Professional Documents
Culture Documents
2
2
❖ શાસ્ત્ર કહે છે સંતાન કેવ ું ? પથ્થર જેવા મજબ ૂત ,પરશુ જેવો દ્રઢ અને સોના
જેવો તેજસ્વી.
❖ અનેક તારા અંધકારને દૂર કરી શકતા નથી પરં ત ુ એક ચંદ્ર જગતને પ્રકાશિત
કરી શકે છે .
❖ ભારતમાં પ્રાચીન આયુર્વેદમાં ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે ઊંડું જ્ઞાન જોવા
મળે છે . તેન ુ ં આજે ¼ ભાગ પણ આજના યુગમાં શોધી શક્યું નથી . આધુનિક
વિજ્ઞાન એ શોધી શક્યું છે કે ગર્ભમાં રહેલા બાળક પર માતાના વિચારોની
અસર થાય છે . પરં ત ુ આયુર્વેદ તો તેનાથી આગળ કહે છે કે ગર્ભધાન સમયે
માતા-પિતાના સદગુણો ને દુર્ગુણો પણ બાળકોમાં આવે છે .
❖ પરં ત ુ અઢારમી સદી સુધી યુરોપમાં ગર્ભવિજ્ઞાન ને ખોટું માનતા હતા . પરં ત ુ
યુવાન માતાના અનુભવ સાંભળી એ દિશામાં વિચાર કરવા પ્રેરાયા . જે સમયે
વોલેસે સાબિતી આપી કે માતાના વિચારોની અસર ગર્ભસ્થ શિશુ પર થાય
છે . અને ગર્ભધાન સમયે માતા-પિતા ના વિચારોની અસર પણ થાય છે .
વિજ્ઞાનના પરીક્ષણ પછી યુરોપમાં ગર્ભવિજ્ઞાન સત્ય સ્વરૂપે આપ્યું હત ું .
પહેલા તો યુરોપિયન ના વૈજ્ઞાનિકો આ વાતને ઘરડી ડોશી ના ગપ્પા ગણીને
હસી કાઢતા હતા . તે સમયે વોલેસે તેના પર ગંભીર રીતે સંશોધન કર્યું અને
ઈ.સ.1893 માં નેચર સામાયિકમાં તેને એક વિસ્ત ૃત લેખ લખેલો
માતા-પિતાના વિચારોની બાળકના જીવન પર કેટલી
ઊંડી અસર થાય છે તેન ુ ં આશ્ચર્યકારક દ્રષ્ટાંત આપ્યું છે કે ,