Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 255

1

Gujarati

Yog Vaasishth
Part-1 (Include First 3-Chapter)
Vairagya-Mumukshu-Utpatti

(In Simple Gujarati Langauage)

Based On Valmiki’s
Yog-Vaasishth
(Maha Ramayan---OR---Uttar Ramayan)

By
Anil Pravinbhai Shukla
(Inspiration by Mom Indu)
January-2014
www.sivohm.com
-Email-
lalaji@sivohm.com-OR-anilshukla1@gmail.com

યોગવાિસ
ભાગ-૧
(પહેલાં ણ કરણ-વૈરા ય-મુમુ ુ-ઉ પિ )
(સરળ ગુજરાતીમાં)

વાિ મકી રિચત થં


યોગવાિશ
(મહારામાયણ---અથવા---ઉ ર રામાયણ)
પર આધાિરત

સંકલન
અિનલ િવણભાઈ શુ લ
(મા ઇ દુ ની ેરણાથી)
યુઆરી-૨૦૧૪
www.sivohm.com
-Email-
lalaji@sivohm.com-OR-anilshukla1@gmail.com
2

Dedicated to-In loving Memory Of

Grandpa-Labhshanker Grandma-Santok Baa Dad-Dr.Pravinbhai Mom-Induben (Inda)


: From :
Anil and Renuka
Son-Manan-and-Daughter in law--Anne

અનુ મિણકા
તાવના page#

● યોગવાિશ માં શું છે ?..................................................................................3


● યોગવાિશ ના છ કરણો માં શું છે ?..............................................................5

યોગવાિશ
● વૈરા ય- કરણ.......ની અનુ મિણકા...............................................................7
● મુમુ ુ - કરણ.........ની અનુ મિણકા.............................................................33
● ઉ પિ - કરણ....... ની અનુ મિણકા............................................................67

Total Page-255
3

યોગવાિશ માં શું છે ? યોગવાિશ શું છે ?

જેણે મા “યોગવાિશ ” નામ જ સાંભ યું હોય -તો તે એમ પણ કદાચ િવચારે કે -


કોઈ “યોગ” િવષે “વિશ મુિનએ” લખેલ ંથ હશે.

પણ “યોગવાિશ ” કે જેને “યોગવાિશ -મહારામાયણ”--અથવા--”ઉ ર રામાયણ” પણ કહે છે ,


તે આિદ કિવ વા મીિક એ લખેલ ંથ છે .

“વા મીિક રામાયણ” તરીકે અિત યાત થયેલ વા મીિક એ લખેલ રામાયણ ના ંથ ને
“પૂવ-રામાયણ" પણ કહે છે -કે જેમાં-
ીરામ ના જ મ થી માંડી રાવણ-વધ સુધી રામની લીલાઓ વણવી છે .
ીરામ નું છ કાંડો માં - વન ચિર વણ યું છે .

યાર બાદ વા મીિક એ “યોગવાિશ ” (ઉ ર-રામાયણ) નું સજન કયુ,કે


જેમાં ી રામને આવેલા “તી વૈરા ય" ના સંગે વિશ ે,
ીરામને આપેલા ઉપદે શ નું વણન કયુ છે .કે જેમાં -
“સંસાર માં રહી સંસાર ના કાય કરવા છતાં સંસારથી અિલ (અનાસ ) રહી ને
વન-મુિ (િવદે હ અવ થા) નો અનુભવ કે વી રીતે લઇ શકાય?”
તેનું અદભૂત અને સુંદર વણન કયુ છે .

સામા ય બુિ ને અઘરા લાગતા ઉ ચ આ યાિ ક િસ ાંતો ને સહેલાઈ થી સમ શકાય તે માટે -


અનેક ાંતો અને ઉપમા ઓ આપીને સરળ શૈલીમાં લોકભો ય બને તે રીતે વાિ મકી એ
યોગવાિશ નું િનમાણ કયુ છે .

પૂવ-રામાયણ (વા મીિક રામાયણ) માં જેમ છ કાંડો માં મયાદા પુ ષો મ રામ નું વન ચિર છે ,
તેમ ઉ ર-રામાયણ (યોગવાિશ -મહારામાયણ) પણ છ કરણો માં િવભા ત છે .
(૧) વૈરા ય (૨) મુમુ ુ (૩) ઉ પિ (૪) િ થિત (૫) ઉપશમ (૬) િનવાણ ---(કુ લ-૩૨૦૦૦ ોક)
(બધું ના વંચાય તો-યોગવાિશ નું પહેલું વૈરા ય કરણ તો દરેકે એક વખત કે વારં વાર વાંચવા જેવું છે )

ગીતા કે જે મહાભારતમાંથી અલગ કરી ને રજુ થઇ છે ,કે જેમાં ઈ ર (કૃ ણ) વ (અજુ ન) ને બોધ આપે છે ,
જયારે અહીં રામાયણમાં- રામ ને આવેલા તી વૈરા ય ના -એક સંગ ને અલગ કરી ને લીધો છે કે -
જેમાં વ (વિશ ) એ ઈ ર (રામ) ને બોધ આપે છે !!!!

ીરામ ના તી વૈરા ય નો સંગ કં ઈક આવો છે .


ીરામ િવ ા યાસ પુરો કરી તીથયા ા કરવા ય છે , યાંથી પાછા ફરવા બાદ,
તેમને સંસારના પદાથ યે તી વૈરા ય પેદા થયો.અને તે સંસાિરક કાય અને ભોજન થી
પણ ઉદાસીન થઇ એકાંત સેવન કરવા લા યા,
િદન- િતિદન તેમનું શરીર કૃ શ અને િનબળ થવા લા યુ.ં િપતા દશરથ ને અ યંત િચંતા થાય છે .

એવે સમયે િવ ાિમ મુિનએ દશરથ રા ની સભામાં આવી ને પોતાના ય -કાય માં િવ ન કરનારા
રા સોને મારવા માટે ીરામચં ની માગણી કરી.
રા દશરથે પોતાના પુ ીરામ યેના અ યંત
નેહને કારણે દીનતા ગટ કરી ને ી રામને આપવામાં સંકોચ કય .
4

વળી તેમણે રામની દશા પણ વણવી.


યારે િવ ાિમ ે રામ ને સભામાં બોલાવી તેમની મનો- યથા નું કારણ પૂ .ું
યારે ી રામ પોતાના સંસાર યે અ િચ ધરાવતા મન ની દશાનું વણન કરતાં કહે છે કે -

આ સંસારમાં કોઈ પણ વ તુ અિવનાશી ને આનંદદાયક નથી.


બાળપણ,જુ વાની,વૃ વ અવ થાઓ અને ધન,ભોગ વગેર ે પદાથ માં પણ
કોઈ થાયી રમણીયતા (આનંદ) નથી.છતાં પણ આપણે મોિહત થઇ ને,
તેમાં જ જ મ ગુમાવી દઈ આ િચંતન માં લ આપતા નથી.
આ સવ નું કારણ આપણી વાસના જ છે .
અને તે વાસના થી હુ ં મુ થવા ઈ છું છું.

પછી સભામાં બેઠેલા વિશ ,િવ ાિમ વગેર ે જે ઋિષઓ ઉપિ થત હતા
તેમને ાથના કરી કે -
આપ મને એવો ઉપદે શ આપો કે જે વડે હુ ં આ શોક-સાગર થી પાર ઉતરી શકું .

યારે િવ ાિમ ,ે વિશ ને ક ું કે -


આપ ી રામ ને એવો ઉપદે શ આપો કે જેથી એમનો અ ાન- પી અંધકાર દૂ ર થાય.
આથી વિશ એ રામચં ને આ “યોગવાિશ -મહારામાયણ" શા નો ઉપદે શ આ યો.

કે જેનું વણન વા મીિક એ આ સંિ માં “યોગવાિશ ” ના નામે ઓળખાતા આ ંથ માં કયુ છે .
5

યોગવાિશ ના છ કરણો માં શું છે ?

૧) વૈરા ય કરણ-

ાં સુધી મુમુ ુ માં ઢ વૈરા ય ઉ પ થતો નથી યાં સુધી તે કદાિપ મો નો અિધકારી થઇ શકતો નથી.
અને આ વૈરા ય ઢ કરવા માટે , બાળપણ,યૌવન,વૃ ાવ થા,ધન, ી-વગેર ે પદાથ ની િનંદા કરી ને
કાળ (સમય) ની ગિતનું વણન એવા એવા પકો અને ાંતો ારા કરવામાં આ યું છે કે -તેને વાંચી ને-
સંસાર ના મોહ માં ફસાયેલો અને સંસારમાં ર યો પ યો મનુ ય પણ એકવાર તો મોહરિહત થાય.

૨) મુમુ ુ કરણ -

વાસના નો યાગ એ જ મો છે અને સંસારના પદાથ માં વાસના રાખવી તે જ બંધન છે .


આ વાસના નો યાગ પુ ષાથ થી જ િસ થઇ શકે છે ,
ાર ધ પર િવ ાસ રાખી,બેસી રહેવાથી તે િસ થતો નથી.
જો બળ પુ ષાથ કરવામાં આવે તો,આ જ મ ની આગલા જ મ-જ માંતર ની સવ મિલન વાસનાઓ નો
યાગ થઇ શકે છે ,અને આ - ાન- ાિ ની આડે આવતાં સવ િવ નો ને તી મો ની ાિ થાય છે .

૩) ઉ પિ કરણ-

મન એ સંક પ-િવક પ કરે છે .


આ સંસાર,સંક પ ની વૃિ થી વૃિ પામે છે ,ને સંક પ ની ીણતા થી સંસાર મરી ય છે .
એટલે મન નું ફુરણ (સંક પ) જ જગત ની ઉ પિ તથા િ થિત નું કારણ છે .
પણ મન પાસે કોઈ સ ા નથી,તેની સ ા ની (અિધ ાનની) સ ા ને જ કારણે છે .
“હુ ં નથી" એવો સંક પ ાં સુધી મનમાં િ થર છે , યાં સુધી બંધન છે .પણ જયારે,
“આ સવ ય છે ,અને હુ ં પણ છું"એવો સંક પ ઢ થઇ ય પછી કોઈ બંધન ાંથી રહે?

૪) િ થિત કરણ-

(પરમા ા) અને વ (આ ા) વ ચે નો,


સંક પ ને લીધે ઉદભવતો ભાવનામય ભેદ એ જ ઉ પિ તેમ જ િ થિત નું પણ કારણ છે .
માટે એ સંક પ-મય જગત નો યાગ કરી ને વ- વ પ માં િવચરવાનું કહે છે .
સવ પદાથ માં સમ- િ થવા થી મન ની પરમ (શાંત) િ થિત ઉ ભવે છે .
લૌિકક અહં કાર (હુ ં દે હ છું,મા ં શરીર એ “હુ ં " છું) નો યાગ કરી
પરમ પદ માં િ થર (િ થત) થવાનું કહે છે .

૫) ઉપશમ કરણ -

ાં સુધી મન ની સ ા છે , યાં સુધી દુ ઃખ છે ,


મનો િન હ કરી,થયેલા મનોનાશથી (મન ના નાશથી) દુ ઃખ નો પણ નાશ થઈ ય છે .
વાસના નો નાશ,મનોનાશ અને ત વ-સા ા કાર થી જ પરમપદ ની ાિ થાય છે .
આ ણે એક બી ના સહચારી છે .વાસના ના નાશ થી મનનો નાશ થાય છે
અને મન ના નાશ થી વાસનાનો નાશ થાય છે
એટલે કે ાં સુધી વાસનાનો ય ના થાય યાં સુધી મન નો નાશ થતો નથી,અને
6

મન નો નાશ નથાય યાં સુધી વાસનાનો નાશ થતો નથી.


અને આ બંને નો નાશ ન થાય યાં સુધી સા ા કાર થતો નથી.

સંસાર સાથે આસિ જ અનથ નું કારણ છે .સંસાર માં રહેવા થી દુ ઃખ નથી
પણ સંસાર ને મન માં લાવી,
તેની સાથે મન આસ થાય છે યારે જ દુ ઃખો પેદા થાય છે ,
માટે મન થી સંસારની આસિ નો યાગ
કરવા થી બંધન છૂટી ય છે અને આસિ નો યાગ એ જ મો છે .

૬) િનવાણ કરણ-

શા ા યાસ કે ગુ ,એ બા સાધનો છે ,તેનાથી કં ઈ પરમપદ ની ાિ થતી નથી.પણ


કે વળ આપણી પોતાની અંતર- શુિ અને શુ બુિ થી જ પરમપદ પામી શકાય છે .

“મારા થી િભ કોઈ વ તુ નથી,આ સંસાર ચ જે અનાિદ કાળ થી ચાલી ર ું છે ,


તે થી અને મારાથી િભ નથી.હુ ં િશવ- વ પ છું, ા છું"
આવું જે ાન છે તે જ મા પરમપદ છે .બીજું કોઈ પરમપદ નથી.
અને આવા ાનના ઉદય થયા પછી,સવ અહમ નો યાગ થઇ ય છે .
અને શરીર િવ માન (હોવા) છતાં
પણ તેવો ાની પુ ષ િવદે હ (કૈ વ ય) ને ા થાય છે .
7

(૧) વૈરા ય- કરણ -અનુ મિણકા

1. વા મીિક અને અિર નેિમ નો સંવાદ


2. અિધકારી, ંથ-રચના અને વનમુ ની િ થિત
3. ય-બાધ નો ઉપાય,વાસના-ભેદ નું લ ણ અને રામની તીથયા ા
4. રામનું તીથયા ા થી પાછા ફરવું-અને તેમની િદનચયા
5. રામના વૈરા ય નું વણન
6. િવ ાિમ નું આગમન
7. િવ ાિમ ની રામને મોકલવાની માગણી
8. દશરથ રા ને થયેલો ખેદ
9. િવ ાિમ ના તપોબળ નું વિશ ારા વણન
10. રામની િ થિત
11. રામનું દશરથ રા એ અને મુિનઓએ કર ેલું સાં વન
12. ભોગની દુ ઃખ પતા,િવષયોની અસ યતા અને સંપિ ની અનથ પતા
13. લ મી ના દોષો નું વણન
14. મૂખના વન ની િનંદા
15. અહં કાર ની િનંદા
16. િચ દોષ નું વણન
17. તૃ ણા ઉપર િધ ાર
18. દે હની િનંદા
19. બા યાવ થા ની િનંદા
20. યૌવન િનંદા
21. ી-ના શરીર ની િનંદા
22. વૃ પણા ની િનંદા
23. કાળ-વણન
24. કાળ નું રાજકુ માર- પે વણન
25. દૈ વ અને િ યા- પ કાળ નું વણન
26. સંસાર દુ દશા
27. પદાથ ના દોષો નું વણન
28. સવમાં ફે રફાર થનાર વભાવનું વણન
29. વૈરા યવણન અને ઉપદે શની માગણી
30. િવ ાંિતના ઉપદે શની માગણી
31. ટૂં કા વનમાં સુખ પ પદ-નો
32. રામનાં વચનોની શંસા
33. િસ -લોકો નું સભામાં આવવું
8

(1) વૈરા ય કરણ

(૧) વા મીિક અને રા અિર નેિમ નો સંવાદ

પૂવ, અિર નેિમ નામના એક રા ને વૈરા ય થવાથી,પુ ને રા સોંપી દઈને ગંધમાદન પવતમાં તપ કરવા ચા યો
ગયો હતો.એના તપના પુ ના કારણે વગ ના રા ઇ ે તે રા ને વગમાં લઇ આવવા
તેના દૂ તને મોક યો, યારે રા દૂ ત સાથે વગમાં જવા માટે ‘ના’ પાડી દે છે .

કારણકે –દૂ ત મારફતે તેણે ું કે -જેવું પુ કયુ હોય,તે અનુસાર વગમાં સુખ ભોગવવા મળે છે ,અને
પુ ખતમ થતાં જ વગમાંથી ધકે લી મુકવામાં આવે છે ,પાછો મનુ ય નો અવતાર લેવો પડે છે .

એટલે રા ,દૂ તને કહે છે કે -આવા વગ ને હુ ં ઇ છતો નથી,સપ જેમ જૂ ની કાંચળી ને છોડી દે છે ,તેમ,
હ હુ ં મહા-ઉ તપ કરીને,પાપ-કમ નો સમૂળ નાશ કરી,અનાસ થઈ,આ અશુ શરીર ને છોડી દઈશ.
મારે પુ ો ભોગવવા નથી,મારે ફરી ફરી જ મ લેવો નથી.

રા ની,આવી વાત દૂ ત મારફત સાંભળી,ઇ ે દૂ તને ક ું કે -


તું યાં ફરીથી ,અને તે વૈરા યવાન રા ને ‘આ - વ- પ’ નો બોધ કરાવવા,
ત વ-વેતા –વા મીિક- ના આ મે લઇ .અને વા મીિક ને મારો સંદેશો કહેજ-ે કે -
આ વૈરા યવાન અને ન તાવાળો રા વગને ઇ છતો નથી,તો, હે,મહામુિન,તમે તેને આ ાન આપો,
એટલે સંસારનાં દુ ઃખોથી કાયર થયેલો,આ રા ‘ મ-પૂવક’ મો પામશે.

યારે ઇ નો દૂ ત.અિર નેિમ રા ને વા મીિક પાસે લઇ ય છે , યારે રા વા મીિક ને પૂછે છે -કે -


હુ ં શી રીતે સંસાર- પ બંધનથી થતાં દુ ઃખો ની પીડામાંથી છુટો થાઉં ? તે આપ મને કહો.

વા મીિક કહે છે કે -હે,રાજન સાંભળ,હુ ં તને વિશ અને ીરામ ના સંવાદ- પે થયેલી,મો ના ઉપાયોવાળી,
શુભ કથા કહુ ં છું,તે તું એકા -િચ થઈ સાંભળ,અને તે સાંભળી ને ય -પૂવક, મનમાં ધારણ કરીને,
તું વન-મુ થઈશ.તું િનઃસંશય થા, મને “પર- ” ના સાચા વ પ નું ાન છે .

(૨) અિધકારી, ંથ-રચના,અને વન-મુ ની િ થિત

વા મીિક કહે છે -કે -


આ શા નો (યોગ વાિસ -મહારામાયણ નો) ‘અ યંત અ ાની’ કે ‘અ યંત ાની’ અિધકારી નથી.
પણ,જે મનુ યને ‘હુ ં આ સંસારમાં બંધાયો છું,અને ાન મળવાથી હુ ં મુ થઈશ’
એવો િન ય હોય તે જ –આ શા નો અિધકારી છે .

જે િવવેકી પુ ષ, થમ “પૂવ રામાયણની” કથાઓનો િવચાર કરી,(પૂવ રામાયણ=રામજ મ થી રાવણ વધ)


તેમાં કહેલા,નીિત અને ધમ માણે ચાલે છે .અને પછી,
મો ના ઉપાય પ-ઉ ર-રામાયણ (આ યોગ-વાિસ ) નો િવચાર કરે છે ,તેનો પુનજ મ થતો નથી.

થમ,પૂવ-રામાયણમાં રાગ- ષ
ે -આિદ દોષો પર િવજય કરવામાં બળતા ધરાવનાર,
રામચં ની કથાઓ- પ “ઉપાયો” ર યા હતા, અને તે ભર ાજમુિન નામના િશ યને આ યા હતા,
ભર ાજે તે ાની આગળ બોલી દે ખા યા હતા, યારે સંતોષ પામેલા ાએ ભર ાજ ને વર માગવાનું ક .ું
9

ભર ાજે મા યું કે -જે ઉપાય થી લોકો સંસાર- પી દુ ઃખમાંથી,મુ થાય તે ઉપાય કહો.
યારે ા કહે છે કે -આ માટે ,તું તારા ગુ ,વા મીિક ને જ ાથના કર,તે જે મહા-રામાયણ હમણાં રચી ર ા છે તે
તે પુ કરે.એ રામાયણ પુ થયા પછી તેને જો સાંભળવામાં આવશે તો લોકો,સઘળા મોહ ને પાર કરી જશે, અને
સંસાર- પી દુ ઃખમાંથી મુ થશે.

આમ કહે ને ા પણ ભર ાજ સાથે જ વા મીિક ના આ મે આ યા,અને વાિ મકીને તેમણે ક ું-કે -


હે,મહામુિન,તમે ીરામ ના વભાવનું વણન કરવા જે ઉ મ ંથ રચવા માં યો છે ,તે કાયર થઇ વ ચે છો યા
િવના,લોક-િહતાથ, એને સ વરે સમા કરવો જોઈએ.આ ભલામણ કરવા જ હુ ં અહીં આ યો છું.
આમ કહી તે અદ ય થઇ ગયા.

ા નું આવવું અને અદ ય થવુ-ં એ જોઈ,વા મીિક ને અિત આ ય થયું,


તેમણે ભર ાજ ને પૂ ું કે - ા એ આ શું ક ું? અને તને શું ક ું હતું તે મને સ વરે કહે.

ભર ાજે ક ું કે -તમે જેમ પૂવ-રામાયણ પુ ં કરીને ઉ ર-રામાયણ લખવાનું જે ચાલુ કયુ છે ,તે પૂણ કરવાથી,
અને તેના,વાંચન થી સંસારના લોકો નો મોહ દૂ ર થઇ સંસાર-સાગર ને તેઓ પાર કરશે.મુ થશે.
આપ મને પણ અ યારે એ કથા કહો કે , ીરામ-વગેર ે સૌ સંસાર- પી સંકટમાં કે વા યવહારથી વ યા હતા?
તેઓ કે વી રીતે િનદુખ-પણું પા યા હતા? કે જેથી હુ ં પણ બી લોકો ની સાથે તેવી િ થિતને પામું.

(૩) ય-બાધ નો ઉપાય,વાસના-ભેદ નું લ ણ અને રામની તીથયા ા


( યબાધ= યમા એટલે કે જગતમા ,એ અિ ત વ-રિહત અને િમ યા છે )

ભર ાજ વા મીિક ને કહે છે - થમ રામ-ચિર નો સંબંધ લઈને,આપ, અનુ મે મને વન-મુ ની િ થિત


કહો.એટલે તેનું અનુસંધાન રાખીને હુ ં સવદા સુખી રહી શકીશ.

વા મીિક કહે છે –જેમ,આકાશને કોઈ રં ગ નથી,છતાં તેમાં જે વાદળી રં ગ દે ખાય છે ,તે સાચો નથી,
પણ મ છે ,તેમ આ જગત કે જે યમાન છે , તે પણ એક મ છે ને,તે સાચું નથી.(િમ યા છે )
કોઈ સમયે પણ,તે જગતનું પાછું મરણ ના થાય,એવું (તે જગતનું) િવ મરણ થવુ,ં
એ “મુિ ”નું સવ ચ લ ણ અને વ પ છે -એવો મારો િન ય છે .

“ વ- પ” (પોતાનુ-ં પ=આ ા=પરમા ા) નો સા ા કાર થયા િવના—


“ ય-મા અિ ત વ િવહીન છે ” એ ”બોધ” કોઈના અનુભવ માં આવી શકતો નથી.
અને “ વ- પ” નો સા ા કાર કરવા માટે આ શા (યોગવાિશ ) છે .માટે તેને સાચી રીતે સમજવાનું છે .

વણ-મનન-વગેર ે મથી,િચ શુિ થાય એટલે વાસનાઓ ીણ થતાં,


જેમ ઠં ડી ઓછી થતાં,િહમ (બરફ) નો કણ તરત પીગળી ય છે ,
તેમ,મન,કે ાં વાસનાઓ નો સમૂહ રહેલો છે તે પીગળી ય છે .

જેમ,અંદર પરોવેલો ઝીણો દોરો,મોતીઓના સમૂહ ને ધરી રાખે છે ,


તેમ,વાસના- પી દોરો,પંચ-મહાભૂત ના બનેલા આ શરીર ને ધરી રાખે છે .
વાસના ના બે કાર છે -એક શુ અને બી મિલન.
જે –વાસનાથી “જ મ”(પુનજ મ) થાય છે -તે મિલન અને જેથી જ મ નો નાશ થાય છે -તે શુ વાસના છે .
બળ અહં કાર થી મિલન વાસનાને -િવષયો ના અનુસંધાન ને કારણે-પોષણ મળે છે ,અને પુનજ મ નું (અને
10

બંધનનુ)ં કારણ બને છે ,પરં ત,ુ


જેમ શેકાયેલું બી,અંકુિરત થઇ શકતું નથી,તેમ શુ વાસના,પુનજ મ ને ટાળે છે ,ને
આવી શુ -વાસના વન-મુ ાણીઓના શરીરમાં ચાકડા ના મણ પેઠે રહે છે .
(જેમ,કું ભારનો ચાકડો,હાથ થી ફે રવવાનું છોડી દીધા પછી પણ વેગ ના સં કારથી થોડી વાર સુધી ફયા કરે છે ,તેમ
વન-મુ નો દે હ ફયા કરે છે )

આમ,જેમની વાસના શુ હોય,તેમને પુનજ મ નથી (મુિ છે ) અને તેથી,


તે,પરમ-ત વ ને પામેલા, વન-મુ અને બુિ માન કહેવાય છે .
મહા-બુિ માન,રામ,જે (આ) કારે વન-મુિ નું પદ પા યા હતા,તેમનો શુભ અનુ મ હુ ં એવી રીતે
કહીશ કે તુ,ં સવદા,સઘળું,સારી રીતે, સરળતાથી સમ શકીશ.

િવ ા યાસ પૂરો કરીને રામ,ઘેર આ યા,અને યાં િનભય-પણે આનંદ-પૂવક વન િવતાવતા હતા.
એવામાં કોઈ એક િદવસે તેમના મનમાં અનેક તીથ અને પિવ આ મો જોવાની ઉ કં ઠા થઈ.
એટલે તેમણે તે પોતાનો િવચાર રા દશરથ (િપતા ) સમ રજુ કય .
રા દશરથે,મુિન વિશ સાથે િવચાર-િવમશ કરીને,રામની એ પહેલી,માગણી નો વીકાર કરી તેમને તીથયા ા
એ જવાની ર (આ ા) આપી.

એટલે,રામ-લ મણ અને શ ુ ન સાથે યા ાએ જવા નીક યા.


અને અનેક તીથ ,આ મો,નદીઓ,સરોવરો,પવતો-એમ અિખલ પૃ વી નાં દશન કરીને –
પોતાની તીથયા ા પુરી કરીને,પોતાને ઘેર પાછા ફયા.

(૪) રામનું તીથયા ા થી પાછા ફરવુ-ં અને તેમની િદનચયા

વા મીિક બો યા-અયો યા-િનવાસીઓએ રામને પુ પાંજિલ કરી ને વધા યા,અને રામે ઘરમાં વેશ કય .
પોતાના એ થમ વાસથી પરત થઈને,રામે,િપતાને,વિશ ને,કુ ટું બીજનોને અને સવ ને ણામ કયા,
એ સમયે રામ ણે આનંદથી સમાતા નહોતા,અને ઘરમાં સવને મધુર અને િ ય પોતાના વાસના અનુભવો ની
વાતો કરતા હતા.અને ઘરમાં આનંદ થી રહેતા હતા.

રામ,િન ય ાતઃકાલ માં વહેલા ઉઠી,શા -િવિધ માણે સં યા-વંદન કરતા,ને પછી િપતા ના દશન કરવા
સભામાં પધારતા, યાં વિશ વગેર ે મહા ાઓની સાથે આદર-પૂવક અનેક કારનાં ાનોથી ભરેલી વાતચીત
કરતા.પછી ભોજનાિદક-વગેર ે િ યાઓ કરી,ચોથે પહોરે,િપતાની આ ા લઇ મૃગયા રમવા જતા.
વનમાંથી પાછા આવી, નાન-આિદ કરી,રાતે બાંધવો ની સાથે ભોજન કરતા અને નેહીઓ ને પોતાની પાસે
રાખી,રાત ગાળતા.

રામ,મોટા ભાગે આવી િન ય િદનચયા રાખી ને,પોતાના ભાઈઓની સાથે,િપતાના ઘરમાં રહેતા હતા,
અને અ યંત આનંદ-પૂવક પોતાનો સમય િવતાવતા હતા.

(૫) રામના વૈરા ય નું વણન

વા મીિક બો યા-આ સમયે રામની પોણા-સોળ વષ ની અવ થા થઇ હતી.


રામે થોડો સમય તો આનંદ માં ગુ ય ,પણ પછી,શરદ ઋતુમાં જેમ િનમળ તળાવ,િદવસે િદવસે,
સુકાઈ ય છે ,તેમ તે સુકાવા લા યા.િવશાળ લોચન (આંખો) વાળું, ેત મુખ પણ િફ ું પાડવા લા યુ.ં
રામ,િચંતામાં પરવશ થઇ ર ા અને પ ાસન વાળી,ગાલ પર હાથ મૂકી બેસી રહેવા લા યા, સઘળાં કામો મૂકીને
11

ણે મૂંગા,જેવા બનવા લા યા.સેવકો બહુ ાથના કરે યારે કં ટાળીને રામ,િદવસનાં આવ યક કય કરતા. તેમનું
મુખ-કમળ તો કરમાયેલું જ રહેતું હતું.

ગુણ ના ગુણિનિધ-એવા આ રામને જોઈને સવ તેમની િચંતા કરવા લા યા,એક િદવસે દશરથ રા એ
તેમને પૂ -ું કે દીકરા એવી તો તારે શી િચંતા આવી પડી છે ? પણ રામે કં ઈ જવાબ આ યો નિહ.
થોડા િદવસ પછી ફરીથી પણ દશરથે એજ કય યારે રામ મા એટલું જ બો યા કે -
હે,િપતા ,મને કોઈ િચંતા નથી. કે કોઈ દુ ઃખ નથી.

દશરથરા ને હવે રામની િચંતા થવા લાગી,તેમણે,પોતાની આ િચંતા વિશ આગળ રજુ કરી.
અને તેમને પૂ ું કે -રામ,શા માટે મુંઝાય છે ?એમને કઈ િચંતા લાગી હશે?

વિશ મુિનએ િવચાર કરી ને જવાબ આ યો કે -હે,મહારાજ , તમે ખેદ કરશો નિહ,રામને િચંતા થવામાં,
પિરણામે સુખદાયી થાય એવું કારણ છે . સ પુ ષો,મોટા ને મહ વના કારણ િવના,કોઈ નાના કારણથી,
ખેદ કે હષ- પી િવકાર ને પામતા નથી.

(૬) િવ ાિમ નું આગમન

વા મીિક બો યા-વિશ ,રા દશરથને,આ માણે વાત કરતા હતા,અને રા દશરથ સંદેહ અને ખેદ
થી,પોતાની િચંતાનું કારણ ણવા મૌન ધરીને બેઠા હતા.
રામની આવી ચે ા થી ઘરનાં સવ ને પણ આ રીતે જ િચંતા ઘેરી વળી હતી.

એ જ સમયે,િવ ાિમ નામના યાત મહિષ,દશરથ રા ને મળવા માટે ારે આવીને ઉભા.
ધમના કાય માં ત પર રહેનાર એ બુિ માન મહિષના ય નો રા સ-લોકો,માયાના બળથી તથા શરીરના
બળથી,ભંગ કરી નાખતા હતા.તેથી ય ની ર ા કરવા માટે રા ને મળવા ઇ છતા હતા.
ારપાલો એ જઈને રા ને ખબર આપી કે –િવ ાિમ મળવા પધાયા છે .

યારે રા એ અને વિશ ે તેમનું સામે જઈ વાગત કરી આસન પર બેસાડી પૂજન કયુ.
અને દશરથ રા એ િવ ાિમ ને ક ું કે -
આપના આવવાથી અમારા પર અનુ હ થયો છે ,આપ જે કોઈ અથથી પધાયા હો તે કાય મ કયા જ છે એમ જ
માનજો,કારણકે આપ,સવદા મારે મા ય છો.માટે આપ, આપના કામના સંબંધમાં કં ઈ પણ કારે સંદેહ રાખશો
નિહ,આપનું જે કં ઈ કામ હશે તે હુ ં ધમ ની રીિત માણે સઘળું કરી આપીશ.
િવ ાિમ ,રા નાં િવનય ભરેલાં વચનો સાંભળી હષ પા યા.

(૭) િવ ાિમ ની રામને મોકલવાની માગણી

વા મીિક બો યા-આ માણે દશરથ રા નાં વચનો સાંભળી,િવ ાિમ બો યા કે -


મહાવંશ માં જ મેલા આપનું બોલવું યો ય જ છે ,પણ હે રા ,મારા મનમાં રહેલું જે વચન છે ,તે કરી આપવાનો
િન ય રાખજો,અને તમારા ધમનું પાલન કરજો.
હે,પુ ષ ે ,હુ ં િસિ ને વા તે ય કરવાનો આરં ભ ક ં છું,પણ ભયંકર રા સો,મને િવ ન કરે છે ,રં ડે છે ,
મ ઘણી વાર ય માંડી જોયો,પણ ફરી-ફરી એ રા સો ય -ભૂિમને માંસથી અને લોહીથી છાંટી દે છે .
એ રા સોને શાપ આપવાની મારી ઈ છા થતી નથી,કારણકે એ કમ જ એવું છે જેમાં શાપ અપાય નિહ.
મારા ઘણા ય ો વીંખાઈ ગયા,હવે મારા ય નું ર ણ કરવા માટે - ઇ ના જેવો વીયવાન આપનો રામ નામે જે
પુ છે ,તે િસવાય બીજો કોઈ પુ ષ સમથ નથી.એટલે આપનો પુ રામ મને સોંપો,
12

હુ ં મારી િદ ય શિ થી તેનું ર ણ કરીશ,એટલે તે વાતે આપ િનસંદેહ રહેશો.

કમળ સરખાં ને વાળા મહા ા રામને હુ ં ણું છું,તેમજ મહાતેજ વી વિશ અને બી દીઘ- ાઓ પણ તેમને
ણે છે . જો,તમારા મનમાં ધમનુ,ં મહ ાનું અને યશનું ર ણ કરવાની ઈ છા હોય,તો મ ધાયુ છે
તે માણે તમારે રામને મારા હાથમાં સોંપવા જોઈએ.

(૮) દશરથ રા ને થયેલો ખેદ

વા મીિક બો યા-િવ ાિમ નું બોલવું સાંભળીને,દશરથરા ઘડીભર તો જડ જેવા થઇ ગયા,


અને રાંકપણે કહેવા લા યા કે -
અરે,એ કમળલોચન રામને હજુ સોળ વષ પણ થયા નથી,રા સો સામે યુ કરવાની,હુ ં એનામાં યો યતા જ
દે ખતો નથી. હે, ભુ,તેને બદલે હુ ં પોતે મારી અ ોહીણી સેના લઈને તમારી સાથે આવુ,ં
રામ તો બાળક છે ,સાચી રણભૂિમ પણ તેણે જોઈ નથી,તેની પાસે ઉ મ શ ા ો નથી,ને યુ માં કુ શળ નથી.
વળી હમણાંથી તે પીળો ને દુબળો પડી ગયો છે ,નથી અ ખાઈ શકતો કે નથી ઘરની ભૂિમ પર સારી રીતે ચાલી
શકતો.એનું મન ઊંડા ખેદ થી ભરાઈ ગયું છે .ને સાવ સુનમુન ની જેમ પડી રહે છે .
આમ મારો એ બાળ-કુ માર પીડાથી પરવશ થઇ ગયો હોય તો હુ ં તેને કે મ કરીને,ભયંકર માયાવી રા સો સામે યુ
કરવા તમને સોંપું?

રામની આવી િ થિતમાં એણે ૂ ર રા સો સામે યુ કરાવવું એ યોજના જ અિત અસ છે .


અનેક ય ો કયા પછી,મારે યાં ચાર પુ ો થયા છે ,તેમાં રામ તો મારો ાણ છે ,તેના વગર હુ ં પળ પણ વી શકીશ
નહી,તમારી સાથે હુ ં આવવા તૈયાર છું,પણ મારો પુ હુ ં આપને આપીશ નહી.
છતાં પણ જો આપ રામને લઇ જશો તો આપે મને જ મારી ના યો છે એમ સમજજો.

(૯) િવ ાિમ ના તપોબળ નું વિશ ારા વણન

વા મીિક બો યા-દશરથ રા નાં વચન સાંભળી,િવ ાિમ રોષ પા યા,ને રા ને કહેવા લા યા કે -


તમે એકવાર ક ું કે -હુ ં તમા ં કામ કરીશ,ને હવે તમે તે િત ાને ફોક કરવા ઈ છો છો?
આમ બોલેલા વચન ખોટું કરવાનું રઘુવીરોના આ કુ ળને શોભતું નથી.તમે તમા ં વચન પાળવા સમથ ના હો તો,હુ ં
આ યો છું તેમ જ પાછો જઈશ,તમે તમારા બંધુ ઓ સાથે સુખી થાઓ.

જગતના િમ (િવ ાિમ =િવ ના િમ ) એવા એ મુિન ને આમ ોધે ભરાયેલા ણીને,


ધીરજવાળા ને બુિ માન વિશ ે રા ને ક ું કે -
તમે ઇ વાકુ ના કુ ળમાં ણે સા ાત બી ધમ જ અવતયા છો,તમારે તમારે વ-ધમ છોડી દે વો ન જોઈએ.તમે
થમ “કામ કરીશ” એવી િત ા કરી ચુ ા છો,અને હવે તમે જ જો તે વચન નિહ પાળો,તો
બીજો કોણ તે વચન પાળશે?

રામે ભલે અ -િવ ાનો અ યાસ ના કય હોય,પણ પુ ષ- ે િવ ાિમ થી ર ાયેલા એ રામનો કોઈ પણ
રા સ પરાભવ કરવા શિ માન નથી.
િવ િમ મૂિતમાન ધમ છે ,સૌ પરા મીઓમાં ે છે , અને સવલોકમાં અિધક બુિ માન છે .
એ િવ ાિમ ,જેટલા િવિવધ અ ોને ણે છે ,તેટલાં ણે લોકમાં બીજો કોઈ પુ ષ ણતો નથી.
એથી,િવ ાિમ ની તોલે આવે તેવો ણે લોકમાં કોઈ નથી.
માટે તેમની સાથે રામને મોકલવામાં તમારે ગભરાવાની કોઈ જ જ ર નથી.
જો કોઈ મનુ ય,આ અપાર શિ શાળી મુિનરાજ ની સમીપમાં હોય અને તેનું મૃ યુ આવી ચૂકેલું હોય તો પણ તે
13

અમરતાને પામે છે .માટે હે,રા ,મૂઢ મનુ ય ની પેઠે દીનતા પામશો નિહ.

(૧૦) રામની િ થિત

વા મીિક બો યા-વિશ ે કહેલા વચનો થી દશરથ રા મનમાં હષ પા યા,


ને રામને બોલાવી લાવવા માટે દૂ તને આ ા કરી.
થોડીવારમાં તો દૂ ત રામના અનુચરો સાથે પાછો આ યો,ને કહેવા લા યો કે -
રામ તો તેમના આવાસમાં ઉદાસ થઈને બેઠા છે ,એક તરફ તે કહે છે કે -‘હુ ં આવું છું’ પણ બી તરફ તો
તરત તે કોઈ િવચારમાં ડૂ બી ય છે .અને મનમાં મૂંઝાઈ ને કોઈની પાસે ઉભા રહેવાને ણે ઇ છતા નથી.

દશરથરા એ રામના અનુચરોને પૂ ું કે -રામ શું કરે છે ? અને તે કે વી િ થિતમાં છે ?


યારે રામના અનુચરે ખેદ-પૂવક રા ને ક ું કે -રામનું શરીર ખેદને લીધે કરમાઈ ગયું છે .
તીથયા ા થી પાછા આ યા પછી થોડા િદવસ પછીથી આજ સુધી તે મનમાં કચવાયા કરે છે .
અમે ઘણા ય થી ાથના કરીએ યારે રામ,કરમાયેલા મોઢે િદવસ-સંબંધી કાય કરે છે ,કદી નથી પણ કરતા.અમે
અ યંત વીનવીએ છીએ પણ તો પણ તે પુ ં ભોજન જમતા નથી.

‘સંપિ હોય તો પણ શુ? ં િવપિ હોય તો પણ શું? ઘરમાં શો સાર છે ? મનોરથ કરવાથી શું વળે ?
એ તો સઘળું િમ યા છે .’ એમ બોલી ને તે (રામ) ગુમ-સુમ એકલા બેસી રહે છે .
જોઈતી વ તુઓ ના હણમાં િવમુખતા સેવી,અને ણે સં યાસ ધમ પાળનારા તપ વીઓને અનુસરતા,
એવા,તે રામ,પ ાસન વાળી ને શૂ ય મનથી,કે વળ ડાબા હાથની હથેળી ગાલ ને ટે કવી રાખે છે .
અમે સવ સેવકો,તથા ભાઈઓ અને માતાઓ તેમને વારં વાર તેમણે પૂછીએ તો એ ‘કં ઈ જ નથી’
એમ કહીને કોઈ સૂચક ચે ા િવના મૂંગા રહે છે .

‘અનાયાસે મળે એવા પદને નિહ મેળવતાં,મ બહારની વૃિ ઓ કરીને આટલાં વષ ને પાણીમાં ના યાં’
એમ વારં વાર મધુર વિનથી મનમાં ગુનગુનાયા કરે છે .
કોઈ તેમની પાસે ધન માગવા આવે યારે
‘ધન તો આપદાઓના મુ ય થાન- પ છે ,તેને તું શા માટે ઈ છે છે ?’ એમ કહી સઘળું ધન આપી દે છે .

‘સંપિ એ તો આપિ છે ,તેનો મોહ મા ક પનાથી ઉભો થાય છે ’ એવા અથના ોકો ગાયા કરે છે ,
વળી બો યા કરે છે કે -‘હાય,હુ ં માય ગયો,હાય,હુ ં ,અનાથ છું!!” એવી રીતે જે લોકો રોયા કરે છે ,
છતાં તે લોકો ને વૈરા ય કે મ ા થતો નથી ? તે આ ય છે .

રામના અનુચરો કહે છે કે -હે,રા ,રામ આવી િ થિતમાં અને આવી રીતે વત છે ,તે જોઈ અમે પણ અ યંત
ખેદ પા યા છીએ,અને આ િવષયમાં હવે આપ જ અમારા આધાર છે .
એ પોતે,િવવેકી છે એટલે એમને મૂઢ કહી શકાય તેમ નથી અને એમને િવ ાંિત મળતી નથી,
એટલે એમને મુ પણ કહી શકાતા નથી.

(૧૧) રામનું દશરથ રા એ અને મુિનઓએ કર ેલું સાં વન

િવ ાિમ બો યા-હે,અનુચરો,તમે રામને અહીં લઇ આવો,તેમણે જે આ મોહ થયો છે તે કોઈ આપિ થી કે કોઈ
રોગ થી થયો નથી,પણ તે ‘િવવેક અને વૈરા ય’ થી થયો છે . એ ‘મોહ’ નથી પણ ‘બોધ’ છે .
અને તેનું ઉ મ ફળ આવશે.તે અહીં આવે એટલે અમે તેમનો આ મોહ, યુિ -પૂવક દૂ ર કરી નાખીશું,
એટલે રામ, અમારી પેઠે સવ મ પદમાં િવ ાંિત પામશે.
14

િવ ાિમ નાં આવા વચનો થી દશરથ રા નું મન આનંદ થી ભરાઈ ગયુ,ં અને રામને બોલાવવા,
ફરીવાર,દૂ તો ઉપર દૂ તો મોક યા.
એટલે છે વટે રામ,પોતાના આસન પરથી ઉઠીને,બે ભાઈઓની સાથે,િપતાની સભામાં આ યા.
સભામાં આવી, તેમણે િપતા ,ગુ જનો અને સવ ને વંદન કયા.
દશરથરા એ રામનું માથું સૂં યું ને ચુંબન કરી ક ું કે -હે,પુ ,મારા ખોળામાં,મારી પાસે બેસો.
પણ તેટલી વારમાં તો, રામ,પૃ વી પર પાથરેલા વ પર બેસી ગયા.

રા બો યા-હે,પુ ,તું િવવેકી છે ,તારે મૂરખની માફક,િશિથલ બુિ થી તારા આ ાને ખેદ ને વાધીન
ના કરવો જોઈએ.વૃ ો,વડીલો અને ગુ ઓ નું કહેલું કરવાથી પુ -પદ સાંપડે છે .મુંઝાયા કરવાથી નિહ.
ાં સુધી મોહ ને સરવાનો અવકાશ આપવામાં આવે નિહ, યાં સુધી જ આપિ ઓ દૂ ર રહે છે .

વિશ બો યા-હે,રાજકુ માર,તમે શૂરા છો,અને જે,ભારે દુ ઃખદાયી છે ,તથા ઘણી મુ કે લી થી તી શકાય છે ,
તેવા િવષયો પી શ ુઓને પણ તમે તી લીધા છે ,તો પછી,અ ાનીઓ ને જ યો ય,એવા,આ,
અનેક તરં ગોથી ભરેલા અને જડ એવા,મોહ- પી સમુ માં તમે,કે મ, અિવવેકીઓ ની જેમ ડૂ બકાં ખાઓ છો?

િવ ાિમ બો યા-હે,રામ,તમારા ‘િચ ની ચપળતા’ છોડીને કહો કે તમે શા માટે મુંઝાઓ છો?
િચંતા,તમારા મન ને બગાડી નાખશે.તો,તમને તે િચંતા કયા કારણથી થઇ છે ?
તમારો કયો મનોરથ િસ થાય તો,તે િચંતા દૂ ર થાય તેમ છે ?
તે િચંતાઓ કે ટલી છે ?કે વી છે ? અને ાં રહી છે ?

જેને ક હોય કે દિર હોય ,તેણે િચંતા થવા સંભવ છે ,પણ િચંતાઓ તમને ા થવી સંભિવત નથી.
માટે ,તમારા મન નો જે અિભ ાય હોય તે તમે ઝટ કહો,તો તમને જે જોઈતું હશે તે સઘળું તમને મળશે,
અને જેથી,પછી તે િચંતાઓ ફરી તમારા મનનું ભેદન કરશે નિહ,

બુિ માન િવ ાિમ ,ે આ માણે જયારે ‘યો ય-વ તુ નો કાશ પાડનારાં’, તા પય-વાળા વચનો ક ાં,
એટલે,રામે ‘પોતાનું કાય િસ થશે’ એવું ‘અનુમાન’ કયુ,અને પોતાનો ખેદ છોડી દીધો.

(૧૨) ભોગની દુ ઃખ પતા,િવષયોની અસ યતા અને સંપિ ની અનથ પતા

રામ બો યા-હે,ભગવન,હુ ં તો અ ાની છું,પણ આપે પૂ ું છે ,એટલે મારો સઘળો અનુભવ આપને કહુ ં છું.
હુ ં ,મારા િપતાના ઘરમાં જ યો,મોટો થયો,િવ ા યાસ પછી,ઘરમાં ર ો,તે પછી સદાચારમાં ત પર થઇ,
હુ ં તીથયા ા કરવા સા ં ,સકળ પૃ વી પર ફય .
એટલા કાળ માં સંસાર પરથી આ થા ઉઠાડી દે તેવો ‘િવવેક’ મારા મનમાં ઉ પ થયો,
એટલે પછી,ભોગમાં રાગ વગરની થયેલી બુિ થી,હુ ં પોતે િવચાર કરવા લા યો કે -

--અરેર,ે આ સંસાર- સંબંધી જે સુખ છે –તે શું છે ? તે તો ખરેખર કં ઈ નથી!!


--આ સંસારમાં લોકો મરવા માટે જ જ મે છે ,અને ફરી જ મવા માટે જ મરે છે ,
--આ થાવર-જં ગમ- પ,જે ભોગો છે ,તે બધા અિ થર છે ,તે ભોગો,મોટી આપદા- પ અને પાપ- પ છે .
કે વળ મન ની ક પનાથી તેઓનો સંબંધ સુખ-દુ ઃખ સાથે કરવામાં આવે છે
--આ સઘળું જગત પણ મન ને આધીન (મન જેવી ક પના કરે તેવું તીત થના ં ) છે .
અને તે -મન ખોટું હોય તેમ જણાય છે ,છતાં આપણે શા માટે મોહ પામીએ છીએ?
15

--ક ની વાત એ છે કે -આપણે ઝાંઝવાં ના જળ જેવા િવષયોથી ખેચાઈએ છીએ,


આપણને કોઈએ વે યા નથી,પણ વેચાયા જેવા થઈને ર ા છીએ.
અને,આ કં ઈ ઇ ળ જેવું છે ,-એમ ણવા છતાં પણ આપણે મૂઢ બની ર ા છીએ.
--આ માણે પંચોમાં શો સાર છે ? આ મોહ થી જ “આપણે બંધાયા છીએ” એમ માની બેઠા છીએ,
અને આ ભોગો જ એવા અભાિગયા છે ,કે જેમણે આપણ ને “બંધન છે ” એવું મનાવી પણ દીધું છે .
--ઘણા સમય પછી, ણવામાં આ યું કે -આપણે િનરથક જ મોહ- પી ખાડામાં પ યા છીએ.
--‘હુ ં કોણ છું?’-- ‘આ ય પદાથ શી વ તુ છે ?’—‘મારે રા અને ભોગો સાથે શો સંબંધ છે ?’—
આ બધું જે ખોટું છે તે ખોટું જ છે ,અને ખોટાની સાથે કોઈને કં ઈ લાગતુ-ં વળગતું છે જ નિહ.

હે,ભગવન,આ માણે િવચાર કરતાં કરતાં મને સઘળાં પદાથ માં અ િચ થઇ છે ,એટલે,
હવે મને આપ કહેશો કે ,ઇ ળ જેવું આ જગત શા કારણથી ઉ પ થાય છે ?
શા કારણથી તે વધે છે ? અને શા કારણથી તે નાશ પામે છે ?

‘સંસારનાં આ દુ ઃખો શી રીતે ટળે ?’ એ િચંતા થી હુ ં તપી ર ો છું,


ને મા ં દય સંસારના દુ ઃખો- પી પ થરોથી પુરાઈ ગયું છે .
વજનોને ખેદ ના થાય,એટલે હુ ં આંસુ પાડીને રોતો નથી,પણ હુ ં અંદર ને અંદર રોયા ક ં છું,
તેમને સા ં લાગે તે માટે કોઈ કોઈ વાર મુખ મલકાવું છું,બોલું-ચાલુ છું,
પણ તે વૃિ ઓ રસ-રિહત છે , એ વાત મારા દયમાં રહેલો િવવેક જ ણે છે .

જેમ,ધનવાન માણસનું ધન જતું રહે અને દિર તા આવે યારે તે આગલી દશા સંભાળીને બહુ મુંઝાયા કરે
છે ,તેમ,હુ ં પણ પરમાનંદમાંથી ખસીને, જયારે, આ સંસારની ખટપટ માં આવી પ યો છું, યારે,
આગલી (પરમાનંદની) દશા સંભાળીને બહુ જ મુંઝાયા ક ં છું.

આ રા -સંપિ -કે વળ ઠગારી જ છે ,વળી તે,મન ની વૃિ ને મૂંઝાવી દે નારી,


ગુણો ના સમૂહ ને તોડનારી,અને દુ ઃખ ના સમૂહ ને આપનારી છે ,
જેથી અનેક િચંતાઓ- પી ચકરીઓ ઉ પ કરનાર આ ધન-સંપિ (અને ભોગો) મને આનંદ આપતાં નથી.

“ ણભંગુર એવા દે હાિદક (શરીર-વગેર)ે માં પડવાને લીધે,અનેક કારનાં દુ ઃખ અને દુ દશાઓ વેઠવાં પડે છે ” તેનો
િવચાર કરતાં મને મનમાં સુખ વળતું નથી.

હે,ભગવન, જયારે,
આ -અ ાન- પ- રાિ માં,-મોહ- પ- ઝાકળ થી,
લોકો ની -િવચાર- પ- આંખની શિ બંધ પડી ગઈ છે ,ને,
વળી,સકડો -િવષય- પ- ચોરો, -િવવેક- પી- મુ ય ર ને ચોરી કરવામાં લાગી ર ા છે ,
યારે “ત વ-વેતાઓ” િસવાય બી કોણ તેમને મારી હટાવવા સમથ છે ?

(૧૩) લ મી ના દોષો નું વણન

રામ બો યા-હે,મુિન,આ સંસારમાં લ મીને (ધન ને) બધાથી ઉ કૃ (ઉંચી) “ક પવામાં” આવી છે ,
પરં ત,ુ વા તિવક રીતે તો તે “મોહ” પેદા કરનારી છે ,અને તે લ મીથી અનેક અનથ પણ પેદા થાય છે .

જેમ વષાઋતુમાં નદીમાં-ઉછળતા,મિલન (ગંદા) અને જડ કરી નાખે તેવા મોટા તરં ગો પેદા થાય છે ,
તેમ,લ મીથી પણ ઉછળતા (ઉછાંછળા-પણું),મિલન (ગંદુ) અને જડ કરી નાખે તેવા –
16

રાગ- ષ
ે -વગેર ે જેવા મોટા તરં ગો (અનથ ) પેદા થાય છે .

ાં સુધી મનુ ય લ મી ને પા યો ના હોય યાં સુધી,તે વજન કે પરજન ને ટાઢો ને કુ ણો લાગે છે ,


પણ કોઈ એક ઠે કાણે નિહ રહેનારી -ને-ચારે તરફ દોડાદોડ કરતી લ મી, ાં મનુ ય પાસે આવે છે યારે તે
અહં કારથી કિઠન (જડ) થઇ ય છે .

ઝે રી લતા (વેલા) ની પેઠે જ લ મી,સુખ માટે જ નિહ પણ દુ ઃખ માટે જ વધે છે .ને અંતે િવનાશ લાવે છે . જેમ,મેઘ
ધનુ યના રં ગો િણક રહે છે છતાં પણ મનને ગમે છે ,
તેમ, લ મી પણ િણક રહે છે , છતાં પણ તેના રં ગો મનને ગમે છે .
ઉનાળા માં જણાતા ઝાંઝવા ના જળ ની જેમ વ ને ઠગનારી છે .
ને પાણી ની લહેર ની જેમ કોઈ થળે એક ઠે કાણે િ થર થઇ ને રહેતી નથી.

આવી લ મી સાહસથી મળનારી છે ,પણ અનેક અનથ ને ઉ પ કરનારી ને ણભંગુર છે .


માટે ,આવી લ મી (ધન) –મારા મનને બહેલાવી શકતી નથી,મને તે બો - પ લાગે છે .

(૧૪) મૂખના વન ની િનંદા

જેમ,વહેલી સવારે પાંદ ડાં ના ખૂણા પર ટકી રહેલું ઝાકળ નું જલિબંદુ થોડા સમય સુધી જ રહે છે ,
તેમ મનુ ય નું આયુ ય ( વન) પણ ણભંગુર છે .
તેમ છતાં “િવષયો- પી” સપના ડં શથી જેમનું િચ જજિરત થઇ ગયું છે ,
ને જેને આ ાનો િવવેક ા થયો નથી,વળી જે શરીર-ને જ આ ા માને છે -
એવા લોકો નું વન ખાલી પિર મ અને ક ના કારણ પ છે .

પણ જેમણે “ ણવા જો ય-વ તુ” (સ ય- -આ ા) ને ણી લીધી છે ,તે પરમાનંદ ને ા થાય છે .


હે મુિન,આવા અિ થર અને ણ-ભંગુર આયુ ય(િજં દગી)ને પકડી રાખવાની આશા હુ ં કદી રાખી શકું નિહ,
મા તૃ ણાતુર (આશાઓ-ઇ છાઓ) વાળા મૂઢ (મૂરખ) માણસો જ આવા યથ આયુ ય ને લાંબુ કરવા
ઈ છે છે .ને આવી ઈ છા કરીને તે દુ ઃખ ને જ બોલાવે છે .(આમં ણ આપે છે )

સામા ય માણસો મૂખ ની જેમ જે વન વે છે તેવું તો ાણીઓ પણ વે છે ,


પરં તુ જેનું “મન” -ત વ ાનને લીધે “તુ છ- પ” થઇ ગયું છે ,તે જ સાચો વ છે .
આ જગતમાં જ મેલા જે પુ ષોને ફરીવાર જ મવાનો ભય મટી ય (મુ થઇ ય)-
તેમનું જ વવું સફળ છે ,બી પુ ષો નું વવું –તે તો ભાર ઉપાડતા,ઘરડા ગધેડા ના વવા જેવું છે .

અિવવેકી,િવષયોમાં રાગ-વાળા,ને આ ા ને નિહ ણનાર ને-


શા ો ભાર પ છે , ાન ભાર પ છે ,શરીર ભાર પ છે .
જેમ,ભાર ઉપાડી વૈત ં કરનાર (ગધેડા) ને - ભાર એ દુ ઃખદાયી છે ,
તેમ,દુબુિ પુ ષને આયુ ય,મન,બુિ ,અહં કાર-એ સવ દુ ઃખ-દાયક જ છે .

આવું કોઈ પણ સારા ગુણો વગરનું,મરણ ના પા - પ ને જે મુ થયું નથી તેવું વન –


જગતમાં જેટલું તુ છ છે તેવું બીજું કં ઈ પણ તુ છ નથી.ને,આવું વન વવાનો કોઈ અથ નથી.
17

(૧૫) અહં કાર ની િનંદા

રામ કહે છે -કે -આ અહં કાર- પી દુ શ ુ થી હુ ં ભય પામું છું.


આ અહં કાર કે જે “મોહ” ને લીધે વૃથા (ખોટો-નકામો) ઉ પ થયો છે ,ને િનરથક વધતો જ ય છે .
રાગ- ષ
ે ના દોષ પ-િવિવધ આકારવાળો સંસાર ,િવપિ ઓ,દુ િચંતાઓ,અને નીચ (ખરાબ) િ યાઓ-
આ અહં કાર થી જ થાય છે .માટે આ અહં કાર જ મારો રોગ છે .

હે મુિન,આ અહં કાર મારો લાંબા કાળ નો વેરી છે ,તેના લીધે જ,હુ ં ખાતો નથી,પીતો નથી અને તો પછી,
સંસાર ના ભોગો ને તો કે મ ભોગવુ? ં
આ અહં કાર,પારધી ની જેમ મન-મોહક ળ પાથરે છે ,જેમાં ફસાઈને મોટાં િવષમ દુ ઃખો પેદા થાય છે .
હે,ભગવન,જો મને “હુ ં છું “ એવું “હુ ં ” નું અિભમાન થાય છે ,તો હુ ં આપદાઓથી દુ ઃખી થાઉં છું,
અને જો એ અિભમાન હોતું નથી તો હુ ં સુખી થાઉં છું,એટલા માટે ‘િનરહં કાર-પણું’ જ ે છે .

હે,મુિન,હુ ં ‘િનરહં કાર’ વૃિ માં છું અને છતાં પણ મૂખતાને લીધે,હુ ં તેને િવવેકની ઢતા થી રાખતો નથી,
અને શોક થી પીડાયા ક ં છું, તો આપને જે કં ઈ યો ય જણાય તે મને કહો.

(૧૬) િચ દોષ નું વણન

રામ કહે છે કે -સારાં કાય ને અને સ સંગ ને છોડી દે વાથી,ચંચળ િચ (મન)


રાગ- ષ ે -વગેર ે જેવા રોગો થી જજિરત ( ીણ) થઇ ય છે .અને
-તે િચ (મન) િવષયોની અંદર ભ યા કરે છે .(જેમ નાનું પીંછું વાયુ ની અંદર ભ યા કરે છે તેમ)
-તે િચ અ યંત રાંક(ગરીબ) અને ય (દુ ઃખી) થઈને િનરથક (ગામના કુ તરાની પેઠે)
આમતેમ દૂ રદૂ ર દોટ મુ ા કરે છે .
-તે િચ ને ાંય,કં ઈ પણ ગમતું નથી, ાંક તેને ઘણું ધન મળે તો પણ જેમ વાંસનો કરં િડયો પાણીથી
ભરાતો નથી તેમ તે િચ ઘણા ધનથી પણ ભરાતું નથી.
-“શૂ ય” અને “સવદા દુ આશા- પી ળથી વીંટળાયેલું “ મન (ટોળામાંથી િવખુટા પડેલા મૃગ ની જેમ)
િવ ાંિત પામતું નથી,
-તરં ગ જેવી ચપળ-વૃિ -વાળું મન, ણ-મા પણ દયમાં િ થત થતું નથી,અને
-િવષયોના િચંતન થી ોભ પામેલું,એ મન દશે િદશામાં દોડાદોડ કરે છે .

હે,મુિન,ભોગ મેળવવાના ઉ સાહ- પ,એ મન- પી મહાસાગરના ડૂ બાડી દે તેવા (મનના) તરં ગો ને રોકવા
હુ ં સમથ નથી.જેમ સમુ પોતાના ચંચળ-પણાને છોડતો નથી,તેમ મા ં મન તેના “અ યવિ થત-પણાને”
કદી છોડતું નથી.ને પોતાની ચંચળ વૃિ ને લીધે જં પીને બેસતું નથી.

“મોહ- પી” રથમાં ચડીને બેસી ગયેલું તે મન “સમતા- પ” – સુખ- ને ખચી લે છે .વળી
“અહં તા-મમતા- પી” અને “તૃ ણા- પી” મજબૂત દોરીથી મા ં િચ બંધાઈ ગયું છે ,
અને નરકમાં પડવા,તથા ઘણા જ મોના ચ રમાં ફે રવવા,સંસાર-સમુ માં દૂ ર સુધી ખચી ય છે .
હુ ં આ સંસાર-સમુ ને તરી જવાની િન ય ઉ કં ઠા રાખું છું,છતાં દુ િચ મને રોકી રાખે છે .અને
“િવષયો” મળતાં જ તે િચ –મારા ઘણા િદવસોથી માંડેલા શુભ કાય ને –છોડાવી દે છે .

આ િચ નો (મનનો) િન હ કરવો અિત કિઠન છે ,કારણ કે -


-તે િચ જ “િવષયો” ના “કારણ- પ” છે .
-િચ હોય તો જ જગત છે ,અને િચ ીણ થાય તો જગત ીણ થાય છે .
18

માટે ય -પૂવક િચ ની જ િચિક સા (સારવાર) કરવી જોઈએ.

હે,ભગવન,આ િચ (મન) માંથી જ સકડો સુખ-દુ ઃખ ઉગે છે .અને


એ િચ ને જો “િવવેક” થી ીણ કરવામાં આવે તો-સુખ-દુ ઃખ પણ ીણ થઇ ય છે .

આ િચ - પી (મન- પી) શ ુને તવા માટે જ હુ ં મહા ાઓએ બતાવેલા “શમ-દમ-આિદ” નો ઉ ોગ


કયા ક ં છું,અને જેથી જ હુ ં - “જડ અને મિલન િવલાસ-વાળી-રાજલ મી” ને િબરદાવતો નથી.

(૧૭) તૃ ણા ઉપર િધ ાર

રામ બો યા-આ સંસાર માં િવવેક-આિદ ને,તૃ ણા (અંધારાની જેમ) ઢાંકી દે છે ,ને યારે
( વ- પ આકાશમાં) રાગ- ષ ે (ઘુવડ ની જેમ ઉડતા) જોવામાં આવે છે .
મારી અંદર દાહ-આપનારી તૃ ણાએ મારા આનંદ ને અને કુ ણા-પણા ને સુકવી,મને કિઠન બનાવી દીધો છે .

મનમાં અનેક ગરબડો મચાવતી તૃ ણા,મને ઘુમરીએ ચડાવવા પુરા બળથી ને ઉ લાસથી ઉછળી રહે છે .
અને મારા દે હ ( પી પવતમાં નદી ની જેમ) માં એક થળે થી બી થળે તે તૃ ણા વ ા કરે છે .
િવવેક-વૈરા ય-વગેર ે ગુણો મેળવવા હુ ં જે જે કરવા ઉ સાહ ક ં છું તે ઉ સાહને,તૃ ણા કાપી નાખે છે .
ને હુ ં િચંતા- પી ચ માં ભ યા ક ં છું.

ળમાં ગૂંચવાઈ ગયેલા પ ીઓની માફક તૃ ણા- પી ળમાં,હુ ં ગુંચવાયો છું,અને


આ તૃ ણા નામની જવાળાથી હુ ં એવો તો બળી ગયો છું કે -
હવે મને અમૃત થી પણ એ બળતરા શાંત થાય તેમ લાગતી નથી.

આ તૃ ણા કાળી રાિ ની પેઠે,ધીર પુ ષને પણ બીવડાવે છે ,ને દે ખતાને આંધળો કરી મૂકે છે .
આનંદી મનુ ય ને ઉદાસ કરી દે છે .
તૃ ણા,કાળી નાગણની માફક કુ િટલ છે ,કૂ ણા પશ-વાળી છતાં ઝે ર ભરેલી છે ,
ને જરા પશ થતાં કરડી ખાય છે .તે કં ગાળ,ઠગાઈ ભરેલ કાય કરે છે ,ને દુભા યને લાવે છે ,

જેમ ચપળ પ ીણી,પડી ગયેલા ઝાડ ને છોડી,બી ઉભેલા ઝાડ પર ય છે ,


તેમ,ચપળ તૃ ણા પડતીમાં આવેલા પુ ષ ને છોડી,ચડતીવાળા પુ ષ પાસે ય છે .
આ તૃ ણા ( પી ચપળ વાંદરી) ન પહોંચી શકાય તેવા થાનમાં પણ પહોંચી ય છે ,
અને ધરાયા છતાં વધુ –ને વધુ મા યે ય છે .

એક ના એક થળે તે,તૃ ણા બહુ વાર સુધી ટકતી નથી,અને દૈ વ (ભા ય) ની ગિત ની પેઠે,
એક અવળું કામ કરીને બીજું અવળું કામ કરવા દોડે છે .ને િનરં તર આવા અવળા કામોમાં ત પર રહે છે .

સંસાર સંબંધી, સઘળા દોષોમાં એક તૃ ણા જ લાંબુ દુ ઃખ દે નારી છે .


મનુ યને અિત સંકટમાં નાખી,પરમ કાશને રોકી,મોહ ને ફે લાવી,અિત જડતા અપ છે .અને
સંસારમાં યવહાર કરનારા વોનાં મન ને એક લાંબી દોરીથી-એકસાથે બાંધી જકડી રાખે છે .

ાં સુધી તૃ ણા- પી રોગ લાગુ રહે છે , યાં સુધી લોકો નું િચ િમત થાય છે ,ને મનમાં મુંઝાયા કરે છે ,
પણ જો િચંતાને છોડી દે વામાં આવે તો,આ લોકો નાં સઘળાં દુ ઃખ ટળી ય છે ,
એટલે િચંતા ને છોડી દે વી તે જ –આ તૃ ણા- પી રોગ નો મં (ઈલાજ) છે .
19

ક થી કપાય,એવી આ તૃ ણા ને મહા-બુિ માન પુ ષો િવવેક ( પી તલવાર) થી કાપી નાખે છે .


કારણ કે ,ચંચળ,અને (ભુવનોમાં) સઘળે યા ,અને અિત-િનકટ હોય છતાં,ન દે ખાય તેવી,
આ તૃ ણા,મનુ ય ભલે ને, ઢ, ાનવાન,શૂરવીર,ધીર –હોય પણ,તેવા નરો મને પણ,
એક પલકારામાં તરણાના તોલ નો (નકામો) કરી નાખે છે .

(૧૮) દે હની િનંદા

રામ કહે છે -કે - અનેક િવકાર-વાળો,લોહી ની નાડીઓ થી યા ,અને (િવ ાવાળા) આંતરડાથી ભરેલ,
એવો જે દે હ,આ સંસારમાં આવે છે -તે કે વળ દુ ઃખ ને માટે જ આવે છે .

એ “દે હ” - “જડ” છે ,છતાં, “આ ા” ના અ યાસ- પ-ચમ કાર નું (ચમ કાર જેવું) પા હોવાને લીધે –
એ (દે હ) તે “આ ા” જેવો જણાય (લાગે) છે .
થોડો િવચાર કરતાં લાગે છે -કે -તે મુિ ના કારણ- પ હોવાને લીધે “ઉ મ” છે ,
ને નક ના કારણ પ હોવાને લીધે “અધમ” છે .
વળી તે બી જડ-પદાથ જેવો “જડ”પણ નથી,અને “ચેતન” પણ નથી.

ચંચળ,અિવવેકી, અને અશુ િચ વાળો –મૂખ –મનુ ય જ, એ “દે હ” ને “આ ા- પ” દે ખે છે .


પણ,આ દે હ થોડી વારમાં આનંદ પામે છે ,અને થોડીવારમાં આનંદ વગરનો (ખેદ-યુ ) થઇ ય છે .
જયારે આ ા તો સદાય “સત્-િચત્-આનંદ” વ પ છે . (એટલે દે હ એ આ ા નથી)

આવા દે હ (શરીર) ને પીપળા ના ઝાડ,વન,ઘર,કાચબો,દે ડકો,પાંદ ડું ,સમુ માં તણાતું લાકડું -વગેર ે
સાથે િવગત થી સરખામણી કરતાં રામ કહે છે કે -આ દે હ- પી “ઘર” (અને વન) મને ગમતું નથી.

જેમ,કાદવ માં ખૂંચી ગયેલા હાથી ને કોઈ થોડા બળ વાળો બહાર કાઢી શકે નિહ,
તેમ,આ સંસારના અનંત તાપોમાં ખૂંચી ગયેલા મારા શરીર ને હુ ં બહાર કાઢી શકતો નથી.
યારે લ મી,રા ,િ યા,કમ –વગેર ે કશું કામમાં આવતું નથી,
અને ગણેલા િદવસોમાં કાળ (મૃ યુ) આ સઘળાં ને કાપી નાખે છે .
હે,મુિન,લોહી-માંસ થી ભરેલી આ કાયામાં વળી શું રમણીયતા છે ?
પાળી-પોષી ને મોટાં કરેલાં શરીરો,મરણ વખતે વ (આ ા) ની સાથે જતાં નથી,તો
એવાં કૃ ત ન શરીર પર કયા બુિ માન ને આ થા હોય?

ઘણા લાંબા સમય સુધી,ખાઈ-પી ને,છે વટે ,તો દે હ દુબળો થઇ ને મરણ ને જ પામે છે .
અને એનાં-એ-જ આ યા કરતાં ને જતાં રહેતાં- સુખ-દુ ઃખો ને વારં વાર અનુભવવા છતાં,
આ પામર દે હ ને લાજ પણ આવતી નથી.
જે દે હ, લાંબા સમય સુધી ના ઐ ય ને ભોગવીને તથા લ મી ને સેવી ને પણ –
ઉ કષ પામતો નથી-કે અિવનાશી-પણું પણ પામતો નથી,તો –તેને શા માટે પાળવો જોઈએ?

ભોગી ના કે દિર ના –એ બંને ના દે હ તો સરખા જ છે -


કારણ કે તે ઘડપણના સમયમાં ઘરડા થાય છે અને મરવાના સમયમાં મરી ય છે -
આમ જે (દે હ) ને ગુણ-અવગુણ નું પણ ાન નથી-તો- તેવા દે હ ને શું કામ પાળવો જોઈએ?

આ દે હ પોતાની ચપળતાથી અનેક િ યાઓ કરે છે ,પણ તે િન ફળ થાય છે ,


20

ને છે વટે તો તે માટીમાં જ મળી ય છે -આ વાત કે મ કોઈના ણવામાં આવતી નથી?


વાયુ-દીવો-અને મન –વગેર ે ય છે ને આવે છે -તે ગિત ણવામાં આવે છે –પણ-
શરીર ય છે ને આવે છે -તેની ગિત તો કદી ણવામાં આવતી નથી,તો પછી-
“મોહ- પી-મિદરા” પી ને ઉ મ થઈને –
આ શરીર અને જગત ની “િ થિત” પર જે િવ ાસ રાખે છે -તેને વારં વાર િધ ાર હો.

હે,મુિન,”હુ ં દે હ નથી,હુ ં દે હનો નથી અને દે હ મારો નથી” એવી સમજણથી જેઓનાં િચ -
િવ ાંિત પા યાં છે -તેઓ પુ ષો માં ઉ મ છે .

આ ય જગતમાં કશું જ સાચું નથી,(જગત િમ યા છે )


તો તે જગતમાં જ રહેલું આ અભાિગયું (િમ યા) શરીર લોકો ને ઠગે છે -એ આ ય છે .
જેમ,સમુ માં (ફે ણના) પરપોટા આવી ને થોડી જ વારમાં નાશ પામે છે -
તેમ, આ કાયા (દે હ) પણ ઉ પ થઇ ને પલકવારમાં નાશ પામે છે .તો-
તેવા અવ ય નાશ પામનારા દે હમાં મને ણ-ભાર પણ આ થા નથી.
અને બળ દોષો થી ભરેલા આ દે હ ને તરણા જેવું તુ છ સમ ને હુ ં સુખી રહુ ં છું.

(૧૯) બા યાવ થા ની િનંદા

રામ બો યા-
મનુ ય-જ મ માં આવતી બા યાવ થા કે વળ દુ ઃખને જ દે નારી છે .
અશિ ,આપદાઓ,ખાવા આિદ ની તૃ ણા,મૂંગા-પણું,મૂઢપણું,લાલચુ-પણું,ચપળ-પણું,અને
જોઈતી વ તુ ના મળે તો દીન-પણું---એ સઘળું બા યાવ થા માં થાય છે .

બા યાવ થામાં જેવી િચંતાઓ દયને પીડે છે ,તેવી િચંતાઓ


મરણના સમયમાં,યૌવન કે વૃ ાવ થામાં,રોગ કે આપ કાલમાં –પણ- દયને પીડતી નથી.

જે (બા યાવ થામાં) ઘોર અ ાન હોવાને લીધે-,મન અ યવિ થત રહે છે ને ઘોર સંક પો થવાને લીધે-
તુ છતાભયુ છે -તેવું બાળક-પણું કોને સુખદાયી થાય?
હે,મુિન,જે લોકો “બા યાવ થા રમણીય છે ” એવી ક પના કરે છે ,તેમની બુિ યથ છે .

ાણીઓ નું મન સઘળી અવ થાઓ કરતાં બા યાવ થામાં દશ-ગણું ચંચળ હોય છે .
મન તો આમેય ચંચળ જ છે ,ને બા યાવ થા તો આમ મહા-ચંચળતા થી ભરેલી છે .
આવી, મન ની ચંચળતાથી અનથ ઉભા થાય તો તે અનથ માંથી ર ક કોણ થાય?

બાળક ને જો િન ય નવો પદાથ ના મળે તો,તે ઝે ર જેવા અસ િચ િવકારથી મૂછા પામી ય છે .


કુ તરાની પેઠે,બાળક બટકું મ યે વશ થઇ ય છે ,ને બટકું ના મળે તો િચડાઈ ય છે .
ગંદામાં પણ ર યા કરે છે ,કાદવથી ખરડાઈ ને અંદર તો જડ જેવો જ રહે છે .

અનેક મનોરથો (ઇ છાઓ) થી ભરેલી-અને ખોટી વ તુઓમાં સાચાપણાની ક પના કરનારી –


તુ છ મનવાળી –બા યાવ થા બહુ જ લાંબા દુ ઃખ સા ં જ છે .
હે,મુિન,અંદર દુ ઃખો ને (ટાઢ-તડકો વગેર)ે ણવા છતાં,બાળક તે ટાઢ-તડકા-વગેરન
ે ું િનવારણ કરવા
અશ છે ,તો તે બાળક અને ઝાડ માં શું ફરક છે ?
21

ભૂખમાં,ભયમાં તથા આહારમાં-િનરં તર ત પર રહેનારાં-બાળકો પ ીઓ ની જેવી રીતભાતવાળાં છે ,


ને પ ીઓ જેમ ઉડે છે તેમ તેઓ પોતાના હાથથી ઉડવાની ઈ છા કરે છે .

બાળકપણામાં, ગુ ની,માતા-િપતાની,લોકો ની અને પોતાનાથી મોટાઓની બીક રહે છે ,


માટે –બાળકપણું એ ભયો નું જ ઘર છે .માટે ,
હે,મુિન,”દોષો” ની સઘળી દશાઓથી દૂ િષત થયેલા-અંતઃકરણ વાળું,અને અિવવેકી-િનરં કુશ,
બાળકપણું –એ આ સંસારમાં કોઈને સુખ આપના ં નથી.

(૨૦) યૌવન િનંદા

ીરામ બો યા-
પછી તે બા યાવ થા- પ અનથને છોડી,ભોગો ભોગવવાના ઉ સાહથી-“દૂ િષત થયેલા મનવાળો-પુ ષ”,
છે વટે નરકમાં પડવાને વા તે જ યૌવનની દશા ઉપર ચડે છે .

યૌવનમાં અનંત ચે ાઓવાળા,પોતાના ચપળ મન ની “રાગ- ષ ે -આિદ વૃિ ઓ” નો –


અનુભવ કરતો,મૂખ પુ ષ -એક દુ ઃખ માંથી બી દુ ઃખમાં પડે જ ય છે .
અનેક કારના સં મો કરાવનાર-કામદે વ- પી િપશાચ યુવાન ને પરવશ કરીને બળા કારે દબાવે છે .

--આ યૌવન (વીજળી ના કાશ ની પેઠે) પળવાર રહેના ં છે ,ને અિભમાની વચનો બોલવાથી ભરેલું છે ,
મને તે ગમતું નથી.
--આ યૌવન (મિદરા ના િવલાસ ની પેઠે) મધુર,િ ય લાગે તેવું છે ,ને પિરણામે દુ છે ,અને
સઘળાં દોષો ના િશરોમણી- પ છે , મને તે ગમતું નથી.
-- આ યૌવન ( વ માં થયેલા ીના સમાગમ પેઠે) અસ ય છે ,પણ સ ય જેવું લાગે છે , અને
થોડીવારમાં તે ઠગીને જતું રહેના ં છે ,મને તે ગમતું નથી.
--આ યૌવન થોડો સમય જ સુખ દઈને પછી દુ ઃખમય અને િનરં તર બળતરા કરાવનાર,તથા,
ઉપર ઉપર થી રમણીય,પણ અંદરથી સદભાવ વગરનું છે ,મને તે ગમતું નથી.

આ યૌવન માં આવતો (યૌવન સંબંધી) “મોહ”, સારા (શુભ) આચારને ભુલાવનારી,અને
બુિ ને ંશ કરનારી “મહા ાંિત” ને ઉ પ કરે છે .

યુવાનીમાં થતા ી-પુ ષ ના િવયોગ થી,ઉ પ થયેલા શોક- પ અિ થી તે બળે છે .અને,


ભલે,તેની બુિ િનમળ હોય,િવશાળ હોય કે પિવ હોય –તો પણ તે મેલી થઇ ય છે .
“પેલી ી,એનાં પુ તન,પેલા િવલાસો,અને પેલું સુંદર મુખ” એવી એવી િચંતાઓ થી,
યુવાનીમાં મનુ ય નું મન ગંદુ ને િવચિલત થઇ ય છે .

શરીર- પી-િનજળ “ભૂિમ”માં, કામના- પી-“તાપ” થી, યૌવન- પી- “ઝાંઝવાનાં જળ” દે ખાય છે , અને
તે તરફ દો યા જતા “મન- પી” –હરણો,”િવષય- પી” ખાડામાં પડી ય છે .
(એટલે કે -યુવાન-દે હમાં,મનમાં પેદા થતી “કામના”ઓ ને લીધે તે “િવષયો” ભોગવવા માં લાગી ય છે )

અનેક કારના “િવકારો”થી યા થયેલ,ું અને ણ-મા માં નાશ પામના ં ,


આ િબચા ં યૌવન,”મરવા પડેલા પુ ” જેવું છે . તેનો તો શોક કરવો જ ઘટે છે .
જે પુ ષ આ ણ-ભંગુર,યુવાની થી “અ ાન” ને લીધે રા થાય છે તે,મહામૂઢ, “નર-પશુ” જ છે .
22

હે મુિન,જેઓ યૌવન- પી “સંકટ”માંથી સહેજ ે પાર ઉતરી ય છે ,


તેઓ જ આ પૃ વીમાં પૂ છે .તેઓ જ મહા ાઓ છે ,અને તેઓ જ સાચા પુ ષો છે .

આ મનુ ય-જ મમાં- િવનયો થી શોભી રહેલું,સદગુણો ની સંપિ વાળું “સુયૌવન” બહુ દુ લભ છે .

(૨૧) ી-ના શરીર ની િનંદા

રામ કહે છે કે -લોહી ની નસો અને હાડકાં ની ગૂંથણી થી શોભનારી,માંસની બનેલી પૂતળી- પ,
અને યં ની પેઠે હા યા કરતાં ીના શરીર- પી “પાંજરા”માં તે એવું શું સોહામણું છે ?
ચામડીથી સોહાતા શરીર ની ચામડી કાઢી નાખવામાં આવે તો તે શરીર શું સોહામણું લાગશે?
અને છતાં તે ી શરીર પર આપણે શા માટે ફોગટનો મોહ કરીએ છીએ?
બહાર વાળ થી અને અંદર લોહી-માંસ થી ભરેલા એ અ યંત બીભ સ શરીરનું િવવેકી ને શું યોજન?

ીનું અંગ કે વળ- ઉપરથી જોતાં –“તે ી શરીર રમણીય છે ” એમ ક પવામાં આવે છે ,પણ,
મને તો લાગે છે કે -“તે શરીર ઉપરથી પણ રમણીય નથી” કે વળ “મોહ” ને લીધે તે રમણીય લાગે છે .
ઘોડાર (ઘોડા ને રાખવાની યા) જેમ ઘોડાને બંધન કારક છે તેમ ી, એ પુ ષો ને બંધન આપનારી છે .
હે,મુિન,અનેક રસોવાળી આ િવિચ ભૂિમ,પણ અહીં ીના આ યથી જ ભારે ઢ િ થિત પામી છે .

સધળા “દોષો- પી” –“ર ો” ના –“ડાબલા- પ” (ર ો ને ડાબલા માં પુરી રાખવામાં આવે છે !!) અને
“દુ ઃખો ની સાંકળ- પ” (સાંકળ થી ાણીઓ ને ખીલે બાંધવામાં આવે છે )-એ ીનું મારે કશું યોજન નથી.
ીનાં ને , તન, િનતંબ અને મણ-એ બધાં તુ છ –માંસ- પી સાર-વાળાં છે ,તેમને હુ ં વીકારીને શું ક ં ?
માંસ,લોહી અને હાડકાંના બનેલી તે િ યાઓને ને થૂળ-બુિ વાળા પુ ષો,બહુ લાડ લડાવે છે ,પણ,
ગ ા દહાડામાં જ એ િ યાઓનાં અંગ-ે અંગ વીંખાઈ જઈને મશાનમાં જઈ સુએ છે .

ીઓના શરીરની આ જે િ થિત મ તમને કહી સંભળાવી,તેમ છતાં બુિ માન પુ ષ, ાંિતથી,એને કે મ
અનુસયા કરે છે ? અને “તે ી શરીર માં રસ પડે છે ” એવી ભૂલ કરી શા માટે તે તરફ દોડે છે ?

જેને ી હોય છે તેને ભોગ ની ઈ છા રહે છે ,પણ ી વગરના ને ભોગ નું થળ ાંથી હોય?
માટે ી નો યાગ કરવાથી, જગતનો યાગ થાય છે ,અને જગતનો યાગ થવાથી સુખ સાંપડે છે .
જગતના ભોગો, તો મા ઉપર ઉપરથી જ રમણીય લાગે છે ,પણ તેઓ બહુ દુ ઃખ-દાયી અને ચંચળ છે .
હે,મુિન,મરણ,રોગ અને ઘડપણ-આિદ ની બીક ને લીધે-હુ ં તેમને િવષે ( ી-િવષે) આસ થતો નથી,
હુ ં શાંત રહુ ં છું,અને ય -પૂવક પરમ-પદ પામવા માટે મનમાં ઉ કં ઠા રાખું છું.

(૨૨) વૃ પણા ની િનંદા

રામ બો યા-
બા યાવ થા ના રમત-આિદ ના અિભલાષ હ તો પુરા થયા નથી, યાં યૌવન તેને ગળી ય છે ,
પછી યૌવન ના પણ ભોગ ભોગવવાના અિભલાષ પુરા થયા ના હોય યાં જરાવ થા તેને ગળી ય છે .
જુ ઓ તો ખરા ! વન ની આ અવ થાઓ પણ પર પર કે વી ૂ રતા રાખે છે ?
વૃ ાવ થા દે હ ના પને બગાડી નાંખી,જજિરત કરી ને તે દે હનો નાશ કરે છે ,

વૃ ાવ થા થી જેનાં શરીર ણ થઇ,જેના સઘળાં અંગો િશિથલ ને લાંબા થઇ ગયા હોય છે ,


તેવા પુ ષને ીઓ ઉંટ જેવો ગણે છે .
23

સહજ માં દીનતા આપનારી વૃ ાવ થા,જયારે મનુ યને પકડે છે , યારે બુિ તેને છોડી ભાગી ય છે .
નોકરો,પુ ો, ીઓ,ભાઈ-ભાંડુઓ,તથા સંબંધીઓ,જેમ ગાંડા-ઘેલાની હાંસી કરે છે ,તેમ તે વૃ ની પણ
(તેને ગાંડો સમ ) હાંસી કરે છે .

દીનતા-જેવા બી ઘણા દોષોમાં તૃ ણા નો ઉમેરો થાય છે .તે વૃ ને ખાવાનું પચતું નથી,ને


કફ-ઉધરસથી ડામાડોળ થયેલો હોય –પણ સા ં સા ં ખાવાની તૃ ણા વધે છે .પણ રોગોને લીધે કોઈ
તેને તેવું ખાવાનું આપતું નથી,એટલે મનમાં ને મનમાં િચડાયા કરે છે અને ઉ ગ
ે ો તેને ઘેરી વળે છે .

હે,મુિન,ભલે કોઈ,પવતની ગુફામાં ભરાઈ ગયો હોય (સ યાસી) કે ભલે કોઈ,તેની આખી િજં દગીમાં
કોઈ શ ુ થી તાયો ના હોય,પણ જરા (વૃ ાવ થા) પી રા સી થી તે થોડીવારમાં જ તાઈ ય છે .
અને અશિ ,પીડા,દીનતા ને આપદાઓ થી ઘેરાઈ ય છે .

હે ઋિષ,ઘડપણ આ યા છતાં પણ –“વધુ વવું છે ” એવો દુ રા હ યથ જ છે .કારણકે -કોઈથી પણ નિહ


તાયેલી,એ વૃ ાવ થા,મનુ ય ના સઘળા મનોરથો ને ધૂળ-ધાણી કરી નાખે છે .

(૨૩) કાળ-વણન

રામ બો યા-આ ુ સંસારમાં મનુ યને,અનેક લાભો અને તુ છ સુખની આશા હોય છે ,પણ
કાળ- પી (સમય- પી) ઉંદર તે આશા- પી તંતુને કાતરી નાંખી તે સુખોનું નામોિનશાન રહેવા દે તો નથી.
આ સવ-ભ ી કાળ,આ જગતમાં જ મ પામેલી એક એક વ તુને ગળી ય છે .

અનંત ાંડો ને પણ ગળી જનારો અને સવ જ યાએ યાપી રહેલો –આ કાળ,વા તિવક- પે,
અ ય- પે હોવા છતાં, “યુગ,ક પ,વગેર”ે (સમય નું માપ) વગેર ે પો થી ગટતો એ (કાળ=સમય)
જગત અને પુરા ાંડને વશ કરી ર ો છે .

મનુ ય દે ખાવમાં સુંદર હોય,સારાં કમ કરનાર હોય કે પછી મે -પવત સમાન (મહાન) હોય,
પણ તેમને તે કાળ ગળી ય છે .
િનદય,પ થર સમાન કિઠન,વાઘ જેવો ૂ ર,કરવત જેવો કકશ,કં ગાળ અને અધમ –એવો દે ખાતો આ કાળ,
જેને ગળી જતો નથી,એવી કોઈ વ તુ આજ સુધી થઇ નથી.

જેમ મનુ ય પૃ વી પર પગ ટે કવી ને ઉભો રહી શકે છે તેમ,


આ કાળ પણ ની સ ા (કે જેમાં અનંત ાણીઓ ના સંસાર નો લય થાય છે ) પર િ થર પગે ઉભો ર ો છે .અને
તે કોઈ રીતે કોઈનાથી બીતો નથી,તે કોઈના પર ેમ કરતો નથી,તે કદી આવતો નથી કે જતો નથી,અને સકડો
યુગો કે મહાક પો વીતતાં-પણ તે અ ત કે ઉદય પામતો નથી.
કોઈ પણ તની કાળ રા યા વગર,બેદરકારીથી,તે જગતમાં “ફે રફાર કરવાની રમત” રમી ર ો છે .

આ કાળ જેનું હરણ કરતો ન હોય,એવી તુ છ કે અતુ છ કોઈ પણ વ તુ નથી.


સઘળા વો ને “ચૂણ- પ” કરી મૃ યુ ના મુખમાં નાખવાનો, ીડા-િવલાસ ( લય કે િવસગ) કરીને-
તે કાળને જયારે –કશું કામ બાકી રહેતું નથી (કાય પદાથ નો અભાવ થાય છે ) યારે-
“ -ચૈત ય” ના િનજ (પોતાના) વ પમાં િવ ાંિત લે છે ,
એટલે તે (કાળ),તેનાથી ( થી) જુ દો જ તીત થતો (દે ખાતો) નથી.

અને આ માણે,” લય” (િવસગ) માં િવ ાંિત લઇ, “સૃિ ” ના સમયમાં (સૃિ -સજન-કે -સગ ના સમયમાં)
24

તે “કાળ” પોતે જ જગતનો કતા,ભો ા,સંહાર કરનાર-વગેર ે –સવ- પ વાળો થાય છે .


અકળ બુિ થી પણ તે કાળ ના રહ ય ને કોઈ કળી ( ણી) શકતું નથી.

અને સારાં-નરસાં.એવાં સવ કારનાં શરીરો ( વો) ને ગટ કરતો અને


તરત જ તેમને લીન (નાશ) કરી નાખતો,આ કાળ,અહીં ીડા કય જ ય છે .
સવ લોક માં આ કાળ નું બળ િસ જ છે .
(એટલે આવા બળવાન કાળ નું મરણ રાખી મુમુ ુએ પોતાના આ ા નો ઉ ાર શી કરવો જોઈએ)

(૨૪) કાળ નું રાજકુ માર- પે વણન

રામ બો યા- આ (મહા) કાળ (સમય) તે “પરમા ા- પ” રા નો રાજકુ માર (પુ ) છે .


સઘળી આપિ ઓ તેનાથી દૂ ર રહી છે ,અને તેના પરા મ અપાર છે .

લ ો (િનશાનો એટલે કે વો) ફરતાં રહેતાં હોય, અને પોતે પણ ફરતો રહેતો હોય,
તેમ છતાં લ ો ને તે ( ણે પોતે મૃગયા-િવહાર માં ચતુર હોય તેમ) આસાની થી વીંધી નાખે છે .

જગત- પી વનમાં,ચપળતાથી અનેક વૃિ ઓ કરતો,આ સવ મ (મહા) “કાળ- પી” રાજકુ માર,
અહીં (આ જગતમાં) ઘણી ચાલાકીથી ાણીઓને ( વોને) માયા કરે છે .

(૨૫) દૈ વ અને િ યા- પ કાળ નું વણન

રામ બો યા- ઉપર કહેલા (મહા) કાળ થી જુ દા બી બે કારના કાળ છે .(દૈ વ અને િ યા પ)
આ જગતમાં જે કાળ “ફળ ને ભોગવાવે” છે ,તે- “દૈ વ” કહેવાય છે ,અને
જે કાળ “ફળ ને ઉ પ કરનારી િ યા કરાવે” છે તે- “િ યાકાળ” કહેવાય છે .
મા પોતાના “ચલન- પ એવી િ યા” િવના “િ યાકાળ” નું બીજું કોઈ પ કે કામ ણવામાં આવતું નથી.
જેમ,ગરમી,િહમ (બરફ) ના સમૂહ ને ગાળી નાખે છે ,
તેમ આ િ યાકાળ,સઘળાં “કૂ ણાં ાણીઓ”ને (ફળ ઉ પ થતી િ યાઓ કરાવી) બહુ જ ગાળી નાખે છે .

બીજો જે “દૈ વ” નામનો કાળ છે -તેનું “કૃ તાંત” એવું પણ નામ છે .


આ “દૈ વ કે કૃ તાંત” કાળ,કાપાિલક ની જેમ ઉ મ પણા થી જગતમાં (સૃિ ના-સમયમાં) ના યા કરે છે .
અને “ લયમાં” તે પોતાના તાંડવવાળા નાચ ને --ઘણા કાળ સુધી બંધ પાડી િવ ાંિત લે છે .

પાછા ફરી ા- ને ઉ પ કરી,


“જેમાં ઘણા દે ખાવો કરવામાં આવે છે ”-તેવી –અને “શોક,દુ ઃખ અને પરાભવ થી”
શોભતી આ “સૃિ - પ નાચ” ની “લીલા” કરવા માંડે છે .

એટલે કે -જુ દા જુ દા ાંડો,જળ,વન અને ાણીઓના સમૂહ ને –તે સમય (કાળ) ને અનુસરતી-
“િ થર અને ચંચળ-બ ે તની નવી નવી રીતભાતો ને” કરા યા કરે છે .ને ફળ ભોગવા યા કરે છે .

(૨૬) સંસાર દુ દશા

રામ બો યા-હે,મહામુિન,કાળ- આિદનું ચિર આ (ઉપર) માણે છે ,


તો પછી,”સંસાર” નામના પદાથમાં મારા જેવા ને તો શું િવ ાસ રહે?
25

હે.મુિન,”િવષયોની રચના” થી અમે “મોહ” પા યા છીએ.


અને “દૈ વ” (ભા ય) આિદના હાથે, ણે વેચાયેલા હોઈએ તેમ ર ા છીએ.
ને “કાળ” નામનો ધૂતારો,જગતમાં સવ લોકો ને િનરં તર આપદામાં (મુ કે લીઓમાં) પા યા કરે છે .

આ સંસારના સઘળા પદાથ , અિન ય (એટલે કે -જવા-આવવા વાળા) છે ,


છતાં,વાસના મનુ યને સંસારમાં બાં યા કરે છે .
અને કાળ (સમય) ાણીઓના ( વોના) સમૂહને કે વળ કોઈ થળમાં તા ા (ખ યા) જ કરે છે .
સદુપદે શો જોવામાં આવતા નથી,સારી વાતો ને અવકાશ મળતો નથી.અને,

--પવતો પણ વીંખાઈ ય છે ,.............. યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?


--આકાશ પણ લય પામે છે ,ભુવનો પણ ખવાઈ ય છે ,અને પૃ વી પણ લય પામે છે ...............
યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?

--સમુ ો પણ સુકાઈ ય છે ,તારાઓ પણ વીંખાઈ ય છે ,ને િસ લોકો પણ નાશ પામે છે ..........


યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?
--દાનવો પણ િચરાઈ ય છે ,દે વો પણ માયા ય છે ,ને ુવ એ અ ુવ થઇ ય છે .....
યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?

--ઇ પણ તે કાળ ના મોમાં ચવાઈ ય છે ,યમ પણ તે કાળ ના સપાટામાં આવી ય છે ,


વાયુ પણ સ ા વગરનો થઇ ય છે ... .... યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?
--ચં પણ શૂ ય થઇ ય છે ,સૂય પણ ખંિડત થઇ ય છે ,અને અિ પણ અભાવને ા થાય છે ...
યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?
-- ા પણ સમાિ પામે છે ,અજ મા હિર પણ હરાઈ ય છે ,અને ભાવ પણ અભાવ ને પામે છે ..
યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?
--કાળ પણ લય પામે છે ,િનયિત(ફળનું િનિ ત-પણું) પણ તણાઈ ય છે ,અને
અનંત આકાશ પણ ય પામે છે ,.... યારે મારા જેવાઓને તો શો િવ ાસ રહે?

જેનું (જે નું) થૂળ પ ણવામાં આવતું નથી,અને જેનું સૂ મ પ,સાંભળી,બોલી કે જોઈ શકાતું નથી.
એવો કોઈ “પુ ષ” (પરમા ા- ) પોતાના “ વ- પ” મા જ “માયા” થી ાંડો દે ખાડે છે .

અહમ (અિભમાન) ના અંશ ને ા થઇ ને ( વ બનીને ) રહેલા,(“હુ ં ” નું ભાન =અહમ)


સવ લોકોની અંદર “આ ા” તરીકે રહેનારા –તે “પુ ષ” ( -પરમા ા)થી જ સવ વો બાધ પામેલા છે .
અને આ પુ ષ ( -આ ા-પરમા ા) થી બાધ નિહ પામતો હોય તેવો કોઈ પદાથ ણે લોકમાં નથી.

જેમ,રથ એ ઘોડા થી ખચાય ( ેરાય) છે ,


તેમ તે પુ ષ ( -પરમા ા) પોતાનાથી પરવશ થયેલા સુયને-પણ િન ય ગબડા યા કરે છે .

વગ માં ક પાયેલા –દે વતાઓને, પૃ વી પર ક પાયેલા વોને,ને પાતાળમાં ક પાયેલા સપ ને,


તે પુ ષ ( ), ” વ-સંક પ” થી જ જજિરત કરી નાખે છે .

અરે,જગતના ઈ રની સાથેના યુ માં પણ જેને પરા મ કયુ છે ,તે “મહા-કાળ” –


ખાલી ખાલી “અયો ય” કારથી જ જગત ને વશ કરીને ફૂલાયા કરે છે . (ઈ ર તો કાળ ના યે કાળ છે !!!)
26

જગતમાં અનેક યોિનઓમાં ભટ ા કરતા,આ વો નું આયુ ય,એનાં એ જ “કુ કમ ” કરતાં ીણ થાય છે ,

“આજ આ ઉ સવ છે ” “આજ આ ઋતુ છે ” “આજ યા ા નો િદવસ છે ” “આ સુખ વધુ આનંદ આપે તેવું છે ”
એવા અનેક “િવક પો”-ની ખોટીખોટી ક પના કરતાં કરતાં –(પણ આ ા ના ઉ ાર િવષે કં ઈ ના કરતાં)
“ચપળ અને કૂ ણી બુિ વાળા” લોકો આ સંસારમાં -અહીં એમ ને એમ વીંખાઈ ય છે .

(૨૭) પદાથ ના દોષો નું વણન

રામ બો યા-આ જગત નું વ પ “પિરણામે” અ યંત અિ ય છે ,છતાં તે ઉપરથી મનમોહક છે .


પણ,તે (જગત) માં એવો કોઈ પદાથ કે કોઈ એવું ત વ નથી કે જેથી મન ને અ યંત િવ ાંિત મળે .

બા યાવ થા રમત-ગમતમાં,યુવાવ થા ભોગો ભોગવવામાં પસાર થઈ ય છે ,ને િવષય-વાસનામાં


ફસાયેલો મનુ ય છે વટે વૃ ાવ થા માં જજિરત થઇ ય છે .
આમ એકે અવ થામાં વ પરમા ા માટે પુ ષાથ કરતો નથી,ને પિરતાપ (દુ ઃખ) જ પા યા કરે છે .

કદી,દુ ઃખનો સમય (કે મૃ યુ ) ા થાય તો તેવે સમયે- પણ ખેદ અને મોહ ને દૂ ર રાખનારા,
સંપિ ના સમયમાં મનમાં કોઈ પણ તનું અિભમાન નિહ ધરનારા,અને
તૃ ણા,આશા,અને લાલચ (અિધક ધન- ી –વગેર)ે નિહ રાખનાર,
અ યંત શુ અંતઃકરણ વાળા મહા ાઓ આ સમયમાં અ યંત દુ લભ છે .

જેઓ “દે હ અને ઇિ યો- પી” સમુ ના અ યંત શિ શાળી,


”મન- પી” તરં ગો ને તરીને –પાર કરી ય છે ,તેમને જ હુ ં શૂરવીર માનું છું.
કારણકે -કોઈ પણ “િ યા” તેના પિરણામે “કલેશ-વગરના-ફળ” વગરની જોવામાં આવતી નથી.
અ યંત મહેનત કરી,શ ુઓને પરાિજત કરી (તે શ ુની),અને,ચારે બાજુ થી લ મી ા થયા પછી,
જયારે સંસાર-સંબંધી સુખો ભોગવવા લાગીએ છીએ-
યાં તો કોણ ણે ાંથી અચાનક મૃ યુ ચા યું આવે છે .
િવનય-િવવેક થી લ મી ને અનાશિ થી ભોગવી,ધૈયથી આ ા-પરમા ા નો િવચાર કરનારા,
પુ ષાથ મહા ાઓ આ સમયમાં અ યંત દુ લભ છે .

જેઓમાં દોષ નથી એવા કયા િવચારો છે ? જેઓમાં દુ ઃખની બળતરા નથી,એવા કયા માગ છે ?
જેઓમાં વન ની ણ-ભંગુરતા નથી,એવી કઈ છે ? જેઓમાં છળ નથી એવી કઈ િ યાઓ છે ?

અનેક િવભાગોવાળા (મહાક પ.ક પ,યુગ-વગેર)ે કાળ (સમય) ના સમૂહમાં –


લાંબા અને ટૂં કા વન નો િવચાર કરવો ખોટો છે .
કારણ સો વષ નું વન મહાક પ ના સમય આગળ તો ણ-મા જ છે .

જો જોવામાં આવે તો,સવ જ યાએ –


પવતો,પ થરના જ છે ,પૃ વી માટીની જ છે ,વૃ ો લાકડાનાં જ છે ,અને ાણીઓ માંસ નાં જ બનેલા છે .
પણ આ સવમાં પુ ષોએ –કે વળ નામ- પના –જુ દાજુ દા સંકેતો આપેલા છે .
વા તિવક રીતે તો તે સવ પંચ-મહાભૂત ના િવકાર- પે જ છે , તે કોઈ નવા નથી.
પૃ વી,જળ,તેજ,વાયુ અને આકાશ-એ પંચમહાભૂતો ના અંશોના સમુદાય ને-
અિવવેકી પુ ષો,પોતાની “બુિ ”થી “ઘટ-પટ” આિદ પદાથ માને છે .પણ,
જો િવવેકથી પૃ થકરણ કરવામાં આવે તો,આ જગત,પંચમહાભૂતો થી જુ દં ુ હોય તેમ જણાતું નથી.
27

હે,મુિન,આ સંસાર (જગત) -િવ ાન લોકોના મન (િચ ) ને પણ આ ય આપનાર છે ,ચમ કાિરક છે ,


તો પછી,સાધારણ મનુ ય ને તો તેનું રહ ય વ માં પણ કદી ણવામાં આવતું નથી.
ખરે,તો સંસાર અને સંસારની ક પના,એ િમ યા છે .
છતાં એ સંસારનું એટલું બધું મહ વ થઈ ગયું છે કે -તેના લોભ અને મોહ ને લીધે દુ ઃખી થયેલા,
લોકો ના મનમાં,બા યાવ થા જઈને ઉ રાવ થા આવવા છતાં પણ,
પરમા ા ના િન પણ ની વાત ઉદય પામતી નથી.(પરમા ા િવષે કોઈ ને િવચાર આવતો નથી)

હમણાં ના માણસો,પોતાના શરીર ના પોષણને માટે જ િવષય,િવનય તથા ધન નો ઉપયોગ કરી,


તેનો યથ નાશ કરી નાખે છે .વળી,િવષય વાસનાઓ માં આસ થઈને,અનેક કારની કુ િટલતા
ભરેલી,કુ શળતામાં ત પર રહે છે .આવામાં -સ ન તો વપનમાં પણ મળવો મુ કે લ છે .

સઘળી િ યાઓ અવ ય દુ ઃખ ઉ પ કરે તેવી જ છે ,તો મારે આ િવત- પ ( વનની) દશા


શી રીતે કાઢવી ( યતીત કરવી) તે હુ ં ણતો નથી.

(૨૮) સવમાં “ફે રફાર થનાર” વભાવનું વણન

રામ બો યા-જેમ, વ માં “સભા” મળે લી હોય (એકઠી થઇ હોય) તે ખોટી અને અિ થર છે ,
તેમ,આ જે કં ઈ થાવર-જં ગમ જગત જોવામાં આવે છે તે “અિ થર” છે .(જગત િ થર નથી)
હે,મુિન,આજે જે ખાડો જોવામાં આવે તે,કોઈ િદવસે (વખતે) પહાડ બની ય છે ,અને
તે જ પહાડ કોઈ વખતે પૃ વીની બરોબર કે કૂ વો બની ય છે .
જે શરીર આજે,રેશમી વ ો,માળા-મોતી મ ચંદન થી શણગારાયું હોય તે –જ શરીર,
કોઈ વખત િદગંબર (ન ) અવ થામાં દૂ ર ખાડામાં જોવામાં આવે છે .
આજે જે િવિવધતાથી ને વ તીથી ભરપુર નગર છે તે કોઈ વખતે ઉ ડ રણ જેવું થઇ ય છે .અને
આજે જે રણ કે વન છે તે કાલે વ તીથી ભરપૂર નગર બની ય છે .

હે,મુિન,આજે જે પુ ષ,અિધક ધન નો અિધપિત (માિલક) થઇ ગયો હોય છે તે એક વખત રાખ ના ઢગલા- પ


થઇ ય છે .અને આમ,જગતમાં -જળ ની જ યાએ થળ તો થળ ની જ યાએ જળ થઇ ય છે .
આખું જગત એ િદવસો જતાં િવપરીત (ઉંધુ-જુ દં ુ ) થઇ ય છે .
યુવાની,બાળપણ,ઘડપણ-પામતા શરીર અને યો (વ તુઓ) ના સમુહો –અિન ય છે અને,
તેઓ તરં ગો ની પેઠે,િનરં તર એક વભાવ ને છોડી બી વભાવ ને ા થયા કરે છે .

જેમ,પવનમાં(વાયુમાં) નાના દીવા ની ોત ચંચળ (હાલતી) રહે છે ,


જેમ,વીજળી ના ચમકારા માં,આ ણે લોક ની શોભા ( િણક) દે ખાય છે ,અને
જેમ,”જુ દાં જુ દાં બીજ” પાણી ના સંસગથી ફે રફાર પા યા કરે છે -
તેમ.આ સઘળાં વો-કમ ની ગિતથી,િનરં તર ફે રફાર પા યા કરે છે .

આપણને જેમ,તે જુ ના િદવસો,તે ગુજરી ગયેલા વડીલો,તે જુ ની વધુ કે ઓછી સંપિ ઓ,અને
તે જુ ની થઇ ગયેલી િ યાઓ-વગેર ે મા મરણમાં (યાદમાં) જ ર ું છે ,
તેમ આપણે પણ થોડા સમય પછી (આપણા ચા યા ગયા પછી) લોકો ના મરણમાં જ રહીશું.

જે,ધન,બંધુ,િમ , ી,પુ ,ઘર,ચાકર,વૈભવ-એ બધું એક વખત િવનાશ પામવાનું છે ,


એ જે સમ ો છે તેને એ ભયના લીધે,એ બધું રસ વગરનું લાગે છે .
28

અને-જે નથી સમ ો તેને તે સઘળું રસ-વાળું લાગે છે .

આ માણે જગતની રચના િણક િ થિત-વળી અને િણક-નાશવાળી છે ,અને


ણે ણે તે આવ- કરે છે .
આ સંસારમાં-- જેનો ફે રફાર થતો નથી—એવો કોઈ પણ પદાથ જોવામાં આવતો નથી.

(૧) વધવું (૨) પાંતર પામવું (૩) ઘટવું (૪) નાશ થવો (૫) પુનજ મ થવો-
આ પાંચ િવકારો-રાત-િદવસની પેઠે- ાણી ને અનુ મે િનરં તર લા યા કરે છે .

સંસારમાં પડેલ મનુ ય, ણે- ણે ઉદય-અ ત ને પા યા કરે છે .


નથી તેની આપિ ઓ િ થર રહેતી કે નથી તેની સંપિ ઓ િ થર રહેતી.
સમથ લોકો ને પણ સપાટામાં લઈને મોટે ભાગે િવપિ ઓ જ દે નાર કાળ (સમય)
પોતાની યથે િ યાઓ-પોતાની રીતે - કરતો રહે છે .

(૨૯) વૈરા યવણન અને ઉપદે શની માગણી

રામ બો યા-એ માણે “દોષ-દશન” ( પ દાવાિ ) ને લીધે,મારા િવવેકી મનમાં,


િવષયો પરના િવ ાસ ( પ બીજ) બળી ગયો છે .અને –આથી
જેમ,સરોવરમાં ઝાંઝવાનાં પાણી બનતાં ( ફૂરતાં) નથી,
તેમ,મારા મનમાં ભોગ ની આશાઓ ફુરતી જ નથી.

હે મુિન,લોકો ના મનમાં િદવસે િદવસે ભૂંડાઈ વધતી ય છે ,ને ભલા-પણું ઓછું થતું ય છે .
જગતમાં િદવસે-િદવસે “મયાદા” તૂટતી ય છે ,અને તે તૂટે છે તે કોઈના ણવામાં પણ આવતી નથી!!

હે,મુિન ર,જેમાં કોઈ જ તની િચંતા નથી-એવી (મન ની) એકા તા,
એ, િચંતાઓથી ભરેલા રા અને રા -વૈભવ થી ઉ મ છે .
આ ઉ ાનો (બગીચાઓ) મને આનંદ આપે તેમ નથી, ીઓ મને સુખ આપી શકે તેમ નથી,અને ધનની ાિ મને
હષ આપી શકે તેમ નથી.હુ ં તો મારા મન ની સાથે (મનમાં) શાંત થવા ધા ં છું.

હે,િપતા,આ લોક (જગત) અિન ય તથા દુ ઃખ- પ છે ,તૃ ણાઓ પુરી પડે (પુરી થાય) તેવી નથી,
અને મન જો તેની ચપળતાથી ઘેરાયેલું હોય, તો યારે હુ ં કે વી રીતે આનંદ પામી શકું ?
હુ ં વન કે મરણ –કોઈને અિભનંદતો નથી,હુ ં તો જેમ રહુ ં છું,તેમ શાંત રહીશ.
મારે રા નુ,ં ભોગોનું,ધનનું કે તે ધન માટે ના ઉ મ (પિર મ) નું શું યોજન (કામ) છે ?
એ સઘળું તો અહં કાર ને લીધે થાય છે ,પણ મારો તો અહં કાર જ ગળાઈ (મરી) ગયો છે .

હે,મુની , વ છ બુિ થી,બા યાવ થામાં જ જો આ િચ (મન) નો ઉપાય કરવામાં ના આવે –


તો પછી તેનો અવસર (સમય) પછી પાછળથી આવશે જ ાંથી?
જે િવષ (ઝે ર) કહેવાય છે તે િવષ નથી,પણ “િવષયો ની િવષમતા” – એ જ િવષ છે ,
કારણકે િવષ તો એક જ મમાં જ હાિન પહોંચાડે છે ,જયારે િવષયો તો જ માંતરો પણ હાિન પહોચાડે છે .
આ - ાની ને સુખ-દુ ઃખ, વન-મરણ, ી,પુ ,િમ ,બાંધવો-વગેર ે કોઈ બાંધી શકતાં નથી.

હે ન,હુ ં જે ઉપદે શથી ાની થઈને શોક,ભય તથા પિર મ થી રિહત થાઉં તેવો ઉપદે શ મને તરત આપો. મને
કરવતથી કોઈ વહોરે તો તે કદાચ હુ ં સહન કરી શકું ,પણ,
29

સંસાર ના યવહારથી ઉ પ થયેલાં-તૃ ણા તથા િવષયો થી –વહોરાવાનું-સહન કરી શકું તેમ નથી.
“આ સા ં છે ” એમ સમ તેને મેળવવામાં-અને “આ ખરાબ છે ” એમ સમ તેને ફકી દે વામાં-
જે યવહાર કરવો પડે છે ,તેના થી જે ાંિત ઉ પ થાય છે ,તે મનને (િચ ને) અિ થર કરે છે .

આ કાળ- પી યિભચારી પુ ષ કે જે સંસાર- પી હાર પહેરીને,મોહક બનીને ઉભો છે તેનાથી,


હુ ં કાયર થઇ ગયો છું, અને િસંહ જેમ ળ ને તોડી નાખે તેમ,હુ ં તેને સહેલાઈ થી તોડી નાખવા માગું છું,

હે મુિન,મારા મનનું આ “અ ાન અને દુ ઃખ - પી અંધા ં ” જે મારા દયમાં છે


તેને તમે “સુખ- પી િવ ાનના દીવા” થી દૂ ર કરો.
જેમ ચં ના કાશ થી નાશ ના પામે તેવાં અંધારાં હોતા નથી,
તેમ,મહા ાઓના સંગ થી,નાશ ના પામે તેવા “સંસાર-ના દુ તાપો” –આ જગતમાં છે જ નિહ.

હે મુિન,આયુ ય નાશવંત છે ,વૈભવો ચંચળ છે ,અને યૌવનના આનંદો-પાણી ના રેલાની જેમ ચપળતાથી,
વહી ય છે ,એવું મનમાં િવચારી ને, હમણાં લાંબી શાંિત માટે ,જ હુ ં મનથી અિલ થયો છું.
(૩૦) િવ ાંિતના ઉપદે શની માગણી

રામ બો યા-ચારે બાજુ થી ઉભા થયેલ,સકડો અનથ ના ખાડામાં પડેલા જગતને જોઈને,
મા ં મન તેની િચંતા કરે છે ,મન ભમતું હોય તેમ લાગે છે ને મને ભય અને કં પારી થાય છે .
ધીરજ વગર ની યાકુ ળ થયેલી,અને કોઈ ઠે કાણા વગરની, મારી બુિ ,ભય પા યા કરે છે .
િવષયોથી ઠગાયેલી,મારી અંતઃકરણની વૃિ ઓ-િવ ેપ- પી દુ ઃખ માં પડી છે .
બુિ ને લાગેલી આ િચંતા શાંત થઇ સુખ ને પામતી નથી.

મારી અ યવિ થત ધીરજ વૃિ એ -કે ટલાક િવષયો ને છો યા છે ,તો કે ટલાક પકડી રા યા છે .કે જેથી,
સંસારે પણ મને અધ ય ો છે અને અધ પકડી રા યો છે .
અને આવી અ યવ થા ને લીધે-
મારા હાથમાંથી સંસારનાં સુખો ની સાથોસાથ પરમાથ નાં સુખો પણ ખોવાઈ ગયાં છે .

ત વ (સ ય) ના િન ય વગરની મારી બુિ ,અનેક સંશયો પેદા કરે છે .


આ મન અિત-ચંચળ છે ,તે અનેક કારના ભોગની વાસનાઓથી ભરપૂર છે અને ચપળતાથી
જગતમાં ફયા કરે છે ,તેને રોકવામાં આવે તો પણ ત વ ાન ના આ ય વગર તે ચપળતા છોડતું નથી.

હે,મુિન,
--વા તિવક રીતે,જ મ-મરણના પિર મ વગરનું,દે હ-આિદ ઉપાિધઓ વગરનું,અને,
ાંિત િવનાનુ—
ં સ ય-િવ ાંિત- થાન કયું છે કે -જે ને પામવાથી કોઈ કારનો શોક જ ન રહે ?
--જનકરા –વગેર ે સ નો,સઘળાં કારનાં કમ કતા હતા,અને યવહારમાં પણ અનુકૂળ ર ા હતા-
છતાં તેઓ મહા ાની પદવી એ કે વી રીતે પહોં યા હતા?

--આ દે હને પાપ-પુ પી કાદવ ઘણી રીતે લા યા છતાં કે વી રીતે પુ ષ તેનાથી ના લેપાય?
--િનદ ષ અને ઉમદા મનવાળા તમે મહા ા લોકો –કયો િવચાર રાખી – વનમુ થઇ ફરો છો?
--િવષયો- પી સપ ,અંતે તો લોકોને ખાઈ જવાને વા તે જ લલચાવે છે ,તેમનાથી શી રીતે બચી શકાય?
--મોહ અને કામ- ોધાિદ થી ડહોળી થયેલ બુિ –શી રીતે અ યંત વ છતા પામે ?
--આ સંસાર- પી વાહમાં યવહાર કરવા છતાં,મનુ ય કઈ રીતે કમળ ના પાન ઉપરનાં જળની
30

પેઠે અલગ રહી શકે ?

--જગતને અંતર- િ થી તણખલા જેવો જોઈ,મન ની કામ-આિદ વૃિ ઓનો પશ ના કરતાં,


એવો મનુ ય શી રીતે ઉ મપણું પામે?
--આ અ ાન- પી મહાસાગર ને પાર પામેલા-એવા કયા મહાપુ ષ નું મરણ કરવાથી –
મનુ ય દુ ઃખ-મુ રહે.
--કરવા યો ય સાધન કયું?પામવા યો ય ફળ કયુ?
ં અને આ મેલ વગરના સંસારમાં શી રીતે વતવુ?

હે ભુ,િવધાતાએ આ જગત અ યવ થા વાળું જ બના યું છે ,તેમાં જે વડે હુ ં ,તેના આિદમાં અને અંતમાં રહેનારી
વ તુ ને (સ ય ને) ણી શકું તેવું ત વ મને કહો.

હુ ં અંતઃકરણમાં પૂણ સંતોષ પામુ,ં હુ ં પૂણ થાઉં,અને ફરી શોક ના ક ં ,


તેવો (તેને લગતો)--ત વ ને ણનારા એવા તમે –અહીં મને ઉપદે શ કરો.
હે,મહા ા,પામર વો ને સવ મ ( ે ) આનંદમાં િવ ાંિત મળતી નથી,કારણકે
સંસાર ના સંક પ-િવક પો તેમને અહીં તહીં દોડા યે ય છે .

(૩૧) ટૂં કા વનમાં સુખ પ પદ-નો

રામ બો યા-મનુ ય નું આયુ ય ( વન) ણભંગુર,કોમળ અને ચપળ છે .


અને તે ટૂં કા વનમાં મનુ ય મોહ,આશા,વાસના-વગેર ે થી પીડાયા કરે છે . યારે
કાળ- પી ૂ ર િબલાડો, ાણી-મા પી ઉંદરો નો સંહાર કયા કરે છે . એક ણ પણ અટકયા િવના
તે દો યા કરે છે અને ાંય થી યે આવી ને ાણી-મા ને ઝડપી લે છે ,
તો હવે આનો ઉપાય શો?િવચાર શો?અને આશરો શો?મનુ યોની ગિત કઈ છે ?

--સંસારના અનથ નો િવચાર કરીને જેઓ વૈરા ય અને ઢતાથી આ લોક અને પરલોક ના ભોગોને
છોડીને બેઠા છે તેવા કયા મહાપુ ષ ની પેઠે,અમારે આ સંસાર પી વનના માગ માં યવહાર કરવો?
--ભોગો- પી િવભૂિતઓ રાગ- ષ ે - પી મોટા રોગોથી ભરેલી છે ,
યારે સંસાર- પી સમુ માં ફરનારા પુ ષને તે કઈ રીતે-શું કરવાથી - બાધ ના કરે?
--હે મુિન,જેમ પારો અિ માં પડવા છતાં બળતો નથી,તેમ ીિતથી ાન- પી અમૃત ને સેવનારો પુ ષ,
સંસારમાં પડવા (રહેવા) છતાં પણ સંસારના પિરતાપ ને કે મ પામતો નથી?

જેમ,પાણીમાં ઉ પ થયેલાં માછલાંની િ થિત ( વન) પાણી િવના સંભિવત નથી,


તેમ,સંસારમાં જ મેલા પુ ષની િ થિત પણ,સંસારના યવહાર કયા િવના સંભવતી નથી.

જેમ અિ ની જવાળા દાહ વગરની હોતી નથી,


તેમ,આ સંસારમાં કોઈ સારી િ યા પણ,રાગ- ષ
ે કે સુખ-દુ ઃખ વગરની હોતી જ નથી.

ણે લોકમાં મન નું અિ ત વ એ િવષયોના અવલંબન (આધાર) પ જ છે ,અને


એ સવ િવષયો નો,ત વ (સ ય) ના બોધની યુિ િવના ય (નાશ) થતો નથી.
એટલા માટે તમે મને એ “ત વ ના બોધ-ની યુિ ” િવષે કહો.

યવહાર કરવા છતાં પણ જે યુિ થી મને દુ ઃખ કે શોક ા થાય નિહ,અને


31

મારા યવહારમાં પણ અડચણ આવે નિહ-એવી ઉ મ યુિ મને કહો.


જે કામથી (કાયથી) મન પરમ પાવન થઇ િવ ાંિત પામે છે ,તે કામ શું છે ? અને
તે કામ પહેલાં કયા મહાપુ ષે,કયા કારથી કયુ છે ?
હે,મહામુિન, જો (અને જેવુ)ં આપના ણવામાં હોય,અને જે કરવાથી સાધુ-પુ ષો,દુ ઃખ-રિહત-પણું
પા યા હોય,તે મને (મારા) “મોહ”ની િનવૃિ માટે કહો.

હે મુિન ર,જો તેવી યુિ કોઈ ના જ હોય,અથવા તેવી યુિ હોવાં છતાં,જો કોઈ મને પ રીતે
કહેશે નિહ તો,હુ ં પોતે તેવી યુંિ ઓનો િવચાર કરીશ.
અને એમ કરવા છતાં પણ જો મને મહા-િવ ાંિત- પ સવ મ યુિ મળશે નિહ,તો,
પછી હુ ં સઘળા યવહારો છોડી દઈશ,અહં કાર રિહત થઈ જઈશ,અ ખાઈશ નિહ,પાણી પીશ નિહ,
વ ો પહેરીશ નિહ,ને નાન,દાન કે ભ ણ-આિદ કોઈ કામ કરીશ નિહ.

હે,મુિન, યારે હુ ં સંપિ ના કે આપિ ના કોઈ કામમાં ઉભો રહીશ નિહ,અને


દે હનો યાગ કયા િસવાય કશું ઈ છીશ નિહ.
આશંકા,મ સર(ઈષા),મમતા-વગેર ે છોડી દઈને હુ ં ,િચ માં ચીતરેલા પુ ષની જેમ મૂંગો થઇ બેસી રહીશ.

આમ,આવા અનુ મથી, ાસ-ઉ છવાસ તથા ભાન ને પણ છોડી દઈને –હુ ં અંત-ે
આ “દે હ” નામના અનથ- પ ઓઠા ને પણ છોડી દઈશ.
હુ ં કોઈનો નથી,અને કોઈ મારો નથી,એમ િન ય કરીને,હુ ં તેલ વગરના દીવાની પેઠે બુઝાઈ જઈશ.
અને સઘળું છોડી દઈને અંતે આ ખોિળયાનો પણ યાગ કરી દઈશ.

ી વા મીિક બો યા-િનમળ ચં ની પેઠે િ ય લાગતા,અને અિત મહાન િવચારમાં,ઉઘડેલા િચ -વાળા,


ીરામચ ,આવા વચનો બો યા અને પછી-મોર જેમ મહામેઘોની આગળ,ટહુ કા કરીને છે વટે બંધ પડે-
તેમ –બોલવાના થાક લાગવાથી બોલતા બંધ થયા.

(૩૨) રામનાં વચનોની શંસા

વા મીિક બો યા-રાજકુ માર રામચં ,એ માણે,મનના મોહને ટાળી નાખનારાં વચનો બો યા,
યારે યાં સભામાં બેઠેલા સવ લોકોનાં ને ો િવ મયથી ફુિ લત થઇ ગયાં.
સવ નાં વાંટા પણ ણે સાંભળવા ઉ કં િઠત થયા હોય તેમ ઉભાં થઈને વ ની બહાર નીકળવાનું મન કરવા
લા યા.વિશ ,િવ ાિમ ,દશરથરા –વગેર ે સવ ઘડીભર ત ધ રહી ગયા.

અને જેવા ીરામ ચુપ થયા કે યાં જ આકાશમાંથી િસ લોકોએ,પુ પવૃિ કરવા માંડી.અને
ાં પુ પવૃિ બંધ થઇ યારે સભાના સવ લોકોએ િસ -લોકોને આકાશમાંથી બોલતા સાંભ યા –
“દે વ-લોકો માં આપણે સૃિ ના આરં ભથી િસ ોના મંડળમાં ઘૂ યા કરીએ છીએ,પણ કાન ને અપૂવ તૃિ આપનાર
વચન આજે જ સાંભ યુ.ં ીરામે આજે જે વચન ક ું છે તે બૃહ પિત થી પણ બોલી શકાય તેમ નથી. અહો,બુિ ને
આનંદ આપના ં , ીરામના મુખમાંથી નીકળે લું આ મહાપિવ અને ઉ મ વચન
જે આપણે સાંભ યું,કે જેનાથી આપણે પણ તરત વૈરા યવાન થયા છીએ.”

(૩૩) િસ -લોકો નું સભામાં આવવું

િસ લોકો બો યા-હવે મહિષઓ (વા મીિક-વિશ )


32

રામચં એ કહેલાં આ વચનોનો જે િનણય કરે તે પણ આપણે સાંભળવો જોઈએ.


હે,નારદ, યાસ તથા પુલહ-આિદ સવ મુિનઓ,તમે સવ તે સાંભળવા દશરથ ની સભામાં તરત આવો.

વા મીિક બો યા-િસ લોકોએ આ માણે ક ું એટલે-આકાશમાં િવમાનોમાં રહેનારા સઘળાં િદ ય મુિનઓનો


સમાજ,દશરથ-રા ની સભામાં, ાં ીરામ બેઠા હતા, યાં આ યો.
મુિન ર નારદ અને સવ િદ ય મુિનઓ નું વાગત કરવામાં આ યુ.ં અને સવ િસ ો, િવનયથી મુખ ને નમાવીને
બેઠેલા રામની પાસે બેઠા,ને િવિધ-પૂવક-રામના વચનો ના સંબંધમાં કહેવા લા યા.કે -

રાજકુ માર ીરામે ઉ મ-ગુણો થી શોભનારી,પરમ ઉદાર અને વૈરા ય- પ રસથી ભરેલી ઉ મ વાણી કહી
છે .તેમનું કહેલું આ વચન “ત વ” ના બોધવાળું,યો ય,અ યંત અથવાળું,ઉદાર અને િ યકર અને
તેમના મહા ા-પણા ને જણાવના ં છે .
િચ ની ચંચળતા ને લીધે થતા દોષો-રિહત (દોષ-વગરનું) છે , પ અ રોવાળું,ઉ ચારણ ના દોષ વગરનુ,ં
સંતોષથી ભરેલું છે .અને
જે વચનમાં બોલવાના િવષયો િન યપૂવક, થપાયેલા છે ,તે સાંભળી કોને િવ મય ના થાય?

કરોડો મનુ યો ભેગાં થયાં હોય તેમાં કોઈ એક ની જ વાણી સવ અંશોમાં ચમ કાર-વાળી હોય છે .અને
ધારેલા િવષયને પરાયા (બી ના) મનમાં યથાથ રીતે ઉતારવામાં સમથ હોય છે .
ીરામની પેઠે જેના દયમાં અસાધારણ કાશ કરનારી,બુિ - પ દીવાની િશખા ( ોત) હોય-
તે જ “પુ ષ” કહેવાય છે .
બાકી,લોહી,માંસ અને હાડકાંથી બનેલા-યં - પ-ઘણા માણસો ખાવા-પીવા-વગેર ે થી જગતના પદાથ ને બગાડે
છે -તેમનામાં સચેતન –પુ ષ-નથી.
જેઓ મોહને લીધે-જ મ,મરણ તથા જરા (ઘડપણ)-સંબંધી દુ ઃખો-વાળા સંસારમાં વારં વાર પ યા કરે છે અને તેનો
િવચાર જ કરતા નથી તેમણે તો પશુ જ સમજવા જોઈએ.

ીરામ જેવો િનમળ-અંતઃકરણ વાળાઓ અને આગળ-પાછળના િવચાર કરવામાં ૌઢતા ધરાવનારો પુ ષ ભા યે
જ કોઈ થળે જોવામાં આવે છે .
આ અ યંત તી અને મા ય બુિ વાળા ીરામમાં પિરપૂણ રીતે,જગતની રીતભાતના “અવલોકન વાળી”,
અને વાભાિવક િવવેક થી થયેલી-આ ચમ કૃ િત –બા યાવ થામાં જ જોવામાં આવે તે આ ય છે .

હે,િ જે ો,આ દુ સંસાર અ યંત દુ તા-વાળા દૈ વ ( ાર ધ) થી બનેલો છે .તેમાં,


િવવેકથી આ - ાિ થવી અ યંત દુ લભ છે .
જેઓ પોતાની બુિ ના વાભાિવક િવચારથી આ -લાભ લેવાનો ય કરે છે તેઓ,
યશના ભંડાર- પ અને ભા યશાળી છે .અને,તેઓ જ સ પુ ષો માં અ ગ ,અને સવ પુ ષોમાં ઉ મ છે .

અમે ધારીએ છીએ કે -રામ જેવો િવવેકી અને ઉદાર મનવાળો બીજો કોઈ પુ ષ હમણાં (વતમાનમાં) ાંય
થયો નથી,આગળ (ભૂતકાળમાં) ાંય જોવામાં આ યો નથી,અને હવે પછી (ભિવ યમાં) થવાનો પણ નથી.

હે,મુિનઓ,રામનું િચ સવ લોકોને અનેક કારના ૌઢ િવચારોથી આનંદ આપના ં છે ,


જો આપણાથી તેમનો મનોરથ િસ ન થાય,તો પછી, પ રીતે આપણે જ મૂખ છીએ એમ સમજવું જોઈએ.

વૈરા ય- કરણ (યોગ-વાિશ )-સમા


33

(૨) મુમુ ુ કરણ-અનુ મિણકા

1. જનકરા ના વચનથી શુકદે વને મળે લ િવ ામ


2. રામને ઉપદે શ આપવાનો વિશ ને આદે શ.
3. પરમા ા માં જગત નો આરોપ અને અપવાદ
4. વન મુિ અને િવદે હ મુિ
5. પુ ષાથ ની બળતા અને દૈ વ ( ાર ધ) ની અિભ તા
6. દૈ વ ( ાર ધ) ની દુ બળતા અને પુ ષાથ ની સબળતા
7. પુ ષાથ નાં વખાણ
8. દૈ વ ( ાર ધ) નું િમ યાપણું
9. કમ નો િવચાર
10. પૃ વી પર ાન ઉતરવાનો મ
11. પૃ વી પર ાન નો િવ તાર
12. ાન નું માહા ય અને રામની યો યતા
13. વૈરા યાિદ ગુણો અને શમ નું વણન
14. િવચાર ની શંસા
15. સંતોષ નું વણન.
16. સ સંગ વણન
17. ંથ-િવભાગ
18. ંથ ના ગુણ
19. ાંતો નો અથ અને પરમ-ત વ નું શોધન
20. બુિ ના કાર અને મહા-પુ ષ ના લ ણ
34

(૨) મુમુ ુ કરણ

(૧) જનકરા ના વચનથી શુકદે વને મળે લ િવ ામ

િવ ાિમ બો યા-હે,રામ.તમે તમારી સૂ મ બુિ થી સઘળું ણી જ ચુ ા છો,


એટલે તમારે ણવાનું બીજું કં ઈ બાકી ર ું નથી.
તમા ં - “બુિ - પી દપણ”- વાભાિવક રીતે જ િનમળ છે ,મા તેને ઉપરથી સહેજ લુછી નાખવાની જ
જ ર છે .વેદ- યાસ ના પુ શુકદે વની બુિ ની પેઠે,તમારી બુિ એ પણ,
જે ણવાનું છે તે ણી ચૂકી છે ,છતાં તે બુિ ,ને અંદર –િવ ામ- મળવાની અપે ા છે .

ીરામ બો યા-શુકદે વ ની બુિ ેય (જે ણવાનું છે તે સ ય) ત વમાં કે મ પહેલાં િવ ામ-યુ ના થતાં,કે મ


પાછળથી િવ ામ-યુ થઇ?

િવ ાિમ બો યા-શુકદે વ નો વૃતાંત તમારા જેવો જ છે .તે પણ તમારી જેમ જ,મનમાં


આ “જગતની િ થિત” નો અ યંત િવચાર કરતા હતા,
ને પોતાના િવવેકથી લાંબા કાળ સુધી િવચાર કયા બાદ,તેમણે સ ય વ તુ મેળવી,
અને આમ એમને આપમેળે જ (પોતાની બુિ થી જ) પરમ વ તુ (સ ય) ા થવા છતાં,
તેમનું મન િવ ામ પા યું નહોતુ.ં ”પરમ-સ ય વ તુ એ જ છે ” એવો તેમને “િવ ાસ” આ યો નહોતો.
જેથી તેમનું મન અ યંત દુ ઃખી રહેતું હતુ,ં

એક વખત તેમણે પોતાના િપતા યાસ ને પૂ -ું કે -


હે,મુિન,આ “સંસાર- પી આડં બર” કે વી રીતે ઉ પ થયો છે ?કોણે તેને ઉ પ કય છે ?તે કે ટલો મોટો છે ?
અને તે કે વી રીતે શાંત થાય છે ?
યારે યાસ એ તેના સંદભ માં જે કં ઈ ઉપદે શ કરવાનો હતો તે કય .
પણ “આ તો હુ ં થમ થી જ ણતો હતો” એમ સમ ને શુકદે વ એ િપતાના વા થી સંતોષ થયો નિહ,
યાસ એ આ જોયું કે પુ ને સંતોષ થયો નથી,એટલે તેમણે ક ું કે -તારે જે ણવું છે ,તેને હુ ં
(તારી િ એ) યથાથ રીતે ણતો નથી.પણ જનક કરીને એક રા છે ,તે જ આ ણવા –યો ય
વ તુ ને યથાથ રીતે ણે છે ,માટે તું એમની પાસે ,તેમની પાસેથી તું સઘળું સમ શકીશ.

શુકદે વ િમિથલા નગરીમાં જનકરા ને મળવા આ યા, યારે તેમની પરી ા કરવા,જનકરા એ
સાત િદવસ મહેલ ની બહાર,અને પછી સાત િદવસ દરબારમાં રાહ જોવડાવી,પછી પંદરમા િદવસે,
પોતાના અંતઃપુર માં વેશ કરાવડા યો, ાં,બી સાત િદવસ સુધી,યુવાની ના મદવાળી અને કામાતુર
ીઓ ારા,અનેક તના ભોજન થી અને બી અનેક ભોગવવાના પદાથ ારા
શુકદે વ ને લલચાવી જોયા,પણ તે કોઈ પણ ભોગો શુકદે વ ને ચલાયમાન કરી શ ા નિહ.

આનંદ થી ભરપૂર મન વાળા, વ થ અને સુખ-દુ ઃખ માં સમ-બુિ વાળા,


શુકદે વ કશું બો યા-ચા યા વગર,પોતાનું િનમળ-પણું રાખી ને અડગ િચ ે ઉભા ર ા.
યારે જનકરા એ શુકદે વ ને પોતાની પાસે બોલા યા,
અને તેમને ણામ અને આગતા- વાગતા કરીને પુ ું કે -કહો તમારી શી ઈ છા છે ?

યારે શુકદે વ એ િપતાને પૂ ો હતો તે જ પૂ ો-કે


35

આ સંસાર- પી આડં બર કે વી રીતે ઉ પ થયો છે ?તે કે વી રીતે શાંત થાય છે તે મને યથાથ- પે કહો.
યારે જનકરા એ પણ યાસ એ આ નો જે જવાબ આ યો હતો તે જ જવાબ ક ો.
શુકદે વ કહે છે કે -આ િવષય મ થમ મારી પોતાની મેળે જ િવવેકથી ો હતો,પણ મ િપતા ને
અને આપને પૂ ું તો પણ જવાબ તો તે જ મ યો,શા ોમાં પણ એ જ વા ાથ જોવામાં આવે છે ,કે -
“આ દુ અને િનઃસાર સંસાર અંતઃકરણ માંથી ઉ પ થયો છે ,
અને અંતઃકરણ નો ય થતાં તે ય પામે છે ”
ત વ-વેતાઓ નો પણ આ માણેનો જ િન ય છે .
આ માણે જે મ ું છે ,તે જ સાચું હોય તો તમે મને કોઈ સંદેહ ના રહે તેવી રીતે કહો,કે જેથી
તમારાં વચન પર િવ ાસ રાખીને િવ ામ પામું (શાંત થાઉં) કારણ મા ં મન ચારે બાજુ ભમે છે .

જનકરા એ ક ું-હે,મુિન,આથી વધુ કં ઈ પણ િન ય કરવાનું નથી,જે િન ય કરવાનું છે ,તે તમે પોતાની મેળે જ
ું છે ,વળી ગુ -મુખ ( યાસ ) થી પણ સાંભ યું છે .
“અખંડ ચૈત ય- પ આ ા એક જ છે ,એ િસવાય બીજું કાંઇ છે જ નિહ.
એ આ ા પોતાના સંક પ ને લીધે બંધાયેલો છે અને સંક પરિહત થતાં તે મુ જ છે .”

આ ણવાનું તમે થમ થી જ ું છે ,અને જેથી તમને ભોગ ભોગ યા પહેલાં જ,


સઘળા “ ય પદાથ ”થી (સંસારથી) વૈરા ય થયેલો છે .
હે, બાળક હોવા છતાં,િવષયો નો યાગ કરવામાં મહાવીર,તમારી બુિ ,
લાંબા રોગ જેવા િવષયોમાંથી િવરામ પામી છે ,તો હવે તમે બીજું શું સાંભળવા ઈ છો છે ?
તમને જેવી પૂણતા ા થઈ છે ,તેવી પુણતા, સઘળાં ાનો ના મોટા ભંડાર- પ અને
ભારે તપ યા પછી,તમારા િપતા યાસ ને પણ ા થઇ નથી.

યાસ એ એમની ઉદારતા થી તમને મારી પાસે ઉપદે શ લેવા (ગુ કરવા) ભલે મોક યા હોય,
પણ વૈરા ય ની િ થિતમાં તો તમે મારા કરતાં પણ અિધક છો.
તમે પૂણ િચ વાળા છે ,અને મેળવવાની સઘળી વ તુ તમે મેળવી લીધી છે ,
તથા બહારના િવષયોમાં તમે પ યા જ નથી,અને મુ જ છે ,માટે તમે ાંિત ( મ) છોડી દો.

િવ ાિમ , ીરામને કહે છે કે -આ રીતે જનકરા ના ઉપદે શ પછી,


શુકદે વ ય-પદાથ (સંસાર)થી રિહત.એવી “પરમ વ તુ” (સ ય- ) માં જ રહેવા લા યા,
અને પછી શોકથી,ભયથી,તથા પિર મ થી રિહત થયેલા અને તૃ ણાથી મુ થયેલા એવા શુકદે વ કોઈ પણ
તની ાંિત-િવહીન થઈને મે -પવત ના િશખર પર સમાિધ કરવા માટે ગયા અને દશ હ ર વષ
િનિવક પ સમાિધમાં રહીને,જેમ,તેલ ખતમ થતાં,દીવો પોતાના “ વ- પ” માં જ શાંત થાય છે ,
તેમ પોતાના વ પ માં શાંત થયા.

જેવી રીતે પાણી નો કણ સમુ માં એકતા પામે છે ,


તેમ,” ય પદાથ (સંસાર) માં ીિત” અને “તેના કારણ- પ અ ાન” એ બંને ટળી જવાથી,
શુ થયેલા તે શુકદે વ પોતે વાસના-રિહત થઈને પિવ -પદ- પ “િનમળ- વ- પ” માં એકતા પા યા.

(૨) રામને ઉપદે શ આપવાનો વિશ ને આદે શ.

િવ ાિમ બો યા-હે,રામ,જેમ એ શુકદે વ ને,મા પોતાના “અિવ ાસ- પી-મળ”ને દૂ ર કરવાની જ


જેટલી જ ર હતી,તેમ તમારે પણ મા તેટલી જ જ ર છે .
હે,(સભામાં બેઠેલા) મુિન રો,જે ણવાનું છે તેને ીરામ,પિરપૂણ રીતે ણી ચૂ ા છે ,કારણકે ,
36

આ ઉ મ બુિ વાળા રામને રોગો ની પેઠે ભોગો ને ભોગવવા ગમતા નથી.


અને કોઈ પણ ભોગ ગમે નિહ,એ જ “ ેય” (જે ણવાનું છે તે) વ તુ જણાયાનું િચ છે .

જગતમાં “અ ાન” થી થયેલું બંધન ભોગો ની ભાવનાથી ઢ થાય છે અને


ભોગો ની ભાવના શાંત થવાથી તે (બંધન) િશિથલ (નબળું) થઇ ય છે .

હે,રામ,વાસનાઓના િનબળપણાને પંિડતો મો કહે છે .અને વાસનાઓ ના ઢપણા ને બંધન.


મનુ યને પોતાના વ- પ નું ઉપર-છ લું ાન- તો થોડા પિર મ થી જ થાય છે ,પણ,
વૈરા ય તો ઘણા પિર મ થી જ થાય છે .
અને જેણે પોતાના વ- પ ને યથાથ-રીતે ું છે ,તે જ પંિડત કહેવાય છે .
અને તે જ ણવા-યો ય વ તુ ને ણી ચુકેલો કહેવાય છે .

િવષય-ભોગો એ મહા ા-પુ ષોને બળા કારે પણ તેમનામાં (િવષય-ભોગોમાં) િચ કરાવી શકતા નથી.
આ જગતમાં યશ કે માન મળે -એવી અને એવી બી કોઈ પણ ઈ છા ના કારણ વગર જ જેને,
ભોગો પર અ િચ થાય છે ,તે જ “ વન-મુ ” કહેવાય છે .

પરમ ત વ ને ણવાની જેટલી બળતા ઓછી હોય,તેટલો જ વૈરા ય ઓછો બળ કહેવાય,


એટલે,જેને પરમત વ ણવું જ ના હોય તો,જેવી રીતે રણમાં વેલો ઉગતો નથી,તેમ,
તે મનુ યના મનમાં વૈરા ય ઉ પ થતો જ નથી.
ીરામને રમણીય િવષયો માં (ભોગોમાં) આસિ થતી નથી –એટલે
એમને પરમત વ-ને ણી ચુકેલા સમજવા જોઈએ.

હે,મુિન રો, ીરામ,પોતે જે વ તુ પોતાના મનમાં ણે છે ,તે સદ-વ તુ (પરમ-ત વ) જ છે ,


એમ જો એ મહા ા ના મુખ થી સાંભળશે તો તેમના િચ ને અવ ય શાંિત મળશે જ.
ીરામની “બુિ ” તૈ નો નાશ કરીને કે વળ અ તૈ –ચૈત ય- પે જ રહેવાની અપે ા કરે છે .

ીરામ ની અશાંિત નું મૂળ કારણ આમ આવું છે ,માટે તેમના િચ ને િવ ાંિત આપવા સા ં ,
હે મુિન,વિશ ,આપ રઘુવંશીઓ ના કુ લગુ છો,સવ છો,તો,તેમને આ િવષયમાં યુિ ઓ વાળા
ાન નો ઉપદે શ કરો, ીરામ િનદ ષ છે ,એટલે તેમણે સમ વવામાં ઘણો પિર મ પડશે નિહ.

યારે વિશ બો યા-આપ,મને જે કામની આ ા કરો છો તે હુ ં િનિવ ને પૂણ કરીશ.અને


ીરામના “મન ના અ ાન”ને પૂવ ાએ મને, સંસાર- પી ાંિત ટાળવા માટે ,
જે ાન ક ું હતું તે ાનથી દૂ ર કરીશ. તે અખંડ- ાન નું મને સંપૂણ મરણ છે .

વા મીિક કહે છે કે -એ માણે મહા ા વિશ ે –મન નું અ ાન ટાળવા સા ં અને મુ ય વે


પરમ-પદ ને જણાવના ં શા નીચે માણે ક .ું

(૩) પરમા ા માં જગત નો આરોપ અને અપવાદ.

વિશ બો યા-હે,રામ,પૂવ સૃિ ના આરં ભમાં ાએ,સવને સંસાર- પી દુ ઃખો ને શાંત કરવા,
જે ાન ક ું હતું તે હુ ં કહી સંભળાવું છું.
ીરામ કહે છે કે -હે,ભગવન,મો ની સંિહતા (આ વાત) તમે મને પછી કહો,પણ તે પહેલાં,
મારા મનમાં જે શંશય ઉ પ થયો છે તેનું થમ આપ િનવારણ કરો.
37

વેદ- યાસ ( યાસ ) શુકદે વ ના િપતા,ગુ ,સવ અને મહાબુિ માન છે ,તો તે કે મ િવદે હમુ
ના થયા અને તેમના પુ શુકદે વ કે મ િવદે હમુ થયા?
વિશ બો યા-પરમા ા ના ચૈત ય- કાશ ની અંદર,અનંત-કોિટ ાંડો,
દે ખાઈ દે ખાઈ ને લીન થઇ ગયા છે .
આ ચૈત ય- કાશમાં જે કરોડો ાંડો,છે તેની કે ટલી સં યા છે તે ગણી શકતી નથી,અને
કે ટલી વાર તે લીન થયા અને તે કે ટલી વાર પેદા થયા ?
તેની સં યા ગણવાની વાત પણ થઇ શકે તેમ નથી. (તેમ યાસ પણ અસં યવાર પેદા થયા છે )

ીરામ કહે છે કે -ભૂતકાળનાં અને ભિવ યકાળ નાં ાંડો આગળ,


વતમાનકાળનાં ાંડો ની ગણ ી, યથ શા માટે કરવી?
પણ આપે જે આ ાંડો ના અિધ ાન- પ એક “આ -ત વ” દે ખા યું તે મારી સમજમાં આ યું ખ ં .

વિશ કહે છે કે -“પશુ,પ ી,મનુ ય અને દે વ” વગેર ે “ ાણી” ઓ માં જે ાણી,


જયારે (જે સમયમાં) અને જે દે શમાં,મરી ય છે ,
તે જ સમયમાં અને તે દે શમાં આ ાંડો ને દે ખે છે ,બી સમય (કાળ) કે દે શમાં નિહ.
“આિતવાિહક” નામના “િચ - પી” “િલંગ શરીર”માં પોતાની અંદર રહેલા “સૂ મ આકાશ” ને લીધે જ,
વ,વાસનામય ાંડ ને દે ખે છે .અને વાસના ને લીધે જ અનુ મથી ા થતાં,
તે તે શરીરો નો અનુભવ કરે છે ,બાકી વા તિવક રીતે આ ા તો િનલપ ને િવકારરિહત છે .
(જ મ-મરણ નો િવકાર આ ા ને નથી)

કરોડો ાણીઓ મરી ગયાં છે ,મરે છે અને મરી જશે.અને,


મરવાના સમયે, ય-પદાથ (સંસાર) જે વાસનામાં લય પા યા હોય છે તે વાસના ને અનુસરી ને
પાછા જુ દા જુ દા કાળે જુ દા દે શમાં ગટ થાય છે .
જગતની (સંસાર ની) આ પરં પરા,અને સંસાર એ એક વ અને વ માં દે ખાતી નગરી જેવી છે .
જેમ વ અને વ ની નગરી સાચી નથી તેમ આ સંસાર અને તેની પરં પરા પણ સાચી નથી.

આ માણે,મરેલાં તથા જ મેલાં, ાણીઓ પોતાના મનથી (મનમાં જ) જગતને જોયા કરે છે ,
અને તેના સાથેના ઘણા નજદીક ના પિરચય ને કારણે, દયાકાશ માં જગત ની છાપ પડી ય છે .
અને બહારનું જગત સાચું હોય તેમ જ તેને લાગવા માંડે છે .
એ દયાકાશમાં જ –તે જ મનો,જ મ પછીની અનેક િ યાઓનો,અને મરણ વગેર ે નો અનુભવ થાય છે .
તેજ રીતે મરણ પછી તે જ દયાકાશમાં પછી (વાસના-મુજબ) પરલોક ની ક પના થવા માંડે છે .

જેવી રીતે,કે ળના થડને ઉખેડતાં,એક પછી એક –એમ અનેક પડ જોવામાં આવે છે ,
તેવી રીતે,એક વાસના-મય દે હની અંદર બી વાસનામય દે હો જોવા મળે છે ,
એટલું પૂરતું ના હોય તેમ, બી ના વાસનામય દે હો પણ જોવામાં આવે છે .
મરેલા વો ને પંચમહાભૂત (પૃ વી-વગેર)ે સાથે કે તેના ગુણો સાથે કં ઈ પણ સંબંધ નથી,
તો પણ ાંિત થી તેમને િવષે “એ” (મરેલા વોને વતા) જોવામાં આવે છે .

આ “અિવ ા (માયા) પી” નદી અપાર છે અને અનેક ફાંટાઓમાં તે વહે છે ,અને
તેમાં અનેક “દે હો- પી” મો ં છે ,મૂઢ (મૂખ) પુ ષો તેને તરી શકતા નથી.

હે.રામ,”પરમા ા- પ” મોટા સમુ માં પણ આવાં જ (દે હ- પી) મો ં (તરં ગો) વારં વાર,અને
બી પણ અનેક અને ઘણા “દે હો- પી” તરં ગો ઉ યા કરે છે .
38

આ તરં ગો માં કે ટલાંક કુ ળથી, મથી, અને મન ના ગુણો થી સમાન હોય છે ,


કે ટલાંક અધ અધ સમાન હોય છે તો કે ટલાંક અ યંત જુ દા કારનાં જ હોય છે .
આમ આવા તરં ગોમાં - યાસ-મુિનના દે હો- પી તરં ગો,પણ સંયુ (રહેલા) હોય છે .
આ યાસમુિન, એ, જે, ૩૨ યાસ થઇ ગયા તેમાં થી એક છે , એવું મને યાદ છે .
આ સઘળા (૩૨) યાસોમાં ૧૨ તો િવ ા ની ઉ કૃ િ થિતએ પહોં યા ન હતા,
હ પણ યાસ,વા મીિક,ભૃગ-ુ વગેર ે અિધકારી પુ ષો ઘણા થશે,તેમનામાં ઘણા તો પહેલાંના જેવા જ
થશે,અને કે ટલાક તેમનાથી પણ િવલ ણ થશે.

વિશ કહે છે કે - ા ના ક પ માં,આ અ યારે હાલ ચાલતો ેતાયુગ ૭૨ મો છે ,


આવો જ ેતાયુગ આગળ હતો (થઈ ગયેલો) અને હવે પછી પણ ેતાયુગ થશે.
આમ, ેતાયુગ,લોકો,તમે ને હુ ં -પણ એવા ને એવા થઈશુ.ં કે કોઈ સમયે બી રીતના પણ થઈશુ.ં

અદભૂત કમ કરનારા અને બુિ માન િવચારો વાળા આ યાસ ના શરીરમાં જે વ છે તે,
અનુ મથી જોતાં,તેમનો આ દશમો અવતાર છે ,તેમ કહેવામાં આવે છે .
હ પણ આ યાસને, આવા જ આઠ અવતાર ધરવાના છે .અને તે અવતારોમાં “મહાભારત”
નામનો ઇિતહાસ રચશે,ચાર વેદ ના િવભાગ કરીને,પોતાના કુ ળ ને યાિત માં લાવશે,અને
પછી ા ની પદવી ભોગવી છે વટે િવદે હ મુિ પામશે.
(આ માણે નું યાસ નું વણન છે ,અને એટલે તે િવદે હમુ થયા નથી,એમ કહેવા નો મતલબ છે )

આ હાલના યાસ ,શોક તથા ભય િવનાના છે ,શાંત છે ,સુખ- પ છે ,ને ભેદની ક પનાઓથી રિહત છે ,
મન ને વશમાં રાખવા વાળા તે “ વન-મુ ” છે .
( વન-મુ અને િવદે હ-મુ નો તફાવત આગળ ના કરણ માં આવશે)

જેવી રીતે ધા ય ને એક પાલીમાં ભરવામાં આવે અને પછી તેને જમીન પર ખાલી કરી તે જ,
પાલી ફરીથી ભરવામાં આવે તો પહેલાં જે અનુ મથી ધા ય પાલી માં ગોઠવાયેલું હતું –
તે જ અનુ મ થી તે ધા ય,ફરી પાછુ કદી પણ ગોઠવી શકતું નથી,તેની ગોઠવણી માં ફે રફાર થઇ ય છે ,

તેવી રીતે, ાણી ઓનો સમૂહ,પણ,અનેક જ મો માં અનેક ફે રફાર પામે જ ય છે .


“પરમા ા- પી” સમુ માં,વારં વાર ઉઠતા “સૃિ - પી” તરં ગો,કોઈ સમયે એવા ને એવા તો-
કોઈ સમયે,જુ દા જુ દા આકારોથી પણ ગોઠવાય છે .

આવી સૃિ ઓમાં જે “ -વેતા” ( ને ણનાર) “ વનમુ ” હોય છે ,


તે સમ-િચ વાળો,ભેદ ની ક પનાઓથી રિહત, વ- પ માં િન ા-વાળો અને (માયાના) આવરણ થી
રિહત થઈને “પરમ-શાંિત- પ” અમૃત થી તૃ રહે છે .

(૪) વન મુિ અને િવદે હ મુિ

વિશ બો યા-જેમ સમુ ની અંદર,િ થર પાણી અને તરં ગ પે હાલતું પાણી –એ બંને પાણી એક જ છે ,
તેમ િવદે હ-મુ અને વનમુ માં “મુિ -પણું” તો સરખું જ છે .

કોઈ પણ મુિ ,િવષયો ને આધીન નથી.


અને જેઓ ( વનમુ અને િવદે હમુ ) િવષયોનો,(”તે િવષયો છે ” એમ ણીને-તેનો)
ઉપભોગ કરતા નથી તેમને િવષયો નું ાન (બોધ) ાંથી હોય?
39

આવા વનમુ મુિન યાસ ને, આપણે,આપણા, મુખ આગળ,આપણી જ ક પનાથી,


એક દે હધારી તરીકે -જોઈએ છીએ,
પણ એમના ( યાસ ના) મનનો િન ય (તેમના િવચાર) આપણે ણતા નથી.( ણી શકતા નથી)
(એમના સામા ય વતન ને જોઈ આપણે તેમને,તે ભલે વનમુ હોય,તો પણ આપણે તેવું માનતા નથી)

વનમુ હોય કે િવદે હમુ હોય,પણ છે વટે તો તે બંને બોધ ( ાન) પે જ રહે છે ,
માટે તે બંને માં સ યમાં,કોઈ ભેદ નથી.
જેમ, િ થર પાણીમાં અને તરં ગ- પે હાલતા પાણીમાં –પાણી-પણું એકજ છે ,
જેમ, િ થર વાયુ માં અને હાલતા વાયુ માં વાયુ તો એક જ છે ,બંનેમાં ભેદ નથી,
તેમ,િવદે હમુ અને વનમુ માં જરા પણ ભેદ નથી.(ભલે સામા ય નજર ને તે જુ દા દે ખાય)

વિશ કહે છે કે -હે,રામ,અમારી અથવા યાસની વનમુિ કે િવદે હમુિ પર ખરો િવચાર કરવાનો નથી,
પરં તુ આ ા ના ત ૈ -પણા થી રિહત થઇ, આ ા ની એકતા (અ ત
ૈ ) પર ખ ં યાન આપવાનું છે .

આ સંસારમાં સૌ મનુ ય સારી રીતે પુ ષાથ (ઉ ોગ) કરે છે તો તેમને સવ વ તુઓ મળે છે .
શા ો કમ (િ યાઓ-પુ ષાથ) કરવાથી,મન શુ થાય છે ,અને તે ારા ાન ની ાિ થવાથી,
દયમાં ચં ના જેવું શીતળ “ વન-મુિ ”નું સુખ ઉદય પામે છે .
આ સુખ પુ ષાથ થી જ મળે છે ,બી કોઈ પણ વ તુ (દૈ વ- ાર ધ) થી નિહ,
િ યા કરવાથી ફળ આપનારો પુ ષાથ (ઉ ોગ) ય જોવામાં આવે છે (દે ખાય છે ),પણ,
દૈ વ ( ાર ધ) ય જોવામાં આવતું નથી. (દે ખાતું નથી)

મોહ પામેલા મૂખ માણસોએ “દૈ વ” ( ાર ધ) ને ક પી કાઢે લું છે ,


પરં તુ એ “દૈ વ” ( ાર ધ) પોતે કં ઈ વ તુ છે જ નિહ.(એટલે કે - ાર ધ જેવું કશું છે જ નિહ)

જે મનુ ય જે વ તુ ની ઈ છા કરે,અને મ માણે તે માટે ય કરે,વળી ય કરતાં કરતાં જો અધ થી પાછો


ના ફરી ય તો-તેને તે વ તુ અવ ય મળે જ છે .

જો કોઈ ઐ ય થી ભરેલી ઇ ની પદવી,પા યો છે તો તે તેના પુ ષાથ થી જ પામેલો છે .


ચૈત ય નો કોઈ એક તરં ગ કમળ ના આસન પર બેઠેલા ા ની પદવી પા યો છે ,
કે ,કોઈ શંકર ની તો કોઈ િવ ણુ ની પદવી પામેલો છે , તો તે પણ તે પોતાના પુ ષાથથી જ પામેલો છે .

એ પુ ષાથ ના બે િવભાગ છે . એક પૂવજ મનો પુ ષાથ અને બીજો આ જ મનો પુ ષાથ.


તેમાં આ જ મના પુ ષાથ થી પૂવ જ મના પુ ષાથ ને ઝટ તી લઇ શકાય છે .
ય કરવાવાળા, ઢ અ યાસ કરવાવાળા,અને ઘણા ઉ સાહ વાળા,અિધકારી પુ ષો,
મે પવત ને પણ ગળી ય છે ,તો પૂવ જ મ ના પુ ષાથ ને ગળી ય તેમ શું આ ય?

પુ ષ શા ની નીિત ને અનુસરીને જે પુ ષાથ કરે છે ,તે પુ ષાથ જ અનેક ધાયા (ઈિ છત) ફળો આપે છે ,
પણ જે પુ ષાથ શા ની નીિત િવ હોય છે ,તેનાથી તો અનથ જ િનપજે છે .ને દુ દશા લાવે છે .

(૫) પુ ષાથ ની બળતા અને દૈ વ ( ાર ધ) ની અિભ તા


40

વિસ બો યા-જેવી રીતે કાશ,એ જુ દા જુ દા રં ગો (ધોળા-પીળા-વગેર)ે ગટ કરવામાં કારણ પ છે ,


તેવી રીતે,શા માણે ચાલનારા લોકોની વૃિ જ સઘળા પુ ષાથ ની િસિ માં કારણ પ છે .
જો મનુ ય, મનથી મા ઈ છા જ કરે પણ શા માણે પુ ષાથ (કમ) કરી તેને િસ ના કરે તો,
તે મા ગાંડપણ (ઘેલા-પણુ)ં છે ,એનાથી કશું િસ થતું નથી,પણ ઉ ટા નો મોહ ઉ પ થાય છે .

જે જે રીતે કમ (પુ ષાથ) કરવામાં આવે છે ,તે તે રીતે તેનું ફળ મનુ ય ને મળે છે .અને,
પૂવ-જ મ નાં જે જે કમ (પુ ષાથ) ફળ (ભોગ) આપવા તૈયાર થાય છે , તેને “દૈ વ” ( ાર ધ) કહે છે ,
અને તે “ ાર ધ- પ” કમ નું ખંડન (નાશ) આ જ મ નાં સ કમ (પુ ષાથ) થી કરી શકાય છે .

પુ ષાથ બે કાર નો છે .
(૧) શા ને અનુસરી ને કરવામાં આવતા પુ ષાથ નું ઉ મ ફળ મળે છે ,
(૨) શા િવ કરવામાં આવતા પુ ષાથ થી અનથ ઉ પ થાય છે .

વળી,(૧) પૂવ જ મ નો પુ ષાથ અને (૨) આ જ મ નો પુ ષાથ-એ બંને સમાન ના હોય તો,પણ,
તે ઘેટાં ની પેઠે પર પર યુ કયા કરે છે ,અને થોડા “બળ-વાળો” હોય તે હારી ય છે .
માટે જ,પુ ષે શા ના િનયમ માણે આ જ મ માં એવો પુ ષાથ કરવો જોઈએ કે જેથી,
તે પૂવ જ મ ના પુ ષાથ નો ઝટ પરાજય કરે.

અને આમ આ જ મ માં સારી રીતે પુ ષાથ કરવા છતાં કોઈ વખતે જો અનથ થાય (જણાય) તો,
તેનું કારણ પૂવ જ મનો પુ ષાથ-બળવાન હશે તેમ માની ને,
વધુ ઉ સાહ-પૂવક ,દાંત પીસીને અિધક બળથી પુ ષાથ કરવો –કે જેથી તે પૂવ જ મ નો પુ ષાથ હારે.

“પૂવ-જ મ નો પુ ષાથ (કે જેને ાર ધ કહીને) જ મને આ સવ કામ માં જોડે છે ”


એવી બુિ ને પગ તળે કચડી દે વી,કારણકે -
આ જ મના “ ય ” પુ ષાથ આગળ,એ પૂવ જ મનો “અ ય ” પુ ષાથ વધારે બળ થઇ શકતો નથી.
એટલે ાં સુધી,પૂવ-જ મ નો અશુભ પુ ષાથ પોતાની મેળે શાંત પડી ય નિહ, યાં સુધી,
આ જ મમાં -અ યંત પુ ષાથ કરવામાં,મનુ યે, ય થી મં યા રહેવું જોઈએ.

જેમ,ગઈકાલે જો અ ણ (અપચો) થયું હોય,તો આજે ઉપવાસ કરવાથી તે મટી ય છે ,


તેમ,પૂવ-જ મ નો દોષ,આ જ મમાં કરેલાં શુભ કમ (પુ ષાથ) થી નાશ પામે છે ,તેમાં સંદેહ નથી.
માટે જ ઉ સાહવાળી બુિ થી, ય કરીને,પૂવ-જ મ ના દુ પુ ષાથ ( ાર ધ) નો પરાજય કરી,
આ સંસારમાંથી પોતાનો ઉ ાર કરવા, વણ,મનન-વગેર ે જેવાં સાધનો મેળવવા ય કરવો જોઈએ,

જેવી રીતે મનુ યોએ બનાવેલા પાંજરામાં પુરાયેલો િસંહ,પુ ષાથ કરીને તેમાંથી બહાર નીકળી ય છે ,
તેમ, વે પણ પુ ષાથ કરી સંસાર પી િપંજરમાંથી બહાર નીકળી જવું યો ય છે .
“પોતાનો દે હ નાશવંત છે ”આવો િવચાર િન ય કરવો અને પશુ ના જેવા ના થતાં,યો ય કમ કરવાં.

પણ,જેવી રીતે,શરીર પર પડેલા ઘા માં,પડેલ વડો,માંસ અને પ ં નું ભ ણ કરી ને,તેમાં જ આનંદ પામી ને,
પોતાનું આયુ ય યથ ગાળે છે ,
તેમ,મનુ યે ઘરમાં રહીને,અનેક કારના ભોગોને ભોગવવામાં જ આનંદ મળે છે ,તેવું િવચારીને
પોતાનું આયુ ય યથ રીતે ગાળવું જોઈએ નિહ.

આ જગતમાં દૈ વ ( ાર ધ) નામની કોઈ વ તુ છે જ નિહ,


41

જે મનુ ય સારો પુ ષાથ કરે તેને સા ં ફળ મળે અને જે નઠારો પુ ષાથ કરે તેને નઠા ં ફળ મળે છે .

જે પુ ષ,” ય - માણ- પી” પુ ષાથ ને (એટલે કે જે પુ ષાથ ય હાજર છે -તેન)ે છોડી ને,
મા “અનુમાન- પે” રહેલા દૈ વ ( ાર ધ) પર જ આધાર રાખી ને બેસે છે તે મૂઢ (મૂખ) છે .
એટલે- “મને મા ં ભા ય ( ાર ધ) ેરણા કરે છે ” આમ માનનારા મનુ યો મૂખ જ છે .

આવા મૂખ મનુ યો,શા માં કહેલા – વણ,મનન –વગેર ે ારા પરમાથ- પી આ -ત વ નો
મન માં િવચાર સુ ધાં કરતા નથી,પણ મા િવષય-ભોગો જ ભોગવવાની ઈ છા રાખે છે ,
તેમને િધ ાર છે .

િવષયોમાં થી સુખ મળતું નથી,માટે િવષયો નું સંપાદન કરવાના ય કરવાને બદલે,
આ -ત વ સંપાદન કરવા માટે કરવો પડતો પુ ષાથ (સાધનો,શા ો,સ સંગ,સદાચાર-વગેર)ે
જ સફળ નીવડે છે .પુ ષાથ નું સ ય વ- પ પણ તે જ છે .

બાળપણ રમતમાં વીતી ય છે ,પણ જુ વાની આવે યારથી,મનુ યે સ સંગ કરીને તથા,
શા ોમાં આવતા પદો તથા તેના અથ થી પોતાની બુિ ને શુ કરીને,ગુણ અને દોષો નો
(શાથી હાિન થાય છે અને શાથી લાભ થાય છે ?) િવચાર કરવો જોઈએ.

(૬) દૈ વ ( ાર ધ) ની દુ બળતા અને પુ ષાથ ની સબળતા

વિસ કહે છે કે -આવાં કારણો ને લીધે,પૂવ જ મ ના પુ ષાથથી દૈ વ ( ાર ધ) ને જુ દં ુ ગણવું નિહ.


મનુ યે “હુ ં વતં નથી પણ દૈ વ ને આધીન છું” એવી “ભા ય” ની િવચારસરણી નો યાગ કરી,
સ સંગ (ગુ -વગેર)ે અને ઉ મ એવા શા - ંથો વાંચી ને “બળ-પૂવક” પોતાનો ઉ ાર કરવો જોઈએ.

આ માણે નો જે પુ ષાથ છે તેને જ દૈ વ ( ાર ધ) કહો.


દૈ વ બી કોઈ વ તુ નથી પણ પૂવજ મમાં કરેલાં કમ (પુ ષાથ) એ જ દૈ વ છે .
જેમ, બળ પુ ષ પોતાના બળથી નાનાં બાળકો ને કે તેનાથી ઓછા બળવાળા ને હરાવે છે ,
તેમ, પુ ષ પોતાના બળ પુ ષાથ થી તે દૈ વનો પરાજય કરી શકે છે .

જે લોકો દૈ વ ને આધીન થઇને, તથા ન વા લોભ માં લંપટ થઈને,દૈ વ ને તવા માટે નો ય કરતા નથી,તેઓ
ને દીન અને મૂખ જ સમજવા જોઈએ.
આપણે પુ ષાથથી કમ કરીએ પણ જો તેનું ફળ નાશ પા યું હોય તો (એટલે કે તેનું ફળ ના મળે તો)
તેમાં પોતાના કાય ને નાશ કરનારા,સામે-વાળા (બી ) પુ ષ નો પુ ષાથ વધારે બળ છે તેમ સમજવું.

સમથ મનુ યોમાં પણ જે મનુ ય વધારે બળવાન હોય,તે બી ઓનો અિધ ાતા બનીને,
તેમના પર સ ા ચલાવે છે ,એ વાત ણીતી છે ,એટલે “દૈ વ” ( ાર ધ) નામની કોઈ વ તુ છે જ નિહ.
કોઈ વખતે -પૂવ જ મ માં કરેલો પુ ષાથ- નો- આ જ મમાં કરેલા પુ ષાથ- થી નાશ થાય છે ,તો,
કોઈ વખતે તેનાથી ઉલટું ,પૂવજ મ નો પુ ષાથ આ જ મ ના પુ ષાથ નો નાશ કરે છે .

એટલે તેમાં સવદા પુ ષાથ ( ય ) એ જ બળવાન છે .


માટે ઉ સાહ થી ય કરનારો મનુ ય જ િવજયી થાય છે .
આ જ મ નો પુ ષાથ એ “ ય ” હોવાથી તેને જેવો બળવાન બનાવવો હોય તેવો તે બની શકે છે .
42

આ જગતમાં સવ પદાથ ,દે શ,કાળ,િ યા,અને ય-ને આધીન રહી ને ઉ પ થાય છે ,


એટલે એમાં જે ય કરે તે િવજયી થાય છે .
માટે ઉ મ શા ો તથા સંત પુ ષો ના સમાગમ (સ સંગ) કરીને પુ ષાથ સંપાદન કરવો,અને
બુિ ને િનમળ કરીને આ સંસાર- પી સમુ ને તરી જવો.

જે મનુ ય ય કરીને પોતાનાં પૂવજ મ નાં તુ છ કમ નો નાશ કરતો નથી,તેવો અ ાની,


પોતાનાં સુખ-દુ ઃખ ને ટાળવાને પોતે વતં હોતો નથી,અને તેથી,
ઈ ર ની ેરણા થી તેને વગમાં કે નક માં જવું પડે છે .(તેનો મો નથી)
અને તે હં મેશાં પરાધીન અને પશુ-તુ ય (પશુ સમાન) જ રહે છે તેમાં સંદેહ નથી.

સંસારમાં જે હ રો યવહારો (કમ ) કરવાના આવે છે અને ને ય છે ,તેમાં,


હષનો અને શોક નો યાગ કરીને શા માણે જ પોતાની મયાદાઓ નો ભંગ ના કરતાં,
તે યવહારોમાં વતવું યો ય છે ને તો જ સવ ઇ વ તુઓનો લાભ થાય છે .
એટલે,આમ,શા -િવિધને અનુસરીને જે રીતે પોતાનો વાથ િસ થાય તેવાં કાય કરવાં,
તેનું નામ “પુ ષાથ” છે ,અને તે િસિ આપે છે ,તેવું િવ ાનો કહે છે .

શા ના વણ કરવાથી બુિ વ છ થાય છે ને તે વ છ બુિ વડે,


પોતાની મેળે,પોતાના આ ા નો ઉ ાર કરવો,તેને “ વાથ-સાધકતા” ( વાથસાધનાર પણું) કહેવાય છે .
અને અ ાનથી થયેલી િવષમતા દૂ ર થતાં જે આનંદ થાય છે તેને િવ ાનો “પરમાથ” કહે છે .
(આ વાથ માં, વાથ સાધતાં, બી કોઈને કશું નુકશાન પહોચાડવામાં આવતું નથી!!)

હે,રામ,”દૈ વ” ( ાર ધ) એ સવ કારણોથી,અને કાય થી રિહત છે , ને,


મા પોતાની ક પના ના બળ થી જ ક પી કાઢે લું છે .માટે તે િમ યા (ખોટું ) છે .
માટે તેની દરકાર રા યા િવના તેનો યાગ કરી પુ ષાથ નો જ આ ય કરો.

દૈ વ અને પુ ષાથ ના સંબંધમાં બહુ િવચાર કરનારા પંિડતોએ એવો િન ય કય છે -કે -


પુ ષાથ (શા ો કમ -િ યાઓ) કરવાથી,દૈ વ ( ાર ધ) નો પરાજય થાય છે , માટે ,
શમ-દમ-સંપ -અિધકારી પુ ષોએ,સંત-મહા ા પુ ષોની સેવા કરીને,િન ય વણ-મનન- ારા,
ત વ- ાન ને મેળવવા માટે ઉ મ (પુ ષાથ) કરવો જોઈએ.

(૭) પુ ષાથ નાં વખાણ

વિશ બો યા-રોગો ( યાિધઓ) િવનાના અને થોડી માનિસક પીડાઓ (આિધઓ) વાળા,
મનુ ય-દે હ ને ા થઈને,સમજુ પુ ષે િચ (મન) નું એવી રીતે સમાધાન કરવું કે -
તેથી તેને ફરીવાર જ મ લેવો (મનુ ય-દે હ ધારણ કરવો) પડે નિહ.
જે મનુ ય પુ ષાથ થી દૈ વ ને હઠાવવાનો ય કરે છે ,તેના આ લોકમાં અને પરલોકમાં સવ મનોરથો પૂણ થાય
છે .પરં તુ જે લોકો દૈ વ પર આધાર રાખીને બેસી રહે છે ,પુ ષાથ છોડી દે છે ,તે તો પોતાના શ ુઓ છે .

જયારે પુ ષાથ ના િવષય નું ફુરણ ( ેરણા) થાય ,તો,તે માણે મનની ગિત થાય છે .અને
મનની ગિત માણે ઇિ યો ની વૃિ થાય છે ,અને ઇિ યોની વૃિ માણે ફળભોગની ાિ થાય છે .
હે,રામચં ,દીનતા,દિર તા-વગેર ે દુ ઃખોથી પીડાયેલા મોટામોટા પુ ષો પણ પોતાના પુ ષાથ થી જ,
ઇ સમાન થયા છે .તો કે ટલાક,પુ ષો વૈભવ નો ઉપયોગ કરી,પોતાના પુ ષાથ થી જ નરકમાં ગયા છે .
43

સંપિ હોય, િવપિ હોય,કે એવી કોઈ હ ર દશાઓ હોય, ાણીઓ પોતાના પુ ષાથ થી જ તે તરી ય છે .

શા થી,ગુ થી કે પોતાનાથી-એમ ણ કારે િસિ ઓ મળે છે ,


અને એ ણે પુ ષાથ ની જ િસિ ઓ છે .એમની કોઈ દૈ વ ( ાર ધ થી મળે લી) ની િસિ ઓ નથી.
અશુભ (ખરાબ) માગ માં લાગેલા િચ ને ય પૂવક (પુ ષાથથી)
શુભ (સારા) માગ માં ઉતારવું તે જ –સઘળાં શા ો નું તા પય (સારાંશ) છે .

ગુ ઓ પણ િશ ય ને એ જ આદે શ કરે છે કે -હે,પુ ો,જે સવ કૃ ( ) છે ,જે વા તિવક સ ય છે ,


અને જે િન ય છે ,તેને પામવા માટે જ ય -પૂવક આચરણ કરો.

વિશ કહે છે કે -હુ ં પણ દૈ વ થી નિહ,પણ પુ ષાથ થી જ ફળ પા યો છું.પુ ષાથ થી જ િસ ી મળે છે .


દૈ વ તો કે વળ દુ ઃખમાં રડતા અને અ પ-બુિ વાળા લોકો નાં આંસુ લુછવા માટે જ છે .
બાકી,બુિ માન પુ ષો તો સવદા પુ ષાથ નું જ આચરણ કરે છે .

જે જમે છે તે તૃ થાય છે ,પણ જે જમતો નથી (જમવાનો પુ ષાથ કરતો નથી) તે તૃ થતો નથી,
જે પગ ને ચલાવે છે તે ચાલે છે ,પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી,
જે ભ ચલાવે તે બોલે છે ,પણ જે ભ ચલાવતો નથી,તે બોલતો નથી.
આમ મનુ યો માં પુ ષાથ જ સફળ છે ,બુિ માન પુ ષો પુ ષાથથી જ અનેક સંકટો ને તરી ય છે .

આ જગતમાં હાથ-પગ જોડીને બેસી રહેવાથી કોઈને ય ફળ સાંપડતું નથી,


હે,રામ, શુભ પુ ષાથ નું ફળ શુભ અને અશુભ પુ ષાથ થી અશુભ ફળ આવે છે ,
તો હવે તમારી જેવી ઈ છા હોય તે માણે તમે કરો.

મહા ાઓ ના સમાગમથી અને ઉ મ શા ો ના વણથી તી થયેલી બુિ વડે,”ત વ-બોધ “


થાય છે ,અને પોતાની મેળે જ િન ય કરી શકાય છે કે -“શરીર ના ચલન- પ સાધન થી” જ
વાથ ( વ-અથ—પરમ-અથ) િસ થાય છે .
અ ાનથી થયેલી િવષમતા દૂ ર થઇ સમતા મળે ,તેથી જે અપાર આનંદ થાય છે ,તે જ પરમાથ છે .

અને, બા યાવ થા થી જ જો ય -પૂવક શા ોનો અને સ સંગ કય હોય તો તેના ગુણોથી,


િહતકારી એવો વાથ ( વ-અથ) િસ થાય છે .
ાંડ માં િવ ણુએ દૈ યો ને યા,અને લોકોમાં મયાદા નું થાપન કયુ,ને જગત ની રચના કરી,
એ સઘળું પુ ષાથ થી જ થયું છે ,દૈ વ ( ાર ધ) થી નિહ.

હે,રઘુનાથ,આ જગતમાં આમ પુ ષાથ જ મુ ય કારણ છે ,તો તમે એવો પુ ષાથ કરો,કે જેથી,
તમને ઝાડ કે સપ ની (વગેર)ે યોિન ા ના થતાં પરમ-પદ ને પામો.

(૮) દૈ વ ( ાર ધ) નું િમ યાપણું

વિશ બો યા-દૈ વ ને કોઈ આકાર નથી,કમ નથી,ગિત નથી કે તેનું કોઈ પરા મ પણ નથી.
તો “આ દૈ વ કહેવાય છે ” તેવો કયો પદાથ હોઈ શકે ? એ દૈ વ એ ાંિત( મ) જેવું છે .
જયારે મનુ ય ને પોતાના કમ (પુ ષાથ) કરવાથી ફળ ા થાય છે , યારે,
“આ કમ આ રીતે કયુ હતું અને તેથી આ માણે ફળ મ યુ”ં એવી જે વાતો કરે છે ,
તે જ વાતો ”દૈ વ” ને નામે િસ થાય છે .
44

જેમ અંધારામાં દોરી ને સપ માની લેવામાં આવે છે ,તેમ મૂખ બુિ વાળા લોકોએ,
ાંિત થી આવી વાતો થી “આ દૈ વ છે ” એવો િન ય પકડી લીધો છે .
જે દુબુિ વાળો પુ ષ,મૂખ લોકો ના આવા મા “અનુમાનથી િસ થતા દૈ વ” ને માનતો હોય તો-
તેણે “દૈ વ-યોગે હુ ં નિહ જ બળું”એમ સમ ને આગમાં કુ દી પડવું જોઈએ ??....!!!!

જો દૈ વ જ કતા હોય તો,મનુ યને િ યા કરવાનું શું યોજન છે ?


કારણકે દૈ વ જ મલો સગ , નાન,દાન,આસન,મં ો ચાર-વગેર ે િ યાઓ કરશે..!!
જો,દૈ વ જ કતા હોય તો,પછી પુ ષ,મૂંગો બની જશે,અને તે તો દૈ વ ચલાવશે તેમ જ ચાલશે,
પછી તેને શા નો ઉપદે શ કરવાનું યોજન શું?

જગતમાં એક “શબ” (મરેલું શરીર) િસવાય ાંય િ યારિહતપણું જોવામાં આવતું નથી,અને
એજ રીતે,મા િ યા (કમ) થી જ ફળ ની ાિ થતી આ જગતમાં જોવામાં આવે છે .
આથી દૈ વ યથ છે ,કોઈ આકાર વગરનું (જોઈ ના શકાય તેવ)ું છે ,અને ,
તે કોઈ આકારવાળા પુ ષની સાથે રહીને કોઈ િ યા કરે તે પણ અસંભિવત છે .

જોશીઓએ કોઈ મનુ ય માટે “અમુક મનુ યનું આયુ ય ઘણું લાંબુ છે ” એવું ભિવ ય ભા યું હોય,
તેવા મનુ ય નું માથું કાપી નાખવામાં આવે છતાં તે વતો રહે,તો જ દૈ વ ને ઉ મ ગણવું જોઈએ.!!!
જોશીઓએ એવો િનણય લીધો હોય કે “આ માણસ પંિડત થશે” ને તે માણસ ભણા યા વગર પણ શા ો ને
સમ ય તો,જ દૈ વ ને ઉ મ ગણવું જોઈએ...!! (પણ આમ બની શકતું નથી)

હે,રામ,મુિનપણું પામેલા આ િવ ાિમ મુિનએ દૈ વ ને દૂ ર હટાવીને પુ ષાથ થી જ,


િ યપણામાંથી, ા ણ-પણું મેળ યું છે .
બી મુિનપણું પામેલા મહા ાઓ આકાશમાં ચાલવાની અને એવી બી શિ ઓ પણ
પુ ષાથ થી જ પામેલા છે ,દૈ વ થી નિહ.

હે,રામ,કોઈ પણ પુ ષાથ, (ભલે તે ને પામવાનો હોય કે ભોગિવલાસ નો હોય)


તે કં ઈ કોઈ જડીબુ ી કે દુ થી થઇ જતા નથી,તે પુ ષાથ તો કરવા પડે છે .
માટે ,તેમે દૈ વ ની કોઈ અપે ા રાખો જ નિહ અને પુ ષાથ નો આ ય કરો,
એ “દૈ વ” તો મા પોતાની ક પનાથી જ માની લેવાયું છે ,િમ યા (ખોટું ) છે ,
અને સવ ઉ ોગો અને ફળોથી િવ છે .

(૯) કમ નો િવચાર

ીરામ પૂછે છે કે -જગતમાં ઘણી જ િત ા પામેલું આ દૈ વ શી વ તુ કહેવાય છે ? તે મને કહો.


વિશ કહે છે કે -સવ પુ ષાથ જ સઘળાં કાય નો કરનાર અને કાય ના ફળોનો ભોગવનાર છે .
તેમાં દૈ વ કં ઈ કશું કરતું નથી,કે કં ઈ કશું ભોગવતું પણ નથી.
તે દૈ વ છે જ નિહ,કે જોવામાં આવતું નથી.િવ ાનો તેને માન આપતા નથી,ને તેને િમ યા માને છે .
કે વળ મૂખાઓએ તેને અમુક ક પના થી ઉભું કયુ છે .

ફળ આપનારા પુ ષાથ વડેથી જે ફળ િસ થાય છે ,


તે ફળ કોઈને સા ં લાગે છે તો કોઈને ખરાબ લાગે છે ,અને તે વાત જ દૈ વ શ દ થી કહેવાય છે .
કમનું ફળ મ યા પછી,”મારી આવી બુિ થઇ હતી ને આવો મારો િન ય હતો”
45

આવું જે લોકો નું કહેવું (કહે) છે તે દૈ વ કહેવાય છે .


સા ં અથવા ખરાબ –ફળ મ યા પછી, “પૂવ મ આવું કમ કયુ હતુ-ં તેનું આવું ફળ મ યુ”ં
આવું ધારણા આપના ં જે વચન કહેવામાં આવે છે તે દૈ વ કહેવાય છે .

ીરામ કહે છે કે -હે,મુિનરાજ,પૂવજ મ માં સં હ કરેલાં કમ તે દૈ વ કહેવાય છે ,


તેવું તમે ક ું હતું અને હવે તમે “તે દૈ વ તો છે જ નિહ” એમ શા માટે કહો છો?

વિશ કહે છે કે -હે,રામ, તમે બધું બહુ સારી રીતે ણો છો,માટે તમને હુ ં એવી સંપૂણ રીતે કહીશ કે -
જેથી તે “દૈ વ” નથી જ-એવો તમારા મનમાં ઢ િન ય થશે.ને બુિ િ થર થશે.

સૌ થમ તો –મન ની જે ઘણી વાસનાઓ છે તે,સવ મનુ યનાં “કમ- પે” પિરણામ પામે છે .
એટલે કે જે મનુ યમાં જેવી વાસના ઉઠે કે તરત જ તે માણે તે વાસના મુજબ નું જ કમ કરે છે .
મનમાં જે વાસના હોય,તેનાથી જુ દં ુ કમ કરે તેમ બની શકતું જ નથી.
જેમ કે ,જો મનુ ય ને ગામમાંથી શહેર જવાની વાસના થાય તો તે શહેર માં જશે,જ. બીજે ાંય નિહ.એટલે જેવી
વાસના ઉઠે તે માણે જ મનુ ય કમ કરવાનો ય કરે છે .

પૂવ (પૂવ-જ મ માં) ઉ કૃ ફળ ની ઈ છાથી જે કમ કયુ હોય, તે,આ જ મમાં “દૈ વ” ના નામે ઓળખાય (કહેવાય)
છે .કમ કરનારાઓ નાં સવ કમ એ રીતે જ થાય છે .

જે કમ છે ,તે પોતાની વૃિ પામેલી “વાસના” જ છે .


આ વાસના ઉભી થવાના “કારણ- પ”,પોતાના “મન” થી જુ દી નથી.(એટલે કે વાસના,મન- પ છે )
અને પાછું તે “મન” એ પરમા ા નું પાંતર (િવવત- પ) હોવાથી,”પરમા ા- પ” જ છે .

આ ઉપરથી,જે દૈ વ છે તે કમ જ છે , ને જે કમ છે તે વાસના જ છે ,
જે વાસના છે તે મન- પ છે ,અને ,મન, એ પરમા ા- પ છે .
માટે “દૈ વ’ નથી એવો િન ય થાય છે .

ઉપર માણે મન-વગેર ે ના પ માં પિરણામ પામેલો “આ ા” જે જે કમને સા ં માની ને કરે છે ,


તે કમ ના ફળને “આ ા- પ” દૈ વ થી ા કરે છે .

હે રામ, મન અિનવચનીય છે ,
અને સ પુ ષો એ તે મન ને-મન,િચ ,વાસના,કમ,દૈ વ અને િન ય-એવાં નામો આપેલાં છે .
અને મન એ આ ાનું જ પાંતર હોવાને લીધે,
અનેક નામો વાળો તે આ ા,િન ય ઢ ભાવે જે ય કરે છે ,તે માણે તે સંપૂણ ફળ પામે છે .
આ માણે સઘળું પુ ષાથ થી જ ા થતું હોવાથી,તમે ક યાણકારી પુ ષાથ કરો.

ીરામ કહે છે કે -મને પૂવ ની વાસનાઓની ળ જેવી રીતે રાખે છે તે માણે હુ ં રહુ ં છું,
હુ ં તો વાસનાઓને વશ છું,તે આવો પરવશ હુ ં બીજું શું કરી શકું ?

વિશ કહે છે કે -હે,રામ, તમારી વાસનાઓ તમને,અનુકૂળ છે ,તેથી તમે પોતાના ય થી પુ ષાથ કરીને
અ ય-સુખ ને પામી શકશો.પુ ષાથ વગર તે સુખ મળી શકતું નથી.
તમારી જ મ ની વાસના “શુભ અને અશુભ” એમ બે કારની,કે બે માંથી એક કારની હોવી જોઈએ.
46

આ બંને માંથી હમણાં તમને જો શુભ વાસનાઓ ઉ મ માગ િત ખચી જશે તો,
અનુ મથી ધીરે ધીરે તમે અિવનાશી પદ ને પામશો.પણ,
જો અશુભ વાસનાઓ તમને અનુ મે સંકટમાં નાખવા ધારતી હશે,તો તેવે વખતે તમારે
ય કરી ને બળ થી તે અશુભ વાસનાઓ પર િવજય મેળવવો જોઈએ.

તમે જડ-દે હ- પ નથી,પણ,કે વળ ચૈત ય- પ આ ા જ છો.તમે આ ા થી જુ દા નથી.


જો તમારાથી ચૈત ય- પ આ ા જુ દો હોય,તો તે તમને (અને તમે તેને) ણતો નથી એમ કહેવાય,અને તેથી તે
આ ા ને સવ કહી શકાય નિહ,પણ આવું નથી,
તમારો કાશ કરનાર (તમને કાશ આપનાર) બીજો કોઈ ચૈત ય પદાથ નથી,પણ,
તમે જ (તમારો આ ા જ) સવ ને કાશ કરો છે . (તમે જ ચૈત ય- પ છો)

જો તમને બીજો કોઈ ચેતના આપતો હોય, તો તે બી ને ચેતના આપનાર ીજો હોય,
એ જ રીતે તે ી ને ચૈત ય આપનાર કોઈ ચોથો હોય.......
અને આમ કરતાં -આવું માનવાથી “અનવ થા” (જેનો કોઈ છેડો ના આવે તેવી િ થિત) નામનો
દોષ આવી પડે,અને મૂળ વ તુ ને િસ કરી શકશે નિહ,પણ તેમાં હાિન પહોચાડશે.

“વાસના- પી” નદી,શુભ અને અશુભ –એમ બંને માગ વહે છે .


તે વાસના-નદીને અશુભ માગ જતી અટકાવી અને શુભ માગ ચઢાવવી જોઈએ.
હે રામ,તમા ં મન,અશુભ માગમાં આસકત થયું છે
તેને તમે પુ ષાથ અને બળ નો ઉપયોગ કરી ને શુભ માગ માં ઉતારો.
હે,રામ,મનુ યનું મન બાળક જેવું છે ,તેને જો અશુભ માગ જતું અટકાવવામાં આવે તો તે
શુભ માગ ય છે ,અને શુભ માગ જતું અટકાવવામાં આવે તો તે અશુભ માગ ય છે .
માટે બળ-પૂવક તે મન ને અશુભ માગ જતું અટકાવી શુભ માગ વાળવું (જોડવુ)ં જોઈએ.

તે મન- પી બાળક ને હાલમાં તો,”સમતા- પી-ધારણા” થી િનદ ષ કરવું.અને પછી,


ઉતાવળ ના કરતાં,ધીરે ધીરે,પુ ષાથ કરીને તેને સારા (શુભ) માગ ચલાવવું.(દોરી જવુ)ં

તમે ભલે,પૂવ,(પૂવ-જ મમાં) અ યાસથી,શુભ કે અશુભ વાસનાઓનો સમૂહ ઢ કય હોય,


પણ હમણાં તો (હાલ) શુભ વાસનાને ગાઢી કરો.
“પૂવ જ મ ની શુભ વાસના હવે ગાઢી થઇ શકે નિહ,કે અશુભ વાસનાથી અનથ થશે”
આવું િવચારી તમારે મુંઝાવું નિહ,પણ યો ય યવહાર કરીને સુખમાં રહેવું.

વાસનાઓના ફળ સંબંધી તમને કોઈ સંદેહ હોય,તો પણ શુભ વાસનાઓ જ એકઠી કરો.
ઉ મ શુભ આચરણ થી શુભ વાસનાઓ વધશે તો તેનાથી હોઈ હાિન થવાની નથી.
આ જગતમાં લોકો જેનો જેનો અ યાસ કરે છે તે તે વ તુ પ જ થઇ ય છે ,
આ વાત,બાળક થી માંડી િવ ાનો સુધીમાં સંદેહ િવના ય જોવામાં આવી છે .

માટે ,પરમ,પુ ષાથ નો આધાર એવી-પાંચ ઇિ યો ને તી લઇ,ઉ મ-શુભ વાસનાઓ નો સં હ કરો.


તમે ાં સુધી તમારા “ વ- પ” ને ું નથી, યાં સુધી તમા ં મન પણ તે િવષયને ણતું નથી,
માટે તમે ાં સુધી “આ - વ પ”ને ના ણો- યાં સુધી,શા ો ને મહા ાઓ ના કહેવા મુજબ,
િનણય કરીને શુભ વાસનાઓનો અ યાસ કરો.

અને જયારે ં દો (રાગ- ષ


ે વગેર)ે િશથીલ થઇ ને આ -વ તુ ણવામાં આવે યારે,
47

તમે કશી િચંતા રા યા િવના તમારી શુભ વાસનાઓ ના સમૂહ ને પણ ય દે જો.

આમ,શુભ વાસનાઓનો અ યાસ કરીને,શુભ વાસના-વાળી,મનોહર “બુિ ” થી,શોક-રિહત એવા


“ઉ મ-પદ” નો સા ા કાર કરી,તે ઉ મ પદ નો પણ યાગ કરી “ વ- પ” માં જ મ ત રહો.

(૧૦) પૃ વી પર ાન ઉતરવાનો મ

વિશ કહે છે કે -હે,રામ,જે “ -ત વ” છે -તે-સવદા-સવ ઠે કાણે-સવ ના અનુકૂળ-પણા થી રહેલું છે .


પણ,તેને “ભિવ ય-કાળ” નો સંબધ આપી ને-લોકો- “ભિવત યતા” કહે છે .
અને આ “ભિવત યતા” જ “િનયંતા- પ” ( ) “કારણ” માં “િનયામક- પે” રહેલી છે .અને-
“કાય” પદાથ માં “િનય ય-પણે” રહેલી છે .
વળી,એવો ઢ િસ ાંત છે કે -“કારણ” ( ) એ “કાય” કરતાં પહેલું જ હોવું જોઈએ.
આથી ક યાણ ના અથ ( -કે -મો પામવાના અથ) િવષયો માં ડૂ બેલી,ઇિ યો પર,પુ ષાથ નો આ ય કરી
િચ ને એકા કરી,મન ની સમતા મેળવો.
અને તમને –જે-આ હુ ં “સંિહતા” કહુ ં છું તે તમે સાંભળો.કે જે સવ “વેદો ના સાર” થી બનાવેલી છે ,
અને મો ના ઉપાયો થી ભરેલી છે .

સઘળાં દુ ઃખો નો ય કરના ં અને બુિ ને પરમ િવ ાંિત આપના ં ,આ શા ,


સવ ને (સવ વો ને) બનાવનારા ાએ ક પના આરં ભમાં ક ું હતુ.ં

ીરામ પૂછે છે કે -આ શા ાએ શા કારણથી ક ું હતુ?


ં અને તમને શી રીતે ા થયું હતુ?

વિશ કહે છે કે -િનિવકાર પરમા ામાંથી “ ાંડ- પ-િવરાટ-પુ ષ” ઉ પ થયો.
(જેમ પાણી િ થર હોય,અિ થર હોય-તરં ગો હોય,પણ તે સવ પાણી જ છે ,
તેમ માયાના સંસગ થી ોભ કે અ ોભ –િ થિતમાં પરમા ા િનિવકાર-અખંડ વ પ જ છે )
જે િવરાટના દય-કમળમાંથી “ ા” ઉ પ થયા.અને ાએ સવ ાણીઓના સમૂહને ઉ પ કય .

જં બુ ીપ (એિશયા ખંડ) ના એક ખૂણા- પ આ ભરત-ખંડ માં – ા એ જે ાણીઓ ના સમૂહ ને પેદા


કય ,તેમને - આિધ- યાિધ,લાભ-અલાભ થી અિ થર મનવાળાં અને થોડા વનવાળાં –
જોઈ ને- જેમ િપતાને પુ નાં આંસુ જોઈ ને ક ણા આવે તેમ- ા ને પણ ક ણા આવી.અને
તેમણે લોકો ના ક યાણ માટે અને દુખોના નાશ માટે ના ઉપાયનો એકા િચ ે િવચાર કય .

િવચારને અંતે તેમણે તપને,ધમ ને,દાન ને અને તીથ વગેરન


ે ે ઉ પ કયા.
પણ પછી ફરીથી ાએ િવચાર કય કે -
આ તપ-વગેર ે સાધનોથી ના સવ દુ ઃખો નો સવથા નાશ થઇ જશે નિહ,પરમ સુખ તો
િનવાણ (મો ) થી જ મળે છે ,અને આ િનવાણ કે વળ “ ાન” થી જ મળે છે .
એથી તેમણે સંક પ કરીને મને (વિશ ને) ઉ પ કય .

મ તે પછી ા (િપતા) ને મનુ યોના દુ ઃખ ટાળવાનો ઉપાય પૂ ો-


એટલે તેમણે મને ાન નો ઉપદે શ કય .જેનાથી હુ ં પિરપૂણ વ-ભાવવાળો થયો અને
જે ણવાનું છે ,તે સઘળું ણીને હુ ં “ ા ક િ થિત” ને પા યો.
પછી ાએ મને ક ું કે -હવે તું લોકો પર અનુ હ કરવા સા ં ,પૃ વી પર આવેલા ભરતખંડ માં .
ને યાં જેઓ-કમકાંડ માં આસિ વાળા છે તેમને મથી કમકાંડ નો બોધ આપજે,અને,
48

જેઓ વૈરા યવાળા,િવચારવાળા અને ઝીણી વાત ને સમ શકે તેવાઓને તારે,


આનંદ આપનારા આ ાન નો મથી બોધ આપવો.
આમ, આ ા મુજબ હુ ં અહીં ભરતખંડ માં આ યો,અને ા ની આ ા માણે ાં સુધી
ભરતખંડ માં અિધકારી લોકો રહેશ,ે યાં સુધી હુ ં પણ અહીં રહીશ.
અને અિધકારી ને ાન નો બોધ આપીશ.

હે,રામ,આ સંસારમાં મારે કાંઇ પણ કત ય નથી,હુ ં મનથી રિહત છું,છતાં પણ,


સંસારમાં રહેવું જ જોઈએ એમ સમ ને શાંત-વૃિ થી સંસારમાં ર ો છું.
અ ાની લોકો ની િ થી હુ ં કાય ક ં છું,પણ મારી પોતાની િ એ હુ ં કં ઈ પણ કરતો નથી.

(૧૧) પૃ વી પર ાન નો િવ તાર

વિશ કહે છે કે -આમ,પૃ વી ઉપર ાન કે વી રીતે ઉતયુ? તે-


અને ા નું ને મા ં કત ય-કમ (ચે ા) મ તમને કહી સંભળાવી.
હે,રામ,આજે મોટા પુ ના ઉદય ને લીધે,તમારા મનને એ ઉ મ ાન સાંભળવાની ઉ કં ઠા થઇ છે .

ીરામ કહે છે કે -સૃિ ર યા પછી, ાની બુિ ,આ જગતમાં ાન ઉતારવા કે વી રીતે થઇ હતી?
વિશ કહે છે કે - ાએ પોતાની સૃિ ને દુ ઃખી થતી જોઈ ને જેમ મને ાન ઉતારવા મને મોક યો છે ,
તેમ સનતકુ માર અને નારદ –વગેર ે જેવા ઘણા મહિષઓને તેમણે પૃ વી પર મોક યા છે .

પૂવ, સતયુગ ઉતયા પછી,પૃ વીમાં કાળ મ ને લીધે,શુ કમકાંડ સંકોચ પામી ગયો, યારે,
મયાદા ના થાપન માટે ,દે શના જુ દા જુ દા િવભાગ કરી,ને તેમાં રા ઓનું થાપન કયુ.અને
ાએ મોકલેલ તે મહિષઓએ,પૃ વીમાં ધમ,અથ,અને કામ ની િસિ માટે તેને યો ય શા ો ર યાં.

પણ,કાળ મે,આ ધમ નો મ તૂટી ગયો,રા ઓમાં વેર થઈને તેઓ,પૃ વી નું પાલન કરવામાં અસમથ થઇ,અને
ની જેવા જ કં ગાળ થઇ ગયા યારે,રા ઓની દીનતા ઘટાડવા,અને આ - ાન નો ચાર કરવા મ,અને
મહિષઓ એ ાન સંબંધી મોટામોટા િવચારો ગટ કરવા માં યા.
અને આમ સહુ થમ રા ઓમાં અને પછી માં આ િવ ા ( ાન) િવ તાર પામી.એટલે,
એ ઉ મ આ - ાન-“રાજ-િવ ા કે રાજ-ગુ ાન” કહેવાવા માં યું.
હે,રામ,એ રાજ-િવ ા ણી ને રા ઓ અ યંત દુ ઃખ-રિહત થયા.

આ માણે કાળ- મ ચાલતાં િનમળ કીિત-વાળા ઘણા રા ઓ થઇ ગયા,પછી,કાળ- મે,


તમે પણ અહીં દશરથ રા ને યાં હમણાં (હાલમાં) ઉ પ (પેદા) થયા છે .
હે,રામ,પૃ વી પરના બી સઘળા - સાધુઓને અને િવવેકીઓને –
કોઈ દુખના કારણો આવી પડે યારે,જ,“રજોગુણી-વૈરા ય” ઉ પ થાય છે ,
પણ તમને તો એવા કોઈ દુ ઃખના કારણો િસવાય,તમારા પિવ અને વ છ મનમાં,પોતાના િવવેક ને લીધે
જ,”સાિ વક-સ વ-ગુણી-વૈરા ય” ઉ પ થયો છે તે અપૂવ છે .અને મારે માટે પણ આ ય-કારી છે .
જેમ બીજ ને ઉગવા માટે કોમળ (પોચી-માટી જેવું) થળ એ યો ય થળ છે ,
તેમ,તમે ાનના સાર પામવાને યો ય છે .ઈ ર ની કૃ પાથી,તમારી બુિ િવવેક ઉપર જ દોડે છે .

હે,રામ,મોટી ( ે ) બુિ વાળા પુ ષો,આ સંસાર- પી સમુ –કે જે તરવામાં અિત-દુ તર છે ,તેન,ે
આ ાન- પી વહાણમાં બેસી ને િનમેષ-મા માં (આંખનું મટકું મારવા મા માં) તરી ગયા છે .
જેવી રીતે,વષા-ઋતુ થી ભીં યેલા વનને અિ ની જવાળાઓ બાળી શકતી નથી,
49

તેમ,વેદાંત-શા ને ણનાર અને આ -ત વ નો સા ા કાર કરનાર િવ ાન ને,


િચંતા ઓ બાળી શકતી નથી. અને
આિધ- યાિધ- પી,અને સંસાર- પી,પવન ગમે તેટલા જોરથી વાતો હોય પણ,
ત વ-વેતા પુ ષ તેની સામે એક અડગ-ખડક ની જેમ ઉભો રહે છે ને તેનાથી ભાગતો નથી.

વિશ કહે છે કે -હે,રામ, તેથી બુિ માન પુ ષે,માટે ”ત વ” ણવા માટે શા ોમાં િવણ,
ઉ મ િચ -વાળા અને આ - ાનીને સ કરીને – નેહ-પૂવક પૂછવું.તથા,
જેમ,રં ગના પાણીમાં રં ગવા નાખેલું વ ,તે કે સિરયા રં ગ ને પકડે છે ,
તેમ,તે બુિ માને,ઉપદે શક ના વચનને ય -પૂવક પકડવુ.ં અને તે માણે –તે ર તે જ ચાલવુ.ં

જે મનુ ય, થમ “વ ા” ના યવહાર પરથી,”તે વ ા ત વ ને ણે છે કે નિહ”


એનો િન ય કયા પછી,જ,તે ત વવેતાને પૂછે છે તેને,મોટી (ઉ મ) બુિ વાળો ણવો.
વકતાની પરી ા વગર જ તેને પૂછે તે અધમ છે ,અને પછી,જો,ઉ મ ત વવેતા મળે અને જે વચન કહે,
તે, ઉ મ ત વવેતા ના વચન મુજબ જો કોઈ મનુ ય ના ચાલે તો તે પણ અધમ છે .
અને તેને ત વ ાન- પ મોટો પદાથ મળતો નથી.

સામે ત વ-વેતાઓએ પણ –જે મનુ ય કહેલી વાત નો અને ના-કહેલી વાતનો પણ િન ય કરવા માટે
સમથ અને બુિ -વાળો હોય,અને જે આનંિદત હોય તેને જ ત વ ના નો ઉ ર આપવો જોઈએ.
પણ જે મનુ ય અધમ અને પશુ જેવો જ હોય તેને ઉ ર આપવો નિહ.
પૂછનાર મનુ ય માણ-િસ િવષયને સમજવા યો ય છે કે નિહ,તેને સમ ા-િવચાયા િવના – જ-
જે વ ા(ત વ-વેતા) તેને ત વ િવશેનો ઉ ર આપે છે -તેને િવ ાનો અ યંત મૂઢ (મૂખ) કહે છે .

હે,રઘુનંદન,તમે પૂછનારા ના જે સદગુણો હોય છે ,તેનાથી પૂણ અને વખાણવા યો ય ( ોતા) છો,
અને હુ ં પણ યથાથ (વ ા-તરીકે ) કહી ણું છું.તો આપણા માટે આ “યોગ” એ “યો ય” છે .
માટે હુ ં જે વાત કહુ ં છું તે યથાથ જ છે તેવો િન ય રાખી ને તમારે તે વાતને દયમાં ધારણ કરી રાખવી. અને જો
તેમ ના કરવું હોય તો તમારે મને (ખાલી-મફતનું) પૂછવું જ નિહ.

હે,રામ,સાચું એ છે કે -આ મન બહુ ચપળ છે અને આ સંસાર- પી “વન” ના વાંદરા- પ છે .


માટે તેને ય થી વશ કરી પરમા નું યા યાન સાંભળવુ,ં અને,
જે માણસો અિવવેકી, ાન-રિહત,તથા દુ ઃસંગ માં િચવાળા હોય તેમને અ યંત દૂ ર રાખવા,અને,
મહા ાઓને માન આપવુ,ં તેમના સમાગમમાં (સ સંગમાં) આવવાથી િવવેક ઉ પ થાય છે .

“શમ,િવચાર,સંતોષ અને સ સંગ” એ ચાર મો ના ારના ારપાળ કહેવાય છે .માટે ,


આ ચારેયનું,કે આ ચારેમાંથી એકનું પણ જો ય પૂવક સેવન કરવામાં આપિ ઓનું આવે,તો,
બાકીના ણ એની મેળે વશ થાય છે .અને મો પી રાજમહેલ નું બારણું ઉઘાડી નાખે છે .

હે,રામ, ાનની આ કથા તમારે એકા તાથી સાંભળવી અને સમજવી જોઈએ.પછી,
વૈરા ય અને અ યાસ ના યોગથી,તમે કદી નાશ ના થનાર સમતા,સૌજ ય-વગેર ે સંપિ ઓ મેળવો,
જરાક સં કાર-વાળી બુિ થી પણ આ શા ોનો િવચાર કરવમાં આવે તો,તેથી મનુ યની મૂખતા નો
નાશ થાય છે .આ સંસાર ( પી ઝે રી ઝાડ) આપિ ઓનું મુ ય થાન છે ,અને
અ ાનીઓને “મોહ” ઉપ વે છે ,એટલે માટે ય કરી ને તે અ ાનનો નાશ કરવો જોઈએ.

જેમાં આકાશમાં વાદળાં ના હોવાને લીધે,સંપૂણ-િનમળ ચં ને જોઈને મનુ યની િ ફુિ લત થાય છે ,
50

તેમ,સમજુ પૂછનાર ને જોઈને વ ા નો યથાથ “વ તુ િવચાર” ફુિ લત થાય છે .


જે પુ ષ ની બુિ પૂવા પરનો િવચાર કરીને,અથ નું રહ ય સમજવામાં –સુંદર અને ચતુરાઈવાળી છે ,
અને જેની બુિ અિત- ફુિ લત છે ,-તે જ - અહીં “પુ ષ” કહેવાય છે .

હે રામ,તમે ફુિ લત થયેલા, વ છ,અ ાન ને છોડનારા,ઉ મ િવચાર પ શીતળતા વાળા અને,


સમતા-સૌજ ય-વગેર ે ગુણોવાળા દયથી શોભો છો.

(૧૨) ાન નું માહા ય અને રામની યો યતા

વિશ કછે છે કે -હે,રામ,તમે પિરપૂણ મનવાળા છો,અને માન આપવા યો ય છો.તમે કરવાની
રીતને ણો છો,અને કહેલી વાત ને સમજો છો.માટે હુ ં તમને,આદરથી કહેવા ત પર થયો છું.
તમે રજોગુણ અને તમોગુણથી રિહત અને શુ સ વગુણને અનુસરનારી,
બુિ ને દયમાં થાપન કરીને,તે અમૂ ય ાન સાંભળવાને સ થાઓ.

જયારે “પોતાનુ-ં વ- પ” જોવામાં આવે છે યારે,


જે કોઈ “આરં ભ” છે , અને જે કોઈ “િવચારો” છે ,તે શાંત થઇ ય છે .
અને,આવી, ( ાનથી મળતી) િવ ાંિત,જો ઉ મ મનવાળાને મળતી ના હોત તો,
આ સંસારમાં કયો સાધુ પુ ષ “સાધનો” ( ાન મેળવવાના સાધનો) ના અપાર પિર મને સહન કરે?

પરમ ાનનો સંબંધ થતાં,મન ની સઘળી વૃિ ઓ પીગળી ય છે .અને


દુ ઃસહ (સહન ના કરી શકાય તેવો) અને સંસાર ના ઝે રથી થયેલો રોગ,”આ -બોધ- પી” મં થી
શાંત થાય છે .અને એ “આ -બોધ” મેળવવાનુ,ં ”ગુ રહ ય” તે સ નો સાથે નો “શા િવચાર” છે .
“િવચાર” કરવાથી સઘળાં દુ ઃખોનો અવ ય ય થાય છે ,એમ સમજવુ.ં

જેમ,સપ જૂ ની કાંચળી છોડી દઈ ને સંતાપ-રિહત થાય છે ,


તેમ,િવચારવંત પુ ષે,સઘળી િચંતાઓના િપંજર ને છોડી દઈ ને સંતાપ-રિહત થવુ,ં અને-
સદ-િવચાર થી યથાથ અને ઉ મ -િવ ા ને પામવુ.ં અને -િવ ા ને પામેલો, પુ ષ,
તે સવ જગતને િવનોદ થી (હસતા-હસતા) ઇ ળ ની પેઠે જોયા કરે છે .
પણ જેને -િવ ા ા થઇ નથી તેને આ જગત દુ ઃખ- પ ભાસે છે .

અ યંત િવષમ એવો સંસાર યે નો રાગ (આસિ )- એ-(મનુ યને)


ઝે રી સપ ની પેઠે કરડે છે ,તલવાર ની પેઠે કાપી નાખે છે ,ર સી ની જેમ બાંધી લે છે ,
અિ ની પેઠે બાળે છે ,રાિ ની પેઠે અંધ કરી નાખે છે અને
જેમ,પથરો ઓિચંતો આવી ને પડે તેમ પડી ને માનવી ને પરવશ (અને દુ ઃખી) કરી નાખે છે .

તે “બુિ ” ને હરી લે છે ,િ થિત (િ થરતા) નો નાશ કરે છે ,


”મોહ- પી” ઉંડી ખાઈ માં ધકે લી દે છે , અને,તૃ ણા થી જજિરત કરી નાખે છે .
એવું કોઈ પણ દુ ઃખ નથી કે સંસારી-મનુ ય ને ા થતું નથી.
આ સંસારના “િવષયો” ના સંગ- પી ઝે રના –પિરણામો બહુ જ માઠાં (ખરાબ) છે .
જો એનો ઉપાય ના કરવામાં આવે તો-“નરક- થાનો ના ફળ- પે” એ રોગ મહા-પીડાઓ ઉ પ કરે છે .

હ રો “ક -દાયી” ચે ાઓથી દા ણ (દુ ઃખી) એવા-આ-“સંસાર- પી-હાલતા-ચાલતા યં ” િવષે ઉપે ા


કરવી નિહ.પણ તેને િવષે અવ ય િવચાર કરવો,અને એવું સમજવું કે “શા -િવચાર” જ તેનો ઉપાય છે .
51

નવા-નવા િવષયો ને “જોવામાં” અને “ભોગવવામાં” ઉ સાહ વગરના,ક પનાઓ થી ઉડતા,


િવ ેપો થી રિહત થયેલા,પરમા ા- પી “દીપક” ને પામેલા,અને અ યંત “શુ -બુિ વાળા”
એવા મહા ા લોકો-આ જગતમાં જેમ “ -િવ ણુ-મહેશ” વગેર ે દે વો – રહેલા છે ,
તેવી રીતે જ વન-મુ થઈને રહેલા છે .

મહા ાઓ ની સાથે િવચાર કરીને,તથા શરીર-વગેર ે જેવા “અના -પદાથ ” નો િવનાશ કરીને
જયારે બુિ થી “પરમા -ત વ”: ણવામાં આવે યારે,મોહ ીણ થાય છે ,
અ ાન- પી ગાઢ વાદળાં દૂ ર થાય છે ,અને “શા -વા ો” થી ણેલા “િવશાળ-પરમ-ત વ” નો
પોતાનામાં જ અનુભવ થાય છે .

અને આ માણે જયારે થાય છે યારે,પુ ષને જગત નું આ જે “ મણ” છે ,તે “રમણ” સમાન થાય છે .
(એટલે કે -આ સંસારમાં રહેવાનું ( મણ) એ આનંદમય (રમણ) બની ય છે )

હે,રામ,પોતાનું “ચૈત ય-મય વ- પ” જયારે “અના -પદાથ ” ને દૂ ર કરવા થી વ છ થાય અને


“અગાઉ ની સઘળી બુિ ની વૃિ ઓ” શાંત થઇ અને ાકાર બને, અને એવી શાંત (શુ ) બુિ થી,
જયારે પરમ-ત વ નો અનુભવ થાય, યારે,તે પુ ષનુ,ં
આ સંસારમાં જે “ મણ” છે તે “રમણ” સમાન જ થાય છે ,

વળી,િનમળ થયેલી બુિ થી પરમત વ ની ાિ થાય પછી,એ ાની ને લાગે છે કે -


“ચેતના વગરનો જે દે હ છે -તે રથ છે ,”ઇિ યોની ગિત” તે ઘોડાની ચાલ છે ,મન એ દોરી છે , અને
સમાિધ-કાળમાં “પરમા ા- પ” યવહાર-તથા- યવહાર ના કાળમાં “ઉપાિધ- પ”
એવો હુ ં ,એ (શરીર- પ) રથમાં બેસીને,આનંદ- પ િવષયોમાં ફરવાની મોજ ક ં છું”

અને આવો મનુ ય જે આ માણે િવચાર કરે છે યારે-તે પુ ષનુ,ં


આ જગતમાં જે “ મણ’ છે તે એક તના “રમણ” સમાન જ થાય છે .

(૧૩) વૈરા યાિદ ગુણો અને શમ નું વણન


(શમ=મન પર િનયં ણ કરવાની શિ અને તેથી મળે લ શાંિત)

વિશ કહે છે કે -ઉ મ બુિ વાળા આ - ાની પુ ષો,આવો (પરમ-ત વ નો) િન ય રાખીને,


આ સંસારમાં મોટા ચ વત રા ની પેઠે િવચરે (ફરે) છે .
તેઓ શોક કરતા નથી,કશું ઇ છતા નથી,શુભ કે અશુભ કશું માગતા નથી,અને-
સઘળું કરે છે છતાં કશું કરતા નથી.

યાગવાના િવચારો ( યા પ ) થી કે વીકારવાના િવચારો ( ા પ ) થી રિહત થયેલા,અને,


પોતાના “આ - વ- પ” માં જ િ થર રહેલા એવા લોકો-
િનલપ (અનાસ ) રીતે રહે છે ,િનલપ રીતે કમ કરે છે ,
અને લૌિકક ( યવહાર) માગ પર િનલપ રીતે ચાલે છે .
તેઓ આવે છે પણ આવતા નથી, ય છે પણ જતા નથી.કરે છે પણ કરતા નથી અને-
બોલે છે પણ બોલતા નથી.

જે કોઈ આરં ભો અને જે કોઈ િવચારો ( યાગવાના કે વીકારવાના) છે તે-


52

પરમ-પદ ની ાિ થયા પછી ીણ થઇ ય છે ,


જેણે સઘળી “ઇ છાઓ” છોડી દીધી છે -તેવું મધુર વૃિ ઓ વાળું “મન”,સઘળી રીતે િવ ાંિત પામે છે .

સઘળી “િવચાર સંબંધી િ યાઓ”થી રિહત થયેલું અને સઘળાં “કૌતુકો” થી મુ થયેલું,
એ “મન” પછી કોઈ તની ઇ ળ ઉભી કરતું નથી અને વાસના તરફ દોડતું નથી. અને
સઘળી ચપળતા ને છોડી દઈને ાકાર-પણા થી જ િવરાજે છે (બેસી ય છે )

મન ની આવી વૃિ ઓ (શાંત-પણાની) એ “આ -ત વ” ના અવલોકન થી જ મળે છે .બી કશાથી નિહ.


તેથી પુ ષે “આ ા” ને ણવો જોઈએ.અને ાં સુધી વે છે યાં સુધી તેનું જ (આ ા નું જ)
વણ-મનન-િનિદ યાસન કરવું જોઈએ.બી ં યથ કમ કરવાં જ ન જોઈએ.

જેણે ખંત-પૂવક અ યાસથી પોતાના અનુભવની,શા ની,અને


મહા ાઓની-“એક-વા તા” થઇ હોય,તે પુ ષ વ પાનંદ ભોગવે છે .

આ શા નું વણ કં ઈક “સં કારી બુિ વાળા” પુ ષોની “મૂખતા” ને જેવી રીતે દૂ ર કરે છે ,
તેવી રીતે બી કોઈ શા નું વણ કરી શકતું નથી.
સુખ-દાયી,યથોિચત (યથા-યો ય) ાંતો થી રમણીય અને “િવરોધ વગરનુ”ં
આ શા ,વા ાથ પર યાન રાખી ને સાંભળવું (કે વાંચવું) જોઈએ.

આ સંસારમાં દુ ઃખો અનંત છે અને સુખો,ઘાસના તણખલા જેવડા (જેટલા) જ છે .માટે ,


“અંતમાં દુ ઃખ આપનારાં સુખો માં કદી િ બાંધવી (રાખવી) નિહ.
સમજુ પુ ષે તો પરમ પુ ષાથ ની િસિ માટે અનંત અને (અિધક) પિર મ િવનાના.
-પદને ય -પૂવક સાધવું જોઈએ.

હે,રામ,દુ ઃખ થી સુખ નાશ પામે છે ને સુખ થી દુ ઃખ નાશ પામે છે .અને,


આમ મનુ ય ને આવા સુખ-દુ ઃખ ની દશામાં કદી િવ ાંિત મળતી નથી.
આ સુખ-દુ ઃખ ની દશાઓ-એ વીજળી ના ચમકારા જેવી ણ ભંગુર છે . માટે ,
તમારા જેવા મહા ા પુ ષો જે વૈરા યવાળા અને ઉ મ િવવેક વાળા હોય છે ,તેમને ણામ કરવા,
અને,તેમને જ ભોગના તથા મો ના મુ ય પા - પ, અને “યો ય” સમજવા.

સારી રીતે સમજનારા િવવેકી પુ ષે-મોહ આપનારી આ સંસાર સંબંધી રચનાઓમાં આસિ
રાખવી નિહ.અને (વળી) જે મનુ ય આ સંસાર ને પામીને,બેભાન ની જેમ,ઉપે ાથી મા બેસી જ રહે છે
તે-“સળગેલા-ઘર” ની ઉપર ઘાસની પથારી માં જ સૂતો છે . (તે બળવાનો જ છે )

જેને પામીને િવ ાનો,પાછા ફરતા નથી,અને જેને પામીને મનુ ય ને કદી પણ શોક કરવો પડતો નથી,
તે પદ-િનઃસંશય ાન-ભાવ થી જ મળે છે .
કદાચ તે પદ ના હોય –(એવો તમને સંશય હોય ) તો પણ તમને શી હરકત છે ?
અને જો હશે તો તેનો િવચાર કરવાથી તમે આ સંસાર-સમુ ની પાર ઉતરી જશો.

જો “આ -િવચાર” કરવામાં આવે તો,કૈ વ યની ાિ માં કશો (બહુ ) પિર મ પડતો નથી.
એ પદ ની ાિ માં –ધન,િમ ો,બંધાવો,હાથ-પગનું ચલાવવુ,ં પરદે શ જવુ,ં
શરીર ને ઉપવાસ વગેર ે લેશો –આપીને દુ ઃખી થવું કે
તીથ ે માં િનવાસ-
53

એમાંનું કં ઈ પણ સહાયતા આપે તેમ નથી.

પણ “મનથી ક પેલા દૈ ત” નો મૂળથી ઉ છેદ મા -કરવામાં આવે તો તે પદ ની ાિ થાય છે .


અને મૂળ થી ઉ છેદ કરવા માટે - વણ -મનન-વગેર ે પુ ષાથ થી જ સા ય છે .

િવષયોને છોડી દે નારો પુ ષ મા “િવવેક થી સા ય થનારા”, અને “િવચારથી તથા એકા તા થી”
િન ય કરી શકાય તેવા ઉ મ (પરમ) પદ ને પામે છે .

સુખદાયી આસન ઉપર બેઠાંબઠા જ તે ઉ મ (પરમ) પદનો,


જો,પોતાની મેળે(પોતાની ત થી) મા િવચાર કરવામાં આવે,તો પણ તે પદની ાિ થાય છે .

જેમ,ઝાંઝવાના જળ માં પાણી હોતું નથી,તેમ સવ પદાથ નાશવંત હોવાને લીધે,


મનુ યલોકમાં કે વગલોકમાં ાંય પણ ખ ં સુખ નથી.
એથી “શમ અને સંતોષ- પી” સાધન થી મન ને તવાનો ય કરવો.કે જેથી,
“અનંત-પદમાં એક-રસ- પ” થવાથી “આનંદ” ની ાિ થાય.

દે વ,દાનવ કે માણસ-ગમે તે હોય,પણ તેણ,ે ઉભા રહેતાં,ચાલતાં,પડતાં કે ફરતાં-પણ,


મન ની શાંિતથી ઉ પ થના ં ,તે પરમ-સુખ અવ ય મેળવવું જ જોઈએ.

જેમ,આકાશમાં સૂય િનલપ રીતે રહે છે ,તેમ, યવહારમાં (ત પર) રહેલ ાની પુ ષ,
યવહાર ને છોડી દે તો નથી કે યવહાર ને ઇ છતો પણ નથી. (િનલપ રીતે રહે છે )
આમ, યવહારમાં રહેવા છતાં,િનલપ રહી અને “શમ” થી સંસારમાં ક યાણ ની ાિ થાય છે .
(શમ=મન પર િનયં ણ કરવાની શિ )
શમ જ ઉ મ પદવી- પ છે ,સુખદાયી છે ,શાંિતના કારણ- પ છે , ાંિત નું િનવારણ કરનાર છે .
શમ ને લીધે તૃિ પામેલા, વ છ મનવાળા પુ ષ નો શ ુ પણ િમ થઇ ય છે .

જે કોઈ દુ ઃખો છે ,જે કોઈ તૃ ણા છે ,અને જે કોઈ અસ િચંતાઓ છે -


તે સવ શાંત િચ (મન) વાળા,પુ ષો માં લય પામી ય છે .
શમથી શોભનારા,અને સવ ાણીઓ પર નેહ રાખનારા,
સ ન માં “પરમ-ત વ” આપમેળે જ સ થાય છે .
અને શમથી અંતઃકરણ ને જેવું સુખ થાય છે ,તેવું સુખ,ઇ ાસન મળે ,અમૃત મળે ,કે
િવ ણુ ની પદવી મળે -તો પણ થતું નથી. (આમ,શમથી મળના ં સુખ વધારે છે )

સમજુ મનુ ય-“શમ-વાળી અને સમતા-વાળી”- વ છ બુિ થી જેવો શોભે છે ,


તેવો બીજો કોઈ શોભતો નથી.
અને આવા મનુ ય નું વન જ સફળ છે .અને તે મનુ ય જે કાય કરે છે ,તેને સવ ાણીઓ વખાણે છે .

-જે પુ ષ, િ ય (મન ને ગમતા) અથવા અિ ય (મનને અણગમતા) પદાથ ને—


સાંભળીને,અડકીને,જોઈને,જમીને કે તેવા (િ ય કે અિ ય) જળ માં નાહીને—
હષ (સુખ) કે લાિન (દુ ઃખ) –પણ પામે નિહ તે “શાંત” કહેવાય છે .
-જે પુ ષ,સવ ાણીઓ યે સમ-બુિ વાળો છે ,અને ય (પુ ષાથ) થી,ઇિ યો ને તીને,
ભિવ યકાળનાં સુખ-વગેરન ે ી ઈ છા કરતો નથી-તે “શાંત” કહેવાય છે .
54

-જો (જયારે) િનમળ(શુ ) બુિ થી,ઊંડા ઉતરીને તે મનુ ય ને જોવામાં આવે,અને,


જો,તેના “મનની અંદરના” અને “બહારના” સવ કાય સરખાં દે ખાય તો –તે “શાંત” કહેવાય છે .
-જેનું મન વ છ હોય,અને ઉ સવમાં,યુ માં,તથા મરણમાં એકસરખું શાંત હોય છે ,-તે શાંત કહેવાય છે .

-જે પુ ષ,હષનાં તથા ોધના કારણોવાળા વાતાવરણમાં ર ો હોય, છતાં પણ “તે યાં રહેલો નથી”,
એમ સમ ને ના તો રા થાય કે ના તો કોપ કરે-પણ,
જેમ સુષુિ માં રહેલો હોય તેના પેઠે વ થ રહે-તે શાંત કહેવાય છે .

-જે મનુ ય ની સ તાભરી િ સવ લોકો પર,


અમૃત ના ઝરાની જેમ સુંદર રીતે સરતી હોય-તે શાંત કહેવાય છે .
-જે પુ ષ મનમાં અ યંત શીતળ થઇ ગયો હોય,અને યવહાર કરવા છતાં પણ,
જે િવષયોમાં ડૂ બી જતો ના હોય કે મોહ ના પામતો હોય –તે શાંત કહેવાય છે .
અ યંત િવપિ ઓ આવવા છતાં, અને મોટામોટા ક પોના લય થઇ ય તેવી દુ ઃખો ની
પિરિ થિત આવી પડે –છતાં પણ જેનું મન નીચ વલણ લેતું નથી-તે શાંત કહેવાય છે .

તપ વીઓમાં,ઘણું સમજનારાઓમાં ( ાનીઓમાં),ય કરવાનારોમાં,રા ઓમાં,બળવાનોમાં,અને


ગુણીજનોમાં-તથા,સંકટોમાં અને ભયના થાનોમાં-પણ “શમ-વાળો” પુ ષ જ શોભે છે .
જેમ ચં માંથી ચાંદની નો ઉદય થાય છે , તેમ,ગુણોથી શોભનારા અને શાંત મનવાળા.
મહા ાઓના િચ માંથી “પરમાનંદ” નો ઉદય થાય છે .

હે,રામ,મહા ા પુ ષો કોઈથી હરી શકાય નિહ,એવા અને પૂ પુ ષોએ સાવધાન-પણા થી ર ેલા,


“શમ- પ” ઉ મ અમૃત નો આ ય કરી, જે પ િતથી “પરમ-પદ” પા યા છે ,
તે જ પ િત નું તમે પણ તેવી (પરમ-પદ ની) િસિ ને માટે ,સવદા અનુકરણ કરો.

(૧૪) િવચાર ની શંસા


વિશ કહે છે કે -શા ના બોધથી િનમળ થયેલી પરમ પિવ “બુિ ” વડે,અને િવ ાન સદગુ ની
સાથે િનરં તર “આ -િવચાર” કરવો જોઈએ.
“બુિ ” –જો (સત્) િવચારથી અ યંત તી ણ થાય તો જ તે “પરમ-પદ” ને પામી શકે છે .
કારણકે “િવચાર” જ સંસાર- પી-મોટા રોગ નુ,ં મુ ય ઓસડ (દવા) છે .

અનંત કાર ની વૃિ ઓ થી, ફુિ લત થયેલા “દુ ઃખ- પી-વનને” જો “િવચાર- પી-કરવત” થી
કાપી નાખવામાં આવે તો,તે (દુ ઃખ- પી વન) પાછું ઉગતું જ નથી.
હે,રામ,સવ વના નાશના સમયમાં, સંકટ ના સમયમાં કે પછી શાંિત ના સમયમાં-
“મોહ” ના લીધે કત ય (શું કરવું તે?) સુઝતું નથી, યારે “િવચાર” જ –સ પુ ષો માટે ,આ ય- પ છે .

“મોહ” ને ટાળવા સા ં ,”િવચાર” િવના બીજો કોઈ ઉપાય જ નથી.એવો િવ ાનો નો િન ય છે .


સ પુ ષો ની બુિ ,િવચાર કરવાથી જ અશુભ માગ નો યાગ કરીને શુભ માગ માં વત છે .
“ ૌઢ” (પિરપ ) િવચાર –“યો ય કે અયો ય” નો કાશ કરવામાં મોટા દીવા પ છે .અને
વાંિછત (ઈ છે લા) ફળ ને સાધનાર છે ,માટે તેનો આ ય કરીને સંસાર-સાગર તરવો જોઈએ.

જેમ તુંબડા,પાણીમાં ડૂ બતાં નથી,તેમ આ સંસારમાં,મહા ા પુ ષો ની,િવવેક ને ફુિ લત કરનારી,


જે,”િવચાર-વાળી-બુિ ” છે ,તે િવપિ માં (દુ ઃખના સમયમાં) ડૂ બતી નથી.
55

જેમ,બાળકને “પોતાની મૂખતા” ને લીધે,(મનમાં) (ખોટા) ભૂત નો ઉદય (ખોટું ભૂત ઉભું) થાય છે ,
તેમ,”િવચાર-વગરની-બુિ વાળા” મૂખ પુ ષના મનમાંથી વ -જેવા ખોટા સંસારનો ઉદય થાય છે .
જેમ,ભૂત-િપશાચો –એ અંધારામાંથી ઉ પ થાય છે ,તેમ જે કોઈ દુ આરં ભો-આચારો-િચંતાઓ છે ,
તે “અિવચાર” થી જ ઉ પ થાય છે .
હે,રઘુનંદન,અિવચારી પુ ષ સવ-સારા-કાય કરવામાં અસમથ છે ,માટે તેમને સઘળી રીતે દૂ ર રાખજો.

“િવચાર” થી જ વનમુ થયેલા વો,સૂય ની પેઠે કાશી ને દશે િદશાઓમાં કાશ કરે છે .
અને ઘણાં ાણીઓના સંસાર ના ભય- પી-અંધકાર ને મટાડે છે .
જગતના જે કોઈ પદાથ છે ,તેઓ,સઘળા ”અિવચાર”થી જ સારા લાગનારા છે ,
પણ-તે પદાથ -સ યમાં અિ ત વ િવનાના છે ,અને િવચારથી વીંખાઈ (દૂ ર થઇ) જનારા છે .

“ ાકાર ની િ થિત” (િવચાર થી થનારી) એ જગતની િવષમતા થી રિહત છે સુખ- પ છે ,


બાધા રિહત છે ,અનંત છે ,અને વાભાિવક છે .તે “િવવેક- પી” વૃ નુ ફળ છે એમ સમજો.

“િવચાર- પ” મોટી “ઔષિધ” (દવા) થી િસ થયેલ સાધુ પુ ષ િન કામ બને છે અને


કોઈ પણ અ ા (તેની પાસે ના હોય તેવા) સુખ ને ઇ છતો નથી.
તેવી જ રીતે ા સુખ ને છોડી પણ દે તો નથી.
એવા “ વન-મુ ” િવવેકી નું “િચ ” પરમ-પદનું અવલંબન (આધાર) કરીને,
“આભાસ- પે” (છાયા- પે) રહેલું હોય છે ,તેથી તે િવનાશ પામતું નથી.

આવા િચ (પરમ-પદ ના આધારવાળા) ની સઘળી િવ ેપ કરનારી “વાસનાઓ” - પ થયેલી હોવાથી,તેમાં


રાગ- ષ
ે –વગેર ે ં દ ની વૃિ ઓ ઉઠતી નથી.તેથી કોઈ િવ ેપ આવવાનો સંભવ નથી.

આ જગતને “િ થર-પણા” થી કે વળ “સા ી” ની પેઠે જોયા કરતો,એવો વન-મુ પુ ષ,


િવષયોમાં મન પરોવતો નથી,િવષયો ને સાચા સમ ને તેમને ભોગવતો નથી,
તો,સાથે-સાથે િવષયોમાં,ઉ કં ઠા (િવષયો ભોગવવાની ઈ છા) કરતો નથી,અને શાંત રહે છે .
જો કે તે સુષુિ -વાળાની પેઠે િવષયોને (વાસનાઓને) દૂ ર રાખી કે યાગી ને શાંત રહેતો નથી,
કે વ -વાળાઓની પેઠે અંદરની વાસનાઓ માં ડૂ બતો પણ નથી.(અનાશ રહે છે )

તે બહારના િવષયોમાં મૂંઝાઈને રહેતો નથી,કે િ યા-રિહત થતો નથી,કે િ યાઓમાં ડૂ બી જતો નથી.
એ ગઈ (ચાલી ગયેલી) વ તુઓની ઉપે ા કરે છે ,ને ા વ તુઓ નો વીકાર કરે છે ,પણ,
પોતાની મયાદાઓને છોડતો નથી,અને (અનાસ રહી) િ યાઓ ને ચલા યા કરે છે .

ઉદાર “િવચાર-વાળા” મહા ા- વનમુ -યોગીઓ આ માણે પૂણ મનથી (િચ થી) આ જગતમાં
િવહાર કરે છે ,એ ધીર પુ ષો પોતાની ઈ છા માણે,લાંબા કાળ સુધી,જગતમાં રહીને અંતે
“આભાસ”-જેવા દે હને છોડી દે છે .અને પિર છેદ (અંત) વગરના “િવદે હ-કૈ વ ય” ને પામે છે .

આ રીતે “િવચાર” થી જ પુ ષાથ ા કરાવનાર કમકાંડ-વગેર-ે તથા


વેદાંત ના િસ ાંત નાં ત વો નો િનણય કરી શકાય છે .
“િવચાર- પી” સુંદર “આંખ” અંધારામાં પણ શિ -રિહત થતી નથી,અને તી કાશમાં અં ઈ પણ જતી
નથી,તેથી દૂ રની અને “અંતરાય” વાળી વ તુઓ પણ જોઈ શકાય છે .
56

આમ,”િવચાર- પી ચમ કાર” (િવચારથી મળતો પરમ-પદ નો ચમ કાર) પરમા ા-મય છે ,


માન-પા છે ,અને પરમાનંદના મુ ય સાધન- પ છે .
તેને ણ-મા પણ છોડવો જોઈએ નિહ.
િવચાર થી શોભી રહેલ “બુિ -વાળા” અને િવચારથી “ચાલવાના માગ નો િનણય પામેલા” પુ ષો ને
વારં વાર અનેક દુ ઃખ- પી ખાડાઓ માં કદી પડવું પડતું નથી.

“અિવચાર” (નિહ િવચારવા)થી “આ નાશ” પામેલો અ ાની મનુ ય,


જો,પોતાને રોગ કે અનથ (દુ ઃખ) આવે તો રડે છે ,
પણ િવચારશીલ મનુ ય ગમે તેવા અનથ આવી ચડે પણ રોતો નથી.
આથી મહા ા મનુ યે,િનરં તર “િવચાર-યુ ” થઇ આ -માગ અપનાવવો જોઈએ.અને
પોતાના “મન- પી” મૃગ (હરણ) ને િવચાર ારા,પોતાની મેળે જ દુ િવષયોમાં જતું અટકાવવું જોઈએ,
અને તેને સંસાર ના “મોહ- પી” સમુ માંથી તારવું જોઈએ.

“હુ ં કોણ છું?” અને “મને આ સંસાર- પી દોષ શા કારણથી આ યો છે ?” તેનું,


ુિત-વગેર-ે શા ોમાં કહેવા મુજબ જે અવલોકન કરવું-તેને “િવચાર” કહેવામાં આવે છે .

હે રાઘવ,સ ય વ તુના “ હણ” ની અને િમ યા વ તુના “ યાગ”ની ઈ છાવાળા પુ ષો,


આ સંસારમાં િવચાર કયા વગર,સાચા ત વ ને ણી શકતા નથી.
“િવચાર” થી “ત વ- ાન” (ત વ-સ ય નું ાન) થાય છે ,અને
“ત વ ના ાન” થી આ ામાં િવ ાંિત થાય છે .િવ ાંિત થી મનમાં શાંિત થાય છે ,
અને જેથી સઘળાં દુ ઃખો નો ય થાય છે .

પૃ વીમાં પુ ષ સાચા િવચારથી જ સઘળાં વૈિદક કમ ને સફળ કરે છે .


અને સાતમી ભૂિમકા સુધી ચડવા- પ, ઉ મ યાિત પામે છે .
માટે તમારે એવા-શમ-વાળા “િવચાર” પર જ (મનથી) િચ (રસ-ઈ છા) રાખવી.

(૧૫) સંતોષ નું વણન.

વિશ કહે છે કે -હે,શ ુનાશન રામ, ”સંતોષ” પરમ ક યાણ- પ છે .


અને સંતોષ જ “સુખ” કહેવાય છે .સંતુ પુ ષ પરમ િવ ામ પામે છે .

“સંતોષ- પી ઐ ય” થી સુિખયા (સુખવાળા) થયેલા અને લાંબા કાળથી િવ ાંિત પામેલા િચ વાળા,
પુ ષો ને ચ વત રા પણ તણખલા જેવું લાગે છે .
“સંતોષ થી શોભતી” અને સંસારની િવષમ વૃિ ઓ આવી પડતા પણ ઉ ગ ે નિહ પામતી,
મહા ાઓ ની “બુિ ” કદી સુખ નો િવયોગ પામતી નથી.(તે મહા ાઓ સદાય સુખમાં રહે છે )
તેમને આ પુ કળ વૈભવોવાળી લ મી (ધન-દોલત) એ ઝે રના જેવી અને િતકૂ ળ લાગે છે .
સંતોષ જેવું સુખ આપે છે ,તેવું સુખ અમૃત ની લહરીઓ પણ આપતી નથી.

જે પુ ષ અ ા વ તુઓની ઈ છા કરતો નથી,અને ા વ તુઓને,અ ા જેવી જ ગણે છે ,


તેને,હષ-શોક –વગેર ે ં દો - ની દશા ા થતી નથી,અને જેથી,તે “સંતુ “ કહેવાય છે .

ાં સુધી મન પોતાની મેળે જ પોતાનામાં જ સંતોષ પામતું નથી, યાં સુધી,એ મન આપદાઓ
(િવપિ ઓ-મુ કે લીઓ) ઉ પ કયા કરે છે .પણ સંતોષથી શીતળ થયેલું મન,
57

શુ ાન-સંબંધી “િવચારો” થી અ યંત ફુિ લત (આનંદમય) થાય છે .

જેમ,મેલા અરીસામાં મુખ નુ િતિબંબ બરોબર પડતું નથી,તેમ,સંતોષ િવનાના અને “આશા” ઓથી પરવશ
થયેલા,િચ માં (મનમાં) ાનનું િતિબંબ પડતું નથી.
જેના મનમાં સંતોષ પી સૂય ઉગે,અને જેનું મન “સંતોષ” થી સંતોષ પામે,
તે મનુ ય ભલે દિર (ગરીબ) હોય,તો પણ આિધ- યાિધ થી રિહત ચ વત રા જેવું સુખ ભોગવે છે .

આમ,જે,અ યંત સૌ ય અને સદાચારી પુ ષ,અ ા વસુઓને ઈ છતો નથી અને ા થયેલા,
સુખ દુ ઃખ ને ભોગ યા કરે છે ,-તે “સંતુ ” કહેવાય છે .
આથી, પુ ષે ય થી પોતાની મેળે (પોતે),પોતાનામાં જ અ યંત પૂણતા મેળવવી,
અને સવ પદાથ ની તૃ ણા છોડી દે વી,
કે જેનાથી-તેનું “મન” અને “બુિ ” શાંત થવાને લીધે,પોતાની મેળે જ અખંડ િ થરતા ને પામે છે .

જેમ રા ની પાસે ચાકરો (નોકરો) પોતાની મેળે જ (સેવા-કે -નોકરી માટે ) આવે છે ,
તેમ,સંતોષ થી પુ થયેલા,મનવાળા ની પાસે,મોટી-મોટી,િવિવધ સમૃિ ઓ પોતાની મેળે જ આવે છે .
હે,રામ,જે ઉ મ પુ ષ,આ જગતમાં ગુણવાન લોકો ને િ ય એવી “સંતુ તા”થી િવભૂિષત હોય છે ,
તે પુ ષને દે વતાઓ અને મહા-મુિનઓ પણ “બુિ ” થી ણામ કરે છે .

(૧૬) સ સંગ વણન

વિશ કહે છે કે -હે મહાબુિ માન,િવશેષમાં (વધારામાં) મનુ યોને આ સંસાર તરી જવામાં,
( ને ણનારા) સાધુ-મહા ાઓનો સત્-સમાગમ (સ સંગ) પણ બહુ ઉપકારક થાય છે .
જે મનુ ય મહા ાઓ ના “સંગ- પી-વૃ ” થી ઉ પ થયેલા, વ છ “િવવેક- પી-ફળ”ને,
સાચવી રાખે છે ,તેઓ મો ની સંપિ ના પા - પ થાય છે .

સાધુ-મહા ાઓ નો સ સંગ “બુિ ” ને અ યંત વધારનાર છે ,અને આિધઓને દૂ ર કરનાર છે .


સ સંગ થી “િવવેક- પી” ઉ મ દીપક ગટે છે ,અને સવ મ િવ ાંિત આપે છે .

જેમ દિર મનુ યને મિણ (ર ) દે ખાય તો તે ય કરીને તેને જોયા કરે છે , તેમ,
સમજુ મનુ યે િવ ાંિત પામેલા મહા ાઓ ને પરમ ય થી જોયા કરવા જોઈએ.
અને સંશયો (અ યાસ) થી રિહત થયેલા , -પદને ણનારા,તેવા મહા ાઓ ને સવ ઉપાયથી,
સેવવા (સ સંગ કરવો) જોઈએ,કારણ કે તેઓ સંસાર-સમુ માં તરવાના “સાધનો- પ” છે .

આ રીતે અ યાર સુધી બતા યા મુજબ-


“શમ-િવચાર-સંતોષ-અને-સ સંગ” એ સંસાર- પી સમુ ને તરવાના ઉપાયો બતા યા.
(૧) “શમ” એ પરમ-સુખ છે , (૨) ”િવચાર” એ પરમ- ાન છે ,
(૩) ”સંતોષ” એ પરમ-લાભ છે , અને (૪) “સ સંગ” એ પરમ-ગિત છે .

આ ચાર –શમ-િવચાર-સંતોષ-સ સંગ-એ સંસાર ને ભેદવાના િનમળ ઉપાયો છે .


જેમણે એનો અ યાસ કય હોય છે ,તેઓ “મોહ- પી-સંસાર-સમુ ” ને તરી ગયા છે એમ સમજવુ.ં
હે,રામ,આ ચારમાંથી જો એક નો પણ અ યાસ થાય તો-ચારે નો અ યાસ થઇ ય છે .
ચારમાં નો એક પણ ચારે ને ઉ પ કરનાર થાય છે ,માટે મનુ યે એ ચાર ને િસ કરવા સા ં ,
ય -પૂવક એક નો તો અવ ય આ ય કે અ યાસ કરવો જોઈએ.
58

જેમ,મો ં િવનાના વ છ સમુ માં વહાણો સારી રીતે ફરી શકે છે ,


તેમ,”શમ” થી વ છ થયેલા મનમાં િવચાર-સ સંગ અને સંતોષ-સારી રીતે વત શકે છે .
અને મનુ ય ને “ ાન- પી” મહામુ ય- સંપિ ઓ મળે છે .
આથી હે,રઘુનંદન,મન ને પુ ષાથ થી તીને,તેમાં (ઉપરના) એક ગુણ નુ તો સવદા-ય થી સંપાદન કરવું
જોઈએ. કારણકે - ાં સુધી “મન- પી-માતંગ” ને તીને (ઉપરમાં ના) એક-ગુણ ને પણ,
ધારણ કરવામાં આવતો નથી યાં સુધી ઉ મ ગિત મળતી નથી.
અને ાં સુધી,એ (ઉપરના) ગુણો નો સંપાદન કરવા તમારા મન નો આ હ થાય નિહ-
યાં સુધી તમે ભલે દે વ-ય -પુ ષ કે ઝાડ થશો-તો પણ –
“તમને ાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી” –એમ જ સમજવું.

મનુ યોના આ મોહકારી “વનમાં” “શુભ અને અશુભ-બે કાંઠાઓ વાળી –વાસનાઓ- પી નદી”
સવદા- બળ વેગે ય છે , આપણે ય કરી ને એ નદી ને જે કાંઠામાં (શુભ-કે અશુભ) નાખીએ,
તે કાંઠામાં જ તે વહે છે ,માટે જેમ તમારી ઈ છા હોય તેમ તમે કરો.

હે,ઉ મ,બુિ -વાળા રામ,ઉ મ એ છે કે -“મન- પી” વનમાં ચાલી જતી,પોતાની “વાસના- પ” નદીને
“પુ ષ- ય ” ના વેગથી (શિ થી) શુભ િકનારા ને અનુસરતી કરો કે જેનાથી,
તમે જરા પણ,તે (વાસના-નદી ના) અશુભ િકનારા ની કોરે (બાજુ ) તણાશો નિહ.

(૧૭) ંથ-િવભાગ

વિશ કહે છે કે -હે,રાઘવ, જેમ,રા જો િવવેકી હોય તો જ “નીિત-શા ”ની વાણી સાંભળવાને યો ય છે ,
તેમ,આ સંસારમાં ઉપર કહેલી રીતે
જેના મનમાં િવવેક ઉ પ થયો હોય તે મહા ા પુ ષ જ “ ાન” ની વાતો સાંભળવાને યો ય છે .

મૂખ ના સંગ થી રિહત થયેલો,િનમળ,અને મોટા મનવાળો,પુ ષ િનમળ “િવચાર’ ના ઉદય ને યો ય છે .


તમે સવ ગુણો ની અખંિડત લ મી થી સંપ છો,
તેથી હુ ં તમને આ જે મન ને મોહને હરના ં ,વચન કહીશ તે તમે સાંભળો.
આ “મો ” દે નારી “મો ોપાય” (મો નો ઉપાય) નામની “વેદ-તુ ય સંિહતા” બ ીસ હ ર ોક ની છે .

જેમ, કોઈ મનુ ય, જો ગતો હોય અને એની આગળ દીવો બળતો હોય,
તો તે દીવો તે મનુ યની ઈ છા,હોય કે ના હોય તો પણ તેને કાશ આપે છે ,
તેમ,આ ંથ, તેનો અ યાસ કરનાર ને તેની ઈ છા હોય કે ના હોય તો પણ મુિ આપે છે .

આ “સંિહતા” (યોગ-વિશ ) જો કોઈએ પોતાની મેળે જ અ યાસ કરીને (વાંચીને) સમ હોય કે -


કોઈ બી ના મુખે વણન કરતાં સાંભળી હોય –તો-ગંગા ,જેમ તરત પાપ-તાપ ની શાંિત કરી,
પરમ સુખ આપે છે ,તેમ,સઘળી ાંિત દૂ ર કરીને પરમ-સુખ આપે છે .
જેમ ર ુ (દોરડી) ને પોતાની નજરે જોવાથી (તે દોરડી સાપ નથી પણ દોરડી જ છે )
તેમાં થયેલી સપ ની ાંિત ટળી ય છે ,
તેમ આ સંિહતા નુ અવલોકન કરવાથી સંસારના દુ ઃખો ટળી ય છે .

આ સંિહતા (યોગ-વાિશ ) માં “યુિ -યુ અથ ” થી ભરેલાં વા ો વાળાં અને ે ાંતોવાળી,


કથાઓ (આ યાિયકો) વાળાં-જુ દાંજુદા છ કરણો છે .
59

તેમાં પહેલું “વૈરા ય- કરણ” છે .


જેમ,િનજળ દે શમાં પાણી રેડવાથી,ઝાડ-પાન વધે (થાય) છે , તેમ,”અ યાસ” થી “વૈરા ય” વધે છે .વળી,
જેમ,મિણ ને સારી રીતે લુછી નાખવાથી,મિણની શુ તા ઝળકી ઉઠે છે ,(ચમકી ઉઠે છે ),
તેમ,તેમ એ કરણ ના દોઢ હ ર ોકો નો “િવચાર” કરવાથી, દયમાં શુ તા ઝળકી ઉઠે છે .

વૈરા ય કરણ પછી એક હ ર ોકો નુ,ં અને યુિ ઓ ની રચનાથી સુંદર,


“મુમુ ુ” નામનું બીજું કરણ છે ,જેમાં મુમુ ુ મનુ યોના વભાવનું વણન કયુ છે .

તે પછી,ઘણાં ાંતો અને આ યાિયકાઓ વાળું, ીજું -“ઉ પિ ” કરણ છે .


કે જેમાં િવ ાનનું િતપાદન કયુ છે .તેમાં સાત હ ર ોકો છે .
ઉ પિ કરણમાં “હુ ં અને આ” એવા “ પ-વાળી-જગત-સંબંધી” ા ની,તથા, યોની,”િવિચ તા”
(ખરેખર) ઉ પ થઇ જ નથી,પણ “ ાંિત” ને લીધે તે ઉ પ થયેલી દે ખાય છે ,એ િવષે વણન કયુ છે .

એ કરણ સાંભળવાથી, ોતા (મનુ ય) આ સઘળાં જગતને પોતાની અંદર જ ક પાયેલું સમજે છે .
ા (જોનાર) અને ય ના પર પર અ યાસ (આરોપ) વાળું,અનંત ાંડો ના િવ તાર-વાળું,
અને યેક ાંડ માં “લોક-આકાશ-પવતો-વગેર-ે વાળું” જગત,
“કોઈ-અમુક રીતે” િન પણ (વણન) કરવાને અશ છે ,(એટલેકે કોઈ અમુક રીતે તેનું વણન શ નથી)

એ ઉ પિ , કરણ પછી,ચોથું “િ થિત” કરણ છે .


તેમાં ણ હ ર ોકો છે , અને,” ા અને ય ના મ” ને પામેલું “ ”
જે રીતે “ભો ય તથા ભો ા” પે િ થિત પામેલું છે ,તેવો
અને “જગત- પી” મ,જે રીતે વૃિ પા યો છે ,તેની રીતનું ઘણું વણન કયુ છે .

તે પછી પાંચ હ ર ોક નું પાંચમું “ઉપ-શમ” કરણ છે ,


તેમાં,”આ જગત,હુ ં ,તું અને તે” એવી રીતે ઉઠે લી ાંિત ( મ)જે કારથી શાંત થાય-તે કાર ક ો છે .
જે સાંભળવાથી વન-મુ થયેલા પુ ષનો જ મ-મરણ- પી સંસાર શાંત થઇ ય છે .

છ ું કરણ “િનવાણ કરણ” છે .જેમાં સાડા ચૌદ હ ર ોકો છે .


અને તે,” ાન- પી” મહાન પુ ષાથ ને આપના ં છે .એ કરણ યથાથ સમ યાથી,
“મૂળ-અિવ ા” નો પણ નાશ થાય છે .અને તેથી સઘળી “ક પનાઓ ની શાંિત”વાળું,
પરમ ક યાણ પ “િનવાણ” ( - પ) ા થાય છે .

પ થયેલા,એ “ વન-મુ ” પુ ષનાં કરોડો વાંડા માંના “એક- વાંડા”જેવી “અિવ ા (માયા) ના
“એકાદ-ભાગમાં” આ જગતનું સૌ દય વાસ કરીને રહે છે .
જે, “ યાપક-ચૈત ય- પ-પર ” ના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં
હ રો ાંડો ની રચનાઓ બનાવીને જુ એ છે . તે,”પર- - વનમુ ” ના “ વ- પ-ભૂત” જ છે .

આવા વનમુ થયેલા “મહા-મિત” (મહા-બુિ શાળી) પુ ષના દયની િવશાળતાનું માપ,
સકડો-કે લાખો,િવ ણુઓ,િશવ કે ા થી કરી શકાતું નથી.
કારણકે -સવ મ-“ - પ” થયેલા વન-મુ ના દય ની િવશાળતા અપાર જ છે .

(૧૮) ંથ ના ગુણ
60

વિશ કહે છે કે -જેમ,સા ં બીજ વાવવામાં આ યું હોય તો તેમાંથી,સા ં ફળ અવ ય ઉ પ થાય છે ,


તેમ આ સંિહતા ને વાંચવાથી અવ ય ાન ઉ પ થાય છે .સારો િવવેક ા થાય છે ,અને
પોતાની મેળે ધીરે ધીરે િવચાર કરતાં બુિ માં સં કાર ા થાય છે .

જેમ સારાં ને ો વાળો પુ ષ હાથમાં દીવો રાખે તો,તે રાિ માં,પદાથ ના આગળ પાછલા ભાગોને ણી શકે છે ,
તેમ બુિ માન માણસ આ ંથનો અ યાસ કરે તો તે સવ િવષયોના પૂવા-પરના સંબંધોને
ણી શકે છે .આ ંથનો િવચાર કરતાં બુિ ના લોભ તથા મોહ આિદ દોષો
ધીરે ધીરે સારી પેઠે ઓછા થતા ય છે .

હે,રામ,તમારે કે વળ બુિ માં િવવેકને ઢ કરવાનો અ યાસ રાખવો,કારણકે ,


અ યાસ િવના કોઈ િ યા,કોઈ પણ ફળ આપતી નથી.
આ ંથ ના અ યાસથી મન વ છ થઇ ને િ થર થાય છે .અને બુિ દીવાની પેઠે અ યંત કાશી રહે છે .
બાણો જેમ કવચ-વાળા મનુ યના મમ- થળોને કાપી શકતા નથી,તેમ દીનતા અને દાિર ય-વગેર ે
દોષોથી ભરેલા િવચારો -જગતનું િમ યા ત વ સમજનારા માણસોના િચ ો ને ભેદી શકતા નથી.

આ ંથના અ યાસ થી,પુ ષાથ-દૈ વ વગેરન ે ા સંશયો ટળી ય છે ,મોહ શાંત થતાં,િવવેક નો ઉદય થાય છે .
િવચાર કરનારા માણસને મનમાં સમુ ના જેવી ગંભીરતા,મે પવતના જેવી િ થરતા સાંપડે છે .
આમ,જેની સઘળી ક પનાઓ શાંત થઇ છે ,તે પુ ષનું વન-મુ -પણું ધીરે ધીરે પિરપાક પામે છે ,
વાણીથી તેનું (તેવા પુ ષ નું) વણન કરી શકાતું નથી.
આ ંથના િવચારથી,જડ પદાથ ની તૃ ણા િવનાનાં સૌ ય પુ ષો શાંત થાય છે ,શુ થાય છે ,
અને ઉંચા તથા અચળ વ માં િ થિત કરે છે .

આ ંથને સંપૂણ રીતે સમ શકે -વાંચી તેના યેક ોકનું િવવેચન કરવામાં આવે તો,
અનુભવ થશે કે -આમાં જે ક ું છે તે,સઘળું યુિ િસ છે .
વરદાન કે શાપના વચન ની જેમ કહી દીધું નથી.
આ શા - પ કા ય,શ દાલંકારો થી તરહ અથાલંકારો થી શણગારેલું છે ,રસમય છે ,
સુંદર ાંતો થી િસ છે ,અને સમજવું સહેલું છે .
જેને પદો નું અને પદો ના અથ નું થોડું -ઘણું ાન હોય છે તે,પુ ષ
પોતાની મેળે જ આ ંથ ને સમ શકે છે ,
પણ આમાં જે “ત વ” છે તે ણવા પંિડતના મુખથી સાંભળવો જોઈએ.
આમ આ ંથ ને સાંભળવામાં આવે,િવચારવામાં આવે અને સમજવામાં આવે,તો
મનુ ય ને મો ની ાિ માં તપની, યાનની કે જપ વગેર ે કશાની યે અપે ા રહેતી નથી.

આ ંથ ના ઢ અ યાસથી િચ સં કારી થાય છે , પાંિડ ય ા થાય છે ,અને “હુ ં અને જગત”


એવા કારનો “ ા તથા ય” પી ં દો નો િવનાશ થઇ,અને શાંિત ા થાય છે .
જેમ સપના િચ ને - િચ પે ણવાથી તે સપ ભય આપનાર થતો નથી,
તેમ,જગત- પી સપ ને (િચ - પે-ખોટો) ા પછી,તે (સંસાર) સુખ-દુ ઃખ ને આપનાર થતો નથી.

ફુલ કે પાંદ ડાં ને મસળવા હાથ ચલાવવા પડે છે ,


પણ સંસાર ને મસળવા માટે કે વળ બુિ નું જ કામ છે .બી કોઈ અવયવનું નહીં.
સુખદાયી આસન પર બેસવું,જેવા મળી આવે તેવા ભોગો ભોગવવા અને સદાચારથી િવ હોય
તેવા કાય ન કરવાં,દે શકાળ ને અનુસરીને બનતા સ સંગ થી,સુખ-પૂવક શા ોનો સૂ મ િવચાર કરવો,
આ માણે, સંસારથી શાંિત આપનારો પરમા ા નો સા ા કાર થાય છે
61

અને જેનાથી (સા ા કાર થયા પછી),ફરીવાર “યોિન- પી” યં માં દબાવું પડતું નથી.

હે,રામ,હવે હુ ં ,અ યંત બુિ -વાળાઓ ના ાણ- પ અને ાન નો િવ તાર કરના ં આ “શા ” કહુ ં છું
તે તમે સાંભળો. થમ તો એ શા ને કઈ રીતે સાંભળવું અને કઈ રીતે તથા
કઈ પિરભાષા થી તેને િવચારવું તે હુ ં કહુ ં છું.તે સાંભળો.

“જોવામાં આવેલા પદાથથી” –“અનુભવમાં નિહ આવેલા પદાથ” ને જે સમ વવામાં આવે છે તેને
િવ ાનો “ ાંત” કહે છે .તે ાંતો થી બોધ સમજવામાં કે ટલીક સુગમતા રહે છે .
હે,રામ જેમ,રાતે,દીવા િવના ઘરમાં રાચ-રચીલા ની ખબર પડતી નથી,
તેમ, ાંતો િવના અપૂવ િવષય નો યથાથ બોધ થતો નથી.

હુ ં તમને અહીં જે જે ાંતો થી તમને સમ વીશ તે તે ાંતો ને તમારે ઉ પ થયેલાં અને


જેથી (તે ઉ પ થયેલા હોવાથી) તેને ખોટાં સમજવા.
મા એ ાંતો થી તમારે જે ેય ( ) સમજવાનું છે તેને જ િન ય-સ ય અને સાચું સમજવુ.ં
ના ઉપદે શમાં તમને જે ાંતો કહેવામાં આવે તેમાંથી એક-અંશ ની સરસાઈ લેવી,
પણ સઘળાં અંશો ની સરસાઈ મેળવવાનો આ હ રાખવો નિહ.
માટે અહીં ને સમજવવા માટે જે ાંત આપવામાં આવે તે ાંત ને તમારે
“જગતની અંદરનું અને વ -સંબંધી પદાથ “ ના જેવું જ સમજવું.

અને આ માણે પિરભાષા ણી રાખવાથી “િનરાકાર માં સાકાર ાંત કે મ લાગુ પડે?”
એવી મૂખ લોકોની “તાિકક-શંકાઓ” નો અવકાશ જ રહેશે નિહ.

જેમ ત અવ થા ની “ક પનાઓ” એ વ અવ થામાં કે ટલુંક (કોઈ સમયે) કામ કરે છે ,


તેમ, યાન-વરદાન-શાપ-ઔષધ –વગેર ે વ ની “ક પનાઓ”
ત અવ થા માં કોઈ સમયે ફળ દે તી જોવામાં આવે છે .
જગત ની િ થિત જ એવી છે કે તેને ત અને વ ના ાંતો અપાય છે ,અને તે યથાથ જ છે ,
માટે તાિકક લોકો જે કહે છે કે “ ત અને વ ને સરખાં કે મ ગણાય?” તેવા ો ના કરતાં,
તેની પિરભાષા (મૂળ મુ ો) જ સમ ને ાંતો ને છોડી દે વાં જોઈએ.

“મો ના ઉપાય પ” ંથો ના રચિયતાઓ એ જે જે ંથો ર યા છે ,તે તે ંથોમાં,


“સા ય” એવા “ ” વ પ ને સમ વવા જે જે ાંતો આ યાં છે તેમાં પણ તેવી જ
( વ અને ત અવ થાના ાંતો ના જેવી જ) યવ થા રાખવામાં આવી છે .

વેદમાં અને શા ોમાં જગતનું “ વ -સમાન-પણું” સમ વવામાં આવે છે ,


પણ આ વાત સમ ને આ જ વાત બી ના ગળે ઉતારવી તરત જ શ બની શકે તેમ નથી.
કારણ કે પોતે સમજવા કરતાં ( ભલે તે કોઈ પણ રીતે સમ ય પણ)
બી ને સમ વવામાં વાણી નો મ (અથવા તો લખવાનો મ) બરોબર ગોઠવવો પડે છે .

જગત “ વ ની ક પના જેવુ”ં અને “માનિસક પૂ માં ક પેલા પદાથ ” વગેર ે જેવું જ છે .
માટે જગતના િવષયમાં આ જ ાંતો લાગુ પડે છે બી ં નિહ.
જેમ,માટી,એ ઘડા-વગેરને ું “કારણ’ છે ,
તેમ,” ” એ સ યમાં કોઈનું (કશાનું) પણ “કારણ” ના હોવા છતાં-
બોધ ની અનુકૂળતા માટે “ ” ને માટી-વગેરન
ે ી ઉપમા ( ાંત તરીકે ) આપવામાં આવે છે .
62

(એટલે જે સમજવાનું છે તે-સમ ને આ ાંત ને પકડી રાખવું જોઈએ નિહ)

આવી “ઉપમાઓ” માં ઘણા પિર મો કરવા છતાં પણ,બધા જ “અંશો” ની


સમાનતા-વાલી મળી શકતી નથી.
માટે બુિ માન પુ ષે,બોધ ની અનુકૂળતા સા ં ,આપેલા આવા ાંતો યે િનિવવાદ થઇને,
“ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તે)માં એક અંશ થી,
“ઉપમાન” (જેની ઉપમા આપવામાં આવી છે તે) ના સા ય (સરખા-પણા) નો વીકાર કરવો.

“આ મિણ એ દીવા જેવો છે ” એવી ઉપમા કે ાંત જયારે આપવામાં આવે છે યારે,
યાં પણ દીવાની મા ભા ( ોત) નું અને મિણ નું સરખાપણું માનવામાં આવે છે ,
પણ,એ સરખાપણા માં દીવાના “કોિડયા-તેલ-વાટ-વગેર ે નો સરખામણી માં ઉપયોગ થતો નથી.

જેમ દીવો એ મા “ ભા ( ોત)” ના, (કે જે ભા-દીવા નો અંશ છે -તેના)


સરખાપણા થી મિણ ના વ પ ને સમ વે છે ,
તેમ,સઘળી “ઉપમા”ઓ “એક અંશ”ના સા ય થી જ
“ઉપમેય” (જેને ઉપમા આપવામાં આવી છે તે) ના વ પ ને સમ વે છે .
આવી જ રીતે,બધી જ ઉપમાઓ (અને ાંતો)
“એક અંશ” ના સા ય થી (સરખાપણાથી) “ઉપમેય” ના વ પ ને સમ વે છે .

આમ, ાંત ના એકાદ અંશથી સા ય (સરખાપણા) ને લઈને સમજવાનું હોય,અને (આમ)


તે જો સમ તું હોય તો,તે ાંત નો વીકાર કરીને શા ોના મહાવા ોના અથ નો િનણય કરવો,
પણ, કુ -તાિકક-પણું (ખોટી રીતે તક દોડાવીને) રાખીને,એવા ખોટા તક થી અને અપિવ િવક પોથી,
શા ોમાં બતાવેલ તથા,તેમના અનુભવો નુ,ં ખંડન કરીને તેમના પુ ષાથ ને ધ ો પહોંચાડવો નિહ.

વેદાંત-શા સંસાર નો યાગ કરાવના ં છે ,


તેથી તેની વાતો,”વેરી” (દુ મન) ની વાતો જેવી અિ ય લાગે છે .
બી ં (અમુક) શા ો પંચ (સંસાર) માં વૃિ કરવાનારાં હોઈ તેમની વાતો મીઠી લાગે છે .
પરં ત,ુ હે,રામ, તો અમે િન ય કય છે કે -વેરી (દુ મન) ની વાત પણ, જો,
“િવચાર થી ( નો) અનુભવ કરાવનારી હોય” તો તેનો વીકાર કરવો-અને
ીની (મોહક યિ ની) વાત પણ, જો “વેદો પુ ષાથ ને કરનારી હોય” તો
તેને બકવાદ- પ ( યથ) જ સમજવી.

હે,રામ,અમારી બુિ (વાત કે િસ ાંત) એવી છે કે -જે- વન-મુિ (શુભ) આપનાર છે .


અને તેથી તે (અમારી) બુિ થી “અપરો અનુભવ” કરવાનારો પરમ પુ ષાથ મળે ,એવી,
સઘળાં અ યા -શા ો ની “એક-વા તા” અહીં કહી છે .
માટે ,વેદ િવ કે વળ પોતાના તક થી જ પુ થયેલાં બી શા ો થી જે બની શકે નિહ,
તેવો,અપરો -અનુભવ (સા ા કાર) કરાવનારો પરમ પુ ષાથ એ જ,
અમારા (આ) મતમાં “ માણ” (િસ ાંત) છે .

(૧૯) ાંતો નો અથ અને પરમ-ત વ નું શોધન

વિશ કહે છે કે -જે અંશ નું િવશેષ કરીને િતપાદન કરવું હોય,તે “અંશ” થી જ ઉપમાનો માં
(જેની ઉપમા આપવામાં આવે છે તેનું) સરખાપણું લેવામાં આવે છે .પણ જો,
63

“સવ અંશો” થી સરખાપણું લેવાનું હોય તો પછી,ઉપમાન (જેની ઉપમા આપવામાં આવે છે તે)
અને ઉપમેય (જેને ઉપમા આપવામાં આવે છે તે) માં ભેદ જ શું રહે?

ાંતો થી અિ તીય એવા આ ા નું િન પણ કરનારાં શા ો નો અથ સમજવામાં આવે છે .અને


તે ાંતો થી પ જણાયેલા “ - વ પ” થી અ ાન અને અ ાન ના કાય ની શાંિત થાય છે .
અને આ જે શાંિત- પી “િનવાણ” થાય છે -તે જ ાંતો નું ફળ છે .

આથી ાંતોમાં અને િસ ાંતોમાં અનેક વાંધાઓ ઉઠાવવાનું માંડી વાળવું,અને,


ગમે તે યુિ થી પણ મહાવા ો ના (જેમ કે –ત વમિસ) અથ સમજવામાં જ લ રાખવું.

હે રામ, વન માં શાંિત જ પરમ ક યાણ પ છે .માટે તેને િસ કરવામાં ય રાખો.


મા , ાંતો (અને િસ ાંતો) િવષે િવચારવાનું કોઈ યોજન નથી,
સઘળી રીતે મળતાં ના આવે,પણ કોઈ એક રીત (અંશ) થી પણ મળતાં આવીને,ધારેલું કામ પાર પડે,
એવાં ાંતો થી (ઉપમાનોથી અને ઉપમેયથી) મા “બોધ” ની સગવડતા માટે કરવામાં આવે છે .

ાં સુધી,િચ માં “પુનરાવૃિ થી રિહત” એવી “સાતમી-ભૂિમકા” નામની શાંિત- પ િવ ાંિત સારી રીતે મળે ,
યાં સુધી,સમજુ પુ ષે પોતાને મળતા સમયમાં સ સંગ,સમાગમ,શા વણ-વગેર ે સાધનોથી,
બુિ થી િવચાર કયા કરવો,અને આમ, િવ ાંિત પામેલા અને સંસાર- પી સમુ માંથી પાર ઉતરેલા,
ગૃહ થ કે સ યાસી ને આ લોકમાં કે પરલોકમાં કરેલાં કમ નું ફળ થતું નથી,તેવી જ રીતે ,
કમ નિહ કરવાથી દોષ પણ લાગતો નથી.તે િવ ેપ-રિહત રહે છે , અને તેને પછી,
ુિતઓ કે મૃિતઓનો પિરચય રાખવાનું કશું કામ નથી.

આ રીતે, ાનના િવષયને યથાથ રીતે મનમાં ઉતારવા સા ં , ાંતો નું,(ઉપમાનો અને ઉપમેય નું)
એક અંશ થી સા ય (સરખા-પણું) લેવું,પણ સઘળાં અંશો મેળવવાનું દોઢ-ડહાપણ ડહોળવું નિહ.
દોઢ-ડહાપણ માં યાકુ ળ થયેલા એવા,દોઢ-ડા ાને,યો ય કે અયો ય નું ભાન રહેતું નથી,
માટે હે,રામ, તમારે દોઢ-ડહાપણ કરવું નિહ,અને જે સમજવાનું છે તે-
ગમે તે યુિ થી સમ લેવાનો આ હ જ રાખવો.

દયમાં “ યાપક-ચૈત ય” ( ) નો અનુભવ આવવા છતાં,જે પુ ષ તેમાં કુ તક કયા કરે છે તેને


દોઢ-ડા ો કહેવાય છે .અને આવો મૂખ મનુ ય અિભમાનમાં ઉડીને ક પનાના અંશોથી, ાન માં ખોટા
વાંધા ના યા કરે છે ,અને તે મનુ ય પોતાના મનના િનમળ બોધને મિલન (ગંદો) કરી નાખે છે .

હે,રામ, હવે હુ ં તમને એક મુ ય “ માણ- પ- ય -ત વ” કહુ ં છું તે તમે સાંભળો.


જેમ સઘળાં જળો સમુ માં િવ ાંિત પામે છે (સમુ માં મળી ય છે )
તેમ,સઘળાં માણો એ મુ ય માણ (સ ય- ાન-આ ા-પરમા ા- ) માં િવ ાંિત પામે છે .
સઘળી ઇિ યોને સ ા તથા ફુરણ આપનાર જે “મુ ય અખંિડત-સ ય- ાન” િવ ાનોમાં િસ છે ,
તે જ અનુભવ થી િસ એવું “ ય ત વ” કહેવાય છે .
યવહાર ની દશામાં એ જ આપણો “ વ” (આ ા) કહેવાય છે .
અને “હુ ં ” એવી તીિત ને લઇ ને તે “ માતા” ( માણ થી ણનાર) કહેવાય છે .

વળી,તે જ “ ય ત વ” જયારે બહારનાં આવરણોનો લઈને “િવષય- પે” ગટ થાય છે -


યારે તે ઘટાિદક (ઘડો-વગેર)ે પદાથ કહેવાય છે .
જેમ,વાયુ થી જળ માં તરં ગ ઉ પ થાય છે ,તેમ અનેક કારના મો ને ઉ પ કરનારા
64

“સંક પ-િવક પ” ને લીધે તે જ ( ય -ત વ) “જગત- પે” (સંસાર- પે) ફૂર ે છે .(ઉ પ થાય છે )

એ -ત વ ( ય -ત વ) એ-કોઈનું કે કશાનુ-ં પણ “કારણ” નથી, છતાં સૃિ ના આરં ભમાં,


સૃિ - પે ફૂરીને,સૃિ ના કારણ- પ થયેલ છે .એટલે કે પોતે જ પોતાના કારણ- પ થયેલ છે .

એ“ ” કોઈનું પણ “કારણ” નથી,છતાં પણ વનું કારણ છે ,એમ માનવામાં આવે છે ,પણ,


એ વ તો-અ ાનથી (અિવ ાથી) બનેલો છે ,એટલે વા તિવક રીતે, એ વ નું કારણ નથી.
જેમ, ,એ અિવ ા (માયા) ને લીધે “ વ- પ” થયો છે ,
તેમ, કૃ િતથી (માયાથી) તે “જગત- પે” (સંસાર- પે) ગટ થયેલો છે .

“ ાન-દશા”માં (જયારે ાન થાય છે યારે) તે “ ” જ સા ા કાર- પ થાય છે .


ને પોતાથી ઉતપ થયેલા પોતાના શરીર (જગત-સંસાર) નો નાશ કરીને,તુરત જ
પોતા ( વ-આ ા) ને પરમ- યાપક- ય - પ (પરમા ા- પ) કરે છે .
આમ, વ જયારે (પરમા ાના) સા ા કાર થી (સંસાર નો નાશ કરી) “આ ાકાર” થાય છે ,
યારે કોઈ શ દ થી કહી શકાય નિહ તેવા “પરમ- વ- પ” થી રહે છે .

પોતાની બુિ ની,ઇિ યોની,અને કમ ની સાથે િ યા-રિહત થયેલું મન જયારે શાંત થાય છે ,
યારે તે પાછું ઉઠતું નથી (પાછું અશાંત થતું નથી) અને જેને લીધે,
તેવા વન-મુ ને કરેલાં કમ થી કશું ફળ થતું નથી,
કે કમ નિહ કરવાથી કશો દોષ ા થતો નથી.

િવષયો નું ફુરણ નિહ રહેવાથી,મન જયારે શાંત થઇ યછે , યારે,


કમિ યો, એ “બંધ પડેલા યં ” ની માફક, કમ-વગેર ે માં વતતી નથી.
આમ,”મન- પી-યં ” ના ચાલવામાં િવષયો નું ફુરણ એ જ “કારણ” છે
એવો િવ ાનો નો િન ય છે .

ઇિ યોના અને મનના િવષયો થી ખીચોખીચ ભરેલું જગત “ ” માં જ રહેલું છે .


શુ અને સવ ના અિધ ાન- પ, , જયારે (માયાને લીધે) જગત- પે દે ખાય છે ,
યારે તે ણે ઉ પ થયું હોય અને ણે,િદશા,કાળ,બા -પદાથ તથા માનિસક પદાથ -વગેર-ે
અપાર દે હો વાળું થયું હોય તેમ જણાય છે .

“ ય” પે ભાસતા દે હ-વગેર ે ને જોઈને “એ મા ં વ પ છે ”


એમ મોહથી,જો સમ લેવામાં આવે તો,એ જ –“પર- ” વ- પ થઇ ય છે .!!!
એટલે કે ાં જેવી રીતે જે “ પ” એ “ ય- પ” થયું હોય,
યાં તે “પર- ” પણ તેવી જ રીતે દે ખાય છે .
એ સવા ા ( ) ાં જેવી રીતે ઉ લાસ પામે છે , યાં તરત તેવી જ રીતે રહે છે ,
અને ણે ય- પ થઇ ગયેલ હોય તેમ કાશે છે .
તેના સવા ક –પણા ને લીધે,તેનામાં “ ા અને ય-પણું “ આ યું હોય એમ લાગે છે .

પણ વા તિવક રીતે તો તે ા-પણું અને ય-પણું બંને િમ યા (ખોટું ) છે ,કારણકે ,


ય-િવના ા હોતો નથી,અને ા િવના ય હોતું નથી.
આમ,આ માણે સઘળાં કાય િમ યા છે .માટે -“ ” એ કોઈનું કારણ નથી-એ િસ થાય છે .
સવ ને સ ા તથા ફુરણ આપનાર,એ “ ય ” જ છે
65

અને અનુમાન-વગેર,ે સવ-“ માણો” તેના “અંશ- પ” છે .

હે,રામ,પૂવ પોતે જ કરેલ “ય ” માં “દૈ વ” ની ક પના કરીને,


પુ ષો તે ( ) ની ઉપાસના કરે છે ,
પણ,વીર-પુ ષો તો,તે “દૈ વ ની ઉપાસના કરનારા પુ ષોએ માનેલા”
“દૈ વ” શ દ ના અથ ને,દૂ ર છોડી દે છે ,
અને “પર- - પ” ઉ મ પદને પોતાના “પુ ષાથ” થી પોતાનામાં પામે છે .

એટલે (આમ) ાં સુધી,તમને પોતાની મેળે જ


શુ અને અનંત- પ “પર- ” નો,“સા ા કાર” થાય નિહ,
યાં સુધી,તમે આચાય ની પરં પરાના સ ય અને ઉ વળ મત- માણે,િવચાર કયા કરો.

(૨૦) બુિ ના કાર અને મહા-પુ ષ ના લ ણ

વિશ કહે છે કે -પુ ષાથ કરીને, મહા ાઓના સમાગમથી,તથા યુિ -વગેરથ ે ી,
પોતાની બુિ ને વધારવી,અને તે પછી,મહાપુ ષો ના શમ-વગેર ે ગુણોને પોતાનામાં મેળવીને,
પોતાનામાં જ મહાપુ ષ-પણું મેળવવું જોઈએ.

આ જગતમાં જે પુ ષની પાસે જે ગુણ અિધક હોય,


તેની પાસેથી તે ગુણ શીખીને,“િવચાર-શિ ” ને વધારવી.
હે,રામ,શમ-વગેર ે હોવાથી જે ગુણવાન-પણું છે તે જ મહાપુ ષ-પણું છે .અને,
યથાથ ાન િવના એ મહાપુ ષ-પણું િસ થઇ શકતું નથી.

ાનથી શમ-વગેર ે ગુણો શોભે છે અને શમ-વગેર ે ગુણોથી ાન શોભે છે .


સદાચાર થી ાન ની વૃિ થાય છે અને ાનથી સદાચાર ની વૃિ થાય છે .એટલે,
ાન અને સદાચાર એ પર પર ને વધારનાર છે .માટે ,
બુિ માન,પુ ષે,શમ અને સૂ મ બુિ -વગેર ે થી ઢ થયેલા પુ ષાથ ના મ વડે,
ાન અને સદાચાર નો અ યાસ કરવો.
હે,રામ, ાં સુધી, ાન અને સદાચાર નો સાથે અ યાસ થાય નિહ, યાં સુધી,
પુ ષને તેમાંનો એક પણ ગુણ િસ થતો નથી.

અકતા છતાં,લોકો ને કતા –લાગતો તૃ ણા-રિહત પુ ષ,જયારે,


ાન નો અને સદાચારનો અ યાસ કરતો હોય છે , યારે,તેનું અ ાન ને ટાળવાનું કામ થવાની
સાથે સાથે,તેને પરમ-પદ ની ાિ નો પણ આનદ થાય છે .

હે રઘુનંદન,આમ મ તમને “સદાચાર”નો મ ક ો,


હવે તેવી જ રીતે હુ ં “ઉ મ- ાન”ના મ નો ઉપદે શ કરીશ,
બુિ માન પુ ષે,યશ ને વધારના ં ,આયુ યમાં સુખ આપના ં ,ને પરમ પુ ષાથ- પ ફળ આપના ં ,
આ ઉ મ શા ,યથાથ કહેનારા “ત વ-વેતા” ના મુખથી સાંભળવુ,ં

જેમ મેલું પાણી, િનમળી (નામની વન પિત) ના રજ-ના સંબંધથી,આપોઆપ જ િનમળ થઇ ય છે ,


તેમ તમે પણ િનમળ બુિ થી આ શા નું વણ કરીને,
પોતાની મેળે જ પરમ-પદ ને ા થશો.
66

સાધનો (શમ-વગેર)ે ની સંપિ મેળવીને મનન કરનારા પુ ષનું મન,


આ ણવા યો ય વ તુને ા પછી,પરમ-પદ ને ઈ છતું ન હોય તો પણ,
પરવશ થઈને તે પરમ-પદ ને પામે છે .
કે મ કે ,અ ાન નો તથા તેના કાય નો નાશ કરીને, ત થયેલી,
એ “અખંિડત-ઉ મ-વ તુ” ાન ને આધીન હોવાથી,મન ને કદી પણ યજતી નથી.

મુમુ ુ- કરણ-સમા
67

(૩) ઉ પિ કરણ-અનુ મિણકા

(૧) ાનથી જ મો થાય છે ,કમ કે યોગ થી નિહ (૩૧) પ રા નું અંતઃપુર-શૂર પુ ષનાં લ ણો-સ થયેલું સૈ ય
(૨) આકાશજ -નામના-ત વવેતા ા ણ ની કથા. (૩૨) યુ કરવાને ઉભેલી બે સ સેનાઓનું વણન
(૩) મનના સંક પ થી થયેલું જગત િમ યા છે . (૩૩) બે સૈ ય ના સં ામ નું વણન
(૪) સાંજ,રાિ અને ભાત નું વણન અને ઉપદે શ નો ારં ભ (૩૪) લોકો ની ઉિ ઓ થી યુ ના ચમ કારો નું વણન
(૫) જગત તથા મન નું મૂળ ત વ (૩૫) યુ નું વણન
(૬) ાન થી આ - વ પ ની ાિ તથા ાન નાં સાધનો નો મ (૩૬) ં યુ નું વણન તથા સહાયક રા ઓ અને દે શો નાં નામો
(૭) જગતના મૂળ- પ પરમા ા નું િન પાિધક ત વ (૩૭) ં યુ માં યો ાઓનો જય અને પરાજય નું વણન
(૮) ઉ મ શા ો ના વણ થી ત વ- ાન થાય છે (૩૮) યુ થી િનવૃત થતી સેના અને રણભૂિમનું વણન
(૯) વનમુ ના લ ણ અને આ ા નું વ પ (૩૯) સૂયા ત,સં યાકાળ અને રણભૂિમ નું િબભ સ વણન
(૧૦) ના લ ણમાં શંકા અને તેનું સમાધાન (૪૦) સૂ મ-દે હ નું િન પણ
(૧૧) જગતની સ ા અિધ ાન ની સ ા થી જુ દી નથી. (૪૧) િવદુ રથ ના વંશ નું અને સર વતીએ આપેલ આ બોધ નું વણન
(૧૨) અ યારોપ (આરોપણ) અને અપવાદ (૪૨) અ ાન દશામાં વ ની સ યતા
(૧૩) " " ને " વ" ભાવ ની ાિ (૪૩) િવદુ રથ ને વર દાન -સૈ ય નું આ મણ ને નગરનું સળગવું
(૧૪) ની સ ા નું વણન (૪૪) િવદુ રથ નું યુ માટે નીકળવું અને લીલાના ત વ નું વણન
(૧૫) મંડપ આ યાન-પ રા અને તેની ી લીલા નું વણન (૪૫) વો પોતાના સંક પ માણે ફળ પામે છે
(૧૬) લીલારાણી ની તપ યા અને સર વતી નું સ થવું. (૪૬) સૈ યનુ,ં રણભૂિમમાં વેશનું અને યુ નું વણન
(૧૭) નવીન અને ાચીન સૃિ -એ -મનોિવલાસ મા છે . (૪૭) િસંધુરા સાથે નું યુ અને રણભૂિમ નું વણન
(૧૮) લીલા અને સર વતી નો સંવાદ-બંને સૃિ માં સમાનતા (૪૮) િવદુ રથ અને િસંધુરાજ નો સં ામ-જુ દા જુ દા અ ો નું વણન
(૧૯) વિશ નામના એક ા ણ નું ાંત (૪૯) પવતા ,વ ા , ા તથા િપશાચા નું વણન
(૨૦) લીલા ના પૂવ-જ મ ની ઢતા (૫૦) િવદુ રથ રા નું મરણ
(૨૧) સર વતી અને લીલા નો સંવાદ (૫૧) રા િવનાના દે શની ભયાકુ ળ દશા અને પુનઃ વ થતા
(૨૨) વાસનાઓ ને ઓછી કરવાનો ઉપાય અને અ યાસ (૫૨) િવદુ રથ રા નું મરણ,સંસાર નું િમ યાપણુ,ં લીલા નું વાસનાપણું
(૨૩) સર વતી અને લીલા નું ાન-દે હ થી આકાશમાં ગમન (૫૩) લીલા નો માગ-પિતની ાિ -અને અ ાનથી આકાશગમનમાં
(૨૪) િવિચ તા અને િવલાસો થી ભરપુર આકાશ નું વણન િતબંધ.
(૨૫) સમુ ો. ીપો અને ાંડના આવરણ- પ ભૂમંડળનું વણન (૫૪) મરણ નો મ-કમના આચરણ થી ભોગ તથા આયુ ય નું માણ
(૨૬) લીલા ને પોતાના ઘરમાં વજનો નું દશન થયુ.ં (૫૫) વો ની િવિચ ગિત
(૨૭) લીલા ને ાન થી પોતાના પૂવ જ મો નું મરણ થયું (૫૬) વાસનાથી રા નું યમપુરીમાં જવું અને યાંથી પાછા આવવું
(૨૮) ય નું િમ યાપણું અને પવત તથા પહાડી ગામનું વણન (૫૭) બી લીલા નું દશન અને વ -િવચાર
(૨૯) લીલા ને પૂવ-ચિર ો નું મરણ અને પુનઃ આકાશગમન (૫૮) પ રા નું સ વન થવું
(૩૦) લીલા એ િચદાકાશ માં અનંત-કોિટ ાંડો દીઠાં (૫૯) પ રા ના પુનજ વન થી નગરમાં થયેલો ઉ સવ અને
વન-મુિ
(૬૦) કાળ નું િવષમ-પણું
68

(૬૧) સંસાર ની અસ યતા (૯૧) સવ કં ઈ મનનો િવલાસ-મા છે


(૬૨) િનયિત ( ાર ધ) ની શિ નું વણન (૯૨) મન ની અિચં ય શિ
(૬૩) શિ અને શિ માન નો અભેદ (૯૩) િવ ો પિ નો મ
(૬૪) ભોકતા ને વ-પણું (૯૪) બાર તના વો નું વણન
(૬૫) મનથી ઉ પ થતું ત ૈ અને બોધ થી મનનો નાશ (૯૫) અ ાની ને ાન થવા માટે -કમ અને કતાની-એક સમયે ઉ પિ નું
(૬૬) ઈ છા- યાગથી અને બોધથી અ ાન-યુ મન નો નાશ થાય છે વણન
(૬૭) વ નું યિ વ પે વણન (૯૬) મન ના વ પ નું વણન
(૬૮) કકટી રા સીનું આ યાન (તેણે કરેલું ઉ તપ) (૯૭) આકાશ ય નું વણન
(૬૯) કકટી રા સીને ાનું વરદાન (૯૮) િચ ા યાન-વન નું વણન
(૭૦) કકટીનું સૂચી (સોય)- પ થવું તથા તેનાં કમ નું વણન (૯૯) િચ ા યાન નો િસ ાંત
(૭૧) કકટી રા સી નો પ ાતાપ (૧૦૦) સવ શિ વાળું છે તથા બંધન અને મો અ ાન થી જ છે
(૭૨) કકટીએ પુનઃ તપ કયુ અને ઇ ને આ ય થયું (૧૦૧) બાળક-આ યાિયકા
(૭૩) વાયુ-દે વતાએ કકટી રા સી ની શોધ કરી (૧૦૨) અહં કાર અને સંક પના નાશ નો ઉપાય
(૭૪) કકટી (સૂિચકા કે સોય) ને થયેલું ાન (૧૦૩) અિવવેકી મનથી થતા અનથ નું વણન
(૭૫) કકટી રા સીને પૂવ દે હની ાિ (૧૦૪) લવણા યાન-ઇં ળથી લવણ-રા ની થયેલ િ થિત
(૭૬) કકટી નું તપમાંથી િનવૃ થવું અને ભીલના દે શમાં જવું. (૧૦૫) લવણરા નું મોહ થી વ થ થવું
(૭૭) રાિ નું તથા ભીલના રા અને તેના ધાન નું વણન (૧૦૬) રા નું વૃતાંત-ચંડાળ ક યા સાથે િવવાહ
(૭૮) રા તથા મં ી ની સાથે રા સી નો સંવાદ (૧૦૭) ચંડાળ-દશામાં રા એ ભોગવેલાં દુ ઃખ નું વણન
(૭૯) કકટીએ રા અને મં ી ને પૂછેલા ૭૨ ો (૧૦૮) દુ કાળ થી થયેલી દે શ ની દુ દશાનું વણન
(૮૦) મં ીએ ો ના ઉ ર આ યા. (૧૦૯) પુ ના દુ ઃખ થી રા નું િચંતામાં પડવું અને બોધ
(૮૧) રા એ બાકીના ો ના ઉ ર આ યા. (૧૧૦) મન નો વૈભવ અને તેની શાંિત
(૮૨) રા અને રા સી નો નેહ તથા રા સીનું ભોજન (૧૧૧) િચ ને તવાનો ઉપાય અને ચૈત ય સાથે એકા તા
(૮૩) કં દરા દે વી ની થાપના (૧૧૨) િચ - ય ના ઉપાય અને વાસના- યાગ નું વણન
(૮૪) કકટી-નામ થવાનું કારણ અને આ ાંત ની ઉપયોિગતા (૧૧૩) ત વ-બોધ નું વણન
(૮૫) ા અને એક સૂય નો સમાગમ (૧૧૪) અિવ ા- ય નો ઉપાય
(૮૬) ઇ દુ નામના ા ણ ની કથા (૧૧૫) લવણ-રા ને પડેલી આપિ નું કારણ
(૮૭) ઇ દુ ા ણ ના દશ પુ ો નો ા-ભાવ (૧૧૬) યોગ-ભૂિમકા કહેવાનો ારં ભ
(૮૮) ઐ દવોપા યાન ની સમાિ (૧૧૭) સાત- કાર ની અ ાન-ભૂિમકા નું વણન
(૮૯) ઇ તથા અહ યા નું આ યાન-મન નો ઢ િન ય (૧૧૮) સાત કાર ની ાન-ભૂિમકા નું વણન
(૯૦) દે હનો નાશ થતાં પણ માનિસક ભાવનાનો નાશ થતો નથી. (૧૧૯) સ ય વ તુ ની ઢતા માટે -સુવણ અને વીંટી નું ાંત
(૧૨૦) લવણ-રા ના સંબંધમાં ચાંડાલી નો િવલાપ
(૧૨૧) લવણ-રા ના મન નું સમાધાન
(૧૨૨) ાન-ભૂિમના ઉદય નો મ
69

(૧) ાનથી જ મો થાય છે ,કમ કે યોગ થી નિહ

વિશ કહે છે કે -" - પ" -(એવો) -" -વેતા" જ -


મહાવા ો થી ા થયેલા,બોધ- પી કાશથી પૂણ- વ- પે કાશે છે .
કારણ કે આ જે ય-પદાથ- પ જે જગત છે તે- વ ની પેઠે આ ામાં જ ગટ થયેલું છે .

જે કોઈ મનુ ય -" વણાિદક ઉપાયો થી, ને ણે છે -તે નો સા ા કાર પામે છે "
આ યાય માણે સઘળી સૃિ -મા -માં જ છે .
માટે આ જગત શું છે ?કોનું છે ? અને શામાં ર ું છે ? વગેર ે શંકાઓ નો અવકાશ જ રહેતો નથી.

હે રામ,આ જગત -જે રીતે મ ું છે ,તે જે વ તુ- પ છે અને તે જે મથી ગોઠવાયું છે -


તે સઘળું,સાંભળનાર ( ોતા) ના મનમાં ઉ રે તે રીતે હુ ં તમને કહુ ં છું. તે તમે સાંભળો.

િચદાકાશ પોતે જ વ- પ થઈને -પોતામાં જ - વ ની પેઠે ઉ પ થયેલા જગતને દે ખે છે . (એટલે)


ા અને ય -સાથેના આ "જગત" ને " વ માં તીત થયેલા સંસાર" નું જ ાંત લાગુ પડે છે .
આમ, ય પદાથ ની િ થિત થી બંધન દે ખાય છે ,અને યો નો બાધ થઇ ય તો બંધન રહેતું જ નથી.
માટે હવે યો નો કઈ રીતે બાધ થઇ શકે તે હુ ં તમને અનું મથી કહુ ં છું.

આ જગતમાં જે પદાથ ઉ પ થાય છે ,તે જ વૃિ પામે છે ,તે જ વગ-નક માં ય છે ,


કે મો નો અનુભવ કરે છે .
આથી હુ ં તમને તમારા " વ- પ" નો બોધ થાય,એ માટે થમ તમને આ કરણ નો સં ેપ થી અથ કહુ ં છું.,
પછી તમારી ઈ છા માણે િવ તારથી કહીશ.

જેમ " વ " એ "સુષુિ " માં -લય પામે છે ,તેમ જે આ થાવર અને જં ગમ -જગત જોવામાં આવે છે તે -
લય કાળમાં લય પામે છે .અને એ સમયે--િ થર,ગંભીર અને તેજ થી યા ં (જુ દં ુ ). યાપક
અને "નામ- પ વગરનું" કોઈ એક "સદ-વ તુ" બાકી રહે છે .
િવ ાનો એ ઉપદે શ ની સગવડ માટે -એ "સદ-વ તુ" નાં નામ "આ ા,પરમા ા,પર ,સ ય" વગેર ે
નામો "ક પેલાં" છે . એ આ ા કોઈ પણ િવકાર પામતો નથી,
છતાં તે કોઈ બી જ રીતનો ( તનો) હોય તેમ,
" કાશ ને પામીને,ભિવ ય ની " ાંિત" ને લીધે " વ" એવું શૂ નામ ધારણ કરે છે .

" ાણ ને ધારણ કરવો" એ " વ" શ દ નો અથ છે . તે ( ાણ ને) ધારણ કરવાથી " વ" ચંચળપણું પામે છે .
અને "સંક પ" આિદ નું મનન કરવાથી એ "મન " થઇ ય છે .અને " પ" ધારણ કરે છે .
એ "મન"- "િલંગ-શરીર" કહેવાય છે .

આ રીતે-જેમ િ થર આકાર-વાળા સમુ માંથી,અિ થર આકાર-વાળો-"તરં ગ" ઉ પ થાય છે -


તેમ, યાપક પરમા ા માં થી મન ઉ પ થાય છે .કે જે "િહર -ગભ - પ- ા" કહે વાય છે .
અને તે તરત જ,પોતાની મેળે જ,પોતાની ઈ છા માણે સંક પો કયા કરે છે .
તેથી,તે સંક પો (તરં ગો) થી આ િવ તાર-વાળી "જગત- પ-ઇ ળ" ઉભી થઇ છે .

આમ,જેમ સુવણ ના કડાં નો અથ સુવણ થી જુ દો નથી-તેમ જગત -શ દ નો અથ પર- થી જુ દો નથી.


આ અનંત કારો વાળું જગત -એ સંપૂણ રીતે માં જ રહેલું છે ,તેમ છતાં,
70

જેમ, સુવણ માં "કડા-પણું" નથી,તેમ માં "જગત- પ-પણું" નથી.

જેમ ઝાંઝવા (મૃગજળ) નાં પાણી ની નદી,એ સાચી જણાય-એવી ખોટી ચંચળ લહરીઓ ઉ પ કયા કરે છે ,
તેમ,મન પણ સાચી જણાતી,"જગત-સંબંધી" ખોટ અને ચંચળ એવી ઇ ળ ની શોભા ઉ પ કયા કરે છે .

જે અિવ ા (અ ાન-માયા) ને લઈને આ જગતનું ખોટા-પણું છે ,


તે અિવ ા નાં-"બંધ,માયા,મોહ,મહત્,તમ, અને સંસૃિત" એવાં નામ િવ ાનો એ "ક યાં" છે .
હે,રામ, થમ હુ ં "બંધ" નું વ પ તમને કહુ ં છું.તે તમે સાંભળો,તે પછી તમે મો નું વ પ ણી શકશો.

" ા (આ ા-પરમા ા) પર ય (જગત) ની" જે સ ા થાય છે -તે જ "બંધ " (બંધન) કહેવાય છે .
આમ ા એ ય ના બળ થી જ (િમ યા) બંધાયેલો છે -પણ જો ય (જગત) નો બાધ થઇ ય,અથવા તો
" ય (જગત) એ િમ યા છે " -તેવું ાન થઇ ય તો ા (આ ા) મુિ પામે છે .

જગત-તું અને હુ ં -વગેર ે પદાથ " ય" કહેવાય છે ,અને ાં સુધી એ ય હોય છે યાં સુધી મો -હોતો નથી.
"આ ય નથી-આ ય નથી" (આ ય એ સાચું નથી) એવા યથ બ ાદો થી ય શાંત થતું નથી.
કારણકે -એથી-"આ ય નથી -તો બીજું કં ઇક ય છે " એવા સંક પો ઉઠે છે ,અને ય- પી રોગ ઉલટો વધે છે .

વળી,તીથ-િનયમ-વગેર ે થી પણ તે ય શાંત થતું નથી,


ય- પી જગતનો બાધ કરવા નો ઉપાય તો "િવચાર" જ છે .
જો જગત- પી - ય -એ થી જુ દં ુ જ સ ા વાળું હોય તો કોઈને શાંિત થાય જ નિહ,
કારણકે -અસત્ પદાથ નો ભાવ (સ ા) હોતો નથી અને સત્ નો અભાવ હોતો નથી (સત્ ની જ સ ા છે )
એટલે "િવચાર" િવના બી કોઈ પણ ઉપાય થી આ ા ણવામાં આવી શકતો જ નથી.

ા (પરમા ા) ની સ ાથી ય (જગત) પદાથની -સ ા જુ દી નથી,


માટે ાં ાં ા હોય, યાં યાં તેના સૂ મ ઉદરમાં પણ ાંિત થી ય નો ઉદય થાય છે .
માટે "આ જગત આ ાથી વતં સ ા-વાળું છે ,કે (જેથી)
જેને,મ તપથી,જપથી ને યાન થી છોડી દીધું છે "એમ સમજવું એ સાચું નથી.

હે,રામ,જે ય (જગત) પદાથ,જુ દી સ ા-વાળો હોય તો


સૂ મ ઉદરવાળા આ ચૈત ય- પી (પરમા ા- પી) દપણ માં તેનું િતિબંબ પ યા વગર રહેશે નિહ.
જેમ,દપણ ગમે તે થળમાં હશે પણ તેમાં સમુ ,પવત,નદી,પૃ વી અને જળ વગેરન
ે ું
િતિબંબ પ યા વગર રહેશે જ નિહ.
તેમ,ચૈત ય- પી દપણ (પરમા ા- ા) ગમે યાં હશે,તો પણ તેમાં જગત ( ય)નું િતિબંબ પ યા વગર
રહેશે નિહ,અને આમ,તે િતિબંબ પડશે,એટલે યાં પણ દુ ઃખ-જરા -મરણ અને જ મ ના તેમજ
તમાં તથા વ માં અનેક રીતે બદલાતા,નાના-મોટા પદાથ નો યાગ અને વીકાર મટશે જ નિહ.

"આ ય ને મ ટાળી ના યું છે અને હમણાં હુ ં આ ( યાન ની) િ થિતમાં આ યો છું"


એમ જો સમાિધમાં તીત થાય તો -તે સમાિધમાં -
સંસાર ( ય) ના મરણ નું એ જ અ ય બીજ હજુ પણ ર ું છે -એમ સમજવુ.ં
પરં ત,ુ જો ય ના ર ું હોય-તો -જ-િનિવક પ સમાિધ માં "તુરીયાવ થા - પ" -પણા નો અનુભવ થાય છે .

હે,રામ,જેમ સુષુિ ના અંતમાં સવ જગત પાછું, તીત થાય છે .તેમ,(જો સંસારને ટા યો ના હોય)
તો, સમાિધ ના અંતે આ અખંિડત દુ ઃખ- પ જગત જેવું છે તેવું જ તીત થયા િવના રહેશે નિહ.
71

અને એમ થાય તો સમાિધ ની મહેનત થી શું મ યું? (કશું જ નિહ)


અને આમ અનથ જ જો પાછો આવે તો-પછી જરાવાર રહેનારી સમાિધ માં શું સુખ છે ?

માટે જો ય (જગત) ની સ ા રહેશે તો -


અનેક ય કરીને સમાિધ કયા છતાં તે સમાિધમાં ય (જગત) ની તીિત થશે જ.
કારણકે ાં ચૈત ય ( ય-પરમા ા)રહે છે યાં તેને લગતો-જગત- પી- મ આ યા િવના રહેશે નિહ.
અને,કદાચ વ -સમાિધમાં બળા કારથી પોતાનામાં પાષાણ (પ થર) -પણા ની ભાવના કરે
તો પણ -સમાિધ ના અંતમાં ય (જગત) નો ઉદય થયા વગર રહેશે જ નિહ.

આમ,આથી,જો ય -એ જો પર- થી જુ દી સ ા-વાળું હોય તો-તે કદી પણ શાંત થાય નિહ.


તપથી,જપ થી અને યાન થી તે ય ની શાંિત થશે-એ તો મૂખાઓની ક પના છે .

જેમ કમળકાકડી ના ગભ માં કમળ ના બીજ પ સૂ મ તંતુ રહે છે


તેમ- ા (પરમા ા) માં ય (જગત) બીજ પે રહેલ છે .
જેમ,તલ-વગેરમે ાં તેલ,જેમ,પદાથ માં રસ છે ,અને પુ પોમાં સુગંધ છે -
તેમ ા માં ય નો અનુભવ સવદા હોય છે જ.

જેમ,કપૂર -વગેર ે પદાથ ને ગમે યાં રાખવામાં આ યા હોય પણ


તેમની સુગંધ નો ઉદય થયા િવના રહેતો નથી,
તેમ,ચૈત ય- પ આ ા ને સંિધમાં રાખવામાં આ યો હોય -તો પણ
તેના ઉદરમાં જગત નો ઉદય થયા િવના રહેતો નથી,.
મનુ ય ના નાના દયમાં પણ-જેમ,મોટામોટા સંક પો, વ ો અને મનો-રા ો રહેલા છે -
તેમ,ચૈત ય (પરમા ા- ા) ના સૂ મ ઉદરમાં સઘળું " ય" (જગત)રહેલ છે .

જેમ (બાળકના ) મનની ક પનામાં રહેલ િપશાચ (ભૂત) -તે બાળક ને દુ ઃખી કયાવગર રહે જ નિહ,
તેમ,સવદા વળગી રહેલ આ " ય- પી-ચુડેલ" વ ને દુ ઃખી કયા વગર રહે જ નિહ.

જેમ,બીજ ની અંદર રહેલો અંકુર,


દે શ-કાળ (અનુકૂળ િ થિત) મળતા પોતાના દે હને અંકુિરત થઇ કાિશત કરે છે ,અને
જેમ,બીજ (સૂ મ-ગભ) ની અંદર
અંકુર આિદ િવિચ કાય રચવાની,અિવનાશી શિ -સવદા રહેલી છે -
તેમ,ચૈત ય- પ-આ ા (પરમા ા) ની અંદર " વ-ભાવ- પ-જગત" ( ય) ની િ થિત સવદા રહેલી છે .

(૨) આકાશજ -નામના-ત વવેતા ા ણ ની કથા.

વિશ કહે હે કે -હે,રાઘવ, હવે તમને વણ ના અલંકાર- પ એવું "આકાશજ" નામના ા ણનું આ યાન
કહુ ં છું,તે તમે સાંભળો,કે એથી તમને આ "ઉ પિ - કરણ" સારી રીતે સમ શે,

આકાશજ નામે એક ધમા ા ા ણ હતો,તે યાનમાં િન ા રાખતો હતો અને નું િહત કરવામાં ત પર
રહેતો હતો.એ ઘણું લાંબુ યો. "મૃ યુ" તે ા ણ ને મારવા મે -પવત પરના તેના નગરમાં ગયો. અને
જેવો તે નગરમાં પેસવા ગયો,કે અિ -કે જેને તે ા ણે િક લા- પે રા યો હતો -
તે "મૃ યુ" ને બાળવા લા યો.આમ છતાં -મૃ યુ- એ અિ ની વાળાઓને ચીરીને -નગરની અંદર વે યો,
અને તે ા ણ ને જોઈને, ય -પૂવક તે ા ણ ને હાથથી પકડવા નો ય કરવા લા યો.
72

પણ જેમ,કોઈ મહા-બળવાન પુ ષ પણ -"સંક પ થી ઉભા થયેલા પુ ષ" ને પોતાના સકડો હાથ થી પણ


પકડી શકે નિહ,તેમ,"મૃ યુ" પણ તે ા ણ ને પકડી શ ો નિહ.
એ ા ણ તેને પોતાની આંખ આગળ બેઠેલો જણાતો હતો,તેમ છતાં તેને પકડી શકતો નહોતો.
આથી તે મૃ યુ પાછો ફરીને યમરા ની પાસે આ યો અને તેમને પૂ ું કે -
હે, ભુ,આ આકાશજ ા ણ ને કે મ હુ ં પકડી શકતો? તે મારો કોિળયો કે મ થતો નથી

યારે યમરાજ બો યા-કે -હે,મૃ યુ,તું કોઈને પણ પોતાના બળથી (બળા કારે) મારવા સમથ નથી.
ાણીઓ ને તો તેમનાં કમ જ મારે છે .બીજું કોઈ તેમને મારી શકતું નથી.
માટે જો તું તે ા ણને મારી નાખવા ધરતો હોય તો, ય કરીને તેનાં કમ ને શોધી કાઢ,એટલે,
તે કમ ની સહાયતાથી તું તેને મારીને -ખાઈ શકીશ,

વિશ કહે છે કે - યાર પછી તે "મૃ યુ" એ બધે જ તે ા ણ ના કમ ની શોધ કરી પણ ત કોઈ પ ો મ યો નિહ,
એટલે તે ફરી પાછો યમરાજ પાસે આવી ને -તે ા ણ ના કમ ને ાં ખોળવા? તેના િવષે પૂછવા લા યો.
યમરાજ કહે છે કે -હે,મૃ યુ,એ આકાશજ ા ણ નાં કોઈ કમ નથી,કારણકે -
એ ા ણ કે વળ-"આકાશ" થી ઉ પ થયો છે .
અને જે આકાશથી જ ઉ પ થયો હોય તે િનમળ આકાશ જેવો જ હોય છે .

જેમ,જેનો જ મ ન થયો હોય એણે પૂવ-કમ નો જરા પણ સંબંધ નથી,


તેમ,એ આકાશજ ા ણ ને ાચીન કમ નો જરા પણ સંબંધ નથી.
અિવ ા (માયા) વગેર ે કારણો નિહ હોવાને લીધે,એ ા ણ "આકાશ- પ" જ (આકાશજ) છે .
જેમ,આકાશમાં મોટું ઝાડ હોવું અસંભિવત છે ,તેમ તે ા ણ નાં પૂવ-કમ છે જ નિહ.
અને આ રીતે તેનાં પૂવ-કમ નિહ હોવાને લીધે તેનું મન પરવશ નથી,એટલે,
આજ સુધી પોતાને ભોગવવા પડે એવું કોઈ પૂવ-કમ તેણે કયુ નથી.

આ માણે,આકાશના ઘર- પ એ ા ણ (આકાશજ) વ છ આકાશ- પી પોતાના "કારણ" માં જ રહેલો છે ,


માટે તે િન ય છે .આથી જગતમાં તે િચદાકાશ- પ જ છે .
છતાં પણ તેના " ાણ ના ચલન- પી" જે કમ જોવામાં આવે છે , તે મા આપણા જેવા લોકોના જ જોવામાં
આવે છે ,પણ તે ા ણ તે કમ ને "તે કમ ને તે સાચું છે " એમ ણતો નથી.

જેમ જળમાં " ય-પણું" ર ું છે અને આકાશમાં "શૂ ય-પણું" રહેલું છે ,તેમ પરમ-પદ માં તે ા ણ રહેલો છે ,
તેનાં કોઈ પૂવનાં-કે હમણાંનાં કમ નથી એટલે તે સંસાર ને વશ થયો નથી. તો તેને કે વી રીતે દબાવી શકાય?
જે વ ને "હુ ં દે હ- પ છું" એવો િન ય થઇ ય તે દે હ- પ થઇ ય છે -તેને જ તરત પકડી શકાય છે ,
માટે એ ા ણ જો "હુ ં દે હ- પ છું" એવી મરણ- પ કલપના કરશે તો જ તારાથી તેને પકડી શકાશે.
પણ તે ા ણ ને હજુ દે હાિભમાન થયું નથી,તેથી તે દે હ-રિહત છે .
માટે જેમ,ભલે મજબૂત દોરી હોય પણ તેનાથી આકાશને બાંધી શકાતું નથી,
તેમ તારાથી તે ા ણ ને બાંધી શકાશે નિહ.

મૃ યુ બો યો-હે,ભગવન, આ ા ણ,એ શૂ ય આકાશમાંથી શી રીતે ઉ પ થયો? એ તમે કહો.


વળી પંચ-મહાભૂત-મય દે હનો સંબંધ કે વી રીતે થાય છે અને કે વી રીતે થતો નથી તે મને કહો.

યમ કહે છે કે -એ ા ણ કે વળ િવ ાન ના કાશ- પ છે ,માટે એ કદી જ યો નથી,


અને કદી પણ "નથી હોતો' તેમ પણ નથી.......એ તો સદા િનિવકાર- વ- પે રહેલો છે .
73

જયારે મહા- લય થાય છે , યારે બીજું કં ઈ પણ અવશેષ રહેતું નથી,પણ મા -


શાંત,અજર,અમર,અનંત,કે વળ,સૂ મ,ઉપાિધરિહત,સવ મ અને અના -પદાથ થી રિહત -
એ પર- જ શેષ રહે છે .
જયારે સૃિ નો આરં ભ થાય છે , યારે એ નો વભાવ " ાન-મા " હોવાથી -
તેમાં "પવત ના જેવું" અને "હુ ં દે હ છું" એમ કહેવાના પા - પ એવું "િવરાટ- વ પ"
આપણી "વાસના- પ-હેતુ થી"
"કાક-તાલીય- યાય" (કાગનું બેસવુ-ં તાડનું પડવું) વડે ફૂરી નીકળે છે .
અને તે જ વખતે, વ -ના "શરીર" જેવો "િમ યા" આકાર -અક માત જ જોવામાં આવે છે .

સૃિ ના આરં ભમાં એ "પર- - પ-આકાશ" માં એ "આકાશજ" ા ણ રહેલો છે .અને એને-
દે હ,કમ ,કતા-પણું,કે વાસના-કં ઈ પણ નથી,અને શુ િચદાકાશ- પ, ાનઘન, ભા પ અને યાપક છે .
તેને પૂવ-જ મ ની વાસનાઓ ની કાંઈ પણ ળ નથી.
જો એના િચ ની વૃિ બિહમુખ ન હોય તેઓ તે હમણાં જેવો જોવામાં આવે છે ,તેવો પણ જોવામાં આવે નિહ.

આથી પર- ના ાનથી,િવષયનું િમ યા-પણું ણવામાં આવે તો-પછી,િવષયો ને ણનારી સવ


લાગણીઓ,પણ ચૈત ય- પ થઇ ય,એટલે પછી,તેમાં,પંચ-મહાભૂતો નો સંભવ જ ાંથી અને કે વો હોય?
તો,હે મૃ યુ,તું એ આકાશજ ા ણ ને દબાવવાનો ય જ કરીશ નિહ,
કારણકે આકાશ કોઈ સમયે અને કોઈથી પણ પકડી શકાતું નથી.

વિશ કહે છે કે -યમ ની આવી વાત સાંભળીને, મૃ યુ િવ મય પા યો અને પાછો પોતાના થળે ગયો.
રામ કહે છે કે -આ,તો આપે વયંભૂ,અજ મા,એકાંતમાં અને િવ ાન- પ -એવા મારા િપતામહ,
ાની જ કથા (આકાશજ ા ણ નું ઉદાહરણ આપીને) કહી છે એમ હુ ં ધા ં છું.

વિશ કહે છે -કે -હે,રામ,તમે ધારો છો તે સાચું છે .મ ાની જ વાત કહી છે . બે મનુઓ ના સંિધ-કાળમાં ,
મૃ યુએ જયારે ા ને દબાવવાનો ય કય હતો યારે યમરા એ -તેને ઉપર મુજબ સમજ આપી હતી.
જે કામ િન ય કરવામાં આવતું હોય,તે કામ માં જ િચ વધતી ય છે ,એ વાભાિવક છે ,
આથી સવ ને મારતા મૃ યુ ને ા ને મારવાનું પણ મન થયું હતુ.ં
પણ ા તો પર- - પ છે .મૃ યુ તેને શી રીતે દબાવી શકે ?

ા નું શરીર કે વળ મનોમા અને સંક પમા છે .અને પૃ વી આિદ પંચમહાભૂતો થી રિહત છે .
ા એ-પર- િચદાકાશ ના -"ચમ કાર- પ" છે .અને અનુભવ- પી આકારવાળા છે -તેથી તે પર જ છે .
અને તેમને ( ાને) કારણ-પણું કે કાય-પણું કાંઈ જ નથી.

જેમ સંક પ થી ઉ પ થયેલા પુ ષને પૃ વી આિદ પંચભૂતો નો સંબંધ હોતો નથી, અને,તે,
જેમ આકાશ માં ફુયા કરે છે ,તેમ, ા પણ પર- માં ફુયા કરે છે .
જેમ, વ માં તથા સંક પમાં -પંચ મહાભૂતો સાથે સંબંધ થયા િવના -નગર-વગેર ે દે ખાય છે ,
તેમ, ા પણ પંચમહાભૂત થી રિહત હોવા છતાં દે ખાય છે .

પરમા ા માં ય કે ા કાંઈ નથી,કે વળ ચૈત ય-પણું જ છે ,તો પણ,તેમાં ા તીત થાય છે .
મન નું તે પ સંક પ મા જ છે ,તે પંચમહાભૂતો સાથે જોડાયેલું નથી,અને તે મન જ ા કહે વાય છે .
માટે ા પરમા ા ના સંક પ- પ પુ ષ છે .અને તેમાં પૃ વી-આિદ પંચમહાભૂત નથી.
જેમ,િચ િચતરવાનો ારં ભ કરતાં પહેલાં િચતારા ના મનમાં દે હ િવનાનું પુતળું ખડું થાય છે ,
તેમ,પરમા ા ના િનમળ મનમાં ા ભાસે છે .
74

જે પરમા ા િચદાકાશ પ છે ,કે વળ છે ,અને આિદ,મ ય અને અંત થી રિહત છે ,


તે જ પરમા ા ( ) અ ાન ને લીધે ણે આકારવાળા પુ ષ ( ા) જેવા જોવામાં આવે છે ,
વા તિવક રીતે િવચારતાં,તો જેમ વાંઝણી ને પુ હોઈ શકે નિહ,તેમ,પરમા ા ને દે હ નથી.

(૩) મનના સંક પ થી થયેલું જગત િમ યા છે .

રામ કહે છે કે -પૃ વી આિદ પંચભૂતો થી રિહત અને શુ જે મન છે તે જ ા છે -


એમ તમે જે કહી ગયા તે વાત અનુભવમાં આવે છે ,
પરં તુ મારાં-તમારાં તથા બી ાણીઓનાં શરીરો ની ઉ પિ માં જેમ વાસનાઓ કારણભૂત છે
તેમ ા ની ઉ પિ માં પણ તેમના પૂવ-જ મ ની વાસનાઓ કે મ કારણ-ભૂત ના હોય? તે િવષે મને કહો.

વિશ કહે છે કે -જેને ભોગવવાનાં "પૂવ-કમ વાળો -પૂવદે હ" હોય તેને આ દે હની ઉ પિ થવામાં -
પૂવદે હ ની વાસનાઓ કારણ પ હોય છે .પણ,
ાને તો પૂવદે હ જ નહોતો,અને તેને લીધે તેમણે પૂવ નું કોઈ જ કમ નહોતું.
એટલે,પછી, ા ને પૂવ દે હની વાસનાઓ અને વાસનાઓ ને લીધે દે હ કે મ હોઈ શકે ?
આથી, ા નું શરીર -"સહાય આપનારાં કારણો" વગર જ કાશે છે .
અથવા-આપણી "ક પના- પ કારણ"ને લીધે જ કાશે છે .
બાકી,યથાથ ાન-વાળા ા તો પોતાના કારણ- પ િચદાકાશ થી િભ પ નથી જ.
હે,રામ,અજ મા અને વયંભૂ-એવા એ ા નો જે દે હ છે તે,િલંગ-દે હ જ છે ,ભૂતમય થૂળ દે હ નથી.

રામ કહે છે કે -સવ ાણીઓને િલંગદે હ અને થૂળદે હ -એમ બે દે હ છે .


યારે ા ને એક િલંગ દે હ જ છે ,તો તેનું કારણ શું?

વિશ કહે છે કે -સઘળાં ાણીઓનાં શરીર પંચમહાભૂતો વાળાં છે ,તેથી તેમણે બ બે દે હ છે પણ ,


ા પોતે તો સહ-કારી (સહાય આપનારાં) "કારણ" થી રિહત છે .તેથી તેમણે એક િલંગ-દે હ છે .
ા સઘળાં ાણીઓ ના કારણ- પ છે ,પણ ા નું કોઈ કારણ નથી,તેથી તે એક દે હવાળા છે .

આમ, ા કે જે િચદાકાશ- પ,મા િચ પ શરીરવાળા છે અને એ આ - પિત થી સઘળી


ઉ પ થઇ છે ,એટલે તે સઘળી ઓ પણ િચદાકાશ- પ જ છે .અને
ા ના "સંક પ" િસવાય બી કોઈ કારણોથી તે સઘળી ઉ પ થતી નથી.

આમ, ા જેમ " - પ" છે તેમ સઘળી પણ - પ છે .કારણકે -


જે જેમાંથી ઉ પ થયું હોય છે ,તે તે પ જ હોય છે -એવો સઘળાઓ નો અનુભવ છે .
જેમ,વાયુથી ઉ પ થતી ચલન- પ સૃિ -એ વાયુ થી જુ દી નથી,
તેમ, ા થી ઉ પ થયેલી આ સૃિ પણ થી જુ દી નથી.તે - પ જ છે .

એ ા પરમા ા ના સંક પ- પ છે .તેથી તે જગતની પેઠે કમાધીન નથી.આથી તે જ મતા કે મરતા નથી
સંક પ થી થયેલા "પુ ષ- પ" અને પૃ વી-વગેર ે પંચ-મહાભૂતો થી રિહત એ કે વળ "િચ (મન)મા " છે ,
અને સઘળાં ાંડો ની ઉ પિ ના કારણ- પ છે .
જે જે કારે એ ા નો સંક પ થાય તે તે કારે જગત ગટ થતું ય છે .
એટલે આ જગત એ ાિતભાિસક (સંક પ થી ક પેલી) છે ,તો પણ તેનું આ પ મનુ ય ઢપણે ભૂલી ય છે .
75

જેમ,ખોટો ાિતભાિસક (ક પેલો) િપશાચ (ભૂત) ઘણી વખત થૂળ-શરીર ધરેલો દે ખાય છે ,
તેમ,જગત એ પણ ાિતભાિસક હોવા છતાં થૂળ-શરીર-વાળું દે ખાય છે .

જો કે ા-પણ માયા-િવિશ પરમા ા ( ) ના થમ સંક પ થી જ ઉ પ થયા છે .


પણ આમ હોવાને લીધે તે "શુ - ાન-વાળા" છે .અને આપણે જેમ,આપણા ાિતભાિસક પ ને ભૂલી ગયા
છીએ,તેમ એ ા-પોતાના ાિતભાિસક પ ને ભૂલી જતા નથી.
"આ થૂળ દે હ ની " ાંિત- પ" ચૂડેલ -એ ઝાંઝવા ના જળ ની પેઠે અસ ય છે "
આ "કારણ" ને ાનથી સમજતા -એ ા ને -તે ચૂડેલ વળગતી નથી.

આમ, ા -કે જે પંચ-ભૂતો માંથી બનેલા નથી પણ પરમા ા ના "મનોમા "છે ,


તેમ,તેમનાથી ઉ પ થયેલું જગત પણ "મનો-મા "' જ છે .
એટલે કે જે "પર- " છે તે "મન-પણા" ને પામી ને " ા "ને -અને -તે " ા" જગતને રચે છે .
તેથી જગત એ પણ "પર- " થી અિભ છે .

આપણે જેમ મનથી સંક પ કરી ને તે સંક પ ના જેવું જ નગર (મનમાં) ઉ પ કરીએ છીએ,
તેમ,પરમા ા નું મન પણ િવ તારવાળા ખોટા જગતને ઉ પ કરે છે .
જેમ ર ુ (દોરડા) માં સપ દે ખાય પણ તે સાચો સપ નથી,તેમ જગતમાં "ભૂત-મય-પણું" નથી.
આથી ા અને તેમના જેવા ાની પુ ષો -જગતમાં કોઈ પણ રીતે મોહ-રિહત જ રહે છે .

વા તિવક રીતે તો ાનની િ માં - ાિતભાિસક " પંચ" પણ નથી તો પછી, થૂળ પંચ ાંથી હોય?
જેમ,િચ (મન) માં રહેલી આ " ય- પી" ચૂડેલ, ાંિત થી (ખોટે ખોટી) પણ ય દે ખાઈ ને -
તે ચૂડેલ ના જોનારા ને મારી નાખે છે , અને
જેમ બીજમાં રહેલો અંકુર-દે શકાળ (સમય) ા થતાં પોતાના દે હ ને બહાર ફુિ લત કરે છે ,
તેમ,મન ની અંદર રહેલું જગત," ાંિત- પ" કારણ ા થતાં પોતાના દે હને બહાર ફુિ લત કરે છે .

જો ય (જગત) પી -દુ ઃખ સાચું હોય તો તે કદી પણ શાંત થાય નિહ -અને જો તે જગત સાચું જ હોય તો,
અને તે,કદી શા ત થાય જ નિહ તો ા (પરમા ા) ને પાછું પોતાનું "કે વળ-એક-પણું" ા થાય નિહ.
પણ ય (જગત) શાંત થાય છે ,અને ા (પરમા ા) ને પણ શાંિત-પણું મળે છે -તે જ મો છે .

(૪) સાંજ,રાિ અને ભાત નું વણન અને ઉપદે શ નો ારં ભ

વા મીિક બો યા-વિશ આ માણે બોલી ર ા હતા અને તે સાંભળવા ત લીન થયેલા લોકો યાં મૌન
ધારણ કરીને બેઠા હતા.સઘળી રાજસભા ણે િચ માં આલેખાયેલી હોય તેમ િ થર થઈને બેઠી હતી,
યારે િદવસ મા બે ઘડી બાકી ર ો હતો.

તડકો મંદ થઇ ગયો હતો,અને સૂય ના િકરણો અ પ થઇ ગયા હતાં.


યાં સાંભળે લા િવષય નું ણે મનન કરવાની ઈ છા હોય તેમ સૂયનારાયણ પણ જગતમાં ફરવા ની
ખટપટ છોડી દઈ ને અ તાચળના િનજન થળમાં ચા યા ગયા હતા.
સઘળાં ોતાઓ ના કં ઠ (ડોક) ઉ કં ઠાથી લાંબા થયા હતા તેમ સઘળા પદાથ ની છાયા પણ લાંબી થઇ હતી.

યારે વિશ મુિનએ પોતાનું મધુર ભાષણ બંધ કરીને ક ું કે -


હે, મહારાજ આજ તો આટલે સુધી જ સાંભળો,બીજું જે કહેવાનું છે તે હુ ં કાલે ાતઃકાળે કહીશ.
અને સઘળી સભા ઉઠી ને સવ પોતપોતાના થાને ગયા.
76

સૂયનારાયણ ણે અનુ મે સવ ને સ કરવા- પ િનયમ ને પાળવા ધરતા હોય તેમ


દે શાંતર માં કાશ કરવાને ગયા,ચારે બાજુ તારાઓ ના સમૂહ ને ધારણ કરનારી સં યા ગટ થઇ.
પ ીઓ પોતાના માળાઓ માં લપાઈ ગયા.
તારાઓ પી હાર-વાળો અને ઉ મ શોભાવાળો અ તાચળ ણે પોતાના જેવી જ શોભાવાળા આકાશની
સાથે મળી ગયો,સં યા દે વી લોકોએ કરેલી પૂ નો વીકાર કરીને પાછા વ યા,અને અંધકારો ગટ થયા.
શીતળ પવન વાવા લા યો.અને પોતાના તેજ- પી દૂ ધના વાહથી ભરપૂર કરતો અને અમૃતમય
ચં - પી ીર-સાગર આકાશમાં ફે લાવા લા યો. અને લોકો ઉપદે શ નું મનન કરતાં સૂઈ ગયા.

ધીરે ધીરે રાિ ગઈ ને ઘણા ઝાકળ વાળો ાતઃકાળ આ યો.


આકાશમાં પુ પ-વૃિ ની પેઠે કાશતા,તારાઓ ણે પવનથી ઉડી ગયા હોય તેમ અ ય થઇ ગયા.
અને આકાશમાં પોતાના કાશથી લોકો ના ચ ુ ઉઘાડનારા સૂયનારાયણ ગટ થયા.

દે વલોકો અને મનુ ય લોકો - ાતઃકાળ ની િ યાઓ આટોપીને આગલા િદવસની જેમ જ સભામાં આ યા.
અને સઘળી સભા બેઠી.પવન થી મુ થયેલું સરોવર જેમ િ થર થઇ ય તેમ સભા િ થર થઇ ગઈ.
યારે રામચં પોતાની મધુર વાણીથી બો યા-કે -
ભગવન,મન,આ સઘળી લોક- પી લતાને િવ તારના છે ,તો તેનું પ કે વું છે ? તે મને પ -પણે કહો.

યારે વિશ બો યા કે -હે,રામ,મન,આકાશની પેઠે શૂ ય છે ,અને જડ આકાર-વાળું છે .


તેનું નામ-મા િસવાયનું બીજું કં ઈ પણ પ જોવામાં આવતું નથી.
હે,રામ,એ મન નું પ બહાર કે દયમાં ાંય પ દે ખાય તેવું નથી.તો પણ તે આકશની પેઠે સવ થળોમાં
યાપી ર ું છે . ણે ણે સંક પો કરનારા એ મનમાંથી ઝાંઝવાના જળ જેવું આ જગત ઉ પ થયું છે .

ય અને પરો -પદાથ નું હણ કરવા જતાં વચમાં તે પદાથ નો જે આકાર ફૂર ે છે -
તે આકાર જ લોકો નું મન કહેવાય છે . બાકી મન નું બીજું કં ઈ વ પ નથી.

જે સંક પ છે તે જ મન છે . ાં ાં સંક પ ઉઠે છે , યાં યાં તેવા જ આકારથી મન જ ગોઠવાય છે .


સંક પ અને મન ને આજ સુધી કોઈએ છૂટાં પા યાં નથી.
પદાથ નો િતભાસ ખરો હોય કે ખોટો હોય,તો પણ તે િતભાસ મન નું જ વ પ છે .
અને એ મન જ -િલંગ-શરીર-વાળા " ા" કહેવાય છે તેમ જ સમજો.

એ મન- પી ા પોતાના માં રહેલા સૂ મ જગતને (લાંબા કાળ ના પિરચય ને લીધે) થૂળ માની લે છે -
એ જ એનું ા-પણું ( ય (જગત)પદાથ નું રચવા-પણું) છે .
એવી રીતે મન ના સજલા - ય (જગત)પદાથ નાં પણ-અિવ ા,સંસૃિત,િચ ,મન,બંધ,મળ અને તમ-
એ નામો કહેવાઈ શકે છે -એમ િવ ાનો કહે છે . ય-પદાથ િવના બીજું કં ઈ પણ મન નું ય પ નથી.
(પરં તુ એ ય પદાથ તો ઉ પ થયો જ નથી-એ િવષે હુ ં પાછળથી કહીશ)

જેમ કમળ ના બીજ માં કમળ નો આખો વેલો રહેલો હોય છે ,તેમ સૂ મ ચૈત ય ની અંદર ય જગત રહેલું છે .
જેમ સોનાના આભુષણ ની સ ા એ સોના ની સ ાથી જુ દી નથી,તેમ ય ની સ ા ા થી જુ દી નથી.
આમ ા (પરમા ા) માં ય (જગત) પણું " વ-ભાવ- પે" રહેલું છે . અને તે,
તમારા મન- પી દપણ ના મેલ- પ છે .માટે તેને પણ હુ ં હવે તુરત લુછી નાખું છું.

જયારે ય (જગત) ની જુ દી સ ા માનવામાં આવે જ નિહ (એટલે કે ય-િમ યા થાય)


77

યારે ય (જગત) ના અભાવને લીધે, ા (પરમા ા) માં ા-પણું રહે નિહ,


એટલે કે સ ય એવા ા (પરમા ા-આ ા-સ ય) ને "કે વળ-પણુ"ં (કે વળ-એક-પણુ)ં ા થાય છે .

જેમ,વાયુ નું હાલવુ-ં ચાલવું બંધ પડે એટલે પાંદ ડાં નું હલન-ચલન પણ બંધ થાય છે ,
તેમ,કૈ વ ય ના બોધ થી મન કે વળ "આ ા- પ" થાય છે અને તેનું હલન-ચલન બંધ પડે છે ,
અને જેથી,રાગ- ષ ે -વગેર ે વાસનાઓ પણ બંધ પડી ય છે .

જેમ દપણ ની આસપાસ ના પદાથ નું િતિબંબ દપણ માં નિહ પડવાથી ,
દપણને તેનું " વ- પા ક" (પોતાનુ)ં "કે વળ-પણુ"ં રહે છે
તેમ,"હુ ં ,તું અને જગત" વગેર ે ય નો મ શાંત થતાં - ા પણા થી રિહત થયેલા -
આ ા (પરમા ા) નું પણ "કે વળ-પણું" ા થાય છે .

રામ બો યા-જો ય (જગત) -એ-ના જ હોય તો આ ા (પરમા ા) કે વળ-પણું પામે,પણ


ય (જગત) તો ય રીતે સ ા-વાળું (નજર-સમ -સત્ ની જેમ-સાચું હોય તેમ ) જોવામાં આવે છે ,
અને જે સત્ હોય તેનો અભાવ હોય નિહ. અનેક પીડાઓ (દુ ઃખો) આપનાર આ ય (જગત) નો અભાવ
થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી.માટે હે, ન, મનથી સંસારની ાંિત આપનાર અને
દુ ઃખના સમુહો ને આપનાર આ ય (જગત) કે વી રીતે શાંત થાય છે ?

વિશ બો યા-હે,રામ,આ ય- પી િપશાચ ની શાંિત માટે આ મં - પ ઉપદે શ કહુ ં છું તે સાંભળો.


કે જેનાથી તે ( ય) િપશાચ મરણતોલ થઈને નાશ પામે છે .

જે પદાથ (વ તુ) હોય તો તેનો નાશ થઇ શકે નિહ.માટે જો ય -પદાથ હોય તો તેનો નાશ સંભવે નિહ.
કદાચ તે અંતધાન થઇ ય,અને જો તે દયની અંદર બીજ પે રહે -તો- તે િચદાકાશમાં
" યતા" પાછી (ફરીથી) ઉ પ થાય.અને પવત-વગેર ે જેવા આકારવાળા પંચ- પ દોષો ઉ પ કરે.

આમ, ય જો બીજ- પે પણ રહેતું હોય તો-તે દોષ ના લીધે કોઈને પણ મો થવાનો સંભવ નથી.
પરં તુ આપણે વન-મુ મહિષઓ-દે વિષઓ ને (આંખોથી) ય જોઈ શકીએ છીએ.
આ પરથી િસ થાય છે કે - ય-એ બીજ- પે પણ રહેતું નથી.
આવી રીતે- ય પદાથ -ભલે અંદર કે બહાર હોય,તો પણ તેની િ થિત -કે વળ "નાશ" જ કરે છે .

હે,રામ, બી વાદીઓ (જુ દા જુ દા વાદ ના વાદીઓ) ને અ યંત ભયંકર લાગે તેવી,આ એક િત ા હુ ં ક ં છું,
તે તમે હવે સાંભળો,કે એ િત ા હવે પછી ઉ ર- ંથ થી તમારા દય માં ઉતરશે.

આ આકાશ-વગેર ે પંચ-ભૂતો,હુ ં અને તું-વગેર ે પ -જગત-શ દ- નો જે અથ છે ,તે કં ઈ પણ નથી.


આપણી નજર સમ જે કં ઈ ય જોવામાં આવે છે -તે-સઘળું અજર,અમર અને અ યય-"પર- " જ છે .
આ સઘળું ય ( પંચ) -પૂણ અને શાંત એવા પર માં પૂણ રીતે સરી રહે છે ,અને શાંત-પણે રહે છે .
જેમ, આકાશમાં જ ઉદય પામેલું ઘટાકાશ -આકાશ- પ જ છે .
તેમ, માં ઉદય પામેલા : વ " એ - પ જ છે .
ય (જગત) ા (પરમા ા) કે દશન -એ કોઈની સ ા " " થી જુ દી નથી.
જે છે તે શૂ ય નથી,જડ નથી,અને બુિ માં િતિબિ બત પણ નથી.માટે તે યાપક એવા શાંત છે .
78

રામ બો યા-હે, ભો,આ તો,વાંઝણી નો પુ પવતો નો ભૂકો કરી નાખે,સસલાનું િશંગડું નાદ કરવા લાગે,
િશલા હાથ લાંબા કરી નાચવા લાગે,રેતીમાંથી તેલ નીકળે ,પ થરની પૂતળી ભણવા લાગે,અને
િચ માં આલેખેલાં વાદળ ગજના કે વાં લાગે-તેવી વાત છે . (આ બધું જેમ અશ છે -તેમ તે અશ છે )
જરા (વૃ ાવ થા),મરણ તથા દુ ઃખો આિદ થી ભરપૂર અને પવતો-વગેર ે આ જે ય જગત છે જ નિહ-
એવું આપ મારી આગળ કે વી રીતે કહો છો?
હે, ન.આ જગત નથી(જગત િમ યા છે ) જે રીતે તે ઉ પ થયું નથી,અને જે રીતે તે છે જ નિહ,
તે સઘળી રીિતઓ મને કહો એટલે મને એ િવષયો નો િન ય થાય.

વિશ બો યા-હે, રાઘવ, મા ં બોલવું કં ઈ અસંબંધ (અયો ય કે ખોટું ) નથી,પણ યથાથ જ છે .


આ જગત ખરી રીતે સૃિ ના આરં ભ માં થયું નથી,અને વતમાન-કાળ માં પણ તેનો અભાવ જ છે .
જેમ મન ને લીધે, વ -વગેરમ
ે ાં નગર જોવામાં આવે છે ,તેમ મન ને લીધે જ આ જગત જોવામાં આવે છે .
જો,િમ યા- વ- પ-વાળું મન સૃિ ના આરં ભ માં ઉ પ થયું જ નથી,તો જગત કે વી રીતે ઉ પ થાય?
આ વાત તમારા અનુભવ માં આવે તે રીતે હુ ં કહુ ં છું તે તમે સાંભળો.

મન િમ યા છે ,છતાં તે ખરા જેવું જણાય છે . જેમ એક વ બી વ ને ઉ પ કરે,તેમ એ મન આ િવનાશી


જગતને ઉ પ કરે છે . એ મન પોતાની મેળે જ- થૂળ દે હની ક પના કરે છે .
અને લાંબા કાળની ભાવના થી વૃિ પામેલા એ "સંક પ" થી જ-આ ઇ ળ ઉભી થઇ છે .
એકલું મન પોતે ચંચળ શિ -વાળું છે ,તેથી તે ચાલે છે ,ફર ા કરે છે ,માગે છે ,ભમે છે ,કૂ દકા માયા કરે છે ,
ચા યા કરે છે .ડૂ બે છે ,સંહારે છે ,સંસારી-પણું ભોગવે છે અને મો - પી ઉ કષ પણ પામે છે .

(૫) જગત તથા મન નું મૂળ ત વ-

રામ બો યા-હે,ભગવન,આ મન- પી ાંિતમાં મૂળ કારણ શું છે ? અને આ મન કે વી રીતે અને શાથી ઉ પ થયું
છે ? થમ તો મને મન ની ઉ પિતના કારણ િવશે સં ેપ થી કહો.જે બાકી રહે તે પાછળ થી કહેજો.

વિશ બો યા-મહા લયમાં સઘળું સૂ મ- પ થઇ જવાથી -અશ થઇ ગયું હતુ.ં અને


સઘળાં યો (સૃિ ) નો આરં ભ થયો નહોતો, યારે-
િવ ેપ-રિહત,અ ત-રિહત, કાશમાન,અજ મા,ઉપ વ-રિહત,અને સવદા સઘળું કરવાની શિ વાળા,
સવ- પ અને મહે ર -એવા એક શાંત "પરમા ા" જ અવશેષ (બાકી) ર ા હતા.

તેમના વ- પ ને ઇિ યો પહોંચી શકતી નથી.અને યાંથી પાછી વળે છે .મુ -લોકો તેમનો ય અનુભવ
કરે છે .તેમનાં "આ ા" -વગેર ે નામો એ વાભાિવક નથી પણ "આરોિપત-ધમ " થી ક પી કાઢે લાં છે .

સાં ય-શા ીઓ તેમને "પુ ષ" કહે છે ,વેદાંત-શા ીઓ તેમને અ યંત િનમળ " " કહે છે ,
િવ ાન-વાદીઓ તેમને િણક "િવ ાન- પ" કહે છે ,તો શૂ ય વાદીઓ તેમને "શૂ ય" કહે છે .

અને આવા તે સૂય ના તેજ ને પણ કાશ આપનારા છે .વળી તે સવના " યગા ા- પે" સવદા બોલનાર,
િવચાર કરનાર,કમ ના ફળોને ભોગવનાર,કમ ના જોનાર -કમ ના કરનાર છે .
એ પરમા ા જગતમાં િવ માન છતાં પણ પામર લોકો ની િ થી અિવ માન છે .
દે હમાં રહેલા હોવા છતાં તે દે હથી દૂ ર છે .

જેમ સૂયથી કાશ થાય છે ,તેમ એમનાથી આ પંચ થાય છે .


જેમ,સૂય થી િકરણો થાય છે તેમ, િવ ણુ -વગેર ે દે વતાઓ એમના (પરમા ા) થી થાય છે .
79

જેમ,સમુ માંથી પરપોટા થાય છે તેમ એમનામાંથી અનંત ાંડો થાય છે .


જેમ,સઘળાં પાણી સમુ માં લય પામે છે ,તેમ સઘળા ય પદાથ એમનામાં લય પામે છે .

દીવાની પેઠે -એ પોતે જ પોતાને તથા પદાથ ને કાિશત કરે છે .સકળ ાંડમાં -સઘળે -અણુએઅણુમાં,
તે યાપેલા છે ,અને ઇિ યો, ાણ-વગેરન ે ે એ જ પોતાના ચૈત ય થી યા કરી દે છે .
ઝાંઝવાનાં જળ જેમ ણમાં ઉગે છે અને આથમે છે ,તેમ અ યંત િવ તરાયેલા એ પરમા ા માં ,
ાંડ પી મો ંઓ ણ માં ઉઠે છે અને લય પામે છે .
એ પરમા ા પંચ- પે નાશવાન છે ,પણ વા તિવક પે અિવનાશી છે .

તે સવ પદાથ ની અંદર રહેલા છે ,અને પોતાના અ યંત સૂ મપણા ને લીધે "ગુ " છે ,
પણ તે સવ પદાથ ના નાશથી તે નાશ પામતા નથી.
શુ "ચૈત ય" માં ઉ પ થયેલી " કૃ િત- પ" લતા (વેલ) -એનાજ પાંતર- પ ઈ ર- પી વાયુ થી
ના યા કરે છે . (આ કૃ િત- પ લતા ના ાંડ- પી ફળ,િચ - પી મૂળ અને ઇિ યો- પી પાંદ ડાં છે )
યેક દે હ- પી દાબડાઓમાં "ચૈત યા- પ મિણ" પે તે જ કાશે છે .

જેમ ચં માં િકરણો ફૂર ે છે -તેમ એ પરમા ા- પ માં જ જગતના સમુહો ફૂર ે છે .
એ પરમા ા- પી શાંત મેઘ-જયારે -ચૈત ય- પી જળ ને વરસાવતો જયારે કાશે છે યારે-
તેમાં "જડ-પદાથ " એ ધારાઓ ના "જળ- પ" છે ,અને "ચેતન-પદાથ " એ "વીજળી- પ" છે .
સઘળી વ તુઓ તેમના (પરમા ા) ના કાશ થી જ પર પર મળીને -િવિચ "કાય " ઉ પ કરે છે .

આ જગતમાં સવ પદાથ િમ યા છે ,છતાં પણ એમની (પરમા ાની) સ ાથી જ તે સ ાવાન જણાય છે .


શાંત રીતે વ- પ માં જ રહેલા એ પરમા ા "અસંગ" છે ,એ કશું ઇ છતા નથી.
તો પણ એમની સમીપમાં આ અ યંત જડ શરીર ચા યા કરે છે .
વા તિવક સ ા-વાળા -એ પરમા ા થીજ -િનયમ,દે શ,કાળ,ચલન, પંદન અને િ યા -
એ સવ ને સ ા મળે લી છે .

એ પરમા ા શુ ાન- વ પ અને અિધ ાન- વ પ છે ,તેથી,આપણે તેમને આકાશ- પ ધારીએ તો તે


આકાશ- પ થાય છે ,અને જો બી પદાથ - પ ધારીએ તો એ બી પદાથ પ થાય છે .
એ પરમા ા મોટા મોટા ાંડો ના અનંત સમૂહ ને ઉ પ કરે છે -તો પણ તે કોઈ િ યાઓ કરતા નથી.
તે તો અખંડ- ાન-મય અને િનિવકાર છે .અને ઉ પિ ,િ થિત -વગેર ે થી રિહત -એવા-
પોતાના વ- પમાં તે એકલા જ રહેલા છે .

(૬) ાન થી આ - વ પ ની ાિ તથા ાન નાં સાધનો નો મ

વિશ બો યા-સવ મ અને ઇિ યો ને પણ કાશ આપનારા -એ પરમા ા નો લાભ તેમના વ- પ ને


ણવાથી જ થાય છે .િ યાઓ કરવાથી કે અનેક દુ ઃખ વેઠવા થી તેમની ાિ થતી નથી.

જેમ, ઝાંઝવાં નાં પાણી- પ ાંિત ને ટાળવા માં કોઈ િ યાઓ નો ઉપયોગ થતો નથી-
મા તેના "અિધ ાન ને ણવાનો" જ ઉપયોગ છે ,
તેમ, આ જગત- પી ાંિત ને ટાળવામાં પણ કોઈ િ યાઓ નો ઉપયોગ નથી.
મા તેના અિધ ાન- પી પરમા ા ને જ ણવાનો ઉપયોગ છે .

વ- પ-આનંદ ના " કાશ- પ" એ પરમા ા દૂ ર નથી,તેમ પાસે પણ નથી,


80

તે અલ ય થળમાં નથી કે િવષમ થળમાં પણ નથી. તેમની ાિ આપણા દે હમાંથી જ થાય છે .


પરમા ા ને ણવામાં તપ,દાન, ત-વગેર ે કોઈ પણ કામ આવે તેમ નથી.
કારણકે વ- પ-મા માં િવ ાંિત િવના તેને ણવાનું બીજું કોઈ સાધન નથી.

એ વ- પ-મા માં િવ ાંિત ઉ મ શા ો માં ત પર રહેવાથી અને સ પુ ષોના સમાગમ માં રહેવાથી મળે છે .
મોહ- ળ- પ અ ાન ને દૂ ર કરવામાં કોઈ જ બી િ યા નિહ પણ મા ાન જ કામ આવે છે ,
માટે આ ાનનું સંપાદન કરવું જોઈએ.
"એ પરમા ા-આ છે " એમ સારી રીતે ણવા મા થી વ ને દુ ઃખ રહેતું નથી.અને વન-મુિ મળે છે .

રામ બો યા-એ પરમા ાના વ પ ને કે વળ ણવામાં આવે તો વને મરણ-આિદ દોષો કદી પણ બાધ કરતાં
નથી,એમ આપ કહી ગયા,પણ એ દે વાિધદે વ તો દૂ ર છે તેમની ાિ કે વી રીતે થાય?
કોઈ તપ કરવાથી અથવા કોઈ ક ભોગવવાથી તેમની ાિ થતી હોય તો તે મને કહો.

વિશ બો યા- હે,રામ,પોતાના પુ ષ- ય થી ફુિ લત થયેલા "િવવેક" વડે જ એ દે વાિધદે વ ણવામાં


આવે છે .તપથી કે તીથ થાનથી-કે એવાકોઈ બી કમ થી તે ણવામાં આવતા નથી.
રાગ- ષે -મોહ- ોધ-મદ અને મ સર છો યા િવના જે તપ કે દાન કરવામાં આવે છે ,તે એક તનો કલેશ જ છે .
એનાથી વળે તેમ નથી. કોઈને ઠગી લઈને મેળવવામાં આવેલા ધન નું દાન કરવામાં આવે તો-
તે ધન જેનું હોય તેને એ દાન નું ફળ મળે છે .
િચ રાગ- ષ ે -વગેર ે થી બગડેલું હોય અને યારે જે ત-તપ વગેર ે કરવામાં આવે તે એક તનો ઢોંગ જ
છે ,એમાંથી લેશમા પણ ફળ મળતું નથી.

માટે ઉ મ શા ો નો અને મહા ાઓનો -સંગ -એ બે જ મુ ય ઔષધ છે ,તેમનું સંપાદન કરવું .


એ ઔષધો થી સંસાર- પ રોગ નો નાશ થાય છે .
સઘળાં દુ ઃખો નો ય કરીને પરમપદ ની ાિ મેળવવામાં એક-પુ ષાથ-િસવાય બીજો કોઈ ઉપાય નથી.

હવે આ ાન ની ાિ માટે કે વો પુ ષાથ ઉપયોગી થાય છે તે સાંભળો.


લોકથી અને શા થી િવ હોય નિહ એવી શ આ િવકા થી મનમાં સંતોષ રાખવો, અને
ભોગો ભોગવવાની વૃિ નો યાગ કરવો.શિ માણે યો ય રીતે આ િવકા માટે ઉ ોગ કરવો.
"કે મ થશે?" એવી કં ઈ પણ િચંતા રાખવી નહી -અને મહા ાઓ તથા ઉ મ શા ો ના સંગ માં ત પર રહેવું.
આવો પુ ષ મુિ ને પામે છે .

જેણે િવચારથી આ -ત વ ને ું છે -તે મહા-બુિ -વાળા પુ ષ ને -


આ ા-િવ ણુ-મહેશ-ઇ -વગેર ે સવ કં ગાળ લાગે છે .

દે શમાં પણ ખરા સ ન જેને "સાધુ" કહેતા હોય તેને જ "સાધુ" સમ ને એવા સાધુ નો આ ય કરવો.
" -િવ ા" એ સઘળી િવ ામાં મુ ય છે અને તેનું વણન જે શા માં આવતું હોય તે ઉ મ શા કહેવાય.
એવા,શા નો િવચાર કરવાથી મુિ મળે છે .

જેમ "િનમળી" (એક ત ની વન પિત) ના રજ ના સંબંધ થી જળ ની મિલનતા મટે છે , અને


જેમ,યોગ ના અ યાસ થી યોગીઓ ની બુિ બહાર ભટકતી અટકે છે ,
તેમ,શા ના અને સાધુઓના સંગથી િવવેક ા થાય છે અને એ િવવેકના બળથી અિવ ા નાશ પામે છે .

(૭) જગતના મૂળ- પ પરમા ા નું િન પાિધક ત વ


81

રામ બો યા-હે, ન,તમે કહી ગયા કે "એ દે વના ાનથી મુિ થાય છે "
તો એ દે વ ાં રહે છે ? અને મને તે દે વ ની ાિ કે વી રીતે થાય? તે મને કહો.

વિશ બો યા-મ જે દે વ િવષે ક ું તે દે વ દૂ ર રહેતા નથી પણ સવદા શરીરમાં જ રહે છે .


"તે ચૈત ય -મા છે ." એમ શા ોમાં િસ છે .
સઘળું જગત એ દે વ-મય છે પણ એ દે વ સઘળા જગતમય નથી. એ દે વ સવમાં યાપક છે ,અને એક જ છે .
એમનામાં જગતનો લેશ પણ નથી. ા,િવ ણુ,મહેશ અને સૂય-એ સવ પણ ચૈત ય મા છે .

રામ બો યા-બાળકો પણ કહે છે કે -સવ ચૈત ય-મા છે ,અને તમે પણ તેમ જ કહો છો ,
યારે આ વાતમાં ઉપદે શ-પણું શું આ યુ?

વિશ બો યા-હે,રામ,તમે " વ" ને ચૈત ય- પ સમ ને "જગત" ને તે -ચૈત ય- પ સમ ા છો.


આથી હ સંસારનો નાશ થાય એવી સાચી વાત કં ઈ સમ ા જ નથી.
આ સંસાર- પ " વ" તો પશુ ( ાણી) કહેવાય છે -તો શું તે - વ ચૈત ય-મા "દે વ" હોઈ શકે ખરો?

એ " વ" તો દે હનું હણ કરીને જરા તથા મરણ -આિદ અનેક ભયને ભોગવે છે . એ વ િનરાકાર હોવા
છતાં,અ ાન ને લીધે દુ ઃખ ના પા - પ જ છે .તો તેને ચૈત ય-મા દે વ કે મ કહેવાય?

" વ" પોતે ચેતન-શિ વાળો હોવાથી અનથ- પ મન ને ત કરે છે ,અને મન- પ થઈને રહે છે ,
આથી તે દુ ઃખના પા - પ જ છે .
િવષયો થી રિહત-પણું એટલે કે િવષયો થી દૂ ર રહેવા-પણું એ એ " વ" ની સંપૂણ "િ થિત" છે .
અને તેને ણવાથી મનુ ય ને શોક કરવો પડતો નથી,પણ તે "કૃ તાથ-પણું" ા કરે છે .

જયારે સઘળાં "કારણો" ના "કારણ" એવા પરમ- વ- પ નો અનુભવ થાય છે -


યારે જડતા તથા ચૈત ય ના અ યાસ પ ગાંઠ છૂટી ય છે .સઘળા સંશયો છેડાઈ ય છે , અને
સઘળાં કમ નો ય થઇ ય છે .

વ જે "િવષયો" તરફ ખચાય છે -તે "િવષયો" નો અભાવ કયા િવના તેને રોકી શકાય તેમ નથી. અને-
ય દે ખાતા િવષયોનો અભાવ " ાન" િવના થઇ શકે એમ નથી જ.
તો પછી ાન થયા િવના મો પણ ાંથી થાય?

સમાિધ પણ " ય" (જગત) એવા િવષયો નો બાધ કરવાથી થાય છે તો-\
મો માં " ય" િવષયો નો બાધ કરવાની આવ યકતા હોય તેમાં તો કહેવું જ શુ?

રામ બો યા-હે, ન,િનરાકાર છતાં,પશુ જેવા અ ાની,જે વ ને ણવાથી સંસાર ટળતો નથી -
તે વ ાં રહે છે અને કે વો છે ? વળી,સંસાર- પી સમુ માંથી તારનાર પરમા ા -કે જે-
મહા ાઓના તથા ઉ મ શા ોના સંગ થી ણવામાં આવે છે -તે ાં છે અને કે વા છે તે તમે મને કહો.

વિશ બો યા-ચેતન પ-વાળા અને જ મ-મરણ વગેર ે જં ગલમાં ભટકતા આ વ ને (શરીરને)


જે "આ ા" માને છે ,તેઓ પંિડત છતાં મૂખ છે .
વ (શરીર) ચેતન છતાં પણ સંસાર- પ છે .અને દુ ઃખ ના સમૂહ- પ જ છે . માટે એ (શરીર) ને ણવાથી,
કોઈ પણ "ત વ" ણવામાં આ યું હોય તેમ સમજવું જ નિહ.
82

પણ,હે,રામ,જો પરમા ા ને ણવામાં આવે તો,સઘળાં દુ ઃખો નો સમૂહ શાંત થઇ ય છે .


રામ બો યા-મને પરમા ા નું ખ ં વ પ કહો કે જે ણવાથી મા ં મન સવ મોહ ને તરી ય.

વિશ બો યા-આપણું ાન જગતના એક દે શમાંથી પલકવારમાં (જગતના) બી દે શમાં પહોંચે છે .


તે વખતે -તે (જગતના) બંને દે શના સંબધ થી રિહત એવું જે િનિવષય વ- પ તીત થાય છે તે -
પરમા ા નું વ- પ છે .
જે " ાન- પી" મહાસાગરમાં સંસાર ( ય) નાશ-વગેર ે કોઈ "િવકારો" ને ા થયા િવના,
પણ અ યંત "અભાવ" પામે છે તે પરમા ાનું વ- પ છે .
ા (પરમા ા) અને ય (જગત) નો મ -એમ ને એમ રહે છતાં (તે મ) અ ત પામી ય,
અને ભરપૂર (ભરેલ)ું છતાં પણ ક પનાઓ ને અવકાશવાળું(ખાલી) લાગે છે -તે પરમા ા નું વ- પ છે .

જે અશૂ ય છતાં પણ શૂ ય જેવું તીત થાય,જેમાં,"વાંઝણી ના પુ " જેવું (િમ યા) આ જગત ર ું છે , અને,
જે પોતાનામાં અનંત ાંડો હોવાં છતાં પણ તેમનાથી રિહત છે - તે પરમા ા નું વ- પ છે .

જે મહા- ાનમય છતાં પણ મોટા પાષાણ (પ થર) ની િશલા ની પેઠે રહેલું છે ,અને
જેમાં જડ અને ચેતન પ સઘળા જગતનો સમાવેશ થાય છે -તે પરમા ા નું વ- પ છે .

બહારના અને અંદરના સવ િવષયો સિહત આ જગત જેની સ ાથી સ ા પા યું છે -તે પરમા ા નું વ- પ છે .
જેમ,દે ખાવ એ કાશ થી જુ દો પડતો નથી,અને આકાશ થી શૂ ય-પણું જુ દં ુ પડતું નથી-
તેમ, આ જગત કિ પત હોવાને લીધે, જેના વ- પ થી જુ દં ુ પડતું નથી તે પરમા ા નું વ- પ છે .

રામ બો યા-જે પરમા ા જોવામાં આવતા નથી,તે જ એક સ ય છે એમ કે મ ણી શકાય? ને-


આવડું બધું ય (નજર સામે) દે ખાતું જગત સઘળું િમ યા (ખોટું ) છે -એ શી રીતે મન માં ઉતર ે? (૩-૭)

વિશ બો યા-આ જગત- પી " મ" -જેમ આકાશમાં લીલા-કાળા રં ગ ( મને લીધે) જોવામાં આવે છે -
તેમ-ઉ પ થયો છે .જો તેના અ યંત "અભાવ" નું ાન - ઢ રીતે થાય -તો જ -તેનું-
અિધ ાન (આધાર) " " પ ણવામાં આવે છે -બી કોઈ િ યાથી તે ણવામાં આવતું નથી.

ય (જગત) ના અ યંત "અભાવ" ને ઢ કયા િવના ને ણવાનો બીજો કોઈ સારો ઉપાય નથી.
જેવી થિતમાં છે તેવી જ િ થિતમાં રહેલા આ જગત નો અ યંત અભાવ સમ ય તો -
તેના અિધ ાન- પ (આધાર- પ) પરમા ા બાકી રહે છે ,
જે આ વ તુ " ાનથી" સમજે છે તે-પોતે જ "પરમા ા- પ" થાય છે .

ાં સુધી દપણ ની આજુ બાજુ કોઈ પદાથ હોય - યાં સુધી દપણ માં તેનું િતિબંબ પ યા િવના રહેતું નથી,
તે જ માણે, ાં સુધી જગત પોતાની સ ાવાળું દે ખાય છે , યાં સુધી બુિ માં તે જગતનું િતિબંબ પ યા
િવના રહેતું જ નથી.
આથી જગતનો અ યંત અભાવ કરવાથી,બુિ માં તેનું િતિબંબ પડતું નથી, અને આમ થાય છે યારે જ,
બુિ માં (જગત- ય ને બદલે) ( ા) નું (સાચુ)ં િતિબંબ પડે છે .
આમ,આ "જગત" નામનો " ય" પદાથ "િમ યા" જ છે -
એમ િન ય કયા િવના કોઈ પણ મનુ ય "પરમ-ત વ" (પરમા ા- ા) ને સમ શકે નિહ.

રામ બો યા-હે,મુિન.આટલું બધું મોટું ાંડ- પ જે " ય" છે -તેમાં પોતાની સ ા નથી પણ ની જ
સ ા છે -એમ આપે ક ,ું પણ તે મનમાં શી રીતે ઉતરે? જેમ સરસવ ના પેટમાં મે -પવત નો સમાવેશ -એ-
83

અસંભિવત છે ,તેમ અ યંત સૂ મ એવા ા આવડા મોટા ાંડ નો સમાવેશ થાય એ અસંભિવત લાગે છે .

વિશ બો યા-હે,રામ,જો તમે મનમાં અકળાયા િવના,મહા ાઓના અને ઉ મ શા ો ના સંગ માં ત પર
રહીને થોડાક િદવસ સાંભ યા કરશો તો જેમ ખ ં ાન થતા,ઝાંઝવાનું પાણી દે ખાતું બંધ પડે છે , તેમ
તમારી બુિ માંથી -હુ ં ણ-મા માં ય (જગત) ને ઉડાડી દઈશ.(ભૂંસી નાખીશ)

ય- પ આ જગત, િ માંથી નાશ પામે છે - યારે ા-પણું પણ શાંત પડે છે .અને કે વળ ાન બાકી રહે છે .
જો ય (જગત) છે તો જ ા (પરમા ા) છે ,અને જો ા (પરમા ા) છે તો જ ય (જગત) છે .
તેજ રીતે જો -એક હોય તો તે બંને છે અને જો બંને હોય તો પણ તે એક જ છે .
આમાંથી જો એક નો અભાવ થાય તો બંને ની િસિ થતી નથી (બંને અિસ થાય છે )

આ માણે,જયારે -એક-પણુ,ં બે-પણું, ય-પણું,અને ા-પણું--એ ચાર નો યે અભાવ થશે-


યારે એક-પરમાથ વ તુ (સ ય- ) જ બાકી રહે છે .

વિશ કહે છે કે -તમારા મન- પી દપણ માં અહં પણા -વગેર ે ય-જગત- પ જે મેલ છે ,તેનો,
અ યંત અભાવ સમ વીને તે મેલ ને હુ ં લુછી નાખીશ.
જે પદાથ પોતાની સ ા િવનાનો હોય તેનો ભાવ હોતો નથી અને જે પદાથ પોતાની સ ાવાળો હોય ,
તેનો અભાવ હોતો નથી.આથી જગત પોતાની સ ા િવનાનું હોવાથી તે ભાવ િવનાનું જ છે ,
તેથી તેને ટાળી દે વામાં તે શી મહેનત પડવાની?

જગત મૂળે ઉ પ થયું જ નથી,છતાં તેની આ જે િવશાળતા દે ખાય છે તે િનમળ પરમા ા માં જ દે ખાય છે ,
અને પરમા ા ની સ ા થી તે સ ા વાળું છે .
જેમ,સુવણ નો હાર વગેર ે આભુષણ -સુવણથી જુ દાં ઉ પ થયાં નથી,સુવણ થી જુ દાં નથી,
અને સુવણ થી જુ દાં જોવામાં આવતાં નથી,તેમ આ જગત -પણ,
થી જુ દં ુ ઉ પ થયું નથી, થી જુ દં ુ નથી અને થી જુ દં ુ જોવામાં આવતું નથી.
એ જગત ને ટાળવામાં શું મહેનત પડવાની?

આ િવષય હુ ં તમને ઘણી ઘણી યુિ ઓ થી કહીશ -એટલે અબાિધત એવું શુ "ત વ" ( -સ ય)
પોતાની મેળે જ તમારા અનુભવ માં આવશે.

જેમ,રણ માં નદી જ ના હોય તો જળ કે વી રીતે હોય?


તેમ જગત મૂળ માં ઉ પ થયું જ ના હોય તો -તેનું અિ ત વ પણ ાંથી હોય?
જેમ વાંઝણી નો પુ હોતો નથી,ને જેમ આકાશમાં વૃ હોતું નથી,તેમ ાંિત- પ જગત મૂળમાં છે જ નિહ.

હે,રામ,જે આ જોવામાં આવે છે તે અખંિડત " " જ છે .અને આ િવષય ને હુ ં આગળ જતાં કે વળ વચનો થી જ
નિહ પણ યુિ થી કહીશ.હે,રામ,િવ ાન લોકો આ િવષયમાં યુિ ઓથી જે કહે છે ,તેનો અનાદર કરવો યો ય
નથી,જે મૂઢ બુિ વાળો મનુ ય,યુિ ઓથી ભરેલા આ િવષય નો અનાદર કરીને,
મહા-દુ ઃખ-દાયી -(ઉ ટી વાતનો) આ હ લઇ બેસે છે ,તેને િવ ાન લોકો મૂખ જ સમજે છે .

(૮) ઉ મ શા ો ના વણ થી ત વ- ાન થાય છે .

રામ બો યા-જે કાંઇ આ દે ખાય છે તે સઘળું - પ જ છે -એ વાત કઈ યુિ થી ણવામાં આવે?


અને તે કે વી રીતે િસ થાય? અને તે વાતને યાય થી અનુભવવામાં આવે તો પછી,
84

બીજું કશું ણવાનું બાકી રહે નિહ.

વિશ બો યા-ઘણા કાળ થી મેલી અને અિવચાર થી થયેલી, "જગત" નામની િવશુિચકા (કોલેરા)
ાન િવના શાંત થતી નથી.હે,રામ,હુ ં તમને સદ-બોધ થવા માટે ,આ જે આ યાિયકાઓ (કથાઓ)
કહેવા ધ ં છું તે તમે સાંભળો,તેથી તમે ઉ મ બુિ માન થઇ ને તરત જ મુિ ને પામશો.
પણ તમે જો અકળાઈ જશો ને સાંભળવાનું મૂકી અધવચ ઉઠી જશો -
તો તમે પશુ સમાન થશો અનેતમા ં કશું કાય િસ થશે નિહ.

મનુ ય જો થાકી જઈને પાછો ના ફરે -તો તે જે વ તુ માગે છે તથા જે વ તુ માટે ય કરે છે -તે વ તુ અવ ય
મેળવે છે .હે,રામ, જો તમે મહા ાઓના અને ઉ મ શા ો ના સમાગમમાં ત પર રહેશો,તો,
થોડા મિહનાઓમાં નિહ પણ થોડા િદવસોમાં જ તમે પરમ-પદ ને ા થશો.

રામ બો યા-હે,ઉ મ શા -વેતા,આ - ાનની ાિ માટે સા ં કયું શા મુ ય છે ? તે કહો.

વિશ બો યા-હે,મહા-બુિ માન,મુ ય વે કરી આ - ાનનું િન પણ કરનારાં શા ોમાં


આ સુંદર મહારામાયણ (યોગ-વાિશ ) જ સવ મ શા છે .
આ ઉ મ,સવ ઇિતહાસ ના સાર- પ -ઇિતહાસ સાંભળવાથી ાન ની વૃિ થાય છે .
વાણી ની રચના પ આ ંથ સાંભળવાથી પોતાની મેળે જ અ ય વન-મુ તા ઉદય થાય છે .

જેમ, "આ તો વ છે " એમ ણવામાં આવે તો, વ ના સ ય-પણા ની ભાવના ટળી ય છે ,


તેમ આ ય-જગત હોવા છતાં -"આ - પ જ છે " એમ ણવામાં આવે તો-
જગત ના સ ય-પણા ની ભાવના ટળી ય છે .

આ ંથ જ અિત પિવ છે અને જે આ ંથ માં છે તે જ બી ંથ માં છે અને જે આ ંથમાં નથી તે બી


કોઈ ંથ માં નથી.િવ ાનો આ ંથ ને સઘળા ાન- ંથો ના કોશ- પ સમજે છે .
જે પુ ષ આ ંથ ને િન ય સાંભળે છે ,તે પુ ષની બુિ ,બી ંથો થી થયેલા ૌઢ ચમ કાર વાળા બોધ કરતાં
પણ ઉ કૃ એવા બોધ ( ાન) ને મેળવે છે .એ િવષે સંદેહ નથી જ.

જે પુ ષ ને કોઈ પાપ ના ઉદય ને લીધે,આ શા પર િચ નાં થાય,તે પુ ષ ભલે ાન ના િવષય-વાળા


કોઈ બી ઉ મ શા નો િવચાર કરે,

જેમ ઉ મ ઔષધ (દવા) પીવામાં આવતાં પોતાની મેળે જ આરો ય નો અનુભવ થાય છે ,
તેમ આ ંથ સાંભળવામાં આવતાં પોતાની મેળે જ વનમુ -પણા નો અનુભવ થાય છે .
આ શા સાંભળવાથી ોતાને પોતાની મેળે જ િન ય થશે કે અમે જે ક ું છે તે યથાથ જ છે .
અને વરદાન કે શાપ ની વાતની પેઠે-કશું જ ઠોકી બેસાડતા નથી.

આ આ -િવચાર-મય ંથ ની કથાથી જ તમા ં સંસાર-સંબંધી દુ ઃખ ટળી જશે.


કે જે દુ ઃખ -ધનથી,દાનથી,તાપથી,વેદ સાંભળવાથી,બી ં સહ સાંભળવાથી કે તે ંથોમાં કહેલા
સકડો ય ો કરવાથી પણ ટળતું નથી.

(૯) વનમુ ના લ ણ અને આ ા નું વ પ


વિશ કહે છે -હે,રામ,જેમનું િચ (મન) આ ા માં લાગી ગયું છે ,જેઓ આ ા ની ાિ માટે જ
વન વે છે અને આ ા ના વ પ નો ઉપદે શ -પર પર કયા કરીને િન ય ાન ની વાતો
85

કરીને -તેમાં આનંદ માની ને આ - ાનમાં જ િન ા રાખી,તેમાં મ ત રહે છે ,


તેવા "એક ાન ની િ થિત" કરનારા પુ ષો ને વન-મુ -પણું મળે છે .કે જે િવદે હ-મુિ જ છે .

રામ બો યા-હે ભગવન, િવદે હ-મુ અને વ મુ ના લ ણો મને કહો.


એટલે હુ ં શા માણે િવચાર કરીને તે મેળવવા માટે ય ક ં .

વિશ બો યા-
-- યવહાર કરવા છતાં અને આ જગત જેવું છે તેવું ર ા છતાં પણ -જેની િ માં -
જગત ( ય) આકાશ ની જેમ શૂ ય થઇ ય છે તે- વ મુ કહેવાય છે .
--જે પોતે યવહાર કરવા છતાં પણ (આ ) ાન માં જ એક-િન રહે છે ,અને ત અવ થામાં પણ,
સુષુિ અવ થામાં રહેતો હોય તેમ િનિવકાર-પણે રહેતો હોય-તે વ મુ કહેવાય છે .
--પોતાની જે િ થિત હોય તે િ થિતમાં આનંદ થી રહેનારા જે પુ ષના મુખ ની કાંિત -સુખમાં આનંદી જોવામાં
આવતી નથી કે દુ ઃખમાં ઉદાસ જોવામાં આવતી નથી તે- વ મુ કહેવાય છે .

--જે પુ ષ સુષુિ -અવ થા-વાળા ની જેમ િનિવકાર પણે રહેછે,જેને િવષયોના પશ- પ ત-અવ થા જ
નથી,અને જેણે ત-અવ થા ની વાસનાથી થતું વ પણ આવતું નથી-તે વ મુ કહેવાય છે .
--જે પોતે રાગ, ષે ,ભય-વગેર ે ને અનુકૂળ આવે તેવી િ યાઓ (કમ ) કરવા છતાં,પણ,
આકાશની પેઠે મનમાં િનલપ રહે છે -તે વ મુ કહેવાય છે .

--િ યાઓ (કમ ) કરતાં અથવા િ યાઓ ના કરતાં -પણ જેનું મન અહં કાર-યુ થતું નથી,
અને જેની બુિ લેપાતી નથી,તે વ મુ કહેવાય છે .
--પોતાના " વ- પ"માં એક િ થિતથી રહેનારો જે પુ ષ-"આ ા ના કાશ-મા થી જગત નો લય થાય છે અને
આ ા ના આવરણ મા -થી જગતની ઉ પિ થાય છે ,એમ અનુભવ-પૂવક ણે છે -તે વ મુ કહેવાય છે .
--જેનાથી લોકો ઉ ગ
ે પામતા નથી,અને જે લોકોથી ઉ ગ ે પામતા નથી,અને જે પોતે,
હષ, ોધ,ભય થી રિહત છે -તે વ મુ કહેવાય છે .

--જે પુ ષ નો સંસાર -"સ ય-બુિ " થવાને લીધે ટળી ગયો છે , અને જેને લીધે (તેમ થવાથી)
તે િચ -વાળો હોવાં છતાં,િચ -િવનાનો અને શરીર-વાળો હોવાં છતાં -શરીર-િવનાનો છે .તે વ મુ છે .
--જે પોતે સવ પદાથ થી યવહાર કરવા છતાં પણ શાંત રહે છે ,
અને જે સવ પદાથ માં પણ પૂણ- વ પે રહે છે -તે વ મુ કહેવાય છે .

પણ એ વ મુ પુ ષ નું શરીર જયારે કાળ ને આધીન થાય છે , યારે તે વ મુ તા ની પદવી છોડે છે ,


અને જેમ પવન િન ળ-પણા ને પામે છે ,તેમ તે 'િવદે હ-મુ " તા ની પદવીને પામે છે .

િવદે હ-મુ પુ ષ,ઉદય કે અ ત પામતો નથી,દૂ ર કે મંદ પડતો નથી, ય કે અ ય રહેતો નથી.,
અહં - પ કે અહં - પ થી અલગ રહેતો નથી-પણ સૂય થઈને કાશે છે .
િવ ણુ થઈને િ લોક નું ર ણ-પાલન કરે છે , થી સંહાર કરે છે ને ા થઇ સૃિ ઓ બનાવે છે .

તે,આકાશ થઈને પવન ને,ઋિષઓને,સુરો ને,તથા અસુરોને ધારણ કરે છે .અને મે -પવત થઈને
લોક-પાલો ના થાનક- પ થાય છે .પૃ વી થઇ તે લોકો ની અખંડ મયાદાને સાચવે છે .
ખડ,ઝાડ,લતાઓ થઇ ને ફળોના સમૂહ આપે છે .
તે અિ થઇ વિલત થાય છે ,જળ થઇ ને વીભૂત થાય છે ,ચં થઈને અમુત ને ઝરે છે અને
હળાહળ (િવષ) થઇ ને તે મરણ પામે છે .
86

તે તેજ થઈને િદશાઓને ગટ કરે છે ,અને અંધકાર થઈને સવને અંધ કરે છે .

તે ચેતન થઈને જં ગમ થાય છે અને જડ થઈને થાવર થાય છે .


સમુ થઈને તે પૃ વી- પી ીને કં કણ ની જેમ વીંટી લે છે અને આવરણરિહત પરમા ા થઈને તે
પોતાના કાશથી યાપેલાં ાંડો- પી અનેક પરમાણુઓને ફે લાવવા છતાં, પણ,
િનિવકાર પે જ રહે છે .

ણે કાળ ના સંબંધ-વાળું જે કં ઈ આ ય (જગત) કાશે છે , કાશી ગયું છે અને કાશશે-


તે સઘળું એ "િવદે હ-મુ - પ" જ છે .

રામ પૂછે છે -કે -હે, ન,એવું તે શી રીતે થવાય? મને તો તે એ િ થિત િવષમ અને ઘણા ક થી ા
થાય એવી લાગે છે અને પા યા પછી,પણ તે િ થિત રાખવી તો વધુ કિઠન હોય -એમ લાગે છે .

વિશ કહે છે કે -મ જે આ િવદે હ-મુ ની િ થિત કહી છે તે -મુિ જ કહી છે .


અને જે મુિ છે એ જ છે , તે જ િનવાણ છે ,અને તે િ થિત કે વી રીતે ા થાય તે િવષે હુ ં કહુ ં છું.
હુ ં ,તું-વગેર ે યવહારો વાળું જે કં ઈ આ ય જોવામાં આવે છે ,તે િવ માન છતાં પણ-"તે ઉ પ થયું જ નથી"
એમ સમજવામાં આવે -તો એ િનવાણ (મુ -કે - ) િ થિત મળે છે .

રામ કહે છે -જો િવદે હ-મુ થયેલા પુ ષો તમારા કહેવા માણે ૈલો - પ થતા હોય -
તો તેઓ સંસાર- પ જ થાય એમ હુ ં માનું છું.

વિશ કહે છે કે -જો " ૈલો " હોય તો તે ૈલો ના વ- પ ને ધારણ કરે,પણ " ૈલો " શ દથી
કહેવાતો કોઈ પદાથ જ નથી,તો યાં િવદે હ-મુ ૈલો - વ પ થાય છે -એમ કહેવું બને જ કે મ?
માટે આ જગત -શ દ થી કહેવાતો કોઈ પદાથ પણ છે જ નિહ.

મ ઘણો િવચાર કય ,તો પણ સોનાનાં કડા માં મ િનમળ સોના િસવાય કશું -કડા-પણું દીઠું નિહ.
જળ ના તરં ગ માં હુ ં જળ િસવાય બીજું કં ઈ જોતો નથી. વા તિવક રીતે જળ માં તરં ગ-પણું છે જ નિહ.
જેમ,જગતમાં અવકાશ છે તે આકાશ જ છે અને િનજળ ભૂિમમાં જળ દે ખાય છે તે તેજ જ છે ,
તેમ આ ૈલો પણ - પ જ છે .

રામ કહે છે કે -હે,મુિન,જે યુિ થી જગતનું િમ યા-પણું ા થાય તે યુિ મને કહો. ા અને ય -
એક પ થઈને પર પર મળી ગયા છે અને તે બંને નથી-એવી મનની ઢ િ થિત થાય યારે -
"િનવાણ" વ- પ બાકી રહે છે -માટે ા અને ય નો બાધ થઇ ય અને વ પે રહેલા -એ
સમ ય એવી યુિ મને કહો.અને આવો બોધ જો િસ થાય તો પછી,કં ઈ પણ કરવાનું બાકી રહેતું નથી.

વિશ કહે છે કે -ઘણા કાળથી ઘર ઘાલી રહેલી આ િમ યા ાન પી િવશુિચકા (કોલેરા) -એ-


િવચાર- પ મં થી જ િનમૂળ થઇ ને શાંત થઇ ય છે . જોકે આ રોગ ઘણા કાળ થી મેલો હોવાથી તેને તરત
ઉખેડી શકાય તેમ નથી.કારણ કે લીસા પવત પર ચડવામાં જેટલો પિર મ થાય છે તેટલો જ -
પિર મ તે લીસો-પવત ઉતરવામાં પણ થાય છે .
આથી અ યાસ ના યોગ થી,યુિ થી અને યાયની જગત- પી ાંિત નો નાશ થાય તે રીત હુ ં કહીશ.

હે,રામ,હુ ં તમને ઉ પિ કરણ કહુ ં છું,તેમાં તમે, આ ા-એ -પોતાનામાંથી ઉ પ થયેલા જગત થી મુ થઈને
કે વી રીતે રહે છે ? એ િવષય ને સમજશો.
87

આ શૂ ય- પ, ાંિત- પ જગત મૂળે ઉ પ થયું જ નથી છતાં દે ખાય છે -એ િવષે-હુ ં આ કરણમાં કહુ ં છું.

સઘળા કારો વાળું આ જે થાવર-જં ગમ જગત જોવામાં આવે છે તે-સઘળું,જયારે ઇ -વગેર ે ને પણ


અંતધાન કરી દે નારો મહા લય આવે છે યારે ાંક પણ જતું રહે છે ,નાશ પામે છે ,અસત્ થઇ ય છે ,
અ ય થી ય છે ,અને એ માણે જગતનો લય થાય છે , યારે મા અિનવચનીય એવું સત્ બાકી રહે છે .
જે સત્-એ િ થર,ગંભીર,તપ અને તેજ થી િવચ ણ અને મુખ થી વણન કરી શકાય નિહ તેવું - પ વગરનું છે .

તે પૂણ કરતાં પણ પૂણ છે ,તેને નથી સત્ કહેવાતું કે નથી અસત્. તે ઉ પિ વાળું નથી કે ઉ પિ પ પણ નથી.તે
ચૈત ય-મા છે ,બુિ -ત વ થી િભ છે .અંનત છે ,આિદ-અંત-અને મ ય થી ને કારણ રિહત છે .

તે સત્- એ-જગત ની યકત-અવ થા અને અ ય અવ થા માં રહેનાર "પરમા ા" છે .


પોતાને નાક,કાન, ભ,ને કે ચામડી ના હોવા છતાં-તે સવદે શ અને કાળમાં સાંભળે છે , વાદ લે છે ,
સુંઘે છે , પશ કરે છે અને જોયા કરે છે . એમના કાશ થી જ સઘળું જગત કાશે છે .

એમનું વ- પ જ "અ ાન" ના સમયમાં સૃિ - પે િવિચ લાગે છે અને ાનમાં આિદ-અંત િવનાની લાગે છે .
એ દે વ (પરમા ા) આકાશની પેઠે િનલપ રહીને પોતાના વ- પની સ ાથી પોતાના સત્- પ લાગતા
જગતને જોયા કરે છે .સત્- પ પરમા ા નું બીજું કોઈ "કારણ " હોવાની ક પના કરવી -
એ સસલાના િશંગડા ની ક પના કયા જેવું છે .

જેમ તરં ગોનો સમૂહ -એ જળ ના "કાય- પ" છે ,તેમ આ જગત પણ તે પરમા ા ના કાય- પ છે .
િનરં તર કાશતા અને િચ - પી થાનકોમાં રહેનારા એ "ચૈત ય-મા -દે વ- પી દીવા " ના કાશથી
સઘળું ાંડ કા યા કરે છે . એ દે વ ( ) ના હોય તો સૂય વગેર ે કાશો-અંધકાર સમાન થઇ પડે છે .
એ દે વ જયારે "મન"નું પ ધારણ કરે છે , યારે તેમાં આ જગત દે ખાય છે ,અને જયારે તે-
"મન- પ=પણા" ને છોડી દે છે - યારે તેમાં આ જગત દે ખાતું નથી.

જગતની ઉ પિ અને લય-પણ કહેવા પૂરતાં જ તે દે વથી જુ દાં છે ,પણ વા તિવક રીતે તે જુ દાં નથી.
કારણકે એ દે વ ની સ ા એવી અખંિડત છે કે -તેમાં બી કોઈની સ ા સમાય તેમ નથી.
એ દે વ - ાની પુ ષોમાં કાશમાન અને અ ાની પુ ષોમાં અ કાિશત છે ,જયારે-
મુ -પુ ષોમાં તે કાિશત પણ નથી અ કાિશત પણ નથી.

એ દે વ ચલન-રિહત છે ,ક યાણ- વ પ છે ,અને શાંત- વ પ છે .અને,


એમનામાં જ ક પાયેલી અિવ યા (અ ાન-માયા) ના ચલન થી ણ જગતની ઉ પિ થાય છે .
એ એક જ દે વ ( ) અિધ ાન પ અને ભરપૂર સ ા-વાળા છે ,અને-
ાંડો નો નાશ થતાં પણ તે દે વ ની સ ાનો નાશ થતો નથી.

આ દે વ ય હોવા છતાં હણ કરી શકાતા નથી, એ વાણી-રિહત હોવા છતાં બોલે છે ,


મન-રિહત હોવા છતાં મનન કરે છે ,સદા તૃ છતાં ભોગવે છે અને િ યાઓ (કમ ) ના સાધન
વગરના હોવા છતાં િ યાઓ કરે છે .અંગ-રિહત હોવા છતાં અંગો-વાળા છે ,
કોઈ માં રહેલા નથી છતાં જગતમાં યા છે .

એ દે વ ઇિ યો ના બળ થી રિહત હોવા છતાં સઘળી ઇિ યો ની િ યાઓ તેમનાથી જ થાય છે ,


મનથી રિહત હોવા છતાં જગત ની આ સઘળી રચનાઓ એમના મન ના સંક પ થી પેદા થઇ છે .
એ દે વ ને નિહ જોવાથી -સંસાર- પી સપ થી ડર લાગે છે ,અને
88

તેમના દશન થી ડર અને કામનાઓ ભાગી ય છે .

એ દે વ ( ) નો જો સા ા કાર થાય તો-તમે,હુ ં અને સઘળાં લોકો એક- પ જ છીએ અને જો,
સા ા કાર ના થાય તો સવ િભ -િભ છીએ.
કાળ-સંબંધી છ િવકારો, ય પદાથ નો દે ખાવ,અને અનેક તના માનિસક મનોરથો એ દે વ ને લીધે જ
ફૂર ે છે .એ દે વ ના કાશથી જ જગતનો કાશ થાય છે ,િ યા- પ-રસ-ગંધ-શ દ- પશ અને અંતઃકરણ નું ચૈત ય
-વગેર ે સઘળું -જે કં ઈ તમારા ણવામાં આવે છે તે આ દે વ ( ) જ છે .

હે,સુજન, માતા- માણ અને મેય-એમાં અખંિડત- પે જે ાન રહેલું છે -તે તમા ં વ પ છે -


એમ તમે તમારા એકા મનથી સમજો.

એ -જ મ-રિહત છે ,જરા-રિહત છે ,અનાિદ છે ,અિવચળ છે ,િન ય છે ,સુખ પ છે ,િનમળ છે .


તેને જય પછી તે તે દૂ ર થાય તેમ નથી,અ યંત વંદનીય છે ,શુ છે ,સઘળી રચનાઓથી રિહત છે ,
કારણો ના કારણ- પ છે ,અનુભવ- પ છે ,બી કશાથી જણાય તેમ નથી, ાન પ અને સવ પ છે .
અને સવ પ હોવા છતાં પણ તે ગુ રહેલું છે .

(૧૦) ના લ ણમાં શંકા અને તેનું સમાધાન

રામ કહે છે કે -મહા લય થતાં જે ત વ બાકી રહે છે ,તે િનરાકાર જ રહેવું જોઈએ,એમાં કશો સંશય નથી,
પરં તુ તે ત વ શૂ ય શા માટે નિહ? કાશવાળું શા માટે નિહ?
તે વ- પ,મન- પ બુિ - પ કે બી કોઈ પ કે મ નથી? અને તમે તેને જો "સવ- પ" કહો છો
તો તે કે વી રીતે? આ તમારા િવિચ વચનોથી મારા મનમાં ગૂંચવાડો ઉભો થયો છે ,તે તમે દૂ ર કરો.

વિશ કહે છે -કે -તમે જે આ પૂછો છો- તે મારા અિભ ાય ને ઓળં ગીને પૂછો છો.
આ ઘણો િવષમ છે ,પણ જેમ સૂય,રાિ ના અંધકાર ને ભેદી નાખે છે
તેમ.હુ ં પણ કશા પણ મહા- ય કયા િવના જ તમારા સંશય ને ભેદી નાખીશ.
હે,રામ,મહા- લય ના સમયમાં જે વ તુ શેષ રહે છે તે અિધ ાન પી -એ -શૂ ય નથી.
જેમ કોતયા િવનાની પૂતળી થાંભલા માં રહેલી છે -તેમ આ જગત પણ તે સમયે માં રહેલું હોય છે .

હે,રામ,જેમ જળમાં તરં ગ નથી અને છે પણ ખરા,તેમ આ જગતમાં નથી અને છે પણ ખ ં .


જગત ની ઉ પિ ની સ ા, ની સ ા થી જુ દી નથી,અને
તે જગતના લયની સ ા પણ એ ની સ ાથી જુ દી નથી.-તો એવા સત્ અને વ પ-િ થત
" " ની અંદર જગતની ઉ પિ થવામાં -બી કોઈ સામ ી ની જ ર નથી.

અશૂ ય પદાથ ને લઈને શૂ ય શ દ નો અથ ક પી શકાય છે ,અને


શૂ ય પદાથ ને લઈને અશૂ ય શ દનો અથ ક પી શકાય છે .પણ,
" " થી જુ દો કોઈ પદાથ જ નથી,માટે -તે " " ને શૂ ય કે અશૂ ય કે વી રીતે કહી શકાય?

જે " કાશ" છે તે સૂય-અિ -વગેર ે નો ધમ છે ,માટે " " ને " કાશ" કહી શકાય નિહ.
તેમજ -સૂય-વગેર ે કોઈ પણ "યથાથ " માં નથી,માટે તે " " કાશવાળું નથી.
સામા ય રીતે-સૂય-વગેર ે આિદ મહાભૂતો નો જે અભાવ છે તે "તમ" (તમસ) કહેવાય છે .
પણ " " એ કં ઈ તેવા કાશ ના અભાવ- પ નથી એટલે તે "તમ- પ" નથી.
"આકાશ " ની પેઠે વ છ એવા નો જે કાશ કહેવાય છે તે,પોતાના "અનુભવ- પ" છે ,
89

તે કાશ નો તે પોતે જ અનુભવ કરે છે ,પણ બી કોઈ ને તે કાશનો અનુભવ થતો નથી.
આ માણે તે " ાતા" ( ાન ને ણનાર) થી રિહત છે .

આમ જે -એ તમ થી અને કાશ થી રિહત છે ,તે અિવનાશી પદ છે ,અને આકાશની પેઠે િનમળ છે ,


પણ " ાંિત" થી તેનામાં સઘળું જગત ક પાયેલું છે .
માટે તે ને " વ- પ,બુિ - પ, કે મન- પ" કહી શકાતું નથી.
જેમ,જળ ની અંદર તરં ગ છે અને માટી ની અંદર ઘડો છે
તેમ જેની અંદર જગત છે તે- -શૂ ય કે વી રીતે હોઈ શકે ?

"જેમ,પૃ વી ની અંદર રહેલું જળ -એ પૃ વી પ નથી,


તેમ ની અંદર રહેલું જગત - પ ના હોવું જોઈએ"
એવી શંકા કરવી જોઈએ નિહ,કારણકે -
પૃ વી-વગેર ે "સાકાર પદાથ " ની ઉપમા "િનરાકાર " ને લાગુ પડી શકે નિહ.
આકાશ ની પેઠે િનમળ છે અને તેમાં રહે લું જગત પણ આકાશની પેઠે િનમળ જ છે .
એટલે કે જેવું છે તેવું જ જગત છે .

જેમ મરીની અંદર રહેલી તીખાશ -તેના ખાનાર િવના અ યને ણવામાં આવતી નથી-
તેમ, નું િચ ુ પ-પણું -એ લય-કાળ માં " વ" જો હોય જ નિહ તો તે કે વી રીતે ણી શકે ?

જેમ, લય-કાળમાં વ નું " વ-પણું" િનવૃ થાય છે ,તેમ,જગત નું "જગત-પણું" પણ િનવૃ થાય છે .
એટલે કે - વ અને જગત -એ બંને " - પ" જ થઇ ય છે . અને યારે-
સઘળા બહારના દે ખાવો અને મન ની અંદરના દે ખાવો પણ " - પ" થઇ ય છે ,બીજું કશું રહેતું નથી.

"સમાિધ" ના કાળમાં પણ આ લય ના કાળ ની જેમ સંપૂણ જગત "સુષુ - પ" થઇ ય છે .અને


" ાન-કાળ" માં જગત "તુય- પ" થઇ ય છે .
આમ સમાિધ-કાળમાં જગત સુષુ થઇ ય છે તેથી-
"સમાિધ-કાળ" માં "સવ-સં કારો ના ડાબલા- પ" "યોગી" સંસાર-રિહત થઇ ને " - પે" રહે છે , એટલે-
" ાન-કાળ" માં "સવ-સં કારોના ડાબલા- પ" " ાની" ( યવહારવાળો છતાં પણ) સં કાર-રિહત " - પે" છે .

આમ,આકાર વગરના પર- (સંપૂણ- ) માં - પે જગત રહેલું છે ,અને


સંપૂણ- માંથી જે -જગત અને વ સરેલ છે તે - પે જ સરેલ છે ,માટે ,
જગત અને વ -એ પૂણ જ છે અને િનરાકાર જ છે .

માંથી જગતનું ફૂરણ માનવામાં આ યું ,


એટલે તે જગતના ા- પે વનું ફૂરણ પણ માનવામાં આ યું છે .(અહીં ા-જગતને જોનાર--એ - વ છે )
જગત એ પૂણ ( ) માં થી પૂણ-પણે જ સરેલું છે .અને પૂણ-પણે જ રહેલું છે .
માટે જગત ઉ પ થયું જ નથી-અને જો ઉ પ થયું હોય તો પણ તે - પ જ છે .
" લય"માં વ ને જગત નું " ા-પણું" નિહ રહેવાથી,જગતમાં " ય-પણુ"ં પણ રહેતું નથી.
એટલે પછી જગતમાં "જગત-પણું" ાંથી બાકી ર ? ું

માં િચ - યપણુ-ં વગેર ે છે જ નિહ છતાં તે િમ યા તીત થાય છે .


માં કોઈ "ઉપાિધ" (માયા) છે જ નિહ,
તો પછી "ઉપાિધ (માયા) માં -" વ- પે િતિબિ બત" થાય છે -તેમ પણ કે મ કહેવાય?
90

આ એ પરમાણું ના પણ "કારણ- પ" છે ,સુ મ કરતાં પણ અિત સુ મ છે ,શુ છે ,અને અ યંત શાંત છે .
તે દે શ-કાળ-વગેર ે ના િવભાગથી રિહત છે .તેથી તે અ યંત િવ તરાયેલો છે .
તે આિદ અને અંત થી રિહત છે , કાશ-મા છે અને કા ય-પદાથ થી રિહત છે .
આ માં ય થયું જ નથી તો િતિબિ બત થયેલો કહેવાતો અને િનરં તર વાસનામય કહેવાતો-
ા ( વ) તો ાંથી થયો જ હોય?

ય નો ઉદય નિહ થવાથી- માં - વ-પણું નથી,બુિ -પણું નથી,િચ -પણું નથી,
ઇિ ય-પણું નથી કે વાસના-પણું પણ નથી.
આમ,એ પર- ભલે બી ઓને તે જગત- પી -મોટા આડં બર થી ભરેલો લાગે,પણ,
અમને તો તે શાંત -અને -આકાશ કરતાં પણ અિધક શૂ ય લાગે છે .

ીરામ પૂછે છે કે -એ અપાર ચૈત ય-મય પર- નું પ કે વું છે ? તમે ફરીવાર એ મને સારી-પેઠે કહો.
એટલે મારા ાનમાં વૃિ થાય.

વિશ બો યા-મહા લય થતાં સઘળાં કારણો ના "કારણ- પ"જે "પર- " બાકી રહે છે -
તેનું પ હુ ં તમને કહુ ં છું તે તમે સાંભળો.

--સમાિધ માં "વૃિ ઓ નો ય" થાય છે , યારે "મન" ના પ નો પણ નાશ કરીને-


"જેનું કોઈ રીતે િન પણ ના થઇ શકે " તેવું- સદ- પ રહે છે તે -પર- નું પ છે .
--સમાિધ માં " ય- પ" જગત રહેતું નથી,તેથી ા ( વ) નો અભાવ થવાથી,
જે એક- પ જેવું "સા ી- પ" તીત થાય છે તે -પર- નું પ છે .
--જે િવષે તે ભિવ યમાં વ નું વ પ લે છે તેમ માનવામાં આવે છે , તે , ય (જગત)માં
મળે લું નથી અને તેનું િચ મા ,િનમળ અને શાંત-એવું જે પ છે -તે પર- નું પ છે .

--શરીર ને પવન-વગેર ે લાગવા છતાં,પણ તેના (પવનના) પશ -વગેર ે નો અનુભવ ના થતાં,


જે પ સમાિધ માં વતા યોગીઓ જુ એ છે તે પર- નું પ છે .
-- વ િવનાની,કોઈ પીડાથી (માંકડ -વગેર ે કરડવાથી) નિહ તૂટતી અને અંદર કાશ વાળી-
જે "સુષુિ -અવ થા" છે -તે ઘણીવાર સુધી રહે છે યારે તેનું જે "ચૈત ય- પ" છે -તે-પર- નું પ છે .
--આકાશના અવકાશ જેવું,િશલા ના એક-રસ-પણા જેવું અને પવનના પૂણ-પણા જેવું -
િચ ુ પ પરમા ા નું જે પ છે -તે પર- નું પ છે .

-- વતા હોવા છતાં- ય નો અને મનનો યાગ કરી દે તાં-


વ- પ ની જે -શાંત અને પર-"િ થિત" રહે છે -તે પરમા ા નું વ- પ છે .
--આનંદમય કોશ ની અંદર,સૂય ની અંદર,આકાશની અંદર,અને વૃિ ઓની અંદર-
જે એક " કાશ" ફૂર ે છે તે -પરમા ા નું વ- પ છે .
--બુિ ની વૃિ ના,પદાથ ના ફૂરણ ના,તથા અ ાન ના સા ી- પ અને-
આિદ-અંત-વગરનું જે ાન છે -તે પરમા ા નું વ- પ છે .
--આ જગત કદી ઉ પ થયું જ નથી,પણ જેનાથી તે ઉ પ થયા જેવું જણાય છે ,અને
જેનાથી અિભ હોવા છતાં પણ તે િભ જેવું જણાય છે -તે પરમા ા નું વ- પ છે .

-- ાની પુ ષ,એ યવહારમાં લા યા છતાં પાષાણના જેવી અિવચળ િ થિત માં રહે છે તથા
જે અખંિડત છતાં જગત ને અવકાશ આપે છે -તે પરમા ા નું વ- પ છે .
-- માતા(િચદાભાસ) માણ (ઇિ યો ની વૃિ ) અને મેય (િવષયો) એ ણે જેમાં ઉદય પામે છે ,
91

અને જેમાં અ ત પામે છે તે-પરમ દુ લભ-એવું-પરમા ા નું વ- પ છે .


--બુિ વગેર ે થી રિહત-એવા જે મોટા અરીસામાં માતા-પણું, માણ-પણું અને મેય-પણું,
િતિબિ બત થયેલું છે તે પરમા ા નું વ પ છે .

-- તથી, વ થી તથા સુષુિ થી રિહત-એવું જે મહા-ચૈત ય નું વ- પ છે ,અને,


થાવર-જં ગમમાં જે તીત થાય છે તે -પરમા ા નું વ- પ છે . (અને તે જ લય માં અવશેષ રહે છે .)
-- થાવર નું પ કે જે મનથી,બુિ થી રિહત છે -તે
જો ાન-મય હોય તો તેને પરમા ા ના પ ની ઉપમા આપી શકાય.

ા-િવ ણુ-મહેશ-સૂય-ઇ -વગેર ે નો નાશ થતાં-


સુખ- પ સઘળી ઉપાિધઓ નો નાશ થવાથી-
ભેદ-રિહત,ચૈત ય-મા ,અને જેમાં જગત નો સંગ રહેતો નથી-
એવું એક "પરમ- વ- પ" (પરમા ા-પર ) મા લય-કાળ માં શેષ રહે છે .

(૧૧) જગતની સ ા અિધ ાન ની સ ા થી જુ દી નથી.

ીરામ પૂછે છે કે -હે, ન,આવા પ થી કાશતું આ ય- પ જગત,મહા લય ના સમયમાં


ની અંદર રહેતું નથી તો તે ાં રહે છે ? તે તમે મને કહો.

વિશ કહે છે -કે -વાંઝણી નો દીકરો ાંથી આવે છે ને ાં ય છે ?


તથા આકાશનું વન ાંથી આવે છે ને ાં રહે છે ? તે તમે મને કહો.

રામ કહે છે -વાંઝણી નો દીકરો ને આકાશ નું વન છે જ નિહ,અને થવાનાં પણ નથી.તેઓ ય નથી,
અને ય નિહ હોવાને કારણે,તેમનો લય થવાનું પણ કહી શકાય તેમ નથી,
માટે જગતને તેમની ઉપમા આપો છે -તે કે મ સંભવે?

વિશ કહે છે -જેમ વાંઝણી નો દીકરો અને આકાશ નું વન એ કદી પણ નથી,એની પેઠે જગત-આિદ-
ય પણ કદી નથી.જગત ઉ પ થયું નથી અને તે નાશને પામનાર નથી.
જે વ તુ થમ છે જ નિહ,તેની ઉ પિ કે વી?અને ઉ પિ ના હોય તો નાશ ની તો વાત જ ાંથી હોય?

રામ પૂછે છે -જેની ઉ પિ અને િ થિત ય છે એવા જગત ને -વાંઝણી ના પુ વગેર ે કે જે અ યંત
અસત્ પદાથ છે તેની ઉપમા આપવી ઘટતી નથી,પણ જો તેમને બી કોઈ પદાથ કે જેમનાં -
ઉ પિ અને નાશ ય છે -તેમની ઉપમા આપવી શું અયો ય કહેવાય?

વિશ કહે છે કે -જેને ઉપમા આપવાની હોય છે તેને -તેનાથી િભ પદાથ ની ઉપમા આપવી જોઈએ.
"આકાશ એ આકાશ જેવું છે " કહીએ તો તે અન વયાલંકાર નું ઉદાહરણ થઇ ય.
એટલે અહીં અસત્ જગતને -અસત્ પદાથ ની ઉપમા આપી છે .
"આ જગત તો ય દે ખાય છે - તો તે અસત્ કે વી રીતે સંભવે?" એવી શંકા રાખશો નિહ.
કારણકે કે ટલાએક પદાથ અસત્ છતાં ય થાય છે .
જેમ સુવણ ના કડામાં કડા-પણું ય દે ખાય છે -પણ તે અસત્ છે .
તેમ, માં જગત-પણું ય દે ખાય છે -પણ તે અ યંત અસત્ છે .

જેમ, કાજળમાં કાળા-પણું ય દે ખાય છે ,પણ તે કાજળ થી જુ દં ુ નથી,


92

જેમ,િહમ (બરફ) માં શીત-પણું ય જણાય છે પણ તે િહમ થી જુ દં ુ નથી, અને


જેમ,ચં મા શીતળ-પણું ય જણાય છે પણ તે ચં થી જુ દં ુ નથી.
તેમ, માં જગત-પણું ય દે ખાય છે પણ તે થી જુ દં ુ નથી.

આ માણે જે થમ થી થયું જ નથી,તે વતમાન કાળમાં પણ હોતું નથી,તો પછી,


તેનો નાશ થવાની વાત જ કે વી રીતે બને? જો કે - જગતનું કારણ કહેવાય છે ,તો પણ,
જેમ, તડકો એ છાયા નું કારણ હોય એ અસંભિવત છે
તેમ, ચૈત ય- પ " " એ જડ- પ ુ વી નું કારણ હોય-એ અસંભિવત છે .
માટે જગત મુ લ થયું જ નથી એમ સમજવુ.ં
આમ,જગત- પ "કાય" કં ઈ ઉ પ થયું જ નથી,
પણ જે છે ,તે જ જગત- પ ભાસે છે .એમ માનવું તે યો ય જ છે .

"અ ાન" જ જગત- પે પિરણામ પા યું છે .એમ કહેવામાં આવે છે .તો,પણ,


અ ાન નું પિરણામ એ સંભિવત ( ાન)નું િવવત (મૂળ વ તુ માં ફે રફાર ન થતાં તેમાં બી નું ભાન થવું)
જ છે ,અને વ માં જે જગત જોવામાં આવે છે તે-સંભિવત નું િવવત જ છે ,એ વાત જગ- િસ છે .

એટલે કે વ માં જે મ- પી જગત જોવામાં આવે છે તે-સંભિવત ( ાન-સ ય) નો જ દે ખાવ છે ,


તેમ સૃિ ના આરં ભમાં જે જગત જોવામાં આવે છે -તે નો જ દે ખાવ છે .
આ જે કં ઈ જગત જોવામાં આવે છે -તે સવદા - પ જ છે -
જગતનો કોઈ પણ સમયે અને કં ઈ પણ- લય થયો નથી કે ઉદય પણ થયો નથી.
જેવી રીતે, વ ને જોનારા પુ ષ નું જે " ાન" છે તે જ વ ના નગર જેવું દે ખાય છે ,
તેવી રીતે,પરમા ા જ પોતાના વ પ માં જગતની પેઠે તીત થાય છે .

ીરામ પૂછે છે કે -હે, ન, ય- પી ઝે ર (જગત) એ વ ના અનુભવ ની પેઠે-અસત્ હોય તો-


તે અ યંત ઢ રીતે કે મ તીત થાય છે ? વ નો પદાથ તો ઢ- પે તીત થતો નથી.
ાં સુધી ય (જગત) ની િ થિત હશે યાં સુધી ા નું વારણ થવાનું નથી,અને
ાં સુધી ાની( ની) િ થિત હશે, યાં સુધી ય નું વારણ થવાનું નથી.
તેમજ એમાંનું એક હશે યાં સુધી બંને બંધ રહેશ,ે અને એમાંથી એક નો ય થશે યારે બંનેનો મો થશે.

પણ ાં સુધી ય નો -અ યંત બાધ- પ- ય સમ યો નથી યાં સુધી-


ા અને યનો સંબંધ ટળવાનો નથી.
એટલે- ાં સુધી એ સંબંધ ટ યો નથી યાં સુધી મો ની આશા રાખવી યથ છે .
જો થમ ય પદાથ હોય અને પછીથી તેનો ય થતો હોય,તો-તેના
"સં કાર- પ" રહેલા " ય" ની ઉ પિ નું બંધન પણ શાંત થતું નથી,
કારણકે ચૈત ય- પી અરીસા ઓ ાં ાં હોય યાં યાં તેમાં યનું " મરણ- પ" િતિબંબ
પ યા વગર રહેતું નથી.

પણ,જો ય ઉ પ જ થયું ન હોય અને અિ ત વ િવનાનું જ હોય -તો ા -એ - યમાંથી મુ થઇ શકે છે .


માટે મારા મનમાં મુિ ના અસંભવ ની જે શંકા છે તેને તમે યુિ ઓ થી દૂ ર કરો.અને
ાં સુધી ય ના અ યંત અસંભવ ને બરાબર સમજુ નિહ, યાં સુધી તમે િવ તારથી ક ા કરો.

વિશ કહે છે કે -હે,રામ,જગત ( ય) જે ઢ રીતે તીત થાય છે ,છતાં તે િમ યા જ છે .


અને એ િવષે હવે હુ ં લાંબી આ યાિયકા ઓથી કહુ ં છું તે તમે સાંભળો.
93

ાં સુધી તમારા દયમાં " ય-એ અસંભવ છે " એમ નિહ સમ ય યાં સુધી,હુ ં પૂવના
મહા ાઓ ની કથાઓ ના વા ોથી તમને સમ યા કરીશ.
અને જયારે તમે "ત વ" માં િવ ાંિત પામી ને- યવહાર કયા કરશો- યારે મન ની વૃિ ઓ તમને
વીંધી શકશે નિહ. એ આ ા એ એક અને અિ તીય જ છે ,તેમાં બી કોઈ ક પના છે જ નિહ,
તે છતાં એ આ ામાં જે રીતે જગત ઉ પ થયું છે તે-રીત -હુ ં તમને કહી સંભળાવીશ.

(૧૨) અ યારોપ (આરોપણ) અને અપવાદ

વિશ કહે છે કે -
એ શાંત અને અ યંત પિવ "પદ" માંથી આ "જગત" જે કારે ઉ પ થયું છે -તે તમે સાંભળો.
જેમ યેક વનું -પોતાનું શાંત- વ- પ જ " વ "ની પેઠે િવવત પામે છે .
તેમ,સઘળા વો નું એકઠું -શાંત- વ- પ (પર- ) જ "સૃિ " ની પેઠે િવવત પામે છે .
( િવવત =મૂળ વ તુ માં ફે રફાર ન થતાં તેમાં બી નું ભાન થવુ)ં

એ "સવ- વ- પ" એવા "પર- " નો "જગત- પે" િવવત થવા નો જે " મ" છે તે તમે સાંભળો.

આ સઘળું ય-જગત -એ-સવદા અને વાભાિવક રીતે-


તે "અનંત- કાશ- પ અને ચૈત યમિણ" ની સ ા- પ જ છે .
અને તે જગત એ પોતાના " વ- પ" માં જ કં ઈક " ય-પણા" ને પામે છે .

"અહં કાર ના અ યાસ વગરનું" અને "આકાશ કરતાં પણ સૂ મતા વાળું " એ "શુ પરમ-ત વ" ( )
એ ભિવ યમાં થનારાં નામ- પોનાં અનુસંધાનો થી,
(૧) ---" થમ"કં ઈક "ક પના-વાળું" થાય છે ,શા ો એ "ક પના" ને "ઇ ણ" કહે છે .

"ઇ ણ-વાળી" (ક પના વાળી) એ "પરમ-સ ા" એ પોતાની "ઇ ણ- પ-વૃિ " માં ગટ થયેલ
(૨) ---"ચૈત ય" ને લીધે "વાણીના યવહાર ની કં ઈક યો યતા મેળવે છે " (બોલી શકે તેવી કે નાદ??)
અને-તેથી તે-"ઈ ર" એવું યો ય નામ ધારણ કરે છે .

પછી ઘણા કાળની (સમય ની) "ભાવના" થી "ઇ ણ-વૃિ " ઢ થાય છે . એટલે-
એ જ મૂળ "પરમ-સ ા" ( ) એ "સૂ મ- પંચ-પણા" પકડે છે -અને-
પોતાના "પર- -પણા" ને િવ મરણ થી છોડી દે છે (ભૂલી ય છે ) -અને આમ,
(૩) --- યારે તે "પરમ-સ ા" ભિવ યમાં " વ અને િહર ગભ" નામ વાળી થાય છે .

આ રીતે "પરમ-સ ા" (કે -સ ા) જ -આ માણે ની ભાવનાઓ ને લીધે-


"સંસાર" (જગત) ની િ થિત" માં ત પર થાય છે . આ "પરમ-સ ા" નો વભાવ જ આવો હોવાથી-
જેમ,ર ુ માં સપ-ભાવ ઉ પ થાય છે ,
તેમ,તે "પરમ-સ ા" માં " વ-િહર ગભ" નો "ભાવ" ઉ પ થાય છે .

હવે એ "પરમ-સ ા" માં જેવો " વ" ભાવ ઉ પ થાય છે -


(૪) ---એટલે તરત જ -"શૂ ય- પ" "આકાશ-પણુ"ં ઉદય પામે છે .
એ આકાશ-એ "શ દ" વગેર ે "ત મા ાઓ" ના બીજ- પ છે -અને ભિવ યના નામોને કાશ કરનાર છે
(૫) ---તે પછી કાળ (સમય) ની સ ા ની સાથે "અહં કાર" નો ઉદય થાય છે .
અને તે ભિવ યમાં થવાની "જગત ની િ થિત" ના "બીજ- પ" છે .
94

આ રીતે-"પર- " થી જ -જરા પણ િવકાર પા યા વગર-આ "િમ યા-જગત- પી ળ" ઉદય પામે છે .
અને તે " કાશવાથી" ( ફૂરણથી) ણે-કે -જુ દી-જુ દી સ ા-વાળી હોય એમ દે ખાય છે .
"અહં કાર" ના ઉદય ને અનુસરી ને ભાસનાર એ " -ત વ" તે -
"સંક પા ક-જગત- પી વૃ " ના "બીજ- પ" છે .

(૬) ---તે પછી "અહં કાર" ના "એક-દે શ-સમાન" અને "ચલન-શિ " વાળો "વાયુ" ઉદય પામે છે .
"અહં કાર વાળી -એ જ -સ ા " એ-"આકાશ ની ત મા ા- પ શ દ" ની ભાવનાને લીધે-
આકાશ કરતાં કં ઈ ઘાટી થાય છે અને "શ દ- પે" તીત થાય છે . અને
એ "શ દ" એ ભિવ ય ના પદાથ (વેદ) નો "વાચક" થાય છે .
કે જે "શ દ-સમૂહ" ના વૃ ના બીજ- પ છે , અને "વેદ- પે" કાશ પામે છે .અને
તે વેદનાં "પદો-વા ો- માણો" એ નામથી ઓળખાય છે .

આ રીતે-"વેદ- પ-પણા" ને પામેલા " -ત વ" માં થી સઘળું જગત ઉ પ થાય છે .


જે જે શ દો નો ઉદય થાય-તે તે શ દો ના વા ય (વાંચન- માણે) પદાથ - પે -
એ જ (પદાથ- પી) ત વ તીત થાય છે .

(૭)---એક તના વાયુ- પ " ાણ" ( ાણ-વાયુ) ને ધારણ કરવાથી -


એ" -સતા" (પરમ-સ ા) " વ" કહેવાય છે .અને-
--ભિવ યમાં અનેક- પ-વાળા જુ દાજુ દા "દે હો" ના લાભ થી-
" વ" ના યિ (િવશાળ) પણાથી- વના અનેક "સમુહો" પેદા થાય છે . અને તે-
--ભિવ યમાં "ચૌદ- ાંડો" રહે છે ,એટલે તેમના (તે વોના) ચૌદ કારો છે .

આ રીતે " ાણ-વાયુ" સાથે સંબંધ ધરાવનારા એ (ચૌદ- કારના) " વો" -એ-
"ચૈત ય" માંથી (નીકળી) " ાંડો- પી" ખાડાઓ માં પડે છે .

(૮)---જેમાં થમ "નામ-કે -ગિત" એવું કં ઈ જ હોતું નથી-


એવું એક "ચૈત ય" તરત જ " કાશ" પામીને-- ણમાં -ભાવનાથી-" પશ- પ" થાય છે .અને
આ " પશ ના સમૂહ- પી-વૃ " ના "બીજ- પ" એ "ચૈત ય" પવનો (આવહ- વહ-વગેર)ે પ થાય છે .
અને આ "પવનો- પ" બનેલા "ચૈત ય" માંથી -
સવ ાણીઓ ( વો) ની "િ યા- પ-ગિત" (કમ ) ચારે તરફ િવ તાર પામે છે .

(૯)--- એ જ "ચૈત ય" માં " કાશ" ની ભાવનાને લીધે-" કાશ" (તેજ) નો અનુભવ થાય છે .
અને તે "તેજ" માં ભિવ યના " પ" અને "સમિ -ભૂત- પ" નો અનુભવ થાય છે .
આ " પ" માંથી જ-"સૂય-અિ " -વગેર ે " યિ (િવશાળ)- પો" (તેજ) ઉ પ થાય છે .
અને આ જુ દાજુ દા " યિ - પો" ના ભેદ થી સંસાર ફે લાય છે .

(૧૦)---એ જ "ચૈત ય" પોતે "હુ ં જળ ના રસ ના સમુદાય- પ છું"


એવી ભાવના ને લીધે "રસ- પ" થઇ ય છે .
રસ-ના સમુદાય- પ અમુક પદાથ નો વાદ લેતાં જે તીિત થાય છે -તેનું નામ-"રસ-ત મા ા"
પર પર વાદો ની વૃિ થતા સંસાર આગળ િવ તરે છે .
(૧૧)---એ જ "ચૈત ય" પોતે જયારે "હુ ં પૃ વી છું" એવો સંક પ કરે છે - યારે
એવી ભાવનાને લીધે-તે ભિવ ય ના "પૃ વી" ના િવભાગો ને યો ય થઈ ય છે .
95

અને સંક પ ને લીધે જ તે પોતાના માં "ગંધ-પણા" ને જુ એ છે .


"ભિવ ય ના ભૂગોળ-પણા" માટે " ાણીઓ ની આકૃ િત"ઓ નું તે બીજ છે .
અને સવના આધાર એ -"પૃ વી- પી" ચૈત યમાંથી ભિવ યમાં "સંસાર" િવ તાર પામે છે .

આ રીતે -ઉપર મુજબ-બતાવેલ જુ દાજુ દા ભૂતો (આકાશ-વાયુ-તેજ-જળ-પૃ વી) ના


"અહં ભાવ" (અહં કાર) ને પામેલું,"ચૈત ય" જ "ભાવના" કરે છે ,અને-તેથી
"ત મા ાઓ" (શ દ- પશ-વગેર)ે પર પર એકઠી થઈને-
જેમ,પાણી માં પરપોટા થાય છે -તેમ,તે "ચૈત ય" માં જ િન ય-અનેક ાંડ (પદાથ) પો પોતાની
મેળે જ પેદા થાય છે ,અને એ પદાથ નો ાં સુધી નાશ થઇ જતો નથી, યાં સુધી,તે પદાથ -
પ રીતે જુ દા ના પાડી શકાય તેમ એકઠા મળી ને રહેલા છે .

ઉપર કહેલા સવ પદાથ એ-"પર- " માં જ રહેલા છે .


જેમ,એક સૂ મ-બીજમાં અનેક વડ રહેલા છે ,અને તે અનેક- પે,શાખાઓ- પે ઉ પ થાય છે -
તેમ, - પ બીજમાં પણ અનેક ાંડો રહેલા છે ,અને તે અનેક રીતે ઉ પ થાય છે , તથા,
સકડો શાખાઓથી ફૂર ે છે .

પરમાણુજ ેવા એ "સૂ મ- " માં માયા ( પંચ) ને લીધે એ ાંડો તીત થાય છે અને
ણમા માં તો તે વધી ય છે .
આ સઘળાં ાંડો- એ "ચૈત ય" ના િવવત- પ જ છે અને એમ હોવાથી તે "િનિવકાર" છે .

આ જે ત મા ાઓ (શ દ- પશ-વગેર)ે નો સમૂહ છે -તે "સંક પ- પ-પણા" ને પામેલ "ચૈત ય" જ છે .


એ ચૈત ય -એ પોતે િનિવકાર છે છતાં પોતાની ાન-શિ થી -પોતાના માં
જગત ને સરેણુ ( ણ અણુ) સમાન દે ખે છે .

જગત નું બીજ "પાંચ-ત મા ાઓ" (શ દ- પશ-વગેર)ે છે .


તે ત મા ાઓ નું બીજ-પરમા ા ની સાથે સા ાત સંબંધ ધરાવનારી "માયા-શિ " છે .
અને એ "માયા-શિ " નું બીજ પરમા ા ( ) જ છે . એમ િવ ાનો નો સવદા અનુભવ છે -
માટે જે જગત છે તે અજ અને આિદ- પ જ છે
અને આ જગત એ " " ના "િવવત- પ" જ છે .

(૧૩) " " ને " વ" ભાવ ની ાિ

વિશ કહે છે કે -હે રામ,જેમાં આકાશ-તેજ કે અંધકાર થયા નહોતા -એવા -


િચ ુ પ,િવ તીણ અને વ- પે િ થર રહેલા િનિવકાર "પર " માં -
-- ય પદાથ પે તીત થવાના વ-ભાવને લીધે- થમ-"િવષયો ની ક પના" ઉઠી.
--તે પછી,િચ - પે તીત થવાને લીધે-"િચ ની ક પના" ઉઠી.
--પછી, યો ની સાથે સંયુ થઈને વ- પ તીિત થવાના વ-ભાવને લીધે "િચ ની ક પના" ઉઠી,

--પછી યો ની સાથે એક પ-પણું તીત થવાની "અહં ભાવ ની ક પના" ઉઠી.


--પછી,અહં ભાવ ની વૃિ થવાથી "બુિ -પણા ની ક પના" ઉઠી.
--એવી જ રીતે શ દ-વગેર ે િવષયોનું મનન કરનાર મન (અને બી કે ટલાક ભાવો) ની ક પના ઉઠી,
--પછી,શ દ-વગેર ે ત મા ાઓ નું પંચીકરણ થવાથી વૃિ પામેલ અને તેથી થૂળ-પણા ને પામેલ,
તે મનમાંથી,આવી રીતનો - ાંડ -વગેર ે પ મોટો ગોટો ઉ પ થયેલ જોવામાં આવે છે .
96

જેમ વ માં બાં યા િવનાનું નગર તરત ઉ પ થાય છે ,


તમ આ મ માણે તરત જ એ ગોટો ઉ પ થાય છે .

આ ાંડ- પી મોટું ળું,િચદાકાશ પી મોટા વનમાં ઉ પ થઇ ને પાછું નાશ પામે છે .

જગત- પી કરજોના કું જો નું વા યા િવનાના બીજ જેવું જ જે છે -તે-"મન" છે .


તેને પૃ વીની,જળ ની,ગરમી વગેરન ે ી કશાની અપે ા રહેતી નથી.
જેમ વ નો ા એ નગરને ઉ પ કરે છે ,
તેમ," માં ક પાયેલું" એ "મન" -એ પાછળથી પૃ વી વગેર ે ને ઉ પ કરે છે .

એ "મન" ગમે યાં ર ું હોય તો પણ,જગત-વગેર ે ના અંકુર ને ઉ પ કયા જ કરે છે .


જગત નું બીજ -એ "મન- પી" પાંચ ત મા ાઓ છે .અને એ પાંચ ત મા ાઓ નું બીજ "પર- " છે .
માટે જગત-એ- મય જ છે .કારણ કે જે બીજ હોય,તે જ અંકુર-આિદ પે થાય છે .

આવી રીતે સૃિ ના આરં ભમાં-


પર- - પ "આકાશ"માં - ના તે તે પદાથ - પે તીત થવાના વ-ભાવ ને લીધે,
અિધ ાન થી અિભ એવો "શ દ" વગેર ે પાંચ િવષયો નો સમૂહ-"ક પના" થી જ ઉઠયો છે .
જો કે વા તિવક રીતે જોવા જતાં તો તે ઉ પ થયો જ નથી.

શ દ-વગેર ે િવષયોના સમૂહો વૃિ પામીને જે કં ઈ આ જગત બનાવે છે -તે પણ-


િચદાકાશ માં અ યાસ (આરોપ) કરીને જ બનાવવામાં આવે છે ,
તે "કિ પત" છે અને "સ ય" નથી,માટે જગતની "િ થિત" એ પોતાની સ ા થી નિહ,
પણ "અિધ ાન ( ) ની સતા થી જ છે .

જે કિ પત પદાથ થી થયું હોય તે વા તિવક હોતું નથી.


જેનું વ પ જ "ક પના-મય" હોય-તેને "સ ય-પણા" ની ાિ કે મ કરી ને સંભવે?
આમ,શ દ-વગેર-ે પાંચ િવષયો- એ " - પ" જ છે ,અને તેથી તેમનાં "કાય " પણ - પ જ છે .
અને જેથી કરીને આખું " ાંડ" પણ " પ" જ છે .

જેમ,સૃિ ના ારં ભ માં શ દ-વગેર ે પાંચ િવષયો ની ઉ પિ િમ યા તીત થાય છે -


તેમ,ઉ ર-કાળ (ઉ પિ પછી ના સમયમાં) તે િવષયો થી થતાં કાય ની ઉ પિ પણ િમ યા જ છે .
આમ,જગત કદી પણ ઉ પ થયું નથી અને અિધ ાન થી જુ દં ુ જોવામાં આવતું નથી.

જેમ વ માં "સંક પ" થી ઉ પ થયેલું નગર -એ "અસત્" હોવાં છતાં "સત્" લાગે છે ,
તેમ,પરમ- કાશમય " ાકાશ" માં " વ-પણું" "અસત્" છતાં "સત્" જેવું તીત થાય છે .
જેમ,"મહાકાશ"માં (ઘડા ને લીધે) મયાિદત "ઘટાકાશ" નો ઉ ભવ થાય છે ,
તેમ," ાકાશ" માં (શરીર ને લીધે) મયાિદત " વ" (આ ા) નો ઉ ભવ થાય છે .

એ" વ" આ થૂળ દે હ ને કે વી રીતે પામે છે ?-તે િવષે હવે હુ ં કહુ ં છું તે તમે સાંભળો.

પરમા ા માં "ક પાયેલો" -સમિ " વાકાશ" એ-


"હુ ં તણખા જેવો અ યંત નાનો તેજ નો કણ છું" એમ િચંતવન (િવચાર) કરે છે ,અને તેથી-
97

પોતાને તે "તેજ ના કણ જેવો" જ અનુભવે છે .

એ અનુભવ- પ "ભાવના" ની વૃિ થાય છે ,કણ- પ નો અનુભવ કરતો તે -પોતે-


"અસત્" હોવાં છતાં "સત્" જેવો " વ- પે" તીત થાય છે .

જેમ,સંક પ નો (ક પાયેલો) ચં સાચો હોતો નથી,


તેમ,ભાવનાથી મનાયેલું અણુ- પ (કણ- પ) પણ સાચું નથી.

વ એ "અણુ- પ" ની ભાવના કરતાં કરતાં -પોતે "એક" હોવા છતાં -"બે" પણા ને પામે છે .
એટલે કે -" ા અને ય"- એ બંન-ે પ થઇ ય છે .

જેમ,અસંભિવત હોવા છતાં પણ,- વ ની અંદર-મનુ ય પોતે જ પોતાના મરણનો ા થાય છે ,


તેમ,અસંભિવત હોવા છતાં પણ,- વ પોતાના જ " ય"-પણા નો " ા" થાય છે .
અને આમ વમાં " ય-પણા ને ા-પણા" ની ભાવના ઢ થાય છે ,
યારે તે "િલંગ-શરીર- પ" થઈને પહેલાંના કરતાં વધુ " થૂળ-પણુ"ં પામે છે .

અને "હુ ં િલંગ- વ- પ છું" એવી ભાવનાને લીધે તે વ (આ ા) એ -


"િલંગ-દે હ-પણા" ની સાથે " થૂળ દે હ-પણા" નો પણ અનુભવ કરે છે .
જેમ,િચ એ િવષય પ થાય છે તેમ," વ" દે હ- પ થઇ ય છે .

એટલે,જેમ,બહાર નો પવત એ અરીસામાં િતિબિ બત થઇ તીત થાય છે ,અને,


જેમ,બહારનો હોકારો -દે વળ ના ગુંબજમાં તીત થાય છે ,
તેમ,સઘળી "ઉપાિધઓ" થી બહાર રહેનારા છતાં,
"ઉપાિધ" ની અંદર ક પેલા "આકાશ" માં તે ( વ) તીત થાય છે .

જેમ, વ અને સંક પ નું ાન,એ દે હમાં જ વ ને અને સંક પ ને જુ એ છે , તેમ


અણુ- પ માંથી "િલંગ-દે હ" ના અિભમાન ને પામેલો, વ,
પોતાના વ પ માં જ વાસનામય યવહાર નો અનુભવ કરે છે .
યવહાિરક િ એ જોતાં,વાસનામય દે હ એ બુિ ના અને િચ -વગેર ે ના પિરણામ પ છે .અને
પરમાથ િ એ જોતાં,એ દે હ એ ાન- પ,સ ા- પ અને આનંદ- પ જ છે .

"િલંગ-દે હ"માં રહેલો વ -એ-"િલંગ-દે હના આકાશમાં રહેલા યવહાર ને હુ ં જોઉં છું" એવી ભાવનાથી
આકાશમાં "જોવા" માટે "ગિત" કરવા જેવું કરે છે અને જે બે િછ ો થી "ભિવ યના બા -નામ વાળા"
--પદાથ ને "દે ખે" (જુ એ) છે -તે બે િછ ો "આંખ" નામથી ઓળખાય છે .
--તે પદાથ ને " પશ" કરે છે તે " વચા" (ચામડી) નામથી ઓળખાય છે .
--જેનાથી તે "સાંભળે " છે -( વણ કરેછે) તે "કાન" નામથી ઓળખાય છે .
--જેનાથી એ "સુંઘે" છે ,તેને.પોતાના માં ાણ- પે (નાક) દે ખે છે ,
--જેનાથી તે " વાદ" લે છે તેને પાછળ થી તે રસના- પે ( ભ) દે ખે છે .
--જેનાથી તે "ચલન"કરે છે તેને તે " ાણ- પ" થયેલું દે ખે છે .અને
--જેનાથી તે ચે ા કરે છે -તેને "કમિ યો" ના સમૂહ- પ દે ખે છે .

"આ દે ખાવ ય થાય છે અને આ દે ખાવ મનમાં થાય છે " વગેર ે જેવી ભાવના કરતો ,
એ િલંગ-દે હ નો અિભમાની " વ" -જેમ,મહાકાશ માં ઘટાકાશ રહે છે -તેમ "પર- " માં રહે છે .
98

આ માણે-પોતાના અણુ- પમાં ખોટી-પણ -સાચી લાગતી,વૃિ -ની ભાવના કરવાથી-


એ" " જ -એ " વ" શ દ ને યો ય થઇ ય છે .

અને એ રીતે ક પનાઓ થી "આકુ ળપણા" ને પામેલો,િલંગ-દે હના અિભમાન વાળો,અને


જેનો "િલંગ-દે હ" જ " થૂળ-શરીર પ" થાય છે -એવો " વ"
પોતાની "ક પના" ની અંદર જ-આ "સાકાર ાંડ" ને દે ખે છે .

એ ાંડ માં કોઈ વ પોતાને "જળમાં રહેલો" દે ખે છે તો કોઈ વ પોતાને રા તરીકે દે ખે છે ,


તો કોઈ વ ભાવી- ાંડો ની ક પના કરી,તેમનો અનુભવ પણ કરે છે .
તે પોતાના િચ (મન) ના સંક પો માણે દે શ,કાળ,િ યા અને યો- પ પોતાના રહેવાનાં
"િમ યા-ઘરો" ની ક પના કરે છે .અને તેમનાં જુ દાંજુદાં નામો ની ક પના કરીને પોતાને બાંધે છે .

જેમ,િમ યા વ માં -િમ યા આકાશમાં ઉડવું તીત થાય છે ,


તેમ,િમ યા જગત- પ ાંિતમાં -િમ યા સંક પ-મય વ તીત થાય છે .

આ માણે-સમથ અને આિદ પિત ા-પોતે કે વળ સંક પ-મય હોવાથી-


" થૂળ- પે" ઉ પ થયા નથી, છતાં પણ તે ઉ પ થયા છે એમ કહેવાય છે .

આ જે ાંડ- પી મ ઉ પ થયો છે ,તેમાં કં ઈ પણ િમિ ત થતું નથી,કં ઈ પણ ઉ પ થતું નથી,અને


કં ઈ પણ હણ કરવામાં આવતું નથી.પણ,એ તો કે વળ "અનંત-પર - પ-આકાશ" જ છે .
"મહા-ક પ"માં ા-વગેર-ે મુ થઇ ગયેલા હોય છે -તેથી-
આ "ક પ" ના ા ની ઉ પિ માં તેમણે કરેલી િ યામાં તેના પૂવજ મ નો સં કાર કે બીજું કં ઈ
કારણ નથી,આથી જેવા ા સંક પ-જ ય છે તેવું જ તેમનાથી થયેલું જગત પણ સંક પ-જ ય છે .

આમ,જેમ ા શૂ ય છે ,તેમ જગત પણ સદા શૂ ય જ છે .


જેવી રીતે ગમે તે દે શ-કાળ માં પણ વ-પણું એ જળ થી જુ દં ુ પડતું નથી,
તેવી રીતે આ સૃિ પણ કદી પરમા ા થી જુ દી પડતી નથી.

આ માણે-જે ાંડ તીત થાય છે ,તે અ યંત િનમળ " " જ છે . િસવાય બીજું કશું છે જ નિહ.
એમ િવચાર કરવાથી આ જગત શાંત થાય છે ,એટલે,
આધાર,આધેય તથા ત ૈ થી રિહત,એવું એક "પર- " અવશેષ રહે છે .
જગત- પી ાંિત થયેલી હોવા છતાં તેમાં બીજું કશું થયેલું હોતું નથી.અને
સવ થી રિહત અને વ છ -કે વળ િચદાકાશ જ છે .

િચદાકાશ માં -આધેય,આધાર, ય, ા, ાંડ કે ા -એમાંનું કશું નથી.


નથી તેમાં કોઈ ત ની ખટપટ કે નથી તેમાં જગત કે પૃ વી. પણ તે મા શાંત- પ - જ છે .

આ રીતે િસ થાય છે કે -જે કં ઈ તીત થાય છે તે - વ છ જ પોતે પોતાનાથી પોતાનામાં જ


કાશે છે ."ચૈત ય-પણા" ને લીધે જ પોતાનામાં જગત દે ખાય છે .અને િમ યા જગત -સાચા જેવું જણાય છે .\

જેમ વ માં દે ખાયેલું પોતાનું મરણ, તમાં ન થઇ ય છે ,


તેમ,અ ાન-કાળમાં દે ખાતું આ િમ યા જગત ાન-કાળમાં ન થઇ ય છે .
99

આ જગત "અિધ ાન- પે સ ય" છે ,બાધરિહત છે ,અખંિડત છે ,આિદ-અંત થી રિહત છે , ાન-મા છે ,


અને આકાશ ની પેઠે વ છ છે .
તે "પર- " માં " ા" એ "શૂ ય- પ" જ છે .
પણ જે "પર- " છે તે જ -સવદા "શૂ ય" એવા " ા- પે" કાશે છે .
એ" ા" એ " " (પર- )ના મનોમય શરીર-વાળા છે .પણ "પાંચ-મહાભૂત-શરીર" વાળા નથી.
પૃ વી-વગેર ે પદાથ , એ " ા" ના "સંક પ" થી થયેલા છે -માટે તે સ ય નથી.
પણ સસલા ના િશંગડા -જેવા અ ત પદાથ જેવા છે .

(૧૪) ની સ ા નું વણન

વિશ કહે છે કે -એ રીતે જગત અને અહં કાર -વગેર ે કં ઈ પણ ય ઉ પ થયું નથી.અને
ઉ પ થયેલું નિહ હોવાને લીધે-તે મુ લ છે જ નિહ. જે કં ઈ છે તે " " જ છે .

જેમ,સમુ નું જળ તરં ગ-પણા ને ા થાય છે ,તેમ " " એ પોતે જ થમ " વ-પણા" ને ા
થાય છે ,પણ, એ રીતે " વ-પણું" ધારણ કરવાથી,તેનું " -પણું" મટી જતું નથી.
જેમ,સંક પ- પ-ચૈત ય ની વૃિ ," વ ના પવત" વગેર ે ને િ ય માને છે ,
તેમ, ાંિત થી આ "િવરાટ-દે હ" ને પણ િ ય માને છે .

આ જે મોટો "િવરાટ-દે હ" છે તે પૃ વી-આિદ થી રિહત છે ,મનોમય જ છે અને ચૈત યમા મય જ છે .


આ િવરાટ દે હ એ કોઈ પણ જ યાએ િનિ ત હોય તેમ નથી અને વ ના પવત જેવો છે .
વ માં દે ખાયેલું નગર જો િ થર રહે,તો આ િવરાટ-દે હ િ થર રહે,એમ છે .
િચ કાર ના મનમાં રહેલું ચીતરવાનું સૈ ય જો િ થર રહે તો-આ િવરાટ-દે હ િ થર રહે તેમ છે .
તે " - પ" િવરાટ-દે હ -તે ઉ મ તંભ માં વણ-કોતરાયેલી પૂતળી- પ છે .

પહેલા પિત-એ -" ા" કહેવાય છે .


તે પણ પૂવ-કાળ નાં કમ આિદ -કોઈ કારણો નિહ હોવાને લીધે-કારણો િવનાના જ છે .
પૂવ-કાળ ના સઘળા ાઓ (દરેક "ક પ" ના ાઓ) મહા-ક પો ના અંતમાં મુ જ થઇ ય છે .
માટે આ "ક પ" ના ાનાં પૂવ-કમ ાંથી હોય?
જેમ,દપણ માં િતિબિ બત પદાથ એ િમ યા છે ,તેમ માં તીત થયેલા " ા" પણ િમ યા જ છે .
તે- ય નથી, ા નથી, ા(સજન કરનાર) નથી કે સૃ (સજન કરેલી વ તુ) પણ નથી.

જેમાં સઘળાં નામ- પો ની ક પના થાય છે એવું " " એક જ છે .


જેમ એક દીવામાંથી અનેક દીવાઓ ઉદય પામે છે ,તેમ એક માંથી અનેક વો ઉદય પામે છે .
જે,એક વ માંથી બી વ ાઓનો ઉદય થાય છે ,તેમ િહર ગભમાંથી "િવરાટ"નો ઉદય થાય છે .
અને એ "સંક પ-મા િવરાટ"માંથી યિ -દે હ નો ઉદય થાય છે .
આથી િવરાટ અને યિ -દે હ -પૃ વી આિદથી રિહત જ છે .

થમ "સંક પ- પ -એ એક િવરાટ" માંથી,જે "બી સંક પો- પ વો" ઉદય પામે છે ,


તેમની ઉ પિ માં બી ં કોઈ "સહાયકારી કારણો" હોતાં નથી.તેથી તે " વો" એ િવરાટ- પ જ છે .
સહાયકારક કારણો ન હોય તો,"કાય" અને "કારણ" એક જ હોય છે .
આથી, માંથી,આ જે ાંિત- પ સૃિ ઉદય પામી છે ,તે થી િભ નથી.
"સૃિ " િવરાટ થી અિભ છે ,અને િવરાટ-એ- થી અિભ છે .માટે " વ" એ " " છે .
100

ીરામ પૂછે છે કે - વ એક છે કે અનંત છે ? અથવા વનો કોઈ પવત જેવો સમિ િપંડ છે -કે -
તેમાંથી મેઘ ની ધારાઓ ની પેઠે,સમુ માંની જળકણો ની પેઠે,અથવા તો
તપેલા લોઢામાંથી નીકળતા અિ ના તણખાઓ ની પેઠે-" વો" નીક યા કરે છે ?
હે,ભગવન,મને તમે વના સમુહો કે મ બને છે તેનો તમે િનણય કહો.
જો કે તમારા કહેવાનો અિભ ાય ઘણો ખરો તો મારા સમજમાં આવી જ ગયો છે ,તો પણ ,
િન ય ને માટે ,તમે એ િવષય નું પ -પણે િવવેચન કરો.

વિશ કહે છે કે - વ "એક" પણ નથી તો પછી અનંત હોવાનો તો સંભવ જ ાંથી હોઈ શકે ?
આ તો "સસલાનું િશંગડું ઉડીને ચા યુ"ં એવી તમે વાત કરો છો.
હે,રાઘવ, વ-એક- નથી, વોના સમુહો પણ નથી,અને વનો પવત જેવો કોઈ સમિ -િપંડ પણ નથી.

સઘળાં િતભાસોવાળા જે કોઈ વો દે ખાય છે ,તેઓ કોઈ છે જ નિહ,


એવો આ િવષયમાં તમે પાકો િન ય રાખો."શુ ,િનમળ,ચૈતન-મા અને યાપક એક " " જ છે ,
એ સઘળી "શિ "ઓ વાળું હોવાથી -તે યો- પે ભાસે છે .

પર -એ-પોતાની સ ાનું -જ- વ,બુિ ,િ યા,ચલન,મન,િ વ (બે) એક વ (એક) -વગેર ે વડે જે-
અનુસંધાન કરતું દે ખાય છે તે -અ ાન- થી જ થાય છે ,
અને જો - ાન- થાય તો-સઘળી સ ા - પે જ અવશેષ રહે છે .
"આ -બોધ" થી એ -અ ાન- ટળી ય છે ,પણ તે આ -બોધ થવો બહુ દુ લભ છે .
જેમ,દીવો થતાં અંધકારનો ાંય પ ો મળતો નથી,તેમ,બોધ થતાં અ ાન પણ દૂ ર થઇ ય છે .

આ માણે જે વ છે તે જ -િવભાગરિહત,અખંિડત,સઘળી શિ વાળું,અને આિદ -અંત-રિહત,


એવું " " જ છે .જે કં ઈ વ અને જડ આિદ ભેદ દે ખાય છે તે વા તિવક રીતે જ છે .

રામ પૂછે છે કે -હે, ન,જેમ તમે કહો છો તેમ જ હોય તો,સઘળાં વો સમિ - પે એક જ છે ,
તો પછી,"એક" વ ની ઇ છાથી "સઘળાં" વો ને કે મ સુખ-દુ ઃખાિદ થતાં નથી?

વિશ કહે છે કે -" યિ - પ" િવભાગો થયા પહેલાં જ -


સઘળી શિ -વાળા-એવા એ "સમિ -િવરાટ" ની એવી ઈ છા હોય છે કે -
"સઘળાઓમાં હુ ં એક જ સાચા સંક પ-વાળો રહુ ં ,મારા િવના બી કોઈના સંક પો સાચા થાય નિહ"
અને આથી તે -સમિ -િવરાટ-િનરં તર - જેવી ઈ છા કરે છે કે - તરત-તે માણે જ થાય છે .
પણ યિ વો ની ઈ છા માણે થતું નથી.

એ "સમિ -િવરાટે " પછીથી ઉદય પામનારા અને પોતાના અંશ- પ " યિ - વો" ની િ યાના " મ' ને
માટે આવો િનયમ કય કે -"તેઓની િ યાઓ-અમુક રીતથી અને અમુક સાધનો થી જ થાય.પણ
સંક પ-મા થી થાય નિહ"
આમ છતાં,કોઈ સમયે-રીત અને સાધનો િવના-પણ કોઈ મહિષ વગેર ે ( યિ - વ) ની ઓ
સંક પ-મા થી િસ થતી હોય કે થતી દે ખાય તો યાં-
સંક પ િસ કરવાની સમિ -િવરાટ ની જ ઈ છા છે -એમ માનવું.
કોઈ પણ " વ" ની "િ યા" (કમ) તેની "શિ " માણે જ ફિલત થાય છે .
અને તે "સમિ -િવરાટે " થાપેલા િનયમો મુજબ જ થાય છે .

" યિ - વો" જો
101

---"ઉપાસના"-ના માગ ચાલે-તો-જેમ,તાંબુ-એ ઔષધો થી પાકી ને અનુ મે "સોનું" થાય છે -


તેમ,તે "સમિ -િવરાટ" (ઔષધ) ને પામીને-પાકીને- અનુ મે " - પે" થાય છે .
---" ાન" ના માગ ચાલે તો-જેમ તાંબુ પારસમિણનો સંયોગ થતાં તરત જ સોનું થાય છે -
તેમ તરત જ -એટલે કે અનુ મ -િવના જ " - પ" થાય છે .

આ સૂ મ િચદાકાશ- પ " " માં સમિ ઓ કે યિ ઓ -એ કં ઈ પણ નથી,તો પણ,


ચમ કાર ને લીધે,તે ણે "હોય" (છે ) એવું તીત થાય છે .
તેમની એ તીિત -અિધ ાનની સ ા ને લીધે જ થાય છે .

માં પોતાની મેળે જ જે ચમ કાર ઉઠે છે તે "અહં ભાવ" કહેવાય છે ,અને,


તેનાં ભિવ યકાળમાં નામો તથા પો ક પી લેવામાં આવે છે .
ને પોતાનાથી અિભ (પોતાનાથી જુ દં ુ નથી તેવ)ું અહં કાર નું જે અનુસંધાન થાય છે -તે-જ-
આ મહાિવ તીણ (ફે લાયેલા) સંસાર- પે માં ફૂર ે છે .અને તે -મય હોવાને લીધે અનંત છે .
આમ, માં તીત થયેલા " - પ- ય" ને થી જુ દં ુ પાડવું અશ છે .-તો પણ,
પોતાની "શિ "ને લીધે જ તે "પિરણામ-અને િવકાર" એવા શ દોના યવહારમાં આવીને -
તે ( ) જુ દા જેવું જણાય છે .

ચૈત ય-અને ચૈત ય ને અધીન -" કાશ-વાળો- ય-વગ" વાભાિવક રીતે જુ દો કરી શકાય નિહ-
એવા વભાવને પામે છે , યારે તેનો જે અનુભવ થાય છે તે-જ-" ાંિત" થી "જગત" કહેવાય છે .

આકાશ કરતાં પણ સૂ મતા-વાળી અને અ યંત િવ તાર-વાળી,એવી જે ચૈત ય ની "શિ " છે -


તે થમ વાભાિવક રીતે જ "અહં કાર" નું અનુસંધાન કરે છે .
જયારે પોતાનામાં પોતાની મેળે જ -પોતા- પ જ એવા અહં કાર નું ઝાંઝવાના જળ ની પેઠે ફુરણ થાય છે -
યારે તે ચૈત ય-વધી વધી ને ાંડ- પે પિરણામ પામેલા,"સૂ મ-અહં કાર" ને દે ખે છે .
"ચમ કાર" કરના ં એ ચૈત ય-પોતે જ પોતામાં એક અપૂવ ચમ કાર કરે છે -
અને તેને "જગત" એવું નામ આપવામાં આવે છે .

હે,રાઘવ,અહં કાર ની ક પના એ ચૈત ય ને આધીન છે ,અને જગત ની ક પના એ ચૈત ય ને આધીન છે .
માટે "અહં કાર અને જગત" -એ "ચૈત ય- પ" છે .
તો પછી એવા અખંડ ચૈત ય માં " ત ૈ અને અ ત
ૈ " ાંથી ર ા?

વાસના અને કમ આિદ ને " વ-ભાવ" નાં કારણ- પ માનવામાં આવે છે ,તો તેમનો યાગ કરીને તમે-
"તું" અને "હુ ં " એ ભાવ નો પણ યાગ કરો,એટલે-
ા (પરમા ા) અને ય (જગત) ના મા યમથી કે વળ "સ ા" જ અવશેષ (બાકી) રહેશ.ે

થમ થી જ િસ એવી અિધ ાન ની સ ા-એ જુ દી દે ખાતી ય ની સ ા ને ગળી ય છે એટલે-કે -


જેમ,વાદળાં ટળી જતાં -એક આકાશની જ સ ા ઉદય પામે છે -તેમ,અિધ ાન ની સ ા ઉદય પામે છે .
અને એ સ ામાં જગતની સ ા કે અસ ા -કશું ણવામાં આવતું નથી.

મન ની ચે ા- પ "સુ મ જગત" પણ "શૂ ય" છે અને

ઇિ ય -વગેર ે ના િવષય- પ આ "સાકાર- થૂળ-જગત" પણ "શૂ ય" છે .


એ બંને ચૈત ય ના ચમ કાર- પ છે ,માટે ચૈત યથી િભ કઈ છે જ નિહ.
102

"અવયવ-વાળા-પદાથ " માં પણ-જે જેના િવલાસ- પ હોય-તે તેથી કદી જુ દો પડતો નથી,
તો પછી-"અવયવ-વગરના-ચૈત ય" ના િવલાસોમાં તો ચૈત ય થી િભ પણાની વાત જ શી કરવી?

"ચૈત ય" એ સવદા યો થી રિહત છે ."નામ"થી રિહત છે .અને-


તેનું જે િવ તીણ વ- પવાળું " પ" છે તે જ " ફુરણ-પામેલા-જગત" નું પ છે .

મન,બુિ ,અહં કાર, ાણીઓ,પવતો અને િદશાઓ-વગેર,ે જે જે રચનાઓ છે તે ચૈત ય ની જ રચનાઓ છે .


કારણ કે જગતની િ થિત ચૈત ય- પ છે .
માટે જગત ને ચૈત ય ના ધમ- પ સમજો,જગત િવના ચૈત ય-પણું છે જ નિહ,
જો જગત ના હોય--તો--ચૈત ય પોતાના ચમ કાર િવનાનું જ થઇ ય.
માટે જગતમાં અને ચૈત ય માં મા કહેવા-મા થી જ ભેદ છે ,વા તિવક ભેદ નથી.
એટલે પછી જગત ની જુ દી સ ા ાંથી રહી?

ફૂરણના બીજ- પ-ચૈત ય માં તેનો પોતાનો જે ચમ કાર છે -તે " વ અને ત મા ા- પ" છે ,
અને જે "અહં કાર" છે તે ચૈત યની "શિ " નો જ િવલાસ છે .
એ (અહં કારના) "િવલાસ"માં -"ચૈત યના જ િવલાસ- પ" -"ચલન-િ યા" ા થાય છે -
એટલે તેનું ભિવ ય-કાળમાં " વ" એવું નામ કહેવાય છે .

જો કે -છતાંય ચૈત ય અને ચૈત ય- પે કાશ કરનાર "અહં કાર" -વગેર-ે પોતાના િવકારો થી િવભ (જુ દા)
થઇ " વ" વગેર ે નામો ધારણ કરે છે ,તો પણ િવકારો િમ યા-હોવાને કારણે-જુ દા છે જ નિહ.
એટલે વ અને માં કશો ભેદ (જુ દાઈ) નથી.
ચૈત ય "શિ - પ" હોવાને લીધે-તેણે કરેલા જેવો તેનો (ચૈત યનો) જે િવલાસ છે -તે જ " વ"કહેવાય છે .
આમ, વ અને વો નું મન એ એ બંને ચૈત ય ના િવલાસ- પ જ છે .
અને જે "મન" છે તે જ "ઇિ યો- પ" થયેલું છે .માટે એક જ " " એ અનેક- પે સ ા પામેલું છે .

ચૈત ય ના કાશ ની સ ા- પ આ જગત સઘળા ભેદોથી રિહત એવું ચૈત ય- પ જ છે .


કાય અને કારણો -વગેર ે કં ઈ પણ થી િભ નથી.

આ ઉપરથી-હં મેશા એવો િન ય રાખવો કે -


"હુ ં (આ ા-પરમા ા) છેદન પામવાને અશ ,બળવાને માટે અશ ,પલાળવાને અશ ,
શોષાવાને માટે અશ - એવો-િન ય છું, યાપક છું,અિવનાશી છું અને અચળ છું"

પોતપોતાના મો થી બી ઓને ભમાવતા-અને વાંધાઓ લેતા "વાદીઓ" (ખંડન-મંડન કરીને)


આ િવષયમાં િવવાદ કરે છે -પણ અમને તો ાંિત ટળીને આ િવષયમાં પાકો િન ય થયો છે .

અ ાનીઓ એ ઢ કરીને માનેલા આ સાકાર જગતમાં િવકાર-વગેર ે જુ દા દે ખાય છે ,પણ,


ાનીઓએ જગત નો િનષેધ કરીને-િનરાકાર અને સવ ના અિધ ાન- પ નું જ અનુસંધાન કયુ છે .
તે માં,જગતમાં, અને િવકાર-વગેરન
ે ે જુ દા દે ખતા નથી.
જયારે-ચૈત ય- પ-વૃ માં; ય ના અનુસંધાન- પ જળ િસંચાય છે - યારે-
ચૈત ય- પ-વસંત ની વાભાિવક શોભા- પ "માયા" -એ-
"આકાશ" માં ફુિ લત થનારી,"કાળ-આિદ" નામ વાળી પોતાની મંજરી ને િવ તારે છે .
103

એ ચૈત ય પોતે િછ વગરનું છે છતાં,િછ -વાળા આકાશમાં ફૂર ે છે ,


ચલન વગરનું છે છતાં,ચલન-વાળા વાયુ- પે ફૂર ે છે ,
આકાર વગરનું છે ,છતાં પૃ વી ના િવિચ રસો ને ઉ લાસ આપનાર સૂય (અિ )-વગેર ે પે ફૂર ે છે ,
યતા વગરનું છે ,છતાં,પૃ વી ની સૃિ નિહ બની હોવાથી જળ પે ફૂર ે છે .
કિઠન-પણા વગરનું છે ,છતાં ધાતુઓ-શરીરો વગેર ે ના ઉપાદાન- પ પૃ વી- પે ફૂર ે છે .

પોતાના ાનથી -" ય-પદાથ " નો અ ત થતાં પણ એ ચૈત ય -" કાિશત- પે" રહે છે ,
અને અ ાન-કાળમાં થાવર-વગેર ે જડ-પદાથ માં જડતા ને લીધે એ "અ કાિશત- પે" રહે છે .

અિવચાર-કાળ માં (અ ાનથી) " ાણ-વગેર"ે ની "ક પના" ને લીધે-એ ચૈત ય "સંસારી" થાય છે .અને
િવચાર-કાળમાં ( ાનથી) એ પોતાના " વ-ભાવ" માં જ રહે છે .

જે ચૈત ય ની સ ા છે -તે જ જગતની સ ા છે ,અને જે જગતની સ ા છે તે જ ચૈત ય નું શરીર છે ,


જેમ આકાશમાં નીલતા તીત થવા છતાં પણ વા તિવક રીતે તે હોતી નથી,
તેમ ચૈત યમાં ાંડ તીત થતું હોવાં છતાં પણ તે વા તિવક રીતે નથી.
આ માણે જગત એ પોતાની સ ાથી અસત્ છે ,પણ અિધ ાન ની સ ા થી સત્ છે .
કિ પત પદાથ ની સ ા અને અસ ા -એ અિધ ાન થી જુ દી હોય જ નિહ,
માટે જગત ની સ ા અને અસ ા એ થી જુ દી નથી.

િવ ાનો ના અનુભવ નું ખંડન કરવા માટે -જે લોકો "અવયવ-વાળા જગત ની અને અવયવ વગરના
પરમા ા ની એકતા કે વી રીતે હોઈ શકે ?" એવી ક પનાઓ કરે છે -તેમણે િધ ાર છે .
જે ચૈત યમાં -અખંિડતતા પણા ને લીધે પવતો,સમુ ો,પૃ વી,નદીઓ,અને દે વતાઓ સિહત-
આ સઘળું જગત જ નથી,તો તેમાં સસલા ના િશંગડા જેવા (જગત માટે )
અવયવ અને અવયવની ક પનાઓ-ને અવકાશ જ ાંથી મળી શકે ?

જેમ ફિટક-મિણ-એ પોતાની અંદર બી કોઈનો સમાવેશ ન થાય એવો ઘાટો હોવા છતાં,
પોતાનામાં આખા નગરના િતિબંબ ને ધારણ કરે છે ,
તેમ,િનમળ અ યંત અખંડ હોવાં છતાં પણ પોતામાં સઘળા અસત્ ાંડને ધરે છે .

જયારે કાય- પે ઉ પ થયેલા આ ય આકાશને પણ વાયુ-વગેરન ે ો સંગ નથી,


યારે,સવ પદાથ ના અિધ ાન- પ, િચદાકાશને-
જગતની સ ા-અસ ા-તુંપણુ-ં હુ ં પણું -વગેર ે સાથે સંબંધ કે મ જ હોઈ શકે ?

જેમ,પાંદ ડા ની -પોતાની અંદરની નસોનો સમૂહ પોતાથી િભ છે અને અિભ પણ છે ,


તેમ છતાં તે પાંદ ડું તેને પોતાની અંદર ધારણ કરી રહે છે ,
તેમ,જગત પોતાથી િભ છે અને અિભ પણ છે ,
છતાં તેને પોતાની અંદર વાભાિવક જ ધારણ કરીને રહેલ છે .

જેમ,જગતનું ઉપાદાન-કારણ ( ) િનિવકાર હોવાથી,જગત- પ િવકાર િમ યા છે ,


તેમ,િચ ો ની સમિ - પ િહર ગભથી ઉ પ થયેલો હોવાને લીધે જગત- પ િવકાર િમ યા છે .
જો કોઈ એમ કહે કે -"જગત િમ યા હોય તો-ચૈત ય પણ િમ યા હોવું જોઈએ."
તો આવી વાત કરવાથી ચૈત ય નું િમ યા-પણું િસ થઇ શકે નિહ.
કારણ કે ચૈત ય-એ અનુભવ થી િસ થઇ શકે છે .અને જે િવષય-અનુભવ થી િવ હોય -
104

તેમાં વચન ની માણતા મનાય જ નિહ.

હે,રામ,આકાશ જેવા મહા-ચૈત યની અંદર આ જે સઘળું ય- પ ાંડ છે -તે મહા-ચૈત યમય જ છે ,
એવો,અનુભવ પૂવક િન ય રાખો.

(૧૫) મંડપ-આ યાન-પ રા અને તેની ી લીલા નું વણન

વિશ કહે છે કે -આ જગત ચૈત ય- પ જ છે ,કારણકે જેમ િનમળ મોતી આકાશમાં તીત થાય છે ,
તેમ ચૈત યમાં તીત થાય છે .આ િવષે હુ ં હવે જે ાંતો કહુ ં છું તે તમે સાંભળો.

જેમ, તંભ માં વગર કોતરેલી પૂતળી તીત થાય છે -તેમ ચૈત યમાં ઉ પ થયા િવનાનું ાંડ
તીત થાય છે . ચૈત ય- પ તંભમાં તીત થતી આ ાંડ- પ પૂતળી કોતરાયેલી જ નથી-
કારણ કે કોઈ તેનો કોતરનાર જ નથી.

જેમ,સમુ ની અંદર રહેલું પાણી,એ પોતાના પાણી- પ વભાવથી થયા િવના જ તરં ગો- પે
તીત થાય છે -તેમ,જગત પણ ના વભાવ થી થયા િવના જ ય- પે તીત થાય છે .
જેમ,િનજળ દે શની નદીમાં પાણી હોવાનો સંભવ નથી-તેમ,િચદાકાશ- પ આ જગતમાં
િભ આકારનો કદી પણ સંભવ નથી.અ જગત િભ આકાર થી રિહત છે અને સંક પના નગર જેવું છે .
જેમ િનજળ દે શમાં નદી ાંિતથી દે ખાય છે તેમ, યતા- ાંિત- પે તીત થાય છે .

અિવચાર જ જગતને િભ દે ખાડનાર છે ,તેને છોડી દે વામાં આવે તો,


જગત-શ દ-ના અથ અને -શ દ-ના અથ માં કોઈ િભ તા છે જ નિહ.
જેમ વાદળાં ની પાસે "સંક પ નું વાદળું" એ સૂ મ છે -તેમ ચૈત ય ની પાસે જગત સૂ મ છે .
આ અને જગત ના િવષયમાં વણ ના ભૂષણ- પ એવું મંડપ નું આ યાન હુ ં કહુ ં છું તે તમે સાંભળો,
એ સાંભળવાથી આ િવષય િનઃસંદેહ રીતે તમારા મનમાં ઠસી જશે.

ીરામ કહે છે કે -હે, ન,સદબોધ ની વૃિ ને માટે કે ટલીએક સંબંધ-વાળી છતાં અનુપયોગી,
એવી વાતોનો સં ેપ કરીને તમે તુરત મને મંડપ નું આ યાન કહો.

વિશ કહે છે કે -પૃ વી પર એક વખત િવવેક અને મયાદાશીલ "પ " નામે રા હતો,અને
તે રા ને પવતી અને િવલાસિ ય "લીલા" નામની રાણી હતી.
પૃ વીના કામદે વ સરીખા એ પ રા ની લાંબા કાળ સુધી સેવા કરવા સા ં ણે
બી રિત જ મી હોય,તેવી તે લીલા-રાણી જણાતી હતી.
એ લીલા જયારે પ રા ઉ ગ ે પામે તો ઉ ગ
ે પામતી ,આનંદ પામે તો આનંદ પામતી, અને
રા જો આકુ ળ થતો તો આકુ ળ થતી.અને આથી તે પ રા ના િતિબંબ સમી હતી.

(૧૬) લીલારાણી ની તપ યા અને સર વતી નું સ થવુ.ં

વિશ કહે છે કે -એ પ રા ને લીલા િવના બી કોઈ રાણી ન હતી.એ પ રા એ-ભૂતલ પરની


અ સરા સમાન પોતાની ી સાથે વભાિવક ેમરસ થી રમણ કયુ.
અનેક વષ અને અનેક જ યા એ બંને એ ીડા કરી.

એક સમયે લીલારાણી િવચારવા લાગી કે -યૌવન ના ઉ લાસથી ભરેલા અને ભરીભરી લ મીવાળા
105

આ મારા ાણાિધક િ યતમ પ રાજ શી રીતે અજર-અમર થાય?


કે વી રીતે હુ ં મારા એ ભતા સાથે સો સો યુગના િચરકાળ સુધી યચે છ રમણ કરી શકું ?
મારે થમ તો ાનવૃ ,તપોવૃ એવા ા ણો ને પૂછવું જોઈએ કે -
કે વા કોઈ જપ-તપ-યમ-િનયમથી મારા પિત નું મરણ ના થાય.

આમ િવચારી ને તેણે ા ણો ને બોલા યા અને અમર-પણા નો ઉપાય પૂ ો.


ા ણો એ ક ું કે -તપ-જપ-િનયમ થી િસિ ઓ મળે ,પણ અમરપણું કદી મળી શકે નિહ.

ા ણો નું આવું વચન સાંભળી ને પિત-િવયોગ થી બીતી,એ લીલાએ ફરીવાર પોતાની બુિ થી જ
િવચાર કય કે -જો દૈ વ-યોગે પિતના પહેલા જ મા ં મરણ થશે,તો િચ માં સવ દુ ઃખો થી રિહત થઈને પરલોકમાં
શાંિત થી રહી શકીશ પણ જો મારા પિત મારાથી આગળ જશે તો હુ ં દુ ઃખી થઈશ.
માટે મારે પિતનો વ ઘરમાંથી જતો રહે જ નિહ,એમ કરવું જોઈએ.
એમ કરવાથી મારા પિત નો વ મારા આ અંતઃપુર ના "મંડપ" માં ફયા કરશે
અને હુ ં સવદા પિતની િ તળે સુખ થી રહીશ.

આમ િવચારી જપ-તપ િનયમો આચરીને એણે સર વતીદે વી ની ઉપાસના અને પૂજન કરવા માં યું.
તે,દે વતાઓ, ા ણો,ગુ ઓ,પંિડતો-વગેર ે ની પૂ કરતી અને આમ ણસો અહોરા સુધી
અિવિછ તપ કયુ. યારે બા ઉપચારો અને માનિસક ઉપચારોથી પૂ પામેલાં
િનમળ સર વતીદે વી એ સ થઈ ને તેને ક ું કે -

હે,પુ ી,પિતભિ ને લીધે અ યંત શોભા પામેલા તારા આ અિવિ છ તાપથી હુ ં સ થઇ છું,
માટે તારે જે વરદાન જોઈતું હોય તે માગી લે.
યારે લીલા એ ક ું કે -હે,શુભા,હુ ં માંગું તે માણે મને બે વરદાન આપો.
એક તો મારા પિત મરી ય યારે પણ તેમનો વ મારા પોતાના અંતઃપુર ના "મંડપ" માંથી
જતો રહે નિહ અને બીજું હુ ં તમારી જયારે જયારે ાથના ક ં યારે યારે તમારે દશન આપવાં.

યારે એ માણે લીલાનાં વચનો સાંભળીને-જગદં બા સર વતીદે વીએ "તને એ માણે થશે"
એમ વર આ યો અને અંતધાન થઇ ગયાં.
દે વીનો વર મળવાથી લીલા અ યંત આનંદ પામી.
પછી કાળચ જે પ -માસ-તથા ઋતુઓ-િદવસો અને વષ વાળું છે તે ચા યા કયુ.
યાં,કોઈક સં ામ માં ઘવાયેલા તેના પિત પ રાજ ની ચેતના -સુકાયેલાં પાંદ ડાં ના રસની જેમ -
જોતજોતામાં જ િલંગ-શરીર માં અ ત પામી ગઈ.

આમ,અંતઃપુર ના "મંડપ" માં એ રા મરણ પા યો,એટલે જળ વગરની કમિલની ની જેમ -


લીલા પણ બહુ જ કરમાઈ ગઈ.પિતના મરણ થઈ િવ ળ થયેલી લીલા ઉપર,
ચૈત ય માં જ ગટ થયેલાં દયાળુ સર વતીદે વીએ દયા કરી અને લીલા ને
આ ાસન આપીને આગળ માણે ક .ું

(૧૭) નવીન અને ાચીન સૃિ -એ -મનોિવલાસ મા છે .

સર વતીદે વી કહે છે કે -હે પુ ી,આ શબ- પ થયેલા તારા પિતને તું પુ પો માં ઢાંકીને મૂક.
પછી તું તારા પિતને ા થઈશ.પુ પો કરમાશે નિહ અને આમ શરીર પણ બગડશે નિહ.
થોડા સમય પછી તારો પિત વતો થશે.
106

આકાશની પેઠે િનમળતાવાળો એનો વ આ તારા અંતઃપુર ના "મંડપ" માંથી તુરત નીકળી જશે નિહ.

વિસ કહે છે કે -એ માણે સર વતીદે વી નાં વચનો સાંભળીને એ લીલા ને ધીરજ આવી.અને
તેણે પોતાના પિતનું શરીર પુ પોમાં િવંટાળીને યાંજ ઢાંકી રાખી મુ .ું અને િ થરતા રાખી રહી.
તેમ છતાં અધ રા ીએ જયારે સવ પિરજનો િનં ા ને વશ થયા યારે લીલા અ યંત દુ ઃખી થઇ ગઈ અને
યારે તેણે પોતાની શુ યાન વાળી બુિ થી ાન- પ-સર વતીદે વીનું આવાહન કયુ.
યારે સર વતીદે વીએ યાં આવી ક ું કે -
હે,પુ ી તું શા માટે શોક કરે છે ? જેમ ઝાંઝવા ના પાણી િમ યા હોવાં છતાં તીત થાય છે , તેમ,
સંસારની ાંિતઓ પણ િમ યા હોવાં છતાં તીત થાય છે .

લીલા પૂછે છે કે -મારો પિત હમણાં ાં ર ો છે ?તે શું કરે છે ?કે વો છે ?તમે મને એની પાસે તેડી ઓ.
હુ ં પિત િવના એકલી વી શકીશ નિહ.

યારે સર વતીદે વીએ ક ું કે -હે સુંદરમુખી,


એક વાસનામય િચ ાકાશ (િચ કે મન નું આકાશ-એટલેકે મનુ ય દે હમાં રહેલું આકાશ) છે ,
બીજું શુ "િચદાકાશ" (પરમા ા-કે ચૈત ય નું કોઈ હદ વગરનું-આકાશ) છે અને
ીજું એ યવહાિરક આકાશ (કોઈ શહેર કે ગામકે મકાન ના ઓરડાનું આકાશ) છે .

પહેલાં (િચ ાકાશ) ની અને ી ( યવહાિરક આકાશ) ની સંિધમાં જે -"િચદાકાશ" છે તે બંને થી રિહત છે .
હમણાં તારો પિત જેમાં છે તે- થાન-એ- િચદાકાશ ના જ ગભ- પ છે .
આથી તે થાનએ- િચદાકાશ થી જુ દં ુ નથી.

છતાં એ "િચદાકાશ" (ચૈત ય) નું એકા પણે િચંતન કરવામાં આવે તો,
તે થાન તુરત જ અહીં દે ખવામાં અને અનુભવવામાં આવે તેમ છે .
તું સઘળા સંક પો ને છોડી દઈને એ -િચદાકાશ માં િવ ામ કરીશ તો-
એ "સવા ક પદ" હોવાથી તેમાં તને તારા પિતના થાન ની અવ ય ાિ થશે.

હે,સુંદરી,જો કે -જગતનો અ યંત બાધ થાય યારે જ એ પદ મળે છે ,બી કોઈ રીત થી નિહ.
તેમ છતાં પણ મારા વરદાન ના ભાવ થી તને એ થાન ની તુરત જ ાિ થશે.

વિશ કહે છે કે એટલાં વચન બોલી ને સર વતીદે વી -તુરત જ પોતાના થાનમાં ગયાં- અને
તેમના વરદાનના ભાવને લીધે-લીલા ને તો રમત-મા માં "િનિવક પ સમાિધ"ની ાિ થઇ.
પલકવારમાં તો લીલાએ તે સમાિધ ને લીધે અંતઃકરણ- પ ઢ િપંજરાવાળા થૂળ દે હને છોડી દીધો.
(દે હના અિભમાન ને છોડી દીધુ-ં િચ ાકાશમાંથી મુ થઇ) અને (િચદાકાશ માં મળી જઈ)
જેમ પંખીણી પોતાના માળાને છોડીને આકાશમાં િ થિત કરે છે -તેમ તેણે "િચદાકાશ" માં િ થિત કરી.

આમ િચદાકાશ માં િ થિત પામેલી તે લીલાએ તે ઘરના આકાશમાં જ ( યવહાિરક આકાશમાં)


ખીચોખીચ ભરેલી સભામાં પોતાના પિત પ રા ને (પ રા ના બી અવતાર- પ િવદુ રથ રા ને)
િસંહાસન પર બેઠેલો જોયો.ચારે બાજુ લોકો એની તુિત કરતા હતા.

જેમ,ઝાકળ, આકાશમાં ા થાય,તેમ વાસનામય એવી તે લીલા -એ વાસનામય એવી સભામાં આવી,
પણ જેમ,સંક પ-મા થી રચાયેલી ીને પુ ષો દે ખાઈ શકે નિહ
તેમ,સભાસદો એ પોતાની આગળ ફરતી લીલારાણી ને જોઈ નિહ,
107

જયારે, લીલા એ - ણે રા ની સાથે એક નગરમાંથી બી નગરમાં આવેલા હોય તેવા આગળના જ


પોતાના સઘળા રાજકીય સભાસદો ને યાં સભામાં બેઠેલા જ જોયા.

આગળ ની જરા-અવ થા (વૃ ાવ થા) થી રિહત થઈને સોળ વષ ની અવ થા ને ા થયેલ,


પ રા ને (નવા અવતાર િવદુ રથ- પે) અને સઘળા આગળના સભાસદ અને આગળના ગામના
રહેવાસીઓ ને જોઈ ને લીલા િવચારમાં પડી ગઈ કે -
જુ ના નગરના રહેવાસીઓ સઘળા મરી ગયા હશે કે શુ? ં

એટલામાં તો સર વતીની કૃ પાથી લીલા ની સમાિધમાં (િનિવક પ સમાિધ) માંથી યુ થાન થયું,
(સમાિધ તૂટી) એટલે લીલાએ ણ મા માં યાં આસપાસ સવ પિરજનો ને િનં ામાં તેમનાં તેમ જ દીઠાં.
એટલે લીલાએ તે લોકો ને ઉઠાડી ને ક ું કે -

"હુ ં અહીં બહુ દુ ઃખ થી પીડાઉં છું,એટલા માટે મને સભામાં લઇ ઓ.હુ ં મારા પિતના િસંહાસન પાસે
ઉભી રહુ ં ,અને યાં અનેક સભાસદો ને જોઉં તો જ હુ ં વતી રહુ ં ,નિહતર વીશ નિહ."
એટલે સવ રાજકીય પિરવાર અનુ મે યો અને લીલા ને સભામાં લઇ ગયો.

યારે લીલા,એ રા ની િસંહાસનની સમીપ આવેલા સુવણ ના િવિચ િસંહાસન પર બેસી.


યાં લીલાએ આગળ ના સવ સભાસદો ને -આગલા ની જેમ જ બેઠેલા જોયા.
લીલા બહુ આનંદ પામી અને પિતના વન ની આશાએ,ઉદય પામેલા ચં ની જેમ શોભવા લાગી.

(૧૮) લીલા અને સર વતી નો સંવાદ-બંને સૃિ માં સમાનતા

લીલા સભાસદો ને કહે છે -કે -મા ં િચ અ યંત દુ ઃખદાયી થઇ પ યું છે ,


ને હુ ં , આમ સભામાં આવવા -આિદ-ઉપાયો વડે આ ાિસત ક ં છું.
આમ સભાસદો ને સમ વી ને -તે યાંથી ઉઠી અંતઃપુર ના મંડપમાં પુ પોથી ઢાંકી મુકેલા
પોતાના પિતના શબ પાસે આવી ને િચ માં િવચાર કરવા લાગી કે -

"અહો ! આ અમારા નગરનાં માણસો અહીંથી બહારના દે શ માં પણ ર ા છે -અને-


અહીં અંદરના દે શમાં પણ ર ા છે .
જેમ, અરીસામાં બહાર તથા અંદર પવતનો અનુભવ થાય છે ,
તેમ,ચૈત ય ની અંદરના ને બહારના દે શો માં પણ એવી ને એવી જ સૃિ નો અનુભવ થાય છે તો-
આમાંથી કઈ સૃિ સાચી અને કઈ સૃિ ખોટી? "

આમ િવચારી ને િ ધામાં રહેલી લીલા એ િન ય કય કે -"લાવ, સર વતીદે વી ને જ પૂછી જોઉં."


એમ એણે સર વતી નું પૂજન- યાન કયુ એટલે-કુ માિરકા નું પ લઈને સર વતી એ દશન દીધાં,
યારે લીલાએ તેમને પોતાની િ ધા િવષે પૂ .ું

યારે દે વી કહે છે કે -હે,સુંદરી,આ બંને માંથી તને કઈ સૃિ સાચી લાગે છે ?અને કઈ ખોટી લાગે છે ?
તે તું મને યથાથ રીતે કહે.
લીલા કહે છે કે -હે,દે વે રી,આ હુ ં અને તમે અહીં બેઠાં છીએ તે સાચી સૃિ છે તેમ હુ ં ણું છું.
અને મારા પિત,હમણાં જે સૃિ માં છે તેને હુ ં ખોટી સૃિ છે એમ માનું છું,કારણ કે -
તે નવી સૃિ શૂ ય છે અને પૂરતા દે શ કાળ િવનાની છે .
108

દે વી કહે છે કે -એ નવી સૃિ પણ "કારણ" િવનાની તો હોય જ નિહ, એટલે જો તેના "કારણ" િવષે િવચાર
કરવામાં આવે તો,બીજું કોઈ "કારણ" નિહ મળવાથી,આ જૂ ની સૃિ ને જ "કારણ- પ" માનવી પડે છે .
અને હવે જો -તું કહે છે તેમ આ જૂ ની સૃિ સાચી હોય તો-તેમાંથી કદી પણ ખોટી સૃિ ઉ પ થાય નિહ.
કારણ કે "કાય" ારેય "કારણ' થી અસમાન ઉ પ થાય નિહ.

લીલા કહે છે કે -હે,મા,ઘણી વખત "કારણ" થી "કાય" અ યંત િવલ ણ થતું પણ જોવામાં આવે છે ,
જેમ કે માટી,એ પાણી ને ધારણ કરવા અસમથ છે પણ માટી (કારણ) થી ઉ પ થયેલો ઘડો (કાય)
એ પાણી ને ધારણ કરવા માટે સમથ છે .

દે વી કહે છે કે -જે કાય બી ં "િનિમ -કારણો" ની સહાયતા થી ઉ પ થયેલા હોય છે ,તેમાં -


િનિમ -કારણ ને લીધે-કં ઈક િવિચ તા કે િવલ ણતા થતી જોવામાં આવે છે .

માટી- પ "ઉપાદાન-કારણ" માંથી ચાકડા આિદ-બી ં "િનિમ કારણો" ની મદદથી ઘડો ઉ પ થાય છે -
આથી ઘડામાં િવલ ણતા દે ખાય છે ,પણ એક દીવામાંથી બી દીવાની પેઠે,જે "કાય" નાં -
ઉપાદાન અને િનિમ -કારણ જુ દાં ના હોય -પણ એક જ હોય-તે કાય-કારણ-થી િવિચ તા વાળું હોતું નથી.
આ જૂ ની સૃિ માંથી જે નવી સૃિ ઉ પ થઇ છે -તેનું ઉપાદાન અને િનિમ કારણ એ-જૂ ની સૃિ છે ,
માટે નવી સૃિ એ જૂ ની સૃિ થી િવલ ણ હોવી જોઈએ નિહ,,અને એથી- બંને સૃિ િમ યા છે .

જો તારા પિતની એ નવી સૃિ નું બીજું કોઈ િનિમ કારણ હોય -તેમ તું િવચારતી હોય તો -
પૃ વી-આિદ (પાંચ-મહાભૂત) માંથી તેનું કયું િનિમ -કારણ છે ? તે તું કહે.
જો તે પૃ વી હોય તો-પૃ વીએ અહીંથી ઉડીને યાં જવું જોઈએ અને પૃ વીનો અહીં અભાવ થવો જોઈએ.
પણ આમ નથી એટલે-જૂ ની સૃિ ના "અનુભવ ના સં કાર-મા " થી જ યાંની નવી સૃિ ઉ પ થઇ છે .

અને આમ -"કારણ- પ" એ "સં કાર-મા " છે કે જેને સહાયતા આપનારાં બી ં કોઈ િનિમ -કારણો છે જ નિહ.
સવ િવ ાનો નો અનુભવ છે કે -આ રીતના કાયમાં ઉપાદાન અને િનિમ -કારણ જુ દાં હોતાં જ નથી.

લીલા કહે છે કે -હે,દે વી,મને મારા પિતનું જે " મરણ" (અનુભવ નો સં કાર) છે તે જ વૃિ પામીને-
પિતની નવી સૃિ નું કારણ થયેલ છે -
એટલે કે એ મૃિતથી જ નવી સૃિ ઉ પ થઇ છે -હવે એવો મને િન ય થયો.
દે વી કહે છે કે - જેમ, તારો એ સં કાર -એ "ક પના- પ" છે
તેમ, તેથી થયેલી એ નવી સૃિ પણ ક પના- પ જ છે ,
પછી જો તે નવી સૃિ એ ક પના- પ હોય તો તે જૂ ની (હાલની) સૃિ પણ ક પના- પ જ કહેવાય.

લીલા કહે છે કે -મારા પિતની નવી સૃિ ક પના- પ જ થઇ છે તો એ ાંત થી -


આ સૃિ ને પણ હવે હુ ં ક પના- પ જ માનું છું.
દે વી કહે છે કે -હે,પુ ી,તને જે િન ય થયો છે તે સાચો જ છે ,જેમ તારા પિતની નવી સૃિ એ ખોટી છતાં
પદાથ થી શોભતી હતી તેમ આ સૃિ પણ ખોટી જ છે ,અને પદાથ થી શોભે છે ,
આ વાત હુ ં ,અનુભવ-િસ કહુ ં છું.

લીલા પૂછે છે કે -આ સૃિ ના સં કારમાંથી મારા પિતની મ- પ અને પદાથ વગરની -નવી સૃિ
શી રીતે થઇ? તે મને કહો,એટલે જગત િવશેની ાંિત ટળી ય.
દે વી કહે છે કે - વ ની પેઠે ાંિત- વ- પ આ સૃિ જે રીતે પૂવ-સં કાર થી થઇ છે તે હુ ં કહુ ં છું તે સાંભળ.
િચદાકાશ માં કોઈ એક "સંસાર- પી-મંડપ" છે અને તે કાચ ના કટકા ના જેવી યામતા વાળા આકાશ થી
109

ઢં કાયેલ છે .તેમાં મે -પવત- પી થાંભલો છે .સૂય- પી દીપક છે .એમાં ખૂણાઓમાં રહેલી,


પાંચ-મહાભૂતો- પી ઉધઈઓએ પવતો- પ માટીના ઉકરડા કયા છે .
અનેક પુ ો વાળો " " નામનો બુ ો માણસ એ મંડપમાં છે . એ મંડપ વો- પી કોશેટાઓથી
ભરપુર છે .અને પૃ વી આિદ લોકો ની અંદર રહેલાં નગરો-ગામડાંઓ અને વ તી થી ભરપૂર છે .
એ મંડપ ના પવતો ના પ થરો થી કોઈ ઊંડાણ વાળા ખૂણામાં -ખાડા જેવું પહાડી ગામ છે .
અને એ ગામમાં ી,પુ અને પશુઓ ની સંપિ વાળો,રા ના ભય થી રિહત,અિતથીઓ ને પૂજનારો,
અને ધમમાં ત પર રહેનારો એક અિ હો ી ા ણ રહેતો હતો.

(૧૯) વિશ નામના એક ા ણ નું ાંત

દે વી કહે છે કે -એ ા ણ નું નામ વિશ હતું.તે ધનથી,વેશથી,અવ થા થી,કમથી,િવ ાથી,વૈભવથી,તથા


ચે ા થી વિશ જેવો જ હતો,પણ વિશ ના જેવો તે વન-મુ નહોતો.
એણે ચં મા જેવી પમતી "અ ં ધતી" નામની ી હતી.
તે ા ણી પણ ધનથી,વેશથી,અવ થા થી,કમથી,િવ ાથી,વૈભવથી,તથા ચે ા થી અ ં ધતી જેવી જ હતી.
પણ અ ં ધતી ના જેવી વન-મુ ન હતી.
વાભાિવક ેમ-રસ થી ભરેલી પોતાની પ ી ને તે ા ણ પોતાના સંસારના સવ- પ માનતો હતો.

એક વખત,એ ા ણ પવત ના સપાટ અને લીલા ઘાસવાળા િશખર પર બેઠો હતો યારે,
ખીણમાં થઇ ને એક રા તેના પિરવાર અને સ ય ના કાફલા સાથે મૃગયા રમવા જતો -તેના જોવામાં
આ યો.રા નો વૈભવ જોઈને તે ા ણ િવચારવા લા યો કે -"સઘળાં સૌભા ય થી શોભી રહેલું
આ રા -પણું તો બહુ સા ં લાગે છે .આવો પૃ વી-પિત હુ ં કયારે થાઉં?"
અને આ માણે નો સંક પ યારથી તે વિશ - ા ણના મનમાં લાગી ર ો.

કાળ- મે ા ણ ને જરા-અવ થા (વૃ ાવ થા) ા થઇ અને- મરણ ન ક આ યું- યારે તેની ી -


ભય થી કરમાવા લાગી અને તેને મા ં આરાધન કરવા માં યું.પણ પિતને અમર-પણું મળવું અશકય છે -
એમ ણનારી તે ીએ,હે,લીલા, મારી પાસે તારી જેમ જ વરદાન માં યું હતું કે -
"મારો પિત મરી ય યારે તેનો વ આ મારા મંડપમાંથી ય નિહ" મ એને "તથા તુ" ક .ું

પછી કાળના યોગ થી તે ા ણ મરી ગયો યારે તે જ ઘરમાં આકાશમાં વ- પે ર ો.


િનરાકાર શરીર-વાળો તે ા ણ પૂવના અપાર સંક પ ને કારણે -મોટી-શિ વાળો અને ૈલો ને
તનારો તારો પિત પ રાજ થયો હતો.

" દય-આકાશ-મય"પોતાના ઘરનાં આકાશમાં વ- પે રહેતા એ ા ણ નું શરીર શબ- પ થઇ ગયું એટલે-
શોક થી અ યંત પીડા પામેલી તેની ી,પણ પછી થી જયારે શબ- પ થઇ- યારે તે ા ણી,દે હને દૂ ર
છોડી દઈને મનોમય શરીર થી પોતાના પિતને ા થઇ.
એના મરણનો આજે આઠમો િદવસ છે ,અને તેનો વ એ પહાડી ગામના ઘરની અંદર ર ો છે .

(૨૦) લીલા ના પૂવ-જ મ ની ઢતા-

દે વી કહે છે કે -હે,લીલા,એ ા ણ રા પણું પામીને તારો પિત થયો હતો અને જે "અ ં ધતી" નામની ા ણી
હતી તે તું છે .ચકવા અને ચકવી ની પેઠે પર પર નેહથી બંધાયેલા અને પૃ વી પર ણે િશવ-પાવતી
જ મેલાં હોય-એવાં તમે અહીં રા કરતાં હતાં.
110

આ સઘળું તને પૂવ-જ મ નું વૃ ાંત ક ું. - પ આકાશમાં " વ-ભાવ" ની ાંિત થવાથી,એ સઘળું
તીત થયું હતું, અને એ- " ાંિત- પ પૂવ-સૃિ " માંથી " ાંિત- પ-આ-સૃિ " િતિબિ બત થઇ છે .
આ સૃિ એ-પોતાની સ ાથી અસ ય છે ,અને અિધ ાન ની સ ા થી સ ય છે .
તેણે (સૃિ એ) તમને જ મની અને મરણની િમ યા જ તીિત કરાવી છે .
અિવ ા (અ ાન-કે -માયા) િસવાય સૃિ નું બીજું કં ઈ પ નથી.

લીલા કહે છે કે -હે,દે વી,તમે આવી ખોટી વાત કે મ કરી? મને તો આ વાત ખોટી લાગે છે -કારણકે -
ાં,પોતાના ઘરમાં રહેલો ા ણ નો વ અને ાં અહીં રહેલા એવા અમે?
એ જોડાં ની અને અમારી એકતા સંભવે જ કે મ? વળી,
મ સમાિધમાં જે નવી સૃિ જોઈ,તે આ ઘરમાં બેસીને જ જોઈ છે .તો -એ વાત પણ કે મ સંભવે?

જેમાં મારા વામી ર ા છે ,તે પરલોક,તે પૃ વી,તે પવતો,અને દશે િદશાઓ -


આ ઘરની અંદર રહેલાં પણ સંભવે જ કે મ? હે દે વી,આ વાત મારા મનમાં ઠસતી નથી,
માટે તે તમે મારા મનમાં ઠસી ય તેવી રીતે મને કહો.

(NOTE-યોગ-વિશ એ-અ ત ૈ ત વ ાન-પર આધાિરત છે .અને અ ત ૈ મા એક -પુ ષ કે -કે પરમા ા જ સ ય છે -બાકીનું બધું અસ ય
અને બાકીનું બધું જે "અસ ય-કે િમ યા" (જગત) જે નરી આંખે દે ખાય છે -તે જ છે .
હવે,આ વ તુ -મા ાન થી સમ શકાય તેવી નથી.મા અનુભવ થી જ સમ ય છે .તેમ છતાં તેને ાન થી સમ વવાનો વારં વાર - યાસ -અહીં
વિશ જુ દી જુ દી રીતે કરે છે .અને એ માટે વ નું અને આકાશ નું -ઉદાહરણ વારં વાર આપે છે .
હવે,આ નરી આંખે જે જગત દે ખાય છે તેને જુ ઠું કે િમ યા -કે મ માની શકાય?બસ,આ સમ વવાની જ અહીં માથાકૂ ટ કય ય છે .

વિશ ની સમ વવાની -રીત તે જમાના ને અનુ પ છે .પણ અહીં અ યારના સમય મુજબ જોઈએ તો -
સાં ય-નો જે િસ ાંત છે -કે જે " ત
ૈ " પર આધાિરત છે -અને હાલના સમયમાં -મા જેને સમજવું જ છે (અનુભવ નથી કરવો) તેને માટે -
તે સાં ય ને સમજવાથી કદાચ આ અ ત ૈ ને સમજવામાં સરળતા રહે????

સાં યો -પુ ષ અને કૃ િત ( ત


ૈ ) એમ જુ દા પાડે છે .અને કૃ િત જે નરી આંખે દે ખાય છે -તેનું અિ ત વ બતાવે છે .અને પાછા કહે છે કે -
પુ ષ જ અિધ ાન ની િ એ સ ય છે .એવું જ કં ઈ "અ ત ૈ " વાળા - કૃ િત ને માયા તરીકે ઓળખાવે છે અને કહે છે કે -તે વ કે અરીસા જેવી છે ,

હવે ફરીથી જો સાં ય- ાન તરફ જઈએ-તો-તે કહે છે કે -૨૪ ત વો માંથી જગતની " થૂળ-શરીરની " ઉ પિ થઇ.
હવે જો આમાં પાંચ મહાભૂતો ના હોય -તો થૂળ- નિહ પણ સૂ મ-એટલેકે "િલંગ-શરીર" કહે છે -આ િલંગ શરીર -નજર થી દે ખી - શકાય નિહ.

બસ,આટલું સમ ને હવે લીલાવતી ની ટોરી પર પાછા ફરીએ.લીલાવતી એ ઉપર માણે જે અને શંકા કરી છે -તેને સમજવા નો ય કરીએ.
--લીલાવતી અને પ રા -એ તેમનો વતમાન નો જ મ છે .--પ રા મરીને "િવદુ રથ-રા " થયો તે તેનો બીજો અવતાર છે -
(અને વતમાન મા પણ છે -લીલા હજુ મરી નથી એટલે તેનો બીજો અવતાર હજુ સુધી થયો નથી)
--ભૂતકાળમાં આ બંને ની જોડી -વિશ અને અ ં ધતી -(રામાયણ વાળા નિહ) ના અવતાર તરીકે હતી.

અહીં આગળ વધતાં પહેલાં -ભારતીય ત વ ાન માં વારં વાર આવતા બે શ દો "દે શ અને કાળ" ને
સમજવા જ રી છે ."દે શ"-એટલે અમુક ચો સ થાન કે જ યા અને "કાળ" એટલે અમુક ચો સ સમય.

ઉદાહરણ થી આ વાત સમ એ તો-જો કોઈ યિ -તેના િ યતમ ની રાહ જોતો હોય-


તો તેને માટે એક ણ પણ મિહનાઓ જેવી લાગે છે અને પોતે ાં છે તેનું ( થળ) નું ભાન પણ ભૂલી ય છે ,

આ રીતે -જયારે દે વી કહે છે કે - ા ણ ને મય-આઠ જ િદવસ થયા છે -


તો- યારે પ રા તો ઘણી ઉંમર નો થઈને મય હતો-તો મા આઠ િદવસ જ કે મ ગણાય? આ ના જવાબ માં ઉપર બતાવેલ િ યતમ ના ઉદાહરણ થી તક
થી સામા ય સમજ આવી શકે અને સાં ય-મુજબ-તે ા ણ નું -પાંચ મહાભૂત નું થૂળ શરીર -ના હોતાં "િલંગ શરીર" જ છે .એમ સમ શકાય.
તો વળી અ ત ૈ મુજબ અહીં "તે ા ણ મયા પછી તે ઘરના "આકાશમાં" દયકાશ પે-ર ો "
એમ સમ શકાય.અને જેને અહીં -મા સમજવા માટે - જ-"જૂ ની સૃિ " તરીકે પણ ઓળખાવી છે .

હવે અ ત
ૈ તો કહે છે કે -જગત (સૃિ ) તો છે જ નિહ-એટલે તેને "દે શ અને કાળ" નું બંધન લાગી શકે નિહ.આમ-આઠ િદવસ એ અનંત થઇ ય !!!!

હાલની સૃિ માંથી પ રા -નવી સૃિ માં ગયો છે (અને તે પણ કં ઈ તરત જ મેલો નથી!!!)
અ તૈ મુજબ તેણે "નવું દયકાશ" બના યું છે .( ત
ૈ મુજબ એણે થૂળ શરીર ધારણ કયુ)
111

લીલા જયારે "િનિવક પ-સમાિધ" કરે છે યારે તેમાં-સમજવા માટે સાં યના ( ત
ૈ ના) તક નો- ઉપયોગ કરીએ તો-
આ સમાિધમાં દે હ ભૂલાઈ ય છે -એટલે તે "િલંગ શરીર" (પાંચ મહાભૂત વગરનું) ધારણ કરે છે .અને જો અ ત
ૈ ના તક થી સમ એ તો તે સમાિધ માં
-આકાશ - પ -થઇ ય છે .અને આ આકાશ- પે તે ા ણ ને અને નવા િવદુ રથ બનેલા-તેના બંને પિતઓ ને જોઈ શકે છે .
સામા ય -તક થી આ રીતે સમજવામાં આવે તો -આગળ સમ શકાય?? )

દે વી કહે છે કે -હે,સુંદરી,હુ ં ખોટી વાત કરતી જ નથી.પણ યથાથ જ કહુ ં છું.સાચું બોલવાના જે વેદો
િનયમો છે ,તેણે અમે તોડીએ જ નિહ.જે મયાદા ને જો બીજો કોઈ તોડવા ય કરે તો હુ ં તે મયાદાને
થાિપત ક ં છું,પછી તે મયાદાને હુ ં જ તોડું તો બીજું કોણ પાળે ?

એ પહાડી ગામના ા ણ નો વ િચ ુ પ (િચ - પ કે મન- પ) છે અને


તે પોતાના દયકાશમાં પોતાના ઘરમાં જ આ મોટા દે શને જોઈ શકે છે .
હે,સુંદરી,જેમ ત ની મૃિત લુ થઈને વ માં બી કારની મૃિત થાય છે ,
તેમ તમને આગળની મૃિત લુ (મરણ) થઈને -બી કારની મૃિત થઇ છે .
મૃિત નો લોપ થવો (લુ થવું) એ જ મરણ છે .

જેમ સંક પમાં અને અરીસામાં આખી પુ વી રહે છે ,તેમ પવતો,વનો અને નગરવાળી આ પૃ વી -તે-
ા ણ ના ઘરની અંદર જ રહી છે .આ તા ં ઘર પણ એ ા ણ ના ઘરના આકાશમાં જ ર ું છે .
હુ ં ,તું અને ાંડ એ સઘળાં કે વળ િચદાકાશ- પ (િચ -આકાશ કે મન-આકાશ) જ છીએ. એમ સમજ.

સઘળા પંચ (માયા) નું "િમ યા-પણું" સમજવામાં તથા અિધ ાન -ચૈત ય નું "સ ય-પણુ"ં સમજવામાં-
વ સંબંધી " મ","સંક પ" અને પોતાના "અનુભવ"ની પરં પરા એ જ મુ ય "સાધન" છે .

એ ા ણ નો વ પોતાના ઘરમાં ર ો છે ,અને જેમ મર કમળમાં રહે છે .


તેમ સમુ ો અને પૃ વી -વગેર ે -તેના દયકાશ માં રહેલી છે .
પૃ વી ના કોઈ એક નાનકડા ખૂણા ના કોતરમાં -એ નગર અને શરીર -વગેર ે રહેલ છે .
હે,સુંદરી,એ પૂવ ની સૃિ અને આ સૃિ -તે ઘરની અંદર એકઠી થઇ છે ,છતાં પણ ઘર એમનું એમ જ છે .
તો એ ઉપરથી આપણે એક સરેણુ ની અંદર પણ અનેક ાંડો રહેવાની સંભાવના કરીએ -તેમાં
આ ય શુ? ં આમ િચદાકાશ ના એક પરમાણુમાં અનેક ાંડો રહેલા છે તેમાંય શંકા શી છે ?

લીલા બોલી-હે,પરમે રી,તમે કહો છો કે એ ા ણ આજ થી આઠમે િદવસે મરી ગયો છે ,પણ અમારા
જ મ ને તો વરસો વીતી ગયા છે .તો એ ા ણ- ા ણી માંથી અમારી ઉ પિ કે વી રીતે સંભવે?

દે વી કહે છે કે -હે,સુંદરી, દયાકાશમાં જેમ દે શ ની લંબાઈ નથી,તેમ કાળ ની પણ લંબાઈ નથી જ.


એ િવષે હુ ં યાય ને અનુસરીને કહુ ં છું તે તું સાંભળ.
જેમ આ જગતની સૃિ િતભાસ મા જ છે ,તેમ ણ અને ક પ પણ િતભાસ મા છે .
તુંપણા અને હુ ં પણા ના અ યાસ ને લીધે-જેમને પોતાનો જ મ થયાની ાંિત છે ,તેમને જ -
ણ-ક પ વગેર ે સઘળું જગત ભાસે છે . અને હવે આ િતભાસ થવાનો મ કહુ ં છું તે તું સાંભળ.

દે વી કહે છે કે -હે,સુંદરી," વ" એ " ણ-મા "માં પોતાના "િમ યા મરણ- પી મૂછા" નો અનુભવ કરીને
"આગળના ભાવ" ને ભૂલી ય છે .અને "બી ભાવ"ને દે ખે છે .
એ "બી ભાવ" નો િતભાસ થાય છે એટલે-
પોતે દે હાિધક આધારથી રિહત છતાં પણ (એટલે કે પોતાનો દે હ નિહ હોવાને લીધે)
પોતાના દયાકાશમાં જ "હુ ં આ દે હાિધક આધારમાં આધેય- પે ર ો છું" એવો અનુભવ કરે છે .
112

અને આમ,"તે હાથ-પગ વાળો ,દે હ મારો છે " - એમ જુ એ છે .

અને જેવો "દે હનો અ યાસ" થાય-એટલે તરત જ-"હુ ં આ િપતાનો પુ છું,મને આટલાં વષ થયા,
આ મારા ભાઈઓ છે ,આ મા ં સુંદર ઘર છે ,હુ ં જ યો,બાળક હતો ને હવે મોટો થયો" વગેર ે જોવામાં આવે છે .
"દે હ- પ" થયેલા "િચ " (મન) ના અને સંસાિરક સંબંધો-એ સ યમાં તો સંબંધો િવનાના જ છે ,છતાં પણ,
પોતાની સાથે સંબંધો ધરાવનારા ભાસે છે .

આ માણે " વ" ના િચ (મન) માં સંસાર- પી ખંડ ઉદય પા યો છે


પણ વાભાિવક રીતે -તો-કં ઈ પણ ઉદય પા યું નથી.
વ શુ િચદાકાશ- પ જ છે . વ માં કે તમાં- " ા"માં જે ચૈત ય છે તે જ " ય"(જગત) માં છે .
કારણકે એક ચૈત ય જ સવ- પે તીત થાય છે .

તે જ ચૈત ય જેમ, વ માં બી કારે તીત થયા છે ,તેમ પરલોકમાં ી કારે તીત થાય છે ,
તો આ લોકમાં ચોથા કારથી તીત થાય છે .એટલે કે -સઘળી િ થિતઓમાં ચૈત ય એક જ છે .
જેમ જળથી તરં ગો જુ દા નથી,તેમ, વ ,પરલોક કે આ લોક -એ ચૈત ય થી જરા પણ જુ દા નથી.
આથી આ જગત ઉ પ થયું જ નથી ને નાશ પણ પામવાનું નથી.

જગત પોતાના વ- પ થી કં ઈ છે જ નિહ,પણ -જે કાશે છે -તે ચૈત ય જ કાશે છે .


જેમ જળમાં તરં ગ-પણું છે જ નિહ અને જે દે ખાય છે તે સસલા ના િશંગડા જેવું જ છે ,તેમ ,
ચૈત યમાં ય (જગત) પણું છે જ નિહ,અને જે દે ખાય છે તે સસલા ના િશંગડા જેવું જ છે .
ચૈત ય પોતાના વભાવથી થયા િવના - ણે ય-પણા ને પામેલ હોય તેમ તીત થાય છે .
આમ ય (જગત) પદાથ છે જ નિહ, તો પછી "આ ા અને આ ય" એવા િવભાગો કે મ હોઈ શકે ?

વ ને (મરણ- પે) મોહ થયા પછી,િનમેષમા માં જ દે શ-કાળ-આરં ભ- મ-જ મ-માતિપતા- ી-સંતાનો-
અવ થા-સમજણ- થાન-બંધુઓ-સેવકો-અ ત-ઉદય-વગેર ે વાસનાઓ ને અનુસરતી -
" ાંડ- પી- ય" ની શોભા નજરે પડવા માંડે છે .
વ પોતે તો ચૈત ય- વ- પ છે ,તે પોતે તો જ મેલો નથી,છતાં "હુ ં જ મેલો છું" એમ ધારી લે છે .

તેથી તે દે શ-કાળ-િ યાઓ- યો-મન-બુિ અને ઇિ ય વગેર ે ને જુ એ છે .


જેમ,પુ પ પછી ફળ નો ઉદય થાય છે -તેમ પાછળથી-"આ મારી માતા છે -આ મારા િપતા છે -બાંધવો છે "
વગેર ે અનુભવેલો અને કદી નિહ અનુભવેલો-વાસનામય મ ઉદય પામે છે .અને
િનમેષ (પલક)-મા માં ક પ જેવડો મોટો કાળ (સમય) વહી ગયાની તીિત પણ થાય છે .
જેમ કે ,જેમને પોતાની િ ય ીનો િવયોગ થયો હોય છે તેમને એક િદવસ -એ-વષ જેવડો થઇ પડે છે .

જેમ,અહં (મદ) અને વ -ના -" મ ના સમય" માં જે શૂ ય હોય તે ભરપૂર લાગે ,
દુ ઃખો પણ ઉ સવ પ લાગે,અને હાિન પણ લાભ- પ લાગે છે -
તેમ, વો ને જગત- પી મ ના સમયમાં "એક ચૈત ય" પણ યો થી ભરપૂર લાગે છે .
યવહાર- પ દુ ઃખો પણ સુખ પ લાગે છે અને " વ પ નું ભૂલી જવુ"ં પણ અનુકૂળ લાગે છે .

પણ,જેમ, તંભમાં વણ-કોતરેલી મૂિતઓ તેનાથી અિભ જ રહેલી છે -તેમ -ચૈત ય માં
આ સઘળું ય-જગત અિભ જ અને શાંત રીતે રહેલું છે .(તેને મો શું કે બંધન શુ?
ં )

(૨૧) સર વતી અને લીલા નો સંવાદ


113

દે વી કહે છે કે -જેમ, આંખો ઉઘાડવાથી,નજર સમ -તુરત જ સઘળાં પો -પુરી રીતે તીત થાય છે ,
તેમ, વ ને "મરણ- પ-મોહ" થયા પછી-તુરત-જ-"અનેક જગત" તીત થાય છે .

જેમ, વ માં પોતાના મરણ ની પોતાને તીિત થાય છે ,તેમ વે,સંસારમાં જે કાય કયા હોય,
દે ખેલાં હોય કે અનુભવેલા હોય-તે કાય માં પણ "મ કયા" એવી તીિત થાય છે .
આ માણે-િચદાકાશમાં અંદર "માયા- પી-આકાશમાં" અનંત ાિ તઓ ફૂર ે છે .

આ જગત નામની નગરી -એ ભીંત -વગર-જ િચતરાયેલી છે .માટે "ક પના-મા " જ છે .
"આ જગત છે અને આ સૃિ છે " એ રીતે "વાસના" જ ફૂર ે છે . અને
આ વાસના -એ-ન ક હોય તેમાં દૂ ર-પણા નો અને ણમાં ક પ-પણા નો િવપરીત મ કરે છે .
વાસના બે કાર ની છે -એક-અનુભવેલા િવષયો ની અને બી -નિહ અનુભવેલા િવષયોની.

જેમ વ માં મ ને લીધે બી કોઈના િપતાને જોઈને પોતાના િપતાની વાસના થાય છે -તેમ-
આ સંસારમાં નિહ અનુભવેલામાં પણ અનુભવેલા-પણા ની વાસના કોઈ સમયે ઉદય પામે છે .
તો-કોઈ વાર -કોઈને-કોઈ પણ-વાસના વગર જ જગતનો અનુભવ થાય છે .
દાખલા તરીકે - ા ને પૂવ ની વાસના િવના જ જગતનો આરં ભથી જ અનુભવ થયો હતો.

હે,સુંદરી,જગત નું જે અ યંત િવ મરણ થાય -તે જ "મો " કહેવાય છે . અને મો ની એ િ થિતમાં કોઈને
કં ઇ પણ િ ય-કે -અિ ય રહેતું નથી,કે બી કોઈ પદાથ પણ રહેતા નથી.
અહં કાર અને અિવ ા (અ ાન) નો અ યંત અભાવ થયા િવના-મો ઉદય પામતો નથી.
જો કે તે (મો કે મુિ -તો) વાભાિવક રીતે જ "િવ માન" (હાજર) જ છે .

જેમ,ર ુ માં થયેલ મ- પી સપ,એ વા તિવક રીતે નિહ હોવા છતાં


તેનો અ યંત અભાવ સમ ય નિહ, યાં સુધી તે મ ટળતો નથી,
તેમ, માં તીત થયેલું આ મ- પ-જગત -એ - ાં સુધી તે જગતનો
અ યંત અભાવ "સમ ય નિહ" યાં સુધી ટળતું નથી.

સમાિધ દશામાં "જગતની ાંિત"થી છૂટવાનો અનુભવ,તે સમાિધ દર યાન થોડો સમય થાય છે
પણ સમાિધ છૂ ા પછી -પાછી -જગતની ાંિત ઉ ભવે જ છે .
એટલે તે અધ-શાંિત ઉપરથી જગતનો મ શાંત પડી ગયો છે તેમ સમજવું નિહ જોઈએ.
"આ જે િવ તીણ સંસાર છે -તે જ છે ,એવો િન ય છે "
અને જગત એ અિવ ા (અ ાન) ને લીધે ભાસે છે ,અને એ અિવ ા- પી કારણ દૂ ર થાય-તે પછી-પણ-
જો પુનરાવૃિ ને લીધે જો જગત ફૂર ે તો-તેને િમ યા જોયેલું હોવાને લીધે બંધન-કારક થતું નથી.

લીલા કહે છે કે -
હે,દે વી,તમે કહી ગયા કે -"અમારા આ રા -રાણીના જ મમાં,અગાઉના ા ણ- ા ણીના
જ મ-સમયમાં અનુભવેલી વાસના કારણ- પ છે "
અને જો એમ હોય તો,અ યારના સમયના જે ય-પદાથ છે -તેઓ તે સમયે -તો-નહોતા,
માટે તેમનો અનુભવ થયેલો ન જ હોવો જોઈએ,
અને તે અનુભવ િવના તેમનો સં કાર પણ ન રહેવો જોઈએ.અને
આમ સં કાર જો ર ો ના હોય,તો પછી આ સમયના ય-પદાથ કે મ ઉભા થાય છે ?
114

દે વી કહે છે કે -તમને આ ય પદાથ ની મૃિત થાય છે તેમાં -િપતામહ " ાનો સં કાર" કારણ- પ છે .
ાને તો પોતાનો દે હ-આિદ- વાસના િવના જ દે ખાય છે .
કારણકે પહેલાં નો " ા" મુ થઇ ગયેલ હોય છે ,તેથી તેની વાસના હમણાંના ાને હોવી સંભિવત નથી.

એટલા માટે વાસનાઓ િવના એકલું "ચૈત ય" જ ા-આિદ- પે િવવત પામે છે -એમ સમજવું.
ચૈત ય નો એવો વભાવ જ છે .
પણ,કાક-તાલીય યાય થી કોઈ િતભાસ-મય ા ઉ પ થાય છે ને તે માને છે કે -
"આગળના ા થી હુ ં બીજો ા થયો છું"
જગતની ઉ પિ આ માણે છે ,માટે કોઈ પણ દે શમાં અને કોઈ પણ કાળમાં કં ઈ ઉ પ થયું જ નથી.
કે વળ િચદાકાશ જ છે -બીજું કશું જ નથી.

અનુભવ થી થયેલી અને અનુભવ િવના થયેલી-એ બંને કારની વાસનાઓ -


માયા િવિશ - માં થી જ ઉ પ થાય છે .
જગતના કારણ- પ જે -વાસના છે તે પણ નો જ િવવત છે .એટલે જગત અને વાસના એ કહેવામા છે .
વા તિવક નથી.આમ જગત ( ય) ઉ પ થયું જ નથી,કે વળ શુ જ છે જે પોતાના વ પમાં રહેલ છે .

લીલા કહે છે કે -હે,દે વી,જેમ સવારમાં સૂય- કાશ જગત ની શોભા દે ખાડે છે , તેમ,તમે મને ઉ મ િવચાર
દે ખા યો છે .કે જેને િવષે વધુ િવચાર કરવાથી તે વધુ ને વધુ કાશશે.
પણ હે,દે વી,અ યાસ નિહ હોવાને લીધે -મને ાં સુધી આ િવષયમાં ઢ યુ પિ (સમજ) થઇ નથી,
યાં સુધી મારા મનમાં એક ઉ કં ઠા છે ,તેને તમે શાંત કરો,અને એ ા ણ, ા ણી સાથે જે પહાડી
ગામની સૃિ માં રહેતો હતો યાં લઇ ઓ જેથી હુ ં તેમને જોઉં.

દે વી કહે છે -તું થમ,પરમ પિવ સમાિધ (કારણ- -પણા નું હણ) કરીને આ દે હને ભૂલી ને િનમળ થા,
એટલે,પછી, જેમ,પૃ વીમાં રહેલા મનુ ય નો "સંક પ" આકાશના અંતઃપુર ને ા થાય છે ,
તેમ,તું િચદાકાશ માં રહેલા "માયાકાશ- પ" તે "સગ" ને અવ ય ા થઈશ.
તું આ દે હના અિભમાન (અહમ) ને છોડી દઈશ,તો જ -આપણે બંને સાથે,એ "સગ" ને જોઈ શકીએ.
કારણકે -એ "સગ" ના ારમાં વેશ કરવા માટે આ " થૂળ-દે હ" મોટી અડચણ- પ છે .

લીલા કહે છે કે -હે,દે વી,આ થૂળ-દે હથી -તે-બી (માયાકાશ- પ) સગ માં શા માટે જવાય નિહ?

દે વી કહે છે કે -જેમ,તમે સોનાને વીંટી- પ સમજો છો,તેમ આ િનરાકાર ાંડો ને તમે અ ાન થી સાકાર
સમજો છો.સોનું જેમ, વીંટીના - પને ધારણ કરે છે ,તો પણ તેમાં વીંટી- પ-પણું નથી,
તેમ,પર -એ જગત- પ થયેલ છે -તો પણ તેમાં જગત-પણું નથી.

જેમ,સમુ માં ધૂળ ની ક પના કરવામાં આવે છે ,તેમ, માં "માયા" ની "ક પના" કરવામાં આવે છે .
આ પંચ (માયા) િમ યા જ છે ,અને જે વ છે તે-સ ય- પ- જ છે .
આ િવષયમાં,ઉપિનષદો,ગુ ઓ અને અનુભવો એ " માણ" (સાિબતી) છે
વએ ને ણી શકે છે ,પણ,જો એ ના હોય તો ને ણી શકે નિહ. માટે -
જે છે તે જ સૃિ -આિદ-નામો થી િવવત પામેલ છે ,િવવત પામવાનો નો વ-ભાવ છે .
કોઈ પણ િનિમ -કારણો નિહ હોવાને લીધે-જગતને કાય-પણું-કે - ને કારણ-પણું છે જ નિહ.

ાં સુધી ઢ અ યાસથી તારી ભેદ-બુિ ટળી નથી,


યાં સુધી તું - પ નથી અને -તે- ને દે ખી શકતી નથી.
115

દે વી કહે છે કે -અમે (દે વ-દે વીઓ) ઢ અ યાસ ને લીધે - પ થયા છીએ.


તેથી અમે તે શુ ને જોઈ શકીએ છીએ.

જેમ,સંક પ ના નગરનું વ પ મય છે ,તેમ,મા ં વ પ પણ મય છે .



તેથી હુ ં આ દે હ થી જ એ પરમપદને મારા અંતરમાં જોઉ છું અને આ જ રીતે -િચ ની શુિ ને લીધે
યો ય થયેલ- ા-આિદ-પણ - પોતાના અંતરમાં પરમપદને જુ એ છે .

હે,સુંદરી,વા તિવક સ ાથી - પ આ જગત-આિદ-સઘળું ના "એક-દે શ" માં રહેલું છે .


અ યાસ નિહ થયેલો હોવાને લીધે,તારો આકાર - પ થયો નથી,પણ અંતઃકરણ માં તે,
િચદાભાસ- પ રહેલ છે ,તેથી તું ને કે પૂવ-સૃિ ને જોતી નથી.
જો,આ થૂળ દે હથી પોતાના સંક પ ના નગરમાં પણ પહોંચાતું નથી,તો પછી
બી ના સંક પના નગર- પ એવી તમારી પૂવ-સૃિ માં તો કે મ પહોંચાય?

એટલે આ દે હનું િવ મરણ કરીને અને "િલંગ-દે હ- પ" થઈને તું તારી પૂવ-સૃિ ને જોઈ શકીશ.
સંક પ ના નગરમાં તો જે સંક પ- પ થાય તે જ પહોંચી શકે છે ,બી જોઈ વતા કે મરણ પામેલાથી,
યાં પહોંચી શકાય નિહ. ારથી ની સૃિ થઇ છે અને જગત- પ ાંિત ઉઠી છે યારથી-
એવો જ ઢ િનયમ બંધાયો છે કે -સંક પ- પ થયા િવના સંકિ પત થાન માં પહોંચાય જ નિહ.

લીલા કહે છે કે - હે,દે વી,તમે તો ક ું કે -"એ ા ણ- ા ણી ના જગતમાં આપણે સાથે જઈશું."


તો આપણે બંને યાં સાથે કે વી રીતે જઈ શકીશું?
હુ ં આ દે હને અહીં રાખીને સ વ-ગુણ ને અનુસરનારા િચ વડે એ પરલોકમાં જઈ શકીશ પણ-
તમે તમારા પોતાના દે હથી યાં શી રીતે આવી શકશો?

દે વી કહે છે કે -તારા "સંક પ- પ આકાશનું વૃ " િવ માન (હાજર)-છતાં-આકાશ- પ છે .


એ વૃ સાકાર નથી,તેથી એ કોઈ ભીંતથી રોકાય તેમ નથી.
તેમ તે પોતે (વૃ ) પણ કોઈ ભીંત ને તોડી શકે તેમ નથી.તે જ માણે મા ં શરીર છે .
મારો દે હ સ વ-ગુણ ની રચના- પ છે ,અને ના િતભાસ- વ પ છે . થી જરાક જ જુ દો પડે છે .
એટલા માટે હુ ં આ દે હને છોડીને નિહ આવું,પણ વાયુ જેમ ગંધમાં વેશ કરે તેમ-
હુ ં આ દે હથી જ તે દે શમાં પહોંચીશ.

જેમ જળ ની જોડે જળ મળી ય છે એમ,આ મારો મનોમય દે હ એ બી મનોમય દે હોની અને


તેમની મનોમય વ તુઓની સાથે મળી ય તેમ છે .
તારો દે હ પૃ વીના િવકાર- પ સ યેલો છે ,અને મારો દે હ ચૈત ય- પ સ યેલો છે .
એથી તારો દે હ મારા દે હની સાથે એક અથવા સંયુ થઈને યાં જઈ શકે તેમ નથી. કે મકે -
ક પના ના પવતને અને સાચા પવતને એક પ થવું સંભવે નિહ,અને પર પર ભટકાવું પણ સંભવે નિહ.

જો કે ,આમ તો આ તારો થૂળ દે હ પણ વા તિવક રીતે મનોમય જ છે ,તો પણ,


લાંબા કાળની ભાવના થી તું એને પૃ વી આિદ -ભૂતોના િવકાર- પ અને થૂળ સમ બેઠી છે .
જેમ વ માં લાંબા કાળના યાનમાં, મમાં,સંક પમાં,અને ગંધવનગરમાં -મનોમય
પદાથ ને પણ થૂળ સમ લેવામાં આવે છે ,તેમ તારો આ દે હ મનોમય છતાં, થૂળ સમ યો છે .
જયારે સમાિધથી તારી આ વાસનાઓ ીણ થઇ જશે -
યારે તારા થૂળ દે હમાં પાછું મનોમય-પણું ા થશે.
116

લીલા પૂછે છે કે -મનોમય દે હ-પણા ની તીિત ઢ થઇ ય યારે આ થૂળ દે હ-મનોમય થઇ


ય છે કે પછી નાશ પામી ય છે ?

દે વી કહે છે કે -જે પદાથ નું અિ ત વ હોય-તેમાં નાશ અને અનાશનો મ સંભિવત છે ,પણ,
જે પદાથ વા તિવક રીતે છે જ નિહ તેનો નાશ કે વી રીતે સંભવે?
ર ુ નું ર ુ પણું સંજયથી સપ- પી મ નાશ પામે છે , યારે સપ નાશ પા યો કે નથી નાશ પા યો-
એમ શું કહી શકાય? એટલે જેમ સાચું ાન થવાથી,રા ુ માં સપ દે ખાતો નથી,તેમ દે હમાં મનોમય-પણું
દે ખાતું નથી.

અમે તો ખરી રીતે -દે હ-આિદ ને માં રહેલા, થી પૂણ અને - પ જ જોઈએ છીએ.
પણ તું તે રીતે જોતી નથી.સૃિ ના આરં ભમાં જયારે પહેલો "સંક પ" ઉઠવાની "ક પના" થઇ, યારે-
ચૈત ય -એ મનોમય-દે હ- પ જ થયું હતુ,ં પણ યારથી માંડીને જેમ જેમ થૂળતા ક પાતી ય છે ,
તેમ તેમ તે ચૈત ય- ાંિતથી પોતાને " ય- પ" (જગત- પ) થતું જોવે છે .

લીલા પૂછે છે કે -પરમ-ત વ- પ-એક જ ચૈત ય અ યંત શાંત છે ,અને િદશાઓના અથવા કાળ-આિદ ના
િવભાગો થી રિહત છે -તેમાં પહેલી "ક પના"ને અવસર ાંથી મ યો?

દે વી કહે છે કે -જેમ વ માં કે સંક પના નગર-આિદમાં સ યતા નથી,


તે જ રીતે વા તિવક અનુભવ કરીએ તો- માં ક પના પણ નથી જ .
કારણકે તે િનમળ હોવાથી તેમાં ક પના નો ભાગ આવે તેમ જ નથી.
જેમ આકાશમાં રજ નથી તેમ માં પણ ક પના નથી જ.
તો િવષયોથી રિહત,શાંત,એક, યાપક અને વત-િસ છે .

લીલા પૂછે છે કે -આટલા લાંબા સમય સુધી,


કોણે આપણને આ સઘળા ત ૈ ( - કૃ િત) અને અ ત
ૈ ( -કે ચૈત ય) ની ક પનાઓથી ભરમા યા છે ?

દે વી કહે છે કે -તને તારા "િવચારો"એ જ લાંબા કાળ સુધી ભરમાવી છે .અને યાકુ ળ કરી છે .
એ "િવચાર" - વાભાિવક રીતે ઉઠયો છે અને "િવચાર" થી જ તે નાશ પામે છે .
તે િવચાર પણ ની સ ા થી જુ દી સ ા વાળો નથી,એટલે એ માં અિવચાર- પી અિવ ા (અ ાન)
છે જ નિહ.આથી- આમ- તે માં અિવચાર-અિવ ા -બંધન કે મો -એવું કં ઈ નથી.
અને જે જગત છે તે-બાધરિહત અને શુ બોધ- પ " " જ છે .

આટલા સમય સુધી ત િવચાર કય નથી,તેથી તે તું સમ શકી નથી,અને ભમેલી તથા યાકુ ળ રહી છે .
હવે તારા િચ માં મુિ નું (વાસનાઓ ની અ પતાનું) બીજ પડી ચૂ ું છે -એટલે તું આજથી સમ છે ,
મુિ ને યો ય અને િવવે ાળી થઇ છે .
માતા- મેય અને માણ -આ ણે નો અભાવ થાય -અને-
મનમાં િનિવક પ સમાિધ- પ -એક- નું,અનુસંધાન ઢ થાય યારે,"વાસના" કશી જ વ તુ નથી.

તારા મનમાં "વાસનાઓ નો ય" ના "બીજ- પ" આ જે "િવચાર" કં ઈક પણ અંકુિરત થયો છે ,તો-
હવે અનુ મે કરીને -રાગ- ષ
ે ાિદ-વાસનાઓ ઉદય તારામાં થશે નિહ,
સંસાર નો "સંભવ" િનમૂળ થશે, "પરમ-િનિવક પ સમાિધ" િ થર થઇ જશે.અને
વાસના- પ અિવ ા (અ ાન કે માયા) ના છેડા- પ એ "મો " ને ા થઈશ.
117

(૨૨) વાસનાઓ ને ઓછી કરવાનો ઉપાય અને અ યાસ

દે વી કહે છે કે -જેમ,"એ વ છે " એમ સમ યાથી - વ નો દે હ અનુભવ માં આવેલો હોવા છતાં,પણ,


શાંત થઇ ય છે ,તેમ,વાસનાઓ ીણ થવાથી થૂળ દે હ અનુભવમાં આવેલો હોવા છતાં શાંત થઇ ય છે .

જેમ, વ ના કે "સંક પના દે હ"નો અંત થાય છે યારે,આ " થૂળ દે હ" ઉદય પામે છે ,
તેમ," ત" ના " થૂળ દે હ"ના "અહં ભાવ" નો અંત થાય છે યારે -"મનોમય દે હ" ઉદય પામે છે .

જેમ, વ માં વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે - યારે-"સુષુિ " ા થાય છે ,
તેમ," ત"માં બધી વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે - યારે " વન-મુિ " ા થાય છે .

વન-મુ લોકો માં જે "વાસના" જોવામાં આવે છે તે-વાસના નથી,


પણ,સવ-સામા ય-સ ા- પ-શુ " " જ એ "વાસના" નામ થી કહેવાય (ઓળખાય) છે .

જેમાં સઘળી વાસનાઓ સૂઈ ય છે -તેવી "િનં ા" -એ "સુષુિ " કહેવાય છે .અને
જેમાં સઘળી વાસનાઓ સૂઈ ય છે -તેવી " ત અવ થા" એ "ગાઢ -મૂછા" કહેવાય છે .
જેમાં સઘળી વાસનાઓ " ીણ" થઇ ય છે -તે િ થિત "તુયાવ થા" કહેવાય છે .
(પર- ને ણવામાં આવે તો-એ તુયાવ થા " ત અવ થા" માં પણ થાય છે )

જેમાં, વતા મનુ ય ની વાસનાઓ ીણ થઇ હોય છે તેવી- વન ની િ થિત " વનમુ " કહેવાય છે .
આવી દશાને અમુક પુ ષો ણતા પણ નથી.
જો િચ (મન) સમાિધથી -પર માં લાગીને પાતળી વાસના-વાળું થાય-તો-
જેમ,બરફ એ તાપથી પીગળી ને જળ-પણું પામે છે -
તેમ,તે (મન) થૂળ- પ છોડી દઈને સૂ મ- પ થઇ ય છે .

જે મન,આ ા ના બોધ થી,આમ સૂ મતા ને પામેલું હોય,


તે મન,બી સૃિ ઓમાં,બી જ મ માં રહેલાં મનો ની સાથે,અને દે વ-આિદ ના શરીરો સાથે મળી ય છે .
પણ તે િસવાય નું બીજું મન-આ રીતે મળી શકતું નથી.

દે વી કહે છે કે -જયારે, ઢ અ યાસથી તારો આ અહં ભાવ શાંત થશે, યારે તને,
િવ તીણ અને " ય-મા ના છેડા- પ" એવું "બોધ-પણું" આપોઆપ ા થશે.
જયારે,તા ં "સૂ મ-પણા નું ાન" અિવચળ િ થિત ને ા થશે- યારે તું,
સવ લોકો ને -"સંક પ" થી દૂ િષત નિહ થયેલા અને પરમ પિવ તા વાળા જોઇશ.
આથી,હે લીલા,તું વાસનાઓને અ પ (ઓછી) કરવાનો ય કર, અને જયારે તારો એ ય - ઢ-
થશે-એટલે તું વનમુ થઈશ.

દે વી કહે છે કે - યવહાિરક કાય માં,માંસમય દે હ એ માંસમય દે હની સાથે જ સંયોગ પામે છે ,


પણ તે સૂ મ દે હની સાથે સંયોગ પામી શકતો નથી,
એટલા માટે તરે તારા થૂળ દે હને મારા દે હની સાથે સંયુ કરીને યાં આવવાની આશા રાખવી નિહ.

આ વાત મ,મારા અનુભવ માણે જેમ છે -તેમ જ કહી છે ,અને બાળક પણ તે સમ શકે તેવી છે .
વળી,આ વાત -કોઈ વરદાન કે શાપ ની વાત ની જેમ-ઠોકી બેસાડેલી નથી.
118

આ -બોધ ના ઢ અ યાસથી સંસાર સંબંધી વાસનાઓ પાતળી પડી ય છે -અને


આ થૂળ દે હ જ સૂ મ પ થઇ ય છે .
જો કે મરણ ના સમયમાં વ ને સૂ મ-દે હ ા થાય છે ,પણ તે દે હ કોઈ વતાના કે મૂઆ ના
અનુભવમાં આવતો નથી.લોકો તો કે વળ થૂળ-દે હ ને જ મરતો જુ એ છે .
વા તિવક રીતે જોતાં તો આ થૂળ-દે હ પણ મરતો-કે - વતો નથી.કારણકે -
કિ પત પદાથ ને મરણ કે વન હોવાનો સંભવ જ નથી.
" વ " કે "સંક પ" જેવી ાંિત-માં મરણ કે વન કહેવાય જ કે મ? (બંને િમ યા છે )

લીલા કહે છે કે -હે,દે વી,તમે મને એવા િનમળ ાન નો ઉપદે શ દીધો છે કે -તે સાંભળવાથી
ય- પી િવશુિચકા (કોલેરા) નો રોગ શાંત થઇ ય.હવે તમે મને કહો કે -આ ાન નો અ યાસ
કે વી રીતે કરવો જોઈએ? અને કે વી રીતે એ પુ થાય? ને તેનાથી કે વી િ થિત ા થાય?

દે વી કહે છે કે -ગમે તે સમયમાં પણ જે જે મનુ ય જે જે કાય કરે છે -તે તે મનુ ય નું તે તે કાય,
"અ યાસ" વગર કદી પણ િસ થતું નથી.
" ાનનું િચંતન કરવું, ાનની વાતો કરવી,નિહ સમ યેલા ાન ના અંશો-એક બી ને સમ વવા
અને ાન માં જ ત પર રહેવું" એને પંિડતો "અ યાસ" કહે છે .

---મનમાં ભલાઈ વાળા અને વૈરા યવાળા જે મહા ાઓ,સંસારનું બંધન ટાળવા માટે ય કરે છે ,
તેમને " ાન ના અ યાસી" સમજવા.તેઓ જગતમાં "િવજયી" છે .
---જેઓ, ાતાનો અને ેયનો અ યંત અભાવ કરવામાં શા ો અને યુિ ઓ થી ય કરે છે -
તેમને " ાન ના અ યાસી" ણવા.

--આ ય જગત એ સૃિ ના આરં ભ માં મૂળે ઉ પ થયું જ નથી,અને


આ જે દે ખાય છે તે-તથા જે અહં ભાવ- પે છે તે કદી પણ છે જ નિહ-
એમ જે િચંતન કયા કરવું તે-બોધ ( ાન) નો "અ યાસ" કહેવાય છે .
-- ય (જગત) નો બાધ થઇ જતાં -રાગ- ષ ે વગેર ે ઓછા થાય છે અને
-િવ ા ના બળથી જે આ -સુખ ઉ પ થાય છે તે - ાન નો "અ યાસ" કહેવાય છે

ય (જગત) નો અભાવ સમજવો-તે જ " ાન" છે અને તે જ " " કહેવાય છે .


અને એવા ાન ના "અ યાસ" થી િનવાણ િ થિત ા થાય છે .

(૨૩) સર વતી અને લીલા નું ાન-દે હ થી આકાશમાં ગમન

એ અંતઃપુર મા બી ં સવ સૂઈ ર ા હતાં, યારે,સર વતી દે વી અને લીલા-એ બે વીરાંગનાઓ,


ફૂલો અને વ થી ઢં કાયેલા શબ ની જોડે આસનો પર બેઠી હતી અને ઉપર માણે પર પર વાતો કરતી
હતી,તે પછી તેઓ યાંથી સમાિધ ના થાન મા ગઈ.અને સઘળી િચંતા ઓ છોડી,િન ળ થઈને બેઠી.

તે બે ીઓ,અ યંત શાંત,શુ અને ચલન-રિહત (િ થર) થઈને "િનિવક પ સમાિધ કરીને -સઘળાં
બા અનુસંધાનો છોડી દીધા અને યારે " ય" (જગત) પી િપશાચ અ યંત અ ત પામી ગયો.
યારે િચ ુ પ સર વતીદે વી તે જ " ાન-દે હ" થી આકાશ મા ફરવા લા યા.અને
માનુષી "લીલા" પણ ાન અને યાન ને અનુસરતા -"બી -દે હ" થી આકાશમાં ફરવા લાગી.
આમ પૂવ-સંક પ ના સં કાર થી,-એ બંને ીઓ,આકાશમાં એક-વત જેટલા ભાગમાં ચડીને ઉભી રહી.
119

જો કે બંને ીઓ એ જ મંડપમાં ઉભી હતી-તો પણ "આપણે આકાશમાં ઉડીએ છીએ" એવી ક પનાથી,
તેઓ કરોડ યોજન ના િવ તારવાળા આકાશમાં (અંતરથી) ચડી ગઈ.

બંને સખીઓ વા તિવક રીતે તો િચદાકાશ-મય શરીરો વાળી હતી,તો પણ પૂવ "સંક પ" કરેલા " ય"
(જગત) ના અનુસંધાન વાળા પોતાના વભાવ ને લીધે-પર પર ના આકાર ને જોઈને -
પર પર અ યંત નેહ કરવા લાગી.

(૨૪) િવિચ તા અને િવલાસો થી ભરપુર આકાશ નું વણન

વિશ કહે છે કે -દૂ ર થી પણ દૂ ર ઉડીને તેઓ ધીરે ધીરે ઉંચા થાન મા પહોંચી ગઈ,અને એક બી નો
હાથ પકડીને,ચાલતી એ સખીઓ "આકાશ" ને િનહાળવા લાગી.
એ આકાશ -અપાર િનમળ અંતર વાળું,કોમળ અને કોમળ પવન ના સંયોગ થી સુખ આપના ં હતુ.ં

આ કરણમાં -પૂરા ચાર પાનાં ભરીને આકાશ નું વણન કયુ છે .અનંત ાંડો જેમાં સમાયેલા છે ,
એવા એ આકાશમાં ૈલો ના ાણીઓ ભમતાં હતાં.તેવા આકાશમાં ફરીને -
સર વતી અને લીલા પાછાં પૃ વી પર જવાને સ થયાં.

નોંધ-
અગાઉ આકાશ િવષે વિશ ે "આકાશજ" ા ણનું ઉદાહરણ આપીને -"આકાશ" જ " " (પરમા ા) છે ,
એમ બતા યું હતું." -સૂ "માં પણ અ યાય-૧-પાદ-૧-સૂ -૨૨ માં કહે છે કે -
"આકાશ શ દ નો જ વાચક છે . કારણ કે તે આકાશ માં નાં જ લ ણો બતાવવામાં આ યાં છે ."

(પરમા ા) જો એક હોય તો આ એક ને સમ વવા જો ઉદાહરણ થી હોય તો -આકાશ િશવાય બી કોઈ સાથે સરખાવવામાં
જોખમ છે -પરમા ાને કોઈ વ તુ સાથે કે મ સરખાવી શકાય ?
વ તુ હોય તો તેને પિરમાણ લાગી ય છે ....મા િબંદુ મુકીએ તો પણ તેનું પિરમાણ લાગે ..કારણ કે જો િબંદુ મુકીએ તો અને તેને
સે ટર તરીકે િવચારવું હોય તો .....તેની આસપાસ પરીઘ નો ઉદભવ કરવો જ પડે ........

અને જે લોકો સમજવા માટે ઉદાહરણ નો આશરો માંગતા હોય તેને માટે કદાચ િબંદુ ની સહાયતા લેવાણી હશે .....
પણ નવાઈ ની વાત એ છે કે આ મૂળભૂત વાત પાછળથી ભૂલાઈ ગઈ લાગે છે .
અને હવે લોકોને--િબંદુ એટલે શું ?એવો પૂછવામાં આવે તો િવચાર માં પડી ય છે .......
એટલેજ પરમા ા ને સમજવા આકાશ નું ઉદાહરણ વધુ યો ય લાગે છે ....

હવે મા એક પ તા જ રી છે કે --ઘણી વખત આપણે આકાશ એટલે કે જે નરી આંખે િ િતજ્ આગળ મળે છે તે ----
એમ જ સમજતા હોઈએ છીએ.પણ આ આકાશ એટલે જે આપણા શરીર ની આસપાસ છે અને તે જ આકાશ સુય ની આસપાસ પણ છે
....
ટૂં ક માં આ આકાશ માં સવ ાંડ -સુય -ચં -પૃ વી -તારા સમાયેલા છે .....આ બહુ મહ વનું છે --સહેજ આંખ બંધ કરીને
આ આકાશ ની ક પના ઉપર મુજબ કરીએ તો પરમા ા સમજવામાં ખુબજ સરળતા થઇ શકે ???

પણ આંખ બંધ કરી આવી ક પના કરવા આપણે તૈયાર નથી --અને એટલે વળી પાછું
જે પરમા ા ને સમજવા આપણે આકાશ નું ઉદાહરણ આપીએ છીએ --તે જ આકાશ ને સમજવા પાછું ઉદાહરણ ની જ ર પડી ય છે -
એટલે પાછા આકાશ ના "દે વ" બનાવવામાં આ યા ---િવ ણુ ને ----
એક પરમા ા નો એક આ ા ઉદભ યો ----એક િબંદુ નું સજન થયું ------ ત ૈ -અ ત ૈ બ યું ----
અને આ નવા સજન થયેલા ઘોડા પાછળ આપણે ગાડી જોડી દઈએ છીએ -અને--થોડા સમય પછી ઘોડો ભૂલાઈ ય છે અને
કાં તો ગાડી પાછળ જતો રહે છે ..........કે તેનું અિ ત વ ભુંસી નાખવામાં આવે છે ----

યોગ વિશ માં આગળ "આકાશજ ા ણ" નું ઉદાહરણ આવી ગયેલું , યાં આ રીતે જ -પરમા ા ને સમ વવાનો ય
120

કરવામાં આ યો હતો.અહીં પણ તે જ ત વ ાન ફરીથી લીલા નું ઉદાહરણ આપી સમ વવાનો ય કરવામાં આ યો છે .


જો આ બંને-ઉદાહરણ ને સમ વવા ીજું ઉદાહરણ લઈએ.
એક ટે બલ પર કાચ ની એક મોટી શીશી મુકીએ.અને તે બંને માં નાની નાની -બે શીશીઓ મુકીએ.

(૧) હવે િચ ાકાશ ને સમ એ- એટલે તે એક મોટી શીશીમાં જે બે નાની શીશીઓ છે -(તે લીલા-અને-પ રા છે )
તે નાની શીશીઓ ની અંદર નું જે આકાશ છે -છે તે િચ ાકાશ (મન- પી આકાશ) છે .
(૨) મોટી શીશીની આસપાસ જે આકાશ છે -તે ઉપર મુજબ નું "િચદાકાશ" છે . કે જેની કોઈ હદ કે સીમા નથી.
(૩) અને મોટી શીશી ઓ ની અંદર નું જે આકાશ છે -તે " યવહાિરક-આકાશ" કે જે- તે ગામ કે શહેર માં રહેલા ઘર નું આકાશ છે .

લીલા અને પ રા (બે નાની શીશીઓ) જે શહેરમાં જે ઘર (મંડપ) માં રહેતા હતા તે મોટી બાટલી.ના અંદર ના આકાશ માં -
હવે જો પ રા મરી ગયા તો તેમની શીશી ફૂટી ગઈ અને શીશી માં નું આકાશ (િચ ાકાશ)
તે મોટી શીશી ના આકાશ ( યવહાિરક આકાશ કે ઘરના આકાશ) માં મળી ગયુ.ં
હજુ જે બી શીશી છે તે લીલા ની છે . અને તે શીશી ના કાચ (ઉપાિધ-માયા) ને લીધે તેનો દે હ છે .
જો -િનિવક પ સમાિધ ારા તે-લીલા-તે કાચને (માયા-કે ઉપાિધ) ને તોડી શકે -
તો તેની અંદર રહેલું આકાશ (િચ ાકાશ) -મોટી બાટલી ના આકાશ ( યવહાિરક આકાશ) માં-
કે જેમાં પ રા નું આકાશ (િચ ાકાશ મળી ગયું છે ) છે .તેની સાથે એક થઇ શકે !!!!! કે િચદાકાશ (અનંત આકાશ) માં મણ કરી શકે .
જો આટલું સમજ માં આવે તો જ -પહેલાં નું,આ અને આગળનું સહેલાઈ થી સમ શકાય ??!!

(૨૫) સમુ ો. ીપો અને ાંડના આવરણ- પ ભૂમંડળનું વણન

વિશ કહે છે કે -હે,રામ, આકાશમાંથી ઉતરીને,પૃ વી ના પહાડી ગામમાં જતી,એ બે ીઓએ કોઈ એક
ભૂતળ જોયું કે જે ભૂતળ સર વતીએ લીલાને દે ખાડવા ધાયુ હતુ.ં
એ મોટું ભૂતળ ાંડ- પી પુ ષના દય-કમળ- પ હતું,તેમાં િદશાઓ- પી આઠ પાંખડીઓ હતી.
તેમાં પવતો,નદીઓ,સાત સમુ ો,સાત ીપો અને પાતાળો પી િછ ો હતા.
(ખૂબ અલંકાિરક ભાષામાં તેનું િવ તૃત વણન કરેલું છે )

લો પાલો,દે વતાઓ,નગરો અને ભૂતળ થી યા થયેલું હમાંડ નું એ ઉદર જોઈને ,પછી,
લીલાએ તુરત પૃ વીમાં પોતાના થમ ઘરના આધાર- પ એવું તે ઊંડું પહાડી ગામ દીઠું .

(૨૬) લીલા ને પોતાના ઘરમાં વજનો નું દશન થયુ.ં

વિશ કહે છે કે -હે,રામ,એ માણે એ ીઓ "પ રા ના વાસ- પ (િનવાસ- પ) ાંડ ના મંડળ" માંથી
નીકળીને "વિશ ા ણ ના વાસ- પ (િનવાસ- પ) ાંડ" માં આવી.
" -િવ ા થી િસ થયેલી" અને "લોકો માટે અદ ય" (લોકો ને ના દે ખી શકાય તેવી) એ લીલાએ-
પોતાનું જ ઘર દીઠું અને તેમાં ા ણ ને રહેવાનો "મંડપ" દીઠો.
તેમાં સવ ી-પુ ષો ના મુખો -આંસુ ના વાહ થી ભીં ઈ ગયા હતા.

િનમળ ાન નો લાંબો અ યાસ કરવાથી,તે સુંદરી લીલાએ, દે વ ની પેઠે સ ય સંક પ અને કામના-વાળી
થઈને "સંક પ" કય કે -"આ મારા બંધુઓ મને અને સર વતી ને સાધારણ ી- પે દે ખજો."
યાં તો ઘરનાં સવ માણસોએ ઘણે ઝગમગ કરી મુ ી અને ણે લ મી અને ગૌરી હોય તેવી બે
ીઓને દીઠી.જેમણે જોઈને લીલા ના પૂવ-જ મ ના મોટા પુ જયે શમા એ તથા ઘરનાં બી ંઓએ-
"વન ની દે વીઓ ને ણામ" બોલીને તેમના ચરણોમાં પુ પાંજિલ અપણ કરી.

દે વીઓએ ેમથી તેમને ક ું કે -જે દુ ઃખથી તમે સહુ પીિડત છો,તે દુ ઃખ િવષે અમને વાત કરો.
યારે જયે શમા કહે છે કે -હે દે વી,અહીં,પર પર નેહવાળાં, ા ણ િતનાં ી-પુ ષ કે -જે-
121

અમારાં મત-િપતા હતાં,તે અમને સવ ને છોડીને વગવાસી થયા છે .જેથી અમને આ ૈલો
સુનું લાગે છે .તો આપ અમારા શોક નો નાશ કરો.

પુ ે એ માણે ક -ું એટલે લીલાએ પુ ના માથા પર પોતાના હાથ થી પશ કય ,કે જેનાથી,


જયે શમાના દુ ઃખ નો નાશ થયો અને ઘરનાં સઘળાં મનુ યો ,તે દે વીઓનાં દશન મા થી
દુ ઃખ-રિહત અને શોભાવાળા થયાં.

ીરામ પૂછે છે કે -એ લીલાએ પોતાના પુ જયે શમાને દે વી- પે દશન દીધું પણ શા માટે
માતા- પે દશન ના દીધું? થમ મારા આ સંશય ને મટાડો.

વિશ કહે છે કે -જે અ ાની મનુ ય "કિ પત એવા" પૃ વી -વગેર ે ના સમૂહ- પે બનેલા દે હને -
" થૂળ-ભૂત-મય" સમજે છે ,તેની િ માં એ દે હ - થૂળ જ થઇ ય છે .પણ,
ાની મનુ યો ને તો તે " થૂળ-દે હ" કે વળ - પે જ રહે છે .

હે,રામ,જેમ બાળક ને તેની સામે ઊભેલો પુ ષ "તે પુ ષ (માનવી) છે "


એમ જો ના સમ ય તો-તે બાળકને તે "પુ ષ" એ "ભૂત" લાગે છે -
તેમ,અ ાની ને આ પૃ વી-આિદ-પદાથ ,િમ યા છતાં,તેનું ત વ નિહ સમ યાને લીધે "સ ય" ભાસે છે .

જેમ, વ માં,પૃ વી-આિદ- પે તીત થયેલા પદાથ ,"આ વ છે " એમ જણાયાથી,


ણ મા માં તે -પૃ વી-આિદ- પ થી રિહત થઇ ય છે ,
તેમ, તમાં પણ તીત થતા પદાથ માં (પૃ વી-વગેરમ
ે ાં) તેનું "ત વ" જણાયા થી
ણ મા માં તે " - પ" થઇ ય છે .

" " માં "ભાવના" માણે જ તે તે પદાથ ના આકારો ફૂર ે છે .અને


તે આકારો,ઘણા કાળ (સમય) ના અ યાસ થી," થૂળ" તીત થાય છે .(નરી આંખે દે ખાય છે )
પણ વા તિવક રીતે તેનું કોઈ જુ દં ુ પ નથી જ.

હવે,લીલા -તો યથાથ રીતે સમ તી હતી કે પૃ વી-વગેર ે પદાથ મુ લ છે જ નિહ,


અને જે " " છે -તે જ "ક પના" ને લીધે િમ યા " પંચ- પ" (માયા- પ) ભાસે છે .
અને આથી પુ યે નેહ (આસિ ) નિહ રહેવાને લીધે,તેણે પોતાના પુ ને માતા- પે દશન
આ યું નિહ.ઉ મ ાન વાળા મનુ યો ને "રાગ- ષ ે " ની િ કે મ કરીને હોય?

હે,રામ,અખંડ બોધ- પી " " એ "આકાશ" કરતાં પણ "સૂ મ" છે .અને અ યંત શુ છે .
અને,જેવી રીતની "ક પના" ઉઠે છે ,તેવી રીતે તે તુરંત ભાસે છે .
માટે ાંડમાં જે કોઈ પદાથ છે -તે સઘળા," " થી િભ જ નથી.

(૨૭) લીલા ને ાન થી પોતાના પૂવ જ મો નું મરણ થયું

વિશ કહે છે કે -પછી,એ બે ીઓ તે પહાડી ગામની અંદર-તે જ ઘરનાં મંડપ માં ના "આકાશમાં"
ે શમા -વગેર ે ની ન ક રહેલી છતાં,તેની અને બી લોકો ની િ થી અ ય થઇ ગઈ.

જેમ, વ અને સંક પમાં -પૃ વી-વગેર ે ભૂતો,નાડીઓ અને ાણ-વગેર ે ના હોવા છતાં પણ,
પર પર વાતચીત થાય છે ,તેમ,સંક પ-મય શરીર ધરાવતી એ બંને ીઓ (સર વતી અને લીલા)ને,
122

પંચમહાભૂતો,નાડીઓ અને ાણ-વગેર ે (શરીર) ના હોવા છતાં પણ નીચે મુજબ ની વાતચીત થઇ.

દે વી કહે છે કે -હે,લીલા,જે ણવાનું હતું તે સઘળું તારા ણવામાં આ યું છે ,અને જે જોવાનું છે
તે જોવાઈ ચૂ ું છે ,આ " ની સતા" એવા કાર ની જ છે .હવે તારે બીજું કં ઈ પૂછવાનું છે ?

લીલા કહે છે કે -મારા મરી ગયેલા પિત -પ રા -નો વ (િવદુ રથ રા ) અ યારે જે થળમાં રા કરે છે ,
તે થળમાં હુ ં જયારે ગઈ હતી, યારે તે થળમાં લોકોએ મને કે મ દીઠી નિહ?
અને અહીં આગળ મારા પૂવ જ મ ના પુ -જયે શમાએ -મને કે મ દીઠી?

દે વી કહે છે કે -હે,સુંદરી,તે સમયે તને અ યાસ નહોતો,તેથી તારો " ત


ૈ " નો િન ય સંપૂણ-પણે અ ત પા યો
નહોતો.જે પોતે "અ ત ૈ -પણા ને ા થયો નથી,તેણે સ ય-સંક પ આિદ અ ત ૈ ની િ યાઓ ા નથી.

જે મનુ ય તડકામાં ઉભો હોય તેણે ઠં ડક નો અનુભવ ાંથી થાય?


તે સમયે તને અ યાસ નિહ હોવાથી,"હુ ં લીલા છું" એવી ભાવના ટળી નહોતી,તેથી તારામાં
"સ ય-સંક પ-પણું" હતું નિહ.પણ હમણાં તું સ ય-સંક પ થઇ છે ,તેથી-
"મારો પુ મને દે ખ"ે એવો તારો સંક પ સ ય થયો.
પણ હવે તું ફરીથી તું તે પિત (િવદુ રથ રા ) આગળ જઈશ તો અહીં થયો તેવો જ યવહાર તીત થશે.

લીલા કહે છે કે -આ ઘરના "આકાશ" માં જ મારો પિત "વિશ ા ણ" હતો,
એ મરણ પામીને અહીં (આ આકાશમાં જ) "પ રા " થયો હતો.
આ આકાશમાં જ બી પૃ વી પર, (આકાશ એનું એ જ હતું) તે પ રા નો સંસાર અને રાજધાની છે ,
અને તે રાજધાની માં હુ ં પ રાજ ની રાણી "લીલા" હતી.

અહીં અંતઃપુર માં (આ આકાશમાં જ) આ મંડપમાં મારો પિત પ રા મરી ગયો,અને


મરી જઈને આ માં જ બી પૃ વી પર (બી નગરમાં-આકાશ તો એનું એજ રહે છે ) યાં તે
િવદુ રથ રા થયો છે .

આ માણે " -ચૈત ય" નો સઘળો િવવત -" ણ-મા માં" એ "આકાશ" માં જ થયો છે .
હુ ં ધા ં છું કે -જેમ,દાબડા માં સરસવ ના સમુહો રહે છે તેમ,આ ઘરના આકાશમાં જ સઘળાં ાંડો ર ા છે .
તો,એ મારા (નવા) પિત (િવદુ રથ રા ) નો દે શ અહીં ન કમાં જ હશે,તો હુ ં એ દે શ ને જોઈ શકું તેમ કરો.

દે વી કહે છે કે -હે,પુ ી,તારા અનેક જ મો થઇ ગયા છે ,તેમાંના ણ (પિતઓ) તો ત હમણાં જ થઇ ગયેલા


જોયા,પહેલો,વિશ ા ણ -ભ મ થઇ ગયો છે ,પ રા શબ થઇ ને પુ પ માં પ યો છે ,અને
ીજો િવદુ રથ રા હમણાં આ સંસાર-મંડળ માં રા કરે છે .
આવા તો તારા અનેક જ મ ના અનેક પિતઓ થઇ ગયા,તો તેમાંના કયા પિત પાસે હુ ં લઇ ઉં તે તું કહે.

હે પુ ી એ જગતનો સંસાર,એ ાંડ- પી મંડળ,અને તેમાં થતી યવહારો ની પરં પરાઓ -જુ દી છે .
જો કે ,ચૈત ય- િ થી,એ સઘળાં-સંસાર-મંડળો અહીં પડખામાં જ છે ,તો પણ,
લૌિકક િ એ-તેઓ વ ચે કરોડો યોજનનું અંતર છે .
છતાં તેમનું વા તિવક વ પ તો "િચદાકાશ-મા " છે . એમ ણી લે.

જેમ,સૂય ની ભામાંથી -અનેક સરેણુઓ ફૂર ે છે .તેમ પરમચૈત ય ના પરમાણુ માંથી અનેક ાંડો
અિવિ છ રીતે ફૂર ે છે .આ જે પરમ ચૈત ય છે ,તે પોતાનામાં જ આ જગત પે ફૂર ે છે .
123

કારણકે ,પૃ વી-વગેર ે કોઈ પણ વ તુઓ િ ના આરં ભ માં મુ લે ઉ પ થઇ જ નથી.

જેમ તળાવમાં તરં ગો થઈને -બંધ થઈને વળી પાછા ફરીથી તરં ગો થાય છે ,
તેમ ચૈત યમાં કોઈ િવિચ આકારવાળા -િદવસ-એવા કાળ(સમય) ના િવભાગો તથા ાંડ-દે શો -
નાશ પામીને -વળી ફરી પાછા થયા કરે છે .

લીલા કહે છે કે -હે,દે વી,તમે કહો છો તેમ જ છે .મને હમણાં એ બધું (એ બધા જ મો)સાંભરે છે .
મારો આ જ મ તમસ કે સાિ વક નથી,પણ રજસ છે .
હુ ં -ક પ- ના આરં ભ માં થી અવતરી છું. યારથી અનેક યોિનઓ માં મારા "આઠસો જ મ" થઇ ગયા છે .
તે બધા નું મને મરણ થયું છે .
( યાર પછી લીલા તેના જુ દા જુ દા જ મો નું વણન કરે છે -અને છે વટે કહે છે કે )

"સંસાર- પી લાંબી નદી" ની ચંચળ લહેરો ની જેમ ઉંચીનીચી થતી એવી,અનેક િ થિતઓને હુ ં પામી હતી.
અને જેમ,વાયુ થી સુકું પાન આમ તેમ ભ યા કરે તેમ,હુ ં પણ અનેક કારનાં -હ રો દુ ઃખોથી ભરેલી
યોિનઓમાં ભમી -ભટકી ચૂકી છું.

(૨૮) ય નું િમ યાપણું અને પવત તથા પહાડી ગામનું વણન

રામ કહે છે કે -કરોડો યોજન ની ડાઈ-વાળા અને વ જેવી ઢતા-વાળી ાંડ ની ભીંત માંથી ,
એ બે ીઓ (લીલા અને સર વતી) શી રીતે નીકળી શકી હતી?

વિશ કહે છે કે - ાંડ,તેની ભીંત કે તેની વ જેવી ઢતા-એ સવ નું અિ ત વ હતું જ ાં?
કશું હતું જ નિહ!! એ બે દે વીઓ તો અંતઃપુર ના આકાશમાં જ ઉભી હતી.
એ જ પહાડી ગામના "આકાશ" માં કે ાં વિશ નામનો ા ણ રહેતો હતો,તે જ મંડપના
"આકાશ" નો જે એક ખૂણો "શૂ ય" હતો,તેને એ ા ણ "પ રા " થઈને ચાર સમુ ો- પી છેડાવાળું,
ભૂતળ દે ખતો હતો(કે જે ભૂતળ આકાશ માં જ હતુ)ં એ ભૂતળ માં તેની રાજધાની હતી અને તેમાં
રાજમહેલ માં તે અ ં ધતી -લીલા થઈને રહેતી હતી,
અને,તે જ લીલાએ સર વતી ની પૂ કરી હતી,ને તેમણે વશ કયા હતા.

કે જેનાથી,તે લીલા એ સર વતી ની સાથે,ઘણાં આ ય થી મન નું આકષણ કરનારા ાંડમાં -આ ય નું


ઉ લંઘન કરીને ગઈ હતી,કે જે ાંડ તે જ ઘરના ઉદરમાં એક વત જેટલા "આકાશ"માં જ હતુ.ં
જેમ.શ યા (પથારી) માં સૂતેલો મનુ ય એક વ માંથી બી વ માં જઈને બી શ યા માં સૂએ છે ,
તેમ,લીલા પણ એક ાંડ માંથી નીકળી બી ાંડમાં જઈને, યાં પોતાના ઘરમાં આવી.

એ સઘળું આભાસ-મા હતું,વા તિવક રીતે તો આકાશની પેઠે શૂ ય જ હતુ,ં


યાં ાંડ હતું નિહ,સંસાર હતો નિહ,ભીંત નહોતી કે દૂ ર-પણું પણ નહોતુ.ં
એ તો,એનું (લીલાનું) વાસના-મા થી ઉ લેખ વાળું,િચ (મન) જ તેવા તેવા મનોહર આકારો થી
ફુરતું હતુ,ં બાકી, ાંડ ાં છે ? અને સંસાર પણ ાં છે ?

જેમ "આકાશ" ને જ "હાલવા-ચાલવા ના યોગ થી" "વાયુ- પ" ક પી લેવામાં આવે છે ,


તેમ,આવરણ અને અંત-રિહત "િચદાકાશ" ને તેમણે પોતાના િચ થી " ાંડ- પ" ક પી લીધું હતુ.ં
બાકી,"િચદાકાશ" તો સવ-કાળમાં અને સવ દે શમાં શાંત અને ઉ પિ થી રિહત છે .
તે પોતે જ ચૈત ય-પણા ને લીધે -પોતાના વ- પ િવષે,જગત- પે ભાસે છે .
124

જે મનુ ય આ ત વ ને સમજે છે ,તેને આ જગત આકાશ થી પણ વધારે સ ય જેવું લાગે છે ,


અને જે આ ત વને નથી ણતો, તેને જગત વ અને પહાડ જેવું લાગે છે .

ચૈત ય માં " ય-પણું" (જગત) એ િમ યા છે એમ ક ા પછી,


એ પહાડી ગામ નું પુરા ણ પાના ભરીને અલંકાિરક રીતે વણન કયુ છે .

(૨૯) લીલા ને પૂવ-ચિર ો નું મરણ અને પુનઃ આકાશગમન

વિશ કહે છે કે -તે પહાડી ગામમાં બંને દે વીઓ એ (લીલા અને સર વતીએ) િવચરણ કયુ.
અને એટલા કાળ ના અ યાસ રહેવાને લીધે લીલા નો દે હ શુ ાનમય થઇ ગયો હતો.અને તેને લીધે,
તે ગામમાં તેને ણે-કાળ નું િનમળ મરણ થયું. અને મરણ ા થવાથી,એને, ય િવના જ,
પૂવના જ મ-મરણ વગેર ે સંસારની સવ ગિતઓનું ભાન થયુ.ં

લીલા.સર વતી ને કહે છે કે -હે,દે વી તમારી કૃ પાથી,આ દે શનું દશન થતા,મને પૂવ-જ મ ની સઘળી િ યાઓનું
સંપૂણ મરણ થયું છે .પૂવ જ મ માં અહીં હુ ં ા ણી (અ ં ધતી) હતી.
આમ કહીને તે લીલા -પોતાના પૂવજ મો ના સં મરણો સર વતી ને કહી સંભળાવે છે .અને
િવ મય પામીને જુ દાજુ દા થળો અને માણસો વગેર ે ને બતાવી તેમને િવષે વણન કરવા લાગી.

યાર પછી તે બંને દે વીઓએ ફરીથી આકાશમાં ગમન કયુ અને આકાશમાં ઘણે ઘણે દૂ ર નીકળી ગઈ.
બહુ દૂ ર જઈને લીલા જયારે પોતાના "અપિર છી વ- પ" ને કં ઈક ભૂલી ગઈ,અને તે
પાછુ વાળીને જુ એ છે તો-તેને સૂય-ચં -તારાઓ વગેર ે કશું જોવામાં આ યું નિહ,પણ મા અંધા ં જોયુ.ં

યારે લીલા,સર વતી ને પૂછે છે કે -આ સૂય વગેર ે નું તેજ ાં ગયુ?


ં આ અંધા ં ાંથી આવી ગયું?
દે વી કહે છે કે -હે,પુ ી,તું આ આકાશના દૂ રદૂ ર ના દે શમાં આવી છે ,એટલે અહીં સૂય -વગેરન
ે ા તેજ
દે ખાય જ નિહ.જેમ બહુ ઊંડી અંધારી ખાડમાં રહેલું પતંિગયું (અિત નાની વ તુ) જોવામાં આવી શકે નિહ,
તેમ,નીચે રહેલો તે સૂય આપણા જોવામાં આવતો નથી.

લીલા કહે છે કે -અહોહો,આપણે દુ રથી યે દૂ ર એવા દે શમાં આ યાં છીએ,એટલે નીચે રહેલો તે સૂય,
પરમાણુ(અિત નાની વ તુ) ની પેઠે દે ખાતો નથી,તો હે,મા,હવે પછી નો મારગ કે વો છે ?કે ટલો છે ?
અને યાં કે વી રીતે પહોંચશે? તે મને કહો.

દે વી કહે છે કે -આ દે શ પછી આગળ જતાં, ાંડ નું ઉપલું પડ તારા જોવામાં આવશે,કે જે પડની
રજની કણીઓમાંથી સૂય-ચં વગેર ે ઉ પ થયા છે .

વિશ કહે છે કે -હે,રામ,આવી રીતે પર પર વાતો કરતી તે બે ીઓ ાંડના ઉપલા પડ ને ા થઇ.


જેમ,પોલાણમાંથી અનાયાસે નીકળી જવાય છે તેમ,તે ાંડ ના પડમાંથી પણ તે ીઓ અનાયાસે
બહાર નીકળી ગઈ.હવે આવરણ-રિહત િવ ાનને પામેલી લીલાએ તે પછી, ાંડ ના પારમાં,
અ યંત કાશતાં,અને ચારે બાજુ ફરતાં - યાપેલાં,જળ-વગેર ે આવરણો પણ દીઠાં.

યાં, ાંડ થી દશ ગણું પાણી,દશગણું અિ ,દશગણું વાયુનું અને દશગણુ-ં આકાશ નું આવરણ -
તે લીલાએ જોયુ.ં ને એ આકાશ પછી તો "શુ િચદાકાશ" જ હતુ,ં

એ સવ મ અને પરમ શુ "િચદાકાશ" માં આિદ-મ ય-અંત ની ક પનાઓ -વાંઝણી ના પુ ની પેઠે-


125

ઉદય પામતી જ નથી.એ િચદાકાશ- પ-પદ એ કે વળ (એક), યાપક,શાંત,અનાિદ,અને મ થી રિહત છે .


હે,રામ,એ િનમળ આકાશ એવું અપિરિ છ છે કે -
તેમાં જો કદાચ ઉપરથી એક િશલા ગબડાવવામાં આવે-તો તે મોટા વેગ થી ક પ સુધી નીચે પ યા જ કરે,
અથવા તો જો નીચેથી ગ ડ મોટા વેગથી ક પ સુધી ઉંચે ચ યા જ કરે તો તેને પામી ના શકે .
વળી,"માપવા"માં "સમથ-પણાનું અિભમાન" ધરાવી ને-પવન જો બંને બાજુ સરખા વેગથી ચા યા કરે,
તો પણ તે "િચદાકાશ" ના છેડાને તે અથવા બીજું કોઈ પણ પામી શકે તેમ નથી.

(૩૦) લીલા એ િચદાકાશ માં અનંત-કોિટ ાંડો દીઠાં

વિશ કહે છે કે - યાં પૃ વી,જળ,તેજ,વાયુ અને આકાશ નાં આવરણો હતાં.


અને એ આવરણો એકએક થી દશદશ ગણાં અિધક હતાં.
લીલાએ તે સઘળાં નું ણ-મા માં ઉ લંઘન કયુ,અને તેણે માણ વગરનું "પરમ-આકાશ" (િચદાકાશ) દીઠું .

તે "પરમાકાશ" (િચદાકાશ) માં તેણે "આ ાંડ" જેવાં બી પણ "અનંત ાંડો" જોયાં.
જેમ,બારીની ળીમાંથી ચળાઈને ઘરમાં આવતા તડકામાં કરોડો સરેણુઓ જોવામાં આવે છે ,
તેમ,અિધ ાન ચૈત ય થી ફુિરત થયેલા,તેવા જ આવરણો વાળા કરોડો સગ તે આકાશમાં તેણે જોયા.
િચદાકાશ- પ સમુ માં "અિવ ા (અ ાન) પ" જળ હતાં અને "ચૈત ય" ના " વી-ભાવ" ને લીધે-
તે (િચદાકાશ-સમુ માં) માં "સગ - પી" અસં ય પરપોટા ઓ ઉઠયા હતા.

યાં,તે તે વોની વાસના અનુસાર,કે ટલાંક ાંડો,કાં તો ઉપર-નીચે -કે -આડાં જતાં હતાં,કે િ થર હતાં.
જો કે વા તિવક રીતે િવચાર કરતાં- ાંડો માં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી,અને
યાં કોઈનું જવું -આવવું પણ થતું નથી,

સવના અિધ ાન- પ કોઈ અખંિડત વ તુ તો બી જ છે ,અને તેની સ ાથી જ સઘળાં ાંડો
સ ા પા યા છે .અિવ ા (અ ાન) ને લીધે ઉઠતા સંક પો ને લીધે,પરમ-ચૈત ય તે તે ાંડો- પે તીત
થાય છે ,અને ગટ થઈને વળી પાછાળ તે તે ાંડો- પે શાંત પણ થઇ ય છે .

ીરામ પૂછે છે કે -હે,મહારાજ,જયારે અિધ ાનમાં કોઈ નીચા,ઉંચા કે આડા િવભાગો નથી, યારે,
તેમાં ક પનાથી ગટ થયેલાં ાંડોમાં -આવા િવભાગો કે મ સંભવે?

વિશ કહે છે કે -જેમ,અંધારામાં,દૂ િષત (બગડેલી) આંખ-વાળાને આકાશમાં નાનાં ચકરડાં તીત થાય છે ,
તેમ અ ાનથી દૂ િષત થયેલાઓને તે અંત-વગરના "મહા-ચૈત ય" માં આવરણ-વાળાં ાંડો તીત થાય છે .
આ ાંડ માં સવ પદાથ ઈ રે છાથી આમ-તેમ દો યા કરે છે ,તે પદાથ કં ઈ વતં નથી.

આમ છતાં,પણ (સમજવા માટે ) આવા ાંડ માં -પૃ વીના ભાગને નીચેનો ણવો,
અને તેનાથી બી ને ઉપરનો ભાગ ણવો.
જેમ,ગોળ ના ઢે ફાને -દશે િદશાઓમાં -વળગેલી કીડીઓ ના પગ ઢે ફા ને જ અડેલા હોય છે અને પીઠ -
આકાશ તરફ જ હોય છે ,
તેમ ાંડો માં ચા યા જતા,સવ લોકો પગ પૃ વીના ભાગોને અડેલા જ રહે છે ,અને માથે આકાશ જ રહે છે .

માટે જ પૃ વી (ના ભાગ) ને લઈને,જ ઉંચા-નીચા દે શો ની ક પના છે ,


પણ,અિધ ાન (ના ભાગ) ને લઈને આ ક પના નથી જ....
પરમ- કાશમય અને શુ બોધમય એ - પ-સમુ માં " ાંડો" નામના "તરં ગો" ઉ પ થઇ થઈને
126

લીન થયા જ કરે છે .સંક પ ના ય થી ય પામનારાં,તે ાંડો માં કે ટલાંક તો અંદર ઉ ડ જ છે .


સમુ ના તરં ગો ની માફક માં કે ટલાંએક ાંડો ચા યા જ કરે છે .
કે ટલાંએક ાંડો ની અંદર લય થાય યારે ભારે ઘૂઘવાટી થાય છે -કે જે મોહથી ઘેરાયેલા અને
એવા બી લોકો ની ણવામાં પણ આવતી નથી.

જેમ, વાવેલાં બીજો ના ગભમાં પાછળથી અંકુર પેદા થાય છે ,


તેમ,કે ટલાંએક ાંડો માં ખાલી પડેલી પૃ વીઓમાં પાછળ થી સૃિ ઉ પ થાય છે .
જેમ,તાપમાં િહમ (બરફ)ના કણો પીગળી ય છે ,
તેમ,કે ટલાંએક ાંડો માં -સૂય,અિ ,પવતો-વગેર ે જગત નો લય કરીને
પોતે પણ પીગળીને નાશ પામવા તૈયાર થઇ ય છે .

કે ટલાંએક ાંડો "ક પ" ના આરં ભ થી નીચે જ ઉતયા કરે છે ,પણ હજુ સુધી તેમને કોઈ આધાર મ યો નથી.
--કે ટલાંક ાંડો વીંખાઈ જઈને તુરત જ ઉ પ થયા કરે છે .
--કે ટલાંક ાંડો આકાશમાં આભાસ થી તીત થતાં ચકરડાં ની જેમ િ થર-પણાથી ર ા છે .
--કે ટલાંક ાંડો વાસનાઓને અનુસરીને વાયુ ની પેઠે દોડતાં જ લાગે છે .
વેદોમાં અને શા ોમાં ક ા માણે ાંડો નો પહેલો આરં ભ મ વગરનો અને િનયમ િવનાનો થયો છે .
તેથી તેઓમાં બી પદાથ અને શરીરનો આરં ભ પણ મ વગરનો અને િનયમ વગરનો જ થાય છે .

--કે ટલાંક ાંડોમાં ા-તો કે ટલાંક માં િવ ણુ એ આિદ પુ ષ થયેલા છે .તો


--કે ટલાંક આિદ પુ ષ િવનાના છે કે િવિચ આિદ પુ ષો વાળાં છે .
--કે ટલાંક ાંડો પશુ-પ ીઓ થી ભરેલાં છે તો કે ટલાંક સમુ થી,ભરેલા છે .
--કે ટલાંક કીડા ઓથી, કે ટલાંક દે વતાઓથી,કે ટલાંક મનુ યો થી ભરેલાં છે .

--કે ટલાંક ાંડો અંધકારથી તો કે ટલાંક કાશથી ભરેલાં છે ,અને તેમને મળતા આવતા વભાવ વાળા
ાણીઓનો યવહાર તેમાં ચા યા કરે છે .
--કે ટલાંક ાંડો મગતરાં થી ભરપૂર છે તો કે ટલાંક અંદર ઉ ડ છે .ને પંદન રિહત ાણીઓ વાળા છે .
--કોઈ ાંડો તો વળી એવી સૃિ ઓ થી ભરપૂર છે કે -તે યોગીઓ ની ક પના માં પણ આવતી
નથી,અનેતેમની વ ચે જે પર પરના અંતર- પ -મોટું આકાશ છે તે અ યંત પથરાયેલું છે ,અને
તેમાં િવ ણુ-વગેર ે દે વતાઓ વતાં સુધી ચા યા કરે તો પણ તેનું માપ લઇ શકે તેમ નથી.

જેમ,કાંડા ને કડું વીંટળાઈ રહે છે ,તેમ, યેક ાંડ ને સઘળાં આવરણો વીંટળાઈને ર ાં છે ,અને
તેઓ પૃ વી ને પેઠે, વાભાિવક આકષણ ને લીધે,એકબી થી છૂટાં પડી જતાં નથી.

વિશ કહે છે કે - ાંડો ના વણન માં અમારી બુિ ની જે શિ હતી તે અમે દે ખાડી ચુ ા છીએ.
અને આથી વધુ જે કં ઈ છે તે િવષે અમારી બુિ પહોંચતી નથી.
હે,મહાબુિ માન રામ,હવે જગત સંબંધી આથી વધારે વાત કરવાની મારી શિ નથી.

(૩૧) પ રા નું અંતઃપુર-શૂર પુ ષનાં લ ણો-અને સ થયેલું સૈ ય

વિશ કહે છે કે -હે,રામ,આગળ ક ા માણે વાતો કરતી એ બે ીઓ પોતાના જગતમાંથી નીકળી,


અને નીકળતાં વત જ તેઓએ તુરત અંતઃપુર જોયું,કે ાં પ રા નું શબ પુ પોમાં ઢં કાઈને પ યું હતુ.ં
અને એ શબ ના પડખામાં સમાિધ થ િચ -વાળું લીલા નું થૂળ શરીર બેઠું હતુ.ં
127

એ થળને જોયાં પછી,પિત (પ રા ) ના બી સંસાર (િવદુ રથ રા ) માં જવાને ઉ કં િઠત થયેલી,


લીલા,"સંક પ-મય દે હથી" યાં જ અને તે જ આકાશમાં ઉડી.
પિત (પ રા )ના કં ઈક િવ તાર પામેલા બી "સંક પમય સંસાર"માં (િવદુ રથ) પેસવા માટે ઉ સુક
થયેલી,લીલા, ાંડ ના તે જુ ના અને નવા પડ ને તથા આવરણ ને ભેદીને -સર વતી ની સાથે તેમાં પેઠી.

યાં મે પવતથી શોભાયમાન અને નવ ખંડ- પી નવ પાંખડીઓ વાળા જં બુિ પમાં જઈ લીલાએ -
ભરતખંડના પોતાના વામી પ રા ના બી અવતાર- પ િવદુ રથરા નું રા મંડળ દીઠું .

એ સમયમાં પૃ વીને શોભાવનારા તે દે શ ઉપર,ખંડ-પિત રા ઓની સહાય લઈને "િસંધુરાજ" નામનો રા


તેની સેના લઈને ચઢી આ યો હતો.અને તેની સામે લડવાની િવદુ રથ રા એ તૈયારી કરી હતી.
યારે ૈલો ના ાણીઓ તે યુ જોવા આ યા હતા અને આકાશમાં ભારે ભીડ મી હતી.
તે બંને દે વીઓ ને આ સવના િમ યા-પણા નો િન ય હતો,તેથી તેઓ િનઃશંક રીતે યાં આવી હતી.

ીરામ પૂછે છે કે -હે, ન,આપ કે વાં યો ાને શૂર કહો છો? કે વો યો ો વગ ના શણગાર- પ થાય અને
કે વા કારનો સં ામ અયો ય કહેવાય?

વિશ કહે છે કે -જે શૂરવીર પુ ષ,શા ો આચાર પાળનારા પોતાના વામીને સા યુ કરે તે શૂર યો ો
કહેવાય છે ,અને યુ માં જય કે મરણ ને પામે,તેને શૂર પુ ષો ના ઉ મ લોક મળે છે .
આમ,ધમ ની રીિતવાળા યુ માં લડે છે ,તે જ શૂરવીર કહેવાય છે .એવો શા નો િન ય છે .

(૩૨) યુ કરવાને ઉભેલી બે સ સેનાઓનું વણન

વિશ કહે છે કે -એ આકાશમાં સર વતીની સાથે ઉભેલી લીલાએ, ોધ થી યા થયેલી,બે સમુ જેવી
લાગતી,મદો મત બનેલી -બે રા ઓ ની (િવદુ રથ અને િસંધુરાજ) સેનાઓ િવશાળ અર માં દીઠી.
એ અર બંને સૈ યો થી યાપેલ,ું અને ભયંકર લાગતું હતુ,ં
અને આ કરણ માં આમ બંને સૈ યનું િવ તાર-પૂવક વણન કરેલું છે .

(૩૩) બે સૈ ય ના સં ામ નું વણન


(૩૪) લોકો ની ઉિ ઓ થી યુ ના ચમ કારો નું વણન
(૩૫) યુ નું વણન
(૩૬) ં યુ નું વણન તથા સહાયક રા ઓ અને દે શો નાં નામો
(૩૭) ં યુ માં યો ાઓનો જય અને પરાજય નું વણન
(૩૮) યુ થી િનવૃત થતી સેના અને રણભૂિમનું વણન
(૩૯) સૂયા ત,સં યાકાળ અને રણભૂિમ નું િબભ સ વણન

ીરામ કહે છે કે -હે,ભગવન,એ યુ શી રીતે થયું એ મને ટૂં કમાં કહો,કારણકે યુ નાં વણનો થી
ોતાઓ ના કાન ને આનંદ થાય છે .

વિશ કહે છે કે -લીલા અને સર વતી-એ બંને તે સં ામ ને જોવા માટે યાં "સંક પ-મા " થી ઉ પ
કરેલા સુંદર િવમાનમાં િ થર થઈને બેઠી.
(તે બંને સેનાઓ નું જે યુ શ થયુ-ં તે યુ નું કરણ-૩૩ થી કરણ-૩૯ સુધી
૨૦-પાના માં િવ તાર-પૂવક વણન કરેલું છે .કે જે તે જમાનાને અનુ પ "વીર-રસ" છે -
જો કે - આ કરણોમાં ત વ- ાન ની કોઈ અિધક વાત ના હોતાં -તે લખવાનું અહીં ટા યું છે .)
128

(૪૦) સૂ મ-દે હ નું િન પણ

વિશ કહે છે કે -રાિ ના સમયે-રણ ે માં િપશાચ-વગેર ે ના સંચાર ને લીધે,તે રણ ે -


લાંબા સમય સુધી ભયંકર થઇ ર ું હતુ.ં
જેમ મનુ યો િદવસે પોતાની િ યાઓ કયા કરે છે તેમ રાિ ના સમયે િપશાચ-વગેર ે અધમ લોકો
રાિ એ પોતાની િ યાઓ કરતા હતા.ભૂંડો ને પણ જોઈએ તેટલાં ભ ો (મૃત-શરીરો) મળી ર ાં
હતાં,તેથી તેઓ સંતુ થઈને ણે નાચતાં હતાં.

નગરનાં સવ ાણીઓ જયારે િનં ામાં પ યાં હતાં યારે તે નગરનો રા િવદુ રથ
(લીલાનો પિત કે જે પ રા હતો તેનો બીજો જ મ હતો) તે પોતાના મનમાં કોઈ ખેદ પા યો હોય તેવો
જણાતો હતો,તેણે,પોતાના મં ીઓ સાથે બી િદવસની સવારના કૃ ય નો િવચાર કરી લીધો,અને પછી,
તે પોતાના શયન-ગૃહમાં જઈ ને સૂતો.

યારે લીલા અને સર વતી -એ બંને ીઓએ-આકાશને છોડી દીધું અને


જેમ,વાયુ ની રેખાઓ કમળની અંદર પેસી ય,તેમ,તેઓ સૂ મ-િછ ોમાંથી િવદુ રથ રા ના ઘરમાં પેસી.

ીરામ પૂછે છે કે -હે, ભુ,એમના ચાર હાથ નું થૂળ શરીર -તાંતણા જેવા ઝીણા િછ માંથી કે વી રીતે જઈ શ ?ું
વિશ કહે છે કે -હે,રામ,જેને-"હુ ં આિધભૌિતક દે હ છું" એવી ાંિત હોય તે ઝીણાં િછ માંથી જઈ શકે નિહ.
વળી,"મને કોઈએ રોકી રા યો છે ,અને હુ ં અહીં સમાઈ શકું તેમ નથી"
એવી રીતનો લાંબા કાળનો અનુભવ કરતો આ યો હોય તે પણ -િછ ોમાંથી નિહ જઈ શકાય-એમ િવચારે છે .

પણ,જે "હુ ં થૂળ દે હ- પ નથી અને તેથી સવ થળમાં જઈ શકું છું" એવો જેણે લાંબા કાળથી અનુભવ
કય હોય,તે "ચૈત ય" ની શિ વાળો હોય છે ,અને તે ગમે તેમાંથી પસાર થઈને જઈ શકે તેમ હોય છે .

અિધ ાન ચૈત ય ની "શિ ", થમ થી જેવી રીતે વત હોય,તેવી ને તેવી જ રહે છે છે ,


જેમકે ,ચૈત ય ની જળ- પ થયેલી શિ ઉંચી આવતી નથી,તેમ અિ - પ થયેલી શિ નીચે જતી નથી.
જેમ,છાયામાં બેઠેલા ને ગરમી ઓ અનુભવ થતો નથી,
તેમ,"સંક પમય" (શરીરવાળા) થયેલા ને - થૂળ-દે હ સંબંધી જે "અટકાયત-વગેર"ે ના જેવો અનુભવ થતો
નથી.અિધ ાન ચૈત ય નો જે આકાર િવવત થયો હોય છે તે આકારને જ િચ અનુસયા કરે છે અને
અિધ ાન ચૈત ય પણ તે જ આકારે રહે છે .

પણ જો,એ આકારમાં ફે રફાર કરીને બીજો આકાર આપવો હોય તો,યોગના ને ાનના અ યાસ-આિદ નો
મોટો ય કરવાની જ ર પડે છે .
જેમ કે ર ુ નો સપના આકાર થયેલો િવવત -એ બળા કારથી ર ુ ના ત વ નો િનણય કરવામાં આવે
યારે જ બદલાય છે .અને િનણય કરવામાં ના આવે તો તે જેવો ને તેવો (સપ જેવો) જ રહે છે .
જેમ િચ (મન) એ અિધ ાન ના િવવત ને અનુસરે છે ,તેમ "િ યાઓ" િચ ને (મનને) અનુસરે છે .
એ વાત બાળકો પણ સમ શકે તેવી છે અને આ વાતનો કોને અનુભવ થયો નથી.?

વ નો અથવા સંક પ નો જે પુ ષ -આકારવાળા જેવો દે ખાય છે (વા તવમાં તે િનરાકાર છે )


તે,પુ ષને શી રીતે રોકી શકાય? અને તેને કોનાથી રોકી શકાય?
વા તિવક રીતે સવ થળોમાં સવનાં શરીરો િચ -મા જ છે ,પણ કોઈ મનુ ય ને આ કારનું ાન થાય
તો જ,તે અનુભવમાં આવી શકે છે .
129

સૃિ ના આરં ભ માં "અિવ ા" (અ ાન) થી ઉ પ થયેલા િચ નો (મનનો) વભાવ જ એવો છે કે -
જે રીતે અ ત કે ઉદય પામવા ધારે છે તે તે પે થઇ શકે છે .અને પાછળથી લાંબા કાળનો (સમયનો)
"અનુભવ" કે પિરચય થતાં-તે (મન) એક કારના ઢ અ યાસને પકડી બેસે છે .

િચ (મન) અને સા ી (આ ા)-એ અિધ ાન થી જુ દા નથી જ.


કારણકે તેમની સ ા અિધ ાન (પરમા ા) ની સ ા થી જુ દી નથી.
"િચ ાકાશ,િચદાકાશ અને આકાશ" એ ણે એક- પ જ છે ,
કે મ કે અિધ ાન વગર તેમનું અિ ત વ સંભવતું જ નથી.

એ િચ - પી શરીર વાસનાઓને અનુસરીને - ાં જવા ની કે જે આકારે થવાની ઈ છા કરે છે ,


યાં તે જઈ શકે છે અને તેવા આકારે પણ થઇ શકે છે .
એ િચ સરેણુ ની અંદર રહી શકે છે અને આકાશના ગભમાં વસી શકે છે .એ િચ જ આકાશ- પ થાય છે .
અને પોતાનામાં પોતાનાથી અિભ એવાં કરોડો ાંડોને ધારણ કરે છે .
ને ાંડ- પ થઇ ને પૂવ-કમ ને અનુસરતી વૃિ ઓ પણ કરે છે ,

જેમ,ઝાંઝવાંનું જળ િમ યા હોવા છતાં પણ િચ થી ઉદય પામે છે ,એવો િચ થી િમ યા- મ ઉદય થાય છે ,


અને આ માણે - આ સઘળું િમ યા ાંડ પણ િચ થી ઉદય પા યું છે .

ીરામ પૂછે છે કે -િચ જ જગત- પ છે કે નથી? જો િચ જગત પ હોય તો -


અને યેક ાણીઓનાં િચ િભ િભ હોય -તો જગત પણ િભ િભ હોવાં જોઈએ.
વળી જો િચ -જગત થી િભ હોય તો િચ નો નાશ થયા પછી પણ જગત રહેવું જોઈએ.

વિશ કહે છે કે -હે,રામ, યેક ાણી નું િચ -એ જગતને ઉ પ કરવાની શિ -વાળું છે ,અને,
જેટલાં િચ ો છે -તેટલી જ "જગત- પી ાંિતઓ" છે .
જગતના અનંત સમૂહો-કોઈને િનમેષમા માં ઉદય અને અ ત પામે છે -તો-
કોઈને એક એક ક પે -ઉદય કે અ ત પામે છે . હે,રામ,એ િવષે હુ ં મ કહુ ં છું તે તમે સાંભળો.

મરણ- પ,મૂછા યેક ાણીના અનુભવમાં આવે છે .તેને તમે યેક મહા- લય- પ રાિ સમજો.
અને એ મહા- લય- પ રાિ પૂરી થયા પછી,સવ ાણીઓ જુ દીજુ દી સૃિ ઓ પેદા કરે છે .
અને તેઓ "સં મ થી તીત થતા પવત ના નૃ ય ની પેઠે" વાભાિવક રીતે જ
પોતાની ણ િમ યા અવ થાઓને દે ખે છે .

જેમ,પરમા ા ના "સમિ -મન- પ-િહર ગભ" એ મહા લય- પ રાિ ના અંતમાં આ જગતને સજ છે ,
તેમ, યેક ાણી પણ પોતાના મરણના અંતમાં જુ દાજુ દા જગતને સજ છે .

ીરામ કહે છે કે -જેમ મરણ પા યા પછી ાણીઓએ કરેલો સગ પૂવ-જ મ ની વાસનાથી થતો માનવામાં
આવે છે ,તેમ િહર ગભ કરેલો -લાંબા કાળા સુધીરહેનારો સગ પણ પૂવ-જ મ ની વાસના થી થતો
માનવો જોઈએ,અને જો તેમ હોય તો,િહર -ગભ સ ય-સંક પ હોવાને લીધે,તેની પૂવ-વાસના પણ,
સ ય હોય અને તેણે કરેલા પંચ ને સાચો માનવો જોઈએ.

વિશ કહે છે કે -હે,રામ, મહા- લય માં ા,િવ ણુ અને િશવ -આિદ સવ િવદે હ-મુ પણું પામે છે .
એટલે તમારી આ ક પના-મુજબ ા-વગેર ે ને પૂવજ મ ની વાસના રહેવાનો સંભવ જ ાં છે ?
આપણે " યિ - વો" છીએ અને જો આપણે પણ ાન થવાથી મુિ પામીએ છીએ તો -
130

પૂવ-ક પ-ના ા-વગેર ે તો િવદે હ-મુ થયા િવના કે મ જ રહે?


પૂવ ક પ-માં જે બી વો હતા,તેમણે મો નિહ મળવાથી,તેમની િમ યા વાસના
આ સગ માં "કારણ- પ" થાય છે .
જેમ,િહર ગભ ની સૃિ ," ધાન" માંથી "મહત્-ત વ" અને "મહત્-ત વ" માંથી અહં કાર -વગેર ે
મે ઉ પ થાય છે -તેમ, વો ની યેક સૃિ પણ તે જ અનુ મે થાય છે .

મરણ- પ મૂછા ને અંતે, વ ની બહાર અ પ અને વ ની અંદર પ જેવી જે િ થિત હોય છે ,


તે " ધાન" કહેવાય છે ,અને તેનાં " કૃ િત-અ ય - યોમ-જડાજડ" એ નામો પણ કહેવાય છે .
આ " ધાન" ( કૃ િત) જ સૃિ ના આિદ- પ છે અને લય ના અંત- પ છે .

આ " ધાન" ( કૃ િત) જયારે " પ થવાને ત પર" થાય છે , યારે તે "મહત્-ત વ" કહેવાય છે ,
અને જયારે તે " પ " (હુ ં -અહમ) થાય છે યારે તે ( થૂળ) "અહં કાર" કહેવાય છે .
એ અહં કારમાંથી ત મા ાઓ,િદશાઓ,કાળ,િ યાઓ અને પંચમહાભૂત ઉદય પામે છે .

" પ " થયેલા "અહં કાર" ની જે "સૂ મ" અવ થા છે તે પાંચ-ઇિ યો કહેવાય છે .


અને તે જ િલંગ (આિતવાિહક) દે હ કહેવાય છે . (િલંગ-દે હ માં પંચમહાભૂતો હોતાં નથી)
તે િલંગ-દે હ વ માં અને તમાં પ જણાય છે .
તે િલંગ-દે હ લાંબા કાળ (સમય) ની તીિત ને લીધે-"ક પના-વડે" બાળક ની પેઠે પુ થાય છે -અને-
" થૂળ-દે હ-પણા"ની તીિત આપે છે .

તે તે દે શના અને તે તે કાળના -જે પદાથ -િવશેષ કરીને થૂળ-દે હ પર આધાર રાખે છે -
તેઓ થૂળ-દે હ ની રીતે જ તીત થાય છે .
એટલે તે વા તિવક રીતે ઉ પ થયા નથી પણ વાયુ ના વાવા ની પેઠે ઉદય પા યા છે .
આ સંસાર- પી મ િમ યા વૃિ પા યો છે ,અને
તે વ ની ીના સંગ ની પેઠે,અનુભવવામાં આ યો,હોવા છતાં પણ િમ યા જ છે .

વ ાં મરણ પા યો હોય, યાં જ,તે તુરત જ ણે " થૂળ-પણા" થી જ રહેતો હોય,


તેમ આ િવ તારવાળા પંચ ને જુ એ છે .
વ (આ ા) િચદાકાશ- પ છે ,પણ નવાં તીત થયેલાં દે હ-વગેર ે ને લીધે તે જ મેલા જેવો થાય છે .
અને વ છ પમાં રહેતો હોવા છતાં પણ,"આ હુ ં છું અને આ જગત છે " એવા મ ને અનુભવે છે .

તેને એ "જગત- પી મ"માં દે વતાઓથી,નગરોથી,પવતોથી,સૂયથી,અને તારાઓ વગેરથ ે ી સુંદરતા


દે ખાય છે .તો તે પવતો ના કે ટલાંક કોતરો જરા-મરણ- યાિધઓ થી ભરેલાં પણ દુ ઃખથી જુ એ છે .
છતાં તે ઇ પદાથ મેળવવામાં અને અિન પદાથ નું િનવારણ કરવાના આ હ થી ઉ ોગ કયા કરે છે .

પવતો,સમુ ો,નદીઓ,દીવડો,રા ીઓ,ક પો, ણો,અને યો-પણ એ "જગત- પી- મ"માં જ ર ા છે .


"હુ ં અમુક િપતાથી જ યો છું" એવો િન ય પણ મ જ છે .અને તેમાંથી જ "આ મારી મા છે ,આ મા ં ધન છે "
વગેર ે વાસનાઓ ઉદય પામે છે ."મ આ પુ કયુ કે આ પાપ કયુ" એવી ક પના પણ એ મમાં જ છે .
"હુ ં થમ બાળક હતો અને હમણાં જ યુવાન થયો છું"એવી રીતે એ મ દયમાં ફૂર ે છે .

અને જયારે આ વ મરણ પામે છે યારે ણ-મા માં જ એ તેના મને બનાવેલા સઘળા ાંડને જુ એ છે .
અને આ રીતે " ાણી-દીઠ ઉદય પામેલા ાંડો" માં જુ દા જુ દા "લોકો" (જેમ કે પૃ વી-લોક) અને તેમના
દે વતાઓ ( ા-િવ ણુ-વગેર)ે પણ પેદા થઈને ન પામી ગયેલા છે .
131

ાના વ પમાં દે ખાઈ અને દે ખાઈને ન થતા આવા તો કરોડો "દે ખાવો" ( યો) વીતી ગયા છે ,
ભિવ યમાં વીતશે અને હાલમાં વીતી ર ા છે .કે જેની ગણ ી કરવાને કોઈ સમથ નથી.
આ રીતે ભીંતની પેઠે નજરે દે ખાતું આ િવ એ " થૂળ સંક પ" િવના બીજું કં ઇ જ નથી .
જેમ જેમ તેની અંદર િવચાર કરીએ છીએ તેમતેમ એ િવ ઉડતું જ ય છે .

હે,રામ,તેને િવષે હવે તમે પોતાના અનુભવ થી િવચારી જુ ઓ.


િવચાર કરતાં,જગતને ઉ પ કરનાર જે િચ (મન) છે તે સા ી (આ ા) થી જુ દં ુ પડતું નથી.અને
જે સા ી છે તે,પર- થી જુ દો પડતો નથી.
જેમ,પાણીમાં વમળ એ વા તિવક રીતે સાચું નથી,જે પાણી છે તેનું જ તે વમળ છે .
તેમ,જગત પણ વા તિવક રીતે સાચું નથી,પણ જે ા (પરમા ા) છે તે જ જગત છે .

અનાિદ "માયા- પ" આકાશમાં "ચૈત ય" નો જે ચળકાટ છે ,તે જ ભિવ યમાં -અનેક નામ પા ક થના ં ,
જગત છે ,વળી જે "માયા" છે ,તે આકાશમાં ના ખાડા ની જેમ,"ચૈત ય" માં જ ક પાયેલી છે .
"જગત" શ દ નો અને " વ" શ દ નો જે અથ મારા સમજવામાં છે તે " " જ છે . પણ
જે તમારા સમજવામાં છે તે "મુ લે" ય (સાચો અથ) નથી.

અને આમ છે -એટલે લીલા અને સર વતી સવમાં યાપક હતાં.પરમા ા ની પેઠે તેઓ વ છ હતાં.
અને તેમનાં શરીર સંક પમય હતાં,તેથી તેમની ગિત કોઈ પણ થળે અટકે તેમ નહોતી.
િચદાકાશની અંદર જે જે થળે તેઓ પોતાનો ઉદય કરવાનું ધારે, યાં યાં તે ઉદય કરી શકે એમ હતુ.ં
તેથી જ તેઓ િવદુ રથરા ના ઘરમાં સૂ મ િછ ો વડે વેશ કરી શ ાં.

િચદાકાશ સવ દે શોમાં અને સવ છે .તેમાં સૂ મ દે હ (િલંગદે હ કે આિતવાિહક દે હ)એ ાન ના ભાવથી,


ધાયા માણે િવચરી શકે છે .એ દે હ ને કે મ રોકી શકાય? વળી શા કારણથી અને કોણ તેને રોકી શકે ?

(૪૧) િવદુ રથ ના વંશ નું અને સર વતીએ આપેલ આ બોધ નું વણન

વિશ કહે છે કે -હે,રામ,એ બંને દે વીઓએ તે રા (િવદુ રથ) ના ઘરમાં વેશ કય .


એટલે તે રા નું ઘર ણે બે ચં ના ઉદય થી સંયુ થયું હોય તેમ, ેત કાશ-વાળું થયુ.ં અને
ઘરમાં ક પવૃ ના પુ પોનો સુગંધી,િનમળ અને મંદમંદ પવન વાવા લા યો.

યાં એક રા િસવાયનાં સવ ી-પુ ષોને ગાઢ િનં ા આવી ગઈ.


બે દે વીઓનાં શરીર ની કાંિતના વાહથી આહલાદ પામેલો તે રા ,જેમ અમૃત ના છં ટકાવ થી
ત થયો હોય તેમ ત થયો,અને બે દે વીઓ ને આસન પર બેઠેલી જોઈને મનમાં િવ મય પામેલો,
તે પળમાં િવચાર કરીને શ યા માંથી ઉભો થઈને પોતાના વ ાલંકારો ને યવિ થત કરી,
પુ પોના કરં િડયા માંથી પુ પો નો ખોબો ભય ,ને પછી પૃ વી પર પ ાસન થી બેસી, ણામ કરી બો યો-કે -

"િ િવધ તાપને મટાડવામાં -ચં ની કાંિતઓ પ અને બહારના તથા અંદરના અંધકારને મટાડવામાં -સૂયની
કાંિત- પ,હે બંને દે વીઓ તમારો જય હો,જય હો" અને આમ કહી તેણે પુ પાંજિલ નાખી.

પછી,દે વી સર વતીએ,લીલાને રા ના જ મની વાત સંભળાવવા,જોડે સૂતેલા એક મં ીને પોતાના


સંક પ થી ત કય .મં ીએ ત થતા જ બંને દે વીઓને ણામ કયા,
દે વી સર વતીએ પૂ ું કે -રા ,કોણ છે ?કોનો પુ છે ?ને આ દે શમાં ારે જ યો છે ?
યારે મં ીએ ક ું કે -હે,દે વીઓ,હુ ં તમારા આગળ જે કં ઈ બોલી શકું છું તે આપનો જ ભાવ છે .
132

હુ ં મારા વામી ના જ મ નું વૃતાંત કહુ ં છું તે તમે સાંભળો.

ઇ વાકુ રા ના વંશમાં "કું દરથ" નામનો રા હતો,તેનો પુ "ભ રથ",તેનો પુ "િવ રથ",
તેનો પુ "બૃહ થ",તેનો "િસંધુરથ",તેનો શૈલરથ",તેનો "કામરથ",તેનો "મહારથ" તેનો "િવ ણુરથ"
અંતે તેના પુ "નભોરથ" ને ઘેર અમારા આ રા િવદુ રથ નો જ મ થયો છે .

સુિમ ા નામના માતા ના ઉદરથી બી કાિતકે ય સમાન અમારા આ રા નો જ મ થયો છે .


િવદુ રથ રા જયારે દશ વષના થયા યારે,એમને રા આપીને રા વનમાં ગયા, યારથી
િવદુ રથ રા ધમની નીિત માણે ભૂમંડળ નું પાલન કરે છે .
હે,દે વી,લાંબા કાળ ના તપો અને સકડો દુ ઃખો વેઠવા છતાં પણ આપનાં દશન દુ લભ હોય છે ,
પણ આજે અમા ં પુ - પી વૃ સફળ થયું છે ,અને આપના દશનથી અમે પરમ પિવ થયા છીએ.

વિશ કહે છે કે -હે,રામ,એ માણે બોલીને મં ી ચૂપ થયો, યારે પૃ વી પર બેઠેલા િવદુ રથ ને
દે વી સર વતીએ ક ું કે -હે,રા ,તું િવવેકથી,પોતાની મેળે જ તારા પૂવ-જ મ નું મરણ કર.
આમ કહીને દે વીએ તે રા ના માથા પર હાથ ફે ર યો કે તરત જ રા ના વને આવરણ કરનાર
માયા- પી અંધકાર દૂ ર થઇ ગયો અને પોતાના પૂવ-જ મો નું સઘળું વૃતાંત ણવામાં આવતાં,
તે િવદુ રથ ણે પોતે સમુ માં ગળકાં ખાતો હોય તેવો થઇ ગયો,અને કહેવા લા યો કે -

"અહો,આ સંસારમાં મારા મનની અંદર માયા નો જે િવ તાર થયેલો છે ,તે અહીં તમારી કૃ પાથી મારા
ણવામાં આ યો,હે,દે વી,આ તે શુ?
ં મારા મરણ થયાને હજુ એક જ િદવસ થયો છે ને અહીં તો મારી
અવ થા િસ ેર વષની થઇ છે ,મને પૂવજ મ અને સઘળા નું મરણ થયું છે "

સર વતી કહે છે કે -હે,રા ,તને પૂવ-જ મમાં "મરણ" નામની મહામોહ પી મૂછા ા થઇ,એટલે તને
તે સગ નું ભાન ટળી ગયુ,ં પછી તે જ ઘડીએ ,તે જ ઘરમાં અને તે જ આકાશમાં -તને આ સગની તીિત
થઇ છે ,િચદાકાશ માં જે પહાડી ગામ છે તે ગામની અંદરના ા ણ ના ઘરની અંદર ના "મંડપ" માં જ
તારો પૂવ સગ થયો હતો,અને તે પૂવસગના ઘરના મંડપની અંદરના આકાશમાં જ તને આ સગનો કાશ
ા થયો છે ,એ યેક્ સગમાં "જગત" િભ િભ થયા છે .

ા ણના ઘરની અંદર મા ં ભજન કરનારો તારો વ ર ો છે . યાં જ તારા જ મ નું ભૂમંડળ છે . અને
તે ભૂમંડળ ની અંદર જ તા ં આ સંસારનું મંડળ પણ છે .
એટલા માટે ,પ રા ના સગ ના મંડપની અંદર જ તા ં આ ઘણી સમૃિ ઓ થી ભરપૂર ઘર છે .
આકાશની પેઠે િનમળતા વાળા તારા "એના એ" િચ માં આ વતમાન કાળના (િવદુ રથ ના) યવહાર- પી
"િવ તીણ મ" થયો છે .અને "હુ ં ઇ વાકુ કુ ળમાં જ યો,િસ ેર નો થયો,યુ કરીને આવી સૂતો છું અને
બે દે વીઓ મારા ઘરમાં આવી છે ,તેનું હુ ં પૂજન ક ં છું,હુ ં કૃ તાથ થયો છું,મને સુખ ા થયું છે "
એવા એવા કારની તને ભારે સં મ ભરેલી મોટી ાિ તઓ ા થઇ છે .

અનેક આચારો,અનેક િવચારો અને અમારા જેવા દે વી-દે વતાઓનું દશન -એ સઘળું ાંિતથી તીત થયું છે .
પૂવ-જ મ માં જે ણે તું મૃ યુ પા યો,તે જ ણમાં તને,પોતાની મેળે જ, દયમાં આ તીિત ઉદય પામી છે .

જેમ, નદી નો વાહ એક ચકરી- પ આકારને મૂકી ને તુરત જ બી ચકરી- પ આકાર હણ કરે છે ,
તેમ, િચ નો વાહ પણ એક વલણ ને મુકીને તુરત જ બી કારનું વલણ હણ કરે છે .

જેમ,કોઈ સમયે નદીના વાહની એક ચકરી એ બી ચકરી સાથે ભળીને પણ ચાલે છે ,


133

તેમ ત-અવ થામાં- એક ચકરી ( વ) બી ચકરી- પ બી વોથી "િમિ ત" થઇ ચાલે છે .


કોઈ સમયે વ અવ થામાં -તે એકલી પણ વત છે .
સર વતી કહે છે કે -તું ચૈત ય ના કાશમય છે ,અને મરવાની તે જ ણમાં આ િમ યા ળ તીત થઇ છે .
જેમ, વ ની એક ણની અંદર જ સો વષ ની ાંિતથાય છે ,
જેમ,સંક પ ની રચનામાં વન અને મરણ ની ાંિત થાય છે ,
જેમ,વેગથી વહાણ ચાલતાં વૃ ો અને પવતો નું ચાલવું તીત થાય છે ,
તેમ, જ, તને આ ૌઢ અને િવ તીણ સંસારની ાંિત થઇ છે .

તું વા તિવક રીતે કદી જ યો પણ નથી અને કદી મૂઓ પણ નથી,તું તો શુ િવ ાન- પ છે અને સદા
શાંત વ પમાં જ ર ો છે .તું આ સઘળું જુ એ છે ,છતાં કશું જોતો નથી,
સદા સવા ક-પણા ને લીધે,તું સવ મ મિણની પેઠે,અને સૂય -વગેર ે ની પેઠે,પોતાનામાં જ પોતા થી
કાશે છે .વા તિવક રીતે તો-તે ભૂમંડળ પણ નથી જ,તું પણ િવદુ રથ રા નથી ,કે નથી આ નજરે ચડતું
જગત-શ ુઓ(વગેર)ે ---વળી અમે પણ નથી.

પહાડી ગામના રહેવાસી વિશ ા ણ ના મંડપની અંદરના આકાશમાં જ -લીલા ના પિત પ રા ના


રા વાળું જગત અને તા ં હાલનું જગત કે જેમાં આપણે હાલ બેઠાં છીએ તે,પણ તે જ આકાશમાં છે .
એ સઘળા મંડપો નું જે આકાશ છે તે આકાશ "શુ - - વ પ" છે .
એ મંડપોમાં પૃ વી,નગર,વનો,પવતો,વાદળો,નદીઓ કે સમુ ો-એ કં ઈ જ નથી.
કે વળ પૂણ- ની અંદર ક પી કાઢે લા િમ યા ઘરમાં,િમ યા લોકો,િમ યા િવહાર કરે છે .
યાં કોઈ રા ઓ નથી,કોઈ પવત નથી અને વો એકબી ને જોતાં પણ નથી.

િવદુ રથ કહે છે કે -હે,દે વી,જો એમ જ હોય તો મારા અનુચર લોકો મારી પેઠે સાચા છે કે નિહ?
સર વતી કહે છે કે -હે,રા ,પર ને ણીને જેઓ શુ બોધ- પ અને શુ ચૈત ય- પ થયા છે ,તેમની
િ માં તો આ જગત સંબંધી કં ઈ પણ સાચું નથી.
"શુ -બોધ( ાન)- વ પ - "માં અિવ ા (અ ાન-માયા) એ આ "જગત- પી- મ" કરેલો છે .
એમ તીત થાય છે જ.અને જગત- પી મ નું િમ યા-પણું જણાયા પછી તે મ ની સ ા સંભવે જ કે મ?

આ ઝાંઝવાનું પાણી છે એમ જણાય પછી તેમાં "જળ છે " એવી બુિ રહેવી સંભવે જ કે મ?
જેમ, વતા મનુ ય ને પોતાના વ માં -પોતાના મરણનો ભય િમ યા છે ,
તેમ, ત માં થતો પોતાના મરણનો ભય પણ િમ યા જ છે .
હે,રા ,બોધ ( ાન) વડે અ ાન- પી વાદળાં ટળી ગયા પછી,જેનું અંતઃકરણ,શરદ-ઋતુ ના આકાશની
જેમ વ છ,શુ અને પૂણ થયું છે -તેવા ાની પુ ષની િ માં "આ હુ ં છું અને આ જગત છે " એવા
તુ છ શ દોના અથ વા તિવક રીતે રહેતા જ નથી.

(૪૨) અ ાન દશામાં વ ની સ યતા

વિશ કહે છે કે -બોધ ( ાન) વગરની મિત (બુિ )વાળો,જે પુ ષ પરમપદ માં અ યંત ઢ થયો નથી.
તેને આ જગત િમ યા હોવા છતાં સ ય અને વ ના જેવી ઢતા વાળું લાગે છે .
હે,રામ,અહં કાર-આિદ થી સંયુ થયેલું આ જગત એક લાંબુ વ છે એમ સમજો.
આ વ માં તીત થતા પોતાથી જુ દા પુ ષો જે કારણથી સ ય લાગે છે તે હુ ં કહુ ં છું,તે સાંભળો.

શાંત,વા તિવક,સ ય,પિવ , ય-રિહત,ચૈત ય-મા વ પ વાળું-


પરમ િનમળ અને પરમ િવ તીણ -એવું " -ત વ" એ સવનું અિધ ાન છે .
134

એ -ત વ "માયા" ને લીધે સવ- યાપક,સવ પ અને સવ "શિ ઓ" વાળું થાય છે .


તથા જે જે થળમાં જે જે રીતે આિવભાવ પામે છે તે તે થળ માં તે તેવીતેવી રીતે જ રહે છે .
એમ હોવાથી," વ ના નગર" નો " ા" ,જેમને,"નગરના રહેવાસીઓ" તરીકે ણે છે -
તેઓ ણમા માં જ તે નગરના માણસો થઇ ય છે .

ઉપરના " ા" નું જે "ચૈત ય- વ પ" કે જે અિત-સૂ મ છે ,


તે વાસના અનુસાર "િવવત" પામીને "નગર ના માણસો" ની જેમ જણાય છે .
વ માં તથા તમાં પણ,આ ામાં મનુ ય-વગેર ે નો અ યાસ (આભાસ) થતાં -
તે મનુ યમાં આ ા ને સ યતાનો અ યાસ (આભાસ) થાય છે .

રામ પૂછે છે કે -હે,મુિન, વ નું શરીર એ માયા-મા છે ,તેમાં દે ખાતા પુ ષોને -અિધ ાન ની સ ાથી
સાચા નિહ,પણ તમામ ખોટા જ માનીએ તો શો દોષ આવે ? તે મને કહો.

વિશ કહે છે કે - વ માં તીત થયેલા (ઉપર માણેના) પુ ષો,વા તિવક રીતે સ ય નથી,પણ,
અિધ ાન ની સ ાથી સ ય છે .કારણકે તેઓ " ય " જોવામાં આવે છે .એટલે
આ િવષયમાં " ય " એ જ મોટું " માણ" છે .બીજું માણ શોધવાની જ ર નથી.

સૃિ ના આરં ભમાં - વ -સરખા-અનુભવ- પ જે "િહર ગભ" છે તેના સંક પથી જ આ " ત-જગત"નો
પંચ ઉ પ થયો છે .માટે " ત-જગત-નો પંચ"પણ " વ ની પેઠે "અિધ ાન ની સ ા થી જ
સ ાવાળો છે .એટલે-આ " ત નો પંચ" પણ એક તનું " વ " જ છે .

માટે આ " તના પંચ" ની રીતે જોઈએ તો- ,જેમ મારી િ એ તમે અને બી બધા સાચા છો,
(એમ માનીએ) તો તે, વ માં વ ના ા ની િ એ - વ નાં માણસો પણ સાચા છે .
પણ,જો વ માં દે ખાતા માણસો સાચા નથી તો-મારા જોવામાં આવતા માણસો પણ સાચા નથી.
" ત" તથા " વ " બંને પર પર થી તુ ય (તુલના કરી શકાય તેવા) છે -માટે -
આ બંને અવ થામાં તીત થતાં માણસોની સ યતા એકબી ની િ થી જ છે .
પણ બંને વા તિવક રીતે તો સ ય નથી જ.

રામ કહે છે કે -હે,ભગવન,આ તમારા કહેવા પરથી મને લાગે છે કે - વ નો ા,િનં ા થી રિહત
થઇ ય,તો પણ વ માં દે ખાયેલું નગર અિધ ાન ની સ ાથી સ ાવાળું રહે છે ,
આમ મા ં ધારવું યથાથ છે કે કે મ?

વિશ કહે છે કે -હા,તમે જેમ કહો છો તેમ જ છે . વ નું દે ખાયેલ નગર અિધ ાન ની સ ાથી સ ય અને
આકાશ ની પેઠે વ છ આકારવાળું જ રહે છે .
આ વાત હમણાં એક બાજુ રહેવા દો અને હવે હુ ં બીજું કહુ ં છું તે તરફ તમે લ આપો.

" વ ના પંચ" માં " ત-અવ થા" ના બા "દે શ-કાળ" ના જેવો સંબંધ નિહ હોવાથી,તે િમ યા છે ,
એમ તમે જો માનતા હો તો-
તમે જેને " ત-અવ થા નો પંચ" માનો છો, તેમાં પણ બા "દે શ-કાળ" નો સંબંધ નથી.
આથી ત નો પંચ પણ િમ યા જ છે .
આ માણે જ છે ,એટલા માટે -આ સઘળો ( વ કે તનો) પંચ જે જોવામાં આવે છે ,તે સાચો નથી,
પણ સાચાં જેવો " તીત" થઇ ર ો છે .
135

જેમ, વ ની ી સાથેનું સંગ-સુખ િમ યા છતાં આસિ થી મોિહત કરે છે ,


તેમ,આ પંચ િમ યા છતાં-પણ આસિ થી મોિહત કરે છે .

જે અિધ ાન "ચૈત ય" છે તે જ વા તિવક રીતે સાચું છે .


જે દે હની અંદર તથા બહાર -સવ દે શોમાં ભરપૂર રહેલું છે ,તે ચૈત ય-"માયા-શિ " ને લીધે,
જેવી રીતે પોતાનું " ફુરણ" કરવા ધારે છે ,તેવી જ રીતે પોતાને ફુરલ
ે ું જુ એ છે .

જેમ,ભંડાર માં સવ કારનું ધન હોય છે ને તે ધનને જોનાર માણસ ને તે ધન જોવામાં આવે છે ,


તેમ,િચદાકાશ માં સઘળો પંચ છે ,અને તે િચદાકાશના જોવામાં આવે છે .
હે,રામ,સર વતીદે વીએ િવદુ રથ ને બોધ- પી અમૃતનું િસંચન કરીને િવવેકના સુંદર અંકુર-વાળો
કરીને,તેને નીચે માણે ક ું.

સર વતી કહે છે કે -આ સઘળી વાત મ લીલા ને રા કરવા સા ં કહી છે ,તમા ં ક યાણ હો,
હવે અમે અહીંથી જઈએ છીએ.જે કં ઈ જોવાનું હતું તે લીલાએ જોઈ લીધું છે .
િવદુ રથ કહે છે કે -હે,દે વી,તમે તો મોટા ફળ દે નારા છે ,અને તમા ં દશન િન ફળ જતું નથી.
તેથી,હુ ં જેમ એક વ માંથી બી વ માં ઉં છું,
તેમ આ દે હને છોડીને મારા પહેલાં ના સંસારમાં આવું તેવી કૃ પા કરો
હે,વરદા,ભ નો અનાદર કરવો એ મહા ાઓને શોભે નિહ જ,માટે હુ ં જે દે શમાં આવું તે જ દે શમાં
મારો આ મં ી અને મારી બાળક કું વરી પણ આવે તેવી મારા પર દયા કરો.

સર વતી કહે છે કે -હે,પૂવજ મ ના પ રાજ,તું યાં આવજે અને િનઃશંક થઈને યો ય પદાથ થી,
તથા યો ય િવલાસોથી સુંદરતા વાળું રા કરજે.

(૪૩) િવદુ રથ ને વર દાન -સૈ ય નું આ મણ ને નગરનું સળગવું

સર વતી કહે છે કે -હે,રાજન,આ મોટા સં ામમાં તમારે હમણાં મરવું પડશે,અને પછી તને પૂવનું રા મળશે.
એ સઘળું તારા ય જોવામાં આવશે,તુ,ં તારી દીકરી અને તારો મં ી,એ સવ પૂવના નગરમાં "મનોમય"
દે હથી આવશો,અને યારે તું તારા શબ- પ થયેલા (પ રા ના) શરીરને ા થઈશ.
રા , થૂળ દે હ અને મનોમય દે હ ની ગિત પણ જુ દી જુ દી હોય છે ,હવે અમે અહીંથી જઈએ છીએ.

વિશ કહે છે કે -આ માણે બંને ની વાતચીત ચાલતી હતી તે જ વખતે,નગરનો ચોકીદાર કે જેને,
નગરના સહુ થી ઉંચા થળે શ ુઓ ની િહલચાલ જોવા માટે ઉભો રાખેલો હતો,તે દોડતો આ યો અને
કહેવા લા યો કે -હે,રા ,શ ુ નું સૈ ય,અહીં,બાણો,ચ ો,ગદાઓથી સ થઈને ધસી આ યું છે
આ પહાડ જેવા આપણા નગરની ચારે બાજુ અિ લાગી ચુ ો છે ,અને તે અિ ઘરોને સળગાવી
દઈને તેને પાડી દે છે .

વિશ કહે છે કે -એ માણે એ પુ ષ ગભરાટથી બોલતો હતો,તેટલામાં જ બહાર કઠોર શ દવાળો અને
િદશાઓ ભરાઈ ય તેવો મોટો કોલાહલ ઉઠયો,બાણો ની વૃિ કરતા ધનુ ય ના બળ ટં કાર સંભળાવા
લા યા.મદો મત હાથીઓ ગજના કરવા લા યા અને ઘર -વગેર ે ને બાળી નાખતા અિ ઓના ભારે
ફડાકા થવા લા યા.જેમની ીઓ,બાળકો બળી જતા હતા તે નગરજનો મોટો હાહાકાર કરવા લા યા .

એ સમયે,લીલા,સર વતી,િવદુ રથ અને તેના મં ીએ ગોખમાંથી જોયુ,ં તો મ યરાિ નો સમય હતો,


નગરમાં મોટો હાહાકાર યાપી ર ો હતો,અને શ ુ નું સૈ ય ચારે બાજુ યાપી ર ું હતુ.ં
136

આકાશને પુરી દે તી મોતી જવાળાઓથી આખું નગર બળવા લા યું હતું.ઘણા યો ા ઓ કપાઈ ગયા હતા.
નગર ની િ થિત કમનીય બની ગઈ હતી,

(૪૪) િવદુ રથ નું યુ માટે નીકળવું અને લીલાના ત વ નું વણન

વિશ કહે છે કે -એ સમયે િવદુ રથ ની મહારાણી તે ઘરમાં આવી,તેના વ ો વીંખાઈ ગયા હતા,
હારો તૂટી ગયા હતા અને તે યાકુ ળ થઇ ગઈ હતી,સખીઓ અને દાસીઓથી તે ઘેરાયેલી હતી.

એક સખીએ િવદુ રથ રા ને ક ું કે -
મહારાણી અંતઃપુર માંથી નાસીને અહીં આપને શરણે આવી છે ,અનેક આયુધો વાળા બળવાન શ ુઓ,
અંતઃપુર ના ર કો ને મારી નાખીને આપની બી રાણીઓને હરી ગયા છે .
આખું નગર શ ુઓ થી ભરાઈ ગયું છે .ઉ િવપિ આવી છે ,
તેનું િનવારણ કરવા આપ િસવાય કોઈ સમથ નથી.

યારે િવદુ રથે સર વતી અને લીલા ને ક ું કે - મા કરજો,હુ ં અહીંથી ઉં છું,પણ મારી આ ી,
આપના ચરણ ને શરણ રહેશ.ે આમ કહી,કોપાયમાન થયેલો રા ,તે ઘરમાંથી બહાર નીક યો.
યારે સર વતી સાથે રહેલી " ાન-વાળી" લીલાએ,અરીસામાં દે ખતા િતિબંબ ની જેમ,
પોતાના જ જેવા આકારવાળી "બી " લીલાને (િવદુ રથ ની મહારાણીને) યાં આવેલી જોઈ.

લીલા સર વતીને પૂછે છે કે -હે દે વી આ શું છે ?તે મને કહો.જે હુ ં છું તે આ કે મ છે ?


અને જો એ હુ ં જ હોઉં તો આટલો કાળ જતાં પણ તેની અવ થા યુવાન ની યુવાન કે મ રહી છે ?
આ મં ી લોકો,નગરના રહેવાસીઓ,સૈ યો,વાહનો,યો ાઓ-જેઓ યાં હતા તેઓ અહીં કે મ છે ?
અને જો અહીં છે ,તો યાં -તેમ ને તેમ કે મ રહે છે ?
હે,દે વી,જેમ લોકો અરીસાની અંદર અને બહાર પણ એના એ જ હોય છે ,તેમ આ લોકો - યાં અને અહીં-
પણ એના એ જ કે મ છે ? આ લોકો ચેતના વાળા છે કે નિહ?

સર વતી કહે છે કે -જેમ,મન, વ ાવ થામાં, તમાં અનુભવેલા પદાથને ા થાય છે ,


તેમ,ચૈત ય,પણ,પોતાની અંદર કરેલા સંક પના આકારને ણ-મા માં ા થાય છે .
િચ માં ((મનમાં) અને ચૈત યમાં -સં કાર- પે-જેવા આકારનું જગત હોય છે ,તેવા આકારનું જ જગત-
ણ-મા માં બહાર હોય-તેમ તીત થાય છે .આ સઘળું ચૈત ય ના િવવત- પ જ છે .

માટે ,તેમાં "પદાથ ના વભાવ" ને અનુસરીને,"દે શ-કાળ" ની લંબાઈ કે િવિચ તાનો અંત આવે તેમ નથી.
જે અંદર છે તે જ બા - પે તીત થાય છે .અને એ િવષયમાં " વ ના પદાથ " જ ાંત- પ છે .
જેમ,અંદર ચૈત ય નો િવવત જ- વ ના તથા સંક પના -નગર- પે બહાર ફૂર ે છે ,
તેમ,બહાર પણ ચૈત ય નો િવવત જ બા - પે ફૂર ે છે .અને ઢ અ યાસને લીધે ફુટ આકારવાળો થયો છે .

જે સમયે તારો પિત,પ રા તારા નગરમાં જે વાસનાઓને લઈને મરણ પા યો,


તે વાસનાઓ માણે,તે થળે (તે નગરમાં) તેવા િવષયોને ા થયો છે .
અહીના લોકો એ યાંના (તે નગરના) હોય તેમ તીત થાય છે ,પણ સ યમાં તેમ નથી.પણ,
તેમના જેવા બી જ છે .
જેમ,સંક પનાં અને વ નાં સૈ યો,તે-તે અવ થામાં સાચા છે ,
તેમ,તારા આ પિત (િવદુ રથ) અને અને આ લોકો -પણ સાચા જ છે .
137

ત અવ થામાં ત ના સવ પદાથ અને વ ાવ થામાં વ ના સવ પદાથ ,વાંધા િવના અનુભવમાં આવે


છે -તે સાચું,,પણ એમનામાં વા તિવક સ યતા કે મ અને કે વી હોય તે તું જ કહે.
તના અને વ ના સઘળા પદાથ ખોટા જ છે .પણ,જો,
વ ના પદાથ ઉ ર-કાળમાં (પછીના સમયમાં) જોવામાં આવતા નથી,માટે તે એકલા જ ખોટા છે ,
એમ તું માનતી હોય તો, ત ના પદાથ પણ ઉ ર-કાળમાં (પછી ના સમયમાં) રહેતા નથી જ,એટલે,
વ ના પદાથ કરતાં જ તના પદાથ માં શી અિધકતા (કે ફરક) છે ? વળી,
વ માં તના પદાથ રહેતા નથી અને તમાં વ ના પદાથ રહેતા નથી.

જેમ,જ મ ના સમયમાં મરણ અસ ય છે ,અને મરણના સમયમાં જ મ અસ ય છે ,


તેમ, તના સમયમાં વ અસ ય છે અને વ ના સમયમાં ત અસ ય છે .

મહા લયમાં,યુગોમાં,અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી,એવું તો એક " " જ છે .અને,
તે જ જગત- પે ભાસે છે .એટલે કે તેમાં "સૃિ " નામની ાિ તઓ તીત થાય છે .
માટે વા તિવક રીતે િવચાર કરતાં સૃિ ઓ છે જ નિહ.
જેમ,સમુ માં તરં ગો (મો ં) ઉ પ થઇ પાછાં તે સમુ માં જ લય પામે છે ,તેમ, માં આ સૃિ ઓ
ઉ પ થઈને માં જ લય પામે છે .તો પછી આ જગત પર શો િવ ાસ રાખવો?

આ માણે સમજવું એ જ ઉ મ િ થિત છે ,અને એ િ થિત ા થાય યારે જગત-સંબંધી કોઈ ાંિત
રહેતી નથી.જ મ-મરણ-મોહ -વગેર ે જે તીત થાય છે તે-અ ાન થી જ તીત થાય છે .
કારણકે - ાન થી એ સવ નો બાધ થતા-એ સઘળું ન થઇ ય છે .
આ જે ય (જગત) છે -તે સ ય નથી,અસ ય નથી કે ઉભય- પ પણ નથી,જે છે તે જ છે .

આકાશમાં,પરમાણુમાં કે કોઈ પદાથ ના ગભમાં-પણ - ાં સુધી " વ" હોય છે


યાં સુધી જગતની તીિત થાય છે .
જેમ,અિ પોતાની વ- પ-ભૂત "ઉ ણતા"ને પોતાનામાં અનુ મે ઉદય પામેલી માની લે છે ,તેમ,આ
શુ ચૈત ય- પ "આ ા" પોતાનાથી અિભ એવા જગતને પોતાનામાં અનુ મે ઉદય પામેલું માને છે .
આ સાકાર જણાતા જગતને િનરાકાર સમજવા માટે તારે હમણાં,એમ,સમજવું કે -

અવયવ-રિહત " "માં -આિવભાવ-િતરોભાવ, હણ- યાગ, થૂળ-સૂ મ.ચર-અચર-વગેર ે િવભાગો


અ ાનથી જ ક પાયેલા છે .પણ, તેઓ આ ાથી અિભ છે ,તેઓ અવયવો છે જ નિહ.તે નું જ પ છે .

આ જગત ર ુ માં થયેલા સપ ના મની પેઠે સ ય કહી શકાતું નથી,અને અસ ય પણ કહી શકાતું નથી.
માટે તે "અિનવચનીય" છે .તે ખોટું છે છતાં અનુભવમાં આવે છે ,માટે સ ય છે અને-
તેની પરી ા કરી જોતાં તે રહેતું નથી માટે તે-અસ ય છે .
" વ" માયાની ઉપાિધ-વાળો ચૈત ય- પ હોવાને લીધે," " જ છે ,પણ વાસનાઓના ઢ,
અનુભવને લીધે તે " વ-પણા " ને પામેલ છે .હમણાં એટલું સમજવું જ બસ છે .

પરમ ચૈત ય આકાશમાં ફૂિરત થયેલા આ જગતને -અિધ ાનથી સ ય માનીએ તો-પણ ભલે,
અને તેની પોતાની સ ાથી અસ ય માનીએ તો પણ ભલે,પરં તુ હાલ તો એટલું સમજવાનું છે કે -
વ-પોતાની ઈ છાને અનુસરતા િવષયો ના અનુભવ થી તેને રં ગી લે છે .

અનુભવાતા "િવષયો"માં કે ટલાક િવષયો-પૂવના િવષયો જેવા જ અનુભવમાં આવે છે ,


કે ટલાક પૂવના િવષયો કરતાં કં ઈક િવલ ણતા-વાળા અનુભવમાં આવે છે ,અને
138

કે ટલાક િવષયો તો સાવ નવા જ અનુભવમાં આવે છે .

આ રા ને (િવદુ રથને) સઘળી પૂવ ની વાસના ઉ પ થવાથી, તે જ મં ી અને તે જ લોકો છે . વળી,


તેઓ તે જ કુ ળમાં જ મેલા,તેવી જ રીતભાત વાળા,અને તેવી જ િ યાઓ વાળા તીત થાય છે .
આ સઘળા લોકો-જો અિધ ાન ની િ એ જોઈએ તો,એના એ જ છે ,અને જો,
દે શ-કાળ-િ યાઓ ની િ એ જોઈએ તો-તેઓના (પૂવ જ મ ના લોકો ના) જેવા છે .

"ચૈત ય" તો યાપક અને આ - વ- પ છે ,એટલે તેની િ થિત આ કારની થઇ છે .


રા ના િચ ાકાશ માં "ચૈત યમય-વાસનાનો" ઉદય થયેલો છે .અને તે જ માણે આ સઘળું આગળ
વધેલું છે ,અને તે અિધ ાન ની સ ાથી સાચા જેવું લાગે છે ,
જેમ રા (િવદુ રથ),મં ી અને લોકો તને પૂવના જેવા તીત થાય છે ,તેમ આ મહારાણી (નવી લીલા)
પણ તારા જેવા વભાવ-વાળી,તારા જેવા આચરણ વાળી,તારા જેવા કુ લવાળી,અને તારા જેવા
શરીરવાળી તીત થઇ છે .આ જે નવી લીલા છે -તે રા ની િતિબિ બત થયેલી વાસના જ છે .

"અિધ ાન-ચૈત ય- પી સવ - યાપક" - અરીસામાં "વાસના" જે કારે િતિબિ બત થાય છે ,


તે આકારે યાંજ પ તાથી - થૂળ પે િનરં તર ઉદય પામે છે .
વની અંદર રહેલી જે "વાસના" છે -તે જ બહાર રહેલા ચૈત ય- પી અરીસામાં િતિબિ બત થાય છે .
અને બા - થૂળ-આકાર પે તીત થાય છે .

આકાશ,આકાશમાં રહેલું ાંડ, ાંડની અંદર રહેલી પૃ વી,અને પૃ વીમાં રહેલા તું, હુ ં , અને રા ,
એ સઘળું દે ખાવ મા જ છે .જે છે તે વા તિવક રીતે " " જ છે .
માટે હે લીલા,તું પણ એમ જ સમજ અને એ માણે સમ ને તું જેવી છે -તેવી િનમળ-િનિવ ેપ જ રહે.

(૪૫) વો પોતાના સંક પ માણે ફળ પામે છે

સર વતી કહે છે કે -આ તારો વામી િવદુ રથ યુ ભૂિમ માં દે હનો યાગ કરી,
તે જ અંતઃપુર ને ા થઇ પ રા - પે થશે.

વિશ કહે છે કે -એ માણે સર વતીએ લીલા ને ક .ું તે સાંભળીને તે નગરમાં રહેનારી તે


નવી (બી ) લીલા સર વતી ની આગળ આવીને ઉભી અને હાથ જોડીને નીચે મુજબ ાથના કરી.

(બી ) લીલા કહે છે કે -હે,દે વી,હુ ં સવદા ચૈત ય- પ ભગવતીનું પૂજન ક ં છું અને તે દે વી મને વ માં
દશન આપે છે ,જેવા મારાં એપુ દે વી છે ,તેવાં જ તમે છો,તો મુજ રાંક ને ક ણા કરી વરદાન આપો.
સર વતી કહે છે કે -હુ ં તારી ભિ થી સ છું,તને જોઈતું હોય તે તું માગી લે.

(બી ) લીલા બોલી-આ મારો પિત રણમાં દે હ છોડીને ાં રહે યાં હુ ં આ શરીરથી જ તેની ી થાઉં,
એવું હુ ં માગું છું. સર વતીએ ક ું કે -તું માગે છે તે માણે જ થશે.

(પહેલી) લીલા કહે છે કે -હે,દે વી,આપના જેવા - પ,સંક પથી જે ધારે તે તરત િસ થાય છે ,તે છતાં,
આપ મને એ પહાડી ગામમાં મારા એના એ થૂળ શરીરથી શા માટે તેડી ગયા હતા?

સર વતી કહે છે કે -હે,સુંદરી,હુ ં કોઈનું કં ઈ પણ કરી આપતી નથી. વ પોતાની મેળે જ પોતાની સઘળી
"ધારણા" ઓને તરત સંપાદન કરે છે .હુ ં બોધ- પ સંિવતમા ની દે વી છું.
139

હુ ં તો ાણીઓનું જે ભિવ ય શુભ હોય તેને વરદાન થી ગટ ક ં છું.


પરં તુ તેમાં ફળ ઉ પ કરવામાં તો યેક વ ની જે "ચૈત ય શિ "છે તે જ સમથ છે .

જે વની "શિ " જે રીતે ઉદય પામે છે ,તે વની તે "શિ " તે રીતે સદા ફળ આપે છે .
ત લાંબા કાળ સુધી મા ં આરાધન કયુ હતું,તારો સંક પ તે વખતે " હુ ં મુ થાઉં તો ઠીક" એવી ઇ છા પ
હતો.તેથી મ તને તેવા કારથી સમ વી છે .અને જેથી મુિ મળે એવી યુિ થી તને િનમળ બનાવી છે .
મ તને લાંબા કાળ સુધી બોધ આ યો,
કે જેનાથી તું પોતાની "ચૈત ય-શિ " થીજ ધારેલા િનમળ-પણા ને ા થઇ છે .

જે જે વનો જે "સંક પ" લાંબા કાળ સુધી જે જે રીતે ઉદય પામે છે ,તે તે વને તે સંક પ જ
કાળે (અમુક સમયમાં) કરીને તે રીતનું જ ફળ આપે છે .પોતાના સંક પ િવના બીજું કોઈ કદી પણ ફળ
આપતું નથી.એટલા માટે હવે તારી ઈ છા હોય તેમ તરત કર.

સૃિ ની અંદર રહેલા ચૈત યની સ ા- પ "અંતરા ા" ( વ) જે રીતે મનમાં િચંતવે છે ,અને
જે રીતે સારો કે નઠારો ય કરે છે ,તે માણે જ તેનું ઉ ર-કાળમાં ફળ થાય છે .
માટે િવચાર કર ને જે પિવ પદ છે તેને ણી લઈને -તેની અંદર જ રહે.

(૪૬) સૈ યનું,રણભૂિમમાં વેશનું અને યુ નું વણન


(૪૭) િસંધુરા સાથે નું યુ અને રણભૂિમ નું વણન
(૪૮) િવદુ રથ અને િસંધુરાજ નો સં ામ-જુ દા જુ દા અ ો નું વણન
(૪૯) પવતા ,વ ા , ા તથા િપશાચા નું વણન
(૫૦) િવદુ રથ રા નું મરણ
(૫૧) રા િવનાના દે શની ભયાકુ ળ દશા અને પુનઃ વ થતા

કરણ ૪૬ થી ૫૧ સુધી -ઉપર મુજબ -યુ નું વણન પાન નંબર -૨૩૪ થી ૨૪૮ કરવામાં આ યું છે .
જેમાં ત વ ાન ને લગતી બહુ કોઈ વાત નહોતાં અહીં લખવાનું ટા યું છે .
(િજ ાસુએ તે બુકમાં વાંચવું હોય તો મહેરબાની કરી ને અહીં િ લક કરવાથી તે પાન પર જઈ શકાશે)

(૫૨) િવદુ રથ રા નું મરણ,સંસાર નું િમ યાપણુ,ં લીલા નું વાસનાપણું

વિશ કહે છે કે -પોતાની સ મુખ રહેલા પોતાના પિતને મૂછા માં રહેલો જોઈ ને
લીલા એ સર વતીને ક ું કે -હે,દે વી,મારો પિત દે હ યાગ કરવા ત પર થયો છે .

સર વતી કહે છે કે -હે,લીલા,આ માણે આખા દે શને સં મ કરનાર સં ામ ઉ પ થયો અને પાછો બંધ
થયો,તો પણ િવિચ રીતે આરં ભાયેલા આ દે શનો કે આ પૃ વીનો કં ઈ પણ નાશ થયો નથી.-
કે મકે "આખું જગત" વ ા ક છે .
હે,િનદ ષ,લીલા,"આખો દે શ" તારા પિતના વ ના "શબાકાશ" (શબ ના આકાશ)માં,ત થમ જોયેલા
મંડપમાં,"વિશ " નામના ા ણને ઘેર -અંતઃપુર માં રહેલો છે .એટલે કે -
શબ-ગૃહ- પી (શબના ઘર- પી ) "જગત " "વિશ " ા ણ ના ઘેર રહેલું છે .અને તેની કૂ ખમાં,
આ "આખું જગત" રહેલું છે .
પહાડી ગામ- પી "દે હ" ના મ યમાં "આકાશ- પી" કોશમાં -તારા,મારા,આ બી લીલા અને તારા પિતથી
યુ એવી આ સમુ પયત ની પૃ વી રહેલી છે .
140

સર વતી કહે છે -જેનો કોઈ િદવસ નાશ થતો નથી તેમ ઉ પિ પણ નથી,તે જ પરમ-પદ છે એમ તું સમજ.
પોતાની મેળે કાશતું તે શાંત પદ,તે મંડપ- પી ઘરમાં પોતાના "ચૈત ય-મય- વ-ભાવ" થી
"આ ા" ના િવષે (માટે ) કાશ પામે છે .

આ રીતે આરં ભમાં "ઘન- પ એવા તે મંડપ"ની વ ચે પણ "શૂ ય-આકાશ" રહેલું છે .


તેમાં જગતની તીિત થતી નથી.અને જે તીિત થાય છે તે મ- પ છે .
મ નો કોઈ પણ ા નથી તો તે મ માં " તા" કે મ ઘટે ? માટે મની સ ા છે જ નિહ.
અને જે (જેની સ ા) છે તે "જ મ-રિહત-ઉ મ-પદ" ની ( ની) છે .

વળી મ અ ય અને અસ ય છે ,તેથી તેને " ા અને ય-પણા" નો સંબંધ નથી.


આમ ા અને ય-પણું ન હોવાથી -કે વળ "અ ત
ૈ -પણું" જ છે ,
"નાશ અને ઉ પિ " રિહત જે થાનક છે તે "પરમ-પદ" કહેવાય છે .અને તે,
" વયં- કાશ,શાંત,આિદ" છે તેમ તું ણ.

મંડપ- પી ઘરમાં સવ લોકો-પોતપોતાના યવહારને અનુકૂળ-એવી યવ થાથી ચૈત ય- પ આ ાના


િવષે (માટે ) િવહાર કરે છે .પણ તેમાં જગત નો કે તુિ નો કં ઈ પણ અનુભવ થતો નથી.તેમ છતાં,
અ ાની મનુ ય-અહં કાર ના સા ી-ભૂત ચૈત ય (આકાશ) ને જ "જગત- પે" માને છે .(કે જે ખોટું છે )
સવ લોકો કં ઠ થી દય સુધીના ભાગમાં -( વ ની જેમ) લાખો જગતનાં આકાશ ને જુ એ છે .
તે જ માણે એક અણુ માં પણ (કે ળના પડની જેમ) ઘણાં જગત જોવાની સંભાવના કરે છે .
હે,શુભા,તે જગતોમાં ના જે જગતમાં આ પ રા શબ- પે રહેલ છે ,તેમાં તારી આ (બી ) લીલા
ા થઇ છે .જે સમયે આ (બી ) લીલાદે વી મૂછા (મરણ) પામી ગઈ,તે જ સમયે તે પોતાના પિત
પ રા ના શબ પાસે જઈને ઉભી છે .

લીલા પૂછે છે -હે,દે વી,તે દે હધારી (બી ) લીલાદે વી યાં કે મ કરીને ગઈ? શોકના ભાવને ધારણ કરીને યાં
કે મ કરીને રહી? પ રા ના ઘરમાં રહેનારા મનુ યો તેનું કે વું પ જુ એ છે ? તેના માટે શું કહે છે ?
સર વતી કહે છે કે -હે,લીલા તમે જે કય તેનો ઉ ર હુ ં તમને ટૂં કમાં કહુ ં છું.તે સાંભળ
આગળ ક ું તેમ આ આખો સંસાર પનની પેઠે ાંિત- પ છે .અને એ માણે (નવી) લીલા,તુ,ં હુ ં ,
બંને રા ઓ (પ અને િવદુ રથ) અને આ જગત ની શોભા પણ વ - પ જ છે .

તે જગત " ય" કહેવાય છે ,પણ સંપૂણ ાન થયા પછી તે " ય" શ દ ના અથ નો યાગ કરે છે .
આ ા ની સવ- યાપકતા ને લીધે આ ામાં બધા સ ય-પણા ને પામેલ છે .
અને આ સવ- યાપકતા (સવા પણા) થી આ રા અને આપણે-એક બી ની ેરણા થી અહીં આવેલા
છીએ અને તે જ માણે (નવી) લીલા યાં રહેલી છે .તે લીલા નવ-યૌવન થી શોભી રહેલી છે .

જયારે તારા "સંક પ- પ" પિત ની વાસના (મનોવૃિ ) તારા િવષે થઇ - યારે તે વાસના- પ (નવી) લીલા,
પણ "ચૈત ય- પ-ચમ કાર" માં તારા આકારે થઈને રહી.
પણ તારા પિત નું મરણ થયુ,ં એટલે તરત જ પછી તારા પિતએ તારા સંક પથી તે લીલા ને પોતાની
આગળ દીઠી.
જયારે મનુ ય નું િચ (મન) અ યાસ ની ઢ વાસનાથી આિધભૌિતક યવહાર નો અનુભવ કરે છે ,
યારે તે અનુભવ થી ય પદાથ -અસ ય હોવા છતાં સાચો હોય તેવો જણાય છે .અને પછી,
જયારે િવવેક અને ાન ના અ યાસથી આ આિધભૌિતક ભાવ ખોટો છે તેમ ણવામાં આવે છે ,
યારે પંચમાં રહેલા ય-પદાથ પણ બધા ખોટા છે ,એમ િનણય થાય છે .
141

આ માણે-તારા પિતએ -મરણ સમયે -પુનજ મમય મમાં વાસના- પ લીલા ને સાચી ણી અને
તારી સાથે સમાગમ થયો.આવી રીતે તારી િ માં તારો પિત આ યો અને પિત ની િ માં તું આવી.
સર વતી લીલા ને કહે છે કે -ચૈત ય- પી આ ા સવ ઠે કાણે રહેલો છે ,તેથી તું પણ આ ા માં રહી છે .અને
આ ા તારામાં રહેલો છે .અને જે થળે જેવી રીતે તેનું યાન કરવામાં આવે છે તેવી રીતે,તે જોવામાં આવે છે .
તેવી જ રીતે સવ ઠે કાણે સવ શિ રહેલી છે ,અને જે ઠે કાણે જેવી શિ નો અિવભાવ કરવામાં આવે છે ,
તે ઠે કાણે તેવી શિ ઢ અિભિનવેશ- પી વાસના ના કારણથી રહે છે .

આ કારણથી બંને દં પતી -જે ણે મૂછા ની િ થિત માં હતા,તે જ ણે તેમને વાસનાનું ાન થયુ.ં અને
તેમને પોતાની ક પના થી એવો અનુભવ થયો કે -આપણા બંને ના -"આ "માતા-િપતા-દે શ-ધન વગેર ે છે .
આપણે પૂવ અમુક તનું કમ કયુ -જેથી આપણો િવવાહ થયો -આપણે એક પણા ને પા યા.
અને આમ થતા "આ જન-સમૂહ સાચો છે " એવી તીિત થઇ.

હવે વ માં જોવામાં આવે છે તેમ તે બધું તેમના ય જોવામાં આ યું.પછી લીલા (બી ) લીલાએ
"હુ ં િવધવા ના થાઉં" એવું વરદાન મા યુ.ં મ તેને એ વરદાન આ યુ.ં એટલે તે પિતની પહેલાં જ મરણ પામી.
તમે બધાં ચૈત ય ના અંશ- પ છો.હુ ં ચૈત ય ના ધમ-વાળી છું-કુ લ-દે વી છું,અને મારી મેળે બધું ક ં છું.

પછી ાણવાયુને ધારણ કરનારો અને મન વડે ચલાયમાન થયેલો લીલાદે વી (બી ) વ -તેના દે હમાંથી
મુખ ના અ ભાગ પાસેથી બહાર નીક યો.
હવે મૂછા (મરણ) ને અંતે-તે જ ઘરમાં લીલાદે વી (બી ) એ પોતાની બુિ ધના સંક પ થી "આકાશ"માં
પોતાનો દે હ દીઠો.અને તેને પોતાના પૂવ દે હનું મરણ થવાથી પ રા ના ાંડ-મંડળ ની
વ ચે જઈને " વ ના મ ય સમય" ની જેમ પોતાના પિતને મળશે.

(૫૩) લીલા નો માગ-પિતની ાિ -અને અ ાનથી આકાશગમનમાં િતબંધ.

વિશ કહે છે કે -આમ વરદાન પામેલી તે લીલા -પોતાના વાસના- પ દે હથી જ પિતને મળવા -
તેના ભુવન બાજુ જવા લાગી.અને આ માણે - મરણથી દે હ ા થવાથી તે આનંદ માં આવી ગઈ.
તેવામાં સર વતીએ ેરણા કરેલી અને પોતાના "સંક પ- પ"અરીસાથી ણે આગળ ગયેલી હોય તેવી એક
કુ મારી (સર વતી નો સંક પ) તેની (લીલાની) પાસે આવી પહોંચી.

લીલા કહે છે -હે સર વતી ની સખી,તમે ભલે આ યાં,હુ ં તમારી દીકરી છું અને આકાશમાગ તમારી વાટ જોઉં છું.
તમે મને મારા પિતની પાસે તેડી ઓ.(આમ તો લીલા ાંય ગયા િવના -સર વતી ની પાસે જ રહેલી
છે અને યાં સંક પ થી પિતની પાસે જવાની ક પના કરી -છે એમ માનવા થી સમજવામાં સહેલું પડે??)
કુ માિરકા (સર વતી નો સંક પ) માગ બતાવે છે અને અનેક ાંડો પસાર કરીને - ા-િવ ણુ ઇ
વગેર ે દે વો ના કાશવાળા લોક નું ઉ લંઘન કરીને આકાશ-માગ ની નીચે પ રા ના મંડળ ને ા થઇ.

યાં નગરમાં આવીને તે મંડપમાં પેઠી અને પુ પ થી રિ ત થયેલા પોતાના પિત ના શબ (પ રા ) ની


પાસે આવીને ઉભી.એટલામાં તો માયા જેવી જણાયેલી તે સાથે આવેલી કુ માિરકા અલોપ થઇ ગઈ.
યાર પછી શબ- પે (અહીં પ રા ) રહેલા પોતાના પિત નું મુખ જોઈને-પોતાના તક થી િવચારે છે -કે -
િસંધુરાજ ના હાથે રણ-સં ામ માં મારા પિત હણાયા છે ને વીર-લોકને પામીને- ણમા સુખથી િનં ા કરે છે .
દે વીના સાદ થી હુ ં શરીર સિહત આવી રીતે આ થળે આવી છું,મારા જેવી કોઈ ભા યશાળી નથી.
આ માણે િવચાર કરીને તેણે ચ મર હાથમાં લીધું અને પિત ને પવન નાખવા લાગી.

ાની (પહેલી) લીલા સર વતી ને પૂછે છે કે -


142

હે દે વી,હવે તે ચાકરો.દાસીઓ અને રા કઈ બુિ થી -કે વી રીતે બોલશે?

સર વતી કહે છે કે -તે રા ,તે ચાકરો.દાસીઓ-એ પર પર બધા "િચદાકાશ" ના એક વ-પણા થી,


ચૈત ય ના " િતભાસ-પણા" થી અને "મહા-િનયતી" ના િન ય થી િતિબંબ ની પેઠે-એકબી ને જુ એ છે .
અને તેઓ એક બી ને પહેલાંની જેમ જ પોતાનાં જ ણશે .
પણ આ આખું આ ય-કારક વૃતાંત-તુ,ં હુ ં અને તે લીલાદે વી (બી ) િવના બીજું કોઈ ણશે નિહ.

ાની લીલા પૂછે છે કે -વરદાન પામેલી તે લીલા તેના થૂળ શરીરથી પિત પાસે કે મ ના ગઈ?
સર વતી કહે છે કે -છાયા જેમ તડકામાં જઈ શકતી નથી તેમ,અ બુ બુિ વાળા મનુ યો,
પુ થી મળતા િસ લોકમાં સદે હે (એ ના એ દે હે) જઈ શકતા નથી.
િવ ાન લોકોએ સૃિ ના આરં ભથી એવો િનયમ કય છે કે -કદી પણ સ ય એ અસ ય ને મળી શકે નિહ.
ાં સુધી અમુક ઠે કાણે,ભૂત છે એવી બાળકના મનમાં બુિ (અ બુ બુિ ) હોય છે
યાં સુધી,"ભૂત નથી" -એવી બુિ ાંથી ઉ પ થાય?

ાં સુધી આ ામાં અિવવેક નો તાપ રહેલો છે , યાં સુધી િવવેક- પી ચં મા ની શીતળતાનો ઉદય
ાંથી થાય? " હુ ં પૃ વીમાં રહેનાર ાણી છું અને આકાશ િવષે મારી ઉ મ ગિત નથી" એવો જે મનુ યમાં
િન ય થયો હોય,તે મનુ ય તેનાથી અવળો (ઉંધો) િન ય કે વી રીતે કરી શકે ?

આથી ાનથી,િવવેકથી,પુ થી અને વરદાનથી -બનેલ પુ - પ દે હ વડે જ બી લોક માં જવાય છે .અને.
જેવી રીતે સુકાયેલાં પાંદ ડાં અિ માં પડવાથી તરત જ બળી ય છે ,
તેવી રીતે ાન-વગેર ે થી "હુ ં દે હ છું-આ મારો દે હ છે " એવી બુિ નો નાશ થઇ ય છે .
આમ,વરદાન અને શાપ પણ ાણીને પોતાના પૂવની વાસના ના કમના અનુસારથી ા થાય છે .

જેવી રીતે તમે મન ને મરણ આ યું -તેથી તમને બધું ાન ા થયું,


તેવી રીતે િવચાર કરવા થી ાન થાય છે .
જે દોરી િવષે સપ ની બુિ છે ,તે દોરી સપ નું કાય કરવાને સમથ નથી.કારણકે -
જે વ તુ પોતાનામાં નથી તે તેનું કાય કે વી રીતે કરી શકે ?

"અમુક મનુ ય મરી ગયો" એવી રીતનો જે (િમ યા) અનુભવ થાય છે ,તે પૂવકાલ ના ઢ અ યાસ થી થાય છે .
જગત ની ળનો પોતાને અનુભવ થયા પછી, મૃિત ના મો સહજ ણવામાં આવે છે . અને -
પોતાના સંક પ નો પોતાને જેવો અ યાસ થાય,તેવો બી ને તે સંક પ નો અ યાસ થતો નથી.

જયારે ાંિત થી,આકાશમાં બે ચં જોવામાં આવે છે , યારે તેમાંનું -એક િબંબ સાચું છે અને બીજું ,
િબંબ આકાશમાં દે ખાવા છતાં ખોટું છે ,અને તે મા અંતઃકરણ માં જ રહેલું છે .
તે માણે અ ાની મનુ ય ને ભૂત-સમૂહ ની બહાર જે સંસાર અનુભવમાં આવે છે ,તે-
અંતઃકરણ માં જ રહેલો છે અને બહાર નથી.

(૫૪) મરણ નો મ-કમના આચરણ થી ભોગ તથા આયુ ય નું માણ

દે વી સર વતી કહે છે કે -આથી જે મનુ યો ત વ- ાની છે ,તથા પરમ ધમ નો આ ય કરનાર છે ,તેઓ,


ાિદ લોક ને પામે છે ,બી તેને પામી શકતા નથી.
જેમ તડકામાં છાયાની િ થિત થતી નથી,તેમ િમ યા - પ (આિધભૌિતક) દે હની -સ ય- પ
ાિદ-લોકમાં િ થિત થતી નથી.
143

તે (બી )લીલાને ત વ- ાન નહોતું,તથા તેણે યોગનો અ યાસ -વગેર ે નો આ ય કય નહોતો,


તેથી તે મા પોતાના પિતના કિ પત નગરમાં ગઈ ( ાિદ -લોકમાં નિહ)
ાની લીલા પૂછે છે કે -હે,દે વી,હવે મારો આ પિત ાણ- યાગ કરવા ત પર થયો છે તે વખતે મા ં
કત ય શું છે ? દે હધારી મનુ યો ના વનમાં તથા સુખ ના ભાવ અને દુ ઃખ ના અભાવ માં થમ
કે વો િન ય હતો? અને પછી થી જ મ-મરણ થી જણાતો અિન ય કે વી રીતે થયો?
અિ માં ઉ ણતા કે વી રીતે છે ?િહમ માં શીતળતા કે મ છે ?કાળ તથા આકાશ-વગેરમ ે ાં કે વી સ ા રહેલી છે ?

ઘણી બાબતો-જેવીકે -સાચી ચાંદી નો સં હ કરવો અને છીપ માં દે ખાતી ચાંદીનો યાગ કરવો-કે પછી-
પૃ વી થૂળ પદાથ છે અને મન અને ઇિ યો વગેર ે સૂ મ છે -આવી બાબતો કે વી રીતે ણવામાં આવે છે ?
તાડનાં ઝાડ ઊંચાં થાય છે તો -પૃ વી-પાણી એ સઘળું એ જ હોવા છતાં ઘાસ કે મ નાનું રહે છે ?

દે વી કહે છે કે -હે બુ ,લીલા,મહા લયમાં જયારે સવ પદાથ અ ત પામે છે , યારે ચારે િદશાઓમાં -
આકાશ-એ સ ય- - પે જ રહે છે .
જેમ વ ાવ થા માં ત કે આકાશમાં ઉડવાનો અનુભવ થાય છે ,
અને ત અવ થામાં જેમ,દોરીમાં સપ નો અનુભવ થાય છે -
તેમ," " એ "સૂ મ ચૈત ય થી યા " હોવાથી,
"હુ ં સૂ મ-ભૂત છું" એવો અનુભવ કરે છે .એથી તે "સૂ મ-ભૂત- પી-આ ા" પોતાની મેળે " થૂળ-પણા" ને
પામે છે .આ રીતે તે " થૂળ-પણુ"ં એ અસ ય હોવા છતાં,સ ય- પે જણાય છે .અને તેને " ાંડ" કહે છે .

તે ાંડ માં રહેલા " ા" (દે વ) એ "હુ ં છું" એમ ણે છે -


અને -તે જે મનોરા (મનથી રા ) કરે છે -તેને "જગત" કહેવામાં આવે છે .
તે જગતમાં થમ ની સૃિ માં જે થળે જેવીજેવી સંક પની વૃિ ઓ થઇ છે ,તે આજ સુધી િન ળ રહેલી છે .

જે જે િવચારો િચ માં (મનમાં) ફુિરત થાય છે તે તે બધું "આ ા નું ચૈત ય" છે .માટે ,
કોઈ પણ " વ-ભાવ" પોતાની મેળે આ જગતમાં અિનયિમત રીતે ઉ પ થતો નથી.
જેમ,સોનાનાં કું ડળ -તેના આકારનો યાગ કરે તો -કું ડળ રહેતું નથી,સોનું જ રહે છે .તેમ છતાં તે સોનામાં
કું ડળ નો આકાર -તો રહેલો છે . (સોના માંથી પાછું કું ડળ બની શકે છે )
તેમ,"િવ - પી- " માં પણ સવ વ તુઓ લય વખતે હોય છે તેમ માનવું જોઈએ.
એટલે કે -તેમાં ( માં) કં ઈ પણ હોતું નથી એમ માની શકાય નિહ.

સૃિ ના આિદમાં િહમમાં શીતળતા તથા "અિ "માં ઉ ણતા-જેવા " વભાવ" નો આિવભાવ કરેલ છે .
અને તેવા " વભાવ" આજ સુધી રહેલા છે .માટે સત્ પદાથમાંથી તેમની સ ાનો યાગ થતો નથી,અને
ચૈત ય છે (ચૈત ય માંથી આિવભાવ થયેલો હોવાથી) તેથી તેમની "િનયિત"નો પણ નાશ થતો નથી.

સગ થવાના આિદમાં (શ આતમાં) "આકાશ"નો "પાિથવ- પે" જે જે થળે (સવ- થળે ) આિવભાવ થયો છે -
તે આજ સુધી જેવી ને તેવી િ થિતમાં જ ર ો છે .
અને જે થળે -જે ચૈત ય નો આિવભાવ (આકાશ-અિ વગેર)ે થયેલો છે તે થાન "ચૈત ય ના ાન"
િવના ચલાયમાન થતું નથી.( ાન થી જ આ વ તુ -આકાશ વગેર ે નું અિ ત વ ણી શકાય છે )

આ જે ય "જગત" નો અનુભવ થાય છે તે-"જગત" ઉ પ થયેલું નથી પણ,


વ માં થયેલા ીના સંગ ની પેઠે "ચૈત ય- પી-આકાશ" નો આિવભાવ જ છે .
આમ, કાશ પામતું જગત અસ ય છે ,છતાં સ યની પેઠે જણાય છે .અને તે જ માણે,
વભાવ,સંપિ , વન,મરણ નો અનુભવ ખોટો છે છતાં સાચો જણાય છે .
144

સૃિ ના આરં ભમાં-સૃિ ના અિવભાવ ની જે જે સંતિત થયેલી,તે આજ સુધી તેવી ને તેવી રીતે
રહેલી છે -તેને "િનયિત" કહે છે .
ચૈત ય- પી આકાશને જયારે આકાશ થવાની ઈ છા થઇ યારે તે આકાશ- પે થયું.
અને જયારે તેને જળ,અિ ,આકાશ-વગેર ે પે થવાની ઈ છા થઇ યારે તે -તે તે માણે-તે પે થયું.
આ રીતે િચ ની સ ાથી સવ "િ થિત" રહેલી છે .અને
ચૈત ય ના આ ચમ કાર પી ચાતુય (ચતુરતા) થી -તે સવ અસ ય હોવા છતાં સ ય જેવા લાગે છે .

સર વતી-લીલાને કહે છે કે -હવે હુ ં તારા સવ "સંદેહ" ની શાંિત માટે -મરણ થયા પછી -કમ-ફળ ના
અનુભવ નો જે " મ" છે તે કહુ ં છું,તે તું સાંભળ.
થમ સૃિ થઇ - યારથી કિળયુગમાં સો વષનુ,ં ાપરમાં બસો વષનુ,ં ેતામાં ણસો વષનું અને
સતયુગમાં ચારસો વષનું આયુ ય િનમાણ કરવામાં આ યું છે .(એવો િનયમ બનેલો છે ).
પણ તે યૂન (ખોટો કે બદલાઈ જવાનુ)ં થવાનું કારણ એ છે કે -
દે શ-કાળ-િ યા- ય-પોતાના કમની શુિ -અશુિ -એ મનુ યનું આયુ ય ઓછું-વ ું કરવામાં કારણભૂત છે .

જયારે મનુ યો પોતાના ધમ-કમ ઓછાં કરે તો આયુ ય ઓછું,વધારે કરે તો આયુ ય વધુ અને
જો સમાન ધમ-કમ કરે તો આયુ ય સમાન (સમ) રહે છે .
જો કોઈ મનુ ય -પોતાનું બાળપણમાં મૃ યુ થાય તેવા કમ કરે તો તેનું બાળપણ માં મૃ યુ થાય છે ,
અને જો યુવાવ થા કે વૃ ાવ થા માં મૃ યુ થાય તવા કારમો કરે તો તે માણે જ તેનું મૃ યુ થાય છે .
જે મનુ ય શા માં લ યા માણે પોતાના ધમ-કમ નું આચરણ કરે
તે-શા માં લ યા માણે નું આયુ ય મેળવી શકે છે .

આ માણે જયારે કમ અનુસાર મનુ ય ને મૃ યુ નો સમય આવે છે યારે -


મમ- થળનું છેદન થાય તેવી વેદના થાય છે .

ાની લીલા પૂછે છે કે -હે,દે વી, મરણ સમયે કોને સુખ થાય?કોને દુ ઃખ થાય? અને મરણ પછી શું થાય છે ?
દે વી કહે છે કે -મરણ સમયે ણ તના પુ ષ ની જુ દીજુ દી રીતે િ થિત હોય છે .
પહેલો મૂખ,બીજો ધારણા યાસી (નાિભ- દય-કં ઠ અને રં માં ાણનો રોધ કરી યોગ ધારણા નો અ યાસ
કરનાર યોગી) અને ીજો યુિ માન ( વે છાથી દે હ યાગ કરીને ઇિ છત દે શમાં જનાર યોગી)

આમાંથી ધારણા યાસી -દે હ નો યાગ કરતી વખતે ધારણા નો અ યાસ કરી સુખ થી દે હ યાગ કરે છે .
યુિ માન મનુ ય પણ (ધારણાનો અ યાસ કયા િવના) તેવી જ રીતે સુખ થી દે હનો યાગ કરે છે .
પણ જે ધારણા યાસી નથી કે યુિ માન પણ નથી તેવો મૂખ પરવશ-પણા થી દુ ઃખ પામે છે .
વાસનાના આવેશ થી પરવશ થયેલો અને િવષયોમાં ર યા કરતા િચ વાળો મૂખ મનુ ય -
કપાઈ ગયેલા કમળ ની જેમ દીનતા પામે છે .તેની બુિ ના સં કાર શા િવનાના (શા -િવ ) હોય છે ,
તેની બુિ દુ તા ને આધીન થઇ હોય છે .

આવા મૂખને મરણ સમયે અિ માં પ યો હોય તેવો દાહ થાય છે .તેનો કં ઠ ખોખરો થઇ ય છે ,અને
તેનાં ને ો અને શરીર નો વણ બદલાઈ ય છે .તેથી અિવવેકી આ ા વાળો તે મૂખ દીનતાને વશ થઇ
ય છે .તેનું ને -મંડળ (આંખો) થઇ ય છે ,મમ- થાન ની વેદનાથી યા થઇ ય છે .
તેને વી આકાશના જેવી અને આકાશ પૃ વીના જેવું જણાય છે .
તે િદ મૂઢ થઇ ય છે અને પોતાને દિરયામાં તણાઈ જતો કે આકાશમાં ઊંચકાઈ ને પટકાઈ જતો હોય,
તેવું તેને જણાય છે .પોતે કૂ વામાં પ યો હોય કે િશલામાં પુરાઈ ગયો હોય એમ તેને લાગે છે .
બોલવાની ઈ છા છતાં તેની વાણી જડ થવાથી બોલી શકતો નથી.
145

અને દય ણે કપાઈ જતું હોય એમ તેને જણાય છે ,

સર વતી કહે છે કે -મૃ યુ ના સમયે તેવા મૂખ મનુ ય ને -


કોઈ સમયે વંટોિળયામાં પરોવાઈને ણે આકાશમાં ઊંચકાઈ ને નીચે પટકાતો હોય તેમ તેને જણાય છે .
કોઈ સમયે િહમમાં પોતે પીગળી જતો હોય તેમ તને લાગે છે .
કોઈ સમયે પોતાના બંધુઓ પાસે સંસારના દુ ઃખ નું વણન કરે છે .

ાસો ાસ ના વિનથી તેની સવ ઇિ યો ના િછ પુરાઈ ય છે .સૂયા તના સમયે-જેમ સવ િદશાઓમાં


કાશ ઝાંખો પડી ય છે ,તેમ,મરણ સમયે તેની સવ ઇિ યો મિલન થઇ ય છે .(ઇિ યો તેમના િવષયો
હણ કરી શકતી નથી) અને મૃિતઓ (યાદદા ત) પર પણ અંધકાર છવાઈ છે .

મોહ થવાથી,તેનું મન "ક પના-શિ " થી રિહત થઇ ય છે ,અને પછી તે "મહા-મોહ" માં ડૂ બી ય છે .
આમ,મહામોહ થાય છે ,એટલે ાણવાયુ ચાલવાને સમથ રહેતો નથી,અને તેને ગાઢ મૂછા આવે છે .
આ રીતે,મોહ,વેદના તથા મ-એ ણને એક બી થી પોષણ થવાથી તે પ થરની જેમ જડ થઇ ય છે .
હે,લીલા,આ માણે સૃિ માં આરં ભથી જ જ મ-મરણ નો મ ચા યો આવે છે .

ાની લીલા પૂછે છે કે -હે,દે વી,દે હધારી મનુ ય ને મ તક,હાથ,પગ-વગેર ે અંગો છે ,છતાં તેને
યથા,મોહ,મૂછા, મ, યાિધ અને અચેતના -થવાનું કારણ શું છે ?

દે વી કહે છે કે -સૃિ ઉ પ થઇ યારથી જ "િ યા-શિ " જેમાં " ધાન" છે ,એવા "ઈ રે" સંક પ-વાળા
કમથી,એવું િનમાણ કયુ છે કે -અમુક અમુક વ ને બાળક,યુવાન કે વૃ ાવ થા માં અમુક કાળ સુધી,
અમુક કારનું દુ ઃખ થશે.
આવું િનમાણ કરવાના તેના "સંક પ" ના વભાવ ને લીધે,િચ માં (સંક પ થી) ઉ પ થયેલા
દુ ઃખને તે (ઈ ર) પોતે," વ-ભાવ થી" ઉપાિધ (માયા) માં વેશ કરીને-તે દુ ઃખ ( વ પાસે)ભોગવાવે છે .
આ િસવાય વને દુ ઃખી થવાનું બીજું કોઈ કારણ નથી.

યથા (દુ ઃખ) ને લીધે-શરીરની નાડીઓ સંકોચ પામે છે ,અને


તેથી ખાધેલા અ ના રસને તે િવષમ-પણાથી હણ કરે છે .અને તે વખતે
શરીરમાં રહેલ "સમાન-વાયુ" તેની પોતાની "રસને સમાન કરવાની પોતાની િ થિત"નો યાગ કરે છે .
પછી નાડી ારા શરીરમાં વેશ થયેલો વાયુ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી,અને બહાર નીકળે લો
વાયુ શરીરમાં વેશ કરી શકતો નથી.

અને આ માણે નાડીનો યાપાર િવરામ પામે છે .એટલે ચ ુ વગેર ે ઇિ યો િ થર થઇ ય છે ,


ને અંતઃકરણમાં " મૃિત-મા " રહે છે .તથા "ઇિ ય- ાન" નો નાશ થાય છે .
આમ જયારે બહારનો પવન (વાયુ) શરીરમાં આવતો નથી અને અંદરનો વાયુ બહાર નીકળતો નથી,
યારે શરીરની નાડીઓ થંભી (કામ કરતી બંધ થઇ) ય છે ,અને
મનુ ય-"મરી ગયો છે " (મૃ યુ પા યો છે ) એમ કહેવાય છે .

"અમુક કાળમાં (સમયમાં) મા ં મરણ થવાનું છે " એવી પૂવ-કાળમાં સંકિ પત કરેલી "િનયિત" મરણને
" ેરણા" કરે છે .અને "મારે અમુક થળે ઉ પ થવું છે " એવી સંિવત (ચૈત ય ાન) ની બીજ-કળા નો
કોઈ િદવસ નાશ થતો નથી,તેથી જગતની યવ થા નો ભંગ થતો નથી.

જેવી રીતે નદીનું જળ સામા ય રીતે િનમળ હોય છે પણ કોઈક જ યાએ ડહોળું પણ હોય છે ,
146

તેમ,ચૈત ય િનમળ હોય છે ,અને વના ધમથી રાગ- ષ ે ના લીધે,ડહોળું દે ખાય છે .


જેવી રીતે મોટી, લતામાં (વેલમાં) વ ચે વ ચે ગાંઠ હોય છે ,તેમ તે ચૈત ય-પુ ષ નો જ મ થતો નથી કે -
મરણ થતું નથી.એ તો વ માં મથી જેમ શાંિત થાય છે ,તેમ,મા જોવામાં આવે છે .
પણ,ચૈત ય પુ ષનો કોઈ િદવસ ાંય નાશ નથી.

દે વી કહે છે કે -કદાિપ (કદાચ) જો પુ ષને ચૈત ય થી જુ દો માનીએ તો-ચૈત ય િવના દે હ, ાણ,ઇિ યો


વગેરમ ે ાંથી કોણ પુ ષ હોઈ શકે ? દે હ-વગેર ે ને પુ ષ નામ આપતું નથી,માટે ચૈત ય એ પુ ષથી જુ દો નથી.
પણ દે હમાં જ વસેલો છે .(આ ા-તરીકે )

કદાિપ ચેતનનું મરણ થાય છે એમ માનીએ તો-ચેતન નું મરણ થયું એમ જોનાર કોઈ સા ી આજ સુધી થયો
નથી.અને સા ી િવનાનું મરણ ઘટી શકે નિહ.લાખો દે હ મરી ગયા છતાં તે ચૈત ય તો એમનું એમ અ ય રહેલું
છે .વળી જો ચૈત ય નું મરણ માનીએ તો-ચૈત ય તો "એક" જ છે ,અને તે કં ઈ યેક દે હમાં જુ દુજુદં ુ
નથી,તેથી જો એક ચૈત ય નું મરણ થાય તો સવ નું મરણ થવું જોઈએ,પણ તેમ થતું (ઘટતુ)ં નથી .
માટે ચૈત ય એ અમર છે એમ િસ થાય છે .

વ ને વાસના-મા ની િવિચ તા નો જે અનુભવ થાય છે ,તેને જ વન અને મરણ એવું નામ આપવામાં
આ યું છે .અને આવી રીતે િવચાર કરતાં કોઈનો જ મ થતો નથી કે કોઈનું મરણ થતું નથી.
મા વ જ વાસનાના ખાડામાં આળો ા કરે છે ,
જે મનુ ય "આ જગત ાંિત- પ છે અને વ તુત (સાચી રીતે) ખ ં નથી": એમ સારી રીતે િન ય કરે છે ,તથા

ૈ ની વાસના ટાળી નાખે છે ,તે મુ થાય છે .

(૫૫) વો ની િવિચ ગિત

ાની લીલા કહે છે કે -હે,દે વી,જેવી રીતે ાણી નું મરણ થાય છે ,તથા જ મ થાય છે ,
એ િવષે મને િવશેષ બોધ થવા માટે િવ તારપૂવક ફરીથી કહો.

દે વી કહે છે કે -નાડીનો વાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઇ ય છે .અને તેથી ાણીનું શરીર શાંત
થાય છે .પણ જે શુ ચેતન છે તે-િન ય છે અને તેને શાંિત કે (અશાંિતનો) ઉદય નથી.
તે થાવર,જં ગમ,આકાશ,પવત,અિ ,પવન-સવમાં રહેલું છે .પણ કે વળ વાયુ નો રોધ થવાથી,જયારે,
ફુરણા બંધ થાય છે , યારે જડ થયેલો તે મનુ ય મરી ગયો તેમ કહેવાય છે .

આ માણે દે હ શબ પ થઇ ય છે -અને ાણવાયુ નો મહા વાયુ માં લય થઇ ય છે ,- યારે-


"વાસના-રિહત થયેલું ચૈત ય" તે "આ -ત વ" માં રહે છે .
"પુનજ મ ના બીજની વાસના-વાળા" તે "અણુ ચૈત ય" ને " વ" કહે છે અને-
તે-તે જ ઠે કાણે શબ ના "ગૃહાકાશ" (ઘરના આકાશમાં) જ રહે છે તેને " ેત" કહે છે .

પુ પ ના સુગંધ થી જેમ વાયુ રહેલો હોય છે ,તેમ તે "ચેતન" માં "વાસના" રહી હોય છે .
આ ય દે હનો યાગ કરીને તે જયારે બી અ ય દે હને ા થાય છે , યારે તે-
વ ની પેઠે પરલોકમાં ભોગવવા યો ય -અનેક કારની "આકૃ િતઓ" ધારણ કરે છે .
તે પરલોકમાં પણ તેને પૂવના જ મ ની પેઠે મૃિત થાય છે .
પછી મરણ ની મૂછા મટી ય છે ,એટલે,તે પોતાનું બીજું શરીર જુ એ છે , તે મરનાર ાણી, યારે
પોતાના આ ામાં,"આકાશમાં રહેલી મેઘની ઘટાની પેઠે" આકાશ,ભૂતલ અને આખું ાંડ જુ એ છે .
પણ જે બી ની (સામા ય માનવી ની) િ એ તો મા "ગૃહાકાશ "જ જોવામાં આવે છે .
147

હવે ઉપર જણા યા મુજબ " ેત" ના છ ભેદ છે ,તે સાંભળો.


(૧) સામા ય પાપી (૨) મ યમ પાપી (૩) ઉ મ (મહા) પાપી
(૪) સામા ય ધમ કરનાર (૫) મ યમ ધમ કરનાર (૬) ઉ મ ધમ કરનાર
આ છ-માંથી કોઈ ના એક-કોઈના બે- તો કોઈના ણ-એવા ભેદ છે .આ છ ની ગિત નીચે માણે છે .

ઉ મ (મહા) પાપી ની ગિત-ઉપરના છ માંથી, ીજો મહાપાપી -એક વષ સુધી મૂછા (મરણ) નો અનુભવ
કરે છે ,અને તેનું દય પ થર જેવું જડ થઇ ય છે . યાર પછી કાળે કરીને તે પાપી ત થાય છે .અને
ઘણા િદવસ સુધી "વાસના" ના "જઠર"માં ઉઠે લા "નરકના અ ય દુ ઃખ" નો અનુભવ કરે છે .
હ રો યોિન માં જ મ લઈને -એક દુ ઃખ ભોગ યા પછી બીજું દુ ઃખ ભોગવે છે ,અને યાર પછી,કોઈ સમયે-
"સંસાર- પી વ -સં મ" માં શાંિત પામે છે .

અથવા,તે મહા-પાપી ને મરણ ની િવ મૃિત થાય છે ,અને પછી "જડતા નાં હ રો દુ ઃખોથી " તે યાકુ ળ
થાય છે .અને દયમાં "વૃ -પણા ના જ મ" નો અનુભવ કરે છે .
આમ વાસના-અનુસાર નરકમાં,હ રો દુ ઃખનો અનુભવ કયા પછી તે પાછો પૃ વી પર જ મ ધારણ કરે છે .

મ યમ પાપી ની ગિત-બીજો મ યમ પાપી પોતાના મરણનો મોહ વીસરી ગયા પછી,કે ટલાક કાળ સુધી,
પ થરની જડતા નો અનુભવ કરે છે ,પછી કાળે કરીને ત થયા પછી તે -પશુ-પ ી ની યોિનમાં-
અવતાર ધારણ કરીને સંસારમાં આવે છે .

સામા ય-પાપી ની ગિત-પહેલો સામા ય પાપી મરી ગયા પછી જ પોતાની વાસના અનુસાર ા થયેલા,
અ ત-દે હ નો અનુભવ કરે છે .તે વ ની પેઠે-જેવો સંક પ હોય તેવો અનુભવ કરે છે .અને
તે જ ણે થમ ની પેઠે તેને " મૃિત" ઉ પ થાય છે .

ઉ મ ધમ કરનાર ની ગિત-જે મહાપુ કરનાર છે ,તે મરણ નો મોહ મ ા પછી "પુ - પી વાસના"ની
ગૃિત થી વગમાં" િવ ાધર-નગર" નો અનુભવ કરે છે .
આમ પુ ભોગ યા પછી તે "ઈલાવૃ -કે િકં પુ ષ " ખંડમાં કમ નું ફળ ભોગવે છે ,અને પછી,
મનુ ય-લોકમાં લ મીવાન એવા સ ન મનુ ય ના ઘેર જ મ ધારણ કરે છે .

સામા ય તથા મ યમ ધમકતા ની ગિત-સામા ય તથા મ યમ ધમ કરનાર મનુ ય મરણ વીસરી ય-


એટલે ઔષિધઓ તથા પ લવો થી ભરેલા વનમાં િક ર તથા િકં પુ ષ ના શરીર થી ય છે .
યાં પોતાના કમનું ફળ ભોગ યા પછી,તે વાયુ તથા વરસાદ ારા -પૃ વીમાં અ -ઔષિધઓ માં વેશ
કરે છે ,અને અ ારા તે પુ ષમાં અને પુ ષના વીયને માગ તે ીના ગભ માં વેશ કરે છે .

આ માણે છ ેતોની મરણ પછી- મે કરીને ઉપર માણેની ગિત થાય છે .

મરણ પછીની સામા ય િ થિત- મરણ પામનાર મનુ ય ને થમ "મા ં ર ણ થયું " એવું ાન થાય છે .
પછી તેને આપેલા િપંડદાન થી "અમા ં શરીર ઉ પ થયુ"ં એવું તેમને ાન થાય છે .
યાર પછી મે કરીને "કાળપાશ ને ધારણ કરનારા યમના અનુચરો આવીને મને લઇ ય છે અને
તેમની સાથે હુ ં યમ-પુરીમાં ઉં છું" એવું ાન થાય છે .

ઉ મ પુ વાન મનુ ય મરણ પા યા પછી પોતાના પુ -કમ થી ા થયેલ િદ ય ઉ ાનથી શોભતા


"િવમાન" ને પોતાની પાસે જુ એ છે .
પાપી મનુ ય પોતાના પાપ-કમ થી ા થયેલ િહમ,કાંટા વગેરથ
ે ી ભરેલા માગને પોતાની પાસ જુ એ છે .
148

મ યમ પુ કરનાર મનુ ય એવું અનુભવે છે કે -"આ મારી પાસે સુખે થી જવાય તેવી પગદં ડી છે ,કે જેના
પર ચાલીને હુ ં યમ-પુરી માં આ યો છું,કે જે યમરાજ ની સભામાં િચ ગુ વગેર ે મારા કમ નો
િહસાબ કરે છે "

આમ " ય થતા સંસાર" ની જેમ રહેલો,તથા "સમ પદાથ અને તેની િ યાથી શોભતો "
આ મરણ પયત નો સંસાર નો ભાગ યેક મનુ ય ને અનુભવવો પડે છે ,પણ ખરી રીતે િવચારતાં
" વ પ િવનાનો આ પંચ-દે શ" એ "કાળ અને િ યા" ની દીઘતા થી જ " કાશમાન" થાય છે -
તેમ છતાં તે "શૂ ય" જ છે .તેમ જ િવશેષ બોધવાળા "આ - પ" જ છે .

"યમરાજે મારાં કમ નાં ફળ ભોગવવા માટે આ િદશામાં જવાની મને આ ા કરી છે ,હુ ં વગમાં ઉં છું,
આ બાજુ નરક છે ,આ મ વગ ભોગ યું કે આ મ નરક ભોગ યું,મ અનેક કારની યોનીઓ ભોગવી,
અને હવે હુ ં સંસારમાં ઉ પ થયો છું."
આવા બોધનુ,ં આવા મથી મનુ ય નું શરીર ઉ પ થયા પછી,શા અને પુરાણથી ઉ પ થયેલા
બોધ વડે તે મનુ ય ને ખબર પડે છે .

આ માણે ના મથી,તે વ પુ ષના બીજમાં આવે છે ,અને તે બીજ -યોિનમાં પડવાથી -માતાના
ઉદરમાં ગભ બંધાય છે ,તે ગભ આ લોકમાં જ મ ધારણ ધારણ કરે છે , યારે તે બાળક -પૂવજ મ ના
કમાનુસાર સારી અથવા િવપરીત આકૃ િત-વાળો થાય છે .
યાર પછી ચં મા ની કળા ની પેઠે વૃિ અને ય-વાળી એવી કામાિભમુખ યુવાવ થા આવે છે ,અને
પછી તેના મુખ માં િહમ- પી-વ ના જેવી જરાઅવ થા (વૃ ાવ થા)પડે છે .
તે વૃ ાવ થા માં તેને અનેક કારની યાિધઓ થાય છે .તેથી તેને મરણ અને મૂછા થાય છે .
આમ મરી ગયા પછી આગળ ક ું તેમ બંધુઓએ આપેલ િપંડદાન થી તેનો દે હ પાછો બંધાય છે ,
અને મો ના થાય યાં સુધી એક આકાશમાં-બી આકાશ ની પેઠે વારં વાર જ મ-મરણ થયા કરે છે .

ાની લીલા કહે છે કે -સૃિ ના આિદ થી આ મ કે વી રીતે વ ય છે ? તે િવષે,મને બોધ ની


વૃિ માટે કૃ પા કરી ને ફરીથી કહો.

દે વી કહે છે કે -આ જગતમાં પવત,ઝાડ,પૃ વી તથા આકાશ એ બધું પરમાથ િ એ જોતાં પર - પ જ છે .


ચૈત ય- પી ઈ ર સવ- યાપક છે ,તે જે ઠે કાણે જેવી રીતે િવવત-પણા થી ઉદય પામે છે ,તે ઠે કાણે
તેવી રીતે શુ આ ા પણ થાય છે .
જેમ વ માં એક પુ ષ અનેક પદાથ ઉ પ કરે છે ,તેમ તે ઈ રે સૃિ ની આિદમાં - િપતા થઈને-
ભૂ-ભૂવઃ આિદ લોકોને ઉ પ કયા છે અને તેણે જે િ થિત બાંધી છે -તે આજ સુધી તેવી જ રીતેચાલે છે .

થમ પદાથ-મા નું િબંબ- પ ફુરણ થયું,અને તે િબંબ નું િતિબંબ પ યું-જે જગત- પે આજ સુધી ર ું છે .
દે હધારી શરીરના અંગમાં જે િછ ો છે તેમાં વાયુ વેશ કરે છે અને તે ને ગિતમાન કરે છે .
તેથી તે શરીર વે છે તેમ કહેવાય છે .
સૃિ ના આિદ થી જં ગમ ના િવષે પણ એ જ િ થિત રહી છે .ઝાડ વગેરમ ે ાં ચૈત ય નિહ હોવાથી,તે થાવર
કહેવાય છે .આવી રીતે ઈ ર ચેતન થી ઉ પ થયેલા અંશ ના િવભાગ કરે છે .
અને તે અંશ ચેતન- પ જ છે .તથા તેના િસવાય નું અચેતન- પ છે .

ા થયેલા ઉપાિધ- પ શરીરમાં,બુિ ને ને વગેર ે ઇિ ય માં ેરીને વ બહારના પદાથ નો


અનુભવ કરે છે .પણ તે ને વગેર ે ઇિ ય એ ચૈત ય- પ નથી.
જે માણે બુિ આકાશને- શૂ ય-શિ વાળું ણે છે ,પૃ વીને -સવ ને ધારણ કરવાની શિ - પે ણે છે ,
149

તથા જળને તૃિ કરવાની શિ - પ ણે છે ,


તે-જ માણે તે શરીર ને શરીર- પ ણે છે .અને એ જ માણે સવા ા -ઈ ર શરીર-વડે શરીરનો,
જં ગમ-પણા થી જં ગમ નો અને થાવર-પણા થી થાવર નો સંક પ કરીને તેમાં રહેલા છે .

જેનામાં " ણવાની શિ " છે તેણે "જં ગમ" કહેવામાં આવે છે .


જં ગમ માં ણવાની શિ સૃિ ના આરં ભ થી આજ સુધી રહી છે .
ઝાડ-પ થર -વગેર ે ને " થાવર"- પે માનેલ છે ,અને તેણે જડ- પે માનેલ છે .( ણવાની શિ નિહ હોવાથી)
આ માણે થાવર અને જં ગમ નો ભેદ કહેલ છે .

પણ ખ ં જોતાં,સૃિ ના આરં ભ થી જ -ઈ ર ની સામા ય સ ાથી જડ-પણું અને ચેતન-પણું -એ જુ દા નથી.


ઝાડ અને પ થર વગેર ે જોકે થાવર- પે એક જ છે ,પણ તેમની જડતા ના ભેદનાં -"નામ અને પ"
એ બુિ એ ક પેલાં છે . થાવરને (દા.ત. ઝાડને) પણ અંતઃકરણ માં ણવાની શિ હોય છે !!
તેથી "હુ ં જં ગમ નથી પણ થાવર છું"એવાં નામથી (તેવા થાન કે જ યા ના િવષય વાળા) તે થાવરો-
ઝાડ,પવત,ઘાસ-વગેર ે જુ દા જુ દા નામથી (સંકેતથી) રહેલાં છે .

તે જ માણે કૃ િમ,કીડા,પતંિગયા-વગેર ે જં ગમ-પણા થી એક જ છે ,પણ બુિ થી જુ દાજુ દા યવહાર


માટે તેમનાં નામ અને પ ક પેલાં છે .
આ કૃ િમ-વગેર ે (જં ગમ) ને પણ અંતઃકરણ માં " ણવાની શિ " રહેલી છે .

કદી કોઈને શંકા થાય કે - થાવર તથા જં ગમ-એ બંનેમાં ાન હોય તો-પર પર ના યવહાર ની પર પરને
ખબર કે મ પડતી નથી? તો તેનો ઉ ર એ છે કે -
જેમ,ઉ ર સમુ તરફના મનુ ય ને દિ ણ સમુ તરફ ના મનુ ય ના યવહાર ની -પોતાના ાન િવના કં ઈ
ખબર પડતી નથી,તે જ રીતે થાવર અને જં ગમ એ બંને પોતપોતાની ાન (ની સં ામાં)માં લીન છે અને
એકબી પોતપોતાના સંકેતમાં પરાયણ છે

ચૈત ય- પી આકાશે ેરલ ે ું ચૈત ય સવ ઠે કાણે (આકાશ ની જેમ જ) રહેલું છે ,અને સૃિ ના આરં ભથી
" ફુરણ" કરવાનો ધમ "વાયુ" નો છે .તે આજ સુધી તે જ માણે ચાલે છે .
ાં િછ છે યાં આકાશ રહેલું છે ,અને તે આકાશમાં જે વાયુ છે -
તે પદાથ મા ( થાવર-જં ગમ) નું હલન ચલન કરે છે .
થાવર-જં ગમ એ બંનેમાં ચૈત ય રહેલું છે ,અને તેમાં વાયુ ને લીધે કોઈમાં હલનચલન થાય છે તો
કોઈ માં હલન ચલન થતું નથી.
આમ, ાંિત- પ જગતમાં સૃિ ના આિદ થી જે માણે પદાથ ની િ થિત કરેલી છે ,તેજ માણે તે વ યા કરે છે .

દે વી કહે છે કે -આ માણે,િવ ના પદાથનું વ-ભાવ થી થયેલું -સ યપણું અને અસ યપણું તને ક .ું
હવે મરણ પામતા આ િવદુ રથ રા ને જો,તે પુ પથી ઢં કાયેલા -શબ પ પ રા ના કોશમાં
વેશ કરવાની ઇ છાથી ય છે .
ાની લીલા પૂછે છે કે -તે કયા માગ શબ-મંડપમાં ય છે ? તેને જોતાં જોતાં આપને પણ તેની પાછળ જઈશુ?

દે વી કહે છે કે -"હુ ં ચૈત ય- પ બી દૂ રના લોકમાં ઉં છું" એવી રીતે િવદુ રથ રા પ રા ના શરીરના
અહં -વાસના ના માગનો આ ય કરીને ય છે .માટે આપણે પણ -તારી ઈ છા ને માન આપીને જઈએ.

વિશ કહે છે કે -જેમ,સુયના ઉદયથી અંધકાર દૂ ર થાય છે ,તેમ સર વતી આ માણે કથા કહીને,લીલા ના સંતાપને
દૂ ર કરતાં હતાં અને તેના ઉદાર મનને ઉપદે શ કરતાં હતાં.
150

તેટલામાં િવદુ રથ રા મરણ ની મૂછા થી જડ થઇ ગયો.

(૫૬) વાસનાથી રા નું યમપુરીમાં જવું અને યાંથી પાછા આવવું

વિશ કહે છે કે -એટલી વારમાં તો રા નાં ને ફરી ગયાં,હોઠ સુકાઈ ગયા અને દે હમાં સૂ મ- ાણ મા
બાકી ર ા.જુ નાં પાંદ ડાં ના જેવો તેનો વણ થઇ ગયો,મુખ ની કાંિત ીણ અને િફ ી થઇ ગઈ.
ચૈત ય િવનાનો તેનો આકાર -િચ માં આલેખાયેલો હોય તેવો દે ખાવા લા યો.

જેમ,ઝાડ પડવાનું થાય છે , યારે પ ીઓ એ ઝાડ ને છોડી દે છે ,તેમ ાણે રા ના દે હનો યાગ કય .
જેમ નાિસકા માં રહેલી " ાણ-શિ " પવનમાં રહેલી સૂ મ ગંધ ને જોઈ (અનુભવી) શકે છે ,
તેમ,િદ ય- િ વાળી સર વતી અને લીલાએ-આકાશમાં રહેલા રા ના વ ને જોયો.

તે રા ની " વ-લેખા" વાસનાના લીધે,આકાશમાં આિતવાિહક- ાણ સાથે મળીને દૂ ર જતી જોવામાં આવી.
બંને દે વીઓ એ તેની પાછળ જવા માં યું.
પછી થોડીવારમાં -મરણ ની મૂછા શાંત થયા પછી (દે હના મરણ પછી) તેણે (રા ના દે હે) પોતાના
વાસના- પ દે હથી " વ ની પેઠે" નીચે માણે દીઠું .

તે રા એ યમરાજના ચાકરોને પોતાના શરીર ને લઇ જતા જોયા.


તેના બંધુઓએ િપંડદાન કયુ,તેથી તેનો દે હ બંધાયો.અને તે દે હથી તે યમરાજના અિત દૂ ર રહેલા નગરમાં ગયો.કે
જે નગર ાણીઓના કમનાં ફળને ગટ કરતું હતું. યાં ગયા પછી યમરાજે આ ા કરી કે -
આ રા નાં કોઈ અશુભ કમ નથી,અને તે સર વતી ના વરદાનથી વૃિ પામેલો છે .આ રા નો થમ નો
દે હ (પ -રા નો) શબ- પે પુ પમાં રહેલ છે ,તે દે હમાં જઈ આ રા (િવદુ રથ) વેશ કરે.

યમરા એ રા ને છોડી દીધો એટલે પછી બંને દે વીઓ અને રા ની " વ-લેખા" એ ણે યે આકાશમાગ યાણ
કયુ.બંને દે વીઓ તે વલેખા ને જોઈ શકે છે પણ વલેખા તે બંને ને જોઈ શકતી નથી.
તેઓ આકાશમાગ નું ઉ લંઘન કરીને લોકો તરો ને વટાવીને ાંડ ની બહાર ગયા,પછી બી ાંડમાં
વેશી ને ભૂમંડળ પર પ રા ના નગરના મંડપમાં આ યા.કે ાં પ રા નું શબ પ યું હતુ.ં

રામ પૂછે છે કે -હે, ન,તે રા કે વી રીતે શબના ઘર પાસે આ યો,?તેણે કે વી રીતે માગ ો?

વિશ કહે છે કે -હે,રામ તે શબને (િવદુ રથ ના) પૂવના શરીરની વાસનાના લીધે,માગ-વગેર ે સવ -તેના
દયમાં ફુરલ ે ું હતું.તેથી તે કે મ જઈ ના શકે ?
જેવી રીતે,વડના બીજમાં જેવી રીતે ઝાડ રહેલું છે ,તેવી રીતે વ-ઉપાિધ ના સૂ મ અંતઃકરણ ના
ઉદરમાં વાસના થી " ાંિત-મા " બધું રહેલું છે - તેને કોણ જોઈ ના શકે ?
વ એ મનની ભાવના વડે વાસનાથી અંતરમાં રહેલી "ઇિ છત-વ તુઓ" ને જોઈ શકે છે .

રામ પૂછે છે કે -તમે થમ ક ું કે -િપંડદાન થી વાસના- પી દે હ થાય છે ,પણ વની પાછળ િપંડદાન ના થાય
તો-તે વને િપંડદાન ની વાસના ન હોવાથી,તેનું શરીર કે વી રીતે થાય?

વિશ કહે છે કે -મરણ પામનાર મનુ ય ની પાછળ િપંડદાન આપવામાં આવે કે ના આવે,પણ
"બંધુઓએ મને િપંડદાન દીધું" એવી મરણ પામનાર મનુ યમાં વાસના થવાથી,જ તેને િપંડદાનનું ફળ
મળે છે .જો િપંડદાન ના દે વામાં આ યું હોય-તો પણ તે મનુ યે પોતે જયારે વતો હોય અને બી કોઈને
તેણે િપંડદાન આ યું હોય કે પછી િપંડદાન નો િરવાજ -એ પોતાએ -પોતાની નજરથી જોયો હોય,તેનાથી-
151

"મારી પાછળ પર મૃ યુ પછી િપંડદાન થશે" એવી તે મનુ ય ને ઢ વાસના થાય છે -


અને તે વાસના અનુ પ િપંડદાન નું ફળ તેને મળે છે .
કારણકે -િચ માં જેવો િવચાર હોય તેવો જ તેને અનુભવ થાય છે .

મન ની ભાવનાથી જ પદાથ ની સ યતા જણાય છે .અને તે ભાવના કારણભૂત પદાથ માંથી ઉ પ થાય છે .
જેવી રીતે ઝે ર પણ અમૃતની ભાવના થી અમૃત- પ થાય છે .તેવી રીતે,અસ ય પદાથમાં સ યની ભાવના
થવાથી તે સ ય લાગે છે (જેમ કે દોરીમાં સપ નથી પણ સપ- પ ભાવના થવાથી તે સપ લાગે છે )
વળી,કોઈ પણ મનુ યને કોઈ પણ કારણ વગર ભાવના ઉ પ થતી નથી.

ઈ ર વયં- કાશ છે ,અને તે ઈ ર (કારણ) િવના-જગતની "ઉ પિ થી લય" થતાં સુધી-કોઈ કાય થયું
હોય એવું જોવામાં કે સાંભળવામાં આ યું નથી.
માટે જે શુ ચૈત ય છે તે જ "વાસના" થી " વ ની પેઠે" -"કાય-કારણ- પ" અથપણા ને પામે છે .

રામ પૂછે છે કે -"મ કોઈ ધમ કય નથી" એવી જો મરનાર ( ેત) ના મનમાં વાસના હોય -અને જો તેના
સંબંધીઓએ તેની પાછળ ઘણો ધમ કરીને -તેનું પુ મરનાર ને અપણ કયુ હોય-તો તે ધમ સફળ થાય
કે નહીં? તમારા કહેવા માણે તો તે ધમ િન ફળ થવો જોઈએ -તો સાચું શું છે ?

વિશ કહે છે કે -દે શ-કાળ-િ યા- ય-અને સંપિ -એ પાંચ વડે "ભાવના" ઉ પ થાય છે .
માટે કાં તો ેત અને કાં તો- તેની પાછળ ધમ કરનારમાં -આ પાંચ થી જેની ભાવના અિધક થાય તેનો
જય થાય છે .માટે સારા ય થી િનરં તર શુભ આચરણ (ધમ નો) કરવાનો અ યાસ રાખવો.

રામ પૂછે છે કે -જો દે શ-કાળ-િ યા- ય-અને સંપિ થી જો વાસના ઉ પ થતી હોય તો-
"મહા-ક પ"ની સૃિ ના આિદમાં "દે શ-કાળ-વગેર"ે ાં હતાં? અને કારણ િવના કાયની ઉ પિ થતી નથી,
તો સૃિ ના આિદમાં "સહકારી-કારણ" (દે શ-કાળ-વગેર)ે ના હોવાથી વાસના કે મ ઉ પ થાય?

વિશ કહે છે કે -હે,રામ,તમે કહો છે તે સાચું છે ,સૃિ ના આરં ભમાં દે શ-કાળ-વગેર ે ના હોવાને લીધે-
અને કોઈ સહકારી કારણ ના હોવાથી,વાસના ઉ પ થઇ જ નથી,તેમ કોઈ ફુરણ પણ થયું નથી.
ય પદાથ-મા અસંભવ છે .તેથી આ જે કં ઈ દે ખાય છે -તે ચૈત ય- - પ જ રહેલું છે .
આ િવષે હ રો યુિ ઓથી હુ ં તમને પાછળ થી કહીશ.પણ હમણાં િવદુ રથ ની કથા સાંભળો.

ઉપર માણે સર વતી અને લીલા એ યાં આવીને પ રા નું મંિદર જોયુ.ં તે મંિદર નો મ ય ભાગ
અિત સુશોિભત હતો.અને તેમાં મંદાર તથા કું દનાં પુ પોથી ઢં કાયેલું તે રા નું શબ હતુ.ં
તેના આગળ પાણીના પૂણ કું ભ ભયા હતા,દીવાના કાશથી િનમળ ભીંતો યામ લાગતી હતી.
ઘરના એક ભાગમાં માણસો સૂતાં હતા,અને તેમના મુખ નો ાસ ચા યો આવતો હતો.
કોઈ પણ ાણીનો શ દ (અવાજ) નિહ હોવાથી,તે મંિદર શૂ ય લાગતું હતું.

(૫૭) બી લીલા નું દશન અને વ -િવચાર

વિશ કહે છે કે - યાર પછી,સર વતી તથા લીલાદે વીએ યાં શબ ની એક બાજુ માં બેઠેલી (બી ) લીલા ને
જોઈ,કે જે િવદુ રથ રા ની આગળ મરણ પામી હતી અને અહીં આગળથી આવીને રહી હતી.
તે લીલા નો વેશ,આચાર તથા દે હ - થમના જેવોજ હતો.મા ફરક એટલોજ હતો કે - થમ તે િવદુ રથ ના ભુવનમાં
હતી અને હાલમાં તે પ રા ના ભુવનમાં હતી.તે લીલા હાથમાં ચામર ધરીને રા ને (શબને)
સારી રીતે વાયુ ઢોળી રહી હતી.મૌન રહેલી તે લીલાનું મુખ-કમળ કં ઈક કરમાયેલું લાગતું હતુ.ં
152

બંને દે વીઓ તેને જોઈ શકતાં હતાં પણ તે (બી ) લીલા આ બંને દે વીઓ ને જોઈ શકતી નહોતી. કારણકે -
સર વતી અને લીલા એ બુ આ ા વાળા હતાં પણ તે (બી ) લીલા તે માણે નહોતી.

રામ પૂછે છે કે -તે દે શમાં તે થમ ની લીલા (હાલની સર વતી સાથે ની લીલાદે વી) પોતાનો દે હ યાં રાખીને
યાન (િનિવક પ સમાિધ) વડે સર વતી ની સાથે ગઈ હતી,એમ થમ વણન કરેલું છે ,પણ પછી
તે લીલાના દે હનું શું થયું ?તેના િવષે કં ઈ ક ું નથી,તો તેના દે હ નું શું થયુ?

વિશ કહે છે કે -તે લીલાનું શરીર છે જ ાં?તેની સ યતા જ ાં છે ? રણ દે શમાં જેમ જળની ાંિત થાય છે ,
તેમ તે શરીર પણ મા ાંિત જ હતી.આ આખું જગત આ ા- પ જ છે ,માટે દે હાિદ ની ક પના કે મ ઘટે ?
જે આ જોવામાં આવે છે તે આ સિ ચદાનંદ નું જ વ પ છે .
સૂય ના તાપ થી જેમ િહમ ગળી ય છે તેમ,લીલાનું તે શરીર પરમા ાના બોધથી મે કરીને પર માં
પિરણામ પામી ગયુ.ં

આિતવાિહક દે હ વડે ભૂિમ પર જે જે ય પદાથ જોવામાં આવે છે ,તેનું આિધભૌિતક "નામ" પડેલું છે .
પરં તુ ખરી રીતે જોતાં,પૃ વી વગેર ે આિધભૌિતક પદાથ છે જ નિહ.મા આ ા એ જ સ ય છે .

જેમ,કોઈ મનુ યને વ માં પોતે હરણ છે એવી ાંિત થઇ,પણ તે ગે- યારે તેનું હરણ-પણું મટી ય છે ,
અને યારે તે -એ-હરણ ને શોધતો નથી.
તેમ,અસ ય વ તુ ાંિતથી સ ય લાગે,પણ ાંિત મ ા પછી તેમ થવા સંભવ નથી.
સ ય ાનનો ઉદય થયાથી અસ ય ાન મટી ય છે .
આ ાંડમાં રહેલી થૂળ ાંિત -અ ાની મનુ યોના સમુહમાં કારણ વગર (િમ યા) િસિ પામી છે .
જેમ,બાળક ફૂદ ડી ફરે છે યારે તેને આખી પૃ વી ફરતી હોય તેમ લાગે છે ,તેમ, વ ની પેઠે સૃિ નો
અનુભવ કરતો દે હા ા ઘણીવાર જ મ-મરણ પામે છે .

રામ કહે છે કે -જો યોગીને આિધભૌિતક દે હ-પણું ન હોય તો િવત અવ થામાં તથા મરણ પછી,
તેનો આિતવાિહક-પણા ને પામેલ દે હ કે વો દે ખાય છે તે કહો.

વિશ કહે છે કે - વ માં જે માણે પૂવ નો દે હ શેષ ર ા િવના જ એ દે હનો યાગ કરીને બી દે હની
ાિ થાય છે -તે માણે આિતવાિહક દે હમાં પણ એક દે હમાંથી બી દે હની ાિ થાય છે .તે અિન ય છે .
તડકામાં રહેલા િહમ ના કણો અને શરદઋતુ ના આકાશમાં રહેલો મેઘ-જેમ ય છતાં અ ય છે ,
તેમ,યોગી નો દે હ ય છતાં અ ય છે .

પોતાની વાસનાના મથી જ કોઈ મનુ ય કોઈ સમયે યોગીના દે હને મરી ગયેલો દે ખે છે ,
પણ ાંિતનો નાશ થયા પછી,જેવી રીતે દોરીમાંથી સપ-બુિ મટી ય છે ,
તેવી રીતે ાનનો ઉદય થવાથી િવત દશામાં પણ તે-દે હાિદ ાંિત-મા છે તેમ તે ણે છે .
ખ ં જોતાં તો દે હ કોણ છે ?કોની સ ા છે ?અને કોનો કે મ નાશ થાય છે ?
પરમાથ- પે (પરમ-અથ- પે) જે છે -તે જ ાન થયા પછી બાકી રહે છે .મા અ ાન નો નાશ થાય છે .

રામ કહે છે કે -હે, ભુ,યોગીનો આિધભૌિતક દે હ જ આિતવાિહક-પણા ને પામે છે કે -શું આ આિતવાિહક દે હ


નવો જ ઉ પ થાય છે ?મનમાં આવા ો થી -આવા સંશય થી ણે-હુ ં નદીના વાહમાં તણાઈ જતો હોઉં તેમ
લાગે છે અને મારા મનને િ થરતા રહેતી નથી.

વિશ કહે છે કે -હે,રામ,ઉ મ યોગીને આિધભૌિતક દે હ છે જ નિહ,મા આિતવાિહક દે હ જ છે .


153

એ મ તમને ઘણી વખત કહેલું છે -તો પણ તે તમે મરણ માં કે મ રાખતા નથી? !!!!

આિતવાિહક ના અ યાસથી આિધભૌિતકપણા ની બુિ ઉ પ થાય છે .અને


તે આિધભૌિતકતા શાંત થયા પછી થમની પાછી -આિતવાહકપણાની બુિ વૃ થાય છે .

તે સમયે િનમળ બોધ ( ાન) થવાથી, વ ના મનુ ય ની પેઠે-દે હ નું ભારે-પણું,કિઠન-પણું -એવી
રીતો નો ખોટો આ હ શાંત થાય છે .
તેથી વ માં "આ મા ં વ નું શરીર છે " એવું ાન થવાથી-જેમ વ નું શરીર હલકું થઇ ય છે ,
તેમ તે યોગીનો દે હ (આ દે હ વ ના જેવો ખોટો છે -એમ ાન થવાથી) આકાશમાં જવાને યો ય થાય છે .

જેનો "આ ા" ઘણા વખતના "સંક પ- પ દે હ" િવષે પિરણામ પામેલો (બનેલો) છે ,અને
જેને તે (દે હ) માં જ "િ થિત" કરવાની ઈ છા છે -તે અ ાની મનુ ય નો દે હ શબ થઈને (છે લે) બળી ય છે .
યારે તેને (પણ) થમ ના "સૂ મ દે હ" ની ાિ થાય છે ---તો પછી---
ાનવાન અને વાસના િવનાના યોગીને,અ યંત બોધ થવાથી, િવત દશામાં જ-અવ ય થનારો તે-
"સૂ મ દે હ" ા થાય જ.(એમાં શું નવાઈ?)

"હુ ં સંક પા ા છું અને થૂળઆ ા નથી" એવી મૃિત ઉ પ થાય છે - યારે બોધ થવાથી યોગીનો દે હ,
વે છા-િવહાર (પોતાની ઈ છા માણે િવહાર) કરવાને યો ય થાય છે .
યારે દોરીમાં સપ ની ાંિત ની પેઠે-આ દે હ વગેર ે બધું ાંિત પ જણાય છે ,-અને-
એ ાંિત (દે હ) નો નાશ થવાથી શું નાશ પા યું?ને તે (દે હ) ની ઉ પિ થવાથી શું ઉ પ થયુ?

રામ બો યા-હે, ભુ,શબ ની પાસે રહેલી (નવી) લીલા યાં આવેલી લીલાદે વી ને જોઈ શકતીનથી,પણ
જો યાં રહેલાં માણસો તેને જુ એ તો તેઓ શું સમજે?

વિશ કહે છે કે -જો યાં રહેલા માણસો તે લીલાને જુ એ તો એમ સમજે કે -આ દુ ઃખી રાણી આ ઠે કાણે રહેલી છે
અને આ તેની કોઈ સખી બીજે ઠે કાણેથી આવેલી છે .
પણ તે કોણ છે ? ાંથી આવી છે ? એવો તેમના મનમાં સંદેહ થતો નથી,કારણકે િવચાર-રિહત મનુ ય,
અિવવેકી પશુ ની પેઠે, થમ જોયેલા પદાથ ને અનુસરીને જ યવહાર કરે છે .
જેવી રીતે ભૂખરો પ થર (પોચો પ થર) ઝાડ પર પછાડવાથી -તે ઝાડને કા યા વગર જ ભૂકો થઇ ય છે ,
તેમ ગાડિરયા વાહ વાળા અ ાની મનુ યો પણ કં ઈ િવચાર કરતા નથી.

વ માં જોયેલું શરીર અસ ય હોવાથી, ત-અવ થા થયા પછી તે વ નું શરીર ાં ય છે તેની
ખબર પડતી નથી,તેમ ાનનો ઉદય થવાથી આિધ-ભૌિતક દે હનો ાં નાશ થાય તેની ખબર પડતી નથી.

રામ કહે છે કે -હે ભગવન,તો પછી- વ નું શરીર ત અવ થા થયા પછી ાં ય છે ?

વિશ કહે છે કે -પવન થી થયેલ ફુરણા -પવન મ ા પછી (બંધ થયા પછી) જેમ પવન માં જ લય પામે છે ,
તેમ વ માં તેમ જ સંક પમાં જોયેલા પવત-વગેર ે પદાથ - વ ના ાન માં જ લય પામી ય છે .
જેમ,વાયુ નું ફુરણ-પણું (વાયુ નું વાવું) ફુરણા-રિહત (િ થર) વાયુમાં વેશ કરે છે ,
તેમ, વ ના પદાથ સંિવત (સ ય) ના "મળ- પ" અ ાન માં વેશ કરે છે .
આ માણે કોઈ સમયે-કમવશ થી સંિવત (સ ય) જ વ ના પદાથ- પે કાશે છે .અને
વ દૂ ર થયા પછી તે-એક વ-પણા ને પામી ય છે .
ય ( વાહી) અને પાણી -એ બે જુ દાં નથી તેમ વાયુ અને ફુરણ (પવન) એ જુ દા નથી.અને
154

તે જ માણે સંિવત (સ ય) અને વ ના અથ એ બે જુ દા નથી.


પણ તેમાં જે જુ દા-પણું જણાય છે -તે અ ાન જ છે અને તેને "સંસૃિત" કહે છે .
આ સંસૃિત એ િમ યા (ખોટા) ાનથી ઉ પ થયેલી છે .

"કારણ" વગર "કાય" ની ઉ પિ થતી નથી,અને વ માં સહકારી(સહકાર આપનાર) "કારણ" નો અભાવ છે ,
આથી સંિવત (સ ય) તથા વ ના પદાથ નું "જુ દા-પણું" છે -એમ કહેવું િનરથક છે .

જેવી રીતે વ (અવ થા) છે તેવી જ રીતે ત (અવ થા) છે એમાં કોઈ સંશય નથી.કારણકે -
વ માં જેમ અસત્ નગર દે ખાય છે -તેમ સૃિ ના આરં ભમાં અસત્ જગત જણાય છે .
વ માં જોયેલો અથ સાચો થવાને યો ય નથી,કારણકે -સંિવત (સ ય- ાન) ને િન ય "સત્-પણુ"ં છે ,
અને વ ના અથ ને િન ય "અસ ય-પણું" છે .

જેમ વ માં જોયેલો પવત ણ-મા માં આકાશ- પે થઇ ય છે ,અને મે કરીને બોધ થયા પછી.
તે બધું ખોટું જણાય છે .તેમ "અમુક માણસ નું મરણ થયું" એવું પાસે ઉભેલાઓ જે જુ એ છે ,
તે પોતાના "અ ાનથી ક પેલા દે હ" થી જ જોવામાં આવે છે .
આથી,આ સંસારમાં જે " ત ૈ - િ " છે -તે મોહથી છે -તેથી એ સંસાર િમ યા છે .

ઇ ળ જેમ માયાથી ાંિત- પે જણાય છે ,તથા, વ માં જેમ અસત્ પદાથ નો અનુભવ થાય છે -
તેમ આ પંચ (માયા) પણ ાંિત- પ જ છે .
મરણ ની મૂછા થયા પછી," મ- િ -વાળા-પુ ષને" (પોતાનામાં) ઢ થયેલા "સં કાર નો ઉદય" થવાથી-
" વ ના અનુભવ ની જેમ" જે જે " ય " સગ નો અનુભવ થાય છે -
તે તે ઝાંઝવાના પાણી જેમ િમ યા છે ,અને આ રીતે જ આવું "આિતવાિહક-દે હ" માં "મનોમય" કહેવાય છે .

(૫૮) પ રા નું સ વન થવું

વિશ કહે છે કે -હે રામ,જેમ વન-વાયુ ના વેગ ને રોકે છે -


તેમ સર વતીએ િવદુ રથ ના વ ને સંક પ વડે રોકી દીધો.

લીલાદે વી -સર વતી ને કહે છે કે -આ રા (પ રા ) શબ- પે ર ા અને હુ ં સમાિધમાં રહી,


તેને કે ટલો સમય થયો? અને મારા દે હનું શું થયું હતું? તે મને કહો.

સર વતી કહે છે કે -આ સંગ ને એક મિહનો થઇ ગયો.તારા દે હનું શું થયું -તે હુ ં કહુ ં છું તે સાંભળ.
તું સમાિધમાં ર ા પછી,પંદરમે િદવસે તા ં શરીર પરસેવાથી ભીં ઈ ગયુ.ં અને મે કરીને સુકાયેલા
પાંદ ડાની જેમ િનજ વ થઈને જમીન પર પડી ગયુ.ં આમ તા ં શબ જડ અને િહમ જેવું શીતલ થઇ ગયું.
કારભારીઓએ આવીને તારા શરીરને ફરીફરી જોઈને િન ય કય કે -તું મરી ગઈ છે .

અને તને ઘરની બહાર કાઢી,ચંદનનાં લાકડા ની િચતા ખડકી તેમાં ઘી સિહત તારા દે હનો અિ દાહ કય .
યાર પછી "રાણી નું મરણ થયું" એવી રીતે ઉંચા વરે પોક મૂકી તારા પિરવારે આકુ ળતાથી તારી
ઉ ર-િ યા કરી.હવે પછી તું શરીર સાથે આવી એટલે તે જોઈને
"રાણી પરલોકમાંથી પછી આવી" એમ ણી લોકોને ઘણું આ ય લાગશે.
હે,પુ ી,સ ય-સંક પ થી તા ં શરીર આિતવાિહક થયું છે ,અને માણસો તને જોઈ ના શકે -તો પણ
લોકો તને આ ય થી જોશે.(મરણ પામેલી લીલા-નવી લીલા તરીકે પાછી આવી છે તે જોઈને )
155

સર વતી કહે છે -કે -હે,લીલા,દે હમાં તારી જે વાસના હતી-તેવો જ તારો આકાર છે ,માટે તા ં પ
પૂવના પ જેવું જ ગ ું છે .
જેમ,બાળકને ભૂતની વાસના થાય છે તો તે ભૂતને દે ખે છે -તેમ,દરેક માણસ પોતાની વાસના-અનુસાર જુ એ છે .

હે,સુંદરી,તે પૂવ નો દે હ ભૂલાઈ ગયો હતો પણ તે વાસનાઓથી સંપૂણ િવહીન થયો નહોતો.એટલે,
એ વાસનાને લીધે તા ં આ આિતવાિહક શરીર ઉ પ થયું છે .
શરદ-ઋતુમાં આકાશમાં રહેલ વાદળ જેમ જોવામાં આવતાં નથી,તેમ ાની ને આિતવાિહક શરીર
'થયા પછી આિધભૌિતક શરીર જોવામાં આવતું નથી.આિતવાિહકપણા ને પામેલ દે હ,જળિવનાના મેઘ જેવો,
તથા સુગંધી િવનાના પુ પ જેવો થઇ ય છે .આિતવાિહક " ાન" થયા પછી દે હનું મરણ રહેતું નથી.
આજે એ ીસમ િદવસે આપણે પાછાં આ યા છીએ-એટલે સંક પ થી આપને ય- પ થઈએ.

વિશ કહે છે કે -દે વી સર વતીએ િચંતન કરી સંક પ કય કે "અમને બંને ને લીલા (નવી) ભલે જુ એ"
એટલે બંને ય થયાં.અને તે મંિદરમાં કાશ થયો.રા પાસે બેઠેલી લીલા (નવી) તે તેજ ના કાશ થી
આકુ ળ થઇ જોવા લાગી અને લીલાદે વી અને સર વતી દે વીને જોઈ ગભરાઈને ઉભી થઇ,બંને ના
પગમાં પડી જઈ ને કહેવા લાગી કે -તમારો જય હો,તમે મા ં ક યાણ કરવા અથ જ આવેલાં છો અને તમારા
માગ ને શોધનારી હુ ં અહીં થમ થી જ આવી છું. પછી ણે યુવતીઓ એ આસન હણ કયા.

સર વતી લીલા (નવી) ને પૂછે છે કે -હે,પુ ી,આ દે શમાં તું કે વી રીતે આવી?માગમાં કોઈ આ ય થયું હોય તો -
તે ાં થયું? અને ત શું જોયુ?
ં એ બધું આરં ભથી મને કહે.

લીલા (નવી લીલા - મૂળે-િવદુ રથ ની લીલા) કહે છે કે -હે,દે વી,િવદુ રથરા ના ગૃહ- દે શમાં મને મૂછા આવી ગઈ
હતી,અને મૂછા મટી યારે હુ ં જોવા લાગી તો મ મારો દે હ ભૂતાકાશ,ઉડતો જોયો.-તે ભૂતાકાશ માં હુ ં
વાયુ- પી રથમાં બેઠી હતી,અને તે રથમાં "ગંધ-લેખા"ની પેઠે આ મંિદરમાં આવી છું.અને મારા પિત
િવદુ રથ ને હુ ં અહી પુ પ માં સૂતેલો જોઉં છું,હે દે વે રી,રણ-સં ામ ના મથી તે અહીં સુખથી
સૂતા છે એમ ધરીને હુ ં તેમણે ઊંઘમાંથી જગાડતી નથી.પછી હાલ મ આપ બે દે વીઓ ને અહીં જોયાં.
સર વતી કહે છે -હે,બંને લીલાઓ,ચાલો,હવે આપણે પુ પ ની શૈયા માં સૂતેલા આ રા ને જગાડીએ.

વિશ કહે છે કે -સર વતીએ આ માણે ક ું અને પછી પિ ની જેમ સુગંધ નો યાગ કરે,તેમ તેણ,ે
થમથી રોકી રાખેલા,િવદુ રથ રા ના તે વ ને છોડી મુ ો.
એટલે તે વ " વાયુના અ ય આકારથી" તે રા (પ ) ની ન ક ગયો, અને પવન જેમ પોલા વાંસમાં
વેશ કરે,તે વે રા (પ )ના દે હમાં વેશ કય .રા નું મુખ કમળ ફુિ લત થયુ.ં
અને રા ના સવ અંગો મે કરીને કાશ પામવા લા યા.અને ધીરેથી રા એ આંખો ખોલી.
અને ધીરેથી આળસ મરડી રા ઉભો થયો.અને મેઘ જેવી ગંભીર વાણીથી બો યો-કે -"અહીં કોણ છે ?"

તે સમયે પાસે રહેલી બંને લીલા એ ક ું કે -"આ ા કરો."રા એ યાં સમાન આચારવાળી,સમાન આકારવાળી,
સમાન પવાળી,સમાન િ થિતવાળી,વચનવાળી,ઉ ોગવાળી,ઉદયવાળી અને સમાન આનંદવાળી-
બે લીલાદે વીઓ ને જોઈને ક ું કે -તું કોણ છે ?આ કોણ છે અને તે ાંથી આવી છે ?

એટલે થમની લીલાએ ક ું કે -હે,દે વ, હુ ં જે કહુ ં છું તે તમે સાંભળો.તમને અનુસરનારી સહધિમણી એવી
હુ ં તમારી પૂવ ની ી છું અને આ બી લીલા છે .તે શુભ મિહલા મ રમતથી તમારા ઉપયોગ માટે
" િતિબંબ- પે" ઉ પ કરી છે .હે,દે વ ર ણ કરો.આ સુવણ ના િસંહાસન પર બેઠેલાં છે -તે
દે વી સર વતી છે .તેમને આપણા પુ ના યોગથી દશન દીધાં છે .
156

લીલાદે વી -પ રાજને કહે છે કે -હે રાજન,સર વતી દે વી અમને બી ાંડમાંથી અહીં લઇ આ યાં છે .

લીલાદે વીનાં આવાં વચન સાંભળી,પ રા સર વતી દે વીના પગમાં પ યા અને તેમને ાથના કરી કે -
હે,દે વી,હે વરદા,હુ ં તમને દં ડવત ણામ ક ં છું,મને બુિ આપો,દીઘ આયુ ય અને ધન આપો.
રા નાં આવાં વચન સાંભળીને,સર વતી દે વીએ રા ના મ તક પર હાથ મૂકી ને ક ું કે -

"હે,પુ ,તું આ લોકમાં સુખ આપનાર દીઘાયુ ય થી ઇિ છત ધન પામ, તેમ જ બંને લોકમાં સુખ આપનાર,
પરમાથ બુિ થી તું યુ થા.તારી સવ આપિ ઓ અને પાપ-બુિ નો નાશ થાઓ,અને તને અનંત સુખની
ાિ થાઓ.તારા દે શને િવષે મનુ યનો સવ સમૂહ િનરં તર આનંદ પામો અને લ મી નો િવલાસ પામો.

(૫૯) પ રા ના પુનજ વન થી નગરમાં થયેલો ઉ સવ અને વન-મુિ

વિશ કહે છે કે -આ માણે સર વતી વરદાન આપી ને અંતધાન થઇ ગયાં.અને ાતઃકાળ માં કમળ ફુિ લત
થયા,એટલે સવ માણસો ત થયાં.પ રા એ ઘણા આનંદથી લીલાદે વી ને આિલંગન કયુ.
રા ને પુનજ િવત જોઈને તેમનું મંિદર આનંદથી પરવશ થયેલાં માનવીઓથી શોભવા માં યું.

વાિજં ો અને ગાયન ના શ દો સંભાળવા લા યા તથા મંગલકારી પુ ાહવાચન શ દો ગા ર ા.


રા ના દશન કરવાની ઇ છા-વાળા મનુ યો થી રાજમહેલ નું આંગણું ઉભરાઈ ગયું.
તે મંિદરમાં હાથીઓ પોતાની સૂંઢ ઉંચી કરીને ઉ કં ઠ અવાજ કરતા હતા,અને આંગણમાં ઉંચા તાલથી
નૃ ય કરતી ીઓના સમુહો ના શ દો શોભતા હતા.
રા ના કારભારી,યો ાઓ અને નગરના મુ ય માણસોએ યાં પુ પ વગેર ે પાથયા હતા તે ણે રેશમી ચાદર
પાથયા હોય તેવા દે ખાતા હતા.

રાજમંિદર ની આવી શોભા થઇ રહી હતી, યારે તે સમયે દે શ-દે શાંતર માંથી આવેલા માણસો,
"આ થમ ની લીલા દે વી એ બી લીલાદે વી અને રા ને પરલોકમાં થી લઈ આવી છે " એવી વાત કરવા
લા યા.વળી, "પોતાનું મૃ યુ થયું અને પોતે પાછો સ વન થયો" એ િવષે નો પ રા એ સૂ મમાં વૃતાંત
સાંભ યો.પછી તેણે ચારે િદશાના સમુ નું પાણી મંગાવી તે જળથી નાન કયુ.
કારભારીઓએ અને ા ણોએ તે રા નો અિભષેક કય .

રા અને બંને લીલાદે વી-હવે વનમુ થયા હતાં,અને તેમની બુિ ઉદાર થઇ હતી.
આવી રીતે સર વતી ના સાદ થી તથા પોતાના પુ ષાથ થી,તે પ રા ણે લોકમાં ક યાણ પા યા.
સર વતી દે વીના ઉપદે શથી આ -ત વ ને ણનાર તે રા એ બે લીલાદે વી સાથે એંશી હ ર વષ સુધી
રા કરીને અંતે િ થર બોધ પામેલું તે યુગલ વનમુ પણા ને પામી ગયુ.ં

(૬૦) કાળ નું િવષમ-પણું

વિશ કહે છે કે -હે,રામ,આ માણે " ય (જગત) દોષ" ની િનવૃિ માટે મ તમને -પિવ લીલાદે વીનું
આ યાન કહી સંભળા યું.માટે તમે "આ જગત સ ય છે " તેવી "બુિ " નો યાગ કરો.
આ જગતની " ય-સ ા" શાંત છે માટે તેનું શમન ઘટતું નથી,કારણકે -
સાચી વ તુ ને વ છ કરવામાં કલેશ નથી અને ખોટી વ તુને િનવૃ કરવામાં કલેશ ઓછો નથી !!!
માટે " ય-પદાથ અખંડ-એક-રસ-પણા ને ા થયેલ છે " એમ "આકાશ- પી ાન" વડે ણીને,
"ત વ ને ણનાર પુ ષ" એ "આકાશ" ની પેઠે જ િનલપ રહે છે .
157

સૃિ ના આરં ભમાં ચૈત ય- પી- વયંભુ એ -પૃ વી -આિદ-પાંચ-મહાભૂત િવના -આ ય-પદાથ
પોતાના િવષે જ ઉ પ કયા છે ,માટે ાં સુધી મનુ યે મનોવૃિ નો રોધ કય નથી યાં સુધી,
તેમની વૃિ જેવા જેવા ય કરે છે -તેવા તેવા પદાથ ઉ પ થયા કરે છે .
કારણકે -શુ સંિવત ( ાન-સ ય) માં "સંવેદન- પી-નદી" રહેલી છે ,તેમાં જગતની ફુરણા થાય છે ,
માટે "સંવેદનો" નો રોધ (નાશ) કરવાથી " ય- મ" ઓ નાશ થઇ ય છે .

"શુ -ચૈત ય- પી-આકાશ" માં "પરમાણુ-કણ" યે િચદાકાશ નો જે "આભાસ" થાય છે તેને જ જગત કહે છે .
માટે એ ખોટી ાંિત (જગત) ની શી સ ા છે ?શી વાસના છે ?શી આ થા છે ?શી િનયતી છે ? અને
તે (જગત) માં શું "અવ ય-થવા-પણું" છે ?
માટે જે આ જગત જોવામાં આવે છે ,તે માયા- પ છે ,અને માયા અસ ય છે ,તેથી આ ય જગત અસ ય છે .

રામ કહે છે કે -હે, ભુ,આપે કૃ પા- િ કરી મને ાન આ યું તેથી શાંિત મળે છે .
આવી રીતે જગતના ત વ નો િવચાર કરતાં અને આ લીલા ના આ યાન નું વણ કરવાથી,
શા નું ાન થવાથી,અને ઉપાિધ ની શાંિત થવાથી મને પણ શાંિત મળી છે .
પણ સાથે સાથે િનવાણ- વ- પ ની ાિ ન થવાથી મને ખેદ થાય છે .
તમારા વચન- પી અમૃત નું કાન- પી પા થી પાન કરતાં મને તૃિ થતી નથી.
હવે,મારો એક સંશય દૂ ર કરો.

તમારા કહેવા માણે લીલાદે વી ના પિતને ણ સગ નો અનુભવ થયો,


તેમાં તેને વિશ - ા ણ ના જ મ માં એક "અહોરા " (િદવસ અને રાત) થયો,
પ રા ના જ મ માં "એક માસ" થયો,અને િવદુ રથરા ના જ મમાં "ઘણાં વષ " થયાં.
આવી રીતે તેને કોઈ ઠે કાણે ઘણા તો કોઈ ઠે કાણે થોડા કાળ (સમય) નો અનુભવ થયો તેનું શું કારણ?

વિશ કહે છે કે - યેક મનુ ય ને જે જે થળે બુિ થી જેવી જેવી " તીિત " થાય છે ,તે તે થળે તેને
તેવો તેવો અનુભવ થાય છે .જેમ કે -કોઈ મનુ ય ને ઝે રમાં અમૃત ની તીિત થાય છે ,
તો તેને તે ઝે રમાં પણઅમૃતનો અનુભવ થાય છે .
તેવી જ રીતે તેને જો શ ુમાં િમ ની તીિત (બુિ ) થાય છે તો તે શ ુ પણ િમ પ થઇ ય છે .
િનરં તર ના અ યાસ થી જે પદાથમાં જેવી ભાવના થાય છે ,તે પદાથમાં તેને તેવો અનુભવ થાય છે .

"ચૈત ય" નો ફુરણ નો વ-ભાવ છે ,તેથી વ-ભાવથી તે જે જે ક પના કરે છે ,તે તે માણે તેને ાન થાય છે .
પલકારા જેટલા સમયમાં પણ -જો એક "ક પ" નું સંવેદન ( ફુરણ)થાય- તો તે પલકારો "ક પ" પ
થઇ પડે છે .અને જો એક "ક પ"માં પલકારા નું સંવેદન થાય તો તે "ક પ" પણ પલકારા જેટલો થાય છે .
આવો "ચૈત ય" નો વ-ભાવ છે .

જેમ,કે કોઈ દુ ઃખી મનુ યને એક રાિ ક પ-સમાન થઇ પડે છે ,તો તે જ રાિ -એ સુખી મનુ યને
ણ- પ લાગે છે -અને- વ માં જેમ એક ણ ક પ- પ થાય છે અને એક ક પ એ ણ- પ થાય છે .
હિર ં રા ને એક રાિ માં બાર વષનો અનુભવ થયો હતો અને લવણ રા ને એક રાિ માં
સો વષનો અનુભવ થયો હતો.

મનુ નું સંપૂણ વન તે ા નું એક મુહૂત થાય છે , ા નું સંપૂણ વન િવ ણુ નો એક િદવસ છે .


પણ જે મનુ ય નું િચ યાન માં જ હોય છે ,તેને િદવસ પણ નથી કે રાિ પણ નથી,
તેને પદાથ પણ નથી કે જગત પણ નથી.કારણ કે તેનું િચ િનિવક પ સમાિધ માં જ હોય છે .
158

યેક મનુ યને મનમાં જેવી ભાવના થાય છે ,તેવો તેને અનુભવ થાય છે .
મધુર (ગ યા) પદાથમાં કટુ તા (કડવાશ) ની ભાવના કરવા થી તે પદાથ કડવો લાગે છે ,અને
કડવા પદાથમાં મધુર-પણા ની ભાવના કરવાથી તે કડવો હોવા છતાં મધુર લાગે છે .

વિશ કહે છે કે -હે,મહાબાહુ ,એવી રીતે,"સંવેદન- પે" જગત થાય (બને) છે .


શા ્ ,પાઠ તથા જપ વગેર ે જેનો અ યાસ થયો ના હોય,તો તેના સંવેદન અને અ યાસ થી -
તે શા -વગેર ે વાધીન થઇ ય છે .
વહાણમાં બેસીને જનારને કે ફૂદ ડી ફરનારને આખી પૃ વી ફરતી હોય તેમ જણાય છે ,
પણ કાંઠે ઉભેલા ને કે જે,ફૂદ ડી ના ફરતા હોય તેને -પૃ વી ફરતી હોય તેમ જણાતું નથી.

વ ની પેઠે શૂ ય- થાન ( ાં કોઈ પણ ના હોય તેવા થાન) માં ઘણા માણસોનું સંવેદન થવાથી,
તેમ જ જણાય છે .પીળા પદાથમાં લીલા કે ધોળા નું સંવેદન થવાથી તેવો જ અનુભવ થાય છે .
અિવચારી મનુ ય ને ભીંતમાં પણ આકાશની ાંિત થાય છે ,અને વ ની ી -પણ સંવેદન થી
ત અવ થા ની પેઠે ીિત આપનાર થઇ પડે છે .
આવી રીતે જે મનુ ય ને મનથી જેવો આભાસ થાય છે તેવો જ તેને અનુભવ થાય છે .
પણ વ તુતઃ (સ યમાં) તો બધું ખોટું જ છે -તથા શૂ ય છે .

બાળકને િમ યા ાનથી કિ પત િપશાચ ની આકૃ િત જોવામાં આવે છે ,તેવી રીતે મનની ફુરણા થી જગત
દે ખાય છે ,પણ વ તુતઃ તો તે છે જ નિહ.આ જે આકાર જોવામાં આવે છે તે બધું માયા-મા છે .તેનો કોઈ
આકાર નથી.તે બી વ તુ નો રોધ કરી શકે તેમ નથી -અને પોતાને રોધ કરનાર બી વ તુ પણ
તેનામાં નથી,જે આ જગત - ફુટ જોવામાં આવે છે તે મા વ -દશન ની જેમ રહેલું છે .
એક થાંભલામાં િતમા ની ક પના થવાથી,જેમ તે થાંભલો િતમા- પે જણાય છે ,
તેમ ગતા મનુ ય ને એ અપૂવ વ ું થયું હોય તેવું આ જગત છે -તેમ ત વ-વેતા ણે છે .

જેવી રીતે િચ કાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની ક પના કરે છે ,તેવા આકાર તેને
તેમાં દે ખાય છે ,તેવી રીતે,"સંવેદન- પી-િચ કાર" "િચદાકાશ- પી- તંભમાં"જેવી સૃિ ની ઈ છા કરે છે ,
તેવી સૃિ તેના જોવામાં આવે છે .
જેવી રીતે વ માં કોઈ માણસ ને બી માણસ સાથે યુ થાય પણ તેની જ પાસે સૂતેલો બીજો માણસ
તે યુ ને જોઈ શકતો નથી,તેવી રીતે,અ ાની મનુ યને વ ના યુ ની પેઠે -અનેક કારના
યવહાર-સિહત જગત જણાય છે ,પણ ાની મનુ ય ને તે જોવામાં આવતું નથી.

જેવી રીતે,સોનામાં રહેલું ય-પણું અિ ના સંયોગ થી જોવામાં આવે છે ,


તેવી રીતે પરમા ા ની સ ાથી જગત જણાય છે ,પરં તુ ખરી રીતે,
જેવી રીતે હાથ-પગ વગેર ે અવયવો એ અવયવો થી જુ દા નથી,તેમ ઈ રની સ ા થી જગત જુ દં ુ નથી,
પણ વ-સમૂહ ના "િનિમ " થી તે પર- માં જ રહેલું છે .

"માયા પી-આકાશ" રહેલું આ જગત જો કે માિયક િ થી સાચું છે ,તો પણ શુ િ થી ખોટું છે .


કારણકે સૃિ ની આિદમાં (મહા- લય થયા પછી તથા સૃિ થયા પહેલા) આ જગત એ
"ચૈત ય- વ-ભાવ" થી જ અવશેષ (બાકી) રહે છે .
યાર પછી "કાય-િવભાગ" થવાથી,કારણ-પણુ ઉ પ થાય છે ,પણ તે અસત્ છે .

ખ ં જોતાં,મહા લય થયા પછી-કાય-કારણ ની ક પના છે જ નિહ,અને તે સમયે ાની પણ િવદે હ-મુિ


થવાથી,તે પણ જગતનું કારણ ઘટી શકે નિહ.કદી કોઈ એમ કહે કે -મુિ થયા પછી, મૃિત થી બી ા થાય
159

છે ,તો તે મૃિત પણ ાન થી જ ઉ પ થાય છે ,માટે આ જગત ાન-મા છે .

રામ કહે છે કે -િવદુ રથરા ના ગામનાંમાણસોએ તથા સવ કારભારીઓએ તેના કુ ળનો મ


એક જ ો-તેનું શું કારણ તે કહો.

વિશ કહે છે કે -જેમ થોડા વાયુ ની (લેખા) એ મહાન (મોટા) વાયુ ને અનુસરે છે , તેમ,સામા ય- ાન એ
મુ ય ાન (સંિવત-કે સ ય ાન) ને અનુસરે છે .આમ તે મુ ય ાનને "પર પર નું એક- પ" અ
(જોઈ ના શકાય તેવ)ું હોવાથી તેમ-તે રા , ને કારભારીઓને એક બી નો અનુભવ થયો.

યાં િવદુ રથ ના નગરમાં રહેવાવાળા લોકોને ણે એવું ાન થયું કે -આ રા અમારા કુ ળમાં.અમુક- પે


ઉ પ થયો છે .િચંતામણી(ર ) માં થી િકરણો ગટ થવાં અને તે િકરણો ને જોતાં મનુ યો માં -
તેમના મનોરથ અનુસાર િવિચ પદાથ થવા-તે સવ િચંતામણી નો વભાવ જ છે .
તેમાં કારણ-િવચારની અપે ા નથી.

ર માંથી જેમ િકરણો બહાર નીકળે છે -તેમ િવદુ રથ રા ના સંિવત ( ાન) પી ર માંથી,
"હુ ં આવી રીતના કુ લાચારમાં રા થાઉં" એવો મનોરથ થયો.
જેમ,કોઈ થળે સવ અરીસાઓ હોય તો તેમાં એકબી માં િતિબંબ પડે છે ,
તેમ,ચૈત ય- પી અરીસો સવ ઠે કાણે સામા ય છે અને સૃિ માં જેટલાં જેટલાં જં તુઓ ( ાણીઓ) છે ,
તેમનું એકબી નું એક-બી માં િતિબંબ પડે છે .

કદાિપ કહો કે -ચૈત ય- પી અરીસામાં િન ય િતિબંબ હોવાથી મો માં િવ ન આવશે-


તો તેના ઉ રમાં એટલું જ કહેવાનું કે -અરીસામાં ચલ પદાથ નું િતિબંબ ચલ જણાય છે અને
િ થર પદાથ નું િતિબંબ િ થર જણાય છે -
તે જ માણે માણસ ની સંસારમાં ની "તી વેગ-વાળી ભાવના" (ચલ) -
જયારે ચૈત ય- પી દપણ માં "િ થર: થાય છે , યારે મો થાય છે .

જેવી રીતે સમુ માં મળનારી મોટી નદી,બી નાની નદીને પણ પોતાના વેગ સાથે સમુ માં ભેળવી દે છે ,
તેવી રીતે િવ ાન માણસ પોતાના ઈ ર-સંબંધી મુ ય ાનના વેગથી,સંસાિરક ાન ને તે છે .અને ઈ રમાં
મેળવી દે છે .તે જ રીતે બી અ ાની માણસો માં પણ ાન ઉ પ કરે છે .
પણ જો બે સામા ય (સરખા) ાનવાન હોય તો તેમાંથી િચ - વભાવ ને લીધે-
એક નો જય થાય છે અને બીજો ડૂ બે છે .

આવી રીતે હ રો સગ માં ઉ પ થતા,નાશ પામતા તથા વતમાન માં રહેલા યેક માણસ માં
િવિચ તા રહેલી છે પણ ખરેખ ં જોતાં,કોઈ કોઈનાથી યા નથી.તેમ-
કોઈ કોઈના આધારે રહેલું પણ નથી.મા આવરણ િવનાનું શાંત િચદાકાશ જ રહેલું છે .

આ જે ય જોવામાં આવે છે -તે- વ ની પેઠે છે .અને ત અવ થામાં િવવેક- િ િવનાનું વ છે .


જેવી રીતે ઝાડ,પાંદ ડાં,ફળ,પુ પ વગેર ે તેના પ થી જણાય છે ,તેવી રીતે અંનત શિ માન અને
સવ કાય કરવામાં સમથ એવા પરમા ા અનેક પથી જણાય છે .
દે શ,કાળ,િ યા તથા ય- પે જણાતું આ જગત એ જુ દા જુ દા તરં ગોવાળા જળની જેમ -
શુ ચૈત ય- પ જ છે .અને તેમાં ઉદય અને અ ત પ િવકાર નથી.

તે (ચૈત ય) અ ાન- પી અંધકાર માં કાશ કરે છે ,અનાિદ શુ છે ,અને આિદ-મ ય-અંત રિહત છે .
160

આકાશના કોશ માં જેમ શૂ યતા જણાય છે ,તેમ સંક પ-િવક પ- પી મન વડે શુ બોધ- પી પરમા ા નો
કાશ અહં તા-મમતા- પી જગતના વ પ- પે ભાસે છે .

(૬૧) સંસાર ની અસ યતા

રામ કહે છે કે -હે ન,હુ ં ,તું અને જગતની જે ાંિત છે ,તે કારણ િવના પરમા ા થી કે વી રીતે ઉ પ થઇ ?
તે તમે મને બરાબર સમ ય તેવી રીતે ફરીથી કહો.

વિશ કહે છે કે -આ સવ ( ય-કે -જગત) એ વ તુતઃ (સ યમાં) પરમા ા જ છે ,એટલે-


"કારણ િવનાનું જગત એ ાંિત છે " એમ જે ક ું તે યો ય જ છે .
સવ શ દ અને (તે શ દના) અથ -નો બોધ ( ાન) જોવામાં આવે છે તે જ છે .
અને તેથી તે (બોધ કે ાન) જુ દો નથી,પણ ની "સ ા" એ સવ શ દ અને અથ ના પ થી જુ દી છે .

જેવી રીતે સુવણથી અલંકાર જુ દા નથી અને જળથી તરં ગો જુ દા નથી,તેવી રીતે થી જગત જુ દં ુ નથી.
જગત એ - પ છે અને એ જગત- પ છે .પણ,
સુવણમાં જેમ આભૂષણ (કું ડળ વગેર)ે એ કિ પત છે ,વ તુતઃ (સ યમાં) છે નિહ,તેમ
પર- માં જગતની ક પના મા છે , જગત ઈ ર- પ છે પણ ઈ રમાં જગત નથી.
જેવી રીતે એક અવયવી ( વ) ને હાથ-પગ વગેર ે જુ દાજુ દા અવયવો થી અનેકપણું છે ,
તેવી રીતે,ચૈત ય- પી પરમા ા ને અનેક-પણું છે .

પર ના િવષે સવ ાણીના દયમાં જે અ ાન ર ું છે તે જ જગત તથા અહં તા- પે જણાય છે .


િચ કાર જેમ િશલા માં જુ દા જુ દા આકારની ક પના કરે છે -પણ તે િશલા- પ જ છે ,
તેવી રીતે મન- પી િચતારાએ ચૈત ય-ઘન િવષે જગતની ક પના કરેલી છે ,પણ તે ચૈત ય-ઘન જ છે .

જેવી રીતે દપણમાં િતિબંબ પડેલાં પોતાનાં જ ને (આંખો) એ પોતાના મુખ ને જોઈ શકે છે ,
તેવી રીતે ચૈત ય નું અિવ ા (અ ાન કે માયા)માં િતિબંબ પડવાથી,જગત જોવામાં આવે છે .

તે સમયે (તે િબંબ- િતિબંબ ની િ યા ના સમયે) જેમ,િચ માં (મનમાં) "સંક પ" ની ઉ પિ થાય છે ,તેમ,
-- તે,સવ- કારની "શિ - પ-માયા"ના પ ને ધારણ કરનાર "શ દ-ત મા ા" (ॐ??)
એ "આકાશ"નો અનુભવ કરે છે .તેથી "આકાશની (આકાશ-ભૂત- ની) ઉ પિ " થાય છે .
--તે "આકાશ-ભૂત- " તેની અંદર " પશ-ત મા ા" નો સં કાર ઉ પ થવાથી,
જેવી રીતે િ થર પવન કોઈ કાલે પંદન-પણા નો અનુભવ કરે છે
તેવી રીતે-"વાયુ-પણા" નો અનુભવ કરે છે . અને તેથી "વાયુ ની (વાયુ- પ- ) ઉ પિ " થાય છે .

--તે,"વાયુ- પ- " કે જેની અંદર " પ-ત મા ા" રહેલી છે ,તે (પોતાની સ ા- પ) "તેજ-પણા" નો
અનુભવ કરે છે -તેથી "તેજ (તેજો-ભૂત- ) ની ઉ પિ " થાય છે .
--તે, તેજો-ભૂત- ,જેવી રીતે જળ એ વ-પણા નો અનુભવ કરે છે -તેવી રીતે-જળ કે -
જળ ની અંદર રહેલી "રસ-ત મા ા" નો અનુભવ કરે છે ,તેથી "જળ (જળ- પી- ) ની ઉ પિ " થાય છે .
--તે, જળ- પી ,જેવી રીતે પૃ વી િ થરતા નો અનુભવ કરે છે તેવી રીતે-પૃ વી કે જેમાં
"ગંધ-ત મા ા" હેલી છે તેનો અનુભવ કરે છે ને જેથી "પૃ વી (પૃ વી- પી- ) ની ઉ પિ થાય છે .
આવી રીતે એક િનમેષ ના (આંખના પલકારા ના) લાખમાં ભાગમાં પણ હ રો સૃિ નો અનુભવ થાય છે .

તે, નું વ પ શુ છે ,તે િન ય અને વયં- કાશ છે .


161

ને -તેમાં જે ઉ પિ -િ થિત અને લય રહેલા છે તે અનામય છે .વળી, તે ઉદય અને અ ત થી રિહત છે .

તે નું વ પ જો ું હોય તો તે -સૃિ સિહત -છે ,તો પણ પરમાથ (પરમ અથ) થી -તે-
િવષમપણા થી રિહત છે .
અને જો તે ના વ પ ને ના ું હોય તો તે,સૃિ રિહત છે તો પણ સૃિ - પ જ છે
એટલે કે -
ાનવાન મનુ ય જગતને આકાશ- પ ણે છે અને અ ાની જગત (કે જે ખોટું છે ) ને સાચું ણે છે .

એ સવ-શિ માન છે ,તેથી તે જેવાજેવા આકારની ઈ છા કરે છે તેવાતેવા આકાર તે માયાથી ધારણ કરે છે .
જે આ જગત જોવામાં આવે છે તે "ચૈત ય" ( ) નો િવલાસ છે .
તે નો િન ય અનુભવ થાય છે એટલે તે સ ય અને - પ છે .અને તે પણ સૃિ માં િભ િભ નામપણા ને
પામેલ છે ,તેથી તે જગત પ છે .કારણકે તે પાંચ ાનેિ ય અને છ ા મન-ના "િવષય- પ" છે .

જેવી રીતે વાયુ િવષે સરણ (હલવું કે વહેવ)ું રહેલું છે -તેવી રીતે પર િવષે સૃિ રહેલી છે .
જેવી રીતે કાશ ને તેજ થી જુ દો ગણીએ તો તે અસ ય છે અને જુ દો ના ગણીએ તો સ ય છે ,
તેવી રીતે,જગતને થી જુ દં ુ ગણીએ તો અસ ય છે અને તેમ ના ગણીએ તો સ ય છે .

જેવી રીતે લાકડામાં કોતયા િવનાની પૂતળી રહેલી છે ,ને શાહી માં અ રો રહેલા છે -
તેવી રીતે પર િવષે સૃિ રહેલી છે .
જેવી રીતે મ દે શ (રણ) માં ઝાંઝવાનાં જળ સાચાં જણાય છે ,
તેવી રીતે આ ાના િવષે આ જગત સ ય જણાય છે .
જેવી રીતે,ઝાડ એ બીજ થી યુ છે ,તેવી રીતે આ જગત પર - પી ચૈત ય થી યુ છે .
જેવી રીતે દૂ ધમાં મધુરતા,મરીમાં તીખાશ,પાણીમાં વ-પણુ,ં અને પવનમાં પંદ-પણું છે ,
તેવી રીતે જગત ના િવષે રહેલું છે -વળી તે (જગત) પર - પ જ છે .

આ જગત-એ- - પી ર નો કાશ છે ,અને તે કાશ તે થી જુ દો નથી.વળી તેમ થવાનું કોઈ કારણ


પણ નથી,એટલે કે તે કાશ ની સ ા તે ( ) ની સ ા થી જુ દી નથી.
આ માણે જગત તે આ ા- પ જ છે પણ તે ઉ પ થયું નથી.પણ તે
વાસના,િચ અને વના "સંવેદનની ફુરણા" થી ઉ પ થયું હોય તમ લાગે છે .અને તેનો,
ાન-યોગ ના ઢ અ યાસ- પી પુ ષાથ થી નાશ થાય છે .

આમ કોઈ િદવસ કોઈનો પણ અ ત કે ઉદય નથી,પણ સવ શાંત અને અજ અને િચદ-ઘન- પ જ છે .


ાં સુધી િચ નો (મનનો) લય થયો નથી, યાં સુધી એક પરમાણુંમાં પણ હ રો જગત જણાય છે .
છતાં ખ ં જોતાં તે પરમાણુમાં જગત રહેવું સંભિવત નથી માટે તે જગત િમ યા છે .

જેવી રીતે જળમાં જુ દાજુ દા તરં ગ થાય છે તે કોઈ જ યાએ ગુ તથા ગટ પણ છે ,


તેવી રીતે, વને િવષે ત, વ અને સુષુિ અવ થા ગુ તથા ગટ પણે રહેલી છે .
માટે આ સંસારમાં અનેક કારનાં સુખ ભોગવવામાં થી જયારે િચ -વૃિ િવરામ પામે છે -
યારે-પરમ-પદને પમાય છે -એવો શા નો િન ય છે .

જેમ જેમ સંસારમાંથી વૈરા ય ઉપજતો ય છે ,તેમતેમ બંધન કપાતાં ય છે ,અને


જયારે અહં -ભાવ નો નાશ થાય છે - યારે જ મ-મરણ મટી ય છે .
162

િચિત (િચ -િ થિત) બે કારની છે ."ઈ ર-િચિત" એ "પર" એ અને " વ-િચિત " એ "અપર" છે .
પર-િચિત (ઈ ર-િચિત) તે નામ- પથી રિહત છે અને અપર-િચિત ( વ-િચિત) ચરાચર-જગત- પ છે .
અને આવું જે મનુ ય ગુ ,શા કે પોતાના અનુભવથી ણે છે ,એ સંસારથી તરીને મો પામે છે .

"પર-િચિત" ( ) તે વયં કાશ છે ,અને ભેદ (સ તીય-િવ તીય- વગત) થી વિજત છે .


જેમ જળમાં લહરી ભાસે છે તેમ તે "પર-િચિત" ( ) માં જગત ભાસે છે .અને
એ જગતને જો તે પર-િચિત ( ) થી િભ માણીએ તો તે અસત્ છે અને અિભ માણીએ તો તે સત્ છે .

-દે વ ( ા) ની અસમ-ભાવના એ પોતાના "સંક પ" ના ભેદ થી આ જુ દુજુદં ુ જગત ઉ પ કરે છે .


તે ા( -દે વ) પોતાના અંતમુખ-પણા થી- િવ ણુ ના િનમેષ (પલકારા) ના એક કરોડમા ભાગમાં,
પણ ઘણા યુગો નો અનુભવ કરે છે .

(૬૨) િનયિત ( ાર ધ) ની શિ નું વણન

વિશ કહે છે કે -પરમાણુના લાખમા ભાગમાં પણ હ રો જગત સાચાં હોય તેમ જણાય છે . તથા,
એક િનમેષ (પલકારા) ના લાખ માં ભાગમાં -હ રો ક પ સ ય હોય એમ જણાય છે .
તે પરમાણુમાં ના જગતમાં રહેલા પરમાણુ માં પણ ાંિતથી હ રો જગત રચાય છે .
જેમ જળ ની ્ વતા પોતાના િવષે ઘૂમરી ધારણ કરે છે ,તેમ સગ (જગત)ની શોભા પણ િમ યા છે .

રામ કહે છે કે -હે,ઋિષ.જે મનુ યને સારી રીતે િવચાર કરવાથી ાન થયા પછી િનિવક પ આ -પદ ની
ાિ થાય છે ,તે ાની નો દે હ રહે છે તેનું કારણ શું?
અને કદાિપ ાર ધ થી દે હ રહેતો હોય તો ાન થયા પછી ાર ધ કે મ રહે છે ? તે કહો.

વિશ કહે છે કે -પર ની " ફુરણ- પી જે િચ -શિ " છે -કે જેને "િનયિત" કહેવામાં છે ,તે
સવ યે અવ ય રહેલી છે ,અને તેની સ ા યેક "ક પ"માં છે .
તે િનયિત ને લીધે સૃિ ના આિદ થી "અમુક પદાથમાં અમુક ગુણ અમુક કાળ સુધી આ માણે રહેશે"
વગેર ે જે િનમાણ થયું છે તે તેમ ને તેમ રહે છે .
િનયિત ને કોઈ મહાસ ા,મહાિચિત,મહાશિ ,મહા િ ,મહાિ યા,મહોદભવ કે મહા પંદ-પણ કહે છે .

વાયુમાં જેવી રીતે તૃણ (તરણું) ભ યા કરે છે ,તેવી રીતે,િનયિત ને લીધે -ક પ-પયત -
દૈ ય,દે વતાઓ,મનુ યો- ાણીઓ -વગેરન ે ી િ થિત રહેલી છે .
જેમાં યિભચાર નથી તે- માં-કદાચ યિભચાર નું અનુમાન થાય અને
જેમાં િચ નથી એ આકાશમાં કદાચ િચ નું અનુમાન થાય પણ-
િનયિત ની બી કોઈ િ થિત નું અનુમાન થઇ શકે નિહ.

ા( -દે વ) વગેર ે ત વ- ાનીઓ અ ાની મનુ ય ને સમ વવા માટે -


" -િનયિત અને સગ" એ "એક જ" છે એમ કહે છે .

આકાશમાં જેવી રીતે ઝાડ ની ક પના થાય,તેવી રીતે અનાિદ થી -મ ય-પયત- કે જે


અચળ હોવા છતાં ચળ જણાય છે ,તેનાથી યાપીને "અ ાન ની િ " થી "સૃિ " રહેલી છે .
જેમ ફિટક માં વન-સમૂહ નું િતિબંબ પડે છે ,અને
જેમ સૂતેલો મનુ ય, વ માં સંક પ ના આ ય- પ આકાશને જુ એ છે ,
તેમ "માયા-સબળ " માં રહેનાર " ા" ( -દે વ) એ "િનયિત- પ સૃિ " દીઠી.
163

જેમ હાથ-પગ વગેર ે અંગ દે હધારીના અંગ થી દે ખાય છે ,તેમ ાએ િનયિત-વગેર ે સૃિ -એ
પોતાનું જ અંગ છે તેમ જોયું. આ માણે રહેલી િનયિત ને જ "દૈ વ" કહે છે .
તે "દૈ વ" સવ ઠે કાણે સવ કાળમાં તથા સવ પદાથમાં "જગતની યવ થા- પે "રહેલું છે .

અમુક પદાથ-"આવી રીતે ફુરણા કરવી" તો અમુકે "આવી રીતે રહેવું" અને
અમુકે "અમુક પદાથ અમુક વખત સુધી ભોગવવો"- આ બધું દૈ વાધીન છે .
સવ-ભૂત,જગત,કાળ અને િ યા-વગેર ે સવ "પુ ષ- પ" જ છે .એ િનયિત થી પૌ ષી સ ા છે ,અને
પૌ ષ થી િનયિત ની સ ા છે .આ માણે ાં સુધી જગત છે યાં સુધી એકબી ની સ ા છે .
પણ પછી પૌ ષ અને િનયિત એક જ છે .બંને એકબી માં રહેલાં છે .

હે,રામ હવે તમારે દૈ વ અને પૌ ષ નો િનણય મને પૂછવાનો ર ો.આ માણે િશ ય-ભાવથી તમે મને
જે કરો છે અને હુ ં જે ઉપદે શ ક ં છું તે માણે તમે વત છો તે િનયિતને લીધે જ બને છે .
"આજ મને દૈ વ ભોજન આપશે તો જ હુ ં જમીશ" આ માણે દૈ વ-પરાયણ થઈને,
કં ઈ પણ કયા િવના મૂંગું રહેવું તે પણ િનયિતનો િન ય છે .

જો કોઈ મનુ ય કં ઈ પણ કાય ના કરે તો તેને બુિ ,કમ,િવકાર તથા આકૃ િત વગેર ે કં ઈ પણ થાય નિહ.
આ માણે લય થતા સુધી સવ પદાથ ની યવ થા છે .
"અમુક આ કારે અવ ય થાય" એવી િ થિત "િનયિત" કહેવાય છે .અને એવી િનયિત નું
ા- (દે વો) વગેર ે પણ ઉ લંઘન કરી શકતા નથી.

તેમ છતાં પણ બુિ માન પુ ષે આ િનયિત ના આધારથી પુ ષાથ નો યાગ કદી કરવો જોઈએ નિહ.
કારણ કે પુ ષાથ વગર િનયિત કં ઈ પણ ફળ આપતી નથી.
પુ ષાથ કયા િવનાની િનયિત િન ફળ છે અને પુ ષાથ પી િનયિત સફળ છે .

કદાિપ-એમ કહો કે -જે મનુ ય કોઈ પણ પુ ષાથ કયા િવઅના અજગરનું ત ધારણ કરીને રહે છે -
તેને પણ આહાર મળે છે અને તૃિ થાય છે -માટે પુ ષાથ િવના પણ િનયિત ફળ આપે છે -
તો તેના જવાબ માં એ કહેવાનું કે -ઉપર માણે અજગર-વૃિ ( ત) ધારણ કરનાર ને પણ આહાર મ યા પછી
-ખાવું,ચાવવું વગેર ે પુ ષાથ વગર તૃિ થતી નથી.
તેમ,તેવા મનુ ય નો જે દે હ રહે છે -તે પણ તેનો ાણવાયુ -હાલેચાલે-તેના માટે હલન-ચલન -વગેર ે
પુ ષાથ કરે છે -તેનાથી જ (તેનો દે હ) રહે છે અ યથા નિહ.

જેઓ યોગી છે અને તે ઉપર માણે અજગરનું ત ધારણ કરીને સમાિધથી જો-કદાિપ પોતાના ાણવાયુને રોકે
તો તે "રોકવાની િ યા" પણ એક પુ ષાથ જ થયો કહેવાય.અને તેથી તેમને મુિ - પી ફળ મળે છે .
માટે આ માણે પુ ષાથ િવના ફળ-િસિ નથી એ િન ય છે .
શા માં લ યા માણે પુ ષાથમાં પરાયણ રહેવું તેને "સાધન- પ ક યાણ" કહે છે .પછી કમ માં અ યંત િવરામ
પામવાથી જે ક યાણ- પી ફળ થાય તેને મો કહે છે .અને તે સાધન થી જ સા ય છે .
ાની ને િનયિત પણ દુ ઃખ- પ નથી,દુ ઃખ-રિહત િનયિત ને " -સ ા" કહે છે -અને તે - પી
સ ા ની કાંિતમાં ય થી િ થિત થાય તો પરમ-ગિત- પ પરમ શુ -પદ ની ાિ થાય છે .
આ રીતે- ની સ ા િનયિત ના મહા-િવલાસ થી સવ ઠે કાણે જોવામાં આવે છે .

(૬૩) શિ અને શિ માન નો અભેદ


164

વિશ કહે છે કે -તે, -ત વ સવ-કાળમાં અને સવ દે શમાં -સવ કાય કરવાને સમથ છે ,
તે સવ આકાર- પ છે .ને સવ હોવાથી સવ ને િનયમ માં રાખવા સમથ છે .
તે સવ ઠે કાણે રહે છે ,તેમ જ સવ- પ છે ,તે આ ા છે ,અને તેનામાં સવ કારની "શિ " રહેલી છે .
તેથી કોઈ સમયે તે અંતઃકરણ- પી ઉપાિધમાં વેશ કરીને "િચ -શિ " ગટ કરે છે .

તે કોઈ સમયે શાંિત રાખે છે ,કોઈ સમયે "જડ-શિ " ધારણ કરે છે ,કોઈ સમયે "રાગ-લોભ ની વૃિ " થી
ઉ લાસ ગટ કરે છે અને કોઈ સમયે કં ઈ પણ ગટ કરતુ નથી.
તે,જે ઠે કાણે,જે સમયે જેવા પદાથ ની ભાવના કરે છે તે ઠે કાણે,તે સમયે તે તેવા પદાથ ને જોઈ શકે છે .
તેને સવ કારની શિ હોવાથી,તે જેમ ક પના કરે છે તેમ થાય છે .

આ માણે વભાવથી જ શિ નાં જુ દાંજુદાં પ છે અને તે શિ તે જ આ ા છે .


શિ અને શિ માન ( ) નો િવક પ-એ યવહાર માટે બુિ માનો એ ક યો છે .પણ,
વ તુતઃ આ ા ને િવષે કોઈ ભેદ નથી.શિકત અને શિ માન બંને એક જ છે .
પણ,જેમ સમુ અને તેનાં મો ં,સુવણ અને તેનાં ઘરેણાંમાં ત
ૈ -પણું કિ પત છે ,છતાં વ તુતઃ ત
ૈ -પણું
નથી,તેમ,આ ા ને િવષે કોઈ જ ભેદ નથી,મા ાંિતથી જ ભેદ દે ખાય છે .

જેમ, દોરીમાં સપની ાંિત થાય છે ,તે દોરીની અંદર પણ સપ નથી અને તેની ઉપર પણ સપ નથી,
તેમ,જે આ જણાય છે -તે બહાર પણ નથી કે અંદર પણ નથી.
એ( ) એ સવા ા હોવાથી સવ-સાધારણ- પ થી જુ એ છે .જે આ બધું જોવામાં આવે છે -તે
અિવકાર - પ જ છે .િમ યા ાન-વાળાઓએશિ અને શિ માન નો ભેદ ક યો છે .પણ
પરમ અથ થી તે ભેદ નથી.

જે આ છે ,તે બધુ,ં સત્ હોય કે અસત્ હોય,પણ ચૈત ય પોતે જે સંક પ કરે છે તથા જે અિભિનવેશ કરે છે -
તે-તે જોઈ શકે છે .અને જે છે તે સત્-િચ અને - પ જ જણાય છે .

(૬૪) ભોકતા ને વ-પણું

વિશ કહે છે કે -પરમા ા સવ- યાપી છે ,મહે ર છે ,અને વ છ છે .અનુભવ અને આનંદ- પ તેનું વ પ છે .
તથા તે અનાિદ છે .તે શુ ચૈત ય- પી પરમાનંદ માંથી વ ઉ પ થાય છે ,તેને ઉપાિધ (માયા) ના
ધાન-પણા થી િચ કહે છે .અને તે િચ થી જગત ઉ પ થયેલંુ છે .

રામ પૂછે છે કે -જેનું અનુભવ- પ માણ છે અને જેનો અખંડ-અિ તીય કાશ છે ,તે પર થી
અ પ વ ની જુ દી સ ા કે મ છે ? તે મને કહો.

વિશ કહે છે કે -પર ને િવષે ત


ૈ ની ખોટી તીિત જણાય છે .પણ વ તુતઃ તે ત ૈ -રિહત, વ છ,આનંદ
અને અ યય છે . િવ ાન માણસ ને પણ તે ણવામાં આવતું નથી..
ઉપાિધ ના વભાવથી -મો પયત (સુધી) ઉ પ થતું જે પંદન છે તેને " વ" કહે છે .
હે,રામ,જેમ,સમુ નું તથા િદવાની ોતનું જેમ કં ઈક પણ ફુરણ થયા જ કરે છે ,તેમ
નું જે કં ઈ ફુરણ છે તે " વ" છે તેમ સમજો.
શાંત-પણું મટી ગયા પછી વ છ િચદાકાશ નું જે સંવેદન- પી વાભાિવક ફુરણ છે તે વનું વ પ છે .

જેવી રીતે વાયુમાં ચલન-પણુ,ં છે ,અિ માં ઉ ણતા છે ,અને િહમકણ માં શીતળતા છે ,
તેવી રીતે વમાં વ-પણું મો થતાં સુધી વભાવથી જ રહે છે .
165

"ચૈત ય- પી-આ -ત વ" નું " વ-ભાવ" ને લીધે,સંવેદન થી જે ફુરણ થાય છે તને " વ" કહે છે .

જેવી રીતે અિ ના "કણ"માં (અણુમાં) લાકડું પડવાથી તેનો કાશ થાય છે ,તેવી રીતે,
વ-એ- "વાસના ના ઢપણા" થી "અહં કાર-પણા" ને પામે છે .
જેમ,આકાશમાં િ પહોંચે યાં સુધી જોવામાં આવે છે ,પણ જયારે િ ના પહોંચે યારે -આકાશમાં તે આકાશ
કાળું ના હોવા છતાં આકાશ કાળું લાગે છે ,તેમ,
વને જોકે અહં કાર ઘટતો નથી,તો પણ આ ા િવષે તેનું અ ાન હોવાથી "અહં -ભાવના" થાય છે .અને
"સંક પ-કાળ" ની કળાથી,વૃિ પામેલી,પોતાની "વાસના"ને લીધે, વ "અહં કાર" ને ધારણ કરે છે .

વાયુ ના પંદનની જેમ --" ફૂરી" ને તે "અહં કાર" -સંક પ વશ થઈને "િદશા અને કાળ "ના
પિર છેદવાળો તથા દે હાિદ આકૃ િતવાળો થાય છે .
સંક પપણા ને પામેલો તે "અહં કાર"-એ-િચ , વ,મન,માયા અને કૃ િત-એવા નામ થી રહે છે .
સંક પ વાળું િચ -એ-"પંચભૂત-ત મા ા" ની "ક પના" કરે છે ,તેથી તે પંચમહાભૂત-પણા ને પામે છે .

પંચ-ત મા ા ના આકારવાળું તે િચ (મન) જગતમાં "તેજ" ના કણ (અણું) પે થાય છે .


જેમ, વાવેલું બીજ પોતાના ફૂરણથી અંકુર ભાવ ને પામે છે -
તેમ િચ ત મા ા ની ક પના થી"તેજ-કણ" પે થાય છે .
જેમ, ય- પી જળ બરફ- પ થાય છે તેમ,એ તેજ નો કણ -એ ાંડની ક પનાથી ાંડ પ થાય છે .
તેમાં કોઈ દે હની ક પના થી પુ કરનાર દે વતા નો દે હ પામે છે ,કોઈ અહં કાર- પી ાંિત-પણા ને પામે છે ,
કોઈ થાવરપણા ના સંક પને લીધે થાવર થાય છે ,કોઈ જં ગમ થાય છે ,તો પ ી વગેર ે થાય છે
આવી રીતે જગતમાં સંક પ ને લીધે િવિચ સૃિ પેદા થાય છે .

લય થયા પછી,સૃિ ના આિદમાં સંક પ થી જે દે હ થાય છે ,તેને " ા" ( -દે વ) કહે છે .અને
તે ા પોતાના સંક પ થી જગતને ઉ પ કરે છે .
"ચૈત ય" ના વ-ભાવથી એ જ જગતનું મુ ય "કારણ" છે .અને યાર પછી,
જ મ-મરણ થવામાં કમ જ "કારણ- પે" રહે છે .

જેવી રીતે જળમાં વભાવથી જ ફીણ થાય છે ,તેવી રીતે ચૈત ય ના વ-ભાવથી િચ ઉ પ થાય છે .
જેમ,દોરીમાં ફીણ બંધાઈ ય છે અને જળ ચા યું ય છે -તેમ,દે હ ને "બંધન- પી-કમ"થી જ
િચ નું બંધન થાય છે .પણ િચદા ા નું બંધન થતું નથી.
સંક પ- પી " વ" જે માણે કમ કરે છે તે તે માણે તેને બંધન વગેર ે થાય છે .

જેવી રીતે બીજ માં અંકુર રહેલો છે ,તેથી તેમાંથી અંકુર થયા પછી તે અનેક કારના પાન,ફળ,ફુલ ને
પામે છે ,તેવી રીતે, વન ધારણ કરીને વ એ ઉ પ થયા પછી કમ ને લીધે િવિચ તા ને પામે છે .

આમ, યિ વો વાસના- પે રહેલી દે હ ની આકૃ િત ને પામે છે .


િચ (મન) ના પંદન ને લીધે,કમ થાય છે ,તેથી જ મ થાય છે .અને યાર પછી,તે વો ઉંચા-નીચા
"લોક" ને ા થાય છે .આમ, ચૈત ય ની ફૂરણા થી જ કરમ થાય છે ,કમ એ જ "દૈ વ" છે .અને
દૈ વ એ જ િચ છે .િચ થી આ સંસારમાં શુભ-અશુભ કમ થાય છે ,અને જેનાથી
અનેક કારનાં જગત અને અનેક કારનાં ભુવન ઉ પ થયા કરે છે .

(૬૫) મનથી ઉ પ થતું ત


ૈ અને બોધ થી મનનો નાશ
166

વિશ કહે છે કે -હે,રામ,આિદ-કારણ ા( -દે વ) માંથી થમ "મન" (મનુ??) ઉ પ થયુ.ં


તે મન એ "મનના ક" છે અને સવ ભોગો ભોગવના ં છે .અને માં રહીને "િ થિત" પામેલું છે .
"અમુક પદાથ આવો છે તથા અમુક પદાથ આવો નથી" વગેર ે "સંક પ-િવક પ" મનને લીધે થાય છે .

જેવી રીતે કોઈ થળે ગંધ નો અનુભવ થયા પછી,પછી ગંધ ના હોય તેવા થળે પણ પૂવ ની વાસનાને
લીધે ગંધ નો અનુભવ થાય છે ,તેવી રીતે,આ સૃિ વાસનાને લીધે સત્-અસત્ ના આભાસ- પ જણાય છે .
મન ને લીધે ભેદ જણાય છે પરં તુ વ તુતઃ ભેદ નથી.
તથા ા, વ,મન,માયા,કતા અને કમ વગેર ે જે દે ખાય છે -તે જગતની િ થી છે ,પણ
- પે તે એક જ છે .

જેમ સમુ માં અનેક કારના તરં ગો ઉછળે છે અને તેનો િવ તાર થાય છે -તેમ,
િચ - પી સમુ માં સંવેદન ને લીધે,આ ા પોતે "જગત- પ" જણાય છે .
પણ તે અસ ય છે ,અિ થર છે -તમ છતાં અિધ ાન ની સ ાથી સ ય જણાય છે .

વ ને િવષે જેમ અસત્-સત્ પદાથ જોવામાં આવે છે ,તેમ આ જગત િચ ને લીધે સત્-અસત્ જણાય છે .
પણ વ તુતઃ તે છે જ નિહ.જગત એ સત્ નથી,અસત્ નથી અને ઉ પ સુ ધાં થયું નથી.પણ,
િચ ના મથી જ જગત જણાય છે .મનના બળથી આ જગત િ થિત પામેલું દીઘ-કાળનું વ છે .

વ આ ા-િવશેના પોતાના અ ાનને લીધે,સવ દુખના "કારણ- પ-િચ " નો િવચાર કરતો નથી.
આ ા નું વ- પ અિનવ ચનીય છે ,તે ચૈત ય- વ- પ છે .
તેની ફૂરણા થી િચ ની ઉ પિ થઇ,તે િચ થી વ-પણાની ક પના થઇ,તેથી અહં -ભાવ થયો,
કે જેનાથી િચ ની ફુરણા થઇ અને તેથી ઇિ યો ઉ પ થઇ.ને દે હનો મોહ (અહં તા-મમતા) થયો.
અને તે-દે હના મોહથી જ વગ-નરક-મો અને બંધન થયા છે .

આવી રીતે બીજ અને અંકુરના પેઠે-દે હ અને કમ નો આરં ભ ર ો છે .


ચૈત ય તથા વમાં જેમ ભેદ નથી,તેમ દે હ અને કમ માં કોઈ ભેદ નથી.કમ એ જ દે હ છે .કમ એ જ િચ છે ,
િચ એ જ અહં ભાવ છે અને અહં ભાવ એ જ વ છે .
વ એ જ ઈ ર છે ,ઈ ર એ જ ચૈત ય છે અને ચૈત ય એ જ આ ા છે .
આ માણે એ " -પદ" માં જ સવ નો સમાવેશ થયો છે અને સવ - પ જ છે .

(૬૬) ઈ છા- યાગથી અને બોધથી અ ાન-યુ મન નો નાશ થાય છે

વિશ કહે છે કે -હે,રામ આ જગતમાં જે અનેકપણું દે ખાય છે ,તે વ તુતઃ - વ પ છે .


જેમ એક દીવામાંથી અસં ય દીવા થાય છે ,તેમ િચ ને લીધે,એક વ પ માંથી આ જગતમાં
અનેક-પણું દે ખાય છે .

જેને િવષે ( જેનાથી) આ અસત્- પ જગત રહેલું છે -એ આ ા નો િવચાર કરવામાં આવે તો-

ૈ -પણા નો નાશ થઇ ય છે . િચ -મા પુ ષ છે ,ને એ િચ ની શાંિત થાય તો આખું જગત શાંત થાય છે .
કે મ કે --જેમ,પગમાં જોડા પહેરનાર ને આખી પૃ વી ચામડાથી મઢે લી લાગે છે ,તેમ જગતમાં મ િવના
કં ઈ પણ નથી.જ મ,મરણ,બા યાવ થા,યુવાવ થા,વૃ ાવ થા, વગ,નરક-જે જે થાય છે -
તે મા મ ને લીધે િચ ને થાય છે .

જેમ મિદરા (દા ) પીનાર મનુ ય ને આકાશમાં જુ દાંજુદાં ચ ર દે ખાય છે ,પણ ખ ં જોતાં યાં આકાશ િવના
167

બીજું કં ઈ પણ નથી,તેમ,િચ ને લીધે સંસારમાં અનેક-પણું જોવામાં આવે છે .પણ વ તુતઃ િવના કં ઈ જ
નથી.જેમ,આંખ ના દોષને લીધે આકાશમાં એક ચ હોવા છતાં બે ચં દે ખાય છે ,તેમ, ાંિત થી પરવશ
થયેલો વ એ ચૈત ય-પરમા ા િવષે ત ૈ -પણું જુ એ છે .

આમ ાંિત થી જે ત ૈ -પણું દે ખાય છે તે મા િચ ને લીધે જ છે .િચ જયારે ત ૈ -પણા નો િવચાર કરે છે યારે તે

ૈ જુ એ છે અને જયારે તે અ ત ૈ નો િવચાર કરે છે યારે અ ત
ૈ ને જુ એ છે .
જે આ જોવામાં આવે છે તે િચ િસવાય બીજું કં ઈ નથી,અને તે િચ ની શાંિત થવાથી િચ ની ચંચળતા
શાંત થાય છે .અને જયારે પુ ષ ચૈત ય-ઘન સાથે એકતા પામીને િન ળ થઈને રહે છે , યારે તે -
સમાિધમાં લીન હોય કે યવહાર કરતો હોય-તો પણ તે શાંત અને " વન-મુ " કહેવાય છે .

જેમ,નશો કરવાથી જે મનુ ય ને થોડો નશો ચ યો હોય -તેનું િચ ોભ પામે છે ,પણ


જેણે ઘણો (વધારે) નશો ચ યો હોય તે તે શાંત રહે છે અને કોઈ િ યા કરતો નથી,
તેમ,"સૂ મ-ચૈત ય" (આ ા??) એ િવિચ પદાથ નો અનુભવ કરે છે પણ
"ઘન-ચૈત ય" (પરમા ા??) િ યા-રિહત રહે છે .
ના પરમ-પદ માં ઢ થયેલા ચૈત ય-ઘન ના વાહને -કોઈ નૈરા ય,કે કોઈ શૂ ય કહે છે .

િચ ની ચેતનતા ની ફૂરણા થી જગતમાં અનેક કારના મ જણાય છે ,અને તેથીજ-


"મારો જ મ થયો-હુ ં વું છું-મા ં મરણ થયું" વગેર ે િવકાર એ -અસત્ હોવા છતાં -
પોતાના િવષે સાચા જણાય છે .
જેવી રીતે પંદન થી વાયુ જુ દો નથી તેવી રીતે િચ થી ચેતન જુ દં ુ નથી.
િચ નો મ અિવ ા (માયા-અ ાન) એ લીધે છે ,અને સંસાર- પી યાિધ એ મા િચ ની ફૂરણા થી થયો છે .
અને તેનો ાન- પી ઔષધ થી નાશ થાય છે ,તેમાં કોઈ મ છે જ નિહ.

જયારે મનુ ય નું મન સવ પદાથ નો યાગ કરીને વાસનાથી મુ થાય છે , યારે તે એક ણ માં જ મુ થાય
છે .એમાં કોઈ પણ સંશય નથી.
જેવી રીતે દોરડીમાં સપ- પે થયેલી ાંિત તપાસ કરવાથી મટી ય છે ,
તેવી રીતે આ - ાન થવાથી સંસારની ાંિત નો નાશ થાય છે .
મનુ ય-મા ને પૃ વી પર અનેક કારની અિભલાષા થાય છે ,પણ
જયારે તે સવ અિભલાષા નો યાગ કરીને િ થર થઈને રહે છે , યારે તેનો મો થાય છે .

મહા ા પુ ષ પોતાના ાણ નો પણ તૃણ ની જેમ યાગ કરે છે , યારે અિભલાષા નો યાગ કરવામાં
કૃ પણતા (નાનમ) કે વી? માટે તમે પણ અિભલાષાનો યાગ કરી સંગ-મા ને દૂ ર કરીને રહો.

કમ કરીને જે પદાથ મળે તેનું હણ કરવુ,ં તથા જે નાશ પામે તેનો શોક ના કરવો.
જે પુ ષ આવી રીતે રહે છે -તે ાની ને -હાથમાં રહેલું બીલીનું ફળ કે પાસે રહેલો પવત જેમ ય
જણાય છે ,તેમ જ મ-મરણ વગેર ે િવકાર થી રિહત એવુ-ં -પણું પણ ય જણાય છે .

જેવી રીતે મોટો સમુ અનેક કારના તરં ગ ના ભેદ થી જણાય છે ,તેવી રીતે,અ ાની મનુ ય ની િ એ,
અ મેય આ ા એ જ જગત- પે જણાય છે ,પણ તે આ ા નું સ ય- ાન થવાથી મો - પી િસિ થાય છે ,
અને તેવું ાન ના થવાથી તે મન ને બંધનકારક થાય છે .

(૬૭) વ નું યિ વ પે વણન


168

રામ પૂછે છે કે -આ વ શું પરમા ા નો અંશ છે ? વ એ પરમા ા નું કાય છે ?કે એ પોતે પરમા ા છે ?
પરમા ા થી એ વ કે વી રીતે ઉ પ થયો? અને તે કોણ છે ? તે તમે મને ફરીથી કહો.

વિશ કહે છે કે -હે,રામ, માં સમ ત "શિ " રહેલી છે .અને તે સવ કરવાને સમથ છે .
જે "શિ " થી તે જેવી " ફુરણા" કરે છે ,તેને તે ા થયેલ જુ એ છે .
"સવા ા-ઈ ર" ની અનાિદકાળથી"ચૈત ય- પ- ફુરણા" થાય છે -તેને " વ" કહે છે .
આ ા ને તેનું વાભાિવક ત ૈ -પણું -એ જ સંસારની વૃિ નું મુ ય કારણ છે . યાર પછી,
પૂવ સંકિ પત વાસનાને લીધે જ મ-મરણનાં કારણ ઉ પ થાય છે .

રામ પૂછે છે કે -હે,મુિન ે ,જયારે એ માણે છે તો- ત


ૈ એટલે શુ?
ં કમ એટલે શુ?
ં અને કારણ એટલે શુ?

વિશ કહે છે કે -આકાશમાંના વાયુ ની પેઠે ફુરણા થવી તથા ના થવી એ બંને "ચૈત ય નો વભાવ" છે .
જયારે તેની ફુરણા થાય છે યારે ઉ લાસ થાય છે અને જયારે નથી થતી યારે તે શાંત રહે છે .
શુ ચૈત ય માં વાભાિવક "અિવ ા" ની ફુરણા થાય છે - યારે તેને " પંદન" કહે છે .
અને એથી આ જગત દે ખાય છે .પછી જયારે ય (જગત) ની યતા શાંિત થાય છે યારે
તેને "અ- પંદન" ( ફુરણા ના થવી) કહે છે .

શુ ચૈત ય ના પંદન થી "સૃિ " ની ફુરણા થાય છે અને અ- પંદનથી "શા ત " ની ફુરણા થાય છે .
ચૈત ય ના " પંદન" ના વ ( ાણ ના હલન ચલન ને વ કહે છે )-કારણ (પોતાની અંદર રહેલાં કાય પેદા
થવાં-તેથી કારણ) અને કમ (શરીર નું હલન ચલન થવાથી કમ થાય છે ) એવાં જુ દાંજુદાં નામ છે .
અને તે સંસાર નું બીજ છે .

આ માણે,િ વ (બે અથવા ત ૈ ) થયેલા ચૈત ય ના આભાસથી,કમ અનુસાર,મરણ સમયના સંક પને
લીધે,જે કારની વાસના થાય તેવો સૃિ માં દે હ ઉ પ થાય છે .અને-
િવિવધ કારના ભોગવવાના પદાથ ઉ પ થાય છે .
હ રો જ મ તથા મરણનાં કારણને પામેલો વ ઘણા જ મ પછી મો ને પામે છે .
યારે ાની એક જ જ મ માં મો પામે છે .

ચૈત ય ના વભાવને જેવી ઉપાિધ નો સંબંધ તેવાં તેનાં કારણો બંધાય છે ,


તેથી કોઈ સમયે વગ-નરક-મો કે બંધન ા થાય છે .
જેમ સુવણ ના કું ડળ વગેર ે પહેરલ
ે ાં હોય તેમ તે કા સમાન આ જડ-દે હમાં જ મ-મરણ વગેર ે િવકાર રહેલા છે .
આમ ઉપરના જ મ-મરણ ના િવકાર કું ડળની પેઠે ખોટા જ છે ,તથા થતા જ નથી.
તો પણ મને લીધે જ મ થયો-િ થિત થઇ-મરણ થયુ-ં વગેર ે િવકારનો અનુભવ થાય છે .

આશાથી પરવશ થયલું િચ પોતાને પરમાથ (પરમ-અથ) નું ાન ના હોવાથી -


"હુ ં -મા ં " વગેર ે અસ ય- પ ને જુ એ છે . વને ાંિત ને લીધે જ જગતનું ફુરણ થાય છે ,
અને તે બધું,"મનો-મા " છે .ને " ાંિત"ના ઉ લાસથી જ જણાય છે .

હે,રામ,સમુ ના સૌ ય-જળમાં જેવી રીતે પાણી ના પંદ (મો ં) પેદા થાય છે -તેવી રીતે, - પી સમુ માં
ચૈત ય- પી જળમાં "િચ - પી મો ં" અને "સૃિ - પી પરપોટા" ઉ પ થાય છે .
સંિવત (સ ય કે ાન) નો એ "આભાસ" (સૃિ ) એ-"િવષય- પે" રહેલ છે .
િચદાભાસ- પે -તે- એ વ કહેવાય છે ,તથા સંક પથી તે -એ મન કહેવાય છે .
વળી (પછી) તેના બુિ ધ-િચ ્-અહં કાર-તથા માયા-એવાં નામ પડે છે .(અને તેથી જગત સ ય જણાય છે )
169

વ માં જેમ મ થાય છે ,તેમ તે િચ ને સંસૃિત ( ાંિત) નો અનુભવ થાય છે .


આ ા શુ -િન ય તથા શાંત છે .ને તે િચ - પી વ ના િવ મ ને જોતો હોય એમ જણાય છે .
(૧) ત-અવ થા એ જ સંસૃિત છે ,(૨) અહં કાર એ વ છે , (૩) િચ સુષુિ છે અને
(૪) ચૈત ય એ ચોથું (તૂય) થાનક છે ,

આમ વ ( યગા ા) જયારે અ યંત શુ ચૈત ય મા ને પામે-એટલે તે "તુયાતીત પદ" કહેવાય.


એ પદમાં રહેનારો ફરીથી શોકવાન થતો નથી.
જેવી રીતે પૃ વી પર રહેલાં ઝાડ ઊંચાં વધે છે ,તેની ઉ િત નું કારણ આકાશ છે (ઉ િત-કતા નિહ)
કારણકે -આકાશ એ ઝાડ ને ઊંચું થતાં રોકતું નથી,
તેવી રીતે,આ ા એ માયાથી થયેલા સગ ને રોકતો નથી.તેથી તેને "કતા" નો આરોપ થાય છે .
પણ વ તુતઃ (સ યમાં) આકાશ જેમ વૃ નું ઉ િત -કતા નથી,તેમ આ ા એ જગત-કતા નથી.

જેમ શુ અરીસામાં પાસે રહેલા પદાથ નું િતિબંબ પડે છે ,તેવી રીતે આ ા ના સંવેદન થી,
જગત િતિબંબ- પે જણાય છે .
જેમ,વૃ ના બીજમાં થી અંકુર,પાન અને ફળ થાય છે તેમ,ચૈત ય- પી બીજમાંથી,
િચ - વ અને મન ની ક પના થી જગત ઉ પ થાય છે .
વાસનાથી વાિસત-િચ એ ચૈત ય ને લીધે,િચ અને સગ પે ઉ પ થાય છે .

બીજમાં બીજ અને વૃ બંને રહેલ છે ,તેનું ાન તેને હોય કે નહોય પણ તેમાંથી વૃ ઉ પ થાય છે .
પણ,જેવો આ વૃ અને બીજ નો ભેદ છે -તેવો (િચ - પે થયેલ) જગત ને માં ભેદ નથી.
કારણકે બીજ અને વૃ ના ાન-મા થી તેના અખંિડત- પ નું ભાન થતું નથી,પણ
ના ાન (બોધ) મા થી જ-જેમ દીવો કરવાથી,પદાથના પ વગેરન ે ું સંપૂણ ાન થાય છે ,
તેમ ( ના ાનથી) અખંડ વ પનું ાન થાય છે .

જેમ પૃ વીમાં જેમ જેમ ખોદવામાં આવે તેમ તેમ તે ખોદે લા ભાગમાં આકાશ થતું (ભરાતુ)ં ય છે -
તેમ અિવ ા(અ ાન) જેવો જેવો િવચાર કરે છે ,તેવો તેવો અિધ ાન ની સ ા થી અનુભવ થાય છે .
જેમ,શુ ફિટક માં પડેલા િતિબંબ ના કારણે જેમ અ ાનને કારણે,વન-વગેર ે જોવામાં આવે છે ,
તે માણે શુ -માં -એ અનેક કારના જગત ના જેવું જોવામાં આવે છે .

રામ કહે છે કે -અહો,એ આ ય છે કે જગત અસત્ છતાં સત્ જણાય છે .


હે, ભુ, માંથી આ ા ( વ) કઈ રીતે પેદા થાય છે તે-ફરીથી કહો.

વિશ કહે છે કે -ભૂત એ કોઈ અંગ-રિહત (અંગ-કે શરીર વગરનુ)ં હોવા છતાં
બાળકના મનમાં જે રીતે (કિ પત) અંગ-વાળા ભૂત નો ઉદય થાય છે ,તેમ -
માં વ-પણું એ અસંભવ છે ,તથા પૂવ તેનો ( વ-પણાનો) અનુભવ નથી તો પણ
પૂવ અનુભવ થયો હોય-તેવી રીતે માં વ-પણા નો ઉદય થાય છે .

માં જ " - પ-શિ " રહેલી છે ,તે માણ અને મેય- પ છે .શુ છે ,સ ય છે છતાં અસ ય- પે જણાય
છે .
તથા અિભ હોવા છતાં તે િભ દે ખાય છે .
જેવી રીતે ના િવચાર (એક માંથી અનેક થવાની ઈ છા) થી વ પેદા થાય છે ,તેવી રીતે મનના ધમથી તે
વ મન- પે થાય છે . યાર પછી શ દ- પશ- પ-રસ અને ગંધ- પે ઉ પ થાય છે .અને
તે વ અિત-સૂ મ- પે આકાશમાં ફૂર ે છે .
170

તે વ એ "સંવેદન- પ" છે ,કાળને (સમયને) લીધે પંચીકરણ ારા ઉ પ થયેલ છે ,અને


સૂયની પેઠે કાિશત તથા "અપિરિછ િચદ- િ " થી (ઝાકળના કણ જેવા) ાંડ- પ ને તેમજ
મનુ યાિદ દે હને પોતાનામાં અનુભવે છે .
યારે તેને "શ દ તથા તેના અથ ના િવભાગ" ની ફૂિત ના હોવાથી "હુ ં કોણ છું?"
તેની પણ તેને ખબર પડતી નથી હોતી.પણ,
પછી "પુ ષાથના િવચાર" સિહત પૂવના હ રો જ મ નું મરણ થવાથી-તેને "ગભ"માં
"શ દ અને તેના અથ" ના િવભાગ ની ખબર પડે છે .

િપંડમાં ફુટ ( ફુરલ


ે ા) "અહં ભાવ"નું પંદન થવાથી તેને મુખના એક ભાગમાં -હવે પછી ઉ પ થનારી,
હવા ( ભ) ઇિ ય ારા "રસ" નો અનુભવ થાય છે .
તેજનું ફુરણ થવાથી,હવે પછી ઉ પ થનારી,આંખ ારા, કાશનો અનુભવ થાય છે .અને,
તે જ માણે-ગંધ ની ફૂરણા ારા નાક ારા ગંધ નો અનુભવ થાય છે .

આવી રીતે તે વા ા "કાક-તાલીય યાય" (કાગનું બેસવું ને ઝાડનું પડવું) થી,


"પૂવની વાસનાથી કિ પત ઇિ યો " ( ભ-આંખ-નાક-વગેર)ે ને તે પોતાનામાં જુ એ છે .કે
જે ઇિ યો પછી ય ઉ પ થાય છે .કે
જે બહારના અથ (અવાજ- કાશ-વગેર)ે ને ગટ કરનાર દે હમાં આવેલાં િછ ો તરીકે દે ખાય છે .

આમ હે,રામ,સમિ અને યિ - પ વનો િતભાસ પે "આિતવાિહક દે હ" ઉ પ થાય છે .


ની (પર) સ ા નું કોઈનાથી એ વણન થઇ શકે તેમ નથી.તે સ ા અચળ હોવા છતાં ચળ જણાય છે .
અને એ જ સ ા આિતવાિહક ભાવને ા થઇ હોય તેમ જણાય છે .કે જે આિતવાિહક દે હ-સ ા
અ ાન થી જ જોવામાં આવે છે .અને ાનથી નાશ પામે છે .

આિતવાિહક દે હ એ આ ાથી િભ છે -એવું સંવેદન થવા થી-તે િભ છે .


તે (આિતવાિહક-દે હ) - પ છે તેવું સંવેદન થવાથી -તે - પ છે ,તેમજ
િભ તા અને એકતાનું સંવેદન થવું તે પણ થી િભ નથી.

રામ પૂછે છે કે -તમારા કહેવા માણે,પર ના એક-પણા થી, ના િવષે અ ાન નો સંભવ નથી,
અને અ ાન િવના વ-વગેરન ે ી ભેદ-ક પના ઘટતી (થતી) નથી,
માટે થી જુ દો (અિતિર ) મો શું છે ? તથા મો િવષે િવચાર કરવાનું કારણ શું?

વિશ કહે છે કે -હે,રામ,તમારો િસ ધાંત ને સમયે શોભે એવો છે .


જેમ,સમય િવના ધારણ કરેલી પુ પ ની માળા સારી હોય તો પણ શોભતી નથી,
તેમ મનુ ય ને પિરપાક દશા ન આવી હોય, યાં સુધી મો શું છે તે માટે િવચાર કરવાનું શું કારણ?
એવાં વચન પણ અનથ- પ છે .

પદાથ મા ને રોકનાર (બંધન કરનાર) તથા મુ કરનાર "કાળ" (સમય) છે .


માટે કાળે કરીને સવ ફળ મળે છે .ઉપર માણે તે વા ા કાળે કરીને િહર -ગભ- ા ને પામે છે .
તે ા, ણવ (ॐ) ના ઉ ચારથી અથ ાન થવાથી સવ પદાથ ને જોઈ શકે છે .ને મનો-રા કરે છે .
તેથી "ત મય-પણું" પામે છે .

જે આ જગત જોવામાં આવે છે તે અસત તથા આકાશ- પ છે .


171

પવત-વગેર ે જે ઊંચા-મોટા આકારો છે તે પણ આકાશ- પ છે તો પછી નાનો પદાથ આકાશ- પ હોય -


તેમાં શું આ ય? માટે જે કં ઈ દે ખાય છે તેની ઉ પિ નથી કે નાશ પણ નથી.

જેવી રીતે- ા-વગેર ે વની સ ા-એ સત-અસત- પ છે ,તે માણે પૃ વીમાં નાં સઘળાં ાણીની તથા,
વગમાં ના દે વતાઓ ની સ ા પણ સત-અસત- પ છે .
ા થી કીડા સુધીની ઉ પિ એ "સંવેદન ના મ" થી થયેલી છે અને તેથી તે િમ યા છે .-કારણકે -
સારી રીતે ાન થવાથી તે ( મ) નો ય થાય છે .

જે માણે ા ઉ પ થાય છે તે જ રીતે કીડો પણ ઉ પ થાય છે .પણ કીડામાં ભૌિતક મિલન પણું અિધક
હોવાથી તે તુ છ કમ કરે છે પણ ા માં તેમ ના હોવાથી તે તુ છ કમ કરતા નથી.એટલો મા ભેદ છે .
વમાં ઉપાિધ અનુસાર “ વ-પણું” રહેલું છે .અને તે “ વ-પણા-અનુસાર” “પૌ ષ” રહેલું છે .
આ “પૌ ષ-અનુસાર” કમ રહેલાં છે .

અ યંત સારાં (પુ ) કમ ના પિરણામ- પે “ ા” નું પદ મળે છે .અને


નઠારાં (ખરાબ કે પાપ) કમ ના પિરણામે કીડા-પણું ા થાય છે .પણ પછી,
ાન નો ઉદય થયા પછી ા-પદ કે કીડા-પણું (પાપ-પુ ) એ બંને નો ય થાય છે .(બંને નથી)

જેમ આકાશમાં પુ પ નથી અને સસલાને િશંગડું નથી હોતું (બંને અસંભવ છે ) તેમ “ ત
ૈ -વાદ” િમ યા છે .
જે માણે કોશેટો બનાવનાર કીડો પોતાના ઘર બનાવવા સમયે પોતે તેમાં જ બંધાઈ (પુરાઈ) રહે છે ,
તે માણે,મન ની ભાવનાથી ઉ પ થયેલા આ જગતમાં મનુ યો િમ યા બંધન નો અનુભવ કરે છે .

ાએ પોતાના “મન” થી કરીને જેવું જોયું,તેવી ઉ પિ કરી છે ,


અને તે ા એ જેવી ઉ પિ કરી તેવી મનુ યો જુ એ છે .એ જ વાભાિવક િન ય છે .
મન થી બનેલું આ જગત િમ યા છે ,તેની વૃિ િમ યા છે ,તેનો અનુભવ અને લય પણ િમ યા છે .
“ ” શુ છે અને સવ ઠે કાણે રહેનાર છે ,અનંત છે અને અિ તીય છે .પણ
ાંિત ( મ) થી રહેનાર મનુ યો તે ( ) ને અશુ ,અસત્,અનેક અને અનેક ઠે કાણે રહેનાર-માને છે .
અ ાની મનુ યોએ દોરડીમાં થયેલ સપ ની ાંિતથી જ મા ભેદ ક પેલો છે .

આમ, થમ આ ામાં-જગતની “ ફુરણા” થાય છે કે જેનો િવ તાર થવાથી “મન” થાય છે ,અને
તે મન વડે “અહં ભાવ” થાય છે .
આ રીતે,િનિવક પ –પણ- ય - પે દે ખાતું આ જગત, થમ “મન”- પે થયું,કે જેમાં અહં કાર ની ભાવનાથી
“અહં કાર” ઉ પ થયો,અને યાર પછી મન અને અહં કાર એ બંને થી “ મૃિત” ઉ પ થઇ.
“મન-અહં કાર અને મૃિત” થી અનુભવ માણે “ત મા ા” ઉ પ થઇ,કે જેનાથી “ વ” ઉ પ થયા.
આ રીતે “ઉપાદાન-કારણ- ” માંથી “જગત નો આ આકાર ક પેલો” છે .
આ જગત સાચું હોય કે ખોટું હોય-પણ િચ -એ જેવી ક પના કરે છે તેવું તે જોઈ શકે છે ,અને તે જોયેલું
બધું સ ય હોય એમ ણીને તેમાં યવહાર કરે છે . (કરવા લાગી ય છે )

(૬૮) કકટી રા સીનું આ યાન (તેણે કર ેલું ઉ તપ)

વિશ કહે છે કે -હે,રામ,આ સમયે હુ ં તમને રા સી ની કહેલો એક પુરાતન ઇિતહાસ કહુ ં છું.
તે ઇિતહાસ ઘણા ો થી યુ છે .
િહમાલય પવતની ઉ ર િદશામાં કકટી નામની એક મહા ભયંકર રા સી હતી.તે ણે યામ પ થરમાંથી
બનાવેલ પૂતળી જેવી હતી. "િવશુિચકા" એ તેનું બીજું નામ હતુ.ં
172

તેની કાયા મોટી હતી અને તેને યો ય આહાર તેને મળતો નહોતો.
મોટા ઉદર (પેટ) વાળી,તેનો જઠરાિ અતૃ હતો.અને તે ારે ય તૃિ પામતી નહોતી.

તે એક િદવસ િવચારવા લાગી કે -સમુ જેમ ાસ ખાધા િવના ાસે ાસે જળ ના સમુહનું ભ ણ કરે છે ,
તેમ હુ ં જં બુિ પમાં રહેલા સવ મનુ ય ને ગળી ઉં,તો મને તૃિ થશે.અતૃિ ની આવી દુ ઃખની વેળાએ
જે યુિ થી વન ચાલે તે કરવામાં બાધ નથી,પણ સવ મનુ યો તો મં ,ઔષધ,તપ,દાન અને દે વપૂ થી
રિ ત થયેલા છે .એટલે હુ ં તે સહુ નો એકદમ નાશ કે વી રીતે કરી શકું ? મને લાગે છે કે -
હુ ં િચ માં ખેદ કયા િવના પરમ તપ ક ં કારણકે મહા ઉ તપ કરવાથી દુ લભ પદાથ સુલભ થાય છે .

આમ,સવ ાણીઓનો નાશ કરવાની ઇ છાથી,તે િહમાલયના િશખર પર ચડી, યાં તેને નાન કયુ,અને તપ
કરવાનો ારં ભ કય .એક પગે ઉભા રહી,ટાઢ અને તડકો સહન કરી,તે રા સીને તપ કરતાં હ ર વષ
લાગી ગયા.તેનાં અંગો અને ચામડી.િશિથલ થઇ ગયા.
કકટીના આવા ઉ -તપને જોઈ ને ા તેને વરદાન આપવા આ યા.

(૬૯) કકટી રા સીને ાનું વરદાન

વિશ કહે છે કે -હે,રામ, ા નાં દશન કરી ને રા સીએ મનથી િવચાર કય કે -એવું કયું વરદાન છે કે
જેનાથી મારી ુધા ની સંપૂણ પણે શાંિત થાય?મને લાગે છે કે -હુ ં રોગ- પી અને લોઢાની સોય(સૂિચકા) થાઉં,તેવું
વરદાન માગું કે તેની (સોય) જેમ થઈને હુ ં ાણી મા ના દયમાં સુગંધ ની પેઠે વેશ કરીશ,
અને આ રીતે તે સવ નો નાશ કરીને આખા જગતને હુ ં ગળી જઈશ.તો મારી ધ ુ ાની શાંિત થશે.

ાએ જયારે ક ું કે –હે,પુ ી તું ઈ છામાં આવે તેવું વરદાન માગી લે.


યારે કકટી એ ક ું કે -હે,ભગવન,હુ ં અનાયાસી (રોગ- પી- વ સિહત-પણ લોઢા ની નિહ) અને-
આયસી (લોઢાની- વ સિહત) સૂિચકા (શુિચ કે સોય) બનું તેવું વરદાન મને આપો.

ાએ તેને “તથા તુ” (તે માણે થાઓ) તેવું વરદાન આપી ક ું કે -


હે,રા સી,તું “ व” ઉપસગ સિહત “सू चका”(સોય) થઈશ એટલે કે તું “ वषू चका” (બીજો અથ-કોલેરા) થઈશ.
સૂ મ માયાથી તું સવ લોકો ની િહં સા કરીશ,દુ (ખરાબ) ભોજન કરનાર,બી નું અિન કરનાર,મૂખ,
શા ના માગ થી િવ રીતે ચાલનાર,અને દુ દે શમાં િનવાસ કરનાર દુ લોકો ના દયમાં,
ાણ ારા –અપાનથી દયમાં વેશજે,અને તેમને પીડા કરી તેમનો નાશ કરજે.
તું વાતલેખા- પી િવશુિચકા થશે અને (ઉપર બતાવેલ) મનુ યો નો નાશ કરશે.

તે પછી શા અને સદાચાર માં િન ા-વાળા ગુણવાન મનુ ય ની ર ા કરવા (િવશુિચકા રોગ મટવા)માટે ,
મં અને રીત -મનુ યોને ને િસ ગણોને આપતાં ા કહે છે કે -િવશુિચકા નો મં આ માણે છે .
ॐ ां ां र ं रां व णश
ु तये नमः.
ॐ नमो भगवती व णश ु ि तमेनाम.
ॐ हर हर नय नय पच पच मथ मथ उ सादय दरु े कु वाहा.
हमव त ग छजीव सः सः सः च मंडलगतो स वाहा.
મં ણનાર મનુ યે આ મં લખીને ડાબા હાથમાં રાખવો અને જમણા હાથે િવશુિચકા થયેલ રોગીને
માજન કરવું.પછી,”કકટી-નામની િવશુિચકા રા સી મં થી પીડા પામીને િહમાલય પવતમાં ચાલી ગઈ છે ” એવી
ભાવના કરવી.પછી,રોગી ચં -મંડળ ના સવ યાિધથી મુ થયો છે ,એમ મનથી યાન ધરવું.
આ રીતે પિવ પણા થી આચમન કરી-િચ માં ય તા રા યા િવના
મનુ ય િવશુચકા રોગ નો નાશ કરી શકે છે .
173

ા ના આ મં ને આકાશમાં રહેલા િસ -ગણોએ હણ કય અને ા પોતાના લોકમાં પાછા ગયા.

(૭૦) કકટીનું સૂચી (સોય)- પ થવું તથા તેનાં કમ નું વણન

વિશ કહે છે કે - યાર પછી તે રા સી ધીમે ધીમે પાતળી (આછી) થવા માંડી.
તે થમ વાદળાં ના આકારની થઇ,પછી વૃ ની શાખા જેવડી થઇ.પછી પુ ષના જેવડી,પછી,
હાથ જેવડી,પછી આંગળી જેવડી,પછી અડદની િશંગ જેવડી અને છે વટે સોય જેવડી થઇ ગઈ.
અને યાર પછી કમળ ના કે સરા જેવી ઝીણી અને સુંદર સોય બની ગઈ.

એ રા સી સૂ મ-સૂચી- પે “આયસી” (લોઢા ની સોય જેવી) અને વ-સૂચી- પે “અનાયસી” (રોગ- પી)
થઇ.તે સૂિચકા (રા સી) એ અ ક (મહાભૂત,કમિ યો, ાનેિ યો, ાણ,અંતઃકરણ,અિવ ા,કામ,કમ) વડે ચાલતી
હતી,વળી,આકાશમાં પણ વાસ અને ગમન કરતી હતી.
તે સૂચી (સોય) પે દે ખાય છે પણ તેનામાં લોઢાનું નામ નથી.તેથી,
સંસાર- પી ાંિતમાં રહેલી આ સૂચી (સોય- પી-રા સી) પણ એક ાંિત (માયા કે વાસના?) જ છે .

ા ના વરદાનથી તે રા સી નું ”સૂ મ- પ” થયું હતુ,ં અને આ નવા- પ ની શાંિત માટે તેણે મૌન- ત ધારણ
કયુ.તેનું સૂ મ શરીર ય દે ખાતું નહોતું,એટલેકે આકાશ-પણા ને પામેલું હતુ,ં તે પ દૂ રદૂ રથી,
દીવાના જેવો કાશ પામતું હતુ.ં ઇિ છત દે હ પા યાથી સ થયેલી તે રા સી મોઢાથી ણે આકાશનું
વમન કરતી હોય તેમ જણાતી હતી.
“િવ તાર પામેલા દીવા ના િકરણ” જેવી તે કોમળ હતી,એટલે અધ-મીંચી આંખથી જ દે ખાય તેવી હતી.

પુ પ ના કે સરા માંથી ણે તંતુ ઉ યો હોય-અથવા-બહાર ફરવાના કૌતુકથી ણે સુષુ ણા-નાડી –એ


રં માંથી નીકળી સૂયમંડળમાં ઉંચી જતી હોય—તેમ તે જણાતી હતી. િનયત ઇિ યોની શિ વાળી તે
રા સી “િલંગ-દે હ” થી બહાર જણાતી હતી,અને કોઈના ણવામાં આવતી ન હતી.તે અ યંત અલ હોવાથી
શૂ ય-વાદ ને ઉ પ કરનારી હતી,આકાશના જેવો તેનો વણ હતો અને તે કં ઈ બોલતી નહોતી.

અ ય તથા વવાળા (બે કારના) સોય (સૂચી) ના વ પમાં તે રહેલી હતી.


જેમ,હોલવાયેલા દીવાની આંચ જેમ જોવામાં આવતી નથી,તેમ છતાં તેણે પશ કરવાથી તાપ લાગે છે ,
તેમ,તે અ ય હતી તોપણ અિત તી ણ હતી.તે “િચદાભાસ” ને દબાણ કરવાના ધમ વાળી છે .અને
તેનું “ત વ” એ “વાસના” મા છે .

આ માણે તે રા સીએ આખા જગતને ગળી જવા “સોય” ના પ નો અંગીકાર કય !!


પણ તેનું પ સૂ મ હોવાથી તે જગતને ગળવા સમથ થઇ શકી નિહ. અહો,તેની મૂખતા તો જુ ઓ,
તેણે મનથી જગતને ગળી જવાની ઈ છા કરી હતી પણ “સૂ મ- પ” નો િવચાર કય નહોતો!!
આમ કે વળ “સંક પ” ને જ જોતી અને અનથ માં બુિ -વાળી તે રા સી નું તપ િનરથક થયુ.ં

જે મનુ યની બુિ અનથમાં હોય તેણે પૂવાપરનો (ભિવ યનો) િવચાર ઉ પ થતો નથી,
િ ય પદાથમાં ત લીન થયેલું િચ ,તે પદાથ ને પામવાના ઢ ય ને કારણે (ખોટી ભાવનાને લીધે)
તે િવપરીત “ભાવ” ને પામે છે અને તેને “પછી નો” (પછી શું થશે? તેવો) િવચાર સૂઝતો નથી.

કકટી રા સીએ “જગતને ગળી જવા પી” પોતાનો મનોરથ િસ કરવા સા ં ,પોતાના “મોટા શરીર” નો
યાગ કય ,અને “સૂચી શરીર”(સોય જેવા નાના) શરીરનો અંગીકાર કય !!
તેણે વાથની િસિ માટે મરણ નું મહાદુ ઃખ પણ મહાસુખ- પ મા યું!! સંતોષ મા યો !!
174

એક વ તુ પર અિત- ીિત કરનાર મનુ ય ને બી વ તુ માં ભાન રહેતું નથી, અને તે એક વ તુ ની


અિત ઈ છા રાખનાર મનુ ય ને તેમાં ભલે તેનો નાશ થતો હોય તો પણ તે તેને તે સુખ- પ માને છે .

આવી રીતે ાણી-મા ને ગળી જવાની ઈ છાવાળી તે “ વ-િવશુિચકા” આકાશ- પ િનરાકાર અને
આકાશ ની પેઠે સૂ મ-િલંગ-શરીર વાળી થઇ હતી.તેજ ના સૂ મ વાહ ની જેવી તેની કાંિત હતી,
તે “ ાણ-તંતુ- પ” હતી અને “કું ડલીની શિ ” જેવો તેનો આકાર હતો.
સૂય ના િકરણ જેવી ( કાશ-મય) તે સુંદર હતી, એટલા માટે ,એ રા સી ની “ ૂ ર-મનોવૃિ ” જ
“ વ-િવશુિચકા” પે રહેલી છે .પુ પ ના ગંધ ની પેઠે-તે “ વ-સૂચી” ાણીના દયમાં વેશ કરે છે ,
અને ાણી ની “િહં સા” (મરણ) થવાના “કારણ- પે” (રોગો) ગટ રહે છે .
તે પારકા ાણ હરણ કરીને પોતાનો પરમ-અથ પુરો કરવામાં પારાયણ (મ ) રહે છે ,

આમ તે રા સી આયસી (લોઢા જેવી) અને અનાયસી (રોગ- પી- વ- પે) સૂચી(સોય) પ થઇ.
હવે તે ઝાકળના જેવી પાતળી (અનાયસી) અને ચાંદીના જેવી કોમળ (આયસી)-તે રા સીએ
“બે કારના-સૂ મ- વ- પ” થી મનુ ય ના શરીરમાં વેશ કરીને શરીર ને વીંધતાં દશે િદશામાં
ફરવા માં યું. અને આમ જયારે તેણે દશે િદશામાં ફરવા માં યું

રોગથી પરવશ થયેલા, થૂળ અને દુબળા મનુ યોના શરીરમાં વેશ કરીને તે રા સી “વાત-સૂચી”
(વાયુ- પ-સૂચી) થઇ.અને તેણે “િવશુિચકા” (કોલેરા-જેવો?) નો રોગ ઉ પ કરવા માં યો.
તે કોઈ સમયે વ થ અને સુબુિ -વાળા મનુ યોના શરીરમાં “ વ-સૂચી-પણા” થી વેશ કરીને,
તેમનામાં તે “અંત-િવશુિચકા” (દુ -બુિ ) ઉ પ કરીને તેમનો અંત લાવતી હતી.
આમ, દુ -બુિ વાળા મનુ યોના શરીરમાં રહીને તે રા સી કદી તૃ થતી તો-
કદી પુ વાન મનુ યો તેને “મં ,ઔષિધ,તપ” વગેર ે ના મ થી તેને કાઢી પણ મૂકતાં હતાં.

આ માણે “બે-દે હ થી” (આયસી અને અનાયસી) આકાશમાં અને પૃ વી પર ફરતાં ફરતાં તેનાં ઘણાં વષ
ચા યાં ગયાં.તે રા સી
--કોઈ સમયે પૃ વીમાં ધૂળમાં સંતાઈ રહેતી,તો --કોઈ સમયે,હાથની આંગળીઓમાં સંતાઈ રહેતી.
--કોઈ સમયે આકાશની ભામાં સંતાઈ રહેતી તો --કોઈ સમયે વ ના તંતુમાં સંતાઈ રહેતી.
--કોઈ સમયે નાયુ- પી નદીમાં,કોઈ સમયે યિભચાર થી દૂ િષત થયેલી ઇિ યમાં,
--કોઈ સમયે મનુ યના હાથ-પગ ની સુકાઈ ગયેલી રેખાઓમાં,--કોઈ સમયે કાંિતહીન મનુ યોના
ઉ છવાસ ઉપડાવી તેમાં,--કોઈ સમયે બણબણતી માંખ વાળા,દુ (ગંધ) વાયુવાળા (બીલી-આંબા-વગેર ે વૃ ો
િવનાના થળમાં) તો-- કોઈ સમયે એવા દે શમાં સંતાઈ રહે કે -કે જે દે શમાં થૂળ પશુ અને મનુ યોનાં હાડકાં
પ યાં હોય.(કે જેમાં િનરં તર આ િન અને પરપીડ ને હરનારાનો અભાવ હોય-જેમાં અપિવ મનુ યો ભૂંડાં
વ ો પહેરીને ઘૂમતાં હોય!!)

તે સૂચી (સોય)- પ (કકટી) રા સી-


--કોઈ વખતે તે મધમાખી,કાગડા કે કોયલ ને રહેવાના ઝાડના પોલાણમાં તથા ઠૂં ઠામાં સંતાઈને રહે છે ,
--કોઈ સમયે માયા- પી વાદળાં ની લેખમાં સંતાઈને રહે છે ,--કોઈ સમયે-ફાટી ગયેલ આંગળીઓ ના
ણ (ઘા) ના ખાડામાં સંતાઈને રહે છે ,--કોઈ સમયે તે ઝાકળના િબંદુમાં સંતાઈ રહે છે ,
--કોઈ સમયે રાફડા માં લપાઈને રહે છે —કોઈ સમયે ઝાંઝવાના જળ થી ઝગમગતા મ દે શ માં રહે છે ,
--કોઈ સમયે વાઘ-અજગર જેમાં રહે છે તેવા કઠોર અર માં રહે છે ,
--કોઈ વખત ગંધાતા પાણીનાં ખાબોિચયામાં રહે છે ,--કોઈ વખત નદીના શીતળ થાનકમાં રહે છે ,
--કોઈ વખત િવિચ વ થી શોભતાં નગરમાં જઈને રહે છે ,
--કોઈ સમયે જવા-આવવાના અિત પિર મ થી થાકી ય છે ,
175

--કોઈ સમયે તે નગર તથા ગામડામાં રહેલાં સૂ (કપડાં)તથા પા માં ભરાઈ રહે છે .

જેમ,મદો મત બળદ –એ અર માં પોતાના િશંગડાથી ટીંબા ખોદી નાખે છે ,તેમ તે રા સી –


અનેક કારના તાપથી તપતાં મનુ યોના દે હ- પી અર માં તે બળદ ની જેમ રહે છે ,
તંતુ (દોરો) પરોવેલી તે સૂિચકા (સોય) –જયારે-સીવીસીવી ને થાકી ય છે , યારે આરામને માટે -
તે હાથમાંથી પડી જઈને લૂગડાં માં સંતાઈને રહે છે .
તે સૂિચકા (સોય) ૂ ર તથા કિઠન છતાં-મનુ યના હાથમાં વાગતી નથી,તેથી લોકો તેનો યાગ કરતાં નથી,
કારણકે –જો કોઈ મનુ ય તી ણ હોય પણ પોતાની તી ણતા બહાર બતાવે નિહ (દાિ ભકતા)
તો લોકો તેનો યાગ કરે નિહ.

આ માણે તે “આયસી સૂિચકા” (લોઢા જેવી છતાં વ સિહત) એ “ વ-સૂચી” સિહત,


ચારે બાજુ ફરવા માં યુ.ં જેવી રીતે પવન ની સ ાથી ફોતરાં ચારે બાજુ ઉડે છે ,તેવી રીતે,તે સૂચીએ
પોતાની અંતઃકરણ ની સ ાથી ચારે બાજુ ફરવા માં યું.

તે રા સીએ તપ કરવા સમયે બી ઓનો વધ કરીને પોતાનું પેટ ભરવામાં આનંદ મા યો હતો,
માટે તેનું સોય નું પ થવાથી કે ટલાક લોકોએ, ણે,તેનો (તે રા સીનો) વધ કરવાની ઇ છાથી,તેના
મુખ માં દોરો પરોવી (સોયમાં દોરો પરોવીએ છીએ તેમ) તેને અટકાવી હોય તેવું પણ િન ળ થાય છે .

જેમ,અિત ૂ ર અંતઃકરણવાળો મનુ ય પણ અિત-દિર મનુ ય નું દયાથી પોષણ કરે છે ,તે િનઃસંશય વાત છે ,
તેમ,તે સૂચી (સોય- પ રા સી) ૂ ર છે ,તો પણ,દિર - પે રહેલાં જુ નાં ફાટે લાં લૂગડાંને સાંધીને તેનું પોષણ
કરે છે .આ માણે તે રા સી બી નું પોષણ કરે છે ,પણ પોતાના પેટ નું પોષણ કરી શકતી નથી,
કારણ કે -તપ કરવાથી તેનું દય –તંતુ પણ પેસી ના શકે તેવું-િછ રિહત થયું છે

આમ,પોતાના ઉદરનું પોષણ ના થવાથી,પોતાને ા થયેલા સૂચી- પ ને માટે તે રા સી ને ખેદ થવા લા યો.તો
પણ,પોતાના રા સી વભાવ થી,જયારે તે (કોઈને) વીંધવાના કામમાં જોડાય તો તે નદીના
વાહ ની જેમ ઉતાવળ થી તેનું વેધન કરે છે . (તેને વેધી નાખે છે )

જેમ,ચોર જેવા દુ લોકો બી ને દુ ઃખ આપતી વખતે પોતાનું મોઢું સંતાડે છે ,તેમ,તે સોય,વ માં વેધન
કરતી વખતે પોતાનું મુખ વ થી જ ઢાંકતી-ઢાંકતી આગળ ચાલી ય છે .
જેમ,મૂખ મનુ ય એ ગુણવાન કે દોષવાન મનુ ય સાથે એક સરખી રીતે વત છે ,તેમ,
તે સોય સુતરાઉ કે રેશમી લૂગડાં માં એક-સરખી રીતે જ વેધન કરે છે .

મોટા દોરાને ધારણ કરનારી, પણ,અંગુઠા અને આંગળી ની વ ચે રહી રહી ને પીડા પામેલી તે સોય,
તે મોટો દોરો પોતાના દયમાં ના સમાવવાથી, ણે આંતરડું ઓકી કાઢતી હોય તેમ જણાય છે .
દોરો પરોવેલી તે સોય,તી ણ છે પણ તેનું દય શૂ ય છે ,આથી તેને રસના વાદની ગમ (ખબર) નથી.
જેને પિરણામે તે રસવાળા અને રસ િવનાના પદાથ માં રા સ વભાવે( વભાવના કારણે)જ વેશ કરે છે .

એ સૂચી (રા સી) “દુભાગી રાજ-પુ ી” જેવી છે .


એ કઠોર બોલતી નથી,છતાં એ દોરાથી મુખમાં નથાયેલી છે .તે તી ણ છે છતાં પોતે જ પોતાનાથી સંતાપ કરે છે .તે
વીંધ(રં )-વાળી છે ,છતાં તે દય- પી છે એટલે રં િવનાની પણ છે .
ૂ ર બુિ વાળી તે રા સી િવના અપરાધે લોકો ને મારવા ઈ છે છે ,એટલે તે પાપને લીધે,તે,પોતાની
બુિ થી જ સૂ (દોરા) માં પરોવાઈને પોતાના પાપ- પી પાશ માં લટકી રહી છે .
176

કોઈ સમયે તે સોય લુહાર ની પાસે આવે અને લુહાર તેને તપાવવા અિ માં નાખે-
તો તે વખતે ધમણની ફં ૂ ક થી તે ઉંચે ચડીને પલાયન થઇ ય છે .
તે રા સી ાણ અને અપાન વાયુ ારા દય-કમળ ની અંદર જ ધસે છે ,અને તેનામાં દુ ઃખ ઉ પ કરવાની
ઘોર શિ રહેલી છે ,આથી તે ણે “ વ-શિ ” ઉ પ થઇ હોય તેમ જણાય છે .
સમાન-વાયુ ના િવપરીત-પણા (ઉંધા-પણા) થી-છતાં તે સમાન ની પેઠે જ ગમન (ફરે) કરે છે ,અને,
ઉદાન-વાયુના િવપરીત-પણાથી તે ઉદાન-વાયુ ની સાથે ગમન કરે છે .
યાન-વાયુની સાથે રહીને તે યાિધ ઉ પ કરે છે .અને સવ અંગ ના રસમાં ફરે છે .

કોઈ સમયે તે “શૂળ-રોગ- પી-વાયુ” સાથે દયમાં અને કં ઠમાં વેશીને શૂળ- પી ઉ માદ લાવે છે .
કોઈ સમયે તે મનુ યના પગમાં પેસી ય છે અને િધર-પાન કરી આ ય-સિહત આનંદ માને છે .
કોઈ સમયે તે પુ પ ની માળા પરોવવાના કામમાં આવે છે , યારે પુ પ-ગુ છ નું ભોજન કરે છે .અને
અ પ ભોજન થી તે સંતોષ પામે છે . કોઈ સમયે તે ગારામાં નીચું માથું કરીને સૂઈ રહે છે .

જેમ,નીચ મનુ યને ઉ સવ કરતાં કલહ (કકળાટ) વધારે સુખ પ લાગે છે ,


તેમ તે રા સીએ પારકા ના ાણ ના ય યાં સુધી તેની ૂ રતા બતાવવામાં આનંદ મા યો છે .
જેમ,લોભીને અધ કોડી નો (પૈસાનો) લાભ થાય તો પણ તે ઘણો માને છે ,
તેમ,થોડા લોહી પીવામાં પણ તે સોય આનંદ માણવા લાગે છે .

આવી રીતે “ વ-સૂચી” (રોગ- પ-સૂચી) અને “લોહ-સૂચી” (લોખંડ ની સોય- પ) એવા સૂચી- વ- પ થી
તેણે ાણીમા ના મરણ ની ઈ છા રાખી છે .
જેમ,ઘરમાં રાખેલી સોય વાપરવામાં ના આવે તો તેના પર કાટ ચડી ય છે પણ,તેને માટી સાથે ઘસવામાં આવે
તો-તે પછી ઉ વળ થાય છે ,તેમ,તે સૂચી ને બી ને મારવાનું કામ ના મળે યારે તેના મનમાં દુ ઃખ થાય છે ,પણ
બી ને દુ ઃખ દે વામાં તેને આનંદ મળે છે .

તે ઘણી સૂ મ છે ,અ ય છે ,ખંડન કરનારી છે ,તી ણ વીંધનારી છે , ૂ ર છે ને ણે દૈ વી ચે ા જેવી છે .


તે રા સી કોઈ સમયે પોતાની શિ થી કાદવમાં પેસી ય છે ,કોઈ સમયે આકાશમાં ઉડે છે ,
કોઈ સમયે પવન ની સાથે િદશાઓમાં િવહાર કરે છે ,અને કોઈ સમયે ધૂળમાં,ભૂતળમાં.વગડામાં,કે
ઘરના અંતઃપુર માં સુએ છે .કોઈ સમયે હાથમાં,કાનમાં,ઉનના વ છ સમુહમાં,લાકડાના િછ માં,
માટીના ઢગલામાં –તેમ જ માનવીના દયમાં સંતાઈ રહે છે .
જેવી રીતે યોગી મં ની શિ થી પોતાની ઈ છા માણે િવહાર કરે છે ,
તેવી રીતે,તે રા સીએ પણ પોતાની ઈ છા મુજબ ફરવા માં યુ.ં

(૭૧) કકટી રા સી નો પ ાતાપ

વિશ કહે છે કે -હે,રામ,તે કકટી રા સીને ઘણા કાળ સુધી માણસના લોહી-માંસ નો વાદ લેતાં પણ
તૃિ થઇ નિહ,કારણકે સૂચી (સોય) પ તેના નાના દે હમાં એક િધરના િબંદુથી વધુ શું સમાઈ શકે ?
આમ,રા સી ની તૃ ણા,સોય- પ થવાથી પણ,શાંત થતી નથી.માટે - તે રા સી િવચારવા લાગી કે -

“હાય,મને આ સૂચી- પ ા થવાથી હુ ં કે વી સૂ મ થઇ ગઈ છું!! ભ ણ કરવાની મારી શિ હરાઈ ગઈ છે ,અરે,


મારા પેટમાં એક કોિળયો પણ સમાઈ શકતો નથી,મારા થમના મોટા મોટા અંગો ાં ગયા?
હુ ં કાદવની વચમાં ડૂ બી ઉં છું,પૃ વી પર પડી ઉં છું અને માણસના પગના હારથી હણાઈ ગઈ છું,
મિલન થઇ ગઈ છું.અરે રે હુ ં ધણી િવનાની મને કોઈ ધીરજ આપનાર નથી,મા ં કોઈ થળ નથી,
દુ ઃખથી પણ વધારે દુ ઃખમાં અને સંકટથી પણ વધારે સંકટમાં હુ ં ડૂ બી ગઈ છું.
177

મારે કોઈ સખી નથી,દાસી નથી,માતા નથી,િપતા નથી,ભાઈ નથી,પુ નથી,દે હ નથી કે આ ય નથી.
ઠરીને બેસવાનું મારે કોઈ થળ નથી,તેથી હુ ં વનનાં પાંદ ડાં ની જેમ ચારે બાજુ ભ યા ક ં છું.
હુ ં અિત આપિ માં આવી પડી છું,હવે હુ ં મોત માગું છું,પણ તે ય મને મા યે-મળતું નથી.
જેમ હાથમાં આવેલ િચંતામિણ ને કોઈ કાચ નો ટૂ કડો સમ ને ફકી દે ,તેમ,મ મૂઢ-બુિ થી મારા
થમના દે હનો યાગ કય !! મારા દુ ઃખ ની પરં પરા નો કોઈ પાર નથી,બી ને પીડનારી પણ બી ના
સંચારથી ચાલનારી હુ ં પરવશતા ને કારણે પરમ કૃ પણતા પામેલી છું.મને ઉદર (પેટ) નિહ હોવાથી,
મારાથી વાદ કે કોિળયો લઇ શકાતો નથી.હુ ં હીન-ભા ય-વાળી છું.

જેમ ભૂતની શાંિત કરતાં તે શાંિતથી-વાળી પછી ભૂતની જ ઉ પિ થાય છે ,તેમ તપ કરવાથી મારા જ
નાશ નો ઉદય થયો છે .હાય,મ મંદ-બુિ થી,મારા થમના મોટા શરીર નો કે મ યાગ કય ?
પણ એ તો જયારે નાશ થવાનો હોય યારે જ અવળું મિત સુઝે ને?!!
કીડી કરતાં પણ મા ં શરીર સૂ મ છે ,માટે માગ ના ધૂળના ઢગલામાં હુ ં ડૂ બી જઈશ તો મારો ઉ ાર કોણ કરશે?હુ ં
અ ાન- પી સમુ માં પડી છું,મારો અ યુદય થાય જ ાંથી?
મારે ાં સુધી આ ખાડામાં પડી રહેવું પડશે?તે હુ ં ણતી નથી!! મારો મોટો દે હ ારે થશે?”

(૭૨) કકટીએ પુનઃ તપ કયુ અને ઇ ને આ ય થયું

વિશ કહે છે કે -હે,રામ,સૂચી (સોય) પે થયેલી તે રા સીએ તે પછી પોતાનો થમનો દે હ પાછો
મેળવવા “હુ ં ફરી તપ ક ં ” એવો િવચાર કય .અને વાણીને િનયમમાં રાખીને િ થર-પણા થી
તપ કરવાનો ઢ િન ય કય . મનુ યો ને મારવાના જે િવચારો તેના મનમાં હતા તે િવચારોનો યાગ
કરી ને તેને તપ કરવા સા ં િહમાલય પવત તરફ યાણ કયુ.

થમ તે રા સીએ પોતાના આ ામાં મન થી કિ પત સૂચી-પણું જોયુ,ં યાર પછી ાણવાયુ- પ તે


વ-સૂચી-એ ાણ સાથે વેશ કય ,અને તે ાણવાયુ- પ શરીર થી તે તપ કરવા ચાલી.
એક પગ પર ઉભા રહી તેણે હ ર વષ તપ કયુ, યારે તેની સંસારની ફુરણા-મા િનવૃ થઇ,
તેથી પરમા ા નો િવચાર કરતાં તેનું મન િનમળ થયુ,ં અને તેના ાનનો ઉદય થયો.

ાનનો ઉદય થવાથી તેને “કાય-કારણ” ની ખબર પડવા માંડી અને તેને પરમ પિવ -પણું ા થયુ.ં
તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને ત વ ાન ા થયું.તે પોતે જ આ -બુિ થી.
- ાની થઇ.અને પોતાના સુખ ને સૂચવનારી થઇ.
સાત લોક ને સંતાપ કરે તેવું દા ણ તપ તેણે સાતહાજર વષ સુધી કયુ.તેના ઉ તપ ના તાપને લીધે.
પવત પણ બળવા માં યો અને તેથી આખું જગત તપતું હોય એમ જણાવા લા યુ.ં

આ જોઈને ઇ ને આ ય થયું અને તેણે નારદ-મુિન ને પૂ ું-કોના તાપને લીધે આ જગતનો


પરાભવ થાય છે ? યારે નારદ-મુિનએ રા સીના તપની વાત કરી. અને ક ું કે -
આ રા સી ના તપ થી સમુ અને મેઘ સુકાઈ ય છે અને સૂય પણ િદશાઓ સાથે મિલન થઇ ય છે .

(૭૩) વાયુ-દે વતાએ કકટી રા સી ની શોધ કરી

વિશ કહે છે કે -કકટી ની વાત સાંભળી ઇ કુ તુહલ પા યો અને તેણે નારદ ને પૂ -ું
કે -તે રા સીએ તપ કરીને િપશાચની વૃિ વાળું સૂચી-પણું મેળવીને કે વાં વૈભવ ભોગ યા તે કહો.
178

યારે નારદ એ રા સી ના સૂચી (સોય) ના શરીર થી ભોગવેલા વૈભવ નું વણન કરી ને ક ું કે -
હે,ઇ ,િપશાચ-પણા ને પામેલ તે રા સી ( વ-સૂચી) ને થમ કાળા લોઢાની સોયનો આ ય હતો,
યાર પછી તેનો યાગ કરીને આકાશના વાયુ- પી-રથ ારા, ાણવાયુ ના માગ થી તે મનુ યોના દે હમાં
પેસીને કાળો કે ર મચા યો હતો,પણ એક િદવસ તેને સૂચીના (સોય ના) નાના દે હ તરફ અણગમો થયો,
અને પોતાનો થમનો દે હ પાછો મેળવવા તેને સાત હ ર તપ કયુ છે .માટે તે રા સી ને વરદાન મળે
તેવો ય કરો નિહતર તેનું તપ સવ લોકોને બાળી નાખવા –સમથ છે .

વિશ કહે છે કે -એ માણે નારદ ના વચન સાંભળીને ઇ ે વાયુદેવ ને તે રા સીને જોવા (શોધવા)
સા ં દશે િદશામાં જવાની ેરણા કરી. યારે તે રા સી ની શોધમાં એ વાયુ-દે વતાએ (પવને) પોતાના
અનંત િદગંતો ને પૂરનારા દે હને પથારી દીધો,સાત ીપ,સાત સમુ અને પૃ વી પર ની પીઠ પર એ
ચોમેર ઘૂમી વ યો,અને આમ લાંબો પંથ કા યો હોવાથી તેને ણે થાક લા યો હતો યારે તેણે,
આકાશને આિલંગી ર ું હોય એવું જણાતું િહમાલય નું ઊંચું િશખર જોયુ.ં અહીં ઉતારી તેણે િવ ાંિત લીધી.

(૭૪) કકટી (સૂિચકા કે સોય) ને થયેલું ાન

વિશ કહે છે કે -િહમાલય પવતના િશખરની ણે મ ય-િશખા હોય,તે રીતે રહેલી તે રા સીને પવને દીઠી.
તે રા સી એક પગે ઉભી હતી,મ તક ની ગરમી થી સૂકાતી હતી,અને અનશન ત થી તેના પેટની ચામડી,
િપંડ ની પેઠે સુકાઈ ગઈ હતી.મા એકવાર તે મુખ ઉઘાડી પવન તથા તડકો હણ કરે છે ,
પણ દયમાં અવકાશ ના હોવાથી,તે તડકો ને વાયુ બહાર ને બહાર જ રહે છે .

આ માણે તપ કરતી તે રા સીને જોઈ પવન ને (વાયુ-દે વને) અ યંત આ ય થયું,અને તેને ણામ કયા.
રા સીના તેજ-પુજં થી તે પરાભવ પા યો અને “તું શાના માટે તપ કરે છે ?” એમ પૂછવાની પણ તેની
િહં મત રહી નિહ.”અહો,ભગવતી સૂિચકા નું કે વું આ યકારક તપ છે !!” એવો િવચાર કરતાં કરતાં,પવને,
યાંથી પાછું આકાશમાગ યાણ કયુ.

આકાશમાગ નું ઉ લંઘન કરી,વાત- કં ધ નું અિત મણ કરી ને િસ ના સમૂહને પોતાની પાછળ રાખીને,
તે વાયુ-દે વ,સૂય-માગ માં થઈને,ન લોક ની ઉપર થઈને ઇ -લોકમાં ગયા.અને ઇ -આગળ
પોતે જે જોયું હતું તેનું વણન કયુ.

વાયુ-દે વ (પવન) કહે છે કે -જં બુ ીપમાં િહમાલય નામનો મોટો પવત છે ,મહાદે વ જેના જમાઈ છે ,
તે પવતના ઉ ર ભાગમાં પરમ- પ ધારણ કરનાર તાપસી-સૂચી દા ણ તપ યા કરે છે .
તેના તપનું શું વણન ક ં ?અરે,વાયુ વગેર ે નું પણ ભ ણ ના કરવા માટે તે રા સીએ પોતાનું પેટ,
લોઢા જેવું કરીને વાસી દીધું છે .

મુખના િછ ારા પણ શીતળ વાયુ ખાવામાં ન આવે તેટલાં માટે એ રા સીએ પોતાનું મોં ખુ લું કરીને માટીથી
ભરી દીધું છે .તે રા સીના તી તાપથી િહમાલય પવત પણ પોતાનું િહમ-પણું છોડીને અિ મય વ પ ધારણ
કયુ છે ,અને તેથી દે વો પણ યાં વાસ કરી શકતા નથી.
માટે હે,ઇ , ા તેને વરદાન આપે તે માટે (તેમ કહેવા) આપણે ા ની પાસે જઈએ,
કે મ કે તેના તપની ઉપે ા થશે તો મહા અનથ થશે.

વાયુદેવ ના કહેવાથી ઇ બી દે વતાઓ સાથે ા પાસે ગયો અને બધાએ ાને ાથના કરી.
યારે ં
ાએ ક ું કે -હુ ં તે રા સીને વરદાન આપવા િહમાલય પવત પર ઉ છું.
ા ના એ વચન સાંભળી ઇ અને બી દે વતાઓ તેમના થાન પર પાછા ગયા.
179

(૭૫) કકટી રા સીને પૂવ દે હની ાિ

વિશ કહે છે કે - ા તે કકટી રા સી પાસે આ યા અને આકાશમાંથી બો યા કે -હે,પુ ી તું વરદાન માગ.
પણ તે સૂચી (કકટી) રા સી ને કમિ યો નિહ હોવાથી,મા “ વ-મા ”ે તે રહેલી હતી.
વળી, તેને પરમ ાન પણ ા થયું હતું,તેથી ાને કં ઈ પણ ઉ ર આ યા િવના તે િવચારવા લાગી કે -

“(પરમ ાન ા થયેલું હોવાથી) હુ ં પૂણ છું તથા સંદેહ-રિહત છું,માટે વરદાન ને શું ક ં ?
હવે શાંત-પણાથી હુ ં સુખી રહેલી છું,મ ણવાની વ તુ-મા ને ણી લીધી છે .ને મારા િવવેક નો િવકાસ
થયો છે ,એટલે હવે બીજું શું યોજન ર ું? જે માણે હમણાંની મારી પિરિ થિત છે તે જ માણે રહે તો
સા ં જ છે .પરમાથ પ સ ય નો યાગ કરીને બી િમ યા અથ સંપાદન કરવામાં શું ફળ છે ?”

કમિ યો થી રિહત અને મૌન રહેલી તે તાપસી અને સ બુિ વાળી રા સીને ાએ ફરીથી ક ું કે -
હે પુ ી તું વરદાન માગ.તું ભૂતળમાં કે ટલાક કાળ સુધી ભોગ ભોગ યા પછી,પરમ-પદ ને પામીશ એવો
પરમ-િનયંતા નો િન ય છે ,તે િનયિતને મટાડવા અમે પણ સમથ નથી.
આવા મહા-તપને લીધે તારા મનનો મનોરથ પૂણ થાઓ.તારા શરીરની પાછી અિભવૃિ થાઓ.અને તું
િહમાલય ના વનમાં રા સી નું તા ં મૂળ વ પ ને ા થા.
હે,પુ ી,બીજ ની અંદર રહેલા વૃ -પણાને જેમ બહારના મોટા વૃ ોનો િવયોગ થાય છે ,તેમ હાલ,
સૂ મ રહેલી એવી તેને તારા પૂવ શરીરનો િવયોગ થયો છે ,તે શરીરનો તને પાછો સંયોગ થશે.

ણવાની વ તુનું તને ાન થયું છે ,અને તા ં અંતઃકરણ શુ છે ,તેથી તું હવે લોકો ને પીડા કરીશ નિહ,
ને િનરં તર “ યાન અને ધારણા” માં તારી ીિત રહેશે.અને સવ “આ - વ- પ” ની િ રહેશ.ે
તું યવહારની િ થી “ યાન અને ધારણા”ના આધારભૂત રહીશ અને
વાયુના વભાવથી તું તારા શરીર ને ચે ાયુ (િ યાશીલ) કરીશ.
હે,પુ ી,તે સમયમાં તું પોતાના િત- વભાવ (રા સી) ને ઉિચત અશા ીય િહં સાની િવરોધીની થઈશ અને
ુધાની શાંિત કરવા સા યાયથી ( યાય કરવા માટે ) લોકોની િહં સા કરીશ.લોકોમાં તું યાય-વૃિ થી
અ યાય નો બાધ કરીશ.અને વન- મુ પણા નું િવવેકથી પાલન કરીશ.
આ માણે આકાશમાંથી વરદાન આપીને ા યાંથી ચા યા ગયા.

યાર પછી રા સીએ િવચાર કય કે -“ ા ના કહેવા માણે થવામાં મારે કોઈ િવરોધ નથી તો પછી,
શા માટે તેમના વરદાન મુજબ ના થવું”
એટલે તે રા સી પૂવના શરીરના આકાર જેવી થવા માંડી.તેનું સૂચી (સોય) જેવડું વ પ હતું તેમાંથી
તે થમ ાદે શ (અંગુઠો અને તજની વ ચે નું અંતર) જેવડી થઇ,પછી હાથ જેવડી થઇ,પછી વૃ ની શાખા
જેવડી થઇ,અને પછી તો તે “અ -માળા” (આકાશનાં વાદળો) જેવી ખૂબ મોટી થઇ ગઈ.
પૂવ બીજ- પે અ ય રહેલાં તેનાં અિવકળ શિ -વાળાં ગા ો પાછાં દે હમાંથી ઉ પ થયાં.
તેમ જ તેની ઇિ યો અને તેનાં થાનકો પણ ઉ પ થયાં.

(૭૬) કકટી નું તપમાંથી િનવૃ થવું અને ભીલના દે શમાં જવુ.ં

વષા-ઋતુની મેઘલેખા જેમ સૂ મમાંથી થૂળ થાય છે તેમ તે સૂચી રા સી (કકટી) સૂ મમાંથી થૂળ થઇ.
યાર પછી “આ -ભૂત- ાકાશ”નું યાન ધરવાથી તેને આનંદ થયો અને બોધ ( ાન) થવાથી,
જેમ સાપ કાંચળીનો યાગ કરે તેમ તેણે રા સ ભાવનો યાગ કય .પણ ાં સુધી દે હ છે યાં સુધી,
દે હનો “ભાવ” શાંત થતો નથી,એટલે જયારે તે સમાિધમાંથી ગી યારે તેણે ુધા ઉ પ થઇ.
180

ભૂખ લાગવાથી તેણે િવચાર કય કે -હવે મારે શેનો આહાર કરવો?કોઈ પણ ાણીને અ યાયથી મારીને,
મારે તેનો આહાર કરવો જોઈએ નિહ.તેવા આહાર કરતાં તો મરવું વધારે સા છે . યાય થી મેળવેલો આહાર
કયા િવના કદાિપ મારા દે હ નો યાગ થાય તો તેમાં કોઈ અ યાય નથી.
ભોજન કરીને વવામાં મારે કં ઈ ઇ નથી અને મરણ થવામાં કં ઈ અિન નથી.
હુ ં તો મા “મનો-મા ” છું,દે હ-વગેર ે તો મથી ભૂષણ- પ છે .અને તે મ પણ ાનથી નાશ પામે છે .
માટે મારે, વન-મરણ જેવું કશું છે જ નિહ.

વિશ કહે છે કે -એ માણે િવચાર કરીને તે કકટી રા સી મૌન રહી.પોતે રા સી હોવા છતાં તેણે રા સી
વભાવનો યાગ કય -એટલે વાયુદેવે સ થઈને ક ું કે -હે કકટી,તું . અને અ ાની-લોકો ને ાનનો
ઉપદે શ કર,કારણકે અ ાની ને બોધ આપવો તે જ મહા ા નો વભાવ છે .તારો ઉપદે શ સાંભળવા
છતાં જેનામાં ાનનો ઉદય ના થાય તેનો તારે નાશ કરવો,એથી તારી ધ ુ ા શાંિત થશે.અને
તે અ યાય પણ ગણાશે નિહ.કારણકે બોધ આપવા છતાં જેને બોધ થાય નિહ
તેઓ આમેય પોતાની મેળે જ ન થતા હોય છે .

એ માણે વાયુદેવ ના વચન સાંભળીને તેમનો આભાર માનીને તે રા સી પવત પરથી નીચે ઉતરી,
અને રાતે ઘોર અંધારા-વાળા માગ િહમાલયની સમીપ રહેલા (ભીલ ના) દે શ તરફ યાણ કયુ.

(૭૭) રાિ નું તથા ભીલના રા અને તેના ધાન નું વણન

વિશ કહે છે કે -હે,રામ,રાિ ના સમયે તે રા સી ભીલોના દે શમાં આવી.


તે વખતે આકાશ ચ -રિહત હતુ,ં કાળા તમાલ (ના વૃ થી) બનેલા વનથી તે રાિ અિત-પુ અને ઘાટી
લાગતી હતી,લતાની ઘટાઓને લીધે ન ો નો કાશ દે ખાતો નહોતો અને અંધારામાં લોકોની ગિત મંદ
થઇ ગઈ હતી.ચૌટા પરના દીવા વાયુથી વાંકા થયેલા હતા,તેથી અંધકારની વૃિ જણાતી હતી.
નગરનાં માણસો સૂઈ રહેલા હતા અને વનમાં પવન ફં ૂ કાતો હતો.માળામાં પ ી સૂઈ ર ા હતા,ગુફામાં િસંહ સૂઈ
ર ા હતા,કાિળયાર મૃગોએ િવ ાંિત લીધી હતી.આકાશમાં ઝાકળના કણ ચમકતા હતા.
બળી ગયેલા લાકડાંના પોલાણ જેવી તે રાિ અ યંત ઘાટી અને કાળી હતી.

ભીલ ના તે દે શમાં,તે ભયંકર રાિ માં જયારે સવ સૂઈ ર ાં હતાં,તે સમયે ધીરજ-વાળો તે દે શનો “િવ મ”
નામનો રા તથા તેનો કારભારી એ બંને જણા –રાિ ચયાથી ચોર લોકો નો વધ કરવા માટે શહેરમાંથી
બહાર નીક યા-તેમને તે કકટી રા સીએ જોયા.એ બંને ને જોઈ રા સીએ િવચાર કય કે -
અહો,મને ભ મ યુ.ં આ રાતના સમયે ાણીઓ ની િહં સા કરીને ભોજન કરનારા મૂઢ આ ાઓ લાગે છે ,
પણ કદાિપ આ બંને માણસો ગુણવાન અને મોટા મન વાળા હોય તો મારાથી તેમનો નાશ થઇ શકે નિહ,
તેથી તેમની પરી ા કરવી યો ય છે .અને જો તે લોકો ગુણવાન હશે તો હુ ં તેમનું ભોજન કરીશ નિહ.
અને જો ગુણવાન નિહ હોય તો તેઓ મારા ભોજન ને લાયક છે .

(૭૮) રા તથા મં ી ની સાથે રા સી નો સંવાદ

વિશ કહે છે કે -તે રા સીએ મેઘની ગજના જેવો ગંભીર નાદ કય ,અને તે રા ને પૂ ું કે -
તમે કોણ છો?તમે પૂ બુિ વાળા (આ - ાની) છો કે દુબુિ વાળા છે ? તમે મારો કોિળયો થવા આવો
છો,માટે તમે દુ મરણ ને યો ય જ લાગો છો.

રા કહે છે કે -અરે,ભૂત તું કોણ છે ?તારો દે હ દે ખાડ, મરીના જેવા તારા શ દો થી કોણ બીએ છે ?
181

કાય-સાધક મનુ ય પોતાના કાયમાં િસંહ ની જેમ દોટ મૂકે છે ,માટે બહુ બો યા િવના તા ં પરા મ દે ખાડ,
અમને ોધના શ દ સંભળાવી બીવડાવવાનો કોઈ અથ નથી,તારે શું જોઈએ છે ? તે હુ ં તને આપીશ.
બાકી તો મને લાગે છે કે શું તને જ ભય છે ? તું આકાર અને શ દ થી અમારા સ મુખ થઈને ઉભો રહે.

રા સીએ િવચાયુ કે -રા એ વચન તો મનોહર ક ાં છે .પછી તે રા ની અધીરતા ટાળવા અને તેમની
આગળ ય થવા તેણે ફરી નાદ અને હા ય કરી રા ની સામે ઉપિ થત થઇ.
અ યંત ભયંકર દે ખાતી તે રા સીને જોઈને રા અને કારભારી ોભ પા યા િવના ઉભા ર ા,કારણકે ,
સ ય અને અસ ય ના િવવેક થી શોભતા માણસને કોઈ પણ પદાથ થી ભય કે મોહ થતો નથી.

મં ી કહે છે કે -હે,રા સી,ઇિ છત વ તુ િસ કરવા માટે તારે આટલો મોટો ોધ કરવાનું કારણ શું છે ?
હલકો મનુ ય થોડા કામમાં પણ ઘણો ોધ કરે છે માટે તું ોધ નો યાગ કર, ોધ તને શોભતો નથી,
બુિ માન મનુ ય પોતાનો વાથ િસ કરવામાં યુિ થી જ વત છે .
હે,અબળા,જેવી રીતે પવન ખડ અને પાંદ ડાં ને ઉડાડી મૂકે છે તેવી રીતે તારા જેવાં હ રો મગતરાંને
અમે ધીરજ- પી વાયુ થી ઉડાડી મુ ા છે .તું કહે કે તારી શું ઈ છા છે ? યાચના કરવા આવેલો કોઈ પણ
મનુ ય પોતાની કોઈ પણ ઈ છા પુરી કયા િવના અમારી પાસેથી પાછો ગયો નથી.

મં ીએ આ માણે ક ું એટલે રા સીએ િવચાર કય કે -અહો,આ પુ ષમાં િસંહ-સમાન એવા આ બંને નું
ધૈયઅને બુિ -બળ કે વાં શુ છે ! આ બંને દુ મનુ ય હોય તેમ હુ ં માનતી નથી.આ બંને એ ઘણું કરીને
મારા મનનો અિભ ાય ો છે ,અને મ પણ તેમનો અિભ ાય ો.મને લાગે છે કે -આ બંને
અિવનાશી,આ ાની અને બુિ શાળી છે ,તેથી તેઓ અભય- પ છે .અને મારે તેમનો નાશ કરવો જોઈએ
નિહ.પણ લાવ, યારે મારા મનમાં જે કં ઈ સંદેહ થયો છે તે એમને હુ ં પુછું.
તેણે પૂ ું કે -તમે બંને કોણ છો? તે કહો,િનમળ મનુ ય ના દશન કરવાથી તેની સાથે િમ તા થાય છે .

મં ીએ ક ું કે -આ િકરાત-દે શના રા (િવ મ) છે અને હુ ં તેમનો મં ી છું.અમે રાિ ચયા થી તારા જેવા
દુ ોનો નાશ કરવા ત પર થયા છીએ.દુ ોને સ કરવી એ જ રા નો ધમ છે .

રા સીએ ક ું કે -સારો રા હોય તેને સારો કારભારી હોય અને જેને સારો કારભારી હોય તે સારો રા છે .
સારા કારભારીએ પોતાના રા ને િવવેકમાં જોડવો,અને જે િવવેકથી તે ે -પણા ને પામે છે .
બધા ગુણોમાં અ યા - ાન એ જ ઉ મ ગુણ છે ,અને જેનામાં આવો ગુણ હોય તે જ ઉ મ છે .
જો તમને આ -િવ ાનું ાન હોય તો તમા ં ક યાણ છે ,પણ જો તેમ ના હોય તો તમે નું અનથ કરનાર છો
એમ ણી ને હુ ં તમા ં ભ ણ કરીશ.પણ તે પહેલાં હુ ં તમને કે ટલાક ો પુછું છું,તેનો
તમે મને બુિ થી િવચાર કરીને ઉ ર આપશો તો તમે મારા ીિત-પા થશો.
હે,રા ,તમે કે તમારો મં ી,મારા ો નો ઉ ર આપો,મને તે સાંભળવાની અ યંત ઈ છા છે .

(૭૯) કકટીએ રા અને મં ી ને પૂછેલા ૭૨ ો

વિશ કહે છે કે -રા સીએ જયારે આ માણે ક ું યારે રા એ ક ું કે –પૂછો.


એટલે તે રા સીએ પૂછવાનો ારં ભ કય .
(૧) સમુ માં જેવી રીતે લાખો બુદબુદ થાય છે અને લય પામે છે ,તેવી રીતે જેની અંદર લાખો ાંડો નો
લય થાય છે તેવો અનેક સં યાવાળો કયો એક અણુ છે ?
(૨) કઈ એક વ તુમાં આકાશ અને અનાકાશ –બંને વ તુ છે ?
(૩) િકં િચત છે તે નિકં િચત કે મ થાય?કં ઈ પણ નથી અને કં ઈક છે તેવી કઈ વ તુ છે ?
(૪) “ વં” પદમાં “અહં ” પદ કે મ આવે? (૫) “અહં ” પદ માં “ વં” પદ કે મ આવે?
182

(૬) ચાલવા છતાં કોણ ચાલતો નથી (૭) િ થર ઉભો રહેતો નથી છતાં કોણ િ થર ઉભો રહે છે ?
(૮) ચૈત ય તથા જડ-એ બંને િવ કમ કયા એક પદાથમાં છે ? ચૈત ય છતાં પ થર જેવો કયો પદાથ છે ?
(૯) ચૈત ય- પી આકાશમાં િવિચ તા કરનાર કોણ છે ?
(૧૦) અિ -પણા નો યાગ ના કરે અને દાહ પણ ના કરે એવો કયો અિ છે ?

(૧૧) અિ ન હોય તેમાંથી અિ કે મ પેદા થાય?


(૧૨) સૂય-ચ -તારા િવના અિવનાશી કાશ કોનો છે ?
(૧૩) એવી કઈ વ તુ છે જે આંખથી ના દે ખાય,પણ સવ કાશને ઉ પ કરે છે ?
(૧૪) એવો કયો ઉ મ કાશ છે કે -જે લતા,કળીઓ.પુ પો અને આંખ ના હોય તેવાઓને કાશ કરે છે ?
(૧૫) આકાશ વગેર ે પાંચ-મહાભૂત ને ઉ પ કરનાર કોણ છે ?
(૧૬) સ ાને સ ા આપનાર કોણ છે ?
(૧૭) એવો કયો ભંડાર છે કે જેમાં જગત- પી ર છે ?
(૧૮) એવો કયો મિણ છે જેમાં જગત- પી કોશ રહેલો છે ?
(૧૯) એવો કયો અણુ છે જે જે અંધકારનો કાશ કરે છે ?
(૨૦) છે અને નથી તેવો અણુ કયો છે ?

(૨૧) દૂ ર છતાં દૂ ર નથી તેવો અણુ કયો છે ?


(૨૨) એવું શું છે જે અણુ છતાં પવત- પ છે ?
(૨૩) એક િનમેષ (પલકારો) નો કાળ એક ક પ નો કે મ ગણાય?
(૨૪) એક ક પ િનમેષ કે મ ગણાય?
(૨૫) ય છતાં અસત્- પ એવું શું છે ?
(૨૬) ચેતન છતાં અચેતન છે એવું શું છે ?
(૨૭) વાયુ છતાં વાયુ- પ નથી એવું શું છે ?
(૨૮) એવું શું છે જે શ દ છતાં શ દ- પ નથી?
(૨૯) એવું શું છે જે સવ- પ છતાં કં ઈ નથી?
(૩૦) જેને અહં તા છતાં અહં તા નથી એવું શું છે ?

(૩૧) ઘણા જ મ સુધી ય કરવાથી મળે એવી વ તુ કઈ છે ?


(૩૨) ા થાય તે છતાં કં ઈ પણ ા થયું નથી એવું શું છે ?જે સંપૂણ ા થતું નથી તે શું છે ?
(૩૩) વ થ પણે વવા છતાં કોણે પોતાના આ ાનો નાશ કય છે ?
(૩૪) એવો કયો અણુ છે કે જે પોતાનાથી મે પવત ને ઉ પ કરે છે ?કોણ િ ભુવન ને તૃણ- પ કરે છે ?
(૩૫) કયા અણુએ સકડો યોજનો પૂણ કયા છે ?
(૩૬) અણુ છતાં કોણ સકડો યોજન માં સમાતો નથી?
(૩૭) િ -મા થી કોણ જગત- પી બાળક ને નચાવે છે ?
(૩૮) એવો કયો અણુ છે જેના ઉદરમાં પવતોના સમુહો રહેલા છે ?
(૩૯) એવો કયો અણુ છે જે પોતાના અણુપણા નો યાગ કયા િવના પણ મે -પવત કરતાં પણ થૂળ છે ?
(૪૦) એવો કયો અણુ છે જે મોવાળા(ઘાસ) ના અ ના સો મા ભાગનો હોય તો પણ પવતથી ઉંચો છે ?

(૪૧) એવો કયો અણુ છે જે કાશ અને અંધકાર એ બંને ને ગટ કરનાર દીવા- પે હોય?
(૪૨) એવો કયો અણુ છે કે જેની અંદર સવ અનુભવ- પી અણુ રહેલા છે ?
(૪૩) એવો કયો અણુ છે જે પોતે વાદ-રિહત હોવા છતાં બી ને વાિદ લાગે છે ?
(૪૪) એવો કયો અણુ છે જે સવ નો યાગ કરવા છતાં સવ નો આ ય કરે છે ?
(૪૫) એવો કયો અણુ છે જે પોતાને ઢાંકવા સમથ ના હોવા છતાં સમ ત જગતને ઢાંકે છે ?
183

(૪૬) એવો કયો અણુ છે કે -જેની સ ા વડે જગતનો લય અને ઉ પિ થાય છે ?


(૪૭) એવો કયો અણુ છે કે -જે અવયવ-રિહત છે ,તો પણ હ રો હાથ વાળો અને ને વાળો છે ?
(૪૮) એવો કયો િનમેષ (પલકારો) છે કે જેમાં કરોડો ક પો રહેલા છે ?
(૪૯) એવો કયો અણુ છે જેમાં-જેમ બીજમાં વૃ રહે તે રીતે અનંત જગત રહેલા છે ?
(૫૦) એવું શું છે કે -જેમાં બીજ વગેર ે ઉ પ થયા નથી તો પણ ફુટ દે ખાય છે ?

(૫૧) એવો કયો િનમેષ છે કે જેની અંદર-બીજ ની અંદર રહેલા વૃ ની પેઠે ક પ અને લય રહેલા છે ?
(૫૨) એવો કોણ છે જે કાયનું યોજન તથા કતા-પણા નો આ ય કયા િવના કાય કરે છે ?
(૫૩) એવો કયો ા છે કે જે-પોતાને ને નથી તે છતાં ભો ય પદાથ ની િસિ માટે –પોતાના આ ાને
ય-પણા ને પામે છે ,તથા બહારની િ થી ય પદાથ જોવા છતાં પોતાના આ ાને જુ એ છે ?
(૫૪) જેમાં સઘળું ય(જગત) ગિલત છે એવા આ ાને - યના અભાવ માટે જોનાર-
કોણ નજર આગળ દે ખાતા ય (જગત) ને દે ખતો નથી?
(૫૫) આંખ ય-પદાથ નો કાશ કરે છે ,તેની પેઠે આ ા,દશન અને ય-એ ણે ને અપરો -પણા થી
કોણ કાિશત કરે છે ?
(૫૬) જેમ,સુવણ થી કું ડળ વગેર ે કટ થાય છે -તેમ,કોની િવ ેપ-શિ થી ા,દશન અને ય-
એ ણ ગટ થાય છે .
(૫૭) જેમ જળથી તરં ગ જુ દા નથી તેમ કયા પદાથ થી કોઈ પણ પદાથ જુ દો નથી?
(૫૮) જેવી રીતે જળમાં મો ં જુ દાં જણાય છે તેવી રીતે કોની ઇ છાથી જગતમાં જુ દા-પણું દે ખાય છે ?
(૫૯) એવો કયો પદાથ છે કે જે દે શ-કાળ-વ તુના પિર છેદથી રિહત સત્ તથા અસત્- પે હોય?
(૬૦) જેમ જળથી વ-પણું જુ દં ુ નથી તેમ,કયા પદાથ થી ત ૈ -પણું જુ દં ુ નથી?

(૬૧) જેમ,બીજ વૃ ને ધારણ કરે છે તેમ,કોણ (૧) ા-દશન અને ય (૨) સત્-અસત્- પ જગતને
(૩) અને િતરોિહત અવ થામાં -પોતાને રાખીને –િનરં તર રહે છે ?
(૬૨) ભૂત-ભિવ ય અને વતમાનમાં મ- પી જગત કોનાથી રહેલું છે ?
(૬૩) બી માં વૃ રહે તેમ કોની અંદર જગત રહેલું છે ?
(૬૪) જેમ,બીજ, ઝાડપણાથી અને ઝાડ,બીજપણા થી ઉદય પામે છે તેમ,પોતાના પ નો યાગ કયા િવના
કોણ ઉદય િવના પણ ઉદય થાય છે ?
(૬૫) એવું શું છે કે જેની અપે ા થી કમળ-તંતુ પણ મે (પવત) ના જેવો ઢ હોય?
(૬૬) એવો કયો ઢ તંતુ છે કે જેની અંદર કરોડો મે જેવા પવતો રહેલા છે ?
(૬૭) આ અનેક ચેતનો થી ભરેલું જગત કોનાથી યાપી ર ું છે ?
(૬૮) તમે કોના આધારથી જગતમાં યવહાર કરો છો?
(૬૯) કોના આધાર થી તમે જેનો વધ કરવો જોઈએ તેનો વધ કરો છો?
(૭૦) કોના આધાર થી તમે જગતનું પાલન કરો છો?
(૭૧) એવું શું છે કે જેના દશન થી તમારો અભાવ છે ?
(૭૨) એવું શું છે જેના દશનથી તમે સદા ત ુ પ જ થાઓ છો?

કકટી કહે છે કે -આટલા ો ની શાંિત થવા માટે તમે તેનો ઉ ર આપો.અને આ ાકારવૃિ ના આવરણ પે
રહેલા આ મારા શંશય ને તમે દૂ ર કરો.જે મનુ ય ની પાસેથી (તેના જવાબથી) “મૂળ-સિહત-સંશય” નથી
મટતો,તે મનુ ય પંિડત ની ગણતરીમાં આવતો નથી.
જો તમે મારા આ સંશય ને મટાડશો નિહ,તો તમે મારા જઠર- પી અિ ના કા - પ થઇ પડશો.
અને તમારા બંને નો નાશ કયા પછી હુ ં તમારા આખા દે શને ગળી જઈશ.
જો તમે ોના ઉ ર આપશો તો તમે સારા રા થશો,એમ હુ ં માનીશ,અને ઉ ર નિહ આપો તો
મૂખ-પણાથી ય (મરણ) પામશો.
184

આમ કહી,તે રા સી ચૂપ થઇ,બહારથી તે ભયંકર આકૃ િતવાળી હતી તો પણ તે અંતઃકરણ થી શુ ,


શરદ-ઋતુ ના િનમળ વાદળાં જેવી શાંત હતી.

(૮૦) મં ીએ ો ના ઉ ર આ યા.

વિશ કહે છે કે -હે,રામ,એ માણે એ મહાઅર માં એ મહારા ીમાં એ મહારા સીએ મહા ો પૂ ા,
યારે મહારા ના મહામં ીએ નીચે માણે ઉ ર દીધો.....

મં ી કહે છે કે -હે,રા સી,જેમ કે સરી િસંહ એ મદો મત હાથીનું ભેદન કરે છે તે રીતે,હુ ં તારા ોનું ભેદન
ક ં છું,તે તું સાંભળ.ત યુિ થી બધા જ જે ો કરેલા છે ,તે બધા કે વળ પરમા ા ને અનુલ ીને જ
છે .તો પણ બધા ો નો ઉ ર તે પરમા ા માં ઘટાવીને હુ ં આપું છું,તે તું સાંભળ.
(નોંધ-અહીં મમાં ઉ ર આપેલા નથી,પણ ઉ રનો મ તે ઉ ર ના અંતે કૌંસ માં આપેલો છે )

-- થમના થી જ ઘણાખરા માં “અણુ” શ દ આવેલો છે ,તેનો અિભ ાય એવો છે કે -


જેનું કોઈથી વણન થઇ શકતું નથી,જે અગ ય છે ,તથા પાંચ ઇિ ય અને મન થી "જણાય" છે તે-
ચૈત ય- પી અણુ આકાશથી પણ સૂ મ છે .બીજમાં જે રીતે ઝાડની સ ા રહેલી છે ,તથા એક બીજમાં જેમ હ રો
ઝાડ રહેલાં છે ,તેમ તે પરમ ચૈત ય- પી અણુમાં હ રો સત્ અને અસત્ ાંડ રહેલાં છે (૪૯)

--સવ વ તુની સ ા અનુભવની સ ા ને આધીન છે ,માટે તે મુ ય સ ાને (તે સ ા) બી ને આધીન છે ,


એવું “બી ને આધીન-પણું માનવાથી અનવ થા થાય,
માટે વત-િસ સ ાના અનુભવથી જ સવ ભાવને સ ા મળે છે (૧૬)
--પરમા ા આકારથી શૂ ય છે ,માટે તે આકાશ- પ છે ,પણ આકાશ જડ છે અને પરમા ા ચૈત ય- પ છે ,
માટે અનાકાશ પણ પરમા ા જ છે (૨)
--આ ભાવ થાય યારે િકં િચત પણ નિકં િચત થાય,એટલે કે જે સવા ા છે ,તથા પોતાની મેળે જ
જગતનો સા ા કાર કરે છે ,તે જયારે જગતને પોતાનામાં લય કરે છે , યારે થમ િકં િચત- પે રહેલું
જગત નિકં િચત થાય છે .પરમા ા અતીિ ય (ઇિ યો થી ના જણાય તેવા) છે ,માટે ,તે કોઈ નથી,
અને તે જ પરમા ા અનંત અણુ- પ છે માટે કં ઈક છે . (૩)

--પહેલા માં એક અણુને અનેક સં યા-પણું ક ું છે ,પણ તે ચૈત ય- પી અણુને અનેકતા દે ખાવ-મા છે .
વ તુતા (હકીકતમાં) તે અનેકતા નથી (૧) સુવણમાંથી જેવી રીતે કું ડળ વગેર ે જુ દાંજુદાંઘરેણાં થાય છે ,તેવી રીતે
ચૈત ય- પી અણુમાંથી ા-દશન- ય- પી િવિચ જગતનો િવ તાર થયો છે , (૫૬)

--ઓગણીસમા માં તથા બી માં પણ વારં વાર”અણુ” શ દ છે ,તેનો સારાંશ એવો છે કે -ચૈત ય- પી
અણુ પરમ-આકાશ- પી છે તથા તે સૂ મ છે ,માટે તે ણવામાં આવે તેમ નથી,અને તે સવા ક છે ,તો પણ,
મન તથા ઇિ યો તેને (જ દી) પહોંચી શકતા નથી. (૧૯)

--વીસમા માં “છે અને નથી તેવો કયો અણુ છે ?” એમ ક ું છે તેમાં “નથી” એમ બોલવું તે અયો ય છે ,
કારણકે ચૈત ય- પી અણુ સવા ક છે ,માટે તેને શૂ ય-પણું ઘટતું (થતું) નથી.અને
“છે અને નથી” એવી રીતે બોલનાર તથા માનનાર જે પુ ષ છે તે “આ - પ” જ છે .
વળી,કોઈ પણ યુિ થી સત્ પદાથ ને અસત્-પણું ઘટતું નથી. કદાિપ કોઈને શંકા થાય કે -
“જયારે તે (ચૈત ય) છે યારે ય(જગત) કે મ નથી?”
તો કહેવાનું કે -કપૂર જેમ ગુ રા યું હોય તો પણ પોતાની સુગંધીથી સવ ઠે કાણે જણાય છે ,
185

તેમ,ચૈત ય- પી અણુ સવા ક છે ,તેથી સવ ઠે કાણે ગુ રહી,સવ સ ાથી પોતે ગટ થાય છે .(૨૦)

--ચૈત ય- પી અણુ મન-ઇિ યોની વૃિ વડે અનેક કારે જણાય છે ,તેથી તે સવ- પ છે ,અને મન-ઇિ યો વડે
તેનું " પ" જણાતું નથી,માટે તે કં ઈ નથી.અને તે જ ચૈત ય- પી અણુ એક તથા અનેક છે .(૨૯)
નોંધ-પહેલા માં “અનેક સં યા વાળું એક કયું છે ?” તેનો ઉ ર અહીં પણ આવી ય છે (૧)

--ચૈત ય- પી અણુ ની અંદર જગત રહેલું છે (૬૩)


-- ચૈત ય- પી અણુ જગત- પી ર ને ધારણ કરે છે . (૧૭)
--આ ણ જગતનો સમૂહ ચૈત ય- પી મોટા સમુ માં રહેલો છે ,તે ચૈત ય- પ જ છે
અને તેનાથી જુ દો નથી,પણ જેમ જળમાં વ-પણાથી ઘુમરી પડે છે અને તે જુ દી દે ખાય છે ,
તેમ,િચ ના િવક પ-પણાથી જુ દાપણું જણાય છે .(૫૭-૫૮)

-- ચૈત ય- પી અણુ મન-ઇિ યો થી અતીત છે ,માટે તે શૂ ય છે ,અને તે પોતાના સંવેદન થી જણાય છે ,


માટે તે આકાશ- પી હોવા છતાં અશૂ ય છે .(૨૯)
--અ ત ૈ પણાથી “ વં” પદમાં “અહં ” પદનો તથા “અહં ” પદમાં “ વં” પદનો સમાવેશ થાય છે ,અને
આ માણે થવું તે પણ યવહાિરક િ થી જ છે ,પણ પરમાથ િ થી આ ાથી સવ ની એકતા છે ,
તેથી તેમાં “ વં-પણુ”ં કે “અહં -પણું” નથી (૪-૫)
-- ચૈત ય- પી અણુ હ રો યોજન ચાલે છે .આકાશની પેઠે હ રો યોજનમાં યાપી રહેલ છે ,તો પણ
તે અણુ “ગમન નો કતા” નથી,ક પનાથી તે યોજન-સમૂહ એ અણુ ની અંદર જ રહેલો છે .(૬)

--ચૈત ય- પી પુ ષ સવ ઠે કાણે ય છે (િ થર નથી) તો પણ જતો નથી (િ થર ઉભો રહે છે )


“દે શ અને કાળમાં” ચૈત ય-પુ ષ પોતાની સ ાથી આકાશ- પી કોશ માં રહેલો છે ,તેથી તે ા થાય
તો પણ ા થતો નથી.ગ ય-વ તુ (જવાને યો ય વ તુ) જેના શરીરમાં રહેલ છે ,તે પોતે બીજે ાં
ય? જેવી રીતે માતાએ પોતાના પુ ને તેડયો હોય તો તે પુ ને શોધવા બીજે ાં ય?
તેવી રીતે પરમા ા ની સૃિ રહે યાં સુધી,અ ય રહે તેવો “ગ ય-મહા-દે શ” કે જે પરમા ા ની અંદર
રહેલો છે ,તે પરમા ા ાં અને કયા કારે ય?
જેમ,ઘડાને એક દે શમાંથી બી દે શમાં લઇ જવામાં આવે તો ઘડો ય છે પણ આકાશ જતું નથી,
પણ ઘડાની અપે ાથી ઘટાકાશ ગયું,એવી તીિત થાય છે .પણ,(વળી)
જો તે ઘડાનું મુખ બંધ કરવાથી ઘટાકાશ નું પણ જવું આવવું થતું નથી,
તેમ,આ ા સવ ઠે કાણે ય છે તથા જતો પણ નથી, (૭)

--આ ાના ત ુ પપણા નો અ યાસ થવાથી,જયારે જડ પ દે હ –એ ચૈત ય-પણાનો અને જડપણાનો


પોતાના અંતઃકરણ માં અનુભવ કરે છે , યારે તે અનુભવ કરનારમાં “ચેતન-પણું અને જડ-પણું” એ
બંને િવ ધમ રહેલા છે ,પણ પારમાિથક આ ાનું જે વ પ છે ,તે ચૈત ય-ઘન જ છે .(૮)
--આિદ તથા અંત થી રિહત એવા પરમ આકાશમાં ચૈત ય-ઘન- પી પરમા ાએ
ણ જગત પી િવિચ િચ રચેલ છે (૯)
--આ ા ની સ ાથી જ અિ માં સ ા રહેલી છે ,અને તે આ ાની સ ા જ સવ ઠે કાણે રહેલી છે ,
અિ ની પેઠે સવ ઠે કાણે તેનો કાશ છે ,તો પણ તે દાહ કરે તેમ નથી (૧૦)

--ચૈત ય- પી આ ા નો આકાર ઝળહળતા અિ જેવો છે ,વળી તે આકાશથી પણ િનમળ છે ,અને


એ ચૈત ય નો એ કાશ જ અિ ની ઉ પિ કરનાર છે (૧૧)
--આ ા નો કાશ જ ચં -સૂય અને અિ ને પણ કાશ કરનાર છે ,અને “મહા-ક પ” ના
જળથી પણ નાશ પામે તેવો નથી (૧૨)
186

--અનુભવ- પી આ ા દય- પી મંિદર ના દીપક- પ છે .સવ સ ા આપનાર છે ,અને અનંત છે .


તે પરમ- કાશક કહેવાયો છે ,પણ (છતાં) આંખ થી દે ખાય તેવો નથી.તે આ ા વયં- કાશ છે ,
અને મનુ ય-મા ને “અહં તા” નો કાશ પણ આ ાથી જ થાય છે .
જેમ,કોઈ પણ મનુ ય અંધારામાં ઉભો હોય,તેને “તું ાં છે ?” એમ પૂછવાથી –તે થળે કાશ નથી,
તો પણ તેના “અંતરમાં કાશ” હોવા થી “હુ ં અહીં છું” એમ ઉ ર આપે છે ,
તેમ,પોતાના દે હ-ઇિ ય ના િવષયમાં “ ય ની ચમ કૃ િત” પણ સવ ના અનુભવ થી જ િસ છે .(૧૩)

--અનુભવ- પી આ ા નો જે કાશ છે ,તે લતા,કળી,ફુલ તથા આંખ િવનાના પદાથ ને પોષણ કરનાર છે ,
તથા તેનો સા ી પણ છે . (૧૪)
-- યવહાર િ થી િવચાર કરતાં કાળ,આકાશ,િ યા,સ ા,જગત-એ બધું “િચ -અણુ” ના સંવેદન થી રહેલું છે ,તથા
તેના વામી,ભો ા,કતા પણ તે જ છે ,પણ પરમાથ- િ થી િવચાર કરવામાં આવે તો-
તે કતા પણ નથી,તેમ જ ભો ા પણ નથી. (૧૫)
--અણુપણા નો યાગ ન કરનાર-તે “િચ -અણુ” અને જગત- પી ર નો સંપુટ ઉભો કરે છે .(૧૭)
--એ કે વળ પરમા ા માં “ માણ- માતા- મેય- પી” જગત નથી,પણ તે જ પરમા ા જયારે જગત- પે
સવ ફૂર ે છે , યારે એ જગત- પી સંપુટમાં પરમા ા જ પરમ મિણ છે . (૧૮)

--“િચ -અણુ” ને દુ ઃખે કરીને પણ બોધ થતો નથી,માટે તે તમ- પ છે ,છતાં,


તે ચૈત ય- પ છે ,તેથી કાશ-કતા પણ છે . (૧૯)
--“િચ -અણુ” સંવેદન- પ છે માટે તે “છે ” અને ઇિ યો તેને પહોંચી શકતી નથી માટે તે “નથી” (૨૦)
--“િચ -અણુ” ની ઇિ યો થી ાિ થતી નથી,માટે તે દૂ ર છે ,પણ ચૈત ય- પ છે તેથી સમીપ છે .(૨૧)
--“િચ -અણુ” પોતે અણુ- પ છે ,અને તે સવના સંવેદન- પ છે ,માટે અણુ હોવા છતાં પવત- પ છે .
જે આ જગત જોવામાં આવે છે ,તે મા સંવેદન- પ છે -પણ સ ય નથી (પવત વગેર ે સ ય નથી)
તેથી સંવેદન ને લીધે જ અણુમાં મે (પવત) પણું (ઘટે ) છે .

--જે કાળમાં એક િનમેષ(પલકારો)નો અનુભવ થાય છે ,તેને િનમેષ માનવો,તથા “ક પ”નો અનુભવ થાય
તેને “ક પ” માનવો.જેમ,અનેક યોજન માં પથરાયેલું મહાનગર પણ જેમ મનુ યના મનમાં રહે છે ,
તેમ,”ક પ” િ યા નો િવલાસ પણ િનમેષ- પ જણાય છે .
જે માણે મોટું શહેર એક નાના દપણ માં જોવામાં આવે છે ,તે માણે એક િનમેષમાં પણ “ક પ” નો અનુભવ થવા
સંભવ છે .આમ જયારે એક અણુમાં પણ મથી િનમેષ,ક પ,પવત અને કરોડો યોજન રહેલ છે , યારે,તેમાં
એક-પણું કે ત ૈ -પણું કે વી રીતે ઘટે ?
વ માં જેવી રીતે એક ણમાં સ ય નો તથા અસ ય નો અનુભવ થાય છે ,તેવી રીતે-“મ પહેલા આમ કરેલું
છે ”એવી બુિ નો ઉદય થાય છે .વળી,
મનુ ય ને દુ ઃખનો કાળ થોડો હોય તો પણ લાંબો લાગે છે અને સુખનો લાંબો કાળ ટૂં કો લાગે છે .
આમ, મનુ યના મનમાં સાચો અથવા ખોટો-જેવો િન ય થાય છે ,તેવો ચૈત યમાં કાશ પામે છે .
પણ ખ ં જોતાં,િનમેષ નથી,ક પ નથી,દૂ ર નથી ને અદૂ ર પણ નથી.મા અ ય વ તુની પેઠે,
“િચ -અણુ” ની િતભા રહેલી છે .સવ ચૈત ય- પ છે માટે તેમાં કોઈ ભેદ નથી. (૨૩-૨૪)

ચૈત ય- પી અણુ ઇિ યો ના સાર પ છે -એટલે ય છે પણ સાથે સાથે,


ઇિ યો તેને પહોંચી શકતી નથી માટે તે (ચૈત ય) અ ય છે .
વળી, ય ,અનુમાન,ઉપમાન તથા શ દ-એ ચાર “ માણ” થી િચ -અણુમાં ય-પણા નો ઉદય થાય છે .
માટે તે ય છે .
જેમ, ાં સુધી સુવણમાં કું ડળ નું સંવેદન છે યાં સુધી તેમાં સુવણ-પણું નથી,
તેમ, ય-પણું છે , યાં સુધી વા તિવક રીતે ચૈત ય નું એક-રસ-પણું નથી.
187

જેમ કું ડળમાં કું ડળ-પણા ની બુિ મટી ય છે યારે તે સુવણ જ છે ,


તેમ,જયારે ય-પણા ની બુિ મટી જય છે યાર પછી કે વળ િનમળ અને શુ –પર દે ખાય છે .
વળી,ચૈત ય- પી અણુસવ- પ છે માટે ,તે સ ુ પ (સત્- પ) છે ,
અને જોઈ ના શકાય તેવો હોવાથી અસત્ – પ પણ છે .(૨૫)

િચ -અણુ માં “ચેતન-ધમ્” હોવાથી,તે ચેતન- પ છે ,પણ”ચૈત ય-પણા ના અભાવથી”અચેતન- પ છે .


જે (જગત) નો આ ા-એ િચ નો ચમ કાર મા છે ,જે િચ ની િતભા- પ છે ,અને જે પવન થી હાલતા,
વૃ જેવું (અ યંત અસત્) છે –તે આ “જગત” માં િચ અને ચૈત ય ( ત
ૈ ) પની ક પના જ ાંથી હોય?

જે માણે ઘાટો તડકો –એ-મૃગજળ ની નદી પે દે ખાય છે ,તે માણે એક અ ત ૈ -ચેતન-ચૈત ય ના


િતભાસ થી “જગત” જણાય છે .
સુયના િકરણથી આકાશમાં રહેલા સૂ મ પદાથ જોવામાં આવે છે ,તેમાં “અિ તતા” અને “નાિ તતા” એ બંને
રહેલ છે .તેવી જ રીતે ક પના-આિદથી “અિ તતા” અને “નાિ તતા” છે .
જેમ માયાને લીધે,સુયના િકરણ વાળા આકાશમાં સુવણ જોવામાં આવે છે ,
તેમ,માયાને લીધે આ જગત જોવામાં આવે છે .તો તેમાં િચ અને ચૈત ય ( ત
ૈ ) ની ક પના કે મ ઘટે ?
દીઘ-કાળના મથી આ જગત જોવામાં આવે છે .

આ માણે ાન થવાથી તથા િનમળ અ યાસ થવાથી, ાનવાન મનુ યો નાં આ સંસારમાં જ મ-મરણ
થતાં નથી.(મુ થાય છે ) ભીંત,આકાશ તથા “આકાશ-મય આકાશ” માં દે ખાવા-મા ભેદ છે .
પણ વ તુતઃ ભેદ નથી.માટે ઘાસથી (જગત ની નાનામાં નાની વ તુથી) માંડી લોક સુધી,
જે એક વ તુ સ ય છે -“તે જ એક વ તુ સ ય છે .” (૨૬)

જુ દા-પણા ના સં કાર વાળી બુિ ના ચમ કાર થી,બુિ ને જુ દાપણું દે ખાય છે ,પણ વ તુતઃ જુ દાપણું નથી,
આ - કાશ સવા ક છે ,અને વૃ માં જેમ બીજ છે તેમ તે (આ - કાશ) છે .
બીજ અને તેની અંદર રહેલું વૃ -પણું જેમ જુ દં ુ છે અને નથી,તથા,જેમ,બીજમાં વૃ રહેલું છે તેમ,
માં “આકાશની પેઠે” િનરં તર જગત રહેલું છે .એટલે બીજ માં રહેલું વૃ -પણું આકાશ- પ છે .
અને તેવી જ રીતે માં જે જગત રહેલું છે -તે સા ીપણા થી ચૈત ય- પ છે .

આ માણે (આકાશની પેઠે) સવ ઠે કાણે ની સ ા રહેલી છે ,કે જે શાંત,અજ,અને એક છે ,તથા તે


આિદ-મ ય-અંત રિહત છે .તે ની “એકતા” (એક છે તે) ના ગુણે કરીને પણ શૂ ય છે ,અને,
માયા-સંબંધ થી રિહત છે ,ચૈત ય- પ છે ,સવ યાપક છે . (૧ થી ૬૨-સાર- પે)

(૮૧) રા એ બાકીના ો ના ઉ ર આ યા.

રા સી કહે છે કે -હે,મં ી તમા ં બોલવું (જવાબ) પિવ અને પરમાથ- પ છે ,


હવે બાકીના ો નો જવાબ આ કમલલોચન રા આપશે.

રા કહે છે કે -હે,રા સી,જયારે જગતની તીિત નો અભાવ થાય છે , યારે જ આ - ીિત થાય છે .અને
જયારે સવ સંક પ નો યાગ થાય છે , યારે જ િચ વડે આ ાનો સા ા કાર થાય છે .
આ -સ ામાં સંવેદન નો િવકાસ થાય છે ,એટલે જગતમાં સૃિ જોવામાં આવે છે .અને
આ -સ ામાં સંવેદન નો સંકોચ થાય છે યારે એટલે જગતમાં લય જોવામાં આવે છે .
માટે વેદાંતનાં વા ોની િન ા વાણી થી પણ અગોચર છે .
188

આ ચર-અચર જગત આ ા(પરમા ા) ની િચ -લય લીલા છે ,


તે જગત છે અને તે જગત નથી-એવી રીતે બે પ - પ છે ,તેમજ બે પ ની વ ચે રહેલું છે .
સારાંશ છે કે -તે અિનવચનીય છે ,પરમા ા િવ - પે િભ િભ પે છે તો પણ તેમનું અખંિડતપણું ખંિડત
નથી. કે જે “સ ા-મા ” છે તેના િવષે જ તમારા બધા ો છે ,છતાં બાકી રહેલા ો ના ઉ ર આપું છું.

--“ - પી-અણુ” છે તે આ ાને િવષે “વાયુ-પણા ના સંવેદનથી” ાંિતથી વાયુ પ જણાય છે ,પણ
ખ ં જોતાં તે વાયુ- પ નથી,કારણકે તે કે વળ શુ િચદમા છે . (૨૭)
--“ - પી-અણુ” માં શ દ નું સંવેદન થવાથી તે શ દ- પ છે ,પણ તે શ દ-પણું ાંિત મા છે ,
માટે તે શ દ- પ નથી.તેથી તે શ દ અને અશ દ –એ બંનેનો અથ એ િ થી દૂ ર છે (૨૮)

-- - પી અણુ સવ- પ છે ,પણ તે અ ય હોવાથી કં ઈ પણ નથી. (૨૯)

--પરમા ા ની સ ાથી અહં કાર ને લીધે વ ને અહં તા (હુ ં -મા ં ) થાય છે .તથા અહં કાર નો નાશ થવાથી
અહં તા મટી ય છે ,સવ-શિ માન પરમા ા ની િતભા તેમાં કારણ- પ છે . (૩૦)
--આ ા-એ ઘણા જ મ સુધી ય કરવાથી ા થાય છે .(૩૧)
--આ ા ની િ થવાથી બીજું કં ઈ નિહ પણ -પોતે જ આ ા છે બીજું કઈ ા - પે છે જ નિહ,તેથી.
આ ા ની ાિ િસવાય બીજું કં ઈ મેળવવાનું રહેતું નથી. ાં આ ા મ યો કે સવ મળી ગયું.
મૂળ ને કાપી નાખનાર બોધ- પી તલવાર નો ાં સુધી ઉદય થયો નથી, યાં સુધી જ મ- પી વસંત-ઋતુમાં
જ મ-મરણ- પી વેલ ની વૃિ થતી જ ય છે .(૩૨)

જેમ,સૂય ના તડકામાં થી બનતા મૃગજળ માં “તે પાણી છે ” એવું માનવાવાળો (એવી બુિ -વાળો) મનુ ય,
એ સાચા પાણી નો યાગ કરે,તેમ,અણુ- પી આ ાએ પોતે સાકાર-પણા થી ય-પણાને પામીને,થયેલા
વ થ-પણા માં જ પોતાના આ ા નો નાશ કરી ના યો છે . (૩૩)

ચૈત ય- પી અણુની અંદર મે પવત છે ,તેમ િ ભુવન એ તૃણ (તણખલા) પ છે .


જેવી રીતે િવષયી પુ ષને વ માં ી નું આિલંગન થાય,તે તેને ય જણાય છે ,
તેવી રીતે,ચૈત ય- પી અણુ ની અંદર જે વ તુ રહેલી છે ,તે બહાર જણાય છે .
િ ના આિદથી જ ચૈત ય- “શિ ” નો સવ ઠે કાણે ઉદય થયો છે .અને તે શિ સંક પમાં જોવામાં આવે છે ,જેવી
રીતે બાળક નું મન જે પદાથમાં લાગે છે ,તેવું તેને જોવામાં આવે છે ,તેવી રીતે આ જગતમાં
“સંિવત” (સ ય-કે - ાન) ના આ યથી જેવું “સંવેદન” ફૂર ે એટલે “જગત” જોવામાં આવે છે .(૩૪)

--આમ અિત-સૂ મ ચૈત ય- પી પરમાણુ થી આખું િવ પુરાઈ ર ું છે . (૩૫)


--િચ -અણુ સો યોજનમાં છે તો પણ તે સંપૂણ માતુ નથી,કારણકે તે સવ ઠે કાણે રહેનાર છે ,
તે,અનાિદ છે ,અ પ છે ,તથા આકૃ િત-રિહત છે . (૩૬)
--જેમ કોઈ ધુતારો ભ મર નચાવી-આંખ મારીને મૂખ ીને વશમાં લઈને રમાડે છે ,તેમ,
શુ પરમા ા પણ અિભનય કરીને પવત અને તૃણ-સાથેના જગતને નચાવે છે . (૩૭)

--કપડાં ની અંદર મે -પવત નું િચ બનાવેલ હોય તો તે જેમ,તે કપડાની અંદર અને બહાર જણાય છે ,
તેમ,ચૈત ય- પી અણુ કે જે અનંત- પે રહેલ છે ,
તેની અંદર િચ - પે રહેલા પવતના સમુહો બહાર જણાય છે (૩૮)

--િચ -અણુ એ િદશા-કાળ વગેર ે સવ પદાથમાં યાપક હોવાથી,પવતથી પણ મોટું છે .


તે વાળ ના અ ભાગ ના પણ સો-મા ભાગ- પ છે તેથી તે સૂ મ થી પણ સૂ મ છે .પણ,
189

જેમ સરસવના કણ ની સાથે મે -પવતની સરખામણી થતી નથી,તેમ સૂ મ અણુની સાથે શુ ચૈત ય ની
સરખામણી ઘટી (થઇ) શકે નિહ,કારણકે પરમા ા માં માયાને લીધે અણુ-પણું ક પેલું છે , ુિતમાં કનક-કું ડળ ની
જેમ, અણુ-અને શુ ચૈત ય ની સરખામણી કરી છે ,પણ ખ ં જોતાં તેમ નથી.(૩૯-૪૦)

આ અનુભવ- વ પ “આ - દીપ” (આ ા- પી દીવા) થી સૂય-વગેર ે કાશ પામે છે .એટલે.


તે કાશ ની િ થિત એ “આ ા” (પરમા ા) થી જુ દી નથી.
કદાિપ તેની િ થિત જુ દી માનીએ તો-જડ-પણાને લીધે સૂય વગેર ે કાશ પામતા સવ પદાથમાંથી કોઈને પણ
“ કાશ-પણું” ઘટતું નથી.તેથી તેમને “અ કાશ- પતા” જ ા થાય છે .

આ દોષ “િચ -અણુ” માં સંભવતો નથી,કારણકે તે “ માણ” થી વયં- કાશ િસ થાય છે .(િસ થયેલો છે )
“િચ -અણુ” અને સૂય-વગેરમ ે ાં એટલોજ ભેદ છે કે -તેમનો વણ અનુ મે “ઉ વળતા” અને “ યામતા” સાથે
સંબંધ રાખે છે .સુયના વણ ને “ યામતા” સાથે સંબંધ કહેવાનું કારણ એ છે કે - કાશ િવના તે અંધકાર- પ
છે ,કે જે અંધકાર પણ જડ છે .અંધકાર અને કાશ ની એકતા માં ચૈત ય- પ “કારણ” ની એકતા એ “હેતુ” છે .

આ જગ- િસ સૂય નો કાશ િદવસે હોય છે ને રાિ એ હોતો નથી,વળી તે બહારની વ તુઓનો કાશ
કરે છે ,પણ શરીરના અંદર રહેલ પદાથ નો કાશ કરતો નથી. યારે-
“ચૈત ય- પી-સૂય” તો રાતે કે િદવસે,બહાર કે અંદર સવ ઠે કાણે અ ત-ઉદય થી રિહત કાશી રહેલ છે .
આ "િચ - કાશ" થી જ કાશેલી,અને અનેક પદાથથી ભરેલી “ ાંડ- પી-ઝૂ ં પડી”માં વા ા પોતાને
જોવા- પ પદાથ ને જોઈ શકે છે .આ "િચ - કાશ" વતં -પણાથી તથા અિવ ામાં મળીને સવનો કાશ કરે
છે .જેવી રીતે સૂય રાિ અને િદવસ- પે પોતાના આ ાને કાશે છે ,તેવી રીતે "િચ - કાશ"
સત્ તથા અસત્ ( વ અને દે હ- પે)પોતાના વ પે કાશે છે . (૪૧)

જેમ,વૃ ના પુ પ-ફળ- વગેર ે અવયવ માંથી મરે હણ કરેલા સઘળા રસ તે મરમાં રહેલા છે ,
તેમ,"િચ -અણુ" ના ઉદરમાં અિખલ અનુભવના અણુ રહેલા છે .
જેમ,વસંત-ઋતુના ભાવથી,સવ વનનાં વૃ ોમાં અંકુર-આિદ-અવયવો વભાવથી પેદા થાય છે ,
તેમ,અિખલ "અનુભવ ના અવયવો" આ "િચ -અણુ" થી જ ઉ પ થાય છે . (૪૨)

અ યંત સૂ મ-પણાને લીધે ઇિ યો થી આ વાદ ન કરી શકાય એવો િચ -અણુ –એ અિખલ વાિદ
પદાથ ના ‘ વાદ ને સ ા” આપે છે .જેમ,અરીસા િવના િતિબંબ ની સ ા નથી,તેમ સમરસ િચ -અણુ ના સંબંધ
િવના ઝાડ કે ઝાડના ફળ વગેર ે પદાથમાં રહેલા " વાદમાં સ ા" નથી. (૪૩)

િવવત-કારણતાને લીધે પોતાનો આ ય કરનાર, અને સવ જગતનો વ પ થી યાગ કરનાર એ િચ અણુએ


પોતાના “અ ફૂરણા” પણાથી સવ નો યાગ કય છે ,અને " ફૂરણા" થી સવ નો આ ય કય છે (૪૪)

પોતાને ઢાંકવા ને અસમથ એવા –િચ -પરમાણુએ –પોતાની અણુતા ને ચંદરવા ની પેઠે િવ તારીને
આખા જગતને ઢાંકી દીધું છે .જેમ,જે વનમાં ખાલી ધરો અને ઘાસ જ હોય તેવા વનમાં હાથી પોતાને
ઢાંકી શકાતો નથી,તેમ આકાશ ની ઉપમા વાળો,આ ા એક ણ પણ પોતાને ઢાંકવાને સમથ નથી.
આમ છતાં મનુ યને તે જણાતો નથી,અને જો જણાય તો તે મનુ યને જ મ-મરણમાં થી મુ કરે છે .(૪૫)

જેમ,વૃ માં િવશેષ આકારથી (સામા ય રીતે) ના દે ખાતા અંકુરો –વસંત-ઋતુમાં પાછા દે ખાય છે ,
તેમ, લય-કાળમાં િવશેષ આકારથી નાશ પામેલું જગત-એ ચૈત યનો આ ય કરી,
ફરી પાછું,િવશેષ આકાર ને પામે છે .
જો કે ચૈત ય નો આ ય તો જગત ને સૃિ કાળ અને લયકાળ માં પણ છે .છતાં પણ,
190

જેમ વસંત-ઋતુ માં વનમાં જેમ િવિચ રીતે ઝાડ-પાન-વેલા-વગેર ે ફૂટી નીકળે છે ,
તેમ,જગત નો આકાર સૃિ કાળ માં દે ખાય છે .( લય કાળમાં નિહ- લય કાળ નો “િવશેષ આકાર” છે !!)
તેથી –જેમ, વસંત-ઋતુમાં ઝાડ-પાન-ફળ -વેલા-વગેરમે ાં જે િવશેષ આકાર દે ખાય છે તે વસંત-ઋતુ નો
જ રસ છે ,તેમ,જગતની િવિચ તા એ “ -રસ”નું જ પિરણામ છે ,અને અને જગત જુ દાં નથી (૪૬)

આ ા ને જો કે વ તુતઃ એક પણ અવયવ નથી,છતાં પણ જગતમાં જેટલા અવયવવાળા પદાથ દે ખાય છે ,


તે સવમાં યાપકપણા ને લીધે,”તે આ ા હ રો અવયવવાળો છે ” એમ કહેવામાં આવે છે .(૪૭)
જેમ, વ માં એક જ પુ ષને પોતાના શરીરમાં બાળપણ થી વૃ -પણા નો આભાસ થાય છે ,
તેમ,તે અણુ-ચૈત ય ને એક િનમેષ (પલકારા) માં હ રો ક પો ફૂર ે છે . (૪૮)

આ જગત ચૈત ય- પી પરમાણુમાં ર ું છે ,અને તેથી જ જગતના િતભાસ વત છે ,


જેમ,પૂતળી વગેર ે આકાર તંભમાં રહેલા છે ,તો તે તેમાંથી જ ઉ પ થાય છે ,િનમળ આકાશમાંથી નિહ,
તેમ, જે પદાથ જેમાં હોય -તે પદાથ તેમાંથી જ ઉ પ થાય.
બીજમાં જેમ વૃ રહેલું છે ,તેમ ભુત-ભિવ ય-વતમાનમાં થતાં ાણીમા ચૈત યમાં રહેલાં છે .(૪૯-૫૦)

જેમ અ નો કણ ફોતરાં થી વીંટળાયેલો છે ,તેમ િનમેષ અને ક પ-એ ચૈત ય થી વીંટળાયેલા છે .


એ માણે,”અંશ ની ક પનાવાળો- આ આ ા- પી-અણુ” િનમેષ અને ક પ થી વીંટાયો છે . (૫૧)

આ ા સવ જગતનો કતા અને ભો ા છે ,તો પણ વ પથી ઉદાસીનપણે રહેલો છે .


શુ િચ -પરમાણુથી જ જગતની ઉ પિ થાય છે ,માટે તેનામાં કતા અને ભો ા-પણાનો આરોપ થયેલ છે ,
પણ ખ ં જોતાં જગત ની ઉ પિ અને લય નથી મા યવહારથી જ તેની તીિત થાય છે .
“જગત” શ દ થી આપને જેણે ઓળખીએ છીએ તે સંસાર પણ અનાિદ અને - વ- પ જ છે .(૫૨)

જે માણે,“િચ -અણુ-ચૈત ય” પી-“ ય-પદાથ” ની િસિ માટે -


તે આ ા-પોતાના અંતરમાં રહેલી “િચ -ચમ કૃ િત”ને “બા -પણા” થી ધારણ કરે છે ,
અને તે માણે-તે “િચ ” એ સ ાની અંદર અને બહાર રહેલું છે -
આમ, જે કહેવામાં આવે છે તે-મા િ લોકના ાણીને ઉપદે શ કરવા માટે જ કહેવામાં આવે છે ,
પણ તે વ તુતા (હકીકત) થી “સ ય” નથી.
“આ ા” તે અંતઃકરણ ની “ઉપાિધ” ને લીધે, ા-પણા ને પામે છે .અને પછી-
ઘટ (ઘડો) વગેર ે જેવા િવષય ની ઉપાિધ થી,િવષય-પણાને ા થાય છે .અને,
તે (ઘટ-વગેર)ે િવષયો,વગેર ે આંખ થી દે ખાવા ( ય) ને લીધે,
તે “આ ા” પોતાનામાં આવા ય-પદાથ ના જેવા - વ પ ને જોવા લાગે છે .

આમ,ખ ં જોતાં તો ા-પણું તેમ જ ય-પણું –એ બંને નથી.


ય પદાથ (જગત) એ વ તુતઃ અસત્ અને અવા તવ છે .અને ા (આ ા) ત યને પામતો નથી.
કારણ કે ા (આ ા) માં ય-પણું (જગત) નથી.
જે વ તુ પોતાનામાં નથી તે વ તુપણાને કે વી રીતે પામી શકે ?

જેમ પુ િવના િપતાપણું સંભવી શકે નિહ,કે "એક" િવના ત ૈ (બે) પણું સંભવી શકે નિહ,
તેમ, ય (જગત) િવના ા(ઈ ર)ની સતા સંભવી શકતી નથી.
જેમ,કું ડળ વગેર ે ઘરેણાં ઉ પ કરવાની જેમ સોનામાં “શિ ” રહેલી છે ,પણ કું ડળમાં સોનું ઉ પ કરવાની
‘શિ ”નથી,તેમ, ા (પરમા ા) એ ય પદાથ (જગત)ને ઉ પ કરે છે ,પણ ય પદાથ એ જડ હોવાથી,તે
ાને ઉ પ કરી શકતો નથી.
191

જેમ,સોનું એ તેના ઘરેણાં બનીને તે ઘરેણાં માં ઘરેણાંના મોહ ને ઉ પ કરે છે ,


તેમ,ચૈત ય એ ય (જગત) નું િનમાણ કરી ને તે યમાં મોહ ના હેત-ુ પ અ ાનને ઉ પ કરે છે .

જેમ,સોનામાં ાં સુધી કું ડળ વગેર ે ની બુિ હોય, યાં સુધી તેમાં સુવણ નથી,અને સોનાની બુિ થયા પછી,
ઘરેણાં રહેતાં નથી,તેમ, ય-પણાની બુિ હોય યાં સુધી ા (પરમા ા) નથી,પણ ાની બુિ થયા
પછી, ય (જગત) પણું રહેતું નથી.

જેમ,એક જ પદાથમાં એક જ સમયે બે તની સ ા રહેતી નથી,એટલે કે -દૂ ર રહેલા પદાથમાં –


“તે પુ ષ છે કે પશુ છે ?” એવો સંશય હોય- યારે ાં સુધી,પશુ બુિ હોય તો તેમાં પુ ષ-બુિ થતી નથી,
અને પુ ષ-બુિ હોય તો પશુ બુિ થતી નથી,
તેમ,એક ચૈત ય માં ા અને ય એ બંને ની સ ા એક જ સમયે રહેતી નથી.
ય-પદાથ ને જોનાર ા,પોતાના આ ા ને જોતો નથી
અને યતાના સમયમાં ા ની સ ા અસત્ જેવી રહેલી છે (૫૩)

જેને કું ડળ વગેર ે ઘરેણાંનું ાન નથી,તે મનુ યની િ એ સવ ઠે કાણે સુવણ જ છે ,પણ કું ડળ-પણું નથી,
તે જ માણે,જે મનુ યને ાન થવાથી, ય-પદાથ નો લય થયો છે ,તેને ા ની જ સ ા દે ખાય છે .
એટલે કે પોતાની નજર આગળ દે ખતા ય(જગત) ને તે દે ખતો નથી,
ાં સુધી ય હોય છે , યાં સુધી ા હોય છે ,અને ય પદાથ ા થી જ દે ખાય છે .
જેવી રીતે બે ની અપે ા થી એક-પણું છે ,પણ બે ના અભાવથી એક-પણું પણ રહેતું નથી,
તેવી રીતે, ય િવના ા ની અપે ા નથી.સંપૂણ ાન થવાથી શુ અને વ છ ચૈત ય મા બાકી રહે છે ,અને તે
ચૈત ય નું વાણી પણ વણન કરી શકતી નથી.(૫૪)

દીવા થી જેમ સવ પદાથ જોવામાં આવે છે ,તેમ,આ ા,દશન અને ય એ ણ પદાથ-


ચૈત ય- પી-પરમાણુથી ઉ પ થાય છે . તે જ પરમાણુ એમને ગટ કરે છે , પણ, બોધ ( ાન) થવાથી,
માણ, મેય અને માતા –એ િ પુટી નો પણ લય થાય છે .(૫૫)
સોનામાંથી જેમ કું ડળ વગેર ે ઉ પ થાય છે ,તેમ ા,દશન અને-એ ચૈત ય ની શિ થી ઉ પ થાય છે ,
પણ તે અસત્- પ છે .(૫૬)

જેમ,જળ અને પૃ વી થી કોઈ પણ ભૌિતક પદાથ જુ દો નથી,તેમ કોઈ પણ પદાથ ચૈત ય- પી અણુથી જુ દા
નથી.ચૈત ય- પી-અણુનો અનુભવ સવ ઠે કાણે છે ,તથા તે સવ અનુભવ- પ જ છે .
આમ,એક વ ના અનુભવ થી “એકતા” એ િસ થાય છે .(૫૭)
જેમ,જળથી જેમ તરં ગ એ જુ દા નથી તેમ,ચૈત ય ની ઈ છા થી જગત એ જુ દં ુ નથી,કારણકે ,
ઈ છા ને અનુસરનારી,”ફળ-સંપિ ” છે ,એટલે ઈ છા સાથે ક પેલા પદાથ ની એકતા રહેલી છે .( ૫૮)

એ પરમા ા જ દે શ-કાળ અને વ તુ ના પિર છેદ (િવભાગ) થી રિહત છે ,અને તે સવ ના આ ા તથા,


સવ ના અનુભવ- પ છે ,તે પરમા ા ચૈત ય- પ છે માટે તે સત્- પ છે ,પણ,
આંખ-વગેર ે ઇિ યોથી તેનો બોધ થતો નથી-તેથી તે અસત્- પ પણ કહેવાય છે .
એ સવ- પ પરમા ાને ત ૈ -પણું નથી કે એક-પણું પણ નથી.
જેમ,બી પદાથ હોય તો જ એક ની એકતા સંભવે અને જેમ છાંયા િવના તડકો નથી,
તેમ,એક િવના ત ૈ નથી અને ત ૈ િવના એક નથી.જો બીજું ના હોય તો એક ની એકતા કે વી રીતે સંભવે?
માટે એકતા અ-િસ હોવાથી ત ૈ અને એકતા એ બંને નથી.(૫૯)
આ માણે એક અને ત ૈ -પણાની અિસ થવાની િ થિતમાં જે પદાથ રહે છે ,તે,
જેમ જળથી વ-પણુજ ં ુ દં ુ નથી તેમ,કોઈ પણ પદાથ જુ દો નથી.(૬૦)
192

જેમ,બીજ પોતાની અંદર વૃ ને ધારણ કરીને રહે છે , તેમ,પરમા ા પોતાની અંદર આ જગતને ધારણ કરીને ર ા
છે . ત
ૈ -પણું જે જોવામાં આવે છે તે અ ાનથી છે .
જે,આકાશથી શૂ ય-પણું જુ દં ુ નથી,તેમ ઈ રથી ત ૈ -પણું –એ જુ દં ુ નથી.

ૈ -પણું અને અ ત ૈ -પણું એ વૃિ ની િસિ માટે કરેલું છે ,તેથી જ દુ ઃખ છે , િનવૃિ માટે તેમ નથી (૬૧)

માણ, મેય અને માતા તથા ા, ય અને દશન-પણે રહેલું જગત,”િચ -અણુમાં” જ રહેલું છે .
જેવી રીતે પવનમાંથી પંદ થઇ ને તે પંદ પાછો,પવનમાં જ લય પામે છે ,
તેવી રીતે,જગત- પી અણુ પરમા ા થી ઉ પ થઈને પરમા ા માં જ લય પામે છે .
પરમા ા ની આ માયા અિત મોહ-મયી છે .
માયા થી એક પરમા ામાં ૈલો ની પરં પરાનો મ થાય છે ,
પણ ખ ં જોતાં,િચદમા -પરમાણુ-પણાથી જ જગતની િ થિત રહેલી છે .(૬૨)

જેમ,બીજમાં વૃ રહે છે તેમ,પરમા ાની અંદર જગત- ળ ની િ થિત છે .અને િચ -અણુના ઉદરમાં રહેલું આ
િવકાસ પામતું રહેલું જગત યોગીની િ થી દે ખાય છે .(૬૩)

ૈ અને અ ત ૈ - પે રહેલું જગત ચૈત ય- પી પરમાણુ માં રહેલું છે ,એમ જે જુ એ છે તે જ સાચું જુ એ છે .
ખ ં જોતાં,તો ત ૈ પણ નથી અને અ ત ૈ પણ નથી, થૂળ નથી કે સૂ મ નથી,ઉ પ નથી થયું અને નથી થયું
તેમ પણ નથી.અિ ત-પણું નથી કે નાિ ત-પણું નથી,સૌ ય નથી કે ોભવાળું પણ નથી.
ચૈત ય પી અણુમાં રહેલું જગત આકાશ નથી,વાયુ નથી,તે જગત નથી કે અજગત પણ નથી.

મા ચૈત યથી જ શુભ સ ા સવ ઠે કાણે છે અને તે સ ા સવા ક હોવાથી,જે થળે જેવો તેને ઉદય થયો છે ,
તે ઠે કાણે તેવી તેની સ ા છે .પરમા ા- પી અણુ-એ સમ ના આ ાથી ઉદય નથી પામેલ-તો પણ
ઉદય પામેલ છે .જેમ બીજને ઉ પ કરનાર વૃ એ પોતાના વૃ ના વભાવનો યાગ કયા િવના,
બીજ સિહત પૃ વીમાં ઉદય પામે છે ,તેવી રીતે પરમા ા જગત- પે ઉ પ થાય છે ,તથા જ મ-મરણ ની ક પના
પામે છે .વૃ બીજ-પણે ઉ પ થાય છે તેમ વૃ -પણાથી પણ ઉ પ થાય છે -એ માણે બંને રીતે તેમાં િવકાર
છે -જયારે િચ -અણુ-એ િનરં તર િનિવકાર છે .(૬૪)

પરમ-પરમાણુ ને લીધે,કમળ-તંતુ પણ મે જેવો ઢ છે ,કારણકે પરમાણુ થી કમળ-તંતુ થૂળ છે .(૬૫)


આ માણે અંતરા ા- પી પરમાણુ –કે જેને લીધે કમળ-તંતુ પણ મે - પ છે ,તેની અંદર,
કરોડો મે -વગેર ે પવતો રહેલા છે . (૬૬)

એક ચૈત ય- પી પરમાણુ થી જ આ જગત યાપી રહેલ છે ,અને તેનાથી જ િવ તાર પામેલું છે ,


તેણે જ દે વતા-મનુ ય વગેરન
ે ા ભેદ થી જગત પેદા કરેલું છે .અને
તેણે જ દે વતા-મનુ ય-વગેરને ા ભોગ ભોગવવાના િવષયના ભેદ કરેલ છે .
પર માં ય દે ખાતો આ પંચ (માયા) પણ પર - પ જ છે .(૬૭)

ઉપર માણે આખું િવ એ પર - પ છે ,આપણે પણ િવ માં હોવાથી તેની સ ાથી યવહાર કરીએ
છીએ.વધ કરવા યો ય નો વધ કરીએ છીએ અને જગતનું પાલન પણ કરીએ છીએ. (૬૮-૭૦)

જગતને સ ા આપવાથી પોતાની સુંદરતાનો યાગ ના કરના ં ,અને ઉ પિ -િ થિત અને લય-રિહત એવું ત વ
જયારે ણવામાં આવે છે , યારે આ તુ છ જગત થી અિભ હોય તેમ ભાસે છે .
એટલે કે -જગતના દશનથી જો કે આપણો અભાવ જણાયછે ,તો પણ
-દશનથી આપણો સદ-ભાવ જ છે .(૭૧-૭૨)
193

(૮૨) રા અને રા સી નો નેહ તથા રા સીનું ભોજન

વિશ કહે છે કે -હે,રામ,એ કકટી-રા સીએ રા નાં વચન સાંભ યાં,તેને - ાન થયું, અને પોતાની
રા સી િતની ચપળતાનો યાગ કય .
જેમ,ચં ના કાશથી રાિ માં િવકાસ પામતાં કમળને શીતળતા મળે ,તેમ તાપ-રિહત િવ ાંિત મળવાથી,
તે રા સીના અંતઃકરણમાં શીતળતા થઇ.અને તેને આનંદ થયો.

રા સી રા ને કહે છે કે - ાન- પી સૂયથી કાશ પામતી,તમારી બંને ની બુિ પિવ અને શુ જણાય છે .
તમારા દયમાં થી નીકળે લી િવવેક-કિણકાઓ નું વણ કરીને,હુ ં તમારા જેવા િવવેકી મનુ યોને,જગતને
પૂજવા લાયક માનું છું.તમારા સ સંગથી હુ ં િવકાસ પામી છું અને મને આનંદ થયો છે .
જેમ,હાથમાં દીવા-વાળા મનુ ય ને અંધકાર પરાભવ આપી શકતો નથી,તેમ,સ પુ ષો ના સમાગમથી
દુ ઃખ ની બાધા રહેતી નથી.પૃ વી ઉપરના સૂય- પી એવા તમે બંને જણા મને અહીં જં ગલમાં ા થયા છો,તમે
પૂ કરવા યો ય છે ,આથી તમારી જે ઈ છા હોય તે તમે મને કહો.

રા કહે છે કે -હે,રા સી,આ દે શમાં સવ મનુ યોને દયના શૂળ-રોગ ની ઘણી પીડા થાય છે અને સવ
િવશુિચકા થી તપી રહી છે . ઔષધ થી તેની શાંિત થતી નથી.એટલા માટે હુ ં રાિ ચયા માટે નીક યો છું,અને
તમારા જેવા પાસેથી (તે રોગના) મં નો ઉપદે શ લેવાની ઈ છા છે .
હે,શુભા.તમારે હવેથી કોઈ ાણીની િહં સા નિહ કરવી,એવા મારા વચનો નો વીકાર કરો.
રા સી કહે છે કે -હુ ં તમારા વચનો નો વીકાર ક ં છું અને હવેથી કોઈ પણ ાણીની િહં સા કરીશ નિહ.

રા ને રા સીના વચન યે સંશય થયો,એટલે રા પૂછે છે કે -મને આપેલા વચન માણે


કોઈની િહં સા ના કરવાથી,હે,રા સી, તું હવેથી તારા શરીરની આ િવકા કે મ કરીશ?

યારે રા સી કહે છે કે -હે,રાજન,િહમાલય પવત પર છ માસ સુધી સમાિધ કયા પછી હુ ં સમાિધમાંથી ગી યારે
મને ભોજન ની ઈ છા થઇ,અને તેથી હુ ં અહીં આવી હતી.પણ હવે હુ ં પછી તે જ પવતના િશખર પર જઈ, યાન ના
િન ળ-પણાથી,ઈ છા હશે યાં સુધી સુખથી રહીશ,અને મરણના સમય સુધી હુ ં શરીરને
ધારણા થી ધારણ કરી રાખીશ,અને કાળે કરીને મારા શરીરનો યચે છ યાગ કરીશ.આવી મારી ઈ છા છે .
હે,રાજન,હવે ાં સુધી મા શરીર રહેશે યાં સુધી હુ ં કોઈ ાણીની િહં સા કરીશ નિહ.

તે પવતના સોનેરી િશખર પરની ગુફામાં મારો િનવાસ છે , યાં હુ ં સૂચી (સોય) વ પે રહુ ં છું.અને
મા ં નામ કકટી છે .માણસ-મા નો સંહાર કરવની ઇ છાથી મ ાની ઉપાસના કરીને –
“હુ ં સૂચી- પ આ ા વાળી િવશુિચકા થાઉં” એવું વરદાન પામીને હુ ં િવશુિચકા-પણું પામી હતી.
અને મ ઘણાં વોની િહં સા કરી,પણ યાર પછી મને અસંતોષ થવાથી ફરીવાર ાની ઉપાસના કરી,
યારે ાએ મને ક ું કે -“તારે ગુણવાન મનુ યોની િહં સા કરવી નિહ” વળી તેમણે મને મયાદાના માટે ,
મહા-મં નો ઉપદે શ કય .એ મં હુ ં તમને આપું છું,તે તમે હણ કરો.એથી લોકોની બાધા િવરામ પામશે.
અને શૂળ વગેર ે રોગોથી શાંિત થશે.

મ થમ,િહં સામાં ઘણી વૃિ કરી હતી,અને લોકોના દયના લોહીને શોષી લીધું હતુ,ં આથી લોકોની
નાડી િધર િવનાની થઇ રહેલી છે .પણ હુ ં હવે તમારા પર સ થઇ છું,તમે મારી સાથે નદી-કાંઠે ચાલો,
અને આચમન કરીને પિવ -પણે ાનો મં ધારણ કરો,હુ ં તમને મં ોપદે શ કરીશ.
યાર પછી,તે કકટીએ રા ને તથા તેના મં ીને મં ોપદે શ કય ,અને યાંથી જવાનો િવચાર કય .

યારે રા કહે છે કે -હે,કકટી,તમારી પાસેથી અમે મં ોપદે શ લીધો એટલે તમે અમારા ગુ છો.
194

આથી,તમને ભોજન કરાવવાનું અમે િનમં ણ આપીએ છીએ.તમે સુંદર નાનું વ પ અંગીકાર કરીને
અમારા મહેલે ચાલો,અને યાં તમે સુખે થી રહેજો.
રા સી કહે છે કે -જેનું મુ ધ ી- પ હોય તેને તો તમે ભોજન કરાવવા સમથ છો,પણ હુ ં રા સી િતની છું,
તો તમે મને કે વાં અ થી તૃ કરશો?રા સો ને માંસ- િધર વાળા અ થી તૃિ થાય છે .પણ સામા ય
મનુ યના આહારથી તૃિ થતી નથી.અને મારો આ રા સી વભાવ ાં સુધી આ દે હ છે યાં સુધી
િનવૃ થશે નિહ.

રા કહે છે કે -હે,કકટી,સુવણ ની માળથી યુ એવી મનોહર ી નું પ ધારણ કરીને તેમે કે ટલાક િદવસ સુધી
મારે ઘેર આવો.મારા રા માંથી દુ આચરણ-વાળા (ચોરો-વગેર)ે હ રો લોકો ને હુ ં લાવી તમને
ભોજન માટે આપીશ.અને યારે તમે રા સી વ પ લઈને તે દુ -પુ ષોને િહમાલયના િશખર પર લઇ જઈને
એકાંતમાં તેમનું ભોજન કરજો.અને તૃ થી ને િનં ા લઇ પછી સમાિધ કરજો.
સમાિધમાંથી ઉઠયા બાદ તમે ફરી અહીં આવજો યારે ફરીથી હુ ં તમને એવા દુ માણસો આપીશ.
એવા દુ મનુ યો ની િહં સા કરવી તે િહં સા ગણાતી નથી,વળી વ-ધમથી કરવામાં આવતી િહં સા પણ
દયાની બરોબર છે .

રા સી કહે છે કે -હે,રાજન,તમે યો ય ક ું,અને નેહથી કહેનારનું વચન કોણ મા ય કરતુંનથી?


હુ ં તમે જેમ કહો છો તેમ જ કરીશ.

વિશ કહે છે કે -એ માણે કહી તે રા સીએ મનોહર ીનો દે હ ધારણ કય .તે દે હને સુવણ ના ઘરેણાંથી
શણગારીને તેણે રા ને ક ું કે -“ચાલો આપણે જઈએ” યારે રા અને મં ી આગળ ચા યા અને રા સીએ તેમની
પાછળ જવા માં યું.રા એ મહેલમાં આ યા પછી,તેને અંતઃપુરમાં સુંદર ખંડ આપી પર પર
આદર-પૂવક વાતો-ચીતો કરીને રાિ પસાર કરી.

યાર પછી છ િદવસમાં તે રા એ પોતાના દે શમાંથી તથા બી દે શમાંથી – ણ હ ર વધ કરવાને યો ય,


દુ ચોરોને ભેગા કરીને તે રા સીને આ યા.
સાયંકાળે તે રા સીએ પોતાનો રા સી દે હ ધારણ કય અને તે સવ વધ કરવા યો ય,મનુ યોને પોતાના
હાથમાં સમાવી,રા ની આ ા લઈને િહમાલય પવતના િશખર પર ગઈ,અને યાં જઈ તેણે સુખેથી ભોજન
કયુ.તૃિ મેળવી,અને ણ િદવસ િનં ા કરી ને સમાિધમાં પરાયણ થઇ.

સમાિધમાંથી ગી તે રા ના નેહને લીધે તેના રા માં પાછી ગઈ, યાં કે ટલાક સમય સુધી િવ ાસ-પૂવક
કથા-વાતા કરતી અને પાછું વધ કરવા યો ય લોકો નું ભોજન લઈને પવત પર ગઈ.
એ માણે વારં વાર તે રા સીએ કરવા માં યું.
કે ટલાક કાળ પછી તે ભીલ દે શના રા ની િવદે હ-મુિ થઇ અને તે દે શમાં જે બીજો રા થયો,
તેણે પણ તે રા સી સાથે તેવા જ કાર નો નેહ-સંબંધ રા યો.

(૮૩) કં દરા દે વી ની થાપના

વિશ કહે છે કે -હે,રામ યાર પછી તે દે શમાં જે જે રા થયા તે બધા રા ની સાથે તે કકટી ની ઉ મ
િમ તા થવા માંડી.તેથી યોગથી િસ થયેલી તે કકટીએ તે દે શમાં મોટા મોટા ઉ પાતો,રોગોનું અને િપશાચ
વગેરન ે ા ભયનું િનવારણ કરવા માં યું. ઘણાં વષ જયારે તે સમાિધમાંથી િવરામ પામતી યારે તે પછી ભીલના
દે શમાં પાછી આવતી અને તેણે માટે ભેગા કરેલા દુ લોકોને પોતાના આહાર માટે લઇ જતી.
આજ સુધી તે ભીલના દે શમાં વધ કરવા યો ય-દુ ોને તે રા સીના આહાર માટે લઇ જવામાં આવે છે .
એ માણે તે રા સી એક વખત ઘણા કાળ સુધી આવી નિહ યારે ભીલ-દે શના મનુ યોએ,સવ દોષની
195

શાંિત માટે ,ઉંચા મહેલમાં તે દે વીની મૂિતની થાપના કરી.અને તેનું નામ –કં દરા દે વી કે મંગલાદે વી પા યું.
યાર પછી તે દે શમાં જે જે રા ઓ થયા,તે બધા રા ઓ કં દરાદે વી ની િત ા-પૂ કરવા લા યા.
જો કોઈ અધમ રા કં દરાદે વીની િત ા નહોતો કરતો,તો તેના દે શમાં કે ટલાક ઉ પાત થતા અને
નો નાશ થતો. તે દે વીની પૂ કરવાથી ઇિ છત ફળની ાિ થાય છે .અને પૂજન નિહ કરવાથી
અનથ ની ઉ પિ થાય છે .આમ વધ કરવા યો ય દુ લોકોના બિલદાનથી તેની પૂ થાય છે .

સમ ત ફળ આપનારી,તે દે વીની િતમા આજ સુધી િચ માં ચીતરેલી હોય તો પણ ફળ- દ થાય છે .


વધ કરવા યો ય દુ લોકો નો આહાર કરનારી, તથા મનુ યોના બાળકો,ધન-ધા ય વગેરન ે ી-ર ા કરી
મંગળ સંપિ કરનારી,પરમ બોધ વાળી તે દે વી ભીલના દે શમાં સવ કૃ -પણે રહેલી છે .

(૮૪) કકટી-નામ થવાનું કારણ અને આ ાંત ની ઉપયોિગતા

વિશ કહે છે કે -હે,રામ એ માણે પવત પર રહેનારી કકટી નું આ યાન –યથા મે મ કહી સંભળા યું.
રામ પૂછે છે કે -હે, ભુ,કાળા વણ ની તે રા સીના કકટી નામનું કારણ શુ?
ં તે તમે મને કહો.

વિશ કહે છે કે -હે,રામ,શુ લ (સફે દ),કૃ ણ (કાળો) હિરત (ઝાંખો) અને ઉ વળ-એ માણે રા સોનાં અનેક
કુ ળો પૃ વીમાં ર ા છે .તેમાંના કૃ ણ(કાળા) રા સ કુ ળમાં કકટ (કરચલા)જેવો કકટ નામનો
રા સ હતો,તેની તે દીકરી હતી,માટે તેનું નામ કકટી હતુ.ં કૃ ણ(કાળા) કુ ળમાં તે જ મી હતી એટલે તેનો રં ગ કાળો
હતો.એ માણે જગતના ત વ નું િન પણ કરતાં અ યા -યોગના સંગમાં મ તમને કકટી નું આ યાન ક ું.(જે
ઘણા ો થી યુ છે !!)

પરમ કારણ-ભૂત,આિદ,મ ય અને અંત રિહત,એ “પરમ-પદ” માંથી જગત ઉ પ થયું નથી,તો પણ,
ઉ પ થયું હોય તેમ જણાય છે .જળમાં થતા તરં ગો જેમ જળથી જુ દા નથી તેમ છતાં જુ દા જણાય છે ,
તેમ,પરમા ા માં આ જગત ની િ થિત રહેલી છે .

જેમ,લાકડાના થાંભલામાં પૂતળી ના હોય,પણ તેમાં પૂતળીનું ભાન થવાથી તે પૂતળી- પે જણાય છે ,
તેમ,જગત ઉ પ થયું નથી,તો પણ ઉ પ થયું છે એવું ભાન થવાથી,આ જગત જોવામાં આવે છે .
તેમાં વ તુતઃ કં ઈ પણ ભેદ નથી,પણ િવચાર ના કરવાથી તેમાં ભેદ જોવામાં આવે છે ,અને િવચાર કરવાથી,
ભેદ-બુિ નો નાશ થાય છે .
હે,રઘુવીર,કારણ િવના જેમ આ ાંિત આવી છે તેનો યાગ કરો.
જયારે મારા વચનનું વારં વાર વણ કરવાથી,બ ાંિત- પ ંથી ભેદાઈ જશે,
યારે ાન,શ દ અને અથભેદથી વ તુ નું પોતાની મેળે ાન થશે.
માંથી જ સવની ઉ પિ છે , માં જ સવનો લય છે ,અને તથા જગતમાં કોઈ ભેદ નથી,
એ િવષે મારાં વચનો થી બોધ થાય પછી તમને સંપૂણ ાન થશે.

રામ પૂછે છે કે -હે, ન,તમે કહો છો,કે - થી ઉતપ થયેલું જગત થી અિભ છે ,પણ-
ુિતમાં લ યું છે કે =-તે પરમા ા થી આકાશ વગેરન ે ી ઉ પિ થયેલી છે ,વાળી તે ુિતમાં “ત માત” એ
“પંચમી” (માં) લખી છે ,તે ભેદ જણાવે છે ,તેનું કારણ મને કહો.

વિશ કહે છે કે -શા માં જે જે શ દો કહેલા છે તે બધા અ ાનીને ઉપદે શ દે વા માટે તથા યવહાર માટે જ
લખાયા છે .માટે તે ભેદ-બોધક છે તેમ સમજવું નિહ.
બાળક ના કાય માટે (ડર માટે ) જેમ ભૂતની ક પના કરવામાં આવે છે ,તેમ એ ભેદ ની ક પના કરેલી છે .
માટે તે યવહારથી જો કે ભેદ દે ખાય છે ,તો પણ ખ ં જોતાં તે ભેદ નથી.
196

જયારે વ અને ગંધવ-નગર (આકાશમાં વાદળથી બનતું નગર) માં ત ૈ કે એક નથી,છતાં તેમાં પણ
“ભેદ ની ક પનાનો યવહાર” છે , યારે,સ ય અને સંક પ (એ ત ૈ ) ના ઉપદે શના યવહારમાં –
સંક પ નો નાશ કે મ થાય? (એટલે કે સ ય-માં પણ ભેદની ક પનાનો યવહાર છે )
કાય-કારણ,સેવક- વામી,િવષય-અિવ ા,સુખ-દુ ઃખ-વગેર ે સવમાં ભેદની જે ક પના કરવામાં આવી છે -
તે-અ ાનીઓ ને બોધ માટે જ છે અને તે િમ યા છે .અને તેમાં વ તુતઃ ભેદ નથી જ.

ાં સુધી ાન થયું નથી યાં સુધી ત


ૈ -પણું જણાય છે ,પણ ાન થયા પછી તે ત
ૈ -પણું મટી ય છે .
તથા સવ શાંત-પણું જણાય છે .
કાળે કરીને બોધ થયા પછી,આિદ-અંત રિહત, અિવભાગ અને અખંિડત એક જ વ તુ રહે છે .એમ તમારા
ણવામાં આવશે.અ ાનને લીધે અને અ ાનીઓના ઉપદે શ માટે જ ભેદ ની “ક પના” કરેલી છે .

વા ય (વાંચવાની વ તુ) અને વાચક (વાંચનાર) નો સંબંધ ત ૈ િવના િસ થતો નથી,


પણ તેમાં ય તૈ -પણું તો છે જ નિહ,એટલે છે વટે “મૌન-પણું” ા થાય છે .
માટે ,તે શા વચન (ભેદ ના વચન) યે અનાદર કરીને,
મહાવા ના અથમાં િન ા રાખીને જે હુ ં તમને કહુ ં છું તે તમે સાંભળો.

મન ને લીધે ાંિત-મા થી આ જગત ઉ પ થયું છે ,અને તે મન જ આ જગતની માયા નો િવ તાર કરે છે .


એ હુ ં તમને ાંત સિહત કહીશ.કે જે સાંભળવાથી આ ય જણાતું જગત એ ાંિત-મા છે -
એમ,તમને િન ય થશે, યારે તમે વાસનાને દૂ ર ય દે શો.
અને સવનો યાગ કરીને તમે શાંત-પણાથી આ -પદમાં િનવાસ કરશો.

મારા કહેવાના વા ના અથમાં તમે સાવધાન રહેજો.


તમે મન- પી રોગની િચિક સા કરવામાં િવવેક- પી ઔષધના લેપ થી ય કરજો.
અને તે રીતે ય કરવાથી,"જગતનું પ મા મન થી જ છે ,અનેશરીર વગેર ે કઈ છે જ નિહ,"
તેવો તમને િન ય થશે.

રાગ- ષ ે -વગેરથ
ે ી કલુિષત થયેલું િચ જ સંસાર છે ,અને િચ માંથી રાગ- ષ
ે જયારે િવરામ પામે છે ,
યારે સંસારનો નાશ થાય છે .આમ,િચ એ જ સા ય (સાધનથી િસ કરવા યો ય) છે ,અને િચ એ જ
પાલન કરવા યો ય છે .તે જ િવચાર કરવા યો ય છે ,અને તે જ યવહાર કરવા યો ય છે .તે જ સંસાર કરવા
યો ય છે અને તે જ ધારણ કરવા યો ય છે .િચ િવના કોઈ પદાથ નથી.પણ િચ જગત- પી આકાશને
ધારણ કરીને ર ું છે .અને તે અહં કારના વાહની પેઠે કાળે કરીને કાશ પામે છે .

િચ માં પણ ચૈત ય અને જડ એ બે ભાગ રહેલા છે .તેમાં જે ચૈત ય ભાગ છે ,તે સવ અથ ના બીજ- પ છે .
અને જે જડ ભાગ છે ,તેથી ાંિત- પ જગત જણાય છે .
સૃિ ના આિદમાં પૃ વી વગેર ે કં ઈ છે જ નિહ,પણ જેમ વ માં પદાથ નથી છતાં પણ જોવામાં આવે છે ,
તે રીતે પૃ વી વગેર ે સવ ા ની િ એ જોવામાં આ યુ,ં તેથી સૃિ ઉ પ થઇ.


ૈ અને એક-પણા ના મને આપનારી યતાને આ ા જે રીતે પામે છે ,તે,હવે પછી હુ ં આ યાન ારા કહુ ં છું.
જેમ જળમાં તેલ નું ટીંપુનાખવાથી તે જળમાં ફે લાઈ ય છે ,તેમ જે કથામાં દયને મનોહર લાગે તેવી
યુિ અને ઉપમા હોય તે કથા સાંભળનારના દયમાં ફે લાઈ ય છે .તથા શંકા મટી ય છે .
જેવી રીતે ચં ના િકરણથી મંિદરમાં કાશ થાય છે ,તેવી રીતે,પૃ વીમાં જે જે કથાઓ છે ,જે જે મનોરં જક ંથો છે ,જે
જે મનોહર શ દો છે ,તે સવ નો લોક- િસ માણ થી તથા ાંત થી કાશ થાય છે .
197

(૮૫) ા અને એક સૂય નો સમાગમ

વિશ કહે છે કે -હે રાઘવ,આ ય જણાતું જગત એ કે વી રીતે મનોમા છે ? એ મ ાને પૂ ો હતો,અને
તેનો તેમણે મને જે ઉ ર આ યો હતો તે તમારા પૂછવાથી તમને કહુ ં છું.સાથે ાએ જે કથાનક મને કહેલાં છે ,તે
કથાનક પણ તમને કહુ ં છું.તો તે તમે સાંભળો.
ાને મ પૂછેલું કે - આ સૃિ ના સમૂહ કે વી રીતે ઉ પ થયા તે મને કહો.
યારે લોક-િપતામહ ાએ એક “ઐ દવા યાન” સાથે આ મહાન અથભયુ વચન ક .ું

ાએ ક -ું જળમાં જળાશય ના િવ તારથી જે માણે અનેક કારના તરં ગ અને ઘુમરીઓ જોવામાં આવે છે ,તે
માણે આ સવ જગત મનથી જ ઉ પ થયું છે ,અને મનથી જ તેનો િવ તાર છે .
હે,વિશ ,પહેલા ક પ માં િદવસ ના આિદમાં ગૃત થયા પછી મને સૃિ કરવાની ઈ છા થઇ.
યારે શું થયું તે હુ ં કહુ ં છું તે તું સાંભળ.

કોઈ સમયે જયારે િદવસનો ય થયો, યારે સવ સૃિ નો સંહાર કરીને મ એકા ભાવથી રાિ માં િનં ા કરી,
રાત વી યા પછી હુ ં યો,િવિધ-પૂવક સં યા કરી,અને પછી સૃિ ઉ પ કરવા સા િવ તારવાળા આકાશમાં
મારી િ જોડી. યાં અંત િવનાનું અને તપ-તથા તેજ થી રિહત એવું શૂ ય આકાશ જોવામાં આ યુ.ં
તે વખતે “સૃિ ઉ પ ક ં ” એવો “સંક પ” કરી સગ ઉ પ કરવાની સામ ી માટે સૂ મ િચ થી જોવા
માં યું. યારે આકાશમાં મોટાં આરં ભ વાળાં તથા િતબંધ થી રિહત એવાં દશ જુ દાજુ દા ાંડ મારા જોવામાં
આ યા.તે દરેકમાં ણે મા ં િતિબંબ હોય તેમ,હં સ પર બેઠેલા દશ ા મારા જોવામાં આ યા.

દરેક ાંડમાં િભ િભ ાણીમા ના સમૂહ રહેલા હતા.અને તેમાં જળ આપનાર મેઘની પંિ ઓ જણાતી
હતી.તેમાં મહાનદી નો વાહ ચા યો જતો હતો.અને સમુ નો ઘૂઘવાટ સંભાળતો હતો.
આકાશમાં સૂય કાશી ર ો હતો અને વાયુ ફૂરી ર ો હતો,
વગમાં દે વતાઓ અને પૃ વી પર માનવો ીડા કરતા હતા અને પાતાળમાં દાનવો અને ફણીધર સપ
રહેતા હતા.ટાઢ,તડકો અને વષાઋતુ થવાથી યાં ફળથી યુ એવી ઋતુઓ શોભાવતી હતી.

નરક અને વગના ફળ આપનાર અશુભ તથા શુભ આચાર સવ થળે વૃિ પા યા હતા.
ભોગ,મો ,વગેર ે ફળની ઈ છાવાળા ાણી-મા કાળ માણે ઇ વ તુ મેળવવા સા - મે કરીને ય
કરતા હતા.સાત લોક,સાત ીપ,સાત સમુ ,તથા સાત પવત-એ ક પ ના અંત સુધી ફૂરી ર ા હતા.
અંધકાર કોઈ ઠે કાણે ાસ પામીને ર ો હતો,કોઈ ઠે કાણે િ થર-પણાથી ઉભો હતો તો કોઈ ઠે કાણે
તેજની સાથે મળી ગયો હતો.આકાશ- પી કમળમાં મેઘ- પી મર તથા કાશ પામતા તારા- પી
કે શરાઓ ર ા હતા.

આ માણે મ ( ાએ) પોતાના શુ િચ થી,દશ ાંડ જોયાં.અને તેથી િવ મય પામીને િવચાર કય કે -


બહારનાં ને ો થી આ ાંડ જોવામાં આવતા નથી,પણ શુ -િચ થી અંતઃકરણમાં દે ખાય છે તેનું શું કારણ? એ
માણે ઘણી વાર સુધી િવચાર કરીને,મ ાંડમાંના એક સૂય ને પાસે બોલાવી તેને પૂ ું કે -
હે,મહાકાંિતમાન,તમે કોણ છો? અને આ જગત કે વી રીતે ઉ પ થયું? તેની આપને જો ખબર હોય તો કહો.

મારાં વચન સાંભળી,સૂય મને નમ કાર કરીને ક ું કે -


હે, ભુ,તમે જ આ ય- પંચ નું કારણ છો,છતાં તમે આ કે મ નથી ણતા અને મને પૂછો છો?
હે,સવ થળે રહેનાર ા,જો તમને મા ં વચન સાંભળવાનું કુ તૂહલ હોય તો-
હુ ં આ જગતની અિચંિતત ઉ પિ િવષે તમને કહુ ં છું તે તમે સાંભળો.
198

હે,મહા ાન,આ જે “સત્ તથા અસત્ કળા” વડે િવ તાર પા યું છે ,અને
જે “સત્ –અસત્ ના બોધ ને મોહ આપનારી અિવરત રચનાઓ” વડે (આ જગત) િવલસે છે ,
તે-મા “મનો-િવલાસ” છે એમ જ સમજો.

(૮૬) ઇ દુ નામના ા ણ ની કથા

સૂયદે વતા કહે છે કે -હે,મહાદે વ,”ક પ” ના અંતે તમારો િદવસ અ ત થયો, યારે જં બુિ પના એક ખૂણામાં,
કૈ લાશ-પવત ની તળે ટીમાં “સુવણ-જટા” નામના એક દે શમાં મરીિચ-વગેર ે તમારા પુ ોએ ના િનવાસ માટે
સુખકારી અને સુશોિભત એવા “મંડળ” ની “ક પના” કરી.

તે દે શમાં અિત ધમા ા, ને ણનાર,શાંત અંતઃકરણવાળો,ક યપ-કુ ળમાં ઉ પ થયેલો,


“ઇ દુ ” નામનો ા ણ તેની ી સાથે રહેતો હતો.તેમને કોઈ સંતાન નહોતુ.ં
એટલે બંને એ કૈ લાસપવત પર જઈને તપ કરવા માં યું.િદવસના છે લા ભાગમાં (સાંજ)ે એક ચાંગળું પાણી
પીને ઝાડની જેમ સતત ઉભા રહી ને તેમણે ઘોર તપ કયુ.તે બંને એ તે માણે – ેતાયુગ અને ાપરયુગ –
ગયા યાં સુધી વૃ ની જેવી વૃિ નો આ ય કરીને હા યા-ચા યા વગર ઉભા રહીને તપ કયુ.

યારે ચં -કલાને ધારણ કરનાર મહાદે વ તેમની પર સ થયા.તે બંને પિત-પ ીએ મહે રને ણામ કયા.મહાદે વે
ક ુંકે-હે,િવ ,હુ ં તમારા પર સ થયો છું,માટે તમારી ઈ છામાં આવે તે વરદાન માગો.
ઇ દુ - ા ણ કહે છે કે -હે,ભગવાન,મને ક યાણ,ગુણ અને આચરણથી શોભતા,મહાબુિ માન “દશ” પુ થાય
તેવું વરદાન આપો.એટલે હે,દે વ-દે વેશ,પુ ના લાભ થી મને શોક રહે નિહ.
મહે રે યારે “તથા તુ” કહી વરદાન આપી અને યાંથી અંતધાન થયા.

પછી, ા ણ- ા ણી બને સંતુ થઇ પોતાને ઘેર ગયાં.યો ય સમયે ા ણીએ દશ પુ ો નો જ મ આ યો.


પછી જેમ,વષા-ઋતુમાં નવા મેઘની વૃિ થાય તેમ, ત-કમ વગેર ે -સં કાર પામેલા તે મહા-બળવાન
ા ણ-પુ ો વૃિ પામવા લા યા.સાત વષ ની અવ થા થઇ તેટલામાં તો તેમણે શા ો નો અ યાસ કરી
લીધો.અને પોતાના તેજ થી,જેમ આકાશમાં િનમળ હ શોભે તેમ શોભવા લા યા.

કે ટલાક કાળ પછી ા ણ દં પતીનું શરીર પડી ગયું ને તેમને િવદે હ-મુિ થઇ.માત-િપતાના િવરહથી ખેદ
પામેલા તે દશ ભાઈઓ ઘરનો યાગ કરીને કૈ લાસ પવતના િશખર પર ગયા.અને ઉ ગ ે થી િવચાર કરવા
લા યા-“આ જગતમાં પરમ ક યાણ શું છે ? પરમ ઉિચત શું છે ? જેથી દુ ઃખ નથાય તેવું શું છે ?
િજં દગી નું મહ વ શુ?
ં ઐ ય શુ?
ં મહાન વૈભવ શુ? ં કરતાં રા ની સંપિ વધુ કે મ?
દે શના રા કરતાં પણ ચ વત રા ઉ મ મનાય છે ,પણ ઇ ની પાસે તે ચ વત રા નો કોઈ િહસાબ
નથી.ઇ નું ઇ -પણું પણ ા ના એક મુહુતમાં લય થાય છે ,તો પછી-
ક પ સુધી જેનો નાશ થતો નથી તેવું સુખ- પ શું છે ?

આ માણે સવ ભાઈઓ િવચાર કરે છે યારે “મહામિત” નામના મોટાભાઈએ ક -ું કે -


હે,ભાઈઓ,સવ ઐ ય કે જેનો ક પ સુધી પણ નાશ નથી,તેવ,ું ” -દે વ-પણું” એ જ મને િ ય છે ,બીજું કં ઈ
નિહ.મોટાભાઈનું વચન સાંભળીને,નાના ભાઈઓએ તે વચન નો “સરસ-સરસ” એમ કહી સ કાર કય ,
અને પૂ ું કે -આ -દે વ-પણું કે વી રીતે મળે ?
મોટાભાઈએ ક -ું તમે બધા હુ ં કહુ ં છું તેમ કરો. ાં સુધી -દે વ-પણું મળે નિહ યાં સુધી,
“હુ ં કમળના આસન પર બેસનાર ા છું,અને તેજ થી જગત ઉ પ ક ં છું અને તેનો સંહાર ક ં છું.”
એ માણે યાન કરવું જોઈએ.
એટલે તે માણે દસે ભાઈઓએ -દે વ-પણું મેળવવાની ઇ છાથી, યાન ધયુ.અને
199

અંતર-વૃિ થી િચંતન કરવા લા યા-

દશે ભાઈઓ મનમાં િચંતન કરે છે કે -


“ ફુિ લત થયેલું કમળ અમા ં આસન છે , અમે જગતને સજનાર ા છીએ,
કતા,ભો ા અને મહે ર પણ અમે છીએ.અમારી ય -મૂિત છે .પુરાણ વગેર ે ઉપાંગ સિહત ય કરનાર મહિષઓ
તથા સર વતી અને ગાય ીથી યુ મૂિતમાન વેદ અમારી પાસે છે
અને અમે તેને ઉ પ કરેલા છે . વગ-લોક અમારી પાસે છે .
ને શોભાવનાર આ મહાબાહુ ઇ પણ અમારા દે હમાં છે .
ુ વી પર પવત,સમુ ,મનુ યો -વગેર ે રહેલા છે ,પાતાળમાં દાનવો-વગેર ે રહેલા છે ,બાર સૂય-દે વતા
પોતાની કાંિત- પ પાશથી િદશાના સમુહો ને ધારણ કરે છે .લો પાલો શુ -વૃિ થી પોતાના લોક નું
ર ણ કરે છે .સગ ને અમે ઉ પ કરીએ છીએ અને સંહારીએ પણ છીએ.અને
પારમાિથક વ પમાં રહીને અમે શાંિત પામીએ છીએ.પૂણ આ ા વાળા અમે આ ા થી રહેલા છીએ."

આ માણે યાન-વૃિ થી તે ઇ દુ ા ણ ના દસે પુ ો ણે િશલામાં કોતરેલા હોય તેમ િ થર પણે ઉભા


ર ા.અને તેમની “ ાકાર વૃિ થી,તેથી,તેઓ કમળના આસન ની ક પના ને લીધે,તુ છ વૃિ નો યાગ
કરી, ા-પણા ના ભાવથી શોભવા લા યા.

(૮૭) ઇ દુ ા ણ ના દશ પુ ો નો ા-ભાવ

સૂય, ાને કહે છે કે -હે,િપતામહ,એ માણે ઇ દુ - ા ણ ના તે દશ પુ ો તમારી પેઠે સૃિ ની


ઉ પિ ,િ થિત અને લય માં પોતાનું મન રાખીને ર ા.તાપ અને પવનથી સુકાઈને તેમનો દે હ પડી ગયો
નિહ યાં સુધીઆવી તેઓ આદરથી તેમ ને તેમ ઉભા ર ા. દે હ પડી ગયો યાં સુધી પણ તેમની વૃિ –બહારના
પદાથમાં ના આવી અને ા ના ભાવમાં િ થર રહીને,ચાર-યુગના અંતે ક પ નો ય થયો
યાં સુધી તેઓ ઉભા ર ા. લય સમયે જયારે ક પ નો ય થવા લા યો,બાર સૂય વધારે તપવા લા યા,
મેઘ વરસવા લા યા,તી વાયુ વાવા લા યો,અને ાણીમા નો ય થયો, યારે રાિ ( ા ની રાિ )
સમયે,સવનો સંહાર કરીને તમે યોગ-િનં ામાં શયન કયુ.

રાિ ના અંતે તમને આજે સૃિ રચવાની ઈ છા થઇ છે ,


પણ તે ા ણો,તે -ભાવની ઉ ચ ભાવનામાં
દશ ાંડ માં તેમના તેમ ર ા છે .
હે, -દે વ,તેમાં તે દશ ા ણ-પુ ો એ દશ ાંડ ના દશ ા છે ,
તથા મન- પી આકાશમાં રહેલા આ દશ સંસાર છે .
હે, ભુ તે દશ ાંડના એક ાંડ નો હુ ં સૂય છું,અને કમ માં જોડાયેલો છું.
“આ દશ ાંડ ની ઉ પિ કે મ થઇ? તેનો મ તમને ઉ ર દીધો,
હવે તમારી ઈ છામાં આવે તેમ કરો.
આ દશ ાંડ એ મનો-મા છે ,માટે તમારી નવી સૃિ ઉ પ કરવામાં કોઈ િવરોધ નથી.
િવિવધ ક પનાઓ વડે આકાશથી યાપેલું આ જે ઉ મ જગત ઉ પ થયું છે ,
તે મા -બહાર તથા અંદરની ઇિ યો પેઠે બંધન- પ છે ,અને પોતાના િચ માં મ- પ છે .

(૮૮) ઐ દવોપા યાન ની સમાિ

ા,વિશ ને કહે છે કે -હે - ાનીમાં ે વિશ .આ જે દશ ાંડ માં જે દશ ા જોવામાં આવે છે ,


તે ઇ દુ - ા ણ ના દશ પુ ો છે ,એ માણે કહીને તે સૂય-દે વતા ચુપ ર ા. યાર પછી ઘણીવાર િવચાર કરીને મ
200

સૂય-દે વતાને ક ું કે -જયારે આ દશ ાંડ રહેલાં છે યારે બીજું હુ ં શું ઉ પ ક ં ?તે તમે કહો.
આ દશ ાંડ છે ,તે છતાં હુ ં નવી સૃિ પેદા ક ં તેમાં ફળ શુ?ં યારે સૂય એ િવચાર કરીને ક ું કે -

સૂય-દે વતા ( ાને) કહે છે કે -હે, ભુ,તમે ચે ા રિહત છો,તથા ઈ છા રિહત છો,
તમારે સૃિ થી શું યોજન છે ? આ સૃિ તો મા તમારો િવનોદ છે .
જેમ,સૂયથી જળમાં સૂય- પી િતિબંબ પડે છે ,
તેવી રીતે િન કામ એવા તમારાથી સૃિ ની ઉ પિ િતિબંબ- પે થાય છે .
હે,ભગવન,તમને શરીરની ાિ માં કે શરીરના યાગમાં –રાગ કે ષ ે નથી.
પણ તમે તો િવનોદને માટે આ જગત ઉ પ કરો છો.
જેવી રીતે સૂય રાિ સમયે િદવસનો સંહારકરીને, ાતઃકાળે જેમ ફરીથી િદવસનો ઉદય કરે છે -
તેવી રીતે,તમે જગતનો સંહાર કરીને ફરીથી આ જગતને ઉ પ કરો છે .

તમે જે સૃિ ઉ પ કરો છે ,તે આસિ રા યા િવના,મા િવનોદને માટે જ કરો છો.
તમે એ કત ય છે એમ સમ ને કરો છો.અને તેમાંથી વાથ સાધવાની તમારી ઈ છા નથી.
સૃિ કરવાનું એ તમા ં િન ય-કમ છે ,
માટે તમે જો સૃિ ઉ પ નિહ કરો,તો િન ય-કમ નો યાગ થવાથી તમને બીજું શું ફળ ા થશે?

િનમળ અરીસો જેમ િતિબંબની િ યા કરે છે ,તેવી રીતે સ પુ ષ પોતાનું કત ય-કમ


તેમાં આશ થયા િવના કરવું જોઈએ,બુિ માન મનુ યને કમ કરવામાં જેમ કામના હોતી નથી,
તેમ,કમનો યાગ કરવામાં પણ કામના હોતી નથી.
માટે “પરમાથ (પરમ અથ) થી તો સુષુિ જેવી” અને “ તીિત થી તો વ જેવી”
"િન કામ બુિ " થી,યથા- ા કમ – કરવું જોઈએ.

હે ભુ,જો ા ણ ના દશ પુ ોએ કરેલી,સૃિ થી જ તમે સંતોષ પામશો,


તો હવે પછી પણ તેઓ,પોતાની,સૃિ થી જ તમને સંતોષ પમાડશે.
વળી,જે આ સૃિ થયેલી છે ,તેને તમે િચ - પી ને થી જોઈ શકો છો,
પણ સા ાત ચ -ુ ઇિ ય થી જોઈ શકતા નથી.માટે ચ (ુ આંખ) થી દે ખાય તેવી સૃિ તમે કરો.

જે મનુ યે પોતાના મનથી સૃિ ઉ પ કરી હોય,તે જ મનુ ય તે સૃિ ને પોતાનાં ને થી જોઈ શકે છે ,
પણ બીજો તે જોઈ શકતો નથી.માટે ા ણ ની કરેલી સૃિ ને તમે તમારાં ને થી જોઈ શકશો નિહ.
વળી તે ા ણની કરેલી સૃિ નો કદી નાશ થઇ શકે તેમ નથી
કારણકે ,તેણે તે પોતાના િચ ના ઢ-પણા થી (મન થી ) તે સૃિ કરેલી છે .(હકીકત ની નિહ)

હે, ન,કમિ યો વડે કરેલા પદાથ નો નાશ થઇ શકે છે ,


પણ મન-કિ પતનો (મન થી ક પેલાનો) કદી નાશ કે વી રીતે થઇ શકે ?
જે મનુ યના મનમાં કોઈ તનો ઢ િન ય બંધાય,છે ,તે િન ય પોતાને ફે રવવો હોય તો ફે રવી શકે છે .
પણ બી મનુ ય થી તેના મનના િન ય નું િનવારણ થતું નથી.

દે હનો નાશ થાય તો પણ ઘણા કાળના અ યાસ થી મનમાં જે િન ય થયો હોય તેનો નાશ થતો નથી.
જે મનુ યના મનમાં જેવો ઢ િન ય બંધાય છે ,તે િન ય- પ જ તે પુ ષ છે .
માટે તેનો િન ય ફે રવવા સા એક મા ાન જ ઉપાય છે .
જેમ.પ થર માંથી ફણગો ફૂટવા માટે તેના પર પાણી રેડવું યથ છે ,
તે માણે તે િસવાયના ( ાન િસવાયના) બી ઉપાયો પણ યથ જ છે .
201

(૮૯) ઇ તથા અહ યા નું આ યાન-મન નો ઢ િન ય

સૂય-દે વતા કહે છે કે -મન જ જગતનો કતા છે અને મન જ પરમ-પુ ષ છે .


આ લોકમાં મનથી જે કાય કયુ હોય,તે જ કયુ ગણાય છે ,પણ શરીરનું કરેલું કાય એ કયુ ગણાતું નથી.
ઇ દુ - ા ણ ના દશ પુ ો –સામા ય ા ણો હતા,પણ “મન ની ભાવનાથી” ાની પદવી ને પા યા!!

આ મનની શિ અજબ છે ,મનથી ભાવના પામેલા દે હ, એ દે હ-પણા ને પામે છે ,પણ દે હ-પણાની ભાવના
સાથે,તે જોડાયેલ ના હોવાથી-જ મ-મરણ વગેર ે દે હના ધમ તેમને બાધ કરતા નથી.
બા િ -વાળાને સુખ-દુ ઃખ વગેર ે થાય છે ,
પણ અંતમુખ વૃિ વાળા યોગીને સુખ-દુ ઃખ (િ ય-અિ ય) નથી.
માટે મન એ જ આ જગત- પી િવિવધ “િવ મ” નું કારણ છે .ઇ અને અહ યા નું વૃતાંત તેનું ાંત છે .

ા કહે છે કે -અહ યા અને ઇ નું વૃતાંત કહો,જેનું વણ કરવાથી પિવ ાન થાય.


સૂય-દે વતા કહે છે કે -હે,દે વ,પૂવકાળમાં મગધ દે શમાં –ઈ ધુ -નામનો રા હતો,
તેને –અહ યા-નામની અિત- વ પવાન રાણી હતી.
તે રા ના ગામમાં –ઇ -નામનો એક બુિ શાળી પણ યિભચારી ા ણ રહેતો હતો.

એક વખતે રાજ-રાણી અહ યાએ કથામાં એવી વાત સાંભળી કે -


ગૌતમ-ઋિષને,અહ યા નામની ી હતી અને તેને ઇ સાથે ેમ હતો.આ વાત સાંભળીને,
રાજરાણી અહ યાને પણ (ગામના) ઇ - ા ણ પર અનુરાગ ( ેમ) થયો અને તેણે િવચાર કય કે -
“હુ ં પણ અહ યા છું તો ઇ મારા તરફ આસ થઈને કે મ ના આવે ?”

આવા િવચારથી અને ઇ પરના ેમથી તે તરફડવા લાગી,અને


રા ની સમ સંપિ માં પણ તેને ખેદ થવા લા યો.
આવા પરવશ-પણા થી તેણે લ ા નો પણ યાગ કય અને ઇ -ઇ એમ કહી લાપ કરવા લાગી.
આ માણે તેનું દુ ઃખ જોઈ નેહથી તેની સખીએ તેને ક ું કે -હુ ં ઇ ને તારી પાસે લઇ આવીશ.
સખીનાં આવાં વચન સાંભળીને રાણીનાં ને ો ફુિ લત થયા અને તે સખીના પગમાં પડી.

યાર પછી રાિ ના સમયે તે સખી ગામમાં રહેતા ઇ ા ણ ના ઘેર ગઈ અને


તેને યુિ થી સમ વી રાજરાણી અહ યાના પાસે લઇ આવી.
તે પછી તો અહ યાએ પોતાના ગુ મહેલમાં ઇ સાથે રિતસુખ ભોગવવા માં યું,
અને ઇ - ા ણે પણ તે રાજરાણી ને પોતાને વશ કરી લીધી.

પોતાનો પિત (રા ) સવ ગુણથી યુ હોવા છતાં તે રાજરાણી તે રા નો તે અનાદર કરવા માંડી
અને ઇ માં અિત આસ થઇ ને તેને આખું જગત “ઇ -મય” દે ખાવા માં યું.
ઇ પણ રાજરાણી માં અિત -આસ થયો
અને ધીરે ધીરે તો બંને એકબી થી એક ણ પણ અલગ ના રહી શકે તેવી દશા પેદા થઇ ગઈ.

રા ને જયારે આ વાતની ખબર પડી યારે તે બંને ને દં ડ દઈને િશ ા કરી.


થમ તો બંને ને ઠં ડી ના િદવસોમાં બરફ જેવા જળાશય માં ના યા.પણ તેમ છતાં,
યાં એ બંને ખેદ (દુ ઃખ) પા યા નિહ .પણ આનંદ માં હતા,
યારે રા એ તેમને બહાર કાઢી પૂ ું કે -ઓ દુ -બુિ વાળાં તમે હજુ ખેદ પામો છો કે નિહ?
202

યારે તેમણે રા ને જવાબ દીધો કે -અમારો બંને નો પર પરનો ભાવ ઢ-રીતે બંધાયો છે ,
એટલે એક બી ના ચહેરા જોતાં અને એકબી નું મરણ કરતાં,અમને દે હની ખબર રહેતી નથી,વળી.
તમે અમને બંનેને સાથે િશ ા કરી એટલે કોઈ પણ શંકા વગર અમને સાથે રહેવા મ યુ,ં તેથી વધુ હષ
થયો.હે રા , નેહ ના લીધે અંગ િચરાઈ ય તો પણ અમને અંગ નો મોહ થાય તેમ નથી.

તે પછી,તેમને અિ ની ભ ીમાં નાખવામાં આ યા,તો યાં પણ દુ ઃખ થવાને બદલે એકબી ના મરણ થી


હષ પામીને આનંદ પામવા લા યા.રા એ પૂ ું તો તેમણે થમ ની જેમ જ ઉ ર આ યો.
યાર બાદ તેમને હાથીના પગે બાંધવામાં આ યા,ચાબખા મારવામાં આ યા –તો પણ તેઓ જરા પણ ખેદ
પા યા નિહ,દરેક વખતે –તેમને પુછવામાં આવતાં તેઓ –એનો એ જ ઉ ર આપતા હતા.

ઇ - ા ણ રા ને કહે છે કે -હે,રા .આ આખું જગત મારે િ યા (અહ યા) પ છે ,માટે તમે મને જે િશ ા
કરો છો તેનું મને જરા પણ દુ ઃખ થતું નથી.વળી આ તમારી ી (અહ યા)ને પણ આ આખું જગત મારા-મય
છે .તેથી તેને પણ તમારી િશ ાનું દુ ઃખ નથી.તમે હજુ બી િશ ા કરશો -તો પણ અમને દુ ઃખ થશે નિહ.
હે,રા , હુ ં તો મન-મા છું.અને મન એ જ પુ ષ છે .આ જે પંચ જોવામાં આવે છે ,
તે પણ મન નો જ િવ તાર છે .એકદમ કરેલા આવા દં ડો થી “વીર-મન” નું ભેદન થઇ શકતું નથી.
કોઈ મનુ ય પાસે એવી શિ નથી કે - ઢ િન ય-વાળા મનનું ભેદન થાય.

ભલે દે હ વૃિ પામે કે વીંખાઈ ય,પણ િ ય પદાથમાં અિભિનવેશ (કે -આસિ )વાળું મન
થમ ની જેમ જ રહે છે .અને તે મન ની પિરિ થિત માં ફે રફાર થતો નથી.
તી વેગવાળા મન વડે જેની ભાવના થયેલી હોય,તેનો બાધ કરવાને,શરીરમાં રહેલા ભાવ તથા અભાવ,
પણ સમથ થતા નથી.જે પદાથ માં મન બંધાયું હોય,તે પદાથ ને જ િ થર-પણાથી જુ એ છે .
તે શરીર ની ચે ા ને જોતું નથી.
હે,રા ,”વરદાન અને શાપ”-વગેર ે જે જે િ યા છે તે પણ “અિત-તી તા થી ઇ પદાથ માં વેશ કરેલા”
મન ને ચલાયમાન કરવામાં સમથ નથી.જેવી રીતે,મૃગલાં-પવતને ચલાયમાન કરી શકે નિહ,
તેવી રીતે,મન ને ઇ હોય એવી વ તુમાંથી ચલાયમાન કરવાને કોઈ પણ મનુ ય સમથ નથી.

મંિદરમાં જેમ દે વી ભગવતી ની થાપના કરવામાં આવે છે


તેમ,મારા મન- પી કોશમાં આ રાણી ની થાપના થયેલી છે ,અને
જેવી રીતે જે પવત ની આસપાસ ચારે બાજુ મેઘ-માળા (વાદળો) વીંટાયેલી હોય
તે પવત ને ી મ-ઋતુ ના તાપ નું દુ ઃખ થતું નથી,
તેવી રીતે,મારા વ ની ર ા કરનારી,આ િ યા સાથે રહીને મને કં ઈ પણ દુ ઃખ થતું નથી.
હે,રા , હુ ં ાં ાં રહુ ં છું,કે પડું છું, યાં યાં ઇ -સમાગમ િવના બીજો કં ઈ પણ અનુભવ મને થતો નથી.
અહ યા નામની આ િ યાની સાથે આ ઇ નું (મા ં ) મન બંધાયું છે -
તે બીજે કોઈ પણ થળે જઈ શકે તેમ નથી.

હે,ભૂપિત,મે -પવત જેમ કોઈ િદવસ ચલાયમાન થઇ શકે નિહ,તેમ એક કાયમાં વેશ થયેલું,
ધીરજ વાળા પુ ષનું મન એ વરદાન કે શાપના બળથી પણ ચલાયમાન થઇ શકતું નથી.
જેવી રીતે વનમાં ઉગેલા વૃ કે વેલા ના રસમાં જળ એ જ મુ ય કારણ છે ,તેવી રીતે,આ દે હમાં
વૃથા ઉ પ થયેલા હાથ-પગ વગેર ે એ મન નું કારણ જ મુ ય કારણ છે .
આ જગતમાં આ શરીર તે મન જ છે ,અને મન વડે જ આ જગતમાં બી શરીરના સમુહો ક પેલા છે .
મન િવના શરીરના કોઈ પણ અવયવ ની કાય ની િસિ થતી નથી.

જે માણે અ કુ રમાંથી વૃ -વગેર ે ઉ પ થાય છે ,તે જ માણે,દે હ- પી વૃ નું મન એ મુ ય અંકુર છે .


203

અને તે મન થી જ દે હના અવયવો ઉ પ થાય છે .અને અંકુર(મન) ના નાશ થવાથી તે દે હના અવયવો,
ઉ પ થતા નથી. વળી,તે જ માણે દે હનો નાશ થવાથી મન- પી અંકુર અ ય હોવાથી,તેમાંથી પાછા િવિવધ
દે હના સમૂહ ઉ પ થાય છે .પણ મન નો જ ય થાય તો દે હ થી કં ઈ પણ કાય થઇ શકતું નથી.
આથી હે,રા ,હુ ં જે જે િદશામાં નજર નાખું છું યાં યાં હુ ં આ સુંદર નયન-વાળી ી ને જ જોઉં છું.અને
મા ં મન આ િ યા માં હોવાથી,હુ ં િન ય આનંદમાં જ રહુ ં છું,તમારા નગરનાં મનુ યો,કારભારીઓ અને તમે –
મને જે જે દુ ઃખ આપો છો,તે તે દુ ઃખ હુ ં થોડી વાર માટે પણ દે ખતો નથી.

(૯૦) દે હનો નાશ થતાં પણ માનિસક ભાવનાનો નાશ થતો નથી.

સૂય-દે વતા કહે છે કે -આ માણે -જયારે-તે ઇ - ા ણે તે રા ને ક ું


યારે તે રા એ,પોતાની પાસે ઉભેલા ભરત નામના મુિન ને નીચે માણે ક .ું
રા કહે છે કે -હે,ભરતમુિન,મારી ી નું હરણ કરનાર આ દુ આ ા-વાળા આ ા ણ ના મુખ માં
જરા પણ લ ા નથી.તેને તમે જુ ઓ,અને
આ ા ણે કરેલા પાપ ( યિભચાર) ને યો ય એવો તેને શાપ આપો.
કારણકે જેનો વધ કરવો ના જોઈએ ( ા ણ-વગેર)ે તેનો વધ કરવાથી જે પાપ થાય છે તે જ પાપ
જેનો વધ કરવો જોઈએ ( યિભચારી-વગેર)ે તેનો વધ ના કરવાથી પણ થાય છે .

રા ની વાત સાંભળીને મુિન- ે ભરત-મુિનએ,િવચાર કરીને તે દુ રા ા ને શાપ આ યો કે -


આ ી એ પિતનો ોહ કરનારી છે ,અને આ ઇ એ યિભચારી છે ,માટે હે,દુબુિ -વાળાં –તમારા
બંને નો નાશ થાઓ. યારે તે બંને એ રા ને મુિન ને ક ું કે -તમે અને આ ભરત-મુિન બંને દુ મિત છો
કારણ કે –અમને જે શાપ દીધો તેથી તમારા તપનો ય થયો છે ,કારણકે તમારા શાપથી અમને
કં ઈ પણ થશે નિહ,કદાિપ અમારા દે હનો નાશ થશે,તો પણ અમારા મન- પી દે હનો નાશ થશે નિહ.
મન સૂ મ છે ,ચૈત ય- પ છે તથા અલ છે .માટે તેનો નાશ કરવા કોઈ સમથ નથી.

સૂય દે વતા – ા ને કહે છે કે -પછી તે બંને નાં શરીર ય પા યાં,અને યાર પછી,િવષયમાં ઢ આસિ
હોવાથી બંને નો મૃગ-યોિન માં જ મ થયો.મૃગ શરીરનો યાગ કયા પછી,પ ી યોિનમાં જ મ થયો,અને
યાર પછી એક બી માં નેહ સંબંધ થી બંને નો મહા-પુ વાન ા ણ ની યોિનમાં જ મ થયો.
આ માણે ભરત-મુિનનો શાપ તેમના શરીર નો નાશ કરવા માટે સમથ થયો પણ તેમના મનનો
િન હ કરવાને માટે સમથ થઇ શ ો નિહ.

(૯૧) સવ કં ઈ મનનો િવલાસ-મા છે

સૂય-દે વતા, ા ને કહે છે કે -હે, ન.ઉપર માણે ભરત-મુિન નો શાપ –


જેમ,ઇ અને અહ યા ના મનનો િન હ કે નાશ કરવા શિ માન થયો નિહ,
તેમ,તે “ઇ દુ - ા ણ” ના પુ ો ની મનોમય-સૃિ નો તમારાથી નાશ થાય તેમ નથી.
વળી,તમારા જેવા મહા ાઓએ,તે નાશ કરવો પણ જોઈએ નિહ.
હે,નાથ,આ િવિવધ કારના જગતમાં,મહા ાને,“મ કરેલો આ સગ વૃથા છે ”
એમ દીનતા (શોક) પણ થતો નથી.

જે મન છે તે જ,જગતનો કતા છે ,મન એ જ પુ ષ છે ,અને જે રીતે મિણના િતિબંબ નો કોઈ િદવસ નાશ
થતો નથી,તેવી રીતે મનથી જેનો િન ય થયેલો હોય તેનો, ય,ઔષિધ કે દં ડ થી પણ નાશ થતો નથી.
માટે આ કાશ પામતા સગ ભલે ર ા,અને તમે પણ બી સૃિ ઉ પ કરો.
બુિ - પી આકાશ અનંત છે ,િચ ાકાશ,િચદાકાશ અને મહાકાશ –એ ણ અનંત આકાશ છે ,તેમાં
204

િચદાકાશ એ સવ નો કાશ કરનાર છે .માટે


હે,જગતના પિત ા,તમે એક,બે, ણ કે બહુ ,જેટલા તમારી ઈ છામાં આવે તેટલાં સગ કરો.
અને તમે વે છા-પણે આ ામાં જ રહો.
ઇ દુ - ા ણ ના પુ ોએ તમા ં શું બગા યું છે કે તમે તેમના નાશ નો િવચાર કરો છે ?

ા,વિશ ને કહે છે કે -હે,મહામુિન,વિશ ,આ માણે જયારે સૂય-દે વતાએ મને ક ું યારે મ ઘણો વખત
િવચાર કરીને,તેને જવાબ દીધો કે -“હે,સૂય-દે વતા તમે સાચું ક ,ું આકાશ િવ તાર-વાળું છે ,
વળી મન (િચ ાકાશ) અને િચદાકાશ પણ િવ તાર-વાળું છે ,માટે ઇ સગ- પી િન ય-કમ હુ ં ક ં છું.
હુ ં ાણી મા ના અનેક સમુહની "ક પના" ક ં છું,તેથી મારે સગની ઉ પિ કરવી છે ,
માટે હે, ભુ તમે જ થમ “ વાયંભુવ મનુ” થાઓ અને મારી ેરણાથી સગ કરો.”

મ આ માણે સૂય-દે વતા ને ક ું એટલે-એમને મારા વચનનો વીકાર કય ,


અને યાં તે સૂય-દે વતાએ પોતાના દે હના બે િવભાગ કયા !!!
અને એક વ પ થી તે સૂય- પે પોતાના ાંડ માં જઈ કાશ કરવા લા યા-ને
બી શરીર થી પોતે “ વાયંભુવ મનુ” થઈને ની ઇ સૃિ કરવા લા યા.

ા, વિશ ને કહે છે કે -આ માણે મનુ નું વ પ તથા સવ કરવાનું સામ ય મ તમારી આગળ કહી
સંભળા યુ,ં મનુ યના મનમાં જેવા જેવા િતભાસ આવે છે ,તેવા તેવા બહાર ય જોવામાં આવે છે .
ઇ દુ - ા ણ ના પુ ો સામા ય ા ણ હતા,તો પણ મન ની િતભા થી તેઓ ાની પદવી પા યા,
માટે મનમાં કે ટલી શિ રહેલી છે તે તમે જુ ઓ.
આવી જ રીતે અમે “ચૈત યના ભાવ” થી િચ -પણાને પામીને “િહર -ગભ-પણા” ને પામેલા છીએ.
( ા=િહર ગભ) આ િચ –છે તે “ િતભાસ- પ” છે ,અને મન પણ તે જ છે .
તથા દે વ વગેર ે ની જે તીિત થાય છે તે પણ િચ થી (મનથી) િભ નથી.

જેવી રીતે વભાવ થી જ મરીમાં તીખાશ છે અને લીંબડામાં કડવાશ છે ,


તેવી રીતે,િચ પણ વભાવથી જ પોતાની મેળે જ ચમ કાર ઉ પ કરે છે .
તે િચ માં જયારે “ચૈત ય-ભાવ” હોય યારે તેનું “આિતવાિહક” એવું નામ પડે છે .
તે િચ માં જયારે “ગાઢ મ” થાય છે યારે તેનું “દે હ” (શરીર) એવું નામ પડે છે .
તે િચ માં જયારે સૂ મ વાસના થાય છે યારે તેનું “ વ” એવું નામ પડે છે .
આવી રીતે એક િચ ના જ જુ દાજુ દા કારણ ને લીધે જુ દાંજુદાં નામ છે .

અને જે િચ માં આ ણે દે હના ચમ કાર શાંત થયા પછી,”પર- નું વ પ” જ બાકી રહે છે .
અને તે હુ ં પણ નથી કે બીજું કં ઈ પણ નથી.
ઇ દુ ા ણ ના પુ ોનું સ ય (સંિવત) તે અસત્ પદાથ થી સ ા પામેલું છે ,
જેવી રીતે ઇ દુ - ા ણ ના પુ ો મન થી ા છે તેવી રીતે હુ ં ( ા) પણ છું.
તેનો કરેલો સગ જેવી રીતે િચ ની ક પના-મા છે ,તેવી રીતે,મારો સગ પણ ક પના-મા છે .
હુ ં “ ા છું” એમ માનવું તે પણ એક “િચ નો િવલાસ” જ છે .

પણ,ખ ં જોતાં,પરમા ા ( ) પોતે જ,શૂ ય આકાશમાંથી દે હ વગેરન ે ા ભાવથી િભ -પણે જણાય છે ,


શુ ચૈત ય ( ) પરમ-અથ પ છે .
ભાવનાથી વ ફરીવાર મન- પ થાય છે અને વૃથા દે હ-પણા ને પામે છે .
અને આ જે જોવામાં આવે છે તે ઇ દુ - ા ણ ના પુ ના સગ જેવું છે ,તેમ જ પોતાની શિ થી થયેલું,
દીઘ-કાળનું વ છે .આકાશમાં જેમ મ થી બે ચં જોવામાં આવે છે ,તેમ જ તે ઇ દુ - ા ણ ના પુ ો થી થયેલા
205

સગ ની પેઠે િચ ને લીધે જ આ આખું જગત જોવામાં(દે ખવામાં) આવે છે .


“અહં કાર” નું પ સત્ કે અસત્ નથી,તેની કોઈ સ ા કે અસ ા પણ નથી.
જેમ,(અહં કાર ની) ાિ થી તે સત્- પ છે અને િવરોધ (અ ાિ )થી તે અસત્- પ છે ,
તેમ, મનનાં પણ,જડ(સંક પ- પ) અને અજડ (બૃહત) એમ બે પો છે .
મન- - પ હોય યારે તે “અજડ” છે અને તે ય- પ બને તો તે “જડ” છે .

જેવી રીતે, ાં સુધી સુવણ નું ભાન હોય યાં સુધી,તે કું ડળ નથી અને કું ડળ નું ભાન થયા પછી તે
સુવણ નથી,તેવી રીતે, ાં સુધી મન ય પદાથ (જગત) નો અનુભવ કરે યાં સુધી તે “જડ” છે ,
અને તે જ મન જયારે સત્-પદાથ નો અનુભવ કરે યારે તે - પ (અજડ) છે .
સવ થળે યાપક છે એટલે તે સવ-ચૈત ય- પ (મન ના લીધે) જડ- પ જણાય છે ,પણ,
ખ ં જોતાં,તો મનુ ય થી આરં ભીને,પવત સુધી જે કોઈ જડ પદાથ છે ,તે જડ કે ચેતન- પ પણ નથી.

પૃ વીમાં જે જે પદાથમાં ચૈત ય હોય છે ,તેનો ચૈત ય- પે અનુભવ થાય છે ,અને


જે જે પદાથ જડ હોય છે તેનો જડ- પે અનુભવ થાય છે .
લાકડાં વગેર ે માં ચૈત ય નથી,એટલે તેની ચૈત ય- પે ાિ થતી નથી,કારણકે
“સરખા-સંબંધ”થી જ પદાથ ની ાિ થાય છે .
પણ,જો ચૈત ય સવ- યાપક છે -એટલે સવ ચેતન છે -એમ માનવામાં આવે તો સવ ચૈત ય- વ પ જ છે .
(લાકડા વગેર ે પણ ચૈત ય- વ પ છે -એટલે કે -તે પણ ચેતન છે )
જેવી રીતે રણ ની અંદર ઝાડ-વગેર ે નથી,
તેવી રીતે,પર- ના અિનદ ય પદમાં જડ-ચેતન કે શ દ-અથ –વગેર ે નથી.
િચ -માંના “ચૈત ય ની ક પના” ( મ) ને મન કહે છે .અને તેમાં િચદ(અજડ)-ભાગ અને જડ-ભાગ,
એ બંને રહેલા છે .તેમાં જે ાન છે તે િચદ-ભાગ છે અને ચૈ ય-પણું તે અજડ ભાગ છે ,
એવી રીતે-(આમ) વ જગતની ાિ તને જોઈને ચપળ-પણા (અજડ-પણા) ને પામે છે .
િચ માં રહેલ,ું શુ વ પ (ચૈત ય) જ ત ૈ -પણાને પામેલું છે ,

ચૈત ય પોતે,”અ ય-પણા” (પોતે જુ દો છે -તેમ) થી,પોતાનું પ ( ય કે જગત)જુ એ છે ,અને


ચૈત ય માં િવભાગ નથી છતાં પણ પોતાનામાં િવભાગ કરીને મ થી આતુર થઈને ણે ય (જગત)
બનીને ભૂિમ પર ભમે છે .ખ ં જોતાં, ાંિત તથા ાંિત ને ભોગવનાર તે “પુ ષ” (ચૈત ય) નથી,પણ
પિરપૂણ-સમુ ની ઉપમા વાળું-તે “ચૈત ય” જ ાંિત- પે જણાય છે .અને તે ચૈત ય નું “જડ- પ” છે .
અને તે પણ ‘ચૈત ય- પ” જ છે કારણકે -તે જડ-પણા માં –પણ આ ા ના યાપક-પણા થી ચૈત ય-પણું છે .

પદાથ માં “ ાન-ભાગ” છે તે-ચૈત ય છે અને તેમાં અહં તા થી,”જડ-પણા” નો ઉદય થાય છે .
પણ જળથી જેમ તરં ગ જુ દા નથી,તેમ,પરમ-ત વ (ચૈત ય) માં અહં તા વગેર ે કં ઈ છે જ નિહ.
આિદ અને અંતમાં “અહં તા” જોવામાં આવતી નથી,પણ બંનેના વચમાં તે જોવામાં આવે છે .માટે ,
ઝાંઝવા ના જળ ની જેમ તે-છે અને નથી.
જેવી રીતે શીતળતા એ ઘન પ થવાથી,બરફ- પે જણાય છે ,
તેવી રીતે વાસના વડે ઘન- પ થયેલ,ું ચૈત ય નું વ પ જ “અહં તા- પે” જણાય છે ,
જેવી રીતે વ માં પોતાનું મરણ ના થયું હોય તો પણ મરણ થયાનું ભાન થાય છે ,
તેવી રીતે,ચૈત ય પોતે જડ ના હોવા છતાં જડ-પણાનો અનુભવ કરે છે .

જેવી રીતે ાંબાનું શોધન કરવાથી,તેમાંથી સુવણ ા થાય છે –તેવી રીતે,િચ - પી ાંબાનું શોધન
કરવાથી,”પરમ-અથ- પી”સુવણ-પણું ા થાય છે .અને યારે અકૃ િ મ આનંદ (પરમાનંદ) ા
થાય છે .તો એવો પરમાનંદ થયા પછી,દે હ- પી પ થરના કટકા નું શું કામ?
206

“જે છે અને જેની શોધ થાય છે ” તેમાં બોધ ( ાન) જ ફળવાન છે (ફળ આપવાવાળું છે )
જેમ,આકાશમાં ઝાડ હોવું એ સ ય નથી,એટલે આકાશમાં ઝાડ શોધવાનો આ હ એ યથ છે ,
તેમ,દે હ અને અિવ ા (માયા) એ સ ય નથી તો પછી તેને શોધવાનો આ હ પણ યથ જ છે .
માટે જે મનુ ય પોતાના અ ાનને લીધે,જે પદાથ છે જ નિહ,તેનો ઉપદે શ કરે તેને “નર-પશુ” જ સમજવા.

અહ યા ને ઇ -દે વતા પર તેમની વાત સાંભળીને આસિ થઇ, યારે પોતાના મનથી જ પોતાના નગરમાં રહેલા
ઇ - ા ણ પર તે ઇ -દે વતા છે -તેવો િન ય થયો.
આ જ માણે જે મનુ ય પોતાના મનથી જેવી ભાવના કરે છે ,તેવો તેને ઢ િન ય થાય છે .અને
િચ જેનો જેનો જે કારે સંક પ કરે છે ,તે તે દે હ-આિદ પદાથ તેને તે તે કારે જણાય છે .
પરં ત,ુ ખ ં જોતાં દે હ પણ નથી,તથા ય ણતો અહં કાર પણ નથી.
જે છે તે “િવ ાન- વ- પ” જ છે એમ સમ ને તમે “ઈ છા” નો યાગ કરો.

જેવી રીતે,બાળક ને અમુક જ યાએ ભૂત છે ,એવી ક પનાથી ભય થાય છે અને યુિ થી ભૂતનું ભાન મ ા પછી,તે
ભય દૂ ર થાય છે ,તેવી રીતે-આ ા પોતાની ક પનાના વભાવથી આ દે હ છે અને દે હને ભોગવવા યો ય-આ પંચ
(માયા-કે જગત) છે -તેવો અનુભવ કરે છે ,અને તેથીજ અનેક કારના સુખ-દુ ઃખ તેને થાય છે ,પણ દે હ-પણા નો
નાશ થયા પછી-સવ નો નાશ થાય છે .

(૯૨) મન ની અિચં ય શિ

વિશ , ી રામ ને કહે છે કે -કમળમાંથી ગટે લા ભગવાન ા-દે વે મને જયારે-આ માણે ક ું- યારે,
મારી શંકાનું િનવારણ કરવા તેમને મ પૂ ું કે -હે,ભગવન, “શાપ અને મં ની શિ અમોઘ છે ”
એમ તમે ક ું છે ,અને વળી પાછા તે શિ િન ફળ છે –એમ કે મ કહો છો?
શાપ અને મં ના પરા મથી મન-બુિ અને ઇિ યો પણ મૂઢ થઇ ય છે ,એમ સવ ાણીમાં જોવામાં આવે
છે ,પણ ભરત-મુિનનો શાપ દે હનો પરાભવ કરવા છતાં,મન નો પરાભવ કરી શ ો નિહ,એમ તમે ક .ું
પણ,જેમ પવન અને પવન નું ફુરણ અને તલ અને તેલ –એ જુ દાં નથી,તેમ મન અને દે હ એ બે જુ દાં નથી.
મન છે તે જ દે હ- પે જોવામાં આવે છે ,તો એક નો (દે હનો) નાશ થતા,બે નો નાશ થવો જ જોઈએ,
માટે હે, ભુ,શાપ વગેરને ા દોષથી મન નો કે વી રીતે પરાભવ નથી થતો
અને કે વી રીતે પરાભવ થાય છે તે તમે મને કહો.

ા કહે છે કે - આ જગતમાં એવી કોઈ વ તુ નથી,કે જે શુભ કમ ને અનુસરનારા શુ ય થી ના મળે .


આ જગતમાં -લોક થી માંડીને ઘાસના તણખલા સુધી સવ ને બે શરીર હોય છે .
તેમાંનું એક શરીર મન- પી શરીર છે ,અને તે તરત કામ કરનાર અને ચંચળ હોય છે .
બીજું ,માંસ-િનિમત શરીર હોય છે ,અને તે કં ઈ પણ કરી શકે તેમ નથી.

માંસ- પી શરીરનો પરાભવ-શ ના હાર-શાપ-વગેર ે થી થઇ શકે છે .આ શરીર,અશકત.દીન અને


ણ-વારમાં નાશ પામે તેવું છે .કમળ ના પણ પરના પાણીના પેઠે ચંચળ,અને દૈ વ વગેર ે થી પરવશ છે .
જયારે, ણે ભુવનમાં દે હધારી મનુ યને બીજું જે મન- પી શરીર છે -તે- વાધીન છે છતાં અ વાધીન છે ,
જો કોઈ મનુ ય પોતાના મનથી ધીરજ રાખી પુ ષાથ કરે તો,તો તે આનંિદત મનુ ય નો દુ ઃખ થી પરાભવ
થતો નથી.અને જે જે માણે ય કરે,તે તે માણે ફળ-િસિ થાય છે .
મન સવદા પિવ અનુસંધાન નું મરણ કરે તો-જેમ,પવત પર છોડેલાં બાણ િન ફળ ય છે ,
તેમ,શાપ વગેર ે સવ િ યાઓ તેના પર િન ફળ થાય છે .
સવ દે હ-આિદનો ભાવ જતો રહે,તો પણ મન વડે કરેલો પુ ષાથ િનિવ ન ફળ આપે છે .
207

કારણ કે પુ ષાથ એ મન નો જ ભેદ છે .

ઇ નામના ા ણે પોતાના પુ ષાથના બળથી,પોતાના મન ને િ યા(અહ યા)- પ કયુ હતુ.ં


તેથી તેને રા એ આપેલું દુ ઃખ જરા પણ દીઠું (અનુભ યુ)ં નિહ.
માંડ ય-ઋિષ ને (ખોટો ચોરીનો આરોપ કરીને) શૂળીમાં પરો યા હતા,
તો પણ,પોતાના મન ને રાગ-રિહત કરીને સવ કલેશ ને તી ગયા હતા.
ઇ દુ નામના ા ણના દશ પુ ોએ,પુ ષાથ થી યાન વડે ા નું પદ સંપાદન કયુ છે
તે પદ મારાથી ( ાથી) પણ ખંડન થાય નિહ.

જેવી રીતે,િશલા (પ થર) પર કમળ નું પુ પ પછાડવાથી િશલા ખંિડત થતી નથી,તેવી રીતે,
જે મનુ ય નું િચ યાનમાં એકા થયેલું હોય છે ,તેને આિધ, યાિધ.શાપ,રા સ કે િપશાચ વગેર ે પણ
પરાભવ કરી શકતાં નથી. જે મનુ ય ધીરજથી મન વડે પુ ષાથ કરી શકતો નથી,તથા જે ાનમાં
અસમથ છે -તેનો શાપથી તથા કામ- ોધ થી પરાભવ થાય છે .
સાવધાન મનવાળા મનુ ય નો આ સંસારમાં ત અવ થામાં કે વ ાવ થા માં પણ દોષથી જરા પણ
પરાભવ થતો નથી.એટલા માટે દરેક મનુ યે પોતાના મન વડે પોતાના મન ને પિવ માગ માં જોડવું.

જેમ,બાળકને ભૂત પહેલાં તો થોડું સરખું જ દે ખાય છે અને પછી ત મહાન ભયકારી લાગે છે ,
તે જ માણે,મન ને “થોડો-જણાયેલો-પદાથ” વખત જતા પુ થઈને મોટો થઇ ય છે .અને
પછી તે સ ય જ હોય તેવો અનુભવ થાય છે .
જેમ,કું ભારે માટીમાંથી ઘડો બના યો તો તે ઘડો પૂવ ની માટીની િ થિત નો યાગ કરે છે ,
તેમ,મનુ ય કોઈ વાતનો પોતાના ઢ મનથી િન ય કરે,પછી તેની થમની િ થિત નો યાગ થાય છે .

હે,મુિન,જેમ, થમ પંદ- પે રહેલું પાણી મોટા મો ં પે થાય છે ,તેમ, થમ “ િતભાસ- પે-રહેલ-ું મન”
તેના “અથ-પણા” ને પામે છે .એટલે કે િદવસે-પણ જો "તે િદવસ –એ રાિ છે "-
એવું પોતાના મન થી અનુસંધાન કરવાથી,િદવસે પણ રાિ નો અનુભવ થાય છે .
મનુ ય પોતાના મનથી જેવું જુ એ છે ,તેવું તેને ફળીભૂત થાય છે .તેમ જ હષ અને ખેદ સિહત તેવું ફળ ભોગવે
છે . િતભા ને અનુસરના િચ ,જો,ચં ના િતિબંબમાં અિ છે -એવો િવચાર કરે તો,
તેને તેમાં હ રો અિ ની િશખાઓ દે ખાય અને તેના દાહથી તેને તાપ થાય છે .
ખારા વાહી માં પણ તે િચ ને,મધુર રસ ની ભાવના થવાથી તે ખા ં વાહી મીઠું (મધુર) લાગે છે .
આ માણે,મનુ ય પોતાના મનથી જેવી ઇ લ ની ક પના કરે છે ,તેવી તેને ત ણ જોવામાં આવે છે .
પણ આ જગત –એ સત્ નથી કે અસત્ પણ નથી,એમ સમ ને િવિવધ કારની ભેદ- િ ને યાગો.

(૯૩) િવ ો પિ નો મ

વિશ કહે છે કે -હે,રામ,આ માણે ાએ મને જે પૂવ કહેલું હતું,તે મ તમને ક ું.
--“પર- ” નું વ પ “અિનવચનીય” (વણન ના કરી શકાય તેવું) છે .
અને (પણ) તેનાથી અિનવચનીય પદાથ ની જ ઉ પિ થાય છે .
--તે (પર- ) પોતે જ ઘન-પણા ને પામીને “મન” પે થાય છે .
--તે “મન-ત મા ા” એ “ક પના-પૂવક” ( વ ના શરીર ને પેઠે) વાસનામય "પુ ષ-આકાર" થાય છે .
--અને તેમાંથી જે “તૈજસ-પુ ષ” થાય છે તેને “ ા” કહે છે .
તેથી,હે,રામ,જે “ ા” છે તે જ “મન” છે તેમ તમે સમજો.

આ માણે મન-ત વ ના આકાર-વાળા-“ ા” કે જે સવ કાય કરવાને સમથ છે તે-“સંક પ-મય” છે .


208

તેથી તે જેવો સંક પ કરે છે ,તેવું જ તે જુ એ છે .

તેમણે ( ાએ) ”અના ા” માં “આ ા ના અિભમાન-વાળી-અિવ ા” (માયા) ની ક પના કરી.અને,


પવત,ઘાસ અને સમુ -મય આખું જગત મે કરીને ર યું.
આ માણે ઉપરના મ વડે -ત વમાંથી આવેલી (રચાયેલી) આ સૃિ ,
ણે બી કોઈ થળે થી આવેલી હોય તેમ જણાય છે .

પણ,જેમ તરં ગ ની ઉ પિ સમુ માંથી થાય છે ,તેમ ૈલો ની અંદર રહેનાર સવ પદાથની ઉ પિ
“ ” માંથી છે ,અને તે ના િવવત-પણા (િબ બ- િતિબ બ-પણા) થી જગત ઉ પ થયું છે .
પણ તે પરમ અથ (પરમાથ) થી ઉ પ થયું નથી.પણ-
તેની ( ની) અંદર “ ાનું મનોમય ચૈત ય” "અહં કાર ની ઉપાિધ"માં વેશ કરવાથી જગત ને પામે છે .
જયારે જગતનો િવ તાર થાય છે , યારે તે “શિ ” એ સમિ -મનોભાવથી થમ ઉ લાસ પામે છે ,
અને ચારે બાજુ ભમતા (ફરતા) હ રો વો થાય છે .

આમ,તે “ વ” થમ “આકાશ”માં ઉ પ થાય છે ,પછી તે “માયાકાશ” માં “ભૂત-ત મા ા” થી વીંટાય છે .


પછી,આકાશમાંના પવન ની અંદર ચૌદ તના લોક ની અંદર કમ ની વાસના વાળા જે વ ર ા છે ,
તે “ ાણ-શિ ” ારા તે થાવર અને જં ગમ શરીરમાં વેશ કરે છે .અને બીજ-પણાને (શુ કે વીય)
પામે છે . યાર પછી તે વ યોિન ારા જગતમાં ઉ પ થાય છે .અને “કાક-તાિલય-યોગ” (અક માત)થી,
ઉ પ થયેલા વાસનાના વાહને યો ય એવા કમ-ફળને ભોગવે છે .
યાર પછી,સારા-નઠારા કે પાપ-પુ - પી કમની દોરડી થી બંધાયેલ તે િલંગ-શરીર,ભમતાં-ભમતાં,
કોઈ વાર ઉંચા તો કોઈ વાર નીચા લોકમાં પડે છે .

ાણીમા નો તે સમૂહ કામ-મય છે .તેમાંના કે ટલાક વ,જેમ,વાયુથી વનનાં સુકાયેલાં પાંદ ડાં ભ યા કરે
છે ,તેમ,હ રો જ મ સુધી જગતમાં આવે છે અને,કમ- પી વાયુ થી ભ યા કરે છે .
અ ાનથી મોહ પામેલા કે ટલાક વને ઘણા ક પ સુધી,પૃ વીમાં જ મ-મરણ થયા કરે છે .
જેવી રીતે વાયુથી ઉ પ થયેલાં સમુ નાં જળનાં િબંદુઓ,સમુ માં જ લય પામે છે ,
તેમ,પરમ આ - ાન ને પામેલા કે ટલાક વો,થોડાક કાળમાં પરમ મો ને પામી ય છે .

આ માણે આિવભાવ-અને િતરોભાવ થી યુ એવી સવ વ ની ઉ પિ “ ” માંથી થયેલી છે .


અને આ ઉ પિ એ વાસના- પી િવષ-જવર (ઝે રી તાવ) ને ધારણ કરનારી છે .અને અનેક અનથ તથા
સંકટો ના કાય ને કરનારી છે .અને તે અનેક જ યાઓએ કમ-ફળ ના ભોગ માટે સંચાર કરે છે .
પણ,તેમાં ઉતમ િવિચ તા એ છે કે -તેની ચારે બાજુ મ રહેલો છે .

હે,રામચં ,આ જગત તો મોહથી,જં ગલમાં ઉ પ થયેલી એક જૂ ની વેલ છે ,અનેક િવ ેપ-વાળું મન


તેનું શરીર છે —આ માણે િવચાર કરીને ત વેલને જો –“ ાન- પી-કુ હાડા” થી કાપી નાખવામાં આવે તો-
તે પાછી ઉગતી નથી.

(૯૪) બાર તના વો નું વણન

વિશ કહે છે કે -હે,રાઘવ,ઉ મ,અધમ અને મ યમ પદાથ ની ઉ પિ નો િવભાગ હવે હુ ં કહુ ં છું.
પૂવ-ક પમાં છે લા જ મ સુધી, ાન થવાથી,શમ-દમ વગેર ે સાધન-સંપિ હોય,છતાં,કોઈ િતબંધ ના કારણે ાન
થયું ના હોય,તેનો આ ક પમાં જ મ થયા પછી,તેને (આ ક પ- ના) પહેલા જ મમાં
શમ-દમ વગેર ે સાધનથી તેન,ે ાનની યો યતા થાય છે -તેન-ે “ઇદમ- થમતા” કહે છે .
209

આ વ- િતને તે એક જ જ મ માં મો થાય છે .

શુભ-લોકના આ યવાળી તથા શુભ કાય ને અનુસરનારી તે ઇદમ- થમતા- િત ને િવિચ સંસારની
વાસનાઓ ને લીધે ભોગો ભોગવે અને તે વાસનાનો ય થયા પછી દશ-પંદર જ મ થયા પછી,
જયારે તેને મો થાય છે -તે િતને “ગુણ-પીવરી” કહે છે .
પૂવ-ક પમાં કરેલાં પાપ-પુ ને લીધે સુખ-દુ ઃખ –આ ક પ માં ભોગ યા બાદ જેનો
સો જ મ પછી મો થાય છે તેને “સસ વા” કહે છે .

પૂવ-ક પમાં કરેલા ઘણાં દુ કમ ને લીધે,કોઈમાં અ યંત મિલન-પણું હોય છે ,અને પૂવ-ક પમાં કરેલા
ધમ-અધમ ને લીધે આ ક પમાં સુખ-દુ ઃખ ભોગ યા બાદ -
હ રો જ મ પછી જેનો મો થાય છે -તેને “અધમ-સસ વા” કહે છે .

આવી –અધમ-સસ વા િતને અ યા - ાન ના િવમુખ હોવાને લીધે,ઘણા જ મ થયા પછી,પણ,


જો મો માં "સંદેહ" હોય છે યારે,તેને “અ યંત-તામસી” કહે છે .
પૂવ-ક પની વાસનાને અનુસરીને ચિર કરનારને –બે ણ જ મ થયા પછી,મનુ ય-જ મ આવે છે -
યારે તે વગ કે નકની ાિ થાય તેવા અને મો માં સંદેહ થાય તેવા કમ કરે તેને “રાજસી” કહે છે .

રાજસ દુ ઃખ નો અનુભવ થાય પછી,વૈરા ય થવાને લીધે,જેને ાન થાય છે ,તથા મરણ મા થી જ


મો ને યો ય થાય છે ,તેવા સાિ વક (વૈરા ય ને લીધે) કમ ને લીધે તેને “રાજસ-સાિ વકી” કહે છે .
પણ જો આવા રાજસ-સાિ વકી કમ કરે (અને વૈરા ય ના થાય) તો તેને-ય -ગંધવ નો જ મ મળે છે ,
અને મે કરીને વૈરા ય થઈને ાન- ાિ થવાથી મો નો અિધકારી થાય તેને “રાજસ-રાજસી” કહે છે .

આવા રાજસ-રાજસીને પોતે કરેલાં તામસ કમ ના ફળ ભોગવવા પડે છે ,અને સકડો જ મ થયા
પછી મો નો અિધકારી થાય છે તેને “રાજસ-તામસી” કહે છે .
એ રાજસ-તામસી-એવા કમ નો ારં ભ કરે કે જેનાથી તેને હ રો જ મ સુધી મો માં સંદેહ રહે,
યારે તેને “રાજસા યંતતામસી” કહે છે .

એક ક પ-માં હ રો જ મ ભોગ યા પછી,ક પાંતર માં જેનો મો થાય-તેને “તામસી” કહે છે .


આ તામસી એવા કમ નો આરં ભ કરે કે જેથી તેનો એક જ જ મ માં મો થાય તેન”તામસ-સ
ે વા” કહે છે .
(કોઈ ટીકાઓમાં ”તમો-રાજસી” “અ ય તા-તામસી”અને –આ બે વધારાના ઉમેરલ ે ા છે ,કે જેનો
“રાજસ-તામસી અને “અ યંત-તામસી” માં સમાવેશ થઇ ય છે )

આ માણે સવ િત (બાર) એ માં થી જ ઉ પ થઇ છે .કં ઈક ચલાયમાન થયેલા સમુ માંથી મો ં ઉ પ


થાય તેમ –આ સવ વ-રાિશ ( િતઓ) માંથી ઉ પ થઇ છે .
પરમા ા અજ મા છે અને સાર ભૂત-સમૂહ ની ક પના તે પરમા ા ની જ કરેલી છે .
ઘટાકાશ (ઘડા ની અંદર રહેલું આકાશ) તથા થાલીરં ાકાશ (ઘડાની અંદરના િછ માં રહેલું આકાશ)
એ જેમ આકાશનો ભાગ છે ,તેવી રીતે સવ લોક ની ક પના ના પદ થી જ છે .

જેમ,જળમાંથી શીતળ કણ,ઘૂમરી,મો ં ઉ પ થાય છે ,તેવી રીતે, માંથી સવ ય-સૃિ ઉ પ થયેલી છે .


જેમ,સૂયના તેજમાંથી મૃગજળ ઉ પ થાય છે ,અને જેમ તેજમાંથી કાશ ઉ પ થાય છે -અને તેમ છતાં.
તે તેનાથી જુ દાં નથી,તેમ, થી ઉ પ થયેલ સવ ાણીમા નો સમુહ થી િભ નથી.

આ માણે,જ,િવિવધ કારની ાણીમા ની િત –એ પાછી જે ( ) માંથી ઉ પ થઇ હતી,


210

તેમાં જ લય પામે છે . કોઈ િત હ રો જ મ ભોગ યા પછી તો કોઈ િત થોડાક જ મ ભોગ યા પછી


માં જ લય પામે છે .

આ માણે,અિ માંથી ઉ પ થયેલા તણખા ની પેઠે,િવિવધ કારના જગતમાં પરમા ાની ઈ છા થી.
પરમા ા ના યવહાર-વાળી,ઉપર લખેલી- ાણીમા ની િત આવે છે , ય છે ,
પડે છે અને ઉંચે ચડે છે .

(૯૫) અ ાની ને ાન થવા માટે -કમ અને કતાની-એક સમયે ઉ પિ નું વણન

વિશ કહે છે કે -હે,રામ,કમ અને કતા -એ બંનેનું પ અિભ છે .(બંને એક જ છે )


જેમ,વૃ માંથી પુ પ અને સુગંધ એ બંને એક જ સમયે ઉ પ થાય છે ,
તેમ,સૃિ ના આિદમાં કમ અને કતા -એ બંને પોતાના વભાવથી એક સમયે પરમા ાના પદ માંથી
ગટ થયેલ છે .આકાશમાંથી જેવી રીતે નીિલમા(કાળાશ) ફુર ે છે ,તેવી રીતે,
સવ સંક પથી મુ તથા િનમળ એવા પર- માંથી વ ફુર ે છે .

હે,રામ,અ ાનીઓને સમ વવા માટે " માંથી વ ઉ પ થાય છે ” એમ કહેવામાં આવે છે ,પણ,
ાનવાન માટે “ માંથી આ થયું છે અને નથી થયું”એમ કહેવાનું શોભતું નથી.
ાં સુધી બી કોઈ કોઈ ક પના થામાં આવી નથી, યાં સુધી આ લોકમાં આપવામાં આવતો ઉપદે શ
(ઉપદે ય) અને ઉપદે શ (લેનારની) યો યતા,શોભતી નથી.એટલા માટે ાં સુધી, યવહાર છે ,
યાં સુધી ભેદ િ થી “ તૈ -ક પના” નો અંગીકાર કરીને “આ અને આ વ” એમ કહેવામાં આવે છે .
પણ તે વાણીનો એક મ છે .પર- તો અસંગ અને અિ તીય જ છે .ભલે તેમાંથી જગત ઉ પ થાય છે ,
તેમ કહેવામાં આવે –છતાં તે –તે ( )- પ જ છે .

જેમ વસંત-ઋતુમાં નવા અંકુર ઉ પ થાય છે ,તેમ પરમા ા થી વ સમૂહ ઉ પ થાય છે ,અને,
જેમ, ી મ-ઋતુમાં વસંત ના રસો પાછા િવલય પામે છે ,તેમ પરમા ા માં જ વો લય પામે છે .
હે,રામ, પુ પ અને સુગંધ –એ જેમ અિભ છે ,તેમ પુ ષ અને કમ એ અિભ છે .
એ બંને પરમા ામાંથી જ ઉ પ થાય છે અને તેમાં જ લય પામે છે .

દે વતાઓ,મનુ યો,દૈ યો –વગેર ે વ તુતઃ ઉ પ થયા નથી,


તો પણ વાસના-મય-ઉપાિધ-ભાવ થી ઉ પ થાય છે અને ત કાળ ફુરણા પામે છે .
આવી રીતે ઉ પ થવામાં તથા િવહાર (ભોગો) કરવામાં –“આ ા નું િવ મરણ” જ મુ ય કારણ છે .
તે િવના જ માંતરનું ફળ આપનાર બીજું કોઈ કારણ નથી.

રામ કહે છે કે - માિણક િ -વાળા તથા રાગ-રિહત એવા મનુ-વગેરએ ે “ધમ તથા અધમ- પી અથ”માં
“અિવ -પણાથી” મૃિત-પુરાણ-વગેરમ
ે ાં જે જે િનણય કરેલા છે -તેને “શા ” કહેવામાં આવે છે .
જેઓ અ યંત શુ છે ,સ વ-ગુણ થી યુ છે ,ધીરજવાન તથા સમ- િ -વાળા છે ,અને,અિનવચનીય
નો સા ા કાર કરવાની કળાથી યુ છે -તે સાધુ-પુ ષ (સ પુ ષ) કહેવાય છે .
સ પુ ષના આચાર અને શા (કે જે મનુ ય ના બે ને કહેવાય છે ) તેને અનુસરીને જે મનુ ય વત છે ,
તેને ત વ ાન ના હોય તો પણ સવ કાય ની િસિ થાય છે .અને જે તેમને અનુસરીને ચાલતો (વતતો)
નથી તેનો સવ કોઈ યાગ કરે છે અને તે દુ ઃખમાં ડૂ બી ય છે .

હે, ભુ,આ લોકમાં તથા વેદમાં એવી ુિત છે કે -કમ અને કતા (કમ નો કરનાર) એ બંને મે કરીને સાથે
રહેનાર છે ,એટલે કે કમ કરીને કતા થાય છે ,અને કતા કમને ઉ પ કરે છે ,
211

જેમ,અંકુરમાંથી પાછું બીજ થાય છે ,તેમ વમાંથી પાછાં કમ ઉ પ થાય છે .


જે વાસનાને લીધે ાણીઓ ( વો) જ મે છે ,તે વાસનાને અનુસરીને તેને ફળનો અનુભવ થાય છે .

આ કારની િ થિત છે ,છતાં તમે કમ- પી બીજ િવના કે વળ -પદથી જ વ-મા ની ઉ પિ કહી છે ,
તેનું શું કારણ? તમારા મત માણે જો તેમ જ થતું હોય તો પછી,ઉપર માણે જગતમાં થતી
વ અને અિવનાભાિવતા (પર પરમાંથી એક બી ની ઉ પિ થાય છે ) નો તમે િતર કાર કય કહેવાય.
વળી,માયા-સબળ- માં આકાશ વગેર ે થૂળ દે હ- પી ફળ છે તથા ા-વગેરમ
ે ાં જે ભોગની સામ ી- પી
જે વગ- પી ફળ િસ છે ,તે પણ ધોવાઈ ય (ખોટું પડે)
જો કમ િન ફળ હોય તો,કમ કરવામાં નક વગેર ે નો જે ભય છે તેના અભાવ થી અને
મ ય- યાય (મોટી માછલી નાની માછલીને ગળી ય છે ) થી લોક નો નાશ થાય છે -એમ કહેવાય.
માટે ,હે, ભુ,કમ ફળ- પ થાય છે કે નિહ? તે યથાથ રીતે કહો અને મારા મન નો આ શંશય મટાડો.

વિશ કહે છે કે -હે રામ,આ તમે ઘણો સારો પૂ ો.તમને ાન નો ઉદય થાય એવો હુ ં ઉ ર આપું છું.
“િ યા (કમ) માં કુ શળ-પણા ના અનુસંધાન થી,મનુ ય ના “મન”નો જે િવકાસ છે -તે જ કમ નું “બીજ” છે .
અને તે બીજ ને જ “ફળ” થાય છે ”
સૃિ ના આિદમાં જયારે પરમા ા ના પદથી “મન” ઉ પ થયું, યારે જ વ નું “કમ” ઉ પ થયું અને
વ ની પૂવની વાસના અનુસાર તે “દે હ-ભાવે” થયો.
જેમ પુ પ અને તેની સુગંધ માં કોઈ ભેદ નથી-તેમ કમ અને મન માં કોઈ ભેદ નથી.
આ જગતમાં િ યા ની ફુરણા થવી તેને “કમ” કહે છે .

થમ મન- પી દે હ છે ,તેમાં કમ ના ધમ છે ,માટે મન એ જ કમ છે .


એવો કોઈ પવત-આકાશ-સમુ કે એવું બીજું કોઈ થાન નથી,કે જેમાં કમ-ફળ નથી.
આ જ મમાં કે પૂવ-જ મમાં કરેલ કમ ફળ- પે થાય છે ,કારણકે કમ નો ઉ મ કદી િન ફળ જતો નથી.
જેવી રીતે કાજળમાંથી કાળાશ નો ય થવાથી,કાજળનો ય થાય છે ,
તેવી રીતે, પંદા ક ( પંદન થવાથી થતુ)ં કમના ય થવાથી “મન નો” નાશ થાય છે .
અને મન નો નાશ એ જ “અકમતા” છે .આ માણે “અકમ-પણું” એ મુ ને ા થાય છે .અમુ ને નિહ.
જેમ,અિ અને ઉ ણતા એ સાથે જ રહે છે ,તેમ,મન અને કમ સાથે જ રહે છે .
એ બંને માંથી એક નો નાશ થાય તો બંને નો નાશ થાય છે .

હે,રામ,મન સદા ફુરણ-િવલાસ ને પામીને િવિહત તથા િનિષ કમ કરીને પાપ-પુ કે ધમ-અધમના
પિરણામ ને પામે છે . યાર પછી,પાછું,મન થી થયેલ કમ, એ શુભ-અશુભ ફળ ના ભોગ ને અનુકૂળ એવા
ફુરણ ને પામીને િચ - પે (મન- પે) જ પિરણામ પામે છે .
આમ “િચ (મન) અને કમ” એ બે “ધમ અને કમ” એવા નામથી આ લોકમાં કહેવાય છે .

(૯૬) મન ના વ પ નું વણન

વિશ કહે છે કે -હે,રામ,મન એ “ભાવના-મા ’ છે .ભાવના એ ફુરણ-ધમ-વાળી છે .


“ ફુરણ” એ “િ યા- પ” છે ,અને િ યાના ફુરણ થી સવ ને ફળ મળે છે .
રામ કહે છે કે -મન કે જે-જડ છતાં અજડ આકૃ િત વાળું છે ,એનું સંક પ- વ પ િવ તારથી કહો.

વિશ કહે છે કે -અનંત અને સવ-શિ માન “માયા-સબળ-આ -ત વ ( )” નું “સંક પ-શિ ” વડે,
રચેલું જે પ છે –તેને જ “મન” કહે છે .
મનુ ય ના મનમાં સંક પ-િવક પ થી (અમુક વ તુ આમ હશે કે તેમ હશે-તે સંક પ-િવક પ)
212

જે બે પ આવે છે –તે જ “મન” નું પ છે .


આ ા ચૈત ય-પણાથી સવદા કાશ આપે છે ,તો પણ તેને “હુ ં ણતો નથી-હુ ં કતા નથી છતાં હુ ં ક ં છું”
એવો જેને લીધે િન ય થાય છે -તે મન નું પ છે .

જેમ,ગુણ િવના ગુણ નો સંભવ નથી,તેમ,સંક પ-િવક પ- પ કમ શિ િવના મન નો સંભવ નથી.


જેમ,અિ અને ઉ ણતા ની સ ા િભ નથી,તેમ કમ તથા મન અને વ તથા મનની સ ા િભ નથી.

આ આખું ય જગત એ મન-વડે (મનથી) યા છે .


અને એ જગત, ત ૈ - પ છે ,માયા-મય છે ,િન કારણ છે ,િ થિત િવનાનું છે ,અને વાસના થી થતી ક પના થી
યાપેલ છે .જે મનુ ય વાસનાનું જેવી રીતે આરોપણ કરે છે ,તે વાસના તેવી રીતે તેને ફળ આપે છે .
આ “વાસના- પી-વૃ ” ને “કમ- પી-બીજ” છે .મનના ફુરણ- પી “શરીર” છે .
અનેક કાર ની િ યા એ "શાખા" છે ,ને તેમાં િવિચ -એવું “ફળ” રહેલું છે .

મન જેવું અનુસંધાન કરે છે ,તેવી રીતે કમિ યો વૃિ (કમ કે િ યા) કરે છે ,માટે કમ એ જ મન છે .
મન,બુિ ,અહં કાર,િચ ,કમ,ક પના,સંસૃિત,વાસના,િવ ા, ય , મૃિત,ઇિ ય, કૃ િત,માયા અને િ યા-
આવા શ દો ની િવિચ ઉિ –એ “ ” માં “સંસાર ના મ” ના “હેતુ પ” છે .
કાક-તાલીય-યોગ થી (અક માત થી) ચૈત ય ને જયારે “બા -ક પના-પણું” ા થાય છે ,
યારે “પયાય” (સરખા-પણા) થી તેનાં “મન-બુિ -વગેર”ે ( મ- પી) નામ પડે છે .

રામ પૂછે છે કે -હે, ન,પર-સંિવત (પર- ) ની –આવી,િવિચ અથ ની ક પના વાળી –


મન-બુિ વગેર-ે પી “પયાય-વૃિ ” (સરખામણી કરવાની વૃિ ) િઢમાં (મા યતાઓમાં) કે મ આવી?

વિશ કહે છે કે -પરસંિવત (પર ) જયારે અિવ ા(માયા) ના કારણે,કલંક-પણા ને પામી,


સંક પ-િવક પ- પે અનેક કારે થાય છે - યારે તેને “મન” કહે છે .
સંક પ-િવક પ થયા પછી કે થયા પહેલાં-એક વ તુ નો િન ય કરી તે પરસંિવત,
જયારે િ થરપણે રહે છે , યારે,તેને “બુિ ” કહે છે .
દે હ વગેર ે િમ યા પદાથમાં અિભમાન કરી,જયારે પોતાનીજ સ ાની ક પના કરે છે ,
યારે તેને “અહં કાર” કહે છે .અને તેથી સંસારમાં બંધન થાય છે .
જયારે તે સંિવત,એક િવષય નો યાગ કરી બી િવષયનું મરણ કરે છે ,તથા,
પૂવાપર (પહેલાના) િવચાર નો યાગ કરે છે - યારે તેને “િચ ” કહે છે .

ફુરણ થવું એ સંિવત નો ધમ છે ,એટલે તે અસત્ ફુરણા ને લીધે જયારે કતા ના શરીર ને થતા
શરીર ના અવયવો ને દે શાંતર નો સંયોગ ( થળાંતર)કરાવે યારે તે સંિવત ને “કમ” કહે છે .
એક ઘન- પ પરમા - વ પ ના િન ય નો અક માત યાગ કરી,જયારે તે સંિવત,ઈ છા માણે,
અ ય વ તુની ક પના કરે છે યારે તેને “ક પના” કહે છે .

અમુક પદાથ પહેલાં જોયેલ છે કે નથી જોયેલ-એવી રીતે મરણથી િન ય કરી,જયારે તે


કોઈ ચે ા કરે છે યારે તેને “સંસૃિત” કહે છે .
થમ અનુભવ કરેલ પદાથ ની શિ જયારે આકાશની પેઠે,શૂ ય પદાથમાં કોઈ પણ ચે ા િવના
સૂ મ- વ પે રહે છે યારે તેને “વાસના” કહે છે .
આ -ત વ ( ) છે તે જ િનમળ છે અને પંચ (માયા) ની િતભા ણ કાળમાં નથી,
તેને “િવ ા” (આ િવ ા) કહે છે .
213

તે આ -દશન માટે જે ફુરણા કરે છે –તેને “ ય ” કહે છે .


તે િવિવધ કારના પદાથ નું મરણ કરાવે છે .તેથી તેને “ મૃિત” કહે છે .
તે વણ કરી, પશ કરી,દશન કરી,ભોજન નું હણ કરી,સુગંધ નું હણ કરી અને િવચાર કરી,
વ ભાવે રહેલ વામી કમિ યોને આનંદ પમાડે છે તેને “ઇિ ય” કહે છે .
પરમા ા અ ય છતાં સવ ય સમૂહ (જગત) ના ઉપાદાનકારણ હોવાથી તેને “ કૃ િત” કહે છે .

તે સત્ પદાથ માં અસત્-પણું અને અસત્ પદાથ માં સત્-પણું કરે છે ,
એવી રીતે સ ા અને અસ ા ના િવક પ ને લીધે –તેને “માયા” કહે છે .
દશન, વણ, પશ,રસના,તથા ાણ-વગેર ે થી જે કમ કરવામાં આવે તેને “િ યા” કહે છે .

ઉપર માણે ચૈત ય ને અનુસરનાર ચૈત ય નું જેવું પ ફૂર ે છે ,તેવા તેનાં પયાયથી નામ પડે છે .
િચ -પણાને ા થઇ,સંસાર (જગત)માં જવાથી –પોતાના જ હ રો સંક પો થી જ તે સંિવત ના
મન-બુિ -વગેર ે નામો િઢમાં (મા યતામાં) આવેલા છે .
તે િચ િવષય-વાસના કે ત ૈ -વાસના ના કલંક થી ણે પોતાના (વાસનાના) પૂણ- વ પ ને પામવા
આકુ લ હોય –તેમ દે હ-વગેરને ી જડતામાં પડે છે -
માટે તે એક િચ ની “મન-બુિ ” વગેર ે િવભાગની ક પના પણ કરવામાં આવે છે .

એ જ િચ આ લોકમાં “ વ” કહેવાય છે .અને “મન-બુિ કે િચ ” પણ કહેવાય છે .


અને આ રીતે પરમા ા ના પદમાંથી થયેલા એ અ ાન- પી કલંક વાળા “િચ ” ના
જુ દા જુ દા નામો અનેક સંક પ થી પ યાં છે એમ પંિડતો કહે છે .

રામ પૂછે છે કે -મન એ જડ છે કે ચેતન છે ? મારા મનમાં એનો િન ય થતો નથી.


વિશ કહે છે કે -હે,રામ,મન જડ પણ નથી કે ચૈત ય પ (ચેતન) પણ નથી.

થમ,ચૈત ય- પે રહેલી “અજડ- િ ” (ચૈત યતા) સંસાર ની ઉપાિધ ને લીધે,જયારે મિલન(મેલી)


થાય છે , યારે તેને “મન” કહે છે .
તે “મન” એ સત્-અસત્ થી િવલ ણ (જુ દં ુ ) છે .અને યેક ાણીમાં જુ દુજુદં ુ છે .
અને તે મન જગતના “કારણ- પ” છે .અને “િચ ” પણ તેને જ કહે છે .
િન ય-પણાથી પરમા ામાં નું શા ત-એક- પ છે ,પણ તે (પરમા ા) ના િવના િચ ની “િ થિત” નથી.
અને તે િચ થી જ જગત થયેલ છે .
જડ અને અજડ િ માં િહં ચકા ની પેઠે (હાલક-ડોલક થતુ)ં સંક પ-િવક પ-વાળું જે
“ચૈત ય” નું પ છે -તેને “મન” કહે છે .

હે,રામ સા ી-પણાને લીધે,અંદરથી કલંક-રિહત અને બહારથી મિલન-એવું “ચૈત ય” નું


જે ઉપાિધ-વાળું ચલન છે ત પણ “મન” કહેવામાં આવે છે .
તે જડ પણ નથી કે ચેતન પણ નથી.
એ જ મનમાં “અહં કાર,મન,બુિ , વ” વગેર ે નામ “ક પેલાં” છે .

જેવી રીતે નટ (ના -કલાકાર) જુ દાજુ દા વેશ લે છે ,તેવી રીતે મન પણ જુ દાજુ દા કમ કરે છે .
જેવી રીતે કોઈ મનુ ય રસોઈ કરતો હોય તો તે રાંધનાર,પાઠ કરતો હોય તો પાઠ-કરનાર,કથા કહેતો
હોય તો વકતા અને કથા સાંભળતો હોય તો ોતા-એમ જુ દા જુ દા કાય કરે યારે તેના જુ દા જુ દા નામ
પડે છે ,તેવી રીતે જ,મન જયારે જુ દા જુ દા કાય કરે યારે તેનાં જુ દાંજુદા નામ (િચ -વગેર)ે પડે છે .
214

હે રામ,મ તમારી પાસે મન ની જે જે સં ા કહી (મન ને જે રીતે ઓળખા યું) તે જ


સં ા અ ય મત વાળાઓ પોતાની કપોળ-કિ પત (ક પનાઓથી) યુિ ઓથી જુ દી રીતે પણ કહે છે .
જેવો જેનો વભાવ –તે માણે બુિ રાખીને-તેમાંની ઈ છામાં આવે તે રીતે-મન,બુિ અને ઇિ યો
વગેરન ે ા િવિચ નામથી ભેદો કહેલા છે .
-- વ થી િભ જે કૃ િત છે ,તેને કે ટલાક મન કહે છે .
--કે ટલાક અહં કૃિત કહે છે તો કે ટલાક બુિ કહે છે .

હે,રઘુનંદન,અહં કાર,મન,બુિ વગેર ે સૃિ ની “ક પના” છે ,તથા તે એક- પ જ છે ,તેમ છતાં,


યાય-મત-વાળા,સાં ય-મત-વાળા,ચાવાક-મત-વાળા,જૈિમની મત-વાળા-વગેર ે જુ દા જુ દા મત-વાળાઓએ,
તેમની પોતાની બુિ માણે જુ દીજુ દી ક પનાઓ કરી છે .

એક નગરમાં જવાના જુ દાજુ દા માગ હોય છે પણ તે સવ માગ થી તે નગરમાં જઈ શકાય,તેમ,


સવ ક પના થી એક પારમાિથક પદે પહોંચવું એ જ સવનો ઉ ે શ છે .
અને તે પરમ-પદમાં સવ ની એકતા છે .પણ પરમ-અથ ના અ ાનથી અને િવપરીત બોધને લીધે,
તે મત-વાદીઓ મા િવવાદ કરે છે ,અને વટે માગુ જેમ નગરમાં જવાના જુ દાજુ દા માગમાં થી જે માગ
પોતાને ગમતો હોય તેના જ વખાણ કરે છે ,તેમ જુ દા જુ દા મતવાદીઓ પોતપોતાના મત ના વખાણ કરે છે .

પણ,તે સવ નો મત િમ યા છે ,કારણકે -કમમાગ માં ીિત હોવાથી,પોતાના ક પના ના અથથી,


તેઓએ િવિચ યુિ ઓ કરેલી છે .અને ખ ં જોતાં તે મા મનનો િવલાસ જ છે .
જેમ મનુ ય જેવું કામ (િ યા)કરતો હોય તેવું તેનું નામ પડે છે ,
તેમ આ મનની જુ દીજુ દી િ યાના ભેદથી,તે િવિચ તાને (િવિચ નામોને) પામે છે .
િવિવધ કાય કરવાને પિરણામે એ મન- વ,વાસના અને કમ-વગેર ે નામ પી અને ભેદ વાળું થાય છે .
જે સવ અનુભવ થાય છે તે મા િચ નો છે .અને િચ િવનાનો માણસ-જો- જુ એ છે તો પણ જોતો નથી.
સાંભળવાનો, પશ કરવાનો,જોવાનો,ભોજન કરવાનો અને સુંઘવાનો જે હષ કે શોક થાય-
તે મન-વાળા મનુ ય ને જ થાય છે .

જેમ કાશ છે એ જ પ નું કારણ છે ,તેમ મન એ જ પદાથ નું કારણ છે .


જે મનુ ય નું મન (વાસનાથી) બંધાયું છે તેને બંધન થાય છે અને
જેનું મન (વાસના-રિહત) છે તેની મુિ થાય છે .
જડ બુિ વાળો મનુ ય મન ને પણ જડ માને છે ,અને ચૈત ય-વાન મનુ ય મન ને ચૈત ય- વ પ માને છે .
પણ વ તુતઃ મન જડ નથી કે ચેતન પણ નથી.
િવિચ સુખ-દુ ઃખ ની ચે ા વાળું ઉદભવેલું આ જગત મનમાંથી જ ઉઠે લું છે .

“એક- પ-મન” માં આખા સંસારનો લય થઇ ય છે .


અ ાન વડે િચ જયારે મિલન થાય છે , યારે ાંિતથી આ સંસારના કારણ- પ મન વડે આ જગત ઉ પ થાય
છે .માટે ,હે,રામ,મનને અજડ-પ થર જેવું માનીએ તો તે સંસારનું કારણ ના હોઈ શકે .અને-એટલા માટે ,
જેવી રીતે આ જગતમાં પનું કારણ એ કાશ છે ,તેમ મન એ જડ પણ નથી કે ચેતન પણ નથી.
છતાં તે જ પદાથ નું કારણ છે ,અને તેના િવના આ જગત નથી.કારણકે િચ નો લય થવાથી આ
જગતનો લય થઇ ય છે .

કાળ (સમય) એક જ છે પણ ઋતુ-ઋતુ ને લીધે જેમ તેનાં જુ દાંજુદા નામ (વસંતઋતુ-વગેર)ે પડે છે ,તેમ,
મન ના કમને લીધે જુ દાંજુદા નામ પડે છે .
કદાચ કોઈ િવચારે કે -મન િવના (મન વગર) -મા અહં કાર-વગેરન ે ી િ યા શરીર ને ોભ કરતી હોય,
215

પણ તેમ થતું નથી,કારણકે જેને મન ના હોય તેને પણ ોભ થવો જોઈએ.


માટે મન િવના બી કોઈ "શિ " નથી તે િસ થાય છે .
િભ િભ મતવાદીઓએ પોતાના શા માં ભેદ કહેલા છે તક થી જ કહેલા છે .અને તેવા તક ને
ત વ ાનીઓ માનતા નથી,તથા તેનું શાસન પણ કરતા નથી.

હે,રામ,અનેક કારના તક-િવતક થવા એ મનની વાભાિવક શિ છે ,અને તે શિ ને લીધે જ


િભ િભ મતવાદીઓએ િભ િભ તક કરેલા છે .
અને તેમાં ા ના જડ-પણાથી તે તક માં િવિચ તા રહેલી છે .
જેમ,ચેતન- પ કરોિળયા માંથી જડ-તંતુ ની ઉ પિ થાય છે ,તેમ,િન ય- બુ -પરમ-પુ ષ ( )માંથી,
કૃ િત ની ઉ પિ થઇ છે .અિવ ા (અ ાન-કે માયા-કે કૃ િત) ના પરવશ-પણા થી, િચ ની ભાવનાઓ
િ થરતા ને પામી છે ,તેથી જુ દાજુ દા વાદીઓ ના મતમાં મનના જે નામ-ભેદ અને પ-ભેદ છે ,
તે મન ની શિ વડે જ કિ પત થાય છે .અને મિલન િચ ની “ વ,મન,બુિ ,અહં કાર કે અહં કૃિત”
એવી સં ા (નામ) પડેલી છે .અને તે જ આ જગતમાં ચેતન, વ,િચ -વગેરથ ે ી કહેવાય છે .
પણ આ સવ માં “એકતા” (સવ એક જ છે -એમ) હોવાને લીધે,એમાં િવવાદનું કારણ નથી.

(૯૭) આકાશ ય નું વણન

રામ કહે છે કે -હે, ન,આ જગત- પી આડં બર મનથી જ ઉ પ થયેલો છે ,માટે જગત એ મન નું કમ છે ,
એમ તમારા કહેવાનો અથ મને હવે સમજવામાં આવે છે .

વિશ કહે છે કે -મ દે શ (રણ- દે શ) નો ચંડ તાપ તે કાશ (સૂય- કાશ) ના આવરણ- પ,


(સૂય- કાશ થી જ બનતા) મૃગ-જળ (ઝાંઝવાના પાણી) નો જેમ અંગીકાર ( વીકાર) કરે છે ,
તેમ, ઢ ભાવથી આસ થયેલું,”મન” એ આ ાના આવરણ- પ અ ાન વડે આ જગતનો અંગીકાર કરે છે .
અને આ - પ જગતમાં તે મન પણ એક આકૃ િત-પણ ને પામે છે .
અને કોઈ સમયે તે-મનુ ય- પ, દે વ પ,દૈ ય પ,ય ,ગંધવ-વગેર ે પે થાય છે .તો કોઈ સમયે,
આકાશ ને નગર- પે પણ થાય છે .
આ માણે મન જ િવ તાર-વાળી આકૃ િતથી સવ થળે વૃિ પામે છે .
માટે શરીર પણ એક ઘાસના તણખલા કે વેલા-વગેરથ ે ી િવશેષ નથી.એટલે તે શરીર નો િવચાર
કરવાથી કં ઈ ફળ નથી,મા મન જ િવચાર કરવા યો ય છે .
મન વડે આકુ લ થયેલું આ જગત િવ તાર પામેલું છે ,અને જો મન ના રહે તો બાકી (અવશેષ)
પરમા ા જ રહે છે .આ ા (પરમા ા) સવ-પદથી અતીત છે ,સવ થળે ગમન કરનાર છે ,
સવના આ ય- પ છે ,અને તેના સાદથી (આપવાથી) મન,આ સંસારમાં દોડે છે ,તથા નાચે છે .

મન નું જે “કમ” છે તે જ શરીરના કારણભૂત છે .અને જ મ-મરણ તે મન ના જ થાય છે .


આ ાને તેવા ગુણ નથી.િવચાર કરવાથી મન લય પામે છે ,અને મનના લય-મા થી મો થાય છે .
મન નો ય થયા પછી ાણીની મુિ જ છે .અને મુિ પછી ફરીવાર જ મ નથી.

રામ પૂછે છે કે -હે,ભગવન,તમે પહેલાં ણ કારની િત (સ વ-રજસ-તમસ) એમ કહી,અને


મન તેમાં થમ કારણ છે તેમ ક ,ું તો પછી,શુ ચૈત ય-ત વમાંથી જગત- પી િવિચ તા ઉ પ કરનાર,
મન કે વી રીતે ઉ પ થયુ? ં તથા કે વી રીતે વૃિ પા યું?

વિશ કહે છે કે -હે,રામ, (૧) િચદાકાશ (૨) િચ ાકાશ અને (૩) ભૂતાકાશ-
એવા સવ સામા ય ણ તનાં આકાશ છે .
216

તથા સવ તેમની યવ થા છે .શુ ચૈત યની શિ થી તેમને સ ા મળે લી છે .


(૧) "સઘળા ાણી-મા ની અંદરની વ તુ અને બહારની વ તુ",
તથા "બહારની વ તુની સ ામાં જે સા ી અને યાપક છે " તેને “િચદાકાશ” કહે છે .
(૨) જે, ાણીમા ના "સવ યવહારના હેતુ-પણાથી જે હેત-ુ પ છે ",
જે "સવ કાય-કારણના િનયંતા-પણાથી ે છે ", અને
"જેણે પોતાની ક પનાથી જગતનો િવ તાર કય છે "-તેને “િચ ાકાશ” કહે છે .
(૩) દશે િદશાના મંડળના ભોગ (ભોગ ઇ યાિદ વ તુઓ)વડે,જેનું શરીર અિવિ છ છે ,
તથા મેઘ-વગેરને ા જે આ ય-ભૂત છે -તેને “ભૂતાકાશ” કહે છે .

ભૂતાકાશ અને િચ ાકાશ-એ િચદાકાશના બળથી (શિ થી) ઉ પ થયેલા છે ,


અને “ચૈત ય” એ જ સવ નું “કારણ” છે .
“હુ ં જડ છું કે હુ ં જડ નથી” એવો મિલન િચ ને જે િન ય થાય છે તે જ "મન" છે તેમ ણો.
અને તે મન થી જ આકાશ-વગેર ે ઉ પ થયેલા છે .

આવી રીતે ણ આકાશની ક પના કરવી-એ પણ ાં સુધી “આ ા” નું ાન થયું નથી યાં સુધી,
અ ાનીઓને બોધ કરવા માટે જ છે .આ ક પના ાની ને બોધ કરવા માટે માટે કરવામાં આવતી નથી.
ાનીને તો એક િન ય છે કે -એક “પર- ” જ છે (બીજુ કં ઈ નિહ)
અને તે સવ- પ છે ,પૂણ છે ,પૂરક છે ,િન ય છે .તથા સવ “ક પના” થી વિજત છે .

ૈ તથા અ ત ૈ ના ભેદ-વાળા વા ોના ગિભત સંદભ થી,અ ાની ને ઉપદે શ આપવામાં આવે છે .
પણ ાનીને આવી તના ઉપદે શ ની આવ યકતા નથી.

હે,રામ, ાં સુધી તમને ાન થયું નથી યાં સુધી, ાન થવા માટે –( ાન ને સમજવા માટે )
ણ આકાશ-ની “ પના” થી,હુ ં તમને ઉપદે શ ક ં છું.
દાવાનળ જેવા ચંડ તાપથી જેમ રણ- દે શમાં મૃગ-જળ ઉ પ થાય છે ,
તેમ,િચદાકાશ માંથી િચ ાકાશને ભૂતાકાશ ઉ પ થાય છે .
િચ -પણાને પામેલું મન મિલન (મેલ)-પણાને પામે છે ,
તેથી તે આકુ લ-પણાથી, ણ જગત- પ ઇ ળ ને ઉ પ કરે છે .
જેમ મૂખ મનુ ય ને છીપમાં ચાંદી ( પા) ની ાંિત થાય છે ,પણ િવ ાન ને તેવી ાંિત થતી નથી,
તેમ,અ ાની મનુ ય ને મિલન-પણાને લીધે આ જગત િચ ના કાય- પી જોવામાં આવે છે .-પણ-
ાનીની િ એ તે જોવામાં આવતું નથી.
એટલે કે એમ કહી શકાય -કે -મૂખ-પણાથી બંધન થાય છે અને ાનથી મો થાય છે .

(૯૮) િચ ા યાન-વન નું વણન

વિશ કહે છે કે -હે,રામ,એ િચ ,ભલે ને ગમે તેમ ઉ પ થયું હોય, તો પણ તેને


મો ને માટે િનરં તર આ ા માં જોડવુ.ં પરમા ા માં જોડેલું િચ વાસના રિહત થાય છે
અને યાર પછી,તે િચ ક પનાથી શૂ ય થવાથી,આ ા-પણાને પામે છે
થાવર અને જં ગમ પી આ જગત એ િચ ને આધીન છે .
અને બંધન તથા મો પણ િચ ને જ આધીન છે .
આ સમયે હવે હુ ં ાએ મને કહેલ િચ ા યાન કહુ ં છું.

હે,રામ,શૂ ય,શાંત અને ભયંકર એવું એક વન હતું,તેમાં સો યોજન પણ એક “કણ-મા ” જણાતા હતા.
તે વનમાં હ ર હાથ-વાળો અને હ ર ને -વાળો એક પુ ષ (મન) હતો.તેની બુિ આકુ ળ થયેલી હતી,
217

ને તે,ભયંકર અને િવશાળ આકૃ િતનો હતો.


પોતાના હ ર હાથમાં તે પિરઘ (એક તનું હિથયાર) લઈને પોતાના જ શરીર ના પાછળના ભાગમાં
હાર કરતો હતો.અને પોતાની મેળે જ અહીં તહીં દોડાદોડ (પલાયન) થતો હતો.(મન દોડાદોડ કરે છે )
કે ટલાક યોજન સુધી દોડીને તે મને લીધે તેનું શરીર પરવશ થઇ ગયુ.ં અને તેના હાથ,પગ વીંખાઈ ગયા.
અને તે પરવશ-પણાથી અંધારી રાિ ના સમાન ભયંકર અને,આકાશ સમાન ગંભીર એવા અંધારા કૂ વામાં
પ યો. યાર પછી કે ટલેક કાળે તે અંધારા કૂ વામાંથી બહાર નીક યો અને ફરીથી પોતાના પર હાર
કરીને ચારે બાજુ દોડવા માં યું.
આવી જ રીતે તેણે કાંટાના વનમાં વેશ કય , યાંથી કે ળાં ના વનમાં ગયો,ને ફરી કૂ વામાં પડીને
તેમાંથી બહાર નીકળી ને ફરી પહેલાંની પેઠે જ પોતાના પર હાર કરીને દોડતો ર ો.

તે મનુ ય નો આવો આચાર ઘણી વાર જોયાં પછી મ (વિશ ે) તેને પરાણે રોકીને પૂ ું કે -
તું કોણ છે ?આ તું શું કરે છે ? શા માટે આવા પોતાની ત પર હાર કરે છે ? ને આમ કરીને તું શું ઈ છે છે ?
યારે તેણે જવાબ આ યો કે -હુ ં કોઈ પણ નથી,અને કં ઈ પણ કરતો નથી,તમે મારા કાયમાં અંતરાય ના યો છે ,માટે
તમે મારા શ ુ છો.તમારા સુખ-દુ ઃખ માં તમે મને જોયો છે અને મારો નાશ થયો છે .
આમ કહી તેણે દન કરવા માં યુ.ં થોડી વારે દન બંધ કરીને પોતાના અંગ (શરીર) તરફ નજર કરીને,
અ હા ય કયુ ને ણમા માં પોતાના એક પછી એક સવ અંગો નો યાગ કરીને
તે ાંક બીજે જવા ત પર થયો,

થોડીવાર પછી એ જ કારનો બીજો મનુ ય મારી જોવામાં આ યો કે જે પોતાના અંગ પર હાર કરતો હતો,અને
દોડાદોડી કરતો હતો.કાંટાના અને કે ળના વનમાં જતો હતો ને કૂ વામાં પડી પાછો કુ વામાંથી બહાર નીકળતો
હતો.
તેને પણ મ ઉભો રાખી પૂ ું તો તે વખતે પણ પહેલાના મનુ ય ના જેવું જ થયુ.ં
વળી મ તે જ કારનો ીજો મનુ ય જોયો જે પણ આગળ ક ું તેમ જ કરતો હતો.
મ તેને પણ ઉભો રાખી પૂ ું તો તે અિવવેકી.મૂઢ બુિ વાળા મનુ યે મને ક ું કે -
હે પાપી,હે ભૂંડા ા ણ તું કં ઈ ણતો નથી.
અને આમ કહી ને તે પોતાના જ યાપાર માં યાણ થયેલો મનુ ય યાંથી ચા યો ગયો.

એ માણે તે અર માં ફરતાં મ એવા જ કારના બી પણ ઘણા મનુ યો ને જોયાં.


તેમાંના કે ટલાક મારો સાંભળીને વ ના સં મ ની પેઠે શાંિત પામી ગયા,
કે ટલાક મારા વચનની ઉપે ા કરીને િનંદા કરવા લા યા,કે ટલાકે કે ળના વનમાં તો કે ટલાકે કાંટા ના વનમાં
વેશ કરીને,કે ટલાકે કૂ વામાં પડીને -પણ પછી-ઘણા સમય સુધી બહાર નીક યા નિહ.
આમ પોતાના કા ય-કમ માં પરાયણ હતા ને ાંયે શાંિત ની િ થિત ને પામેલા ના હતા.

હે,રામ,આ માણે તે “મહાટવી” (મોટું જં ગલ) િવ તાર પામેલી છે ,


એ આજ સુધી છે ,ને તેમાં એવા જ પુ ષો છે .
તે જં ગલ તમે જોયું છે ,પણ તમારી બુિ અ ૌઢ હોવાથી,તેનું તમને મરણ નથી.
તે જં ગલ અિત ભયંકર છે ,કાંટા ને લીધે સંકટ વાળું છે અને ગાઢ અંધકાર ને લીધે ગહન છે .
આ લોકમાં શાંિત માટે - િનવૃિ નું સાધન હોવા છતાં,મનુ યમાં આ ાન ના હોવાથી,
તે ઘોર જં ગલ-ને, ણે કે તે સુગંધી-ફૂલોવાળો બગીચો હોય તેમ તેનું સેવન કરે છે .

(૯૯) િચ ા યાન નો િસ ાંત

રામ પૂછે છે કે -હે, ન,તમે કહેલ મહાટવી (મોટું જં ગલ) ાં છે ? મ તે ારે અને કે વી રીતે જોયેલી છે ?
218

યાં પુ ષો હતા તે કોણ હતા? તથા તેઓ શું કરવાનો ઉ મ કરતાં હતા?

વિશ કહે છે કે -હે,રઘુનાથ,મ તમને કહેલી મહાટવી તેમાં જ તે પુ ષો દૂ ર નથી.


ગંભીર,અપાર પોલાણવાળી,શૂ ય તથા િવકારથી યુ જે આ “સંસાર” છે તે જ મહાટવી છે .
(સંસાર=મહાટવી) મન ના િવવેક થી િવચાર નિહ કરવાથી તે “સંસાર” (મહાટવી) ા થાય છે ,અને
જયારે તે “એક અિ તીય વ તુથી પૂણ છે ” એમ િન ય થાય યારે તે “શૂ ય” થાય છે . (છે જ નિહ)

તે મહાટવી (સંસાર) માં મોટા આકારના પુ ષો મણ કતા હતા તેમ મ જે ક ું


તે-સંસારમાં ના “મનુ યોના મન” પી સમજવા. (મોટા આકારના પુ ષો=મન)

હે,રામ,”િવવેક” છે તે મન- પી પુ ષનો “ ા” છે .અને િવવેક વડે જ મ તમને (મન ને) જોયેલા છે .
જેમ,સૂય પોતાના કાશથી કમળ ને ત કરે છે ,
તેમ,િવવેક થી હુ ં (મોટા આકાર ના) પુ ષો ને (મન ને) બોધ ક ં છું.
મારા બોધને વીકારીને મારા સાદથી કે ટલાંક શાંિત પામીને પરમ પદવી પામી ગયા,
પણ,મોહને લીધે મા ં જે અિભનંદન ના કરતાં િતર કાર કરે છે ,તેઓ અંધારા કુ વામાં પડે છે .

હે,રામ,આગળ જે “અંધારા કૂ વા” ક ા છે -તેને “નરક” સમજવાં.અને


જેમણે “કે ળના વન”માં વેશ કય તે મન “ વગ”ના રસ-વાળા છે તેમ સમજવા.
જેમણે અંધારા કૂ વામાં વેશ કય અને યાંથી બહાર નીક યા નથી,
એ મન મહા-પાપી હોવાથી નરકમાંથી નીક યા નથી તેમ સમજવું.
જેમણે કે ળના વનમાં વેશ કયા પછી યાંથી બહાર નીક યા નથી,
એ મન પુ વાન હોવાથી વગમાં ર ા છે ને વગ નું સુખ હ પણ ભોગવી ર ા છે -તેમ સમજવુ.ં
( વગ માંથી પણ પુ ખતમ થતાં પાછા યાંથી ફકી દે વામાં આવે છે !!)

આ કાંટા-વાળું વન એ સુખ ( ી-બાળકો વગેર ે) દુ ઃખ અને કં ટક- પી વાસનાથી યુ “મનુ ય-પણુ”ં છે .


જે કાંટા (કરં જ)-વાળા વનમાંથી બહાર ના નીક યા તે “મનુ યનાં મન” સમજવાં.અને
એ વખતે જેને બોધ ( ાન) થયું તે બંધન માંથી મુ થયા એમ સમજવુ.ં
બહુ - પ વાળા કે ટલાંક મન એક યોિનમાંથી બી યોિનમાં વેશ કરી વગ-નક માં આવ- કરે છે .
એટલે જેને આ કાંટા-વાળા વનમાં વેશ કય ,
તે મન મનુ ય- િતમાં ઉ પ થઈને,સંસારના રસમાં આસ થયા છે તેમ સમજવુ.ં
સંસારમાં કે ટલાંક મન પુ કરવાથી,
તપ અને ધારણાથી શરીર ને ધારણ કરીને રહેલાં હોય છે .(વિશ ની જેમ)

“તમે મને જોયો છે ,મારો નાશ થયો છે અને તમે મારા શ ુ છે ” એમ કહી જે પુ ષે મારો િતર કાર કય ,
તેણે પોતાના અ ાનથી મન-બુિ વડે મારો િતર કાર કય ,
વળી,તેને આ - ાન નિહ હોવાથી,પોતાનો જ િતર કાર કય છે -એમ સમજવુ.ં

મન ને બોધ ( ાન) થવાથી,તે મન ના નાશ થવા સમયે તે મન લાપ (આ ં દ) કરે છે –તેમ સમજવું.
તે દન એ સંસાર ના સુખ નો યાગ કરવાના સમય નું મન નું દન છે .

અધ-િવવેક ા થયો હોય,અને િનમળ પદની ાિ થઇ ના હોય,


યાં સુધી સંસારનો યાગ કરવાના સમયે,
મન ને ( નેહ કે આસિ -લોભ વગેર ે ને લીધે) અિતશય દુ ઃખ (પિરતાપ) થાય છે .
219

પણ જેમણે હા ય કયુ- એમ જે ક ું --તેમને મારા ાન વડે િવવેક ની ાિ થઇ,


તેથી તેમના મનમાં સંતોષ-થઈને આનંદ થયો છે તેમ સમજવું.
િવવેક ની ાિ થયા પછી જેણે “સંસાર ની િ થિત” નો યાગ કય છે ,
એવા મન ને પોતાના શરીર નો યાગ કરતી વખતે આનંદ ની અિભવૃિ થાય છે .

અને તેવો (િવવેકી) મનુ ય પોતાના અંગો તરફ િ કરીને હા ય કરે છે -એમ જે ક -ું
તે એ બતાવે છે કે -તે એવો િવચાર કરે છે કે -“અહો,આ મારા અંગો જ મને છે તરવાનું સાધન છે ,
અને િમ યા િવક પથી રચાયેલા અંગો વડે હુ ં ઘણી વાર છે તરાયો.”
એટલે કે -િવવેક ા થયા પછી,પરમ-પદમાં િવ ાંિત પામેલ,ું મન -
પહેલાંની “દીનતા ના આધાર- પ-પદાથ” (એટલે કે શરીર) ને દુ રથી હા ય કરતાં કરતાં જુ એ છે .

“મ તેને (તે ભટકતા પુ ષ -મન ને) માગ માં રોકીને ય થી કય ”-એમ જે ક ું-
તે એ બતાવે છે કે -“િવવેક (વિશ ) એ ય થી મન ને રોકે છે ”
અને “મારી સામે તેનાં અંગો તૂટીને અંતધાન થઇ ગયા” તે એ બતાવે છે કે -
િવવેક ને લીધે મન નો નાશ થતી વખતે અથ ની અનેક કારની આશાઓ નો નાશ થાય છે ,

“તે પુ ષને હ ર ને અને હ ર હાથ હતા” એમ જે કહેલું છે -તે ઉપરથી-


તે મન ને અનંત આકૃ િત-પણું છે -એમ સમજવાનું છે .
“પુ ષ પોતાની મેળે જ પોતાના પર હાર કરતો હતો” એમ જે કહેલું છે -તે ઉપરથી-
મન અનેક કાર ની કુ -ક પનાઓ કરીને પોતાના શરીર ને હાર કરે છે તેમ સમજવાનું છે .
“તે પુ ષ પોતાના પર હાર કરીને ચારે બાજુ દોડતો હતો” એમ જે કહેલું છે -તેના ઉપરથી-
મનુ ય નું મન પોતાની વાસના- પ હારથી તે વાસના અનુસાર દો યા કરે છે -એમ સમજવાનું છે .

મન પોતાની મેળે જ પોતાને હાર કર ે છે અને ચાર ે તરફ દોડાદોડ કર ે છે !!


જુ ઓ,અ ાન (અિવ ા-માયા) નું આ કે વું કૌતુક છે !!

પોતાની વાસનાથી તાપ પામેલાં મન વે છાથી પલાયન વૃિ થી દોડાદોડી કરી મૂકે છે .
આ જગતમાં જે દુ ઃખ નો િવ તાર થયો છે તે મન ને લીધે જ છે .અને મન પોતે ખેદ પામી,
પોતાને જ મારીને,ઘવાઈને - ચારે બાજુ દો યા કરે છે .
જેવી રીતે કોશેટો પોતાની લાળ- પી ળ થી પોતાને જ બંધન કરે છે ,
તેવી રીતે મન,પોતાની સંકિ પત વાસના- પી ળ થી પોતાને બંધનમાં નાખે છે .
જેમ,બાળક રમત કરવા સમયે,પાછળ થી પોતાને જ દુ ઃખ થાય તેવી રમત અ ાનથી રમે છે ,
તેમ,મન,પોતે ભિવ યના દુ ઃખ નો િવચાર કયા વગર,પાછળ થી અનથ થાય તેવી ીડા પણ કરે છે .
એટલે લાંબો સમય સુધી આ -િવચાર કરીને યોગા યાસ થી મન ને વશ કરી લેવું.
કે જેથી શોક કરવાનો વખત આવે નિહ.

મન ના માદ (આળસ) થી દુ ઃખના પહાડ વધે છે .પણ,


જેમ સૂય દય થી િહમ (બરફ) નો નાશ થાય છે ,તેમ,મન ને વશ રાખવાથી દુ ઃખનો નાશ થાય છે .
જે મનુ ય નું મન,વાસનાઓ વડે સંસારના રાગ (આસિ ) માં ર યા કરે છે ,તે જ
મનુ ય નું મન પાછળથી,ત વ- ાન ને લીધે પરમ પિવ થાય છે . (થઇ શકે છે ) અને
જ મ-મરણ થી રિહત,એવા પરમ-પદને ા થાય છે . યારે તેને મહા-આપિ માં પણ શોક થતો નથી.

(૧૦૦) સવ શિ વાળું છે તથા બંધન અને મો અ ાન થી જ છે .


220

વિશ કહે છે કે -હે રામ, આ િચ (મન) એ ના પરમ-પદમાંથી ા થયેલું છે .


પણ,જેમ,સાગરમાંથી ઉ પ થયેલ તરં ગ એ સાગર-મય છે અને સાગર-મય નથી,
તેમ,તે િચ એ -મય છે અને -મય નથી .એટલે ાની ને થી જુ દી કોઈ વ તુ નથી.
જળ નું “સામા ય-પણુ”ં ના જોનાર મનુ ય ને જેમ જળ અને તરં ગો માં જુ દા-પણું જોવામાં આવે છે ,
તેમ,અ બુ મનુ યને તેનું મન જ સંસાર ના મના કારણ- પ બને છે .
પણ એ સવ-શિ માન,પર,િન ય ,પૂણ અને અ યય જ છે .
તેમ જ એવી કોઈ વ તુ નથી કે જે, માં હોય નિહ.
સવ-શિ માન પરમા ા જે થળે જેવી ઈ છા થાય તે થળે તેવી "શિ " થી કાશ કરે છે .

હે,રામ,શરીર ની અંદર ની “ચૈત ય-શિ ” જોવામાં આવે છે .વાયુમાં “ પંદ-શિ ” રહેલી છે .


પ થર માં “જડ-શિ ” રહેલી છે ,જળમાં “ ય-શિ ” રહેલી છે .આકાશમાં “શૂ ય-શિ ” રહેલી છે ,
અને સંસાર ની િ થિતમાં “અિ ત વ-શિ ” (હોવા-પણા ની શિ ) રહેલી છે .
િવનાશ માં “નાશ-શિ ”.શોક-વાળામાં “શોક-શિ ”,આનંદ પામેલાંમાં “આનંદ-શિ ”,
શુરવીરમાં “પરા મ-શિ ”,સગ માં “સગ-શિ ” અને “ક પ” ના અંતમાં “સવ-શિ ” રહેલી છે .

આ માણે, ની "સવ-શિ " દશે િદશામાં જણાય (દે ખાય) છે .


જેમ વૃ ના બીજમાં ફળ,પુ પ,લતા,શાખા,મૂળ-વગેર ે રહેલું છે ,તેમ માં સવ-જગત રહેલું છે .
માં િતભાસ ના વશ-પણાથી ચૈત ય અને જડ ની વ ચે રહેલું વ નામનું િચ દે ખાય છે .
ાં સુધી આ ત વ ણવામાં આ યું નથી યાં સુધી આ જગત ની "ક પના" છે .

આ ા (પરમા ા) તો સવ થળે રહેનાર છે .તથા તેનું િન ય- કાશ- પ એ શરીર છે .


જેમ,આકાશમાં પીંછાની ાંિત થાય છે ,તથા જળમાં જેવી તરં ગ જોવાની બુિ છે ,
તેમ, “આ ા ની મનન કરવાની શિ ” ને “મન” કહે છે .
આ ા માં વ તથા મન –એ િતભાસ ની “કળા-મા ” છે .

મનના ક મન ના પ નો જે ઉદય થયો છે ,તે પણ ની “શિ ” જ છે .તેથી તે પણ જ છે .


આ જે ય (જગત) િવભાગ જોવામાં આવે છે ,તે પણ િતભાિસક છે ,પણ વ તુતઃ િવભાગ નથી.
એટલે મન- પ “ ની શિ ” જ વનું કારણ છે . વની ચે ા વગેર ે મન ના ધમ માં જ છે .

જેવી રીતે પૃ વીમાં સવ શિ (બીજ-ફળ-પુ પ-વગેર)ે રહેલી છે તેમ છતાં


તે પૃ વી,બીજ,સં કાર અને દે શ ના ભેદ ની યવ થા વડે બીજ-ફળ-પુ પ -વગેર ે ને ધારણ કરે છે ,
તેવી રીતે ા માં “સવ-શિ ” રહેલી છે છતાં,તે " યવ થા" માટે સવ જુ દી જુ દી શિ ધારણ કરે છે .
આ જુ દા જુ દા ભેદ એ મન થી જ માં ક પાયેલા છે .માટે તે સવ - પ ણો.
વ તુતઃ એક ની જ સ ા રહેલી છે ,જે ઉ પ થાય છે ,િ થિત પામે છે અને નાશ પામે છે -
તે સઘળું િવવત-પણા થી (સૂય ના તાપથી જેમ મૃગજળ ઉ પ થાય છે તેમ) માં જણાય છે .

પરમા ા નામ- પ થી રિહત છે ,છતાં પણ િવિચ પ (ક પના) થી ય જણાય છે .


"કારણ,કમ,કતા,જ મ,મરણ અને િ થિત" એ સવ ને આધીન છે .
બાકી બી બધી ક પનાઓ,જેવી કે -લોભ,મોહ,તૃ ણા,આસિ -એ કં ઈ પણ નથી.
આ ા (પરમા ા) માં વળી આ લોભ-મોહ-તૃ ણા-આસિ -વગેર ે કે વી રીતે હોઈ જ શકે ?

સોનામાંથી જેમ આભૂષણો થાય છે તેમ આ સવ જગત આ ામાંથી જ મન ની ક પના થી થયેલ છે .


221

અ ાન થી વીંટાયેલા િચ ને વ કહે છે .
પોતાનો ભાઈ (બંધ)ુ હોય પણ તેને ાં સુધી (ભાઈ) બંધુ તરીકે ો નથી યાં સુધી તે અબંધુ છે .
(એટલે કે િચ ને ાં સુધી આ - ાન થયું નથી યાં સુધી તે વ કહેવાય છે )

જેવી રીતે આકાશે શૂ યતા ગટ કરેલી છે ,


તેવી રીતે ચૈત ય- પી આ ા એ અ ાન વડે પોતાના સંક પ થી,“ વ-પણું” ગટ કરેલ છે .
એટલે જે આ ા છે તે જ અના ા ની પેઠે જગતમાં વ- પે જણાય છે .

આમ,“મોહ” ના “િનિમ - પ” બંધન અને મો -એ બંને શ દ નું પણ અ યંત “અસંભવ-પણું” છે .


(એટલે કે બંધન કે મો એ બંને શ દો સંભવ નથી-કે ખોટા છે -એમ કહી શકાય)
કારણકે આ ા ને “સ ય-પણું” હોવાથી તેને બંધન કે મો હોઈ જ કે મ શકે ?
બંધન કે જે કદી સંભવ જ નથી તેને સંભવ માની “હુ ં બંધાયો છું” એમ માનવું –તે એક ખોટી ક પના છે .
તેવી રીતે મો પણ એક ક પના જ છે ,વા તિવક રીતે બંધન કે મો છે જ નિહ.

રામ પૂછે છે કે -હે, ભુ,પહેલા કહેવામાં આ યું કે -મનમાં જે માણે િન ય થાય તે માણે થાય છે ,
બીજું કશું થતું નથી,તો જે મનુ યે મનથી બંધન ની ક પના કરી,અને તેને- "ક પના થી “બંધન” થયુ-ં
તો- તે બંધન નથી તેમ કે મ કહેવાય?

વિશ કહે છે કે -જેવી રીતે વ માં થયેલી ક પના િમ યા છે ,તેવી રીતે મૂખ મનુ યને થયેલી,
બંધન ની કે મો ની ક પના પણ િમ યા છે .તે બંને અ ાન થી જ થયેલી છે .
વા તિવક રીતે બંધન કે મો એ કં ઈ પણ નથી. ાં સુધી અ ાન હોય યાં સુધી,
દોરીમાં સપ ની ક પના થાય છે .પણ ાન થયા પછી તેવી ક પના થતી નથી,
ત વ- ાન થયા પછી,તેવી (બંધન ની) ક પના ની શાંિત થાય છે .

હે,રામ, અ ાની મનુ ય ને બંધન-મો નો મોહ થાય છે પણ ાનીને આવો મોહ થતો નથી.
થમ મનઉ પ થયું,પછી બંધન-મો ની િ થઇ અને પછી જગત- પ પંચ ની રચના થઇ.
આ બધું-જગત એ “બાળક ની આ યાિયકા” (બાળક ની વાત) પેઠે ઢ મૂળવાળી અને
િ થિત ની િત ા ને પામેલ છે .(હકીકત માં બંધન કે મો એ છે જ નિહ)

(૧૦૧) બાળક-આ યાિયકા

રામ કહે છે કે -આ "બાળક ની આ યાિયકા"નું વણન કે જે મન ના વણનનું કારણ કહેવાય છે ,


તે મને મ-પૂવક કહો.
વિશ કહે છે કે -હે,રામ,એક સમયે કોઈ એક મુ ધ બુિ વાળા બાળકે પોતાની ધાવ (ધા ી) ને ક ું કે -
િવનોદ થાય તેવી કહાણી મને કહો.
બાળક ના આવાં વચન સાંભળીને તે બાળક ના િવનોદ માટે તેની ધા ીએ આ કથા કહી.

ધા ી કહે છે કે -“અ યંત અસત્” નામના નગરમાં ણ સુંદર રાજપુ ો રહેતા હતા.
તેઓ ધાિમક અને શૂરવીર હતા.િવ તાર વાળા તે “શૂ ય-નગર"માં તેઓ ણે આકાશમાં વાદળાં હોય
તેમ રહેતા હતા.તે ણમાંથી બે નો જ મ થયો નહોતો! તથા એક ગભ માં જ રહેલો નહોતો!!
હવે કોઈ એક કાળે તે રાજપુ ો ના ભાઈઓ નું મરણ થયુ,ં તેથી તેઓ શોક ને પા યા.
તેથી તેઓએ નગરના મનુ યો પાસેથી સલાહ લઈને બી કોઈ ઉ મ નગરમાં જવાનું ન ી કયુ.
અને તેઓ તે પોતાના "શૂ ય-નગર" માંથી બહાર નીક યા.
222

તેઓ પુ પ સમાન કોમળ હતા,અને સૂય ની ગરમી થી તાપી ગયેલી રેતી થી તેમના પગ દાઝી જતા હતા,
અને તાપ થી તેમનાં અંગોમાં દુ ઃખ થતું હતું.લાંબો પંથ કા યા પછી,તેમને ણ વૃ ો જોયાં.કે જે,
પાન અને ફળથી શોભતાં હતાં.અને માગ માં પશુ પ ીઓ ના િવ ામ ના આધાર જેવા હતા.
તે ણ વૃ માંથી,બે વૃ કદી ઉ યા નહોતા અને ી નું સારી રીતે ઉગવાનું બીજ પણ થયું નહોતું !!
તે ણે રાજપુ ો એ યાં િવ ામ કરી ફળ ખાધાં, યારે તેમને ઈ લોકમાં રહેનારને જેવો આનંદ થાય તેવો
આનંદ થયો.ઘણીવાર િવ ાંિત લઇ તેમને આગળ યાણ કયુ.

થોડે દૂ ર ગયા પછી ણ નદીઓ તેમના જોવામાં આવી.કે જેમાં અનેક કારનાં મો ં ઉછળતા હતાં.
તે ણ નદીઓમાં બે સુકાઈ ગઈ હતી અને ી માં પાણી હતું નિહ !!
તેમને તે નદીમાં નાન કયુ અને જળનું પાન કયુ.અને હષ થી આગળ ચાલવા માં યું.
સૂયા ત સમયે,હજુ ભિવ યમાં જે નગરનું િનમાણ થવાનું છે !!
તેવા પવત જેવા ઉંચા નગર પાસે આ યા.તે નગરમાં તેમણે ણ સુંદર ભવનો જોયાં.
તે ણ ભવનો માંથી બે ભવન નું િનમાણ જ થયું નહોતુ!ં ! અને એક ભવન ભીંત િવનાનું હતું !!
તેમાં ણે રાજપુ ોએ વેશ કય .અને તેમાં િવહાર કરવા લા યા.

તેવામાં તપાવેલા સોના જેવી ણ થાળી-પા ો તેમને ા થયા.


તે ણ પ ોમાંથી બે ભાંગેલા હતાં અને એક નો ભૂકો હતો.
તેમાંથી ભૂકા જેવી થાળીનું તેઓએ હણ કયુ,તેમાં તેમને ૧૦૦ ચોખા રાં યા,અને ણ ા ણો ને જમવાનું
આમં ણ આ યુ.ં તે ણ ા ણમાંથી બે ને દે હ જ નહોતા અને એક ને મુખ નહોતું !!
તેમાંથી મુખ િવનાના ા ણે તે ૧૦૦ ચોખાનું ભોજન કયુ અને બાકી રહેલા નું રાજપુ ો એ ભોજન કયુ !!

ધા ી કહે છે કે -આ માણે હે પુ ,ભિવ યમાં િનમાણ થનાર તે શહેર માં ણે રાજપુ ો પરમ તૃિ પા યા.
તથા મૃગયા રમતા રમતા તે આજ સુધી સુખેથી ર ા છે .આ મનોહર કથા નું તું મનન કરજે,
તેથી ભિવ યમાં તું પંિડત થઈશ.

વિશ કહે છે કે -હે,રામ,ધા ીની આ કહાણી (વાતા) સાંભળીને બાળક ને આનંદ થયો.
મ પહેલા તમને િચ ા યાન પછી આ બાળક ની કહાણી કહી,
તે માણે જ “ક પેલા” ઉ - ૃ ઢ-સંક પ થી જ આ સંસારની િ થિત ની રચના થઇ છે .

વળી "સંક પ-િવક પ" થી "બંધન અને મો " ની ક પનાથી િતભાસ- પ આ જગત જોવામાં આવે છે .
સંક પ િવના બી કોઈ વ તુ નથી,જે કં ઈ આ સવ જોવામાં આવે છે તે,સંક પ થી જ છે .
ભિવ યમાં થનારા નગરમાં જેમ રાજપુ ો છે
તે માણે જ સંક પ થી જ આ સવ-જગતની રચના અને િ થિત છે .
સૂય ના તથા જન-સમૂહ ના યાપારથી જેમ િદવસ વૃિ પામે છે ,
તેમ થમ સંક પથી ઉ પ થયેલ,આ જગત,પરમા ા ના યાપારથી વૃિ પામે છે .

આ સમ જગત એ સંક પ ના સમૂહ ની ક પના-મા છે .


મનો-િવલાસ અને રાગ-વગેર ે વૃિ ઓ પણ સંક પ-મા છે .માટે હે,રામ, સંક પ-મા નો યાગ કરીને
તથા િન ય-પણાથી િનિવક પ-પદ નો આ ય કરી તમે શાંિત ને પામો.

(૧૦૨) અહં કાર અને સંક પના નાશ નો ઉપાય


223

વિશ કહે છે કે -હે રામ મૂઢ મનુ ય,પોતાના સંક પના વશ-પણાથી મોહ પામે છે ,પણ પંિડત મોહ પામતો
નથી.બાળક હોય તે જ અ ય વ તુમાં ય ના સંક પ-પણાથી મોહ ને પામે છે .
રામ કહે છે કે -હે, ન,તમે કહેલ “સંકિ પત- ય” કયો છે અને તે કોણે કરેલ છે ? કોને લીધે આ આ ા
અસત્ ના િનિમ ને હણ કરીને મહા-મોહ- પ “સંસાર ના મ” નું હણ કરે છે ?

વિશ કહે છે કે -બાળક જેવી રીતે િમ યા ભૂતની ક પના કરે છે ,તેવી રીતે અસત્-ભૂત-સમુહે,
“અહં કાર” નામના ય ની ક પના કરી છે .પણ જો સવ વ તુ એ એક પરમ ત વ માં રહેલી હોય તો પછી,
આ અહં કાર કે વી રીતે અને ાંથી ઉ પ થયો?
વા તિવક રીતે અભેદ- પ પરમા ામાં અહં કાર છે જ નિહ,તેમ છતાં,
જેમ તી તડકામાં મૃગજળ દે ખાય છે તેમ તે “અહં કાર” –પરમા ામાં દે ખાય છે .
જેમ જળના આ ય થી જળ જોવામાં આવે,તેમ આ ા ના આ ય થી મન- પી-િચંતામણીમાંથી
સંસારનો આરં ભ જણાય છે .

માટે હે,રામ,આ ય-રિહત અ ાનનો યાગ કરી,સ ય-આનંદ- પ ાન નો આ ય કરો.


િવચાર કરવો એ “બુિ ” નો ધમ છે ,માટે ,મોહ અને અસ યનો યાગ કરી સ ય વ તુનો િવચાર કરો.
બંધન નથી છતાં “બંધન છે ” એમ કહી શા માટે વૃથા ખેદ ને પામો છે ?
આ ા-ત વ અનંત છે એટલે કોનું-કે વી રીતે બંધન થાય?
મહા ાઓને એક અને અનેક –એવી ક પનાઓ છે જ નિહ, પણ આ સવ એક -ત વ છે ,
માટે તેમને ( ાનીઓને) બંધન કે મો –એ ાંથી હોઈ શકે ?

ભેદ કે અભેદ ના િવકાર- પી દુ ઃખ એ આ ાને નથી.દે હનો નાશ થાય તેમાં આ ાને શી હાિન ા થાય?
જેમ,ધમણ બળી ય તો પણ,તે ધમણમાં રહેલા વાયુ નો નાશ થતો નથી,તથા
પુ પ નો નાશ થાય પણ આકાશ નો આ ય કરીને રહેનાર સુગંધનો નાશ થતો નથી.
તેમ,દે હ પડી ય કે દે હનો ઉદય થાય-તેમાં આ ા ને કોઈ હાિન થતી નથી.કારણ તેનું પ િવલ ણ છે .

હે,રામ,મન છે તે જ સકળ જગતનું શરીર છે ,અને મન તે જ “આિદ-શિ ” છે .


િચદા ા (પરમા ા) તો મન થી પણ આિદ છે -
તેથી તેનો નાશ થતો નથી.તેમજ તે ાંય જતો પણ નથી,માટે તમે શા માટે વૃથા ખેદ ને પામો છો?

જેમ,વાદળાં િવખરાઈ ય યારે વાયુ આકાશના અનંત-પદમાં યાણ કરે છે ,


અને કમળ સુકાઈ ય યારે મર પણ આકાશમાં ઉડી ય છે .
તેમ,દે હનો ય થાય છે યારે આ ા પણ આકાશ નો આ ય કરે છે !!
જયારે (જો),આ સંસારમાં િવહાર કરતા મન નો ાન- પી અિ િવના નાશ થતો નથી.
યારે (તો) ખુદ ાન- પ આ ા ના નાશની વાત તો કે વી રીતે સંભવી શકે ?

જેવી રીતે “કું ડ-બોર- યાય” કે “ઘટાકાશ” નો “ યાય” છે ,


તેવી રીતે દે હ અને આ ાની િવનાશ અને અિવનાશમાં િ થિત છે .
એટલે કે -જેમ,હાથમાં રાખેલું કૂં ડું ફૂટી ય છે યારે કું ડા માં ના બોર હાથ માં રહે છે ,
તેમ,દે હ ન થાય છે યારે આ ા(વાસના વાળો વ) વાસના- પી આકાશમાં રહે છે .
વળી,જેમ ઘડો ફૂટી ય છે , યારે ઘટાકાશ એ મહાકાશ માં મળી ય છે ,
તેમ,દે હનો ય થાય છે યારે દે હી (આ ા) િનરામય રહે છે .

હે,મહાબાહુ ,મૂઢ મનુ યો,મરણમાં શા માટે ભય રાખે છે ?


224

શરીર નો નાશ થાય થતો -તો-સવ જુ એ છે પણ આ ા નો નાશ થયો હોય તેવું કોઈએ જોયું નથી.
માટે , જેમ,આકાશમાં ઉડનાર પંખી,પાંખ આ યા પછી ઈંડા નો યાગ કરે છે ,
તેમ,તમે અહં કાર- પી િમ યા વાસનાનો યાગ કરો.

મન ની (માનસી) શિ થી જ ( વ ની પેઠે) ાંિત થી ખોટી-ખોટી ક પનાઓ થાય છે .


આ અિવ ા (અ ાન) એ મુ કે લી થી નાશ થાય તેવી છે .તે દુ ઃખ ને માટે જ વૃિ પામી છે ને
તે અિવ ા -જ દી ણી ના શકાય તેવી છે .અને તે જ અિવ ા અસત્ જગતનો િવ તાર કરે છે .

દીઘ કાળ ના વ ની પેઠે,અિવ ાએ આ અસત્ જગત ને સત્- પ ક પેલું છે .


જેમ,અિનમળ આંખોને ભાવના-મા થી આકાશમાં બે ચં દે ખાય છે ,
તેમ,મન ને પણ ભાવના-મા થી,આ ા (પરમા ા)માં જગતનું કતા-પણું દે ખાય છે .

હે,રામ,સૂય જેમ પોતાના તાપથી બરફ ને ઓગળી નાખે છે ,તેમ િવચારથી તમે અિવ ા નો લય કરો.
ાં સુધી “ત વ” ણવામાં આ યું ના હોય યાં સુધી તે અિવ ા અનથ નો િવ તાર કરે છે .
જે િવવેકી,પોતાના મન ના નાશ નો ઉપાય શોધે છે ,
તેને તે સંક પ-મા થી તે મન પોતે જ (પોતાના નાશનો) ઉપાય બતાવે છે .!!
એટલે કે તે પછી,િવવેક ના સં કાર-વાળું મન પોતાના “સંક પ-િવક પ”ના અંશ નો
યાગ કરીને “આ - ાન” ઉ પ કરે છે .

મન ના નાશથી,સવ પુ ષાથ (મન ને નાશ કરવા નો પુ ષાથ) નો લાભ થતા,દુ ઃખ નો નાશ થાય છે .
માટે મન કે જે બિહર (બહારના) યાપારનો ય કરે છે ,
તેને (મનના તે ય ને) યાગી ને –મન નો નાશ કરવાનો ય કરો.
કોઈથી પણ જ દીથી નાશ ના થઇ શકે તેવા આ સંસાર- પી મહા-વન,
સુખ-દુ ઃખ નાં ઘાટાં વૃ ો થી ઘેરાયેલું છે ,અને તેમાં િવષમ-મૃ યુ- પી મોટા સપ રહેલા છે .
િવવેક વગરનું “મન” જ આ સવ મહાન આપિ ના કારણ- પ છે .

(૧૦૩) અિવવેકી મનથી થતા અનથ નું વણન

વિશ કહે છે કે -હે,રામ,જેમ,સમુ માં તરં ગો ઉ પ થાય છે ,તેમ,પરમા ામાંથી િચ ઉ પ થયું છે .


અને તે વૃિ પામીને જગતનો િવ તાર કરે છે ,તે િચ નાની ( વ) વ તુઓને મોટી (દીઘ) કરે છે ,
પોતાના-પણા ને અ ય-પણું અને અને પોતે અ ય-પણા ને પામે છે .
જે વ તુ ાદે શ (તજની અને અંગુઠા ને પહોળાં કરવાથી જે માણ થાય તે) મા હોય,
તેને પોતાની ભાવનાથી તે મોટા પવતના જેવી કાશમાન કરે છે .

આવી રીતે પરમા ામાં થી ઉ પ થયલું મન,તે પરમા ાની સ ાથી “શિ ” મેળવી અને
િનિમષમા માં (પલકારામાં) સંસાર કરે છે અને તેનો લય પણ કરે છે .
થાવર તથા જં ગમ જે જોવામાં આવે છે તે સવ િચ માંથી જ થયેલું છે .
દે શ,કાળ,િ યા અને ય-શિ થી આકુ ળ થયેલું મન,નટ (ના -કલાકાર) ની પેઠે,
ચપળ-પણાથી એક વ તુના આકારમાંથી બી આકારને પામે છે .

તે મન,સત્ વ તુને અસત્ કરે છે ,સત ને અસત - પ કરે છે અને સુખ-દુ ઃખને હણ કરે છે .
ચંચળ મન જે સમયે જે માણે -જે કામ કરવાનો આરં ભ કરે છે ,
તે સમયે હાથ-પગ વગેર ે અવયવો પણ તે જ માણે કામ કરવાનો આરં ભ કરે છે .
225

જેમ,જળ થી િસંચન થયેલી લતા (વેલો) સમય જતાં ફળ આપે છે ,


તેમ મન જેવી િ યા કરે છે તેવું તેને ફળ મળે છે .

હે,રામ, જેમ બાળક ભીના કાદવમાંથી િવિચ રમકડાં રચે છે તેમ,મન પોતાના િવક પ થી જગત રચે છે .
વળી.જેમ,તે,બાળક જે રમકડા રચે છે તે િમ યા છે ,તેમ મનથી કિ પત જગત પણ િમ યા છે .
જેવી રીતે ઋતુ નો ફે રફાર કરનાર કાળ (સમય) કોઈ સમયે વૃ નું અ યથા(બીજું ) પ કરે છે ,
તેવી રીતે,િચ -પણ-પદાથ માં અ યથા-પણું (જુ દા-પણું) કરે છે .
િચ ના મનોરથમાં (સંક પમાં) ઘણા યોજનનો સમૂહ પણ ગાયના પગલા જેટલો અ પ જણાય છે .
તે મન કોઈ સમયે ક પ ને ણ જેવો તો કોઈ સમયે ણને ક પ જેટલો કરે છે .
તેથી દે શ ( થળ) અને કાળ (સમય) પણ મન ને આધીન છે .

તી -પણું,મંદ-પણુ,ં બહુ -પણું અને અ પ-પણુ-વગેર ે ભેદના લીધે-


મનની સવ શિ નો યાગ કરવા કોઈ સમથ નથી.
જેમ વૃ માંથી પાન ઉ પ થાય છે ,
તેમ,મોહ, મ,અનથ,દે શ અને કાળ-એ સવ િચ માંથી જ ઉ પ થાય છે .
જેવી રીતે જળ એ જ સમુ છે અને ઉ ણતા એ જ અિ છે ,
તેવી રીતે,િચ એ જ િવિવધ આડં બર-વાળો સંસાર છે .

કતા-કમ-કરણ, ભો ા-ભો ય-ભોગ, ા- ય-દશન-એ નવ કારનો સંસાર િચ - પ જ છે .


જેમ,સુવણ ની પરી ા કરનાર મનુ ય આભૂષણોના આકાર ને જોયા િવના તે સુવણ જ છે ,એમ ણે છે ,
તેમ,િવવેકી મનુ ય,જગતમાં રહેલ ભુવન તથા વન ની િવિચ તા ને યાગ કરીને,
તે સવ (જગત અને તેમાંની વ તુ) િચ - પ જ છે તેમ ણે છે .

(૧૦૪) લવણા યાન-ઇં ળથી લવણ-રા ની થયેલ િ થિત

વિશ કહે છે કે -હે,રામ,જગત- પી ઇ ળની શોભા કે વી રીતે મન ને આધીન છે ,તે માટે નું એક
વૃતાંત (વાત કે ઉદાહરણ) તમને કહુ છું તે તમે સાંભળો.

આ પૃ વી પર અનેક કારનાં વનો થી યુ એવો “ઉ ર-પાંડવ” નામનો એક દે શ હતો


આ અ યંત શોિભતા દે શમાં પરમ ધમવાળો અને હિર ં રા ના કુ ળમાં પેદા થયેલ “લવણ” નામનો રા
હતો.તેને પોતાના ખડગ ના બળે શ ુઓ નો નાશ કય હતો,અને નું પાલન કરવામાં ઉદાર હતો.
તેની ઉદારતા અસાધારણ હતી.કપટ ને તે ણતો જ નહોતો,અને અિવનય-પણું તો તેને જોયું જ નહોતુ.ં

એક વખતે તે પોતાની સભા ભરીને િસંહાસન પર િબરા ો હતો,તે વખતે,


જેમ મેઘ વરસાદ વરસાવવા મોટા મોટા ડોળ (ગજના-વગેર)ે થી પૃ વી પર વેશ કરે છે ,
તેમ,એક ઇ ળ કરનાર ( દુગર જેવો) મોટા વેશ,અલંકાર વગેર ે ને ધારણ કરીને,સભામાં આ યો.
અને રા ને ણામ કરીને રા ની પાસે આવીને તેને ક ું કે -હે,રાજન,જેમ,આકાશમાંનો ચં પૃ વીને જુ એ,
તેવી રીતે હુ ં તમને એક િમ યા રમત બતાવું તે તમે તમારા આસન પર બેઠા બેઠા જુ ઓ.

આ માણે કહીને તે ઈ ળ કરનાર મનુ યે - મ ઉ પ કરનાર મોર-પીંછ ની મુઠ ફે રવી.


યારે,થોડીવારમાં તો,જેમ,તારાથી શોભતા આકાશમાં મેઘ ચડી આવે
તેમ,તે સભામાં અ નું પાલન કરનાર,એક માણસ આ યો.
અને તેની સાથે જ એક સૌ ય અને અિત-વેગ-વાળો ઘોડો તેને અનુસરીને આ યો.
226

તે ઘોડાની લગામ હાથમાં પકડીને તેના પાલન કરનાર મનુ યે ક ું કે -


હે,મહીપિત,આ ઘોડો ઉ ચૈ વા ઘોડાની જેમ,ર પ છે .અને વેગ થી ચાલવામાં મૂિતમંત પવન- પ છે .
અમારા રા એ આ ઘોડો આપને ભેટ પે મોક યો છે ,આપ તેનો વીકાર કરો.

પછી,જેમ મેઘની ગજના શાંત થયા પછી ચાતક ાથના કરે છે તેમ,પેલા ઇ ળ કરનાર માણસે
રા ને ક ું કે -હે, ભુ,તમે આ સુંદર ઘોડા પર બેસીને પૃ વી પર િવહાર કરો.

રા એ ાં થોડીવાર ઘોડા સામે િ કરી-તો તે ઘોડાને જોતાં,જોતજોતામાં તો તે રા


ણે િચ માં આલેખાયેલો હોય તેવો િ થર (જડ) થઇ ગયો.
કલાકો સુધી તે રા પોતાના આ ામાં યાનથી મ ત થયો હોય તેમ તે િસંહાસન પર બેસી ર ો.
અને રા કોઈ િવચાર કરે છે તેમ સમ ને,સભાના કોઈ પણ માણસે તે રા ને ત કયા નિહ.
િવ મયમાં પડેલા સવ સભાસદોની ચે ાઓ પણ બધ પડી ગઈ.અને સભાનો કોલાહલ શાંત થઇ ગયો.
સંદેહમાં પડેલા રા ના મં ીઓ િચંતામાં પડી ગયા.

(૧૦૫) લવણરા નું મોહ થી વ થ થવું

વિશ કહે છે કે - હે,રામ,થોડાક કલાક પછી રા જયારે ગૃત થયા યારે તેમનો દે હ કં પવા લા યો
અને તે આસન પરથી તે પડી જશે તેવું તેની પાસે રહેલા મં ીઓને લા યું
એટલે પોતાના હાથ થી તે રા ને પકડીને સંભા યો.
થોડીવારે રા એ કં ઈક અ પ અવાજમાં પૂ ું કે -આ કોનો દે શ છે ?તથા આ કોની સભા છે ?

યારે મં ીઓ એ ક ું કે -હે,દે વ આ શુ?


ં તમારી આવી િ થિત જોઈ અમે અ યંત આકુ ળ થયા છીએ.
મનુ યનું મન,તો અભેદ છે , તે છતાં, મથી તે કોઈ પણ િનિમ િવના પણ ભેદને પામે છે .
જેવી રીતે,રાગ (આસિ ) ને લીધે,શ માં રમણીય લાગતા અને અંતમાં રસ વગરના એવા ભોગોમાં –
મન મોહ પામે છે ,તેવી રીતે તમા ં મન કયા પદાથમાં મોહ પા યું છે ?
તમા ં મન તો-તમારા ઉદાર આચરણને લીધે અને અ યંત િવવેકના લીધે િનમળ છે ,
તો પછી તે મન,આ સમયે કે મ મમાં ડૂ બી ગયું છે ?

જે મનુ યનું મન,તુ છ પદાથમાં લાગેલું હોય,અને િવષયસુખ મળવાથી આનંદ પામતું હોય કે ,અને
િવષયસુખ ના મળવાથી ખેદ પામતું હોય,તેવા મનુ યો નું મન જ લો ૃિ માં મોહ પામે છે .
દે હના અિભમાન વડે,અિવવેક દશામાં સંસારના જે િવષયમાં મનની વૃિ ઉઠે લી હોય,તેજ
િવષયમાં મનોવૃિ હોય કરે છે ,પરં તુ,હે,રાજન,તમા ં મન કદી તુ છ પદાથમાં લા યું નથી,વળી તે,
ધીરજવાન અને ાનવાન છે .આમ છતાં આજે તે જ મન મોિહત થયેલું જણાય છે તે જોઈ આ ય થાય છે .

જે મનુ ય ને િવવેક નો અ યાસ નથી,અને જે દે શ-કાળ ને વશ થયો છે ,


તેનું મન મં અને ઔષધ ને વશ થાય છે .પણ ઉદાર આચરણવાળનું મન મં ઔષધ ને વશ થતું નથી.
પરં તુ જેમ ,વંટોળ, એ મે પવતને ધૂણાવી મૂકે
તેમ,તમે તમારા ઉદાર અને િવવેક-સંપ મન ને મોહ વડેકેમ ધૂણાવી ર ા છો?

આ માણે મં ીઓએ રા ને અનુકૂળ વચનો થી આ ાસન કયુ , યારે


રા ની કાંિત પછી આવી,દે હનો કં પ બંધ થયો અને મુખ સૌ ય થયું
યારે તે રા એ,તેની પાસે બેઠેલા તે ઇ ળ કરનાર મનુ ય ને જોયો,તેને ખેદ થયો,
227

અને રા ને પહેલાં ની મૃિત ા થઇ.


રા એ હા ય કરીને તે ઇ ળ કરનાર માણસ ને ક ું કે -

અરે,અિવચારી,આ માયા- પી ળથી ત શું કયુ કે ,મા ં મન અ સ -પણાને પા યું?


મા ં મન સમથ હોવા છતાં મોહમાં કે મ ડૂ બી ગયું તે આ ય છે !
લોક- િસ સવ યવહાર ના િસ ાતોના રહ ય ણવા છતાં
મન ને મોહ આપનાર આ આપિ મ કે વી રીતે અનુભવી?
જો કે ,મન મોટા ાનના અ યાસ વાળું હોય-તો- પણ તે આ તુ છ દે હમાં રહેનાર છે ,
તેથી મોટા મોટા િવ ાનોને પણ ઘણીવાર મોહ થઇ ય છે .

અરે,સભાસદો,ઇ ળ કરનાર આ મનુ યે મને થોડા કલાકોમાં જે બતા યું


તેનું વૃતાંત હુ ં તમને કહુ ં છું,તે તમે સાંભળો.

પૂવ,ઇ ે કરેલી માયાની સૃિ નો નાશ થવાથી, ાએ જેવી રીતે મુહૂત-મા ,માં
માયાનું કૌતુક જોયું હતુ,ં તેવી રીતે,આ સમયે,મ પણ ઘણા કારનું કૌતુક જોયું.
આમ,કહી રા એ પોતાનું વૃતાંત કહેવાનો ારં ભ કય .

(ઇ ની કથા-એવી છે કે -પૂવ જયારે ઇ સહાય વગરનો હતો યારે બિલરા એ ઇ નો પરાભવ કરવાનો
િન ય કય . યારે ઇ ે માયાની સહાયતાથી નવું સૈ ય ઉ પ (ઇ ળ) કરીને બિલરા ને માયાના બંધનથી
મોહ પમા યા યારે માયાના બંધન માંથી છુટવા-બિલરા એ ા ને ાથના કરી.તેથી ા ઇ ે કરેલી
માયાની સૃિ નો નાશ કરવામાં વ યા,પણ તેમનાથી પણ તેનો નાશ થયો નિહ,અને
ાએ તે “માયા નું કૌતુક” જોયું.એવી પુરાણો માં કથા છે )

(૧૦૬) રા નું વૃતાંત-ચંડાળ ક યા સાથે િવવાહ

રા કહે છે કે -હે,સભાજનો,અનેક કારના વન અને નદીથી યુ આ દે શનો હુ ં રા છું અને


અહીં આ સભામાં િસંહાસન પર બેઠો છું તેટલી વારમાં ઇ ળ કરનાર આ માણસ અહીં આ યો
અને તેણે મારી પાસે ચપળતાથી મોરપીંછ ની મુઠ ફે રવી,
કે જેને જોયા પછી થોડી જ વારમાં આવેલા ઘોડાની પાસે જઈને,
મારા ભમેલા મનથી કોઈની સહાયતા વગર તે ઘોડા પર બેઠો.અને અહીંથી યાણ કયુ.
વનમાં મૃગયા કરતાં કરતાં તે ઘોડો –પોતાના ચપળ વેગથી -મને ઘણે દૂ ર લઇ ગયો.

તેવામાં મારી નજરે એક વન જોવામાં આ યું કે જે િવષમ,ભયંકર અને વૃ કે જળ િવનાનું હતુ.ં


તે સમયે ઘોડો પણ થાકી ગયો હતો.તે િવષમ વનમાં માણસો નો મેળાપ જોવામાં જ નહોતો આવતો.
તે વનમાં આવવાથી મારા મનમાં ખેદ થયો.સૂયા ત સુધી યાં હુ ં ફય ,
અને અિત ક થી તે વન ને ઓળં ગી હુ ં આગળ ચા યો અને એક બી વનની પાસે આ યો.

તે વનમાં વૃ ો પર પંખીઓના અવાજ સંભળાતા હતા,અને કોઈ કોઈ જ યાએ ઘાસ ઉગેલું હતુ.ં
આગળ ના વન કરતાં આ વન કં ઈક સુખ- પ લાગે તેવું હતું. તે વનમાં ફરતા ફરતા હુ ં એક લીંબુ ના ઝાડ પાસે
આ યો અને યાં િવ ાંિત લેવાનો િવચાર કય .થોડીક વારમાં તો અચાનક ઘોડો યાંથી ચા યો ગયો.
અને લાંબો પંથ કાપવાને લીધે અને થાક ને લીધે,તે વૃ ના નીચેના મનોહર પોલાણમાં હુ ં લીન થઇ બેઠો.

જેમ,જેની મૃિત થઇ હોય અને જે અંધારા કુ વામાં ડૂ બેલો હોય,તેણે એક રાિ ક પ સમાન થાય છે ,
228

અને જેમ,માકડેય ઋિષને ક પ ના જળમાં ફરવાથી એક રાિ ક પ સમાન થઇ પડી હતી,


તેમ, હુ ં પણ મોહમાં મ થયો હતો અને રાિ મને ક પ સમાન થઇ પડી.

તે આખો િદવસ,મ નાન,દે વાચન અને ભોજન વગર િવતા યો હતો,ને મારા શરીરમાં કં પ થતો હતો.
એવી રીતે તે રાિ વીતી ગઈ અને સૂય ના આગમનથી રાતી થયેલી પૂવ િદશા મારા જોવામાં આવી.
યાંથી ઉભો થઈને મ વનમાં િવહાર કરવા માં યો.

તે વનમાં કોઈ ાણી નજરે ચડતું નહોતુ,ં મા પંખીઓના


અવાજો સંભાળતા હતા.મ યા થયો હતો અને પેટમાં ભયંકર ભૂખ પણ લાગી હતી.
તે વખતે યાં મારી નજર એક ક યા પર પડી કે જેના હાથમાં રાંધેલા ભાતનું પા હતુ.ં

તે ચપળ ને વાળી, યામ અને યામ વ -વાળી તે ક યાની ન ક હુ ં ગયો અને તેને ક ું કે -
હુ ં મોટી આપિ માં છું અને ભૂ યો છું એટલે તારી પાસેનો ભાત મને આપ.
અમ મારા કહેવા તેણે મને કં ઈ આ યું નિહ,અને યાંથી તેણે ચાલવા માં યું. એટલે હુ ં તેની પાછળ જવા લા યો.
યારે તેણે ક ું કે -હે,હાર,મુગુટ પહેરનાર રાજન,હુ ં પુ ષ,અ અને હાથી નું ભ ણ કરનાર ૂ ર રા સી જેવી
ચંડાળ-ક યા છું.માટે મા ં અ તમારે જમવા યો ય નથી.

આમ કહી તે ફરીથી આગળ ચાલવા લાગી, અને હુ ં પણ તેની પાછળ જવા માં યો.
યારે તે ફરીથી બોલી કે -તમે જો મારા પિત થાઓ િત આ ભોજન તમને હુ ં આપુ.ં
કારણકે પામર મનુ ય સામા ય નેહ િવના અથ થી ઉપકાર કરતો નથી.
જેવી રીતે મશાનમાં ભૂત ફરે છે ,તેવી રીતે,ચંડાળ- િતનો મારો િપતા,આ વનમાં ભૂ યો ને ભૂ યો,
પોતાના બળદથી ખેતી કરે છે ,તેને માટે હુ ં આ અ લઇ ઉં છું.
પણ તમે જો મારા પિત થાઓ તો આ અ હુ ં તમને આપું,
કારણકે પોતાના પિતનું પોતાના ાણથી પણ અિધક પૂજન કરવું જોઈએ.

યારે જેમ કોઈ આપિ માં સપડાયેલો મનુ ય ધમ કે કુ ળનો િવચાર કરતો નથી,તેમ,
મ પણ તેને ઝટ દઈને જવાબ દીધો કે -હુ ં તારો પિત થઈશ.

મા ં આવું વચન સાંભળીને તે ક યાએ તે ની પાસેના ભાતમાંથી અધ ભાત મને આ યો.


તે ભાતનું ભોજન કરીને મોહ-યુ િચ થી મ તે થળે િવ ાંિત લીધી,
પણ,થોડીવારમાં તે ક યાએ મને ઉઠાડી મારો હાથ પકડીને
દુ આકૃ િત વાળા,પુ શરીરવાળા અને ભય આપનાર એવા એના િપતા પાસે લઇ ગઈ.
અને મારામાં આસકત થયેલી તે ક યાએ પોતાના િપતાને પોતાનો અિભ ાય જણા યો.અને ક ું કે -
હે,તાત,તમને ચે તો આ માણસ મારો પિત થાય. એટલે તેના િપતાએ ક ું કે -સા ં .

પછી સૂયા ત સમયે,તે ચંડાળ અને તેની ક યાની સાથે,લાંબા વનમાંથી પસાર થઈને અમે તેને ઘેર આ યા.

તે ચંડાળ ના ઘરમાં વાંદરા,કુ કડા તથા કાગડા વગેર ે કાપીકાપીને િવભાગવાર રાખેલા હતા.
લોહીથી છં ટાઈ ગયેલ પૃ વી પર માખીઓ બણબણતી હતી
અને યાં સુકવવા નાંખી રાખેલા ાણીઓના આંતરડાં પર પ ીઓ ઝાપટ મારતા હતા.
લબડાવી રાખેલ ચામડામાંથી લોહી ટપકતું હતું.

આવા ભયંકર ઘરમાં અમે વેશ કય ,અને અ યંત આદરથી પાથરી આપેલા આસન પર હુ ં બેઠો.
229

મારી સાસુ એક આંખે કાણી હતી,તેને હુ ં જમાઈ છું-એવી ખબર પડતાં તેણે મારો સારો સ કાર કય .
અને પછી ચંડાળ ને યો ય ભોજન નો મ આહાર કય .
યાર પછી કે ટલે િદવસે,ચંડાળ ના ઉ સવ ને ઉિચત એવો દા અને માંસ નો સમારં ભ કરી તેમને
ઉિચત એવા વ ો અને વૈભવ સિહત તે ચંડાળે (ભય આપનારી) પોતાની ક યાનો મારી સાથે િવવાહ કય .

(૧૦૭) ચંડાળ-દશામાં રા એ ભોગવેલાં દુ ઃખ નું વણન

રા કહે છે કે -હે,સભાજનો,હુ ં તમને વધુ શું કહુ ં ? પણ જે િદવસે ચંડાળ-ક યા સાથે મારો િવવાહ થયો,
તે ઉ સવ-સિહત િવવાહને લીધે મા ં િચ પણ તેમાં વશ થયું અને હુ ં પણ એક મોટો ચંડાળ બ યો.
યાર પછીના વષમાં તે ચંડાળ-ક યાએ એક દુ ઃખ-દાયી ક યાનો જ મ આ યો.અને તે ક યા,
જેમ,મૂખ મનુ યની િચંતા િદવસે-િદવસે વધે,તેમ,તે િદવસે િદવસે વધવા લાગી.

ણ વષ ગયા પછી,એક અસુંદર એવા –અનથ -નામના પુ નો જ મ થયો,અને યાર પછી,


એક પુ ી અને પુ નો જ મ થયો.આમ તે વનમાં ચંડાળ- પે હુ ં મોટો કુ ટું બી થયો.
જેમ, -હ યા કરનાર,મનુ ય,નકમાં “િચંતા” નામની ી સાથે ઘણી યાતના ભોગવે છે ,
તેમ,તે ચંડાળ-ક યા સાથે ઘણાં વષ સુધી અનેક કારનાં દુ ઃખ મ ભોગ યાં.

હે,સભાસદો, હુ ં ,રા ,અને મારા િપતાનો એક નો એક પુ હતો,તો પણ,સાઠ (૬૦) વષ ચંડાળ-દશામાં મ


કાઢ ાં.આવી રીતે કાળાંતરે દુ વાસના- પી બંધન ની મને ા થઇ હતી.
તે ચંડાળ-દશામાં કોઈ સમયે હુ ં બૂમો પાડતો હતો,ને દુ ઃખના સમયમાં દન કરતો હતો,
ુ અ ખાતો હતો,અને એ ચંડાળ-વાસમાં રહેતો હતો.

(૧૦૮) દુ કાળ થી થયેલી દે શ ની દુ દશાનું વણન

રા કહે છે કે -એવી રીતે કે ટલોક સમય ગયા પછી,વૃ ાવ થા થી મા ં આયુ ય જજિરત થઇ ગયુ.ં
માથાના વાળ ધોળા થઇ ગયા.જેમ,સુકાઈ ગયેલા પાંદ ડાં પર પવન પડે,તેમ,મારે માથે કમ- પી
િદવસો પાડવા લા યા.અને સુખ,દુ ઃખ,કલહ અને વધ-વગેર ે અયો ય કાય આવતાં ને જતાં હતાં.

અનેક કારના સંક પ-િવક પો ની ક પના- પી ઘૂમરીઓ વાળું,ને તરં ગો ના ભારવાળું મા ં િચ ભમવા લા યું
હતુ.ં િમત થયેલો આ ા પણ ચ ની પેઠે ભમવા લા યો હતો.કાળ- પી સમુ માં હુ ં તણાવા લા યો હતો.
એક મા જનાવરો નો આહાર કરીને હુ ં બે હાથવાળા ગધેડા જેવો હતો.ને મારા વષ એ રીતે યાં ચા યા
ગયાં.જેમ,શબને કોઈ મરણ રહેતું નથી,તેમ “હુ ં રા છું” તેનું પણ મને મરણ ર ું નિહ.અને
મા ં ચંડાળ-પણું િ થર થયુ હતું.તેવામાં બાકી હતું તે,તે િવં યાચલ ના દે શમાં દુ કાળ આ યો.

તે દુ કાળમાં અ ને જળ ના સાંસા થઇ ગયા.મેઘ વરસતો નહોતો.ને વધુમાં દાવાનળ બળતો હતો.


ભૂખ અને તરસથી માણસો મારવા લા યા હતા અને દે શ ણે વગડો થઇ ગયો હતો.
લોકો પ થરમાં અનાજના મ થી તે પ થરનું ભ ણ કરતા હતા. ાણીઓ પર પરનાં અંગો કાપતા હતા
ને પૃ વી લોહીથી છં ટાઈ ગઈ હતી,પર પરની િહં સા કરવામાં ત પર થયેલા લોકો પણ મ લ-યુ કરતા હતા.
ી અને પુ ષો પાસે તેમનાં બાળકો ભોજન માટે રાડો પાડતાં હતાં.

(૧૦૯) પુ ના દુ ઃખ થી રા નું િચંતામાં પડવું અને બોધ

રા કહે છે કે -આવી રીતે દૈ વની િતકુ ળતાથી,િનરં તર તાપ આપનાર અને લય સમાન દુ કાળની
230

વૃિ થઇ હતી, યારે કે ટલાક મનુ યો તે દે શનો યાગ કરીને બી દે શમાં ચા યા ગયા. અને જે લોકો
ના ગયા તેમનો તે થળે જ નાશ થયો.તે સમયે હુ ં મારા ચંડાળ સસરા નો તથા દે શનો યાગ કરીને
ી-પુ વગેર ે કુ ટું બ ને લઈને બી દે શમાં જવા નીક યો.

માગમાં અિ ,પવન અને વાઘ કે નાગ જેવા જનાવરોથી બચીને, ણે હુ ં રૌરવ-નક માંથી બહાર નીક યો હોઉં,તેમ
તે દુ કાળ-વાળા દે શમાંથી હુ ં બહાર નીક યો,અને એક વૃ નીચે,મ ભયંકર અનથ પ એવાં
છોકરાં ને મારી કાંધ પરથી હેઠાં ઉતયા. યારે મને ઘણો થાક લા યો હતો.અમે યાં િવ ામ લીધો.
તેવે વખતે ભૂખ થી અિત યાકુ ળ થયેલો નાનો પુ આંખમાંથી આંસુ લાવીને રાડો પાડીને કહેવા
લા યો કે -મને ખાવા સા ં માંસ અને પીવા માટે િધર આપો.

પુ ના નેહના મૂઢ-પણા ને લીધે અને દુ ઃખના અિતભાર થી મ પુ ને ક ું કે -મા ં માંસ પકવીને ખા.
તે પુ ની આપિ જોઈને અને સવનું દુ ઃખ મટાડવા માટે - નેહ અને ક ણામાં હુ ં મોહ પા યો હતો અને
તે પુ માટે મ મરવાનો અંતઃકરણમાં િન ય કય .તે સમયે વનમાંથી લાકડાં ભેગા કરીને મ િચતા રચી,
અને તે િચતામાં હુ ં મારો દે હ નાખું –તેટલામાં તો આ િસંહાસન પર હુ ં ચલાયમાન થયો અને
તમારા જયજયકાર થી હુ ં ત થયો.આવી રીતે ઇ ળ કરનાર આ મનુ યે-
અ ાન થી જેવી દશા વની થાય છે ,તેવી ઘણી દશા-વાળો મને મોહ પમા યો.

વિશ કહે છેકે-આવી રીતે લવણ રા પોતાની સભામાં પોતાની વાત કહે છે -એટલી વારમાં તો,
પેલો ઇ ળ કરનાર મનુ ય યાંથી અદ ય થઇ ગયો. યારે સભાસદો એ રા ને ક ું કે -

હે,દે વ,આ ઇ ળ કરનાર એ કોઈ મનુ ય નહોતો,કારણકે તેને ધન ની ઈ છા નહોતી.


પણ આ સવ એ સંસાર-િ થિત નો બોધ કરનારી કોઈ દૈ વી-માયા છે તેમ સમજો.
આ માયામાં –સંસાર એ મન ના િવલાસ- પ છે ,એમ િન ય થાય છે .
સવ-શિ માન િવ ણુ નું િવલાસ- પી -જે-મન છે ,તે જ જગત છે .
તે સવ-શિ માન ની હ રો કાર ની િવિચ શિ છે ,તેથી િવવેક-વાળું મન પણ તે માયા વડે મોહ પામે છે .
મન ને મોહ પમાડનારી આ સવ માયા ઇ ળ કરનાર મનુ ય ની ઈ છા થી થયેલી નથી,
કારણકે ઇ ળ કરનાર સવ મનુ યો પોતે ધન મેળવાની ઇ છાથી જ ચે ા કરે છે .
પણ આ મનુ ય તો અંતધાન થઇ ગયો –માટે તે કોણ હશે ? તેના સંદેહમાં અને સવ ડૂ બી ગયા છીએ.

વિશ કહે છે કે -હે,રામ,આ વૃતાંત જયારે લવણ-રા ની સભામાં બ યો યારે હુ ં હાજર હતો.
તેથી મ તમને જે આ વાત કરી છે તે મ મારી નજરે જોયેલી છે .
આમ,અનેક કારની ક પના થી જેનું અંગ વૃિ પા યું છે ,
એવું મન જ જગતમાં િવ તાર પામીને સવ કષ-પણે ર ું છે ,
માટે એ મન શાંિત પામીને પરમા ા- પ થશે યારે જ તમે પરમ પદવી ને ા થશો.

(૧૧૦) મન નો વૈભવ અને તેની શાંિત

વિશ કહે છે કે -પરમ કારણ- પ “ વ- વ પ” ના અ ાન ને લીધે,તે "ચૈત ય" એ િચંતવન કરવાને યો ય


એવા કોઈ પદાથ નું િચંતન કરે છે .અને એમ કરવાથી તે “ક પના”-એવુ-ં નામ ધારણ કરે છે
જેથી તે ચૈત ય અનેક કારના પ ના િવિચ પણા ને પામીને કલુિષત-પણા ને પામે છે .
અને તે ચૈત ય-એ અ ાનથી પેદા થયેલ િમ યા- પ પદાથ અને સંક પ-િવક પ- પી મનને
પામી ને મુંઝાય છે .કે જે મનોવૃિ એ અસત્ છે
જે માણે બાળક ભૂતનો િવ તાર કરે છે તે માણે,તે મન હ રો દોષથી દુ ઃખ નો િવ તાર કરે છે .
231

જો,કલંક-વાળી મનોવૃિ દુ ઃખ નો િવ તાર કરે છે તો-વાસનાનો ય થયા પછી,િન કલંક થયેલી


મનોવૃિ તે મહા-દુ ઃખોનો નાશ કરે છે ,તે દુ રના પદાથને પાસે લાવે છે ને પાસેના પદાથને દૂ ર લઇ ય છે .
જેમ બાળક રમકડાં મ યાથી તે રમકડાંમાં નાચે છે ,તેમ મન એ ાણીમા માં નાચે છે .
જેમ,અંધારામાં માગમાં ચાલતા વટે માગુને –દુ રથી ઝાડનું ઠું ઠું િપશાચ- પ લાગે છે ,
તેમ,અ ાનીને પોતાના મનથી અભયમાં પણ ભય લાગે છે .

જેમ દા પીને મદો મત થયેલા ને પૃ વી ભમતી લાગે છે ,તેમ,કલંક થી મિલન થયેલું મન,
િમ માં પણ શ ુ ની શંકા કરે છે .મનુ ય નું મન જયારે આકુ ળ હોય યારે,જો અમૃત નું પણ
ઝે ર ના ભાવથી ભોજન કરવામાં આ યું હોય તો તે ભોજન એ ઝે ર ના જેવું જ કામ કરે છે .

વાસના એ જ ાણીમા ના મનને મોહના કારણ- પ છે ,માટે વાસનાને મૂળમાંથી કાપી નાખવી જોઈએ.
જે મનુ યે િવચાર કરીને વાસનાનો યાગ કય હોય,તે મનુ યમાં આ ા સૂય ની જેમ કાશે છે .

એટલા માટે દે હ નિહ પણ મન એ જ મનુ ય છે તેમ સમજો.મન વડે જે કયુ તે જ કયુ અને મન વડે જેનો
યાગ કય તેનો જ યાગ થાય છે .આ સમ જગત તથા ભૂમંડળ એ મનોમા છે .
મન એ જ આકાશ ,પૃ વી,ને વાયુ છે .અિ માં તેજ અને સૂયમાં જે કાશ છે તે પણ મનથી જ કિ પત છે .
જે મનુ ય નું મન મોહ પામે તે જ મનુ ય મૂઢ કહેવાય છે ,કારણકે - શરીરનું મરણ થયા પછી
“શબ એ મૂઢ છે ” એમ કોઈ કહેતું નથી.

મન જયારે જુ એ છે યારે તે ને (આંખ) થાય છે ,મન જયારે સાંભળે છે યારે તે કાન થાય છે ,
પશ કરે છે યારે વચા (ચામડી) થાય છે ,સુંઘે છે યારે નાક અને રસ હણ કરે યારે ભ થાય છે .
આ માણે નટ (ના -કલાકાર) જેમ બહુ વેશ ધારણ કરે છે ,તેમ મન એ દે હમાં બહુ વૃિ ઓ થી
બહુ તના વેશ ધારણ કરે છે .

મનુ યને િચ -વૃિ માં જેવો િતભાસ થાય છે ,તેવો જ ય અનુભવ થાય છે .અને તેવા િતભાસ ને લીધે જ
વ થી આકુ ળ િચ -વાળા હિર ં રા ને એક રાિ બાર વષ ની થઇ પડી હતી.
જેવી રીતે,સવારે રા મળવાનું છે –એવા બંદીવાન ને સવારે રા મળશે એવી મનમાં આશા હોવાથી,
તે બંધન પણ સુખ- પ લાગે છે ,તેવી રીતે,સારી મનોવૃિ વડે રૌરવ નક પણ સુખ- પ થઇ પડે છે .
જેમ,મોતીના હારમાં થી દોરો બળી ય છે તો બધાં મોતી િવખરાઈ ય છે ,
તેમ,મન ને તવાથી સવ ઇિ યો તાય છે .

તે િચ -શિ - પ તો પોતાની સ ાથી વાણી-વગેર ે સવ િ યાથી શૂ ય છે ,તેમ છતાં,


તે ને,પણ “મન” એ - દે હ સમાન જડ બનાવી,તેની
અંદર, સંક પ-વગેરને ી ાંિત થી અને
બહાર-પવત, નદી,સમુ ,આકાશ-વગેર ે ની ક પના કરાવી- યથ ભમાવે છે .
મન િવવેક-વાળું હોય તો પણ,તે મન,પોતાની ઇ વ તુને (જો કે તે સારી ના હોય તો પણ)
અમૃત સમાન મધુર બનાવે છે .અને સારી વ તુને િવષ-તુ ય બનાવે છે .

આવી રીતે સંપૂણ ત વ- ાન ના થવાથી જેને પૂણતા ા થઇ નથી,તેવા (અ ાની) મનુ ય નું મન,
ઉપર માણે –ક પના થી પોતાને યો ય આકાર તથા પને ઉ પ કરે છે .
પણ ત વ-વેતા ( ાની) નું મન એ માણે કરતુ નથી.
232

ચૈત ય-શિ થી ફુરણા પામેલું મન- પંદ થી વાયુ-પણા ને પામે છે , કાશમાં કાશ-પણાને પામે છે ,
વ-પદાથમાં વ-પણા ને પામે છે , પૃ વીમાં કિઠન-પણાને પામે છે ,અને શૂ ય- િ માં શૂ યતા ને પામે છે .
આ માણે િચ -શિ થી ઈ છા માણે મન ની િ થિત થાય છે .
માટે આ મન ની શિ જુ ઓ !! મનુ ય નું મન જયારે બી વ તુમાં લાગેલું હોય યારે
તે પોતાના મુખ થી જે જમતો હોય તેના વાદની તેને ખબર પડતી નથી.
મન વડે જે પદાથ જોયો હોય તે જ જોયો કહેવાય,અને મનથી ના જોયેલો પદાથ જોયેલો કહેવાય નિહ.
કારણકે અંધારામાં જોયેલા પદાથ ની પેઠે,મન થી ના જોયેલા પદાથના પ ની ખબર પડતી નથી.

ઇિ યો થી મન એ દે હવાન છે ( વે છે -કે સ વ છે ) અને મનથી ઇિ યો દે હવાન છે .( વે છે )


એવી રીતે મન તથા ઇિ યો નું પર પર સરખા-પણું ક ું છે .તેમ છતાં પણ –ત વતઃ (સ યમાં)
મનમાંથી ઇિ યો ઉ પ થયેલી છે ,ઇ ીયોમાંથી મન ઉ પ થતું નથી.તેથી મન એ ઊંચું (સવ કૃ )છે .
િચ અને શરીર એ જોકે અ યંત િભ છે ,તો પણ જે મહા ા તેમની એકતા (એટલે કે બંને જડ છે )
એ એમ માને છે તે પંિડતો નમ કાર કરવા યો ય છે .

જો કોઈ અિતસુંદર ી કોઈ મન િવનાના મનુ યને આિલંગન કરે –તો પણ તે મન િવનાના મનુ યને
તે ભીંત ની પેઠે કોઈ િવકાર કરી શકતી નથી.
“વીતરાગ” નમન એક મુિન યાન થ હતા યારે વનનો રા સ તેમનો હાથ ચાવી ગયો તો પણ
તેમને ખબર પડી નહોતી.( યાન અવ થામાં મન ની હાજરી રહેતી નથી!!)
મુિન ની અ યાસ વડે ઢ કરેલી મનોભાવના દુ ઃખ ને સુખ પ કે સુખ ને દુ ઃખ- પ કરવાને સમથ હતી.

મનુ ય નું મન જયારે બી જ યાએ લાગેલ હોય છે - યારે તેની સામે ય થી કહેવાતી કથા,પણ
પરશુથી (કુ હાડી જેવું એક અ ) કાપેલી લતા (વેલા) ની પેઠે કરમાઈ ય છે .
(એટલે કે તેની પાસે કઈ કથા કહેવામાં આવી ? તેની તેને ખબર પડતી નથી)
જેમ,લવણ-રા ને મન ના િતભાસથી જ ચંડાળ-પણું ા થયું હતુ,ં
તેમ,આ ાંડ એ મન ના મનન-મા છે .મનમાં જેવું જેવું સંવેદન થાય છે તેવા તેવા અનુભવ થાય છે .
માટે ,હે,રામ તમને જેમ ઈ છામાં આવે તેમ કરો.

લવણ-રા ની પેઠે,મનના િતભાસથી-દે વતામાં દૈ ય-પણું અને હાથીમાં પવત-પણું દે ખાય છે .


જ મ-મરણ પણ મન ના સંક પ થી જ થાય છે ,અને મનના ઘણા અ યાસથી,શૂ ય આકાર વ-પણા ને પામે
છે .એટલે કે -મનન થી જેને - મોહ-વાળી વાસના ા થયેલી છે ,તેવું મન,સુખ-દુ ઃખ-ભય-અભય- પ
જ મ ના થાન ને પામે છે . જેમ,તલમાં તેલ રહેલું છે તેમ,મનમાં સુખ-દુ ઃખ રહેલા છે .
જેમ,તલને દબાવવાથી તેમાં તેલ પ દે ખાય છે ,તેમ મન ને મન ના સંગ થી સુખ-દુ ઃખ પ જણાય છે .

હે,રામ, સંક પ જ –દે શ-કાળ ના નામથી યવહાર કરે છે અને તે સંક પ જ દે શ-કાળ નું કારણ છે .
શાંત થવું,ઉલાસ થવો,જવુ,ં આવવુ,ં આનંદ થવો કે નાચવું-એ બધું મન- પી શરીર નો સંક પ િસ થવાથી જ
થાય છે . સંક પથી ક પેલા અનેક કારના તરં ગો થી,મન –એ –દે હમાં િવહાર કરે છે .
જે મનુ ય,પોતાના મનને િવષયોના અનુસંધાન માં જવા દે તો નથી તેનું મન િ થર થાય છે અને િ થર રહે છે .
એટલે કે -,જેનું મન ચલાયમાન થતું નથી-તેને જ ખરેખર પુ ષ સમ વો-
બાકીના કાદવ ના કીડા છે તેમ સમજવુ.ં

હે,રામ,જે મનુ ય નું મન ચપળ ના થતાં એક થળે િ થર થઈને રહે છે ,તે મનુ ય યાનથી ઉ મ પદવી
પામે છે .મન ને િનયમ માં રાખવાથી સંસાર ના િવ મ શાંત થાય છે .
233

(૧૧૧) િચ ને તવાનો ઉપાય અને ચૈત ય સાથે એકા તા

વિશ કહે છે કે -હે,રામ,આ િચ - પી મોટા યાિધ (રોગ) ની િચિક સા અને ઔષધ હુ ં તમને કહુ ં છું તે તમે
સાંભળો.બા -વ તુ નો યાગ કરીને,પોતાના પુ ષાથ થી, ય કરીને -તે-િચ - પી-ભૂત તાય છે .
જે મનુ ય-મનપસંદ વ તુ નો યાગ કરીને,િચ ના રોગો (રાગ- ષ
ે -વગેર)ે થી શૂ ય થઈને રહે છે ,
તે મનુ ય મન ને તી શકે છે .

જેવી રીતે શીતળ (ઠં ડું ) લોઢું એ તપાવેલા (ઉના) લોઢાને કાપી નાખે છે ,
તેવી રીતે,શા અને સ સંગ થી ધીરજવાન અને શાંત િચ થી િચંતાથી તપી ગયેલા િચ ને કાપી
નાખવુ.ં જેમ,બાળક ને ેમ-ભય વગેર ે ઉપાયો થી સારે માગ દોરવામાં આવે છે તેમ,
િચ - પી-બાળક ને પણ ( ેમ-ભય વગેર ે ઉપાયો થી) સારે માગ દોરી શકાય છે .
આમ,સંસારમાં આસકત થયેલા મન ને પોતાના પુ ષાથ થી પરમા ા સાથે જોડી દે વું જોઈએ.

જેવી રીતે મ લ (કુ તીબાજ) એ યુ માં બાળક ને કોઈ મ વગર તે છે ,


તેવી રીતે,િવષયાસ મન ને “ - પ-ભાવના” (નો પુ ષાથ) કરવાથી – મ વગર તી શકાય છે .
અને તેને યા પછી ય િવના જ - ાિ થાય છે .
પોતાને વાધીન અને સુસા ય –એવા િચ ને જે મનુ ય તવાને સમથ થયા નથી તેવા ને િધ ાર છે .

િ ય વ તુ ના યાગ- પી પુ ષાથ થી જ મનની શાંિત સા ય છે ,અને મન ની શાંિત િવના શુભ ગિત નથી.
“આ -સંવેદન” થી મન ને સહેલાઈ થી મારી શકાય છે ,અને એમ જો મન ને મારવામાં આવે તો-
આ વન-મુ દે હમાં મોહ-વગેર ે શ ુ થી રિહત,અચળ અને આિદ-અંત થી રિહત એવા-
ાનંદ ની ાિ થાય છે .મો ના સાધન- પ “મન ની શાંિત” થયા િવના-
શા -મં -ગુ -વગેર ે અ ય સાધનો “તૃણ- પ” છે (તણખલા જેવા છે એટલે કે તેનો કોઈ ફાયદો નથી)

જયારે “અસંક પ- પી-શ ” થી મૂળ સિહત,િચ નું છેદન થાય છે , યારે જ,શાંત ની ાિ થાય છે .
સંસાર- પી અનથ નું શાસન એ પોતાના “મન ના સંવેદન” થી જ (ક પનાથી જ) મળે છે ,
અને તેને દૂ ર કરવામાં શાંિત-વગેર ે સાધનો િસ છે તો પછી, વનમુ થવામાં પુ ષ ને શો કલેશ છે ?

માટે ,દૈ વ (નસીબ) નો અનાદર કરો,એ દૈ વ તો મૂઢોએ ક પી કાઢે લી ક પના છે .


તમે પુ ષાથ કરીને સંક પ થી કિ પત િચ ને –અિચ -પણાને પમાડો.અને પર- - પી કોઈ પણ
મહા-પદવી ને પામીને તથા તે િચ ને ચૈત યમાં લય કરીને,તમે િચ થી પર થઈને રહો.
થમ ચૈત ય ની ભાવના કરો, અને તેની િ થરતા માટે -પરમ-સાવધાન-વાળી બુિ થી યુ થાઓ.
અને આમ િચ નો લય થવાથી,તમે અ ય તા થી આ ાને ધારણ કરો.

હે,રામ, જેમ,િદ મૂઢ-દશામાં અવળી થયેલી બુિ ને પણ મનુ ય પરમ ય થી તી શકે છે -


તેમ,મન પણ પુ ષાથ થી તી શકાય છે .ધૈય થી મનો-જય (મન પર જય) થાય છે .
અને એ મનો-જય આગળ ૈલો નો િવજય પણ તૃણ- પ છે .

રાજ-સુખ માટે -કોઈ રા મેળવવા માટે યુ કરવામાં શ ો-વગેર ે થી ઉ પાત થાય છે ,અને
વગ-સુખ માં પણ “પુ પુ થયે પાછા પડવું પડશે” એવી પીડા (દુ ઃખ) રહે છે ,
પણ,મનોજય કરીને -સુખ સંપાદન કરવામાં કં ઈ પણ કલેશ નથી.
જે અધમ મનુ યો,પોતાના મન-મા ને તી શકતા નથી,તે યવહાર દશામાં કે મ, યવહાર કરી શકશે?
234

“મા ં મરણ થયું” કે “મારો જ મ થયો” એવી કુ િ –એ ચપળ િચ માં થયેલી અસત્-વૃિ ને લીધે થાય છે ,
પણ ખરી રીતે જોતાં તો-કોઈ નું મરણ કે જ મ નથી,પણ મરણ પામેલું પોતાનું જ મન બી લોકો ને જુ એ છે .
તે મન અહીંથી પરલોકમાં ય છે ,અને યાં અ ય-પણા થી ફુરણ પામે છે ,તથા મો -પણાને પામે છે -
માટે મરણ નો શા માટે ભય રાખવો?
મનુ ય નું મન આ લોકમાં –આ લોક પે અને પરલોકમાં –પર લોક પે રહે છે .
એવી રીતે મો થતા સુધી િચ િવના બી કોઈ વ તુ નથી. અને આ ા ને મેળવવા માટે (મો ને માટે )
તે િચ ની શાંિત કયા િવના –બીજો કોઈ ઉપાય નથી,એમ ત વવેતા મુિનઓએ િન ય કય છે .

મન ની શાંિત થયા પછી, દયમાં શુ બોધ ( ાન) થયા પછી, મન ના લય મા થી િવ ાંિત ઉ પ થાય
છે ,એટલા માટે દયાકાશમાં ચૈત ય- પી ચ ની ધારથી મન નું મારણ કરો.તો તમને આિધઓ (મનોહર િવષયો)
બાધ કરશે નિહ,પણ ઉપરથી,મનોહર લાગતા િવષયોને ાન-પૂવક તેમના દોષો જોઈને તેમનું
અમનોહર-પણું ણશો, યારે તે િવષયોના અંગો કપાઈ જશે.

“આ હુ ં ” તથા “આ મા ં ” એવી બુિ થવી તે જ મન છે ,ને એવું મન અસં પ- પી દાતરડા થી જ છેદાય છે .


વળી,અહં તા-મમતા ના અભાવ થી મન શુ થાય છે ,
અને વાધીન,કોમળ અને વ છ મન ના “અસંક પ”માં ભય મા નથી.
જેમ િપતા પોતાના બાળક ને ક યાણ ના માગ માં જોડે છે -તેમ મન ને પણ ક યાણ ના માગ માં જોડવુ.ં

જે મનુ ય,કોઈથી જ દી ન ના થઇ શકે તેવા દુ ઃખ- પ સંસારને વધારનાર િચ ને મારે છે -


તે આ જગતમાં જય (મો ) ને પામે છે અને બી ઓને પણ તે મો અપાવે છે .
આમ, મન ના સંક પ થી જ ભયંકર ભય ઉપ વનાર િવપિ ઉ પ થાય છે .
મન- પી બીજમાંથી,સુખ-દુ ઃખ,તથા શુભ-અશુભ-વગેર ે ઉ પ થાય છે .
માટે પરમ-પદવી- પ ( - પ) િસંહાસન નો આ ય કરીને-
અસંક પ થી સા ય તથા સકળ િસિ ને આપનાર,એવા (અસંક પ- પી) સા ા માં સુખ થી રહો.

જેમ,િચતામાં લાકડાનો નાશ થયા પછી ભ મ થયેલો અંગારો –તાપ ની શાંિત કરે છે -
તેમ, મે કરીને ન થયેલું મન ઉ મ આનંદ ને આપે છે .
જે,પરમ-પિવ છે ,અને જે સવથા અહં કારથી રિહત છે -એવી “મન ની અભાવતા” (િવમન તા) કરીને,
જ મ-આિદ િવકારો થી રિહત (અવશેષ- પ) પરમ પિવ પદ તમને ા થાઓ.

(૧૧૨) િચ - ય ના ઉપાય અને વાસના- યાગ નું વણન

વિશ કહે છે કે - હે રામ,તી વેગ-વાળું મન જે જે પદાથમાં જેવીજેવી ઈ છા કરે છે -તે તે પદાથમાં


તેવી તેવી ઇિ છત વ તુ ને તે જોઈ શકે છે .જેમ,જળમાં પરપોટાઓ કોઈ િનિમ િવના પણ વભાવ થી જ
ઉ પ થઈને પાછા નાશ પામે છે તેમ, મન નું તી -વેગ-પણું ઉ પ થઈને પાછું નાશ પામે છે .
અને આ તી -વેગ વળી ચપળતા એ “મન નું પ” છે .

રામ પૂછે છે કે -હે, ન,મન અિત ચપળ છે ,તો તેની ચપળતા અને વેગ નુ,ં કે મ કરીને િનવારણ થઇ શકે ?
વિશ કહે છે કે -ચંચળતા િવનાનું મન ાંય જોવામાં આવતું નથી.જેમ,ઉ ણતા એ અિ નો ધમ છે ,
તેમ,ચંચળતા એ મન નો ધમ છે .
જગતના “કારણ- પ” એવી “માયા”થી યુ તે “ચૈત ય”માં જે "ચંચળ- પંદ-શિ ” રહેલી છે -
તે જગતના “આડં બર- પ-માનસી-શિ ” (માયા) છે . એમ તમે સમજો.
235

જેમ, પંદ તથા અ પંદ િવના વાયુ ની સ ા નથી,તેમ,ચંચળતા- પી પંદ િવના િચ ની સ ા નથી.
જે મન ચંચળતા િવનાનું છે તે મન મરેલું કહેવાય છે ,અને તેને જ શા ના િસ ાંત- પ મો કહે છે .

મન નો લય થવાથી દુ ઃખ ની શાંિત થાય છે ,અને મન નું મનન કરવાથી દુ ઃખ ની ાિ થાય છે .


િચ - પી રા સ જયારે ઉ પ થાય છે , યારે તે દુ ઃખ પેદા કરે છે માટે તેને ય થી પાડી નાખો.
હે,રામ,જે મન ની ચંચળતા છે તેને જ વાસના- પી અિવ ા કહે છે .માટે તેનો િવચાર કરીને નાશ કરો.

બા િવષય ના અનુસંધાન નો યાગ કરવાથી,જયારે અંતરમાં થી અિવ ા- પી વાસનાનો


(કે જે વાસના મન ની સ ા હેઠળ છે ) લય થાય છે યારે,પરમ-ક યાણ ની ાિ થાય છે .
હે,રામ,સત્-અસત્ કે ચૈતન-જડ,એના અનુસંધાન માં જે મ ય ભાગ છે તે મન છે .

જડ,વ તુના અનુસંધાન થી,હણાયેલું (ઘવાયેલું) મન, (પોતાનામાં ) જડપણા ની વૃિ ને લીધે,
અને તે જડપણા ના ઢ અ યાસને લીધે-જડપણા ને પામે છે .(એટલે અહીં મન=જડ ગણાય છે )
જયારે તે જ મન િવવેકના અનુસંધાનથી,પોતાનામાં રહેલા ચૈત યના અંશ ને લીધે,
અને ચૈત ય ના ઢ અ યાસને લીધે ચૈત ય-પણાને પામે છે . (એટલે અહીં મન=ચેતન ગણાય છે )

પુ ષાથ ના ય થી,મન જે વ તુમાં પડે છે તે વ તુ (જડ કે ચૈત ય) ને પામે છે .અને


તે જ મન,અ યાસ થી તે વ તુ- પ (જડ-કે ચૈત ય) જ થાય છે .
માટે ,ફરીથી,પુ ષાથ નો આ ય કરીને મન વડે જ મન ને દબાવીને,શોક-રિહત પદ નો આ ય કરીને,
તમે કોઈ પણ તની “શંકા” નો યાગ કરીને િ થર થઈને રહો.

હે,રામ,મન ની ભાવના વડે જ મન ને મ કરો.એથી જ બળ-પૂવક તરી જવાય છે ,અને


આ એક જ ઉપાય છે -બીજો કોઈ ઉપાય નથી.
મન નો ઢ િન હ કરવામાં મન જ સમથ છે .કારણકે જે પોતે રા નથી તે બી રા ને િશ ા કે મ કરી શકે ?

સંસાર- પી સમુ ના વેગમાં,તણાઈ જતાં,તૃ ણા- પી મનુ યો ના ઝુ ં ડ ને તરવા માટે મન એ જ


વહાણ- પ છે .જે મનુ ય મન વડે જ મન- પી પાશ (દોરડાનું બંધન) ને કાપી નાખીને,પોતાના આ ાને
મુ કરતો નથી,તેનો બી કોઈ ઉપાય થી મો થતો નથી.
સંસાિરક િવષય થી યુ ,મન- પી જે જે વાસનાનો ઉદય થાય છે ,તેનો િવ ાનો યાગ કરે છે ,
અને જેથી અિવ ા (અ ાન-કે માયા) નો ય થાય છે .

માટે થમ,મન ની વાસના નો ય કરો,પછી ભેદ (સંક પ-િવક પ-વગેર)ે ની વાસનાનો અને
યાર પછી,ભાવ-અભાવ ની વાસના નો યાગ કરી,િનિવક પ-સુખ ને સંપાદન કરો.
ભાવના-મા નું અભાવ-પણું (ભાવ (આસિ -વગેર)ે નું ના થવા-પણુ)ં એ જ વાસના નો ય છે .
અને તેને જ મન નો કે અિવ ા નો નાશ કહે છે .

સંસાિરક પદાથ નું ાન રાખવું અને તેની ઈ છા કરવી,તેના કરતાં,


સંસાિરક પદાથ નું ાન ના રાખવું અને તેની ઈ છા ના કરવી-એ વધારે સા ં છે .
કારણકે -ઈ છા કરવા થી દુ ઃખ ઉ પ થાય છે અને ઈ છા નિહ કરવા થી સુખ ઉ પ થાય છે .
એટલા માટે ય વડે, યેક પુ ષે,”ભાવ” નું અભાવન કરવું (વાસનાનો યાગ કરવો)
અને સંસાર સંબંધી ાન (વે ) નું અવેધન કરવું (અિવ ા નો યાગ કરવો)

હે,રામ,તમારા મન માં જે જે ઇિ છત રાગ (આસિ ) રહેલો છે ,તે તે સવ અનથ ના કારણભૂત છે ,


236

એમ ણી ને તમે તેના “અંકુર” નો પણ યાગ કરો.


એટલે આ ા ના અનુભવથી તૃ થયેલા તમે હષ-શોક ને ા થશો નિહ.

(૧૧૩) ત વ-બોધ નું વણન

વિશ કહે છે કે -હે,રાઘવ,બે ચં નું ાંિતની પેઠે િમ યા ઉદય પામેલી,વાસના નો યાગ કરવો ઘટે છે .
એ અિવ ા- પી વાસના ખોટી (િમ યા) છે છતાં અ ાની મનુ યમાં તે સાચી હોય તેમ રહેલી છે ,
એટલે સારા ાની મનુ યમાં તેનો (વાસનાનો) સંભવ કે વી રીતે હોઈ શકે ?
માટે હે, રામચં ,તમે અ ાની ના થાઓ,પણ સારા ાની થાઓ અને સારી રીતે િવચાર કરો.

જેમ,મો ં ની પરં પરાથી િવ તાર-વાળા જળમાં,વ તુતઃ જળ િસવાય બી કોઈ વ તુ છે જ નિહ,


તેમ,પરમ-ત વ િસવાય બી કોઈ વ તુ કે અવ તુ-કં ઈ જ છે નિહ.
ભાવ તથા અભાવ "સંક પ-િવક પ" થયા િવના થતા નથી,અને તે અસત્-મય છે .માટે શુ આ ામાં
તેનો આરોપ કરો નિહ.તમે કતા નથી (પરમા ા કતા છે ) તેમ છતાં િ યામાં કે મ મમતા રાખો છો?
એક (પરમા ા) જ સ ય વ તુ છે માટે કોણ કઈ વ તુ ને કે વી રીતે કરે છે ?
આવી જ રીતે તમે "અકતા" ના "અિભમાની" થાઓ નિહ,
કારણકે અિભમાની થવાથી કોઈ વ તુ િસ થવાની નથી.માટે તમે વ થ થઈને રહો.

હે,રઘુવર,તમારામાં અિભમાન નો અભાવ છે અને તમને કાયમાં આસિ નથી તેથી તમે અકતા છો.
વળી,તમારામાં અકતા ના અિભમાનનો અભાવ તથા કાયમાં આસિ ના હોવાથી, તમે કતા પણ છો.!!!
અને આ માણે તમને જો કે "કતા-પણું" ા થયું,તો પણ સાધારણ લૌિકક-કતા ને
જે માણે મ થાય છે તેમ,તમને મ થવા સંભવ નથી.
માટે ,જ,સાચી વ તુ ને હણ કરવું અને િમ યા વ તુનો યાગ કરવો.

હવે –“કમનાં જે જે ફળ છે ,તે તે સ ય છે ” એમ માની ને મનુ ય ને તે "ફળ હણ કરવાની આસિ " થાય છે ,
અને (ફળ હણ કરવા) માટે જ મનુ યને "કમમાં આસિ " થાય છે ,
પણ ખ ં ,જોતાં,આ અિખલ ઇ ળ માયા-મય અને િમ યા છે -
તો પછી, તેમાં આસિ , યાગ અને હણ-કરવાની િ કે મ સ ય હોઈ શકે ?
જે,અિવ ા છે તે સંસારનું બીજ છે અને તે િમ યા છે ,છતાં તે વૃિ પામેલી છે .અને આ વાસના પી અિવ ા,
ાંડ સુધી પહોંચેલી અને પાર િવનાની છે .તથા િચ ને અ યંત મોહ પમાડનારી છે .

આ અિવ ા- પી વાસના એ વાંસ ની જેમ અંદર થી પોલી અને સાર-રિહત છે .અને તેનો મૂળથી કા યા િવના
નાશ થતો નથી.કોઈ તેને હાથ થી પકડવા ય તો પણ તેને પકડી શકતી નથી.
જેમ પાણીના ઝરણાં કોમળ હોય છે છતાં તે કાંઠાના ઝાડને ઉખાડી નાખે છે ,
તેમ,અિવ ા પણ કોમળ દે ખાય છે છતાં તી ણ ધારવાળી છે .
જેમ,મૃગજળ ની નદી જળથી યુ દે ખાય છે ,પણ તે જળ પીવાના કે નાન કરવાના ઉપયોગમાં આવતું
નથી,તેમ,અિવ ા કાય કરવામાં સમથ જણાય છે છતાં,સ ય-પુ ષાથમાં તે ઉપયોગી નથી.

તે અિવ ા અંદરથી શૂ ય હોવા છતાં સાર-વાળી જણાય છે .તે કોઈ-કોઈ ઠે કાણે રહેલી નથી તો પણ સવ થળે
દે ખાય છે ,પોતે જડ છે છતાં ચૈત ય- પે રહીને મન ને ચંચળ કરે છે .
તે પોતે પણ ચંચળ હોવા છતાં તે િ થર છે તેવી શંકાને પેદા કરે છે .
તેનો અિ જેવો શુ વણ દે ખાય છે પણ તે કાળી મશ જેવી મિલન છે .
તે,પરમા ા ના સાદથી (કૃ પાથી) તે નૃ ય કરે છે ,પણ પરમા ા નો સા ા કાર થવાથી તેનો નાશ થાય છે .
237

તે અિવ ા,વાંકી છે ,િવષ-મયી છે ,પાતળી છે ,કોમળ છે ,કકશ છે ,ચંચળ છે ,લંપટ છે ,તૃ ણા- પ છે ,અને
કાળી સાપણ જેવી છે .તેના પર નેહ (આસિ કે રાગ) ના રાખવાથી તેનો ય થાય છે .
તે વીજળી ના જેવી,વાંકી તથા તેના પર મુ ધ થયેલા ને ાસ આપનારી છે ,અને
જેમ વીજળી ને પકડી શકાય નિહ તેમ તે પકડી શકતી નથી,
ણવારમાં ઉ પ થઈને તે લય પામી ય છે ,અને શોધવાથી પણ તે હાથમાં આવતી નથી.
તેની ાથના ના કરી હોવા છતાં પાસે આવેલી તે અિવ ા રમણીય લાગતી હોવા છતાં અનથ- પ છે .

મ કરનારી તે અિવ ાનું અ યંત િવ મરણ થવાથી તે અિત સુખ- પ લાગે છે (અને લલચાવે છે )
પણ પાછો તેનો તક થી િવચાર કરવાથી,ખરાબ વ ની જેમ ભય પણ કરાવે છે .
તે અિવ ા,એ મુહૂત ( ણ) મા માં-
પોતાના િતભાસ-મા થી ણ જગતને ઉ પ કરીને ધારણ કરે છે અને તેનો લય પણ કરે છે .

જેમ, ીના (કા તાના) સુખમાં આનંદ માનનાર મનુ યો ને તેનો ( ીનો) િવયોગ થાય યારે તેને
એક રાિ પણ એક વષ ની થઇ પડે છે ,તેમ,દુ ઃખના વખતમાં થોડો કાળ લાંબો થઇ પડે છે ,
એમ જ,આ,અિવધાને લીધે જેને મ થાય છે ,
તેવા મનુ યો ને સુખ નો લાંબો કાળ પણ ણવારમાં ચા યો ય છે .

કાશ થવાના “કાય” માં જેમ "દીવા નું કતા-પણુ"ં છે (દીવો કાય કરે એટલે કાશ થાય છે -એટલે તે કતા છે )
પણ વા તિવક રીતે તે કતા-પણું નથી.
તેમ,તે અિવ ા મનોરા ની જેમ આકારવાળી છતાં અસ ય અને કોઈ પણ કામમાં ઉપયોગી નથી.
તે લાખો શાખા-વાળી હોવા છતાં પરમાથમાં ઉપયોગી નથી.અનેક કારના આડં બરવાળી તે (અિવ ા)
મુ ધ (અ ાની) મનુ યો ને મોહ પમાડે છે .પણ ાનીને મોહ પમાડી શકતી નથી.
અિવ ા એ પાણીના બનેલા પરપોટા જેવી છે ,એટલે કે થોડોક સમયમાં જ નાશ પામે છે .પણ તેનો વાહ િન ય
છે .તે જડ છતાં ચંચળ આકારવાળી છે અને ઝાકળ ની પેઠે હાથમાં આવતી નથી.

આ અિવ ા એ દાહ (દાઝવું કે -દુ ઃખ કે ખેદ) ને પેદા કરે છે ,જો કે પોતે અંદર રસ (પરમા ા)ને રાખે છે ,
અને જગતમાં ઘૂમી વળે છે .અને િનઃસાર એવા સંસારના સં કાર થી ઢ થયેલી છે .
તે વૃિ પામતી હોય તેમ મનુ યો જુ એ છે ,પણ તે વૃિ પામતી નથી પણ ફે લાયેલી છે .

જેમ ઝે ર નો લાડુ થમ મધુર લાગે છે પણ પિરણામે દુ ઃખ-દાયી છે ,


તેમ,અિવ ા પણ ઉપરથી મધુર જણાય છે પણ અંતે અનથ કરનારી છે .
જેમ વાહનમાં બેઠેલા મનુ ય ને ઝાડનું ઠું ઠું પણ હાલતું દે ખાય છે ,
તેમ મોહ થી અિવ ા ઉ પ થાય છે .ને વ ની પેઠે મ ને ઉ પ કરે છે .

ાં સુધી આ ાના આવરણ- પ અિવ ા અંતઃકરણ માં રહેલી છે


યાં સુધી, વ ની પેઠે દીઘ સંસારની ક પના થયા કરે છે .અને તેને લીધે િવિચ િવ મ થયા કરે છે .
જેમ પારધી ની ળ,પ ીને મોહ પમાડી બંધન કરે છે ,
તેમ અિવ ા અનેક કારના પદાથથી મનને મોહ પમાડી અને બંધન કરે છે .

હે,રામ,એવું કં ઈ પણ નથી કે જે –ઉ ત થયેલી અિવ ાથી બની શકે નિહ.


પણ, તે અિવધા સ ા વગરની હોવા છતાં તેની કે ટલી શિ છે તે તમે જુ ઓ.
માટે જ,તમે િવવેક-બુિ થી િવષય-બુિ નો િવરોધ કરો,એટલે વાહ રોકવાથી નદી જેમ સુકાઈ ય છે ,
238

તેમ,િવષય- પી બુિ નો રોધ કરવાથી,મન- પી નદી જેવી અિવ ાનું શોષણ થઇ ય છે .

રામ પૂછે છે -કે -અિવ ા વ તુત છે જ નિહ,તુ છ અને િમ યા-ભાવના કરનારી છે ,અહો,છતાં જગતને તેણે
આંધળુ કયુ છે .તો હે, ભુ,અનંત દુ મોનો િવલાસ કરનારી,ઉદય અને ય થી યુ ,જ મ-મરણનાં
દુ ઃખ આપનારી,મન- પી ઘરમાં બંધાયેલી,એ અિવ ા પી વાસનાનો-કયા ઉપાય થી નાશ થાય?

(૧૧૪) અિવ ા- ય નો ઉપાય

વિશ કહે છે કે -હે,રામ,સૂયનાં િકરણો થી જેમ િહમ-કણ (બરફ ના કણ) નો નાશ થાય છે ,
તેમ,આ ાના અવલોકન થી,અિવ ા નો નાશ થાય છે .
અને ાં સુધી અિવ ાનો નાશ કરનારી અને મોહ નો ય કરનારી આ -િવ ા ઉ પ થઇ નથી યાં સુધી,
તે અિવ ા દે હિભમાની વને મહાન દુ ઃખ- પી કાંટાઓ થી ભરેલી સંસાર-ખીણમાં ઝોલાં ખવડાવે છે .

જેમ,જયારે છાયાને જયારે તડકા નો અનુભવ કરવાની ઈ છા થાય છે , યારે છાયાનો જ નાશ થાય છે ,
તેમ,અિવ ાને જયારે પરમા ા નાં દશન ની ઈ છા થાય છે યારે તે અિવ ાનો જ નાશ થાય છે .
એટલે કે -આ ા નો બોધ થાય યારે અિવ ાનો લય થાય છે .
હે,રામ,ઈ છા છે –તે જ અિવ ા (અ ાન-કે બંધન) છે ,અને ઈ છા નો નાશ એ જ મો છે .
આવી રીતે “અ-સંક પ-મા ” થી (ઈ છા વગરના થવાથી) િસ થવાય છે .
મન- પી આકાશમાં વાસના- પી રાત નો નાશ થવાથી જયારે ચૈત ય- પી સૂય નો ઉદય થાય છે ,
યારે તે (ચૈત ય કે આ ાના) "િવવેક"ના ઉદય થી,અિવ ા લય પામી ય છે .

રામ પૂછે છે કે -હે, ન,જે કં ઈ અ ય છે તે અિવ ા છે અને આ -િવ ા થી નાશ પામે છે તો –


તે આ ા નું વ પ કે વું છે ?

વિશ કહે છે કે -જેને (જેનામાં) િવષય ની યાિ નથી,જે સામા ય રીતે સવ થળે રહેનાર છે ,
અને જેનું કોઈથી વણન થઇ શકતું નથી,તે "આ ા કે પરમે ર" કહેવાય છે .
ા થી આરં ભ કરીને તૃણ(તણખલા) સુધી,જે જે પદાથ છે તે િનરં તર આ ા- પ જ છે .
આ જગત - પ છે ,િન ય છે ,ચૈત ય-ઘન છે ,અને અ ત છે ,તેમાં બી કોઈ ક પના થઇ શકે નિહ.
આ જગતમાં કોઈનો યે જ મ નથી કે મરણ નથી,કે ભાવ-િવકાર ની કોઈ સ ા નથી,
મા –તે -પરમા ા ના આભાસ- પ,અિવ ાના આવરણ-રિહત ચૈત ય-મા ની જ સતા છે .

આ માણે,િન ય-શુ ,ચૈત ય-મા ,િન પ વ,શાંત,સમાન અને િનિવકાર પરમા ામાં,
આવરણ-રિહત અિવ ા-એ સંક પ કરીને દોડે છે ,
અને તેની િવ ેપ-શિ થી જે ઉ પ થાય છે ,તેણે “મન” કહે છે .
જેમ,જળમાંથી લહરી ઉ પ થાય છે ,તેમ તે મનમાંથી અનેક કારના િવભાગની
ક પના કરવામાં આવે છે , યારે તે િવભાગો (વ તુઓ) ઉ પ થાય છે .

પરમા ા તો એક છે ,શાંત છે અને તેમનામાં જ મ-મરણ (સંસૃિત) છે જ નિહ.


એ સંસૃિત તો સંક પ-મા થી િસિ પામી છે ,અને એથી જ આ સંસાર "સંક પ" થી િસ (બનેલો) છે .
અને (કોઈ એવા બી ) "સંક પ" થી જ તે સંસાર નો નાશ થાય છે .

ભોગ અને આશા ના પ ને પામેલી તે અિવ ા,


પુ ષે પોતાના ઉ મથી િસ કરેલા, અસંક પ-મા થી (કોઈ પણ ક પના-- ના કરવા-પણાથી) લય પામે છે .
239

“હુ ં નથી”એવો ઢ સંક પ કરવાથી બંધન થાય છે અને “સવ- - પ છે ” તેવા ઢ સંક પ થી
મુિ મળે છે .માટે સંક પ ને તીને –જેમ ઈ છા માં આવે તેમ કરો.

સંસાર- પી,બંધનમાં નાખનારી અિવ ા,એ “સંક પ-િવક પ” ની ળ મા છે ,


તે અસ ય છે છતાં અ ાની મનુ ય તે સ ય હોય તેવી ક પના કરે છે અને તેને ઢપણે વળગી રહે છે .
બાકી –હકીકતમાં તો -તે ચપળ અિવ ા એ કશું જ સુખ આપનારી નથી.

“હુ ં િનબળ છું,હુ ં દુ ઃખી છું,હુ ં હાથ-પગથી યુ શરીર છું”એવી રીતની ભાવનાના યવહારથી "બંધન" થાય છે .
જયારે,”હુ ં બળવાન છું,હુ ં દુ ઃખી નથી,મારે દે હ નથી કે મારે બંધન નથી”
એવી રીતની ભાવનાના યવહારથી "મુ " થવાય છે ,
”હુ ં દે હથી પર છું” એવો જેને િન ય થાય છે ,તેની અિવ ા ીણ થાય છે -એમ કહેવાય છે .
જેમ,આકાશ ની યામતા (કાળાશ) તે વા તિવક રીતે હોતી નથી –તેમ છતાં,અ ાની મનુ યો તે આકાશમાં
યામતા ની ક પના કરે છે ,પણ ાની મનુ યો તેવી (અિવ ાની) ક પના કરતા નથી.

રામ કહે છે કે -હે, ન,જે આ આકાશ ની યામતા જોવામાં આવે છે તે શાથી થયેલી છે ? તે કહો.
વિશ કહે છે કે -આકાશ શૂ ય છે ,અને તેના શૂ ય ના ગુણ ની પેઠે,તેમાં રહેલી યામતા વા તિવક રીતે નથી.(શૂ ય
માં કં ઈ રહી શકે નિહ ,હોઈ શકે નિહ-કે તેનો કોઈ રં ગ પણ હોઈ શકે નિહ)
જયારે મનુ ય ની િ પહોંચતી નથી, યારે ને માંથી અંધકાર જ ઉ પ થાય છે .
અને તે અંધકાર -એ આકાશમાં યામતા- પે દે ખાય છે .

આકાશના વણ ( યામતા)ની પેઠે,ઉ પ થયેલા–જગત- પી મ નુ-ં મરણ ના કરવું તે જ વધારે સા ં છે .


જેવી રીતે, “મારો નાશ થયો છે ” એવા સંક પથી થયેલા દુ ઃખ થી મનુ ય નો નાશ થાય છે ,
જયારે,“હુ ં ત છું” એવા સંક પ થી સુખ ની ાિ થાય છે ,
તેવી રીતે,મૂઢ-પણા ના સંક પ થી મન મૂઢ-પણાને પામે છે ,ને ાન ના સંક પ થી ાન-પણાને પામે છે .
એ જ માણે અિવ ાનું મરણ કરવાથી તેનો ઉદય થાય છે
પણ તે નાશવંત હોવાથી,તેનું િવ મરણ કરવામાં આવે તો તેનો નાશ થાય છે .

તે અિવ ા સવ “ભાવ” ને ઉ પ કરનારી છે ,અને સવ ાણી ને મોહ કરનારી છે


પણ,આ - વ પ ની ાિ થવાથી તેનો નાશ થાય છે .
જેવી રીતે રા ની આ ા નો તેના સવ કારભારીઓ અંગીકાર ( વીકાર) કરે છે ,
તેમ મન જેવી ઈ છા કરે છે તે માણે બી સવ ઇિ યો વત છે .
એટલા માટે જે મનુ ય અંતઃકરણ માં -ભાવના રાખી
પોતાના મનથી –િવષયો માં કોઈ પણ અનુસંધાન કરતાં નથી,તે શાંિત ને પામે છે .

આ જગત થમ (ભૂતકાળમાં) નહોતું,ને વતમાન કાળમાં પણ નથી,અને જે તીત થાય છે તે –


િનિવકાર જ છે .માટે મનન કરવા યો ય – િસવાય-બી કોઈ પદાથ જ નથી.
માટે પરમ પુ ષાથનો આ ય કરીને તમે પરમ બુિ થી,
િચ માંથી ભોગ (આસિ ) તથા આશા ની ભાવના ને જડ-મૂળ થી ઉખેડી નાખો.

હ રો આશાના પાશ થી,ઉદય પામનાર તથા જરા-મરણ ના કારણ- પ એવો જે “મોહ” થાય છે -
તે મા વાસનાથી જ ઉ પ થાય છે .
“હુ ં અને મા ં .મા ં ઘર,મા ં ધન,મારી ી,મારા બાળકો”
240

એ માણે ઇ ળ ની રચનાથી "વાસના" જ ના યા કરે છે .

એ વાસના એ જ શૂ ય શરીરમાં અહં કારથી ક પનાઓ કરી છે ,


પણ ત વતઃ “હુ ં ,મા ં ” વગેર ે કોઈ પણ "ક પના" એ "સ ય" નથી,

જેમ,અ ાન થી દોરીમાં સપ ની બુિ નો ઉદય થાય છે ,ને ાન થી તેનો નાશ થાય છે ,


તેમ,અ ાન થી સંસાર નો ઉદય અને ાન થી સંસાર નો નાશ થાય છે .
ાની ની િ એ તો-આકાશ-વગેર ે સવ - પ જ છે .માટે તમે ાની થાઓ.વાસનાનો યાગ કરો.

દે હમાં આ -ભાવ ની ાંિત રાખીને તમે અ ાની ની પેઠે શા માટે રોદણાં રડો છે ?
દે હ તો જડ અને મૂંગો છે ,તેની સાથે તમારે શો સંબંધ છે ? એ દે હમાં પરવશ-પણું રાખીને શા માટે
દુ ઃખ ને વહોરો છે ? લાકડું અને (તેમાંથી નીકળતો) ગુંદર- એ બે જોકે એકબી ની સાથે છે ,
તો પણ એક બી ને સંબધ નથી,તેમ દે હ અને દે હધારી –એ બંને જો કે એક દે ખાય છે છતાં નથી.

જેમ,ધમણ ને બાળી નાખવાથી તેમાં રહેલા પવન નો નાશ થતો નથી,


તેમ,દે હનો નાશ થવાથી આ ા નો નાશ થતો નથી.
હે,રામ, હુ ં સુખી છું કે દુ ઃખી છું-એમ માનવું તે મા એક ાંિત જ છે .માટે તેનો યાગ કરો.અને
એક સ ય વ તુ નો આ ય લો.
અહો,એ આ ય છે કે - - પી સ ય વ તુને મનુ યો ભૂલી ગયા છે ,
અને અિવ ા- પી અસ ય વ તુને મરણમાં (યાદ) રાખે છે .
માટે હે,રામ,એ અિવ ા ને તમે અવકાશ આપો નિહ,કારણકે અિવ ા એ િચ ને હરાવે છે ,અને
આ સંસાર બહુ ક થી પાર કરી શકાય-તેવો થઇ પડે છે .

મન ના મનન થી વૃિ પામેલી,દુ ઃખ દે નારી,અને મહામોહ- પી ફળ આપનારી અિવ ા વડે,


રૌરવ નક ની પણ ક પના થાય છે ,અને પછી દાહ-શોષ વગેર ે નરક ના અનુભવો પણ થાય છે .
જળ થી ભરેલા તળાવમાં તે ઝાંઝવાના જળ નો અનુભવ કરાવે છે ,તે,આકાશમાં નગરનું િનમાણ કરાવે છે ,
તથા વ -આિદ અવ થામાં સુખ-દુ ઃખ ના અનુભવ કરાવે છે .
સંસારની વાસના જો મનુ યના મનમાં પુરાઈ ના રહેતી હોય તો – ત તથા વ અવ થામાં –
દુ ઃખ પેદા થઇ મનુ ય ને -તે-શા માટે આપિ માં નાખે?

િમ યા ાન ની ઉ પિ થવાથી, વ - પ આ સંસારની ભૂિમ માં


અનથ પ નરક ની યાતના જોવામાં આવે છે .
અિવ ામાં પરવશ થવાથી રા ને પણ ચંડાળ જેવી અયો ય અવ થા ા થાય છે .

હે,રામ,સંસારના બંધન પ તેવી એ વાસનાનો યાગ કરો.અને ફિટક જેવા વ છ થઈને રહો.
જેમ, ફિટક િવિચ િતિબંબ નું હણ કરે છે તો પણ તે તેમાં આસકત નથી,
તેમ તમે પણ સવ કાયમાં રહેવા છતાં,રાગથી િવર (અનાસ ) રહો.

જો,તમે - વ પ ને ણનાર ત વ-વેતા ના સમાજમાં જશો,


ને, યાં વારં વાર િવચાર કરીને -ભાવ નો ઢ િન ય કરશો,
વળી,તેથી કાશ પામનારી તથા,િનરં તર સારાં આચરણ વાળી,ઉ મ બુિ થી તમે યવહાર કરશો,
તો જ મ-મરણ ના િવ મનો િવનાશ થશે,ને તમે અનુપમ પદ ને પામશો.
241

(૧૧૫) લવણ-રા ને પડેલી આપિ નું કારણ

રામ કહે છે કે -અહો,એ આ ય છે કે -કમળમાંથી ઉ પ થયેલા તંતુ વડે,પવત નું બંધન થાય છે .
અિવ ા નો અ યંત અભાવ છે છતાં,સવ જગત તેનાથી વશ થઇ ગયું છે !
અિવ ા વડે,અસત્ છતાં સત્ ની પેઠે રહેલ,ું આ સંસારનું દુ ઃખ એ તૃણ-સમાન છે ,છતાં વ જેવું જણાય છે .
હે, ભુ,સંસાર ના કારણ-ભૂત એવી-તે- માયાનું વ પ કે વું છે ? તે કૃ પા કરીને મને બોધ થાય એ માટે તમે કહો,
વળી,લવણ-રા ને ચંડાળ-અવ થાનું દુ ઃખ ભોગવવું પ યું તેનું કારણ મને કહો.
દે હ અને દે હધારી એ બંને પર પર સાથે જ રહેલા છે ,તે બેમાંથી શુભ અંને અશુભ કમ-ફળનો ભો ા કોણ છે ?
વળી,તે, દુ ઃખદાયી,ચંચળ અને ભારે આપિ આપનાર,ઇ ળ કરનાર મનુ ય કોણ હતો?

વિશ કહે છે કે -જે દે હને લાકડું કે ભીંત ની ઉપમા આપવામાં આવે છે -તે વા તિવક રીતે છે જ નિહ,
પણ વ ની પેઠે િચ ે તેને ક પેલો છે .
વ-પણાને પામેલ તે ચંચળ િચ ને આ સંસાર નો "આડં બર" ણવો.
અનેક આકારથી (િચ - પી) વ ને ધારણ કરનાર દે હધારી,કમ-ફળ ને ભોગવનારો છે .
અને તે દે હધારીનુ,ં "અહં કાર-મન-કે વ" એવું નામ પડે છે .

જેણે, અનેક કારની,સં ા થી ક પના ક પેલી છે ,


તે અ ાની મન િવિચ વૃિ ને અનુસરી ને િવિચ આકૃ િત-પણા ને પામે છે .
ાં સુધી મન અ ાની છે યાં સુધી,તે મન િન ા-વાળું ગણાય છે ,તેથી તે વ માં સં મ જુ એ છે
પણ ગૃત થયા પછી તે સં મ ને જોતું નથી.

અ ાન- પી િનં ાથી ોભ પામેલા વને ાં સુધી બોધ થયો નથી,


યાં સુધી તે ( વ) દુ ઃખ થી પણ ભેદન ના થાય તેવા સંસારના આરં ભ ને (િનં ામાં વ ની જેમ) જુ એ છે ,
પણ, ાન થી ગૃત થયેલા મન નો સવ અંધકાર લય પામે છે .

"િચ ,અિવ ા,મન, વ,વાસના તથા કમા ા"-એવા નામથી કહેવાતો,"દે હ-ધારી" એ "દુ ઃખ નો ભો ા" છે .
દે હ તો જડ છે ,તે દુ ઃખ ભોગવવાને યો ય નથી,પણ દે હધારી જ અિવચારથી,દુ ઃખ ભોગવે છે .
ગાઢ અ ાન થી અિવચાર થાય છે ,અને અ ાન જ દુ ઃખ નું કારણ છે .

વ,એક “અિવવેક- પી” દોષ થી શુભ-અશુભ એવા િવષય-પણાને પામેલો છે .


અિવવેક- પી રોગ થી બંધાયેલું તથા િવિવધ કારની વૃિ -વાળું મન -
અનેક કારના "આકારના િવહાર" વડે,ચ ની પેઠે ભ યા કરે છે .
આ શરીરમાં રહેલું મન,ઉદય પામે છે ,રાડો પાડે છે ,િહં સા કરે છે ,નાચે છે ,િનંદા કરે છે ,
અને અહીં-તહીં દો યા કરે છે -પણ તેને શરીર કં ઈ કરી (રોકી) શકતું નથી,કે કં ઈ કરતુ પણ નથી.

જેવી રીતે ઘરનો માિલક,એ ઘરમાં િવિવધ કારનાં કામો કરે છે ,પણ તે જડ ઘર કશું કરતુ નથી,
તેવી રીતે દે હમાં રહેલો (િચ - પી) વ જ સંસારમાં ચે ાઓ કરે છે ,જડ દે હ કં ઈ કરતો નથી.
સવ કારનાં સુખ દુ ઃખ અને સવ કારની ક પનાઓમાં મન છે - તે મન જ કતા છે .અને મન જ ભો ા છે .
આ માણે માનવ-મા એ મનથી થયેલો છે ,એમ તમે સમજો.

વિશ કહે છે કે -લવણ રા ને મન ના મ થી ચંડાળ-પણું કે વી રીતે ા થયું હતુ,ં


તે િવષે હુ ં તેમનું તમને એક ઉ મ વૃતાંત કહુ ં છું તે તમે સાંભળો.
લવણ-રા એ હિર ના કુ ળમાં જ યા હતા.
242

એક િદવસ તેમણે એકાંત માં એવો િવચાર કય કે -


મારા દાદાએ મોટો રાજસૂય ય કય હતો,અને હુ ં પણ તેમના કુ ળમાં જ મેલો છું,માટે ,
હુ ં પણ “માનિસક-ય ” ક ં .આમ િવચારી તેણે માનિસક રાજસૂય ય કય
એટલે તે પછી તે ય નું સંપૂણ ફળ (ય કરવાનું દુ ઃખ-એટલે અહીં કહેલ ચંડાળ-દશા) તેને મ યું.

(નોંધ-આગળ આવે છે - કે -રાજસૂય ય કરનારને ૧૨ વષ સુધી મોટું દુ ઃખ ભોગવવું પડે છે .


અને માનિસક રાજસૂય ય કરનારને તે શારીિરક ય કરનારથી પાંચ ગણું દુ ઃખ ભોગવવું પડે છે ,
એટલે લવણ-રા ને ૬૦ વષ સુધી ચંડાળ-દશાનું દુ ઃખ ભોગવું પ યું-એમ કહેવા નો ઉ ે શ છે )

હે,રામ,આમ, મન છે તે જ સુખ-દુ ઃખ ને ભોગવનાર છે તેમ તમે સમજો.


અને તે મન ને સ ય અને પિવ ઉપાયમાં જોડો.
આ મન જો આ ા નું અવલંબન કરીને રહે છે તો તે,સપૂણ થાય છે .પણ,
જો તે નાશા ક-દે હમાં િત ા પામીને રહે છે તો તેનો નાશ થાય છે .
માટે જો મનમાં “હુ ં દે હ છું” એવો િન ય હોય તો તેનો યાગ કરો.
હે,રામ,આ માણે,સાર-અસાર-િવવેક વાળા િચ ને જયારે સ ય- ાન થાય છે ,
એટલે તે -બુિ વાળા મનુ યના સવ દુ ઃખ નો મૂળ સિહત નાશ થઇ ય છે .

(૧૧૬) યોગ-ભૂિમકા કહે વાનો ારં ભ

રામ કહે છે કે -હે, ન,લવણ-રા ને ઇ ળ કરનાર ની માયામાં ચંડાળ-દશાનું દુ ઃખ ભોગવવું પ યુ,ં તે રાજસૂય
ય ના િનિમ નું ફળ છે ,એમ તમે જે ક ું તેનું શું માણ છે ?

વિશ કહે છે કે -જયારે ઇ ળ કરનાર તે મનુ ય સભામાં આ યો યારે હુ ં યાં હાજર હતો.
અને મ તે ય જોયું છે .

લવણ-રા એ જયારે પોતાની ચંડાળ-દશાનું વણન કરી ર ા યારે,


તે ઇ ળ કરનાર મનુ ય અચાનક યાંથી ચા યો ગયો યારે રા એ મને પૂ ું કે -
મારે આ ચંડાળ-દશાનો અનુભવ કરવો પ યો તેનું શું કારણ છે ?
યારે સમાિધ દશામાં યોગ-બળ થી સઘળું નજરે જોઈને મ તેને ઉ ર આ યો કે -

રાજસૂય ય કરનાર ને બાર વષ સુધી આપિ ભોગવવી પડે છે ,


અને તેમાં અનેક કારની યથા રહેલી છે .એટલા માટે જ,આકાશમાં થી ઇ -દે વતાએ,
એક દે વ-દૂ તને તમને દુ ઃખ આપવા સા ં ,ગા િડક ( દુગર) ના વેશમાં મોક યો હતો.
અને તે દે વદુ ત તમને મહા-આપિ નો અનુભવ કરા યા પછી આકાશ-માગ પાછો ચા યો ગયો.
હે,રામ,આ માણે મ તમને મ મારી નજરે જોયેલું છે તે ક ું છે એટલે તેમાં કોઈ જ સંદેહ નથી.

મન છે તે જ િવલ ણ િ યાઓને કરનાર અને ભોગવનાર છે .


તડકામાં જેમ િહમ-કણ નો લય થાય છે ,તેમ “મન- પી-ર ” ને હઠયોગ થી ઘષણ કરી,
રાજયોગ થી તેનું શોધન( વ છ) કરી,િવવેક વડે િનિવક પ સમાિધમાં લય કરી,તમે પરમ ક યાણ પામશો.
િચ છે એ જ સકળ ભૂતનો (મનુ યોનો) આડં બર કરનાર અિવ ા છે -એમ તમે સમજો.
તે અિવ ા એ િવિચ ઇ ળની જેમ તેનામાં રહેલી વાસના ના પરવશ-પણાથી,જગતને ઉ પ કરે છે .

જેવી રીતે વૃ અને ત -એ બે શ દના અથમાં કોઈ ભેદ નથી,


243

તેવી રીતે,અિવ ા,િચ , વ,મન અને બુિ -એ શ દમાં કોઈ ભેદ નથી.
આ માણે ણી ને તમે િચ ને ક પના-રિહત કરો.
િચ ના િનમળ-પણાથી,િવક પથી ઉ પ થયેલા,દોષ- પી અંધકારનો નાશ થશે.
અને એ અંધકારનો નાશ થયા પછી,
એવું કં ઈ પણ નથી કે જે ના દે ખાય,
એવું કં ઈ પણ નથી જે પોતાનું ના થાય,
એવું કં ઈ પણ નથી કે જેનો યાગ ના થાય,અને
એવું કં ઈ પણ નથી જેનું મારણ ના થાય.
કારણકે સવ પોતાનું છે અને સવ પારકું પણ છે .

સવ-વ તુ,સવદા સવ- પ થાય-એ જ પરમ-અથ (પરમાથ) છે .


જેમ માટીના કાચા ઘડાને પાણીમાં રાખવાથી તે પાણીમાં એક-રસ- પ થઇ ય છે ,
તેમ,સવ ય પદાથ,તથા તેનો બોધ-એ સવ -રસ-પણા ને પામી ય છે .

રામ કહે છે કે -હે, ભુ,મન નો ય થવાથી સવ દુ ઃખ નો અંત થાય છે -એમ આપે ક ું,
તો તે ચપળ વૃિ વાળા મન ની અસ ા કે મ થાય તે મને કહો.

વિશ કહે છે કે -મન ને શાંત કરવા માટે તમને હુ ં યુિ કહુ ં છું તે તમે સાંભળો.
કે જેનાથી પરમા ામાં મનોવૃિ નો લય થઇ જશે.
પહેલાં -મ તમને પહેલાં ક ું છે કે -સવ ાણી ની “સાિ વક-રાજિસક-તામસી” એવી િત છે .
તે કહેલામાં- થમ તો મન ની ક પના વડે “હુ ં ચતુમુખ - વ પ છું”એવી ક પના “ ા” ને થઇ.
એ ા સ ય સંક પ હોવાથી,જે જે સંક પ કરે છે ,તે તે જુ એ છે .
(તે સંક પો માં જ મ-મરણ-સુખ-દુ ઃખ-તથા મોહ ની ક પના થયેલી છે )

અને “ ા ના એક િદવસ” સુધી,એ સવ રચના રહે છે .


યાર પછી,એ ા-સિહત ભુવનનો આડં બર “િવ ણુ” માં લય થઇ ય છે .
અને જયારે ફરીથી સૃિ નો સમય થાય છે - યારે
િવ ણુ ના નાિભ-કમળ માંથી ઉ પ થયેલા “ ા”પોતાના સંક પ થી પહેલાના જેવી જ રચના કરે છે .
યાર પછી પણ-તેનો લય અને ઉ પિ એવી જ રીતે થાય છે .
અને એવી રીતે વારં વાર ઉ પિ અને લય થયા કરે છે .

આ રીતે આ ાંડમાં અને બી ાંડમાં –અનંત -કોિટ રહેલી છે .


એમ ને એમ એની રચના થઇ ગયેલી છે અને એવી રચના થતી રહેશ.ે તેની ગણતરી પણ થઇ શકતી નથી.

ઉપર- માણે કર ેલી ક પનામાં (ક પના માણે)ઈ ર પાસેથી આવેલો વ,


કે વી રીતે વે છે અને કે વી રીતે મુ થાય છે તે તમે સાંભળો.

થમ ઉ પ થયેલી “ ા ની મન-શિ ”
--તેની પાસે રહેલા “આકાશની શિ ” નો આધાર લે છે .અને
--તે આકાશમાં રહેલી “પવન-શિ ” ને અનુસરે છે .જેથી,
તે કં ઈક “ચલન- પ-ઘાટા-સંક પ-પણા” ને પામે છે .
-- યાર પછી-શ દ- પશ- પ-રસ-અને ગંધ-એ “ત મા ા” સિહત,
પૃ વી-જળ-તેજ-વાયુ-અને આકાશ,એ પંચમહાભૂતને પામે છે .
244

-- યાર પછી,એ મન,બુિ ,અહં કાર અને િચ -વગેર ે


મનની " વ-ઉપાિધ" થી થૂળ " કૃ િત- પ" થાય છે .
અને આકાશ,પવન,તેજ અને જળના “ પ ના સંક પથી” મ-પૂવક “િહમ- પે” (ઘન- પે) થાય છે .
-- યાર પછી,ઔષિધઓમાં વેશ કરીને, ાણીના “ગભ-પણા”ને પામે છે .
-- યાર પછી,જ મ થાય છે અને તે પુ ષ થાય છે .

પોતાનો જ મ થાય યારથી જ –એટલે કે બા યાવ થા થી જ પુ ષે –િવ ા- હણ કરવી,


તે િવ ા ( ાન) થી િવવેક-વૈરા ય વગેર ે સાધન-સંપિ -પુ ષ ને મ-પૂવક ા થાય છે .
અને તેથી વ છ િ ા થતાં,”આ સંસાર-અનથ નો યાગ કરવા યો ય છે " તથા
"મો નો ઉપાય હણ કરવા યો ય છે ” એવો િવચાર તે પુ ષને ઉ પ થાય છે .
એ માણે-િવવેક-વાળા ,િનમળ સ વ-ગુણ પ,અિધકારી,પુ ષમાં – મ-પૂવક,
િચ ને કાશ કરનારી-એવી “સાત-યોગ ભૂિમકા” ઉ પ થાય છે .

(૧૧૭) સાત- કાર ની અ ાન-ભૂિમકા નું વણન

રામ કહે છે કે -હે, ન,િસિ આપનારી તે સાત-યોગ-ભૂિમકા િવષે મને સંિ માં કહો.

વિશ કહે છે કે -હે,રામ, ાન-ભૂિમકા અને અ ાન-ભૂિમકા પણ સાત છે .


અને તેના પર પર િવરોધી એવા ભેદો અસં ય છે .
” વાભાિવક- વૃિ - પ- ય કરવો” અને “ ઢતાથી િવષય-ભોગમાં એક-રસ થવુ”ં
એ બંને-“અ ાન-ભૂિમકા”ના અસાધારણ “કારણ” કહેલાં છે .અને-
શા માં કહેલ “સાધન-ચતુ ” સિહત, વણાિદ- ય ” તથા “મો ના િવષયમાં એક-રસ થવું”
એ “ ાન-ભૂિમકા નું અસાધારણ “કારણ” કહેલ છે .
આ બંને અિભવૃિ પામીને અનુ મે- “સંસારસુખ કે સુખ” ના ફળ ને ઉપ વે છે .

થમ,હુ ં તમને સાત અ ાન-ભૂિમકા ના કાર કહુ ં છું તે તમે સાંભળો.


પછી તમને સાત ાન-ભૂિમકા ના કાર સંભળાવીશ.
“ વ પાવ-િ થિત” અને “મુિ ” એ ટૂં કમાં “ ાન નું લ ણ” કહેવાય છે .અને એથી-િવ -
“ વ- પ” માં “ તા અને અહં કાર-પણું” એ ટૂં કમાં “અ ાન નું લ ણ” છે .

શુ “ વ-ભાવ” નું ાન થવાથી,જે માણસ પોતાના “ વ- પમાં થી ચલાયમાન” થતો નથી.તેને,


“રાગ- ષે ” નો ઉદય ના થવાથી,”અ ાન-પણુ”ં થવાનો સંભવ નથી.
વ- પ થી થવાને લીધે-અના -પદાથમાં આ ા નું જે તાદા ય થાય છે
તેના જેવો બીજો કોઈ “મોહ” થયો નથી અને થશે નિહ.

થમ થયેલા-િવષય નો સંક પ સમા થયા પછી, ાં સુધી બી િવષય નો સંક પ થયો નથી-
યાં સુધી વચગાળાની જે િ થિત રહે છે તેને “ વ પાવ-િ થિત” કહે છે .
(કારણકે તે િ થિતમાં “મનન કે ય ” રહેતાં નથી.)
જેમાં સવ સંક પ શાંત થાય છે ,જે પહાડના મ ય ભાગ જેવી ઘન છે ,અને જે જડતા તથા િનં ાથી રિહત છે ,
તેવી િ થિતને પણ “ વ પાવ-િ થિત” કહે છે .

અહં તા ના અંશ નો નાશ થયા પછી,ભેદ શાંત થયા પછી,અને િન પંદ-પણને પા યા પછી,
જે અ-જડ ચૈત ય ફૂર ે છે -તેને પણ “ વ પાવ-િ થિત” કહે છે .
245

અને આવી “ વ પાવ-િ થિત” માં “અ ાન” નો "આરોપ" કય છે -કે જે અ ાનની સાત ભૂિમકા છે .

બીજ ત- ત-મહા ત- ત વ - વ - વ ત-અને સુષુ ક-એવી સાત ભૂિમકા


એ અ ાન ની છે .એ સાત ના પર પર ભેળસેળ થવાથી બી ઘણા કાર થાય છે .
આ સાત-ભેદ ના લ ણો તમે સાંભળો.

૧) કોઈથી વણન ના થાય-એવુ,ં તથા ભિવ યમાં િચ - વ વગેર ે નામના “શ દ તથા અથ ને ભોગવના ”
“બીજ પે રહેલું તથા ત” જે િનમળ ચૈત ય નું પહેલું ફુરણ છે -તેને “બીજ- ત” કહે છે .
૨) બીજ- ત થયા પછી “આ હુ ં અને આ મા ં ” એવી મનમાં જે તીિત થાય છે -તેને “ ત” કહે છે .
૩) જ મ થયા પછી પૂવ-જ મ ના સં કાર થી ત થયેલા ઢ મહાિવ ાસ ને “મહા- ત” કહે છે .

૪) અ યાસથી ઢ થયેલું કે ઢ ના થયેલ-ું ત અવ થાનું જે મનો-રા છે -તેને “ ત- વ ” કહે છે .


૫) છીપમાં પાની ાંિત ની જેમ, ત અવ થામાં અ યાસથી અનેક કારનાં વ થાય છે .
“મ વ માં આ માણે જોયું પણ તે ખ ં નથી” તે માણે િનં ા મ ા પછી,િનં ામાં કરેલા અનુભવનો
અને તેના અથનો િવચાર કરવો-તેને “ વ ” કહે છે .

૬) આ વ -એ મહા- ત અવ થામાં થૂળ-શરીરના કં ઠ થી દય સુધીના નાડીના ભાગમાં થાય છે .


દે હમાં જયારે ત દશાની પેઠે, વ માં જયારે ઢ િન ય થાય છે - યારે તેને “ વ - ત” કહે છે .
૭) ઉપરની છ અવ થા નો યાગ થયા પછી ભાવી દુ ઃખના બોજથી,યુ વ ની જે જડ િ થિત છે -
તેને “સુષુિ ” કહે છે .

હે,રામ,આ માણે મ અ ાન ની સાત ભૂિમકા કહી.એમાંની દરેક ભૂિમકા ને અનેક શાખાઓ પણ છે .


જો, ત- વ ની દશા ઘણા વખત સુધી ઢ થાય તો તે દશા ત-અવ થામાં મળી ય છે .
ત-પણાને પામેલી, ત વ -દશામાં અનેક કારના ભેદ વડે,
મહા- ત દશાના જેવી િ થિત િવકાસ પામે છે .

જેવી રીતે-વહાણ જળ ની અંદર રહેલી ઘુમરીમાં ભ યા કરે છે ,


તેવી રીતે-ઉપરની મહા- ત દશામાં મનુ ય-એક તના મોહમાંથી બી તના મોહમાં ભ યા કરે છે .
આ અ ાન-ભૂિમકાઓ-તેના અનેક કારના િવકારો ને લીધે,તથા જગતની અંદર થતા ભેદને લીધે-
યાગ કરવા યો ય જ છે .માટે િવચાર કરીને ને િનમળ આ ા નું ાન પામીને તને તરી ઓ.

(૧૧૮) સાત કાર ની ાન-ભૂિમકા નું વણન

વિશ કહે છે કે -હે,અનઘ, હવે હુ ં તમને સાત કારની ાન-ભૂિમકાઓને કહુ ં છું.તે તમે સાંભળો.
કે ટલાક મત-વાદીઓ,યોગ-ભૂિમકા ના અનેક કારોને કહે છે .પણ હવે જે હુ ં તમને કહેવાનો છું-
તે જ શુભ ફળ આપનારી સાત-ભૂિમકા મને મા ય છે .

અવબોધ ને ાન કહે છે -અને તે ાન સાત- કારનું છે .જયારે “ ેય” ને “મુિ ” કહે છે .કે જે-
આ સાત-ભૂિમકા થી પર છે .(સ યાવબોધ અને મુિ એક જ છે )
શુભે છા,િવચારણા,તનુમાનસા,સ વાપિ ,અસંસિ ,પદાથભાવની અને તુયગા-એ સાત ાન-ભૂિમકાઓ છે .
આ સાત-ભૂિમકા ને અંતે મુિ રહેલી છે .

૧) “હુ ં મૂઢ કે મ બેઠો છું?શા અને સ ન નો સમાગમ કરી હુ ં િવચાર ક ં ”


246

આ માણે વૈરા ય-પૂવક ઈ છા થવી તેને પંિડતો “શુભે છા” કહે છે .


૨) શા અને સ ન ના સમાગમ વડે વૈરા ય તથા અ યાસ-પૂવક સદાચારમાં જે વૃિ કરવી-
તેને “િવચારણા” કહે છે .
૩) શુભે છા અને િવચારણા થી સૂ મ-પણું થાય અને તેથી ઇિ યો અને તેના અથ યે
અનાસિ થાય તેને “તનુમાનસા” કહે છે .
૪) ઉપરની ણ ભૂિમકા ના અ યાસથી –િચ માં બહારના િવષયો યે વૈરા ય થાય-અને તેથી-
શુ તથા સ ય આ ામાં જે િ થિત થાય તેને “સ વાપિ ” કહે છે .

૫) ઉપરની ચાર દશાના અ યાસથી,અસંસંગ- પી ફળ થાય છે .(સમાિધને લીધે-િચ ને અંદરના તથા બહારના
આકારનું ાન ના રહે તેવી તનું ફળ થવું-તેને અસંસંગ કહે છે .) અને તેથી િચ માં,
પરમાનંદ તથા ા -ભાવ ના સા ા કાર- પી ચમ કાર થાય છે ,તેને “અસંસિ ” કહે છે .
૬) ઉપરની પાંચ ભૂિમકા ના અ યાસથી,આ ાનંદને લીધે,બહારના તથા અંદરના પદાથની જે-
અ-ભાવના થાય છે ,તેને “પદાથભાવની” કહે છે .
૭) આ છ ભૂિમકાના અ યાસથી,ભેદ-મા –ના- જણાવાના લીધે,”એક વ-ભાવ”માં જ જે િન ા રહેલી છે -
તેને “તુયગા” કહે છે .અને આ માણે ની તુયાવ થા “ વનમુ ” મનુ યમાં રહેલી હોય છે .

આ સાત ભૂિમકાથી પર “િવદે હ-મુિ ” નો િવષય છે અને તેને “તુયાતીત-પદ” કહે છે .

હે,રામ,જે મોટા ભા ય-વાળા મનુ યો સાતમી ભૂિમકામાં પહોંચેલા છે ,તે આ ા-રામ મહા ાઓ
“મહત્-પદ” ને પામેલા છે .અને આમ જે વન-મુ થયેલા છે –તેઓ સુખ-દુ ઃખમાં આસ થતા નથી.
કોઈ સમયે આવી પડેલાં યવહારનાં કય કરે છે તો કોઈ વખતે કરતા નથી.અને તેમને જગતની
કોઈ પણ િ યા સુખ- પ થતી નથી.

આ માણેનું સાત ભૂિમકા નું ાન િવ ાન મનુ યને જ થાય છે ,મિલન િચ -વાળા કે પશુને નિહ.
પણ પશુ કે મલે છ ને પણ જો ઉપર કહેલી ાન-દશા ા થાય તો તે દે હ-રિહત કે દે હ-સિહત –
હોય તો પણ –મુ થાય છે .તેમાં કોઈ સંશય નથી.કારણકે -એવે વખતે મ ની શાંિત થાય છે .

ઘણા એવા લોકો છે કે જે બધી (સાત) ભૂિમકાઓ નિહ તો અમુક ભૂિમકાઓ સુધી પહોંચેલા હોય છે .
ઇિ યોના િવષય અને શરીર-જ ય તાપ ની િનવૃિ માટે ,િવવેકી મનુ ય, ાકાર-વૃિ વડે –
આ લોકમાં ઉપરની સાત ભૂિમકામાં ફયા કરે છે .
જે ધીરજવાન મનુ ય આ આ -લાભ- પ સવ થી ે દશામાં રહે છે ,તે ચ વત -રા જેવો ગણાય છે .
આવો મહા ા વંદન કરવા યો ય છે .જોકે -તે ભૂિમકામાં ચ વત -પણું તથા -શરીર પણ તૃણવત ગણાય છે ,
કારણકે -તેને તેનાથી ઉ મ એવું,િવદે હ-કૈ વ ય-સુખ આ જગતમાં જ મળે છે .

(૧૧૯) સ ય વ તુ ની ઢતા માટે -સુવણ અને વીંટી નું ાંત

વિશ કહે છે કે -હે,રામ,જેવી રીતે સુવણ,એ ણે કાળમાં સુવણ જ છે ,તેમ છતાં,વીંટી નું ભાન થવાથી,
તે સુવણ પોતાનું મૂળ વ- પ ભૂલી જઈને “હુ ં સુવણ નથી” એમ માનીને ખેદ કરે છે -
તેવી રીતે,"આ ા" એ "અહં તા" ને લીધે,પોતાનું મૂળ વ પ ભૂલી જઈને ખેદ કરે છે .

રામ કહે છે કે -હે,મુિન સુવણને વીંટીના ાન નો અને આ ા ને અહં તા નો કે વી રીતે ઉદય થયો તે કહો.

વિશ કહે છે કે -સ પુ ષે સાચી વ તુના ઉદય તથા નાશ િવષે કરવો જોઈએ,ખોટી વ તુના ઉદય અને
247

નાશ માટે નિહ.અહં તા તથા વીંટી-પણું,એ બંને વ તુ,જ ખોટી છે .


કારણકે કોઈ મનુ ય ને સુવણ ની ખરીદી કરવી હોય, યારે તે દલાલ ને કહે છે -મારે સુવણ લેવું છે .
યારે તે દલાલ “તમે સુવણ ને માટે આ વીંટી રાખો” એમ કહીને સુવણ ના બદલે વીંટી આપે છે યારે-
વીંટી એ સુવણ જ છે ,એમાં કોઈ સંશય નથી.

રામ કહે છે કે -હે ભુ,તમારા કહેવા માણે સુવણ જ જો સવ યવહારના કાયમાં આવતું હોય તો-
સુવણથી િભ વીંટીનું વ પ કે વું છે ? તે કહો,કે જેના અથ ના િન ય થી હુ ં નું વ પ ણી શકીશ.

વિશ કહે છે કે -હે,રામ,જે વ તુ ખોટી છે તેનું પ નથી.માટે જો પ વગરની વ તુ નું જો િન પણ


કરવાનું હોય તો તમે જ મને વાંઝણીના દીકરાનો આકાર તથા ગુણ િવષે કહો.
વીંટી-પણું એ મા ખોટી ાંિત છે ,તે અસત્- પ વાળી “માયા” છે ,અને અિવચાર થી દે ખાય છે .પણ
સારી રીતે િવચાર કરવાથી તે જોવામાં આવતી નથી.માયા નું એ િસ વ પ છે .
મૃગજળની જેમ અહં તામાં અિવચાર થી માયા નું પ દે ખાય છે .સારી રીતે િવચાર કરવા થી તે દે ખાતું નથી.
અિવચાર થી જ છીપમાં પા-પણું એ અસત્ હોવા છતાં સત્ હોય –તેવું જણાય છે .

જે વ તુ મૂળમાં જ નથી-તેનું એ વ તુ નથી એવો િન યનો િવચાર કરવાથી, કાશ ને પમાય છે .


પણ અિવચારથી ાંિત ની બુિ નું ફુરણ થાય છે ,અને તે ાંિત જ દી મટતી (જતી) નથી.
જેવી રીતે ભૂત ની ાંિત નો ગભરાટ બાળકને માટે મરણ- પ થઇ પડે છે ,
તેવી રીતે,અસત્-વ તુ પણ કોઈ પણ સમયે સ કાય કરવા અ-સમથ થાય છે .
જેમ,રેતીમાં તેલ નથી,તેમ,સુવણમાં સુવણ િસવાય બીજું કં ઈ-એટલે કે --વીંટી-પણું નથી.

સાચી વ તુ થી જ યવહાર થાય અને િમ યા વ તુ થી ના થાય,એવો કોઈ િનયમ નથી,


કારણકે કોઈ વખતે,િમ યા વ તુ પણ,સાચું કામ કરે છે .
જેમ,ઝે રમાં અમૃત ની ભાવના ઢ થવાથી,ઝે ર પણ અમૃતનું કામ કરે છે ,
તેમ,સાચી અથવા ખોટી વ તુનો, દયમાં ઢ િન ય થયો હોય,તે વ તુ તેવા જ અથવાળી િ યા કરે છે .
જે આ દે ખાય છે તે-પરમ "અિવ ા" છે અને તે જ "માયા" છે ,તે જ "સંસૃિત" છે .અને
તેથી જ અસત્ પદાથમાં "અહં તા"-પણાની ભાવના થાય છે .

જેમ,સુવણમાં વીંટી-પણું વગેર ે ની ભાવ નથી, તેમ, આ ામાં અહં તા-પણા નો ભાવ નથી,
આમ, વ છ અને શાંત પરમા ામાં અહં તાનો અભાવ છે .
સ ય િવચાર કરતાં -પરમા ા િવના બીજું , કોઈ સનાતન-પણું નથી,કોઈ ાંડ-પણું નથી,
કોઈ પિત-પણું, વગ-પણું,મન-પણું,દે હ-પણું,મહાભૂત-પણું,કારણ-પણું,ભાવ-પણું,અભાવ-પણું,
વમ-પણું,અહં -પણું,સ ા કે અસ ા-પણું,રાગ કે ીિત-પણું-એ કશું પણ નથી.

સવ જગત નું પરમ-અથ- પ એ "અિધ ાન ની સ ા" થી, વયં- કાશ છે ,નામ-રિહત,કારણ-રિહત,


ઉ પિ અને નાશ ના િવકાર રિહત,મ ય તથા અંત રિહત,સવ- પ નિહ છતાં સવ- પ છે .
મન અને વચન થી હણ ના થાય તેવું છે ,શૂ ય થી પણ શૂ ય છે ,અને સુખ થી પણ સુખતર છે .

રામ કહે છે કે -હવે આ નું વ પ મારા ણવામાં આ યુ.ં તો પણ આ સગ ( ય જગત)


જોવામાં આવે છે -તેનું શું કારણ? તે મને ફરીથી કહો.

વિશ કહે છે કે -પરમ-ત વ એ શાંત પરમ-પદ માં આ જ માણે રહેલું છે .અને તેમાં સગ-અસગનું
કોઈ નામ પણ નથી,જેમ મહાસાગરમાં જળ છે –તેમ,પરમે રમાં સગ રહેલો છે .
248

જો કે તે મહાસાગરના જળમાં “ વ-પણું” હોવાથી તેમાં “ પંદન-ધમ” છે ,


પણ,પરમા ા નું પદ એ “ પંદ-રિહત” છે .
સૂય-વગેર ે પોતાનામાં કાશ પામે છે પણ પરમ-પદ ને કાશ કરતા નથી.
કાશ થવો તે સૂય-વગેર ે નું “ત વ” (િ યા) છે ,પણ,પરમ-પદ તો કાશ ની “િ યા” થી રિહત છે .

જેવી રીતે સમુ માં ઉંચા-પણું તથા નીચા-પણું નથી,પણ જળ-મા જ ફૂર ે છે ,
તેવી રીતે પરમા ા માં ત વ-પરાયણ આ જગત,અનેક કારે ફૂર ે છે .
એટલે, ાં સુધી ાન પિરપ ના થયું હોય યાં સુધી જ સગ (જગત) જોવામાં આવે છે ,પણ,
સંપૂણ ાન થયા પછી,તે સગ એ શા ત - વ- પે જ જણાય છે .
આથી,આમ,આ સગ છે તે – ની સં ા છે -એવો િવ ાનો નો િન ય છે ,
િચ થી જ સગ જોવામાં આવે છે ,અને િચ થી જ ,સગ નો ય જોવામાં આવે છે .

જેમ,વીંટી વગેરન
ે ો મ સુવણમાં શાંત થાય છે ,તેમ સગ નો મ પરમા ા ના શાંત પદ માં નાશ પામે છે .
િચ ની શાંિત થવાથી સગ જો સ ય હોય તો પણ અસ ય જણાય છે ,અને િચ નો ઉદય થવાથી
અસત્ વ તુમાં પણ સત્ ની ભાવના થાય છે .
અહં તા થી યુ િચ ના સંવેદન વડે,સગ ના સં મ ને લીધે મણા થાય છે ,તો,
અસંવેદન થી પરમ શાંત-પદ જણાય છે ,પણ તે જડ-પણું નથી તેમ તમે સમજો.

જેવી રીતે,કારીગર (કું ભાર) ની િ એ--પુ ષની ચતુરતા અને તેની ચતુરતા ના કમની િ યા-વાળી,
માટીની સેના—એ બંને માટી- પ જ છે ,
તેવી રીતે, ાન ની િ એ અનેક કારે દે ખાતો આ સગ એ િશવ- પ (પરમા ા- પ) જ છે .
આ માણે ઉ પિ અને નાશ થી રિહત તથા મ યમાં દોષથી રિહત-આ જગત-એ પર- - પ જ છે .
અને પૂણ- વ- પમાં પૂણ-પણે રહેલું છે .એટલે કે -દે ખાતો આ સગ - પ અને માં જ રહેલો છે .

જેમ આકાશ એ આકાશમાં િવ ાંિત પામે છે ,તેમ,શાંત અને િશવ- પ-પરમ-પદ (પરમા ા) માં ,
આ જગત િવ ાંિત પા યું છે .
જેમ,નવ યોજન ના િવ તાર-વાળા નગરનું અરીસામાં િતિબંબ પડે,તો-તેમાં દૂ ર કે અદૂ ર પણું કં ઈ નથી,
તેમ,પરમા ા માં દૂ ર કે સમીપ-પણાનો કોઈ મ નથી.

અભેદ- પે જોવાથી,આ િવ (જગત-કે સગ) એ સત્- પ અને ભેદ- પે જોવાથી તે અસત્- પ જણાય છે .
આમ,આ સગ (જગત) એ,અરીસામાં િતિબિ બત નગર જેવો,મૃગજળ જેવો,અને બે ચં ના મ જેવો છે ,
તો તેમાં સ યતા ાંથી હોઈ શકે ?

(૧૨૦) લવણ-રા ના સંબંધમાં ચાંડાલી નો િવલાપ

વિશ કહે છે કે -જેનું વ પ મ તમને સુવણ ની વીંટી ની પેઠે િમ યા ક ું છે તે અિવ ાનું નાશા ક
મહ વ કે વું બળ છે તે તમે સાંભળો.
પહેલાં,વણન કરેલ લવણ-રા ને ઇ ળ કરનાર મનુ યે ચંડાળ-પણાનો મ દે ખા યો,અને એ બધું
ણે નજરે જોયા પછી બીજે િદવસે,તે રા એ પોતે જોયેલી પૃ વીમાં જવાનો િવચાર કય -
રા િવચારે છે કે -જે અર માં મ દુ ઃખનો અનુભવ કય ,તે અર “િચ - પી-અરીસામાં“ આલેખાયેલું
હોય તેમ મને મરણ માં છે .માટે તે અર માં જવાથી તે અર સાચે જ મને કદાચ દે ખાઈ શકે ,

આ માણે મનમાં િન ય કરીને,તેને પોતાના કારભારી સિહત,દિ ણ િદશાના માગ યાણ કયુ.
249

યારે એક દે શમાં તેને પરલોકની પૃ વી જેવું એક અર જોયુ.ં અને પોતાના થમના અનુભવનો
વૃતાંત કરીને યાંના લોકો ને પૂછવા લા યો.અને લોકો પાસેથી પોતાની જ હકીકત ણીને તે
િવ મય પામી ગયો.તેણે યાં રહેલ પારધી અને ચંડાળ ને ઓળ યા અને આકુ ળ બુિ થી-કુ તુહલ પણે
ફરવા માં યું.પછી તે એક મહાટવી,માં આ યો, યારે તેણે ધુમાડા-વાળા એક ભાગમાં-પોતે ાં
ચંડાળ બ યો હતો તે ગામ જોયુ.ં

યાંના લોકો,બાળકો અને ીઓને પણ તેણે જોયાં.


યાં એકદમ તેણે પોતાની ચંડાળ દશાની જે સાસુ (આંખે કાણી) હતી ત જોઈ,તેની આંખમાંથી આંસુની
ધારા ચાલી જતી હતી.અંગ દુબળ થઇ ગઈ હતી,અને બી વૃ ીઓ જોડે પુ ીના શબ જોડે તે બેઠી હતી.
અને પોતાની પુ ીને ણે - દુ ઃખભયા આત વરથી િવલાપ કરીને કહેતી હતી કે -

“તારા શરીર ની પાસે પુ ો બેઠેલા છે , ણ િદવસથી ભોજન ના મળવાથી તેમનું અંગ જજિરત થયું છે ,
હે મારી પુ ી,તલવાર જેમ યાનમાં વેશ કરે,તેવી રીતે તારા વનમાં રા એ વેશ કય પછી,
તે તારા પિતએ કયા થળે તારો યાગ કય ? પુ થી પણ અિધક િ ય એવા મારા જમાઈને હુ ં ફરીથી ારે
જોઇશ? હે,પુ ી હુ ં તારા માટે ખેદ ક ં છું.ચં જેવી કાંિત-વાળા અને શુ અંતઃપુર માં િવલાસ કરનારા,
તે રા બી ીઓને યાગીને તારી સાથે ીિત બાંધી -પણ તે િ થર રહી નિહ.અને તમે બંને એક જ
સમયે નાશ પા યાં. હવે ધણી અને પુ ી િવનાની –દૂ ર દે શમાં આવેલી આ દુગિત ને પામીને દુ
િતમાં ઉ પ થયેલી એવી હુ ં ,દુ ઃખ,ભય અને મહા આપિ - પ જ છું.ભૂખ થી હેરાન થતાં આ બાળકોની
ભૂખ પણ હુ ં મટાડી શકતી નથી.”

આ માણે,તે વૃ ચંડાળણી િવલાપ કરી રહી હતી યારે રા એ ધીરજ આપીને પૂ ું કે -


આ થળે શું થયું હતુ?
ં તારી પુ ી કોણ હતી ? તારો જમાઈ કોણ હતો?
યારે તેણે રા એ જે અનુભ યું હતું તે જ વાત કહી સંભળાવી.

(૧૨૧) લવણ-રા ના મન નું સમાધાન

વિશ કહે છે કે -એ માણે ના તે ચંડાળણી નાં વચન સાંભળીને રા િવ મય પા યો,અને મં ીના મુખ સામે જોઈ
ર ો,અને ણે િચ માં આલેખાયેલો હોય તેમ ત ધ થઇ ગયો.ફરીથી તે આ ય-કારક ઘટનાનો
િવચાર કરવા લા યો અને ફરી ફરી ો પૂછવા લા યો.
યાર પછી,તે રા એ દયા કરીને તે ચંડાળ ગામમાં રહેતા પોતાના ( વ ના) સંબંધીઓના દુ ઃખ નો નાશ કય ,
અને યાં કે ટલોક સમય ર ા પછી,પોતાના રા માં પાછો ફય .

બી િદવસે,સવારે સભામાં તેણે મને કય કે -હે,મુિન,મ જે બાબત વ માં જોયેલી હતી તે મારી
ય જોવામાં આવી,તેથી મને ઘણું િવ મય થયું છે . યારે મ તેના દયના સંશય નો નાશ કય .
હે,રામચં ,આમ અિવ ા જ મોટા મને કરનારી છે ,અસત્ વ તુને સત્ અને સત્ વ તુને અસત્ કરે છે .

રામ કહે છે કે -હે, ન,એ માણે વ માં જોયેલી બાબત સાચી હોય તેવી રીતે જોવામાં આવી,
તેનું શું કારણ? તે મને કહો.કારણકે આ સંશય મારા મનમાંથી પણ મટતો નથી.

વિશ કહે છે કે -હે,રામ,અિવ ામાં સવ વ તુનો સંભવ છે . વ માં અિવ ા ને લીધે ઘટમાં પણ પટ (વ ) ની
બુિ થાય છે . અિવ ાને લીધે,અરીસામાં રહેલા પવત ની જેમ,દુ રની વ તુ પણ પાસે દે ખાય છે .અને
જેમ,સુખે િનં ા આવવાથી જેમ લાંબી રાિ એ ણવારમાં ચાલી ય છે ,
તેમ,અિવ ાને લીધે લાંબો વખત પણ ણવારમાં વહી ય છે .
250

જેમ વ માં પોતાનું મરણ થાય છે કે આકાશમાં ગમન થાય છે ,


તેમ,અિવ ાને લીધે અસંભવ વ તુ સંભિવત થાય છે ના એઅસ ય વ તુ સ ય લાગે છે .

જેવી રીતે,મનુ ય જયારે ફૂદ ડી ફરે છે યારે આખી પૃ વી ફરતી હોય તેમ દે ખાય છે ,
તેવી રીતે અિવ ાને લીધે િ થર વ તુ પણ અિ થર દે ખાય છે ને-અચળ વ તુ ચલાયમાન દે ખાય છે .
વાસના વાળું-િચ જેવીજેવી ભાવના કરે છે તેવો તેવો તેને અનુભવ થાય છે ,અને,
તે અનુભવ (વ તુતઃ) સાચો પણ નથી અને ખોટો પણ નથી લાગતો.
બુિ અવળી થવાથી, વ,પોતાને ઘેટાં જેવો સમજે છે તેવી જ રીતે, ઘેટો પણ િસંહ-પણું ધારણ કરે છે .
અિવ ા અને મોહ-એ અનંત મને ઉ પ કરનારાં છે .

આ માણે અિવ ા અને તેનાથી ઉ પ થનાર મોહ અને અહં તા –વગેર-ે


મનુ યના "િચ ના-અવળા-પણા- પી-ફળ- પી”સંપિ ના કારણ- પ છે .
અને તેથી જ તે મનુ યો,તે વાસનાને લીધે,અક માત જ મોટા મોટા યવહારની ક પના કરે છે .
ચંડાળના થાનકમાં કોઈ ચંડાળ ક યા નો કોઈ ચંડાળ જોડે િવવાહ થયો અને તે સત્ હોય કે અસત્ હોય,
તો પણ લવણ-રા ના મનમાં તે સાચો તીત થયો.

જે માણે કોઈ મનુ યે કોઈ કામ કરેલું હોય અને તેનો તેને સંપૂણ અનુભવ હોય,
તો પણ તેને કરેલી િ યાનું તેને િવ મરણ થઇ ય છે ,
તે જ માણે કોઈ વાર તેણે ન કરેલા તથા ન અનુભવેલા િવષય નું મરણ પણ થઇ આવે છે .

વ માં તો ઘણીવાર મનુ ય દે શાંતર માં જઈને પોતે ભોજન ના કયુ હોય તો પણ,
“મ યાં ભોજન કયુ છે ” એવું િચ માં ણે છે .
જેમ વ માં ાચીન કથા જોવામાં આવે છે ,
તેમ લવણ-રા ને િતભાસથી તે વૃ ાંત અનુભવમાં આ યો છે .
અને રા એ વ માં જે િવ મ જોયો હતો -તે જ િવ મ,ગાઢ વનમાં રહેલા ચંડાળ ના િચ માં ા થયો.
એટલે કે -લવણ-રા ના મન ની ક પનાઓનો,તે ગાઢ વનમાં રહેલા ચંડાળના િચ માં ઉદય થયો.

જે માણે ઘણાં માણસોનાં નામ,તેમનાં વચન,તથા તેમણે પોતાના મનથી કરેલી ક પના- એ બધું,
કોઈ સમયે,શ દ તથા અથ થી મળતું આવે છે ,
તે, માણે, વ માં જુ દાજુ દા માણસોએ જોયેલાં,કાળ,દે શ તથા િ યા મળતાં આવે છે .

આમ, યવહાર ની ગિતમાં અિધ ાન ચૈત યની સ ાથી જ,” િતભાસ” ને લીધે,સવ વ તુ ની સ ા છે .
અને “સંવેદન” િવના (એટલે કે જો સંવેદન ના હોય તો) તે સવ પદાથ ની કોઈ સ ા પણ નથી જ.

જેમ,જળમાં તરં ગ અને બીજમાં વૃ –એ એક છતાં િભ - પે જણાય છે ,


તેમ,આ જગત,ભૂત-ભિવ ય-વતમાનમાં, સંવેદનની સ ાથી જ સંવેદનથી િભ - પે જણાય છે .પણ,
તેનું "સત્-પણું કે અસત્-પણું" એ- સત્ નથી તેમ અસત્ પણ નથી.
સ ય િ થી સંવેદન નું સત્-પણું એ સ ય છે અને અસ ય િ થી તેનું અસત્-પણું અસ ય છે .

અિવ ા થી આ -ત વ સાથે સંબંધ થતો નથી,કારણકે તે બંને માં સમાન-પણું નથી.


િવષમ પદાથ નો પર પર સંબંધ થવાનો સંભવ નથી,પણ સંબંધ (જેમકે -લાકડું અને લાખ) થયા િવના,
પર પર નો અનુભવ થતો નથી.(પર પર છૂટા પાડી શકાતા નથી)
251

વળી,સમાન વ તુ,બી સમાન વ તુમાં સંપૂણ-પણે એકતા પામીને એક વ થઈને પમાં વૃિ કરે છે .
પણ,ચૈત ય અને જડ-એ બેમાં પોતાની િવલ ણતા હોવાથી,તેમની એકતા થતી નથી.
તદુપરાંત,"સવ ચૈત ય-મય છે ,માટે સવ થળે ચૈત ય નો જ અનુભવ થાય છે "-એવું માનીએ તો-તે
ચૈત ય ના અનુભવમાં “હુ ં ણું છું” એમ અનુભવ થવો જોઈએ નિહ.
કારણકે ચૈત ય તો એક જ છે તો પછી,બે ચૈત ય નો અનુભવ કે વી રીતે થાય?

લાકડું ,પ થર અને માટી એ બધાં જડ- પે સમાન છે ,તેથી એ બધાં સાથે મળવાથી ઘર- પી - જડ પદાથનો
અનુભવ થાય છે ,પણ,તેમાં ચૈત યનો અનુભવ થતો નથી.જયારે,
ભ અને રસ એ બંને જળ- પે સમાન હોવાથી,તેમના સમાગમથી જળ- પ રસનો અનુભવ થાય છે .

વ તુતઃ (ખ ં જોતાં) તો સવ અનંત- નું વ- પ છે ,અને તે સવ કાશ-મય છે .માટે ,


હે,રામ,આ િવ -મય છે તેમ તમે ણો.
"આ જગત િમ યા છે " એમ માનવું એ જ ચૈત ય નો ચમ કાર છે .

તે અિવ ા (માયા) ના લીધે જ આ િવ એ મ થી ભરપૂર નથી તો પણ,લાખો મ થી ભરપૂર જણાય છે .


જયારે,મનુ ય ના ક પેલા,પુ ષો,પર પર ફૂરતા નથી,અને દે શ-કાળનો અટકાવ કરતા નથી.
આ જ માણે સગ િવશેની એવી જ િ થિત છે .
ાં સુધી ભેદ-બુિ છે - યાં સુધી સગ-પણું,અહં તા વગેર ે મ નો ઉદય થાય છે .
પરમ-સ ય નો અનુભવ થાય પછી,તેનું ાન થયા પછી આ સગ અસ ય છે તેમ ણવામાં આવે છે .

જયારે િચ એક દે શમાંથી બી દે શમાં ય છે યારે મ યમાં એટલે કે બી દે શમાં ગયા પહેલાં,


જડતા િવનાનું તથા ાન- પ -તેવા તે િચ નું વ પ થઈને તમે સવદા રહો.
ત- વ -અને િનં ા થી રિહત તમા ં જે સનાતન-િચ -વૃિ થી રિહત અને અજડ- પ છે -
તે પ થઈને તમે સવદા રહો.
તમે સમાિધમાં હો કે યવહાર કરતા હો- યારે પ થરનું જે ચૈત ય-ઘન- પ- દય છે તેવા થઈને
તમે સવદા રહો.

કોઈ પણ મનુ ય કે કોઈ પણ વ તુનો ઉદય થતો નથી કે લય થતો નથી,


માટે સમાિધ કે યવહાર દશામાં વ થ પણે પરમાથ (પરમ-અથ) િ ને અનુસરો.
દે હમાં,કોઈ પણ આ ા કોઈ પણ ઈ છા કરતો નથી,કે ષ ે કરતો નથી,
માટે તમે શંકાનો યાગ કરીને, વ થ-પણે રહો અને દે હની વૃિ માં પડો નિહ.
જેવી રીતે “ભિવ યમાં થનારા સંસાિરક યવહાર” માટે કોઈ વૃિ થઇ શકતી નથી,
તેવી રીતે “વતમાન માં થતા યવહારમાં” િમ યા વ િ રાખો.
અને સ ય- વ- પ- -ભાવને ા થઇને િચ -વૃિ માં રહો નિહ.

જેવી રીતે બી દે શમાં રહેલો મનુ ય અહીં પાસે ના હોવાથી કોઈ ઉપયોગમાં આવી શકતો નથી,
તેમ જ લાકડું -પ થર વગેર ે પાસે હોય તો પણ તે અચેતન હોવાથી પરમાથમાં ઉપયોગી નથી,
તેવી જ રીતે તે િચ ને તમે જુ ઓ.
કારણકે -આ - વ પ પામવા માટે અ-િચ -પણું એ જ િવ ાનોએ અનુભવ થી િસ કયુ છે .
પ થરમાં જેમ જળ નથી,અને જળમાં જેમ અિ નથી,તેમ દે હમાં િચ નથી,તો-
પરમા ા માં તો તે િચ કે મ હોઈ શકે ?
252

જે વ તુ નજરે જોવામાં આવતી નથી,તે વ તુ (િચ ) જે કાય કરે છે તે,ના કયા બરાબર જ છે ,
માટે િચ થી પરે થઈને રહેવું.
જે મનુ ય અ યંત જડ એવા િચ ને અનુસરીને રહે છે (આવું અ યંત ખરાબ કાય કરે છે તો),તે-
શા માટે પોતાની પાસે રહેનાર ચંડાળ ને અનુસરી ને નથી રહેતો?
(એટલે કે મનુ ય ચંડાળ ને અનુસરતો નથી અને ચંડાળ જેવા િચ ને અનુસરીને રહે છે )
માટે તમે િન ય “િચ - પી-ચંડાળ” નો અનાદર કરો.અને
માટીની બનાવેલ િતમા ની જેમ વ થ અને શંકા-રિહત થઈને રહો.
િચ છે જ નિહ-અથવા તો જો તે છે તો તે મૃત- પ (મરેલ)ું છે એવો િન ય કરીને રહો.

િવચાર કરવાથી-સમ શે કે િચ છે જ નિહ.માટે તમે ત વતઃ િચ -રિહત છો તો શા માટે ખેદ પામો છો?
િચ નો દુ રથી યાગ કરી દો,અને જે " વ"- પે તમે છો એ " વ" પે િ થર થાઓ-અને
પરમ યુિ વડે-ભાવના થી મુ થઈને તમે રહો.

િચ અસ ય છતાં સ ય લાગે તેવું છે ,જે મનુ યો તેને અનુસરીને રહે છે ,


તેઓ તો આકાશ ને મારવાના કામમાં લાગેલા મૂઢ મનુ યો જેવા છે .તેમને િધ ાર હો.
માટે તમે થમ ત વ-બોધ થી િનમળ આ ા-વાળા થઈને સંસાર ના પાર ને પામી રહો.
મ મન- પી ત વ મેળવવા માટે ઘણો લાંબો વખત િવચાર કય ,તો પણ,
મારા િનમળ આ ામાં “મન- પી મેલ” ની મને કદી ાિ થતી નથી.

(૧૨૨) ાન-ભૂિમના ઉદય નો મ

વિશ કહે છે કે -હે રામ જગતમાં થમ જ મ થતાંની સાથે જ


પુ ષે પોતાની િવકાસ-વાળી બુિ થી,સ સંગ-પરાયણ થઈને રહેવું.
અિવ ા ની નદીમાં તણાતો મનુ ય-શા તથા સ સંગ િવના તરવાને સમથ થતો નથી.

શા ો અને સ સંગ થી થતા “િવવેક” ને લીધે-


“અમુક વ તુ નું હણ કરવું જોઈએ અને અમુક વ તુ નો યાગ કરવો જોઈએ” એવો િવચાર
પુ ષને થાય છે ,તેથી તે પુ ષ “શુભે છા” નામની ાનની પહલી ભૂિમકા ને ા થાય છે .
ને યાર પછી અિધક િવવેક ને લીધે તેને “િવચારણા” નામની ાનની બી ભૂિમકા ા થાય છે .

એના બાદ,સારા ાનને લીધે,વાસનાનો સારી રીતે યાગ કરવાથી,


તે પુ ષનું મન સંસારની ભાવનામાંથી ઓછું થાય છે ,
આથી તે “તનુમાનસા” નામની ાનની ી ભૂિમકાને ા થાય છે .

જયારે તેવા યોગીને સારી રીતે ાનનો ઉદય થાય છે યારે “સ વાપિ ” ભૂિમકા ને ા થાય છે .
એ ભૂિમકા માં આ યા પછી,જયારે વાસનામાં યૂનતાથાય છે યારે તે “અસંસ ” કહેવાય છે .
અને તેથી કમ-ફળ વડે તેને બંધન થતું નથી.

આ માણે-વાસના યૂન થવાથી-અસંસિ –ને લીધે-અસ ય વ તુમાં ભાવના ઓછી થાય છે .


તેથી,તે મનુ ય સમાિધમાં હોય, યવહાર કરતો હોય કે -અસ ય સંસાર ની વ તુમાં રહેલો હોય-છતાં પણ-
(આ ામાં મન ઓછું થવાથી-અને િનરં તર અ યાસ ને લીધે) તેમાં તેની વાસના હોતી નથી.
તે સંસાિરક વ તુઓને દે ખતો જ નથી,તેનું મરણ કરતો નથી,કે તેનું સેવન કરતો નથી.
પણ,સૂઈને ઉઠે લા બાળક ની પેઠે- નાન-ભોજન વગેર ે “કત ય-કમ” કરે છે .
253

તેવા મનુ ય નું િચ અ યંત સૂ મ -રસ માં લીન થઇ ગયેલું હોવાથી,


”પદાથ-ભાવની” નામની ાન ની છ ી ભૂિમકા માં આવે છે .

ઉપર માણે પર માં િચ લીન થવાથી-તે કત ય-કમ કરે છે -


તો પણ મ-પૂવક તેની ભાવના નો યાગ કરે છે .
તેથી તે “તુયગા” નામની સાતમી યોગ-ભૂિમકામાં આવે છે .અને તે “ વનમુ ” કહેવાય છે .

આવી વન-મુ ની દશા ા થાય બાદ-તેને ા થયેલી વ તુથી આનંદ થતો નથી કે -
અ ા વ તુને માટે શોક થતો નથી.કે વળ-શંકા-મા નો યાગ કરીને –
જે સમયે જેની ાિ થાય તેને તે અનુસરીને રહે છે .

હે,રામચં .તમે પણ જે ણવાની વ તુ છે તેને ણી લીધી છે .


તથા સવ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે ,
માટે તમે શરીર થી બહાર (સમાિધમાં) રહો કે શરીરમાં (લોક- યવહારમાં) રહો-
પણ હષ-શોક પામો નિહ-કારણકે -તમા ં િનમળ આ ા નું વ- પ છે .

હે,રામ, તમે આ ા- પ, વયં કાશ,િનમળ,સવ થળે રહેનારા અને સવદા ઉદય-વાળા છો,
માટે સુખ-દુ ઃખ-જ મ-મરણ તમને કે મ ઘટે ?
તમે બંધુ રિહત છો તે છતાં બંધુ ના દુ ઃખ માટે શોક શા માટે ?
અિ તીય પણે ર ા પછી-આ ાને વળી બંધુ કોણ?

દે શ-કાળ ને લીધે મા દે હમાં પરમાણુ નો સમૂહ જોવામાં આવે છે .પણ,આ ા ને ઉદય કે લય નથી.
તમે અિવનાશી છો, છતાં,”હુ ં નાશ પામું છું”એમ ધારીને ખેદ શા માટે ?
કારણકે -મૃ યુ રિહત અને વ છ થાનક પ આ ાનો િવનાશ છે જ નિહ.

જેવી રીતે એક ઘડાનો નાશ થતાં ઘટાકાશ નો નાશ થતો નથી,


તેવી રીતે,શરીરનો નાશ થવાથી આ ા નો નાશ થતો નથી.
જેવી રીતે મૃગજળ નો નાશ થવાથી તડકા નો નાશ થતો નથી,
તેમ દે હનો નાશ થવાથી આ ા નો નાશ થતો નથી.
હે,રામ,તમે અિ તીય છો,માટે એવી કોઈ બી વ તુ નથી કે જેને માટે (તમારો) આ ા ઈ છા કરે!!
આ જગતમાં આ ા િવના સાંભળવાનુ,ં પશ કરવાનું,જોવાનું, વાદ લેવાનું તથા સુંઘવાનું કં ઈ નથી.

જેમ આકાશમાં શૂ યતા રહેલી છે -તેવી જ રીતે,સવ “શિ ”ના ઉ પિ થાન પ, યાપક અને
પ-રિહત,પરમા ામાં આ સવ જગતની “સવ શિ ઓ” રહેલી છે .

હે રામ િચ માંથી જ આ િ લોકી- પ લલના (વાસના) નો ઉદય થયો છે ,


તથા તે સ વ-રજસ-તમસ ગુણના ( મથી) મ ઉ પ કરનારી છે .
મન ની શાંિત થયા પછી વાસનાનો ય થાય છે ,
યાર પછી “િ યા-શિ ”ના િનવાસ- પ “માયા” નો નાશ થાય છે .

હે,રામ,સંસાર- પી આ એક ઉ ઘટમાળ (યં ) છે ,તેમાં તે યં ને ચલાવવા માટે વાસના- પી દોરી છે .


તમે તે દોરીને ય થી કાપી નાખો.
254

એ વાસના ાં સુધી ણવામાં આવી નથી, યાં સુધી મહા-મોહ આપનારી છે .


અને તેને ા પછી તે અનંત -સુખ આપનારી છે .
કારણકે -તે વાસના પણ માં થી જ ઉ પ થઇ છે ,
અને તે ની “લીલા-મા ” થી,સંસાર નું સુખ ભોગ યા પછી,
તે નું મરણ કરીને માં જ લય પામે છે .

તેજમાંથી જેમ કાશ પેદા થાય છે ,


તેમ તે પ રિહત-િનરામય એવા પિવ પદમાંથી સવ ાણી ઉ પ થયેલાં છે .
જેવી રીતે જળમાં તરં ગ છે તેવી રીતે માં આ ણે ભુવન રહેલા છે .અને તેમાંથી જ ઉ પ થયેલાં છે .
એ“ ” છે તે જ ાણી મા ના “આ ા” છે .અને તેમનું ાન થવાથી જ આખા જગતનું ાન થાય છે .
તે જ ણે ભુવનને ણનાર છે ,પણ શા ના યવહાર માટે ,
તે એક નાં જ –િચ - -આ ા-એવાં નામ િવ ાનો ારા ક પાયેલાં છે .

િ ય-અિ ય િવષયોનો ઇિ યો સાથે સંયોગ થાય, યારે તે િમ યા છે એવી બુિ જેની હોય,
તેને હષ-શોક કે ોધ રહેતા નથી અને જે આવો વનમુ નો અનુભવ છે તે જ આ ા છે .

આકાશની પેઠે અ યંત વ છ િચદા ામાં આ જગત િભ હોય તેવી રીતે િતિબંબ પડે છે .
અને તે જગતમાં “બુિ ની ેરણા” થી લોભ-મોહ-વગેર ે ભેદ થી તે ભેદો -એ િચદા ા માં રહેલા છે .
માટે જો ભેદ ના હોય કે ભેદ ના રહે તો તે સવ પરમા ા જ છે .

હે,રામ,તમારે દે હ નથી,તમારી આકૃ િત િનિવક પ-ચૈત ય- પ છે .


તો પછી,લ ા-ભય-ખેદમાંથી તમને,મોહ કે મ ઉ પ થાય છે ?
તમે દે હ નથી,તો પછી લ ા-વગેર ે કે જે દે હમાંથી ઉતપ થયેલા અને અસત્ છે
તેનાથી -મૂખની જેમ દુબુિ થઈને પરાભવ કે મ પામો છો?
તમારો પોતાનો દે હ નાશવંત છે ,અને જે અ ાની છે તેવા મનુ યના આ ા નો પણ નાશ થતો નથી,
તો પછી, ાની પુ ષના આ ા નો તો કે મ નાશ થાય?

સુયના આધાર િવનાના માગ માં પણ જે િચ નો જવા-આવવાનો સંચાર થાય છે ,એ િચ છે તે જ પુ ષ છે ,


પણ શરીર એ પુ ષ નથી.શરીર હોય કે ના હોય,તો પણ તે શરીરનો નાશ થયા પછી,િચ - પી પુ ષ,
એ ાની હોય કે અ ાની હોય,તો પણ તેનો આ ા નાશ પામતો નથી.

આ સંસારમાં જે િચ -િવિચ દુ ઃખો જોવામાં આવે છે -તે બધાં દે હને છે ,પણ અ ા એવા આ ાને નથી.
ચૈત ય તો મન ના માગ નું અિત મણ કરીને શૂ ય ની પેઠે રહેલું છે .તેને સુખ-દુ ઃખ- પે કે મ યા થાય?

આ દે હ-િપંજર નો નાશ થયા પછી,દે હમાં રહેનારો આ ા,દે હનાં અિભમાન ને યાગ કરીને પોતાના મૂળ- થાનક
પરમા ા માં જ લય પામે છે .પણ દે હને વાસનાનો અ યાસ હોવાથી તેની મુિ થતી નથી.

હે,રામ,જો આ " વ- પી આ -ત વ" (શરીર) િમ યા હોય,


તો પછી આ દે હ-પીંજરનો નાશ થવાથી,કોનો નાશ થાય છે ?તથા કોના માટે તમે ખેદ કરો છો?
માટે સ ય એવા નું િચંતન કરો,મોહની ભાવના કરો નિહ.

ઈ છારિહત તથા િનમળ આકૃ િત વાળા આ ાને કં ઈ પણ ઈ છા થતી નથી.


જેમ,દપણ ને અને િતિબંબને ઈ છા ના હોવા છતાં પણ પર પર તેઓનો સંબંધ થાય છે -
255

તેમ,આ ા તથા આ જગતનો –આ જગતમાં ઈ છા િવના જ સંબંધ થાય છે .અને


તેને લીધે જ ભેદ-અભેદ ની યવ થા કરવામાં આવે છે .

સૂય દય થી જેમ,જગતની િ યાનો ારં ભ થાય છે ,


તેમ ચૈત ય ની સ ા-મા થી આ જગતની ઉ પિ થાય છે .

હે,રામ, આમ,(અ યાર સુધીના) મારા ઉપદે શ માણે જગત ની િ થિતના આકારની િનવૃિ કરાઈ છે ,
માટે તમારા િચ માં પણ આ જગત આકાશ- પ (શૂ ય) છે એમ (હવે) તમારા સમજવામાં આ યું હશે.

જેમ િદવાની સ ાથી, કાશ થવો એ વાભાિવક છે ,તેમ,જગતની િ થિત એ ચૈત ય નો વભાવ છે .
જેમ,આકાશ શૂ ય છે પણ તે મનોહર યામતા ઉ પ કરે છે ,
તેમ,મન પોતાના અનેક કાર ના િવક પથી,આ જગતને ઉ પ કરે છે .
સંક પ-િવક પ નો ય થયા પછી,િચ ગળી ( ય થઇ) ય છે ,અને તેથી,
સંસારનો મોહ મટી ય છે .અને મોહ મટવાથી,જ મ-મરણ રિહત એક ચૈત ય પ જ જણાય છે .

આમ, થમ કમા ક (કમ કરનાર) “મન” નો ઉદય થાય છે .


પછી તે મનના સંક પને લીધે, ા-મનુ વગેર ે ા –શરીર પે થાય છે .
પછી જેમ,મુ ધ બાળક ભૂતની ક પના કરે-તેમ મનથી અનેક કારના જગતનો િવ તાર થાય છે .

પછી મહાસાગરમાં તેની સ ાથી જેમ જળના તરં ગો દે ખાય છે ,


તેમ તે અસત્- પ મન પોતે પોતાના અિધ ાન- પ ચૈત યમાં
ચૈત ય-મા ની સ ા-મા થી જગત- પી મહાન શરીર ધારણ કરીને ફૂર ે છે .
અને
તે અસત્ હોવા છતાં સત્ હોય તેમ દે ખાય છે .અને વારં વાર ઉ પ થઈને લય પામે છે .

ઉ પિ - કરણ-સમા

(to be continue on Part-2)

You might also like