Professional Documents
Culture Documents
225526
225526
શું બાપ અને ભાઈની જોડી સનાિન ધમમનું પોસ્ટમાટમ મ િો નહીું કરાવે ને???
પૂજ્ય બાપને અને ભાઈશ્રીને એક દુઃખી સનાિનીનો પત્ર
હું સ્વામિનારાયણ સુંપ્રદાયનો આમિત નથી. પરું ત હું સાવ ભોળો પણ નથી.
મહું દધિમના ઇમતહાસનો અધ્યાપક છું . કથાકારોના િખે બોલો બોલો હવે હૈયા કે રી હાટડી
ખોલો.....જેવાું સિાજિાું ઉષ્કે રાટ ઉભો કરનારા વાક્યો તથા ચોપડાું મચતયામની વાતો
સાુંભળીને મહું દધિમના ઇમતહાસનો અધ્યાપકઆત્મા જે તથ્ય જાણે છે તે હવે દમનયા સાિે
િૂકવું પડશે એિ લાગે છે .....
નીચેના િદ્દાઓ વાુંચજો. અસત્ય જરાય નથી. આ વાુંચીને ખબર પડશે કે
ભગવાનોને નાના-િોટા કહેવાની શરુઆત સનાતન ધિમિાું ક્યારે અને કોણે કરી. આ
વાુંચીને એ પણ ખબર પડશે કે પોતાના જ ભગવાનને સવોપરી કે વાની શરુઆત કોણે
કરી? આ વાુંચની એ પણ મનણમય કરવો પડશે કે સ્વામિનારાયણ સુંપ્રદાયના ચોપડાું
સધારતાું પહેલાું સનાતન ધિમના ચોપડા પણ સાફ કરવા પડશે. જો આવું ન થયું તો
કહેવાતા સનાતનીઓનો સ્વામિનારાયણ સુંપ્રદાય પ્રત્યે દ્વેષ અને આતુંક ગણાશે.
1
✓ મશવજીને તાિસી દે વતા દશામવતા વચનો સનાતન ધિમના શાસ્ત્રીય ચોપડાઓિાું જ
પ્રમસદ્ધ થયા છે .
✓ લોકિાું પણ કપડાું સીવી આપો ન બોલવું પણ સાુંધી આપો એિ બોલવું એવી પ્રથા
સ્વામિનારાયણ સુંપ્રદાયે નથી પાડી પરું ત તે પહેલાથી જ પ્રમસદ્ધ છે .
2
ત્રીજો િધ્યાવચાયમ. કોઈ તો એને સાક્ષાત્ હનિાનનો અવતાર કહે છે . ખ્યાલ રહે કે
િધ્યાચાયમ હજારો વષમ પહેલાના નથી…. બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....
3
પરાણોના ચોપડે ક્યાુંક મશવજીને િેષ્ઠ દશામવવા મવષ્ણને અસિથમ દે ખાડવાું, પરાજીત કરવા
જેવું મચતરાયું છે . હવે કથાકારો તેનું જે અથમઘટન કરે તે પણ વાત તો જે છે તે છે ... બોલો
બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....
✓ વળી ભાગવતિાું જ દશિ સ્કું ધિાું બ્રહ્મા, મવષ્ણ અને મશવિાુંથી સૌથી િોટા કોણ
છે ? એવો પ્રશ્ન સરસ્વતી નદીના મકનારે બેઠેલા સનાતન ધિમના ઋમષઓિાું જ વાદ-મવવાદ
થાય છે . તેથી તેિની પરીક્ષા લેવા ભૃગ નાિના ઋમષ જાય છે . પ્રથિ બ્રહ્માની પરીક્ષા થાય
છે . બ્રહ્માના ધૈયમની પરીક્ષા કરવા ભૃગ તેિને નિસ્કાર નથી કરતા. તેથી અપિામનત થઈ
બ્રહ્મા ક્રોધાયિાન થઈ જાય છે . બ્રહ્મા પરીક્ષાિાું નાપાસ થાય છે . પછી ભૃગ કૈ લાસિાું જાય
છે ત્યાું િહેશ્વર શુંકર તેિને આનુંદથી આમલુંગન કરવા હાથ પહોળા કરી આગળ આવે છે
ત્યારે ભૃગ કહે છે કે તિે લોક અને વેદિયામદાનું ઉલ્લુંઘન કરો છો તેથી હું તિને િળતો નથી.
આ સાુંભળી શુંકર ક્રોમધત થઈ જાય છે અને ભૃગને િારવા તૈયાર થઈ જાય છે . શુંકર પણ
પરીક્ષાિાું નાપાસ થાય છે . અુંતે વૈકું ઠિાું મવષ્ણ પાસે જાય છે . તે સિયે મવષ્ણ લક્ષ્િીજીના
ખોળાિાું િાથું િૂકીને સતા હતા. ભૃગ ત્યાું જઈ મવષ્ણની છાતીિાું જોરથી લાત િારે છે .
મવષ્ણ ગસ્સે નથી થતા. આસન પરથી ઉતરીને ભૃગને િસ્તક નિાવી પ્રણાિ કરે છે . તેિના
ચરણ ચાુંપે છે અને કહે છે કે િારા તિાિ પાપો નષ્ટ થઈ ગયાું. પછી ભૃગ આ સાુંભળીને તૃપ્ત
થાય છે અને બ્રહ્મવાદી સનાતન ધિમના ઋમષઓ પાસે જાય છે અને સિગ્ર ઘટનાનું વણમન
કરે છે . તે અનભવ સાુંભળીને સવમનો સુંદેહ દૂ ર થાય છે . ત્યારથી જ તેઓ મવષ્ણને જ સવમિેષ્ઠ
િાનવા લાગ્યા....હવે બોલો કોનો વાુંક.... બોલો બોલો હવે હૈયા કે રી હાટડી ખોલો.....
4
✓ હજ અિક જામતને નીચ ગણાવવાની પ્રથા જે રીતે સનાતન ધિમના ચોપડે મચતરાઈ
છે જરા તેની પણ ચચામ જાહેરિાું કરી તે અુંશો દૂ ર કરાવવાની જરૂર નથી લાગતી?.. બોલો
બોલા હવે હૈયા કે રી હાટડી ખોલો...
✓ જૈનમિનાું ચોપડાઓમાું રામ અને કૃ ષ્ણ કયા નરકમાું રહે છે તે મચતરાયું છે જરા
તેને પણ દમનયા સાિે લાવી ઠે કાણ પાડવું પડશે. બોલો બોલો હવે હૈયા કે રી હાટડી
ખોલો.....
✓ હવે સનાતનના દરેક સુંપ્રદાયના દરેક ચોપડાુંની ચકાસણી શૈક્ષમણક સ્તરે કરવાનો
સિય આવી ગયો છે . નહીું તો આ કહેવાતા સનાતનીઓ પોતાને ન ગિે તેવી વાતોના િદ્દા
લઈને સિાજિાું અશાુંમત અને અરાજકતા ફલાવી શકે તેવા સુંજોગો આવી ગયા છે .
✓ આ લખાણ ફિ આુંખો ખોલવા િાટે છે . સત્યને ઢાુંકી નહીું શકાય. સિગ્ર સનાતન
ધિમના ચોપડાું કે વાું મચતરાયાું છે તે તપાસીને પછી જ કોઈને દોષ દે વો જોઈએ. હે કથાકારો,
બાપઓ, બાવાઓ સનાતન ધિમના શાસ્ત્રોિાું ઊુંડા ઉતરશો તો ખબર પડશે કે મવવાદના
િૂળ ક્યાું છે . સનાતન ધિમનાું ચોપડાું સાફ કયામ વગર આ પ્રશ્નનું ક્યારે સિાધાન શક્ય નથી.
ક્ાુંક બાપ અને ભાઈની જોડી સનાિન ધમમની જુંઘ િો ઉઘાડી નહીું કર ે
ને!.... વધ પ્રિાણભૂત સુંદભો સાથે આવતા અુંકે......
➢ શક્ય એટલા વધારે લોકોને આ િોકલી આપો. આવડતું હોય તો યટ્યૂબની મવમડયો
બનાવો.
જય ભારિ.