ના અને િીરગઢિાાં હીરાની
ખાણો હતી.
➢ લોખાંડની ખાણો – બાંગાળ, વબહાર, ઓરરસ્સા, ગુજરાત, રદલ્હી, કાશ્િીર િગેરે.
➢ તાાંબાની ખાણો – રાજસ્ર્થાન અને િધ્ય ભારતિાાં હતી.
• લાકડાની વસ્તુઓ :
➢ લાકડાિાાંર્થી ગાડાાં, પાલખીઓ, િહાણો, હોડીઓ, બારી-બારણાાં િગેરે બનાિિાિાાં
આિતા. િહાણ ઉદ્યોગ – િસલીપટ્ટિ, સુરત, િસઈ, ગોિા, વચતાગોંગ િગેરે.
• કાગળઉદ્યોગ :
➢ િુગલ યુગિાાં કાગળનો બહોળો િપરાશ હતો. કાગળઉદ્યોગના કેન્દ્રો – અિદાિાદ,
લાહોર, રાજગીર, વસયાલકોટ, દોલતાબાદ િગેરે.
➢ િુગલ યુગિાાં જાહેર કારખાનાઓ અને શાહી કારખાનાઓ હતા.
➢ અત્તર, સુગાંધી તેલ તર્થા ગુલાબજળ જેિી િસ્તુઓના ઉત્પાદનિાાં જૌનપુર અને ગુજરાત
પ્રવસદ્ધ હતુ.ાં
➢ આિ, િુગલયુગ દરમ્યાન ખેતી વસિાયના ઘણા ઉધોગો વિકસ્યા હતા.

પ્રશ્નઃ 3 મુગલકાલીન મુિા (Currency) વ્યિસથા વિશે જણાિો.


જિાબઃ ➢ િુગલકાળિાાં સોના, ચાાંદી તર્થા તાાંબાના વસક્કા બહાર પાડિાિાાં આિતા હતા.
વસક્કાઓ ઢાળિા પાડિા િાટે ટંકશાળો હતી. આ વસક્કાઓને ચોક્કસ આકાર તર્થા
િજન પ્રિાણે ઢાળિાિાાં આિતા હતાાં.
➢ બાબરના ચાાંદીના વસક્કાઓની એક બાજુ ‘કલિા’ અને ‘ચાર ખલીફાઓ’ નાાં નાિ તર્થા
બીજી બાજુ ‘બાબરનુાં નાિ’ અને ‘વબરુદ’ અાંરકત હતુ.ાં બાબરે કાબુલિાાં ચાાંદીિાાં
‘શાહરુખ’ તર્થા કંધારિાાં ‘બાબરી’ નાિના વસક્કા ચલાવ્યા. શેરશાહે શુદ્ધ ચાાંદીના િાન્ય
ધોરણિાળા વસક્કા ચલાવ્યા, જેને ‘રૂવપયા’ કહેિાિાાં આિતુાં હતુ.ાં તેણે તાાંબાના વસક્કા
‘પૈસા’ પણ ચલાવ્યા. અકબરે િુખ્ય ચલણ તરીકે શેરશાહનો રૂવપયો ચાલુ રાખ્યો.
➢ િુગલકાલીન િુદ્રાને એક સુવ્યિલ્સ્ર્થત અને વ્યાપક આધાર અકબરે આપયો. તેણે ઈ.સ.
1577 િાાં રદલ્હીિાાં એક ‘શાહી ટંકશાળ’ ની સ્ર્થાપના કરી અને જેના પ્રધાન તરીકે
‘ખ્િાજા અબ્દુસ્સિદ’ ની વનિણાંક કરી.
45
➢ અબુલ ફઝલ અનુસાર અકબરના સિયિાાં સોના, ચાાંદી અને તાાંબાના વસક્કા બહાર
પાડતી ટંકશાળોની સાંખ્યા ક્રિશઃ 4, 14 અને 42 હતી. અગત્યના શહેરો તર્થા બાંદરોિાાં
ટંકશાળો સ્ર્થાપિાિાાં આિતી હતી. િુગલયુગિાાં રદલ્હી, આગ્રા, લાહોર, અિદાિાદ,
િુલતાન, કાબલ, બુરહાનપુર, પટણા, અજિેર, બીજાપુર, સુરત, ખાંભાત, હૈદરાબાદ િગેરે
શહેરોિાાં ટંકશાળો સ્ર્થાપિાિાાં આિી હતી. ટંકશાળો રાજ્યહસ્તક હતી.
• ટંકશાળો ્ાથે જોડાયેલા અણધકારી અને કમાચારી :
➢ દરોગા (ઇ-દાહુલ-ઝબિ) → ટંકશાળનો િુખ્ય અવધકારી.
અન્ય અવધકારી તેના હાર્થ નીચે કાિ કરતાાં.
ટંકશાળની સિસ્ત કાિગીરી િાટે જિાબદાર.
➢ િુશરરફ → ટંકશાળનો વહસાબ–રકતાબ
➢ તહવિલદાર → સોના–ચાાંદીની લગડીઓ (લોકો લઈને આિતા) અને વસક્કાઓની
સુરક્ષા
➢ િુહર કાન → વસક્કા પર નાિ કોતરિુાં અને વસક્કા પાડિાના બીબા બનાિિુાં.
➢ િજન કારા → વસક્કાનુાં િજન કરતો.
➢ ઝરાબ → વસક્કા બનાિતો
➢ વસક્કાઓ → વસક્કા પર છાપ લગાિિી.
• મુગલ કાલીન ણ્ક્કાઓ :
1) િુહર → અકબરે સોનાનો વસક્કો બહાર પાડ્યો હતો. સૌર્થી િધુ પ્રચવલત.
2) શાંસબ → અકબર દ્વારા બહાર પાડિાિાાં આિેલ સોનાનો સૌર્થી િોટો વસક્કો (101
તોલા)
3) રૂવપયો → શુદ્ધ ચાાંદીનો વસક્કો (શેરશાહ)
4) જલાલો → અકબર દ્વારા ચાાંદીનો િગાિકાર વસક્કો બહાર.
5) દાિ → અકબરે તાાંબાનો વસક્કો બહાર
6) વનસાર → જહાાંગીરે તાાંબાનો વસક્કો બહાર.
7) આના → શાહજહાાંએ દાિ અને રૂવપયાની િચ્ચે ‘આના’ નાિનો વસક્કો બહાર.
➢ અકબરે પોતાના કેટલાક વસક્કાઓ પર ‘રાિ અને સીતા’ ને કોતરાવ્યા અને
દેિનાગરીિાાં ‘રાિવસયા’ લખાવ્યુાં. ઈલાહી → અકબરે સોનાનો ગોળાકાર વસક્કો
બહાર પાડ્યો હતો.
પ્રશ્નઃ 4 મુગલકાલીન કેન્િીય િહીિટીતાંત્ર વિશે જણાિો.
જિાબઃ • બાદશાહ :
➢ રાજ્યનો સિોચ્ચ િડો શહેનશાહ/બાદશાહ હતો. રાજ્યની બધી જ સત્તાઓ તેના હાર્થિાાં
હતી. ઉચ્ચ કક્ષાના બધા જ અવધકારીઓની વનિણક સીધી શહેનશાહ દ્વારા કરિાિાાં
આિતી.
• કેન્રીય વહીવટી માળિુાં :
➢ િુગલ િહીિટી િાળખાની િહત્િપણિ વિશેષતાઓ (i) િહીિટી એકરૂપતા (ii) અાંકુશ
અને સિતુલન (Check and balances) હતી.

46
• મહતવના અણધકારીઓ :
1) વજીર (વકીલ)
➢ બાબર અને હુિાયુના શાસનિાાં ‘િજીર’ નુાં પદ ખબ િહત્િપણિ હતુ.ાં તે સામ્રાજયનો
પ્રધાનિાંત્રી હતો. તેના હાર્થિાાં દીિાની અને લશ્કરી, એિ બાંને સત્તાઓ હતી. અકબરના
શાસનિાાં િુગલ પ્રધાનિાંત્રીના પદને ‘િકીલ’ કહેિાિાાં આિતુાં. બેરિખાને િકીલ તરીકે
તેના અવધકારનો દુષ્પ્રયોગ કયો હતો, તેર્થી અકબરે િકીલના હાર્થિાાંર્થી નાણાાંકીય સત્તા
લઇને તેને ‘દીિાન–એ-કુલ’ ને સોંપી. ધીરે-ધીરે અકબરે ‘િકીલ’ના એકાવધકારને
સિાપ્ત કરીને તેના અવધકારોને – દીિાન, િીરબક્ષી, િીરસાિાન અને સદ-ઉસ-સુદુર િાાં
વિતરરત કરી દીધી.
2) દીવાન–એ–કુલ (દીવાન)
➢ તે નાણાાં ખાતાનો િડો હતો. અકબરે િકીલના હાર્થિાાંર્થી િહેસલ સત્તા સાંબાંધી સત્તા
લઇને તેને દીિાનને સોપી હતી.
➢ તેના કાયો : બધા જ વિભાગની નાણાાંકીય કાયિિાહીઓ ઉપર અાંગત ધ્યાન, શાહી
વતજોરી સાંભાળિી, રાજયના બધા જ ખચિના વહસાબો તપાસિા, િહેસલ ઉઘરાિિાની
અને બધા જ પ્રકારના ખચિ કરિાની કાિગીરી, પ્રાાંતીય દીિાનો સાર્થે સાંપકક રાખિો અને
તેિની કાિગીરીનુાં વનરીક્ષણ.
➢ રદિાનની સહાયતા િાટે અન્ય અવધકારીઓ પણ હતા જેિ કે, િુશરરફ (િુખ્ય વહસાબો
રાખનાર) િુસ્તૌફી (વહસાબો લખનાર), અને ખજાનેદાર (વતજોરીનો િડો)
3) મીરબક્ષી
➢ િીરબક્ષી સૈન્ય વિભાગનો સિોચ્ચ અવધકારી હતો. તેના િુખ્ય કાયો સૈવનકોની ભરતી,
સૈવનકોના હાજરી–પત્રક (ચહેરા)ની જાતે તપાસ, સેનાને અનુશાસનિાાં રાખિી, સૈવનકો
િાટે હવર્થયાર, હાર્થી અને ઘોડાની વ્યિસ્ર્થા કરિી, િનસબદારોના ઘોડાઓને
વનશાન(દાગ) િારિાની કાિગીરી, પ્રાાંતીય બક્ષીઓ સાર્થે સાંપકક, દાગ અને ચહેરા બાંનેની
જાતે ચકાસણી કરી ખરાઈનુાં પ્રિાણપત્રઆપિાનુાં િગેરે હતા. તે દાગ અને ચેહરાની
ખરાઈનુાં આિુાં પ્રિાણપત્ર આપે ત્યારે જ િનસબદારનુાં પગારપત્રક િાન્ય ર્થતુ.ાં
4) મીર ્ામાન
➢ શાહી કારખાનાનો િડો હતો.
➢ શાહી િહેલ અને શાહી રસાલાની જરૂરી િસ્તુઓ ખરીદિી અને સાંગ્રહ કરિો. શાહી
કારખાનાઓિાાં બનતી િસ્તુઓની ગુણિત્તા પર નજર રાખિી.
5) ્દર–ઉ્–્ુદુર
➢ તે ધાવિિક ખાતાનો િડો હતો. ધાવિિક અનુદાન તર્થા દીિાની ન્યાયર્થી સાંબાંવધત વિભાગ
સાાંભળતો. સાિાન્ય રીતે એક જ વ્યરકત કાઝી અને સદર-ઉસ–સુદુર એિ બાંને હોદ્દાઓ
સાંભાળતો. ઔરંગઝેબે આ બાંને હોદ્દાઓ જુદા પાડયા.
47
6) કાઝી–ઉલ–કઝાત
➢ તે િુખ્ય કાઝી હતો. તે ન્યાયતાંત્રનો િડો હતો. િુખ્ય ફરજ શરરઅત કાનનનો અિલ
કરાિિો. તે અન્ય કાઝીઓની વનિણક કરતો.
પ્રશ્નઃ 5 મનસબદારી વ્યિસથાના ગુણ અને દોષ જણાિો.
જિાબઃ ➢ િનસબદારીની િળ પ્રેરણા ચાંગેઝખાનની દશાાંશ પ્રણાલી પરર્થી લેિાિાાં આિી હતી,
પરંતુ અકબર દ્વારા તેના સ્િરૂપિાાં િળભત પરરિતિન લાિિાિાાં આવ્યુ.ાં િનસબદારી
વ્યિસ્ર્થા સામ્રાજયના િુલકી તેિ જ લશ્કરી િહીિટ સાર્થે સાંકળાયેલી હતો.
• ગુિ :
1) એક વિવશ્રત સેનાનુાં વનિાિણ. િનસબદારી વ્યિસ્ર્થાિાાં બાદશાહ દ્વારા
િનસબદારોની વનયુવિ કરિાિાાં આિતી હતી તર્થા િનસબદાર પોતાના ઘોડેસિાર
સૈવનકોની વનયુવિ કરતા હતા. તેના પરરણાિે ખુરાસાનો, ઇરાનો, અફઘાન,
શેખજાદા તર્થા વહન્દુ બધાને િુગલ િનસબદારીિાાં શાિેલ કરી શકાયા.
2) િનસબદારી વ્યિસ્ર્થાના િાધ્યિર્થી અકબરે ગ્રાિીણ કુલીનો પર િુગલ નોકરશાહીને
ર્થોપિાનો પ્રયાસ કયો. અર્થાિત્ િનસબદાર અને ફોજદારની સાંયુિ શવિર્થી
ગ્રાિીણ ક્ષેત્રોના અવધશેષ(સાંસાધનો)નુાં દોહન સાંભિ ર્થયુાં.
3) િનસબદારીર્થી એ પણ અપેક્ષા રાખિાિાાં આિતી હતી કે તેઓ ગ્રાિીણ ક્ષેત્રોિાાં
કાયદો અને વ્્િસ્ર્થા જાળિી રાખિાિાાં અવધકારીઓની સહાયતા કરે.
4) િનસબદારી વ્યિસ્ર્થાએ િહીિટી કેન્દ્રીયકરણને પણ પ્રોત્સાહન આપયુ.ાં ઉદાહરણ
તરીકે રાજપત રાજ્યોને પણ સામ્રાજયની પરરવધિાાં શાિેલ કરિાિાાં આવ્યા તર્થા
તેિને પરગણા કે સરકારનો દરજ્જો આપીને સબા િહીિટને અધીન કરી દેિાિાાં
આવ્યા.
• દોષ :
1) એક વિવશ્રત સેનાની રચના ર્થઇ પરંતુ એક સાિાન્ય કિાયત (Common Drill) ના
અભાિને લીધે યુદ્ધ િેદાનિાાં તેિની િચ્ચે સિન્િય િુશ્કેલ હતો.
2) િનસબદારી વ્યિસ્ર્થા હેઠળ િનસબદારોને રેજીિેંટોિાાં વિભાવજત કયાિ િગર
વિવભન્ન ગ્રેડોિાાં વિભાવજત કરી દેિાિાાં આવ્યા હતા.
3) િનસબદારો દ્વારા પોતાના ઘોડેસિાર સૈવનકોની વનયુવિ કરિાિાાં આિતી હતી.
તેર્થી ઘોડેસિાર સૈવનક પોતાના િનસબદારના પ્રવત િફાદર હતા ન કે રાજ્યના
પ્રવત.
4) ઇ.સ. 1595–1596ના એક આાંકડા અનુસાર િુગલ સામ્રાજયના કુલ િહેસલનો ¾
અાંશ િનસબદારોના પગાર પર ખચિ ર્થતો હતો.
5) િનસબદારીના િાધ્યિર્થી ગ્રાિીણ કુલીન િગિ પર િુગલ નોકરશાહીને લાદિાિાાં
આિી. િનસબદારોની સાંખ્યાની તુલનાિાાં જાગીરો ઓછી હતી. કેટલીક જાગીરોિાાં
જિીનદાર વશસ્તબદ્ધ (disciplined) ન હતા. ત્યાાંર્થી જિીન િહેસલ િસલ કરિુાં
િુશ્કેલ હતુ.ાં જાગીરો પ્રાપ્ત કરિા િાટે અિીરો િચ્ચે સ્પધાિની શરૂઆત ર્થઇ ગઇ. આ
બધાનુાં પરરણાિ હતુ જાગીરદારી સાંકટ.

48
પ્રશ્નઃ 6 મનસબ પિવતના ઉદેશ અને વિશેષતાઓનુાં િણણન કરો.
જિાબઃ ➢ િનસબદારી પદ્ધવતનુાં િળ ચાંગઝ ે ખાનની દશાાંશ પદ્ધવતિાાં હતુ,ાં પરંતુ અકબર દ્વારા તેના
સ્િરૂપિાાં િળભત પરરિતિન લાિિાિાાં આવ્યુ.ાં તેની શરૂઆત અકબરના શાસનિાાં
(1556-96) કરિાિાાં આિી હતી. િનસબદારી િુલ્કી તેિ જ લશ્કરી િહીિટ સાર્થે
સાંકળાયેલી હતી. િનસબદારોને બક્ષી, િજીર, સબેદાર, ફોજદાર જેિા અગત્યના હોદ્દાઓ
પર વનિણક કરિાિાાં આિતા હતા.
• ઉદેશ્ય :
1) િનસબ પદ્ધવતના િાધ્યિર્થી ગ્રાિીણ કુલીન િગિ પર િુગલ નોકરશાહીને લાદિુાં.
2) પ્રશાસવનક કેલ્ન્દ્રકરણ
3) એક વિશાળ સેનાના વનિાિણનુાં લક્ષ્ય િેળિિુાં.
4) િનસબદારોની સહાયતાર્થી ગ્રાિીણ ક્ષેત્રિાાં કાયદો અને વ્યિસ્ર્થાને િજબત.
• ણવશેષતા :
1) િનસબદારીના િાધ્યિર્થી અકબરે કુલીનિગિ, વસવિલ અવધકારી તર્થા સૈન્ય
અવધકારીઓને એકબીજા સાર્થે જોડિાનો પ્રયાસ કયો.
2) ‘િનસબ’ શબ્દનો અર્થિ – સ્ર્થાન અર્થિા લ્સ્ર્થવત. િનસબદારો બેિડા હોદ્દાઓ
ધરાિતા હતા. જાત અને સિાર.
- પ્રર્થિ સાંખ્યા (જાત) િનસબદારનો િહીિટી તાંત્રિાાં દરજ્જો અને અાંગત પગાર
સચિતી જ્યારે બીજી સાંખ્યા (સિાર) તેણે કેટલા ઘોડેસિાર રાખિા તેની િાવહતી
આપતી.
3) િોટા િનસબદારોનો પગાર જાગીરના રૂપિાાં જયારે નાના િનસબદારોનો પગાર
જાગીર અને રોકડ બાંને રૂપોિાાં.
4) જાત તર્થા સિાર હોદ્દાઓના ગુણોત્તર પ્રિાણ અનુસાર ઈ.સ. 1595–96િાાં
િનસબદારોના ત્રણ િગો પાડિાિાાં આવ્યા હતા.
a) પ્રર્થિ શ્રેણીના િનસબદાર - જેિની સિાર સાંખ્યા જાત જેટલી જ હોય. દા.ત.
5000 જાત / 5000 સિાર
b) રદ્વતીય શ્રેણીના િનસબદાર – જેિની સિાર સાંખ્યા જાત સાંખ્યાની અડધી કે
અડધી કરતાાં િધારે હોય. દા.ત. 5000 જાત / 3000 સિાર
c) ૃતીય શ્રેણીના િનસબદાર – જેિની સિાર સાંખ્યા જાત સાંખ્યાના અડધા કરતાાં
ઓછી હોય. દા.ત. 5000 જાત / 2000 સિાર
5) અબુલ ફઝલ અનુસાર િનસબદારોની 66 શ્રેણીઓ (હોદ્દાઓ) હતા પરંતુ તેિાાંર્થી
િાત્ર 33 શ્રેણી કાયિશીલ.
6) જહાાંગીરના સિયિાાં ‘દો અસ્પ-વસ અસ્પ’ પદ્ધવત અિલિાાં આિી. તેિાાં
િનસબદારોની ‘જાત’ ના દરજ્જાિાાં િધારો કયાિ વિના િધારે ‘સિાર’ રાખિાની
િાંજરી અપાઈ.
a) ‘દો અસ્પ’ િાાં િનસબદારો પોતાની ‘સિાર’ સાંખ્યાના બે ગણા ઘોડેસિાર
રાખિા પડતા હતા.
દા.ત. 4000 જાત / 4000 સિાર
‘દો અસ્પ’ િાાં 4000 જાત / 8000 સિાર

49
b) ‘વસ અસ્પ’ િાાં િનસબદારોને પોતાની ‘સિાર’ સાંખ્યાના ત્રણ ગણા ઘોડેસિાર
રાખિા પડતા હતા.
દા.ત. 4000 જાત / 4000 સિાર
‘વસાંહ અસ્પ’ િાાં 4000 જાત / 12000 સિાર
7) શહેનશાહ ગિે તેને િનસબદાર બનાિી શકતો.

પ્રશ્નઃ 7 મનસબ પિવતએ કયા પ્રકારે પ્રશાસવનક કેત્ન્િયકરણને પ્રોત્સાહન આપયુાં?


જિાબઃ ➢ ‘િનસબ’ શબ્દનો અર્થિ – સ્ર્થાન અર્થિા લ્સ્ર્થવત. િનસબ પદ્ધવતનુાં િળ ચાંગઝે ખાનની
દશાાંશ પદ્ધવતિાાં હતુ,ાં પરંતુ અકબર દ્વારા તેના સ્િરૂપિાાં િળભત પરરિતિન લાિિાિાાં
આવ્યુ.ાં તેની શરૂઆત અકબરના શાસનિાાં (ઇ.સ.1995–96) કરિાિાાં આિી હતી.
િનસબદારો બેિડા હોદ્દાઓ ધરાિતા હતા. જાત અને સિાર. િનસબદારીએ પ્રશાસવનક
કેલ્ન્દ્રયકરણને પ્રોત્સાહન આપયુ.ાં
• મન્બદારી દ્વારા કેત્ન્રયકરિ :
1) િનસબદારીના િાધ્યિર્થી ગ્રાિીણ કુલીન િગિ પર િુગલ નોકરશાહીને લાદિાિાાં
આિી. આ રીતે ગ્રાિીણ ક્ષેત્રર્થી કૃવષ અધીશેષ સુવનવિત કરિાિાાં આવ્યુાં.
િનસબદાર અને ફોજદારની સાંયુિ શવિર્થી ગ્રાિીણ ક્ષેત્રોનાાં સાંસાધનોનુાં દોહન
સાંભિ ર્થયુાં.
2) રાજપત રાજ્યોને પણ સામ્રાજ્યની પરરવધિાાં શાિેલ કરિાિાાં આવ્યા તર્થા તેિને
પરગણા કે સરકારનો દરજ્જો આપીને સબાિહીિટને અધીન કરી દેિાિાાં આવ્યા.
રાજપતોને પોતાના િતનિાાં જ જાગીરો આપિાિાાં આિી (િતન જાગીર) અને
તેિની િનસબદાર તરીકે વનિણાંક.
3) રાજ્ય ફોજદારોના િાધ્યિર્થી િનસબદારો પર પ્રત્યક્ષ વનયાંત્રણ રાખતુાં હતુ.ાં અાંકુશ
અને સિતુલન (Checks and Balance) નો વસદ્ધાાંત.
4) શહેનશાહ ગિે તેને િનસબદાર બનાિી શકતો. એ તેનો વિશેષાવધકાર હતો.
િનસબદારનુાં પ્રત્યક્ષ રીતે શહેનશાહ પ્રવત િફાદાર હોિુાં ખબ જ આિશ્યક હતુ.ાં
5) સિય-સિય પર િનસબદારોની બદલી શહેનશાહ દ્વારા કરિાિાાં આિતી.
6) િનસબદાર અને ફોજદારની સાંયુિ સેનાએ ગ્રાિીણ ક્ષેત્રોિાાં કાયદો અને
વ્યિસ્ર્થાની લ્સ્ર્થવત િજબત બનાિી.
7) અબલ ફઝલ અનુસાર જિીનદારોની પાસે 44 લાખ સૈવનક હતા. રાજ્યનુાં િાનિુાં
હતુાં કે િનસબદાર અને ફોજદારની સાંયુિ શવિના િાધ્યિર્થી ગ્રાિીણ ક્ષેત્રિાાં
ઉપદ્રિી જિીનદારોને દબાિિુાં શક્ય હતુ.ાં
8) િનસબદારીના િાધ્યિર્થી એક વિશાળ સેનાનુાં વનિાિણ ર્થયુ.ાં

50
પ્રશ્નઃ 8 અકબરની ધાવમણક સવહષ્ણુતા પર નોંધ લખો.
જિાબઃ ➢ અકબરની ધાવિિક નીવત વિલક્ષણ હતી. તેણે એ સિયે ધાવિિક સવહષ્ણુતાની નીવત
અપનાિી જ્યારે વિશ્વને ‘સભ્ય’ બનાિિાનો દાિો કરનારા યુરોપિાાં પણ ધિિના નાિ
પર યુદ્ધો ર્થઈ રહ્યા હતા.
• અકબરની ધાણમાક નીણત :
1) અકબરે સિિધિિ સિભાિને પ્રોત્સાહન આપયુ.ાં વબન–િુલ્સ્લિ પ્રજાના વહત િાટે
લીધેલા પગલાાંઓ આ પ્રિાણે હતા :
a) યુદ્ધિાાં કેદ પકડાયેલાને ગુલાિ બનાિિાની તર્થા ફરજીયાત િુલ્સ્લિ બનાિિાની
િનાઈ.
b) યાત્રાિેરો નાબદ.
c) જવજયા િેરો નાબદ.
2) અકબરની ઉદાર નીવતને કારણે રાજપતો તર્થા અન્ય વહંદઓ ુ િુગલ ઉિરાિિગિિાાં
દાખલ ર્થઈ શક્યા હતા. િુગલ ઉિરાિિગિિાાં િુલ્સ્લિ અિીરોની સિાાંતર વહંદુ
અિીરોને સિાન દરજ્જો પ્રદાન કરિાિાાં આવ્યો. અકબરના શાસનકાળિાાં
એકિાત્ર રાજા િાનવસાંહને જ 7000નો જાત હોદ્દો િળ્યો હતો.
3) વહન્દુસ્તાનની સિલ્ન્િત સાંસ્કૃવતને સિજિી અને તેને અનુરૂપ નીવતઓ બનાિિી.
‘સુલ્હે-કુલ’ ની નીવત પર ભાર.
4) (ભારતની સિલ્ન્િત સાંસ્કૃવતને પ્રોત્સાહન આપિુાં.
a) ફારસીની સાર્થે સાંસ્કૃત, વહન્દી તર્થા અન્ય ભાષાઓને રાજ્યશ્રય આપિુાં.
b) ઇન્ડો-ફારસી સાવહત્ય અને ઇન્ડો-ઇસ્લાવિક સ્ર્થાપત્ય કળાને પ્રોત્સાહન.
5) વિવભન્ન ધિોના િળ વસદ્ધાાંતો સિજિા િાટે અકબરે ફતેહપુર વસક્રી ખાતે
‘ઇબાદતખાનાાં’ ની સ્ર્થાપના કરી હતી.
6) લોકોિાાં ધાવિિક એકતાની ભાિના લાિિા િાટે ‘તૌવહદ-એ-ઈલાહી’ ની સ્ર્થાપના.
➢ રાજ્યની શાાંવત તર્થા એકતા િાટે અકબરે સિસ્ત પ્રજા સાર્થે ઉદારતાભરી ધાવિિક નીવત
અપનાિી હતી.

પ્રશ્નઃ 9 ‘દારા વશકોહ’ વિશે નોંધ લખો. સાવહત્યના ક્ષેત્રમાાં દારા વશકોહનુાં યોગદાન.
જિાબઃ ➢ એક વિચારક અને વચાંતકના રૂપિાાં દારા વશકોહ વહન્દુ–ઇસ્લાિી સિલ્ન્િત સાંસ્કૃવતની
ઉપજ હતો. દરબાર તર્થા રાજકીય િાતાિરણની િચ્ચે પણ, દારા વશકોહ કેટલાક
આધ્યાલ્ત્િક રહસ્યિાદી વિચારો સાર્થે જોડાયેલા રહ્યો. આ જ કારણ છે કે કેટલાક
વિદ્વાનો તેને ‘લઘુ અકબર’ તરીકે ઓળખે છે.
• ્ાણહતયમાાં પ્રદાન :
➢ દારા વશકોહ િુલ્સ્લિ સાંત, સફી વચાંતક, વહન્દુ વિદ્વાન તર્થા ઇસાઇ વિચારક એિ દરેકના
સાંપકકિાાં આવ્યો. તેણે બધા પાંર્થોની િળ એકતા પર ભાર િક્યો. તે વહન્દુ વચાંતનર્થી
આકષાિયો હતો. દારા વશકોહે ગીતા, ઉપવનષદો, યોગ િવશષ્ઠ િગેરે સાંસ્કૃત ગ્રાંર્થોનુાં
ફારસીિાાં ભાષાાંતર કરાિેલ. દારા વશકોહનુાં સૌર્થી િહત્િપણિ કાયિ ‘િેદોનુાં સાંકલન’ હતુ,ાં
જેને તેણે ઇશ્વરની રચના િાની હતી.
51
➢ તેણે સ્િયાં તર્થા કાશીના પાંરડતોની સહાયતાર્થી બાિન ઉપવનષદોનુાં ‘વસરર-એ-અકબર’
(The Great Secret) નાિર્થી ફારસીિાાં ભાષાાંતર કરાિેલ.
➢ દારા વશકોહ સફીઓનાાં કાદરી વસલવસલાહ સાર્થે જોડાયેલો હતો. તેણે રહસ્યિાદી સફી
સાવહત્યને લગતી પ્રખ્યાત કૃવત ‘િજ્િ-ઉલ-બહરીન’ (બે િહાસાગરોનુાં વિલન) લખી
હતી. જેિાાં વહન્દુ અને ઇસ્લાિ બાંને ધિિને એક જ ઇશ્વરને પ્રાપ્ત કરિાના બે રસ્તા તરીકે
િણિિિાિાાં આવ્યા છે.
• દારા ણશકોહના ્ૂફીમતથી ્ાંબાંણધત ગ્રાંથ :
1) રરસાલાએ-હક-નુિા (સફી પ્રર્થાઓનુાં િણિન)
2) તરીકત-ઉલ-હકીકત (આધ્યાલ્ત્િક િાગિના વિવભન્ન ચરણ)
3) હસનાત-ઉલ-આરફીન (વિવભન્ન સાંતોની િાણીનુાં સાંકલન)
4) સકીનત-ઉલ-ઔવલયા (ભારતના કાદરી પરંપરાના સફીઓનુાં જીિનવૃતાાંત)
➢ ઔરંગઝેબે ઉત્તરાવધકારના યુદ્ધિાાં દારા વશકોહને પરાવજત કયો. જો દારા વશકોહ સફળ
ર્થયો હોત, તો સાંભિ છે કે અકબરની ધાવિિક સુિેળની નીવત આગળ ધપાઈ હોત.

પ્રશ્નઃ 10 મુગલકાલીન પ્રવસિ મવહલાઓ વિશે નોંધ લખો.


જિાબઃ 1) ગુલબદન બેગિ – હુિાયુની બહેન ગુલબદન બેગિે ‘હુિાયુનાિાાં’ ની રચના કરી.
તે અરબી અને ફારસી ભાષાની જાણકાર
2) નરજહાાં – જહાાંગીરની પત્ની હતી, તેણે ‘જુન્તાગુટ’ નુાં નેૃત્િ કયુ,ું િહીિટિાાં ભાગ
લીધો, ઘરેણાાં–ઝિેરાતિાાં પરરિતિન કયુ.ું
3) િુિતાજ િહલ – શાહજહાાંની વપ્રય પત્ની. આગરાનો તાજિહલ િુિતાજ િહલનો
િકબરો છે.
4) જહાાંઆરા – શાહજહાાંની િોટી પુત્રી. તે ફારસીની જાણીતી કવિવયત્રી હતી.
ઉત્તરાવધકારના યુદ્ધિાાં દારા વશકોહનો પક્ષ લીધો. સફી િતના કાદરી વસલવસલાર્થી
પ્રભાવિત હતી.
5) જેબુવન્નસા – ઔરંગઝેબની પુત્રી. ફારસીની જાણીતી કવિવયત્રી હતી. વિદ્રોહી
શહજાદા અકબર સાર્થે પત્રવ્યિહારના કારણે ઔરંગઝેબે તેને રદલ્હી િોકલી દીધી.
તેણે રદલ્હીિાાં ‘બૈતુલ-ઉલ-ઉલિ’ નાિનાાં પુસ્તકાલયની સ્ર્થાપના કરી.
6) અસ્િત બેગિ – નરજહાાંની િાાં અસ્િત બેગિે ‘અત્તર’ બનાિિાની વિવધની શોધ
કરી. (ગુલાબના અત્તરની શોધ)
7) િહાિ અનગા – તેણે અકબરના સિયે ઇ.સ. 1560 ર્થી 1562 સુધી “પેટીકોટ
સરકાર” ચલાિી. તેણે હુિાયુની સાર્થે િળીને રદલ્હીિાાં ‘િદરસા-એ-બેગિ’ ની
સ્ર્થાપના કરી.
8) બેગા બેગિ – હુિાયુની વિધિા બેગા બેગિે (હાજી બેગિ) હુિાયુના િકબરાનુાં
વનિાિણ 1565 િાાં શરૂ કરાવ્યુાં.

52
પ્રશ્નઃ 11 શેરશાહ સૂરીની વસવિઓ વિશે નોંધ લખો.
જિાબઃ ➢ શેરશાહ એક સામ્રાજ્ય વનિાિતા શાસક હતો કારણ કે, િાત્ર પાાંચ જ િષિિાાં તેણે બાબર
અને હુિાયુની તુલનાિાાં એક વિશાળ રાજ્યની સ્ર્થાપના કરી.
➢ શેરશાહ એક કુશળ અને કાયિક્ષિ િહીિટકતાિ અને સુધારક હતો. તેણે પ્રશાસવનક
કેલ્ન્દ્રયકરણ પર વિશેષ ભાર િક્યો હતો. વિભાગોના અધ્યક્ષોની શવિિાાં ઘટાડો કયો.
સ્ર્થાવનક િહીિટી તાંત્રિાાં તેણે ‘સરકાર’ અને ‘પરગણા’ જેિા િાનક િહીિટી િાળખાની
રચના કરી.
➢ શેરશાહ સરીએ જિીન િહેસલ પ્રણાલીને સુદ્રઢ બનાિિા પર વિશેષ ભાર િક્યો. તેણે
જિીનની િાપણી કરાિી અને રૈયતો સાર્થે પ્રત્યક્ષ સાંબાંધ સ્ર્થાવપત કયો. તેની પદ્ધવતને
‘જબ્તી પદ્ધવત’ કહેિાિાાં આિે છે. શેરશાહે જિીનની િાપણી કરાવ્યા બાદ ઉત્પાદકતાના
આધાર પર જિીનને ઉત્તિ, િધ્યિ અને વનમ્ન ત્રણ ભાગિાાં િહેંચી. ત્રણ પ્રકારની
જિીનની સરેરાશ ઊપજના આધાર પર રાજ્યનો દર (1/3 ભાગ) નક્કી કરિાિાાં
આિતો. શેરશાહે ‘પટ્ટો’ અને ‘કબવલયાત’ ની પદ્ધવત લાગુ કરી. જુદા–જુદા પ્રકારના
પાકોિાાં રાજ્યનો વહસ્સો નક્કી કરતાાં દરોની સવચ તૈયાર કરાઈ. ખેડતોની સુરક્ષા પર
વિશેષ ધ્યાન આપયુ.ાં
➢ શેરશાહે કાયદો અને વ્યિસ્ર્થાની લ્સ્ર્થવત સુદ્રઢ કરી. તર્થા ક્ષેત્રીય અપરાધ િાટે ક્ષેત્રીય
જિાબદારીનો વસદ્ધાાંત અિલિાાં િક્યો. જે િુજબ જો અવધકારી ગુનેગારને શોધી કે
પકડી ન શકે, તો તેને સજા કરિાિાાં આિતી.
➢ િેપાર–િાવણજ્યને પ્રોત્સાહન આપિા સામ્રાજ્યના વ્યાપારના િાલ પર િાત્ર 2 સ્ર્થળે જ
કર િસલ કરિાિાાં આિતો.
➢ તેણે િાપ–તોલના એકિનુાં પણ િાનકીકરણ કયુ.ું
➢ શેરશાહે શુદ્ધ ચાાંદીના િાન્ય ધોરણિાળા વસક્કા ચલાવ્યા, જેને ‘રૂવપયા’ કહેિાિાાં
આિતા હતા. આ રૂવપયો છેક 1835 સુધી ચલણિાાં રહ્યો. તેણે તાાંબાના વસક્કા બહાર
પાડ્યા, જેને ‘દાિ’ કહેિાિાાં આિતા.
➢ તેણે યાત્રાળુઓની સહાયતા િાટે રસ્તાની બાંને બાજુએ 1700 જેટલી ‘સરાઈ’ બનાિી
હતી. તેની સુરક્ષા િાટે ચોકીદારો હતા. આ સરાઈઓનો ઉપયોગ ડાક ચોકીના રૂપિાાં
ર્થતો હતો. શેરશાહે બનાિેલા રસ્તાઓ અને સરાઈઓ ‘સામ્રાજ્યની ધિનીઓ’ કહેિાઈ.
તેના લીધે િેપાર–િાવણજ્યિાાં તેજી આિી.
➢ તેણે ગ્રાાંડ ટ્રંક રોડના રૂપિાાં 4 િહત્િપણિ િાગોનુાં વનિાિણ કયુ.ું ગ્રાાંડ ટ્રંક રોડ વસાંધુ નદીર્થી
લઈ બાંગાળ સુધી હતો.
➢ તેણે સૈવનક સુધારના ક્રિિાાં ‘હુવલયા’ અને ‘દાગ’ ની પદ્ધવતને પુનજીવિત કરી.
➢ તેણે ન્યાય વ્યિસ્ર્થાની સક્ષિતા પર ભાર િક્યો.
➢ લોક કલ્યાણકારી કાયો – વૃદ્ધ અને વિકલાાંગો િાટે રાજકીય સહાયતાની પણ વ્યિસ્ર્થા
કરિાિાાં આિી.
➢ શેરશાહે રદલ્હીિાાં ‘રકલા-એ-કુહના’ િલ્સ્જદ બાંધાિી હતી. સાસારાિિાાં ‘શેરશાહનો
રોજો’ તળાિની િધ્યિાાં ચુનાર પથ્ર્થરર્થી બાાંધિાિાાં આવ્યો છે. તેિાાં નાના–િોટા ઘુમ્િટ
ખબ જ સુદાં ર છે. તેણે ઇન્દ્રપ્રસ્ર્થની નજીક ‘પુરાણો રકલ્લો’ બાંધાવ્યો, જેના અિશેષોના
રૂપિાાં ‘લાલ દરિાજા’ અને ‘ખની દરિાજા’ જોિા િળે છે.
53
પ્રશ્નઃ 12 અકબરની જમીન-મહેસૂલ પ્રણાલી (આઇન-એ-દશાલા) વિશે જણાિો. તે કઇ
રીતે શેરશાહ સૂરીના મહેસૂલ પ્રણાલીમાાં કરેલા સુધારા કરતાાં વભન્ન હતુાં ?
જિાબઃ ➢ અકબરની હેઠળ જબ્તી અર્થિા આઇન-એ-દશાલા પદ્ધવતને ટોડરિલ બાંદોબસ્ત પણ
કહેિાિાાં આિે છે.
• મુખ્ય ણવશેષતાઓ અને શેરશાહની પ્રિાલી કરતાાં ણભન્નતા :
1) ભૂણમની માપિી
➢ ભવિની િાપણી િાટે શેરશાહ અાંતગિત જ્યાાં ‘ગજ-એ-વસકંદરી’ નો પ્રયોગ ર્થયો હતો
ત્યાાં અકબરે ‘ઇલાહી ગજ’ નો પ્રયોગ કયો. ભવિની િાપણી િાટે શેરશાહ અાંતગિત
શણની બનેલી દોરીનો ઉપયોગ ર્થતો હતો તેને ‘જરીબ’ કહેિાિાાં આિતુાં હતુ.ાં પરંતુ
અકબરનાાં સિયિાાં તેના િાટે િાાંસ (Bamboo) ર્થી જોડાયેલ લોખાંડના છળાનો ઉપયોગ
ર્થયો તેને ‘તનાબ’ કહેિાિાાં આવ્યુ.ાં તે જરીબની તુલનાિાાં અવધક હતા. બાંને જ
વ્યિસ્ર્થાઓિાાં ‘બોધા’ ને આધાર બનાિિાિાાં આવ્યો હતો.
2) ભૂણમનુાં વગીકરિ
➢ ભવિના િગીકરણ િાટે શેરશાહે ઉત્પાદકતાને આધાર બનાવ્યુાં હતુ.ાં અકબરે તેના િાટે
પહેલો આધાર કૃવષની િારંિારતાને અને બીજો આધાર ઉત્પાદકતાને બનાવ્યો. આ
આધાર પર ભવિના 4 પ્રકાર વનધાિરરત કરિાિાાં આવ્યા – પોલજ, પરતી, ચાચર અને
બાંજર.
➢ પોલજ – જેના પર સતત ખેતી કરિાિાાં આિતી હોય. ક્યારેય પડતર નહીં.
➢ પરતી – પોલજ કરતાાં ઓછી ફળદ્રુપ જિીન જેના પર બે–ત્રણ િષિ સતત ખેતી કયાિ
બાદ એકાદ િષિ િાટે પરતી રાખિાિાાં આિે.
➢ ચાચર – એક િખત ખેતી કયાિ બાદ તેને પુનઃફળદ્રુપતા ધારણ કરિા િાટે ત્રણ–ચાર િષિ
સુધી પરતી રાખિાિાાં આિે તેિી જિીનને ચાચર કહેિાિાાં આિે.
➢ બાંજર – જો લાાંબા સિય સુધી ખેતી ન કરાય અને તેની ફળદ્રુપ શવિ ખબ ઓછી હોય
તેિી જિીન.
➢ પછી ઉત્પાદકતાના આધાર પર ભવિને ઉત્તિ, િધ્યિ અને વનમ્ન કોટીિાાં પણ િહેંચિાિાાં
આિી.
3) જિીન િહેસલ વનધાિરણ
➢ શેરશાહના કાળિાાં કોઇ એક િષિના ઉત્પાદનને આધાર બનાિીને જિીન િહેસલની
રાવશ નક્કી કરિાિાાં આિતી હતી. પરંતુ તેિાાં ખોટા આાંકડાની સાંભાિના રહેતી હતી.
તેર્થી અકબરે 10 િષોના ઉત્પાદનનુાં સરેરાશ લીધુાં તર્થા તેના 1/3 ભાગનુાં રાજ્યના દરના
રૂપિાાં વનધાિરણ કયુ.ું
4) અનાજોનુાં રોકડમાાં પરરવતાન
➢ શેરશાહે જુદા–જુદા પ્રકારના પાકોિાાં રાજ્યનો વહસ્સો નક્કી કરતાાં દરોની સવચ (“રે”)
તૈયાર કરાિી પરંતુ શેરશાહે રાજ્યના દરના વનધાિરણ િાટે રાજધાની અને આસપાસના
િલ્યોને જ આધાર બનાવ્યો હતો. જો કે રાજધાનીની આસપાસ અનાજોનુાં િલ્ય અવધક
હતુાં તેર્થી દરસ્ર્થ ક્ષેત્રોના ખેડતોએ તેિના અાંશર્થી િધારે દેિુાં પડતુ.ાં આ ખાિીને દર કરિા
િાટે અકબરે વિવભન્ન ક્ષેત્રોને અલગ અલગ ‘દસ્તર’ (િલ્યક્ષેત્ર) િાાં વિભાજીત કરી દીધા.

54
➢ પછી સાંબાંવધત ક્ષેત્રના ખેડતને પોતાના જ દસ્તરના િલ્યના આધાર પર જિીન િહેસલ
દેિાનુાં હતુ.ાં એટલુાં જ નહીં આ પદ્ધવતને િધારે િૈજ્ઞાવનક બનાિિા િાટે પ્રત્યેક દસ્તરિાાં
10 િષિના િલ્યનુાં સરેરાશ કઢાિિાિાાં આવ્યુાં અને પછી તેના આધાર પર અનાજો પર
િલ્ય વનવિત કરિાિાાં આવ્યુ.ાં
5) જિીન િહેસલ પ્રશાસન
➢ િહેસલ પ્રશાસનિાાં દક્ષતા બનાિી રાખિા િાટે અકબરે િહેસલ અવધકારીઓને એક
આચારસાંવહતા પ્રદાન કરી, જેને ‘દસ્તર-ઉલ-અિલ’ કહેિાિાાં આિતુાં હતુ.ાં

પ્રશ્નઃ 13 છત્રપવત વશિાજીના િહીિટીતાંત્ર વિશે નોંધ લખો.


જિાબઃ ➢ દવક્ષણી િોડલ પર આધારરત વશિાજીનાાં િહીિટીતાંત્રિાાં િુગલ તત્િ પણ શાિેલ હતુ.ાં
વશિાજીના રાજ્યના ક્ષેત્રોને 2 ભાગોિાાં િહેંચી શકાય :
1) સ્િરાજ ક્ષેત્ર – એ ક્ષેત્ર હતુાં જે વશિાજીના પ્રત્યક્ષ વનયાંત્રણિાાં હતુાં તર્થા જ્યાાં
વશિાજીના કેન્દ્રીય પ્રશાસનર્થી સ્ર્થાનીય પ્રશાસન સુધી એક સ્પિ િહીિટી ઢાાંચુ હતુ.ાં
2) િુઘતઈ ક્ષેત્ર – જ્યાાંર્થી વશિાજીને ચૌર્થ અને સરદેશિુખી પ્રાપ્ત ર્થતી હતી.
• સ્વરાિ ક્ષેત્રનુાં કેન્રીય પ્રશા્ન :
➢ પ્રશાસનના શીષિ પર ‘છત્રપવત’(રાજા) હતો. તે બધી શવિઓનો સ્ત્રોત હતો.
➢ ‘અિપ્રધાન’ – છત્રપવતના કાયોિાાં સહાયતા િાટે 8 અવધકારો હતા પરંતુ તેિની
િાસ્તવિક લ્સ્ર્થવત ખાનગી સવચિ જેિી. તેઓ પોતાના વિભાગોના પ્રધાન ન હતા. આ
અિપ્રધાનો નીચે િુજબ હતા :
1) પેશિા – સાિાન્ય પ્રશાસન
2) આિત્ય અર્થિા િજિદાર – વિત્તીય કાયિ
3) િાંત્રી અર્થિા િારકયાનિીસ – દરબારી રેકોડિ
4) સવચિ અર્થિા સુરનિીસ – રાજકીય પત્રવ્યિહાર
5) ડબીર અર્થિા સુિન્ત – વિદેશ નીવત
6) પાંરડતરાિ અર્થિા દાનાધ્યક્ષ – ધાવિિક પરાિશિદાતા
7) ન્યાયાધીશ – ન્યાવયક કાયિ
8) સર-એ-નોબત અર્થિા સેનાપવત – સૈન્ય કાયિ
➢ આ અવધકારીઓને તેિના કાયોિાાં સહાયતા િાટે પ્રત્યેક વિભાગિાાં તેિની નીચે
અવધકારીઓની વનિણાંક કરિાિાાં આિતી. વશિાજીના પ્રશાસનિાાં િાંશાનુગત પદ્ધવતને
હતોત્સાવહત કરિાિાાં આિતી.
• પ્રાાંતીય પ્રશા્ન :
➢ િરાઠા રાજ્યનુાં વિભાજન પ્રાાંતોિાાં કરિાિાાં આિતુાં જેને ‘સબા’ કહેિાિાાં આિતા. િોટા
સબા પર ‘સબેદાર’ અર્થિા ‘સરસબા’ નાિના અવધકારી હતા જ્યારે નાના સબા પર
‘િાિલતદાર’ નાિના અવધકારી.

55
• સ્થાનીય પ્રશા્ન :
➢ સબાનુાં વિભાજન ‘પરગણા’ િાાં કરિાિાાં આિતુ.ાં આ સ્તર પર બે પ્રકારના અવધકારી
હતા. પ્રર્થિ પ્રકારના અવધકારી ‘િાિલતદાર’ અને ‘કાિવબસદાર’ હતા. બીજા પ્રકારના
અવધકારી ‘દેશિુખ’ અને ‘દેશપાાંડ’ે જેિા િાંશાનુગત અવધકારી હતા. પોતાના તિાિ
પ્રયત્નો બાદ પણ વશિાજી સાંપણિપણે િાંશાનુગત તત્િોને વનયાંવત્રત કરી શક્યા નહીં.
પ્રાાંતીય પ્રશાસનિાાં એક ‘દરખદાર’ નાિક અવધકારી જે વિવભન્ન વિભાગોનુાં વનરીક્ષણ.
• ગ્રામીિ પ્રશા્ન :
➢ પ્રશાસનનુાં સૌર્થી નાનુાં એકિ ગાિડુાં હતુ.ાં ગાિનો િુવખયા ‘પટેલ’ કહેિાતો. તેની
સહાયતા િાટે કુલકણી નાિક અવધકારી હતો તર્થા કૃવષનો દસ્તાિેજ તેિની પાસે રહેતો
હતો.

પ્રશ્નઃ 14 મુગલ વિદેશ નીવતની વ્યાપક રૂપરેખાઓ અને મુગલ સામ્રજ્ય પર તેમના
પ્રભાિોને ઓળખાિો.
જિાબઃ ➢ 16િી સદીના પ્રર્થિ દસકાિાાં વતિરી અને તુકકિાન રાજ્યો સ્િતાંત્ર ર્થઈ જતાાં પવિિ
એવશયા અને િધ્ય એવશયાિાાં બે નિા રાજ્યો ઉઝબેગ અને સફાિીનો ઉદય ર્થયો. આ
બાંને રાજ્યોની સીિાઓ એકબીજાને અડતી હતી. બીજી બાજુ ત્રણ રાજ્ય ટ્રાાંસ
ઓલ્ક્સઆના, ઓટોિન તુકી તર્થા ભારતિાાં િુગલ રાજ્યનો ઉદય ર્થયો. તે ત્રણે રાજ્યો
સુન્નીપાંર્થો હતાાં. સફાિી (ઇરાન) રાજ્ય વશયાપાંર્થી હતુ.ાં
• મુગલોની ણવદેશનીણત
➢ આપણે િુઘલોની વિદેશ નીવતને બે ભાગિાાં િહેંચીને જોઇ શકીએ છીએ. પ્રર્થિ ઉઝબેગો
સાર્થેનો સાંબાંધ હતો અને બીજો સાંબાંધ ઇરાનીઓ સાર્થેનો હતો. જે ઓટોિન સામ્રાજ્ય
અને ઉઝબેગોના હરીફ તરીકે ઉભરી આવ્યો હતો.
• બાબર–હુમાયુ
➢ તેિના સિયે ઉઝબેગો અને િુઘલો િચ્ચેનો સાંઘષિ ર્થોડા િષોર્થી અટકી ગયો હતો. જોકે
ટ્રાાંસ ઓલ્ક્સઆના તર્થા કંધાર જીતિાનુાં સ્િપ્ન(સપનુાં) એ બાંનેનુાં હતુ.ાં
• અકબર
➢ િુઘલો અને ઉઝબેગોની િચ્ચે ઐવતહાવસક સાંબાંધોની શરૂઆત અકબરના સિયે ર્થઈ.
ઉઝબેગ શાસક અબ્દુલ્લાએ અકબરના દરબારિાાં બે પ્રવતવનવધ િાંડળ િોકલ્યાાં હતાાં. તે
િોકલિાનો હેતુ અકબર સાર્થે િૈત્રી કેળિિી તર્થા ઇરાન, કંધાર તર્થા બદકશાાં અાંગે
અકબરની નીવત જાણિી.
➢ સાંજોગોનો ફાયદો ઉઠાિીને કંધાર કબજે કયુ.ું અકબરના આ પગલાર્થી ઉઝબેગોએ
ઓટોિન સાર્થે િળીને અકબરની વિરુદ્ધ ગઠબાંધન કયુ.ું અકબર આ ગઠબાંધનર્થી સજાગ
રહ્યો પરંતુ ઉઝબેગોનો ભય સતત બની રહ્યો.
• િહાાંગીર
➢ તેણે ઉઝબેગો સાર્થે કોઈ સવક્રય રાજકીય સાંબાંધો રાખ્યા ન હતા, પરંતુ કંધારના પ્રશ્નને
લઈને તે ઉઝબેગો પ્રવત સજાગ હતો. કંધાર િુઘલો િાટે એક િહત્િપણિ વ્યહાત્િક સ્ર્થળ
હતુાં જે ઉત્તર–પવિિ સરહદ પર સુરક્ષાના દ્રલ્િકોણર્થી ઘણુાં જ િહત્િપણિ હતુ.ાં

56
• શાહિહાાં
➢ તેની વિદેશનીવતના ત્રણ િુખ્ય હેતઓ ુ આ પ્રિાણે હતા (1) કંધારવિજય (2) પોતાના
પિિજોના પ્રદેશનો પુનવિિજય અને (3) દખ્ખણિાાં િચિસ્િ.
• ઈરાન ્ાથે ્ાંબાંધ
➢ જ્યાાં સુધી ઇરાનીઓ સાર્થેના સાંબાંધની િાત છે તો બાબર અને હુિાયુએ ઇરાનીઓની
સાર્થે િધુર સાંબાંધ સ્ર્થાવપત કરિાના પ્રયાસ કયાું. બાબરે શાહતહિાસ્યના રાજ્યારોહણ
અાંગે અવભનાંદન આપિા દતને ઇરાનના દરબારિાાં િોકલ્યો હતો. ઇરાનના શાસકે
હુિાયુને શરણ આપી હતી. કંધાર લશ્કરી અને આાંતરરાષ્ટ્રીય િેપારની દ્રલ્િએ એક
અગત્યનુાં િર્થક હતુ.ાં અકબરે ઇરાનના કબજા હેઠળનુાં કંધાર કબજે કરી લીધુાં હોિા છતાાં
િુગલ–ઇરાની સાંબાંધો બગડ્યા નહીં. જહાાંગીરના સિયિાાં ઇરાને િુગલ દરબારિાાં
અિારનિાર દતો િોકલિાનુાં ચાલુ રાખ્યુાં હતુ,ાં પરંતુ ઈ.સ. 1622િાાં ઇરાનીઓએ કંધાર
ઉપર હુિલો કરી તે કબજે કરી લીધુાં. ઇરાને કંધાર કબજે કરતાાં જહાાંગીર ગુસ્સે ર્થયો
હતો.
➢ શાહજહાાંએ કંધાર પુનઃકબજે કરિાના પ્રયાસ કયાું. કારણ કે ઈ.સ. 1629િાાં ઇરાનના
શાહનુાં અિસાન ર્થયુાં હતુ.ાં આ રાજકીય પરરલ્સ્ર્થવતનો લાભ લઇ શાહજહાાં કંધાર પાછુાં
િેળિિા િાાંગતો હતો. ઇ.સ. 1638િાાં શાહજહાાંએ કંધાર પુનઃકબજે કયુ.ું ઇરાનના શાહ
અબ્બાસે ઇ.સ. 1949િાાં િુઘલો પાસેર્થી કંધાર પાછુાં િેળવ્યુાં. તેર્થી િુઘલોની પ્રવતષ્ઠાને
ફટકો પડ્યો. શાહજહાાંએ કંધાર કબજે કરિા ત્રણ િાર સેના િોકલી, પરંતુ ત્રણેય િખતે
વનષ્ફળતા િળી અને િુગલોએ કાયિ િાટે કંધાર ગુિાવ્યુ.ાં કહેિાિાાં આિે છે કે કંધારના
આક્રિણિાાં 30,000–40,000 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 3 કરોડ 50 લાખ
રૂવપયાનો ખચિ ર્થયો.
➢ િુગલો અને ઇરાનીઓ િચ્ચે દખ્ખણનાાં રાજ્યોના પ્રશ્ને પણ વિખિાદ હતો.
અહિદનગરનુાં વનઝાિશાહી અને ગોલકોંડાનુાં કુતુબશાહી રાજ્ય વશયાપાંર્થી હતા. ઇરાન
પણ વશયાપાંર્થી હતુ.ાં
િુગલોની વિદેશનીવતનો હેતુ ઉત્તર–પવિિી સીિાના ભૌગોવલક, રાજકીય
અને વ્યાપારરક િહત્િને પોતાના પક્ષિાાં રાખિાનો હતો. કંધાર આ વિદેશનીવતની ધરી
હતી. આ ક્ષેત્ર પર વનયાંત્રણ કરિા િાટે િુગલો, ઉઝબેગો તર્થા સફાિી િચ્ચે સતત સાંઘષિ
ચાલુ રહ્યા. િુગલોની વિદેશનીવત વ્યિહારુ રહી. િુગલ શાસકોએ વિદેશનીવતિાાં વશયા અને
સુન્ની િચ્ચેના તફાિતને િહત્િ ન આપયુ.ાં ઇરાન વિરુદ્ધ સુન્ની ગઠબાંધનના વિચારર્થી તેઓ
દર રહ્યા.

57
વિજયનગર સામ્રાજ્ય અને
દવક્ષણ ભારતના મહત્િના
રાજિાંશો

58
પ્રશ્નઃ 1 વિજયનગર સામ્રાજ્યની ‘નયનકાર’ વ્યિસથાનુાં િણણન કરો. નાયકની ત્સથવત
પ્રાાંતીય ગિણનરની ત્સથવતથી કેિી રીતે અલગ હતી?
પ્રશ્નઃ 2 વિજયનગર સામ્રાજ્યની કેન્િીય શાસન વ્યિસથા વિશે સમજાિો.

પ્રશ્નઃ 3 વિજયનગર સામ્રાજ્યના મહેસૂલ િહીિટીતાંત્ર વિશે જણાિો. વિવિધ પ્રકારના


કરિેરાઓના કારણે વિજયનગર સામ્રાજ્યની મહેસલ ુ પ્રણાલીની આલોચના
કરિામાાં આિી છે. ટીપપણી કરો.
પ્રશ્નઃ 4 વિજયનગરકાલીન સામાવજક વ્યિસથા (Society) નુાં િણણન કરો. તેમાાં નીચલા
સામાવજક સમૂહોમાાં બેિડા વિભાજન (જમણા હાથ અને ડાબા હાથ જાવતઓ) પર
ખાસ નોંધ લખો.
પ્રશ્નઃ 5 ચોલ સામ્રાજ્યના અવભલેખો ચોલોની મહેસૂલ વ્યિસથા પર પ્રકાશ પાડે છે.
રટપપણી કરો.
પ્રશ્નઃ 6 ચોલ સમયના કેન્િીય, પ્રાાંતીય અને સથાવનક િહીિટીતાંત્રની સમજૂતી આપો.
પ્રશ્નઃ 7 ચોલ શાસક પરાાંતક પ્રથમના ઉત્તરમેરુર વશલાલેખના મહત્િનુાં વિશ્લેષણ કરો.

પ્રશ્નઃ 8 રાષ્ટ્રકુટ સમયના કેન્િીય, પ્રાાંતીય અને સથાવનક િહીિટીતાંત્રની સમજૂતી આપો.

પ્રશ્નઃ 9 સાતિાહન શાસન હેઠળ નાગરરક િહીિટી માળખુાં સથાવપત કરિાના પ્રયત્નો
કરિામાાં આવ્યા હતા, પરુંતુ તેમાાં લશ્કરી પરરબળો મુખ્ય રહ્યા. સપષ્ટ કરો.

પ્રશ્નઃ 10 પલ્લિકાલીન કેન્િીય, પ્રાાંતીય અને સથાવનક િહીિટીતાંત્રની સમજૂતી આપો.


પ્રશ્નઃ 11 ચાલુક્યકાલીન િહીિટીતાંત્ર ગુપ્તકાલીન િહીિટીતાંત્રના મોડેલ પર આધારરત
હતુ,ાં પરુંતુ ક્ષેત્રીય પરરત્સથવતઓને ધ્યાને રાખીને તેના સિરૂપમાાં પરરિતણન
કરિામાાં આવ્યા હતા. રટપપણી કરો.

પ્રશ્નઃ 12 ચોલકાલીન સથાપત્યોની મુખ્ય વિશેષતા એ છે કે તેમાાં સથાપત્ય કળા સાથે


મૂવતણકળા અને વચત્રકળાનો સાંગમ કરિામાાં આિે છે. સપષ્ટ કરો. OR ચોલકાલીન
સથાપત્યકળા, મૂવતણકળા અને વચત્રકળા વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 13 વશક્ષા અને સાવહત્ય ના ક્ષેત્રમાાં ચોલોના યોગદાન નુાં િણણન કરો.

પ્રશ્નઃ 14 વિજયનગરકાળમાાં સાવહત્યનુાં પુનણજાગરણ જોિા મળે છે. OR


વિજયનગરકાલીન સાવહત્ય વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 15 વિજયનગરકાલીન સથાપત્યકળા, સાંગીતકળા અને વચત્રકળા વિશે નોંધ લખો.

59
પ્રશ્નઃ 16 વિજયનગર કાલીન આયગાર વ્યિસથાનુાં િણણન કરો.

પ્રશ્નઃ 17 વિજયનગરની વસાંચાઇ વ્યિસથા વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 18 ચાલુક્યકાલીન કળા, સથાપત્ય, સાવહત્ય વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 19 રાષ્ટ્રકૂટકાલીન કળા, સથાપત્ય, સાવહત્ય વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 20 સાવહત્ય અને વશક્ષાના વિકાસમાાં પલ્લિોના યોગદાનનુાં િણણન કરો.


પ્રશ્નઃ 21 પલ્લિકાલીન સથાપત્યકળા, મુવતણકળા અને વચત્રકળા પર નોંધ લખો. OR
પલ્લિ શાસકોએ િાસતુકળાને ગુફાકળાથી મુક્ત કરી. સપષ્ટ કરો.

60
પ્રશ્નઃ 1 વિજયનગર સામ્રાજ્યની ‘નયનકાર’ વ્યિસથાનુાં િણણન કરો. નાયકની ત્સથવત
પ્રાાંતીય ગિણનરની ત્સથવતથી કેિી રીતે અલગ હતી?
જિાબઃ ➢ નયનકાર વ્યિસ્ર્થા વિજયનગર સામ્રાજ્યના િહીિટી તાંત્રની એક િહત્ત્િપણિ વિશેષતા
હતી. ચોલ યુગ અને વિજયનગર યુગના રાજતાંત્ર િચ્ચેનો સૌર્થી િોટો તફાિત આ
નયનકાર વ્યિસ્ર્થા છે.
➢ વિજયનગર સામ્રાજ્ય હેઠળ ભવિને 3 શ્રેણીઓિાાં વિભાવજત કરિાિાાં આિતી હતી.
1) ભાંડારિાડ ભવિ (આિક રાજ્યની વતજોરીિાાં)
2) અિરમ્ ભવિ (જે ભવિ નાયકોને પ્રદાન)
3) િાન્ય ભવિ (િાંરદરોને અનુદાનિાાં આપેલી ભવિ)
➢ વિજયનગર સામ્રાજ્યિાાં જિીનનો લગભગ ¾ ભાગ અિરમ્ ભવિ નીચે આિતો હતો.
અિરમ્ ભવિનો ઉપયોગ કરિાના કારણે નાયકોને ‘અિરનાયક’ પણ કહેિાિાાં આિતા
હતા. 16િી સદી સુધી આ નાયકોની સાંખ્યા લગભગ 200 હતી અને આ નાયકોને સૌર્થી
િધારે તવિલનાડુિાાં વનયુિ કરિાિાાં આવ્યા હતા.
➢ અિરમ્ ભવિનો ઉપભોગ કરિાના સાંદભિિાાં નાયકોની બે િુખ્ય જિાબદારીઓ હતી.
1) અિરમ્ ભવિર્થી પ્રાપ્ત આિકનો એક ભાગ (1/3) તેણે કેન્દ્રની સરકારને િોકલિો.
2) તેણે અિરમ્ ભવિર્થી પ્રાપ્ત આિકર્થી રાજાની સહાયતા િાટે એક સેના રાખિી.
• ‘નાયક’ની ત્સ્થણત ‘પ્રાાંતીય ગવનાર’ની તુલનામાાં અલગ હતી :
1) પ્રાાંતીય ગિિનર રાજાનો પ્રવતવનવધ ગણાતો હતો અને તે રાજાના નાિ પર શાસન
કરતો હતો જ્યારે નાયક િાત્ર એક સૈવનક સાિાંત હતો. લશ્કરી અને નાણાકીય
જિાબદારીઓની પરરપણિતા િાટે નાયકોને કેટલાક પ્રદેશ કે વજલ્લાઓ પરા
પાડિાિાાં આિતા હતા.
2) નાયકોને તેિના અિરમ્ પ્રાાંતિાાં પ્રાાંતીય ગિિનર કરતા ઘણી િધુ સ્િતાંત્રતા હતી.
નાયકો પાસે િુલ્કી, લશ્કરી અને ન્યાવયક સત્તાઓ હતી અને આ બાબતોિાાં તે
પોતાની સ્િતાંત્ર નીવત અપનાિી શકતો. રાજા સાિાન્ય રીતે નયનકાર પ્રદેશોની
આાંતરરક બાબતોિાાં હસ્તક્ષેપ કરતો નહી.
3) નાયકોની બદલી (સ્ર્થાનાાંતરરત) ર્થતી નહી, જ્યારે િહીિટી આિશ્યકતા િુજબ
પ્રાાંતીય ગિિનરની બદલી કરી શકાતી અર્થિા તેિને હટાિી શકાતા.
4) નાયકોની લ્સ્ર્થવત (પદ) ધીિે ધીિે અનુિાંવશક બની હતી. પ્રાાંતીય ગિિનર
આનુિાંવશક ન હતા. પ્રાાંતીય ગિિનરોને સાિાન્ય રીતે ‘દંડનાયક’ કહેિાિાાં આિતા
હતા.
• નાયક કેન્રમાાં બે પ્રકારના અણધકારીઓની ણનમિૂક કરતા હતા :
1) કેન્દ્રિાાં વનયુિ નાયકની સેનાનો સેનાપવત અને
2) ‘સ્ર્થાનપવત’ નાિનો અવધકારી રાજદરબારિાાં નાયકના એજન્ટ તરીકે.
➢ જો રાજા નબળો હોય તો પ્રભાિશાળી નાયકો વિદ્રોહ કરતા. નયનકાર વ્યિસ્ર્થાએ
વિજયનગર સામ્રાજ્યના વિઘટનિાાં િહત્ત્િનો ભાગ ભજવ્યો હતો. નયનકાર વ્યિસ્ર્થાિાાં
સાિાંતિાદના લક્ષણો જોિા િળે છે. નાયકો પર વનયાંત્રણ રાખિા િાટે વિજયનગર
સમ્રાટોએ કેટલાક પ્રયત્નો કયાિ હતા :

61
1) કેન્દ્ર દ્વારા ઘોડાના વ્યાપાર પર એકાવધકાર
2) અચ્યત દેિરાયે ‘િહાિાંડલેશ્વર’ નાિના અવધકારીની વનિણક કરી. તેનુાં કાયિ
નાયકોની પ્રવૃવતઓ પર દેખરેખ રખિાનુાં હતુ.ાં
➢ વ્યિસ્ર્થા વિશે િાવહતી ફેનાિ નુવનઝ અને ડોવિાંગોસ પેઇઝ જેિા પ્રિાસીઓના
યાત્રાિણિિાાંર્થી િળે છે.
પ્રશ્નઃ 2 વિજયનગર સામ્રાજ્યની કેન્િીય શાસન વ્યિસથા વિશે સમજાિો.
જિાબઃ • રાજ :
➢ વિજયનગર િહીિટી તાંત્રના કેન્દ્રિાાં રાજા િુખ્ય તર્થા સિોપરી સત્તા ધરાિતો હતો.
રાજાને ‘રાય’ કહેિાિાાં આિતો તર્થા તેને ભગિાનની સિકક્ષ િાનિાિાાં આિતો.
➢ આ કાળિાાં પણ, પ્રાચીન કાળની જેિ, રાજ્યની ‘સપ્તાાંગ વિચારધારા’ પર ભાર િકિાિાાં
આવ્યો હતો.
➢ રાજ્યાવભષેક સિયે, વિજયનગરના રાજાએ િૈરદક રાજાઓની જેિ પ્રજાપાલન અને
વનષ્ઠાની શપર્થ લેિી પડતી હતી. અચ્યતદેિરાયે વતરુપવત િાંરદરિાાં તેિનો રાજ્યાવભષેક
કયો હતો.
➢ વિજયનગર કાળિાાં પણ દવક્ષણ ભારતની ‘સાંયુિ શાસક’ પરંપરા હાર્થ ધરિાિાાં આિી
હતી.
• વહીવટી વ્યવસ્થા :
➢ િહીિટી સાંસ્ર્થાઓિાાં, ‘રાજપરરષદ’ એ રાજાની શવિને વનયાંવત્રત કરિાની સૌર્થી
શવિશાળી િાધ્યિ હતી. આ રાજ્યપરરષદના િાધ્યિર્થી જ રાજા શાસન કરતો હતો.
અને રાજ્યનો િહીિટ ચલાિિા િાટે તેની સલાહ અિશ્ય લેતો હતો.
• રાિપરરષદ :
• પ્રાાંતોના નાયકો, સાિાંત શાસકો, વિદ્વાનો, પ્રિુખ ધિાિચાયો, સાંગીતકારો, કળાકારો,
િેપારીઓ, વિદેશી રાજ્યોના રાજદતોની બનેલી હતી. કૃષ્ણ દેિરાય અને તેના
રાજદરબારના પ્રિુખ વિદ્વાન પેડણ બાંને જ આ રાજપરરષદના સભ્ય હતા.
• માંણત્રપરરષદ :
➢ રાજપરરષદ પછી કેન્દ્રિાાં િાંવત્રપરરષદ હતી, જેના પ્રિુખ અવધકારી ‘પ્રધાનો’ કે
‘િહાપ્રધાનો’ હતા.
➢ િાંવત્રપરરષદની સભાઓનુાં િેંકટવિકાસ િાંડપ નાિના સભાગૃહિાાં આયોજન ર્થતુાં.
િવત્રપરરષદિાાં સાંભવિત 20 સભ્યો હતા. િાંવત્રપરરષદના અધ્યક્ષને ‘સભાનાયક’ કહેિાિાાં
આિતા હતા. વિદ્વાન, રાજનીવતિાાં વનપુણ 50 ર્થી 70 િષિની ઉંિર અને સ્િસ્ર્થ
વ્યવિઓને જ આ િાંવત્રપરરષદના સભ્ય બનાિિાિાાં આિતા હતા.
➢ આ િાંવત્રપરરષદ વિજયનગર સામ્રાજ્યના સાંચાલનિાાં સૌર્થી િહત્િપણિ સાંસ્ર્થા હતી.
➢ રાજા અને યુિરાજ પછી, ‘પ્રધાનો’ કેન્દ્રના સૌર્થી અગ્રણી અવધકારી હતો. જેની તુલના
આપણે િરાઠાકાલીન પેશિાઓ સાર્થે કરી શકીએ.

62
• કેન્રીય ્ણચવાલય :
➢ સવચિાલયિાાં વિવભન્ન વિભાગો હતા. તેિાાં ‘રાયસિ’ (સવચિ), ‘કવણિકિ’ (એકાઉન્ટન્ટ)
િગેરે અવધકારીઓ હતા. ‘રાયસિ’ રાજાના િૌવખક હુકિોને લખતો (નકલ) હતો તર્થા
કવણિકિ વહસાબ અવધકારી હતો.
➢ વિશેષ વિભાગોર્થી સાંબાંવધત અવધકારીઓ કે વિભાગ પ્રિુખોના હોદ્દાઓના નાિ વભન્ન
હતા. જેિ કે ‘િાનેય પ્રધાન’ ગૃહિાંત્રી હતો. શાહી િુદ્રા રાખનાર અવધકારીને
‘િુદ્રાકતાિ’ કહેિાતો.
➢ ઉતરતા ક્રિિા વિજયનગર સામ્રાજ્યના િહીિટી એકિો આ િુજબ હતા – રાજ્ય >
િાંડળ (પ્રાાંત) > કોટ્ટિ કે િલનાડુ (વજલ્લા) > નાડુ > િેલાગ્રાિ (50 ગાિ, નાડની હેઠળ)
> સ્ર્થલ અને સીિા > ગાિ

પ્રશ્નઃ 3 વિજયનગર સામ્રાજ્યના મહેસૂલ િહીિટીતાંત્ર વિશે જણાિો. વિવિધ પ્રકારના


કરિેરાઓના કારણે વિજયનગર સામ્રાજ્યની મહેસલ ુ પ્રણાલીની આલોચના
કરિામાાં આિી છે. ટીપપણી કરો.
જિાબઃ ➢ કૃવષ અર્થિતાંત્ર હોિાના કારણે વિજયનગરના રાજ્યની આિકનુાં િુખ્ય સાધન જિીન
િહેસલ હતુ. તેને ‘વશિ’ કહેિાિાાં આિતુાં અને કેન્દ્રીય િહેસલ ખાતાને ‘અર્થિને’
કહેિાિાાં આિતુાં.
➢ જિીન િહેસલ ઉપરાાંત આિકના િુખ્ય સાધનો હતા: સાંપવત્ત કર, વ્યાપારરક કર, ઉદ્યોગ
કર, સાિાવજક અને સાિુદાવયક કર, અર્થિદંડ િગેરે.
• િમીન મહે્ૂલ :
➢ જિીન િહેસલના દરની આકારણી િાટે જિીનનુાં 1) ખેતીલાયક જિીન, 2) સકી
જિીન, 3) જાંગલ અને બાગાયતિાળી જિીનિાાં વિભાજન કરિાિાાં આિતુાં.
➢ જિીનની ઉત્પાદકતાના આધાર પર જિીન િહેસુલ નક્કી કરિાિાાં આિતુાં હતુ. જિીન
િહેસલ અાંગેના વનયિો પણ બનાિિાિાાં આવ્યા હતા. વિજયનગર કાળિાાં સાંપણિ
સામ્રાજ્યિાાં જિીન િહેસલનો દર એક સિાન ન હતો. દા.ત., િાંરદરો અને બ્રાહ્મણો પર
જિીન િહેસલ ક્રિશ: 1/30 ભાગ અને 1/20 ભાગ હતુ.ાં રોકડ કે િસ્તુ એિ બાંને રીતે
જિીન િહેસલ આપી શકાતુ.ાં
• અન્ય કર :
➢ વિજયનગર સામ્રાજ્ય દ્વારા િસલ કરિાિાાં આિતા વિવિધ કરોના નાિ હતા – કદિાઇ,
િગિાઇ, કવનકકઇ, કત્તનમ્, િરમ્, ભોગમ્, િારર, પત્તિ, ઇરાઇ અને કત્તાયમ્.
➢ જિીન િહેસલ ઉપરાાંત રાજ્ય તરફર્થી ચરાઇિેરો, ઘરિેરો, લગ્નિેરો લેિાિાાં આિતા.
સાિાવજક અને સાિુદાવયક કરોિાાં ‘લગ્નિેરો’ િર અને કન્યા બાંને પક્ષોર્થી િસલ
કરિાિાાં આિતો હતો. વિજયનગર શાસકોએ ‘વિધિા વિિાહ’ને ‘લગ્નિેરા’ ર્થી િુિ
કયુું હતુ.
➢ િેચાણિેરો કુંભાર, િોચી, ધોબી, પશુઓ, હજાિ પર પણ કર લેિાિાાં આિતો. આ
કાળિાાં વભખારીઓ, િાંરદરો અને ગવણકાઓ પાસેર્થી પણ કર લેિાિાાં આિતો હતો.
➢ ત્રણ િુખ્ય પરરિહન કર હતા – 1) સ્ર્થળ દાયિ, 2) િાગિ દાયિ અને 3) િગુલા દાયિ.

63
➢ આટલા િધુ પ્રકારના કરિેરાઓના કારણે વિજયનગરની િહેસલ પ્રણાલીની આલોચના
કરિાિાાં આિી છે પરંતુ આ સિયે વિજયનગર સમૃવદ્ધના વશખરે હતુ.ાં તેર્થી એ
સ્િાભાવિક હતુ કે રાજ્ય તેનો એક ભાગ પ્રાપ્ત કરે. િળી કરિેરાઓની સાંખ્યા િધારે હતી
પરંતુ તેની િાત્રા િધારે હતી નહી. આપણે એ પણ યાદ રાખિુાં જોઇએ કે પ્રજાનુાં કલ્યાણ
વિજયનગરના શાસકોનો સૌ પ્રર્થિ ઉદ્દેશ્ય હતો.
પ્રશ્નઃ 4 વિજયનગરકાલીન સામાવજક વ્યિસથા (Society) નુાં િણણન કરો. તેમાાં નીચલા
સામાવજક સમૂહોમાાં બેિડા વિભાજન (જમણા હાથ અને ડાબા હાથ જાવતઓ) પર
ખાસ નોંધ લખો.
જિાબઃ ➢ ફેનાિન્ડો નુનોઝ, ડોિીંગો પેઇઝ, વનકોલો કોન્ટી જેિા વિદેશી િુસાફરોના િણિનોિાાં અને
તત્કાલીન સાવહત્યિાાં આપણને વિજયનગરકાલીન સિાજજીિનનુાં સુદાં ર દશિન જોિા
િળે છે. ભારતીય સિાજની સાિાન્ય સાંરચના વિજયનગરકાલીન સાિાવજક સાંરચના
કરતા અલગ છે. જ્યારે આપણે વિજયનગરકાલીન સિાજનુાં અધ્યયન કરીએ છીએ
ત્યારે આપણને વિજયનગર સામ્રાજ્ય સિયના સિાજની વનમ્નવલવખત ત્રણ
વિશેષતાઓ/વિલક્ષણતાઓ જોિા િળે છે.
1) ઉત્તર ભારતના બ્રાહ્મણોર્થી વિપરીત દવક્ષણ ભારતના બ્રાહ્મણોની ધિિ–વનરપેક્ષ
ભવિકા અવધક પ્રબળ રહી હતી. તેઓ િહીિટી અને સૈવનક સેિાિાાં ભાગીદારો
હતા. અસાંખ્ય િેરદક િાંરદરોના આવિભાિિર્થી તેિની શવિિાાં િધારો ર્થયો હતો.
2) દવક્ષણ ભારતના સિાજિાાં બેિડુાં વિભાજન જોિા િળે છે. પ્રર્થિ વિભાજન જાવતના
આધાર પર તો રદ્વતીય વિભાજન વ્યિસાયના આધાર પર. નીચલા સાિાવજક
સિહોિાાં બેિડુાં વિભાજન જોિા િળે છે. વ્યિસાયના આધાર પર નીચલા સિાવજક
સિહોનુાં વિભાજન જિણા હાર્થિાળા અને ડાબા હાર્થિાળાની િચ્ચે ર્થયુાં હતુ.
જિણા હાર્થની જાવતઓને ‘િલાંગઇ’ તર્થા ડાબાહાર્થ ની જાવતઓને ‘ઇલાંગઇ’
કહેિાિાાં આિતી. બાંને સિુહોિાાં 58 – 58 જાવતઓ હતી. ‘િલાંગઇ’ સિહ (જિણા
હાર્થ) ની જાવતઓ ખેતઉત્પાદન તર્થા સ્ર્થાવનક વ્યાપાર સાર્થે સાંકળાયેલી હતી. આ
સિહ વિશેષાવધકાર પ્રાપ્ત સિહ હતુ જ્યારે ‘ઇલાંગઇ’ સિહને વિશેષાવધકાર પ્રાપ્ત ન
હતા. ‘ઇલાંગઇ’ સિહ (ડાબા હાર્થ) ની જાવતઓ વબનખેત ઉત્પાદનોિાાં, વ્યાપાર
તર્થા ‘વશલ્પ–કળા’ કારીગરીના ઉત્પાદન સાર્થે સાંકળાયેલી હતી.
3) સિાજની એક િહત્ત્િપણિ વિલક્ષણતા હતી ભૌગોવલક આધાર પર સિાજનુાં
વિભાજન. જેિાાં સિાજનુાં પ્રાદેવશક ખાંડીકરણ જોિા િળતુ.ાં વપતરાઈઓ અને િાિા–
ભાણી િચ્ચે લગ્ન ર્થતા હતા.
➢ આ ભારતીય ઇવતહાસનુાં અાંવતિ સામ્રાજ્ય હતુ જે િણાિશ્રિ ધિિની રક્ષા પોતાની ફરજ
િાનતુ હતુ.
➢ વિજયનગરિાાં દાસ પ્રર્થા પ્રચવલત હતી. વનકોલો કોન્ટીએ નોંધ્યુ હતુાં કે ‘વિજયનગર
સામ્રાજ્યિાાં વિશાળ સાંખ્યાિા દાસ હતા.’

64
➢ સ્ત્રીઓ રાજકારણિાાં ભાગ લેતી. સાંગીત અને નૃત્ય જેિી લવલત કળાઓ તેિની
વશક્ષાના પ્રિુખ અાંગ હતા. નનોઝે કહ્યુ હતુ કે ‘વિજયનગરના રાજા પાસે એિી સ્ત્રીઓ
છે કે જેઓ િલ્લકુસ્તીિાાં ઉસ્તાદ છે અને સ્ત્રીઓ ન્યાય આપિાનુાં કાયિ કરતી.’ તે
સિયિાાં બહુપત્નીત્િનો રરિાજ હતો. બાળલગ્નની પ્રર્થા પણ અિલિાાં હતી. બાબોસા,
નનીઝ િગેરે વિદેશી પ્રિાસીઓએ સતીપ્રર્થાનુાં િણિન કયુું છે.
➢ શતરંજ અને પાસા ખેલ બહુ લોકવપ્રય હતા. કૃષ્ણ દેિરાય સ્િયાં િોટા શતરંજ પ્રેિી હતા.

પ્રશ્નઃ 5 ચોલ સામ્રાજ્યના અવભલેખો ચોલોની મહેસૂલ વ્યિસથા પર પ્રકાશ પાડે છે.
રટપપણી કરો.
જિાબઃ • િમીન મહે્ૂલ :
➢ ચોલ રાજ્યની આિકનુાં િુખ્ય સાધન જિીન િહેસલ હતુ.ાં ચોલરાજા રાજરાજ તર્થા
કુલોતુાંગે જિીનની િાપણી કરાિી. ઉત્પાદકતાના આધારે જિીનનુાં િહેસલ નક્કી
કરિાિાાં આિતુાં.
➢ ચોલોના અવભલેખ એ સિયની િહેસલ વ્યિસ્ર્થા પર પ્રકાશ પાડે છે. તે સિયે એક
વનયવિત કર–વ્યિસ્ર્થા જોિા િળે છે. જિીન િહેસલને ‘કદમ્િઇ’ કહેિાિાાં આિતી.
ઉપજ અનુસાર ભવિને કુલ 12 િગિિાાં વિભાવજત કરિાનુાં વિિરણ ચોલ અવભલેખોિાાં
છે.
➢ જિીન િહેસલનો સાંગ્રહ અને તેને િુખ્ય િર્થકે લઇ જિાની વ્યિસ્ર્થા ઉર, િલનાડુ તર્થા
નાડુ દ્વારા કરિાિાાં આિતી. ‘િેવલ’ ભવિિાપનુાં એકિ હતી.
• અન્ય કર :
➢ ચોલ અવભલેખોિાાં જિીન િહેસલ ઉપરાાંત અનેક પ્રકારના કર અને ઉપકરોની યાદી
જોિા િળે છે. ઉદાહરણ તરીકે – આયાિ (િહેસલ), િરિજ્જારડ (ઉપયોગી વૃતકર),
કડિૈ (સોપારીના બગીચા પર કર), િનૈઇરૈ (ગૃહકર), કઢૈઇરૈ (વ્યાપારરક પ્રવતષ્ઠાન કર),
પેવિર (તેલઘાનો કર), રકડાક્કાશુ (પશુ કર), પારડકાિલ (ગાિ સુરક્ષા કર), િાશલ્લ્પરિમ્
(દ્રારકર), િગન્િૈ (સોની, લુહાર, કુંભાર, સુર્થાર િગેરે પર લાગતો કર).
➢ કરિેરાઓને િસલ અને કેન્દ્રીય ખજાનાિાાં જિા કરાિાનુાં કાયિ સ્ર્થાવનક િહીિટ દ્વારા
ર્થતુ.ાં
➢ જિીન િહેસલ ઉપરાાંત િીઠાકર, વસાંચાઇકર, સીિા શુલ્ક, ખનીજ િેરો, વ્યાપારકર, િગેરે
આિકના સાધન હતા. વિિાહ સિારોહ પર પણ કર લગાડિાિાાં આિતો.
➢ રાજસ્િ ખાતાના પ્રિુખ અવધકારીને ‘િરરત્પોત્તરાક્ક’ કહેિાિાાં આિતુ હતુ. નગરોિાાં કર
સાંગ્રહની જિાબદારી ‘નગરમ્’ સવિવતની અધીન.
પ્રશ્નઃ 6 ચોલ સમયના કેન્િીય, પ્રાાંતીય અને સથાવનક િહીિટીતાંત્રની સમજૂતી આપો.
જિાબઃ • કેન્રીય વહીવટી તાંત્ર :
➢ ચોલ સામ્રાજ્યના િહીિટી તાંત્રિાાં રાજા સિોચ્ચ િડો ગણાતો. તે ‘ચક્રિવતાંગલ’, વત્રલોક
સમ્રાટ’ જેિાાં િહાન વબરુદો ધારણ કરતા. રાજાના કાિિા સહાય િાટે સલાહકાર હતા.
ચોલ અવભલેખોિાાં સલાહકાર તરીકે બ્રાહ્મણ, પુરોવહત તર્થા રાજગુરુનો ઉલ્લેખ િળે છે.
તે િાંત્રીઓ અને વિભાગીય િડાઓની સલાહ પણ અિશ્ય લેતો.

65
➢ ચોલ સામ્રાજ્યિાાં િારસા–વિગ્રહ જોિા િળતો નહી કારણ કે જયેષ્ઠતાના આધારે
ઉત્તરાવધકારની પ્રર્થા હતી.
➢ ચોલ સામ્રાજ્યિાાં કેલ્ન્દ્રય તેિ જ સ્ર્થાવનક એિ બાંને સ્તરે અવધકારીઓનુાં વ્યિલ્સ્ર્થત તાંત્ર
હતુ.ાં રાજરાજ પ્રર્થિના સિયિાાં અનેક અવધકારીઓનો ઉલ્લેખ િળે છે.
➢ ચોલો હેઠળ ઊાંચા હોદ્દાઓ ધરાિતા અવધકારીઓને ‘પેરુન્દાનિ’ તર્થા વનચા હોદ્દાઓ
ધરાિતા અવધકારીઓને ‘સેરુન્દાનિ’ કહેિાિાાં આિતા હતા. સાિાન્ય રીતે આ હોદ્દાઓ
િારસાગત હતા અને પગાર ભવિ અનુદાનના રૂપિાાં આપિાિાાં આિતો હતો. તેને
‘જીવિતા’ કહેિાિાાં આિતુાં હતુ.
➢ અવધકારીઓનો એક એિો િગિ પણ હતો જે રાજાના આદેશો પર સહી કરતો હતો. તેને
‘ઓલૈયકુટ્ટિ’ કહેિાિાાં આિતા હતા. રાજાના અાંગત અાંગરક્ષકો ‘િેડૈક્કાર’ કહેિાતા.
નાયક, સેનાપવત તર્થા િહાદંડનાયક સેનાના ઊાંચા હોદ્દાઓ ધરાિતા અવધકારીઓ હતા.
• મુખ્ય અણધકારીઓ આ પ્રમાિે હતા :
1) ઔલેનાયકિ – પ્રધાન સવચિ
2) વતરુન્દનિ – એક પ્રધાન કિિચારી
3) વિડૈયાવધકારરન – કાયિ પ્રેષક
• પ્રાાંતીય વહીવટી તાંત્ર :
➢ સારા િહીિટી સાંચાલન િાટે ચોલ સામ્રાજ્ય 6 પ્રાાંતોિાાં િહેચાયેલુાં હતુ.ાં પ્રાાંતને ‘િડલમ્’
કહેિાિાાં આિતુ હતુ.ાં િહત્િપણિ િાંડલિનો િહીિટ રાજપરરિારર્થી સાંબધાં ધરાિનાર
વ્યવિને સોપિાિાાં આિતો. િાંડલિનો િડો રાજાને જિાબદાર રહી પોતાનાાં કાયિ કરતો.
➢ િાંડલિ િલનાડુ (વજલ્લા) િાાં િહેચાયેલુાં હતુ. િલનાડુ નાડુિાાં વિભાવજત કરિાિાાં આિતુ
અને નાડુને કુરિિાાં વિભાવજત કરિાિાાં આિતુ હતુ.
➢ આ રીતે ઉતરતા ક્રિિા ચોલ સામ્રાજ્યના િહીિટી એકિો આ પ્રિાણે હતા – રાજ્ય >
િાંડલિ > િલનાડુ > નાડુ > કુરંિ > ગ્રાિ
• સ્થાણનક વહીવટ :
➢ ચોલ િહીિટની વિશેષતાઓ તેની સ્િાયત સાંસ્ર્થાઓ હતી. ચોલ શાસક પરાાંતક પ્રર્થિના
ઉત્તરિેરુર વશલાલેખ ગ્રાિીણ િહીિટ અને સ્ર્થાવનક સ્િાયત્ત સાંસ્ર્થાઓની કાયિસાંચાલન
પ્રણાલી ઉપર પ્રકાશ પાડે છે. િાંડલિના િહીિટી તાંત્રર્થી લઇને ગ્રાિના િહીિટી તાંત્ર
સુધી સહાયતા િાટે સ્ર્થાવનક સભાઓ હતી. દરેક નાડુિાાં ‘નટ્ટર’ નાિે સભા હતી.
➢ સાિાન્ય અને દેિદાન ગાિિાાં ‘ઉર’ સાંસ્ર્થાની રચના કરિાિાાં આિી હતી.
➢ બ્રહ્મદેય અને અગ્રહાર ગાિિાાં ‘સભા’ સાંસ્ર્થાની રચના કરિાિાાં આિતી હતી.
➢ આ સ્ર્થાવનક સ્િાયત સાંસ્ર્થાઓ ‘િારરયિ’ નાિે ઓળખાતી સવિવતઓના િાધ્યિર્થી કાિ
કરતી હતી.
➢ ‘નગરિ’ વ્યાપારી સિુદાયની સૌર્થી િહત્િપણિ િહીિટી સભા હતા. નગરિ શહેરી
વ્યાપારરક કેન્દ્રોનુાં સાંચાલન કરતી હતી.

66
પ્રશ્નઃ 7 ચોલ શાસક પરાાંતક પ્રથમના ઉત્તરમેરુર વશલાલેખના મહત્િનુાં વિશ્લેષણ કરો.
જિાબઃ • શા્કોની માણહતી :
➢ ચોલોના ઇવતહાસિાાં ઉતરિેરુર વશલાલેખનુાં િહત્િપણિ સ્ર્થાન છે. ઉત્તરિેરુર વશલાલેખ
ચોલ શાસક પરાાંતક પ્રર્થિની વસવદ્ધઓની સાર્થે ચોલકાલીન ગ્રાિીણ સ્િાયત સાંસ્ર્થાઓ
િગેરેની જાણકારી આપે છે. પરાાંતક પ્રર્થિનો શાસનકાળ ઇ.સ. 907 ર્થી 953 સુધી હતો.
તેણે પોતાના વપતાની સામ્રાજ્યિાદી નીવતનો વિસ્તાર કયો અને પાાંડ્ય પ્રદેશ િદુરા પર
અવધકાર કરી લીધો.
➢ ઇ.સ. 915 િાાં પરાાંતકે ‘િેલ્લુર’ યુદ્ધિા પાાંડ્ય તર્થા શ્રીલાંકાની સાંયિ
ુ સેનાને પરાવજત
કરી. અહીંર્થી જ ચોલો અને શ્રીલાંકાની િચ્ચે સાંઘષિ પણ પ્રારંભ ર્થયો.
• સ્થાણનક ્ાંસ્થાઓની માણહતી :
➢ ઉત્તરિેરુર વશલાલેખ ભારતીય ઇવતહાસિાાં પરાાંતક પ્રર્થિની વસવદ્ધઓ કરતાાં ચોલકાલીન
ગ્રાિીણ સ્િાયત સાંસ્ર્થાઓની જાણકારીના કારણે િધારે િહત્િપણિ છે. ચોલસમ્રાટ
પરાાંતકના શાસનના 12િા અને 14િાાં િષિના પ્રવસદ્ધ ઉત્તરિેરુર વશલાલેખોર્થી ગ્રાિીણ
િહીિટ અને સ્ર્થાવનક સ્િાયત સાંસ્ર્થાઓની કાયિસાંચાલન પ્રણાલી ઉપર પ્રકાશ પડે છે.
➢ તેિાાં ત્રણ પ્રકારની ગ્રાિ સભાઓનો ઉલ્લેખ– 1) ઉર, 2) સભા/િહાસભા, 3) નગરિ.
આ સિયની સ્ર્થાવનક સ્િાયત સાંસ્ર્થાઓિાઅ ઉર તર્થા સભા પુખ્ત િયના સદસ્યો દ્વારા
બનતી હતી.
➢ સાિાન્ય અને દેિદાન ગ્રાિિાાં ‘ઉર’ સાંસ્ર્થાની રચના કરિાિાાં આિતી હતી. તેની
કારોબારી સવિવત (કાયિકારરણી સવિવત) ને ‘આલુાંગણિ’ કહેિાિાાં આિતુાં હતુ.
➢ બ્રહ્મદેય અને અગ્રહાર ગાિિાાં ‘સભા’ સાંસ્ર્થાની રચના કરિાિાાં આિતી હતી.
(બ્રાહ્મણોને આિતી ભિી બ્રહ્મદેય અને સિુદાય વિશેષ (બ્રાહ્મણ) નો સાિવહક ભવિ
અગ્રહાર). આિ ‘સભા’ િળ અગ્રહારો અર્થિા બ્રાહ્મણ િસાહતોની સાંસ્ર્થા હતી.
➢ ગ્રાિની કાિગીરીની દેખરેખ એક કારોબારી સવિવત કરતી હતી, જેને ‘િરરયિ’
કહેિાિાાં આિતુ હતુ.ાં
➢ ‘િરરયિ’ના સભ્ય બનિા િાટે કેટલીક લાયકાત પણ સચિિાિાાં આિી હતી. જેિાાં 35
ર્થી 70 િષિની ઉંિર, જેની પાસે લગભગ દોઢ એકડ જિીન હોય તર્થા જે પોતાની જિીન
પર બનેલા િકાનિાાં રહેતો હોય અને િૈરદક િાંત્રોને જાણતો હોય.
➢ િહાસભાને ‘પેરુગ ાં ુરર’, તેના સભ્યોને ‘પેરુિક્કલ’ તર્થા સવિવતના સભ્યોને
‘િારરયાપપેસિક્કલ’ કહેિાિાાં આિતા હતા. સભાની બેઠક ગ્રાિના િાંરદરિાાં, વૃક્ષની
નીચે કે જળાશયના રકનારે ર્થતી હતી.
➢ સાિિજવનક ભવિ પર િહાસભાનુાં સ્િાવિત્િ હતુ.ાં ગ્રાિના વહત િાટે િહાસભા કર પણ
લગાડતી.
67
➢ ‘િરરયિ’ ના સભ્યોનો કાયિકાળ 3 િષિનો હતો. સવિવતના સભ્યોને ચાંટિા િાટે દરેક
ગાિને 30 િોડિિાાં િહેચિાિાાં આવ્યુાં હતુ. પ્રત્યેક િોડિ િાાંર્થી એક–એક વ્યવિની ચાંટણી
‘લોટરી’ દ્વારા. િારરયિના 30 સભ્યોિાાંર્થી 12 વૃદ્ધ તર્થા વિદ્વાન સભ્યને િાવષિક સવિવત
(સમ્બત્સરિારરયિ) િાટે, 12 સભ્ય ઉદ્યાન સવિવત (તોટ્ટિારરયિ) તર્થા 6 સભ્ય
યેરરિારરયિ િાટે નાિાાંરકત કે ચાંટિાિાાં આિતા હતા.
➢ ‘નગરિ’ – વ્યાપારી સિુદાયની સૌર્થી િહત્િપણિ િહીિટી સભા હતી. નગરિ
વ્યાપારરક કેન્દ્રોનુાં સાંચાલન.
➢ ‘ગ્રાિસભા’ – તે જિીન િહેસલનો સાંગ્રહ કરીને તેને વતજોરીિાાં જિા કરતી હતી.
ન્યાયનુ કાયિ પણ કરતી હતી. િાંરદરોનુાં વનિાિણ, આિક – ખચિનો વહસાબ, જિીનિાાં
કોઇ પણ પ્રકારના પરરિતિન િાટે ગ્રાિ સભાની અનુિવત આિશ્યક હતી.

પ્રશ્નઃ 8 રાષ્ટ્રકુટ સમયના કેન્િીય, પ્રાાંતીય અને સથાવનક િહીિટીતાંત્રની સમજૂતી આપો.
જિાબઃ ➢ રાષ્ટ્રકુટોનુાં દખ્ખણ ભારતિાાં શાસન હતુ.ાં તેઓ બાદાિીના ચૌલુક્યોના સાિાંત હતા.
અશોકના વશલાલેખોિાાં ‘રરઠકો’નો ઉલ્લેખ િળે છે. જે રાષ્ટ્રકુટ હશે તેિુાં િાનિિાાં આિે
છે. રાષ્ટ્રકુટ સામ્રાજ્યનો સ્ર્થાપક રાજા દંવતદુગિ હતો. તેણે િાન્યખેતને પોતાની રાજધાની
બનાિી હતી.
• કેત્ન્રય વહીવટ :
➢ રાષ્ટ્રકુટ સામ્રાજ્યના િહીિટીતાંત્રના કેન્દ્રિાાં રાજા હતા. તેિણે સહાયતા િાટે િાંત્રીઓ
હતા. રાષ્ટ્રકુટ િહીિટી તાંત્રિાાં ‘િહાસાંવધવિગ્રહી’, ‘દંડનાયક’, ‘િહાક્ષપાલાવધકૃતા’.
અને ‘િહાિાત્ય’ િગેરે અવધકારીઓ રાજાની નીચે કાયિ કરતા હતા.
• પ્રાાંતીય વહીવટ :
➢ રાષ્ટ્રકુટ સામ્રાજ્ય પ્રાાંતોિાાં િહેચાયેલુ હતુ,ાં જેને ‘રાષ્ટ્ર’ કહેિાિાાં આિતુાં હતુ.ાં રાષ્ટ્ર
(િાંડળ) પર ‘રાષ્ટ્રપવત’ નાિના અવધકારીની વનિણક કરિાિાાં આિતી હતી.
િહત્િપણિ પ્રાાંતના સબા (રાષ્ટ્રપવત) તરીકે રાજકુિારોને નીિિાિાાં આિતા.
રાષ્ટ્રપવતને િહીિટિાાં િદદ કરિા િાટે ‘રાષ્ટ્રિહત્તરો’ નાિના અવધકારીની વનિણક
કરિાિાાં આિતી. અિોધિષિના શાસનકાળિાાં 16 રાષ્ટ્ર હતા.
• સ્થાણનક શા્ન :
➢ રાષ્ટ્રને ‘વિષયો’ (વજલ્લા)િાાં વિભાજીત કરિાિાાં આિતુાં. તેના પર ‘વિષયપવત’
નાિના અવધકારીની વનિણક કરિાિાાં આિતી હતી. વિષયપવતને િહીિટિાાં િદદ
કરિા િાટે ‘વિષયિહત્તરો’ નાિના અવધકારીની વનિણક કરિાિાાં આિતી.
➢ વિષયની નીચેનુાં િહીિટી એકિ ‘નાડુ’ હતુ. તેના પર ‘નાડુગોિડા’ નાિના
અવધકારીની વનિણક કરિાિાાં આિતી.
➢ તેનુાં છેલ્લુ િહીિટી એકિ ગ્રાિ હતુ. ગ્રાિ પર ‘ગ્રાિપવર્થ’ કે ‘પ્રભુ ગિુાંડા’ નાિના
અવધકારીની વનિણક.

68
➢ એ સિયના રાજ્યતાંત્રિાાં સાિાંતશાહી વ્યિસ્ર્થા અર્થિા અન્ય કોઇ સાંબાંધો કરતા
સ્િાિી–દાસના સાંબાંધોનુાં િધારે પ્રાબલ્ય હતુ.ાં રાષ્ટ્રકૂટોના ભવિ-અનુદાન લેખોિાાં
િુખ્યત્િે 3 િાવહતી િળે છે.
1) રાજાની સહી
2) દાનપત્ર ઘડનારા લવહયાનુાં નાિ
3) દાન ગ્રહણ કરનાર અને દાન વિશે િાવહતી આપનારા અવધકારીનુાં નાિ.
➢ તેિાાં રાજ્યના કોઇ અન્ય અવધકારીઓના નાિ વબલકુલ આિતાાં નર્થી, જે અચરજ
પિાડે તેિુાં છે.

પ્રશ્નઃ 9 સાતિાહન શાસન હેઠળ નાગરરક િહીિટી માળખુાં સથાવપત કરિાના પ્રયત્નો
કરિામાાં આવ્યા હતા, પરુંતુ તેમાાં લશ્કરી પરરબળો મુખ્ય રહ્યા. સપષ્ટ કરો.
જિાબઃ ➢ પુરાણોિાાં સાતિાહન િાંશને ‘આાંધ્રજાતીય’ તર્થા ‘આાંધ્રભૃત્ય’ કહેિાિાાં આવ્યા છે. વસિુકે
સાતિાહન િાંશની સત્તાની સ્ર્થાપના કરી.
➢ સાતિાહન િહીિટીતાંત્ર િૌયિકાલીન તત્િો અને ક્ષેત્રીય તત્િોની િચ્ચે સાાંિજસ્યનુાં
પરરણાિ હતુ.ાં સાતિાહનોની હેઠળ એક વસવિલ િહીિટના ઢાાંચાની સ્ર્થાપના કરિાનો
પ્રયત્ન કરિાિાાં આવ્યો. પરંતુ જનજાતીય તત્ત્િોની બહુલતાને જોતા તેિાાં સૈવનક
પરરબળોની પ્રિુખતા બની રહી. ભવિ અનુદાનના િાધ્યિર્થી જનજાતીય ક્ષેત્રોિાાં
રાજ્યક્ષેત્રનાાં પ્રભાિને િધારિાનો સતત પ્રયાસ કરિાિાાં આવ્યો.
• વહીવટી તાંત્ર :
➢ સાતિાહન સામ્રાજ્યના િહીિટી તાંત્રિાાં રાજા સિોચ્ચ િડો ગણાતો. રાજા પોતાની
તુલના દેિોર્થી કરિા લાગ્યા હતા. સાતિાહન રાજાઓ દ્વારા પોતાને બ્રાહ્મણ ઘોવષત
કરિાિાાં આવ્યા. રાજાની લ્સ્ર્થવત િૌયિ કાળની તુલનાિાાં કિજોર હતી કારણ કે રાજ્યની
હેઠળ અવધનસ્ર્થ રાજ્ય અને શાસકો (સાિાંત) હતા. સાતિાહન િાંશના િોટાભાગના
િહીિટી એકિો સમ્રાટ અશોકના સિયના હતા.
➢ રાજાને િહીિટિાાં િદદ કરિા િાટે િાંવત્રપરરષદ હતી.
➢ સામ્રાજ્ય પ્રાાંતોિા િહેચાયેલુાં હતુ. પરંતુ પ્રાાંતીય િહીિટ એક સેનાપવતની હેઠળ હતુ.
દખ્ખણની જનજાતીઓનુાં હજી પણિ બ્રાહ્મણીકરણ ર્થયુાં ન હતુ.ાં
➢ પ્રાાંત વજલ્લાઓિાાં િહેચાયેલુ હતુ, તેને ‘અહાર’ કહેિાિાાં આિતુાં હતુ.ાં તેના અવધકારીને
િૌયિયુગની જેિ ‘અિાત્ય’ કહેતા.
➢ ગ્રાિીણ ક્ષેત્રના િહીિટનુાં કાિ ‘ગૌલ્લ્િક’ સાંભાળતો. ગૌલ્લ્િક એક સૈવનક ટુકડીનો
પ્રધાન હતો. તેનુાં િુખ્ય કાિ કાયદો અને વ્યિસ્ર્થા જાળિી રાખિુાં હતુ.
➢ જનજાતીય ક્ષેત્રિાાં રાજકીય પ્રભાિના વિસ્તાર િાટે િોટી સાંખ્યાિાાં બ્રાહ્મણો અને બૌદ્વ
વભક્ષુઓને ભવિઅનુદાન આપિાિાાં આિતુાં.
➢ િહીિટિાાં સ્ત્રીઓની પણ ઉપલ્સ્ર્થવત હતી. ઉદાહરણ તરીકે ગૌતિીપુત્ર શતકણીના
નાિની સાર્થે િાતાનુાં નાિ જોિા િળે છે.

69
➢ શહેરી િહીિટિાાં ‘વનગિ સભા’ જેિી સાંસ્ર્થાના િાધ્યિર્થી ક્ષેત્રીય લોકોને પ્રવતવનવધત્િ
અપાતુ.ાં
➢ સાતિાહન િહીિટીતાંત્રિાાં સૈવનક અને સાિાંતી લક્ષણો જોિા િળે છે. સાિાંતોની ત્રણ
શ્રેણીઓ નીચે પ્રિાણે:
1) પ્રર્થિ શ્રેણી – રાજા (વસક્કા બહાર પાડિાનો અવધકાર)
2) રદ્વતીય શ્રેણી – િહાભોજ
3) ૃતીય શ્રેણી – સેનાપવત
➢ સાતિાહન શાસનના વશલાલેખોિાાં ‘કટક’ અને ‘સ્કન્ધાિાર’ શબ્દોનો ઉલ્લેખ જોિા િળે
છે. તે સૈવનક વશવબર હતો તર્થા િહીિટી કેન્દ્રના રૂપિાાં કાિ કરતો.
➢ આિ, સતિાહનકાળિાાં િહીિટી િાળખાિાાં સૈન્ય પરરબળો િધુ જોિા િળે છે.

પ્રશ્નઃ 10 પલ્લિકાલીન કેન્િીય, પ્રાાંતીય અને સથાવનક િહીિટીતાંત્રની સમજૂતી આપો.


જિાબઃ ➢ પ્રાકૃત તર્થા સાંસ્કૃત વશલાલેખોિાાં પ્રારંવભક પલ્લિ રાજાઓનો ઉલ્લેખ િળે છે. પલ્લિોની
હેઠળ િહીિટીતાંત્ર ઉત્તર ભારત (ગુપ્ત) ના િોડેલ પર આધારરત હતુ, પરંતુ ક્ષેત્રીય
પરરલ્સ્ર્થવતઓને ધ્યાને રાખીને તેના સ્િરૂપિાાં પરરિતિન કરિાિાાં આવ્યા હતા.
• કેત્ન્રય વહીવટ :
➢ ઉત્તર ભારતના રાજાઓની જેિ પલ્લિ રાજાઓએ પણ ‘ િહારાજ’ નુાં વબરુદ ધારણ
કયુિ હતુ. પરંતુ તેઓએ સાર્થે ‘ધિિિહારાજ’, ‘ અલ્ગ્નિોિ’, ‘િાજપેય’,
‘અશ્વિેઘયક્ષી’ િગેરે જેિા પ્રભાિશાળી વબરુદો ધારણ કયાિ.
➢ પલ્લિ સામ્રાજ્યના િહીિટી તાંત્રિાાં રાજા સિોચ્ચ િડો ગણાતો. રાજાને િહીિટિાાં
િદદ કરિા િાટે િાંવત્રપરરષદ હતી. તેને ‘રહસ્યવહકદાસ’ કહેિાિાાં આિતુ હતુ.ાં
➢ િહીિટિાાં િુખ્ય રાણી તર્થા યુિરાજની પણ ભવિકા રહેતી હતી. પલ્લિ
વશલાલેખોિાાં ‘રાવષ્ટ્રક’, ‘આયુિક’, ‘રાજપુરુષ’, િગેરે અવધકારીઓનો ઉલ્લેખ છે.
• પ્રાાંણતય વહીવટ :
➢ િહીિટી સરળતા િાટે પલ્લિના શાસનતાંત્રિાાં સામ્રાજ્યને પ્રાાંતોિાાં િહેચિાિાાં
આિેલ.ુ તેને ‘રાષ્ટ્ર’ કહેતા. પ્રત્યેક રાષ્ટ્રના િહીિટને િાટે એક અવધકારીની વનિણક
કરિાિાાં આિતી. જેને ‘રાષ્ટ્રીક’ કહેિાિાાં આિતો.
• સ્થાણનક વહીવટ :
➢ રાષ્ટ્ર (પ્રાાંત) ને વિષયો (વજલ્લાઓ) િાાં વિભાવજત કરિાિાાં આિતુ. તેના પર
‘વિષયક’ નાિે ઓળખાતા અવધકારીની વનિણક કરિાિાાં આિતી. તેની નીચે
ગાિડાઓનુાં એક સિહ હતુ તર્થા છેલ્લુ િહીિટી એકિ ગાિ હતુ.
➢ પલ્લિોની હેઠળ ગ્રાિીણ િહીિટીતાંત્ર િહત્િપણિ હતુ. દવક્ષણિાાં સ્ર્થાવનક સ્િાયત
સાંસ્ર્થાઓનો વિકાસ ર્થયો. હકીકતિાાં તવિલ ક્ષેત્રિાાં સ્ર્થાવનક સ્િાયત શાસનનો
વિકાસ સૌપ્રર્થિ પલ્લિ–પાાંડ્ય કાળિાાં ર્થયો હતો. પરંતુ તેની વિસ્ૃત કાિગીરી
આગળ ચોલો હેઠળ જોિા િળી.

70
➢ ગાિિાાં બે વભન્ન પ્રકારની પ્રવતવનવધ સાંસ્ર્થાઓ ‘ઉર’ તર્થા ‘સભા’ હતી. સાિાન્ય ગાિ
તર્થા દેિદાન ગાિિા ‘ઉર’ નાિની સાંસ્ર્થાની સ્ર્થાપના ર્થતી. બ્રહ્મદેય તર્થા અગ્રહાર
ગાિિાાં ‘સભા’ નાિની સાંસ્ર્થાની સ્ર્થાપના ર્થતી. ઉર અને સભા પોતાની
સવિવતઓના િાધ્યિર્થી કાયિ કરતી હતી.
➢ પલ્લિોની હેઠળ એક નૌસેના હતી, જે દવક્ષણ-પિિ એવશયાના વ્યાપારિાાં પણ
િેપારીઓની સુરક્ષા અને સહાયતા કરતી હતી.
પ્રશ્નઃ 11 ચાલુક્યકાલીન િહીિટીતાંત્ર ગુપ્તકાલીન િહીિટીતાંત્રના મોડેલ પર આધારરત
હતુ,ાં પરુંતુ ક્ષેત્રીય પરરત્સથવતઓને ધ્યાને રાખીને તેના સિરૂપમાાં પરરિતણન
કરિામાાં આવ્યા હતા. રટપપણી કરો.
જિાબઃ ➢ ચાલુક્યોનુાં દખ્ખણ ભારતિાાં શાસન હતુ.ાં છઠ્ઠી સદીના િધ્યર્થી આઠિી સદીના િધ્ય
સુધી ચાલુક્યોનુાં ‘દવક્ષણપર્થ’ પર પ્રભુત્િ રહ્યુાં હતુ. વશલાલેખ ચાલુક્ય કાળનો ઇવતહાસ
જાણિા િાટે ઘણા ઉપયોગો છે. દા.ત., એરોલ પ્રશલ્સ્ત.
❖ચાલુક્ય િહીિટી તાંત્ર
• કેન્રીય :
➢ ચાલુક્ય િહીિટીતાંત્ર ગુપ્ત િહીિટીતાંત્રના િોડેલ પર આધારરત હતુ. ચાલુક્ય
સામ્રાજ્યના િહીિટી તાંત્રના કેન્દ્રિાાં રાજા હતો. રાજા દ્વારા અવધક પ્રવતષ્ઠા િેળિિા
િાટે રાજત્િના દૈિીકરણ પર ભાર િકિાિાાં આવ્યો હતો. ચાલુક્ય રાજાઓ
‘પરિેશ્વર’ જેિા પ્રભાિશાળી વબરુદો ધારણ કરતા હતા.
➢ રાજાને િહીિટિા િદદ કરિા િાટે િાંત્રીપરરષદ હતી. ચાલુક્યોના કેલ્ન્દ્રય
િહીિટીતાંત્રિાાં આપણને ‘સાંવધવિગ્રહક’ નાિના અવધકારીની સચના િળે છે.
• પ્રાાંણતય અને સ્થાણનક :
➢ સિગ્ર સામ્રાજ્ય ‘િહારાષ્ટ્રકાસ’ િાાં િહેચાયેલુ હતુ.ાં તેને ‘રાષ્ટ્રકાસ’ (િાંડળ) િાાં
વિભાવજત કરિાિાાં આિતુાં. િાંડળ ‘વિષયો’ (વજલ્લા) િાાં િહેચાયેલુાં હતુ.ાં એક
િહીિટી એકિ ‘ભાગો’ હતુ. તે 10 ગ્રાિનો સિહ હતુ. વિક્રિારદત્ય 1લાના સાંજન
તામ્રપલેટિાાં ‘દસગ્રાિ’ નાિના જિીન એકિનો પણ ઉલ્લેખ છે.
➢ આ રીતે ઉતરતા ક્રિિા ચાલુક્ય સામ્રાજ્યના િહીિટી એકિો હતા રાજ્ય >
િહારાષ્ટ્રકાસ > રાષ્ટ્રકસ (િાંડળ) > વિષય (વજલ્લા) > ભોગા (10 ગ્રાિનો સિહ).
આ બધા િહીિટી એકિોના સાંચાલન િાટે અવધકારીઓની વનિણક કરિાિાાં
આિતી.
➢ ચાલુક્યો હેઠળ ગાિનો િહીિટ િહત્િપણિ હતો. તેને ‘ગાંિડુ ’ નાિના અવધકારી
હેઠળ રાખિાિાાં આવ્યો હતો. ગ્રાિીણ િહીિટીતાંત્રિાાં ‘િહાજન’ ની પણ અગત્યની
ભવિકા હતી. તે કેન્દ્રીય િહીિટ અને ગ્રાિીણ િહીિટ િચ્ચેની કડી તરીકે કાિ
કરતો હતો. િહાજનો (વિદ્વાન બ્રાહ્મણો) ના સિહ ‘ઘરટકા’ (ઉચ્ચ વશક્ષણનુાં
સ્ર્થાન)ની દેખભાળ કરતા.
71
પ્રશ્નઃ 12 ચોલકાલીન સથાપત્યોની મુખ્ય વિશેષતા એ છે કે તેમાાં સથાપત્ય કળા સાથે
મૂવતણકળા અને વચત્રકળાનો સાંગમ કરિામાાં આિે છે. સપષ્ટ કરો. OR ચોલકાલીન
સથાપત્યકળા, મૂવતણકળા અને વચત્રકળા વિશે નોંધ લખો.
જિાબઃ ➢ ચોલ કાળિાાં દ્રવિડ સ્ર્થાપત્યશૈલી પોતાની ચરિકક્ષાએ પહોંચી. ચોલ દ્રવિડ શૈલીની િુખ્ય
વિશેષતા– ‘વિિાન’ છે. આ િાંરદરોિાાં િાંડપ, વિિાનની સાર્થે-સાર્થે ગોપુરિનુાં પણ
વનિાિણ ર્થિા લાગ્યુ.ાં િાંડપિાાં અનુષ્ઠાવનક નૃત્ય ર્થતા. રાજરાજ પ્રર્થિે બાંધાિેલુ
‘રાજરાજેશ્વર કે બૃહદેશ્વર િાંરદર’ સૌર્થી િધુ ભવ્ય અને આકવષિત હતુ.ાં રાજેન્દ્ર ચોલે
‘ગાંગૈકોંડચોલપુરિનુાં િાંરદર’ બાંધાવ્યુાં હતુાં જેિાાં ઇંટના સ્ર્થાન પર પથ્ર્થરોનો ઉપયોગ ર્થયો
છે.
➢ ચોલ રાજાઓના કાળિાાં િાંરદરોની દીિાલો પર અસાંખ્ય વશલ્પો કંડારિાિાાં આવ્યા છે.
આ ઉપરાાંત વશિના અનેક અિતારોની, રાિ–સીતાની તેિજ કાવલનાગના િસ્તક પર
નૃત્ય કરતા બાળકૃષ્ણની અદભુત િવતિઓ છે.
➢ ચોલ સામ્રાજ્યિાાં ધાતુવશલ્પોનો પણ વિકાસ ર્થયો હતો. તેિાાં િુખ્યત્િે તાાંબાના કે
કાાંસાના વશલ્પો જોિા િળે છે. 11િી–12િી સદીર્થી નટરાજની ધાતુ પ્રવતિાઓની રચના
વિશેષ પ્રચવલત બની. એ પૈકી વતરુિલાંગાડુિ ાં ાાંર્થી પ્રાપ્ત નટરાજની કાાંસાની િવતિ ભારતીય
ધાતુિવતિકળા વનિાિણના ઉત્કૃિ નિનારૂપ છે. આ ઉપરાાંત િદ્રાસના મ્યુવઝયિિાાં
સાંગ્રહીત શ્રીરાિની ધાતુની િવતિ પણ ઉત્તિ છે.
➢ ચોલકાલીન સ્ર્થાપત્યોની િુખ્ય વિશેષષતા એ છે કે તેિાાં સ્ર્થાપત્યકળા સાર્થે િવતિકળા
અને વચત્રકળાનો સાંગિ કરિાિાાં આિે છે.
➢ ચોલ િવતિકળા િુખ્યત્િે િાંરદરોની સ્ર્થાપત્યકળાિાાં સહાયક તરીકે િપરાતી હતી.
સજાિટિાાં િવતિઓ િહત્િપણિ હતી.
• નટરાિની મૂણતા :
➢ ઉપરનો જિણો હાર્થ – ડિરુાં (rhythm and time)
➢ નીચેનો જિણો હાર્થ – અભ્યિુદ્રાિાાં (fearlessness)
➢ ઉપરનો ડાબો હાર્થ – અલ્ગ્ન (ઉત્પવત અને વિનાશ) (Creation and destruction)
➢ નીચેનો ડાબો હાર્થ – પગ તરફ ઇશારો કરે છે. (occlusion concealment)
➢ વશિ એક િાિન આકૃવત પર નૃત્ય. તે વ્યવિની અજ્ઞાનતા અને અહંકારનુાં પ્રવતક.
➢ હિાિાાં લહેરાતી જટાઓ ગાંગાનદીના પ્રિાહનુાં પ્રતીક
• ણચત્રકળા :
➢ ખાસ કરીને ભીંતવચત્રોનુાં વિશેષ િહત્િ. જેિાાં વતરુિયિ અને િિાંદુરની ગુફાઓ,
કાાંચીના કૈલાસનાર્થ અને િૈકુંઠ પેરુિલના િાંરદરો િુખ્ય છે.
➢ તાંજોર િાંરદરની દીિાલો પર ચોલ વચત્રકળાના ઉદાહરણ િળે છે. ચોલકાલીન
િાંરદરોના વિશે ફગ્યિસન – ‘ચોલ કળાકારોએ દાનિોની જેિ તેનુાં વનિાિણ કયુિ અને
રત્નકારોના રૂપિાાં તેનુાં વિન્યાસ કયુિ’.
72
પ્રશ્નઃ 13 વશક્ષા અને સાવહત્ય ના ક્ષેત્ર માાં ચોલોના યોગદાન નુાં િણણન કરો.
જિાબઃ ➢ ચોલ રાજાઓ એ વશક્ષા તર્થા સાવહત્યને પ્રોત્સાહન આપયુાં હતુ.ાં તેિણે બહોળા પ્રિાણ િાાં
અગ્રહાર અનુદાન દીધા તર્થા તેના િાધ્યિર્થી વશક્ષાને પ્રોત્સાહન આપયુ.ાં િાંરદર વશક્ષાના
િહત્િપણિ કેન્દ્ર હતા. રાજાઓ દ્વારા િાંરદરોને ભવિ અનુદાન આપિાિાાં આિતા. ચોલ
સામ્રાજ્યનુાં ‘કાાંચીપુરિ’ દવક્ષણ ભારતિાાં વશક્ષાનુાં િોટુાં કેન્દ્ર હતુ.ાં
• ણશક્ષા અને ્ાણહતયમાાં પ્રદાન :
➢ ચોલોએ સાંસ્કૃત ભાષાની સાર્થે-સાર્થે તાવિલ અને કન્નડ ભાષાને વ્યાપક પ્રોત્સાહન
દીધુાં. પરાન્તક પ્રર્થિના સિયનુાં િેંકટ િાધિકૃત ઋગ્િેદ પર ભાષ્ય તર્થા રાજરાજ
બીજાના સિયિાાં કેશિસ્િાિીનાિના વિદ્વાને ‘નાના-ઘોણિિ સાંક્ષપે ’ નાિે કોષ નુાં
સજિન કયુ.ું
➢ આ કાળિાાં સાંસ્કૃત વિશ્વવિધાલય ની સ્ર્થાપના ર્થઈ તર્થા કેટલાય ગ્રાંર્થોનો તવિલ
ભાષાિાાં અનુિાદ ર્થયો.
➢ આ કાળને તવિલ ભાષાનો સુિણિકાળ ગણિાિાાં આિે છે.
➢ કુલોતુાંગ પ્રર્થિના રાજકવિ ‘જયનગોંદાર’’ હતા. તેણે ‘કવલાંગતુપવણિ’ નાિે ગ્રાંર્થની
રચના કરી.
➢ કુલોત્તુાંગ ૃતીયના સિયિાાં ‘કમ્બને’ ‘તવિલ રાિાયણ’ની રચના કરી. આ તવિલ
સાવહત્યનુાં િહાકાવ્ય છે.
➢ િહત્િપણિ વિદ્વાન શેરકકલ્લાર – કૃવત ‘પેરરયા પુરાણિ’,
➢ પુગાલેંદી - કૃવત ‘નલબેનિા’.
➢ 11િી સદીિાાં કમ્બન, ઓટક્કુટન અને પુગાલેંદી વિદ્વાન રચનાકાર ર્થયા.

પ્રશ્નઃ 14 વિજયનગરકાળમાાં સાવહત્યનુાં પુનણજાગરણ જોિા મળે છે. OR


વિજયનગરકાલીન સાવહત્ય વિશે નોંધ લખો.
જિાબઃ ➢ હરરહર અને બુકકાને વિજયનગરની સ્ર્થાપનાની પ્રેરણા પોતાના ગુરુ ‘વિધારણ્ય’ તર્થા
િેદોના પ્રવસદ્ધ ભાષ્યકાર ‘સાયણ’ પાસેર્થી િળી હતી. ત્યારબાદ વિજયનગર
સામ્રાજ્યિાાં સાવહત્યનો સારો એિો વિકાસ ર્થયો.
• ્ાણહતય ક્ષેત્રે પ્રગણત :
➢ દેિરાય પ્રર્થિના દરબારિાાં પ્રવસદ્ધ તેલુગુ કવિ ‘શ્રીનાર્થ’ હતા. તેણે ‘હરવિલાસિ’
ની રચના કરી.
➢ ‘દેિરાય રદ્વતીય’ સાવહત્યનો િહાન સાંરક્ષક હતો અને સ્િયાં સાંસ્કૃતનો એક વિદ્વાન
હતો. તેણે 2 સાંસ્કૃત ગ્રાંર્થો ‘િહાનાટક સુધાવનવધ’ અને ‘બાદરાયણના બ્રહ્મસત્ર’ પર
ટીકાની રચના કરિાનો ગૌરિ પ્રાપ્ત કયુું છે.
➢ વિજયનગરકાળિાાં તેલુગુ સાવહત્યનુાં પુનિજાગરણ જોિા િળે છે. કૃષ્ણદેિરાયે પોતાના
પ્રવસદ્ધ તેલુગુ ગ્રાંર્થ ‘આિુિિાલ્યદા’િાાં પોતાના રાજનીવતક વિચારો અને િહીિટની
નીવતઓનુાં વિિેચન કયુું છે.

73
➢ કૃષ્ણદેિરાય પોતે િહાન પ્રશાસક હોિાની સાર્થે એક વિદ્વાન પણ હતો અને તેણે
વિદ્વાનોને સાંરક્ષણ પણ આપયુાં હતુ.ાં તેનો શાસનકાળ તેલુગુ સાવહત્યનો કળાવસકલ
યુગ ગણાય છે. તેના દરબારિાાં તેલુગુના 8 િહાન વિદ્વાનો અને કવિઓ હતા જે
‘અિરદગ્ગજ’ તરીકે પ્રખ્યાત છે. 8 કવિઓિાાં ‘પેડ્ડાના’ પણ શાિેલ છે જેણે સાંસ્કૃત
અને તેલુગુ ભાષાિાાં સાવહત્યની રચના કરી છે. તેણે ‘િનુકારરતા’ ની રચના કરી
અને ‘સારોવચત સાંભિ’ નાિનો ગ્રાંર્થ પણ લખ્યો.
➢ કૃષ્ણદેિરાયને તેના સાવહત્યક્ષેત્રે કરેલા પ્રદાન બદલ ‘આાંદ્રભોજ’ તરીકે ઓળખિાિાાં
આિે છે.
➢ કૃષ્િદેવરાયની કેટલીક રચનાઓ :
1) તેલુગુિાાં ‘અિુિિાલ્યદા’
2) સાંસ્કૃતિાાં ‘જાાંબિતી કલ્યાણ’
3) ‘ઉષા પરરચય’
➢ આ કાળના વિદ્વાન વતમ્િને ‘પારરજાત પરહણ’ નાિક રચના કરી હતી.
➢ સાંસ્કૃતિાાં ‘િાધિાચાયિ’ જેિા વિદ્વાન ર્થઈ ગયા. તેિની કૃવતઓિાાં ‘વ્યિહાર–
િાધિીય’, ‘આયુિેદવનદાન’ ‘રસિાંજરી’, ‘જ્ઞાનવચાંતાિણી’ િગેરેનો સિાિેશ ર્થાય છે.
➢ તેલુગુ અને કન્નડિાાં કવિ ચાિરસ, બાહુબવલ, વતિન્નાકુિાર, પુદાં રહાસ જેિા કવિઓ
ર્થઇ ગયા. કન્નડિાાં ‘પ્રભુરસ લીલા’ નાિે તર્થા િહાભારતને લગતા કાવ્યો અને
સાવહત્ય આ કાળિાાં રચાયુાં.
➢ તેનાલી રાિકૃષ્ણે ‘પાાંડુરંગ િહાત્િય’ નાિની રચના કરી હતી.
➢ વિજયનગરના રાજાઓ બધા ધિિને સાંરક્ષણ આપતા અને સવહષ્ણુનીવત અપનાિતા.
તેઓ સાવહત્યના પોષક હતા. તેિણે તેલુગ,ુ કન્નડ, તવિલ,સાંસ્કૃત િગેરે ભાષાઓના
સાવહત્યને પ્રોત્સાહન આપયુ.ાં

પ્રશ્નઃ 15 વિજયનગરકાલીન સથાપત્યકળા, સાંગીતકળા અને વચત્રકળા વિશે નોંધ લખો.


જિાબઃ • સ્થાપતયકળા :
➢ કળા અને સ્ર્થાપત્યકળાના વિકાસિાાં પણ વિજયનગરની િહત્િપણિ ભવિકા િાનિાિાાં
આિે છે. સ્ર્થાપત્યકળાિાાં દ્રવિડ શૈલીને વિકવસત કરિાિાાં તેનુાં િહત્િપણિ યોગદાન રહ્યુાં
છે.
➢ શૈલીગત વિશેષતાઓના આધાર પર વિજયનગરની અાંતગિત 2 િહત્િપણિ વિશેષતાઓ
જોિા િળે છે :-
1) િાંડપની સિાનાાંતર ‘કલ્યાણ િાંડપનો’ વિકાસ. જેિાાં દેિી–દેિતાઓની િચ્ચે
િૈિાવહક સાંબાંધ સ્ર્થાવપત ર્થતાાં હતા.
2) અાંલકૃત સ્તાંભોનો પ્રયોગ. (બે પગ પર ઉભેલા ઘોડાના વશલ્પોિાળા સ્તાંભ)
➢ આ કાળના િહત્િપણિ સ્ર્થાપત્યિાાં ‘હજારાનુાં િાંરદર’ અને ‘વિઠ્ઠલસ્િાિી િાંરદર’ અને
‘વિરૂપાક્ષ િાંરદર’ની ગણના કરી શકાય છે. (વનિાિણ- કૃષ્ણદેિરાય)

74
• ્ાંગીત કળા :
➢ સાંગીતકળા પર લલીધરે ‘સાંગીત સયોદય’ નાિક ગ્રાંર્થ લખ્યો હતો. રાિરાય સ્િયાંિ પણ
એક િોટો સાંગીતજ્ઞ હતો.
• ણચત્રકળા :
➢ વિજયનગર હેઠળ વચત્રકળાની નિી શૈલી વિકવસત ર્થઈ જેને ‘લેપાક્ષી વચત્રકળા’ ના
રૂપિાાં ઓળખિાિાાં આિે છે. આ વચત્રકળાિાાં વિષય િહાભારત અને રાિાયણ િાાંર્થી
લેિાિાાં આવ્યા છે.
➢ એ જ પ્રકારે આ કાળિાાં નૃત્ય અને સાંગીતને િીલાિી ને એક નિીન શૈલીનો વિકાસ
જોિા િાાં આવ્યો. તેને ‘યવક્ષણી શૈલી ‘ ના રૂપિાાં ઓળખિાિાાં આિે છે.
➢ વશલ્પકળાના ક્ષેત્રે ચીન્નાદેિી, વતરૂિલ્લાદેિી અને વિધારણ્યની િવતિઓ ભવ્ય છે.

પ્રશ્નઃ 16 વિજયનગર કાલીન આયગાર વ્યિસથાનુાં િણણન કરો.


જિાબઃ ➢ આયગાર વ્યિસ્ર્થાિાાં એક સ્િતાંત્ર એકિના રૂપિાાં પ્રત્યેક ગાિને સાંગરઠત કરિાિાાં
આિતુાં હતુ.ાં જેના પર શાસન િાટે 12 િાંશાનુગત ગ્રાિીણ શાસકીય વ્યવિઓની
વનિણક કરિાિાાં આિતી હતી.
➢ આ 12 શાસકીય અવધકારીઓના સિહને ‘આયગાર’ કહેિાિાાં આિતુાં હતુ.ાં તેિની
વનિણક કેન્દ્રીય સરકાર દ્વારા ર્થતી હતી.
➢ આયગારોના પદ િાંશ પરંપરાગત હતા. આયગાર પોતાના પદને િેચી પણ શકતો અને
ભાડે પણ આપી શકતો. તેિને િેતનના રૂપિાાં લગાન અને કરિુિ ભવિ પ્રદાન
કરિાિાાં આિતી હતી.
➢ આયગારોની જાણકારી િગર સાંપવતનુાં હસ્તાાંતરણ અને ભવિ અનુદાન કરી શકાતુાં નહીં.
➢ આ 12 આયગાર ગ્રાિીણ કિાિચારીઓિાાં ‘કવણિકિ’ જે ગાિનો એકાઉટેંટ અર્થિા પ્રધાન
વલવપક હતો તર્થા. ‘તલારી’ જે ગાિનો પોલીસ અર્થિા ચોકીદાર હતો તેિનો પણ
સિાિેશ ર્થાય છે.
➢ ચોલકાલીન સભા અને સવિવતઓનુાં સ્ર્થાન આયગાર વ્યિસ્ર્થાએ લીધુ હતુ.ાં

પ્રશ્નઃ 17 વિજયનગરની વસાંચાઇ વ્યિસથા વિશે નોંધ લખો.


જિાબઃ ➢ ‘રાજાએ તળાિો અને વસાંચાઇના અન્ય સાધનો અને કલ્યાણકારી કાયો દ્વારા પ્રજાને
સાંતુિ રાખિી જોઈએ’
-કૃષ્ણદેિરાય (અિુકતિાલ્યદા)
• ણ્ાંચાઇ વ્યવસ્થા :
➢ વસચાઈ િાટે બાંધ, કૂિા, તળાિ િગેરેનો ઉપયોગ ર્થતો હતો .
➢ વિજયનગરના શાસકોએ પોતાના રાજ્યિાાં તળાિોના વિશાળ તાંત્રના વનિાિણિાાં વિશેષ
રુવચ દેખાડી.
75
➢ વિજયનગરના શાસકો દ્વારા તળાિ વનિાિણનો પ્રાચીન સાંદભિ 1369નો િળે છે જ્યારે
બુકકા પ્રર્થિના પુત્ર ભાસ્કર ભિદર દ્વારા વસાંચાઇ િાટે િાલદેિી નદીનુાં પાણી લાિિાિાાં
આવ્યુ.ાં આ તળાિ આજે પણ વસાંચાઈ િાટે ઉપયોગિાાં લેિાય છે.
➢ દેિરાય પ્રર્થિ દ્વારા પોતાની રાજધાની સુધી 15 િીલની દરી પર આિેલી તુાંગભદ્રા
નદીિાાંર્થી પાણી લાિિાિાાં આવ્યુાં હતુ.ાં આ નહેર આજે પણ છે.
➢ િાંરદરો પણ વસાંચાઇના કાિો કરતાાં હતા. વસાંચાઈના કાિને ધિિનુાં કાિ સિજિાિાાં
આિતુાં.

પ્રશ્નઃ 18 ચાલુક્યકાલીન કળા, સથાપત્ય, સાવહત્ય વિશે નોંધ લખો.


જિાબઃ ➢ ચાલુક્યોએ દવક્ષણ ભારતિાાં ધાવિિક સદ્ભાિની નીવતને પ્રોત્સાહન આપયુ.ાં તેિણે જૈન,
બૌદ્ધ, બ્રાહ્મણ િગેરે ધિોને સાંરક્ષણ આપયુાં. હ્યુ-એન-ત્સાાંગે ચાલુક્ય રાજ્યના લોકોને
‘વિધા વ્યસની’ કહ્યા હતા.
• ્ાણહતય :
➢ ચાલુકય શાસકોએ પોતાના અવભલેખિાાં ઉત્કૃષ્ઠ પ્રકારની સાંસ્કૃત ભાષાનો પ્રયોગ કયો
છે. ઉદાહરણ તરીકે, ‘િહાકૂટ અવભલેખ’, પુલકેશીન રદ્વતીયનો એહોલ અવભલેખ છે
જે કે એક પ્રશલ્સ્ત છે. બાંને ક્રિશ: ગદ્ય અને પદ્યના ઉદાહરણ છે જેિની રચના
રવિકીવતિએ કરી હતી.
➢ પુલેકેવશન રદ્વતીયના એક સાિાંત ગાંગરાજ દુવિિવનતે ‘શબ્દાિતાર’ નાિક વ્યાકરણ
ગ્રાંર્થની રચના કરી હતી. તેણે ‘રકરાતાજુિનીય’ નાિક ગ્રાંર્થ પર ટીકા લખી હતી.
➢ ચાલુક્યોને આધીન વિદ્વાનોિાાં પાં.ઉદયદેિ તર્થા સોિદેિ સુરી િગેરેનો સિાિેશ ર્થાય
છે.
• ચાલુકય કાળમાાં સ્થાપતયકળામાાં પ્રગણત :
➢ આ કાળિાાં જૈન અને બૌદ્વોની જેિ વહન્દુ દેિતાઓ િાટે પિિત કાપીને િાંરદર
બનાિિાિાાં આવ્યા. ચાલુક્ય સ્ર્થાપત્યના ઉત્કૃિ નિના બાદાિી, પટ્ટાક્કલ અને
એહોલ ર્થી પ્રાપ્ત ર્થાય છે.
➢ બાદાિીિાાં પાષાણોને કાપીને ચાર સ્તાંભિાળા િાંડપ બનાિિાિાાં આવ્યા છે. તેિાાં 3
વહંદુ અને એક જૈન છે. ગુફાની રદિાલ પર સુાંદર વચત્રકારી જોિા િળે છે.
➢ એહોલને ‘િાંરદરોનુ નગર’ કહેિાિાાં આિે છે. તેિાાં િુખ્યત્િે વિષ્ણુ અને વશિના
િાંરદર જોિા િળે છે. એહોલનુાં વિષ્ણુ િાંરદર આજે પણ સુરવક્ષત અિસ્ર્થાિાાં છે. ગુફા
િાંરદરિાાં સૌર્થી િહત્િપણિ સયિનુાં એક િાંરદર છે. એહોલિાાં રવિકીવતિના સાંરક્ષણિાાં ‘
િેગુતીનુાં જૈન િાંરદર’ બનાિિાિાાં આવ્યુ હતુ.ાં
➢ એ જ રીતે પટ્ટડક્કલિાાં 10 િહત્િપણિ િાંરદરોના સાક્ષ્ય જોિા િળે છે. ‘પાપનાર્થ
િાંરદરિાાં’ નગર અને દ્રવિડ શૈલીઓની વિશેષતા જોિા િળે છે. દ્રવિડ શૈલીિાાં
‘વિરુપાક્ષનુ િાંરદર’ સૌર્થી પ્રસધ્ધ છે. તેના પર નાગ, નાગણીઓની વિવિધ િવતિઓ
બનેલી છે તર્થા રાિાયણના દ્રશ્ય કંડારેલા છે

76
➢ આગળ રાષ્ટ્ર્કુટો અને પછીના ચાલુકયોના કાળિાાં નગર અને દ્રવિડ શૈલીઓ િચ્ચે
સિન્િયર્થી એક અલગ ‘િૈસર શૈલી’ નો વિકાસ ર્થયો.
➢ સ્ર્થાપત્યકળાના ક્ષેત્રિાાં પલ્લિ અને ચાલુક્ય રાજ્વાંશોનુાં સ્ર્થાપત્ય િેસર શૈલીના
નાિર્થી ઓળખાય છે.(ચાલુક્ય શૈલી )
• ણચત્રકળા :
➢ ચાલુક્યોની અાંતગિત વચત્રકળાનો વિકાસ જોિા િળે છે. અજાંતાની કેટલીક ગુફાઓના
વચત્ર ચાલુકયોર્થી સાંબાંવધત રહ્યા છે. પુલકેવશન રદ્વતીય દ્વારા ઇરાનીરાજદતના
સ્િાગતનુાં વચત્ર ખબ જ સુાંદર છે.

પ્રશ્નઃ 19 રાષ્ટ્રકૂટકાલીન કળા, સથાપત્ય, સાવહત્ય વિશે નોંધ લખો.


જિાબઃ • ્ાણહતય :
➢ રાષ્ટ્રકુટ રાજાઓ સાવહત્ય અને કળાના ઉપાસક તર્થા પોષક હતા. અિોધિષિ વિદ્યા અને
કળાનો ઉદાર સાંરક્ષક હતો. તેણે કન્નડ ભાષાિાાં ‘કવિરાજ િાગિ’ નાિની કાવ્યકૃવત રચી.
તેણે પોતાના દરબારિાાં અનેક વિદ્વાનોને આશ્રય આપયો. તેિાાં ‘આરદપુરાણ’ ના લેખક
વજનસેન તર્થા ‘ગવણતસાર સાંગ્રહ’ ના લેખક િહાિીરાચાયિનો સિાિેશ ર્થાય છે.
➢ અિોધિષે િાન્યખેત નાિે નિુ નગર િસાવ્યુ. તેણે ‘હરરિાંશરાયપુરાણ’ કન્નડ ભાષાિાાં
પ્રવસધ્ધ ગ્રાંર્થ રચ્યો.
➢ કૃષ્ણ ૃતીયના દરબારિાાં કન્નડ ભાષાના કવિ ‘પોન્ન’ હતા. તેિણે ‘શાાંવતપુરાણ’ ની
રચના કરી હતી.
➢ અરબયાત્રી સુલેિાને રાષ્ટ્રકૂટ શાસક અિોધિષિની વિશ્વના ચાર િહાન શાસકોિાાં
ગણના ર્થતી એિુાં નોધ્યુાં છે, ઇન્દ્ર 2જાના સિયે ‘વત્રવિક્રિ ભટ્ટે’ ‘નલચમ્પુ’ રચના કરી.
➢ પાંપ, પોન્ન, રન્ન (10િી સદી) કન્નડ સાવહત્યના વત્રરત્ન િાનિાિાાં આિે છે. પાંપની કૃવત-
આદીપુરાણ, પોન્નની કૃવત- શાાંવતપુરાણ, રન્નની કરતી- અવજત પુરાણ. આ બધા ગ્રાંર્થો
જૈન તીર્થિકરો પર લખાિાિાાં આિેલા છે.
➢ ‘સાંજન તામ્રપત્ર’: િહાલક્ષ્િી ના િાંરદરિાાં પોતાની આાંગળી ચઢાિી દીધી, રાજયને
પાકૃવતક આિદા ર્થી બચાિિા િાટે.
• સ્થાપતય :
➢ કૃષ્ણ પ્રર્થિે ઇલેરોના પ્રખ્યાત િાંરદરો બાંધાવ્યા. તેિાાં બૌદ્ધગુફાઓ અને ગુફા નાં 16 નુાં
કૈલાસિાંરદર(Rock-cut temple) જગપ્રવસધ્ધ છે. તેિાાં વશિના અલગ અલગ રૂપો,
પાિિતી, રાિણ, િહાભારત, રાિાયણ િગેરેના વશલ્પો જોિા િળે છે.
➢ કૃષ્ણ ૃતીય દ્વારા રાિેશ્વરિાાં ‘કૃષ્ણેશ્વર’ તર્થા ‘ગાંડ્િાતિડારદત્ય’ ના િાંરદર બનાિિાિાાં
આવ્યા. રાિેશ્વરિાાં એક વિજય સ્તાંભ અને એક િાંરદર પણ તેના કાળિાાં બાંધિાિાાં
આવ્યા.
➢ પટ્ટડક્કલિાાં જૈનબસદી જૈન નારાયણ િાંરદર, કાશીવિશ્વનાર્થ િાંરદર િગેરે આ કાળના છે.
➢ રાષ્ટ્રકૂટ રાજાઓએ કનેરીના બૌદ્ધવિહારિાાં એક િોટુ ગ્રાંર્થાલય, ૨૭ છાત્રાલયો અને
દેશવિદેશના વિધાર્થીઓને વશક્ષા િળી રહે તે િાટે વ્યિસ્ર્થા કરી હતી.

77
પ્રશ્નઃ 20 સાવહત્ય અને વશક્ષાના વિકાસમાાં પલ્લિોના યોગદાનનુાં િણણન કરો.
જિાબઃ ➢ તેિણે દવક્ષણ ભારતિાાં ધાવિિક સદ્ભાિની નીવતને પ્રોત્સાહન.
➢ બધા ધિોને સાંરક્ષણ આપયુ.ાં હ્યુ-એન- ત્સાાંગે ઇ.સ 641િાાં કાાંચીપુરિની યાત્રા કરી તર્થા
ત્યાાં તેણે બૌદ્વોના લગભગ 100 વિહાર જોયા હતા. જેિાાં લગભગ 10000 બૌદ્વ વભક્ષુ
વનિાસ કરતા હતા.
• ્ાણહતય અને ણશક્ષામાાં પ્રદાન :
➢ સાવહત્ય અને વશક્ષાના વિકાસિાાં પણ પલ્લિોનુાં િહત્િનુાં યોગદાન છે. પલ્લિ શાસકો
વિદ્વાનોના િહાન સાંરક્ષક હતા. િહેન્દ્રિિિન પ્રર્થિ સ્િયાં એક વિદ્વાન હતો. તેણે
‘િત્તવિલાસપ્રહસન’ નાિક હાસ્ય ગ્રાંર્થની રચના કરી. તેિાાં વભક્ષુઓ અને કાપાવલકો પર
વ્યાંગ. એક અન્ય ગ્રાંર્થ ‘ભગિદજ્જુક’ ની પણ તેણે રચના કરી. તેણે પ્રાવસદ્ધ સાંગીતજ્ઞ
રુદ્રાચાયિ પાસેર્થી સાંગીતની વશક્ષા ગ્રહણ કરી હતી.
➢ પલ્લિ દરબારિાાં ભારવિ, દંરડન, તર્થા િાૃદેિ જેિા વિદ્વાનોને સાંરક્ષણ િળ્યુાં હતુ.
ભારિીએ ‘રકરાતાજુિનીય’ નાિક ગ્રાંર્થની રચના કરી હતી. સાંસ્કૃતના િહાન કવિ દંરડને
‘દશકુિારચરરત’ની રચના કરી.
➢ તવિલ ભાષાના પ્રવસધ્ધ કવિ સાંત ‘પેસન્દેિનાર’ પલ્લિ દરબારિાાં હતા. તેિણે
‘ભારતિેણિા’ નાિક ગ્રાંર્થની રચના કરી.
➢ કાાંચીપુરિ પલ્લ્િોની અધીન વશક્ષાનુાં િહત્િપુણિ કેન્દ્ર હતુ.ાં ‘હ્યુ-એન-ત્સાાંગ’ તર્થા
‘રદગનાગે’ ત્યાાંર્થી વશક્ષા લીધી હતી.

પ્રશ્નઃ 21 પલ્લિકાલીન સથાપત્યકળા, મુવતણકળા અને વચત્રકળા પર નોંધ લખો. OR


પલ્લિ શાસકોએ િાસતુકળાને ગુફાકળાથી મુક્ત કરી. સપષ્ટ કરો.
જિાબઃ ➢ પલ્લિ િાસ્તુકળા જ દવક્ષણની દ્રવિડ કળાશૈલીનો આધાર બની. શૈલીની દ્રલ્િએ પલ્લિ
સ્ર્થાપત્યને 4 સિહિાાં િહેંચી શકાય.
1) િહેન્દ્રિિિન શૈલી
2) િહાિલ્લ શૈલી
3) રાજવસાંહ શૈલી
4) નાંરદિિિન/અપરાવજત શૈલી
• મહેન્રવમાન શૈલી :
➢ પહાડોને કાપીને િાંરદર િુખ્યત્િે િહેન્દ્રિિિન અને િહાિલ્લ શૈલીની અાંતગિત જોિા
િળે છે. િહેન્દ્રિિિન શૈલી હેઠળ પહાડોને કાપીને અાંદર ઓરડા બનાિિાિાાં આિે છે.
તેને િાંડપશૈલી કહેિાિાાં આિે છે.
• મહામલ્લ શૈલી :
➢ િહાિલ્લ શૈલીિાાં િાંડપ અને રર્થ બાંને નુાં વનિાિણ. આ શૈલીિાાં િાંડપ અવધક વિકવસત
અને અલાંકૃત હતા. ‘િરાહ િાંરદર’ ‘િવહષ િાંરદર’ તર્થા ‘પાંચપાડિના િાંરદર’
િાંડપશૈલીના ઉત્કૃિ ઉદાહરણ છે. આ િડાંપોની વિશેષતા તેના સ્તાંભ છે. આ સ્તાંભ
વસાંહની આકૃવત પર જોિા િળે છે.

78
➢ િહાિલ્લ શૈલીિાાં રર્થોનુ વનિાિણ. એકારિ રર્થ વિશાળ વશલાખાંડોને કાપીને
બનાિિાિાાં આવ્યા છે. આ કાષ્ઠ વનવિિત રર્થોની અનુકૃવત છે. કુલ ૮ રર્થોનુાં વનિાિણ
ર્થયુાં છે. યુવધવષ્ઠર રર્થ સૌર્થી િોટુ તર્થા દ્રોપદી રર્થ સૌર્થી નાનુાં. ધિિરાજ રર્થ સૌર્થી
અવધક પ્રવસદ્ધ છે. તેને દ્રવિડ િાંરદર શૈલીનો અગ્રદત કહી શકાય છે. આ રર્થોને ‘સપ્ત
પેગોડા’ કહેિાિાાં આિે છે. (આ રર્થ િાિલ્લપુરિ/િહાબલીપુરિિાાં આિેલા છે)
• રાિણ્ાંહ શૈલી :
➢ ઇિારતી િાંરદરોના વનિાિણનો સૌર્થી પ્રર્થિ રાજવસાંહ શૈલીિાાં આરંભ.
િહાબલીપુરિનુાં તટીય િાંરદર (Shore Temple) ઇિારતી િાંરદરનુાં ઉદાહરણ છે.
કાાંચીનુાં કૈલાશ િાંરદર અને બૈકુંકનુાં પેરુિલ િાંરદર સ્િતાંત્ર િાંરદરોના ઉદાહરણો.
• નાંદવમાન શૈલી :
➢ નાંદિિિન શૈલીિાાં િાંરદરોનો આકાર નાનો. (આ સિયે વનરંતર યુદ્ધ ચાલુ હતા). આ
પ્રકારે પલ્લિ સ્ર્થાપત્યે દ્રવિડ શૈલીનો આધાર.
પલ્લિોએ િવતિકળા અને વચત્રકળાના વિકાસિાાં પણ યોગદાન. પલ્લિોની
અધીન અિરાિતી કળા િવતિકળાનુાં પ્રવતવનવધત્િ કરે છે. િહાબલીપુરિની ગુફાઓર્થી
પલ્લ્િ વચત્રકળાના પણ ઉદાહરણ િળે છે. પલ્લિશાસકોની અાંતગિત ‘વસત્તનિાસલ’ની
ગુફાિાાં વચત્રકારીના ઉદાહરણ િળે છે.

79
ભવક્ત આાંદોલન અને સૂફીિાદ

80
પ્રશ્નઃ 1 શાંકરાચાયણનુાં ‘અદ્વૈત’ વચાંતન સામાન્ય લોકોને નહી પણ વિદ્વાનોને આકવષણત
કરી શકે છે. OR શાંકરાચાયે અદ્વૈતિાદનો વસિાાંત આપી વહન્દુ ધમણનુાં
પુનરુત્થાન કયુું. સમજાિો.

પ્રશ્નઃ 2 શાંકરાચાયણનાાં ‘અદ્વૈતિાદ’ અને રામાનુજાચાયણના ‘વિવશષ્ટ અદ્વૈતિાદ’ િચ્ચે


તફાિત જણાિો. OR રામાનુજાચાયે શાંકરાચાયણના અદ્વૈતિાદ અને ભવક્તમાગણ
િચ્ચે સમતુલા જાળિીને સામાન્ય લોકોને ભવક્તમાગે પ્રેયાણ. સપષ્ટ કરો.

પ્રશ્નઃ 3 માધિાચાયે ‘દ્વૈતિાદ’ નો વસિાાંત આપીને મોક્ષ પ્રાવપ્ત માટે જ્ઞાન, કમણ અને
ભવક્તને આિશ્યક ગણાવ્યા. સમજાિો.

પ્રશ્નઃ 4 ગુરુનાનકના યોગદાન વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 5 દસ શીખ ગુરુઓ વિશે નોંધ લખો.

પ્રશ્નઃ 6 કબીરદાસ એક આધ્યાત્ત્મક ગુરુ હતા કે સમાજ સુધારક?

પ્રશ્નઃ 7 ગુરુગોવિાંદવસાંહે શરૂ કરેલા “ખાલસા” પાંથ વિશે જણાિો.

પ્રશ્નઃ 8 સૂફી આાંદોલનનુાં સાવહત્ય ક્ષેત્રે યોગદાન િણણિો.

81
પ્રશ્નઃ 1 શાંકરાચાયણનુાં ‘અદ્વૈત’ વચાંતન સામાન્ય લોકોને નહી પણ વિદ્વાનોને આકવષણત
કરી શકે છે. OR શાંકરાચાયે અદ્વૈતિાદનો વસિાાંત આપી વહન્દુ ધમણનુાં
પુનરુત્થાન કયુું. સમજાિો.
જિાબઃ ➢ પ્રાચીન ભારતના દાશિવનકો અને આચાયોિાાં શાંકરાચાયિનુાં નાિ અગ્રેસર છે. તેિનો જન્િ
ઈ.સ 788 કેરલના કાલડી ગાિે ર્થયો હતો. તેિણે 8 િષિની િયે સાંન્યાસ ગ્રહણ કરી
લીધો.
➢ જીિ અને બ્રહ્મ એક જ છે. ‘અદ્વૈતિાદ’ નો વસદ્ધાાંત આપયો. તેિણે ભારતીય સાંસ્કૃવતના
િૈચારરક િહેણને નિી રદશા આપી. શાંકરાચાયિના અદ્વૈત દશિન અનુસાર બ્રહ્મ જ સૃલ્િનુાં
એક િાત્ર સત્ય છે. તે એક એિી સત્તા છે જે સિિવ્યાપક, વનરાકાર, શાશ્વત, અવિનાશી,
અર્થિહીન (વનવિિકાર), ચૈતન્ય અને આનાંદ સ્િરૂપ છે. આ અર્થિિાાં તેિણે બ્રહ્મને
સલ્ચ્ચદાનાંદ તરીકે ઓળખાવ્યા છે. જો કે િાયા બ્રહ્મની શવિ છે, છતાાં તે િાયાિાાં
(સાિેલ) નર્થી.
➢ અદ્વૈતનો શાલ્બ્દક અર્થિ ર્થાય છે - ‘એક’. બ્રહ્મ અને આત્િા એક જ છે. ‘પ્રસ્ર્થાનત્રયી’
અર્થાિત – ઉપવનષદ, બ્રહ્મસત્ર અને ગીતા પર લખિાિાાં આિેલા ભાષ્યના િાધ્યિર્થી
શાંકરે તેિના દશિનને લોકો સિક્ષ રજ કયુ.ું
➢ શાંકરાચાયિ અનુસાર બ્રહ્મ તર્થા જીિ (આત્િા) િળભત રીતે એક જ છે અને તેિાાં જે પણ
તફાિત દેખાય છે તે અજ્ઞાનતાને કારણે છે. એક જ પરિ તત્િ આાંતરીક રૂપર્થી આત્િા
તર્થા બાહ્ય રૂપર્થી બ્રહ્મ છે.
➢ બ્રહ્મનો સાક્ષાતકાર અને જીિની િુવિ િાટે જ્ઞાન આિશ્યક છે. શાંકરાચાયિના િત િુજબ
કિિ તર્થા ઉપાસના પરિ તત્િના જ્ઞાનની પ્રેરણા આપી શકે છે તર્થા આપણા િનને શુદ્ધ
બનાિીને આપણને જ્ઞાન પ્રાવપ્તના લાયક બનાિી શકે છે. પરંતુ શાંકરે કિિ કરતાાં જ્ઞાનને
પ્રાધાન્ય આપયુાં છે. િાસ્તવિક બ્રહ્મની પ્રાવપ્ત જ્ઞાન દ્વારા જ શકય છે. શાંકરાચાયિ અનુસાર
જીિની િુવિ બ્રહ્મિાાં લીન ર્થઈ જિાિાાં એટલે કે િોક્ષની પ્રાવપ્તિાાં છે.
➢ શાંકરાચાયે એક િહાન સિન્િયિાદી હતા. તેિને વહંદુધિિના ઉદ્ધારનો શ્રેય આપિાિાાં
આિે છે. શાંકરાચાયિના આગિન પહેલા બ્રાહ્મણ ધિે પોતાનો પ્રભાિ ગુિાવ્યો હતો. 9
િી સદીિાાં શાંકરાચાયે અદ્વૈત વચાંતનને પુનજીવિત કયુું અને તેિાાં શકય સુધારો કયો .
➢ ધાવિિક–આધ્યાલ્ત્િક ક્ષેત્રિાાં તેિનો સિન્િયિાદ સ્િરણીય છે. તેિણે િહાન બૌધ્ધ
ધિિિાાંર્થી િાયાિાદની પરરકલ્પના લીધી. આર્થી જ વિિેચકો તેિને ‘પ્રછન્ન બુધ્ધ’ કહે છે.
➢ શાંકરાચાયિનુાં અદ્વૈત વચાંતન વિદ્વાનોને આકવષિત કરી શકે છે, સાિાન્ય લોકોને નહી.
શાંકરાચાયિ ઉપવનષદોિાાં પ્રબોધેલ જ્ઞાનિાગિના વહિાયતી હતા, જેની સિજણ સાિાન્ય
િાનિી િાટે કરઠન હતી. તેર્થી તેિણે સાિાન્ય લોકો િાટે િવતિપજાને િાંજરી આપી.
➢ શાંકરાચાયિનાાં દશિને જ ભવિ આાંદોલનની દાશિવનક પીરઠકા તૈયાર કરી કારણ કે તેિણે
બધા જ પ્રકારના આડાંબરો પર પ્રહાર કયાિ અને બ્રહ્મ અને જીિની િચ્ચેના સબાંધો પર
િાત કરી. 12િી સદીિાાં રાિાનુજ શાંકરાચાયિના અદ્વૈત દશિનિાાં સુધારો કરશે અને તેની
ભવિ ભાિનાની અનુકૂળ બનાિશે.
➢ શાંકરાચાયે દ્વારરકા, બદ્રીનાર્થ, કાાંચી અને જગન્નાર્થપુરીિાાં ચાર િઠોની સ્ર્થાપના કરી.
➢ ‘બ્રહ્મ સત્ય-જગત વિથ્યા’નુાં સત્ર આપયુ.ાં

82
પ્રશ્નઃ 2 શાંકરાચાયણનાાં ‘અદ્વૈતિાદ’ અને રામાનુજાચાયણના ‘વિવશષ્ટ અદ્વૈતિાદ’ િચ્ચે
તફાિત જણાિો. OR રામાનુજાચાયે શાંકરાચાયણના અદ્વૈતિાદ અને ભવક્તમાગણ
િચ્ચે સમતુલા જાળિીને સામાન્ય લોકોને ભવક્તમાગે પ્રેયાણ. સપષ્ટ કરો.
જિાબઃ ➢ રાિાનુજાચાયે શાંકરાચાયિનાાં અદ્વૈતિાદ તર્થા ભવિિાદની િચ્ચે સાિાંજસ્ય સ્ર્થાવપત કયુું.
તેિણે નાતજાત કે જ્ઞાતીના ભેદભાિ િગર ભવિનો પ્રચાર કયો. તેિણે બધા જ લોકો
િાટે ભવિિાગિની વહિાયત કરી અને અસ્ૃશ્યતા નાબદ કરિાના પણ પ્રયત્નો કયાિ.
વતરુપવતના રાિાનુજાચાયે શાંકરાચાયિના અદ્વૈતિાદ સાિે વિવશિાદ્વૈતનો વસદ્ધાાંત રજ કયો.
જોકે તેિણે જ્ઞાવતપ્રર્થાનો વિરોધ ન કયો તો પણ તેિણે ઊાંચનીચના ભેદભાિો સાિે
વિરોધ વ્યિ કયો.
➢ શાંકરાચાયિ અનુસાર જીિ અને બ્રહ્મ એક જ છે. બાંને એક જ તત્િર્થી બનેલા છે તર્થા
િળભત રીતે એક જ છે તેિાાં જે પણ તફાિત જોિા િળે છે તે અજ્ઞાનતાને કારણે છે.
રાિાનુજાચાયિ અનુસાર, જો કે બ્રહ્મ અને જીિ (આત્િા) એક જ છે પરંતુ બાંને ર્થોડી રીતે
અલગ છે. જીિ (આત્િા) એક જ છે તર્થા આત્િા બ્રહ્મનો જ એક અાંશ છે પરંતુ આત્િા
બ્રહ્મ નર્થી. તેિના વિચારિાાં બ્રહ્મ દ્રવ્ય છે તો જીિ ગુણ. બ્રહ્મ જો અસીવિત છે તો જીિ
સીવિત. સયિ સાર્થે રકરણો જેિો જ બ્રહ્મ સાર્થે જીિ(આત્િા) નો સાંબધાં છે.
➢ શાંકરાચાયિ જીિની િુવિ િાટે જ્ઞાન પર ખબ જ ભાર િકે છે. જો કે રાિાનુજાચાયે પણ
જ્ઞાનના િહત્િને સ્િીકાયુું છે પરંતુ તેિનો વિશેષ ભાર ‘ભગિત અનુગ્રહ’ એટલે કે
ઈશ્વરની કૃપા પર રહ્યો છે. આિાાં બુલ્ધ્ધિાદ કરતાાં શ્રધ્ધા તેિજ ભાિનાનુાં તત્િ વિશેષ
જોિા િળે છે. જીિની િુવિ િાટે ઈશ્વરની કૃપાને આિશ્યક િાનિાિાાં આિી.
➢ શાંકરાચાયિના વિચારિાાં જીિની ચરિ લ્સ્ર્થવત બ્રહ્મિાાં સિાઈ (લીન) ર્થઈ જિાિાાં છે
જ્યારે રાિાનુજાચાયિ જીિની ચરિ લ્સ્ર્થવત બ્રહ્મિાાં સિાઈ (લીન) ર્થઈ જિાિાાં નહી તેને
િળિાિાાં છે.
➢ શાંકરાચાયિ અનુસાર આ જગત ભ્રાિક છે, ખરુાં તત્િ તો બ્રહ્મ છે. રાિાનુજાચાયે પ્રકૃવતને
અિાસ્તવિક િાનતા ન હતા, તેિના િતે પ્રકૃવત પણ બ્રહ્મનો એક ભાગ છે. પ્રકૃવતનુાં પણ
િહત્િ છે. રાિાનુજાચાયિનો વિચાર સાાંખ્ય વચાંતનર્થી આ રીતે જુદો છે કે તે બ્રહ્મર્થી
અલગ પ્રકૃવતની શવિને સ્િીકારતી નર્થી. તેિણે બ્રહ્મ, જીિ તર્થા પ્રકૃવતની એકતા પર
ભાર િક્યો. આ અર્થિિાાં, તે શાંકરાચાયિર્થી વિપરીત સગુણિાદી લાગે છે.
➢ તેિણે શાંકરાચાયિનાાં િાયાિાદનુાં ખાંડન કરીને ભવિિાગિનો ખબ પ્રચાર કયો.
➢ સાંપ્રદાય – શ્રી સાંપ્રદાય’ (12િી સદી)
➢ તેિણે નારદિુવન ‘પ્રબાંધિ’ ને વિશેષ િહત્િ આપયુ.ાં
પ્રશ્નઃ 3 માધિાચાયે ‘દ્વૈતિાદ’ નો વસિાાંત આપીને મોક્ષ પ્રાવપ્ત માટે જ્ઞાન, કમણ અને
ભવક્તને આિશ્યક ગણાવ્યા. સમજાિો.
જિાબઃ ➢ િાધિાચાયિ કણાિટકના ઉડીપી ક્ષેત્રર્થી સાંબધીત હતા. તેિણે િેદાાંગ સત્ર તર્થા ગ્રાંર્થો પર
ટીકા લખીને શાંકરાચાયિનાાં અદ્વૈત તર્થા રાિાનુજાચાયિના વિવશિાદ્વૈતનુાં ખાંડન કયુ.ું તેિણે
‘દ્વૈતિાદ’ નો પ્રચાર કયો.

83
➢ તેિણે કૃષ્ણભવિનો આદેશ આપયો. તેિના દ્વૈતિાદનો આધાર કૃષ્ણના જીિનનુાં િણિન
કરતુાં ‘ભાગિત પુરાણ’ હતુાં . તેિના અનુસાર વિષ્ણુ જ પરિાત્િા છે. ઈશ્વર સિિવ્યાપક
અને સિિશવિિાન છે. જીિના સાંબાંધિાાં તેિનુાં િાનિુાં છે કે જીિ ઈશ્વરનો અનુચર છે
તર્થા ઈશ્વરની આધીન રહે છે. જીિના ઈશ્વર પર આશ્રીત હોિાનુાં િુખ્ય કારણ
અલ્પજ્ઞતા (Superficiality) તર્થા અલ્પશવિ છે.
➢ દ્વૈતિાદ–જીિ અને બ્રહ્મ એક નર્થી
➢ િાધિાચાયિનાાં િતે સાંસારિાાં કોઈ બે જીિ અવભન્ન નર્થી.
➢ િાધિાચાયે 5 શાશ્વત વભન્નતા પર ભાર િક્યો છે. જે આ પ્રિાણે છે :
1) ઈશ્વર તર્થા નીજી આત્િા િચ્ચે
2) ઈશ્વર તર્થા પદાર્થિ િચ્ચે
3) નીજી આત્િા તર્થા પદાર્થિ િચ્ચે
4) એક નીજી આત્િા તર્થા બીજી નીજી આત્િા િચ્ચે
5) એક ભૌવતક પદાર્થિ તર્થા બીજા ભૌવતક પદાર્થિ િચ્ચે
➢ િાધિાચાયે જગતવિથ્યાના વસદ્ધાાંતનુાં ખાંડન કરીને તેની વિપરીત જગત સત્યના
વસદ્ધાાંતનો પ્રચાર કયો.
➢ િાધિાચાયિ અનુસાર પ્રત્યેક જીિનો અાંવતિ ઉદ્દેશ્ય િાસ્તવિક ગુણની અનુભવત પ્રાપ્ત
કરિુાં છે, જે િાત્ર વિષ્ણુની ભવિ દ્વારા શક્ય છે.
➢ િાધિાચાયે જીિની િુવિ (િોક્ષ) િાટે જ્ઞાન, કિિ અને ભવિને આિશ્યક ગણાવ્યા.
િાત્ર વિષ્ણુ સૃલ્િના વનિાિણકતાિ, પાલનહાર તર્થા વિનાશક છે.
➢ તેિના વચાંતનર્થી કૃષ્ણભવિને પ્રેરણા િળી.
➢ કૃષ્ણની પજા પરંતુ રાધાની નહી.
➢ તેિનો સાંપ્રદાય ‘ બ્રહ્મસાંપ્રદાય’ તરીકે જાણીતો બન્યો. તેિણે શુદ્રો સવહત નીચલા િગિના
બધા જ લોકોને ભવિિાગિિાાં સાિેલ કયાિ. તેિણે ઉત્તર ભારતિાાં પણ ભવિિાગિનો
ઉપદેશ આપયો.
પ્રશ્નઃ 4 ગુરુનાનકના યોગદાન વિશે નોંધ લખો.
જિાબઃ ➢ ગુરુનાનકનો જન્િ તલિાંડી (આધુવનક નાનકાના) નાિના ગાિિાાં ખત્રી કુટુાંબિાાં ર્થયો
હતો. એકેશ્વરિાદ તર્થા િાનિ િાત્રની એિા ગુરુનાનકના િળભત વસદ્ધાાંત હતા.
નાનક પણ કબીરની પરંપરાર્થી જોડાયેલા હતા. તે એક વનગુિણ સાંત હતા. નાનકની
ભવિ પર પણ નાર્થપાંર્થનો પ્રભાિ હતો. નાનકે પોતાના ઉપદેશિાાં સરળ શબ્દોનો
ઉપયોગ કયો. નાનક એક આધ્યાલ્ત્િક ગુરુ હતા પરંતુ તેિના વિચારોએ સાિાજીક
પ્રભાિની સાર્થે સાર્થે એક રાજકીય પ્રભાિ પણ છોડયો.
1) નાનકે બધા જ પ્રકારના ધાવિિક આડાંબરોનો અસ્િીકાર કયો. નાનકે વનરાકાર
ઈશ્વરની કલ્પના કરી અને આ વનરાકાર ઈશ્વરને તેિણે ‘અકાલ પુરુષ’ ની સાંજ્ઞા
દીધી. તેિનુાં િાનિુાં હતુાં કે ઈશ્વર સિિશવિિાન છે પરંતુ તેિનો િાત્ર અનુભિ કરી
શકાય છે તર્થા ‘સબદ’ના િાધ્યિર્થી વ્યકત કરી શકાય છે.

84
2) જોકે નાનકની િાણીિાાં કબીર જેિી તીક્ષ્ણતા ન હતી પરંતુ નાનકે પણ બધા જ
પ્રકારના સાિાવજક વિભાજનોનો અસ્િીકાર કયો હતો તર્થા િાનિની િળભત
એકતાની િાત કરી .
3) નાનકે પોતાના આધ્યાલ્ત્િક અનુભિને સાંગીતના િાધ્યિર્થી વ્યિ કયો. તેિનો એક
વશષ્ય ‘િરદાના’ હતો. જ્યારે નાનક ગુરબાની ગાતા ત્યારે ‘િરદાના’ એક િાદ્યયાંત્ર
‘રબાબ’ િગાડતો. આર્થી સાંગીતને પ્રોત્સાહન િળ્યુ.ાં
4) ગુરુનાનકના વશષ્ય ગુરુ અાંગદે ગુરુિુખી લીપીની શરૂઆત (Standardized) કરી. ગુરુ
અજુિનદેિે ગુરુઓના ઉપદેશોને ગુરુ ગ્રાંર્થસાહેબ (આરદગ્રાંર્થ)િાાં સાંગ્રવહત કયાિ.
5) શીખ પાંર્થ ધાવિિક સદભાિ અને સાિાજીક સિન્િયની નીતીનુાં આબેહૂબ ઉદાહરણ
છે. ગુરૂનાનકના વ્યવિત્િ પર વહન્દુ અને ઈસ્લાિ ધિિ બાંનેનો પ્રભાિ છે. તેઓ સિિ
ધિિની સિાનતાિાાં િાનતા હતા. તેિણે દેશ વિદેશિાાં ફરીને પોતાના વિચારોનો
પ્રચાર કયો. ગુરુગ્રાંર્થસાવહબિાાં વશખગુરુઓ ઉપરાાંત સફીસાંત અને વનગુિણ સાંતોના
દોહા પણ છે.
6) નાનકની વશક્ષાએ શીખ સિુદાયને એક અલગ ઓળખ આપી. તેિણે સિુદાયની
અિધારણાને િજબત કરી. િુઘલોર્થી સાંઘષિના પરરણાિે તર્થા પાંર્થની રક્ષાની
ભાિનાએ શીખ સિુદાયને એક રાજયનુાં રૂપ દીધુાં .
7) ગુરુનાનકની વિચારધારાના િુખ્ય ત્રણ િળભત તત્િો હતા :
(i) ગુરુ (ii) વિચારસરણી- િાણી (શબ્દ) અને (iii) સાંગઠન (સાંગત)

પ્રશ્નઃ 5 દસ શીખ ગુરુઓ વિશે નોંધ લખો.


જિાબઃ 1) ગુરુ નાનક (1469-1538) :
➢ શીખ ધિિના સાંસ્ર્થાપક. વહન્દુ િુલ્સ્લિ એકતા પર ભાર, અિતારિાદ અને કિિકાાંડનો
વિરોધ, વનગુણ િ સાંત, િાનિની િળભત એકતાની િાત કરી, વનરાકાર ઈશ્વરની
કલ્પના કરી અને વનરાકાર ઈશ્વરને તેિણે ‘અકાલ પુરુષ’ ની સાંજ્ઞા દીધી , ધિિપ્રચાર
િાટે ‘સાંગતો’ની સ્ર્થાપના.
2) ગુરુ અાંગદ (લેહના) (1538-1552) :
➢ ગુરૂનાનકના વશષ્ય, ગુરુના ઉપદેશોનો સરળ ભાષાિાાં પ્રચાર, લાંગર વ્યિસ્ર્થાને સ્ર્થાયી
બનાિી, ગુરુિુખી વલપીની શરૂઆત, હુિાયુની ઈ.સ 1504 િા ગુરુ અાંગદર્થી
િુલાકાત.
3) ગુરુ અમરદા્ (1552-1574) :
➢ ગુરુ અાંગદના વશષ્ય, શીખ સાંપ્રદાયને એક સાંગરઠત રૂપ આપયુ.ાં સાંગરઠત રૂપ આપિા
િાટે 22 ગાદીઓ સ્ર્થાપી. સતીપ્રર્થા અને િાદક દ્રવ્યોના સેિનનો વિરોધ.
➢ અકબર પાંજાબિાાં ગુરુ સાર્થે િુલાકાત કરી. ગુરુ અને તેના વશષ્યોને તીર્થિયાત્રા કરર્થી
િુિ કયાિ તર્થા તેિની પુત્રીને નાિ કેટલાક ગાિડા આપયા. તેિણે શીખ ધિિના લગ્ન
િાટે ‘લિણ પધ્ધવત’ ની શરૂઆત કરી.

85
4) ગુરુ રામદા્ (1574-1581) :
➢ અકબર તેિનાર્થી પ્રભાવિત હતો. ઈ.સ 1577િાાં અકબરે 500 બીઘા જિીન દીધી
જેિાાં એક પ્રાકૃવતક તળાિ હતુ.ાં અહીયાાં ‘અમૃતસર’ નગરની સ્ર્થાપના ર્થઈ. ગુરુનુાં
પદ પૈૃક ર્થઈ ગયુાં હતુ.ાં
5) ગુરુ અિુાન દેવ (1581-1606) :
➢ શીખ સિુદાયને શવિશાળી બનાવ્યુાં. ગુરુઓના ઉપદેશોને ગુરુ ગ્રાંર્થસાહેબ
(આરદગ્રાંર્થ)િાાં સાંગ્રવહત કયાિ. અજુિનદેિે સફી સાંત વિયાાં િીર દ્વારા અમૃતસરિાાં
‘હરિીંદર સાહબ’નો પાયો નાંખાવ્યો.
➢ સ્ર્થાયી રૂપર્થી ધિિ પ્રચારક (િસાંદ અને િેઉરા) વનયુિ કયાિ. ‘ગુરુપદ’ ને શીખોના
આધ્યાલ્ત્િક અને સાાંસારરક પ્રિુખ બનાિીને ‘શાન-ઓ-શૌકત’ ર્થી રહેિુાં પ્રારંભ કયુું.
શીખોર્થી તેિની આિક નુાં 10% દાનના રૂપિાાં લેિાની પ્રર્થા પ્રારંભ કરી.
➢ વિદ્રોહી ખુસરોને આશીિાદ આપિાના કારણે જહાાંગીરે ઈ.સ 1606િાાં ફાાંસી આપી.
પોતાના પત્ર હરગોવિાંદને સશસ્ત્ર ર્થઈને સિોચ્ચ સેનાનુાં વનિાિણ કરિાનો આદેશ
આપયો. ગુરુના મૃત્યુદડં ને શીખોએ િુગલો દ્વારા ધિિ પર પહેલુાં આક્રિણ િાન્યુાં.
ગુરુએ ‘તરન તારન’ નગરની સ્ર્થાપના કરી.
6) ગુરુ હરગોણવાંદ (1606- 1645) :
➢ ગુરુએ શીખોને એક ‘સૈવનક સાંપ્રદાય’ બનાિી દીધા. પોતાના સિર્થિકોર્થી નાણાના
બદલે ઘોડા અને હવર્થયાર લેિાનુાં પ્રારંભ કયુ.ું તેિને િાાંસ ખાિાની અનુિતી આપી.
ગુરુએ ‘તખ્ત અકાલ બાંગા’ નો પાયો નાખ્યો તર્થા અમૃતસરની રકલ્લેબાંધી કરી.
➢ શીખોએ ધાવિિક વશક્ષાની સાર્થે સાર્થે સૈવનક વશક્ષા આપી. શાહજહાર્થી બાજ
પ્રકરણના કારણે સાંઘષિ ર્થયો.
7) ગુરુ હરરાય (1645-1661) :
➢ દારા વશકોહ સાિગઢ યુધ્ધિાાં પરાજીત ર્થયો. ગુરુએ પાંજાબ ભાગિાિાાં િદદ કરી.
ઔરંગઝેબ દ્વારા દરબારિાાં બોલાિતા પોતાના પુત્ર રાિરાયને દરબારિાાં િોકલ્યા.
તેર્થી બીજા પુત્ર હરરરકશનને ગાદી સોંપી.
8) ગુરુ હરરરકશન (1661-1664) :
➢ ગાદી િાટે િોટાભાઈ રાિરાયર્થી વિિાદ .
9) ગુરુ તેગબહાદુર (1664-1675) :
➢ ઔરંગઝેબની ધાવિિક નીવતઓનો વિરોધ કયો. ઈ. સ 1675િાાં ઈસ્લાિ ધિિનો
સ્િીકાર ન કરિાના કારણે ગુરુની હત્યા.
10) ગુરુ ગોણવાંદણ્ાંહ (1675-1708) :
➢ પટનાિાાં જન્િ. પાંજાબના આનાંદપુરને િુખ્યાલય બનાવ્યુ.ાં ‘પાહુલ’ પ્રારંભ કરી.
➢ 1699િાાં ખાલસા પાંર્થની સ્ર્થાપના કરી. શીખોએ ‘પાંચ ક કાર (કેશ, કંધા, કડા, કચ્છ
અને રકરપાણ)’ ને ધારણ કરિુાં તેિો આદેશ. પોતાના મૃત્યુ પહેલા ગાદીને સિાપ્ત
કરી દીધી અને ગુરુ ગ્રાંર્થસાવહબને પોતાના ઉતરાવધકારી ઘોવષત કયાિ.

86
પ્રશ્નઃ 6 કબીરદાસ એક આધ્યાત્ત્મક ગુરુ હતા કે સમાજ સુધારક?
જિાબઃ ➢ કબીરદાસ િાસ્તિિાાં એક આધ્યાલ્ત્િક ગુરુ હતા. તેિણે આધ્યાલ્ત્િક િુવિના સાંદભિિાાં
વિચાયુું હતુ,ાં સાિાવજક િુવિના સાંદભિિાાં નહી. પરંતુ નીચે દશાિિેલ પગલાઓ કબીરને
સિાજ સુધારક તરીકે સ્ર્થાપીત કરે છે તર્થા કેટલાક વિદ્વાનો તેિને 15 િી સદીના િારટરન
લ્યુર્થર પણ કહે છે,
1) કબીરદાસે જાવતવ્યિસ્ર્થાનો અસ્િીકાર કયો. તેિણે િવતિપજા તેિજ સતીપ્રર્થા પર
આકરા પ્રહારો કયાિ . સાિાજીક વિરોધની આ પધ્ધવત તેિણે નાર્થ પાંર્થર્થી લીધી.
2) કબીરદાસની સાિાજીક દ્રલ્િ તેિની આધ્યાલ્ત્િક દ્રલ્િનો જ વિસ્તાર હતી. તેિણે
ઈશ્વરીય એકતાના િાધ્યિર્થી િાનિીય એકતાની િાત કરી અર્થાિત ઈશ્વર અને
અલ્લાહ એક છે તો પછી વહન્દુ અને િુસલિાન અલગ કેિી રીતે હોઈ શકે. બાંનેના
શરીર પાંચિહાભતોર્થી બનેલા છે.
3) કબીરદાસ પ્રચવલત જ્ઞાનને સ્િાર્થી લોકોના િગજ (પાંરડત તર્થા ઉલેિા) ની ઉપજ
િાનતા હતા. તેર્થી તેિણે અનુભવતને (લાગણીને) જ સચ્ચાઈ િાની.
4) કબીરદાસની ભવિ પધ્ધવતિાાં િાંરદર, િલ્સ્જદ, િવતિપજા, રોજા, નિાજ િગેરે િાટે
સ્ર્થાન ન હતુ.ાં તેિના િતે ધાવિિક આડાંબરો આધ્યાલ્ત્િક ઉત્ર્થાનિાાં એક િોટી
અડચણ હતા. તેર્થી કબીરદાસે વનભિય ર્થઈને તેની આલોચના કરી. સ્િાભાવિક રીતે
તે ધિિ સુધારક ર્થઈ ગયા.
➢ કબીર : સિયગાળો (1440-1518) વસકંદર લોદીના સિકાલીન
➢ બનારસના ઈસ્લાિિાાં ધિિપરરિતિન કરેલ િણકર કુટુાંબિાાં ઊછયાિ.
➢ રાિાનાંદના વશષ્ય હતા.
➢ તેિણે લખેલા કાવ્યોનો ‘બીજક’ નાિે ગ્રાંર્થિાાં સાંગ્રહ .
➢ તેિના કાવ્યોનો ગુરુ ગ્રાંર્થસાહેબિાાં પણ સિાિેશ.
➢ ઈસ્લાિ તર્થા વહન્દુ ધિિના રૂરઢિાદી વક્રયાકાાંડો ઉપર પ્રહાર
➢ વહન્દુ-િુલ્સ્લિ એકતાના વહિાયતી.
➢ ઘણા વશષ્યો જે કબીરપાંર્થી કહેિાયા.
પ્રશ્નઃ 7 ગુરુગોવિાંદવસાંહે શરૂ કરેલા “ખાલસા” પાંથ વિશે જણાિો.
જિાબઃ ➢ શીખોના દસિાાં ગુરુ ગોવિાંદવસાંહ (1675-1708) હતા. નિિા ગુરુ તેગબહાદુરની
ઔરંગઝેબ દ્વારા હત્યા બાદ તે ગુરુ બન્યા હતા.
➢ ગુરુ ગોવિાંદવસાંહે શીખોને એક શવિના રૂપિાાં સાંગરઠત કરિાનુાં આરંભ કયુ.ું 1699 િાાં
ગુરુ ગોવિાંદવસાંહે ‘ખાલસા પાંર્થ’ની સ્ર્થાપના કરી, જે ઔરંગઝેબની કનડગતને લીધે
પછીર્થી લશ્કરી સાંગઠન બન્યુાં. ખાલસા પાંર્થની હેઠળ કેટલીક ઔપચારરકતાઓ અને
અનુષ્ઠાનનો સિાિેશ કરિાિાાં આવ્યો. ઉદાહરણ તરીકે તલિારર્થી પાણીને ઉછાળિુાં
જેને ‘પાહુલ’ કહેિાિા આિે છે અને પછી શીખો દ્વારા ‘પાંચકકાર’ (કેશ, કચ્છા, કૃપાળ ,
કંધા, કડા) ને ધારણ કરિુ.ાં તેનો પ્રતીકાત્િક અર્થિ હતો શીખ પાંર્થની રક્ષા િાટે પ્રત્યેક
શીખનુાં પણિ સિપિણ
87
➢ ગુરુ ગોવિાંદવસાંહે ગુરુગ્રાંર્થસાવહબ તર્થા ખાલસા પાંર્થને વિશેષ િહત્િ આપયુાં તર્થા ગુરુ ગ્રાંર્થ
સાવહબને પોતાના ઉતરાવધકારી ઘોવષત કયાિ. શીખ પાંર્થના કેન્દ્રિાાં હિે ખાલસા આિી
ગયુાં તર્થા ખાલસાની સદસ્યતા આ પાંર્થની અવનિાયિ શરત ર્થઈ ગઈ. ક્ષેત્રીય સ્તર પર
સ્ર્થાપના કરિાિાાં આિેલી અાંગત સભા પ્રવતબાંવધત ર્થઈ ગઈ અને ખાલસા પાંર્થનો પ્રસાર
ઝડપર્થી િધ્યો.
➢ ખાલસાની સ્ર્થાપના ધાવિિક ઉત્પીડનર્થી રક્ષા િાટે ર્થઈ હતી પરંતુ બાદિાાં તેનો ઝુકાિ
રાજકીય સાંગઠનની તરફ ર્થિા લાગ્યો. રણજીતવસાંહની હેઠળ શીખ રાજયની સ્ર્થાપના
ખાલસાનાાં આદશિની જ જીત હતી.
➢ ભારતની સાંસ્કૃવતની રક્ષા િાટે ખાલસાનુાં અિલ્ય યોગદાન રહ્યુાં છે.ખાલસાની ફરજ હતી
કે વનદોષોને કોઈપણ પ્રકારના ધાવિિક ઉત્પીડનર્થી બચાિિુાં.
➢ ખાલસા પાંર્થની દીક્ષા પછી, એક ખાલસા શીખને ‘વસાંહ’ (પુરુષ) અને ‘કૌર’(સ્ત્રી) નુાં
વબરુદ આપિાિાાં આિે છે.
➢ પાંજાબી શબ્દ ‘ખાવલસા’ નો અર્થિ – શુધ્ધ ર્થિુાં, સ્પિ ર્થિુાં, િુકત ર્થિુાં
➢ ખાલસાની સ્ર્થાપના િૈશાખી પિિ દરવિયાન શીખો દ્વારા ઉજિિાિાાં આિે છે.

પ્રશ્નઃ 8 સૂફી આાંદોલનનુાં સાવહત્ય ક્ષેત્રે યોગદાન િણણિો.


જિાબઃ ➢ સફીિાદ પ્રેિનો િાગિ છે, તે વ્યવિના અલ્લાહ (ઈશ્વર) સાર્થે સીધો સાંપકક સાધિાિાાં
િાને છે. સફી સાંતોએ સાવહત્યને િેગ આપયો.
➢ તેિણે લોકભાષાિાાં ઉપદેશ આપયા.
➢ તેિણે સાવહત્યની રચના કરી પોતાના વિચારો લોકો સુધી પહોચાડ્યા.
➢ પ્રાાંવતય ભાષાઓના વિકાસને િેગ િળ્યો.
➢ સફી સાંતોએ જે ઉપદેશો, વ્યાખ્યાનો આપયા તેિને જે ગ્રાંર્થોિાાં સાંગ્રહીત કરિાિાાં આિેલ
છે તે “િાલફુઝત” તરીકે જાણીતી છે. આિ, સફી સાંતોએ કહેલી િાતો કે પ્રિચનોના
સાંકલનને સાિવહક રૂપિાાં “િાલઝાત” કહેિાિા આિે છે. અિીર હસન સોઝા એ શેખ
વનઝાિુદ્દીન ઓવલયાના ઉપદેશોનુાં સાંકલન કરીને િાલઝાત રચી.
➢ ખૈર ઉલ વિયાજાહે સફી સાંત શેખ નાસીરુદ્દીન િહિદના ઉપદેશોને સાંગૃહીત કરીને
િાલઝાત રચી. તે ફારસી સફી સાવહત્યની િહત્િપણિ કૃતી છે. આ રચનાઓિાાં
આદ્યાલ્ત્િક તર્થા ધાવિિક બાબતોની સાર્થે સાર્થે સિકાલીન સિયની સાિાજીક, રાજકીય
અને ધાવિિક પરરલ્સ્ર્થવતઓ વિષે િાવહતી િળે છે
➢ સફી સાંતોએ વહંદીિાાં આદ્યાલ્ત્િક અને ધાવિિક કાવ્યો લખ્યા. ચીશ્તી સફીઓએ વહન્દી
ભાષાનો ઉપયોગ કયો. િુલ્લા દાઉદે વહંદીિાાં ‘ચાંદાયન’ નાિના કાવ્યસાંગ્રહની રચના
કરી .
➢ કુતુબને વહંદીિાાં ‘મૃગાિતી’ નાિની રચના કરી. િલીક િુહમ્િદ જાયસીએ અિધી
ભાષાિાાં ‘પદિાિત’ લખી. તે રૂપક કાવ્યનુાં ઉત્તિ ઉદાહરણ છે, સફીઓએ વહન્દી
સાવહત્યિાાં અરબી તર્થા ફારસી શબ્દો દાખલ કયાિ.

88
➢ સફી સાંત બાબા ફરીદની રચનાઓ ગુરુ ગ્રાંર્થ સાવહબિાાં છે.
➢ સફી સાંત નાસીરુદીન વચરાગ- ઈ-રદલ્હીએ “તૌવહદ-ઈ-િજુદી” ની રચના કરી. સફી સાંત
બુલ્લેશાહનુાં પાંજાબી ભાષાિાાં અગત્યનુાં યોગદાન. તેિની ‘કાફીઓ’ આજે પણ પ્રવસધ્ધ
છે.
➢ દવક્ષણ ભારતિાાં ઉદુિ ભાષાનો પ્રસાર
➢ કવ્િાલી
➢ આિ, સફી આાંદોલનનુાં સાહત્ય ક્ષેત્રે અગત્યનુાં યોગદાન છે.

89
90
91

You might also like