Professional Documents
Culture Documents
Gujarati Yog Vaasishth Part 1 CS Book PDF Final
Gujarati Yog Vaasishth Part 1 CS Book PDF Final
Gujarati
Yog Vaasishth
Part-1 (Include First 3-Chapter)
Vairagya-Mumukshu-Utpatti
Based On Valmiki’s
Yog-Vaasishth
(Maha Ramayan---OR---Uttar Ramayan)
By
Anil Pravinbhai Shukla
(Inspiration by Mom Indu)
January-2014
www.sivohm.com
-Email-
lalaji@sivohm.com-OR-anilshukla1@gmail.com
યોગવાિસ
ભાગ-૧
(પહેલાં ણ કરણ-વૈરા ય-મુમુ ુ-ઉ પિ )
(સરળ ગુજરાતીમાં)
સંકલન
અિનલ િવણભાઈ શુ લ
(મા ઇ દુ ની ેરણાથી)
યુઆરી-૨૦૧૪
www.sivohm.com
-Email-
lalaji@sivohm.com-OR-anilshukla1@gmail.com
2
અનુ મિણકા
તાવના page#
યોગવાિશ
● વૈરા ય- કરણ.......ની અનુ મિણકા...............................................................7
● મુમુ ુ - કરણ.........ની અનુ મિણકા.............................................................33
● ઉ પિ - કરણ....... ની અનુ મિણકા............................................................67
Total Page-255
3
“વા મીિક રામાયણ” તરીકે અિત યાત થયેલ વા મીિક એ લખેલ રામાયણ ના ંથ ને
“પૂવ-રામાયણ" પણ કહે છે -કે જેમાં-
ીરામ ના જ મ થી માંડી રાવણ-વધ સુધી રામની લીલાઓ વણવી છે .
ીરામ નું છ કાંડો માં - વન ચિર વણ યું છે .
પૂવ-રામાયણ (વા મીિક રામાયણ) માં જેમ છ કાંડો માં મયાદા પુ ષો મ રામ નું વન ચિર છે ,
તેમ ઉ ર-રામાયણ (યોગવાિશ -મહારામાયણ) પણ છ કરણો માં િવભા ત છે .
(૧) વૈરા ય (૨) મુમુ ુ (૩) ઉ પિ (૪) િ થિત (૫) ઉપશમ (૬) િનવાણ ---(કુ લ-૩૨૦૦૦ ોક)
(બધું ના વંચાય તો-યોગવાિશ નું પહેલું વૈરા ય કરણ તો દરેકે એક વખત કે વારં વાર વાંચવા જેવું છે )
ગીતા કે જે મહાભારતમાંથી અલગ કરી ને રજુ થઇ છે ,કે જેમાં ઈ ર (કૃ ણ) વ (અજુ ન) ને બોધ આપે છે ,
જયારે અહીં રામાયણમાં- રામ ને આવેલા તી વૈરા ય ના -એક સંગ ને અલગ કરી ને લીધો છે કે -
જેમાં વ (વિશ ) એ ઈ ર (રામ) ને બોધ આપે છે !!!!
એવે સમયે િવ ાિમ મુિનએ દશરથ રા ની સભામાં આવી ને પોતાના ય -કાય માં િવ ન કરનારા
રા સોને મારવા માટે ીરામચં ની માગણી કરી.
રા દશરથે પોતાના પુ ીરામ યેના અ યંત
નેહને કારણે દીનતા ગટ કરી ને ી રામને આપવામાં સંકોચ કય .
4
પછી સભામાં બેઠેલા વિશ ,િવ ાિમ વગેર ે જે ઋિષઓ ઉપિ થત હતા
તેમને ાથના કરી કે -
આપ મને એવો ઉપદે શ આપો કે જે વડે હુ ં આ શોક-સાગર થી પાર ઉતરી શકું .
કે જેનું વણન વા મીિક એ આ સંિ માં “યોગવાિશ ” ના નામે ઓળખાતા આ ંથ માં કયુ છે .
5
૧) વૈરા ય કરણ-
ાં સુધી મુમુ ુ માં ઢ વૈરા ય ઉ પ થતો નથી યાં સુધી તે કદાિપ મો નો અિધકારી થઇ શકતો નથી.
અને આ વૈરા ય ઢ કરવા માટે , બાળપણ,યૌવન,વૃ ાવ થા,ધન, ી-વગેર ે પદાથ ની િનંદા કરી ને
કાળ (સમય) ની ગિતનું વણન એવા એવા પકો અને ાંતો ારા કરવામાં આ યું છે કે -તેને વાંચી ને-
સંસાર ના મોહ માં ફસાયેલો અને સંસારમાં ર યો પ યો મનુ ય પણ એકવાર તો મોહરિહત થાય.
૨) મુમુ ુ કરણ -
૩) ઉ પિ કરણ-
૪) િ થિત કરણ-
૫) ઉપશમ કરણ -
સંસાર સાથે આસિ જ અનથ નું કારણ છે .સંસાર માં રહેવા થી દુ ઃખ નથી
પણ સંસાર ને મન માં લાવી,
તેની સાથે મન આસ થાય છે યારે જ દુ ઃખો પેદા થાય છે ,
માટે મન થી સંસારની આસિ નો યાગ
કરવા થી બંધન છૂટી ય છે અને આસિ નો યાગ એ જ મો છે .
૬) િનવાણ કરણ-
પૂવ, અિર નેિમ નામના એક રા ને વૈરા ય થવાથી,પુ ને રા સોંપી દઈને ગંધમાદન પવતમાં તપ કરવા ચા યો
ગયો હતો.એના તપના પુ ના કારણે વગ ના રા ઇ ે તે રા ને વગમાં લઇ આવવા
તેના દૂ તને મોક યો, યારે રા દૂ ત સાથે વગમાં જવા માટે ‘ના’ પાડી દે છે .
કારણકે –દૂ ત મારફતે તેણે ું કે -જેવું પુ કયુ હોય,તે અનુસાર વગમાં સુખ ભોગવવા મળે છે ,અને
પુ ખતમ થતાં જ વગમાંથી ધકે લી મુકવામાં આવે છે ,પાછો મનુ ય નો અવતાર લેવો પડે છે .
એટલે રા ,દૂ તને કહે છે કે -આવા વગ ને હુ ં ઇ છતો નથી,સપ જેમ જૂ ની કાંચળી ને છોડી દે છે ,તેમ,
હ હુ ં મહા-ઉ તપ કરીને,પાપ-કમ નો સમૂળ નાશ કરી,અનાસ થઈ,આ અશુ શરીર ને છોડી દઈશ.
મારે પુ ો ભોગવવા નથી,મારે ફરી ફરી જ મ લેવો નથી.
વા મીિક કહે છે કે -હે,રાજન સાંભળ,હુ ં તને વિશ અને ીરામ ના સંવાદ- પે થયેલી,મો ના ઉપાયોવાળી,
શુભ કથા કહુ ં છું,તે તું એકા -િચ થઈ સાંભળ,અને તે સાંભળી ને ય -પૂવક, મનમાં ધારણ કરીને,
તું વન-મુ થઈશ.તું િનઃસંશય થા, મને “પર- ” ના સાચા વ પ નું ાન છે .
થમ,પૂવ-રામાયણમાં રાગ- ષ
ે -આિદ દોષો પર િવજય કરવામાં બળતા ધરાવનાર,
રામચં ની કથાઓ- પ “ઉપાયો” ર યા હતા, અને તે ભર ાજમુિન નામના િશ યને આ યા હતા,
ભર ાજે તે ાની આગળ બોલી દે ખા યા હતા, યારે સંતોષ પામેલા ાએ ભર ાજ ને વર માગવાનું ક .ું
9
ભર ાજે મા યું કે -જે ઉપાય થી લોકો સંસાર- પી દુ ઃખમાંથી,મુ થાય તે ઉપાય કહો.
યારે ા કહે છે કે -આ માટે ,તું તારા ગુ ,વા મીિક ને જ ાથના કર,તે જે મહા-રામાયણ હમણાં રચી ર ા છે તે
તે પુ કરે.એ રામાયણ પુ થયા પછી તેને જો સાંભળવામાં આવશે તો લોકો,સઘળા મોહ ને પાર કરી જશે, અને
સંસાર- પી દુ ઃખમાંથી મુ થશે.
ભર ાજે ક ું કે -તમે જેમ પૂવ-રામાયણ પુ ં કરીને ઉ ર-રામાયણ લખવાનું જે ચાલુ કયુ છે ,તે પૂણ કરવાથી,
અને તેના,વાંચન થી સંસારના લોકો નો મોહ દૂ ર થઇ સંસાર-સાગર ને તેઓ પાર કરશે.મુ થશે.
આપ મને પણ અ યારે એ કથા કહો કે , ીરામ-વગેર ે સૌ સંસાર- પી સંકટમાં કે વા યવહારથી વ યા હતા?
તેઓ કે વી રીતે િનદુખ-પણું પા યા હતા? કે જેથી હુ ં પણ બી લોકો ની સાથે તેવી િ થિતને પામું.
વા મીિક કહે છે –જેમ,આકાશને કોઈ રં ગ નથી,છતાં તેમાં જે વાદળી રં ગ દે ખાય છે ,તે સાચો નથી,
પણ મ છે ,તેમ આ જગત કે જે યમાન છે , તે પણ એક મ છે ને,તે સાચું નથી.(િમ યા છે )
કોઈ સમયે પણ,તે જગતનું પાછું મરણ ના થાય,એવું (તે જગતનું) િવ મરણ થવુ,ં
એ “મુિ ”નું સવ ચ લ ણ અને વ પ છે -એવો મારો િન ય છે .
િવ ા યાસ પૂરો કરીને રામ,ઘેર આ યા,અને યાં િનભય-પણે આનંદ-પૂવક વન િવતાવતા હતા.
એવામાં કોઈ એક િદવસે તેમના મનમાં અનેક તીથ અને પિવ આ મો જોવાની ઉ કં ઠા થઈ.
એટલે તેમણે તે પોતાનો િવચાર રા દશરથ (િપતા ) સમ રજુ કય .
રા દશરથે,મુિન વિશ સાથે િવચાર-િવમશ કરીને,રામની એ પહેલી,માગણી નો વીકાર કરી તેમને તીથયા ા
એ જવાની ર (આ ા) આપી.
વા મીિક બો યા-અયો યા-િનવાસીઓએ રામને પુ પાંજિલ કરી ને વધા યા,અને રામે ઘરમાં વેશ કય .
પોતાના એ થમ વાસથી પરત થઈને,રામે,િપતાને,વિશ ને,કુ ટું બીજનોને અને સવ ને ણામ કયા,
એ સમયે રામ ણે આનંદથી સમાતા નહોતા,અને ઘરમાં સવને મધુર અને િ ય પોતાના વાસના અનુભવો ની
વાતો કરતા હતા.અને ઘરમાં આનંદ થી રહેતા હતા.
રામ,િન ય ાતઃકાલ માં વહેલા ઉઠી,શા -િવિધ માણે સં યા-વંદન કરતા,ને પછી િપતા ના દશન કરવા
સભામાં પધારતા, યાં વિશ વગેર ે મહા ાઓની સાથે આદર-પૂવક અનેક કારનાં ાનોથી ભરેલી વાતચીત
કરતા.પછી ભોજનાિદક-વગેર ે િ યાઓ કરી,ચોથે પહોરે,િપતાની આ ા લઇ મૃગયા રમવા જતા.
વનમાંથી પાછા આવી, નાન-આિદ કરી,રાતે બાંધવો ની સાથે ભોજન કરતા અને નેહીઓ ને પોતાની પાસે
રાખી,રાત ગાળતા.
રામ,મોટા ભાગે આવી િન ય િદનચયા રાખી ને,પોતાના ભાઈઓની સાથે,િપતાના ઘરમાં રહેતા હતા,
અને અ યંત આનંદ-પૂવક પોતાનો સમય િવતાવતા હતા.
ણે મૂંગા,જેવા બનવા લા યા.સેવકો બહુ ાથના કરે યારે કં ટાળીને રામ,િદવસનાં આવ યક કય કરતા. તેમનું
મુખ-કમળ તો કરમાયેલું જ રહેતું હતું.
ગુણ ના ગુણિનિધ-એવા આ રામને જોઈને સવ તેમની િચંતા કરવા લા યા,એક િદવસે દશરથ રા એ
તેમને પૂ -ું કે દીકરા એવી તો તારે શી િચંતા આવી પડી છે ? પણ રામે કં ઈ જવાબ આ યો નિહ.
થોડા િદવસ પછી ફરીથી પણ દશરથે એજ કય યારે રામ મા એટલું જ બો યા કે -
હે,િપતા ,મને કોઈ િચંતા નથી. કે કોઈ દુ ઃખ નથી.
દશરથરા ને હવે રામની િચંતા થવા લાગી,તેમણે,પોતાની આ િચંતા વિશ આગળ રજુ કરી.
અને તેમને પૂ ું કે -રામ,શા માટે મુંઝાય છે ?એમને કઈ િચંતા લાગી હશે?
વિશ મુિનએ િવચાર કરી ને જવાબ આ યો કે -હે,મહારાજ , તમે ખેદ કરશો નિહ,રામને િચંતા થવામાં,
પિરણામે સુખદાયી થાય એવું કારણ છે . સ પુ ષો,મોટા ને મહ વના કારણ િવના,કોઈ નાના કારણથી,
ખેદ કે હષ- પી િવકાર ને પામતા નથી.
વા મીિક બો યા-વિશ ,રા દશરથને,આ માણે વાત કરતા હતા,અને રા દશરથ સંદેહ અને ખેદ
થી,પોતાની િચંતાનું કારણ ણવા મૌન ધરીને બેઠા હતા.
રામની આવી ચે ા થી ઘરનાં સવ ને પણ આ રીતે જ િચંતા ઘેરી વળી હતી.
એ જ સમયે,િવ ાિમ નામના યાત મહિષ,દશરથ રા ને મળવા માટે ારે આવીને ઉભા.
ધમના કાય માં ત પર રહેનાર એ બુિ માન મહિષના ય નો રા સ-લોકો,માયાના બળથી તથા શરીરના
બળથી,ભંગ કરી નાખતા હતા.તેથી ય ની ર ા કરવા માટે રા ને મળવા ઇ છતા હતા.
ારપાલો એ જઈને રા ને ખબર આપી કે –િવ ાિમ મળવા પધાયા છે .
યારે રા એ અને વિશ ે તેમનું સામે જઈ વાગત કરી આસન પર બેસાડી પૂજન કયુ.
અને દશરથ રા એ િવ ાિમ ને ક ું કે -
આપના આવવાથી અમારા પર અનુ હ થયો છે ,આપ જે કોઈ અથથી પધાયા હો તે કાય મ કયા જ છે એમ જ
માનજો,કારણકે આપ,સવદા મારે મા ય છો.માટે આપ, આપના કામના સંબંધમાં કં ઈ પણ કારે સંદેહ રાખશો
નિહ,આપનું જે કં ઈ કામ હશે તે હુ ં ધમ ની રીિત માણે સઘળું કરી આપીશ.
િવ ાિમ ,રા નાં િવનય ભરેલાં વચનો સાંભળી હષ પા યા.
કમળ સરખાં ને વાળા મહા ા રામને હુ ં ણું છું,તેમજ મહાતેજ વી વિશ અને બી દીઘ- ાઓ પણ તેમને
ણે છે . જો,તમારા મનમાં ધમનુ,ં મહ ાનું અને યશનું ર ણ કરવાની ઈ છા હોય,તો મ ધાયુ છે
તે માણે તમારે રામને મારા હાથમાં સોંપવા જોઈએ.
રામે ભલે અ -િવ ાનો અ યાસ ના કય હોય,પણ પુ ષ- ે િવ ાિમ થી ર ાયેલા એ રામનો કોઈ પણ
રા સ પરાભવ કરવા શિ માન નથી.
િવ િમ મૂિતમાન ધમ છે ,સૌ પરા મીઓમાં ે છે , અને સવલોકમાં અિધક બુિ માન છે .
એ િવ ાિમ ,જેટલા િવિવધ અ ોને ણે છે ,તેટલાં ણે લોકમાં બીજો કોઈ પુ ષ ણતો નથી.
એથી,િવ ાિમ ની તોલે આવે તેવો ણે લોકમાં કોઈ નથી.
માટે તેમની સાથે રામને મોકલવામાં તમારે ગભરાવાની કોઈ જ જ ર નથી.
જો કોઈ મનુ ય,આ અપાર શિ શાળી મુિનરાજ ની સમીપમાં હોય અને તેનું મૃ યુ આવી ચૂકેલું હોય તો પણ તે
13
અમરતાને પામે છે .માટે હે,રા ,મૂઢ મનુ ય ની પેઠે દીનતા પામશો નિહ.
‘સંપિ હોય તો પણ શુ? ં િવપિ હોય તો પણ શું? ઘરમાં શો સાર છે ? મનોરથ કરવાથી શું વળે ?
એ તો સઘળું િમ યા છે .’ એમ બોલી ને તે (રામ) ગુમ-સુમ એકલા બેસી રહે છે .
જોઈતી વ તુઓ ના હણમાં િવમુખતા સેવી,અને ણે સં યાસ ધમ પાળનારા તપ વીઓને અનુસરતા,
એવા,તે રામ,પ ાસન વાળી ને શૂ ય મનથી,કે વળ ડાબા હાથની હથેળી ગાલ ને ટે કવી રાખે છે .
અમે સવ સેવકો,તથા ભાઈઓ અને માતાઓ તેમને વારં વાર તેમણે પૂછીએ તો એ ‘કં ઈ જ નથી’
એમ કહીને કોઈ સૂચક ચે ા િવના મૂંગા રહે છે .
‘અનાયાસે મળે એવા પદને નિહ મેળવતાં,મ બહારની વૃિ ઓ કરીને આટલાં વષ ને પાણીમાં ના યાં’
એમ વારં વાર મધુર વિનથી મનમાં ગુનગુનાયા કરે છે .
કોઈ તેમની પાસે ધન માગવા આવે યારે
‘ધન તો આપદાઓના મુ ય થાન- પ છે ,તેને તું શા માટે ઈ છે છે ?’ એમ કહી સઘળું ધન આપી દે છે .
‘સંપિ એ તો આપિ છે ,તેનો મોહ મા ક પનાથી ઉભો થાય છે ’ એવા અથના ોકો ગાયા કરે છે ,
વળી બો યા કરે છે કે -‘હાય,હુ ં માય ગયો,હાય,હુ ં ,અનાથ છું!!” એવી રીતે જે લોકો રોયા કરે છે ,
છતાં તે લોકો ને વૈરા ય કે મ ા થતો નથી ? તે આ ય છે .
રામના અનુચરો કહે છે કે -હે,રા ,રામ આવી િ થિતમાં અને આવી રીતે વત છે ,તે જોઈ અમે પણ અ યંત
ખેદ પા યા છીએ,અને આ િવષયમાં હવે આપ જ અમારા આધાર છે .
એ પોતે,િવવેકી છે એટલે એમને મૂઢ કહી શકાય તેમ નથી અને એમને િવ ાંિત મળતી નથી,
એટલે એમને મુ પણ કહી શકાતા નથી.
િવ ાિમ બો યા-હે,અનુચરો,તમે રામને અહીં લઇ આવો,તેમણે જે આ મોહ થયો છે તે કોઈ આપિ થી કે કોઈ
રોગ થી થયો નથી,પણ તે ‘િવવેક અને વૈરા ય’ થી થયો છે . એ ‘મોહ’ નથી પણ ‘બોધ’ છે .
અને તેનું ઉ મ ફળ આવશે.તે અહીં આવે એટલે અમે તેમનો આ મોહ, યુિ -પૂવક દૂ ર કરી નાખીશું,
એટલે રામ, અમારી પેઠે સવ મ પદમાં િવ ાંિત પામશે.
14
િવ ાિમ નાં આવા વચનો થી દશરથ રા નું મન આનંદ થી ભરાઈ ગયુ,ં અને રામને બોલાવવા,
ફરીવાર,દૂ તો ઉપર દૂ તો મોક યા.
એટલે છે વટે રામ,પોતાના આસન પરથી ઉઠીને,બે ભાઈઓની સાથે,િપતાની સભામાં આ યા.
સભામાં આવી, તેમણે િપતા ,ગુ જનો અને સવ ને વંદન કયા.
દશરથરા એ રામનું માથું સૂં યું ને ચુંબન કરી ક ું કે -હે,પુ ,મારા ખોળામાં,મારી પાસે બેસો.
પણ તેટલી વારમાં તો, રામ,પૃ વી પર પાથરેલા વ પર બેસી ગયા.
રા બો યા-હે,પુ ,તું િવવેકી છે ,તારે મૂરખની માફક,િશિથલ બુિ થી તારા આ ાને ખેદ ને વાધીન
ના કરવો જોઈએ.વૃ ો,વડીલો અને ગુ ઓ નું કહેલું કરવાથી પુ -પદ સાંપડે છે .મુંઝાયા કરવાથી નિહ.
ાં સુધી મોહ ને સરવાનો અવકાશ આપવામાં આવે નિહ, યાં સુધી જ આપિ ઓ દૂ ર રહે છે .
વિશ બો યા-હે,રાજકુ માર,તમે શૂરા છો,અને જે,ભારે દુ ઃખદાયી છે ,તથા ઘણી મુ કે લી થી તી શકાય છે ,
તેવા િવષયો પી શ ુઓને પણ તમે તી લીધા છે ,તો પછી,અ ાનીઓ ને જ યો ય,એવા,આ,
અનેક તરં ગોથી ભરેલા અને જડ એવા,મોહ- પી સમુ માં તમે,કે મ, અિવવેકીઓ ની જેમ ડૂ બકાં ખાઓ છો?
િવ ાિમ બો યા-હે,રામ,તમારા ‘િચ ની ચપળતા’ છોડીને કહો કે તમે શા માટે મુંઝાઓ છો?
િચંતા,તમારા મન ને બગાડી નાખશે.તો,તમને તે િચંતા કયા કારણથી થઇ છે ?
તમારો કયો મનોરથ િસ થાય તો,તે િચંતા દૂ ર થાય તેમ છે ?
તે િચંતાઓ કે ટલી છે ?કે વી છે ? અને ાં રહી છે ?
જેને ક હોય કે દિર હોય ,તેણે િચંતા થવા સંભવ છે ,પણ િચંતાઓ તમને ા થવી સંભિવત નથી.
માટે ,તમારા મન નો જે અિભ ાય હોય તે તમે ઝટ કહો,તો તમને જે જોઈતું હશે તે સઘળું તમને મળશે,
અને જેથી,પછી તે િચંતાઓ ફરી તમારા મનનું ભેદન કરશે નિહ,
બુિ માન િવ ાિમ ,ે આ માણે જયારે ‘યો ય-વ તુ નો કાશ પાડનારાં’, તા પય-વાળા વચનો ક ાં,
એટલે,રામે ‘પોતાનું કાય િસ થશે’ એવું ‘અનુમાન’ કયુ,અને પોતાનો ખેદ છોડી દીધો.
રામ બો યા-હે,ભગવન,હુ ં તો અ ાની છું,પણ આપે પૂ ું છે ,એટલે મારો સઘળો અનુભવ આપને કહુ ં છું.
હુ ં ,મારા િપતાના ઘરમાં જ યો,મોટો થયો,િવ ા યાસ પછી,ઘરમાં ર ો,તે પછી સદાચારમાં ત પર થઇ,
હુ ં તીથયા ા કરવા સા ં ,સકળ પૃ વી પર ફય .
એટલા કાળ માં સંસાર પરથી આ થા ઉઠાડી દે તેવો ‘િવવેક’ મારા મનમાં ઉ પ થયો,
એટલે પછી,ભોગમાં રાગ વગરની થયેલી બુિ થી,હુ ં પોતે િવચાર કરવા લા યો કે -
હે,ભગવન,આ માણે િવચાર કરતાં કરતાં મને સઘળાં પદાથ માં અ િચ થઇ છે ,એટલે,
હવે મને આપ કહેશો કે ,ઇ ળ જેવું આ જગત શા કારણથી ઉ પ થાય છે ?
શા કારણથી તે વધે છે ? અને શા કારણથી તે નાશ પામે છે ?
જેમ,ધનવાન માણસનું ધન જતું રહે અને દિર તા આવે યારે તે આગલી દશા સંભાળીને બહુ મુંઝાયા કરે
છે ,તેમ,હુ ં પણ પરમાનંદમાંથી ખસીને, જયારે, આ સંસારની ખટપટ માં આવી પ યો છું, યારે,
આગલી (પરમાનંદની) દશા સંભાળીને બહુ જ મુંઝાયા ક ં છું.
“ ણભંગુર એવા દે હાિદક (શરીર-વગેર)ે માં પડવાને લીધે,અનેક કારનાં દુ ઃખ અને દુ દશાઓ વેઠવાં પડે છે ” તેનો
િવચાર કરતાં મને મનમાં સુખ વળતું નથી.
હે,ભગવન, જયારે,
આ -અ ાન- પ- રાિ માં,-મોહ- પ- ઝાકળ થી,
લોકો ની -િવચાર- પ- આંખની શિ બંધ પડી ગઈ છે ,ને,
વળી,સકડો -િવષય- પ- ચોરો, -િવવેક- પી- મુ ય ર ને ચોરી કરવામાં લાગી ર ા છે ,
યારે “ત વ-વેતાઓ” િસવાય બી કોણ તેમને મારી હટાવવા સમથ છે ?
રામ બો યા-હે,મુિન,આ સંસારમાં લ મીને (ધન ને) બધાથી ઉ કૃ (ઉંચી) “ક પવામાં” આવી છે ,
પરં ત,ુ વા તિવક રીતે તો તે “મોહ” પેદા કરનારી છે ,અને તે લ મીથી અનેક અનથ પણ પેદા થાય છે .
જેમ વષાઋતુમાં નદીમાં-ઉછળતા,મિલન (ગંદા) અને જડ કરી નાખે તેવા મોટા તરં ગો પેદા થાય છે ,
તેમ,લ મીથી પણ ઉછળતા (ઉછાંછળા-પણું),મિલન (ગંદુ) અને જડ કરી નાખે તેવા –
16
રાગ- ષ
ે -વગેર ે જેવા મોટા તરં ગો (અનથ ) પેદા થાય છે .
ઝે રી લતા (વેલા) ની પેઠે જ લ મી,સુખ માટે જ નિહ પણ દુ ઃખ માટે જ વધે છે .ને અંતે િવનાશ લાવે છે . જેમ,મેઘ
ધનુ યના રં ગો િણક રહે છે છતાં પણ મનને ગમે છે ,
તેમ, લ મી પણ િણક રહે છે , છતાં પણ તેના રં ગો મનને ગમે છે .
ઉનાળા માં જણાતા ઝાંઝવા ના જળ ની જેમ વ ને ઠગનારી છે .
ને પાણી ની લહેર ની જેમ કોઈ થળે એક ઠે કાણે િ થર થઇ ને રહેતી નથી.
જેમ,વહેલી સવારે પાંદ ડાં ના ખૂણા પર ટકી રહેલું ઝાકળ નું જલિબંદુ થોડા સમય સુધી જ રહે છે ,
તેમ મનુ ય નું આયુ ય ( વન) પણ ણભંગુર છે .
તેમ છતાં “િવષયો- પી” સપના ડં શથી જેમનું િચ જજિરત થઇ ગયું છે ,
ને જેને આ ાનો િવવેક ા થયો નથી,વળી જે શરીર-ને જ આ ા માને છે -
એવા લોકો નું વન ખાલી પિર મ અને ક ના કારણ પ છે .
હે મુિન,આ અહં કાર મારો લાંબા કાળ નો વેરી છે ,તેના લીધે જ,હુ ં ખાતો નથી,પીતો નથી અને તો પછી,
સંસાર ના ભોગો ને તો કે મ ભોગવુ? ં
આ અહં કાર,પારધી ની જેમ મન-મોહક ળ પાથરે છે ,જેમાં ફસાઈને મોટાં િવષમ દુ ઃખો પેદા થાય છે .
હે,ભગવન,જો મને “હુ ં છું “ એવું “હુ ં ” નું અિભમાન થાય છે ,તો હુ ં આપદાઓથી દુ ઃખી થાઉં છું,
અને જો એ અિભમાન હોતું નથી તો હુ ં સુખી થાઉં છું,એટલા માટે ‘િનરહં કાર-પણું’ જ ે છે .
હે,મુિન,હુ ં ‘િનરહં કાર’ વૃિ માં છું અને છતાં પણ મૂખતાને લીધે,હુ ં તેને િવવેકની ઢતા થી રાખતો નથી,
અને શોક થી પીડાયા ક ં છું, તો આપને જે કં ઈ યો ય જણાય તે મને કહો.
હે,મુિન,ભોગ મેળવવાના ઉ સાહ- પ,એ મન- પી મહાસાગરના ડૂ બાડી દે તેવા (મનના) તરં ગો ને રોકવા
હુ ં સમથ નથી.જેમ સમુ પોતાના ચંચળ-પણાને છોડતો નથી,તેમ મા ં મન તેના “અ યવિ થત-પણાને”
કદી છોડતું નથી.ને પોતાની ચંચળ વૃિ ને લીધે જં પીને બેસતું નથી.
“મોહ- પી” રથમાં ચડીને બેસી ગયેલું તે મન “સમતા- પ” – સુખ- ને ખચી લે છે .વળી
“અહં તા-મમતા- પી” અને “તૃ ણા- પી” મજબૂત દોરીથી મા ં િચ બંધાઈ ગયું છે ,
અને નરકમાં પડવા,તથા ઘણા જ મોના ચ રમાં ફે રવવા,સંસાર-સમુ માં દૂ ર સુધી ખચી ય છે .
હુ ં આ સંસાર-સમુ ને તરી જવાની િન ય ઉ કં ઠા રાખું છું,છતાં દુ િચ મને રોકી રાખે છે .અને
“િવષયો” મળતાં જ તે િચ –મારા ઘણા િદવસોથી માંડેલા શુભ કાય ને –છોડાવી દે છે .
(૧૭) તૃ ણા ઉપર િધ ાર
રામ બો યા-આ સંસાર માં િવવેક-આિદ ને,તૃ ણા (અંધારાની જેમ) ઢાંકી દે છે ,ને યારે
( વ- પ આકાશમાં) રાગ- ષ ે (ઘુવડ ની જેમ ઉડતા) જોવામાં આવે છે .
મારી અંદર દાહ-આપનારી તૃ ણાએ મારા આનંદ ને અને કુ ણા-પણા ને સુકવી,મને કિઠન બનાવી દીધો છે .
મનમાં અનેક ગરબડો મચાવતી તૃ ણા,મને ઘુમરીએ ચડાવવા પુરા બળથી ને ઉ લાસથી ઉછળી રહે છે .
અને મારા દે હ ( પી પવતમાં નદી ની જેમ) માં એક થળે થી બી થળે તે તૃ ણા વ ા કરે છે .
િવવેક-વૈરા ય-વગેર ે ગુણો મેળવવા હુ ં જે જે કરવા ઉ સાહ ક ં છું તે ઉ સાહને,તૃ ણા કાપી નાખે છે .
ને હુ ં િચંતા- પી ચ માં ભ યા ક ં છું.
આ તૃ ણા કાળી રાિ ની પેઠે,ધીર પુ ષને પણ બીવડાવે છે ,ને દે ખતાને આંધળો કરી મૂકે છે .
આનંદી મનુ ય ને ઉદાસ કરી દે છે .
તૃ ણા,કાળી નાગણની માફક કુ િટલ છે ,કૂ ણા પશ-વાળી છતાં ઝે ર ભરેલી છે ,
ને જરા પશ થતાં કરડી ખાય છે .તે કં ગાળ,ઠગાઈ ભરેલ કાય કરે છે ,ને દુભા યને લાવે છે ,
એક ના એક થળે તે,તૃ ણા બહુ વાર સુધી ટકતી નથી,અને દૈ વ (ભા ય) ની ગિત ની પેઠે,
એક અવળું કામ કરીને બીજું અવળું કામ કરવા દોડે છે .ને િનરં તર આવા અવળા કામોમાં ત પર રહે છે .
ાં સુધી તૃ ણા- પી રોગ લાગુ રહે છે , યાં સુધી લોકો નું િચ િમત થાય છે ,ને મનમાં મુંઝાયા કરે છે ,
પણ જો િચંતાને છોડી દે વામાં આવે તો,આ લોકો નાં સઘળાં દુ ઃખ ટળી ય છે ,
એટલે િચંતા ને છોડી દે વી તે જ –આ તૃ ણા- પી રોગ નો મં (ઈલાજ) છે .
19
રામ કહે છે -કે - અનેક િવકાર-વાળો,લોહી ની નાડીઓ થી યા ,અને (િવ ાવાળા) આંતરડાથી ભરેલ,
એવો જે દે હ,આ સંસારમાં આવે છે -તે કે વળ દુ ઃખ ને માટે જ આવે છે .
એ “દે હ” - “જડ” છે ,છતાં, “આ ા” ના અ યાસ- પ-ચમ કાર નું (ચમ કાર જેવું) પા હોવાને લીધે –
એ (દે હ) તે “આ ા” જેવો જણાય (લાગે) છે .
થોડો િવચાર કરતાં લાગે છે -કે -તે મુિ ના કારણ- પ હોવાને લીધે “ઉ મ” છે ,
ને નક ના કારણ પ હોવાને લીધે “અધમ” છે .
વળી તે બી જડ-પદાથ જેવો “જડ”પણ નથી,અને “ચેતન” પણ નથી.
આવા દે હ (શરીર) ને પીપળા ના ઝાડ,વન,ઘર,કાચબો,દે ડકો,પાંદ ડું ,સમુ માં તણાતું લાકડું -વગેર ે
સાથે િવગત થી સરખામણી કરતાં રામ કહે છે કે -આ દે હ- પી “ઘર” (અને વન) મને ગમતું નથી.
જેમ,કાદવ માં ખૂંચી ગયેલા હાથી ને કોઈ થોડા બળ વાળો બહાર કાઢી શકે નિહ,
તેમ,આ સંસારના અનંત તાપોમાં ખૂંચી ગયેલા મારા શરીર ને હુ ં બહાર કાઢી શકતો નથી.
યારે લ મી,રા ,િ યા,કમ –વગેર ે કશું કામમાં આવતું નથી,
અને ગણેલા િદવસોમાં કાળ (મૃ યુ) આ સઘળાં ને કાપી નાખે છે .
હે,મુિન,લોહી-માંસ થી ભરેલી આ કાયામાં વળી શું રમણીયતા છે ?
પાળી-પોષી ને મોટાં કરેલાં શરીરો,મરણ વખતે વ (આ ા) ની સાથે જતાં નથી,તો
એવાં કૃ ત ન શરીર પર કયા બુિ માન ને આ થા હોય?
ઘણા લાંબા સમય સુધી,ખાઈ-પી ને,છે વટે ,તો દે હ દુબળો થઇ ને મરણ ને જ પામે છે .
અને એનાં-એ-જ આ યા કરતાં ને જતાં રહેતાં- સુખ-દુ ઃખો ને વારં વાર અનુભવવા છતાં,
આ પામર દે હ ને લાજ પણ આવતી નથી.
જે દે હ, લાંબા સમય સુધી ના ઐ ય ને ભોગવીને તથા લ મી ને સેવી ને પણ –
ઉ કષ પામતો નથી-કે અિવનાશી-પણું પણ પામતો નથી,તો –તેને શા માટે પાળવો જોઈએ?
હે,મુિન,”હુ ં દે હ નથી,હુ ં દે હનો નથી અને દે હ મારો નથી” એવી સમજણથી જેઓનાં િચ -
િવ ાંિત પા યાં છે -તેઓ પુ ષો માં ઉ મ છે .
રામ બો યા-
મનુ ય-જ મ માં આવતી બા યાવ થા કે વળ દુ ઃખને જ દે નારી છે .
અશિ ,આપદાઓ,ખાવા આિદ ની તૃ ણા,મૂંગા-પણું,મૂઢપણું,લાલચુ-પણું,ચપળ-પણું,અને
જોઈતી વ તુ ના મળે તો દીન-પણું---એ સઘળું બા યાવ થા માં થાય છે .
જે (બા યાવ થામાં) ઘોર અ ાન હોવાને લીધે-,મન અ યવિ થત રહે છે ને ઘોર સંક પો થવાને લીધે-
તુ છતાભયુ છે -તેવું બાળક-પણું કોને સુખદાયી થાય?
હે,મુિન,જે લોકો “બા યાવ થા રમણીય છે ” એવી ક પના કરે છે ,તેમની બુિ યથ છે .
ાણીઓ નું મન સઘળી અવ થાઓ કરતાં બા યાવ થામાં દશ-ગણું ચંચળ હોય છે .
મન તો આમેય ચંચળ જ છે ,ને બા યાવ થા તો આમ મહા-ચંચળતા થી ભરેલી છે .
આવી, મન ની ચંચળતાથી અનથ ઉભા થાય તો તે અનથ માંથી ર ક કોણ થાય?
ીરામ બો યા-
પછી તે બા યાવ થા- પ અનથને છોડી,ભોગો ભોગવવાના ઉ સાહથી-“દૂ િષત થયેલા મનવાળો-પુ ષ”,
છે વટે નરકમાં પડવાને વા તે જ યૌવનની દશા ઉપર ચડે છે .
--આ યૌવન (વીજળી ના કાશ ની પેઠે) પળવાર રહેના ં છે ,ને અિભમાની વચનો બોલવાથી ભરેલું છે ,
મને તે ગમતું નથી.
--આ યૌવન (મિદરા ના િવલાસ ની પેઠે) મધુર,િ ય લાગે તેવું છે ,ને પિરણામે દુ છે ,અને
સઘળાં દોષો ના િશરોમણી- પ છે , મને તે ગમતું નથી.
-- આ યૌવન ( વ માં થયેલા ીના સમાગમ પેઠે) અસ ય છે ,પણ સ ય જેવું લાગે છે , અને
થોડીવારમાં તે ઠગીને જતું રહેના ં છે ,મને તે ગમતું નથી.
--આ યૌવન થોડો સમય જ સુખ દઈને પછી દુ ઃખમય અને િનરં તર બળતરા કરાવનાર,તથા,
ઉપર ઉપર થી રમણીય,પણ અંદરથી સદભાવ વગરનું છે ,મને તે ગમતું નથી.
આ યૌવન માં આવતો (યૌવન સંબંધી) “મોહ”, સારા (શુભ) આચારને ભુલાવનારી,અને
બુિ ને ંશ કરનારી “મહા ાંિત” ને ઉ પ કરે છે .
શરીર- પી-િનજળ “ભૂિમ”માં, કામના- પી-“તાપ” થી, યૌવન- પી- “ઝાંઝવાનાં જળ” દે ખાય છે , અને
તે તરફ દો યા જતા “મન- પી” –હરણો,”િવષય- પી” ખાડામાં પડી ય છે .
(એટલે કે -યુવાન-દે હમાં,મનમાં પેદા થતી “કામના”ઓ ને લીધે તે “િવષયો” ભોગવવા માં લાગી ય છે )
આ મનુ ય-જ મમાં- િવનયો થી શોભી રહેલું,સદગુણો ની સંપિ વાળું “સુયૌવન” બહુ દુ લભ છે .
રામ કહે છે કે -લોહી ની નસો અને હાડકાં ની ગૂંથણી થી શોભનારી,માંસની બનેલી પૂતળી- પ,
અને યં ની પેઠે હા યા કરતાં ીના શરીર- પી “પાંજરા”માં તે એવું શું સોહામણું છે ?
ચામડીથી સોહાતા શરીર ની ચામડી કાઢી નાખવામાં આવે તો તે શરીર શું સોહામણું લાગશે?
અને છતાં તે ી શરીર પર આપણે શા માટે ફોગટનો મોહ કરીએ છીએ?
બહાર વાળ થી અને અંદર લોહી-માંસ થી ભરેલા એ અ યંત બીભ સ શરીરનું િવવેકી ને શું યોજન?
ીનું અંગ કે વળ- ઉપરથી જોતાં –“તે ી શરીર રમણીય છે ” એમ ક પવામાં આવે છે ,પણ,
મને તો લાગે છે કે -“તે શરીર ઉપરથી પણ રમણીય નથી” કે વળ “મોહ” ને લીધે તે રમણીય લાગે છે .
ઘોડાર (ઘોડા ને રાખવાની યા) જેમ ઘોડાને બંધન કારક છે તેમ ી, એ પુ ષો ને બંધન આપનારી છે .
હે,મુિન,અનેક રસોવાળી આ િવિચ ભૂિમ,પણ અહીં ીના આ યથી જ ભારે ઢ િ થિત પામી છે .
સધળા “દોષો- પી” –“ર ો” ના –“ડાબલા- પ” (ર ો ને ડાબલા માં પુરી રાખવામાં આવે છે !!) અને
“દુ ઃખો ની સાંકળ- પ” (સાંકળ થી ાણીઓ ને ખીલે બાંધવામાં આવે છે )-એ ીનું મારે કશું યોજન નથી.
ીનાં ને , તન, િનતંબ અને મણ-એ બધાં તુ છ –માંસ- પી સાર-વાળાં છે ,તેમને હુ ં વીકારીને શું ક ં ?
માંસ,લોહી અને હાડકાંના બનેલી તે િ યાઓને ને થૂળ-બુિ વાળા પુ ષો,બહુ લાડ લડાવે છે ,પણ,
ગ ા દહાડામાં જ એ િ યાઓનાં અંગ-ે અંગ વીંખાઈ જઈને મશાનમાં જઈ સુએ છે .
ીઓના શરીરની આ જે િ થિત મ તમને કહી સંભળાવી,તેમ છતાં બુિ માન પુ ષ, ાંિતથી,એને કે મ
અનુસયા કરે છે ? અને “તે ી શરીર માં રસ પડે છે ” એવી ભૂલ કરી શા માટે તે તરફ દોડે છે ?
જેને ી હોય છે તેને ભોગ ની ઈ છા રહે છે ,પણ ી વગરના ને ભોગ નું થળ ાંથી હોય?
માટે ી નો યાગ કરવાથી, જગતનો યાગ થાય છે ,અને જગતનો યાગ થવાથી સુખ સાંપડે છે .
જગતના ભોગો, તો મા ઉપર ઉપરથી જ રમણીય લાગે છે ,પણ તેઓ બહુ દુ ઃખ-દાયી અને ચંચળ છે .
હે,મુિન,મરણ,રોગ અને ઘડપણ-આિદ ની બીક ને લીધે-હુ ં તેમને િવષે ( ી-િવષે) આસ થતો નથી,
હુ ં શાંત રહુ ં છું,અને ય -પૂવક પરમ-પદ પામવા માટે મનમાં ઉ કં ઠા રાખું છું.
રામ બો યા-
બા યાવ થા ના રમત-આિદ ના અિભલાષ હ તો પુરા થયા નથી, યાં યૌવન તેને ગળી ય છે ,
પછી યૌવન ના પણ ભોગ ભોગવવાના અિભલાષ પુરા થયા ના હોય યાં જરાવ થા તેને ગળી ય છે .
જુ ઓ તો ખરા ! વન ની આ અવ થાઓ પણ પર પર કે વી ૂ રતા રાખે છે ?
વૃ ાવ થા દે હ ના પને બગાડી નાંખી,જજિરત કરી ને તે દે હનો નાશ કરે છે ,
સહજ માં દીનતા આપનારી વૃ ાવ થા,જયારે મનુ યને પકડે છે , યારે બુિ તેને છોડી ભાગી ય છે .
નોકરો,પુ ો, ીઓ,ભાઈ-ભાંડુઓ,તથા સંબંધીઓ,જેમ ગાંડા-ઘેલાની હાંસી કરે છે ,તેમ તે વૃ ની પણ
(તેને ગાંડો સમ ) હાંસી કરે છે .
હે,મુિન,ભલે કોઈ,પવતની ગુફામાં ભરાઈ ગયો હોય (સ યાસી) કે ભલે કોઈ,તેની આખી િજં દગીમાં
કોઈ શ ુ થી તાયો ના હોય,પણ જરા (વૃ ાવ થા) પી રા સી થી તે થોડીવારમાં જ તાઈ ય છે .
અને અશિ ,પીડા,દીનતા ને આપદાઓ થી ઘેરાઈ ય છે .
(૨૩) કાળ-વણન
રામ બો યા-આ ુ સંસારમાં મનુ યને,અનેક લાભો અને તુ છ સુખની આશા હોય છે ,પણ
કાળ- પી (સમય- પી) ઉંદર તે આશા- પી તંતુને કાતરી નાંખી તે સુખોનું નામોિનશાન રહેવા દે તો નથી.
આ સવ-ભ ી કાળ,આ જગતમાં જ મ પામેલી એક એક વ તુને ગળી ય છે .
અનંત ાંડો ને પણ ગળી જનારો અને સવ જ યાએ યાપી રહેલો –આ કાળ,વા તિવક- પે,
અ ય- પે હોવા છતાં, “યુગ,ક પ,વગેર”ે (સમય નું માપ) વગેર ે પો થી ગટતો એ (કાળ=સમય)
જગત અને પુરા ાંડને વશ કરી ર ો છે .
મનુ ય દે ખાવમાં સુંદર હોય,સારાં કમ કરનાર હોય કે પછી મે -પવત સમાન (મહાન) હોય,
પણ તેમને તે કાળ ગળી ય છે .
િનદય,પ થર સમાન કિઠન,વાઘ જેવો ૂ ર,કરવત જેવો કકશ,કં ગાળ અને અધમ –એવો દે ખાતો આ કાળ,
જેને ગળી જતો નથી,એવી કોઈ વ તુ આજ સુધી થઇ નથી.
અને આ માણે,” લય” (િવસગ) માં િવ ાંિત લઇ, “સૃિ ” ના સમયમાં (સૃિ -સજન-કે -સગ ના સમયમાં)
24
લ ો (િનશાનો એટલે કે વો) ફરતાં રહેતાં હોય, અને પોતે પણ ફરતો રહેતો હોય,
તેમ છતાં લ ો ને તે ( ણે પોતે મૃગયા-િવહાર માં ચતુર હોય તેમ) આસાની થી વીંધી નાખે છે .
જગત- પી વનમાં,ચપળતાથી અનેક વૃિ ઓ કરતો,આ સવ મ (મહા) “કાળ- પી” રાજકુ માર,
અહીં (આ જગતમાં) ઘણી ચાલાકીથી ાણીઓને ( વોને) માયા કરે છે .
રામ બો યા- ઉપર કહેલા (મહા) કાળ થી જુ દા બી બે કારના કાળ છે .(દૈ વ અને િ યા પ)
આ જગતમાં જે કાળ “ફળ ને ભોગવાવે” છે ,તે- “દૈ વ” કહેવાય છે ,અને
જે કાળ “ફળ ને ઉ પ કરનારી િ યા કરાવે” છે તે- “િ યાકાળ” કહેવાય છે .
મા પોતાના “ચલન- પ એવી િ યા” િવના “િ યાકાળ” નું બીજું કોઈ પ કે કામ ણવામાં આવતું નથી.
જેમ,ગરમી,િહમ (બરફ) ના સમૂહ ને ગાળી નાખે છે ,
તેમ આ િ યાકાળ,સઘળાં “કૂ ણાં ાણીઓ”ને (ફળ ઉ પ થતી િ યાઓ કરાવી) બહુ જ ગાળી નાખે છે .
એટલે કે -જુ દા જુ દા ાંડો,જળ,વન અને ાણીઓના સમૂહ ને –તે સમય (કાળ) ને અનુસરતી-
“િ થર અને ચંચળ-બ ે તની નવી નવી રીતભાતો ને” કરા યા કરે છે .ને ફળ ભોગવા યા કરે છે .
જેનું (જે નું) થૂળ પ ણવામાં આવતું નથી,અને જેનું સૂ મ પ,સાંભળી,બોલી કે જોઈ શકાતું નથી.
એવો કોઈ “પુ ષ” (પરમા ા- ) પોતાના “ વ- પ” મા જ “માયા” થી ાંડો દે ખાડે છે .
જગતમાં અનેક યોિનઓમાં ભટ ા કરતા,આ વો નું આયુ ય,એનાં એ જ “કુ કમ ” કરતાં ીણ થાય છે ,
“આજ આ ઉ સવ છે ” “આજ આ ઋતુ છે ” “આજ યા ા નો િદવસ છે ” “આ સુખ વધુ આનંદ આપે તેવું છે ”
એવા અનેક “િવક પો”-ની ખોટીખોટી ક પના કરતાં કરતાં –(પણ આ ા ના ઉ ાર િવષે કં ઈ ના કરતાં)
“ચપળ અને કૂ ણી બુિ વાળા” લોકો આ સંસારમાં -અહીં એમ ને એમ વીંખાઈ ય છે .
કદી,દુ ઃખનો સમય (કે મૃ યુ ) ા થાય તો તેવે સમયે- પણ ખેદ અને મોહ ને દૂ ર રાખનારા,
સંપિ ના સમયમાં મનમાં કોઈ પણ તનું અિભમાન નિહ ધરનારા,અને
તૃ ણા,આશા,અને લાલચ (અિધક ધન- ી –વગેર)ે નિહ રાખનાર,
અ યંત શુ અંતઃકરણ વાળા મહા ાઓ આ સમયમાં અ યંત દુ લભ છે .
જેઓમાં દોષ નથી એવા કયા િવચારો છે ? જેઓમાં દુ ઃખની બળતરા નથી,એવા કયા માગ છે ?
જેઓમાં વન ની ણ-ભંગુરતા નથી,એવી કઈ છે ? જેઓમાં છળ નથી એવી કઈ િ યાઓ છે ?
રામ બો યા-જેમ, વ માં “સભા” મળે લી હોય (એકઠી થઇ હોય) તે ખોટી અને અિ થર છે ,
તેમ,આ જે કં ઈ થાવર-જં ગમ જગત જોવામાં આવે છે તે “અિ થર” છે .(જગત િ થર નથી)
હે,મુિન,આજે જે ખાડો જોવામાં આવે તે,કોઈ િદવસે (વખતે) પહાડ બની ય છે ,અને
તે જ પહાડ કોઈ વખતે પૃ વીની બરોબર કે કૂ વો બની ય છે .
જે શરીર આજે,રેશમી વ ો,માળા-મોતી મ ચંદન થી શણગારાયું હોય તે –જ શરીર,
કોઈ વખત િદગંબર (ન ) અવ થામાં દૂ ર ખાડામાં જોવામાં આવે છે .
આજે જે િવિવધતાથી ને વ તીથી ભરપુર નગર છે તે કોઈ વખતે ઉ ડ રણ જેવું થઇ ય છે .અને
આજે જે રણ કે વન છે તે કાલે વ તીથી ભરપૂર નગર બની ય છે .
આપણને જેમ,તે જુ ના િદવસો,તે ગુજરી ગયેલા વડીલો,તે જુ ની વધુ કે ઓછી સંપિ ઓ,અને
તે જુ ની થઇ ગયેલી િ યાઓ-વગેર ે મા મરણમાં (યાદમાં) જ ર ું છે ,
તેમ આપણે પણ થોડા સમય પછી (આપણા ચા યા ગયા પછી) લોકો ના મરણમાં જ રહીશું.
(૧) વધવું (૨) પાંતર પામવું (૩) ઘટવું (૪) નાશ થવો (૫) પુનજ મ થવો-
આ પાંચ િવકારો-રાત-િદવસની પેઠે- ાણી ને અનુ મે િનરં તર લા યા કરે છે .
હે મુિન,લોકો ના મનમાં િદવસે િદવસે ભૂંડાઈ વધતી ય છે ,ને ભલા-પણું ઓછું થતું ય છે .
જગતમાં િદવસે-િદવસે “મયાદા” તૂટતી ય છે ,અને તે તૂટે છે તે કોઈના ણવામાં પણ આવતી નથી!!
હે,મુિન ર,જેમાં કોઈ જ તની િચંતા નથી-એવી (મન ની) એકા તા,
એ, િચંતાઓથી ભરેલા રા અને રા -વૈભવ થી ઉ મ છે .
આ ઉ ાનો (બગીચાઓ) મને આનંદ આપે તેમ નથી, ીઓ મને સુખ આપી શકે તેમ નથી,અને ધનની ાિ મને
હષ આપી શકે તેમ નથી.હુ ં તો મારા મન ની સાથે (મનમાં) શાંત થવા ધા ં છું.
હે,િપતા,આ લોક (જગત) અિન ય તથા દુ ઃખ- પ છે ,તૃ ણાઓ પુરી પડે (પુરી થાય) તેવી નથી,
અને મન જો તેની ચપળતાથી ઘેરાયેલું હોય, તો યારે હુ ં કે વી રીતે આનંદ પામી શકું ?
હુ ં વન કે મરણ –કોઈને અિભનંદતો નથી,હુ ં તો જેમ રહુ ં છું,તેમ શાંત રહીશ.
મારે રા નુ,ં ભોગોનું,ધનનું કે તે ધન માટે ના ઉ મ (પિર મ) નું શું યોજન (કામ) છે ?
એ સઘળું તો અહં કાર ને લીધે થાય છે ,પણ મારો તો અહં કાર જ ગળાઈ (મરી) ગયો છે .
હે ન,હુ ં જે ઉપદે શથી ાની થઈને શોક,ભય તથા પિર મ થી રિહત થાઉં તેવો ઉપદે શ મને તરત આપો. મને
કરવતથી કોઈ વહોરે તો તે કદાચ હુ ં સહન કરી શકું ,પણ,
29
સંસાર ના યવહારથી ઉ પ થયેલાં-તૃ ણા તથા િવષયો થી –વહોરાવાનું-સહન કરી શકું તેમ નથી.
“આ સા ં છે ” એમ સમ તેને મેળવવામાં-અને “આ ખરાબ છે ” એમ સમ તેને ફકી દે વામાં-
જે યવહાર કરવો પડે છે ,તેના થી જે ાંિત ઉ પ થાય છે ,તે મનને (િચ ને) અિ થર કરે છે .
હે મુિન,આયુ ય નાશવંત છે ,વૈભવો ચંચળ છે ,અને યૌવનના આનંદો-પાણી ના રેલાની જેમ ચપળતાથી,
વહી ય છે ,એવું મનમાં િવચારી ને, હમણાં લાંબી શાંિત માટે ,જ હુ ં મનથી અિલ થયો છું.
(૩૦) િવ ાંિતના ઉપદે શની માગણી
રામ બો યા-ચારે બાજુ થી ઉભા થયેલ,સકડો અનથ ના ખાડામાં પડેલા જગતને જોઈને,
મા ં મન તેની િચંતા કરે છે ,મન ભમતું હોય તેમ લાગે છે ને મને ભય અને કં પારી થાય છે .
ધીરજ વગર ની યાકુ ળ થયેલી,અને કોઈ ઠે કાણા વગરની, મારી બુિ ,ભય પા યા કરે છે .
િવષયોથી ઠગાયેલી,મારી અંતઃકરણની વૃિ ઓ-િવ ેપ- પી દુ ઃખ માં પડી છે .
બુિ ને લાગેલી આ િચંતા શાંત થઇ સુખ ને પામતી નથી.
મારી અ યવિ થત ધીરજ વૃિ એ -કે ટલાક િવષયો ને છો યા છે ,તો કે ટલાક પકડી રા યા છે .કે જેથી,
સંસારે પણ મને અધ ય ો છે અને અધ પકડી રા યો છે .
અને આવી અ યવ થા ને લીધે-
મારા હાથમાંથી સંસારનાં સુખો ની સાથોસાથ પરમાથ નાં સુખો પણ ખોવાઈ ગયાં છે .
હે,મુિન,
--વા તિવક રીતે,જ મ-મરણના પિર મ વગરનું,દે હ-આિદ ઉપાિધઓ વગરનું,અને,
ાંિત િવનાનુ—
ં સ ય-િવ ાંિત- થાન કયું છે કે -જે ને પામવાથી કોઈ કારનો શોક જ ન રહે ?
--જનકરા –વગેર ે સ નો,સઘળાં કારનાં કમ કતા હતા,અને યવહારમાં પણ અનુકૂળ ર ા હતા-
છતાં તેઓ મહા ાની પદવી એ કે વી રીતે પહોં યા હતા?
--આ દે હને પાપ-પુ પી કાદવ ઘણી રીતે લા યા છતાં કે વી રીતે પુ ષ તેનાથી ના લેપાય?
--િનદ ષ અને ઉમદા મનવાળા તમે મહા ા લોકો –કયો િવચાર રાખી – વનમુ થઇ ફરો છો?
--િવષયો- પી સપ ,અંતે તો લોકોને ખાઈ જવાને વા તે જ લલચાવે છે ,તેમનાથી શી રીતે બચી શકાય?
--મોહ અને કામ- ોધાિદ થી ડહોળી થયેલ બુિ –શી રીતે અ યંત વ છતા પામે ?
--આ સંસાર- પી વાહમાં યવહાર કરવા છતાં,મનુ ય કઈ રીતે કમળ ના પાન ઉપરનાં જળની
30
હે ભુ,િવધાતાએ આ જગત અ યવ થા વાળું જ બના યું છે ,તેમાં જે વડે હુ ં ,તેના આિદમાં અને અંતમાં રહેનારી
વ તુ ને (સ ય ને) ણી શકું તેવું ત વ મને કહો.
--સંસારના અનથ નો િવચાર કરીને જેઓ વૈરા ય અને ઢતાથી આ લોક અને પરલોક ના ભોગોને
છોડીને બેઠા છે તેવા કયા મહાપુ ષ ની પેઠે,અમારે આ સંસાર પી વનના માગ માં યવહાર કરવો?
--ભોગો- પી િવભૂિતઓ રાગ- ષ ે - પી મોટા રોગોથી ભરેલી છે ,
યારે સંસાર- પી સમુ માં ફરનારા પુ ષને તે કઈ રીતે-શું કરવાથી - બાધ ના કરે?
--હે મુિન,જેમ પારો અિ માં પડવા છતાં બળતો નથી,તેમ ીિતથી ાન- પી અમૃત ને સેવનારો પુ ષ,
સંસારમાં પડવા (રહેવા) છતાં પણ સંસારના પિરતાપ ને કે મ પામતો નથી?
હે મુિન ર,જો તેવી યુિ કોઈ ના જ હોય,અથવા તેવી યુિ હોવાં છતાં,જો કોઈ મને પ રીતે
કહેશે નિહ તો,હુ ં પોતે તેવી યુંિ ઓનો િવચાર કરીશ.
અને એમ કરવા છતાં પણ જો મને મહા-િવ ાંિત- પ સવ મ યુિ મળશે નિહ,તો,
પછી હુ ં સઘળા યવહારો છોડી દઈશ,અહં કાર રિહત થઈ જઈશ,અ ખાઈશ નિહ,પાણી પીશ નિહ,
વ ો પહેરીશ નિહ,ને નાન,દાન કે ભ ણ-આિદ કોઈ કામ કરીશ નિહ.
આમ,આવા અનુ મથી, ાસ-ઉ છવાસ તથા ભાન ને પણ છોડી દઈને –હુ ં અંત-ે
આ “દે હ” નામના અનથ- પ ઓઠા ને પણ છોડી દઈશ.
હુ ં કોઈનો નથી,અને કોઈ મારો નથી,એમ િન ય કરીને,હુ ં તેલ વગરના દીવાની પેઠે બુઝાઈ જઈશ.
અને સઘળું છોડી દઈને અંતે આ ખોિળયાનો પણ યાગ કરી દઈશ.
વા મીિક બો યા-રાજકુ માર રામચં ,એ માણે,મનના મોહને ટાળી નાખનારાં વચનો બો યા,
યારે યાં સભામાં બેઠેલા સવ લોકોનાં ને ો િવ મયથી ફુિ લત થઇ ગયાં.
સવ નાં વાંટા પણ ણે સાંભળવા ઉ કં િઠત થયા હોય તેમ ઉભાં થઈને વ ની બહાર નીકળવાનું મન કરવા
લા યા.વિશ ,િવ ાિમ ,દશરથરા –વગેર ે સવ ઘડીભર ત ધ રહી ગયા.
અને જેવા ીરામ ચુપ થયા કે યાં જ આકાશમાંથી િસ લોકોએ,પુ પવૃિ કરવા માંડી.અને
ાં પુ પવૃિ બંધ થઇ યારે સભાના સવ લોકોએ િસ -લોકોને આકાશમાંથી બોલતા સાંભ યા –
“દે વ-લોકો માં આપણે સૃિ ના આરં ભથી િસ ોના મંડળમાં ઘૂ યા કરીએ છીએ,પણ કાન ને અપૂવ તૃિ આપનાર
વચન આજે જ સાંભ યુ.ં ીરામે આજે જે વચન ક ું છે તે બૃહ પિત થી પણ બોલી શકાય તેમ નથી. અહો,બુિ ને
આનંદ આપના ં , ીરામના મુખમાંથી નીકળે લું આ મહાપિવ અને ઉ મ વચન
જે આપણે સાંભ યું,કે જેનાથી આપણે પણ તરત વૈરા યવાન થયા છીએ.”
રાજકુ માર ીરામે ઉ મ-ગુણો થી શોભનારી,પરમ ઉદાર અને વૈરા ય- પ રસથી ભરેલી ઉ મ વાણી કહી
છે .તેમનું કહેલું આ વચન “ત વ” ના બોધવાળું,યો ય,અ યંત અથવાળું,ઉદાર અને િ યકર અને
તેમના મહા ા-પણા ને જણાવના ં છે .
િચ ની ચંચળતા ને લીધે થતા દોષો-રિહત (દોષ-વગરનું) છે , પ અ રોવાળું,ઉ ચારણ ના દોષ વગરનુ,ં
સંતોષથી ભરેલું છે .અને
જે વચનમાં બોલવાના િવષયો િન યપૂવક, થપાયેલા છે ,તે સાંભળી કોને િવ મય ના થાય?
કરોડો મનુ યો ભેગાં થયાં હોય તેમાં કોઈ એક ની જ વાણી સવ અંશોમાં ચમ કાર-વાળી હોય છે .અને
ધારેલા િવષયને પરાયા (બી ના) મનમાં યથાથ રીતે ઉતારવામાં સમથ હોય છે .
ીરામની પેઠે જેના દયમાં અસાધારણ કાશ કરનારી,બુિ - પ દીવાની િશખા ( ોત) હોય-
તે જ “પુ ષ” કહેવાય છે .
બાકી,લોહી,માંસ અને હાડકાંથી બનેલા-યં - પ-ઘણા માણસો ખાવા-પીવા-વગેર ે થી જગતના પદાથ ને બગાડે
છે -તેમનામાં સચેતન –પુ ષ-નથી.
જેઓ મોહને લીધે-જ મ,મરણ તથા જરા (ઘડપણ)-સંબંધી દુ ઃખો-વાળા સંસારમાં વારં વાર પ યા કરે છે અને તેનો
િવચાર જ કરતા નથી તેમણે તો પશુ જ સમજવા જોઈએ.
ીરામ જેવો િનમળ-અંતઃકરણ વાળાઓ અને આગળ-પાછળના િવચાર કરવામાં ૌઢતા ધરાવનારો પુ ષ ભા યે
જ કોઈ થળે જોવામાં આવે છે .
આ અ યંત તી અને મા ય બુિ વાળા ીરામમાં પિરપૂણ રીતે,જગતની રીતભાતના “અવલોકન વાળી”,
અને વાભાિવક િવવેક થી થયેલી-આ ચમ કૃ િત –બા યાવ થામાં જ જોવામાં આવે તે આ ય છે .
અમે ધારીએ છીએ કે -રામ જેવો િવવેકી અને ઉદાર મનવાળો બીજો કોઈ પુ ષ હમણાં (વતમાનમાં) ાંય
થયો નથી,આગળ (ભૂતકાળમાં) ાંય જોવામાં આ યો નથી,અને હવે પછી (ભિવ યમાં) થવાનો પણ નથી.
શુકદે વ િમિથલા નગરીમાં જનકરા ને મળવા આ યા, યારે તેમની પરી ા કરવા,જનકરા એ
સાત િદવસ મહેલ ની બહાર,અને પછી સાત િદવસ દરબારમાં રાહ જોવડાવી,પછી પંદરમા િદવસે,
પોતાના અંતઃપુર માં વેશ કરાવડા યો, ાં,બી સાત િદવસ સુધી,યુવાની ના મદવાળી અને કામાતુર
ીઓ ારા,અનેક તના ભોજન થી અને બી અનેક ભોગવવાના પદાથ ારા
શુકદે વ ને લલચાવી જોયા,પણ તે કોઈ પણ ભોગો શુકદે વ ને ચલાયમાન કરી શ ા નિહ.
આ સંસાર- પી આડં બર કે વી રીતે ઉ પ થયો છે ?તે કે વી રીતે શાંત થાય છે તે મને યથાથ- પે કહો.
યારે જનકરા એ પણ યાસ એ આ નો જે જવાબ આ યો હતો તે જ જવાબ ક ો.
શુકદે વ કહે છે કે -આ િવષય મ થમ મારી પોતાની મેળે જ િવવેકથી ો હતો,પણ મ િપતા ને
અને આપને પૂ ું તો પણ જવાબ તો તે જ મ યો,શા ોમાં પણ એ જ વા ાથ જોવામાં આવે છે ,કે -
“આ દુ અને િનઃસાર સંસાર અંતઃકરણ માંથી ઉ પ થયો છે ,
અને અંતઃકરણ નો ય થતાં તે ય પામે છે ”
ત વ-વેતાઓ નો પણ આ માણેનો જ િન ય છે .
આ માણે જે મ ું છે ,તે જ સાચું હોય તો તમે મને કોઈ સંદેહ ના રહે તેવી રીતે કહો,કે જેથી
તમારાં વચન પર િવ ાસ રાખીને િવ ામ પામું (શાંત થાઉં) કારણ મા ં મન ચારે બાજુ ભમે છે .
જનકરા એ ક ું-હે,મુિન,આથી વધુ કં ઈ પણ િન ય કરવાનું નથી,જે િન ય કરવાનું છે ,તે તમે પોતાની મેળે જ
ું છે ,વળી ગુ -મુખ ( યાસ ) થી પણ સાંભ યું છે .
“અખંડ ચૈત ય- પ આ ા એક જ છે ,એ િસવાય બીજું કાંઇ છે જ નિહ.
એ આ ા પોતાના સંક પ ને લીધે બંધાયેલો છે અને સંક પરિહત થતાં તે મુ જ છે .”
યાસ એ એમની ઉદારતા થી તમને મારી પાસે ઉપદે શ લેવા (ગુ કરવા) ભલે મોક યા હોય,
પણ વૈરા ય ની િ થિતમાં તો તમે મારા કરતાં પણ અિધક છો.
તમે પૂણ િચ વાળા છે ,અને મેળવવાની સઘળી વ તુ તમે મેળવી લીધી છે ,
તથા બહારના િવષયોમાં તમે પ યા જ નથી,અને મુ જ છે ,માટે તમે ાંિત ( મ) છોડી દો.
િવષય-ભોગો એ મહા ા-પુ ષોને બળા કારે પણ તેમનામાં (િવષય-ભોગોમાં) િચ કરાવી શકતા નથી.
આ જગતમાં યશ કે માન મળે -એવી અને એવી બી કોઈ પણ ઈ છા ના કારણ વગર જ જેને,
ભોગો પર અ િચ થાય છે ,તે જ “ વન-મુ ” કહેવાય છે .
ીરામ ની અશાંિત નું મૂળ કારણ આમ આવું છે ,માટે તેમના િચ ને િવ ાંિત આપવા સા ં ,
હે મુિન,વિશ ,આપ રઘુવંશીઓ ના કુ લગુ છો,સવ છો,તો,તેમને આ િવષયમાં યુિ ઓ વાળા
ાન નો ઉપદે શ કરો, ીરામ િનદ ષ છે ,એટલે તેમણે સમ વવામાં ઘણો પિર મ પડશે નિહ.
વિશ બો યા-હે,રામ,પૂવ સૃિ ના આરં ભમાં ાએ,સવને સંસાર- પી દુ ઃખો ને શાંત કરવા,
જે ાન ક ું હતું તે હુ ં કહી સંભળાવું છું.
ીરામ કહે છે કે -હે,ભગવન,મો ની સંિહતા (આ વાત) તમે મને પછી કહો,પણ તે પહેલાં,
મારા મનમાં જે શંશય ઉ પ થયો છે તેનું થમ આપ િનવારણ કરો.
37
વેદ- યાસ ( યાસ ) શુકદે વ ના િપતા,ગુ ,સવ અને મહાબુિ માન છે ,તો તે કે મ િવદે હમુ
ના થયા અને તેમના પુ શુકદે વ કે મ િવદે હમુ થયા?
વિશ બો યા-પરમા ા ના ચૈત ય- કાશ ની અંદર,અનંત-કોિટ ાંડો,
દે ખાઈ દે ખાઈ ને લીન થઇ ગયા છે .
આ ચૈત ય- કાશમાં જે કરોડો ાંડો,છે તેની કે ટલી સં યા છે તે ગણી શકતી નથી,અને
કે ટલી વાર તે લીન થયા અને તે કે ટલી વાર પેદા થયા ?
તેની સં યા ગણવાની વાત પણ થઇ શકે તેમ નથી. (તેમ યાસ પણ અસં યવાર પેદા થયા છે )
આ માણે,મરેલાં તથા જ મેલાં, ાણીઓ પોતાના મનથી (મનમાં જ) જગતને જોયા કરે છે ,
અને તેના સાથેના ઘણા નજદીક ના પિરચય ને કારણે, દયાકાશ માં જગત ની છાપ પડી ય છે .
અને બહારનું જગત સાચું હોય તેમ જ તેને લાગવા માંડે છે .
એ દયાકાશમાં જ –તે જ મનો,જ મ પછીની અનેક િ યાઓનો,અને મરણ વગેર ે નો અનુભવ થાય છે .
તેજ રીતે મરણ પછી તે જ દયાકાશમાં પછી (વાસના-મુજબ) પરલોક ની ક પના થવા માંડે છે .
જેવી રીતે,કે ળના થડને ઉખેડતાં,એક પછી એક –એમ અનેક પડ જોવામાં આવે છે ,
તેવી રીતે,એક વાસના-મય દે હની અંદર બી વાસનામય દે હો જોવા મળે છે ,
એટલું પૂરતું ના હોય તેમ, બી ના વાસનામય દે હો પણ જોવામાં આવે છે .
મરેલા વો ને પંચમહાભૂત (પૃ વી-વગેર)ે સાથે કે તેના ગુણો સાથે કં ઈ પણ સંબંધ નથી,
તો પણ ાંિત થી તેમને િવષે “એ” (મરેલા વોને વતા) જોવામાં આવે છે .
આ “અિવ ા (માયા) પી” નદી અપાર છે અને અનેક ફાંટાઓમાં તે વહે છે ,અને
તેમાં અનેક “દે હો- પી” મો ં છે ,મૂઢ (મૂખ) પુ ષો તેને તરી શકતા નથી.
હે.રામ,”પરમા ા- પ” મોટા સમુ માં પણ આવાં જ (દે હ- પી) મો ં (તરં ગો) વારં વાર,અને
બી પણ અનેક અને ઘણા “દે હો- પી” તરં ગો ઉ યા કરે છે .
38
અદભૂત કમ કરનારા અને બુિ માન િવચારો વાળા આ યાસ ના શરીરમાં જે વ છે તે,
અનુ મથી જોતાં,તેમનો આ દશમો અવતાર છે ,તેમ કહેવામાં આવે છે .
હ પણ આ યાસને, આવા જ આઠ અવતાર ધરવાના છે .અને તે અવતારોમાં “મહાભારત”
નામનો ઇિતહાસ રચશે,ચાર વેદ ના િવભાગ કરીને,પોતાના કુ ળ ને યાિત માં લાવશે,અને
પછી ા ની પદવી ભોગવી છે વટે િવદે હ મુિ પામશે.
(આ માણે નું યાસ નું વણન છે ,અને એટલે તે િવદે હમુ થયા નથી,એમ કહેવા નો મતલબ છે )
આ હાલના યાસ ,શોક તથા ભય િવનાના છે ,શાંત છે ,સુખ- પ છે ,ને ભેદની ક પનાઓથી રિહત છે ,
મન ને વશમાં રાખવા વાળા તે “ વન-મુ ” છે .
( વન-મુ અને િવદે હ-મુ નો તફાવત આગળ ના કરણ માં આવશે)
જેવી રીતે ધા ય ને એક પાલીમાં ભરવામાં આવે અને પછી તેને જમીન પર ખાલી કરી તે જ,
પાલી ફરીથી ભરવામાં આવે તો પહેલાં જે અનુ મથી ધા ય પાલી માં ગોઠવાયેલું હતું –
તે જ અનુ મ થી તે ધા ય,ફરી પાછુ કદી પણ ગોઠવી શકતું નથી,તેની ગોઠવણી માં ફે રફાર થઇ ય છે ,
વિશ બો યા-જેમ સમુ ની અંદર,િ થર પાણી અને તરં ગ પે હાલતું પાણી –એ બંને પાણી એક જ છે ,
તેમ િવદે હ-મુ અને વનમુ માં “મુિ -પણું” તો સરખું જ છે .
વનમુ હોય કે િવદે હમુ હોય,પણ છે વટે તો તે બંને બોધ ( ાન) પે જ રહે છે ,
માટે તે બંને માં સ યમાં,કોઈ ભેદ નથી.
જેમ, િ થર પાણીમાં અને તરં ગ- પે હાલતા પાણીમાં –પાણી-પણું એકજ છે ,
જેમ, િ થર વાયુ માં અને હાલતા વાયુ માં વાયુ તો એક જ છે ,બંનેમાં ભેદ નથી,
તેમ,િવદે હમુ અને વનમુ માં જરા પણ ભેદ નથી.(ભલે સામા ય નજર ને તે જુ દા દે ખાય)
વિશ કહે છે કે -હે,રામ,અમારી અથવા યાસની વનમુિ કે િવદે હમુિ પર ખરો િવચાર કરવાનો નથી,
પરં તુ આ ા ના ત ૈ -પણા થી રિહત થઇ, આ ા ની એકતા (અ ત
ૈ ) પર ખ ં યાન આપવાનું છે .
આ સંસારમાં સૌ મનુ ય સારી રીતે પુ ષાથ (ઉ ોગ) કરે છે તો તેમને સવ વ તુઓ મળે છે .
શા ો કમ (િ યાઓ-પુ ષાથ) કરવાથી,મન શુ થાય છે ,અને તે ારા ાન ની ાિ થવાથી,
દયમાં ચં ના જેવું શીતળ “ વન-મુિ ”નું સુખ ઉદય પામે છે .
આ સુખ પુ ષાથ થી જ મળે છે ,બી કોઈ પણ વ તુ (દૈ વ- ાર ધ) થી નિહ,
િ યા કરવાથી ફળ આપનારો પુ ષાથ (ઉ ોગ) ય જોવામાં આવે છે (દે ખાય છે ),પણ,
દૈ વ ( ાર ધ) ય જોવામાં આવતું નથી. (દે ખાતું નથી)
પુ ષ શા ની નીિત ને અનુસરીને જે પુ ષાથ કરે છે ,તે પુ ષાથ જ અનેક ધાયા (ઈિ છત) ફળો આપે છે ,
પણ જે પુ ષાથ શા ની નીિત િવ હોય છે ,તેનાથી તો અનથ જ િનપજે છે .ને દુ દશા લાવે છે .
જે જે રીતે કમ (પુ ષાથ) કરવામાં આવે છે ,તે તે રીતે તેનું ફળ મનુ ય ને મળે છે .અને,
પૂવ-જ મ નાં જે જે કમ (પુ ષાથ) ફળ (ભોગ) આપવા તૈયાર થાય છે , તેને “દૈ વ” ( ાર ધ) કહે છે ,
અને તે “ ાર ધ- પ” કમ નું ખંડન (નાશ) આ જ મ નાં સ કમ (પુ ષાથ) થી કરી શકાય છે .
પુ ષાથ બે કાર નો છે .
(૧) શા ને અનુસરી ને કરવામાં આવતા પુ ષાથ નું ઉ મ ફળ મળે છે ,
(૨) શા િવ કરવામાં આવતા પુ ષાથ થી અનથ ઉ પ થાય છે .
વળી,(૧) પૂવ જ મ નો પુ ષાથ અને (૨) આ જ મ નો પુ ષાથ-એ બંને સમાન ના હોય તો,પણ,
તે ઘેટાં ની પેઠે પર પર યુ કયા કરે છે ,અને થોડા “બળ-વાળો” હોય તે હારી ય છે .
માટે જ,પુ ષે શા ના િનયમ માણે આ જ મ માં એવો પુ ષાથ કરવો જોઈએ કે જેથી,
તે પૂવ જ મ ના પુ ષાથ નો ઝટ પરાજય કરે.
અને આમ આ જ મ માં સારી રીતે પુ ષાથ કરવા છતાં કોઈ વખતે જો અનથ થાય (જણાય) તો,
તેનું કારણ પૂવ જ મનો પુ ષાથ-બળવાન હશે તેમ માની ને,
વધુ ઉ સાહ-પૂવક ,દાંત પીસીને અિધક બળથી પુ ષાથ કરવો –કે જેથી તે પૂવ જ મ નો પુ ષાથ હારે.
જેવી રીતે મનુ યોએ બનાવેલા પાંજરામાં પુરાયેલો િસંહ,પુ ષાથ કરીને તેમાંથી બહાર નીકળી ય છે ,
તેમ, વે પણ પુ ષાથ કરી સંસાર પી િપંજરમાંથી બહાર નીકળી જવું યો ય છે .
“પોતાનો દે હ નાશવંત છે ”આવો િવચાર િન ય કરવો અને પશુ ના જેવા ના થતાં,યો ય કમ કરવાં.
પણ,જેવી રીતે,શરીર પર પડેલા ઘા માં,પડેલ વડો,માંસ અને પ ં નું ભ ણ કરી ને,તેમાં જ આનંદ પામી ને,
પોતાનું આયુ ય યથ ગાળે છે ,
તેમ,મનુ યે ઘરમાં રહીને,અનેક કારના ભોગોને ભોગવવામાં જ આનંદ મળે છે ,તેવું િવચારીને
પોતાનું આયુ ય યથ રીતે ગાળવું જોઈએ નિહ.
જે મનુ ય સારો પુ ષાથ કરે તેને સા ં ફળ મળે અને જે નઠારો પુ ષાથ કરે તેને નઠા ં ફળ મળે છે .
જે પુ ષ,” ય - માણ- પી” પુ ષાથ ને (એટલે કે જે પુ ષાથ ય હાજર છે -તેન)ે છોડી ને,
મા “અનુમાન- પે” રહેલા દૈ વ ( ાર ધ) પર જ આધાર રાખી ને બેસે છે તે મૂઢ (મૂખ) છે .
એટલે- “મને મા ં ભા ય ( ાર ધ) ેરણા કરે છે ” આમ માનનારા મનુ યો મૂખ જ છે .
આવા મૂખ મનુ યો,શા માં કહેલા – વણ,મનન –વગેર ે ારા પરમાથ- પી આ -ત વ નો
મન માં િવચાર સુ ધાં કરતા નથી,પણ મા િવષય-ભોગો જ ભોગવવાની ઈ છા રાખે છે ,
તેમને િધ ાર છે .
િવષયોમાં થી સુખ મળતું નથી,માટે િવષયો નું સંપાદન કરવાના ય કરવાને બદલે,
આ -ત વ સંપાદન કરવા માટે કરવો પડતો પુ ષાથ (સાધનો,શા ો,સ સંગ,સદાચાર-વગેર)ે
જ સફળ નીવડે છે .પુ ષાથ નું સ ય વ- પ પણ તે જ છે .
બાળપણ રમતમાં વીતી ય છે ,પણ જુ વાની આવે યારથી,મનુ યે સ સંગ કરીને તથા,
શા ોમાં આવતા પદો તથા તેના અથ થી પોતાની બુિ ને શુ કરીને,ગુણ અને દોષો નો
(શાથી હાિન થાય છે અને શાથી લાભ થાય છે ?) િવચાર કરવો જોઈએ.
જે લોકો દૈ વ ને આધીન થઇને, તથા ન વા લોભ માં લંપટ થઈને,દૈ વ ને તવા માટે નો ય કરતા નથી,તેઓ
ને દીન અને મૂખ જ સમજવા જોઈએ.
આપણે પુ ષાથથી કમ કરીએ પણ જો તેનું ફળ નાશ પા યું હોય તો (એટલે કે તેનું ફળ ના મળે તો)
તેમાં પોતાના કાય ને નાશ કરનારા,સામે-વાળા (બી ) પુ ષ નો પુ ષાથ વધારે બળ છે તેમ સમજવું.
સમથ મનુ યોમાં પણ જે મનુ ય વધારે બળવાન હોય,તે બી ઓનો અિધ ાતા બનીને,
તેમના પર સ ા ચલાવે છે ,એ વાત ણીતી છે ,એટલે “દૈ વ” ( ાર ધ) નામની કોઈ વ તુ છે જ નિહ.
કોઈ વખતે -પૂવ જ મ માં કરેલો પુ ષાથ- નો- આ જ મમાં કરેલા પુ ષાથ- થી નાશ થાય છે ,તો,
કોઈ વખતે તેનાથી ઉલટું ,પૂવજ મ નો પુ ષાથ આ જ મ ના પુ ષાથ નો નાશ કરે છે .
વિશ બો યા-રોગો ( યાિધઓ) િવનાના અને થોડી માનિસક પીડાઓ (આિધઓ) વાળા,
મનુ ય-દે હ ને ા થઈને,સમજુ પુ ષે િચ (મન) નું એવી રીતે સમાધાન કરવું કે -
તેથી તેને ફરીવાર જ મ લેવો (મનુ ય-દે હ ધારણ કરવો) પડે નિહ.
જે મનુ ય પુ ષાથ થી દૈ વ ને હઠાવવાનો ય કરે છે ,તેના આ લોકમાં અને પરલોકમાં સવ મનોરથો પૂણ થાય
છે .પરં તુ જે લોકો દૈ વ પર આધાર રાખીને બેસી રહે છે ,પુ ષાથ છોડી દે છે ,તે તો પોતાના શ ુઓ છે .
જયારે પુ ષાથ ના િવષય નું ફુરણ ( ેરણા) થાય ,તો,તે માણે મનની ગિત થાય છે .અને
મનની ગિત માણે ઇિ યો ની વૃિ થાય છે ,અને ઇિ યોની વૃિ માણે ફળભોગની ાિ થાય છે .
હે,રામચં ,દીનતા,દિર તા-વગેર ે દુ ઃખોથી પીડાયેલા મોટામોટા પુ ષો પણ પોતાના પુ ષાથ થી જ,
ઇ સમાન થયા છે .તો કે ટલાક,પુ ષો વૈભવ નો ઉપયોગ કરી,પોતાના પુ ષાથ થી જ નરકમાં ગયા છે .
43
સંપિ હોય, િવપિ હોય,કે એવી કોઈ હ ર દશાઓ હોય, ાણીઓ પોતાના પુ ષાથ થી જ તે તરી ય છે .
જે જમે છે તે તૃ થાય છે ,પણ જે જમતો નથી (જમવાનો પુ ષાથ કરતો નથી) તે તૃ થતો નથી,
જે પગ ને ચલાવે છે તે ચાલે છે ,પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી,
જે ભ ચલાવે તે બોલે છે ,પણ જે ભ ચલાવતો નથી,તે બોલતો નથી.
આમ મનુ યો માં પુ ષાથ જ સફળ છે ,બુિ માન પુ ષો પુ ષાથથી જ અનેક સંકટો ને તરી ય છે .
હે,રઘુનાથ,આ જગતમાં આમ પુ ષાથ જ મુ ય કારણ છે ,તો તમે એવો પુ ષાથ કરો,કે જેથી,
તમને ઝાડ કે સપ ની (વગેર)ે યોિન ા ના થતાં પરમ-પદ ને પામો.
વિશ બો યા-દૈ વ ને કોઈ આકાર નથી,કમ નથી,ગિત નથી કે તેનું કોઈ પરા મ પણ નથી.
તો “આ દૈ વ કહેવાય છે ” તેવો કયો પદાથ હોઈ શકે ? એ દૈ વ એ ાંિત( મ) જેવું છે .
જયારે મનુ ય ને પોતાના કમ (પુ ષાથ) કરવાથી ફળ ા થાય છે , યારે,
“આ કમ આ રીતે કયુ હતું અને તેથી આ માણે ફળ મ યુ”ં એવી જે વાતો કરે છે ,
તે જ વાતો ”દૈ વ” ને નામે િસ થાય છે .
44
જેમ અંધારામાં દોરી ને સપ માની લેવામાં આવે છે ,તેમ મૂખ બુિ વાળા લોકોએ,
ાંિત થી આવી વાતો થી “આ દૈ વ છે ” એવો િન ય પકડી લીધો છે .
જે દુબુિ વાળો પુ ષ,મૂખ લોકો ના આવા મા “અનુમાનથી િસ થતા દૈ વ” ને માનતો હોય તો-
તેણે “દૈ વ-યોગે હુ ં નિહ જ બળું”એમ સમ ને આગમાં કુ દી પડવું જોઈએ ??....!!!!
જગતમાં એક “શબ” (મરેલું શરીર) િસવાય ાંય િ યારિહતપણું જોવામાં આવતું નથી,અને
એજ રીતે,મા િ યા (કમ) થી જ ફળ ની ાિ થતી આ જગતમાં જોવામાં આવે છે .
આથી દૈ વ યથ છે ,કોઈ આકાર વગરનું (જોઈ ના શકાય તેવ)ું છે ,અને ,
તે કોઈ આકારવાળા પુ ષની સાથે રહીને કોઈ િ યા કરે તે પણ અસંભિવત છે .
જોશીઓએ કોઈ મનુ ય માટે “અમુક મનુ યનું આયુ ય ઘણું લાંબુ છે ” એવું ભિવ ય ભા યું હોય,
તેવા મનુ ય નું માથું કાપી નાખવામાં આવે છતાં તે વતો રહે,તો જ દૈ વ ને ઉ મ ગણવું જોઈએ.!!!
જોશીઓએ એવો િનણય લીધો હોય કે “આ માણસ પંિડત થશે” ને તે માણસ ભણા યા વગર પણ શા ો ને
સમ ય તો,જ દૈ વ ને ઉ મ ગણવું જોઈએ...!! (પણ આમ બની શકતું નથી)
(૯) કમ નો િવચાર
વિશ કહે છે કે -હે,રામ, તમે બધું બહુ સારી રીતે ણો છો,માટે તમને હુ ં એવી સંપૂણ રીતે કહીશ કે -
જેથી તે “દૈ વ” નથી જ-એવો તમારા મનમાં ઢ િન ય થશે.ને બુિ િ થર થશે.
સૌ થમ તો –મન ની જે ઘણી વાસનાઓ છે તે,સવ મનુ યનાં “કમ- પે” પિરણામ પામે છે .
એટલે કે જે મનુ યમાં જેવી વાસના ઉઠે કે તરત જ તે માણે તે વાસના મુજબ નું જ કમ કરે છે .
મનમાં જે વાસના હોય,તેનાથી જુ દં ુ કમ કરે તેમ બની શકતું જ નથી.
જેમ કે ,જો મનુ ય ને ગામમાંથી શહેર જવાની વાસના થાય તો તે શહેર માં જશે,જ. બીજે ાંય નિહ.એટલે જેવી
વાસના ઉઠે તે માણે જ મનુ ય કમ કરવાનો ય કરે છે .
પૂવ (પૂવ-જ મ માં) ઉ કૃ ફળ ની ઈ છાથી જે કમ કયુ હોય, તે,આ જ મમાં “દૈ વ” ના નામે ઓળખાય (કહેવાય)
છે .કમ કરનારાઓ નાં સવ કમ એ રીતે જ થાય છે .
આ ઉપરથી,જે દૈ વ છે તે કમ જ છે , ને જે કમ છે તે વાસના જ છે ,
જે વાસના છે તે મન- પ છે ,અને ,મન, એ પરમા ા- પ છે .
માટે “દૈ વ’ નથી એવો િન ય થાય છે .
હે રામ, મન અિનવચનીય છે ,
અને સ પુ ષો એ તે મન ને-મન,િચ ,વાસના,કમ,દૈ વ અને િન ય-એવાં નામો આપેલાં છે .
અને મન એ આ ાનું જ પાંતર હોવાને લીધે,
અનેક નામો વાળો તે આ ા,િન ય ઢ ભાવે જે ય કરે છે ,તે માણે તે સંપૂણ ફળ પામે છે .
આ માણે સઘળું પુ ષાથ થી જ ા થતું હોવાથી,તમે ક યાણકારી પુ ષાથ કરો.
ીરામ કહે છે કે -મને પૂવ ની વાસનાઓની ળ જેવી રીતે રાખે છે તે માણે હુ ં રહુ ં છું,
હુ ં તો વાસનાઓને વશ છું,તે આવો પરવશ હુ ં બીજું શું કરી શકું ?
વિશ કહે છે કે -હે,રામ, તમારી વાસનાઓ તમને,અનુકૂળ છે ,તેથી તમે પોતાના ય થી પુ ષાથ કરીને
અ ય-સુખ ને પામી શકશો.પુ ષાથ વગર તે સુખ મળી શકતું નથી.
તમારી જ મ ની વાસના “શુભ અને અશુભ” એમ બે કારની,કે બે માંથી એક કારની હોવી જોઈએ.
46
આ બંને માંથી હમણાં તમને જો શુભ વાસનાઓ ઉ મ માગ િત ખચી જશે તો,
અનુ મથી ધીરે ધીરે તમે અિવનાશી પદ ને પામશો.પણ,
જો અશુભ વાસનાઓ તમને અનુ મે સંકટમાં નાખવા ધારતી હશે,તો તેવે વખતે તમારે
ય કરી ને બળ થી તે અશુભ વાસનાઓ પર િવજય મેળવવો જોઈએ.
જો તમને બીજો કોઈ ચેતના આપતો હોય, તો તે બી ને ચેતના આપનાર ીજો હોય,
એ જ રીતે તે ી ને ચૈત ય આપનાર કોઈ ચોથો હોય.......
અને આમ કરતાં -આવું માનવાથી “અનવ થા” (જેનો કોઈ છેડો ના આવે તેવી િ થિત) નામનો
દોષ આવી પડે,અને મૂળ વ તુ ને િસ કરી શકશે નિહ,પણ તેમાં હાિન પહોચાડશે.
વાસનાઓના ફળ સંબંધી તમને કોઈ સંદેહ હોય,તો પણ શુભ વાસનાઓ જ એકઠી કરો.
ઉ મ શુભ આચરણ થી શુભ વાસનાઓ વધશે તો તેનાથી હોઈ હાિન થવાની નથી.
આ જગતમાં લોકો જેનો જેનો અ યાસ કરે છે તે તે વ તુ પ જ થઇ ય છે ,
આ વાત,બાળક થી માંડી િવ ાનો સુધીમાં સંદેહ િવના ય જોવામાં આવી છે .
(૧૦) પૃ વી પર ાન ઉતરવાનો મ
(૧૧) પૃ વી પર ાન નો િવ તાર
ીરામ કહે છે કે -સૃિ ર યા પછી, ાની બુિ ,આ જગતમાં ાન ઉતારવા કે વી રીતે થઇ હતી?
વિશ કહે છે કે - ાએ પોતાની સૃિ ને દુ ઃખી થતી જોઈ ને જેમ મને ાન ઉતારવા મને મોક યો છે ,
તેમ સનતકુ માર અને નારદ –વગેર ે જેવા ઘણા મહિષઓને તેમણે પૃ વી પર મોક યા છે .
પૂવ, સતયુગ ઉતયા પછી,પૃ વીમાં કાળ મ ને લીધે,શુ કમકાંડ સંકોચ પામી ગયો, યારે,
મયાદા ના થાપન માટે ,દે શના જુ દા જુ દા િવભાગ કરી,ને તેમાં રા ઓનું થાપન કયુ.અને
ાએ મોકલેલ તે મહિષઓએ,પૃ વીમાં ધમ,અથ,અને કામ ની િસિ માટે તેને યો ય શા ો ર યાં.
પણ,કાળ મે,આ ધમ નો મ તૂટી ગયો,રા ઓમાં વેર થઈને તેઓ,પૃ વી નું પાલન કરવામાં અસમથ થઇ,અને
ની જેવા જ કં ગાળ થઇ ગયા યારે,રા ઓની દીનતા ઘટાડવા,અને આ - ાન નો ચાર કરવા મ,અને
મહિષઓ એ ાન સંબંધી મોટામોટા િવચારો ગટ કરવા માં યા.
અને આમ સહુ થમ રા ઓમાં અને પછી માં આ િવ ા ( ાન) િવ તાર પામી.એટલે,
એ ઉ મ આ - ાન-“રાજ-િવ ા કે રાજ-ગુ ાન” કહેવાવા માં યું.
હે,રામ,એ રાજ-િવ ા ણી ને રા ઓ અ યંત દુ ઃખ-રિહત થયા.
હે,રામ,મોટી ( ે ) બુિ વાળા પુ ષો,આ સંસાર- પી સમુ –કે જે તરવામાં અિત-દુ તર છે ,તેન,ે
આ ાન- પી વહાણમાં બેસી ને િનમેષ-મા માં (આંખનું મટકું મારવા મા માં) તરી ગયા છે .
જેવી રીતે,વષા-ઋતુ થી ભીં યેલા વનને અિ ની જવાળાઓ બાળી શકતી નથી,
49
વિશ કહે છે કે -હે,રામ, તેથી બુિ માન પુ ષે,માટે ”ત વ” ણવા માટે શા ોમાં િવણ,
ઉ મ િચ -વાળા અને આ - ાનીને સ કરીને – નેહ-પૂવક પૂછવું.તથા,
જેમ,રં ગના પાણીમાં રં ગવા નાખેલું વ ,તે કે સિરયા રં ગ ને પકડે છે ,
તેમ,તે બુિ માને,ઉપદે શક ના વચનને ય -પૂવક પકડવુ.ં અને તે માણે –તે ર તે જ ચાલવુ.ં
સામે ત વ-વેતાઓએ પણ –જે મનુ ય કહેલી વાત નો અને ના-કહેલી વાતનો પણ િન ય કરવા માટે
સમથ અને બુિ -વાળો હોય,અને જે આનંિદત હોય તેને જ ત વ ના નો ઉ ર આપવો જોઈએ.
પણ જે મનુ ય અધમ અને પશુ જેવો જ હોય તેને ઉ ર આપવો નિહ.
પૂછનાર મનુ ય માણ-િસ િવષયને સમજવા યો ય છે કે નિહ,તેને સમ ા-િવચાયા િવના – જ-
જે વ ા(ત વ-વેતા) તેને ત વ િવશેનો ઉ ર આપે છે -તેને િવ ાનો અ યંત મૂઢ (મૂખ) કહે છે .
હે,રઘુનંદન,તમે પૂછનારા ના જે સદગુણો હોય છે ,તેનાથી પૂણ અને વખાણવા યો ય ( ોતા) છો,
અને હુ ં પણ યથાથ (વ ા-તરીકે ) કહી ણું છું.તો આપણા માટે આ “યોગ” એ “યો ય” છે .
માટે હુ ં જે વાત કહુ ં છું તે યથાથ જ છે તેવો િન ય રાખી ને તમારે તે વાતને દયમાં ધારણ કરી રાખવી. અને જો
તેમ ના કરવું હોય તો તમારે મને (ખાલી-મફતનું) પૂછવું જ નિહ.
હે,રામ, ાનની આ કથા તમારે એકા તાથી સાંભળવી અને સમજવી જોઈએ.પછી,
વૈરા ય અને અ યાસ ના યોગથી,તમે કદી નાશ ના થનાર સમતા,સૌજ ય-વગેર ે સંપિ ઓ મેળવો,
જરાક સં કાર-વાળી બુિ થી પણ આ શા ોનો િવચાર કરવમાં આવે તો,તેથી મનુ યની મૂખતા નો
નાશ થાય છે .આ સંસાર ( પી ઝે રી ઝાડ) આપિ ઓનું મુ ય થાન છે ,અને
અ ાનીઓને “મોહ” ઉપ વે છે ,એટલે માટે ય કરી ને તે અ ાનનો નાશ કરવો જોઈએ.
જેમાં આકાશમાં વાદળાં ના હોવાને લીધે,સંપૂણ-િનમળ ચં ને જોઈને મનુ યની િ ફુિ લત થાય છે ,
50
વિશ કછે છે કે -હે,રામ,તમે પિરપૂણ મનવાળા છો,અને માન આપવા યો ય છો.તમે કરવાની
રીતને ણો છો,અને કહેલી વાત ને સમજો છો.માટે હુ ં તમને,આદરથી કહેવા ત પર થયો છું.
તમે રજોગુણ અને તમોગુણથી રિહત અને શુ સ વગુણને અનુસરનારી,
બુિ ને દયમાં થાપન કરીને,તે અમૂ ય ાન સાંભળવાને સ થાઓ.
મહા ાઓ ની સાથે િવચાર કરીને,તથા શરીર-વગેર ે જેવા “અના -પદાથ ” નો િવનાશ કરીને
જયારે બુિ થી “પરમા -ત વ”: ણવામાં આવે યારે,મોહ ીણ થાય છે ,
અ ાન- પી ગાઢ વાદળાં દૂ ર થાય છે ,અને “શા -વા ો” થી ણેલા “િવશાળ-પરમ-ત વ” નો
પોતાનામાં જ અનુભવ થાય છે .
અને આ માણે જયારે થાય છે યારે,પુ ષને જગત નું આ જે “ મણ” છે ,તે “રમણ” સમાન થાય છે .
(એટલે કે -આ સંસારમાં રહેવાનું ( મણ) એ આનંદમય (રમણ) બની ય છે )
સઘળી “િવચાર સંબંધી િ યાઓ”થી રિહત થયેલું અને સઘળાં “કૌતુકો” થી મુ થયેલું,
એ “મન” પછી કોઈ તની ઇ ળ ઉભી કરતું નથી અને વાસના તરફ દોડતું નથી. અને
સઘળી ચપળતા ને છોડી દઈને ાકાર-પણા થી જ િવરાજે છે (બેસી ય છે )
આ શા નું વણ કં ઈક “સં કારી બુિ વાળા” પુ ષોની “મૂખતા” ને જેવી રીતે દૂ ર કરે છે ,
તેવી રીતે બી કોઈ શા નું વણ કરી શકતું નથી.
સુખ-દાયી,યથોિચત (યથા-યો ય) ાંતો થી રમણીય અને “િવરોધ વગરનુ”ં
આ શા ,વા ાથ પર યાન રાખી ને સાંભળવું (કે વાંચવું) જોઈએ.
સારી રીતે સમજનારા િવવેકી પુ ષે-મોહ આપનારી આ સંસાર સંબંધી રચનાઓમાં આસિ
રાખવી નિહ.અને (વળી) જે મનુ ય આ સંસાર ને પામીને,બેભાન ની જેમ,ઉપે ાથી મા બેસી જ રહે છે
તે-“સળગેલા-ઘર” ની ઉપર ઘાસની પથારી માં જ સૂતો છે . (તે બળવાનો જ છે )
જેને પામીને િવ ાનો,પાછા ફરતા નથી,અને જેને પામીને મનુ ય ને કદી પણ શોક કરવો પડતો નથી,
તે પદ-િનઃસંશય ાન-ભાવ થી જ મળે છે .
કદાચ તે પદ ના હોય –(એવો તમને સંશય હોય ) તો પણ તમને શી હરકત છે ?
અને જો હશે તો તેનો િવચાર કરવાથી તમે આ સંસાર-સમુ ની પાર ઉતરી જશો.
જો “આ -િવચાર” કરવામાં આવે તો,કૈ વ યની ાિ માં કશો (બહુ ) પિર મ પડતો નથી.
એ પદ ની ાિ માં –ધન,િમ ો,બંધાવો,હાથ-પગનું ચલાવવુ,ં પરદે શ જવુ,ં
શરીર ને ઉપવાસ વગેર ે લેશો –આપીને દુ ઃખી થવું કે
તીથ ે માં િનવાસ-
53
િવષયોને છોડી દે નારો પુ ષ મા “િવવેક થી સા ય થનારા”, અને “િવચારથી તથા એકા તા થી”
િન ય કરી શકાય તેવા ઉ મ (પરમ) પદ ને પામે છે .
જેમ,આકાશમાં સૂય િનલપ રીતે રહે છે ,તેમ, યવહારમાં (ત પર) રહેલ ાની પુ ષ,
યવહાર ને છોડી દે તો નથી કે યવહાર ને ઇ છતો પણ નથી. (િનલપ રીતે રહે છે )
આમ, યવહારમાં રહેવા છતાં,િનલપ રહી અને “શમ” થી સંસારમાં ક યાણ ની ાિ થાય છે .
(શમ=મન પર િનયં ણ કરવાની શિ )
શમ જ ઉ મ પદવી- પ છે ,સુખદાયી છે ,શાંિતના કારણ- પ છે , ાંિત નું િનવારણ કરનાર છે .
શમ ને લીધે તૃિ પામેલા, વ છ મનવાળા પુ ષ નો શ ુ પણ િમ થઇ ય છે .
-જે પુ ષ,હષનાં તથા ોધના કારણોવાળા વાતાવરણમાં ર ો હોય, છતાં પણ “તે યાં રહેલો નથી”,
એમ સમ ને ના તો રા થાય કે ના તો કોપ કરે-પણ,
જેમ સુષુિ માં રહેલો હોય તેના પેઠે વ થ રહે-તે શાંત કહેવાય છે .
અનંત કાર ની વૃિ ઓ થી, ફુિ લત થયેલા “દુ ઃખ- પી-વનને” જો “િવચાર- પી-કરવત” થી
કાપી નાખવામાં આવે તો,તે (દુ ઃખ- પી વન) પાછું ઉગતું જ નથી.
હે,રામ,સવ વના નાશના સમયમાં, સંકટ ના સમયમાં કે પછી શાંિત ના સમયમાં-
“મોહ” ના લીધે કત ય (શું કરવું તે?) સુઝતું નથી, યારે “િવચાર” જ –સ પુ ષો માટે ,આ ય- પ છે .
જેમ,બાળકને “પોતાની મૂખતા” ને લીધે,(મનમાં) (ખોટા) ભૂત નો ઉદય (ખોટું ભૂત ઉભું) થાય છે ,
તેમ,”િવચાર-વગરની-બુિ વાળા” મૂખ પુ ષના મનમાંથી વ -જેવા ખોટા સંસારનો ઉદય થાય છે .
જેમ,ભૂત-િપશાચો –એ અંધારામાંથી ઉ પ થાય છે ,તેમ જે કોઈ દુ આરં ભો-આચારો-િચંતાઓ છે ,
તે “અિવચાર” થી જ ઉ પ થાય છે .
હે,રઘુનંદન,અિવચારી પુ ષ સવ-સારા-કાય કરવામાં અસમથ છે ,માટે તેમને સઘળી રીતે દૂ ર રાખજો.
“િવચાર” થી જ વનમુ થયેલા વો,સૂય ની પેઠે કાશી ને દશે િદશાઓમાં કાશ કરે છે .
અને ઘણાં ાણીઓના સંસાર ના ભય- પી-અંધકાર ને મટાડે છે .
જગતના જે કોઈ પદાથ છે ,તેઓ,સઘળા ”અિવચાર”થી જ સારા લાગનારા છે ,
પણ-તે પદાથ -સ યમાં અિ ત વ િવનાના છે ,અને િવચારથી વીંખાઈ (દૂ ર થઇ) જનારા છે .
તે બહારના િવષયોમાં મૂંઝાઈને રહેતો નથી,કે િ યા-રિહત થતો નથી,કે િ યાઓમાં ડૂ બી જતો નથી.
એ ગઈ (ચાલી ગયેલી) વ તુઓની ઉપે ા કરે છે ,ને ા વ તુઓ નો વીકાર કરે છે ,પણ,
પોતાની મયાદાઓને છોડતો નથી,અને (અનાસ રહી) િ યાઓ ને ચલા યા કરે છે .
ઉદાર “િવચાર-વાળા” મહા ા- વનમુ -યોગીઓ આ માણે પૂણ મનથી (િચ થી) આ જગતમાં
િવહાર કરે છે ,એ ધીર પુ ષો પોતાની ઈ છા માણે,લાંબા કાળ સુધી,જગતમાં રહીને અંતે
“આભાસ”-જેવા દે હને છોડી દે છે .અને પિર છેદ (અંત) વગરના “િવદે હ-કૈ વ ય” ને પામે છે .
“સંતોષ- પી ઐ ય” થી સુિખયા (સુખવાળા) થયેલા અને લાંબા કાળથી િવ ાંિત પામેલા િચ વાળા,
પુ ષો ને ચ વત રા પણ તણખલા જેવું લાગે છે .
“સંતોષ થી શોભતી” અને સંસારની િવષમ વૃિ ઓ આવી પડતા પણ ઉ ગ ે નિહ પામતી,
મહા ાઓ ની “બુિ ” કદી સુખ નો િવયોગ પામતી નથી.(તે મહા ાઓ સદાય સુખમાં રહે છે )
તેમને આ પુ કળ વૈભવોવાળી લ મી (ધન-દોલત) એ ઝે રના જેવી અને િતકૂ ળ લાગે છે .
સંતોષ જેવું સુખ આપે છે ,તેવું સુખ અમૃત ની લહરીઓ પણ આપતી નથી.
ાં સુધી મન પોતાની મેળે જ પોતાનામાં જ સંતોષ પામતું નથી, યાં સુધી,એ મન આપદાઓ
(િવપિ ઓ-મુ કે લીઓ) ઉ પ કયા કરે છે .પણ સંતોષથી શીતળ થયેલું મન,
57
જેમ,મેલા અરીસામાં મુખ નુ િતિબંબ બરોબર પડતું નથી,તેમ,સંતોષ િવનાના અને “આશા” ઓથી પરવશ
થયેલા,િચ માં (મનમાં) ાનનું િતિબંબ પડતું નથી.
જેના મનમાં સંતોષ પી સૂય ઉગે,અને જેનું મન “સંતોષ” થી સંતોષ પામે,
તે મનુ ય ભલે દિર (ગરીબ) હોય,તો પણ આિધ- યાિધ થી રિહત ચ વત રા જેવું સુખ ભોગવે છે .
આમ,જે,અ યંત સૌ ય અને સદાચારી પુ ષ,અ ા વસુઓને ઈ છતો નથી અને ા થયેલા,
સુખ દુ ઃખ ને ભોગ યા કરે છે ,-તે “સંતુ ” કહેવાય છે .
આથી, પુ ષે ય થી પોતાની મેળે (પોતે),પોતાનામાં જ અ યંત પૂણતા મેળવવી,
અને સવ પદાથ ની તૃ ણા છોડી દે વી,
કે જેનાથી-તેનું “મન” અને “બુિ ” શાંત થવાને લીધે,પોતાની મેળે જ અખંડ િ થરતા ને પામે છે .
જેમ રા ની પાસે ચાકરો (નોકરો) પોતાની મેળે જ (સેવા-કે -નોકરી માટે ) આવે છે ,
તેમ,સંતોષ થી પુ થયેલા,મનવાળા ની પાસે,મોટી-મોટી,િવિવધ સમૃિ ઓ પોતાની મેળે જ આવે છે .
હે,રામ,જે ઉ મ પુ ષ,આ જગતમાં ગુણવાન લોકો ને િ ય એવી “સંતુ તા”થી િવભૂિષત હોય છે ,
તે પુ ષને દે વતાઓ અને મહા-મુિનઓ પણ “બુિ ” થી ણામ કરે છે .
વિશ કહે છે કે -હે મહાબુિ માન,િવશેષમાં (વધારામાં) મનુ યોને આ સંસાર તરી જવામાં,
( ને ણનારા) સાધુ-મહા ાઓનો સત્-સમાગમ (સ સંગ) પણ બહુ ઉપકારક થાય છે .
જે મનુ ય મહા ાઓ ના “સંગ- પી-વૃ ” થી ઉ પ થયેલા, વ છ “િવવેક- પી-ફળ”ને,
સાચવી રાખે છે ,તેઓ મો ની સંપિ ના પા - પ થાય છે .
જેમ દિર મનુ યને મિણ (ર ) દે ખાય તો તે ય કરીને તેને જોયા કરે છે , તેમ,
સમજુ મનુ યે િવ ાંિત પામેલા મહા ાઓ ને પરમ ય થી જોયા કરવા જોઈએ.
અને સંશયો (અ યાસ) થી રિહત થયેલા , -પદને ણનારા,તેવા મહા ાઓ ને સવ ઉપાયથી,
સેવવા (સ સંગ કરવો) જોઈએ,કારણ કે તેઓ સંસાર-સમુ માં તરવાના “સાધનો- પ” છે .
મનુ યોના આ મોહકારી “વનમાં” “શુભ અને અશુભ-બે કાંઠાઓ વાળી –વાસનાઓ- પી નદી”
સવદા- બળ વેગે ય છે , આપણે ય કરી ને એ નદી ને જે કાંઠામાં (શુભ-કે અશુભ) નાખીએ,
તે કાંઠામાં જ તે વહે છે ,માટે જેમ તમારી ઈ છા હોય તેમ તમે કરો.
હે,ઉ મ,બુિ -વાળા રામ,ઉ મ એ છે કે -“મન- પી” વનમાં ચાલી જતી,પોતાની “વાસના- પ” નદીને
“પુ ષ- ય ” ના વેગથી (શિ થી) શુભ િકનારા ને અનુસરતી કરો કે જેનાથી,
તમે જરા પણ,તે (વાસના-નદી ના) અશુભ િકનારા ની કોરે (બાજુ ) તણાશો નિહ.
(૧૭) ંથ-િવભાગ
વિશ કહે છે કે -હે,રાઘવ, જેમ,રા જો િવવેકી હોય તો જ “નીિત-શા ”ની વાણી સાંભળવાને યો ય છે ,
તેમ,આ સંસારમાં ઉપર કહેલી રીતે
જેના મનમાં િવવેક ઉ પ થયો હોય તે મહા ા પુ ષ જ “ ાન” ની વાતો સાંભળવાને યો ય છે .
જેમ, કોઈ મનુ ય, જો ગતો હોય અને એની આગળ દીવો બળતો હોય,
તો તે દીવો તે મનુ યની ઈ છા,હોય કે ના હોય તો પણ તેને કાશ આપે છે ,
તેમ,આ ંથ, તેનો અ યાસ કરનાર ને તેની ઈ છા હોય કે ના હોય તો પણ મુિ આપે છે .
એ કરણ સાંભળવાથી, ોતા (મનુ ય) આ સઘળાં જગતને પોતાની અંદર જ ક પાયેલું સમજે છે .
ા (જોનાર) અને ય ના પર પર અ યાસ (આરોપ) વાળું,અનંત ાંડો ના િવ તાર-વાળું,
અને યેક ાંડ માં “લોક-આકાશ-પવતો-વગેર-ે વાળું” જગત,
“કોઈ-અમુક રીતે” િન પણ (વણન) કરવાને અશ છે ,(એટલેકે કોઈ અમુક રીતે તેનું વણન શ નથી)
પ થયેલા,એ “ વન-મુ ” પુ ષનાં કરોડો વાંડા માંના “એક- વાંડા”જેવી “અિવ ા (માયા) ના
“એકાદ-ભાગમાં” આ જગતનું સૌ દય વાસ કરીને રહે છે .
જે, “ યાપક-ચૈત ય- પ-પર ” ના ઉદરમાં એક એક પરમાણુ જેટલા ભાગમાં
હ રો ાંડો ની રચનાઓ બનાવીને જુ એ છે . તે,”પર- - વનમુ ” ના “ વ- પ-ભૂત” જ છે .
આવા વનમુ થયેલા “મહા-મિત” (મહા-બુિ શાળી) પુ ષના દયની િવશાળતાનું માપ,
સકડો-કે લાખો,િવ ણુઓ,િશવ કે ા થી કરી શકાતું નથી.
કારણકે -સવ મ-“ - પ” થયેલા વન-મુ ના દય ની િવશાળતા અપાર જ છે .
(૧૮) ંથ ના ગુણ
60
જેમ સારાં ને ો વાળો પુ ષ હાથમાં દીવો રાખે તો,તે રાિ માં,પદાથ ના આગળ પાછલા ભાગોને ણી શકે છે ,
તેમ બુિ માન માણસ આ ંથનો અ યાસ કરે તો તે સવ િવષયોના પૂવા-પરના સંબંધોને
ણી શકે છે .આ ંથનો િવચાર કરતાં બુિ ના લોભ તથા મોહ આિદ દોષો
ધીરે ધીરે સારી પેઠે ઓછા થતા ય છે .
આ ંથના અ યાસ થી,પુ ષાથ-દૈ વ વગેરન ે ા સંશયો ટળી ય છે ,મોહ શાંત થતાં,િવવેક નો ઉદય થાય છે .
િવચાર કરનારા માણસને મનમાં સમુ ના જેવી ગંભીરતા,મે પવતના જેવી િ થરતા સાંપડે છે .
આમ,જેની સઘળી ક પનાઓ શાંત થઇ છે ,તે પુ ષનું વન-મુ -પણું ધીરે ધીરે પિરપાક પામે છે ,
વાણીથી તેનું (તેવા પુ ષ નું) વણન કરી શકાતું નથી.
આ ંથના િવચારથી,જડ પદાથ ની તૃ ણા િવનાનાં સૌ ય પુ ષો શાંત થાય છે ,શુ થાય છે ,
અને ઉંચા તથા અચળ વ માં િ થિત કરે છે .
આ ંથને સંપૂણ રીતે સમ શકે -વાંચી તેના યેક ોકનું િવવેચન કરવામાં આવે તો,
અનુભવ થશે કે -આમાં જે ક ું છે તે,સઘળું યુિ િસ છે .
વરદાન કે શાપના વચન ની જેમ કહી દીધું નથી.
આ શા - પ કા ય,શ દાલંકારો થી તરહ અથાલંકારો થી શણગારેલું છે ,રસમય છે ,
સુંદર ાંતો થી િસ છે ,અને સમજવું સહેલું છે .
જેને પદો નું અને પદો ના અથ નું થોડું -ઘણું ાન હોય છે તે,પુ ષ
પોતાની મેળે જ આ ંથ ને સમ શકે છે ,
પણ આમાં જે “ત વ” છે તે ણવા પંિડતના મુખથી સાંભળવો જોઈએ.
આમ આ ંથ ને સાંભળવામાં આવે,િવચારવામાં આવે અને સમજવામાં આવે,તો
મનુ ય ને મો ની ાિ માં તપની, યાનની કે જપ વગેર ે કશાની યે અપે ા રહેતી નથી.
અને જેનાથી (સા ા કાર થયા પછી),ફરીવાર “યોિન- પી” યં માં દબાવું પડતું નથી.
હે,રામ,હવે હુ ં ,અ યંત બુિ -વાળાઓ ના ાણ- પ અને ાન નો િવ તાર કરના ં આ “શા ” કહુ ં છું
તે તમે સાંભળો. થમ તો એ શા ને કઈ રીતે સાંભળવું અને કઈ રીતે તથા
કઈ પિરભાષા થી તેને િવચારવું તે હુ ં કહુ ં છું.તે સાંભળો.
“જોવામાં આવેલા પદાથથી” –“અનુભવમાં નિહ આવેલા પદાથ” ને જે સમ વવામાં આવે છે તેને
િવ ાનો “ ાંત” કહે છે .તે ાંતો થી બોધ સમજવામાં કે ટલીક સુગમતા રહે છે .
હે,રામ જેમ,રાતે,દીવા િવના ઘરમાં રાચ-રચીલા ની ખબર પડતી નથી,
તેમ, ાંતો િવના અપૂવ િવષય નો યથાથ બોધ થતો નથી.
અને આ માણે પિરભાષા ણી રાખવાથી “િનરાકાર માં સાકાર ાંત કે મ લાગુ પડે?”
એવી મૂખ લોકોની “તાિકક-શંકાઓ” નો અવકાશ જ રહેશે નિહ.
જગત “ વ ની ક પના જેવુ”ં અને “માનિસક પૂ માં ક પેલા પદાથ ” વગેર ે જેવું જ છે .
માટે જગતના િવષયમાં આ જ ાંતો લાગુ પડે છે બી ં નિહ.
જેમ,માટી,એ ઘડા-વગેરને ું “કારણ’ છે ,
તેમ,” ” એ સ યમાં કોઈનું (કશાનું) પણ “કારણ” ના હોવા છતાં-
બોધ ની અનુકૂળતા માટે “ ” ને માટી-વગેરન
ે ી ઉપમા ( ાંત તરીકે ) આપવામાં આવે છે .
62
“આ મિણ એ દીવા જેવો છે ” એવી ઉપમા કે ાંત જયારે આપવામાં આવે છે યારે,
યાં પણ દીવાની મા ભા ( ોત) નું અને મિણ નું સરખાપણું માનવામાં આવે છે ,
પણ,એ સરખાપણા માં દીવાના “કોિડયા-તેલ-વાટ-વગેર ે નો સરખામણી માં ઉપયોગ થતો નથી.
વિશ કહે છે કે -જે અંશ નું િવશેષ કરીને િતપાદન કરવું હોય,તે “અંશ” થી જ ઉપમાનો માં
(જેની ઉપમા આપવામાં આવે છે તેનું) સરખાપણું લેવામાં આવે છે .પણ જો,
63
“સવ અંશો” થી સરખાપણું લેવાનું હોય તો પછી,ઉપમાન (જેની ઉપમા આપવામાં આવે છે તે)
અને ઉપમેય (જેને ઉપમા આપવામાં આવે છે તે) માં ભેદ જ શું રહે?
ાં સુધી,િચ માં “પુનરાવૃિ થી રિહત” એવી “સાતમી-ભૂિમકા” નામની શાંિત- પ િવ ાંિત સારી રીતે મળે ,
યાં સુધી,સમજુ પુ ષે પોતાને મળતા સમયમાં સ સંગ,સમાગમ,શા વણ-વગેર ે સાધનોથી,
બુિ થી િવચાર કયા કરવો,અને આમ, િવ ાંિત પામેલા અને સંસાર- પી સમુ માંથી પાર ઉતરેલા,
ગૃહ થ કે સ યાસી ને આ લોકમાં કે પરલોકમાં કરેલાં કમ નું ફળ થતું નથી,તેવી જ રીતે ,
કમ નિહ કરવાથી દોષ પણ લાગતો નથી.તે િવ ેપ-રિહત રહે છે , અને તેને પછી,
ુિતઓ કે મૃિતઓનો પિરચય રાખવાનું કશું કામ નથી.
આ રીતે, ાનના િવષયને યથાથ રીતે મનમાં ઉતારવા સા ં , ાંતો નું,(ઉપમાનો અને ઉપમેય નું)
એક અંશ થી સા ય (સરખા-પણું) લેવું,પણ સઘળાં અંશો મેળવવાનું દોઢ-ડહાપણ ડહોળવું નિહ.
દોઢ-ડહાપણ માં યાકુ ળ થયેલા એવા,દોઢ-ડા ાને,યો ય કે અયો ય નું ભાન રહેતું નથી,
માટે હે,રામ, તમારે દોઢ-ડહાપણ કરવું નિહ,અને જે સમજવાનું છે તે-
ગમે તે યુિ થી સમ લેવાનો આ હ જ રાખવો.
“સંક પ-િવક પ” ને લીધે તે જ ( ય -ત વ) “જગત- પે” (સંસાર- પે) ફૂર ે છે .(ઉ પ થાય છે )
પોતાની બુિ ની,ઇિ યોની,અને કમ ની સાથે િ યા-રિહત થયેલું મન જયારે શાંત થાય છે ,
યારે તે પાછું ઉઠતું નથી (પાછું અશાંત થતું નથી) અને જેને લીધે,
તેવા વન-મુ ને કરેલાં કમ થી કશું ફળ થતું નથી,
કે કમ નિહ કરવાથી કશો દોષ ા થતો નથી.
વિશ કહે છે કે -પુ ષાથ કરીને, મહા ાઓના સમાગમથી,તથા યુિ -વગેરથ ે ી,
પોતાની બુિ ને વધારવી,અને તે પછી,મહાપુ ષો ના શમ-વગેર ે ગુણોને પોતાનામાં મેળવીને,
પોતાનામાં જ મહાપુ ષ-પણું મેળવવું જોઈએ.
મુમુ ુ- કરણ-સમા
67
(૧) ાનથી જ મો થાય છે ,કમ કે યોગ થી નિહ (૩૧) પ રા નું અંતઃપુર-શૂર પુ ષનાં લ ણો-સ થયેલું સૈ ય
(૨) આકાશજ -નામના-ત વવેતા ા ણ ની કથા. (૩૨) યુ કરવાને ઉભેલી બે સ સેનાઓનું વણન
(૩) મનના સંક પ થી થયેલું જગત િમ યા છે . (૩૩) બે સૈ ય ના સં ામ નું વણન
(૪) સાંજ,રાિ અને ભાત નું વણન અને ઉપદે શ નો ારં ભ (૩૪) લોકો ની ઉિ ઓ થી યુ ના ચમ કારો નું વણન
(૫) જગત તથા મન નું મૂળ ત વ (૩૫) યુ નું વણન
(૬) ાન થી આ - વ પ ની ાિ તથા ાન નાં સાધનો નો મ (૩૬) ં યુ નું વણન તથા સહાયક રા ઓ અને દે શો નાં નામો
(૭) જગતના મૂળ- પ પરમા ા નું િન પાિધક ત વ (૩૭) ં યુ માં યો ાઓનો જય અને પરાજય નું વણન
(૮) ઉ મ શા ો ના વણ થી ત વ- ાન થાય છે (૩૮) યુ થી િનવૃત થતી સેના અને રણભૂિમનું વણન
(૯) વનમુ ના લ ણ અને આ ા નું વ પ (૩૯) સૂયા ત,સં યાકાળ અને રણભૂિમ નું િબભ સ વણન
(૧૦) ના લ ણમાં શંકા અને તેનું સમાધાન (૪૦) સૂ મ-દે હ નું િન પણ
(૧૧) જગતની સ ા અિધ ાન ની સ ા થી જુ દી નથી. (૪૧) િવદુ રથ ના વંશ નું અને સર વતીએ આપેલ આ બોધ નું વણન
(૧૨) અ યારોપ (આરોપણ) અને અપવાદ (૪૨) અ ાન દશામાં વ ની સ યતા
(૧૩) " " ને " વ" ભાવ ની ાિ (૪૩) િવદુ રથ ને વર દાન -સૈ ય નું આ મણ ને નગરનું સળગવું
(૧૪) ની સ ા નું વણન (૪૪) િવદુ રથ નું યુ માટે નીકળવું અને લીલાના ત વ નું વણન
(૧૫) મંડપ આ યાન-પ રા અને તેની ી લીલા નું વણન (૪૫) વો પોતાના સંક પ માણે ફળ પામે છે
(૧૬) લીલારાણી ની તપ યા અને સર વતી નું સ થવું. (૪૬) સૈ યનુ,ં રણભૂિમમાં વેશનું અને યુ નું વણન
(૧૭) નવીન અને ાચીન સૃિ -એ -મનોિવલાસ મા છે . (૪૭) િસંધુરા સાથે નું યુ અને રણભૂિમ નું વણન
(૧૮) લીલા અને સર વતી નો સંવાદ-બંને સૃિ માં સમાનતા (૪૮) િવદુ રથ અને િસંધુરાજ નો સં ામ-જુ દા જુ દા અ ો નું વણન
(૧૯) વિશ નામના એક ા ણ નું ાંત (૪૯) પવતા ,વ ા , ા તથા િપશાચા નું વણન
(૨૦) લીલા ના પૂવ-જ મ ની ઢતા (૫૦) િવદુ રથ રા નું મરણ
(૨૧) સર વતી અને લીલા નો સંવાદ (૫૧) રા િવનાના દે શની ભયાકુ ળ દશા અને પુનઃ વ થતા
(૨૨) વાસનાઓ ને ઓછી કરવાનો ઉપાય અને અ યાસ (૫૨) િવદુ રથ રા નું મરણ,સંસાર નું િમ યાપણુ,ં લીલા નું વાસનાપણું
(૨૩) સર વતી અને લીલા નું ાન-દે હ થી આકાશમાં ગમન (૫૩) લીલા નો માગ-પિતની ાિ -અને અ ાનથી આકાશગમનમાં
(૨૪) િવિચ તા અને િવલાસો થી ભરપુર આકાશ નું વણન િતબંધ.
(૨૫) સમુ ો. ીપો અને ાંડના આવરણ- પ ભૂમંડળનું વણન (૫૪) મરણ નો મ-કમના આચરણ થી ભોગ તથા આયુ ય નું માણ
(૨૬) લીલા ને પોતાના ઘરમાં વજનો નું દશન થયુ.ં (૫૫) વો ની િવિચ ગિત
(૨૭) લીલા ને ાન થી પોતાના પૂવ જ મો નું મરણ થયું (૫૬) વાસનાથી રા નું યમપુરીમાં જવું અને યાંથી પાછા આવવું
(૨૮) ય નું િમ યાપણું અને પવત તથા પહાડી ગામનું વણન (૫૭) બી લીલા નું દશન અને વ -િવચાર
(૨૯) લીલા ને પૂવ-ચિર ો નું મરણ અને પુનઃ આકાશગમન (૫૮) પ રા નું સ વન થવું
(૩૦) લીલા એ િચદાકાશ માં અનંત-કોિટ ાંડો દીઠાં (૫૯) પ રા ના પુનજ વન થી નગરમાં થયેલો ઉ સવ અને
વન-મુિ
(૬૦) કાળ નું િવષમ-પણું
68
જે કોઈ મનુ ય -" વણાિદક ઉપાયો થી, ને ણે છે -તે નો સા ા કાર પામે છે "
આ યાય માણે સઘળી સૃિ -મા -માં જ છે .
માટે આ જગત શું છે ?કોનું છે ? અને શામાં ર ું છે ? વગેર ે શંકાઓ નો અવકાશ જ રહેતો નથી.
જેમ " વ " એ "સુષુિ " માં -લય પામે છે ,તેમ જે આ થાવર અને જં ગમ -જગત જોવામાં આવે છે તે -
લય કાળમાં લય પામે છે .અને એ સમયે--િ થર,ગંભીર અને તેજ થી યા ં (જુ દં ુ ). યાપક
અને "નામ- પ વગરનું" કોઈ એક "સદ-વ તુ" બાકી રહે છે .
િવ ાનો એ ઉપદે શ ની સગવડ માટે -એ "સદ-વ તુ" નાં નામ "આ ા,પરમા ા,પર ,સ ય" વગેર ે
નામો "ક પેલાં" છે . એ આ ા કોઈ પણ િવકાર પામતો નથી,
છતાં તે કોઈ બી જ રીતનો ( તનો) હોય તેમ,
" કાશ ને પામીને,ભિવ ય ની " ાંિત" ને લીધે " વ" એવું શૂ નામ ધારણ કરે છે .
" ાણ ને ધારણ કરવો" એ " વ" શ દ નો અથ છે . તે ( ાણ ને) ધારણ કરવાથી " વ" ચંચળપણું પામે છે .
અને "સંક પ" આિદ નું મનન કરવાથી એ "મન " થઇ ય છે .અને " પ" ધારણ કરે છે .
એ "મન"- "િલંગ-શરીર" કહેવાય છે .
જેમ ઝાંઝવા (મૃગજળ) નાં પાણી ની નદી,એ સાચી જણાય-એવી ખોટી ચંચળ લહરીઓ ઉ પ કયા કરે છે ,
તેમ,મન પણ સાચી જણાતી,"જગત-સંબંધી" ખોટ અને ચંચળ એવી ઇ ળ ની શોભા ઉ પ કયા કરે છે .
" ા (આ ા-પરમા ા) પર ય (જગત) ની" જે સ ા થાય છે -તે જ "બંધ " (બંધન) કહેવાય છે .
આમ ા એ ય ના બળ થી જ (િમ યા) બંધાયેલો છે -પણ જો ય (જગત) નો બાધ થઇ ય,અથવા તો
" ય (જગત) એ િમ યા છે " -તેવું ાન થઇ ય તો ા (આ ા) મુિ પામે છે .
જગત-તું અને હુ ં -વગેર ે પદાથ " ય" કહેવાય છે ,અને ાં સુધી એ ય હોય છે યાં સુધી મો -હોતો નથી.
"આ ય નથી-આ ય નથી" (આ ય એ સાચું નથી) એવા યથ બ ાદો થી ય શાંત થતું નથી.
કારણકે -એથી-"આ ય નથી -તો બીજું કં ઇક ય છે " એવા સંક પો ઉઠે છે ,અને ય- પી રોગ ઉલટો વધે છે .
હે,રામ,જેમ સુષુિ ના અંતમાં સવ જગત પાછું, તીત થાય છે .તેમ,(જો સંસારને ટા યો ના હોય)
તો, સમાિધ ના અંતે આ અખંિડત દુ ઃખ- પ જગત જેવું છે તેવું જ તીત થયા િવના રહેશે નિહ.
71
જેમ (બાળકના ) મનની ક પનામાં રહેલ િપશાચ (ભૂત) -તે બાળક ને દુ ઃખી કયાવગર રહે જ નિહ,
તેમ,સવદા વળગી રહેલ આ " ય- પી-ચુડેલ" વ ને દુ ઃખી કયા વગર રહે જ નિહ.
વિશ કહે હે કે -હે,રાઘવ, હવે તમને વણ ના અલંકાર- પ એવું "આકાશજ" નામના ા ણનું આ યાન
કહુ ં છું,તે તમે સાંભળો,કે એથી તમને આ "ઉ પિ - કરણ" સારી રીતે સમ શે,
આકાશજ નામે એક ધમા ા ા ણ હતો,તે યાનમાં િન ા રાખતો હતો અને નું િહત કરવામાં ત પર
રહેતો હતો.એ ઘણું લાંબુ યો. "મૃ યુ" તે ા ણ ને મારવા મે -પવત પરના તેના નગરમાં ગયો. અને
જેવો તે નગરમાં પેસવા ગયો,કે અિ -કે જેને તે ા ણે િક લા- પે રા યો હતો -
તે "મૃ યુ" ને બાળવા લા યો.આમ છતાં -મૃ યુ- એ અિ ની વાળાઓને ચીરીને -નગરની અંદર વે યો,
અને તે ા ણ ને જોઈને, ય -પૂવક તે ા ણ ને હાથથી પકડવા નો ય કરવા લા યો.
72
યારે યમરાજ બો યા-કે -હે,મૃ યુ,તું કોઈને પણ પોતાના બળથી (બળા કારે) મારવા સમથ નથી.
ાણીઓ ને તો તેમનાં કમ જ મારે છે .બીજું કોઈ તેમને મારી શકતું નથી.
માટે જો તું તે ા ણને મારી નાખવા ધરતો હોય તો, ય કરીને તેનાં કમ ને શોધી કાઢ,એટલે,
તે કમ ની સહાયતાથી તું તેને મારીને -ખાઈ શકીશ,
વિશ કહે છે કે - યાર પછી તે "મૃ યુ" એ બધે જ તે ા ણ ના કમ ની શોધ કરી પણ ત કોઈ પ ો મ યો નિહ,
એટલે તે ફરી પાછો યમરાજ પાસે આવી ને -તે ા ણ ના કમ ને ાં ખોળવા? તેના િવષે પૂછવા લા યો.
યમરાજ કહે છે કે -હે,મૃ યુ,એ આકાશજ ા ણ નાં કોઈ કમ નથી,કારણકે -
એ ા ણ કે વળ-"આકાશ" થી ઉ પ થયો છે .
અને જે આકાશથી જ ઉ પ થયો હોય તે િનમળ આકાશ જેવો જ હોય છે .
જેમ જળમાં " ય-પણું" ર ું છે અને આકાશમાં "શૂ ય-પણું" રહેલું છે ,તેમ પરમ-પદ માં તે ા ણ રહેલો છે ,
તેનાં કોઈ પૂવનાં-કે હમણાંનાં કમ નથી એટલે તે સંસાર ને વશ થયો નથી. તો તેને કે વી રીતે દબાવી શકાય?
જે વ ને "હુ ં દે હ- પ છું" એવો િન ય થઇ ય તે દે હ- પ થઇ ય છે -તેને જ તરત પકડી શકાય છે ,
માટે એ ા ણ જો "હુ ં દે હ- પ છું" એવી મરણ- પ કલપના કરશે તો જ તારાથી તેને પકડી શકાશે.
પણ તે ા ણ ને હજુ દે હાિભમાન થયું નથી,તેથી તે દે હ-રિહત છે .
માટે જેમ,ભલે મજબૂત દોરી હોય પણ તેનાથી આકાશને બાંધી શકાતું નથી,
તેમ તારાથી તે ા ણ ને બાંધી શકાશે નિહ.
સૃિ ના આરં ભમાં એ "પર- - પ-આકાશ" માં એ "આકાશજ" ા ણ રહેલો છે .અને એને-
દે હ,કમ ,કતા-પણું,કે વાસના-કં ઈ પણ નથી,અને શુ િચદાકાશ- પ, ાનઘન, ભા પ અને યાપક છે .
તેને પૂવ-જ મ ની વાસનાઓ ની કાંઈ પણ ળ નથી.
જો એના િચ ની વૃિ બિહમુખ ન હોય તેઓ તે હમણાં જેવો જોવામાં આવે છે ,તેવો પણ જોવામાં આવે નિહ.
વિશ કહે છે કે -યમ ની આવી વાત સાંભળીને, મૃ યુ િવ મય પા યો અને પાછો પોતાના થળે ગયો.
રામ કહે છે કે -આ,તો આપે વયંભૂ,અજ મા,એકાંતમાં અને િવ ાન- પ -એવા મારા િપતામહ,
ાની જ કથા (આકાશજ ા ણ નું ઉદાહરણ આપીને) કહી છે એમ હુ ં ધા ં છું.
વિશ કહે છે -કે -હે,રામ,તમે ધારો છો તે સાચું છે .મ ાની જ વાત કહી છે . બે મનુઓ ના સંિધ-કાળમાં ,
મૃ યુએ જયારે ા ને દબાવવાનો ય કય હતો યારે યમરા એ -તેને ઉપર મુજબ સમજ આપી હતી.
જે કામ િન ય કરવામાં આવતું હોય,તે કામ માં જ િચ વધતી ય છે ,એ વાભાિવક છે ,
આથી સવ ને મારતા મૃ યુ ને ા ને મારવાનું પણ મન થયું હતુ.ં
પણ ા તો પર- - પ છે .મૃ યુ તેને શી રીતે દબાવી શકે ?
ા નું શરીર કે વળ મનોમા અને સંક પમા છે .અને પૃ વી આિદ પંચમહાભૂતો થી રિહત છે .
ા એ-પર- િચદાકાશ ના -"ચમ કાર- પ" છે .અને અનુભવ- પી આકારવાળા છે -તેથી તે પર જ છે .
અને તેમને ( ાને) કારણ-પણું કે કાય-પણું કાંઈ જ નથી.
જેમ સંક પ થી ઉ પ થયેલા પુ ષને પૃ વી આિદ પંચભૂતો નો સંબંધ હોતો નથી, અને,તે,
જેમ આકાશ માં ફુયા કરે છે ,તેમ, ા પણ પર- માં ફુયા કરે છે .
જેમ, વ માં તથા સંક પમાં -પંચ મહાભૂતો સાથે સંબંધ થયા િવના -નગર-વગેર ે દે ખાય છે ,
તેમ, ા પણ પંચમહાભૂત થી રિહત હોવા છતાં દે ખાય છે .
પરમા ા માં ય કે ા કાંઈ નથી,કે વળ ચૈત ય-પણું જ છે ,તો પણ,તેમાં ા તીત થાય છે .
મન નું તે પ સંક પ મા જ છે ,તે પંચમહાભૂતો સાથે જોડાયેલું નથી,અને તે મન જ ા કહે વાય છે .
માટે ા પરમા ા ના સંક પ- પ પુ ષ છે .અને તેમાં પૃ વી-આિદ પંચમહાભૂત નથી.
જેમ,િચ િચતરવાનો ારં ભ કરતાં પહેલાં િચતારા ના મનમાં દે હ િવનાનું પુતળું ખડું થાય છે ,
તેમ,પરમા ા ના િનમળ મનમાં ા ભાસે છે .
74
વિશ કહે છે કે -જેને ભોગવવાનાં "પૂવ-કમ વાળો -પૂવદે હ" હોય તેને આ દે હની ઉ પિ થવામાં -
પૂવદે હ ની વાસનાઓ કારણ પ હોય છે .પણ,
ાને તો પૂવદે હ જ નહોતો,અને તેને લીધે તેમણે પૂવ નું કોઈ જ કમ નહોતું.
એટલે,પછી, ા ને પૂવ દે હની વાસનાઓ અને વાસનાઓ ને લીધે દે હ કે મ હોઈ શકે ?
આથી, ા નું શરીર -"સહાય આપનારાં કારણો" વગર જ કાશે છે .
અથવા-આપણી "ક પના- પ કારણ"ને લીધે જ કાશે છે .
બાકી,યથાથ ાન-વાળા ા તો પોતાના કારણ- પ િચદાકાશ થી િભ પ નથી જ.
હે,રામ,અજ મા અને વયંભૂ-એવા એ ા નો જે દે હ છે તે,િલંગ-દે હ જ છે ,ભૂતમય થૂળ દે હ નથી.
એ ા પરમા ા ના સંક પ- પ છે .તેથી તે જગતની પેઠે કમાધીન નથી.આથી તે જ મતા કે મરતા નથી
સંક પ થી થયેલા "પુ ષ- પ" અને પૃ વી-વગેર ે પંચ-મહાભૂતો થી રિહત એ કે વળ "િચ (મન)મા " છે ,
અને સઘળાં ાંડો ની ઉ પિ ના કારણ- પ છે .
જે જે કારે એ ા નો સંક પ થાય તે તે કારે જગત ગટ થતું ય છે .
એટલે આ જગત એ ાિતભાિસક (સંક પ થી ક પેલી) છે ,તો પણ તેનું આ પ મનુ ય ઢપણે ભૂલી ય છે .
75
જેમ,ખોટો ાિતભાિસક (ક પેલો) િપશાચ (ભૂત) ઘણી વખત થૂળ-શરીર ધરેલો દે ખાય છે ,
તેમ,જગત એ પણ ાિતભાિસક હોવા છતાં થૂળ-શરીર-વાળું દે ખાય છે .
આપણે જેમ મનથી સંક પ કરી ને તે સંક પ ના જેવું જ નગર (મનમાં) ઉ પ કરીએ છીએ,
તેમ,પરમા ા નું મન પણ િવ તારવાળા ખોટા જગતને ઉ પ કરે છે .
જેમ ર ુ (દોરડા) માં સપ દે ખાય પણ તે સાચો સપ નથી,તેમ જગતમાં "ભૂત-મય-પણું" નથી.
આથી ા અને તેમના જેવા ાની પુ ષો -જગતમાં કોઈ પણ રીતે મોહ-રિહત જ રહે છે .
વા તિવક રીતે તો ાનની િ માં - ાિતભાિસક " પંચ" પણ નથી તો પછી, થૂળ પંચ ાંથી હોય?
જેમ,િચ (મન) માં રહેલી આ " ય- પી" ચૂડેલ, ાંિત થી (ખોટે ખોટી) પણ ય દે ખાઈ ને -
તે ચૂડેલ ના જોનારા ને મારી નાખે છે , અને
જેમ બીજમાં રહેલો અંકુર-દે શકાળ (સમય) ા થતાં પોતાના દે હ ને બહાર ફુિ લત કરે છે ,
તેમ,મન ની અંદર રહેલું જગત," ાંિત- પ" કારણ ા થતાં પોતાના દે હને બહાર ફુિ લત કરે છે .
જો ય (જગત) પી -દુ ઃખ સાચું હોય તો તે કદી પણ શાંત થાય નિહ -અને જો તે જગત સાચું જ હોય તો,
અને તે,કદી શા ત થાય જ નિહ તો ા (પરમા ા) ને પાછું પોતાનું "કે વળ-એક-પણું" ા થાય નિહ.
પણ ય (જગત) શાંત થાય છે ,અને ા (પરમા ા) ને પણ શાંિત-પણું મળે છે -તે જ મો છે .
વા મીિક બો યા-વિશ આ માણે બોલી ર ા હતા અને તે સાંભળવા ત લીન થયેલા લોકો યાં મૌન
ધારણ કરીને બેઠા હતા.સઘળી રાજસભા ણે િચ માં આલેખાયેલી હોય તેમ િ થર થઈને બેઠી હતી,
યારે િદવસ મા બે ઘડી બાકી ર ો હતો.
દે વલોકો અને મનુ ય લોકો - ાતઃકાળ ની િ યાઓ આટોપીને આગલા િદવસની જેમ જ સભામાં આ યા.
અને સઘળી સભા બેઠી.પવન થી મુ થયેલું સરોવર જેમ િ થર થઇ ય તેમ સભા િ થર થઇ ગઈ.
યારે રામચં પોતાની મધુર વાણીથી બો યા-કે -
ભગવન,મન,આ સઘળી લોક- પી લતાને િવ તારના છે ,તો તેનું પ કે વું છે ? તે મને પ -પણે કહો.
ય અને પરો -પદાથ નું હણ કરવા જતાં વચમાં તે પદાથ નો જે આકાર ફૂર ે છે -
તે આકાર જ લોકો નું મન કહેવાય છે . બાકી મન નું બીજું કં ઈ વ પ નથી.
એ મન- પી ા પોતાના માં રહેલા સૂ મ જગતને (લાંબા કાળ ના પિરચય ને લીધે) થૂળ માની લે છે -
એ જ એનું ા-પણું ( ય (જગત)પદાથ નું રચવા-પણું) છે .
એવી રીતે મન ના સજલા - ય (જગત)પદાથ નાં પણ-અિવ ા,સંસૃિત,િચ ,મન,બંધ,મળ અને તમ-
એ નામો કહેવાઈ શકે છે -એમ િવ ાનો કહે છે . ય-પદાથ િવના બીજું કં ઈ પણ મન નું ય પ નથી.
(પરં તુ એ ય પદાથ તો ઉ પ થયો જ નથી-એ િવષે હુ ં પાછળથી કહીશ)
જેમ કમળ ના બીજ માં કમળ નો આખો વેલો રહેલો હોય છે ,તેમ સૂ મ ચૈત ય ની અંદર ય જગત રહેલું છે .
જેમ સોનાના આભુષણ ની સ ા એ સોના ની સ ાથી જુ દી નથી,તેમ ય ની સ ા ા થી જુ દી નથી.
આમ ા (પરમા ા) માં ય (જગત) પણું " વ-ભાવ- પે" રહેલું છે . અને તે,
તમારા મન- પી દપણ ના મેલ- પ છે .માટે તેને પણ હુ ં હવે તુરત લુછી નાખું છું.
જેમ,વાયુ નું હાલવુ-ં ચાલવું બંધ પડે એટલે પાંદ ડાં નું હલન-ચલન પણ બંધ થાય છે ,
તેમ,કૈ વ ય ના બોધ થી મન કે વળ "આ ા- પ" થાય છે અને તેનું હલન-ચલન બંધ પડે છે ,
અને જેથી,રાગ- ષ ે -વગેર ે વાસનાઓ પણ બંધ પડી ય છે .
જેમ દપણ ની આસપાસ ના પદાથ નું િતિબંબ દપણ માં નિહ પડવાથી ,
દપણને તેનું " વ- પા ક" (પોતાનુ)ં "કે વળ-પણુ"ં રહે છે
તેમ,"હુ ં ,તું અને જગત" વગેર ે ય નો મ શાંત થતાં - ા પણા થી રિહત થયેલા -
આ ા (પરમા ા) નું પણ "કે વળ-પણું" ા થાય છે .
જે પદાથ (વ તુ) હોય તો તેનો નાશ થઇ શકે નિહ.માટે જો ય -પદાથ હોય તો તેનો નાશ સંભવે નિહ.
કદાચ તે અંતધાન થઇ ય,અને જો તે દયની અંદર બીજ પે રહે -તો- તે િચદાકાશમાં
" યતા" પાછી (ફરીથી) ઉ પ થાય.અને પવત-વગેર ે જેવા આકારવાળા પંચ- પ દોષો ઉ પ કરે.
આમ, ય જો બીજ- પે પણ રહેતું હોય તો-તે દોષ ના લીધે કોઈને પણ મો થવાનો સંભવ નથી.
પરં તુ આપણે વન-મુ મહિષઓ-દે વિષઓ ને (આંખોથી) ય જોઈ શકીએ છીએ.
આ પરથી િસ થાય છે કે - ય-એ બીજ- પે પણ રહેતું નથી.
આવી રીતે- ય પદાથ -ભલે અંદર કે બહાર હોય,તો પણ તેની િ થિત -કે વળ "નાશ" જ કરે છે .
હે,રામ, બી વાદીઓ (જુ દા જુ દા વાદ ના વાદીઓ) ને અ યંત ભયંકર લાગે તેવી,આ એક િત ા હુ ં ક ં છું,
તે તમે હવે સાંભળો,કે એ િત ા હવે પછી ઉ ર- ંથ થી તમારા દય માં ઉતરશે.
રામ બો યા-હે, ભો,આ તો,વાંઝણી નો પુ પવતો નો ભૂકો કરી નાખે,સસલાનું િશંગડું નાદ કરવા લાગે,
િશલા હાથ લાંબા કરી નાચવા લાગે,રેતીમાંથી તેલ નીકળે ,પ થરની પૂતળી ભણવા લાગે,અને
િચ માં આલેખેલાં વાદળ ગજના કે વાં લાગે-તેવી વાત છે . (આ બધું જેમ અશ છે -તેમ તે અશ છે )
જરા (વૃ ાવ થા),મરણ તથા દુ ઃખો આિદ થી ભરપૂર અને પવતો-વગેર ે આ જે ય જગત છે જ નિહ-
એવું આપ મારી આગળ કે વી રીતે કહો છો?
હે, ન.આ જગત નથી(જગત િમ યા છે ) જે રીતે તે ઉ પ થયું નથી,અને જે રીતે તે છે જ નિહ,
તે સઘળી રીિતઓ મને કહો એટલે મને એ િવષયો નો િન ય થાય.
રામ બો યા-હે,ભગવન,આ મન- પી ાંિતમાં મૂળ કારણ શું છે ? અને આ મન કે વી રીતે અને શાથી ઉ પ થયું
છે ? થમ તો મને મન ની ઉ પિતના કારણ િવશે સં ેપ થી કહો.જે બાકી રહે તે પાછળ થી કહેજો.
તેમના વ- પ ને ઇિ યો પહોંચી શકતી નથી.અને યાંથી પાછી વળે છે .મુ -લોકો તેમનો ય અનુભવ
કરે છે .તેમનાં "આ ા" -વગેર ે નામો એ વાભાિવક નથી પણ "આરોિપત-ધમ " થી ક પી કાઢે લાં છે .
સાં ય-શા ીઓ તેમને "પુ ષ" કહે છે ,વેદાંત-શા ીઓ તેમને અ યંત િનમળ " " કહે છે ,
િવ ાન-વાદીઓ તેમને િણક "િવ ાન- પ" કહે છે ,તો શૂ ય વાદીઓ તેમને "શૂ ય" કહે છે .
અને આવા તે સૂય ના તેજ ને પણ કાશ આપનારા છે .વળી તે સવના " યગા ા- પે" સવદા બોલનાર,
િવચાર કરનાર,કમ ના ફળોને ભોગવનાર,કમ ના જોનાર -કમ ના કરનાર છે .
એ પરમા ા જગતમાં િવ માન છતાં પણ પામર લોકો ની િ થી અિવ માન છે .
દે હમાં રહેલા હોવા છતાં તે દે હથી દૂ ર છે .
દીવાની પેઠે -એ પોતે જ પોતાને તથા પદાથ ને કાિશત કરે છે .સકળ ાંડમાં -સઘળે -અણુએઅણુમાં,
તે યાપેલા છે ,અને ઇિ યો, ાણ-વગેરન ે ે એ જ પોતાના ચૈત ય થી યા કરી દે છે .
ઝાંઝવાનાં જળ જેમ ણમાં ઉગે છે અને આથમે છે ,તેમ અ યંત િવ તરાયેલા એ પરમા ા માં ,
ાંડ પી મો ંઓ ણ માં ઉઠે છે અને લય પામે છે .
એ પરમા ા પંચ- પે નાશવાન છે ,પણ વા તિવક પે અિવનાશી છે .
તે સવ પદાથ ની અંદર રહેલા છે ,અને પોતાના અ યંત સૂ મપણા ને લીધે "ગુ " છે ,
પણ તે સવ પદાથ ના નાશથી તે નાશ પામતા નથી.
શુ "ચૈત ય" માં ઉ પ થયેલી " કૃ િત- પ" લતા (વેલ) -એનાજ પાંતર- પ ઈ ર- પી વાયુ થી
ના યા કરે છે . (આ કૃ િત- પ લતા ના ાંડ- પી ફળ,િચ - પી મૂળ અને ઇિ યો- પી પાંદ ડાં છે )
યેક દે હ- પી દાબડાઓમાં "ચૈત યા- પ મિણ" પે તે જ કાશે છે .
જેમ ચં માં િકરણો ફૂર ે છે -તેમ એ પરમા ા- પ માં જ જગતના સમુહો ફૂર ે છે .
એ પરમા ા- પી શાંત મેઘ-જયારે -ચૈત ય- પી જળ ને વરસાવતો જયારે કાશે છે યારે-
તેમાં "જડ-પદાથ " એ ધારાઓ ના "જળ- પ" છે ,અને "ચેતન-પદાથ " એ "વીજળી- પ" છે .
સઘળી વ તુઓ તેમના (પરમા ા) ના કાશ થી જ પર પર મળીને -િવિચ "કાય " ઉ પ કરે છે .
જેમ, ઝાંઝવાં નાં પાણી- પ ાંિત ને ટાળવા માં કોઈ િ યાઓ નો ઉપયોગ થતો નથી-
મા તેના "અિધ ાન ને ણવાનો" જ ઉપયોગ છે ,
તેમ, આ જગત- પી ાંિત ને ટાળવામાં પણ કોઈ િ યાઓ નો ઉપયોગ નથી.
મા તેના અિધ ાન- પી પરમા ા ને જ ણવાનો ઉપયોગ છે .
એ વ- પ-મા માં િવ ાંિત ઉ મ શા ો માં ત પર રહેવાથી અને સ પુ ષોના સમાગમ માં રહેવાથી મળે છે .
મોહ- ળ- પ અ ાન ને દૂ ર કરવામાં કોઈ જ બી િ યા નિહ પણ મા ાન જ કામ આવે છે ,
માટે આ ાનનું સંપાદન કરવું જોઈએ.
"એ પરમા ા-આ છે " એમ સારી રીતે ણવા મા થી વ ને દુ ઃખ રહેતું નથી.અને વન-મુિ મળે છે .
રામ બો યા-એ પરમા ાના વ પ ને કે વળ ણવામાં આવે તો વને મરણ-આિદ દોષો કદી પણ બાધ કરતાં
નથી,એમ આપ કહી ગયા,પણ એ દે વાિધદે વ તો દૂ ર છે તેમની ાિ કે વી રીતે થાય?
કોઈ તપ કરવાથી અથવા કોઈ ક ભોગવવાથી તેમની ાિ થતી હોય તો તે મને કહો.
દે શમાં પણ ખરા સ ન જેને "સાધુ" કહેતા હોય તેને જ "સાધુ" સમ ને એવા સાધુ નો આ ય કરવો.
" -િવ ા" એ સઘળી િવ ામાં મુ ય છે અને તેનું વણન જે શા માં આવતું હોય તે ઉ મ શા કહેવાય.
એવા,શા નો િવચાર કરવાથી મુિ મળે છે .
રામ બો યા-હે, ન,તમે કહી ગયા કે "એ દે વના ાનથી મુિ થાય છે "
તો એ દે વ ાં રહે છે ? અને મને તે દે વ ની ાિ કે વી રીતે થાય? તે મને કહો.
રામ બો યા-બાળકો પણ કહે છે કે -સવ ચૈત ય-મા છે ,અને તમે પણ તેમ જ કહો છો ,
યારે આ વાતમાં ઉપદે શ-પણું શું આ યુ?
ં
એ " વ" તો દે હનું હણ કરીને જરા તથા મરણ -આિદ અનેક ભયને ભોગવે છે . એ વ િનરાકાર હોવા
છતાં,અ ાન ને લીધે દુ ઃખ ના પા - પ જ છે .તો તેને ચૈત ય-મા દે વ કે મ કહેવાય?
" વ" પોતે ચેતન-શિ વાળો હોવાથી અનથ- પ મન ને ત કરે છે ,અને મન- પ થઈને રહે છે ,
આથી તે દુ ઃખના પા - પ જ છે .
િવષયો થી રિહત-પણું એટલે કે િવષયો થી દૂ ર રહેવા-પણું એ એ " વ" ની સંપૂણ "િ થિત" છે .
અને તેને ણવાથી મનુ ય ને શોક કરવો પડતો નથી,પણ તે "કૃ તાથ-પણું" ા કરે છે .
વ જે "િવષયો" તરફ ખચાય છે -તે "િવષયો" નો અભાવ કયા િવના તેને રોકી શકાય તેમ નથી. અને-
ય દે ખાતા િવષયોનો અભાવ " ાન" િવના થઇ શકે એમ નથી જ.
તો પછી ાન થયા િવના મો પણ ાંથી થાય?
સમાિધ પણ " ય" (જગત) એવા િવષયો નો બાધ કરવાથી થાય છે તો-\
મો માં " ય" િવષયો નો બાધ કરવાની આવ યકતા હોય તેમાં તો કહેવું જ શુ?
ં
રામ બો યા-હે, ન,િનરાકાર છતાં,પશુ જેવા અ ાની,જે વ ને ણવાથી સંસાર ટળતો નથી -
તે વ ાં રહે છે અને કે વો છે ? વળી,સંસાર- પી સમુ માંથી તારનાર પરમા ા -કે જે-
મહા ાઓના તથા ઉ મ શા ોના સંગ થી ણવામાં આવે છે -તે ાં છે અને કે વા છે તે તમે મને કહો.
જે અશૂ ય છતાં પણ શૂ ય જેવું તીત થાય,જેમાં,"વાંઝણી ના પુ " જેવું (િમ યા) આ જગત ર ું છે , અને,
જે પોતાનામાં અનંત ાંડો હોવાં છતાં પણ તેમનાથી રિહત છે - તે પરમા ા નું વ- પ છે .
જે મહા- ાનમય છતાં પણ મોટા પાષાણ (પ થર) ની િશલા ની પેઠે રહેલું છે ,અને
જેમાં જડ અને ચેતન પ સઘળા જગતનો સમાવેશ થાય છે -તે પરમા ા નું વ- પ છે .
બહારના અને અંદરના સવ િવષયો સિહત આ જગત જેની સ ાથી સ ા પા યું છે -તે પરમા ા નું વ- પ છે .
જેમ,દે ખાવ એ કાશ થી જુ દો પડતો નથી,અને આકાશ થી શૂ ય-પણું જુ દં ુ પડતું નથી-
તેમ, આ જગત કિ પત હોવાને લીધે, જેના વ- પ થી જુ દં ુ પડતું નથી તે પરમા ા નું વ- પ છે .
વિશ બો યા-આ જગત- પી " મ" -જેમ આકાશમાં લીલા-કાળા રં ગ ( મને લીધે) જોવામાં આવે છે -
તેમ-ઉ પ થયો છે .જો તેના અ યંત "અભાવ" નું ાન - ઢ રીતે થાય -તો જ -તેનું-
અિધ ાન (આધાર) " " પ ણવામાં આવે છે -બી કોઈ િ યાથી તે ણવામાં આવતું નથી.
ય (જગત) ના અ યંત "અભાવ" ને ઢ કયા િવના ને ણવાનો બીજો કોઈ સારો ઉપાય નથી.
જેવી થિતમાં છે તેવી જ િ થિતમાં રહેલા આ જગત નો અ યંત અભાવ સમ ય તો -
તેના અિધ ાન- પ (આધાર- પ) પરમા ા બાકી રહે છે ,
જે આ વ તુ " ાનથી" સમજે છે તે-પોતે જ "પરમા ા- પ" થાય છે .
ાં સુધી દપણ ની આજુ બાજુ કોઈ પદાથ હોય - યાં સુધી દપણ માં તેનું િતિબંબ પ યા િવના રહેતું નથી,
તે જ માણે, ાં સુધી જગત પોતાની સ ાવાળું દે ખાય છે , યાં સુધી બુિ માં તે જગતનું િતિબંબ પ યા
િવના રહેતું જ નથી.
આથી જગતનો અ યંત અભાવ કરવાથી,બુિ માં તેનું િતિબંબ પડતું નથી, અને આમ થાય છે યારે જ,
બુિ માં (જગત- ય ને બદલે) ( ા) નું (સાચુ)ં િતિબંબ પડે છે .
આમ,આ "જગત" નામનો " ય" પદાથ "િમ યા" જ છે -
એમ િન ય કયા િવના કોઈ પણ મનુ ય "પરમ-ત વ" (પરમા ા- ા) ને સમ શકે નિહ.
રામ બો યા-હે,મુિન.આટલું બધું મોટું ાંડ- પ જે " ય" છે -તેમાં પોતાની સ ા નથી પણ ની જ
સ ા છે -એમ આપે ક ,ું પણ તે મનમાં શી રીતે ઉતરે? જેમ સરસવ ના પેટમાં મે -પવત નો સમાવેશ -એ-
83
અસંભિવત છે ,તેમ અ યંત સૂ મ એવા ા આવડા મોટા ાંડ નો સમાવેશ થાય એ અસંભિવત લાગે છે .
વિશ બો યા-હે,રામ,જો તમે મનમાં અકળાયા િવના,મહા ાઓના અને ઉ મ શા ો ના સંગ માં ત પર
રહીને થોડાક િદવસ સાંભ યા કરશો તો જેમ ખ ં ાન થતા,ઝાંઝવાનું પાણી દે ખાતું બંધ પડે છે , તેમ
તમારી બુિ માંથી -હુ ં ણ-મા માં ય (જગત) ને ઉડાડી દઈશ.(ભૂંસી નાખીશ)
ય- પ આ જગત, િ માંથી નાશ પામે છે - યારે ા-પણું પણ શાંત પડે છે .અને કે વળ ાન બાકી રહે છે .
જો ય (જગત) છે તો જ ા (પરમા ા) છે ,અને જો ા (પરમા ા) છે તો જ ય (જગત) છે .
તેજ રીતે જો -એક હોય તો તે બંને છે અને જો બંને હોય તો પણ તે એક જ છે .
આમાંથી જો એક નો અભાવ થાય તો બંને ની િસિ થતી નથી (બંને અિસ થાય છે )
વિશ કહે છે કે -તમારા મન- પી દપણ માં અહં પણા -વગેર ે ય-જગત- પ જે મેલ છે ,તેનો,
અ યંત અભાવ સમ વીને તે મેલ ને હુ ં લુછી નાખીશ.
જે પદાથ પોતાની સ ા િવનાનો હોય તેનો ભાવ હોતો નથી અને જે પદાથ પોતાની સ ાવાળો હોય ,
તેનો અભાવ હોતો નથી.આથી જગત પોતાની સ ા િવનાનું હોવાથી તે ભાવ િવનાનું જ છે ,
તેથી તેને ટાળી દે વામાં તે શી મહેનત પડવાની?
જગત મૂળે ઉ પ થયું જ નથી,છતાં તેની આ જે િવશાળતા દે ખાય છે તે િનમળ પરમા ા માં જ દે ખાય છે ,
અને પરમા ા ની સ ા થી તે સ ા વાળું છે .
જેમ,સુવણ નો હાર વગેર ે આભુષણ -સુવણથી જુ દાં ઉ પ થયાં નથી,સુવણ થી જુ દાં નથી,
અને સુવણ થી જુ દાં જોવામાં આવતાં નથી,તેમ આ જગત -પણ,
થી જુ દં ુ ઉ પ થયું નથી, થી જુ દં ુ નથી અને થી જુ દં ુ જોવામાં આવતું નથી.
એ જગત ને ટાળવામાં શું મહેનત પડવાની?
આ િવષય હુ ં તમને ઘણી ઘણી યુિ ઓ થી કહીશ -એટલે અબાિધત એવું શુ "ત વ" ( -સ ય)
પોતાની મેળે જ તમારા અનુભવ માં આવશે.
હે,રામ,જે આ જોવામાં આવે છે તે અખંિડત " " જ છે .અને આ િવષય ને હુ ં આગળ જતાં કે વળ વચનો થી જ
નિહ પણ યુિ થી કહીશ.હે,રામ,િવ ાન લોકો આ િવષયમાં યુિ ઓથી જે કહે છે ,તેનો અનાદર કરવો યો ય
નથી,જે મૂઢ બુિ વાળો મનુ ય,યુિ ઓથી ભરેલા આ િવષય નો અનાદર કરીને,
મહા-દુ ઃખ-દાયી -(ઉ ટી વાતનો) આ હ લઇ બેસે છે ,તેને િવ ાન લોકો મૂખ જ સમજે છે .
(૮) ઉ મ શા ો ના વણ થી ત વ- ાન થાય છે .
વિશ બો યા-ઘણા કાળ થી મેલી અને અિવચાર થી થયેલી, "જગત" નામની િવશુિચકા (કોલેરા)
ાન િવના શાંત થતી નથી.હે,રામ,હુ ં તમને સદ-બોધ થવા માટે ,આ જે આ યાિયકાઓ (કથાઓ)
કહેવા ધ ં છું તે તમે સાંભળો,તેથી તમે ઉ મ બુિ માન થઇ ને તરત જ મુિ ને પામશો.
પણ તમે જો અકળાઈ જશો ને સાંભળવાનું મૂકી અધવચ ઉઠી જશો -
તો તમે પશુ સમાન થશો અનેતમા ં કશું કાય િસ થશે નિહ.
મનુ ય જો થાકી જઈને પાછો ના ફરે -તો તે જે વ તુ માગે છે તથા જે વ તુ માટે ય કરે છે -તે વ તુ અવ ય
મેળવે છે .હે,રામ, જો તમે મહા ાઓના અને ઉ મ શા ો ના સમાગમમાં ત પર રહેશો,તો,
થોડા મિહનાઓમાં નિહ પણ થોડા િદવસોમાં જ તમે પરમ-પદ ને ા થશો.
જેમ ઉ મ ઔષધ (દવા) પીવામાં આવતાં પોતાની મેળે જ આરો ય નો અનુભવ થાય છે ,
તેમ આ ંથ સાંભળવામાં આવતાં પોતાની મેળે જ વનમુ -પણા નો અનુભવ થાય છે .
આ શા સાંભળવાથી ોતાને પોતાની મેળે જ િન ય થશે કે અમે જે ક ું છે તે યથાથ જ છે .
અને વરદાન કે શાપ ની વાતની પેઠે-કશું જ ઠોકી બેસાડતા નથી.
વિશ બો યા-
-- યવહાર કરવા છતાં અને આ જગત જેવું છે તેવું ર ા છતાં પણ -જેની િ માં -
જગત ( ય) આકાશ ની જેમ શૂ ય થઇ ય છે તે- વ મુ કહેવાય છે .
--જે પોતે યવહાર કરવા છતાં પણ (આ ) ાન માં જ એક-િન રહે છે ,અને ત અવ થામાં પણ,
સુષુિ અવ થામાં રહેતો હોય તેમ િનિવકાર-પણે રહેતો હોય-તે વ મુ કહેવાય છે .
--પોતાની જે િ થિત હોય તે િ થિતમાં આનંદ થી રહેનારા જે પુ ષના મુખ ની કાંિત -સુખમાં આનંદી જોવામાં
આવતી નથી કે દુ ઃખમાં ઉદાસ જોવામાં આવતી નથી તે- વ મુ કહેવાય છે .
--જે પુ ષ સુષુિ -અવ થા-વાળા ની જેમ િનિવકાર પણે રહેછે,જેને િવષયોના પશ- પ ત-અવ થા જ
નથી,અને જેણે ત-અવ થા ની વાસનાથી થતું વ પણ આવતું નથી-તે વ મુ કહેવાય છે .
--જે પોતે રાગ, ષે ,ભય-વગેર ે ને અનુકૂળ આવે તેવી િ યાઓ (કમ ) કરવા છતાં,પણ,
આકાશની પેઠે મનમાં િનલપ રહે છે -તે વ મુ કહેવાય છે .
--િ યાઓ (કમ ) કરતાં અથવા િ યાઓ ના કરતાં -પણ જેનું મન અહં કાર-યુ થતું નથી,
અને જેની બુિ લેપાતી નથી,તે વ મુ કહેવાય છે .
--પોતાના " વ- પ"માં એક િ થિતથી રહેનારો જે પુ ષ-"આ ા ના કાશ-મા થી જગત નો લય થાય છે અને
આ ા ના આવરણ મા -થી જગતની ઉ પિ થાય છે ,એમ અનુભવ-પૂવક ણે છે -તે વ મુ કહેવાય છે .
--જેનાથી લોકો ઉ ગ
ે પામતા નથી,અને જે લોકોથી ઉ ગ ે પામતા નથી,અને જે પોતે,
હષ, ોધ,ભય થી રિહત છે -તે વ મુ કહેવાય છે .
--જે પુ ષ નો સંસાર -"સ ય-બુિ " થવાને લીધે ટળી ગયો છે , અને જેને લીધે (તેમ થવાથી)
તે િચ -વાળો હોવાં છતાં,િચ -િવનાનો અને શરીર-વાળો હોવાં છતાં -શરીર-િવનાનો છે .તે વ મુ છે .
--જે પોતે સવ પદાથ થી યવહાર કરવા છતાં પણ શાંત રહે છે ,
અને જે સવ પદાથ માં પણ પૂણ- વ પે રહે છે -તે વ મુ કહેવાય છે .
િવદે હ-મુ પુ ષ,ઉદય કે અ ત પામતો નથી,દૂ ર કે મંદ પડતો નથી, ય કે અ ય રહેતો નથી.,
અહં - પ કે અહં - પ થી અલગ રહેતો નથી-પણ સૂય થઈને કાશે છે .
િવ ણુ થઈને િ લોક નું ર ણ-પાલન કરે છે , થી સંહાર કરે છે ને ા થઇ સૃિ ઓ બનાવે છે .
તે,આકાશ થઈને પવન ને,ઋિષઓને,સુરો ને,તથા અસુરોને ધારણ કરે છે .અને મે -પવત થઈને
લોક-પાલો ના થાનક- પ થાય છે .પૃ વી થઇ તે લોકો ની અખંડ મયાદાને સાચવે છે .
ખડ,ઝાડ,લતાઓ થઇ ને ફળોના સમૂહ આપે છે .
તે અિ થઇ વિલત થાય છે ,જળ થઇ ને વીભૂત થાય છે ,ચં થઈને અમુત ને ઝરે છે અને
હળાહળ (િવષ) થઇ ને તે મરણ પામે છે .
86
તે તેજ થઈને િદશાઓને ગટ કરે છે ,અને અંધકાર થઈને સવને અંધ કરે છે .
રામ પૂછે છે -કે -હે, ન,એવું તે શી રીતે થવાય? મને તો તે એ િ થિત િવષમ અને ઘણા ક થી ા
થાય એવી લાગે છે અને પા યા પછી,પણ તે િ થિત રાખવી તો વધુ કિઠન હોય -એમ લાગે છે .
રામ કહે છે -જો િવદે હ-મુ થયેલા પુ ષો તમારા કહેવા માણે ૈલો - પ થતા હોય -
તો તેઓ સંસાર- પ જ થાય એમ હુ ં માનું છું.
વિશ કહે છે કે -જો " ૈલો " હોય તો તે ૈલો ના વ- પ ને ધારણ કરે,પણ " ૈલો " શ દથી
કહેવાતો કોઈ પદાથ જ નથી,તો યાં િવદે હ-મુ ૈલો - વ પ થાય છે -એમ કહેવું બને જ કે મ?
માટે આ જગત -શ દ થી કહેવાતો કોઈ પદાથ પણ છે જ નિહ.
મ ઘણો િવચાર કય ,તો પણ સોનાનાં કડા માં મ િનમળ સોના િસવાય કશું -કડા-પણું દીઠું નિહ.
જળ ના તરં ગ માં હુ ં જળ િસવાય બીજું કં ઈ જોતો નથી. વા તિવક રીતે જળ માં તરં ગ-પણું છે જ નિહ.
જેમ,જગતમાં અવકાશ છે તે આકાશ જ છે અને િનજળ ભૂિમમાં જળ દે ખાય છે તે તેજ જ છે ,
તેમ આ ૈલો પણ - પ જ છે .
રામ કહે છે કે -હે,મુિન,જે યુિ થી જગતનું િમ યા-પણું ા થાય તે યુિ મને કહો. ા અને ય -
એક પ થઈને પર પર મળી ગયા છે અને તે બંને નથી-એવી મનની ઢ િ થિત થાય યારે -
"િનવાણ" વ- પ બાકી રહે છે -માટે ા અને ય નો બાધ થઇ ય અને વ પે રહેલા -એ
સમ ય એવી યુિ મને કહો.અને આવો બોધ જો િસ થાય તો પછી,કં ઈ પણ કરવાનું બાકી રહેતું નથી.
હે,રામ,હુ ં તમને ઉ પિ કરણ કહુ ં છું,તેમાં તમે, આ ા-એ -પોતાનામાંથી ઉ પ થયેલા જગત થી મુ થઈને
કે વી રીતે રહે છે ? એ િવષય ને સમજશો.
87
આ શૂ ય- પ, ાંિત- પ જગત મૂળે ઉ પ થયું જ નથી છતાં દે ખાય છે -એ િવષે-હુ ં આ કરણમાં કહુ ં છું.
તે પૂણ કરતાં પણ પૂણ છે ,તેને નથી સત્ કહેવાતું કે નથી અસત્. તે ઉ પિ વાળું નથી કે ઉ પિ પ પણ નથી.તે
ચૈત ય-મા છે ,બુિ -ત વ થી િભ છે .અંનત છે ,આિદ-અંત-અને મ ય થી ને કારણ રિહત છે .
એમનું વ- પ જ "અ ાન" ના સમયમાં સૃિ - પે િવિચ લાગે છે અને ાનમાં આિદ-અંત િવનાની લાગે છે .
એ દે વ (પરમા ા) આકાશની પેઠે િનલપ રહીને પોતાના વ- પની સ ાથી પોતાના સત્- પ લાગતા
જગતને જોયા કરે છે .સત્- પ પરમા ા નું બીજું કોઈ "કારણ " હોવાની ક પના કરવી -
એ સસલાના િશંગડા ની ક પના કયા જેવું છે .
જેમ તરં ગોનો સમૂહ -એ જળ ના "કાય- પ" છે ,તેમ આ જગત પણ તે પરમા ા ના કાય- પ છે .
િનરં તર કાશતા અને િચ - પી થાનકોમાં રહેનારા એ "ચૈત ય-મા -દે વ- પી દીવા " ના કાશથી
સઘળું ાંડ કા યા કરે છે . એ દે વ ( ) ના હોય તો સૂય વગેર ે કાશો-અંધકાર સમાન થઇ પડે છે .
એ દે વ જયારે "મન"નું પ ધારણ કરે છે , યારે તેમાં આ જગત દે ખાય છે ,અને જયારે તે-
"મન- પ=પણા" ને છોડી દે છે - યારે તેમાં આ જગત દે ખાતું નથી.
જગતની ઉ પિ અને લય-પણ કહેવા પૂરતાં જ તે દે વથી જુ દાં છે ,પણ વા તિવક રીતે તે જુ દાં નથી.
કારણકે એ દે વ ની સ ા એવી અખંિડત છે કે -તેમાં બી કોઈની સ ા સમાય તેમ નથી.
એ દે વ - ાની પુ ષોમાં કાશમાન અને અ ાની પુ ષોમાં અ કાિશત છે ,જયારે-
મુ -પુ ષોમાં તે કાિશત પણ નથી અ કાિશત પણ નથી.
એ દે વ ( ) નો જો સા ા કાર થાય તો-તમે,હુ ં અને સઘળાં લોકો એક- પ જ છીએ અને જો,
સા ા કાર ના થાય તો સવ િભ -િભ છીએ.
કાળ-સંબંધી છ િવકારો, ય પદાથ નો દે ખાવ,અને અનેક તના માનિસક મનોરથો એ દે વ ને લીધે જ
ફૂર ે છે .એ દે વ ના કાશથી જ જગતનો કાશ થાય છે ,િ યા- પ-રસ-ગંધ-શ દ- પશ અને અંતઃકરણ નું ચૈત ય
-વગેર ે સઘળું -જે કં ઈ તમારા ણવામાં આવે છે તે આ દે વ ( ) જ છે .
રામ કહે છે કે -મહા લય થતાં જે ત વ બાકી રહે છે ,તે િનરાકાર જ રહેવું જોઈએ,એમાં કશો સંશય નથી,
પરં તુ તે ત વ શૂ ય શા માટે નિહ? કાશવાળું શા માટે નિહ?
તે વ- પ,મન- પ બુિ - પ કે બી કોઈ પ કે મ નથી? અને તમે તેને જો "સવ- પ" કહો છો
તો તે કે વી રીતે? આ તમારા િવિચ વચનોથી મારા મનમાં ગૂંચવાડો ઉભો થયો છે ,તે તમે દૂ ર કરો.
વિશ કહે છે -કે -તમે જે આ પૂછો છો- તે મારા અિભ ાય ને ઓળં ગીને પૂછો છો.
આ ઘણો િવષમ છે ,પણ જેમ સૂય,રાિ ના અંધકાર ને ભેદી નાખે છે
તેમ.હુ ં પણ કશા પણ મહા- ય કયા િવના જ તમારા સંશય ને ભેદી નાખીશ.
હે,રામ,મહા- લય ના સમયમાં જે વ તુ શેષ રહે છે તે અિધ ાન પી -એ -શૂ ય નથી.
જેમ કોતયા િવનાની પૂતળી થાંભલા માં રહેલી છે -તેમ આ જગત પણ તે સમયે માં રહેલું હોય છે .
જે " કાશ" છે તે સૂય-અિ -વગેર ે નો ધમ છે ,માટે " " ને " કાશ" કહી શકાય નિહ.
તેમજ -સૂય-વગેર ે કોઈ પણ "યથાથ " માં નથી,માટે તે " " કાશવાળું નથી.
સામા ય રીતે-સૂય-વગેર ે આિદ મહાભૂતો નો જે અભાવ છે તે "તમ" (તમસ) કહેવાય છે .
પણ " " એ કં ઈ તેવા કાશ ના અભાવ- પ નથી એટલે તે "તમ- પ" નથી.
"આકાશ " ની પેઠે વ છ એવા નો જે કાશ કહેવાય છે તે,પોતાના "અનુભવ- પ" છે ,
89
તે કાશ નો તે પોતે જ અનુભવ કરે છે ,પણ બી કોઈ ને તે કાશનો અનુભવ થતો નથી.
આ માણે તે " ાતા" ( ાન ને ણનાર) થી રિહત છે .
જેમ મરીની અંદર રહેલી તીખાશ -તેના ખાનાર િવના અ યને ણવામાં આવતી નથી-
તેમ, નું િચ ુ પ-પણું -એ લય-કાળ માં " વ" જો હોય જ નિહ તો તે કે વી રીતે ણી શકે ?
જેમ, લય-કાળમાં વ નું " વ-પણું" િનવૃ થાય છે ,તેમ,જગત નું "જગત-પણું" પણ િનવૃ થાય છે .
એટલે કે - વ અને જગત -એ બંને " - પ" જ થઇ ય છે . અને યારે-
સઘળા બહારના દે ખાવો અને મન ની અંદરના દે ખાવો પણ " - પ" થઇ ય છે ,બીજું કશું રહેતું નથી.
આ એ પરમાણું ના પણ "કારણ- પ" છે ,સુ મ કરતાં પણ અિત સુ મ છે ,શુ છે ,અને અ યંત શાંત છે .
તે દે શ-કાળ-વગેર ે ના િવભાગથી રિહત છે .તેથી તે અ યંત િવ તરાયેલો છે .
તે આિદ અને અંત થી રિહત છે , કાશ-મા છે અને કા ય-પદાથ થી રિહત છે .
આ માં ય થયું જ નથી તો િતિબિ બત થયેલો કહેવાતો અને િનરં તર વાસનામય કહેવાતો-
ા ( વ) તો ાંથી થયો જ હોય?
ય નો ઉદય નિહ થવાથી- માં - વ-પણું નથી,બુિ -પણું નથી,િચ -પણું નથી,
ઇિ ય-પણું નથી કે વાસના-પણું પણ નથી.
આમ,એ પર- ભલે બી ઓને તે જગત- પી -મોટા આડં બર થી ભરેલો લાગે,પણ,
અમને તો તે શાંત -અને -આકાશ કરતાં પણ અિધક શૂ ય લાગે છે .
ીરામ પૂછે છે કે -એ અપાર ચૈત ય-મય પર- નું પ કે વું છે ? તમે ફરીવાર એ મને સારી-પેઠે કહો.
એટલે મારા ાનમાં વૃિ થાય.
વિશ બો યા-મહા લય થતાં સઘળાં કારણો ના "કારણ- પ"જે "પર- " બાકી રહે છે -
તેનું પ હુ ં તમને કહુ ં છું તે તમે સાંભળો.
-- ાની પુ ષ,એ યવહારમાં લા યા છતાં પાષાણના જેવી અિવચળ િ થિત માં રહે છે તથા
જે અખંિડત છતાં જગત ને અવકાશ આપે છે -તે પરમા ા નું વ- પ છે .
-- માતા(િચદાભાસ) માણ (ઇિ યો ની વૃિ ) અને મેય (િવષયો) એ ણે જેમાં ઉદય પામે છે ,
91
રામ કહે છે -વાંઝણી નો દીકરો ને આકાશ નું વન છે જ નિહ,અને થવાનાં પણ નથી.તેઓ ય નથી,
અને ય નિહ હોવાને કારણે,તેમનો લય થવાનું પણ કહી શકાય તેમ નથી,
માટે જગતને તેમની ઉપમા આપો છે -તે કે મ સંભવે?
વિશ કહે છે -જેમ વાંઝણી નો દીકરો અને આકાશ નું વન એ કદી પણ નથી,એની પેઠે જગત-આિદ-
ય પણ કદી નથી.જગત ઉ પ થયું નથી અને તે નાશને પામનાર નથી.
જે વ તુ થમ છે જ નિહ,તેની ઉ પિ કે વી?અને ઉ પિ ના હોય તો નાશ ની તો વાત જ ાંથી હોય?
રામ પૂછે છે -જેની ઉ પિ અને િ થિત ય છે એવા જગત ને -વાંઝણી ના પુ વગેર ે કે જે અ યંત
અસત્ પદાથ છે તેની ઉપમા આપવી ઘટતી નથી,પણ જો તેમને બી કોઈ પદાથ કે જેમનાં -
ઉ પિ અને નાશ ય છે -તેમની ઉપમા આપવી શું અયો ય કહેવાય?
વિશ કહે છે કે -જેને ઉપમા આપવાની હોય છે તેને -તેનાથી િભ પદાથ ની ઉપમા આપવી જોઈએ.
"આકાશ એ આકાશ જેવું છે " કહીએ તો તે અન વયાલંકાર નું ઉદાહરણ થઇ ય.
એટલે અહીં અસત્ જગતને -અસત્ પદાથ ની ઉપમા આપી છે .
"આ જગત તો ય દે ખાય છે - તો તે અસત્ કે વી રીતે સંભવે?" એવી શંકા રાખશો નિહ.
કારણકે કે ટલાએક પદાથ અસત્ છતાં ય થાય છે .
જેમ સુવણ ના કડામાં કડા-પણું ય દે ખાય છે -પણ તે અસત્ છે .
તેમ, માં જગત-પણું ય દે ખાય છે -પણ તે અ યંત અસત્ છે .
ાં સુધી તમારા દયમાં " ય-એ અસંભવ છે " એમ નિહ સમ ય યાં સુધી,હુ ં પૂવના
મહા ાઓ ની કથાઓ ના વા ોથી તમને સમ યા કરીશ.
અને જયારે તમે "ત વ" માં િવ ાંિત પામી ને- યવહાર કયા કરશો- યારે મન ની વૃિ ઓ તમને
વીંધી શકશે નિહ. એ આ ા એ એક અને અિ તીય જ છે ,તેમાં બી કોઈ ક પના છે જ નિહ,
તે છતાં એ આ ામાં જે રીતે જગત ઉ પ થયું છે તે-રીત -હુ ં તમને કહી સંભળાવીશ.
વિશ કહે છે કે -
એ શાંત અને અ યંત પિવ "પદ" માંથી આ "જગત" જે કારે ઉ પ થયું છે -તે તમે સાંભળો.
જેમ યેક વનું -પોતાનું શાંત- વ- પ જ " વ "ની પેઠે િવવત પામે છે .
તેમ,સઘળા વો નું એકઠું -શાંત- વ- પ (પર- ) જ "સૃિ " ની પેઠે િવવત પામે છે .
( િવવત =મૂળ વ તુ માં ફે રફાર ન થતાં તેમાં બી નું ભાન થવુ)ં
એ "સવ- વ- પ" એવા "પર- " નો "જગત- પે" િવવત થવા નો જે " મ" છે તે તમે સાંભળો.
"અહં કાર ના અ યાસ વગરનું" અને "આકાશ કરતાં પણ સૂ મતા વાળું " એ "શુ પરમ-ત વ" ( )
એ ભિવ યમાં થનારાં નામ- પોનાં અનુસંધાનો થી,
(૧) ---" થમ"કં ઈક "ક પના-વાળું" થાય છે ,શા ો એ "ક પના" ને "ઇ ણ" કહે છે .
"ઇ ણ-વાળી" (ક પના વાળી) એ "પરમ-સ ા" એ પોતાની "ઇ ણ- પ-વૃિ " માં ગટ થયેલ
(૨) ---"ચૈત ય" ને લીધે "વાણીના યવહાર ની કં ઈક યો યતા મેળવે છે " (બોલી શકે તેવી કે નાદ??)
અને-તેથી તે-"ઈ ર" એવું યો ય નામ ધારણ કરે છે .
પછી ઘણા કાળની (સમય ની) "ભાવના" થી "ઇ ણ-વૃિ " ઢ થાય છે . એટલે-
એ જ મૂળ "પરમ-સ ા" ( ) એ "સૂ મ- પંચ-પણા" પકડે છે -અને-
પોતાના "પર- -પણા" ને િવ મરણ થી છોડી દે છે (ભૂલી ય છે ) -અને આમ,
(૩) --- યારે તે "પરમ-સ ા" ભિવ યમાં " વ અને િહર ગભ" નામ વાળી થાય છે .
આ રીતે-"પર- " થી જ -જરા પણ િવકાર પા યા વગર-આ "િમ યા-જગત- પી ળ" ઉદય પામે છે .
અને તે " કાશવાથી" ( ફૂરણથી) ણે-કે -જુ દી-જુ દી સ ા-વાળી હોય એમ દે ખાય છે .
"અહં કાર" ના ઉદય ને અનુસરી ને ભાસનાર એ " -ત વ" તે -
"સંક પા ક-જગત- પી વૃ " ના "બીજ- પ" છે .
(૬) ---તે પછી "અહં કાર" ના "એક-દે શ-સમાન" અને "ચલન-શિ " વાળો "વાયુ" ઉદય પામે છે .
"અહં કાર વાળી -એ જ -સ ા " એ-"આકાશ ની ત મા ા- પ શ દ" ની ભાવનાને લીધે-
આકાશ કરતાં કં ઈ ઘાટી થાય છે અને "શ દ- પે" તીત થાય છે . અને
એ "શ દ" એ ભિવ ય ના પદાથ (વેદ) નો "વાચક" થાય છે .
કે જે "શ દ-સમૂહ" ના વૃ ના બીજ- પ છે , અને "વેદ- પે" કાશ પામે છે .અને
તે વેદનાં "પદો-વા ો- માણો" એ નામથી ઓળખાય છે .
આ રીતે " ાણ-વાયુ" સાથે સંબંધ ધરાવનારા એ (ચૌદ- કારના) " વો" -એ-
"ચૈત ય" માંથી (નીકળી) " ાંડો- પી" ખાડાઓ માં પડે છે .
(૯)--- એ જ "ચૈત ય" માં " કાશ" ની ભાવનાને લીધે-" કાશ" (તેજ) નો અનુભવ થાય છે .
અને તે "તેજ" માં ભિવ યના " પ" અને "સમિ -ભૂત- પ" નો અનુભવ થાય છે .
આ " પ" માંથી જ-"સૂય-અિ " -વગેર ે " યિ (િવશાળ)- પો" (તેજ) ઉ પ થાય છે .
અને આ જુ દાજુ દા " યિ - પો" ના ભેદ થી સંસાર ફે લાય છે .
પરમાણુજ ેવા એ "સૂ મ- " માં માયા ( પંચ) ને લીધે એ ાંડો તીત થાય છે અને
ણમા માં તો તે વધી ય છે .
આ સઘળાં ાંડો- એ "ચૈત ય" ના િવવત- પ જ છે અને એમ હોવાથી તે "િનિવકાર" છે .
જેમ વ માં "સંક પ" થી ઉ પ થયેલું નગર -એ "અસત્" હોવાં છતાં "સત્" લાગે છે ,
તેમ,પરમ- કાશમય " ાકાશ" માં " વ-પણું" "અસત્" છતાં "સત્" જેવું તીત થાય છે .
જેમ,"મહાકાશ"માં (ઘડા ને લીધે) મયાિદત "ઘટાકાશ" નો ઉ ભવ થાય છે ,
તેમ," ાકાશ" માં (શરીર ને લીધે) મયાિદત " વ" (આ ા) નો ઉ ભવ થાય છે .
એ" વ" આ થૂળ દે હ ને કે વી રીતે પામે છે ?-તે િવષે હવે હુ ં કહુ ં છું તે તમે સાંભળો.
વ એ "અણુ- પ" ની ભાવના કરતાં કરતાં -પોતે "એક" હોવા છતાં -"બે" પણા ને પામે છે .
એટલે કે -" ા અને ય"- એ બંન-ે પ થઇ ય છે .
"િલંગ-દે હ"માં રહેલો વ -એ-"િલંગ-દે હના આકાશમાં રહેલા યવહાર ને હુ ં જોઉં છું" એવી ભાવનાથી
આકાશમાં "જોવા" માટે "ગિત" કરવા જેવું કરે છે અને જે બે િછ ો થી "ભિવ યના બા -નામ વાળા"
--પદાથ ને "દે ખે" (જુ એ) છે -તે બે િછ ો "આંખ" નામથી ઓળખાય છે .
--તે પદાથ ને " પશ" કરે છે તે " વચા" (ચામડી) નામથી ઓળખાય છે .
--જેનાથી તે "સાંભળે " છે -( વણ કરેછે) તે "કાન" નામથી ઓળખાય છે .
--જેનાથી એ "સુંઘે" છે ,તેને.પોતાના માં ાણ- પે (નાક) દે ખે છે ,
--જેનાથી તે " વાદ" લે છે તેને પાછળ થી તે રસના- પે ( ભ) દે ખે છે .
--જેનાથી તે "ચલન"કરે છે તેને તે " ાણ- પ" થયેલું દે ખે છે .અને
--જેનાથી તે ચે ા કરે છે -તેને "કમિ યો" ના સમૂહ- પ દે ખે છે .
"આ દે ખાવ ય થાય છે અને આ દે ખાવ મનમાં થાય છે " વગેર ે જેવી ભાવના કરતો ,
એ િલંગ-દે હ નો અિભમાની " વ" -જેમ,મહાકાશ માં ઘટાકાશ રહે છે -તેમ "પર- " માં રહે છે .
98
આ માણે-જે ાંડ તીત થાય છે ,તે અ યંત િનમળ " " જ છે . િસવાય બીજું કશું છે જ નિહ.
એમ િવચાર કરવાથી આ જગત શાંત થાય છે ,એટલે,
આધાર,આધેય તથા ત ૈ થી રિહત,એવું એક "પર- " અવશેષ રહે છે .
જગત- પી ાંિત થયેલી હોવા છતાં તેમાં બીજું કશું થયેલું હોતું નથી.અને
સવ થી રિહત અને વ છ -કે વળ િચદાકાશ જ છે .
વિશ કહે છે કે -એ રીતે જગત અને અહં કાર -વગેર ે કં ઈ પણ ય ઉ પ થયું નથી.અને
ઉ પ થયેલું નિહ હોવાને લીધે-તે મુ લ છે જ નિહ. જે કં ઈ છે તે " " જ છે .
જેમ,સમુ નું જળ તરં ગ-પણા ને ા થાય છે ,તેમ " " એ પોતે જ થમ " વ-પણા" ને ા
થાય છે ,પણ, એ રીતે " વ-પણું" ધારણ કરવાથી,તેનું " -પણું" મટી જતું નથી.
જેમ,સંક પ- પ-ચૈત ય ની વૃિ ," વ ના પવત" વગેર ે ને િ ય માને છે ,
તેમ, ાંિત થી આ "િવરાટ-દે હ" ને પણ િ ય માને છે .
ીરામ પૂછે છે કે - વ એક છે કે અનંત છે ? અથવા વનો કોઈ પવત જેવો સમિ િપંડ છે -કે -
તેમાંથી મેઘ ની ધારાઓ ની પેઠે,સમુ માંની જળકણો ની પેઠે,અથવા તો
તપેલા લોઢામાંથી નીકળતા અિ ના તણખાઓ ની પેઠે-" વો" નીક યા કરે છે ?
હે,ભગવન,મને તમે વના સમુહો કે મ બને છે તેનો તમે િનણય કહો.
જો કે તમારા કહેવાનો અિભ ાય ઘણો ખરો તો મારા સમજમાં આવી જ ગયો છે ,તો પણ ,
િન ય ને માટે ,તમે એ િવષય નું પ -પણે િવવેચન કરો.
વિશ કહે છે કે - વ "એક" પણ નથી તો પછી અનંત હોવાનો તો સંભવ જ ાંથી હોઈ શકે ?
આ તો "સસલાનું િશંગડું ઉડીને ચા યુ"ં એવી તમે વાત કરો છો.
હે,રાઘવ, વ-એક- નથી, વોના સમુહો પણ નથી,અને વનો પવત જેવો કોઈ સમિ -િપંડ પણ નથી.
પર -એ-પોતાની સ ાનું -જ- વ,બુિ ,િ યા,ચલન,મન,િ વ (બે) એક વ (એક) -વગેર ે વડે જે-
અનુસંધાન કરતું દે ખાય છે તે -અ ાન- થી જ થાય છે ,
અને જો - ાન- થાય તો-સઘળી સ ા - પે જ અવશેષ રહે છે .
"આ -બોધ" થી એ -અ ાન- ટળી ય છે ,પણ તે આ -બોધ થવો બહુ દુ લભ છે .
જેમ,દીવો થતાં અંધકારનો ાંય પ ો મળતો નથી,તેમ,બોધ થતાં અ ાન પણ દૂ ર થઇ ય છે .
રામ પૂછે છે કે -હે, ન,જેમ તમે કહો છો તેમ જ હોય તો,સઘળાં વો સમિ - પે એક જ છે ,
તો પછી,"એક" વ ની ઇ છાથી "સઘળાં" વો ને કે મ સુખ-દુ ઃખાિદ થતાં નથી?
એ "સમિ -િવરાટે " પછીથી ઉદય પામનારા અને પોતાના અંશ- પ " યિ - વો" ની િ યાના " મ' ને
માટે આવો િનયમ કય કે -"તેઓની િ યાઓ-અમુક રીતથી અને અમુક સાધનો થી જ થાય.પણ
સંક પ-મા થી થાય નિહ"
આમ છતાં,કોઈ સમયે-રીત અને સાધનો િવના-પણ કોઈ મહિષ વગેર ે ( યિ - વ) ની ઓ
સંક પ-મા થી િસ થતી હોય કે થતી દે ખાય તો યાં-
સંક પ િસ કરવાની સમિ -િવરાટ ની જ ઈ છા છે -એમ માનવું.
કોઈ પણ " વ" ની "િ યા" (કમ) તેની "શિ " માણે જ ફિલત થાય છે .
અને તે "સમિ -િવરાટે " થાપેલા િનયમો મુજબ જ થાય છે .
" યિ - વો" જો
101
ચૈત ય-અને ચૈત ય ને અધીન -" કાશ-વાળો- ય-વગ" વાભાિવક રીતે જુ દો કરી શકાય નિહ-
એવા વભાવને પામે છે , યારે તેનો જે અનુભવ થાય છે તે-જ-" ાંિત" થી "જગત" કહેવાય છે .
હે,રાઘવ,અહં કાર ની ક પના એ ચૈત ય ને આધીન છે ,અને જગત ની ક પના એ ચૈત ય ને આધીન છે .
માટે "અહં કાર અને જગત" -એ "ચૈત ય- પ" છે .
તો પછી એવા અખંડ ચૈત ય માં " ત ૈ અને અ ત
ૈ " ાંથી ર ા?
વાસના અને કમ આિદ ને " વ-ભાવ" નાં કારણ- પ માનવામાં આવે છે ,તો તેમનો યાગ કરીને તમે-
"તું" અને "હુ ં " એ ભાવ નો પણ યાગ કરો,એટલે-
ા (પરમા ા) અને ય (જગત) ના મા યમથી કે વળ "સ ા" જ અવશેષ (બાકી) રહેશ.ે
"અવયવ-વાળા-પદાથ " માં પણ-જે જેના િવલાસ- પ હોય-તે તેથી કદી જુ દો પડતો નથી,
તો પછી-"અવયવ-વગરના-ચૈત ય" ના િવલાસોમાં તો ચૈત ય થી િભ પણાની વાત જ શી કરવી?
ફૂરણના બીજ- પ-ચૈત ય માં તેનો પોતાનો જે ચમ કાર છે -તે " વ અને ત મા ા- પ" છે ,
અને જે "અહં કાર" છે તે ચૈત યની "શિ " નો જ િવલાસ છે .
એ (અહં કારના) "િવલાસ"માં -"ચૈત યના જ િવલાસ- પ" -"ચલન-િ યા" ા થાય છે -
એટલે તેનું ભિવ ય-કાળમાં " વ" એવું નામ કહેવાય છે .
જો કે -છતાંય ચૈત ય અને ચૈત ય- પે કાશ કરનાર "અહં કાર" -વગેર-ે પોતાના િવકારો થી િવભ (જુ દા)
થઇ " વ" વગેર ે નામો ધારણ કરે છે ,તો પણ િવકારો િમ યા-હોવાને કારણે-જુ દા છે જ નિહ.
એટલે વ અને માં કશો ભેદ (જુ દાઈ) નથી.
ચૈત ય "શિ - પ" હોવાને લીધે-તેણે કરેલા જેવો તેનો (ચૈત યનો) જે િવલાસ છે -તે જ " વ"કહેવાય છે .
આમ, વ અને વો નું મન એ એ બંને ચૈત ય ના િવલાસ- પ જ છે .
અને જે "મન" છે તે જ "ઇિ યો- પ" થયેલું છે .માટે એક જ " " એ અનેક- પે સ ા પામેલું છે .
પોતાના ાનથી -" ય-પદાથ " નો અ ત થતાં પણ એ ચૈત ય -" કાિશત- પે" રહે છે ,
અને અ ાન-કાળમાં થાવર-વગેર ે જડ-પદાથ માં જડતા ને લીધે એ "અ કાિશત- પે" રહે છે .
અિવચાર-કાળ માં (અ ાનથી) " ાણ-વગેર"ે ની "ક પના" ને લીધે-એ ચૈત ય "સંસારી" થાય છે .અને
િવચાર-કાળમાં ( ાનથી) એ પોતાના " વ-ભાવ" માં જ રહે છે .
િવ ાનો ના અનુભવ નું ખંડન કરવા માટે -જે લોકો "અવયવ-વાળા જગત ની અને અવયવ વગરના
પરમા ા ની એકતા કે વી રીતે હોઈ શકે ?" એવી ક પનાઓ કરે છે -તેમણે િધ ાર છે .
જે ચૈત યમાં -અખંિડતતા પણા ને લીધે પવતો,સમુ ો,પૃ વી,નદીઓ,અને દે વતાઓ સિહત-
આ સઘળું જગત જ નથી,તો તેમાં સસલા ના િશંગડા જેવા (જગત માટે )
અવયવ અને અવયવની ક પનાઓ-ને અવકાશ જ ાંથી મળી શકે ?
જેમ ફિટક-મિણ-એ પોતાની અંદર બી કોઈનો સમાવેશ ન થાય એવો ઘાટો હોવા છતાં,
પોતાનામાં આખા નગરના િતિબંબ ને ધારણ કરે છે ,
તેમ,િનમળ અ યંત અખંડ હોવાં છતાં પણ પોતામાં સઘળા અસત્ ાંડને ધરે છે .
હે,રામ,આકાશ જેવા મહા-ચૈત યની અંદર આ જે સઘળું ય- પ ાંડ છે -તે મહા-ચૈત યમય જ છે ,
એવો,અનુભવ પૂવક િન ય રાખો.
વિશ કહે છે કે -આ જગત ચૈત ય- પ જ છે ,કારણકે જેમ િનમળ મોતી આકાશમાં તીત થાય છે ,
તેમ ચૈત યમાં તીત થાય છે .આ િવષે હુ ં હવે જે ાંતો કહુ ં છું તે તમે સાંભળો.
જેમ, તંભ માં વગર કોતરેલી પૂતળી તીત થાય છે -તેમ ચૈત યમાં ઉ પ થયા િવનાનું ાંડ
તીત થાય છે . ચૈત ય- પ તંભમાં તીત થતી આ ાંડ- પ પૂતળી કોતરાયેલી જ નથી-
કારણ કે કોઈ તેનો કોતરનાર જ નથી.
જેમ,સમુ ની અંદર રહેલું પાણી,એ પોતાના પાણી- પ વભાવથી થયા િવના જ તરં ગો- પે
તીત થાય છે -તેમ,જગત પણ ના વભાવ થી થયા િવના જ ય- પે તીત થાય છે .
જેમ,િનજળ દે શની નદીમાં પાણી હોવાનો સંભવ નથી-તેમ,િચદાકાશ- પ આ જગતમાં
િભ આકારનો કદી પણ સંભવ નથી.અ જગત િભ આકાર થી રિહત છે અને સંક પના નગર જેવું છે .
જેમ િનજળ દે શમાં નદી ાંિતથી દે ખાય છે તેમ, યતા- ાંિત- પે તીત થાય છે .
ીરામ કહે છે કે -હે, ન,સદબોધ ની વૃિ ને માટે કે ટલીએક સંબંધ-વાળી છતાં અનુપયોગી,
એવી વાતોનો સં ેપ કરીને તમે તુરત મને મંડપ નું આ યાન કહો.
વિશ કહે છે કે -પૃ વી પર એક વખત િવવેક અને મયાદાશીલ "પ " નામે રા હતો,અને
તે રા ને પવતી અને િવલાસિ ય "લીલા" નામની રાણી હતી.
પૃ વીના કામદે વ સરીખા એ પ રા ની લાંબા કાળ સુધી સેવા કરવા સા ં ણે
બી રિત જ મી હોય,તેવી તે લીલા-રાણી જણાતી હતી.
એ લીલા જયારે પ રા ઉ ગ ે પામે તો ઉ ગ
ે પામતી ,આનંદ પામે તો આનંદ પામતી, અને
રા જો આકુ ળ થતો તો આકુ ળ થતી.અને આથી તે પ રા ના િતિબંબ સમી હતી.
એક સમયે લીલારાણી િવચારવા લાગી કે -યૌવન ના ઉ લાસથી ભરેલા અને ભરીભરી લ મીવાળા
105
ા ણો નું આવું વચન સાંભળી ને પિત-િવયોગ થી બીતી,એ લીલાએ ફરીવાર પોતાની બુિ થી જ
િવચાર કય કે -જો દૈ વ-યોગે પિતના પહેલા જ મા ં મરણ થશે,તો િચ માં સવ દુ ઃખો થી રિહત થઈને પરલોકમાં
શાંિત થી રહી શકીશ પણ જો મારા પિત મારાથી આગળ જશે તો હુ ં દુ ઃખી થઈશ.
માટે મારે પિતનો વ ઘરમાંથી જતો રહે જ નિહ,એમ કરવું જોઈએ.
એમ કરવાથી મારા પિત નો વ મારા આ અંતઃપુર ના "મંડપ" માં ફયા કરશે
અને હુ ં સવદા પિતની િ તળે સુખ થી રહીશ.
આમ િવચારી જપ-તપ િનયમો આચરીને એણે સર વતીદે વી ની ઉપાસના અને પૂજન કરવા માં યું.
તે,દે વતાઓ, ા ણો,ગુ ઓ,પંિડતો-વગેર ે ની પૂ કરતી અને આમ ણસો અહોરા સુધી
અિવિછ તપ કયુ. યારે બા ઉપચારો અને માનિસક ઉપચારોથી પૂ પામેલાં
િનમળ સર વતીદે વી એ સ થઈ ને તેને ક ું કે -
હે,પુ ી,પિતભિ ને લીધે અ યંત શોભા પામેલા તારા આ અિવિ છ તાપથી હુ ં સ થઇ છું,
માટે તારે જે વરદાન જોઈતું હોય તે માગી લે.
યારે લીલા એ ક ું કે -હે,શુભા,હુ ં માંગું તે માણે મને બે વરદાન આપો.
એક તો મારા પિત મરી ય યારે પણ તેમનો વ મારા પોતાના અંતઃપુર ના "મંડપ" માંથી
જતો રહે નિહ અને બીજું હુ ં તમારી જયારે જયારે ાથના ક ં યારે યારે તમારે દશન આપવાં.
યારે એ માણે લીલાનાં વચનો સાંભળીને-જગદં બા સર વતીદે વીએ "તને એ માણે થશે"
એમ વર આ યો અને અંતધાન થઇ ગયાં.
દે વીનો વર મળવાથી લીલા અ યંત આનંદ પામી.
પછી કાળચ જે પ -માસ-તથા ઋતુઓ-િદવસો અને વષ વાળું છે તે ચા યા કયુ.
યાં,કોઈક સં ામ માં ઘવાયેલા તેના પિત પ રાજ ની ચેતના -સુકાયેલાં પાંદ ડાં ના રસની જેમ -
જોતજોતામાં જ િલંગ-શરીર માં અ ત પામી ગઈ.
સર વતીદે વી કહે છે કે -હે પુ ી,આ શબ- પ થયેલા તારા પિતને તું પુ પો માં ઢાંકીને મૂક.
પછી તું તારા પિતને ા થઈશ.પુ પો કરમાશે નિહ અને આમ શરીર પણ બગડશે નિહ.
થોડા સમય પછી તારો પિત વતો થશે.
106
આકાશની પેઠે િનમળતાવાળો એનો વ આ તારા અંતઃપુર ના "મંડપ" માંથી તુરત નીકળી જશે નિહ.
વિસ કહે છે કે -એ માણે સર વતીદે વી નાં વચનો સાંભળીને એ લીલા ને ધીરજ આવી.અને
તેણે પોતાના પિતનું શરીર પુ પોમાં િવંટાળીને યાંજ ઢાંકી રાખી મુ .ું અને િ થરતા રાખી રહી.
તેમ છતાં અધ રા ીએ જયારે સવ પિરજનો િનં ા ને વશ થયા યારે લીલા અ યંત દુ ઃખી થઇ ગઈ અને
યારે તેણે પોતાની શુ યાન વાળી બુિ થી ાન- પ-સર વતીદે વીનું આવાહન કયુ.
યારે સર વતીદે વીએ યાં આવી ક ું કે -
હે,પુ ી તું શા માટે શોક કરે છે ? જેમ ઝાંઝવા ના પાણી િમ યા હોવાં છતાં તીત થાય છે , તેમ,
સંસારની ાંિતઓ પણ િમ યા હોવાં છતાં તીત થાય છે .
લીલા પૂછે છે કે -મારો પિત હમણાં ાં ર ો છે ?તે શું કરે છે ?કે વો છે ?તમે મને એની પાસે તેડી ઓ.
હુ ં પિત િવના એકલી વી શકીશ નિહ.
પહેલાં (િચ ાકાશ) ની અને ી ( યવહાિરક આકાશ) ની સંિધમાં જે -"િચદાકાશ" છે તે બંને થી રિહત છે .
હમણાં તારો પિત જેમાં છે તે- થાન-એ- િચદાકાશ ના જ ગભ- પ છે .
આથી તે થાનએ- િચદાકાશ થી જુ દં ુ નથી.
છતાં એ "િચદાકાશ" (ચૈત ય) નું એકા પણે િચંતન કરવામાં આવે તો,
તે થાન તુરત જ અહીં દે ખવામાં અને અનુભવવામાં આવે તેમ છે .
તું સઘળા સંક પો ને છોડી દઈને એ -િચદાકાશ માં િવ ામ કરીશ તો-
એ "સવા ક પદ" હોવાથી તેમાં તને તારા પિતના થાન ની અવ ય ાિ થશે.
હે,સુંદરી,જો કે -જગતનો અ યંત બાધ થાય યારે જ એ પદ મળે છે ,બી કોઈ રીત થી નિહ.
તેમ છતાં પણ મારા વરદાન ના ભાવ થી તને એ થાન ની તુરત જ ાિ થશે.
વિશ કહે છે કે એટલાં વચન બોલી ને સર વતીદે વી -તુરત જ પોતાના થાનમાં ગયાં- અને
તેમના વરદાનના ભાવને લીધે-લીલા ને તો રમત-મા માં "િનિવક પ સમાિધ"ની ાિ થઇ.
પલકવારમાં તો લીલાએ તે સમાિધ ને લીધે અંતઃકરણ- પ ઢ િપંજરાવાળા થૂળ દે હને છોડી દીધો.
(દે હના અિભમાન ને છોડી દીધુ-ં િચ ાકાશમાંથી મુ થઇ) અને (િચદાકાશ માં મળી જઈ)
જેમ પંખીણી પોતાના માળાને છોડીને આકાશમાં િ થિત કરે છે -તેમ તેણે "િચદાકાશ" માં િ થિત કરી.
જેમ,ઝાકળ, આકાશમાં ા થાય,તેમ વાસનામય એવી તે લીલા -એ વાસનામય એવી સભામાં આવી,
પણ જેમ,સંક પ-મા થી રચાયેલી ીને પુ ષો દે ખાઈ શકે નિહ
તેમ,સભાસદો એ પોતાની આગળ ફરતી લીલારાણી ને જોઈ નિહ,
107
એટલામાં તો સર વતીની કૃ પાથી લીલા ની સમાિધમાં (િનિવક પ સમાિધ) માંથી યુ થાન થયું,
(સમાિધ તૂટી) એટલે લીલાએ ણ મા માં યાં આસપાસ સવ પિરજનો ને િનં ામાં તેમનાં તેમ જ દીઠાં.
એટલે લીલાએ તે લોકો ને ઉઠાડી ને ક ું કે -
"હુ ં અહીં બહુ દુ ઃખ થી પીડાઉં છું,એટલા માટે મને સભામાં લઇ ઓ.હુ ં મારા પિતના િસંહાસન પાસે
ઉભી રહુ ં ,અને યાં અનેક સભાસદો ને જોઉં તો જ હુ ં વતી રહુ ં ,નિહતર વીશ નિહ."
એટલે સવ રાજકીય પિરવાર અનુ મે યો અને લીલા ને સભામાં લઇ ગયો.
યારે દે વી કહે છે કે -હે,સુંદરી,આ બંને માંથી તને કઈ સૃિ સાચી લાગે છે ?અને કઈ ખોટી લાગે છે ?
તે તું મને યથાથ રીતે કહે.
લીલા કહે છે કે -હે,દે વે રી,આ હુ ં અને તમે અહીં બેઠાં છીએ તે સાચી સૃિ છે તેમ હુ ં ણું છું.
અને મારા પિત,હમણાં જે સૃિ માં છે તેને હુ ં ખોટી સૃિ છે એમ માનું છું,કારણ કે -
તે નવી સૃિ શૂ ય છે અને પૂરતા દે શ કાળ િવનાની છે .
108
દે વી કહે છે કે -એ નવી સૃિ પણ "કારણ" િવનાની તો હોય જ નિહ, એટલે જો તેના "કારણ" િવષે િવચાર
કરવામાં આવે તો,બીજું કોઈ "કારણ" નિહ મળવાથી,આ જૂ ની સૃિ ને જ "કારણ- પ" માનવી પડે છે .
અને હવે જો -તું કહે છે તેમ આ જૂ ની સૃિ સાચી હોય તો-તેમાંથી કદી પણ ખોટી સૃિ ઉ પ થાય નિહ.
કારણ કે "કાય" ારેય "કારણ' થી અસમાન ઉ પ થાય નિહ.
લીલા કહે છે કે -હે,મા,ઘણી વખત "કારણ" થી "કાય" અ યંત િવલ ણ થતું પણ જોવામાં આવે છે ,
જેમ કે માટી,એ પાણી ને ધારણ કરવા અસમથ છે પણ માટી (કારણ) થી ઉ પ થયેલો ઘડો (કાય)
એ પાણી ને ધારણ કરવા માટે સમથ છે .
માટી- પ "ઉપાદાન-કારણ" માંથી ચાકડા આિદ-બી ં "િનિમ કારણો" ની મદદથી ઘડો ઉ પ થાય છે -
આથી ઘડામાં િવલ ણતા દે ખાય છે ,પણ એક દીવામાંથી બી દીવાની પેઠે,જે "કાય" નાં -
ઉપાદાન અને િનિમ -કારણ જુ દાં ના હોય -પણ એક જ હોય-તે કાય-કારણ-થી િવિચ તા વાળું હોતું નથી.
આ જૂ ની સૃિ માંથી જે નવી સૃિ ઉ પ થઇ છે -તેનું ઉપાદાન અને િનિમ કારણ એ-જૂ ની સૃિ છે ,
માટે નવી સૃિ એ જૂ ની સૃિ થી િવલ ણ હોવી જોઈએ નિહ,,અને એથી- બંને સૃિ િમ યા છે .
જો તારા પિતની એ નવી સૃિ નું બીજું કોઈ િનિમ કારણ હોય -તેમ તું િવચારતી હોય તો -
પૃ વી-આિદ (પાંચ-મહાભૂત) માંથી તેનું કયું િનિમ -કારણ છે ? તે તું કહે.
જો તે પૃ વી હોય તો-પૃ વીએ અહીંથી ઉડીને યાં જવું જોઈએ અને પૃ વીનો અહીં અભાવ થવો જોઈએ.
પણ આમ નથી એટલે-જૂ ની સૃિ ના "અનુભવ ના સં કાર-મા " થી જ યાંની નવી સૃિ ઉ પ થઇ છે .
અને આમ -"કારણ- પ" એ "સં કાર-મા " છે કે જેને સહાયતા આપનારાં બી ં કોઈ િનિમ -કારણો છે જ નિહ.
સવ િવ ાનો નો અનુભવ છે કે -આ રીતના કાયમાં ઉપાદાન અને િનિમ -કારણ જુ દાં હોતાં જ નથી.
લીલા કહે છે કે -હે,દે વી,મને મારા પિતનું જે " મરણ" (અનુભવ નો સં કાર) છે તે જ વૃિ પામીને-
પિતની નવી સૃિ નું કારણ થયેલ છે -
એટલે કે એ મૃિતથી જ નવી સૃિ ઉ પ થઇ છે -હવે એવો મને િન ય થયો.
દે વી કહે છે કે - જેમ, તારો એ સં કાર -એ "ક પના- પ" છે
તેમ, તેથી થયેલી એ નવી સૃિ પણ ક પના- પ જ છે ,
પછી જો તે નવી સૃિ એ ક પના- પ હોય તો તે જૂ ની (હાલની) સૃિ પણ ક પના- પ જ કહેવાય.
લીલા પૂછે છે કે -આ સૃિ ના સં કારમાંથી મારા પિતની મ- પ અને પદાથ વગરની -નવી સૃિ
શી રીતે થઇ? તે મને કહો,એટલે જગત િવશેની ાંિત ટળી ય.
દે વી કહે છે કે - વ ની પેઠે ાંિત- વ- પ આ સૃિ જે રીતે પૂવ-સં કાર થી થઇ છે તે હુ ં કહુ ં છું તે સાંભળ.
િચદાકાશ માં કોઈ એક "સંસાર- પી-મંડપ" છે અને તે કાચ ના કટકા ના જેવી યામતા વાળા આકાશ થી
109
એક વખત,એ ા ણ પવત ના સપાટ અને લીલા ઘાસવાળા િશખર પર બેઠો હતો યારે,
ખીણમાં થઇ ને એક રા તેના પિરવાર અને સ ય ના કાફલા સાથે મૃગયા રમવા જતો -તેના જોવામાં
આ યો.રા નો વૈભવ જોઈને તે ા ણ િવચારવા લા યો કે -"સઘળાં સૌભા ય થી શોભી રહેલું
આ રા -પણું તો બહુ સા ં લાગે છે .આવો પૃ વી-પિત હુ ં કયારે થાઉં?"
અને આ માણે નો સંક પ યારથી તે વિશ - ા ણના મનમાં લાગી ર ો.
" દય-આકાશ-મય"પોતાના ઘરનાં આકાશમાં વ- પે રહેતા એ ા ણ નું શરીર શબ- પ થઇ ગયું એટલે-
શોક થી અ યંત પીડા પામેલી તેની ી,પણ પછી થી જયારે શબ- પ થઇ- યારે તે ા ણી,દે હને દૂ ર
છોડી દઈને મનોમય શરીર થી પોતાના પિતને ા થઇ.
એના મરણનો આજે આઠમો િદવસ છે ,અને તેનો વ એ પહાડી ગામના ઘરની અંદર ર ો છે .
દે વી કહે છે કે -હે,લીલા,એ ા ણ રા પણું પામીને તારો પિત થયો હતો અને જે "અ ં ધતી" નામની ા ણી
હતી તે તું છે .ચકવા અને ચકવી ની પેઠે પર પર નેહથી બંધાયેલા અને પૃ વી પર ણે િશવ-પાવતી
જ મેલાં હોય-એવાં તમે અહીં રા કરતાં હતાં.
110
આ સઘળું તને પૂવ-જ મ નું વૃ ાંત ક ું. - પ આકાશમાં " વ-ભાવ" ની ાંિત થવાથી,એ સઘળું
તીત થયું હતું, અને એ- " ાંિત- પ પૂવ-સૃિ " માંથી " ાંિત- પ-આ-સૃિ " િતિબિ બત થઇ છે .
આ સૃિ એ-પોતાની સ ાથી અસ ય છે ,અને અિધ ાન ની સ ા થી સ ય છે .
તેણે (સૃિ એ) તમને જ મની અને મરણની િમ યા જ તીિત કરાવી છે .
અિવ ા (અ ાન-કે -માયા) િસવાય સૃિ નું બીજું કં ઈ પ નથી.
લીલા કહે છે કે -હે,દે વી,તમે આવી ખોટી વાત કે મ કરી? મને તો આ વાત ખોટી લાગે છે -કારણકે -
ાં,પોતાના ઘરમાં રહેલો ા ણ નો વ અને ાં અહીં રહેલા એવા અમે?
એ જોડાં ની અને અમારી એકતા સંભવે જ કે મ? વળી,
મ સમાિધમાં જે નવી સૃિ જોઈ,તે આ ઘરમાં બેસીને જ જોઈ છે .તો -એ વાત પણ કે મ સંભવે?
(NOTE-યોગ-વિશ એ-અ ત ૈ ત વ ાન-પર આધાિરત છે .અને અ ત ૈ મા એક -પુ ષ કે -કે પરમા ા જ સ ય છે -બાકીનું બધું અસ ય
અને બાકીનું બધું જે "અસ ય-કે િમ યા" (જગત) જે નરી આંખે દે ખાય છે -તે જ છે .
હવે,આ વ તુ -મા ાન થી સમ શકાય તેવી નથી.મા અનુભવ થી જ સમ ય છે .તેમ છતાં તેને ાન થી સમ વવાનો વારં વાર - યાસ -અહીં
વિશ જુ દી જુ દી રીતે કરે છે .અને એ માટે વ નું અને આકાશ નું -ઉદાહરણ વારં વાર આપે છે .
હવે,આ નરી આંખે જે જગત દે ખાય છે તેને જુ ઠું કે િમ યા -કે મ માની શકાય?બસ,આ સમ વવાની જ અહીં માથાકૂ ટ કય ય છે .
વિશ ની સમ વવાની -રીત તે જમાના ને અનુ પ છે .પણ અહીં અ યારના સમય મુજબ જોઈએ તો -
સાં ય-નો જે િસ ાંત છે -કે જે " ત
ૈ " પર આધાિરત છે -અને હાલના સમયમાં -મા જેને સમજવું જ છે (અનુભવ નથી કરવો) તેને માટે -
તે સાં ય ને સમજવાથી કદાચ આ અ ત ૈ ને સમજવામાં સરળતા રહે????
હવે ફરીથી જો સાં ય- ાન તરફ જઈએ-તો-તે કહે છે કે -૨૪ ત વો માંથી જગતની " થૂળ-શરીરની " ઉ પિ થઇ.
હવે જો આમાં પાંચ મહાભૂતો ના હોય -તો થૂળ- નિહ પણ સૂ મ-એટલેકે "િલંગ-શરીર" કહે છે -આ િલંગ શરીર -નજર થી દે ખી - શકાય નિહ.
બસ,આટલું સમ ને હવે લીલાવતી ની ટોરી પર પાછા ફરીએ.લીલાવતી એ ઉપર માણે જે અને શંકા કરી છે -તેને સમજવા નો ય કરીએ.
--લીલાવતી અને પ રા -એ તેમનો વતમાન નો જ મ છે .--પ રા મરીને "િવદુ રથ-રા " થયો તે તેનો બીજો અવતાર છે -
(અને વતમાન મા પણ છે -લીલા હજુ મરી નથી એટલે તેનો બીજો અવતાર હજુ સુધી થયો નથી)
--ભૂતકાળમાં આ બંને ની જોડી -વિશ અને અ ં ધતી -(રામાયણ વાળા નિહ) ના અવતાર તરીકે હતી.
અહીં આગળ વધતાં પહેલાં -ભારતીય ત વ ાન માં વારં વાર આવતા બે શ દો "દે શ અને કાળ" ને
સમજવા જ રી છે ."દે શ"-એટલે અમુક ચો સ થાન કે જ યા અને "કાળ" એટલે અમુક ચો સ સમય.
હવે અ ત
ૈ તો કહે છે કે -જગત (સૃિ ) તો છે જ નિહ-એટલે તેને "દે શ અને કાળ" નું બંધન લાગી શકે નિહ.આમ-આઠ િદવસ એ અનંત થઇ ય !!!!
હાલની સૃિ માંથી પ રા -નવી સૃિ માં ગયો છે (અને તે પણ કં ઈ તરત જ મેલો નથી!!!)
અ તૈ મુજબ તેણે "નવું દયકાશ" બના યું છે .( ત
ૈ મુજબ એણે થૂળ શરીર ધારણ કયુ)
111
લીલા જયારે "િનિવક પ-સમાિધ" કરે છે યારે તેમાં-સમજવા માટે સાં યના ( ત
ૈ ના) તક નો- ઉપયોગ કરીએ તો-
આ સમાિધમાં દે હ ભૂલાઈ ય છે -એટલે તે "િલંગ શરીર" (પાંચ મહાભૂત વગરનું) ધારણ કરે છે .અને જો અ ત
ૈ ના તક થી સમ એ તો તે સમાિધ માં
-આકાશ - પ -થઇ ય છે .અને આ આકાશ- પે તે ા ણ ને અને નવા િવદુ રથ બનેલા-તેના બંને પિતઓ ને જોઈ શકે છે .
સામા ય -તક થી આ રીતે સમજવામાં આવે તો -આગળ સમ શકાય?? )
દે વી કહે છે કે -હે,સુંદરી,હુ ં ખોટી વાત કરતી જ નથી.પણ યથાથ જ કહુ ં છું.સાચું બોલવાના જે વેદો
િનયમો છે ,તેણે અમે તોડીએ જ નિહ.જે મયાદા ને જો બીજો કોઈ તોડવા ય કરે તો હુ ં તે મયાદાને
થાિપત ક ં છું,પછી તે મયાદાને હુ ં જ તોડું તો બીજું કોણ પાળે ?
જેમ સંક પમાં અને અરીસામાં આખી પુ વી રહે છે ,તેમ પવતો,વનો અને નગરવાળી આ પૃ વી -તે-
ા ણ ના ઘરની અંદર જ રહી છે .આ તા ં ઘર પણ એ ા ણ ના ઘરના આકાશમાં જ ર ું છે .
હુ ં ,તું અને ાંડ એ સઘળાં કે વળ િચદાકાશ- પ (િચ -આકાશ કે મન-આકાશ) જ છીએ. એમ સમજ.
સઘળા પંચ (માયા) નું "િમ યા-પણું" સમજવામાં તથા અિધ ાન -ચૈત ય નું "સ ય-પણુ"ં સમજવામાં-
વ સંબંધી " મ","સંક પ" અને પોતાના "અનુભવ"ની પરં પરા એ જ મુ ય "સાધન" છે .
લીલા બોલી-હે,પરમે રી,તમે કહો છો કે એ ા ણ આજ થી આઠમે િદવસે મરી ગયો છે ,પણ અમારા
જ મ ને તો વરસો વીતી ગયા છે .તો એ ા ણ- ા ણી માંથી અમારી ઉ પિ કે વી રીતે સંભવે?
દે વી કહે છે કે -હે,સુંદરી," વ" એ " ણ-મા "માં પોતાના "િમ યા મરણ- પી મૂછા" નો અનુભવ કરીને
"આગળના ભાવ" ને ભૂલી ય છે .અને "બી ભાવ"ને દે ખે છે .
એ "બી ભાવ" નો િતભાસ થાય છે એટલે-
પોતે દે હાિધક આધારથી રિહત છતાં પણ (એટલે કે પોતાનો દે હ નિહ હોવાને લીધે)
પોતાના દયાકાશમાં જ "હુ ં આ દે હાિધક આધારમાં આધેય- પે ર ો છું" એવો અનુભવ કરે છે .
112
અને જેવો "દે હનો અ યાસ" થાય-એટલે તરત જ-"હુ ં આ િપતાનો પુ છું,મને આટલાં વષ થયા,
આ મારા ભાઈઓ છે ,આ મા ં સુંદર ઘર છે ,હુ ં જ યો,બાળક હતો ને હવે મોટો થયો" વગેર ે જોવામાં આવે છે .
"દે હ- પ" થયેલા "િચ " (મન) ના અને સંસાિરક સંબંધો-એ સ યમાં તો સંબંધો િવનાના જ છે ,છતાં પણ,
પોતાની સાથે સંબંધો ધરાવનારા ભાસે છે .
તે જ ચૈત ય જેમ, વ માં બી કારે તીત થયા છે ,તેમ પરલોકમાં ી કારે તીત થાય છે ,
તો આ લોકમાં ચોથા કારથી તીત થાય છે .એટલે કે -સઘળી િ થિતઓમાં ચૈત ય એક જ છે .
જેમ જળથી તરં ગો જુ દા નથી,તેમ, વ ,પરલોક કે આ લોક -એ ચૈત ય થી જરા પણ જુ દા નથી.
આથી આ જગત ઉ પ થયું જ નથી ને નાશ પણ પામવાનું નથી.
વ ને (મરણ- પે) મોહ થયા પછી,િનમેષમા માં જ દે શ-કાળ-આરં ભ- મ-જ મ-માતિપતા- ી-સંતાનો-
અવ થા-સમજણ- થાન-બંધુઓ-સેવકો-અ ત-ઉદય-વગેર ે વાસનાઓ ને અનુસરતી -
" ાંડ- પી- ય" ની શોભા નજરે પડવા માંડે છે .
વ પોતે તો ચૈત ય- વ- પ છે ,તે પોતે તો જ મેલો નથી,છતાં "હુ ં જ મેલો છું" એમ ધારી લે છે .
જેમ,અહં (મદ) અને વ -ના -" મ ના સમય" માં જે શૂ ય હોય તે ભરપૂર લાગે ,
દુ ઃખો પણ ઉ સવ પ લાગે,અને હાિન પણ લાભ- પ લાગે છે -
તેમ, વો ને જગત- પી મ ના સમયમાં "એક ચૈત ય" પણ યો થી ભરપૂર લાગે છે .
યવહાર- પ દુ ઃખો પણ સુખ પ લાગે છે અને " વ પ નું ભૂલી જવુ"ં પણ અનુકૂળ લાગે છે .
પણ,જેમ, તંભમાં વણ-કોતરેલી મૂિતઓ તેનાથી અિભ જ રહેલી છે -તેમ -ચૈત ય માં
આ સઘળું ય-જગત અિભ જ અને શાંત રીતે રહેલું છે .(તેને મો શું કે બંધન શુ?
ં )
દે વી કહે છે કે -જેમ, આંખો ઉઘાડવાથી,નજર સમ -તુરત જ સઘળાં પો -પુરી રીતે તીત થાય છે ,
તેમ, વ ને "મરણ- પ-મોહ" થયા પછી-તુરત-જ-"અનેક જગત" તીત થાય છે .
જેમ, વ માં પોતાના મરણ ની પોતાને તીિત થાય છે ,તેમ વે,સંસારમાં જે કાય કયા હોય,
દે ખેલાં હોય કે અનુભવેલા હોય-તે કાય માં પણ "મ કયા" એવી તીિત થાય છે .
આ માણે-િચદાકાશમાં અંદર "માયા- પી-આકાશમાં" અનંત ાિ તઓ ફૂર ે છે .
આ જગત નામની નગરી -એ ભીંત -વગર-જ િચતરાયેલી છે .માટે "ક પના-મા " જ છે .
"આ જગત છે અને આ સૃિ છે " એ રીતે "વાસના" જ ફૂર ે છે . અને
આ વાસના -એ-ન ક હોય તેમાં દૂ ર-પણા નો અને ણમાં ક પ-પણા નો િવપરીત મ કરે છે .
વાસના બે કાર ની છે -એક-અનુભવેલા િવષયો ની અને બી -નિહ અનુભવેલા િવષયોની.
જેમ વ માં મ ને લીધે બી કોઈના િપતાને જોઈને પોતાના િપતાની વાસના થાય છે -તેમ-
આ સંસારમાં નિહ અનુભવેલામાં પણ અનુભવેલા-પણા ની વાસના કોઈ સમયે ઉદય પામે છે .
તો-કોઈ વાર -કોઈને-કોઈ પણ-વાસના વગર જ જગતનો અનુભવ થાય છે .
દાખલા તરીકે - ા ને પૂવ ની વાસના િવના જ જગતનો આરં ભથી જ અનુભવ થયો હતો.
હે,સુંદરી,જગત નું જે અ યંત િવ મરણ થાય -તે જ "મો " કહેવાય છે . અને મો ની એ િ થિતમાં કોઈને
કં ઇ પણ િ ય-કે -અિ ય રહેતું નથી,કે બી કોઈ પદાથ પણ રહેતા નથી.
અહં કાર અને અિવ ા (અ ાન) નો અ યંત અભાવ થયા િવના-મો ઉદય પામતો નથી.
જો કે તે (મો કે મુિ -તો) વાભાિવક રીતે જ "િવ માન" (હાજર) જ છે .
સમાિધ દશામાં "જગતની ાંિત"થી છૂટવાનો અનુભવ,તે સમાિધ દર યાન થોડો સમય થાય છે
પણ સમાિધ છૂ ા પછી -પાછી -જગતની ાંિત ઉ ભવે જ છે .
એટલે તે અધ-શાંિત ઉપરથી જગતનો મ શાંત પડી ગયો છે તેમ સમજવું નિહ જોઈએ.
"આ જે િવ તીણ સંસાર છે -તે જ છે ,એવો િન ય છે "
અને જગત એ અિવ ા (અ ાન) ને લીધે ભાસે છે ,અને એ અિવ ા- પી કારણ દૂ ર થાય-તે પછી-પણ-
જો પુનરાવૃિ ને લીધે જો જગત ફૂર ે તો-તેને િમ યા જોયેલું હોવાને લીધે બંધન-કારક થતું નથી.
લીલા કહે છે કે -
હે,દે વી,તમે કહી ગયા કે -"અમારા આ રા -રાણીના જ મમાં,અગાઉના ા ણ- ા ણીના
જ મ-સમયમાં અનુભવેલી વાસના કારણ- પ છે "
અને જો એમ હોય તો,અ યારના સમયના જે ય-પદાથ છે -તેઓ તે સમયે -તો-નહોતા,
માટે તેમનો અનુભવ થયેલો ન જ હોવો જોઈએ,
અને તે અનુભવ િવના તેમનો સં કાર પણ ન રહેવો જોઈએ.અને
આમ સં કાર જો ર ો ના હોય,તો પછી આ સમયના ય-પદાથ કે મ ઉભા થાય છે ?
114
દે વી કહે છે કે -તમને આ ય પદાથ ની મૃિત થાય છે તેમાં -િપતામહ " ાનો સં કાર" કારણ- પ છે .
ાને તો પોતાનો દે હ-આિદ- વાસના િવના જ દે ખાય છે .
કારણકે પહેલાં નો " ા" મુ થઇ ગયેલ હોય છે ,તેથી તેની વાસના હમણાંના ાને હોવી સંભિવત નથી.
એટલા માટે વાસનાઓ િવના એકલું "ચૈત ય" જ ા-આિદ- પે િવવત પામે છે -એમ સમજવું.
ચૈત ય નો એવો વભાવ જ છે .
પણ,કાક-તાલીય યાય થી કોઈ િતભાસ-મય ા ઉ પ થાય છે ને તે માને છે કે -
"આગળના ા થી હુ ં બીજો ા થયો છું"
જગતની ઉ પિ આ માણે છે ,માટે કોઈ પણ દે શમાં અને કોઈ પણ કાળમાં કં ઈ ઉ પ થયું જ નથી.
કે વળ િચદાકાશ જ છે -બીજું કશું જ નથી.
લીલા કહે છે કે -હે,દે વી,જેમ સવારમાં સૂય- કાશ જગત ની શોભા દે ખાડે છે , તેમ,તમે મને ઉ મ િવચાર
દે ખા યો છે .કે જેને િવષે વધુ િવચાર કરવાથી તે વધુ ને વધુ કાશશે.
પણ હે,દે વી,અ યાસ નિહ હોવાને લીધે -મને ાં સુધી આ િવષયમાં ઢ યુ પિ (સમજ) થઇ નથી,
યાં સુધી મારા મનમાં એક ઉ કં ઠા છે ,તેને તમે શાંત કરો,અને એ ા ણ, ા ણી સાથે જે પહાડી
ગામની સૃિ માં રહેતો હતો યાં લઇ ઓ જેથી હુ ં તેમને જોઉં.
દે વી કહે છે -તું થમ,પરમ પિવ સમાિધ (કારણ- -પણા નું હણ) કરીને આ દે હને ભૂલી ને િનમળ થા,
એટલે,પછી, જેમ,પૃ વીમાં રહેલા મનુ ય નો "સંક પ" આકાશના અંતઃપુર ને ા થાય છે ,
તેમ,તું િચદાકાશ માં રહેલા "માયાકાશ- પ" તે "સગ" ને અવ ય ા થઈશ.
તું આ દે હના અિભમાન (અહમ) ને છોડી દઈશ,તો જ -આપણે બંને સાથે,એ "સગ" ને જોઈ શકીએ.
કારણકે -એ "સગ" ના ારમાં વેશ કરવા માટે આ " થૂળ-દે હ" મોટી અડચણ- પ છે .
લીલા કહે છે કે -હે,દે વી,આ થૂળ-દે હથી -તે-બી (માયાકાશ- પ) સગ માં શા માટે જવાય નિહ?
દે વી કહે છે કે -જેમ,તમે સોનાને વીંટી- પ સમજો છો,તેમ આ િનરાકાર ાંડો ને તમે અ ાન થી સાકાર
સમજો છો.સોનું જેમ, વીંટીના - પને ધારણ કરે છે ,તો પણ તેમાં વીંટી- પ-પણું નથી,
તેમ,પર -એ જગત- પ થયેલ છે -તો પણ તેમાં જગત-પણું નથી.
જેમ,સમુ માં ધૂળ ની ક પના કરવામાં આવે છે ,તેમ, માં "માયા" ની "ક પના" કરવામાં આવે છે .
આ પંચ (માયા) િમ યા જ છે ,અને જે વ છે તે-સ ય- પ- જ છે .
આ િવષયમાં,ઉપિનષદો,ગુ ઓ અને અનુભવો એ " માણ" (સાિબતી) છે
વએ ને ણી શકે છે ,પણ,જો એ ના હોય તો ને ણી શકે નિહ. માટે -
જે છે તે જ સૃિ -આિદ-નામો થી િવવત પામેલ છે ,િવવત પામવાનો નો વ-ભાવ છે .
કોઈ પણ િનિમ -કારણો નિહ હોવાને લીધે-જગતને કાય-પણું-કે - ને કારણ-પણું છે જ નિહ.
એટલે આ દે હનું િવ મરણ કરીને અને "િલંગ-દે હ- પ" થઈને તું તારી પૂવ-સૃિ ને જોઈ શકીશ.
સંક પ ના નગરમાં તો જે સંક પ- પ થાય તે જ પહોંચી શકે છે ,બી જોઈ વતા કે મરણ પામેલાથી,
યાં પહોંચી શકાય નિહ. ારથી ની સૃિ થઇ છે અને જગત- પ ાંિત ઉઠી છે યારથી-
એવો જ ઢ િનયમ બંધાયો છે કે -સંક પ- પ થયા િવના સંકિ પત થાન માં પહોંચાય જ નિહ.
દે વી કહે છે કે -જે પદાથ નું અિ ત વ હોય-તેમાં નાશ અને અનાશનો મ સંભિવત છે ,પણ,
જે પદાથ વા તિવક રીતે છે જ નિહ તેનો નાશ કે વી રીતે સંભવે?
ર ુ નું ર ુ પણું સંજયથી સપ- પી મ નાશ પામે છે , યારે સપ નાશ પા યો કે નથી નાશ પા યો-
એમ શું કહી શકાય? એટલે જેમ સાચું ાન થવાથી,રા ુ માં સપ દે ખાતો નથી,તેમ દે હમાં મનોમય-પણું
દે ખાતું નથી.
અમે તો ખરી રીતે -દે હ-આિદ ને માં રહેલા, થી પૂણ અને - પ જ જોઈએ છીએ.
પણ તું તે રીતે જોતી નથી.સૃિ ના આરં ભમાં જયારે પહેલો "સંક પ" ઉઠવાની "ક પના" થઇ, યારે-
ચૈત ય -એ મનોમય-દે હ- પ જ થયું હતુ,ં પણ યારથી માંડીને જેમ જેમ થૂળતા ક પાતી ય છે ,
તેમ તેમ તે ચૈત ય- ાંિતથી પોતાને " ય- પ" (જગત- પ) થતું જોવે છે .
લીલા પૂછે છે કે -પરમ-ત વ- પ-એક જ ચૈત ય અ યંત શાંત છે ,અને િદશાઓના અથવા કાળ-આિદ ના
િવભાગો થી રિહત છે -તેમાં પહેલી "ક પના"ને અવસર ાંથી મ યો?
દે વી કહે છે કે -તને તારા "િવચારો"એ જ લાંબા કાળ સુધી ભરમાવી છે .અને યાકુ ળ કરી છે .
એ "િવચાર" - વાભાિવક રીતે ઉઠયો છે અને "િવચાર" થી જ તે નાશ પામે છે .
તે િવચાર પણ ની સ ા થી જુ દી સ ા વાળો નથી,એટલે એ માં અિવચાર- પી અિવ ા (અ ાન)
છે જ નિહ.આથી- આમ- તે માં અિવચાર-અિવ ા -બંધન કે મો -એવું કં ઈ નથી.
અને જે જગત છે તે-બાધરિહત અને શુ બોધ- પ " " જ છે .
આટલા સમય સુધી ત િવચાર કય નથી,તેથી તે તું સમ શકી નથી,અને ભમેલી તથા યાકુ ળ રહી છે .
હવે તારા િચ માં મુિ નું (વાસનાઓ ની અ પતાનું) બીજ પડી ચૂ ું છે -એટલે તું આજથી સમ છે ,
મુિ ને યો ય અને િવવે ાળી થઇ છે .
માતા- મેય અને માણ -આ ણે નો અભાવ થાય -અને-
મનમાં િનિવક પ સમાિધ- પ -એક- નું,અનુસંધાન ઢ થાય યારે,"વાસના" કશી જ વ તુ નથી.
તારા મનમાં "વાસનાઓ નો ય" ના "બીજ- પ" આ જે "િવચાર" કં ઈક પણ અંકુિરત થયો છે ,તો-
હવે અનુ મે કરીને -રાગ- ષ
ે ાિદ-વાસનાઓ ઉદય તારામાં થશે નિહ,
સંસાર નો "સંભવ" િનમૂળ થશે, "પરમ-િનિવક પ સમાિધ" િ થર થઇ જશે.અને
વાસના- પ અિવ ા (અ ાન કે માયા) ના છેડા- પ એ "મો " ને ા થઈશ.
117
જેમ, વ ના કે "સંક પના દે હ"નો અંત થાય છે યારે,આ " થૂળ દે હ" ઉદય પામે છે ,
તેમ," ત" ના " થૂળ દે હ"ના "અહં ભાવ" નો અંત થાય છે યારે -"મનોમય દે હ" ઉદય પામે છે .
જેમ, વ માં વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે - યારે-"સુષુિ " ા થાય છે ,
તેમ," ત"માં બધી વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે - યારે " વન-મુિ " ા થાય છે .
જેમાં સઘળી વાસનાઓ સૂઈ ય છે -તેવી "િનં ા" -એ "સુષુિ " કહેવાય છે .અને
જેમાં સઘળી વાસનાઓ સૂઈ ય છે -તેવી " ત અવ થા" એ "ગાઢ -મૂછા" કહેવાય છે .
જેમાં સઘળી વાસનાઓ " ીણ" થઇ ય છે -તે િ થિત "તુયાવ થા" કહેવાય છે .
(પર- ને ણવામાં આવે તો-એ તુયાવ થા " ત અવ થા" માં પણ થાય છે )
જેમાં, વતા મનુ ય ની વાસનાઓ ીણ થઇ હોય છે તેવી- વન ની િ થિત " વનમુ " કહેવાય છે .
આવી દશાને અમુક પુ ષો ણતા પણ નથી.
જો િચ (મન) સમાિધથી -પર માં લાગીને પાતળી વાસના-વાળું થાય-તો-
જેમ,બરફ એ તાપથી પીગળી ને જળ-પણું પામે છે -
તેમ,તે (મન) થૂળ- પ છોડી દઈને સૂ મ- પ થઇ ય છે .
દે વી કહે છે કે -જયારે, ઢ અ યાસથી તારો આ અહં ભાવ શાંત થશે, યારે તને,
િવ તીણ અને " ય-મા ના છેડા- પ" એવું "બોધ-પણું" આપોઆપ ા થશે.
જયારે,તા ં "સૂ મ-પણા નું ાન" અિવચળ િ થિત ને ા થશે- યારે તું,
સવ લોકો ને -"સંક પ" થી દૂ િષત નિહ થયેલા અને પરમ પિવ તા વાળા જોઇશ.
આથી,હે લીલા,તું વાસનાઓને અ પ (ઓછી) કરવાનો ય કર, અને જયારે તારો એ ય - ઢ-
થશે-એટલે તું વનમુ થઈશ.
આ વાત મ,મારા અનુભવ માણે જેમ છે -તેમ જ કહી છે ,અને બાળક પણ તે સમ શકે તેવી છે .
વળી,આ વાત -કોઈ વરદાન કે શાપ ની વાત ની જેમ-ઠોકી બેસાડેલી નથી.
118
લીલા કહે છે કે -હે,દે વી,તમે મને એવા િનમળ ાન નો ઉપદે શ દીધો છે કે -તે સાંભળવાથી
ય- પી િવશુિચકા (કોલેરા) નો રોગ શાંત થઇ ય.હવે તમે મને કહો કે -આ ાન નો અ યાસ
કે વી રીતે કરવો જોઈએ? અને કે વી રીતે એ પુ થાય? ને તેનાથી કે વી િ થિત ા થાય?
દે વી કહે છે કે -ગમે તે સમયમાં પણ જે જે મનુ ય જે જે કાય કરે છે -તે તે મનુ ય નું તે તે કાય,
"અ યાસ" વગર કદી પણ િસ થતું નથી.
" ાનનું િચંતન કરવું, ાનની વાતો કરવી,નિહ સમ યેલા ાન ના અંશો-એક બી ને સમ વવા
અને ાન માં જ ત પર રહેવું" એને પંિડતો "અ યાસ" કહે છે .
---મનમાં ભલાઈ વાળા અને વૈરા યવાળા જે મહા ાઓ,સંસારનું બંધન ટાળવા માટે ય કરે છે ,
તેમને " ાન ના અ યાસી" સમજવા.તેઓ જગતમાં "િવજયી" છે .
---જેઓ, ાતાનો અને ેયનો અ યંત અભાવ કરવામાં શા ો અને યુિ ઓ થી ય કરે છે -
તેમને " ાન ના અ યાસી" ણવા.
તે બે ીઓ,અ યંત શાંત,શુ અને ચલન-રિહત (િ થર) થઈને "િનિવક પ સમાિધ કરીને -સઘળાં
બા અનુસંધાનો છોડી દીધા અને યારે " ય" (જગત) પી િપશાચ અ યંત અ ત પામી ગયો.
યારે િચ ુ પ સર વતીદે વી તે જ " ાન-દે હ" થી આકાશ મા ફરવા લા યા.અને
માનુષી "લીલા" પણ ાન અને યાન ને અનુસરતા -"બી -દે હ" થી આકાશમાં ફરવા લાગી.
આમ પૂવ-સંક પ ના સં કાર થી,-એ બંને ીઓ,આકાશમાં એક-વત જેટલા ભાગમાં ચડીને ઉભી રહી.
119
જો કે બંને ીઓ એ જ મંડપમાં ઉભી હતી-તો પણ "આપણે આકાશમાં ઉડીએ છીએ" એવી ક પનાથી,
તેઓ કરોડ યોજન ના િવ તારવાળા આકાશમાં (અંતરથી) ચડી ગઈ.
બંને સખીઓ વા તિવક રીતે તો િચદાકાશ-મય શરીરો વાળી હતી,તો પણ પૂવ "સંક પ" કરેલા " ય"
(જગત) ના અનુસંધાન વાળા પોતાના વભાવ ને લીધે-પર પર ના આકાર ને જોઈને -
પર પર અ યંત નેહ કરવા લાગી.
વિશ કહે છે કે -દૂ ર થી પણ દૂ ર ઉડીને તેઓ ધીરે ધીરે ઉંચા થાન મા પહોંચી ગઈ,અને એક બી નો
હાથ પકડીને,ચાલતી એ સખીઓ "આકાશ" ને િનહાળવા લાગી.
એ આકાશ -અપાર િનમળ અંતર વાળું,કોમળ અને કોમળ પવન ના સંયોગ થી સુખ આપના ં હતુ.ં
આ કરણમાં -પૂરા ચાર પાનાં ભરીને આકાશ નું વણન કયુ છે .અનંત ાંડો જેમાં સમાયેલા છે ,
એવા એ આકાશમાં ૈલો ના ાણીઓ ભમતાં હતાં.તેવા આકાશમાં ફરીને -
સર વતી અને લીલા પાછાં પૃ વી પર જવાને સ થયાં.
નોંધ-
અગાઉ આકાશ િવષે વિશ ે "આકાશજ" ા ણનું ઉદાહરણ આપીને -"આકાશ" જ " " (પરમા ા) છે ,
એમ બતા યું હતું." -સૂ "માં પણ અ યાય-૧-પાદ-૧-સૂ -૨૨ માં કહે છે કે -
"આકાશ શ દ નો જ વાચક છે . કારણ કે તે આકાશ માં નાં જ લ ણો બતાવવામાં આ યાં છે ."
(પરમા ા) જો એક હોય તો આ એક ને સમ વવા જો ઉદાહરણ થી હોય તો -આકાશ િશવાય બી કોઈ સાથે સરખાવવામાં
જોખમ છે -પરમા ાને કોઈ વ તુ સાથે કે મ સરખાવી શકાય ?
વ તુ હોય તો તેને પિરમાણ લાગી ય છે ....મા િબંદુ મુકીએ તો પણ તેનું પિરમાણ લાગે ..કારણ કે જો િબંદુ મુકીએ તો અને તેને
સે ટર તરીકે િવચારવું હોય તો .....તેની આસપાસ પરીઘ નો ઉદભવ કરવો જ પડે ........
અને જે લોકો સમજવા માટે ઉદાહરણ નો આશરો માંગતા હોય તેને માટે કદાચ િબંદુ ની સહાયતા લેવાણી હશે .....
પણ નવાઈ ની વાત એ છે કે આ મૂળભૂત વાત પાછળથી ભૂલાઈ ગઈ લાગે છે .
અને હવે લોકોને--િબંદુ એટલે શું ?એવો પૂછવામાં આવે તો િવચાર માં પડી ય છે .......
એટલેજ પરમા ા ને સમજવા આકાશ નું ઉદાહરણ વધુ યો ય લાગે છે ....
હવે મા એક પ તા જ રી છે કે --ઘણી વખત આપણે આકાશ એટલે કે જે નરી આંખે િ િતજ્ આગળ મળે છે તે ----
એમ જ સમજતા હોઈએ છીએ.પણ આ આકાશ એટલે જે આપણા શરીર ની આસપાસ છે અને તે જ આકાશ સુય ની આસપાસ પણ છે
....
ટૂં ક માં આ આકાશ માં સવ ાંડ -સુય -ચં -પૃ વી -તારા સમાયેલા છે .....આ બહુ મહ વનું છે --સહેજ આંખ બંધ કરીને
આ આકાશ ની ક પના ઉપર મુજબ કરીએ તો પરમા ા સમજવામાં ખુબજ સરળતા થઇ શકે ???
પણ આંખ બંધ કરી આવી ક પના કરવા આપણે તૈયાર નથી --અને એટલે વળી પાછું
જે પરમા ા ને સમજવા આપણે આકાશ નું ઉદાહરણ આપીએ છીએ --તે જ આકાશ ને સમજવા પાછું ઉદાહરણ ની જ ર પડી ય છે -
એટલે પાછા આકાશ ના "દે વ" બનાવવામાં આ યા ---િવ ણુ ને ----
એક પરમા ા નો એક આ ા ઉદભ યો ----એક િબંદુ નું સજન થયું ------ ત ૈ -અ ત ૈ બ યું ----
અને આ નવા સજન થયેલા ઘોડા પાછળ આપણે ગાડી જોડી દઈએ છીએ -અને--થોડા સમય પછી ઘોડો ભૂલાઈ ય છે અને
કાં તો ગાડી પાછળ જતો રહે છે ..........કે તેનું અિ ત વ ભુંસી નાખવામાં આવે છે ----
યોગ વિશ માં આગળ "આકાશજ ા ણ" નું ઉદાહરણ આવી ગયેલું , યાં આ રીતે જ -પરમા ા ને સમ વવાનો ય
120
(૧) હવે િચ ાકાશ ને સમ એ- એટલે તે એક મોટી શીશીમાં જે બે નાની શીશીઓ છે -(તે લીલા-અને-પ રા છે )
તે નાની શીશીઓ ની અંદર નું જે આકાશ છે -છે તે િચ ાકાશ (મન- પી આકાશ) છે .
(૨) મોટી શીશીની આસપાસ જે આકાશ છે -તે ઉપર મુજબ નું "િચદાકાશ" છે . કે જેની કોઈ હદ કે સીમા નથી.
(૩) અને મોટી શીશી ઓ ની અંદર નું જે આકાશ છે -તે " યવહાિરક-આકાશ" કે જે- તે ગામ કે શહેર માં રહેલા ઘર નું આકાશ છે .
લીલા અને પ રા (બે નાની શીશીઓ) જે શહેરમાં જે ઘર (મંડપ) માં રહેતા હતા તે મોટી બાટલી.ના અંદર ના આકાશ માં -
હવે જો પ રા મરી ગયા તો તેમની શીશી ફૂટી ગઈ અને શીશી માં નું આકાશ (િચ ાકાશ)
તે મોટી શીશી ના આકાશ ( યવહાિરક આકાશ કે ઘરના આકાશ) માં મળી ગયુ.ં
હજુ જે બી શીશી છે તે લીલા ની છે . અને તે શીશી ના કાચ (ઉપાિધ-માયા) ને લીધે તેનો દે હ છે .
જો -િનિવક પ સમાિધ ારા તે-લીલા-તે કાચને (માયા-કે ઉપાિધ) ને તોડી શકે -
તો તેની અંદર રહેલું આકાશ (િચ ાકાશ) -મોટી બાટલી ના આકાશ ( યવહાિરક આકાશ) માં-
કે જેમાં પ રા નું આકાશ (િચ ાકાશ મળી ગયું છે ) છે .તેની સાથે એક થઇ શકે !!!!! કે િચદાકાશ (અનંત આકાશ) માં મણ કરી શકે .
જો આટલું સમજ માં આવે તો જ -પહેલાં નું,આ અને આગળનું સહેલાઈ થી સમ શકાય ??!!
વિશ કહે છે કે -હે,રામ, આકાશમાંથી ઉતરીને,પૃ વી ના પહાડી ગામમાં જતી,એ બે ીઓએ કોઈ એક
ભૂતળ જોયું કે જે ભૂતળ સર વતીએ લીલાને દે ખાડવા ધાયુ હતુ.ં
એ મોટું ભૂતળ ાંડ- પી પુ ષના દય-કમળ- પ હતું,તેમાં િદશાઓ- પી આઠ પાંખડીઓ હતી.
તેમાં પવતો,નદીઓ,સાત સમુ ો,સાત ીપો અને પાતાળો પી િછ ો હતા.
(ખૂબ અલંકાિરક ભાષામાં તેનું િવ તૃત વણન કરેલું છે )
લો પાલો,દે વતાઓ,નગરો અને ભૂતળ થી યા થયેલું હમાંડ નું એ ઉદર જોઈને ,પછી,
લીલાએ તુરત પૃ વીમાં પોતાના થમ ઘરના આધાર- પ એવું તે ઊંડું પહાડી ગામ દીઠું .
વિશ કહે છે કે -હે,રામ,એ માણે એ ીઓ "પ રા ના વાસ- પ (િનવાસ- પ) ાંડ ના મંડળ" માંથી
નીકળીને "વિશ ા ણ ના વાસ- પ (િનવાસ- પ) ાંડ" માં આવી.
" -િવ ા થી િસ થયેલી" અને "લોકો માટે અદ ય" (લોકો ને ના દે ખી શકાય તેવી) એ લીલાએ-
પોતાનું જ ઘર દીઠું અને તેમાં ા ણ ને રહેવાનો "મંડપ" દીઠો.
તેમાં સવ ી-પુ ષો ના મુખો -આંસુ ના વાહ થી ભીં ઈ ગયા હતા.
િનમળ ાન નો લાંબો અ યાસ કરવાથી,તે સુંદરી લીલાએ, દે વ ની પેઠે સ ય સંક પ અને કામના-વાળી
થઈને "સંક પ" કય કે -"આ મારા બંધુઓ મને અને સર વતી ને સાધારણ ી- પે દે ખજો."
યાં તો ઘરનાં સવ માણસોએ ઘણે ઝગમગ કરી મુ ી અને ણે લ મી અને ગૌરી હોય તેવી બે
ીઓને દીઠી.જેમણે જોઈને લીલા ના પૂવ-જ મ ના મોટા પુ જયે શમા એ તથા ઘરનાં બી ંઓએ-
"વન ની દે વીઓ ને ણામ" બોલીને તેમના ચરણોમાં પુ પાંજિલ અપણ કરી.
દે વીઓએ ેમથી તેમને ક ું કે -જે દુ ઃખથી તમે સહુ પીિડત છો,તે દુ ઃખ િવષે અમને વાત કરો.
યારે જયે શમા કહે છે કે -હે દે વી,અહીં,પર પર નેહવાળાં, ા ણ િતનાં ી-પુ ષ કે -જે-
121
અમારાં મત-િપતા હતાં,તે અમને સવ ને છોડીને વગવાસી થયા છે .જેથી અમને આ ૈલો
સુનું લાગે છે .તો આપ અમારા શોક નો નાશ કરો.
ીરામ પૂછે છે કે -એ લીલાએ પોતાના પુ જયે શમાને દે વી- પે દશન દીધું પણ શા માટે
માતા- પે દશન ના દીધું? થમ મારા આ સંશય ને મટાડો.
વિશ કહે છે કે -જે અ ાની મનુ ય "કિ પત એવા" પૃ વી -વગેર ે ના સમૂહ- પે બનેલા દે હને -
" થૂળ-ભૂત-મય" સમજે છે ,તેની િ માં એ દે હ - થૂળ જ થઇ ય છે .પણ,
ાની મનુ યો ને તો તે " થૂળ-દે હ" કે વળ - પે જ રહે છે .
હે,રામ,અખંડ બોધ- પી " " એ "આકાશ" કરતાં પણ "સૂ મ" છે .અને અ યંત શુ છે .
અને,જેવી રીતની "ક પના" ઉઠે છે ,તેવી રીતે તે તુરંત ભાસે છે .
માટે ાંડમાં જે કોઈ પદાથ છે -તે સઘળા," " થી િભ જ નથી.
વિશ કહે છે કે -પછી,એ બે ીઓ તે પહાડી ગામની અંદર-તે જ ઘરનાં મંડપ માં ના "આકાશમાં"
ે શમા -વગેર ે ની ન ક રહેલી છતાં,તેની અને બી લોકો ની િ થી અ ય થઇ ગઈ.
જેમ, વ અને સંક પમાં -પૃ વી-વગેર ે ભૂતો,નાડીઓ અને ાણ-વગેર ે ના હોવા છતાં પણ,
પર પર વાતચીત થાય છે ,તેમ,સંક પ-મય શરીર ધરાવતી એ બંને ીઓ (સર વતી અને લીલા)ને,
122
પંચમહાભૂતો,નાડીઓ અને ાણ-વગેર ે (શરીર) ના હોવા છતાં પણ નીચે મુજબ ની વાતચીત થઇ.
દે વી કહે છે કે -હે,લીલા,જે ણવાનું હતું તે સઘળું તારા ણવામાં આ યું છે ,અને જે જોવાનું છે
તે જોવાઈ ચૂ ું છે ,આ " ની સતા" એવા કાર ની જ છે .હવે તારે બીજું કં ઈ પૂછવાનું છે ?
લીલા કહે છે કે -મારા મરી ગયેલા પિત -પ રા -નો વ (િવદુ રથ રા ) અ યારે જે થળમાં રા કરે છે ,
તે થળમાં હુ ં જયારે ગઈ હતી, યારે તે થળમાં લોકોએ મને કે મ દીઠી નિહ?
અને અહીં આગળ મારા પૂવ જ મ ના પુ -જયે શમાએ -મને કે મ દીઠી?
લીલા કહે છે કે -આ ઘરના "આકાશ" માં જ મારો પિત "વિશ ા ણ" હતો,
એ મરણ પામીને અહીં (આ આકાશમાં જ) "પ રા " થયો હતો.
આ આકાશમાં જ બી પૃ વી પર, (આકાશ એનું એ જ હતું) તે પ રા નો સંસાર અને રાજધાની છે ,
અને તે રાજધાની માં હુ ં પ રાજ ની રાણી "લીલા" હતી.
આ માણે " -ચૈત ય" નો સઘળો િવવત -" ણ-મા માં" એ "આકાશ" માં જ થયો છે .
હુ ં ધા ં છું કે -જેમ,દાબડા માં સરસવ ના સમુહો રહે છે તેમ,આ ઘરના આકાશમાં જ સઘળાં ાંડો ર ા છે .
તો,એ મારા (નવા) પિત (િવદુ રથ રા ) નો દે શ અહીં ન કમાં જ હશે,તો હુ ં એ દે શ ને જોઈ શકું તેમ કરો.
હે પુ ી એ જગતનો સંસાર,એ ાંડ- પી મંડળ,અને તેમાં થતી યવહારો ની પરં પરાઓ -જુ દી છે .
જો કે ,ચૈત ય- િ થી,એ સઘળાં-સંસાર-મંડળો અહીં પડખામાં જ છે ,તો પણ,
લૌિકક િ એ-તેઓ વ ચે કરોડો યોજનનું અંતર છે .
છતાં તેમનું વા તિવક વ પ તો "િચદાકાશ-મા " છે . એમ ણી લે.
જેમ,સૂય ની ભામાંથી -અનેક સરેણુઓ ફૂર ે છે .તેમ પરમચૈત ય ના પરમાણુ માંથી અનેક ાંડો
અિવિ છ રીતે ફૂર ે છે .આ જે પરમ ચૈત ય છે ,તે પોતાનામાં જ આ જગત પે ફૂર ે છે .
123
જેમ તળાવમાં તરં ગો થઈને -બંધ થઈને વળી પાછા ફરીથી તરં ગો થાય છે ,
તેમ ચૈત યમાં કોઈ િવિચ આકારવાળા -િદવસ-એવા કાળ(સમય) ના િવભાગો તથા ાંડ-દે શો -
નાશ પામીને -વળી ફરી પાછા થયા કરે છે .
લીલા કહે છે કે -હે,દે વી,તમે કહો છો તેમ જ છે .મને હમણાં એ બધું (એ બધા જ મો)સાંભરે છે .
મારો આ જ મ તમસ કે સાિ વક નથી,પણ રજસ છે .
હુ ં -ક પ- ના આરં ભ માં થી અવતરી છું. યારથી અનેક યોિનઓ માં મારા "આઠસો જ મ" થઇ ગયા છે .
તે બધા નું મને મરણ થયું છે .
( યાર પછી લીલા તેના જુ દા જુ દા જ મો નું વણન કરે છે -અને છે વટે કહે છે કે )
"સંસાર- પી લાંબી નદી" ની ચંચળ લહેરો ની જેમ ઉંચીનીચી થતી એવી,અનેક િ થિતઓને હુ ં પામી હતી.
અને જેમ,વાયુ થી સુકું પાન આમ તેમ ભ યા કરે તેમ,હુ ં પણ અનેક કારનાં -હ રો દુ ઃખોથી ભરેલી
યોિનઓમાં ભમી -ભટકી ચૂકી છું.
રામ કહે છે કે -કરોડો યોજન ની ડાઈ-વાળા અને વ જેવી ઢતા-વાળી ાંડ ની ભીંત માંથી ,
એ બે ીઓ (લીલા અને સર વતી) શી રીતે નીકળી શકી હતી?
વિશ કહે છે કે - ાંડ,તેની ભીંત કે તેની વ જેવી ઢતા-એ સવ નું અિ ત વ હતું જ ાં?
કશું હતું જ નિહ!! એ બે દે વીઓ તો અંતઃપુર ના આકાશમાં જ ઉભી હતી.
એ જ પહાડી ગામના "આકાશ" માં કે ાં વિશ નામનો ા ણ રહેતો હતો,તે જ મંડપના
"આકાશ" નો જે એક ખૂણો "શૂ ય" હતો,તેને એ ા ણ "પ રા " થઈને ચાર સમુ ો- પી છેડાવાળું,
ભૂતળ દે ખતો હતો(કે જે ભૂતળ આકાશ માં જ હતુ)ં એ ભૂતળ માં તેની રાજધાની હતી અને તેમાં
રાજમહેલ માં તે અ ં ધતી -લીલા થઈને રહેતી હતી,
અને,તે જ લીલાએ સર વતી ની પૂ કરી હતી,ને તેમણે વશ કયા હતા.
વિશ કહે છે કે -તે પહાડી ગામમાં બંને દે વીઓ એ (લીલા અને સર વતીએ) િવચરણ કયુ.
અને એટલા કાળ ના અ યાસ રહેવાને લીધે લીલા નો દે હ શુ ાનમય થઇ ગયો હતો.અને તેને લીધે,
તે ગામમાં તેને ણે-કાળ નું િનમળ મરણ થયું. અને મરણ ા થવાથી,એને, ય િવના જ,
પૂવના જ મ-મરણ વગેર ે સંસારની સવ ગિતઓનું ભાન થયુ.ં
લીલા.સર વતી ને કહે છે કે -હે,દે વી તમારી કૃ પાથી,આ દે શનું દશન થતા,મને પૂવ-જ મ ની સઘળી િ યાઓનું
સંપૂણ મરણ થયું છે .પૂવ જ મ માં અહીં હુ ં ા ણી (અ ં ધતી) હતી.
આમ કહીને તે લીલા -પોતાના પૂવજ મો ના સં મરણો સર વતી ને કહી સંભળાવે છે .અને
િવ મય પામીને જુ દાજુ દા થળો અને માણસો વગેર ે ને બતાવી તેમને િવષે વણન કરવા લાગી.
યાર પછી તે બંને દે વીઓએ ફરીથી આકાશમાં ગમન કયુ અને આકાશમાં ઘણે ઘણે દૂ ર નીકળી ગઈ.
બહુ દૂ ર જઈને લીલા જયારે પોતાના "અપિર છી વ- પ" ને કં ઈક ભૂલી ગઈ,અને તે
પાછુ વાળીને જુ એ છે તો-તેને સૂય-ચં -તારાઓ વગેર ે કશું જોવામાં આ યું નિહ,પણ મા અંધા ં જોયુ.ં
લીલા કહે છે કે -અહોહો,આપણે દુ રથી યે દૂ ર એવા દે શમાં આ યાં છીએ,એટલે નીચે રહેલો તે સૂય,
પરમાણુ(અિત નાની વ તુ) ની પેઠે દે ખાતો નથી,તો હે,મા,હવે પછી નો મારગ કે વો છે ?કે ટલો છે ?
અને યાં કે વી રીતે પહોંચશે? તે મને કહો.
દે વી કહે છે કે -આ દે શ પછી આગળ જતાં, ાંડ નું ઉપલું પડ તારા જોવામાં આવશે,કે જે પડની
રજની કણીઓમાંથી સૂય-ચં વગેર ે ઉ પ થયા છે .
યાં, ાંડ થી દશ ગણું પાણી,દશગણું અિ ,દશગણું વાયુનું અને દશગણુ-ં આકાશ નું આવરણ -
તે લીલાએ જોયુ.ં ને એ આકાશ પછી તો "શુ િચદાકાશ" જ હતુ,ં
તે "પરમાકાશ" (િચદાકાશ) માં તેણે "આ ાંડ" જેવાં બી પણ "અનંત ાંડો" જોયાં.
જેમ,બારીની ળીમાંથી ચળાઈને ઘરમાં આવતા તડકામાં કરોડો સરેણુઓ જોવામાં આવે છે ,
તેમ,અિધ ાન ચૈત ય થી ફુિરત થયેલા,તેવા જ આવરણો વાળા કરોડો સગ તે આકાશમાં તેણે જોયા.
િચદાકાશ- પ સમુ માં "અિવ ા (અ ાન) પ" જળ હતાં અને "ચૈત ય" ના " વી-ભાવ" ને લીધે-
તે (િચદાકાશ-સમુ માં) માં "સગ - પી" અસં ય પરપોટા ઓ ઉઠયા હતા.
યાં,તે તે વોની વાસના અનુસાર,કે ટલાંક ાંડો,કાં તો ઉપર-નીચે -કે -આડાં જતાં હતાં,કે િ થર હતાં.
જો કે વા તિવક રીતે િવચાર કરતાં- ાંડો માં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી,અને
યાં કોઈનું જવું -આવવું પણ થતું નથી,
સવના અિધ ાન- પ કોઈ અખંિડત વ તુ તો બી જ છે ,અને તેની સ ાથી જ સઘળાં ાંડો
સ ા પા યા છે .અિવ ા (અ ાન) ને લીધે ઉઠતા સંક પો ને લીધે,પરમ-ચૈત ય તે તે ાંડો- પે તીત
થાય છે ,અને ગટ થઈને વળી પાછાળ તે તે ાંડો- પે શાંત પણ થઇ ય છે .
ીરામ પૂછે છે કે -હે,મહારાજ,જયારે અિધ ાનમાં કોઈ નીચા,ઉંચા કે આડા િવભાગો નથી, યારે,
તેમાં ક પનાથી ગટ થયેલાં ાંડોમાં -આવા િવભાગો કે મ સંભવે?
વિશ કહે છે કે -જેમ,અંધારામાં,દૂ િષત (બગડેલી) આંખ-વાળાને આકાશમાં નાનાં ચકરડાં તીત થાય છે ,
તેમ અ ાનથી દૂ િષત થયેલાઓને તે અંત-વગરના "મહા-ચૈત ય" માં આવરણ-વાળાં ાંડો તીત થાય છે .
આ ાંડ માં સવ પદાથ ઈ રે છાથી આમ-તેમ દો યા કરે છે ,તે પદાથ કં ઈ વતં નથી.
આમ છતાં,પણ (સમજવા માટે ) આવા ાંડ માં -પૃ વીના ભાગને નીચેનો ણવો,
અને તેનાથી બી ને ઉપરનો ભાગ ણવો.
જેમ,ગોળ ના ઢે ફાને -દશે િદશાઓમાં -વળગેલી કીડીઓ ના પગ ઢે ફા ને જ અડેલા હોય છે અને પીઠ -
આકાશ તરફ જ હોય છે ,
તેમ ાંડો માં ચા યા જતા,સવ લોકો પગ પૃ વીના ભાગોને અડેલા જ રહે છે ,અને માથે આકાશ જ રહે છે .
કે ટલાંએક ાંડો "ક પ" ના આરં ભ થી નીચે જ ઉતયા કરે છે ,પણ હજુ સુધી તેમને કોઈ આધાર મ યો નથી.
--કે ટલાંક ાંડો વીંખાઈ જઈને તુરત જ ઉ પ થયા કરે છે .
--કે ટલાંક ાંડો આકાશમાં આભાસ થી તીત થતાં ચકરડાં ની જેમ િ થર-પણાથી ર ા છે .
--કે ટલાંક ાંડો વાસનાઓને અનુસરીને વાયુ ની પેઠે દોડતાં જ લાગે છે .
વેદોમાં અને શા ોમાં ક ા માણે ાંડો નો પહેલો આરં ભ મ વગરનો અને િનયમ િવનાનો થયો છે .
તેથી તેઓમાં બી પદાથ અને શરીરનો આરં ભ પણ મ વગરનો અને િનયમ વગરનો જ થાય છે .
--કે ટલાંક ાંડો અંધકારથી તો કે ટલાંક કાશથી ભરેલાં છે ,અને તેમને મળતા આવતા વભાવ વાળા
ાણીઓનો યવહાર તેમાં ચા યા કરે છે .
--કે ટલાંક ાંડો મગતરાં થી ભરપૂર છે તો કે ટલાંક અંદર ઉ ડ છે .ને પંદન રિહત ાણીઓ વાળા છે .
--કોઈ ાંડો તો વળી એવી સૃિ ઓ થી ભરપૂર છે કે -તે યોગીઓ ની ક પના માં પણ આવતી
નથી,અનેતેમની વ ચે જે પર પરના અંતર- પ -મોટું આકાશ છે તે અ યંત પથરાયેલું છે ,અને
તેમાં િવ ણુ-વગેર ે દે વતાઓ વતાં સુધી ચા યા કરે તો પણ તેનું માપ લઇ શકે તેમ નથી.
જેમ,કાંડા ને કડું વીંટળાઈ રહે છે ,તેમ, યેક ાંડ ને સઘળાં આવરણો વીંટળાઈને ર ાં છે ,અને
તેઓ પૃ વી ને પેઠે, વાભાિવક આકષણ ને લીધે,એકબી થી છૂટાં પડી જતાં નથી.
વિશ કહે છે કે - ાંડો ના વણન માં અમારી બુિ ની જે શિ હતી તે અમે દે ખાડી ચુ ા છીએ.
અને આથી વધુ જે કં ઈ છે તે િવષે અમારી બુિ પહોંચતી નથી.
હે,મહાબુિ માન રામ,હવે જગત સંબંધી આથી વધારે વાત કરવાની મારી શિ નથી.
યાં મે પવતથી શોભાયમાન અને નવ ખંડ- પી નવ પાંખડીઓ વાળા જં બુિ પમાં જઈ લીલાએ -
ભરતખંડના પોતાના વામી પ રા ના બી અવતાર- પ િવદુ રથરા નું રા મંડળ દીઠું .
ીરામ પૂછે છે કે -હે, ન,આપ કે વાં યો ાને શૂર કહો છો? કે વો યો ો વગ ના શણગાર- પ થાય અને
કે વા કારનો સં ામ અયો ય કહેવાય?
વિશ કહે છે કે -જે શૂરવીર પુ ષ,શા ો આચાર પાળનારા પોતાના વામીને સા યુ કરે તે શૂર યો ો
કહેવાય છે ,અને યુ માં જય કે મરણ ને પામે,તેને શૂર પુ ષો ના ઉ મ લોક મળે છે .
આમ,ધમ ની રીિતવાળા યુ માં લડે છે ,તે જ શૂરવીર કહેવાય છે .એવો શા નો િન ય છે .
વિશ કહે છે કે -એ આકાશમાં સર વતીની સાથે ઉભેલી લીલાએ, ોધ થી યા થયેલી,બે સમુ જેવી
લાગતી,મદો મત બનેલી -બે રા ઓ ની (િવદુ રથ અને િસંધુરાજ) સેનાઓ િવશાળ અર માં દીઠી.
એ અર બંને સૈ યો થી યાપેલ,ું અને ભયંકર લાગતું હતુ,ં
અને આ કરણ માં આમ બંને સૈ યનું િવ તાર-પૂવક વણન કરેલું છે .
ીરામ કહે છે કે -હે,ભગવન,એ યુ શી રીતે થયું એ મને ટૂં કમાં કહો,કારણકે યુ નાં વણનો થી
ોતાઓ ના કાન ને આનંદ થાય છે .
વિશ કહે છે કે -લીલા અને સર વતી-એ બંને તે સં ામ ને જોવા માટે યાં "સંક પ-મા " થી ઉ પ
કરેલા સુંદર િવમાનમાં િ થર થઈને બેઠી.
(તે બંને સેનાઓ નું જે યુ શ થયુ-ં તે યુ નું કરણ-૩૩ થી કરણ-૩૯ સુધી
૨૦-પાના માં િવ તાર-પૂવક વણન કરેલું છે .કે જે તે જમાનાને અનુ પ "વીર-રસ" છે -
જો કે - આ કરણોમાં ત વ- ાન ની કોઈ અિધક વાત ના હોતાં -તે લખવાનું અહીં ટા યું છે .)
128
નગરનાં સવ ાણીઓ જયારે િનં ામાં પ યાં હતાં યારે તે નગરનો રા િવદુ રથ
(લીલાનો પિત કે જે પ રા હતો તેનો બીજો જ મ હતો) તે પોતાના મનમાં કોઈ ખેદ પા યો હોય તેવો
જણાતો હતો,તેણે,પોતાના મં ીઓ સાથે બી િદવસની સવારના કૃ ય નો િવચાર કરી લીધો,અને પછી,
તે પોતાના શયન-ગૃહમાં જઈ ને સૂતો.
ીરામ પૂછે છે કે -હે, ભુ,એમના ચાર હાથ નું થૂળ શરીર -તાંતણા જેવા ઝીણા િછ માંથી કે વી રીતે જઈ શ ?ું
વિશ કહે છે કે -હે,રામ,જેને-"હુ ં આિધભૌિતક દે હ છું" એવી ાંિત હોય તે ઝીણાં િછ માંથી જઈ શકે નિહ.
વળી,"મને કોઈએ રોકી રા યો છે ,અને હુ ં અહીં સમાઈ શકું તેમ નથી"
એવી રીતનો લાંબા કાળનો અનુભવ કરતો આ યો હોય તે પણ -િછ ોમાંથી નિહ જઈ શકાય-એમ િવચારે છે .
પણ,જે "હુ ં થૂળ દે હ- પ નથી અને તેથી સવ થળમાં જઈ શકું છું" એવો જેણે લાંબા કાળથી અનુભવ
કય હોય,તે "ચૈત ય" ની શિ વાળો હોય છે ,અને તે ગમે તેમાંથી પસાર થઈને જઈ શકે તેમ હોય છે .
પણ જો,એ આકારમાં ફે રફાર કરીને બીજો આકાર આપવો હોય તો,યોગના ને ાનના અ યાસ-આિદ નો
મોટો ય કરવાની જ ર પડે છે .
જેમ કે ર ુ નો સપના આકાર થયેલો િવવત -એ બળા કારથી ર ુ ના ત વ નો િનણય કરવામાં આવે
યારે જ બદલાય છે .અને િનણય કરવામાં ના આવે તો તે જેવો ને તેવો (સપ જેવો) જ રહે છે .
જેમ િચ (મન) એ અિધ ાન ના િવવત ને અનુસરે છે ,તેમ "િ યાઓ" િચ ને (મનને) અનુસરે છે .
એ વાત બાળકો પણ સમ શકે તેવી છે અને આ વાતનો કોને અનુભવ થયો નથી.?
સૃિ ના આરં ભ માં "અિવ ા" (અ ાન) થી ઉ પ થયેલા િચ નો (મનનો) વભાવ જ એવો છે કે -
જે રીતે અ ત કે ઉદય પામવા ધારે છે તે તે પે થઇ શકે છે .અને પાછળથી લાંબા કાળનો (સમયનો)
"અનુભવ" કે પિરચય થતાં-તે (મન) એક કારના ઢ અ યાસને પકડી બેસે છે .
વિશ કહે છે કે -હે,રામ, યેક ાણી નું િચ -એ જગતને ઉ પ કરવાની શિ -વાળું છે ,અને,
જેટલાં િચ ો છે -તેટલી જ "જગત- પી ાંિતઓ" છે .
જગતના અનંત સમૂહો-કોઈને િનમેષમા માં ઉદય અને અ ત પામે છે -તો-
કોઈને એક એક ક પે -ઉદય કે અ ત પામે છે . હે,રામ,એ િવષે હુ ં મ કહુ ં છું તે તમે સાંભળો.
મરણ- પ,મૂછા યેક ાણીના અનુભવમાં આવે છે .તેને તમે યેક મહા- લય- પ રાિ સમજો.
અને એ મહા- લય- પ રાિ પૂરી થયા પછી,સવ ાણીઓ જુ દીજુ દી સૃિ ઓ પેદા કરે છે .
અને તેઓ "સં મ થી તીત થતા પવત ના નૃ ય ની પેઠે" વાભાિવક રીતે જ
પોતાની ણ િમ યા અવ થાઓને દે ખે છે .
જેમ,પરમા ા ના "સમિ -મન- પ-િહર ગભ" એ મહા લય- પ રાિ ના અંતમાં આ જગતને સજ છે ,
તેમ, યેક ાણી પણ પોતાના મરણના અંતમાં જુ દાજુ દા જગતને સજ છે .
ીરામ કહે છે કે -જેમ મરણ પા યા પછી ાણીઓએ કરેલો સગ પૂવ-જ મ ની વાસનાથી થતો માનવામાં
આવે છે ,તેમ િહર ગભ કરેલો -લાંબા કાળા સુધીરહેનારો સગ પણ પૂવ-જ મ ની વાસના થી થતો
માનવો જોઈએ,અને જો તેમ હોય તો,િહર -ગભ સ ય-સંક પ હોવાને લીધે,તેની પૂવ-વાસના પણ,
સ ય હોય અને તેણે કરેલા પંચ ને સાચો માનવો જોઈએ.
વિશ કહે છે કે -હે,રામ, મહા- લય માં ા,િવ ણુ અને િશવ -આિદ સવ િવદે હ-મુ પણું પામે છે .
એટલે તમારી આ ક પના-મુજબ ા-વગેર ે ને પૂવજ મ ની વાસના રહેવાનો સંભવ જ ાં છે ?
આપણે " યિ - વો" છીએ અને જો આપણે પણ ાન થવાથી મુિ પામીએ છીએ તો -
130
આ " ધાન" ( કૃ િત) જયારે " પ થવાને ત પર" થાય છે , યારે તે "મહત્-ત વ" કહેવાય છે ,
અને જયારે તે " પ " (હુ ં -અહમ) થાય છે યારે તે ( થૂળ) "અહં કાર" કહેવાય છે .
એ અહં કારમાંથી ત મા ાઓ,િદશાઓ,કાળ,િ યાઓ અને પંચમહાભૂત ઉદય પામે છે .
તે તે દે શના અને તે તે કાળના -જે પદાથ -િવશેષ કરીને થૂળ-દે હ પર આધાર રાખે છે -
તેઓ થૂળ-દે હ ની રીતે જ તીત થાય છે .
એટલે તે વા તિવક રીતે ઉ પ થયા નથી પણ વાયુ ના વાવા ની પેઠે ઉદય પા યા છે .
આ સંસાર- પી મ િમ યા વૃિ પા યો છે ,અને
તે વ ની ીના સંગ ની પેઠે,અનુભવવામાં આ યો,હોવા છતાં પણ િમ યા જ છે .
અને જયારે આ વ મરણ પામે છે યારે ણ-મા માં જ એ તેના મને બનાવેલા સઘળા ાંડને જુ એ છે .
અને આ રીતે " ાણી-દીઠ ઉદય પામેલા ાંડો" માં જુ દા જુ દા "લોકો" (જેમ કે પૃ વી-લોક) અને તેમના
દે વતાઓ ( ા-િવ ણુ-વગેર)ે પણ પેદા થઈને ન પામી ગયેલા છે .
131
ાના વ પમાં દે ખાઈ અને દે ખાઈને ન થતા આવા તો કરોડો "દે ખાવો" ( યો) વીતી ગયા છે ,
ભિવ યમાં વીતશે અને હાલમાં વીતી ર ા છે .કે જેની ગણ ી કરવાને કોઈ સમથ નથી.
આ રીતે ભીંતની પેઠે નજરે દે ખાતું આ િવ એ " થૂળ સંક પ" િવના બીજું કં ઇ જ નથી .
જેમ જેમ તેની અંદર િવચાર કરીએ છીએ તેમતેમ એ િવ ઉડતું જ ય છે .
અનાિદ "માયા- પ" આકાશમાં "ચૈત ય" નો જે ચળકાટ છે ,તે જ ભિવ યમાં -અનેક નામ પા ક થના ં ,
જગત છે ,વળી જે "માયા" છે ,તે આકાશમાં ના ખાડા ની જેમ,"ચૈત ય" માં જ ક પાયેલી છે .
"જગત" શ દ નો અને " વ" શ દ નો જે અથ મારા સમજવામાં છે તે " " જ છે . પણ
જે તમારા સમજવામાં છે તે "મુ લે" ય (સાચો અથ) નથી.
અને આમ છે -એટલે લીલા અને સર વતી સવમાં યાપક હતાં.પરમા ા ની પેઠે તેઓ વ છ હતાં.
અને તેમનાં શરીર સંક પમય હતાં,તેથી તેમની ગિત કોઈ પણ થળે અટકે તેમ નહોતી.
િચદાકાશની અંદર જે જે થળે તેઓ પોતાનો ઉદય કરવાનું ધારે, યાં યાં તે ઉદય કરી શકે એમ હતુ.ં
તેથી જ તેઓ િવદુ રથરા ના ઘરમાં સૂ મ િછ ો વડે વેશ કરી શ ાં.
(૪૧) િવદુ રથ ના વંશ નું અને સર વતીએ આપેલ આ બોધ નું વણન
"િ િવધ તાપને મટાડવામાં -ચં ની કાંિતઓ પ અને બહારના તથા અંદરના અંધકારને મટાડવામાં -સૂયની
કાંિત- પ,હે બંને દે વીઓ તમારો જય હો,જય હો" અને આમ કહી તેણે પુ પાંજિલ નાખી.
ઇ વાકુ રા ના વંશમાં "કું દરથ" નામનો રા હતો,તેનો પુ "ભ રથ",તેનો પુ "િવ રથ",
તેનો પુ "બૃહ થ",તેનો "િસંધુરથ",તેનો શૈલરથ",તેનો "કામરથ",તેનો "મહારથ" તેનો "િવ ણુરથ"
અંતે તેના પુ "નભોરથ" ને ઘેર અમારા આ રા િવદુ રથ નો જ મ થયો છે .
વિશ કહે છે કે -હે,રામ,એ માણે બોલીને મં ી ચૂપ થયો, યારે પૃ વી પર બેઠેલા િવદુ રથ ને
દે વી સર વતીએ ક ું કે -હે,રા ,તું િવવેકથી,પોતાની મેળે જ તારા પૂવ-જ મ નું મરણ કર.
આમ કહીને દે વીએ તે રા ના માથા પર હાથ ફે ર યો કે તરત જ રા ના વને આવરણ કરનાર
માયા- પી અંધકાર દૂ ર થઇ ગયો અને પોતાના પૂવ-જ મો નું સઘળું વૃતાંત ણવામાં આવતાં,
તે િવદુ રથ ણે પોતે સમુ માં ગળકાં ખાતો હોય તેવો થઇ ગયો,અને કહેવા લા યો કે -
"અહો,આ સંસારમાં મારા મનની અંદર માયા નો જે િવ તાર થયેલો છે ,તે અહીં તમારી કૃ પાથી મારા
ણવામાં આ યો,હે,દે વી,આ તે શુ?
ં મારા મરણ થયાને હજુ એક જ િદવસ થયો છે ને અહીં તો મારી
અવ થા િસ ેર વષની થઇ છે ,મને પૂવજ મ અને સઘળા નું મરણ થયું છે "
સર વતી કહે છે કે -હે,રા ,તને પૂવ-જ મમાં "મરણ" નામની મહામોહ પી મૂછા ા થઇ,એટલે તને
તે સગ નું ભાન ટળી ગયુ,ં પછી તે જ ઘડીએ ,તે જ ઘરમાં અને તે જ આકાશમાં -તને આ સગની તીિત
થઇ છે ,િચદાકાશ માં જે પહાડી ગામ છે તે ગામની અંદરના ા ણ ના ઘરની અંદર ના "મંડપ" માં જ
તારો પૂવ સગ થયો હતો,અને તે પૂવસગના ઘરના મંડપની અંદરના આકાશમાં જ તને આ સગનો કાશ
ા થયો છે ,એ યેક્ સગમાં "જગત" િભ િભ થયા છે .
ા ણના ઘરની અંદર મા ં ભજન કરનારો તારો વ ર ો છે . યાં જ તારા જ મ નું ભૂમંડળ છે . અને
તે ભૂમંડળ ની અંદર જ તા ં આ સંસારનું મંડળ પણ છે .
એટલા માટે ,પ રા ના સગ ના મંડપની અંદર જ તા ં આ ઘણી સમૃિ ઓ થી ભરપૂર ઘર છે .
આકાશની પેઠે િનમળતા વાળા તારા "એના એ" િચ માં આ વતમાન કાળના (િવદુ રથ ના) યવહાર- પી
"િવ તીણ મ" થયો છે .અને "હુ ં ઇ વાકુ કુ ળમાં જ યો,િસ ેર નો થયો,યુ કરીને આવી સૂતો છું અને
બે દે વીઓ મારા ઘરમાં આવી છે ,તેનું હુ ં પૂજન ક ં છું,હુ ં કૃ તાથ થયો છું,મને સુખ ા થયું છે "
એવા એવા કારની તને ભારે સં મ ભરેલી મોટી ાિ તઓ ા થઇ છે .
અનેક આચારો,અનેક િવચારો અને અમારા જેવા દે વી-દે વતાઓનું દશન -એ સઘળું ાંિતથી તીત થયું છે .
પૂવ-જ મ માં જે ણે તું મૃ યુ પા યો,તે જ ણમાં તને,પોતાની મેળે જ, દયમાં આ તીિત ઉદય પામી છે .
જેમ, નદી નો વાહ એક ચકરી- પ આકારને મૂકી ને તુરત જ બી ચકરી- પ આકાર હણ કરે છે ,
તેમ, િચ નો વાહ પણ એક વલણ ને મુકીને તુરત જ બી કારનું વલણ હણ કરે છે .
તું વા તિવક રીતે કદી જ યો પણ નથી અને કદી મૂઓ પણ નથી,તું તો શુ િવ ાન- પ છે અને સદા
શાંત વ પમાં જ ર ો છે .તું આ સઘળું જુ એ છે ,છતાં કશું જોતો નથી,
સદા સવા ક-પણા ને લીધે,તું સવ મ મિણની પેઠે,અને સૂય -વગેર ે ની પેઠે,પોતાનામાં જ પોતા થી
કાશે છે .વા તિવક રીતે તો-તે ભૂમંડળ પણ નથી જ,તું પણ િવદુ રથ રા નથી ,કે નથી આ નજરે ચડતું
જગત-શ ુઓ(વગેર)ે ---વળી અમે પણ નથી.
િવદુ રથ કહે છે કે -હે,દે વી,જો એમ જ હોય તો મારા અનુચર લોકો મારી પેઠે સાચા છે કે નિહ?
સર વતી કહે છે કે -હે,રા ,પર ને ણીને જેઓ શુ બોધ- પ અને શુ ચૈત ય- પ થયા છે ,તેમની
િ માં તો આ જગત સંબંધી કં ઈ પણ સાચું નથી.
"શુ -બોધ( ાન)- વ પ - "માં અિવ ા (અ ાન-માયા) એ આ "જગત- પી- મ" કરેલો છે .
એમ તીત થાય છે જ.અને જગત- પી મ નું િમ યા-પણું જણાયા પછી તે મ ની સ ા સંભવે જ કે મ?
આ ઝાંઝવાનું પાણી છે એમ જણાય પછી તેમાં "જળ છે " એવી બુિ રહેવી સંભવે જ કે મ?
જેમ, વતા મનુ ય ને પોતાના વ માં -પોતાના મરણનો ભય િમ યા છે ,
તેમ, ત માં થતો પોતાના મરણનો ભય પણ િમ યા જ છે .
હે,રા ,બોધ ( ાન) વડે અ ાન- પી વાદળાં ટળી ગયા પછી,જેનું અંતઃકરણ,શરદ-ઋતુ ના આકાશની
જેમ વ છ,શુ અને પૂણ થયું છે -તેવા ાની પુ ષની િ માં "આ હુ ં છું અને આ જગત છે " એવા
તુ છ શ દોના અથ વા તિવક રીતે રહેતા જ નથી.
વિશ કહે છે કે -બોધ ( ાન) વગરની મિત (બુિ )વાળો,જે પુ ષ પરમપદ માં અ યંત ઢ થયો નથી.
તેને આ જગત િમ યા હોવા છતાં સ ય અને વ ના જેવી ઢતા વાળું લાગે છે .
હે,રામ,અહં કાર-આિદ થી સંયુ થયેલું આ જગત એક લાંબુ વ છે એમ સમજો.
આ વ માં તીત થતા પોતાથી જુ દા પુ ષો જે કારણથી સ ય લાગે છે તે હુ ં કહુ ં છું,તે સાંભળો.
રામ પૂછે છે કે -હે,મુિન, વ નું શરીર એ માયા-મા છે ,તેમાં દે ખાતા પુ ષોને -અિધ ાન ની સ ાથી
સાચા નિહ,પણ તમામ ખોટા જ માનીએ તો શો દોષ આવે ? તે મને કહો.
વિશ કહે છે કે - વ માં તીત થયેલા (ઉપર માણેના) પુ ષો,વા તિવક રીતે સ ય નથી,પણ,
અિધ ાન ની સ ાથી સ ય છે .કારણકે તેઓ " ય " જોવામાં આવે છે .એટલે
આ િવષયમાં " ય " એ જ મોટું " માણ" છે .બીજું માણ શોધવાની જ ર નથી.
સૃિ ના આરં ભમાં - વ -સરખા-અનુભવ- પ જે "િહર ગભ" છે તેના સંક પથી જ આ " ત-જગત"નો
પંચ ઉ પ થયો છે .માટે " ત-જગત-નો પંચ"પણ " વ ની પેઠે "અિધ ાન ની સ ા થી જ
સ ાવાળો છે .એટલે-આ " ત નો પંચ" પણ એક તનું " વ " જ છે .
માટે આ " તના પંચ" ની રીતે જોઈએ તો- ,જેમ મારી િ એ તમે અને બી બધા સાચા છો,
(એમ માનીએ) તો તે, વ માં વ ના ા ની િ એ - વ નાં માણસો પણ સાચા છે .
પણ,જો વ માં દે ખાતા માણસો સાચા નથી તો-મારા જોવામાં આવતા માણસો પણ સાચા નથી.
" ત" તથા " વ " બંને પર પર થી તુ ય (તુલના કરી શકાય તેવા) છે -માટે -
આ બંને અવ થામાં તીત થતાં માણસોની સ યતા એકબી ની િ થી જ છે .
પણ બંને વા તિવક રીતે તો સ ય નથી જ.
રામ કહે છે કે -હે,ભગવન,આ તમારા કહેવા પરથી મને લાગે છે કે - વ નો ા,િનં ા થી રિહત
થઇ ય,તો પણ વ માં દે ખાયેલું નગર અિધ ાન ની સ ાથી સ ાવાળું રહે છે ,
આમ મા ં ધારવું યથાથ છે કે કે મ?
વિશ કહે છે કે -હા,તમે જેમ કહો છો તેમ જ છે . વ નું દે ખાયેલ નગર અિધ ાન ની સ ાથી સ ય અને
આકાશ ની પેઠે વ છ આકારવાળું જ રહે છે .
આ વાત હમણાં એક બાજુ રહેવા દો અને હવે હુ ં બીજું કહુ ં છું તે તરફ તમે લ આપો.
" વ ના પંચ" માં " ત-અવ થા" ના બા "દે શ-કાળ" ના જેવો સંબંધ નિહ હોવાથી,તે િમ યા છે ,
એમ તમે જો માનતા હો તો-
તમે જેને " ત-અવ થા નો પંચ" માનો છો, તેમાં પણ બા "દે શ-કાળ" નો સંબંધ નથી.
આથી ત નો પંચ પણ િમ યા જ છે .
આ માણે જ છે ,એટલા માટે -આ સઘળો ( વ કે તનો) પંચ જે જોવામાં આવે છે ,તે સાચો નથી,
પણ સાચાં જેવો " તીત" થઇ ર ો છે .
135
સર વતી કહે છે કે -આ સઘળી વાત મ લીલા ને રા કરવા સા ં કહી છે ,તમા ં ક યાણ હો,
હવે અમે અહીંથી જઈએ છીએ.જે કં ઈ જોવાનું હતું તે લીલાએ જોઈ લીધું છે .
િવદુ રથ કહે છે કે -હે,દે વી,તમે તો મોટા ફળ દે નારા છે ,અને તમા ં દશન િન ફળ જતું નથી.
તેથી,હુ ં જેમ એક વ માંથી બી વ માં ઉં છું,
તેમ આ દે હને છોડીને મારા પહેલાં ના સંસારમાં આવું તેવી કૃ પા કરો
હે,વરદા,ભ નો અનાદર કરવો એ મહા ાઓને શોભે નિહ જ,માટે હુ ં જે દે શમાં આવું તે જ દે શમાં
મારો આ મં ી અને મારી બાળક કું વરી પણ આવે તેવી મારા પર દયા કરો.
સર વતી કહે છે કે -હે,પૂવજ મ ના પ રાજ,તું યાં આવજે અને િનઃશંક થઈને યો ય પદાથ થી,
તથા યો ય િવલાસોથી સુંદરતા વાળું રા કરજે.
સર વતી કહે છે કે -હે,રાજન,આ મોટા સં ામમાં તમારે હમણાં મરવું પડશે,અને પછી તને પૂવનું રા મળશે.
એ સઘળું તારા ય જોવામાં આવશે,તુ,ં તારી દીકરી અને તારો મં ી,એ સવ પૂવના નગરમાં "મનોમય"
દે હથી આવશો,અને યારે તું તારા શબ- પ થયેલા (પ રા ના) શરીરને ા થઈશ.
રા , થૂળ દે હ અને મનોમય દે હ ની ગિત પણ જુ દી જુ દી હોય છે ,હવે અમે અહીંથી જઈએ છીએ.
વિશ કહે છે કે -આ માણે બંને ની વાતચીત ચાલતી હતી તે જ વખતે,નગરનો ચોકીદાર કે જેને,
નગરના સહુ થી ઉંચા થળે શ ુઓ ની િહલચાલ જોવા માટે ઉભો રાખેલો હતો,તે દોડતો આ યો અને
કહેવા લા યો કે -હે,રા ,શ ુ નું સૈ ય,અહીં,બાણો,ચ ો,ગદાઓથી સ થઈને ધસી આ યું છે
આ પહાડ જેવા આપણા નગરની ચારે બાજુ અિ લાગી ચુ ો છે ,અને તે અિ ઘરોને સળગાવી
દઈને તેને પાડી દે છે .
વિશ કહે છે કે -એ માણે એ પુ ષ ગભરાટથી બોલતો હતો,તેટલામાં જ બહાર કઠોર શ દવાળો અને
િદશાઓ ભરાઈ ય તેવો મોટો કોલાહલ ઉઠયો,બાણો ની વૃિ કરતા ધનુ ય ના બળ ટં કાર સંભળાવા
લા યા.મદો મત હાથીઓ ગજના કરવા લા યા અને ઘર -વગેર ે ને બાળી નાખતા અિ ઓના ભારે
ફડાકા થવા લા યા.જેમની ીઓ,બાળકો બળી જતા હતા તે નગરજનો મોટો હાહાકાર કરવા લા યા .
આકાશને પુરી દે તી મોતી જવાળાઓથી આખું નગર બળવા લા યું હતું.ઘણા યો ા ઓ કપાઈ ગયા હતા.
નગર ની િ થિત કમનીય બની ગઈ હતી,
વિશ કહે છે કે -એ સમયે િવદુ રથ ની મહારાણી તે ઘરમાં આવી,તેના વ ો વીંખાઈ ગયા હતા,
હારો તૂટી ગયા હતા અને તે યાકુ ળ થઇ ગઈ હતી,સખીઓ અને દાસીઓથી તે ઘેરાયેલી હતી.
એક સખીએ િવદુ રથ રા ને ક ું કે -
મહારાણી અંતઃપુર માંથી નાસીને અહીં આપને શરણે આવી છે ,અનેક આયુધો વાળા બળવાન શ ુઓ,
અંતઃપુર ના ર કો ને મારી નાખીને આપની બી રાણીઓને હરી ગયા છે .
આખું નગર શ ુઓ થી ભરાઈ ગયું છે .ઉ િવપિ આવી છે ,
તેનું િનવારણ કરવા આપ િસવાય કોઈ સમથ નથી.
યારે િવદુ રથે સર વતી અને લીલા ને ક ું કે - મા કરજો,હુ ં અહીંથી ઉં છું,પણ મારી આ ી,
આપના ચરણ ને શરણ રહેશ.ે આમ કહી,કોપાયમાન થયેલો રા ,તે ઘરમાંથી બહાર નીક યો.
યારે સર વતી સાથે રહેલી " ાન-વાળી" લીલાએ,અરીસામાં દે ખતા િતિબંબ ની જેમ,
પોતાના જ જેવા આકારવાળી "બી " લીલાને (િવદુ રથ ની મહારાણીને) યાં આવેલી જોઈ.
માટે ,તેમાં "પદાથ ના વભાવ" ને અનુસરીને,"દે શ-કાળ" ની લંબાઈ કે િવિચ તાનો અંત આવે તેમ નથી.
જે અંદર છે તે જ બા - પે તીત થાય છે .અને એ િવષયમાં " વ ના પદાથ " જ ાંત- પ છે .
જેમ,અંદર ચૈત ય નો િવવત જ- વ ના તથા સંક પના -નગર- પે બહાર ફૂર ે છે ,
તેમ,બહાર પણ ચૈત ય નો િવવત જ બા - પે ફૂર ે છે .અને ઢ અ યાસને લીધે ફુટ આકારવાળો થયો છે .
મહા લયમાં,યુગોમાં,અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી,એવું તો એક " " જ છે .અને,
તે જ જગત- પે ભાસે છે .એટલે કે તેમાં "સૃિ " નામની ાિ તઓ તીત થાય છે .
માટે વા તિવક રીતે િવચાર કરતાં સૃિ ઓ છે જ નિહ.
જેમ,સમુ માં તરં ગો (મો ં) ઉ પ થઇ પાછાં તે સમુ માં જ લય પામે છે ,તેમ, માં આ સૃિ ઓ
ઉ પ થઈને માં જ લય પામે છે .તો પછી આ જગત પર શો િવ ાસ રાખવો?
આ માણે સમજવું એ જ ઉ મ િ થિત છે ,અને એ િ થિત ા થાય યારે જગત-સંબંધી કોઈ ાંિત
રહેતી નથી.જ મ-મરણ-મોહ -વગેર ે જે તીત થાય છે તે-અ ાન થી જ તીત થાય છે .
કારણકે - ાન થી એ સવ નો બાધ થતા-એ સઘળું ન થઇ ય છે .
આ જે ય (જગત) છે -તે સ ય નથી,અસ ય નથી કે ઉભય- પ પણ નથી,જે છે તે જ છે .
આ જગત ર ુ માં થયેલા સપ ના મની પેઠે સ ય કહી શકાતું નથી,અને અસ ય પણ કહી શકાતું નથી.
માટે તે "અિનવચનીય" છે .તે ખોટું છે છતાં અનુભવમાં આવે છે ,માટે સ ય છે અને-
તેની પરી ા કરી જોતાં તે રહેતું નથી માટે તે-અસ ય છે .
" વ" માયાની ઉપાિધ-વાળો ચૈત ય- પ હોવાને લીધે," " જ છે ,પણ વાસનાઓના ઢ,
અનુભવને લીધે તે " વ-પણા " ને પામેલ છે .હમણાં એટલું સમજવું જ બસ છે .
પરમ ચૈત ય આકાશમાં ફૂિરત થયેલા આ જગતને -અિધ ાનથી સ ય માનીએ તો-પણ ભલે,
અને તેની પોતાની સ ાથી અસ ય માનીએ તો પણ ભલે,પરં તુ હાલ તો એટલું સમજવાનું છે કે -
વ-પોતાની ઈ છાને અનુસરતા િવષયો ના અનુભવ થી તેને રં ગી લે છે .
આકાશ,આકાશમાં રહેલું ાંડ, ાંડની અંદર રહેલી પૃ વી,અને પૃ વીમાં રહેલા તું, હુ ં , અને રા ,
એ સઘળું દે ખાવ મા જ છે .જે છે તે વા તિવક રીતે " " જ છે .
માટે હે લીલા,તું પણ એમ જ સમજ અને એ માણે સમ ને તું જેવી છે -તેવી િનમળ-િનિવ ેપ જ રહે.
સર વતી કહે છે કે -આ તારો વામી િવદુ રથ યુ ભૂિમ માં દે હનો યાગ કરી,
તે જ અંતઃપુર ને ા થઇ પ રા - પે થશે.
(બી ) લીલા કહે છે કે -હે,દે વી,હુ ં સવદા ચૈત ય- પ ભગવતીનું પૂજન ક ં છું અને તે દે વી મને વ માં
દશન આપે છે ,જેવા મારાં એપુ દે વી છે ,તેવાં જ તમે છો,તો મુજ રાંક ને ક ણા કરી વરદાન આપો.
સર વતી કહે છે કે -હુ ં તારી ભિ થી સ છું,તને જોઈતું હોય તે તું માગી લે.
(બી ) લીલા બોલી-આ મારો પિત રણમાં દે હ છોડીને ાં રહે યાં હુ ં આ શરીરથી જ તેની ી થાઉં,
એવું હુ ં માગું છું. સર વતીએ ક ું કે -તું માગે છે તે માણે જ થશે.
(પહેલી) લીલા કહે છે કે -હે,દે વી,આપના જેવા - પ,સંક પથી જે ધારે તે તરત િસ થાય છે ,તે છતાં,
આપ મને એ પહાડી ગામમાં મારા એના એ થૂળ શરીરથી શા માટે તેડી ગયા હતા?
સર વતી કહે છે કે -હે,સુંદરી,હુ ં કોઈનું કં ઈ પણ કરી આપતી નથી. વ પોતાની મેળે જ પોતાની સઘળી
"ધારણા" ઓને તરત સંપાદન કરે છે .હુ ં બોધ- પ સંિવતમા ની દે વી છું.
139
જે વની "શિ " જે રીતે ઉદય પામે છે ,તે વની તે "શિ " તે રીતે સદા ફળ આપે છે .
ત લાંબા કાળ સુધી મા ં આરાધન કયુ હતું,તારો સંક પ તે વખતે " હુ ં મુ થાઉં તો ઠીક" એવી ઇ છા પ
હતો.તેથી મ તને તેવા કારથી સમ વી છે .અને જેથી મુિ મળે એવી યુિ થી તને િનમળ બનાવી છે .
મ તને લાંબા કાળ સુધી બોધ આ યો,
કે જેનાથી તું પોતાની "ચૈત ય-શિ " થીજ ધારેલા િનમળ-પણા ને ા થઇ છે .
જે જે વનો જે "સંક પ" લાંબા કાળ સુધી જે જે રીતે ઉદય પામે છે ,તે તે વને તે સંક પ જ
કાળે (અમુક સમયમાં) કરીને તે રીતનું જ ફળ આપે છે .પોતાના સંક પ િવના બીજું કોઈ કદી પણ ફળ
આપતું નથી.એટલા માટે હવે તારી ઈ છા હોય તેમ તરત કર.
સૃિ ની અંદર રહેલા ચૈત યની સ ા- પ "અંતરા ા" ( વ) જે રીતે મનમાં િચંતવે છે ,અને
જે રીતે સારો કે નઠારો ય કરે છે ,તે માણે જ તેનું ઉ ર-કાળમાં ફળ થાય છે .
માટે િવચાર કર ને જે પિવ પદ છે તેને ણી લઈને -તેની અંદર જ રહે.
કરણ ૪૬ થી ૫૧ સુધી -ઉપર મુજબ -યુ નું વણન પાન નંબર -૨૩૪ થી ૨૪૮ કરવામાં આ યું છે .
જેમાં ત વ ાન ને લગતી બહુ કોઈ વાત નહોતાં અહીં લખવાનું ટા યું છે .
(િજ ાસુએ તે બુકમાં વાંચવું હોય તો મહેરબાની કરી ને અહીં િ લક કરવાથી તે પાન પર જઈ શકાશે)
વિશ કહે છે કે -પોતાની સ મુખ રહેલા પોતાના પિતને મૂછા માં રહેલો જોઈ ને
લીલા એ સર વતીને ક ું કે -હે,દે વી,મારો પિત દે હ યાગ કરવા ત પર થયો છે .
સર વતી કહે છે કે -હે,લીલા,આ માણે આખા દે શને સં મ કરનાર સં ામ ઉ પ થયો અને પાછો બંધ
થયો,તો પણ િવિચ રીતે આરં ભાયેલા આ દે શનો કે આ પૃ વીનો કં ઈ પણ નાશ થયો નથી.-
કે મકે "આખું જગત" વ ા ક છે .
હે,િનદ ષ,લીલા,"આખો દે શ" તારા પિતના વ ના "શબાકાશ" (શબ ના આકાશ)માં,ત થમ જોયેલા
મંડપમાં,"વિશ " નામના ા ણને ઘેર -અંતઃપુર માં રહેલો છે .એટલે કે -
શબ-ગૃહ- પી (શબના ઘર- પી ) "જગત " "વિશ " ા ણ ના ઘેર રહેલું છે .અને તેની કૂ ખમાં,
આ "આખું જગત" રહેલું છે .
પહાડી ગામ- પી "દે હ" ના મ યમાં "આકાશ- પી" કોશમાં -તારા,મારા,આ બી લીલા અને તારા પિતથી
યુ એવી આ સમુ પયત ની પૃ વી રહેલી છે .
140
સર વતી કહે છે -જેનો કોઈ િદવસ નાશ થતો નથી તેમ ઉ પિ પણ નથી,તે જ પરમ-પદ છે એમ તું સમજ.
પોતાની મેળે કાશતું તે શાંત પદ,તે મંડપ- પી ઘરમાં પોતાના "ચૈત ય-મય- વ-ભાવ" થી
"આ ા" ના િવષે (માટે ) કાશ પામે છે .
લીલા પૂછે છે -હે,દે વી,તે દે હધારી (બી ) લીલાદે વી યાં કે મ કરીને ગઈ? શોકના ભાવને ધારણ કરીને યાં
કે મ કરીને રહી? પ રા ના ઘરમાં રહેનારા મનુ યો તેનું કે વું પ જુ એ છે ? તેના માટે શું કહે છે ?
સર વતી કહે છે કે -હે,લીલા તમે જે કય તેનો ઉ ર હુ ં તમને ટૂં કમાં કહુ ં છું.તે સાંભળ
આગળ ક ું તેમ આ આખો સંસાર પનની પેઠે ાંિત- પ છે .અને એ માણે (નવી) લીલા,તુ,ં હુ ં ,
બંને રા ઓ (પ અને િવદુ રથ) અને આ જગત ની શોભા પણ વ - પ જ છે .
તે જગત " ય" કહેવાય છે ,પણ સંપૂણ ાન થયા પછી તે " ય" શ દ ના અથ નો યાગ કરે છે .
આ ા ની સવ- યાપકતા ને લીધે આ ામાં બધા સ ય-પણા ને પામેલ છે .
અને આ સવ- યાપકતા (સવા પણા) થી આ રા અને આપણે-એક બી ની ેરણા થી અહીં આવેલા
છીએ અને તે જ માણે (નવી) લીલા યાં રહેલી છે .તે લીલા નવ-યૌવન થી શોભી રહેલી છે .
જયારે તારા "સંક પ- પ" પિત ની વાસના (મનોવૃિ ) તારા િવષે થઇ - યારે તે વાસના- પ (નવી) લીલા,
પણ "ચૈત ય- પ-ચમ કાર" માં તારા આકારે થઈને રહી.
પણ તારા પિત નું મરણ થયુ,ં એટલે તરત જ પછી તારા પિતએ તારા સંક પથી તે લીલા ને પોતાની
આગળ દીઠી.
જયારે મનુ ય નું િચ (મન) અ યાસ ની ઢ વાસનાથી આિધભૌિતક યવહાર નો અનુભવ કરે છે ,
યારે તે અનુભવ થી ય પદાથ -અસ ય હોવા છતાં સાચો હોય તેવો જણાય છે .અને પછી,
જયારે િવવેક અને ાન ના અ યાસથી આ આિધભૌિતક ભાવ ખોટો છે તેમ ણવામાં આવે છે ,
યારે પંચમાં રહેલા ય-પદાથ પણ બધા ખોટા છે ,એમ િનણય થાય છે .
141
આ માણે-તારા પિતએ -મરણ સમયે -પુનજ મમય મમાં વાસના- પ લીલા ને સાચી ણી અને
તારી સાથે સમાગમ થયો.આવી રીતે તારી િ માં તારો પિત આ યો અને પિત ની િ માં તું આવી.
સર વતી લીલા ને કહે છે કે -ચૈત ય- પી આ ા સવ ઠે કાણે રહેલો છે ,તેથી તું પણ આ ા માં રહી છે .અને
આ ા તારામાં રહેલો છે .અને જે થળે જેવી રીતે તેનું યાન કરવામાં આવે છે તેવી રીતે,તે જોવામાં આવે છે .
તેવી જ રીતે સવ ઠે કાણે સવ શિ રહેલી છે ,અને જે ઠે કાણે જેવી શિ નો અિવભાવ કરવામાં આવે છે ,
તે ઠે કાણે તેવી શિ ઢ અિભિનવેશ- પી વાસના ના કારણથી રહે છે .
આ કારણથી બંને દં પતી -જે ણે મૂછા ની િ થિત માં હતા,તે જ ણે તેમને વાસનાનું ાન થયુ.ં અને
તેમને પોતાની ક પના થી એવો અનુભવ થયો કે -આપણા બંને ના -"આ "માતા-િપતા-દે શ-ધન વગેર ે છે .
આપણે પૂવ અમુક તનું કમ કયુ -જેથી આપણો િવવાહ થયો -આપણે એક પણા ને પા યા.
અને આમ થતા "આ જન-સમૂહ સાચો છે " એવી તીિત થઇ.
હવે વ માં જોવામાં આવે છે તેમ તે બધું તેમના ય જોવામાં આ યું.પછી લીલા (બી ) લીલાએ
"હુ ં િવધવા ના થાઉં" એવું વરદાન મા યુ.ં મ તેને એ વરદાન આ યુ.ં એટલે તે પિતની પહેલાં જ મરણ પામી.
તમે બધાં ચૈત ય ના અંશ- પ છો.હુ ં ચૈત ય ના ધમ-વાળી છું-કુ લ-દે વી છું,અને મારી મેળે બધું ક ં છું.
પછી ાણવાયુને ધારણ કરનારો અને મન વડે ચલાયમાન થયેલો લીલાદે વી (બી ) વ -તેના દે હમાંથી
મુખ ના અ ભાગ પાસેથી બહાર નીક યો.
હવે મૂછા (મરણ) ને અંતે-તે જ ઘરમાં લીલાદે વી (બી ) એ પોતાની બુિ ધના સંક પ થી "આકાશ"માં
પોતાનો દે હ દીઠો.અને તેને પોતાના પૂવ દે હનું મરણ થવાથી પ રા ના ાંડ-મંડળ ની
વ ચે જઈને " વ ના મ ય સમય" ની જેમ પોતાના પિતને મળશે.
વિશ કહે છે કે -આમ વરદાન પામેલી તે લીલા -પોતાના વાસના- પ દે હથી જ પિતને મળવા -
તેના ભુવન બાજુ જવા લાગી.અને આ માણે - મરણથી દે હ ા થવાથી તે આનંદ માં આવી ગઈ.
તેવામાં સર વતીએ ેરણા કરેલી અને પોતાના "સંક પ- પ"અરીસાથી ણે આગળ ગયેલી હોય તેવી એક
કુ મારી (સર વતી નો સંક પ) તેની (લીલાની) પાસે આવી પહોંચી.
લીલા કહે છે -હે સર વતી ની સખી,તમે ભલે આ યાં,હુ ં તમારી દીકરી છું અને આકાશમાગ તમારી વાટ જોઉં છું.
તમે મને મારા પિતની પાસે તેડી ઓ.(આમ તો લીલા ાંય ગયા િવના -સર વતી ની પાસે જ રહેલી
છે અને યાં સંક પ થી પિતની પાસે જવાની ક પના કરી -છે એમ માનવા થી સમજવામાં સહેલું પડે??)
કુ માિરકા (સર વતી નો સંક પ) માગ બતાવે છે અને અનેક ાંડો પસાર કરીને - ા-િવ ણુ ઇ
વગેર ે દે વો ના કાશવાળા લોક નું ઉ લંઘન કરીને આકાશ-માગ ની નીચે પ રા ના મંડળ ને ા થઇ.
ાની લીલા પૂછે છે કે -વરદાન પામેલી તે લીલા તેના થૂળ શરીરથી પિત પાસે કે મ ના ગઈ?
સર વતી કહે છે કે -છાયા જેમ તડકામાં જઈ શકતી નથી તેમ,અ બુ બુિ વાળા મનુ યો,
પુ થી મળતા િસ લોકમાં સદે હે (એ ના એ દે હે) જઈ શકતા નથી.
િવ ાન લોકોએ સૃિ ના આરં ભથી એવો િનયમ કય છે કે -કદી પણ સ ય એ અસ ય ને મળી શકે નિહ.
ાં સુધી અમુક ઠે કાણે,ભૂત છે એવી બાળકના મનમાં બુિ (અ બુ બુિ ) હોય છે
યાં સુધી,"ભૂત નથી" -એવી બુિ ાંથી ઉ પ થાય?
ાં સુધી આ ામાં અિવવેક નો તાપ રહેલો છે , યાં સુધી િવવેક- પી ચં મા ની શીતળતાનો ઉદય
ાંથી થાય? " હુ ં પૃ વીમાં રહેનાર ાણી છું અને આકાશ િવષે મારી ઉ મ ગિત નથી" એવો જે મનુ યમાં
િન ય થયો હોય,તે મનુ ય તેનાથી અવળો (ઉંધો) િન ય કે વી રીતે કરી શકે ?
આથી ાનથી,િવવેકથી,પુ થી અને વરદાનથી -બનેલ પુ - પ દે હ વડે જ બી લોક માં જવાય છે .અને.
જેવી રીતે સુકાયેલાં પાંદ ડાં અિ માં પડવાથી તરત જ બળી ય છે ,
તેવી રીતે ાન-વગેર ે થી "હુ ં દે હ છું-આ મારો દે હ છે " એવી બુિ નો નાશ થઇ ય છે .
આમ,વરદાન અને શાપ પણ ાણીને પોતાના પૂવની વાસના ના કમના અનુસારથી ા થાય છે .
"અમુક મનુ ય મરી ગયો" એવી રીતનો જે (િમ યા) અનુભવ થાય છે ,તે પૂવકાલ ના ઢ અ યાસ થી થાય છે .
જગત ની ળનો પોતાને અનુભવ થયા પછી, મૃિત ના મો સહજ ણવામાં આવે છે . અને -
પોતાના સંક પ નો પોતાને જેવો અ યાસ થાય,તેવો બી ને તે સંક પ નો અ યાસ થતો નથી.
જયારે ાંિત થી,આકાશમાં બે ચં જોવામાં આવે છે , યારે તેમાંનું -એક િબંબ સાચું છે અને બીજું ,
િબંબ આકાશમાં દે ખાવા છતાં ખોટું છે ,અને તે મા અંતઃકરણ માં જ રહેલું છે .
તે માણે અ ાની મનુ ય ને ભૂત-સમૂહ ની બહાર જે સંસાર અનુભવમાં આવે છે ,તે-
અંતઃકરણ માં જ રહેલો છે અને બહાર નથી.
ઘણી બાબતો-જેવીકે -સાચી ચાંદી નો સં હ કરવો અને છીપ માં દે ખાતી ચાંદીનો યાગ કરવો-કે પછી-
પૃ વી થૂળ પદાથ છે અને મન અને ઇિ યો વગેર ે સૂ મ છે -આવી બાબતો કે વી રીતે ણવામાં આવે છે ?
તાડનાં ઝાડ ઊંચાં થાય છે તો -પૃ વી-પાણી એ સઘળું એ જ હોવા છતાં ઘાસ કે મ નાનું રહે છે ?
દે વી કહે છે કે -હે બુ ,લીલા,મહા લયમાં જયારે સવ પદાથ અ ત પામે છે , યારે ચારે િદશાઓમાં -
આકાશ-એ સ ય- - પે જ રહે છે .
જેમ વ ાવ થા માં ત કે આકાશમાં ઉડવાનો અનુભવ થાય છે ,
અને ત અવ થામાં જેમ,દોરીમાં સપ નો અનુભવ થાય છે -
તેમ," " એ "સૂ મ ચૈત ય થી યા " હોવાથી,
"હુ ં સૂ મ-ભૂત છું" એવો અનુભવ કરે છે .એથી તે "સૂ મ-ભૂત- પી-આ ા" પોતાની મેળે " થૂળ-પણા" ને
પામે છે .આ રીતે તે " થૂળ-પણુ"ં એ અસ ય હોવા છતાં,સ ય- પે જણાય છે .અને તેને " ાંડ" કહે છે .
જે જે િવચારો િચ માં (મનમાં) ફુિરત થાય છે તે તે બધું "આ ા નું ચૈત ય" છે .માટે ,
કોઈ પણ " વ-ભાવ" પોતાની મેળે આ જગતમાં અિનયિમત રીતે ઉ પ થતો નથી.
જેમ,સોનાનાં કું ડળ -તેના આકારનો યાગ કરે તો -કું ડળ રહેતું નથી,સોનું જ રહે છે .તેમ છતાં તે સોનામાં
કું ડળ નો આકાર -તો રહેલો છે . (સોના માંથી પાછું કું ડળ બની શકે છે )
તેમ,"િવ - પી- " માં પણ સવ વ તુઓ લય વખતે હોય છે તેમ માનવું જોઈએ.
એટલે કે -તેમાં ( માં) કં ઈ પણ હોતું નથી એમ માની શકાય નિહ.
સૃિ ના આિદમાં િહમમાં શીતળતા તથા "અિ "માં ઉ ણતા-જેવા " વભાવ" નો આિવભાવ કરેલ છે .
અને તેવા " વભાવ" આજ સુધી રહેલા છે .માટે સત્ પદાથમાંથી તેમની સ ાનો યાગ થતો નથી,અને
ચૈત ય છે (ચૈત ય માંથી આિવભાવ થયેલો હોવાથી) તેથી તેમની "િનયિત"નો પણ નાશ થતો નથી.
સગ થવાના આિદમાં (શ આતમાં) "આકાશ"નો "પાિથવ- પે" જે જે થળે (સવ- થળે ) આિવભાવ થયો છે -
તે આજ સુધી જેવી ને તેવી િ થિતમાં જ ર ો છે .
અને જે થળે -જે ચૈત ય નો આિવભાવ (આકાશ-અિ વગેર)ે થયેલો છે તે થાન "ચૈત ય ના ાન"
િવના ચલાયમાન થતું નથી.( ાન થી જ આ વ તુ -આકાશ વગેર ે નું અિ ત વ ણી શકાય છે )
સૃિ ના આરં ભમાં-સૃિ ના અિવભાવ ની જે જે સંતિત થયેલી,તે આજ સુધી તેવી ને તેવી રીતે
રહેલી છે -તેને "િનયિત" કહે છે .
ચૈત ય- પી આકાશને જયારે આકાશ થવાની ઈ છા થઇ યારે તે આકાશ- પે થયું.
અને જયારે તેને જળ,અિ ,આકાશ-વગેર ે પે થવાની ઈ છા થઇ યારે તે -તે તે માણે-તે પે થયું.
આ રીતે િચ ની સ ાથી સવ "િ થિત" રહેલી છે .અને
ચૈત ય ના આ ચમ કાર પી ચાતુય (ચતુરતા) થી -તે સવ અસ ય હોવા છતાં સ ય જેવા લાગે છે .
સર વતી-લીલાને કહે છે કે -હવે હુ ં તારા સવ "સંદેહ" ની શાંિત માટે -મરણ થયા પછી -કમ-ફળ ના
અનુભવ નો જે " મ" છે તે કહુ ં છું,તે તું સાંભળ.
થમ સૃિ થઇ - યારથી કિળયુગમાં સો વષનુ,ં ાપરમાં બસો વષનુ,ં ેતામાં ણસો વષનું અને
સતયુગમાં ચારસો વષનું આયુ ય િનમાણ કરવામાં આ યું છે .(એવો િનયમ બનેલો છે ).
પણ તે યૂન (ખોટો કે બદલાઈ જવાનુ)ં થવાનું કારણ એ છે કે -
દે શ-કાળ-િ યા- ય-પોતાના કમની શુિ -અશુિ -એ મનુ યનું આયુ ય ઓછું-વ ું કરવામાં કારણભૂત છે .
જયારે મનુ યો પોતાના ધમ-કમ ઓછાં કરે તો આયુ ય ઓછું,વધારે કરે તો આયુ ય વધુ અને
જો સમાન ધમ-કમ કરે તો આયુ ય સમાન (સમ) રહે છે .
જો કોઈ મનુ ય -પોતાનું બાળપણમાં મૃ યુ થાય તેવા કમ કરે તો તેનું બાળપણ માં મૃ યુ થાય છે ,
અને જો યુવાવ થા કે વૃ ાવ થા માં મૃ યુ થાય તવા કારમો કરે તો તે માણે જ તેનું મૃ યુ થાય છે .
જે મનુ ય શા માં લ યા માણે પોતાના ધમ-કમ નું આચરણ કરે
તે-શા માં લ યા માણે નું આયુ ય મેળવી શકે છે .
ાની લીલા પૂછે છે કે -હે,દે વી, મરણ સમયે કોને સુખ થાય?કોને દુ ઃખ થાય? અને મરણ પછી શું થાય છે ?
દે વી કહે છે કે -મરણ સમયે ણ તના પુ ષ ની જુ દીજુ દી રીતે િ થિત હોય છે .
પહેલો મૂખ,બીજો ધારણા યાસી (નાિભ- દય-કં ઠ અને રં માં ાણનો રોધ કરી યોગ ધારણા નો અ યાસ
કરનાર યોગી) અને ીજો યુિ માન ( વે છાથી દે હ યાગ કરીને ઇિ છત દે શમાં જનાર યોગી)
આમાંથી ધારણા યાસી -દે હ નો યાગ કરતી વખતે ધારણા નો અ યાસ કરી સુખ થી દે હ યાગ કરે છે .
યુિ માન મનુ ય પણ (ધારણાનો અ યાસ કયા િવના) તેવી જ રીતે સુખ થી દે હનો યાગ કરે છે .
પણ જે ધારણા યાસી નથી કે યુિ માન પણ નથી તેવો મૂખ પરવશ-પણા થી દુ ઃખ પામે છે .
વાસનાના આવેશ થી પરવશ થયેલો અને િવષયોમાં ર યા કરતા િચ વાળો મૂખ મનુ ય -
કપાઈ ગયેલા કમળ ની જેમ દીનતા પામે છે .તેની બુિ ના સં કાર શા િવનાના (શા -િવ ) હોય છે ,
તેની બુિ દુ તા ને આધીન થઇ હોય છે .
આવા મૂખને મરણ સમયે અિ માં પ યો હોય તેવો દાહ થાય છે .તેનો કં ઠ ખોખરો થઇ ય છે ,અને
તેનાં ને ો અને શરીર નો વણ બદલાઈ ય છે .તેથી અિવવેકી આ ા વાળો તે મૂખ દીનતાને વશ થઇ
ય છે .તેનું ને -મંડળ (આંખો) થઇ ય છે ,મમ- થાન ની વેદનાથી યા થઇ ય છે .
તેને વી આકાશના જેવી અને આકાશ પૃ વીના જેવું જણાય છે .
તે િદ મૂઢ થઇ ય છે અને પોતાને દિરયામાં તણાઈ જતો કે આકાશમાં ઊંચકાઈ ને પટકાઈ જતો હોય,
તેવું તેને જણાય છે .પોતે કૂ વામાં પ યો હોય કે િશલામાં પુરાઈ ગયો હોય એમ તેને લાગે છે .
બોલવાની ઈ છા છતાં તેની વાણી જડ થવાથી બોલી શકતો નથી.
145
મોહ થવાથી,તેનું મન "ક પના-શિ " થી રિહત થઇ ય છે ,અને પછી તે "મહા-મોહ" માં ડૂ બી ય છે .
આમ,મહામોહ થાય છે ,એટલે ાણવાયુ ચાલવાને સમથ રહેતો નથી,અને તેને ગાઢ મૂછા આવે છે .
આ રીતે,મોહ,વેદના તથા મ-એ ણને એક બી થી પોષણ થવાથી તે પ થરની જેમ જડ થઇ ય છે .
હે,લીલા,આ માણે સૃિ માં આરં ભથી જ જ મ-મરણ નો મ ચા યો આવે છે .
ાની લીલા પૂછે છે કે -હે,દે વી,દે હધારી મનુ ય ને મ તક,હાથ,પગ-વગેર ે અંગો છે ,છતાં તેને
યથા,મોહ,મૂછા, મ, યાિધ અને અચેતના -થવાનું કારણ શું છે ?
દે વી કહે છે કે -સૃિ ઉ પ થઇ યારથી જ "િ યા-શિ " જેમાં " ધાન" છે ,એવા "ઈ રે" સંક પ-વાળા
કમથી,એવું િનમાણ કયુ છે કે -અમુક અમુક વ ને બાળક,યુવાન કે વૃ ાવ થા માં અમુક કાળ સુધી,
અમુક કારનું દુ ઃખ થશે.
આવું િનમાણ કરવાના તેના "સંક પ" ના વભાવ ને લીધે,િચ માં (સંક પ થી) ઉ પ થયેલા
દુ ઃખને તે (ઈ ર) પોતે," વ-ભાવ થી" ઉપાિધ (માયા) માં વેશ કરીને-તે દુ ઃખ ( વ પાસે)ભોગવાવે છે .
આ િસવાય વને દુ ઃખી થવાનું બીજું કોઈ કારણ નથી.
"અમુક કાળમાં (સમયમાં) મા ં મરણ થવાનું છે " એવી પૂવ-કાળમાં સંકિ પત કરેલી "િનયિત" મરણને
" ેરણા" કરે છે .અને "મારે અમુક થળે ઉ પ થવું છે " એવી સંિવત (ચૈત ય ાન) ની બીજ-કળા નો
કોઈ િદવસ નાશ થતો નથી,તેથી જગતની યવ થા નો ભંગ થતો નથી.
જેવી રીતે નદીનું જળ સામા ય રીતે િનમળ હોય છે પણ કોઈક જ યાએ ડહોળું પણ હોય છે ,
146
કદાિપ ચેતનનું મરણ થાય છે એમ માનીએ તો-ચેતન નું મરણ થયું એમ જોનાર કોઈ સા ી આજ સુધી થયો
નથી.અને સા ી િવનાનું મરણ ઘટી શકે નિહ.લાખો દે હ મરી ગયા છતાં તે ચૈત ય તો એમનું એમ અ ય રહેલું
છે .વળી જો ચૈત ય નું મરણ માનીએ તો-ચૈત ય તો "એક" જ છે ,અને તે કં ઈ યેક દે હમાં જુ દુજુદં ુ
નથી,તેથી જો એક ચૈત ય નું મરણ થાય તો સવ નું મરણ થવું જોઈએ,પણ તેમ થતું (ઘટતુ)ં નથી .
માટે ચૈત ય એ અમર છે એમ િસ થાય છે .
વ ને વાસના-મા ની િવિચ તા નો જે અનુભવ થાય છે ,તેને જ વન અને મરણ એવું નામ આપવામાં
આ યું છે .અને આવી રીતે િવચાર કરતાં કોઈનો જ મ થતો નથી કે કોઈનું મરણ થતું નથી.
મા વ જ વાસનાના ખાડામાં આળો ા કરે છે ,
જે મનુ ય "આ જગત ાંિત- પ છે અને વ તુત (સાચી રીતે) ખ ં નથી": એમ સારી રીતે િન ય કરે છે ,તથા
ત
ૈ ની વાસના ટાળી નાખે છે ,તે મુ થાય છે .
ાની લીલા કહે છે કે -હે,દે વી,જેવી રીતે ાણી નું મરણ થાય છે ,તથા જ મ થાય છે ,
એ િવષે મને િવશેષ બોધ થવા માટે િવ તારપૂવક ફરીથી કહો.
દે વી કહે છે કે -નાડીનો વાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઇ ય છે .અને તેથી ાણીનું શરીર શાંત
થાય છે .પણ જે શુ ચેતન છે તે-િન ય છે અને તેને શાંિત કે (અશાંિતનો) ઉદય નથી.
તે થાવર,જં ગમ,આકાશ,પવત,અિ ,પવન-સવમાં રહેલું છે .પણ કે વળ વાયુ નો રોધ થવાથી,જયારે,
ફુરણા બંધ થાય છે , યારે જડ થયેલો તે મનુ ય મરી ગયો તેમ કહેવાય છે .
પુ પ ના સુગંધ થી જેમ વાયુ રહેલો હોય છે ,તેમ તે "ચેતન" માં "વાસના" રહી હોય છે .
આ ય દે હનો યાગ કરીને તે જયારે બી અ ય દે હને ા થાય છે , યારે તે-
વ ની પેઠે પરલોકમાં ભોગવવા યો ય -અનેક કારની "આકૃ િતઓ" ધારણ કરે છે .
તે પરલોકમાં પણ તેને પૂવના જ મ ની પેઠે મૃિત થાય છે .
પછી મરણ ની મૂછા મટી ય છે ,એટલે,તે પોતાનું બીજું શરીર જુ એ છે , તે મરનાર ાણી, યારે
પોતાના આ ામાં,"આકાશમાં રહેલી મેઘની ઘટાની પેઠે" આકાશ,ભૂતલ અને આખું ાંડ જુ એ છે .
પણ જે બી ની (સામા ય માનવી ની) િ એ તો મા "ગૃહાકાશ "જ જોવામાં આવે છે .
147
ઉ મ (મહા) પાપી ની ગિત-ઉપરના છ માંથી, ીજો મહાપાપી -એક વષ સુધી મૂછા (મરણ) નો અનુભવ
કરે છે ,અને તેનું દય પ થર જેવું જડ થઇ ય છે . યાર પછી કાળે કરીને તે પાપી ત થાય છે .અને
ઘણા િદવસ સુધી "વાસના" ના "જઠર"માં ઉઠે લા "નરકના અ ય દુ ઃખ" નો અનુભવ કરે છે .
હ રો યોિન માં જ મ લઈને -એક દુ ઃખ ભોગ યા પછી બીજું દુ ઃખ ભોગવે છે ,અને યાર પછી,કોઈ સમયે-
"સંસાર- પી વ -સં મ" માં શાંિત પામે છે .
અથવા,તે મહા-પાપી ને મરણ ની િવ મૃિત થાય છે ,અને પછી "જડતા નાં હ રો દુ ઃખોથી " તે યાકુ ળ
થાય છે .અને દયમાં "વૃ -પણા ના જ મ" નો અનુભવ કરે છે .
આમ વાસના-અનુસાર નરકમાં,હ રો દુ ઃખનો અનુભવ કયા પછી તે પાછો પૃ વી પર જ મ ધારણ કરે છે .
મ યમ પાપી ની ગિત-બીજો મ યમ પાપી પોતાના મરણનો મોહ વીસરી ગયા પછી,કે ટલાક કાળ સુધી,
પ થરની જડતા નો અનુભવ કરે છે ,પછી કાળે કરીને ત થયા પછી તે -પશુ-પ ી ની યોિનમાં-
અવતાર ધારણ કરીને સંસારમાં આવે છે .
સામા ય-પાપી ની ગિત-પહેલો સામા ય પાપી મરી ગયા પછી જ પોતાની વાસના અનુસાર ા થયેલા,
અ ત-દે હ નો અનુભવ કરે છે .તે વ ની પેઠે-જેવો સંક પ હોય તેવો અનુભવ કરે છે .અને
તે જ ણે થમ ની પેઠે તેને " મૃિત" ઉ પ થાય છે .
ઉ મ ધમ કરનાર ની ગિત-જે મહાપુ કરનાર છે ,તે મરણ નો મોહ મ ા પછી "પુ - પી વાસના"ની
ગૃિત થી વગમાં" િવ ાધર-નગર" નો અનુભવ કરે છે .
આમ પુ ભોગ યા પછી તે "ઈલાવૃ -કે િકં પુ ષ " ખંડમાં કમ નું ફળ ભોગવે છે ,અને પછી,
મનુ ય-લોકમાં લ મીવાન એવા સ ન મનુ ય ના ઘેર જ મ ધારણ કરે છે .
મરણ પછીની સામા ય િ થિત- મરણ પામનાર મનુ ય ને થમ "મા ં ર ણ થયું " એવું ાન થાય છે .
પછી તેને આપેલા િપંડદાન થી "અમા ં શરીર ઉ પ થયુ"ં એવું તેમને ાન થાય છે .
યાર પછી મે કરીને "કાળપાશ ને ધારણ કરનારા યમના અનુચરો આવીને મને લઇ ય છે અને
તેમની સાથે હુ ં યમ-પુરીમાં ઉં છું" એવું ાન થાય છે .
મ યમ પુ કરનાર મનુ ય એવું અનુભવે છે કે -"આ મારી પાસે સુખે થી જવાય તેવી પગદં ડી છે ,કે જેના
પર ચાલીને હુ ં યમ-પુરી માં આ યો છું,કે જે યમરાજ ની સભામાં િચ ગુ વગેર ે મારા કમ નો
િહસાબ કરે છે "
આમ " ય થતા સંસાર" ની જેમ રહેલો,તથા "સમ પદાથ અને તેની િ યાથી શોભતો "
આ મરણ પયત નો સંસાર નો ભાગ યેક મનુ ય ને અનુભવવો પડે છે ,પણ ખરી રીતે િવચારતાં
" વ પ િવનાનો આ પંચ-દે શ" એ "કાળ અને િ યા" ની દીઘતા થી જ " કાશમાન" થાય છે -
તેમ છતાં તે "શૂ ય" જ છે .તેમ જ િવશેષ બોધવાળા "આ - પ" જ છે .
"યમરાજે મારાં કમ નાં ફળ ભોગવવા માટે આ િદશામાં જવાની મને આ ા કરી છે ,હુ ં વગમાં ઉં છું,
આ બાજુ નરક છે ,આ મ વગ ભોગ યું કે આ મ નરક ભોગ યું,મ અનેક કારની યોનીઓ ભોગવી,
અને હવે હુ ં સંસારમાં ઉ પ થયો છું."
આવા બોધનુ,ં આવા મથી મનુ ય નું શરીર ઉ પ થયા પછી,શા અને પુરાણથી ઉ પ થયેલા
બોધ વડે તે મનુ ય ને ખબર પડે છે .
આ માણે ના મથી,તે વ પુ ષના બીજમાં આવે છે ,અને તે બીજ -યોિનમાં પડવાથી -માતાના
ઉદરમાં ગભ બંધાય છે ,તે ગભ આ લોકમાં જ મ ધારણ ધારણ કરે છે , યારે તે બાળક -પૂવજ મ ના
કમાનુસાર સારી અથવા િવપરીત આકૃ િત-વાળો થાય છે .
યાર પછી ચં મા ની કળા ની પેઠે વૃિ અને ય-વાળી એવી કામાિભમુખ યુવાવ થા આવે છે ,અને
પછી તેના મુખ માં િહમ- પી-વ ના જેવી જરાઅવ થા (વૃ ાવ થા)પડે છે .
તે વૃ ાવ થા માં તેને અનેક કારની યાિધઓ થાય છે .તેથી તેને મરણ અને મૂછા થાય છે .
આમ મરી ગયા પછી આગળ ક ું તેમ બંધુઓએ આપેલ િપંડદાન થી તેનો દે હ પાછો બંધાય છે ,
અને મો ના થાય યાં સુધી એક આકાશમાં-બી આકાશ ની પેઠે વારં વાર જ મ-મરણ થયા કરે છે .
થમ પદાથ-મા નું િબંબ- પ ફુરણ થયું,અને તે િબંબ નું િતિબંબ પ યું-જે જગત- પે આજ સુધી ર ું છે .
દે હધારી શરીરના અંગમાં જે િછ ો છે તેમાં વાયુ વેશ કરે છે અને તે ને ગિતમાન કરે છે .
તેથી તે શરીર વે છે તેમ કહેવાય છે .
સૃિ ના આિદ થી જં ગમ ના િવષે પણ એ જ િ થિત રહી છે .ઝાડ વગેરમ ે ાં ચૈત ય નિહ હોવાથી,તે થાવર
કહેવાય છે .આવી રીતે ઈ ર ચેતન થી ઉ પ થયેલા અંશ ના િવભાગ કરે છે .
અને તે અંશ ચેતન- પ જ છે .તથા તેના િસવાય નું અચેતન- પ છે .
કદી કોઈને શંકા થાય કે - થાવર તથા જં ગમ-એ બંનેમાં ાન હોય તો-પર પર ના યવહાર ની પર પરને
ખબર કે મ પડતી નથી? તો તેનો ઉ ર એ છે કે -
જેમ,ઉ ર સમુ તરફના મનુ ય ને દિ ણ સમુ તરફ ના મનુ ય ના યવહાર ની -પોતાના ાન િવના કં ઈ
ખબર પડતી નથી,તે જ રીતે થાવર અને જં ગમ એ બંને પોતપોતાની ાન (ની સં ામાં)માં લીન છે અને
એકબી પોતપોતાના સંકેતમાં પરાયણ છે
ચૈત ય- પી આકાશે ેરલ ે ું ચૈત ય સવ ઠે કાણે (આકાશ ની જેમ જ) રહેલું છે ,અને સૃિ ના આરં ભથી
" ફુરણ" કરવાનો ધમ "વાયુ" નો છે .તે આજ સુધી તે જ માણે ચાલે છે .
ાં િછ છે યાં આકાશ રહેલું છે ,અને તે આકાશમાં જે વાયુ છે -
તે પદાથ મા ( થાવર-જં ગમ) નું હલન ચલન કરે છે .
થાવર-જં ગમ એ બંનેમાં ચૈત ય રહેલું છે ,અને તેમાં વાયુ ને લીધે કોઈમાં હલનચલન થાય છે તો
કોઈ માં હલન ચલન થતું નથી.
આમ, ાંિત- પ જગતમાં સૃિ ના આિદ થી જે માણે પદાથ ની િ થિત કરેલી છે ,તેજ માણે તે વ યા કરે છે .
દે વી કહે છે કે -આ માણે,િવ ના પદાથનું વ-ભાવ થી થયેલું -સ યપણું અને અસ યપણું તને ક .ું
હવે મરણ પામતા આ િવદુ રથ રા ને જો,તે પુ પથી ઢં કાયેલા -શબ પ પ રા ના કોશમાં
વેશ કરવાની ઇ છાથી ય છે .
ાની લીલા પૂછે છે કે -તે કયા માગ શબ-મંડપમાં ય છે ? તેને જોતાં જોતાં આપને પણ તેની પાછળ જઈશુ?
ં
દે વી કહે છે કે -"હુ ં ચૈત ય- પ બી દૂ રના લોકમાં ઉં છું" એવી રીતે િવદુ રથ રા પ રા ના શરીરના
અહં -વાસના ના માગનો આ ય કરીને ય છે .માટે આપણે પણ -તારી ઈ છા ને માન આપીને જઈએ.
વિશ કહે છે કે -જેમ,સુયના ઉદયથી અંધકાર દૂ ર થાય છે ,તેમ સર વતી આ માણે કથા કહીને,લીલા ના સંતાપને
દૂ ર કરતાં હતાં અને તેના ઉદાર મનને ઉપદે શ કરતાં હતાં.
150
વિશ કહે છે કે -એટલી વારમાં તો રા નાં ને ફરી ગયાં,હોઠ સુકાઈ ગયા અને દે હમાં સૂ મ- ાણ મા
બાકી ર ા.જુ નાં પાંદ ડાં ના જેવો તેનો વણ થઇ ગયો,મુખ ની કાંિત ીણ અને િફ ી થઇ ગઈ.
ચૈત ય િવનાનો તેનો આકાર -િચ માં આલેખાયેલો હોય તેવો દે ખાવા લા યો.
જેમ,ઝાડ પડવાનું થાય છે , યારે પ ીઓ એ ઝાડ ને છોડી દે છે ,તેમ ાણે રા ના દે હનો યાગ કય .
જેમ નાિસકા માં રહેલી " ાણ-શિ " પવનમાં રહેલી સૂ મ ગંધ ને જોઈ (અનુભવી) શકે છે ,
તેમ,િદ ય- િ વાળી સર વતી અને લીલાએ-આકાશમાં રહેલા રા ના વ ને જોયો.
તે રા ની " વ-લેખા" વાસનાના લીધે,આકાશમાં આિતવાિહક- ાણ સાથે મળીને દૂ ર જતી જોવામાં આવી.
બંને દે વીઓ એ તેની પાછળ જવા માં યું.
પછી થોડીવારમાં -મરણ ની મૂછા શાંત થયા પછી (દે હના મરણ પછી) તેણે (રા ના દે હે) પોતાના
વાસના- પ દે હથી " વ ની પેઠે" નીચે માણે દીઠું .
યમરા એ રા ને છોડી દીધો એટલે પછી બંને દે વીઓ અને રા ની " વ-લેખા" એ ણે યે આકાશમાગ યાણ
કયુ.બંને દે વીઓ તે વલેખા ને જોઈ શકે છે પણ વલેખા તે બંને ને જોઈ શકતી નથી.
તેઓ આકાશમાગ નું ઉ લંઘન કરીને લોકો તરો ને વટાવીને ાંડ ની બહાર ગયા,પછી બી ાંડમાં
વેશી ને ભૂમંડળ પર પ રા ના નગરના મંડપમાં આ યા.કે ાં પ રા નું શબ પ યું હતુ.ં
રામ પૂછે છે કે -હે, ન,તે રા કે વી રીતે શબના ઘર પાસે આ યો,?તેણે કે વી રીતે માગ ો?
વિશ કહે છે કે -હે,રામ તે શબને (િવદુ રથ ના) પૂવના શરીરની વાસનાના લીધે,માગ-વગેર ે સવ -તેના
દયમાં ફુરલ ે ું હતું.તેથી તે કે મ જઈ ના શકે ?
જેવી રીતે,વડના બીજમાં જેવી રીતે ઝાડ રહેલું છે ,તેવી રીતે વ-ઉપાિધ ના સૂ મ અંતઃકરણ ના
ઉદરમાં વાસના થી " ાંિત-મા " બધું રહેલું છે - તેને કોણ જોઈ ના શકે ?
વ એ મનની ભાવના વડે વાસનાથી અંતરમાં રહેલી "ઇિ છત-વ તુઓ" ને જોઈ શકે છે .
રામ પૂછે છે કે -તમે થમ ક ું કે -િપંડદાન થી વાસના- પી દે હ થાય છે ,પણ વની પાછળ િપંડદાન ના થાય
તો-તે વને િપંડદાન ની વાસના ન હોવાથી,તેનું શરીર કે વી રીતે થાય?
વિશ કહે છે કે -મરણ પામનાર મનુ ય ની પાછળ િપંડદાન આપવામાં આવે કે ના આવે,પણ
"બંધુઓએ મને િપંડદાન દીધું" એવી મરણ પામનાર મનુ યમાં વાસના થવાથી,જ તેને િપંડદાનનું ફળ
મળે છે .જો િપંડદાન ના દે વામાં આ યું હોય-તો પણ તે મનુ યે પોતે જયારે વતો હોય અને બી કોઈને
તેણે િપંડદાન આ યું હોય કે પછી િપંડદાન નો િરવાજ -એ પોતાએ -પોતાની નજરથી જોયો હોય,તેનાથી-
151
મન ની ભાવનાથી જ પદાથ ની સ યતા જણાય છે .અને તે ભાવના કારણભૂત પદાથ માંથી ઉ પ થાય છે .
જેવી રીતે ઝે ર પણ અમૃતની ભાવના થી અમૃત- પ થાય છે .તેવી રીતે,અસ ય પદાથમાં સ યની ભાવના
થવાથી તે સ ય લાગે છે (જેમ કે દોરીમાં સપ નથી પણ સપ- પ ભાવના થવાથી તે સપ લાગે છે )
વળી,કોઈ પણ મનુ યને કોઈ પણ કારણ વગર ભાવના ઉ પ થતી નથી.
ઈ ર વયં- કાશ છે ,અને તે ઈ ર (કારણ) િવના-જગતની "ઉ પિ થી લય" થતાં સુધી-કોઈ કાય થયું
હોય એવું જોવામાં કે સાંભળવામાં આ યું નથી.
માટે જે શુ ચૈત ય છે તે જ "વાસના" થી " વ ની પેઠે" -"કાય-કારણ- પ" અથપણા ને પામે છે .
રામ પૂછે છે કે -"મ કોઈ ધમ કય નથી" એવી જો મરનાર ( ેત) ના મનમાં વાસના હોય -અને જો તેના
સંબંધીઓએ તેની પાછળ ઘણો ધમ કરીને -તેનું પુ મરનાર ને અપણ કયુ હોય-તો તે ધમ સફળ થાય
કે નહીં? તમારા કહેવા માણે તો તે ધમ િન ફળ થવો જોઈએ -તો સાચું શું છે ?
વિશ કહે છે કે -દે શ-કાળ-િ યા- ય-અને સંપિ -એ પાંચ વડે "ભાવના" ઉ પ થાય છે .
માટે કાં તો ેત અને કાં તો- તેની પાછળ ધમ કરનારમાં -આ પાંચ થી જેની ભાવના અિધક થાય તેનો
જય થાય છે .માટે સારા ય થી િનરં તર શુભ આચરણ (ધમ નો) કરવાનો અ યાસ રાખવો.
રામ પૂછે છે કે -જો દે શ-કાળ-િ યા- ય-અને સંપિ થી જો વાસના ઉ પ થતી હોય તો-
"મહા-ક પ"ની સૃિ ના આિદમાં "દે શ-કાળ-વગેર"ે ાં હતાં? અને કારણ િવના કાયની ઉ પિ થતી નથી,
તો સૃિ ના આિદમાં "સહકારી-કારણ" (દે શ-કાળ-વગેર)ે ના હોવાથી વાસના કે મ ઉ પ થાય?
વિશ કહે છે કે -હે,રામ,તમે કહો છે તે સાચું છે ,સૃિ ના આરં ભમાં દે શ-કાળ-વગેર ે ના હોવાને લીધે-
અને કોઈ સહકારી કારણ ના હોવાથી,વાસના ઉ પ થઇ જ નથી,તેમ કોઈ ફુરણ પણ થયું નથી.
ય પદાથ-મા અસંભવ છે .તેથી આ જે કં ઈ દે ખાય છે -તે ચૈત ય- - પ જ રહેલું છે .
આ િવષે હ રો યુિ ઓથી હુ ં તમને પાછળ થી કહીશ.પણ હમણાં િવદુ રથ ની કથા સાંભળો.
ઉપર માણે સર વતી અને લીલા એ યાં આવીને પ રા નું મંિદર જોયુ.ં તે મંિદર નો મ ય ભાગ
અિત સુશોિભત હતો.અને તેમાં મંદાર તથા કું દનાં પુ પોથી ઢં કાયેલું તે રા નું શબ હતુ.ં
તેના આગળ પાણીના પૂણ કું ભ ભયા હતા,દીવાના કાશથી િનમળ ભીંતો યામ લાગતી હતી.
ઘરના એક ભાગમાં માણસો સૂતાં હતા,અને તેમના મુખ નો ાસ ચા યો આવતો હતો.
કોઈ પણ ાણીનો શ દ (અવાજ) નિહ હોવાથી,તે મંિદર શૂ ય લાગતું હતું.
વિશ કહે છે કે - યાર પછી,સર વતી તથા લીલાદે વીએ યાં શબ ની એક બાજુ માં બેઠેલી (બી ) લીલા ને
જોઈ,કે જે િવદુ રથ રા ની આગળ મરણ પામી હતી અને અહીં આગળથી આવીને રહી હતી.
તે લીલા નો વેશ,આચાર તથા દે હ - થમના જેવોજ હતો.મા ફરક એટલોજ હતો કે - થમ તે િવદુ રથ ના ભુવનમાં
હતી અને હાલમાં તે પ રા ના ભુવનમાં હતી.તે લીલા હાથમાં ચામર ધરીને રા ને (શબને)
સારી રીતે વાયુ ઢોળી રહી હતી.મૌન રહેલી તે લીલાનું મુખ-કમળ કં ઈક કરમાયેલું લાગતું હતુ.ં
152
બંને દે વીઓ તેને જોઈ શકતાં હતાં પણ તે (બી ) લીલા આ બંને દે વીઓ ને જોઈ શકતી નહોતી. કારણકે -
સર વતી અને લીલા એ બુ આ ા વાળા હતાં પણ તે (બી ) લીલા તે માણે નહોતી.
રામ પૂછે છે કે -તે દે શમાં તે થમ ની લીલા (હાલની સર વતી સાથે ની લીલાદે વી) પોતાનો દે હ યાં રાખીને
યાન (િનિવક પ સમાિધ) વડે સર વતી ની સાથે ગઈ હતી,એમ થમ વણન કરેલું છે ,પણ પછી
તે લીલાના દે હનું શું થયું ?તેના િવષે કં ઈ ક ું નથી,તો તેના દે હ નું શું થયુ?
ં
વિશ કહે છે કે -તે લીલાનું શરીર છે જ ાં?તેની સ યતા જ ાં છે ? રણ દે શમાં જેમ જળની ાંિત થાય છે ,
તેમ તે શરીર પણ મા ાંિત જ હતી.આ આખું જગત આ ા- પ જ છે ,માટે દે હાિદ ની ક પના કે મ ઘટે ?
જે આ જોવામાં આવે છે તે આ સિ ચદાનંદ નું જ વ પ છે .
સૂય ના તાપ થી જેમ િહમ ગળી ય છે તેમ,લીલાનું તે શરીર પરમા ાના બોધથી મે કરીને પર માં
પિરણામ પામી ગયુ.ં
આિતવાિહક દે હ વડે ભૂિમ પર જે જે ય પદાથ જોવામાં આવે છે ,તેનું આિધભૌિતક "નામ" પડેલું છે .
પરં તુ ખરી રીતે જોતાં,પૃ વી વગેર ે આિધભૌિતક પદાથ છે જ નિહ.મા આ ા એ જ સ ય છે .
જેમ,કોઈ મનુ યને વ માં પોતે હરણ છે એવી ાંિત થઇ,પણ તે ગે- યારે તેનું હરણ-પણું મટી ય છે ,
અને યારે તે -એ-હરણ ને શોધતો નથી.
તેમ,અસ ય વ તુ ાંિતથી સ ય લાગે,પણ ાંિત મ ા પછી તેમ થવા સંભવ નથી.
સ ય ાનનો ઉદય થયાથી અસ ય ાન મટી ય છે .
આ ાંડમાં રહેલી થૂળ ાંિત -અ ાની મનુ યોના સમુહમાં કારણ વગર (િમ યા) િસિ પામી છે .
જેમ,બાળક ફૂદ ડી ફરે છે યારે તેને આખી પૃ વી ફરતી હોય તેમ લાગે છે ,તેમ, વ ની પેઠે સૃિ નો
અનુભવ કરતો દે હા ા ઘણીવાર જ મ-મરણ પામે છે .
રામ કહે છે કે -જો યોગીને આિધભૌિતક દે હ-પણું ન હોય તો િવત અવ થામાં તથા મરણ પછી,
તેનો આિતવાિહક-પણા ને પામેલ દે હ કે વો દે ખાય છે તે કહો.
વિશ કહે છે કે - વ માં જે માણે પૂવ નો દે હ શેષ ર ા િવના જ એ દે હનો યાગ કરીને બી દે હની
ાિ થાય છે -તે માણે આિતવાિહક દે હમાં પણ એક દે હમાંથી બી દે હની ાિ થાય છે .તે અિન ય છે .
તડકામાં રહેલા િહમ ના કણો અને શરદઋતુ ના આકાશમાં રહેલો મેઘ-જેમ ય છતાં અ ય છે ,
તેમ,યોગી નો દે હ ય છતાં અ ય છે .
પોતાની વાસનાના મથી જ કોઈ મનુ ય કોઈ સમયે યોગીના દે હને મરી ગયેલો દે ખે છે ,
પણ ાંિતનો નાશ થયા પછી,જેવી રીતે દોરીમાંથી સપ-બુિ મટી ય છે ,
તેવી રીતે ાનનો ઉદય થવાથી િવત દશામાં પણ તે-દે હાિદ ાંિત-મા છે તેમ તે ણે છે .
ખ ં જોતાં તો દે હ કોણ છે ?કોની સ ા છે ?અને કોનો કે મ નાશ થાય છે ?
પરમાથ- પે (પરમ-અથ- પે) જે છે -તે જ ાન થયા પછી બાકી રહે છે .મા અ ાન નો નાશ થાય છે .
એ મ તમને ઘણી વખત કહેલું છે -તો પણ તે તમે મરણ માં કે મ રાખતા નથી? !!!!
તે સમયે િનમળ બોધ ( ાન) થવાથી, વ ના મનુ ય ની પેઠે-દે હ નું ભારે-પણું,કિઠન-પણું -એવી
રીતો નો ખોટો આ હ શાંત થાય છે .
તેથી વ માં "આ મા ં વ નું શરીર છે " એવું ાન થવાથી-જેમ વ નું શરીર હલકું થઇ ય છે ,
તેમ તે યોગીનો દે હ (આ દે હ વ ના જેવો ખોટો છે -એમ ાન થવાથી) આકાશમાં જવાને યો ય થાય છે .
જેનો "આ ા" ઘણા વખતના "સંક પ- પ દે હ" િવષે પિરણામ પામેલો (બનેલો) છે ,અને
જેને તે (દે હ) માં જ "િ થિત" કરવાની ઈ છા છે -તે અ ાની મનુ ય નો દે હ શબ થઈને (છે લે) બળી ય છે .
યારે તેને (પણ) થમ ના "સૂ મ દે હ" ની ાિ થાય છે ---તો પછી---
ાનવાન અને વાસના િવનાના યોગીને,અ યંત બોધ થવાથી, િવત દશામાં જ-અવ ય થનારો તે-
"સૂ મ દે હ" ા થાય જ.(એમાં શું નવાઈ?)
"હુ ં સંક પા ા છું અને થૂળઆ ા નથી" એવી મૃિત ઉ પ થાય છે - યારે બોધ થવાથી યોગીનો દે હ,
વે છા-િવહાર (પોતાની ઈ છા માણે િવહાર) કરવાને યો ય થાય છે .
યારે દોરીમાં સપ ની ાંિત ની પેઠે-આ દે હ વગેર ે બધું ાંિત પ જણાય છે ,-અને-
એ ાંિત (દે હ) નો નાશ થવાથી શું નાશ પા યું?ને તે (દે હ) ની ઉ પિ થવાથી શું ઉ પ થયુ?
ં
રામ બો યા-હે, ભુ,શબ ની પાસે રહેલી (નવી) લીલા યાં આવેલી લીલાદે વી ને જોઈ શકતીનથી,પણ
જો યાં રહેલાં માણસો તેને જુ એ તો તેઓ શું સમજે?
વિશ કહે છે કે -જો યાં રહેલા માણસો તે લીલાને જુ એ તો એમ સમજે કે -આ દુ ઃખી રાણી આ ઠે કાણે રહેલી છે
અને આ તેની કોઈ સખી બીજે ઠે કાણેથી આવેલી છે .
પણ તે કોણ છે ? ાંથી આવી છે ? એવો તેમના મનમાં સંદેહ થતો નથી,કારણકે િવચાર-રિહત મનુ ય,
અિવવેકી પશુ ની પેઠે, થમ જોયેલા પદાથ ને અનુસરીને જ યવહાર કરે છે .
જેવી રીતે ભૂખરો પ થર (પોચો પ થર) ઝાડ પર પછાડવાથી -તે ઝાડને કા યા વગર જ ભૂકો થઇ ય છે ,
તેમ ગાડિરયા વાહ વાળા અ ાની મનુ યો પણ કં ઈ િવચાર કરતા નથી.
વ માં જોયેલું શરીર અસ ય હોવાથી, ત-અવ થા થયા પછી તે વ નું શરીર ાં ય છે તેની
ખબર પડતી નથી,તેમ ાનનો ઉદય થવાથી આિધ-ભૌિતક દે હનો ાં નાશ થાય તેની ખબર પડતી નથી.
વિશ કહે છે કે -પવન થી થયેલ ફુરણા -પવન મ ા પછી (બંધ થયા પછી) જેમ પવન માં જ લય પામે છે ,
તેમ વ માં તેમ જ સંક પમાં જોયેલા પવત-વગેર ે પદાથ - વ ના ાન માં જ લય પામી ય છે .
જેમ,વાયુ નું ફુરણ-પણું (વાયુ નું વાવું) ફુરણા-રિહત (િ થર) વાયુમાં વેશ કરે છે ,
તેમ, વ ના પદાથ સંિવત (સ ય) ના "મળ- પ" અ ાન માં વેશ કરે છે .
આ માણે કોઈ સમયે-કમવશ થી સંિવત (સ ય) જ વ ના પદાથ- પે કાશે છે .અને
વ દૂ ર થયા પછી તે-એક વ-પણા ને પામી ય છે .
ય ( વાહી) અને પાણી -એ બે જુ દાં નથી તેમ વાયુ અને ફુરણ (પવન) એ જુ દા નથી.અને
154
"કારણ" વગર "કાય" ની ઉ પિ થતી નથી,અને વ માં સહકારી(સહકાર આપનાર) "કારણ" નો અભાવ છે ,
આથી સંિવત (સ ય) તથા વ ના પદાથ નું "જુ દા-પણું" છે -એમ કહેવું િનરથક છે .
જેવી રીતે વ (અવ થા) છે તેવી જ રીતે ત (અવ થા) છે એમાં કોઈ સંશય નથી.કારણકે -
વ માં જેમ અસત્ નગર દે ખાય છે -તેમ સૃિ ના આરં ભમાં અસત્ જગત જણાય છે .
વ માં જોયેલો અથ સાચો થવાને યો ય નથી,કારણકે -સંિવત (સ ય- ાન) ને િન ય "સત્-પણુ"ં છે ,
અને વ ના અથ ને િન ય "અસ ય-પણું" છે .
જેમ વ માં જોયેલો પવત ણ-મા માં આકાશ- પે થઇ ય છે ,અને મે કરીને બોધ થયા પછી.
તે બધું ખોટું જણાય છે .તેમ "અમુક માણસ નું મરણ થયું" એવું પાસે ઉભેલાઓ જે જુ એ છે ,
તે પોતાના "અ ાનથી ક પેલા દે હ" થી જ જોવામાં આવે છે .
આથી,આ સંસારમાં જે " ત ૈ - િ " છે -તે મોહથી છે -તેથી એ સંસાર િમ યા છે .
ઇ ળ જેમ માયાથી ાંિત- પે જણાય છે ,તથા, વ માં જેમ અસત્ પદાથ નો અનુભવ થાય છે -
તેમ આ પંચ (માયા) પણ ાંિત- પ જ છે .
મરણ ની મૂછા થયા પછી," મ- િ -વાળા-પુ ષને" (પોતાનામાં) ઢ થયેલા "સં કાર નો ઉદય" થવાથી-
" વ ના અનુભવ ની જેમ" જે જે " ય " સગ નો અનુભવ થાય છે -
તે તે ઝાંઝવાના પાણી જેમ િમ યા છે ,અને આ રીતે જ આવું "આિતવાિહક-દે હ" માં "મનોમય" કહેવાય છે .
સર વતી કહે છે કે -આ સંગ ને એક મિહનો થઇ ગયો.તારા દે હનું શું થયું -તે હુ ં કહુ ં છું તે સાંભળ.
તું સમાિધમાં ર ા પછી,પંદરમે િદવસે તા ં શરીર પરસેવાથી ભીં ઈ ગયુ.ં અને મે કરીને સુકાયેલા
પાંદ ડાની જેમ િનજ વ થઈને જમીન પર પડી ગયુ.ં આમ તા ં શબ જડ અને િહમ જેવું શીતલ થઇ ગયું.
કારભારીઓએ આવીને તારા શરીરને ફરીફરી જોઈને િન ય કય કે -તું મરી ગઈ છે .
અને તને ઘરની બહાર કાઢી,ચંદનનાં લાકડા ની િચતા ખડકી તેમાં ઘી સિહત તારા દે હનો અિ દાહ કય .
યાર પછી "રાણી નું મરણ થયું" એવી રીતે ઉંચા વરે પોક મૂકી તારા પિરવારે આકુ ળતાથી તારી
ઉ ર-િ યા કરી.હવે પછી તું શરીર સાથે આવી એટલે તે જોઈને
"રાણી પરલોકમાંથી પછી આવી" એમ ણી લોકોને ઘણું આ ય લાગશે.
હે,પુ ી,સ ય-સંક પ થી તા ં શરીર આિતવાિહક થયું છે ,અને માણસો તને જોઈ ના શકે -તો પણ
લોકો તને આ ય થી જોશે.(મરણ પામેલી લીલા-નવી લીલા તરીકે પાછી આવી છે તે જોઈને )
155
સર વતી કહે છે -કે -હે,લીલા,દે હમાં તારી જે વાસના હતી-તેવો જ તારો આકાર છે ,માટે તા ં પ
પૂવના પ જેવું જ ગ ું છે .
જેમ,બાળકને ભૂતની વાસના થાય છે તો તે ભૂતને દે ખે છે -તેમ,દરેક માણસ પોતાની વાસના-અનુસાર જુ એ છે .
હે,સુંદરી,તે પૂવ નો દે હ ભૂલાઈ ગયો હતો પણ તે વાસનાઓથી સંપૂણ િવહીન થયો નહોતો.એટલે,
એ વાસનાને લીધે તા ં આ આિતવાિહક શરીર ઉ પ થયું છે .
શરદ-ઋતુમાં આકાશમાં રહેલ વાદળ જેમ જોવામાં આવતાં નથી,તેમ ાની ને આિતવાિહક શરીર
'થયા પછી આિધભૌિતક શરીર જોવામાં આવતું નથી.આિતવાિહકપણા ને પામેલ દે હ,જળિવનાના મેઘ જેવો,
તથા સુગંધી િવનાના પુ પ જેવો થઇ ય છે .આિતવાિહક " ાન" થયા પછી દે હનું મરણ રહેતું નથી.
આજે એ ીસમ િદવસે આપણે પાછાં આ યા છીએ-એટલે સંક પ થી આપને ય- પ થઈએ.
વિશ કહે છે કે -દે વી સર વતીએ િચંતન કરી સંક પ કય કે "અમને બંને ને લીલા (નવી) ભલે જુ એ"
એટલે બંને ય થયાં.અને તે મંિદરમાં કાશ થયો.રા પાસે બેઠેલી લીલા (નવી) તે તેજ ના કાશ થી
આકુ ળ થઇ જોવા લાગી અને લીલાદે વી અને સર વતી દે વીને જોઈ ગભરાઈને ઉભી થઇ,બંને ના
પગમાં પડી જઈ ને કહેવા લાગી કે -તમારો જય હો,તમે મા ં ક યાણ કરવા અથ જ આવેલાં છો અને તમારા
માગ ને શોધનારી હુ ં અહીં થમ થી જ આવી છું. પછી ણે યુવતીઓ એ આસન હણ કયા.
સર વતી લીલા (નવી) ને પૂછે છે કે -હે,પુ ી,આ દે શમાં તું કે વી રીતે આવી?માગમાં કોઈ આ ય થયું હોય તો -
તે ાં થયું? અને ત શું જોયુ?
ં એ બધું આરં ભથી મને કહે.
લીલા (નવી લીલા - મૂળે-િવદુ રથ ની લીલા) કહે છે કે -હે,દે વી,િવદુ રથરા ના ગૃહ- દે શમાં મને મૂછા આવી ગઈ
હતી,અને મૂછા મટી યારે હુ ં જોવા લાગી તો મ મારો દે હ ભૂતાકાશ,ઉડતો જોયો.-તે ભૂતાકાશ માં હુ ં
વાયુ- પી રથમાં બેઠી હતી,અને તે રથમાં "ગંધ-લેખા"ની પેઠે આ મંિદરમાં આવી છું.અને મારા પિત
િવદુ રથ ને હુ ં અહી પુ પ માં સૂતેલો જોઉં છું,હે દે વે રી,રણ-સં ામ ના મથી તે અહીં સુખથી
સૂતા છે એમ ધરીને હુ ં તેમણે ઊંઘમાંથી જગાડતી નથી.પછી હાલ મ આપ બે દે વીઓ ને અહીં જોયાં.
સર વતી કહે છે -હે,બંને લીલાઓ,ચાલો,હવે આપણે પુ પ ની શૈયા માં સૂતેલા આ રા ને જગાડીએ.
વિશ કહે છે કે -સર વતીએ આ માણે ક ું અને પછી પિ ની જેમ સુગંધ નો યાગ કરે,તેમ તેણ,ે
થમથી રોકી રાખેલા,િવદુ રથ રા ના તે વ ને છોડી મુ ો.
એટલે તે વ " વાયુના અ ય આકારથી" તે રા (પ ) ની ન ક ગયો, અને પવન જેમ પોલા વાંસમાં
વેશ કરે,તે વે રા (પ )ના દે હમાં વેશ કય .રા નું મુખ કમળ ફુિ લત થયુ.ં
અને રા ના સવ અંગો મે કરીને કાશ પામવા લા યા.અને ધીરેથી રા એ આંખો ખોલી.
અને ધીરેથી આળસ મરડી રા ઉભો થયો.અને મેઘ જેવી ગંભીર વાણીથી બો યો-કે -"અહીં કોણ છે ?"
તે સમયે પાસે રહેલી બંને લીલા એ ક ું કે -"આ ા કરો."રા એ યાં સમાન આચારવાળી,સમાન આકારવાળી,
સમાન પવાળી,સમાન િ થિતવાળી,વચનવાળી,ઉ ોગવાળી,ઉદયવાળી અને સમાન આનંદવાળી-
બે લીલાદે વીઓ ને જોઈને ક ું કે -તું કોણ છે ?આ કોણ છે અને તે ાંથી આવી છે ?
એટલે થમની લીલાએ ક ું કે -હે,દે વ, હુ ં જે કહુ ં છું તે તમે સાંભળો.તમને અનુસરનારી સહધિમણી એવી
હુ ં તમારી પૂવ ની ી છું અને આ બી લીલા છે .તે શુભ મિહલા મ રમતથી તમારા ઉપયોગ માટે
" િતિબંબ- પે" ઉ પ કરી છે .હે,દે વ ર ણ કરો.આ સુવણ ના િસંહાસન પર બેઠેલાં છે -તે
દે વી સર વતી છે .તેમને આપણા પુ ના યોગથી દશન દીધાં છે .
156
લીલાદે વી -પ રાજને કહે છે કે -હે રાજન,સર વતી દે વી અમને બી ાંડમાંથી અહીં લઇ આ યાં છે .
લીલાદે વીનાં આવાં વચન સાંભળી,પ રા સર વતી દે વીના પગમાં પ યા અને તેમને ાથના કરી કે -
હે,દે વી,હે વરદા,હુ ં તમને દં ડવત ણામ ક ં છું,મને બુિ આપો,દીઘ આયુ ય અને ધન આપો.
રા નાં આવાં વચન સાંભળીને,સર વતી દે વીએ રા ના મ તક પર હાથ મૂકી ને ક ું કે -
"હે,પુ ,તું આ લોકમાં સુખ આપનાર દીઘાયુ ય થી ઇિ છત ધન પામ, તેમ જ બંને લોકમાં સુખ આપનાર,
પરમાથ બુિ થી તું યુ થા.તારી સવ આપિ ઓ અને પાપ-બુિ નો નાશ થાઓ,અને તને અનંત સુખની
ાિ થાઓ.તારા દે શને િવષે મનુ યનો સવ સમૂહ િનરં તર આનંદ પામો અને લ મી નો િવલાસ પામો.
વિશ કહે છે કે -આ માણે સર વતી વરદાન આપી ને અંતધાન થઇ ગયાં.અને ાતઃકાળ માં કમળ ફુિ લત
થયા,એટલે સવ માણસો ત થયાં.પ રા એ ઘણા આનંદથી લીલાદે વી ને આિલંગન કયુ.
રા ને પુનજ િવત જોઈને તેમનું મંિદર આનંદથી પરવશ થયેલાં માનવીઓથી શોભવા માં યું.
રાજમંિદર ની આવી શોભા થઇ રહી હતી, યારે તે સમયે દે શ-દે શાંતર માંથી આવેલા માણસો,
"આ થમ ની લીલા દે વી એ બી લીલાદે વી અને રા ને પરલોકમાં થી લઈ આવી છે " એવી વાત કરવા
લા યા.વળી, "પોતાનું મૃ યુ થયું અને પોતે પાછો સ વન થયો" એ િવષે નો પ રા એ સૂ મમાં વૃતાંત
સાંભ યો.પછી તેણે ચારે િદશાના સમુ નું પાણી મંગાવી તે જળથી નાન કયુ.
કારભારીઓએ અને ા ણોએ તે રા નો અિભષેક કય .
રા અને બંને લીલાદે વી-હવે વનમુ થયા હતાં,અને તેમની બુિ ઉદાર થઇ હતી.
આવી રીતે સર વતી ના સાદ થી તથા પોતાના પુ ષાથ થી,તે પ રા ણે લોકમાં ક યાણ પા યા.
સર વતી દે વીના ઉપદે શથી આ -ત વ ને ણનાર તે રા એ બે લીલાદે વી સાથે એંશી હ ર વષ સુધી
રા કરીને અંતે િ થર બોધ પામેલું તે યુગલ વનમુ પણા ને પામી ગયુ.ં
વિશ કહે છે કે -હે,રામ,આ માણે " ય (જગત) દોષ" ની િનવૃિ માટે મ તમને -પિવ લીલાદે વીનું
આ યાન કહી સંભળા યું.માટે તમે "આ જગત સ ય છે " તેવી "બુિ " નો યાગ કરો.
આ જગતની " ય-સ ા" શાંત છે માટે તેનું શમન ઘટતું નથી,કારણકે -
સાચી વ તુ ને વ છ કરવામાં કલેશ નથી અને ખોટી વ તુને િનવૃ કરવામાં કલેશ ઓછો નથી !!!
માટે " ય-પદાથ અખંડ-એક-રસ-પણા ને ા થયેલ છે " એમ "આકાશ- પી ાન" વડે ણીને,
"ત વ ને ણનાર પુ ષ" એ "આકાશ" ની પેઠે જ િનલપ રહે છે .
157
સૃિ ના આરં ભમાં ચૈત ય- પી- વયંભુ એ -પૃ વી -આિદ-પાંચ-મહાભૂત િવના -આ ય-પદાથ
પોતાના િવષે જ ઉ પ કયા છે ,માટે ાં સુધી મનુ યે મનોવૃિ નો રોધ કય નથી યાં સુધી,
તેમની વૃિ જેવા જેવા ય કરે છે -તેવા તેવા પદાથ ઉ પ થયા કરે છે .
કારણકે -શુ સંિવત ( ાન-સ ય) માં "સંવેદન- પી-નદી" રહેલી છે ,તેમાં જગતની ફુરણા થાય છે ,
માટે "સંવેદનો" નો રોધ (નાશ) કરવાથી " ય- મ" ઓ નાશ થઇ ય છે .
"શુ -ચૈત ય- પી-આકાશ" માં "પરમાણુ-કણ" યે િચદાકાશ નો જે "આભાસ" થાય છે તેને જ જગત કહે છે .
માટે એ ખોટી ાંિત (જગત) ની શી સ ા છે ?શી વાસના છે ?શી આ થા છે ?શી િનયતી છે ? અને
તે (જગત) માં શું "અવ ય-થવા-પણું" છે ?
માટે જે આ જગત જોવામાં આવે છે ,તે માયા- પ છે ,અને માયા અસ ય છે ,તેથી આ ય જગત અસ ય છે .
રામ કહે છે કે -હે, ભુ,આપે કૃ પા- િ કરી મને ાન આ યું તેથી શાંિત મળે છે .
આવી રીતે જગતના ત વ નો િવચાર કરતાં અને આ લીલા ના આ યાન નું વણ કરવાથી,
શા નું ાન થવાથી,અને ઉપાિધ ની શાંિત થવાથી મને પણ શાંિત મળી છે .
પણ સાથે સાથે િનવાણ- વ- પ ની ાિ ન થવાથી મને ખેદ થાય છે .
તમારા વચન- પી અમૃત નું કાન- પી પા થી પાન કરતાં મને તૃિ થતી નથી.
હવે,મારો એક સંશય દૂ ર કરો.
વિશ કહે છે કે - યેક મનુ ય ને જે જે થળે બુિ થી જેવી જેવી " તીિત " થાય છે ,તે તે થળે તેને
તેવો તેવો અનુભવ થાય છે .જેમ કે -કોઈ મનુ ય ને ઝે રમાં અમૃત ની તીિત થાય છે ,
તો તેને તે ઝે રમાં પણઅમૃતનો અનુભવ થાય છે .
તેવી જ રીતે તેને જો શ ુમાં િમ ની તીિત (બુિ ) થાય છે તો તે શ ુ પણ િમ પ થઇ ય છે .
િનરં તર ના અ યાસ થી જે પદાથમાં જેવી ભાવના થાય છે ,તે પદાથમાં તેને તેવો અનુભવ થાય છે .
"ચૈત ય" નો ફુરણ નો વ-ભાવ છે ,તેથી વ-ભાવથી તે જે જે ક પના કરે છે ,તે તે માણે તેને ાન થાય છે .
પલકારા જેટલા સમયમાં પણ -જો એક "ક પ" નું સંવેદન ( ફુરણ)થાય- તો તે પલકારો "ક પ" પ
થઇ પડે છે .અને જો એક "ક પ"માં પલકારા નું સંવેદન થાય તો તે "ક પ" પણ પલકારા જેટલો થાય છે .
આવો "ચૈત ય" નો વ-ભાવ છે .
જેમ,કે કોઈ દુ ઃખી મનુ યને એક રાિ ક પ-સમાન થઇ પડે છે ,તો તે જ રાિ -એ સુખી મનુ યને
ણ- પ લાગે છે -અને- વ માં જેમ એક ણ ક પ- પ થાય છે અને એક ક પ એ ણ- પ થાય છે .
હિર ં રા ને એક રાિ માં બાર વષનો અનુભવ થયો હતો અને લવણ રા ને એક રાિ માં
સો વષનો અનુભવ થયો હતો.
યેક મનુ યને મનમાં જેવી ભાવના થાય છે ,તેવો તેને અનુભવ થાય છે .
મધુર (ગ યા) પદાથમાં કટુ તા (કડવાશ) ની ભાવના કરવા થી તે પદાથ કડવો લાગે છે ,અને
કડવા પદાથમાં મધુર-પણા ની ભાવના કરવાથી તે કડવો હોવા છતાં મધુર લાગે છે .
વ ની પેઠે શૂ ય- થાન ( ાં કોઈ પણ ના હોય તેવા થાન) માં ઘણા માણસોનું સંવેદન થવાથી,
તેમ જ જણાય છે .પીળા પદાથમાં લીલા કે ધોળા નું સંવેદન થવાથી તેવો જ અનુભવ થાય છે .
અિવચારી મનુ ય ને ભીંતમાં પણ આકાશની ાંિત થાય છે ,અને વ ની ી -પણ સંવેદન થી
ત અવ થા ની પેઠે ીિત આપનાર થઇ પડે છે .
આવી રીતે જે મનુ ય ને મનથી જેવો આભાસ થાય છે તેવો જ તેને અનુભવ થાય છે .
પણ વ તુતઃ (સ યમાં) તો બધું ખોટું જ છે -તથા શૂ ય છે .
બાળકને િમ યા ાનથી કિ પત િપશાચ ની આકૃ િત જોવામાં આવે છે ,તેવી રીતે મનની ફુરણા થી જગત
દે ખાય છે ,પણ વ તુતઃ તો તે છે જ નિહ.આ જે આકાર જોવામાં આવે છે તે બધું માયા-મા છે .તેનો કોઈ
આકાર નથી.તે બી વ તુ નો રોધ કરી શકે તેમ નથી -અને પોતાને રોધ કરનાર બી વ તુ પણ
તેનામાં નથી,જે આ જગત - ફુટ જોવામાં આવે છે તે મા વ -દશન ની જેમ રહેલું છે .
એક થાંભલામાં િતમા ની ક પના થવાથી,જેમ તે થાંભલો િતમા- પે જણાય છે ,
તેમ ગતા મનુ ય ને એ અપૂવ વ ું થયું હોય તેવું આ જગત છે -તેમ ત વ-વેતા ણે છે .
જેવી રીતે િચ કાર કોરા થાંભલામાં પોતાના મનથી જેવા આકારની ક પના કરે છે ,તેવા આકાર તેને
તેમાં દે ખાય છે ,તેવી રીતે,"સંવેદન- પી-િચ કાર" "િચદાકાશ- પી- તંભમાં"જેવી સૃિ ની ઈ છા કરે છે ,
તેવી સૃિ તેના જોવામાં આવે છે .
જેવી રીતે વ માં કોઈ માણસ ને બી માણસ સાથે યુ થાય પણ તેની જ પાસે સૂતેલો બીજો માણસ
તે યુ ને જોઈ શકતો નથી,તેવી રીતે,અ ાની મનુ યને વ ના યુ ની પેઠે -અનેક કારના
યવહાર-સિહત જગત જણાય છે ,પણ ાની મનુ ય ને તે જોવામાં આવતું નથી.
વિશ કહે છે કે -જેમ થોડા વાયુ ની (લેખા) એ મહાન (મોટા) વાયુ ને અનુસરે છે , તેમ,સામા ય- ાન એ
મુ ય ાન (સંિવત-કે સ ય ાન) ને અનુસરે છે .આમ તે મુ ય ાનને "પર પર નું એક- પ" અ
(જોઈ ના શકાય તેવ)ું હોવાથી તેમ-તે રા , ને કારભારીઓને એક બી નો અનુભવ થયો.
ર માંથી જેમ િકરણો બહાર નીકળે છે -તેમ િવદુ રથ રા ના સંિવત ( ાન) પી ર માંથી,
"હુ ં આવી રીતના કુ લાચારમાં રા થાઉં" એવો મનોરથ થયો.
જેમ,કોઈ થળે સવ અરીસાઓ હોય તો તેમાં એકબી માં િતિબંબ પડે છે ,
તેમ,ચૈત ય- પી અરીસો સવ ઠે કાણે સામા ય છે અને સૃિ માં જેટલાં જેટલાં જં તુઓ ( ાણીઓ) છે ,
તેમનું એકબી નું એક-બી માં િતિબંબ પડે છે .
જેવી રીતે સમુ માં મળનારી મોટી નદી,બી નાની નદીને પણ પોતાના વેગ સાથે સમુ માં ભેળવી દે છે ,
તેવી રીતે િવ ાન માણસ પોતાના ઈ ર-સંબંધી મુ ય ાનના વેગથી,સંસાિરક ાન ને તે છે .અને ઈ રમાં
મેળવી દે છે .તે જ રીતે બી અ ાની માણસો માં પણ ાન ઉ પ કરે છે .
પણ જો બે સામા ય (સરખા) ાનવાન હોય તો તેમાંથી િચ - વભાવ ને લીધે-
એક નો જય થાય છે અને બીજો ડૂ બે છે .
આવી રીતે હ રો સગ માં ઉ પ થતા,નાશ પામતા તથા વતમાન માં રહેલા યેક માણસ માં
િવિચ તા રહેલી છે પણ ખરેખ ં જોતાં,કોઈ કોઈનાથી યા નથી.તેમ-
કોઈ કોઈના આધારે રહેલું પણ નથી.મા આવરણ િવનાનું શાંત િચદાકાશ જ રહેલું છે .
તે (ચૈત ય) અ ાન- પી અંધકાર માં કાશ કરે છે ,અનાિદ શુ છે ,અને આિદ-મ ય-અંત રિહત છે .
160
આકાશના કોશ માં જેમ શૂ યતા જણાય છે ,તેમ સંક પ-િવક પ- પી મન વડે શુ બોધ- પી પરમા ા નો
કાશ અહં તા-મમતા- પી જગતના વ પ- પે ભાસે છે .
રામ કહે છે કે -હે ન,હુ ં ,તું અને જગતની જે ાંિત છે ,તે કારણ િવના પરમા ા થી કે વી રીતે ઉ પ થઇ ?
તે તમે મને બરાબર સમ ય તેવી રીતે ફરીથી કહો.
જેવી રીતે સુવણથી અલંકાર જુ દા નથી અને જળથી તરં ગો જુ દા નથી,તેવી રીતે થી જગત જુ દં ુ નથી.
જગત એ - પ છે અને એ જગત- પ છે .પણ,
સુવણમાં જેમ આભૂષણ (કું ડળ વગેર)ે એ કિ પત છે ,વ તુતઃ (સ યમાં) છે નિહ,તેમ
પર- માં જગતની ક પના મા છે , જગત ઈ ર- પ છે પણ ઈ રમાં જગત નથી.
જેવી રીતે એક અવયવી ( વ) ને હાથ-પગ વગેર ે જુ દાજુ દા અવયવો થી અનેકપણું છે ,
તેવી રીતે,ચૈત ય- પી પરમા ા ને અનેક-પણું છે .
જેવી રીતે દપણમાં િતિબંબ પડેલાં પોતાનાં જ ને (આંખો) એ પોતાના મુખ ને જોઈ શકે છે ,
તેવી રીતે ચૈત ય નું અિવ ા (અ ાન કે માયા)માં િતિબંબ પડવાથી,જગત જોવામાં આવે છે .
તે સમયે (તે િબંબ- િતિબંબ ની િ યા ના સમયે) જેમ,િચ માં (મનમાં) "સંક પ" ની ઉ પિ થાય છે ,તેમ,
-- તે,સવ- કારની "શિ - પ-માયા"ના પ ને ધારણ કરનાર "શ દ-ત મા ા" (ॐ??)
એ "આકાશ"નો અનુભવ કરે છે .તેથી "આકાશની (આકાશ-ભૂત- ની) ઉ પિ " થાય છે .
--તે "આકાશ-ભૂત- " તેની અંદર " પશ-ત મા ા" નો સં કાર ઉ પ થવાથી,
જેવી રીતે િ થર પવન કોઈ કાલે પંદન-પણા નો અનુભવ કરે છે
તેવી રીતે-"વાયુ-પણા" નો અનુભવ કરે છે . અને તેથી "વાયુ ની (વાયુ- પ- ) ઉ પિ " થાય છે .
--તે,"વાયુ- પ- " કે જેની અંદર " પ-ત મા ા" રહેલી છે ,તે (પોતાની સ ા- પ) "તેજ-પણા" નો
અનુભવ કરે છે -તેથી "તેજ (તેજો-ભૂત- ) ની ઉ પિ " થાય છે .
--તે, તેજો-ભૂત- ,જેવી રીતે જળ એ વ-પણા નો અનુભવ કરે છે -તેવી રીતે-જળ કે -
જળ ની અંદર રહેલી "રસ-ત મા ા" નો અનુભવ કરે છે ,તેથી "જળ (જળ- પી- ) ની ઉ પિ " થાય છે .
--તે, જળ- પી ,જેવી રીતે પૃ વી િ થરતા નો અનુભવ કરે છે તેવી રીતે-પૃ વી કે જેમાં
"ગંધ-ત મા ા" હેલી છે તેનો અનુભવ કરે છે ને જેથી "પૃ વી (પૃ વી- પી- ) ની ઉ પિ થાય છે .
આવી રીતે એક િનમેષ ના (આંખના પલકારા ના) લાખમાં ભાગમાં પણ હ રો સૃિ નો અનુભવ થાય છે .
તે નું વ પ જો ું હોય તો તે -સૃિ સિહત -છે ,તો પણ પરમાથ (પરમ અથ) થી -તે-
િવષમપણા થી રિહત છે .
અને જો તે ના વ પ ને ના ું હોય તો તે,સૃિ રિહત છે તો પણ સૃિ - પ જ છે
એટલે કે -
ાનવાન મનુ ય જગતને આકાશ- પ ણે છે અને અ ાની જગત (કે જે ખોટું છે ) ને સાચું ણે છે .
એ સવ-શિ માન છે ,તેથી તે જેવાજેવા આકારની ઈ છા કરે છે તેવાતેવા આકાર તે માયાથી ધારણ કરે છે .
જે આ જગત જોવામાં આવે છે તે "ચૈત ય" ( ) નો િવલાસ છે .
તે નો િન ય અનુભવ થાય છે એટલે તે સ ય અને - પ છે .અને તે પણ સૃિ માં િભ િભ નામપણા ને
પામેલ છે ,તેથી તે જગત પ છે .કારણકે તે પાંચ ાનેિ ય અને છ ા મન-ના "િવષય- પ" છે .
જેવી રીતે વાયુ િવષે સરણ (હલવું કે વહેવ)ું રહેલું છે -તેવી રીતે પર િવષે સૃિ રહેલી છે .
જેવી રીતે કાશ ને તેજ થી જુ દો ગણીએ તો તે અસ ય છે અને જુ દો ના ગણીએ તો સ ય છે ,
તેવી રીતે,જગતને થી જુ દં ુ ગણીએ તો અસ ય છે અને તેમ ના ગણીએ તો સ ય છે .
જેવી રીતે લાકડામાં કોતયા િવનાની પૂતળી રહેલી છે ,ને શાહી માં અ રો રહેલા છે -
તેવી રીતે પર િવષે સૃિ રહેલી છે .
જેવી રીતે મ દે શ (રણ) માં ઝાંઝવાનાં જળ સાચાં જણાય છે ,
તેવી રીતે આ ાના િવષે આ જગત સ ય જણાય છે .
જેવી રીતે,ઝાડ એ બીજ થી યુ છે ,તેવી રીતે આ જગત પર - પી ચૈત ય થી યુ છે .
જેવી રીતે દૂ ધમાં મધુરતા,મરીમાં તીખાશ,પાણીમાં વ-પણુ,ં અને પવનમાં પંદ-પણું છે ,
તેવી રીતે જગત ના િવષે રહેલું છે -વળી તે (જગત) પર - પ જ છે .
િચિત (િચ -િ થિત) બે કારની છે ."ઈ ર-િચિત" એ "પર" એ અને " વ-િચિત " એ "અપર" છે .
પર-િચિત (ઈ ર-િચિત) તે નામ- પથી રિહત છે અને અપર-િચિત ( વ-િચિત) ચરાચર-જગત- પ છે .
અને આવું જે મનુ ય ગુ ,શા કે પોતાના અનુભવથી ણે છે ,એ સંસારથી તરીને મો પામે છે .
વિશ કહે છે કે -પરમાણુના લાખમા ભાગમાં પણ હ રો જગત સાચાં હોય તેમ જણાય છે . તથા,
એક િનમેષ (પલકારા) ના લાખ માં ભાગમાં -હ રો ક પ સ ય હોય એમ જણાય છે .
તે પરમાણુમાં ના જગતમાં રહેલા પરમાણુ માં પણ ાંિતથી હ રો જગત રચાય છે .
જેમ જળ ની ્ વતા પોતાના િવષે ઘૂમરી ધારણ કરે છે ,તેમ સગ (જગત)ની શોભા પણ િમ યા છે .
રામ કહે છે કે -હે,ઋિષ.જે મનુ યને સારી રીતે િવચાર કરવાથી ાન થયા પછી િનિવક પ આ -પદ ની
ાિ થાય છે ,તે ાની નો દે હ રહે છે તેનું કારણ શું?
અને કદાિપ ાર ધ થી દે હ રહેતો હોય તો ાન થયા પછી ાર ધ કે મ રહે છે ? તે કહો.
વિશ કહે છે કે -પર ની " ફુરણ- પી જે િચ -શિ " છે -કે જેને "િનયિત" કહેવામાં છે ,તે
સવ યે અવ ય રહેલી છે ,અને તેની સ ા યેક "ક પ"માં છે .
તે િનયિત ને લીધે સૃિ ના આિદ થી "અમુક પદાથમાં અમુક ગુણ અમુક કાળ સુધી આ માણે રહેશે"
વગેર ે જે િનમાણ થયું છે તે તેમ ને તેમ રહે છે .
િનયિત ને કોઈ મહાસ ા,મહાિચિત,મહાશિ ,મહા િ ,મહાિ યા,મહોદભવ કે મહા પંદ-પણ કહે છે .
વાયુમાં જેવી રીતે તૃણ (તરણું) ભ યા કરે છે ,તેવી રીતે,િનયિત ને લીધે -ક પ-પયત -
દૈ ય,દે વતાઓ,મનુ યો- ાણીઓ -વગેરન ે ી િ થિત રહેલી છે .
જેમાં યિભચાર નથી તે- માં-કદાચ યિભચાર નું અનુમાન થાય અને
જેમાં િચ નથી એ આકાશમાં કદાચ િચ નું અનુમાન થાય પણ-
િનયિત ની બી કોઈ િ થિત નું અનુમાન થઇ શકે નિહ.
જેમ હાથ-પગ વગેર ે અંગ દે હધારીના અંગ થી દે ખાય છે ,તેમ ાએ િનયિત-વગેર ે સૃિ -એ
પોતાનું જ અંગ છે તેમ જોયું. આ માણે રહેલી િનયિત ને જ "દૈ વ" કહે છે .
તે "દૈ વ" સવ ઠે કાણે સવ કાળમાં તથા સવ પદાથમાં "જગતની યવ થા- પે "રહેલું છે .
અમુક પદાથ-"આવી રીતે ફુરણા કરવી" તો અમુકે "આવી રીતે રહેવું" અને
અમુકે "અમુક પદાથ અમુક વખત સુધી ભોગવવો"- આ બધું દૈ વાધીન છે .
સવ-ભૂત,જગત,કાળ અને િ યા-વગેર ે સવ "પુ ષ- પ" જ છે .એ િનયિત થી પૌ ષી સ ા છે ,અને
પૌ ષ થી િનયિત ની સ ા છે .આ માણે ાં સુધી જગત છે યાં સુધી એકબી ની સ ા છે .
પણ પછી પૌ ષ અને િનયિત એક જ છે .બંને એકબી માં રહેલાં છે .
હે,રામ હવે તમારે દૈ વ અને પૌ ષ નો િનણય મને પૂછવાનો ર ો.આ માણે િશ ય-ભાવથી તમે મને
જે કરો છે અને હુ ં જે ઉપદે શ ક ં છું તે માણે તમે વત છો તે િનયિતને લીધે જ બને છે .
"આજ મને દૈ વ ભોજન આપશે તો જ હુ ં જમીશ" આ માણે દૈ વ-પરાયણ થઈને,
કં ઈ પણ કયા િવના મૂંગું રહેવું તે પણ િનયિતનો િન ય છે .
જો કોઈ મનુ ય કં ઈ પણ કાય ના કરે તો તેને બુિ ,કમ,િવકાર તથા આકૃ િત વગેર ે કં ઈ પણ થાય નિહ.
આ માણે લય થતા સુધી સવ પદાથ ની યવ થા છે .
"અમુક આ કારે અવ ય થાય" એવી િ થિત "િનયિત" કહેવાય છે .અને એવી િનયિત નું
ા- (દે વો) વગેર ે પણ ઉ લંઘન કરી શકતા નથી.
તેમ છતાં પણ બુિ માન પુ ષે આ િનયિત ના આધારથી પુ ષાથ નો યાગ કદી કરવો જોઈએ નિહ.
કારણ કે પુ ષાથ વગર િનયિત કં ઈ પણ ફળ આપતી નથી.
પુ ષાથ કયા િવનાની િનયિત િન ફળ છે અને પુ ષાથ પી િનયિત સફળ છે .
કદાિપ-એમ કહો કે -જે મનુ ય કોઈ પણ પુ ષાથ કયા િવઅના અજગરનું ત ધારણ કરીને રહે છે -
તેને પણ આહાર મળે છે અને તૃિ થાય છે -માટે પુ ષાથ િવના પણ િનયિત ફળ આપે છે -
તો તેના જવાબ માં એ કહેવાનું કે -ઉપર માણે અજગર-વૃિ ( ત) ધારણ કરનાર ને પણ આહાર મ યા પછી
-ખાવું,ચાવવું વગેર ે પુ ષાથ વગર તૃિ થતી નથી.
તેમ,તેવા મનુ ય નો જે દે હ રહે છે -તે પણ તેનો ાણવાયુ -હાલેચાલે-તેના માટે હલન-ચલન -વગેર ે
પુ ષાથ કરે છે -તેનાથી જ (તેનો દે હ) રહે છે અ યથા નિહ.
જેઓ યોગી છે અને તે ઉપર માણે અજગરનું ત ધારણ કરીને સમાિધથી જો-કદાિપ પોતાના ાણવાયુને રોકે
તો તે "રોકવાની િ યા" પણ એક પુ ષાથ જ થયો કહેવાય.અને તેથી તેમને મુિ - પી ફળ મળે છે .
માટે આ માણે પુ ષાથ િવના ફળ-િસિ નથી એ િન ય છે .
શા માં લ યા માણે પુ ષાથમાં પરાયણ રહેવું તેને "સાધન- પ ક યાણ" કહે છે .પછી કમ માં અ યંત િવરામ
પામવાથી જે ક યાણ- પી ફળ થાય તેને મો કહે છે .અને તે સાધન થી જ સા ય છે .
ાની ને િનયિત પણ દુ ઃખ- પ નથી,દુ ઃખ-રિહત િનયિત ને " -સ ા" કહે છે -અને તે - પી
સ ા ની કાંિતમાં ય થી િ થિત થાય તો પરમ-ગિત- પ પરમ શુ -પદ ની ાિ થાય છે .
આ રીતે- ની સ ા િનયિત ના મહા-િવલાસ થી સવ ઠે કાણે જોવામાં આવે છે .
વિશ કહે છે કે -તે, -ત વ સવ-કાળમાં અને સવ દે શમાં -સવ કાય કરવાને સમથ છે ,
તે સવ આકાર- પ છે .ને સવ હોવાથી સવ ને િનયમ માં રાખવા સમથ છે .
તે સવ ઠે કાણે રહે છે ,તેમ જ સવ- પ છે ,તે આ ા છે ,અને તેનામાં સવ કારની "શિ " રહેલી છે .
તેથી કોઈ સમયે તે અંતઃકરણ- પી ઉપાિધમાં વેશ કરીને "િચ -શિ " ગટ કરે છે .
તે કોઈ સમયે શાંિત રાખે છે ,કોઈ સમયે "જડ-શિ " ધારણ કરે છે ,કોઈ સમયે "રાગ-લોભ ની વૃિ " થી
ઉ લાસ ગટ કરે છે અને કોઈ સમયે કં ઈ પણ ગટ કરતુ નથી.
તે,જે ઠે કાણે,જે સમયે જેવા પદાથ ની ભાવના કરે છે તે ઠે કાણે,તે સમયે તે તેવા પદાથ ને જોઈ શકે છે .
તેને સવ કારની શિ હોવાથી,તે જેમ ક પના કરે છે તેમ થાય છે .
જેમ, દોરીમાં સપની ાંિત થાય છે ,તે દોરીની અંદર પણ સપ નથી અને તેની ઉપર પણ સપ નથી,
તેમ,જે આ જણાય છે -તે બહાર પણ નથી કે અંદર પણ નથી.
એ( ) એ સવા ા હોવાથી સવ-સાધારણ- પ થી જુ એ છે .જે આ બધું જોવામાં આવે છે -તે
અિવકાર - પ જ છે .િમ યા ાન-વાળાઓએશિ અને શિ માન નો ભેદ ક યો છે .પણ
પરમ અથ થી તે ભેદ નથી.
જે આ છે ,તે બધુ,ં સત્ હોય કે અસત્ હોય,પણ ચૈત ય પોતે જે સંક પ કરે છે તથા જે અિભિનવેશ કરે છે -
તે-તે જોઈ શકે છે .અને જે છે તે સત્-િચ અને - પ જ જણાય છે .
વિશ કહે છે કે -પરમા ા સવ- યાપી છે ,મહે ર છે ,અને વ છ છે .અનુભવ અને આનંદ- પ તેનું વ પ છે .
તથા તે અનાિદ છે .તે શુ ચૈત ય- પી પરમાનંદ માંથી વ ઉ પ થાય છે ,તેને ઉપાિધ (માયા) ના
ધાન-પણા થી િચ કહે છે .અને તે િચ થી જગત ઉ પ થયેલંુ છે .
રામ પૂછે છે કે -જેનું અનુભવ- પ માણ છે અને જેનો અખંડ-અિ તીય કાશ છે ,તે પર થી
અ પ વ ની જુ દી સ ા કે મ છે ? તે મને કહો.
જેવી રીતે વાયુમાં ચલન-પણુ,ં છે ,અિ માં ઉ ણતા છે ,અને િહમકણ માં શીતળતા છે ,
તેવી રીતે વમાં વ-પણું મો થતાં સુધી વભાવથી જ રહે છે .
165
"ચૈત ય- પી-આ -ત વ" નું " વ-ભાવ" ને લીધે,સંવેદન થી જે ફુરણ થાય છે તને " વ" કહે છે .
જેવી રીતે અિ ના "કણ"માં (અણુમાં) લાકડું પડવાથી તેનો કાશ થાય છે ,તેવી રીતે,
વ-એ- "વાસના ના ઢપણા" થી "અહં કાર-પણા" ને પામે છે .
જેમ,આકાશમાં િ પહોંચે યાં સુધી જોવામાં આવે છે ,પણ જયારે િ ના પહોંચે યારે -આકાશમાં તે આકાશ
કાળું ના હોવા છતાં આકાશ કાળું લાગે છે ,તેમ,
વને જોકે અહં કાર ઘટતો નથી,તો પણ આ ા િવષે તેનું અ ાન હોવાથી "અહં -ભાવના" થાય છે .અને
"સંક પ-કાળ" ની કળાથી,વૃિ પામેલી,પોતાની "વાસના"ને લીધે, વ "અહં કાર" ને ધારણ કરે છે .
વાયુ ના પંદનની જેમ --" ફૂરી" ને તે "અહં કાર" -સંક પ વશ થઈને "િદશા અને કાળ "ના
પિર છેદવાળો તથા દે હાિદ આકૃ િતવાળો થાય છે .
સંક પપણા ને પામેલો તે "અહં કાર"-એ-િચ , વ,મન,માયા અને કૃ િત-એવા નામ થી રહે છે .
સંક પ વાળું િચ -એ-"પંચભૂત-ત મા ા" ની "ક પના" કરે છે ,તેથી તે પંચમહાભૂત-પણા ને પામે છે .
લય થયા પછી,સૃિ ના આિદમાં સંક પ થી જે દે હ થાય છે ,તેને " ા" ( -દે વ) કહે છે .અને
તે ા પોતાના સંક પ થી જગતને ઉ પ કરે છે .
"ચૈત ય" ના વ-ભાવથી એ જ જગતનું મુ ય "કારણ" છે .અને યાર પછી,
જ મ-મરણ થવામાં કમ જ "કારણ- પે" રહે છે .
જેવી રીતે જળમાં વભાવથી જ ફીણ થાય છે ,તેવી રીતે ચૈત ય ના વ-ભાવથી િચ ઉ પ થાય છે .
જેમ,દોરીમાં ફીણ બંધાઈ ય છે અને જળ ચા યું ય છે -તેમ,દે હ ને "બંધન- પી-કમ"થી જ
િચ નું બંધન થાય છે .પણ િચદા ા નું બંધન થતું નથી.
સંક પ- પી " વ" જે માણે કમ કરે છે તે તે માણે તેને બંધન વગેર ે થાય છે .
જેવી રીતે બીજ માં અંકુર રહેલો છે ,તેથી તેમાંથી અંકુર થયા પછી તે અનેક કારના પાન,ફળ,ફુલ ને
પામે છે ,તેવી રીતે, વન ધારણ કરીને વ એ ઉ પ થયા પછી કમ ને લીધે િવિચ તા ને પામે છે .
જેવી રીતે કોઈ થળે ગંધ નો અનુભવ થયા પછી,પછી ગંધ ના હોય તેવા થળે પણ પૂવ ની વાસનાને
લીધે ગંધ નો અનુભવ થાય છે ,તેવી રીતે,આ સૃિ વાસનાને લીધે સત્-અસત્ ના આભાસ- પ જણાય છે .
મન ને લીધે ભેદ જણાય છે પરં તુ વ તુતઃ ભેદ નથી.
તથા ા, વ,મન,માયા,કતા અને કમ વગેર ે જે દે ખાય છે -તે જગતની િ થી છે ,પણ
- પે તે એક જ છે .
જેમ સમુ માં અનેક કારના તરં ગો ઉછળે છે અને તેનો િવ તાર થાય છે -તેમ,
િચ - પી સમુ માં સંવેદન ને લીધે,આ ા પોતે "જગત- પ" જણાય છે .
પણ તે અસ ય છે ,અિ થર છે -તમ છતાં અિધ ાન ની સ ાથી સ ય જણાય છે .
વ ને િવષે જેમ અસત્-સત્ પદાથ જોવામાં આવે છે ,તેમ આ જગત િચ ને લીધે સત્-અસત્ જણાય છે .
પણ વ તુતઃ તે છે જ નિહ.જગત એ સત્ નથી,અસત્ નથી અને ઉ પ સુ ધાં થયું નથી.પણ,
િચ ના મથી જ જગત જણાય છે .મનના બળથી આ જગત િ થિત પામેલું દીઘ-કાળનું વ છે .
વ આ ા-િવશેના પોતાના અ ાનને લીધે,સવ દુખના "કારણ- પ-િચ " નો િવચાર કરતો નથી.
આ ા નું વ- પ અિનવ ચનીય છે ,તે ચૈત ય- વ- પ છે .
તેની ફૂરણા થી િચ ની ઉ પિ થઇ,તે િચ થી વ-પણાની ક પના થઇ,તેથી અહં -ભાવ થયો,
કે જેનાથી િચ ની ફુરણા થઇ અને તેથી ઇિ યો ઉ પ થઇ.ને દે હનો મોહ (અહં તા-મમતા) થયો.
અને તે-દે હના મોહથી જ વગ-નરક-મો અને બંધન થયા છે .
જેને િવષે ( જેનાથી) આ અસત્- પ જગત રહેલું છે -એ આ ા નો િવચાર કરવામાં આવે તો-
ત
ૈ -પણા નો નાશ થઇ ય છે . િચ -મા પુ ષ છે ,ને એ િચ ની શાંિત થાય તો આખું જગત શાંત થાય છે .
કે મ કે --જેમ,પગમાં જોડા પહેરનાર ને આખી પૃ વી ચામડાથી મઢે લી લાગે છે ,તેમ જગતમાં મ િવના
કં ઈ પણ નથી.જ મ,મરણ,બા યાવ થા,યુવાવ થા,વૃ ાવ થા, વગ,નરક-જે જે થાય છે -
તે મા મ ને લીધે િચ ને થાય છે .
જેમ મિદરા (દા ) પીનાર મનુ ય ને આકાશમાં જુ દાંજુદાં ચ ર દે ખાય છે ,પણ ખ ં જોતાં યાં આકાશ િવના
167
બીજું કં ઈ પણ નથી,તેમ,િચ ને લીધે સંસારમાં અનેક-પણું જોવામાં આવે છે .પણ વ તુતઃ િવના કં ઈ જ
નથી.જેમ,આંખ ના દોષને લીધે આકાશમાં એક ચ હોવા છતાં બે ચં દે ખાય છે ,તેમ, ાંિત થી પરવશ
થયેલો વ એ ચૈત ય-પરમા ા િવષે ત ૈ -પણું જુ એ છે .
આમ ાંિત થી જે ત ૈ -પણું દે ખાય છે તે મા િચ ને લીધે જ છે .િચ જયારે ત ૈ -પણા નો િવચાર કરે છે યારે તે
ત
ૈ જુ એ છે અને જયારે તે અ ત ૈ નો િવચાર કરે છે યારે અ ત
ૈ ને જુ એ છે .
જે આ જોવામાં આવે છે તે િચ િસવાય બીજું કં ઈ નથી,અને તે િચ ની શાંિત થવાથી િચ ની ચંચળતા
શાંત થાય છે .અને જયારે પુ ષ ચૈત ય-ઘન સાથે એકતા પામીને િન ળ થઈને રહે છે , યારે તે -
સમાિધમાં લીન હોય કે યવહાર કરતો હોય-તો પણ તે શાંત અને " વન-મુ " કહેવાય છે .
જયારે મનુ ય નું મન સવ પદાથ નો યાગ કરીને વાસનાથી મુ થાય છે , યારે તે એક ણ માં જ મુ થાય
છે .એમાં કોઈ પણ સંશય નથી.
જેવી રીતે દોરડીમાં સપ- પે થયેલી ાંિત તપાસ કરવાથી મટી ય છે ,
તેવી રીતે આ - ાન થવાથી સંસારની ાંિત નો નાશ થાય છે .
મનુ ય-મા ને પૃ વી પર અનેક કારની અિભલાષા થાય છે ,પણ
જયારે તે સવ અિભલાષા નો યાગ કરીને િ થર થઈને રહે છે , યારે તેનો મો થાય છે .
મહા ા પુ ષ પોતાના ાણ નો પણ તૃણ ની જેમ યાગ કરે છે , યારે અિભલાષા નો યાગ કરવામાં
કૃ પણતા (નાનમ) કે વી? માટે તમે પણ અિભલાષાનો યાગ કરી સંગ-મા ને દૂ ર કરીને રહો.
કમ કરીને જે પદાથ મળે તેનું હણ કરવુ,ં તથા જે નાશ પામે તેનો શોક ના કરવો.
જે પુ ષ આવી રીતે રહે છે -તે ાની ને -હાથમાં રહેલું બીલીનું ફળ કે પાસે રહેલો પવત જેમ ય
જણાય છે ,તેમ જ મ-મરણ વગેર ે િવકાર થી રિહત એવુ-ં -પણું પણ ય જણાય છે .
જેવી રીતે મોટો સમુ અનેક કારના તરં ગ ના ભેદ થી જણાય છે ,તેવી રીતે,અ ાની મનુ ય ની િ એ,
અ મેય આ ા એ જ જગત- પે જણાય છે ,પણ તે આ ા નું સ ય- ાન થવાથી મો - પી િસિ થાય છે ,
અને તેવું ાન ના થવાથી તે મન ને બંધનકારક થાય છે .
રામ પૂછે છે કે -આ વ શું પરમા ા નો અંશ છે ? વ એ પરમા ા નું કાય છે ?કે એ પોતે પરમા ા છે ?
પરમા ા થી એ વ કે વી રીતે ઉ પ થયો? અને તે કોણ છે ? તે તમે મને ફરીથી કહો.
વિશ કહે છે કે -હે,રામ, માં સમ ત "શિ " રહેલી છે .અને તે સવ કરવાને સમથ છે .
જે "શિ " થી તે જેવી " ફુરણા" કરે છે ,તેને તે ા થયેલ જુ એ છે .
"સવા ા-ઈ ર" ની અનાિદકાળથી"ચૈત ય- પ- ફુરણા" થાય છે -તેને " વ" કહે છે .
આ ા ને તેનું વાભાિવક ત ૈ -પણું -એ જ સંસારની વૃિ નું મુ ય કારણ છે . યાર પછી,
પૂવ સંકિ પત વાસનાને લીધે જ મ-મરણનાં કારણ ઉ પ થાય છે .
શુ ચૈત ય ના પંદન થી "સૃિ " ની ફુરણા થાય છે અને અ- પંદનથી "શા ત " ની ફુરણા થાય છે .
ચૈત ય ના " પંદન" ના વ ( ાણ ના હલન ચલન ને વ કહે છે )-કારણ (પોતાની અંદર રહેલાં કાય પેદા
થવાં-તેથી કારણ) અને કમ (શરીર નું હલન ચલન થવાથી કમ થાય છે ) એવાં જુ દાંજુદાં નામ છે .
અને તે સંસાર નું બીજ છે .
આ માણે,િ વ (બે અથવા ત ૈ ) થયેલા ચૈત ય ના આભાસથી,કમ અનુસાર,મરણ સમયના સંક પને
લીધે,જે કારની વાસના થાય તેવો સૃિ માં દે હ ઉ પ થાય છે .અને-
િવિવધ કારના ભોગવવાના પદાથ ઉ પ થાય છે .
હ રો જ મ તથા મરણનાં કારણને પામેલો વ ઘણા જ મ પછી મો ને પામે છે .
યારે ાની એક જ જ મ માં મો પામે છે .
હે,રામ,સમુ ના સૌ ય-જળમાં જેવી રીતે પાણી ના પંદ (મો ં) પેદા થાય છે -તેવી રીતે, - પી સમુ માં
ચૈત ય- પી જળમાં "િચ - પી મો ં" અને "સૃિ - પી પરપોટા" ઉ પ થાય છે .
સંિવત (સ ય કે ાન) નો એ "આભાસ" (સૃિ ) એ-"િવષય- પે" રહેલ છે .
િચદાભાસ- પે -તે- એ વ કહેવાય છે ,તથા સંક પથી તે -એ મન કહેવાય છે .
વળી (પછી) તેના બુિ ધ-િચ ્-અહં કાર-તથા માયા-એવાં નામ પડે છે .(અને તેથી જગત સ ય જણાય છે )
169
જેમ શુ અરીસામાં પાસે રહેલા પદાથ નું િતિબંબ પડે છે ,તેવી રીતે આ ા ના સંવેદન થી,
જગત િતિબંબ- પે જણાય છે .
જેમ,વૃ ના બીજમાં થી અંકુર,પાન અને ફળ થાય છે તેમ,ચૈત ય- પી બીજમાંથી,
િચ - વ અને મન ની ક પના થી જગત ઉ પ થાય છે .
વાસનાથી વાિસત-િચ એ ચૈત ય ને લીધે,િચ અને સગ પે ઉ પ થાય છે .
બીજમાં બીજ અને વૃ બંને રહેલ છે ,તેનું ાન તેને હોય કે નહોય પણ તેમાંથી વૃ ઉ પ થાય છે .
પણ,જેવો આ વૃ અને બીજ નો ભેદ છે -તેવો (િચ - પે થયેલ) જગત ને માં ભેદ નથી.
કારણકે બીજ અને વૃ ના ાન-મા થી તેના અખંિડત- પ નું ભાન થતું નથી,પણ
ના ાન (બોધ) મા થી જ-જેમ દીવો કરવાથી,પદાથના પ વગેરન ે ું સંપૂણ ાન થાય છે ,
તેમ ( ના ાનથી) અખંડ વ પનું ાન થાય છે .
જેમ પૃ વીમાં જેમ જેમ ખોદવામાં આવે તેમ તેમ તે ખોદે લા ભાગમાં આકાશ થતું (ભરાતુ)ં ય છે -
તેમ અિવ ા(અ ાન) જેવો જેવો િવચાર કરે છે ,તેવો તેવો અિધ ાન ની સ ા થી અનુભવ થાય છે .
જેમ,શુ ફિટક માં પડેલા િતિબંબ ના કારણે જેમ અ ાનને કારણે,વન-વગેર ે જોવામાં આવે છે ,
તે માણે શુ -માં -એ અનેક કારના જગત ના જેવું જોવામાં આવે છે .
વિશ કહે છે કે -ભૂત એ કોઈ અંગ-રિહત (અંગ-કે શરીર વગરનુ)ં હોવા છતાં
બાળકના મનમાં જે રીતે (કિ પત) અંગ-વાળા ભૂત નો ઉદય થાય છે ,તેમ -
માં વ-પણું એ અસંભવ છે ,તથા પૂવ તેનો ( વ-પણાનો) અનુભવ નથી તો પણ
પૂવ અનુભવ થયો હોય-તેવી રીતે માં વ-પણા નો ઉદય થાય છે .
માં જ " - પ-શિ " રહેલી છે ,તે માણ અને મેય- પ છે .શુ છે ,સ ય છે છતાં અસ ય- પે જણાય
છે .
તથા અિભ હોવા છતાં તે િભ દે ખાય છે .
જેવી રીતે ના િવચાર (એક માંથી અનેક થવાની ઈ છા) થી વ પેદા થાય છે ,તેવી રીતે મનના ધમથી તે
વ મન- પે થાય છે . યાર પછી શ દ- પશ- પ-રસ અને ગંધ- પે ઉ પ થાય છે .અને
તે વ અિત-સૂ મ- પે આકાશમાં ફૂર ે છે .
170
રામ પૂછે છે કે -તમારા કહેવા માણે,પર ના એક-પણા થી, ના િવષે અ ાન નો સંભવ નથી,
અને અ ાન િવના વ-વગેરન ે ી ભેદ-ક પના ઘટતી (થતી) નથી,
માટે થી જુ દો (અિતિર ) મો શું છે ? તથા મો િવષે િવચાર કરવાનું કારણ શું?
જેવી રીતે- ા-વગેર ે વની સ ા-એ સત-અસત- પ છે ,તે માણે પૃ વીમાં નાં સઘળાં ાણીની તથા,
વગમાં ના દે વતાઓ ની સ ા પણ સત-અસત- પ છે .
ા થી કીડા સુધીની ઉ પિ એ "સંવેદન ના મ" થી થયેલી છે અને તેથી તે િમ યા છે .-કારણકે -
સારી રીતે ાન થવાથી તે ( મ) નો ય થાય છે .
જે માણે ા ઉ પ થાય છે તે જ રીતે કીડો પણ ઉ પ થાય છે .પણ કીડામાં ભૌિતક મિલન પણું અિધક
હોવાથી તે તુ છ કમ કરે છે પણ ા માં તેમ ના હોવાથી તે તુ છ કમ કરતા નથી.એટલો મા ભેદ છે .
વમાં ઉપાિધ અનુસાર “ વ-પણું” રહેલું છે .અને તે “ વ-પણા-અનુસાર” “પૌ ષ” રહેલું છે .
આ “પૌ ષ-અનુસાર” કમ રહેલાં છે .
જેમ આકાશમાં પુ પ નથી અને સસલાને િશંગડું નથી હોતું (બંને અસંભવ છે ) તેમ “ ત
ૈ -વાદ” િમ યા છે .
જે માણે કોશેટો બનાવનાર કીડો પોતાના ઘર બનાવવા સમયે પોતે તેમાં જ બંધાઈ (પુરાઈ) રહે છે ,
તે માણે,મન ની ભાવનાથી ઉ પ થયેલા આ જગતમાં મનુ યો િમ યા બંધન નો અનુભવ કરે છે .
આમ, થમ આ ામાં-જગતની “ ફુરણા” થાય છે કે જેનો િવ તાર થવાથી “મન” થાય છે ,અને
તે મન વડે “અહં ભાવ” થાય છે .
આ રીતે,િનિવક પ –પણ- ય - પે દે ખાતું આ જગત, થમ “મન”- પે થયું,કે જેમાં અહં કાર ની ભાવનાથી
“અહં કાર” ઉ પ થયો,અને યાર પછી મન અને અહં કાર એ બંને થી “ મૃિત” ઉ પ થઇ.
“મન-અહં કાર અને મૃિત” થી અનુભવ માણે “ત મા ા” ઉ પ થઇ,કે જેનાથી “ વ” ઉ પ થયા.
આ રીતે “ઉપાદાન-કારણ- ” માંથી “જગત નો આ આકાર ક પેલો” છે .
આ જગત સાચું હોય કે ખોટું હોય-પણ િચ -એ જેવી ક પના કરે છે તેવું તે જોઈ શકે છે ,અને તે જોયેલું
બધું સ ય હોય એમ ણીને તેમાં યવહાર કરે છે . (કરવા લાગી ય છે )
વિશ કહે છે કે -હે,રામ,આ સમયે હુ ં તમને રા સી ની કહેલો એક પુરાતન ઇિતહાસ કહુ ં છું.
તે ઇિતહાસ ઘણા ો થી યુ છે .
િહમાલય પવતની ઉ ર િદશામાં કકટી નામની એક મહા ભયંકર રા સી હતી.તે ણે યામ પ થરમાંથી
બનાવેલ પૂતળી જેવી હતી. "િવશુિચકા" એ તેનું બીજું નામ હતુ.ં
172
તેની કાયા મોટી હતી અને તેને યો ય આહાર તેને મળતો નહોતો.
મોટા ઉદર (પેટ) વાળી,તેનો જઠરાિ અતૃ હતો.અને તે ારે ય તૃિ પામતી નહોતી.
તે એક િદવસ િવચારવા લાગી કે -સમુ જેમ ાસ ખાધા િવના ાસે ાસે જળ ના સમુહનું ભ ણ કરે છે ,
તેમ હુ ં જં બુિ પમાં રહેલા સવ મનુ ય ને ગળી ઉં,તો મને તૃિ થશે.અતૃિ ની આવી દુ ઃખની વેળાએ
જે યુિ થી વન ચાલે તે કરવામાં બાધ નથી,પણ સવ મનુ યો તો મં ,ઔષધ,તપ,દાન અને દે વપૂ થી
રિ ત થયેલા છે .એટલે હુ ં તે સહુ નો એકદમ નાશ કે વી રીતે કરી શકું ? મને લાગે છે કે -
હુ ં િચ માં ખેદ કયા િવના પરમ તપ ક ં કારણકે મહા ઉ તપ કરવાથી દુ લભ પદાથ સુલભ થાય છે .
આમ,સવ ાણીઓનો નાશ કરવાની ઇ છાથી,તે િહમાલયના િશખર પર ચડી, યાં તેને નાન કયુ,અને તપ
કરવાનો ારં ભ કય .એક પગે ઉભા રહી,ટાઢ અને તડકો સહન કરી,તે રા સીને તપ કરતાં હ ર વષ
લાગી ગયા.તેનાં અંગો અને ચામડી.િશિથલ થઇ ગયા.
કકટીના આવા ઉ -તપને જોઈ ને ા તેને વરદાન આપવા આ યા.
વિશ કહે છે કે -હે,રામ, ા નાં દશન કરી ને રા સીએ મનથી િવચાર કય કે -એવું કયું વરદાન છે કે
જેનાથી મારી ુધા ની સંપૂણ પણે શાંિત થાય?મને લાગે છે કે -હુ ં રોગ- પી અને લોઢાની સોય(સૂિચકા) થાઉં,તેવું
વરદાન માગું કે તેની (સોય) જેમ થઈને હુ ં ાણી મા ના દયમાં સુગંધ ની પેઠે વેશ કરીશ,
અને આ રીતે તે સવ નો નાશ કરીને આખા જગતને હુ ં ગળી જઈશ.તો મારી ધ ુ ાની શાંિત થશે.
તે પછી શા અને સદાચાર માં િન ા-વાળા ગુણવાન મનુ ય ની ર ા કરવા (િવશુિચકા રોગ મટવા)માટે ,
મં અને રીત -મનુ યોને ને િસ ગણોને આપતાં ા કહે છે કે -િવશુિચકા નો મં આ માણે છે .
ॐ ां ां र ं रां व णश
ु तये नमः.
ॐ नमो भगवती व णश ु ि तमेनाम.
ॐ हर हर नय नय पच पच मथ मथ उ सादय दरु े कु वाहा.
हमव त ग छजीव सः सः सः च मंडलगतो स वाहा.
મં ણનાર મનુ યે આ મં લખીને ડાબા હાથમાં રાખવો અને જમણા હાથે િવશુિચકા થયેલ રોગીને
માજન કરવું.પછી,”કકટી-નામની િવશુિચકા રા સી મં થી પીડા પામીને િહમાલય પવતમાં ચાલી ગઈ છે ” એવી
ભાવના કરવી.પછી,રોગી ચં -મંડળ ના સવ યાિધથી મુ થયો છે ,એમ મનથી યાન ધરવું.
આ રીતે પિવ પણા થી આચમન કરી-િચ માં ય તા રા યા િવના
મનુ ય િવશુચકા રોગ નો નાશ કરી શકે છે .
173
વિશ કહે છે કે - યાર પછી તે રા સી ધીમે ધીમે પાતળી (આછી) થવા માંડી.
તે થમ વાદળાં ના આકારની થઇ,પછી વૃ ની શાખા જેવડી થઇ.પછી પુ ષના જેવડી,પછી,
હાથ જેવડી,પછી આંગળી જેવડી,પછી અડદની િશંગ જેવડી અને છે વટે સોય જેવડી થઇ ગઈ.
અને યાર પછી કમળ ના કે સરા જેવી ઝીણી અને સુંદર સોય બની ગઈ.
એ રા સી સૂ મ-સૂચી- પે “આયસી” (લોઢા ની સોય જેવી) અને વ-સૂચી- પે “અનાયસી” (રોગ- પી)
થઇ.તે સૂિચકા (રા સી) એ અ ક (મહાભૂત,કમિ યો, ાનેિ યો, ાણ,અંતઃકરણ,અિવ ા,કામ,કમ) વડે ચાલતી
હતી,વળી,આકાશમાં પણ વાસ અને ગમન કરતી હતી.
તે સૂચી (સોય) પે દે ખાય છે પણ તેનામાં લોઢાનું નામ નથી.તેથી,
સંસાર- પી ાંિતમાં રહેલી આ સૂચી (સોય- પી-રા સી) પણ એક ાંિત (માયા કે વાસના?) જ છે .
ા ના વરદાનથી તે રા સી નું ”સૂ મ- પ” થયું હતુ,ં અને આ નવા- પ ની શાંિત માટે તેણે મૌન- ત ધારણ
કયુ.તેનું સૂ મ શરીર ય દે ખાતું નહોતું,એટલેકે આકાશ-પણા ને પામેલું હતુ,ં તે પ દૂ રદૂ રથી,
દીવાના જેવો કાશ પામતું હતુ.ં ઇિ છત દે હ પા યાથી સ થયેલી તે રા સી મોઢાથી ણે આકાશનું
વમન કરતી હોય તેમ જણાતી હતી.
“િવ તાર પામેલા દીવા ના િકરણ” જેવી તે કોમળ હતી,એટલે અધ-મીંચી આંખથી જ દે ખાય તેવી હતી.
જે મનુ યની બુિ અનથમાં હોય તેણે પૂવાપરનો (ભિવ યનો) િવચાર ઉ પ થતો નથી,
િ ય પદાથમાં ત લીન થયેલું િચ ,તે પદાથ ને પામવાના ઢ ય ને કારણે (ખોટી ભાવનાને લીધે)
તે િવપરીત “ભાવ” ને પામે છે અને તેને “પછી નો” (પછી શું થશે? તેવો) િવચાર સૂઝતો નથી.
કકટી રા સીએ “જગતને ગળી જવા પી” પોતાનો મનોરથ િસ કરવા સા ં ,પોતાના “મોટા શરીર” નો
યાગ કય ,અને “સૂચી શરીર”(સોય જેવા નાના) શરીરનો અંગીકાર કય !!
તેણે વાથની િસિ માટે મરણ નું મહાદુ ઃખ પણ મહાસુખ- પ મા યું!! સંતોષ મા યો !!
174
આવી રીતે ાણી-મા ને ગળી જવાની ઈ છાવાળી તે “ વ-િવશુિચકા” આકાશ- પ િનરાકાર અને
આકાશ ની પેઠે સૂ મ-િલંગ-શરીર વાળી થઇ હતી.તેજ ના સૂ મ વાહ ની જેવી તેની કાંિત હતી,
તે “ ાણ-તંતુ- પ” હતી અને “કું ડલીની શિ ” જેવો તેનો આકાર હતો.
સૂય ના િકરણ જેવી ( કાશ-મય) તે સુંદર હતી, એટલા માટે ,એ રા સી ની “ ૂ ર-મનોવૃિ ” જ
“ વ-િવશુિચકા” પે રહેલી છે .પુ પ ના ગંધ ની પેઠે-તે “ વ-સૂચી” ાણીના દયમાં વેશ કરે છે ,
અને ાણી ની “િહં સા” (મરણ) થવાના “કારણ- પે” (રોગો) ગટ રહે છે .
તે પારકા ાણ હરણ કરીને પોતાનો પરમ-અથ પુરો કરવામાં પારાયણ (મ ) રહે છે ,
આમ તે રા સી આયસી (લોઢા જેવી) અને અનાયસી (રોગ- પી- વ- પે) સૂચી(સોય) પ થઇ.
હવે તે ઝાકળના જેવી પાતળી (અનાયસી) અને ચાંદીના જેવી કોમળ (આયસી)-તે રા સીએ
“બે કારના-સૂ મ- વ- પ” થી મનુ ય ના શરીરમાં વેશ કરીને શરીર ને વીંધતાં દશે િદશામાં
ફરવા માં યું. અને આમ જયારે તેણે દશે િદશામાં ફરવા માં યું
રોગથી પરવશ થયેલા, થૂળ અને દુબળા મનુ યોના શરીરમાં વેશ કરીને તે રા સી “વાત-સૂચી”
(વાયુ- પ-સૂચી) થઇ.અને તેણે “િવશુિચકા” (કોલેરા-જેવો?) નો રોગ ઉ પ કરવા માં યો.
તે કોઈ સમયે વ થ અને સુબુિ -વાળા મનુ યોના શરીરમાં “ વ-સૂચી-પણા” થી વેશ કરીને,
તેમનામાં તે “અંત-િવશુિચકા” (દુ -બુિ ) ઉ પ કરીને તેમનો અંત લાવતી હતી.
આમ, દુ -બુિ વાળા મનુ યોના શરીરમાં રહીને તે રા સી કદી તૃ થતી તો-
કદી પુ વાન મનુ યો તેને “મં ,ઔષિધ,તપ” વગેર ે ના મ થી તેને કાઢી પણ મૂકતાં હતાં.
આ માણે “બે-દે હ થી” (આયસી અને અનાયસી) આકાશમાં અને પૃ વી પર ફરતાં ફરતાં તેનાં ઘણાં વષ
ચા યાં ગયાં.તે રા સી
--કોઈ સમયે પૃ વીમાં ધૂળમાં સંતાઈ રહેતી,તો --કોઈ સમયે,હાથની આંગળીઓમાં સંતાઈ રહેતી.
--કોઈ સમયે આકાશની ભામાં સંતાઈ રહેતી તો --કોઈ સમયે વ ના તંતુમાં સંતાઈ રહેતી.
--કોઈ સમયે નાયુ- પી નદીમાં,કોઈ સમયે યિભચાર થી દૂ િષત થયેલી ઇિ યમાં,
--કોઈ સમયે મનુ યના હાથ-પગ ની સુકાઈ ગયેલી રેખાઓમાં,--કોઈ સમયે કાંિતહીન મનુ યોના
ઉ છવાસ ઉપડાવી તેમાં,--કોઈ સમયે બણબણતી માંખ વાળા,દુ (ગંધ) વાયુવાળા (બીલી-આંબા-વગેર ે વૃ ો
િવનાના થળમાં) તો-- કોઈ સમયે એવા દે શમાં સંતાઈ રહે કે -કે જે દે શમાં થૂળ પશુ અને મનુ યોનાં હાડકાં
પ યાં હોય.(કે જેમાં િનરં તર આ િન અને પરપીડ ને હરનારાનો અભાવ હોય-જેમાં અપિવ મનુ યો ભૂંડાં
વ ો પહેરીને ઘૂમતાં હોય!!)
--કોઈ સમયે તે નગર તથા ગામડામાં રહેલાં સૂ (કપડાં)તથા પા માં ભરાઈ રહે છે .
તે રા સીએ તપ કરવા સમયે બી ઓનો વધ કરીને પોતાનું પેટ ભરવામાં આનંદ મા યો હતો,
માટે તેનું સોય નું પ થવાથી કે ટલાક લોકોએ, ણે,તેનો (તે રા સીનો) વધ કરવાની ઇ છાથી,તેના
મુખ માં દોરો પરોવી (સોયમાં દોરો પરોવીએ છીએ તેમ) તેને અટકાવી હોય તેવું પણ િન ળ થાય છે .
જેમ,અિત ૂ ર અંતઃકરણવાળો મનુ ય પણ અિત-દિર મનુ ય નું દયાથી પોષણ કરે છે ,તે િનઃસંશય વાત છે ,
તેમ,તે સૂચી (સોય- પ રા સી) ૂ ર છે ,તો પણ,દિર - પે રહેલાં જુ નાં ફાટે લાં લૂગડાંને સાંધીને તેનું પોષણ
કરે છે .આ માણે તે રા સી બી નું પોષણ કરે છે ,પણ પોતાના પેટ નું પોષણ કરી શકતી નથી,
કારણ કે -તપ કરવાથી તેનું દય –તંતુ પણ પેસી ના શકે તેવું-િછ રિહત થયું છે
આમ,પોતાના ઉદરનું પોષણ ના થવાથી,પોતાને ા થયેલા સૂચી- પ ને માટે તે રા સી ને ખેદ થવા લા યો.તો
પણ,પોતાના રા સી વભાવ થી,જયારે તે (કોઈને) વીંધવાના કામમાં જોડાય તો તે નદીના
વાહ ની જેમ ઉતાવળ થી તેનું વેધન કરે છે . (તેને વેધી નાખે છે )
જેમ,ચોર જેવા દુ લોકો બી ને દુ ઃખ આપતી વખતે પોતાનું મોઢું સંતાડે છે ,તેમ,તે સોય,વ માં વેધન
કરતી વખતે પોતાનું મુખ વ થી જ ઢાંકતી-ઢાંકતી આગળ ચાલી ય છે .
જેમ,મૂખ મનુ ય એ ગુણવાન કે દોષવાન મનુ ય સાથે એક સરખી રીતે વત છે ,તેમ,
તે સોય સુતરાઉ કે રેશમી લૂગડાં માં એક-સરખી રીતે જ વેધન કરે છે .
મોટા દોરાને ધારણ કરનારી, પણ,અંગુઠા અને આંગળી ની વ ચે રહી રહી ને પીડા પામેલી તે સોય,
તે મોટો દોરો પોતાના દયમાં ના સમાવવાથી, ણે આંતરડું ઓકી કાઢતી હોય તેમ જણાય છે .
દોરો પરોવેલી તે સોય,તી ણ છે પણ તેનું દય શૂ ય છે ,આથી તેને રસના વાદની ગમ (ખબર) નથી.
જેને પિરણામે તે રસવાળા અને રસ િવનાના પદાથ માં રા સ વભાવે( વભાવના કારણે)જ વેશ કરે છે .
કોઈ સમયે તે સોય લુહાર ની પાસે આવે અને લુહાર તેને તપાવવા અિ માં નાખે-
તો તે વખતે ધમણની ફં ૂ ક થી તે ઉંચે ચડીને પલાયન થઇ ય છે .
તે રા સી ાણ અને અપાન વાયુ ારા દય-કમળ ની અંદર જ ધસે છે ,અને તેનામાં દુ ઃખ ઉ પ કરવાની
ઘોર શિ રહેલી છે ,આથી તે ણે “ વ-શિ ” ઉ પ થઇ હોય તેમ જણાય છે .
સમાન-વાયુ ના િવપરીત-પણા (ઉંધા-પણા) થી-છતાં તે સમાન ની પેઠે જ ગમન (ફરે) કરે છે ,અને,
ઉદાન-વાયુના િવપરીત-પણાથી તે ઉદાન-વાયુ ની સાથે ગમન કરે છે .
યાન-વાયુની સાથે રહીને તે યાિધ ઉ પ કરે છે .અને સવ અંગ ના રસમાં ફરે છે .
કોઈ સમયે તે “શૂળ-રોગ- પી-વાયુ” સાથે દયમાં અને કં ઠમાં વેશીને શૂળ- પી ઉ માદ લાવે છે .
કોઈ સમયે તે મનુ યના પગમાં પેસી ય છે અને િધર-પાન કરી આ ય-સિહત આનંદ માને છે .
કોઈ સમયે તે પુ પ ની માળા પરોવવાના કામમાં આવે છે , યારે પુ પ-ગુ છ નું ભોજન કરે છે .અને
અ પ ભોજન થી તે સંતોષ પામે છે . કોઈ સમયે તે ગારામાં નીચું માથું કરીને સૂઈ રહે છે .
આવી રીતે “ વ-સૂચી” (રોગ- પ-સૂચી) અને “લોહ-સૂચી” (લોખંડ ની સોય- પ) એવા સૂચી- વ- પ થી
તેણે ાણીમા ના મરણ ની ઈ છા રાખી છે .
જેમ,ઘરમાં રાખેલી સોય વાપરવામાં ના આવે તો તેના પર કાટ ચડી ય છે પણ,તેને માટી સાથે ઘસવામાં આવે
તો-તે પછી ઉ વળ થાય છે ,તેમ,તે સૂચી ને બી ને મારવાનું કામ ના મળે યારે તેના મનમાં દુ ઃખ થાય છે ,પણ
બી ને દુ ઃખ દે વામાં તેને આનંદ મળે છે .
વિશ કહે છે કે -હે,રામ,તે કકટી રા સીને ઘણા કાળ સુધી માણસના લોહી-માંસ નો વાદ લેતાં પણ
તૃિ થઇ નિહ,કારણકે સૂચી (સોય) પ તેના નાના દે હમાં એક િધરના િબંદુથી વધુ શું સમાઈ શકે ?
આમ,રા સી ની તૃ ણા,સોય- પ થવાથી પણ,શાંત થતી નથી.માટે - તે રા સી િવચારવા લાગી કે -
મારે કોઈ સખી નથી,દાસી નથી,માતા નથી,િપતા નથી,ભાઈ નથી,પુ નથી,દે હ નથી કે આ ય નથી.
ઠરીને બેસવાનું મારે કોઈ થળ નથી,તેથી હુ ં વનનાં પાંદ ડાં ની જેમ ચારે બાજુ ભ યા ક ં છું.
હુ ં અિત આપિ માં આવી પડી છું,હવે હુ ં મોત માગું છું,પણ તે ય મને મા યે-મળતું નથી.
જેમ હાથમાં આવેલ િચંતામિણ ને કોઈ કાચ નો ટૂ કડો સમ ને ફકી દે ,તેમ,મ મૂઢ-બુિ થી મારા
થમના દે હનો યાગ કય !! મારા દુ ઃખ ની પરં પરા નો કોઈ પાર નથી,બી ને પીડનારી પણ બી ના
સંચારથી ચાલનારી હુ ં પરવશતા ને કારણે પરમ કૃ પણતા પામેલી છું.મને ઉદર (પેટ) નિહ હોવાથી,
મારાથી વાદ કે કોિળયો લઇ શકાતો નથી.હુ ં હીન-ભા ય-વાળી છું.
જેમ ભૂતની શાંિત કરતાં તે શાંિતથી-વાળી પછી ભૂતની જ ઉ પિ થાય છે ,તેમ તપ કરવાથી મારા જ
નાશ નો ઉદય થયો છે .હાય,મ મંદ-બુિ થી,મારા થમના મોટા શરીર નો કે મ યાગ કય ?
પણ એ તો જયારે નાશ થવાનો હોય યારે જ અવળું મિત સુઝે ને?!!
કીડી કરતાં પણ મા ં શરીર સૂ મ છે ,માટે માગ ના ધૂળના ઢગલામાં હુ ં ડૂ બી જઈશ તો મારો ઉ ાર કોણ કરશે?હુ ં
અ ાન- પી સમુ માં પડી છું,મારો અ યુદય થાય જ ાંથી?
મારે ાં સુધી આ ખાડામાં પડી રહેવું પડશે?તે હુ ં ણતી નથી!! મારો મોટો દે હ ારે થશે?”
વિશ કહે છે કે -હે,રામ,સૂચી (સોય) પે થયેલી તે રા સીએ તે પછી પોતાનો થમનો દે હ પાછો
મેળવવા “હુ ં ફરી તપ ક ં ” એવો િવચાર કય .અને વાણીને િનયમમાં રાખીને િ થર-પણા થી
તપ કરવાનો ઢ િન ય કય . મનુ યો ને મારવાના જે િવચારો તેના મનમાં હતા તે િવચારોનો યાગ
કરી ને તેને તપ કરવા સા ં િહમાલય પવત તરફ યાણ કયુ.
ાનનો ઉદય થવાથી તેને “કાય-કારણ” ની ખબર પડવા માંડી અને તેને પરમ પિવ -પણું ા થયુ.ં
તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને ત વ ાન ા થયું.તે પોતે જ આ -બુિ થી.
- ાની થઇ.અને પોતાના સુખ ને સૂચવનારી થઇ.
સાત લોક ને સંતાપ કરે તેવું દા ણ તપ તેણે સાતહાજર વષ સુધી કયુ.તેના ઉ તપ ના તાપને લીધે.
પવત પણ બળવા માં યો અને તેથી આખું જગત તપતું હોય એમ જણાવા લા યુ.ં
વિશ કહે છે કે -કકટી ની વાત સાંભળી ઇ કુ તુહલ પા યો અને તેણે નારદ ને પૂ -ું
કે -તે રા સીએ તપ કરીને િપશાચની વૃિ વાળું સૂચી-પણું મેળવીને કે વાં વૈભવ ભોગ યા તે કહો.
178
યારે નારદ એ રા સી ના સૂચી (સોય) ના શરીર થી ભોગવેલા વૈભવ નું વણન કરી ને ક ું કે -
હે,ઇ ,િપશાચ-પણા ને પામેલ તે રા સી ( વ-સૂચી) ને થમ કાળા લોઢાની સોયનો આ ય હતો,
યાર પછી તેનો યાગ કરીને આકાશના વાયુ- પી-રથ ારા, ાણવાયુ ના માગ થી તે મનુ યોના દે હમાં
પેસીને કાળો કે ર મચા યો હતો,પણ એક િદવસ તેને સૂચીના (સોય ના) નાના દે હ તરફ અણગમો થયો,
અને પોતાનો થમનો દે હ પાછો મેળવવા તેને સાત હ ર તપ કયુ છે .માટે તે રા સી ને વરદાન મળે
તેવો ય કરો નિહતર તેનું તપ સવ લોકોને બાળી નાખવા –સમથ છે .
વિશ કહે છે કે -એ માણે નારદ ના વચન સાંભળીને ઇ ે વાયુદેવ ને તે રા સીને જોવા (શોધવા)
સા ં દશે િદશામાં જવાની ેરણા કરી. યારે તે રા સી ની શોધમાં એ વાયુ-દે વતાએ (પવને) પોતાના
અનંત િદગંતો ને પૂરનારા દે હને પથારી દીધો,સાત ીપ,સાત સમુ અને પૃ વી પર ની પીઠ પર એ
ચોમેર ઘૂમી વ યો,અને આમ લાંબો પંથ કા યો હોવાથી તેને ણે થાક લા યો હતો યારે તેણે,
આકાશને આિલંગી ર ું હોય એવું જણાતું િહમાલય નું ઊંચું િશખર જોયુ.ં અહીં ઉતારી તેણે િવ ાંિત લીધી.
વિશ કહે છે કે -િહમાલય પવતના િશખરની ણે મ ય-િશખા હોય,તે રીતે રહેલી તે રા સીને પવને દીઠી.
તે રા સી એક પગે ઉભી હતી,મ તક ની ગરમી થી સૂકાતી હતી,અને અનશન ત થી તેના પેટની ચામડી,
િપંડ ની પેઠે સુકાઈ ગઈ હતી.મા એકવાર તે મુખ ઉઘાડી પવન તથા તડકો હણ કરે છે ,
પણ દયમાં અવકાશ ના હોવાથી,તે તડકો ને વાયુ બહાર ને બહાર જ રહે છે .
આ માણે તપ કરતી તે રા સીને જોઈ પવન ને (વાયુ-દે વને) અ યંત આ ય થયું,અને તેને ણામ કયા.
રા સીના તેજ-પુજં થી તે પરાભવ પા યો અને “તું શાના માટે તપ કરે છે ?” એમ પૂછવાની પણ તેની
િહં મત રહી નિહ.”અહો,ભગવતી સૂિચકા નું કે વું આ યકારક તપ છે !!” એવો િવચાર કરતાં કરતાં,પવને,
યાંથી પાછું આકાશમાગ યાણ કયુ.
આકાશમાગ નું ઉ લંઘન કરી,વાત- કં ધ નું અિત મણ કરી ને િસ ના સમૂહને પોતાની પાછળ રાખીને,
તે વાયુ-દે વ,સૂય-માગ માં થઈને,ન લોક ની ઉપર થઈને ઇ -લોકમાં ગયા.અને ઇ -આગળ
પોતે જે જોયું હતું તેનું વણન કયુ.
વાયુ-દે વ (પવન) કહે છે કે -જં બુ ીપમાં િહમાલય નામનો મોટો પવત છે ,મહાદે વ જેના જમાઈ છે ,
તે પવતના ઉ ર ભાગમાં પરમ- પ ધારણ કરનાર તાપસી-સૂચી દા ણ તપ યા કરે છે .
તેના તપનું શું વણન ક ં ?અરે,વાયુ વગેર ે નું પણ ભ ણ ના કરવા માટે તે રા સીએ પોતાનું પેટ,
લોઢા જેવું કરીને વાસી દીધું છે .
મુખના િછ ારા પણ શીતળ વાયુ ખાવામાં ન આવે તેટલાં માટે એ રા સીએ પોતાનું મોં ખુ લું કરીને માટીથી
ભરી દીધું છે .તે રા સીના તી તાપથી િહમાલય પવત પણ પોતાનું િહમ-પણું છોડીને અિ મય વ પ ધારણ
કયુ છે ,અને તેથી દે વો પણ યાં વાસ કરી શકતા નથી.
માટે હે,ઇ , ા તેને વરદાન આપે તે માટે (તેમ કહેવા) આપણે ા ની પાસે જઈએ,
કે મ કે તેના તપની ઉપે ા થશે તો મહા અનથ થશે.
વાયુદેવ ના કહેવાથી ઇ બી દે વતાઓ સાથે ા પાસે ગયો અને બધાએ ાને ાથના કરી.
યારે ં
ાએ ક ું કે -હુ ં તે રા સીને વરદાન આપવા િહમાલય પવત પર ઉ છું.
ા ના એ વચન સાંભળી ઇ અને બી દે વતાઓ તેમના થાન પર પાછા ગયા.
179
વિશ કહે છે કે - ા તે કકટી રા સી પાસે આ યા અને આકાશમાંથી બો યા કે -હે,પુ ી તું વરદાન માગ.
પણ તે સૂચી (કકટી) રા સી ને કમિ યો નિહ હોવાથી,મા “ વ-મા ”ે તે રહેલી હતી.
વળી, તેને પરમ ાન પણ ા થયું હતું,તેથી ાને કં ઈ પણ ઉ ર આ યા િવના તે િવચારવા લાગી કે -
“(પરમ ાન ા થયેલું હોવાથી) હુ ં પૂણ છું તથા સંદેહ-રિહત છું,માટે વરદાન ને શું ક ં ?
હવે શાંત-પણાથી હુ ં સુખી રહેલી છું,મ ણવાની વ તુ-મા ને ણી લીધી છે .ને મારા િવવેક નો િવકાસ
થયો છે ,એટલે હવે બીજું શું યોજન ર ું? જે માણે હમણાંની મારી પિરિ થિત છે તે જ માણે રહે તો
સા ં જ છે .પરમાથ પ સ ય નો યાગ કરીને બી િમ યા અથ સંપાદન કરવામાં શું ફળ છે ?”
કમિ યો થી રિહત અને મૌન રહેલી તે તાપસી અને સ બુિ વાળી રા સીને ાએ ફરીથી ક ું કે -
હે પુ ી તું વરદાન માગ.તું ભૂતળમાં કે ટલાક કાળ સુધી ભોગ ભોગ યા પછી,પરમ-પદ ને પામીશ એવો
પરમ-િનયંતા નો િન ય છે ,તે િનયિતને મટાડવા અમે પણ સમથ નથી.
આવા મહા-તપને લીધે તારા મનનો મનોરથ પૂણ થાઓ.તારા શરીરની પાછી અિભવૃિ થાઓ.અને તું
િહમાલય ના વનમાં રા સી નું તા ં મૂળ વ પ ને ા થા.
હે,પુ ી,બીજ ની અંદર રહેલા વૃ -પણાને જેમ બહારના મોટા વૃ ોનો િવયોગ થાય છે ,તેમ હાલ,
સૂ મ રહેલી એવી તેને તારા પૂવ શરીરનો િવયોગ થયો છે ,તે શરીરનો તને પાછો સંયોગ થશે.
ણવાની વ તુનું તને ાન થયું છે ,અને તા ં અંતઃકરણ શુ છે ,તેથી તું હવે લોકો ને પીડા કરીશ નિહ,
ને િનરં તર “ યાન અને ધારણા” માં તારી ીિત રહેશે.અને સવ “આ - વ- પ” ની િ રહેશ.ે
તું યવહારની િ થી “ યાન અને ધારણા”ના આધારભૂત રહીશ અને
વાયુના વભાવથી તું તારા શરીર ને ચે ાયુ (િ યાશીલ) કરીશ.
હે,પુ ી,તે સમયમાં તું પોતાના િત- વભાવ (રા સી) ને ઉિચત અશા ીય િહં સાની િવરોધીની થઈશ અને
ુધાની શાંિત કરવા સા યાયથી ( યાય કરવા માટે ) લોકોની િહં સા કરીશ.લોકોમાં તું યાય-વૃિ થી
અ યાય નો બાધ કરીશ.અને વન- મુ પણા નું િવવેકથી પાલન કરીશ.
આ માણે આકાશમાંથી વરદાન આપીને ા યાંથી ચા યા ગયા.
યાર પછી રા સીએ િવચાર કય કે -“ ા ના કહેવા માણે થવામાં મારે કોઈ િવરોધ નથી તો પછી,
શા માટે તેમના વરદાન મુજબ ના થવું”
એટલે તે રા સી પૂવના શરીરના આકાર જેવી થવા માંડી.તેનું સૂચી (સોય) જેવડું વ પ હતું તેમાંથી
તે થમ ાદે શ (અંગુઠો અને તજની વ ચે નું અંતર) જેવડી થઇ,પછી હાથ જેવડી થઇ,પછી વૃ ની શાખા
જેવડી થઇ,અને પછી તો તે “અ -માળા” (આકાશનાં વાદળો) જેવી ખૂબ મોટી થઇ ગઈ.
પૂવ બીજ- પે અ ય રહેલાં તેનાં અિવકળ શિ -વાળાં ગા ો પાછાં દે હમાંથી ઉ પ થયાં.
તેમ જ તેની ઇિ યો અને તેનાં થાનકો પણ ઉ પ થયાં.
(૭૬) કકટી નું તપમાંથી િનવૃ થવું અને ભીલના દે શમાં જવુ.ં
વષા-ઋતુની મેઘલેખા જેમ સૂ મમાંથી થૂળ થાય છે તેમ તે સૂચી રા સી (કકટી) સૂ મમાંથી થૂળ થઇ.
યાર પછી “આ -ભૂત- ાકાશ”નું યાન ધરવાથી તેને આનંદ થયો અને બોધ ( ાન) થવાથી,
જેમ સાપ કાંચળીનો યાગ કરે તેમ તેણે રા સ ભાવનો યાગ કય .પણ ાં સુધી દે હ છે યાં સુધી,
દે હનો “ભાવ” શાંત થતો નથી,એટલે જયારે તે સમાિધમાંથી ગી યારે તેણે ુધા ઉ પ થઇ.
180
ભૂખ લાગવાથી તેણે િવચાર કય કે -હવે મારે શેનો આહાર કરવો?કોઈ પણ ાણીને અ યાયથી મારીને,
મારે તેનો આહાર કરવો જોઈએ નિહ.તેવા આહાર કરતાં તો મરવું વધારે સા છે . યાય થી મેળવેલો આહાર
કયા િવના કદાિપ મારા દે હ નો યાગ થાય તો તેમાં કોઈ અ યાય નથી.
ભોજન કરીને વવામાં મારે કં ઈ ઇ નથી અને મરણ થવામાં કં ઈ અિન નથી.
હુ ં તો મા “મનો-મા ” છું,દે હ-વગેર ે તો મથી ભૂષણ- પ છે .અને તે મ પણ ાનથી નાશ પામે છે .
માટે મારે, વન-મરણ જેવું કશું છે જ નિહ.
વિશ કહે છે કે -એ માણે િવચાર કરીને તે કકટી રા સી મૌન રહી.પોતે રા સી હોવા છતાં તેણે રા સી
વભાવનો યાગ કય -એટલે વાયુદેવે સ થઈને ક ું કે -હે કકટી,તું . અને અ ાની-લોકો ને ાનનો
ઉપદે શ કર,કારણકે અ ાની ને બોધ આપવો તે જ મહા ા નો વભાવ છે .તારો ઉપદે શ સાંભળવા
છતાં જેનામાં ાનનો ઉદય ના થાય તેનો તારે નાશ કરવો,એથી તારી ધ ુ ા શાંિત થશે.અને
તે અ યાય પણ ગણાશે નિહ.કારણકે બોધ આપવા છતાં જેને બોધ થાય નિહ
તેઓ આમેય પોતાની મેળે જ ન થતા હોય છે .
એ માણે વાયુદેવ ના વચન સાંભળીને તેમનો આભાર માનીને તે રા સી પવત પરથી નીચે ઉતરી,
અને રાતે ઘોર અંધારા-વાળા માગ િહમાલયની સમીપ રહેલા (ભીલ ના) દે શ તરફ યાણ કયુ.
(૭૭) રાિ નું તથા ભીલના રા અને તેના ધાન નું વણન
ભીલ ના તે દે શમાં,તે ભયંકર રાિ માં જયારે સવ સૂઈ ર ાં હતાં,તે સમયે ધીરજ-વાળો તે દે શનો “િવ મ”
નામનો રા તથા તેનો કારભારી એ બંને જણા –રાિ ચયાથી ચોર લોકો નો વધ કરવા માટે શહેરમાંથી
બહાર નીક યા-તેમને તે કકટી રા સીએ જોયા.એ બંને ને જોઈ રા સીએ િવચાર કય કે -
અહો,મને ભ મ યુ.ં આ રાતના સમયે ાણીઓ ની િહં સા કરીને ભોજન કરનારા મૂઢ આ ાઓ લાગે છે ,
પણ કદાિપ આ બંને માણસો ગુણવાન અને મોટા મન વાળા હોય તો મારાથી તેમનો નાશ થઇ શકે નિહ,
તેથી તેમની પરી ા કરવી યો ય છે .અને જો તે લોકો ગુણવાન હશે તો હુ ં તેમનું ભોજન કરીશ નિહ.
અને જો ગુણવાન નિહ હોય તો તેઓ મારા ભોજન ને લાયક છે .
વિશ કહે છે કે -તે રા સીએ મેઘની ગજના જેવો ગંભીર નાદ કય ,અને તે રા ને પૂ ું કે -
તમે કોણ છો?તમે પૂ બુિ વાળા (આ - ાની) છો કે દુબુિ વાળા છે ? તમે મારો કોિળયો થવા આવો
છો,માટે તમે દુ મરણ ને યો ય જ લાગો છો.
રા કહે છે કે -અરે,ભૂત તું કોણ છે ?તારો દે હ દે ખાડ, મરીના જેવા તારા શ દો થી કોણ બીએ છે ?
181
કાય-સાધક મનુ ય પોતાના કાયમાં િસંહ ની જેમ દોટ મૂકે છે ,માટે બહુ બો યા િવના તા ં પરા મ દે ખાડ,
અમને ોધના શ દ સંભળાવી બીવડાવવાનો કોઈ અથ નથી,તારે શું જોઈએ છે ? તે હુ ં તને આપીશ.
બાકી તો મને લાગે છે કે શું તને જ ભય છે ? તું આકાર અને શ દ થી અમારા સ મુખ થઈને ઉભો રહે.
રા સીએ િવચાયુ કે -રા એ વચન તો મનોહર ક ાં છે .પછી તે રા ની અધીરતા ટાળવા અને તેમની
આગળ ય થવા તેણે ફરી નાદ અને હા ય કરી રા ની સામે ઉપિ થત થઇ.
અ યંત ભયંકર દે ખાતી તે રા સીને જોઈને રા અને કારભારી ોભ પા યા િવના ઉભા ર ા,કારણકે ,
સ ય અને અસ ય ના િવવેક થી શોભતા માણસને કોઈ પણ પદાથ થી ભય કે મોહ થતો નથી.
મં ી કહે છે કે -હે,રા સી,ઇિ છત વ તુ િસ કરવા માટે તારે આટલો મોટો ોધ કરવાનું કારણ શું છે ?
હલકો મનુ ય થોડા કામમાં પણ ઘણો ોધ કરે છે માટે તું ોધ નો યાગ કર, ોધ તને શોભતો નથી,
બુિ માન મનુ ય પોતાનો વાથ િસ કરવામાં યુિ થી જ વત છે .
હે,અબળા,જેવી રીતે પવન ખડ અને પાંદ ડાં ને ઉડાડી મૂકે છે તેવી રીતે તારા જેવાં હ રો મગતરાંને
અમે ધીરજ- પી વાયુ થી ઉડાડી મુ ા છે .તું કહે કે તારી શું ઈ છા છે ? યાચના કરવા આવેલો કોઈ પણ
મનુ ય પોતાની કોઈ પણ ઈ છા પુરી કયા િવના અમારી પાસેથી પાછો ગયો નથી.
મં ીએ આ માણે ક ું એટલે રા સીએ િવચાર કય કે -અહો,આ પુ ષમાં િસંહ-સમાન એવા આ બંને નું
ધૈયઅને બુિ -બળ કે વાં શુ છે ! આ બંને દુ મનુ ય હોય તેમ હુ ં માનતી નથી.આ બંને એ ઘણું કરીને
મારા મનનો અિભ ાય ો છે ,અને મ પણ તેમનો અિભ ાય ો.મને લાગે છે કે -આ બંને
અિવનાશી,આ ાની અને બુિ શાળી છે ,તેથી તેઓ અભય- પ છે .અને મારે તેમનો નાશ કરવો જોઈએ
નિહ.પણ લાવ, યારે મારા મનમાં જે કં ઈ સંદેહ થયો છે તે એમને હુ ં પુછું.
તેણે પૂ ું કે -તમે બંને કોણ છો? તે કહો,િનમળ મનુ ય ના દશન કરવાથી તેની સાથે િમ તા થાય છે .
મં ીએ ક ું કે -આ િકરાત-દે શના રા (િવ મ) છે અને હુ ં તેમનો મં ી છું.અમે રાિ ચયા થી તારા જેવા
દુ ોનો નાશ કરવા ત પર થયા છીએ.દુ ોને સ કરવી એ જ રા નો ધમ છે .
રા સીએ ક ું કે -સારો રા હોય તેને સારો કારભારી હોય અને જેને સારો કારભારી હોય તે સારો રા છે .
સારા કારભારીએ પોતાના રા ને િવવેકમાં જોડવો,અને જે િવવેકથી તે ે -પણા ને પામે છે .
બધા ગુણોમાં અ યા - ાન એ જ ઉ મ ગુણ છે ,અને જેનામાં આવો ગુણ હોય તે જ ઉ મ છે .
જો તમને આ -િવ ાનું ાન હોય તો તમા ં ક યાણ છે ,પણ જો તેમ ના હોય તો તમે નું અનથ કરનાર છો
એમ ણી ને હુ ં તમા ં ભ ણ કરીશ.પણ તે પહેલાં હુ ં તમને કે ટલાક ો પુછું છું,તેનો
તમે મને બુિ થી િવચાર કરીને ઉ ર આપશો તો તમે મારા ીિત-પા થશો.
હે,રા ,તમે કે તમારો મં ી,મારા ો નો ઉ ર આપો,મને તે સાંભળવાની અ યંત ઈ છા છે .
(૬) ચાલવા છતાં કોણ ચાલતો નથી (૭) િ થર ઉભો રહેતો નથી છતાં કોણ િ થર ઉભો રહે છે ?
(૮) ચૈત ય તથા જડ-એ બંને િવ કમ કયા એક પદાથમાં છે ? ચૈત ય છતાં પ થર જેવો કયો પદાથ છે ?
(૯) ચૈત ય- પી આકાશમાં િવિચ તા કરનાર કોણ છે ?
(૧૦) અિ -પણા નો યાગ ના કરે અને દાહ પણ ના કરે એવો કયો અિ છે ?
(૪૧) એવો કયો અણુ છે જે કાશ અને અંધકાર એ બંને ને ગટ કરનાર દીવા- પે હોય?
(૪૨) એવો કયો અણુ છે કે જેની અંદર સવ અનુભવ- પી અણુ રહેલા છે ?
(૪૩) એવો કયો અણુ છે જે પોતે વાદ-રિહત હોવા છતાં બી ને વાિદ લાગે છે ?
(૪૪) એવો કયો અણુ છે જે સવ નો યાગ કરવા છતાં સવ નો આ ય કરે છે ?
(૪૫) એવો કયો અણુ છે જે પોતાને ઢાંકવા સમથ ના હોવા છતાં સમ ત જગતને ઢાંકે છે ?
183
(૫૧) એવો કયો િનમેષ છે કે જેની અંદર-બીજ ની અંદર રહેલા વૃ ની પેઠે ક પ અને લય રહેલા છે ?
(૫૨) એવો કોણ છે જે કાયનું યોજન તથા કતા-પણા નો આ ય કયા િવના કાય કરે છે ?
(૫૩) એવો કયો ા છે કે જે-પોતાને ને નથી તે છતાં ભો ય પદાથ ની િસિ માટે –પોતાના આ ાને
ય-પણા ને પામે છે ,તથા બહારની િ થી ય પદાથ જોવા છતાં પોતાના આ ાને જુ એ છે ?
(૫૪) જેમાં સઘળું ય(જગત) ગિલત છે એવા આ ાને - યના અભાવ માટે જોનાર-
કોણ નજર આગળ દે ખાતા ય (જગત) ને દે ખતો નથી?
(૫૫) આંખ ય-પદાથ નો કાશ કરે છે ,તેની પેઠે આ ા,દશન અને ય-એ ણે ને અપરો -પણા થી
કોણ કાિશત કરે છે ?
(૫૬) જેમ,સુવણ થી કું ડળ વગેર ે કટ થાય છે -તેમ,કોની િવ ેપ-શિ થી ા,દશન અને ય-
એ ણ ગટ થાય છે .
(૫૭) જેમ જળથી તરં ગ જુ દા નથી તેમ કયા પદાથ થી કોઈ પણ પદાથ જુ દો નથી?
(૫૮) જેવી રીતે જળમાં મો ં જુ દાં જણાય છે તેવી રીતે કોની ઇ છાથી જગતમાં જુ દા-પણું દે ખાય છે ?
(૫૯) એવો કયો પદાથ છે કે જે દે શ-કાળ-વ તુના પિર છેદથી રિહત સત્ તથા અસત્- પે હોય?
(૬૦) જેમ જળથી વ-પણું જુ દં ુ નથી તેમ,કયા પદાથ થી ત ૈ -પણું જુ દં ુ નથી?
(૬૧) જેમ,બીજ વૃ ને ધારણ કરે છે તેમ,કોણ (૧) ા-દશન અને ય (૨) સત્-અસત્- પ જગતને
(૩) અને િતરોિહત અવ થામાં -પોતાને રાખીને –િનરં તર રહે છે ?
(૬૨) ભૂત-ભિવ ય અને વતમાનમાં મ- પી જગત કોનાથી રહેલું છે ?
(૬૩) બી માં વૃ રહે તેમ કોની અંદર જગત રહેલું છે ?
(૬૪) જેમ,બીજ, ઝાડપણાથી અને ઝાડ,બીજપણા થી ઉદય પામે છે તેમ,પોતાના પ નો યાગ કયા િવના
કોણ ઉદય િવના પણ ઉદય થાય છે ?
(૬૫) એવું શું છે કે જેની અપે ા થી કમળ-તંતુ પણ મે (પવત) ના જેવો ઢ હોય?
(૬૬) એવો કયો ઢ તંતુ છે કે જેની અંદર કરોડો મે જેવા પવતો રહેલા છે ?
(૬૭) આ અનેક ચેતનો થી ભરેલું જગત કોનાથી યાપી ર ું છે ?
(૬૮) તમે કોના આધારથી જગતમાં યવહાર કરો છો?
(૬૯) કોના આધાર થી તમે જેનો વધ કરવો જોઈએ તેનો વધ કરો છો?
(૭૦) કોના આધાર થી તમે જગતનું પાલન કરો છો?
(૭૧) એવું શું છે કે જેના દશન થી તમારો અભાવ છે ?
(૭૨) એવું શું છે જેના દશનથી તમે સદા ત ુ પ જ થાઓ છો?
કકટી કહે છે કે -આટલા ો ની શાંિત થવા માટે તમે તેનો ઉ ર આપો.અને આ ાકારવૃિ ના આવરણ પે
રહેલા આ મારા શંશય ને તમે દૂ ર કરો.જે મનુ ય ની પાસેથી (તેના જવાબથી) “મૂળ-સિહત-સંશય” નથી
મટતો,તે મનુ ય પંિડત ની ગણતરીમાં આવતો નથી.
જો તમે મારા આ સંશય ને મટાડશો નિહ,તો તમે મારા જઠર- પી અિ ના કા - પ થઇ પડશો.
અને તમારા બંને નો નાશ કયા પછી હુ ં તમારા આખા દે શને ગળી જઈશ.
જો તમે ોના ઉ ર આપશો તો તમે સારા રા થશો,એમ હુ ં માનીશ,અને ઉ ર નિહ આપો તો
મૂખ-પણાથી ય (મરણ) પામશો.
184
(૮૦) મં ીએ ો ના ઉ ર આ યા.
વિશ કહે છે કે -હે,રામ,એ માણે એ મહાઅર માં એ મહારા ીમાં એ મહારા સીએ મહા ો પૂ ા,
યારે મહારા ના મહામં ીએ નીચે માણે ઉ ર દીધો.....
મં ી કહે છે કે -હે,રા સી,જેમ કે સરી િસંહ એ મદો મત હાથીનું ભેદન કરે છે તે રીતે,હુ ં તારા ોનું ભેદન
ક ં છું,તે તું સાંભળ.ત યુિ થી બધા જ જે ો કરેલા છે ,તે બધા કે વળ પરમા ા ને અનુલ ીને જ
છે .તો પણ બધા ો નો ઉ ર તે પરમા ા માં ઘટાવીને હુ ં આપું છું,તે તું સાંભળ.
(નોંધ-અહીં મમાં ઉ ર આપેલા નથી,પણ ઉ રનો મ તે ઉ ર ના અંતે કૌંસ માં આપેલો છે )
--પહેલા માં એક અણુને અનેક સં યા-પણું ક ું છે ,પણ તે ચૈત ય- પી અણુને અનેકતા દે ખાવ-મા છે .
વ તુતા (હકીકતમાં) તે અનેકતા નથી (૧) સુવણમાંથી જેવી રીતે કું ડળ વગેર ે જુ દાંજુદાંઘરેણાં થાય છે ,તેવી રીતે
ચૈત ય- પી અણુમાંથી ા-દશન- ય- પી િવિચ જગતનો િવ તાર થયો છે , (૫૬)
--ઓગણીસમા માં તથા બી માં પણ વારં વાર”અણુ” શ દ છે ,તેનો સારાંશ એવો છે કે -ચૈત ય- પી
અણુ પરમ-આકાશ- પી છે તથા તે સૂ મ છે ,માટે તે ણવામાં આવે તેમ નથી,અને તે સવા ક છે ,તો પણ,
મન તથા ઇિ યો તેને (જ દી) પહોંચી શકતા નથી. (૧૯)
--વીસમા માં “છે અને નથી તેવો કયો અણુ છે ?” એમ ક ું છે તેમાં “નથી” એમ બોલવું તે અયો ય છે ,
કારણકે ચૈત ય- પી અણુ સવા ક છે ,માટે તેને શૂ ય-પણું ઘટતું (થતું) નથી.અને
“છે અને નથી” એવી રીતે બોલનાર તથા માનનાર જે પુ ષ છે તે “આ - પ” જ છે .
વળી,કોઈ પણ યુિ થી સત્ પદાથ ને અસત્-પણું ઘટતું નથી. કદાિપ કોઈને શંકા થાય કે -
“જયારે તે (ચૈત ય) છે યારે ય(જગત) કે મ નથી?”
તો કહેવાનું કે -કપૂર જેમ ગુ રા યું હોય તો પણ પોતાની સુગંધીથી સવ ઠે કાણે જણાય છે ,
185
તેમ,ચૈત ય- પી અણુ સવા ક છે ,તેથી સવ ઠે કાણે ગુ રહી,સવ સ ાથી પોતે ગટ થાય છે .(૨૦)
--ચૈત ય- પી અણુ મન-ઇિ યોની વૃિ વડે અનેક કારે જણાય છે ,તેથી તે સવ- પ છે ,અને મન-ઇિ યો વડે
તેનું " પ" જણાતું નથી,માટે તે કં ઈ નથી.અને તે જ ચૈત ય- પી અણુ એક તથા અનેક છે .(૨૯)
નોંધ-પહેલા માં “અનેક સં યા વાળું એક કયું છે ?” તેનો ઉ ર અહીં પણ આવી ય છે (૧)
--અનુભવ- પી આ ા નો જે કાશ છે ,તે લતા,કળી,ફુલ તથા આંખ િવનાના પદાથ ને પોષણ કરનાર છે ,
તથા તેનો સા ી પણ છે . (૧૪)
-- યવહાર િ થી િવચાર કરતાં કાળ,આકાશ,િ યા,સ ા,જગત-એ બધું “િચ -અણુ” ના સંવેદન થી રહેલું છે ,તથા
તેના વામી,ભો ા,કતા પણ તે જ છે ,પણ પરમાથ- િ થી િવચાર કરવામાં આવે તો-
તે કતા પણ નથી,તેમ જ ભો ા પણ નથી. (૧૫)
--અણુપણા નો યાગ ન કરનાર-તે “િચ -અણુ” અને જગત- પી ર નો સંપુટ ઉભો કરે છે .(૧૭)
--એ કે વળ પરમા ા માં “ માણ- માતા- મેય- પી” જગત નથી,પણ તે જ પરમા ા જયારે જગત- પે
સવ ફૂર ે છે , યારે એ જગત- પી સંપુટમાં પરમા ા જ પરમ મિણ છે . (૧૮)
--જે કાળમાં એક િનમેષ(પલકારો)નો અનુભવ થાય છે ,તેને િનમેષ માનવો,તથા “ક પ”નો અનુભવ થાય
તેને “ક પ” માનવો.જેમ,અનેક યોજન માં પથરાયેલું મહાનગર પણ જેમ મનુ યના મનમાં રહે છે ,
તેમ,”ક પ” િ યા નો િવલાસ પણ િનમેષ- પ જણાય છે .
જે માણે મોટું શહેર એક નાના દપણ માં જોવામાં આવે છે ,તે માણે એક િનમેષમાં પણ “ક પ” નો અનુભવ થવા
સંભવ છે .આમ જયારે એક અણુમાં પણ મથી િનમેષ,ક પ,પવત અને કરોડો યોજન રહેલ છે , યારે,તેમાં
એક-પણું કે ત ૈ -પણું કે વી રીતે ઘટે ?
વ માં જેવી રીતે એક ણમાં સ ય નો તથા અસ ય નો અનુભવ થાય છે ,તેવી રીતે-“મ પહેલા આમ કરેલું
છે ”એવી બુિ નો ઉદય થાય છે .વળી,
મનુ ય ને દુ ઃખનો કાળ થોડો હોય તો પણ લાંબો લાગે છે અને સુખનો લાંબો કાળ ટૂં કો લાગે છે .
આમ, મનુ યના મનમાં સાચો અથવા ખોટો-જેવો િન ય થાય છે ,તેવો ચૈત યમાં કાશ પામે છે .
પણ ખ ં જોતાં,િનમેષ નથી,ક પ નથી,દૂ ર નથી ને અદૂ ર પણ નથી.મા અ ય વ તુની પેઠે,
“િચ -અણુ” ની િતભા રહેલી છે .સવ ચૈત ય- પ છે માટે તેમાં કોઈ ભેદ નથી. (૨૩-૨૪)
આ માણે ાન થવાથી તથા િનમળ અ યાસ થવાથી, ાનવાન મનુ યો નાં આ સંસારમાં જ મ-મરણ
થતાં નથી.(મુ થાય છે ) ભીંત,આકાશ તથા “આકાશ-મય આકાશ” માં દે ખાવા-મા ભેદ છે .
પણ વ તુતઃ ભેદ નથી.માટે ઘાસથી (જગત ની નાનામાં નાની વ તુથી) માંડી લોક સુધી,
જે એક વ તુ સ ય છે -“તે જ એક વ તુ સ ય છે .” (૨૬)
જુ દા-પણા ના સં કાર વાળી બુિ ના ચમ કાર થી,બુિ ને જુ દાપણું દે ખાય છે ,પણ વ તુતઃ જુ દાપણું નથી,
આ - કાશ સવા ક છે ,અને વૃ માં જેમ બીજ છે તેમ તે (આ - કાશ) છે .
બીજ અને તેની અંદર રહેલું વૃ -પણું જેમ જુ દં ુ છે અને નથી,તથા,જેમ,બીજમાં વૃ રહેલું છે તેમ,
માં “આકાશની પેઠે” િનરં તર જગત રહેલું છે .એટલે બીજ માં રહેલું વૃ -પણું આકાશ- પ છે .
અને તેવી જ રીતે માં જે જગત રહેલું છે -તે સા ીપણા થી ચૈત ય- પ છે .
રા કહે છે કે -હે,રા સી,જયારે જગતની તીિત નો અભાવ થાય છે , યારે જ આ - ીિત થાય છે .અને
જયારે સવ સંક પ નો યાગ થાય છે , યારે જ િચ વડે આ ાનો સા ા કાર થાય છે .
આ -સ ામાં સંવેદન નો િવકાસ થાય છે ,એટલે જગતમાં સૃિ જોવામાં આવે છે .અને
આ -સ ામાં સંવેદન નો સંકોચ થાય છે યારે એટલે જગતમાં લય જોવામાં આવે છે .
માટે વેદાંતનાં વા ોની િન ા વાણી થી પણ અગોચર છે .
188
--“ - પી-અણુ” છે તે આ ાને િવષે “વાયુ-પણા ના સંવેદનથી” ાંિતથી વાયુ પ જણાય છે ,પણ
ખ ં જોતાં તે વાયુ- પ નથી,કારણકે તે કે વળ શુ િચદમા છે . (૨૭)
--“ - પી-અણુ” માં શ દ નું સંવેદન થવાથી તે શ દ- પ છે ,પણ તે શ દ-પણું ાંિત મા છે ,
માટે તે શ દ- પ નથી.તેથી તે શ દ અને અશ દ –એ બંનેનો અથ એ િ થી દૂ ર છે (૨૮)
--પરમા ા ની સ ાથી અહં કાર ને લીધે વ ને અહં તા (હુ ં -મા ં ) થાય છે .તથા અહં કાર નો નાશ થવાથી
અહં તા મટી ય છે ,સવ-શિ માન પરમા ા ની િતભા તેમાં કારણ- પ છે . (૩૦)
--આ ા-એ ઘણા જ મ સુધી ય કરવાથી ા થાય છે .(૩૧)
--આ ા ની િ થવાથી બીજું કં ઈ નિહ પણ -પોતે જ આ ા છે બીજું કઈ ા - પે છે જ નિહ,તેથી.
આ ા ની ાિ િસવાય બીજું કં ઈ મેળવવાનું રહેતું નથી. ાં આ ા મ યો કે સવ મળી ગયું.
મૂળ ને કાપી નાખનાર બોધ- પી તલવાર નો ાં સુધી ઉદય થયો નથી, યાં સુધી જ મ- પી વસંત-ઋતુમાં
જ મ-મરણ- પી વેલ ની વૃિ થતી જ ય છે .(૩૨)
જેમ,સૂય ના તડકામાં થી બનતા મૃગજળ માં “તે પાણી છે ” એવું માનવાવાળો (એવી બુિ -વાળો) મનુ ય,
એ સાચા પાણી નો યાગ કરે,તેમ,અણુ- પી આ ાએ પોતે સાકાર-પણા થી ય-પણાને પામીને,થયેલા
વ થ-પણા માં જ પોતાના આ ા નો નાશ કરી ના યો છે . (૩૩)
--કપડાં ની અંદર મે -પવત નું િચ બનાવેલ હોય તો તે જેમ,તે કપડાની અંદર અને બહાર જણાય છે ,
તેમ,ચૈત ય- પી અણુ કે જે અનંત- પે રહેલ છે ,
તેની અંદર િચ - પે રહેલા પવતના સમુહો બહાર જણાય છે (૩૮)
જેમ સરસવના કણ ની સાથે મે -પવતની સરખામણી થતી નથી,તેમ સૂ મ અણુની સાથે શુ ચૈત ય ની
સરખામણી ઘટી (થઇ) શકે નિહ,કારણકે પરમા ા માં માયાને લીધે અણુ-પણું ક પેલું છે , ુિતમાં કનક-કું ડળ ની
જેમ, અણુ-અને શુ ચૈત ય ની સરખામણી કરી છે ,પણ ખ ં જોતાં તેમ નથી.(૩૯-૪૦)
આ દોષ “િચ -અણુ” માં સંભવતો નથી,કારણકે તે “ માણ” થી વયં- કાશ િસ થાય છે .(િસ થયેલો છે )
“િચ -અણુ” અને સૂય-વગેરમ ે ાં એટલોજ ભેદ છે કે -તેમનો વણ અનુ મે “ઉ વળતા” અને “ યામતા” સાથે
સંબંધ રાખે છે .સુયના વણ ને “ યામતા” સાથે સંબંધ કહેવાનું કારણ એ છે કે - કાશ િવના તે અંધકાર- પ
છે ,કે જે અંધકાર પણ જડ છે .અંધકાર અને કાશ ની એકતા માં ચૈત ય- પ “કારણ” ની એકતા એ “હેતુ” છે .
આ જગ- િસ સૂય નો કાશ િદવસે હોય છે ને રાિ એ હોતો નથી,વળી તે બહારની વ તુઓનો કાશ
કરે છે ,પણ શરીરના અંદર રહેલ પદાથ નો કાશ કરતો નથી. યારે-
“ચૈત ય- પી-સૂય” તો રાતે કે િદવસે,બહાર કે અંદર સવ ઠે કાણે અ ત-ઉદય થી રિહત કાશી રહેલ છે .
આ "િચ - કાશ" થી જ કાશેલી,અને અનેક પદાથથી ભરેલી “ ાંડ- પી-ઝૂ ં પડી”માં વા ા પોતાને
જોવા- પ પદાથ ને જોઈ શકે છે .આ "િચ - કાશ" વતં -પણાથી તથા અિવ ામાં મળીને સવનો કાશ કરે
છે .જેવી રીતે સૂય રાિ અને િદવસ- પે પોતાના આ ાને કાશે છે ,તેવી રીતે "િચ - કાશ"
સત્ તથા અસત્ ( વ અને દે હ- પે)પોતાના વ પે કાશે છે . (૪૧)
જેમ,વૃ ના પુ પ-ફળ- વગેર ે અવયવ માંથી મરે હણ કરેલા સઘળા રસ તે મરમાં રહેલા છે ,
તેમ,"િચ -અણુ" ના ઉદરમાં અિખલ અનુભવના અણુ રહેલા છે .
જેમ,વસંત-ઋતુના ભાવથી,સવ વનનાં વૃ ોમાં અંકુર-આિદ-અવયવો વભાવથી પેદા થાય છે ,
તેમ,અિખલ "અનુભવ ના અવયવો" આ "િચ -અણુ" થી જ ઉ પ થાય છે . (૪૨)
અ યંત સૂ મ-પણાને લીધે ઇિ યો થી આ વાદ ન કરી શકાય એવો િચ -અણુ –એ અિખલ વાિદ
પદાથ ના ‘ વાદ ને સ ા” આપે છે .જેમ,અરીસા િવના િતિબંબ ની સ ા નથી,તેમ સમરસ િચ -અણુ ના સંબંધ
િવના ઝાડ કે ઝાડના ફળ વગેર ે પદાથમાં રહેલા " વાદમાં સ ા" નથી. (૪૩)
પોતાને ઢાંકવા ને અસમથ એવા –િચ -પરમાણુએ –પોતાની અણુતા ને ચંદરવા ની પેઠે િવ તારીને
આખા જગતને ઢાંકી દીધું છે .જેમ,જે વનમાં ખાલી ધરો અને ઘાસ જ હોય તેવા વનમાં હાથી પોતાને
ઢાંકી શકાતો નથી,તેમ આકાશ ની ઉપમા વાળો,આ ા એક ણ પણ પોતાને ઢાંકવાને સમથ નથી.
આમ છતાં મનુ યને તે જણાતો નથી,અને જો જણાય તો તે મનુ યને જ મ-મરણમાં થી મુ કરે છે .(૪૫)
જેમ,વૃ માં િવશેષ આકારથી (સામા ય રીતે) ના દે ખાતા અંકુરો –વસંત-ઋતુમાં પાછા દે ખાય છે ,
તેમ, લય-કાળમાં િવશેષ આકારથી નાશ પામેલું જગત-એ ચૈત યનો આ ય કરી,
ફરી પાછું,િવશેષ આકાર ને પામે છે .
જો કે ચૈત ય નો આ ય તો જગત ને સૃિ કાળ અને લયકાળ માં પણ છે .છતાં પણ,
190
જેમ વસંત-ઋતુ માં વનમાં જેમ િવિચ રીતે ઝાડ-પાન-વેલા-વગેર ે ફૂટી નીકળે છે ,
તેમ,જગત નો આકાર સૃિ કાળ માં દે ખાય છે .( લય કાળમાં નિહ- લય કાળ નો “િવશેષ આકાર” છે !!)
તેથી –જેમ, વસંત-ઋતુમાં ઝાડ-પાન-ફળ -વેલા-વગેરમે ાં જે િવશેષ આકાર દે ખાય છે તે વસંત-ઋતુ નો
જ રસ છે ,તેમ,જગતની િવિચ તા એ “ -રસ”નું જ પિરણામ છે ,અને અને જગત જુ દાં નથી (૪૬)
જેમ પુ િવના િપતાપણું સંભવી શકે નિહ,કે "એક" િવના ત ૈ (બે) પણું સંભવી શકે નિહ,
તેમ, ય (જગત) િવના ા(ઈ ર)ની સતા સંભવી શકતી નથી.
જેમ,કું ડળ વગેર ે ઘરેણાં ઉ પ કરવાની જેમ સોનામાં “શિ ” રહેલી છે ,પણ કું ડળમાં સોનું ઉ પ કરવાની
‘શિ ”નથી,તેમ, ા (પરમા ા) એ ય પદાથ (જગત)ને ઉ પ કરે છે ,પણ ય પદાથ એ જડ હોવાથી,તે
ાને ઉ પ કરી શકતો નથી.
191
જેમ,સોનામાં ાં સુધી કું ડળ વગેર ે ની બુિ હોય, યાં સુધી તેમાં સુવણ નથી,અને સોનાની બુિ થયા પછી,
ઘરેણાં રહેતાં નથી,તેમ, ય-પણાની બુિ હોય યાં સુધી ા (પરમા ા) નથી,પણ ાની બુિ થયા
પછી, ય (જગત) પણું રહેતું નથી.
જેને કું ડળ વગેર ે ઘરેણાંનું ાન નથી,તે મનુ યની િ એ સવ ઠે કાણે સુવણ જ છે ,પણ કું ડળ-પણું નથી,
તે જ માણે,જે મનુ યને ાન થવાથી, ય-પદાથ નો લય થયો છે ,તેને ા ની જ સ ા દે ખાય છે .
એટલે કે પોતાની નજર આગળ દે ખતા ય(જગત) ને તે દે ખતો નથી,
ાં સુધી ય હોય છે , યાં સુધી ા હોય છે ,અને ય પદાથ ા થી જ દે ખાય છે .
જેવી રીતે બે ની અપે ા થી એક-પણું છે ,પણ બે ના અભાવથી એક-પણું પણ રહેતું નથી,
તેવી રીતે, ય િવના ા ની અપે ા નથી.સંપૂણ ાન થવાથી શુ અને વ છ ચૈત ય મા બાકી રહે છે ,અને તે
ચૈત ય નું વાણી પણ વણન કરી શકતી નથી.(૫૪)
જેમ,જળ અને પૃ વી થી કોઈ પણ ભૌિતક પદાથ જુ દો નથી,તેમ કોઈ પણ પદાથ ચૈત ય- પી અણુથી જુ દા
નથી.ચૈત ય- પી-અણુનો અનુભવ સવ ઠે કાણે છે ,તથા તે સવ અનુભવ- પ જ છે .
આમ,એક વ ના અનુભવ થી “એકતા” એ િસ થાય છે .(૫૭)
જેમ,જળથી જેમ તરં ગ એ જુ દા નથી તેમ,ચૈત ય ની ઈ છા થી જગત એ જુ દં ુ નથી,કારણકે ,
ઈ છા ને અનુસરનારી,”ફળ-સંપિ ” છે ,એટલે ઈ છા સાથે ક પેલા પદાથ ની એકતા રહેલી છે .( ૫૮)
જેમ,બીજ પોતાની અંદર વૃ ને ધારણ કરીને રહે છે , તેમ,પરમા ા પોતાની અંદર આ જગતને ધારણ કરીને ર ા
છે . ત
ૈ -પણું જે જોવામાં આવે છે તે અ ાનથી છે .
જે,આકાશથી શૂ ય-પણું જુ દં ુ નથી,તેમ ઈ રથી ત ૈ -પણું –એ જુ દં ુ નથી.
ત
ૈ -પણું અને અ ત ૈ -પણું એ વૃિ ની િસિ માટે કરેલું છે ,તેથી જ દુ ઃખ છે , િનવૃિ માટે તેમ નથી (૬૧)
માણ, મેય અને માતા તથા ા, ય અને દશન-પણે રહેલું જગત,”િચ -અણુમાં” જ રહેલું છે .
જેવી રીતે પવનમાંથી પંદ થઇ ને તે પંદ પાછો,પવનમાં જ લય પામે છે ,
તેવી રીતે,જગત- પી અણુ પરમા ા થી ઉ પ થઈને પરમા ા માં જ લય પામે છે .
પરમા ા ની આ માયા અિત મોહ-મયી છે .
માયા થી એક પરમા ામાં ૈલો ની પરં પરાનો મ થાય છે ,
પણ ખ ં જોતાં,િચદમા -પરમાણુ-પણાથી જ જગતની િ થિત રહેલી છે .(૬૨)
જેમ,બીજમાં વૃ રહે છે તેમ,પરમા ાની અંદર જગત- ળ ની િ થિત છે .અને િચ -અણુના ઉદરમાં રહેલું આ
િવકાસ પામતું રહેલું જગત યોગીની િ થી દે ખાય છે .(૬૩)
ત
ૈ અને અ ત ૈ - પે રહેલું જગત ચૈત ય- પી પરમાણુ માં રહેલું છે ,એમ જે જુ એ છે તે જ સાચું જુ એ છે .
ખ ં જોતાં,તો ત ૈ પણ નથી અને અ ત ૈ પણ નથી, થૂળ નથી કે સૂ મ નથી,ઉ પ નથી થયું અને નથી થયું
તેમ પણ નથી.અિ ત-પણું નથી કે નાિ ત-પણું નથી,સૌ ય નથી કે ોભવાળું પણ નથી.
ચૈત ય પી અણુમાં રહેલું જગત આકાશ નથી,વાયુ નથી,તે જગત નથી કે અજગત પણ નથી.
મા ચૈત યથી જ શુભ સ ા સવ ઠે કાણે છે અને તે સ ા સવા ક હોવાથી,જે થળે જેવો તેને ઉદય થયો છે ,
તે ઠે કાણે તેવી તેની સ ા છે .પરમા ા- પી અણુ-એ સમ ના આ ાથી ઉદય નથી પામેલ-તો પણ
ઉદય પામેલ છે .જેમ બીજને ઉ પ કરનાર વૃ એ પોતાના વૃ ના વભાવનો યાગ કયા િવના,
બીજ સિહત પૃ વીમાં ઉદય પામે છે ,તેવી રીતે પરમા ા જગત- પે ઉ પ થાય છે ,તથા જ મ-મરણ ની ક પના
પામે છે .વૃ બીજ-પણે ઉ પ થાય છે તેમ વૃ -પણાથી પણ ઉ પ થાય છે -એ માણે બંને રીતે તેમાં િવકાર
છે -જયારે િચ -અણુ-એ િનરં તર િનિવકાર છે .(૬૪)
ઉપર માણે આખું િવ એ પર - પ છે ,આપણે પણ િવ માં હોવાથી તેની સ ાથી યવહાર કરીએ
છીએ.વધ કરવા યો ય નો વધ કરીએ છીએ અને જગતનું પાલન પણ કરીએ છીએ. (૬૮-૭૦)
જગતને સ ા આપવાથી પોતાની સુંદરતાનો યાગ ના કરના ં ,અને ઉ પિ -િ થિત અને લય-રિહત એવું ત વ
જયારે ણવામાં આવે છે , યારે આ તુ છ જગત થી અિભ હોય તેમ ભાસે છે .
એટલે કે -જગતના દશનથી જો કે આપણો અભાવ જણાયછે ,તો પણ
-દશનથી આપણો સદ-ભાવ જ છે .(૭૧-૭૨)
193
વિશ કહે છે કે -હે,રામ,એ કકટી-રા સીએ રા નાં વચન સાંભ યાં,તેને - ાન થયું, અને પોતાની
રા સી િતની ચપળતાનો યાગ કય .
જેમ,ચં ના કાશથી રાિ માં િવકાસ પામતાં કમળને શીતળતા મળે ,તેમ તાપ-રિહત િવ ાંિત મળવાથી,
તે રા સીના અંતઃકરણમાં શીતળતા થઇ.અને તેને આનંદ થયો.
રા સી રા ને કહે છે કે - ાન- પી સૂયથી કાશ પામતી,તમારી બંને ની બુિ પિવ અને શુ જણાય છે .
તમારા દયમાં થી નીકળે લી િવવેક-કિણકાઓ નું વણ કરીને,હુ ં તમારા જેવા િવવેકી મનુ યોને,જગતને
પૂજવા લાયક માનું છું.તમારા સ સંગથી હુ ં િવકાસ પામી છું અને મને આનંદ થયો છે .
જેમ,હાથમાં દીવા-વાળા મનુ ય ને અંધકાર પરાભવ આપી શકતો નથી,તેમ,સ પુ ષો ના સમાગમથી
દુ ઃખ ની બાધા રહેતી નથી.પૃ વી ઉપરના સૂય- પી એવા તમે બંને જણા મને અહીં જં ગલમાં ા થયા છો,તમે
પૂ કરવા યો ય છે ,આથી તમારી જે ઈ છા હોય તે તમે મને કહો.
રા કહે છે કે -હે,રા સી,આ દે શમાં સવ મનુ યોને દયના શૂળ-રોગ ની ઘણી પીડા થાય છે અને સવ
િવશુિચકા થી તપી રહી છે . ઔષધ થી તેની શાંિત થતી નથી.એટલા માટે હુ ં રાિ ચયા માટે નીક યો છું,અને
તમારા જેવા પાસેથી (તે રોગના) મં નો ઉપદે શ લેવાની ઈ છા છે .
હે,શુભા.તમારે હવેથી કોઈ ાણીની િહં સા નિહ કરવી,એવા મારા વચનો નો વીકાર કરો.
રા સી કહે છે કે -હુ ં તમારા વચનો નો વીકાર ક ં છું અને હવેથી કોઈ પણ ાણીની િહં સા કરીશ નિહ.
યારે રા સી કહે છે કે -હે,રાજન,િહમાલય પવત પર છ માસ સુધી સમાિધ કયા પછી હુ ં સમાિધમાંથી ગી યારે
મને ભોજન ની ઈ છા થઇ,અને તેથી હુ ં અહીં આવી હતી.પણ હવે હુ ં પછી તે જ પવતના િશખર પર જઈ, યાન ના
િન ળ-પણાથી,ઈ છા હશે યાં સુધી સુખથી રહીશ,અને મરણના સમય સુધી હુ ં શરીરને
ધારણા થી ધારણ કરી રાખીશ,અને કાળે કરીને મારા શરીરનો યચે છ યાગ કરીશ.આવી મારી ઈ છા છે .
હે,રાજન,હવે ાં સુધી મા શરીર રહેશે યાં સુધી હુ ં કોઈ ાણીની િહં સા કરીશ નિહ.
તે પવતના સોનેરી િશખર પરની ગુફામાં મારો િનવાસ છે , યાં હુ ં સૂચી (સોય) વ પે રહુ ં છું.અને
મા ં નામ કકટી છે .માણસ-મા નો સંહાર કરવની ઇ છાથી મ ાની ઉપાસના કરીને –
“હુ ં સૂચી- પ આ ા વાળી િવશુિચકા થાઉં” એવું વરદાન પામીને હુ ં િવશુિચકા-પણું પામી હતી.
અને મ ઘણાં વોની િહં સા કરી,પણ યાર પછી મને અસંતોષ થવાથી ફરીવાર ાની ઉપાસના કરી,
યારે ાએ મને ક ું કે -“તારે ગુણવાન મનુ યોની િહં સા કરવી નિહ” વળી તેમણે મને મયાદાના માટે ,
મહા-મં નો ઉપદે શ કય .એ મં હુ ં તમને આપું છું,તે તમે હણ કરો.એથી લોકોની બાધા િવરામ પામશે.
અને શૂળ વગેર ે રોગોથી શાંિત થશે.
મ થમ,િહં સામાં ઘણી વૃિ કરી હતી,અને લોકોના દયના લોહીને શોષી લીધું હતુ,ં આથી લોકોની
નાડી િધર િવનાની થઇ રહેલી છે .પણ હુ ં હવે તમારા પર સ થઇ છું,તમે મારી સાથે નદી-કાંઠે ચાલો,
અને આચમન કરીને પિવ -પણે ાનો મં ધારણ કરો,હુ ં તમને મં ોપદે શ કરીશ.
યાર પછી,તે કકટીએ રા ને તથા તેના મં ીને મં ોપદે શ કય ,અને યાંથી જવાનો િવચાર કય .
યારે રા કહે છે કે -હે,કકટી,તમારી પાસેથી અમે મં ોપદે શ લીધો એટલે તમે અમારા ગુ છો.
194
આથી,તમને ભોજન કરાવવાનું અમે િનમં ણ આપીએ છીએ.તમે સુંદર નાનું વ પ અંગીકાર કરીને
અમારા મહેલે ચાલો,અને યાં તમે સુખે થી રહેજો.
રા સી કહે છે કે -જેનું મુ ધ ી- પ હોય તેને તો તમે ભોજન કરાવવા સમથ છો,પણ હુ ં રા સી િતની છું,
તો તમે મને કે વાં અ થી તૃ કરશો?રા સો ને માંસ- િધર વાળા અ થી તૃિ થાય છે .પણ સામા ય
મનુ યના આહારથી તૃિ થતી નથી.અને મારો આ રા સી વભાવ ાં સુધી આ દે હ છે યાં સુધી
િનવૃ થશે નિહ.
રા કહે છે કે -હે,કકટી,સુવણ ની માળથી યુ એવી મનોહર ી નું પ ધારણ કરીને તેમે કે ટલાક િદવસ સુધી
મારે ઘેર આવો.મારા રા માંથી દુ આચરણ-વાળા (ચોરો-વગેર)ે હ રો લોકો ને હુ ં લાવી તમને
ભોજન માટે આપીશ.અને યારે તમે રા સી વ પ લઈને તે દુ -પુ ષોને િહમાલયના િશખર પર લઇ જઈને
એકાંતમાં તેમનું ભોજન કરજો.અને તૃ થી ને િનં ા લઇ પછી સમાિધ કરજો.
સમાિધમાંથી ઉઠયા બાદ તમે ફરી અહીં આવજો યારે ફરીથી હુ ં તમને એવા દુ માણસો આપીશ.
એવા દુ મનુ યો ની િહં સા કરવી તે િહં સા ગણાતી નથી,વળી વ-ધમથી કરવામાં આવતી િહં સા પણ
દયાની બરોબર છે .
વિશ કહે છે કે -એ માણે કહી તે રા સીએ મનોહર ીનો દે હ ધારણ કય .તે દે હને સુવણ ના ઘરેણાંથી
શણગારીને તેણે રા ને ક ું કે -“ચાલો આપણે જઈએ” યારે રા અને મં ી આગળ ચા યા અને રા સીએ તેમની
પાછળ જવા માં યું.રા એ મહેલમાં આ યા પછી,તેને અંતઃપુરમાં સુંદર ખંડ આપી પર પર
આદર-પૂવક વાતો-ચીતો કરીને રાિ પસાર કરી.
સમાિધમાંથી ગી તે રા ના નેહને લીધે તેના રા માં પાછી ગઈ, યાં કે ટલાક સમય સુધી િવ ાસ-પૂવક
કથા-વાતા કરતી અને પાછું વધ કરવા યો ય લોકો નું ભોજન લઈને પવત પર ગઈ.
એ માણે વારં વાર તે રા સીએ કરવા માં યું.
કે ટલાક કાળ પછી તે ભીલ દે શના રા ની િવદે હ-મુિ થઇ અને તે દે શમાં જે બીજો રા થયો,
તેણે પણ તે રા સી સાથે તેવા જ કાર નો નેહ-સંબંધ રા યો.
વિશ કહે છે કે -હે,રામ યાર પછી તે દે શમાં જે જે રા થયા તે બધા રા ની સાથે તે કકટી ની ઉ મ
િમ તા થવા માંડી.તેથી યોગથી િસ થયેલી તે કકટીએ તે દે શમાં મોટા મોટા ઉ પાતો,રોગોનું અને િપશાચ
વગેરન ે ા ભયનું િનવારણ કરવા માં યું. ઘણાં વષ જયારે તે સમાિધમાંથી િવરામ પામતી યારે તે પછી ભીલના
દે શમાં પાછી આવતી અને તેણે માટે ભેગા કરેલા દુ લોકોને પોતાના આહાર માટે લઇ જતી.
આજ સુધી તે ભીલના દે શમાં વધ કરવા યો ય-દુ ોને તે રા સીના આહાર માટે લઇ જવામાં આવે છે .
એ માણે તે રા સી એક વખત ઘણા કાળ સુધી આવી નિહ યારે ભીલ-દે શના મનુ યોએ,સવ દોષની
195
શાંિત માટે ,ઉંચા મહેલમાં તે દે વીની મૂિતની થાપના કરી.અને તેનું નામ –કં દરા દે વી કે મંગલાદે વી પા યું.
યાર પછી તે દે શમાં જે જે રા ઓ થયા,તે બધા રા ઓ કં દરાદે વી ની િત ા-પૂ કરવા લા યા.
જો કોઈ અધમ રા કં દરાદે વીની િત ા નહોતો કરતો,તો તેના દે શમાં કે ટલાક ઉ પાત થતા અને
નો નાશ થતો. તે દે વીની પૂ કરવાથી ઇિ છત ફળની ાિ થાય છે .અને પૂજન નિહ કરવાથી
અનથ ની ઉ પિ થાય છે .આમ વધ કરવા યો ય દુ લોકોના બિલદાનથી તેની પૂ થાય છે .
વિશ કહે છે કે -હે,રામ એ માણે પવત પર રહેનારી કકટી નું આ યાન –યથા મે મ કહી સંભળા યું.
રામ પૂછે છે કે -હે, ભુ,કાળા વણ ની તે રા સીના કકટી નામનું કારણ શુ?
ં તે તમે મને કહો.
વિશ કહે છે કે -હે,રામ,શુ લ (સફે દ),કૃ ણ (કાળો) હિરત (ઝાંખો) અને ઉ વળ-એ માણે રા સોનાં અનેક
કુ ળો પૃ વીમાં ર ા છે .તેમાંના કૃ ણ(કાળા) રા સ કુ ળમાં કકટ (કરચલા)જેવો કકટ નામનો
રા સ હતો,તેની તે દીકરી હતી,માટે તેનું નામ કકટી હતુ.ં કૃ ણ(કાળા) કુ ળમાં તે જ મી હતી એટલે તેનો રં ગ કાળો
હતો.એ માણે જગતના ત વ નું િન પણ કરતાં અ યા -યોગના સંગમાં મ તમને કકટી નું આ યાન ક ું.(જે
ઘણા ો થી યુ છે !!)
પરમ કારણ-ભૂત,આિદ,મ ય અને અંત રિહત,એ “પરમ-પદ” માંથી જગત ઉ પ થયું નથી,તો પણ,
ઉ પ થયું હોય તેમ જણાય છે .જળમાં થતા તરં ગો જેમ જળથી જુ દા નથી તેમ છતાં જુ દા જણાય છે ,
તેમ,પરમા ા માં આ જગત ની િ થિત રહેલી છે .
જેમ,લાકડાના થાંભલામાં પૂતળી ના હોય,પણ તેમાં પૂતળીનું ભાન થવાથી તે પૂતળી- પે જણાય છે ,
તેમ,જગત ઉ પ થયું નથી,તો પણ ઉ પ થયું છે એવું ભાન થવાથી,આ જગત જોવામાં આવે છે .
તેમાં વ તુતઃ કં ઈ પણ ભેદ નથી,પણ િવચાર ના કરવાથી તેમાં ભેદ જોવામાં આવે છે ,અને િવચાર કરવાથી,
ભેદ-બુિ નો નાશ થાય છે .
હે,રઘુવીર,કારણ િવના જેમ આ ાંિત આવી છે તેનો યાગ કરો.
જયારે મારા વચનનું વારં વાર વણ કરવાથી,બ ાંિત- પ ંથી ભેદાઈ જશે,
યારે ાન,શ દ અને અથભેદથી વ તુ નું પોતાની મેળે ાન થશે.
માંથી જ સવની ઉ પિ છે , માં જ સવનો લય છે ,અને તથા જગતમાં કોઈ ભેદ નથી,
એ િવષે મારાં વચનો થી બોધ થાય પછી તમને સંપૂણ ાન થશે.
રામ પૂછે છે કે -હે, ન,તમે કહો છો,કે - થી ઉતપ થયેલું જગત થી અિભ છે ,પણ-
ુિતમાં લ યું છે કે =-તે પરમા ા થી આકાશ વગેરન ે ી ઉ પિ થયેલી છે ,વાળી તે ુિતમાં “ત માત” એ
“પંચમી” (માં) લખી છે ,તે ભેદ જણાવે છે ,તેનું કારણ મને કહો.
વિશ કહે છે કે -શા માં જે જે શ દો કહેલા છે તે બધા અ ાનીને ઉપદે શ દે વા માટે તથા યવહાર માટે જ
લખાયા છે .માટે તે ભેદ-બોધક છે તેમ સમજવું નિહ.
બાળક ના કાય માટે (ડર માટે ) જેમ ભૂતની ક પના કરવામાં આવે છે ,તેમ એ ભેદ ની ક પના કરેલી છે .
માટે તે યવહારથી જો કે ભેદ દે ખાય છે ,તો પણ ખ ં જોતાં તે ભેદ નથી.
196
જયારે વ અને ગંધવ-નગર (આકાશમાં વાદળથી બનતું નગર) માં ત ૈ કે એક નથી,છતાં તેમાં પણ
“ભેદ ની ક પનાનો યવહાર” છે , યારે,સ ય અને સંક પ (એ ત ૈ ) ના ઉપદે શના યવહારમાં –
સંક પ નો નાશ કે મ થાય? (એટલે કે સ ય-માં પણ ભેદની ક પનાનો યવહાર છે )
કાય-કારણ,સેવક- વામી,િવષય-અિવ ા,સુખ-દુ ઃખ-વગેર ે સવમાં ભેદની જે ક પના કરવામાં આવી છે -
તે-અ ાનીઓ ને બોધ માટે જ છે અને તે િમ યા છે .અને તેમાં વ તુતઃ ભેદ નથી જ.
રાગ- ષ ે -વગેરથ
ે ી કલુિષત થયેલું િચ જ સંસાર છે ,અને િચ માંથી રાગ- ષ
ે જયારે િવરામ પામે છે ,
યારે સંસારનો નાશ થાય છે .આમ,િચ એ જ સા ય (સાધનથી િસ કરવા યો ય) છે ,અને િચ એ જ
પાલન કરવા યો ય છે .તે જ િવચાર કરવા યો ય છે ,અને તે જ યવહાર કરવા યો ય છે .તે જ સંસાર કરવા
યો ય છે અને તે જ ધારણ કરવા યો ય છે .િચ િવના કોઈ પદાથ નથી.પણ િચ જગત- પી આકાશને
ધારણ કરીને ર ું છે .અને તે અહં કારના વાહની પેઠે કાળે કરીને કાશ પામે છે .
િચ માં પણ ચૈત ય અને જડ એ બે ભાગ રહેલા છે .તેમાં જે ચૈત ય ભાગ છે ,તે સવ અથ ના બીજ- પ છે .
અને જે જડ ભાગ છે ,તેથી ાંિત- પ જગત જણાય છે .
સૃિ ના આિદમાં પૃ વી વગેર ે કં ઈ છે જ નિહ,પણ જેમ વ માં પદાથ નથી છતાં પણ જોવામાં આવે છે ,
તે રીતે પૃ વી વગેર ે સવ ા ની િ એ જોવામાં આ યુ,ં તેથી સૃિ ઉ પ થઇ.
ત
ૈ અને એક-પણા ના મને આપનારી યતાને આ ા જે રીતે પામે છે ,તે,હવે પછી હુ ં આ યાન ારા કહુ ં છું.
જેમ જળમાં તેલ નું ટીંપુનાખવાથી તે જળમાં ફે લાઈ ય છે ,તેમ જે કથામાં દયને મનોહર લાગે તેવી
યુિ અને ઉપમા હોય તે કથા સાંભળનારના દયમાં ફે લાઈ ય છે .તથા શંકા મટી ય છે .
જેવી રીતે ચં ના િકરણથી મંિદરમાં કાશ થાય છે ,તેવી રીતે,પૃ વીમાં જે જે કથાઓ છે ,જે જે મનોરં જક ંથો છે ,જે
જે મનોહર શ દો છે ,તે સવ નો લોક- િસ માણ થી તથા ાંત થી કાશ થાય છે .
197
વિશ કહે છે કે -હે રાઘવ,આ ય જણાતું જગત એ કે વી રીતે મનોમા છે ? એ મ ાને પૂ ો હતો,અને
તેનો તેમણે મને જે ઉ ર આ યો હતો તે તમારા પૂછવાથી તમને કહુ ં છું.સાથે ાએ જે કથાનક મને કહેલાં છે ,તે
કથાનક પણ તમને કહુ ં છું.તો તે તમે સાંભળો.
ાને મ પૂછેલું કે - આ સૃિ ના સમૂહ કે વી રીતે ઉ પ થયા તે મને કહો.
યારે લોક-િપતામહ ાએ એક “ઐ દવા યાન” સાથે આ મહાન અથભયુ વચન ક .ું
ાએ ક -ું જળમાં જળાશય ના િવ તારથી જે માણે અનેક કારના તરં ગ અને ઘુમરીઓ જોવામાં આવે છે ,તે
માણે આ સવ જગત મનથી જ ઉ પ થયું છે ,અને મનથી જ તેનો િવ તાર છે .
હે,વિશ ,પહેલા ક પ માં િદવસ ના આિદમાં ગૃત થયા પછી મને સૃિ કરવાની ઈ છા થઇ.
યારે શું થયું તે હુ ં કહુ ં છું તે તું સાંભળ.
કોઈ સમયે જયારે િદવસનો ય થયો, યારે સવ સૃિ નો સંહાર કરીને મ એકા ભાવથી રાિ માં િનં ા કરી,
રાત વી યા પછી હુ ં યો,િવિધ-પૂવક સં યા કરી,અને પછી સૃિ ઉ પ કરવા સા િવ તારવાળા આકાશમાં
મારી િ જોડી. યાં અંત િવનાનું અને તપ-તથા તેજ થી રિહત એવું શૂ ય આકાશ જોવામાં આ યુ.ં
તે વખતે “સૃિ ઉ પ ક ં ” એવો “સંક પ” કરી સગ ઉ પ કરવાની સામ ી માટે સૂ મ િચ થી જોવા
માં યું. યારે આકાશમાં મોટાં આરં ભ વાળાં તથા િતબંધ થી રિહત એવાં દશ જુ દાજુ દા ાંડ મારા જોવામાં
આ યા.તે દરેકમાં ણે મા ં િતિબંબ હોય તેમ,હં સ પર બેઠેલા દશ ા મારા જોવામાં આ યા.
દરેક ાંડમાં િભ િભ ાણીમા ના સમૂહ રહેલા હતા.અને તેમાં જળ આપનાર મેઘની પંિ ઓ જણાતી
હતી.તેમાં મહાનદી નો વાહ ચા યો જતો હતો.અને સમુ નો ઘૂઘવાટ સંભાળતો હતો.
આકાશમાં સૂય કાશી ર ો હતો અને વાયુ ફૂરી ર ો હતો,
વગમાં દે વતાઓ અને પૃ વી પર માનવો ીડા કરતા હતા અને પાતાળમાં દાનવો અને ફણીધર સપ
રહેતા હતા.ટાઢ,તડકો અને વષાઋતુ થવાથી યાં ફળથી યુ એવી ઋતુઓ શોભાવતી હતી.
નરક અને વગના ફળ આપનાર અશુભ તથા શુભ આચાર સવ થળે વૃિ પા યા હતા.
ભોગ,મો ,વગેર ે ફળની ઈ છાવાળા ાણી-મા કાળ માણે ઇ વ તુ મેળવવા સા - મે કરીને ય
કરતા હતા.સાત લોક,સાત ીપ,સાત સમુ ,તથા સાત પવત-એ ક પ ના અંત સુધી ફૂરી ર ા હતા.
અંધકાર કોઈ ઠે કાણે ાસ પામીને ર ો હતો,કોઈ ઠે કાણે િ થર-પણાથી ઉભો હતો તો કોઈ ઠે કાણે
તેજની સાથે મળી ગયો હતો.આકાશ- પી કમળમાં મેઘ- પી મર તથા કાશ પામતા તારા- પી
કે શરાઓ ર ા હતા.
હે,મહા ાન,આ જે “સત્ તથા અસત્ કળા” વડે િવ તાર પા યું છે ,અને
જે “સત્ –અસત્ ના બોધ ને મોહ આપનારી અિવરત રચનાઓ” વડે (આ જગત) િવલસે છે ,
તે-મા “મનો-િવલાસ” છે એમ જ સમજો.
સૂયદે વતા કહે છે કે -હે,મહાદે વ,”ક પ” ના અંતે તમારો િદવસ અ ત થયો, યારે જં બુિ પના એક ખૂણામાં,
કૈ લાશ-પવત ની તળે ટીમાં “સુવણ-જટા” નામના એક દે શમાં મરીિચ-વગેર ે તમારા પુ ોએ ના િનવાસ માટે
સુખકારી અને સુશોિભત એવા “મંડળ” ની “ક પના” કરી.
યારે ચં -કલાને ધારણ કરનાર મહાદે વ તેમની પર સ થયા.તે બંને પિત-પ ીએ મહે રને ણામ કયા.મહાદે વે
ક ુંકે-હે,િવ ,હુ ં તમારા પર સ થયો છું,માટે તમારી ઈ છામાં આવે તે વરદાન માગો.
ઇ દુ - ા ણ કહે છે કે -હે,ભગવાન,મને ક યાણ,ગુણ અને આચરણથી શોભતા,મહાબુિ માન “દશ” પુ થાય
તેવું વરદાન આપો.એટલે હે,દે વ-દે વેશ,પુ ના લાભ થી મને શોક રહે નિહ.
મહે રે યારે “તથા તુ” કહી વરદાન આપી અને યાંથી અંતધાન થયા.
કે ટલાક કાળ પછી ા ણ દં પતીનું શરીર પડી ગયું ને તેમને િવદે હ-મુિ થઇ.માત-િપતાના િવરહથી ખેદ
પામેલા તે દશ ભાઈઓ ઘરનો યાગ કરીને કૈ લાસ પવતના િશખર પર ગયા.અને ઉ ગ ે થી િવચાર કરવા
લા યા-“આ જગતમાં પરમ ક યાણ શું છે ? પરમ ઉિચત શું છે ? જેથી દુ ઃખ નથાય તેવું શું છે ?
િજં દગી નું મહ વ શુ?
ં ઐ ય શુ?
ં મહાન વૈભવ શુ? ં કરતાં રા ની સંપિ વધુ કે મ?
દે શના રા કરતાં પણ ચ વત રા ઉ મ મનાય છે ,પણ ઇ ની પાસે તે ચ વત રા નો કોઈ િહસાબ
નથી.ઇ નું ઇ -પણું પણ ા ના એક મુહુતમાં લય થાય છે ,તો પછી-
ક પ સુધી જેનો નાશ થતો નથી તેવું સુખ- પ શું છે ?
(૮૭) ઇ દુ ા ણ ના દશ પુ ો નો ા-ભાવ
સૂય-દે વતાને ક ું કે -જયારે આ દશ ાંડ રહેલાં છે યારે બીજું હુ ં શું ઉ પ ક ં ?તે તમે કહો.
આ દશ ાંડ છે ,તે છતાં હુ ં નવી સૃિ પેદા ક ં તેમાં ફળ શુ?ં યારે સૂય એ િવચાર કરીને ક ું કે -
સૂય-દે વતા ( ાને) કહે છે કે -હે, ભુ,તમે ચે ા રિહત છો,તથા ઈ છા રિહત છો,
તમારે સૃિ થી શું યોજન છે ? આ સૃિ તો મા તમારો િવનોદ છે .
જેમ,સૂયથી જળમાં સૂય- પી િતિબંબ પડે છે ,
તેવી રીતે િન કામ એવા તમારાથી સૃિ ની ઉ પિ િતિબંબ- પે થાય છે .
હે,ભગવન,તમને શરીરની ાિ માં કે શરીરના યાગમાં –રાગ કે ષ ે નથી.
પણ તમે તો િવનોદને માટે આ જગત ઉ પ કરો છો.
જેવી રીતે સૂય રાિ સમયે િદવસનો સંહારકરીને, ાતઃકાળે જેમ ફરીથી િદવસનો ઉદય કરે છે -
તેવી રીતે,તમે જગતનો સંહાર કરીને ફરીથી આ જગતને ઉ પ કરો છે .
તમે જે સૃિ ઉ પ કરો છે ,તે આસિ રા યા િવના,મા િવનોદને માટે જ કરો છો.
તમે એ કત ય છે એમ સમ ને કરો છો.અને તેમાંથી વાથ સાધવાની તમારી ઈ છા નથી.
સૃિ કરવાનું એ તમા ં િન ય-કમ છે ,
માટે તમે જો સૃિ ઉ પ નિહ કરો,તો િન ય-કમ નો યાગ થવાથી તમને બીજું શું ફળ ા થશે?
જે મનુ યે પોતાના મનથી સૃિ ઉ પ કરી હોય,તે જ મનુ ય તે સૃિ ને પોતાનાં ને થી જોઈ શકે છે ,
પણ બીજો તે જોઈ શકતો નથી.માટે ા ણ ની કરેલી સૃિ ને તમે તમારાં ને થી જોઈ શકશો નિહ.
વળી તે ા ણની કરેલી સૃિ નો કદી નાશ થઇ શકે તેમ નથી
કારણકે ,તેણે તે પોતાના િચ ના ઢ-પણા થી (મન થી ) તે સૃિ કરેલી છે .(હકીકત ની નિહ)
દે હનો નાશ થાય તો પણ ઘણા કાળના અ યાસ થી મનમાં જે િન ય થયો હોય તેનો નાશ થતો નથી.
જે મનુ યના મનમાં જેવો ઢ િન ય બંધાય છે ,તે િન ય- પ જ તે પુ ષ છે .
માટે તેનો િન ય ફે રવવા સા એક મા ાન જ ઉપાય છે .
જેમ.પ થર માંથી ફણગો ફૂટવા માટે તેના પર પાણી રેડવું યથ છે ,
તે માણે તે િસવાયના ( ાન િસવાયના) બી ઉપાયો પણ યથ જ છે .
201
આ મનની શિ અજબ છે ,મનથી ભાવના પામેલા દે હ, એ દે હ-પણા ને પામે છે ,પણ દે હ-પણાની ભાવના
સાથે,તે જોડાયેલ ના હોવાથી-જ મ-મરણ વગેર ે દે હના ધમ તેમને બાધ કરતા નથી.
બા િ -વાળાને સુખ-દુ ઃખ વગેર ે થાય છે ,
પણ અંતમુખ વૃિ વાળા યોગીને સુખ-દુ ઃખ (િ ય-અિ ય) નથી.
માટે મન એ જ આ જગત- પી િવિવધ “િવ મ” નું કારણ છે .ઇ અને અહ યા નું વૃતાંત તેનું ાંત છે .
પોતાનો પિત (રા ) સવ ગુણથી યુ હોવા છતાં તે રાજરાણી તે રા નો તે અનાદર કરવા માંડી
અને ઇ માં અિત આસ થઇ ને તેને આખું જગત “ઇ -મય” દે ખાવા માં યું.
ઇ પણ રાજરાણી માં અિત -આસ થયો
અને ધીરે ધીરે તો બંને એકબી થી એક ણ પણ અલગ ના રહી શકે તેવી દશા પેદા થઇ ગઈ.
યારે તેમણે રા ને જવાબ દીધો કે -અમારો બંને નો પર પરનો ભાવ ઢ-રીતે બંધાયો છે ,
એટલે એક બી ના ચહેરા જોતાં અને એકબી નું મરણ કરતાં,અમને દે હની ખબર રહેતી નથી,વળી.
તમે અમને બંનેને સાથે િશ ા કરી એટલે કોઈ પણ શંકા વગર અમને સાથે રહેવા મ યુ,ં તેથી વધુ હષ
થયો.હે રા , નેહ ના લીધે અંગ િચરાઈ ય તો પણ અમને અંગ નો મોહ થાય તેમ નથી.
ઇ - ા ણ રા ને કહે છે કે -હે,રા .આ આખું જગત મારે િ યા (અહ યા) પ છે ,માટે તમે મને જે િશ ા
કરો છો તેનું મને જરા પણ દુ ઃખ થતું નથી.વળી આ તમારી ી (અહ યા)ને પણ આ આખું જગત મારા-મય
છે .તેથી તેને પણ તમારી િશ ાનું દુ ઃખ નથી.તમે હજુ બી િશ ા કરશો -તો પણ અમને દુ ઃખ થશે નિહ.
હે,રા , હુ ં તો મન-મા છું.અને મન એ જ પુ ષ છે .આ જે પંચ જોવામાં આવે છે ,
તે પણ મન નો જ િવ તાર છે .એકદમ કરેલા આવા દં ડો થી “વીર-મન” નું ભેદન થઇ શકતું નથી.
કોઈ મનુ ય પાસે એવી શિ નથી કે - ઢ િન ય-વાળા મનનું ભેદન થાય.
ભલે દે હ વૃિ પામે કે વીંખાઈ ય,પણ િ ય પદાથમાં અિભિનવેશ (કે -આસિ )વાળું મન
થમ ની જેમ જ રહે છે .અને તે મન ની પિરિ થિત માં ફે રફાર થતો નથી.
તી વેગવાળા મન વડે જેની ભાવના થયેલી હોય,તેનો બાધ કરવાને,શરીરમાં રહેલા ભાવ તથા અભાવ,
પણ સમથ થતા નથી.જે પદાથ માં મન બંધાયું હોય,તે પદાથ ને જ િ થર-પણાથી જુ એ છે .
તે શરીર ની ચે ા ને જોતું નથી.
હે,રા ,”વરદાન અને શાપ”-વગેર ે જે જે િ યા છે તે પણ “અિત-તી તા થી ઇ પદાથ માં વેશ કરેલા”
મન ને ચલાયમાન કરવામાં સમથ નથી.જેવી રીતે,મૃગલાં-પવતને ચલાયમાન કરી શકે નિહ,
તેવી રીતે,મન ને ઇ હોય એવી વ તુમાંથી ચલાયમાન કરવાને કોઈ પણ મનુ ય સમથ નથી.
હે,ભૂપિત,મે -પવત જેમ કોઈ િદવસ ચલાયમાન થઇ શકે નિહ,તેમ એક કાયમાં વેશ થયેલું,
ધીરજ વાળા પુ ષનું મન એ વરદાન કે શાપના બળથી પણ ચલાયમાન થઇ શકતું નથી.
જેવી રીતે વનમાં ઉગેલા વૃ કે વેલા ના રસમાં જળ એ જ મુ ય કારણ છે ,તેવી રીતે,આ દે હમાં
વૃથા ઉ પ થયેલા હાથ-પગ વગેર ે એ મન નું કારણ જ મુ ય કારણ છે .
આ જગતમાં આ શરીર તે મન જ છે ,અને મન વડે જ આ જગતમાં બી શરીરના સમુહો ક પેલા છે .
મન િવના શરીરના કોઈ પણ અવયવ ની કાય ની િસિ થતી નથી.
અને તે મન થી જ દે હના અવયવો ઉ પ થાય છે .અને અંકુર(મન) ના નાશ થવાથી તે દે હના અવયવો,
ઉ પ થતા નથી. વળી,તે જ માણે દે હનો નાશ થવાથી મન- પી અંકુર અ ય હોવાથી,તેમાંથી પાછા િવિવધ
દે હના સમૂહ ઉ પ થાય છે .પણ મન નો જ ય થાય તો દે હ થી કં ઈ પણ કાય થઇ શકતું નથી.
આથી હે,રા ,હુ ં જે જે િદશામાં નજર નાખું છું યાં યાં હુ ં આ સુંદર નયન-વાળી ી ને જ જોઉં છું.અને
મા ં મન આ િ યા માં હોવાથી,હુ ં િન ય આનંદમાં જ રહુ ં છું,તમારા નગરનાં મનુ યો,કારભારીઓ અને તમે –
મને જે જે દુ ઃખ આપો છો,તે તે દુ ઃખ હુ ં થોડી વાર માટે પણ દે ખતો નથી.
સૂય દે વતા – ા ને કહે છે કે -પછી તે બંને નાં શરીર ય પા યાં,અને યાર પછી,િવષયમાં ઢ આસિ
હોવાથી બંને નો મૃગ-યોિન માં જ મ થયો.મૃગ શરીરનો યાગ કયા પછી,પ ી યોિનમાં જ મ થયો,અને
યાર પછી એક બી માં નેહ સંબંધ થી બંને નો મહા-પુ વાન ા ણ ની યોિનમાં જ મ થયો.
આ માણે ભરત-મુિનનો શાપ તેમના શરીર નો નાશ કરવા માટે સમથ થયો પણ તેમના મનનો
િન હ કરવાને માટે સમથ થઇ શ ો નિહ.
જે મન છે તે જ,જગતનો કતા છે ,મન એ જ પુ ષ છે ,અને જે રીતે મિણના િતિબંબ નો કોઈ િદવસ નાશ
થતો નથી,તેવી રીતે મનથી જેનો િન ય થયેલો હોય તેનો, ય,ઔષિધ કે દં ડ થી પણ નાશ થતો નથી.
માટે આ કાશ પામતા સગ ભલે ર ા,અને તમે પણ બી સૃિ ઉ પ કરો.
બુિ - પી આકાશ અનંત છે ,િચ ાકાશ,િચદાકાશ અને મહાકાશ –એ ણ અનંત આકાશ છે ,તેમાં
204
ા,વિશ ને કહે છે કે -હે,મહામુિન,વિશ ,આ માણે જયારે સૂય-દે વતાએ મને ક ું યારે મ ઘણો વખત
િવચાર કરીને,તેને જવાબ દીધો કે -“હે,સૂય-દે વતા તમે સાચું ક ,ું આકાશ િવ તાર-વાળું છે ,
વળી મન (િચ ાકાશ) અને િચદાકાશ પણ િવ તાર-વાળું છે ,માટે ઇ સગ- પી િન ય-કમ હુ ં ક ં છું.
હુ ં ાણી મા ના અનેક સમુહની "ક પના" ક ં છું,તેથી મારે સગની ઉ પિ કરવી છે ,
માટે હે, ભુ તમે જ થમ “ વાયંભુવ મનુ” થાઓ અને મારી ેરણાથી સગ કરો.”
ા, વિશ ને કહે છે કે -આ માણે મનુ નું વ પ તથા સવ કરવાનું સામ ય મ તમારી આગળ કહી
સંભળા યુ,ં મનુ યના મનમાં જેવા જેવા િતભાસ આવે છે ,તેવા તેવા બહાર ય જોવામાં આવે છે .
ઇ દુ - ા ણ ના પુ ો સામા ય ા ણ હતા,તો પણ મન ની િતભા થી તેઓ ાની પદવી પા યા,
માટે મનમાં કે ટલી શિ રહેલી છે તે તમે જુ ઓ.
આવી જ રીતે અમે “ચૈત યના ભાવ” થી િચ -પણાને પામીને “િહર -ગભ-પણા” ને પામેલા છીએ.
( ા=િહર ગભ) આ િચ –છે તે “ િતભાસ- પ” છે ,અને મન પણ તે જ છે .
તથા દે વ વગેર ે ની જે તીિત થાય છે તે પણ િચ થી (મનથી) િભ નથી.
અને જે િચ માં આ ણે દે હના ચમ કાર શાંત થયા પછી,”પર- નું વ પ” જ બાકી રહે છે .
અને તે હુ ં પણ નથી કે બીજું કં ઈ પણ નથી.
ઇ દુ ા ણ ના પુ ોનું સ ય (સંિવત) તે અસત્ પદાથ થી સ ા પામેલું છે ,
જેવી રીતે ઇ દુ - ા ણ ના પુ ો મન થી ા છે તેવી રીતે હુ ં ( ા) પણ છું.
તેનો કરેલો સગ જેવી રીતે િચ ની ક પના-મા છે ,તેવી રીતે,મારો સગ પણ ક પના-મા છે .
હુ ં “ ા છું” એમ માનવું તે પણ એક “િચ નો િવલાસ” જ છે .
જેવી રીતે, ાં સુધી સુવણ નું ભાન હોય યાં સુધી,તે કું ડળ નથી અને કું ડળ નું ભાન થયા પછી તે
સુવણ નથી,તેવી રીતે, ાં સુધી મન ય પદાથ (જગત) નો અનુભવ કરે યાં સુધી તે “જડ” છે ,
અને તે જ મન જયારે સત્-પદાથ નો અનુભવ કરે યારે તે - પ (અજડ) છે .
સવ થળે યાપક છે એટલે તે સવ-ચૈત ય- પ (મન ના લીધે) જડ- પ જણાય છે ,પણ,
ખ ં જોતાં,તો મનુ ય થી આરં ભીને,પવત સુધી જે કોઈ જડ પદાથ છે ,તે જડ કે ચેતન- પ પણ નથી.
પદાથ માં “ ાન-ભાગ” છે તે-ચૈત ય છે અને તેમાં અહં તા થી,”જડ-પણા” નો ઉદય થાય છે .
પણ જળથી જેમ તરં ગ જુ દા નથી,તેમ,પરમ-ત વ (ચૈત ય) માં અહં તા વગેર ે કં ઈ છે જ નિહ.
આિદ અને અંતમાં “અહં તા” જોવામાં આવતી નથી,પણ બંનેના વચમાં તે જોવામાં આવે છે .માટે ,
ઝાંઝવા ના જળ ની જેમ તે-છે અને નથી.
જેવી રીતે શીતળતા એ ઘન પ થવાથી,બરફ- પે જણાય છે ,
તેવી રીતે વાસના વડે ઘન- પ થયેલ,ું ચૈત ય નું વ પ જ “અહં તા- પે” જણાય છે ,
જેવી રીતે વ માં પોતાનું મરણ ના થયું હોય તો પણ મરણ થયાનું ભાન થાય છે ,
તેવી રીતે,ચૈત ય પોતે જડ ના હોવા છતાં જડ-પણાનો અનુભવ કરે છે .
જેવી રીતે ાંબાનું શોધન કરવાથી,તેમાંથી સુવણ ા થાય છે –તેવી રીતે,િચ - પી ાંબાનું શોધન
કરવાથી,”પરમ-અથ- પી”સુવણ-પણું ા થાય છે .અને યારે અકૃ િ મ આનંદ (પરમાનંદ) ા
થાય છે .તો એવો પરમાનંદ થયા પછી,દે હ- પી પ થરના કટકા નું શું કામ?
206
“જે છે અને જેની શોધ થાય છે ” તેમાં બોધ ( ાન) જ ફળવાન છે (ફળ આપવાવાળું છે )
જેમ,આકાશમાં ઝાડ હોવું એ સ ય નથી,એટલે આકાશમાં ઝાડ શોધવાનો આ હ એ યથ છે ,
તેમ,દે હ અને અિવ ા (માયા) એ સ ય નથી તો પછી તેને શોધવાનો આ હ પણ યથ જ છે .
માટે જે મનુ ય પોતાના અ ાનને લીધે,જે પદાથ છે જ નિહ,તેનો ઉપદે શ કરે તેને “નર-પશુ” જ સમજવા.
અહ યા ને ઇ -દે વતા પર તેમની વાત સાંભળીને આસિ થઇ, યારે પોતાના મનથી જ પોતાના નગરમાં રહેલા
ઇ - ા ણ પર તે ઇ -દે વતા છે -તેવો િન ય થયો.
આ જ માણે જે મનુ ય પોતાના મનથી જેવી ભાવના કરે છે ,તેવો તેને ઢ િન ય થાય છે .અને
િચ જેનો જેનો જે કારે સંક પ કરે છે ,તે તે દે હ-આિદ પદાથ તેને તે તે કારે જણાય છે .
પરં ત,ુ ખ ં જોતાં દે હ પણ નથી,તથા ય ણતો અહં કાર પણ નથી.
જે છે તે “િવ ાન- વ- પ” જ છે એમ સમ ને તમે “ઈ છા” નો યાગ કરો.
જેવી રીતે,બાળક ને અમુક જ યાએ ભૂત છે ,એવી ક પનાથી ભય થાય છે અને યુિ થી ભૂતનું ભાન મ ા પછી,તે
ભય દૂ ર થાય છે ,તેવી રીતે-આ ા પોતાની ક પનાના વભાવથી આ દે હ છે અને દે હને ભોગવવા યો ય-આ પંચ
(માયા-કે જગત) છે -તેવો અનુભવ કરે છે ,અને તેથીજ અનેક કારના સુખ-દુ ઃખ તેને થાય છે ,પણ દે હ-પણા નો
નાશ થયા પછી-સવ નો નાશ થાય છે .
(૯૨) મન ની અિચં ય શિ
વિશ , ી રામ ને કહે છે કે -કમળમાંથી ગટે લા ભગવાન ા-દે વે મને જયારે-આ માણે ક ું- યારે,
મારી શંકાનું િનવારણ કરવા તેમને મ પૂ ું કે -હે,ભગવન, “શાપ અને મં ની શિ અમોઘ છે ”
એમ તમે ક ું છે ,અને વળી પાછા તે શિ િન ફળ છે –એમ કે મ કહો છો?
શાપ અને મં ના પરા મથી મન-બુિ અને ઇિ યો પણ મૂઢ થઇ ય છે ,એમ સવ ાણીમાં જોવામાં આવે
છે ,પણ ભરત-મુિનનો શાપ દે હનો પરાભવ કરવા છતાં,મન નો પરાભવ કરી શ ો નિહ,એમ તમે ક .ું
પણ,જેમ પવન અને પવન નું ફુરણ અને તલ અને તેલ –એ જુ દાં નથી,તેમ મન અને દે હ એ બે જુ દાં નથી.
મન છે તે જ દે હ- પે જોવામાં આવે છે ,તો એક નો (દે હનો) નાશ થતા,બે નો નાશ થવો જ જોઈએ,
માટે હે, ભુ,શાપ વગેરને ા દોષથી મન નો કે વી રીતે પરાભવ નથી થતો
અને કે વી રીતે પરાભવ થાય છે તે તમે મને કહો.
જેવી રીતે,િશલા (પ થર) પર કમળ નું પુ પ પછાડવાથી િશલા ખંિડત થતી નથી,તેવી રીતે,
જે મનુ ય નું િચ યાનમાં એકા થયેલું હોય છે ,તેને આિધ, યાિધ.શાપ,રા સ કે િપશાચ વગેર ે પણ
પરાભવ કરી શકતાં નથી. જે મનુ ય ધીરજથી મન વડે પુ ષાથ કરી શકતો નથી,તથા જે ાનમાં
અસમથ છે -તેનો શાપથી તથા કામ- ોધ થી પરાભવ થાય છે .
સાવધાન મનવાળા મનુ ય નો આ સંસારમાં ત અવ થામાં કે વ ાવ થા માં પણ દોષથી જરા પણ
પરાભવ થતો નથી.એટલા માટે દરેક મનુ યે પોતાના મન વડે પોતાના મન ને પિવ માગ માં જોડવું.
જેમ,બાળકને ભૂત પહેલાં તો થોડું સરખું જ દે ખાય છે અને પછી ત મહાન ભયકારી લાગે છે ,
તે જ માણે,મન ને “થોડો-જણાયેલો-પદાથ” વખત જતા પુ થઈને મોટો થઇ ય છે .અને
પછી તે સ ય જ હોય તેવો અનુભવ થાય છે .
જેમ,કું ભારે માટીમાંથી ઘડો બના યો તો તે ઘડો પૂવ ની માટીની િ થિત નો યાગ કરે છે ,
તેમ,મનુ ય કોઈ વાતનો પોતાના ઢ મનથી િન ય કરે,પછી તેની થમની િ થિત નો યાગ થાય છે .
હે,મુિન,જેમ, થમ પંદ- પે રહેલું પાણી મોટા મો ં પે થાય છે ,તેમ, થમ “ િતભાસ- પે-રહેલ-ું મન”
તેના “અથ-પણા” ને પામે છે .એટલે કે િદવસે-પણ જો "તે િદવસ –એ રાિ છે "-
એવું પોતાના મન થી અનુસંધાન કરવાથી,િદવસે પણ રાિ નો અનુભવ થાય છે .
મનુ ય પોતાના મનથી જેવું જુ એ છે ,તેવું તેને ફળીભૂત થાય છે .તેમ જ હષ અને ખેદ સિહત તેવું ફળ ભોગવે
છે . િતભા ને અનુસરના િચ ,જો,ચં ના િતિબંબમાં અિ છે -એવો િવચાર કરે તો,
તેને તેમાં હ રો અિ ની િશખાઓ દે ખાય અને તેના દાહથી તેને તાપ થાય છે .
ખારા વાહી માં પણ તે િચ ને,મધુર રસ ની ભાવના થવાથી તે ખા ં વાહી મીઠું (મધુર) લાગે છે .
આ માણે,મનુ ય પોતાના મનથી જેવી ઇ લ ની ક પના કરે છે ,તેવી તેને ત ણ જોવામાં આવે છે .
પણ આ જગત –એ સત્ નથી કે અસત્ પણ નથી,એમ સમ ને િવિવધ કારની ભેદ- િ ને યાગો.
(૯૩) િવ ો પિ નો મ
વિશ કહે છે કે -હે,રામ,આ માણે ાએ મને જે પૂવ કહેલું હતું,તે મ તમને ક ું.
--“પર- ” નું વ પ “અિનવચનીય” (વણન ના કરી શકાય તેવું) છે .
અને (પણ) તેનાથી અિનવચનીય પદાથ ની જ ઉ પિ થાય છે .
--તે (પર- ) પોતે જ ઘન-પણા ને પામીને “મન” પે થાય છે .
--તે “મન-ત મા ા” એ “ક પના-પૂવક” ( વ ના શરીર ને પેઠે) વાસનામય "પુ ષ-આકાર" થાય છે .
--અને તેમાંથી જે “તૈજસ-પુ ષ” થાય છે તેને “ ા” કહે છે .
તેથી,હે,રામ,જે “ ા” છે તે જ “મન” છે તેમ તમે સમજો.
પણ,જેમ તરં ગ ની ઉ પિ સમુ માંથી થાય છે ,તેમ ૈલો ની અંદર રહેનાર સવ પદાથની ઉ પિ
“ ” માંથી છે ,અને તે ના િવવત-પણા (િબ બ- િતિબ બ-પણા) થી જગત ઉ પ થયું છે .
પણ તે પરમ અથ (પરમાથ) થી ઉ પ થયું નથી.પણ-
તેની ( ની) અંદર “ ાનું મનોમય ચૈત ય” "અહં કાર ની ઉપાિધ"માં વેશ કરવાથી જગત ને પામે છે .
જયારે જગતનો િવ તાર થાય છે , યારે તે “શિ ” એ સમિ -મનોભાવથી થમ ઉ લાસ પામે છે ,
અને ચારે બાજુ ભમતા (ફરતા) હ રો વો થાય છે .
ાણીમા નો તે સમૂહ કામ-મય છે .તેમાંના કે ટલાક વ,જેમ,વાયુથી વનનાં સુકાયેલાં પાંદ ડાં ભ યા કરે
છે ,તેમ,હ રો જ મ સુધી જગતમાં આવે છે અને,કમ- પી વાયુ થી ભ યા કરે છે .
અ ાનથી મોહ પામેલા કે ટલાક વને ઘણા ક પ સુધી,પૃ વીમાં જ મ-મરણ થયા કરે છે .
જેવી રીતે વાયુથી ઉ પ થયેલાં સમુ નાં જળનાં િબંદુઓ,સમુ માં જ લય પામે છે ,
તેમ,પરમ આ - ાન ને પામેલા કે ટલાક વો,થોડાક કાળમાં પરમ મો ને પામી ય છે .
વિશ કહે છે કે -હે,રાઘવ,ઉ મ,અધમ અને મ યમ પદાથ ની ઉ પિ નો િવભાગ હવે હુ ં કહુ ં છું.
પૂવ-ક પમાં છે લા જ મ સુધી, ાન થવાથી,શમ-દમ વગેર ે સાધન-સંપિ હોય,છતાં,કોઈ િતબંધ ના કારણે ાન
થયું ના હોય,તેનો આ ક પમાં જ મ થયા પછી,તેને (આ ક પ- ના) પહેલા જ મમાં
શમ-દમ વગેર ે સાધનથી તેન,ે ાનની યો યતા થાય છે -તેન-ે “ઇદમ- થમતા” કહે છે .
209
શુભ-લોકના આ યવાળી તથા શુભ કાય ને અનુસરનારી તે ઇદમ- થમતા- િત ને િવિચ સંસારની
વાસનાઓ ને લીધે ભોગો ભોગવે અને તે વાસનાનો ય થયા પછી દશ-પંદર જ મ થયા પછી,
જયારે તેને મો થાય છે -તે િતને “ગુણ-પીવરી” કહે છે .
પૂવ-ક પમાં કરેલાં પાપ-પુ ને લીધે સુખ-દુ ઃખ –આ ક પ માં ભોગ યા બાદ જેનો
સો જ મ પછી મો થાય છે તેને “સસ વા” કહે છે .
પૂવ-ક પમાં કરેલા ઘણાં દુ કમ ને લીધે,કોઈમાં અ યંત મિલન-પણું હોય છે ,અને પૂવ-ક પમાં કરેલા
ધમ-અધમ ને લીધે આ ક પમાં સુખ-દુ ઃખ ભોગ યા બાદ -
હ રો જ મ પછી જેનો મો થાય છે -તેને “અધમ-સસ વા” કહે છે .
આવા રાજસ-રાજસીને પોતે કરેલાં તામસ કમ ના ફળ ભોગવવા પડે છે ,અને સકડો જ મ થયા
પછી મો નો અિધકારી થાય છે તેને “રાજસ-તામસી” કહે છે .
એ રાજસ-તામસી-એવા કમ નો ારં ભ કરે કે જેનાથી તેને હ રો જ મ સુધી મો માં સંદેહ રહે,
યારે તેને “રાજસા યંતતામસી” કહે છે .
આ માણે,અિ માંથી ઉ પ થયેલા તણખા ની પેઠે,િવિવધ કારના જગતમાં પરમા ાની ઈ છા થી.
પરમા ા ના યવહાર-વાળી,ઉપર લખેલી- ાણીમા ની િત આવે છે , ય છે ,
પડે છે અને ઉંચે ચડે છે .
(૯૫) અ ાની ને ાન થવા માટે -કમ અને કતાની-એક સમયે ઉ પિ નું વણન
હે,રામ,અ ાનીઓને સમ વવા માટે " માંથી વ ઉ પ થાય છે ” એમ કહેવામાં આવે છે ,પણ,
ાનવાન માટે “ માંથી આ થયું છે અને નથી થયું”એમ કહેવાનું શોભતું નથી.
ાં સુધી બી કોઈ કોઈ ક પના થામાં આવી નથી, યાં સુધી આ લોકમાં આપવામાં આવતો ઉપદે શ
(ઉપદે ય) અને ઉપદે શ (લેનારની) યો યતા,શોભતી નથી.એટલા માટે ાં સુધી, યવહાર છે ,
યાં સુધી ભેદ િ થી “ તૈ -ક પના” નો અંગીકાર કરીને “આ અને આ વ” એમ કહેવામાં આવે છે .
પણ તે વાણીનો એક મ છે .પર- તો અસંગ અને અિ તીય જ છે .ભલે તેમાંથી જગત ઉ પ થાય છે ,
તેમ કહેવામાં આવે –છતાં તે –તે ( )- પ જ છે .
જેમ વસંત-ઋતુમાં નવા અંકુર ઉ પ થાય છે ,તેમ પરમા ા થી વ સમૂહ ઉ પ થાય છે ,અને,
જેમ, ી મ-ઋતુમાં વસંત ના રસો પાછા િવલય પામે છે ,તેમ પરમા ા માં જ વો લય પામે છે .
હે,રામ, પુ પ અને સુગંધ –એ જેમ અિભ છે ,તેમ પુ ષ અને કમ એ અિભ છે .
એ બંને પરમા ામાંથી જ ઉ પ થાય છે અને તેમાં જ લય પામે છે .
રામ કહે છે કે - માિણક િ -વાળા તથા રાગ-રિહત એવા મનુ-વગેરએ ે “ધમ તથા અધમ- પી અથ”માં
“અિવ -પણાથી” મૃિત-પુરાણ-વગેરમ
ે ાં જે જે િનણય કરેલા છે -તેને “શા ” કહેવામાં આવે છે .
જેઓ અ યંત શુ છે ,સ વ-ગુણ થી યુ છે ,ધીરજવાન તથા સમ- િ -વાળા છે ,અને,અિનવચનીય
નો સા ા કાર કરવાની કળાથી યુ છે -તે સાધુ-પુ ષ (સ પુ ષ) કહેવાય છે .
સ પુ ષના આચાર અને શા (કે જે મનુ ય ના બે ને કહેવાય છે ) તેને અનુસરીને જે મનુ ય વત છે ,
તેને ત વ ાન ના હોય તો પણ સવ કાય ની િસિ થાય છે .અને જે તેમને અનુસરીને ચાલતો (વતતો)
નથી તેનો સવ કોઈ યાગ કરે છે અને તે દુ ઃખમાં ડૂ બી ય છે .
હે, ભુ,આ લોકમાં તથા વેદમાં એવી ુિત છે કે -કમ અને કતા (કમ નો કરનાર) એ બંને મે કરીને સાથે
રહેનાર છે ,એટલે કે કમ કરીને કતા થાય છે ,અને કતા કમને ઉ પ કરે છે ,
211
આ કારની િ થિત છે ,છતાં તમે કમ- પી બીજ િવના કે વળ -પદથી જ વ-મા ની ઉ પિ કહી છે ,
તેનું શું કારણ? તમારા મત માણે જો તેમ જ થતું હોય તો પછી,ઉપર માણે જગતમાં થતી
વ અને અિવનાભાિવતા (પર પરમાંથી એક બી ની ઉ પિ થાય છે ) નો તમે િતર કાર કય કહેવાય.
વળી,માયા-સબળ- માં આકાશ વગેર ે થૂળ દે હ- પી ફળ છે તથા ા-વગેરમ
ે ાં જે ભોગની સામ ી- પી
જે વગ- પી ફળ િસ છે ,તે પણ ધોવાઈ ય (ખોટું પડે)
જો કમ િન ફળ હોય તો,કમ કરવામાં નક વગેર ે નો જે ભય છે તેના અભાવ થી અને
મ ય- યાય (મોટી માછલી નાની માછલીને ગળી ય છે ) થી લોક નો નાશ થાય છે -એમ કહેવાય.
માટે ,હે, ભુ,કમ ફળ- પ થાય છે કે નિહ? તે યથાથ રીતે કહો અને મારા મન નો આ શંશય મટાડો.
વિશ કહે છે કે -હે રામ,આ તમે ઘણો સારો પૂ ો.તમને ાન નો ઉદય થાય એવો હુ ં ઉ ર આપું છું.
“િ યા (કમ) માં કુ શળ-પણા ના અનુસંધાન થી,મનુ ય ના “મન”નો જે િવકાસ છે -તે જ કમ નું “બીજ” છે .
અને તે બીજ ને જ “ફળ” થાય છે ”
સૃિ ના આિદમાં જયારે પરમા ા ના પદથી “મન” ઉ પ થયું, યારે જ વ નું “કમ” ઉ પ થયું અને
વ ની પૂવની વાસના અનુસાર તે “દે હ-ભાવે” થયો.
જેમ પુ પ અને તેની સુગંધ માં કોઈ ભેદ નથી-તેમ કમ અને મન માં કોઈ ભેદ નથી.
આ જગતમાં િ યા ની ફુરણા થવી તેને “કમ” કહે છે .
હે,રામ,મન સદા ફુરણ-િવલાસ ને પામીને િવિહત તથા િનિષ કમ કરીને પાપ-પુ કે ધમ-અધમના
પિરણામ ને પામે છે . યાર પછી,પાછું,મન થી થયેલ કમ, એ શુભ-અશુભ ફળ ના ભોગ ને અનુકૂળ એવા
ફુરણ ને પામીને િચ - પે (મન- પે) જ પિરણામ પામે છે .
આમ “િચ (મન) અને કમ” એ બે “ધમ અને કમ” એવા નામથી આ લોકમાં કહેવાય છે .
વિશ કહે છે કે -અનંત અને સવ-શિ માન “માયા-સબળ-આ -ત વ ( )” નું “સંક પ-શિ ” વડે,
રચેલું જે પ છે –તેને જ “મન” કહે છે .
મનુ ય ના મનમાં સંક પ-િવક પ થી (અમુક વ તુ આમ હશે કે તેમ હશે-તે સંક પ-િવક પ)
212
મન જેવું અનુસંધાન કરે છે ,તેવી રીતે કમિ યો વૃિ (કમ કે િ યા) કરે છે ,માટે કમ એ જ મન છે .
મન,બુિ ,અહં કાર,િચ ,કમ,ક પના,સંસૃિત,વાસના,િવ ા, ય , મૃિત,ઇિ ય, કૃ િત,માયા અને િ યા-
આવા શ દો ની િવિચ ઉિ –એ “ ” માં “સંસાર ના મ” ના “હેતુ પ” છે .
કાક-તાલીય-યોગ થી (અક માત થી) ચૈત ય ને જયારે “બા -ક પના-પણું” ા થાય છે ,
યારે “પયાય” (સરખા-પણા) થી તેનાં “મન-બુિ -વગેર”ે ( મ- પી) નામ પડે છે .
ફુરણ થવું એ સંિવત નો ધમ છે ,એટલે તે અસત્ ફુરણા ને લીધે જયારે કતા ના શરીર ને થતા
શરીર ના અવયવો ને દે શાંતર નો સંયોગ ( થળાંતર)કરાવે યારે તે સંિવત ને “કમ” કહે છે .
એક ઘન- પ પરમા - વ પ ના િન ય નો અક માત યાગ કરી,જયારે તે સંિવત,ઈ છા માણે,
અ ય વ તુની ક પના કરે છે યારે તેને “ક પના” કહે છે .
તે સત્ પદાથ માં અસત્-પણું અને અસત્ પદાથ માં સત્-પણું કરે છે ,
એવી રીતે સ ા અને અસ ા ના િવક પ ને લીધે –તેને “માયા” કહે છે .
દશન, વણ, પશ,રસના,તથા ાણ-વગેર ે થી જે કમ કરવામાં આવે તેને “િ યા” કહે છે .
ઉપર માણે ચૈત ય ને અનુસરનાર ચૈત ય નું જેવું પ ફૂર ે છે ,તેવા તેનાં પયાયથી નામ પડે છે .
િચ -પણાને ા થઇ,સંસાર (જગત)માં જવાથી –પોતાના જ હ રો સંક પો થી જ તે સંિવત ના
મન-બુિ -વગેર ે નામો િઢમાં (મા યતામાં) આવેલા છે .
તે િચ િવષય-વાસના કે ત ૈ -વાસના ના કલંક થી ણે પોતાના (વાસનાના) પૂણ- વ પ ને પામવા
આકુ લ હોય –તેમ દે હ-વગેરને ી જડતામાં પડે છે -
માટે તે એક િચ ની “મન-બુિ ” વગેર ે િવભાગની ક પના પણ કરવામાં આવે છે .
જેવી રીતે નટ (ના -કલાકાર) જુ દાજુ દા વેશ લે છે ,તેવી રીતે મન પણ જુ દાજુ દા કમ કરે છે .
જેવી રીતે કોઈ મનુ ય રસોઈ કરતો હોય તો તે રાંધનાર,પાઠ કરતો હોય તો પાઠ-કરનાર,કથા કહેતો
હોય તો વકતા અને કથા સાંભળતો હોય તો ોતા-એમ જુ દા જુ દા કાય કરે યારે તેના જુ દા જુ દા નામ
પડે છે ,તેવી રીતે જ,મન જયારે જુ દા જુ દા કાય કરે યારે તેનાં જુ દાંજુદા નામ (િચ -વગેર)ે પડે છે .
214
કાળ (સમય) એક જ છે પણ ઋતુ-ઋતુ ને લીધે જેમ તેનાં જુ દાંજુદા નામ (વસંતઋતુ-વગેર)ે પડે છે ,તેમ,
મન ના કમને લીધે જુ દાંજુદા નામ પડે છે .
કદાચ કોઈ િવચારે કે -મન િવના (મન વગર) -મા અહં કાર-વગેરન ે ી િ યા શરીર ને ોભ કરતી હોય,
215
રામ કહે છે કે -હે, ન,આ જગત- પી આડં બર મનથી જ ઉ પ થયેલો છે ,માટે જગત એ મન નું કમ છે ,
એમ તમારા કહેવાનો અથ મને હવે સમજવામાં આવે છે .
વિશ કહે છે કે -હે,રામ, (૧) િચદાકાશ (૨) િચ ાકાશ અને (૩) ભૂતાકાશ-
એવા સવ સામા ય ણ તનાં આકાશ છે .
216
આવી રીતે ણ આકાશની ક પના કરવી-એ પણ ાં સુધી “આ ા” નું ાન થયું નથી યાં સુધી,
અ ાનીઓને બોધ કરવા માટે જ છે .આ ક પના ાની ને બોધ કરવા માટે માટે કરવામાં આવતી નથી.
ાનીને તો એક િન ય છે કે -એક “પર- ” જ છે (બીજુ કં ઈ નિહ)
અને તે સવ- પ છે ,પૂણ છે ,પૂરક છે ,િન ય છે .તથા સવ “ક પના” થી વિજત છે .
ત
ૈ તથા અ ત ૈ ના ભેદ-વાળા વા ોના ગિભત સંદભ થી,અ ાની ને ઉપદે શ આપવામાં આવે છે .
પણ ાનીને આવી તના ઉપદે શ ની આવ યકતા નથી.
હે,રામ, ાં સુધી તમને ાન થયું નથી યાં સુધી, ાન થવા માટે –( ાન ને સમજવા માટે )
ણ આકાશ-ની “ પના” થી,હુ ં તમને ઉપદે શ ક ં છું.
દાવાનળ જેવા ચંડ તાપથી જેમ રણ- દે શમાં મૃગ-જળ ઉ પ થાય છે ,
તેમ,િચદાકાશ માંથી િચ ાકાશને ભૂતાકાશ ઉ પ થાય છે .
િચ -પણાને પામેલું મન મિલન (મેલ)-પણાને પામે છે ,
તેથી તે આકુ લ-પણાથી, ણ જગત- પ ઇ ળ ને ઉ પ કરે છે .
જેમ મૂખ મનુ ય ને છીપમાં ચાંદી ( પા) ની ાંિત થાય છે ,પણ િવ ાન ને તેવી ાંિત થતી નથી,
તેમ,અ ાની મનુ ય ને મિલન-પણાને લીધે આ જગત િચ ના કાય- પી જોવામાં આવે છે .-પણ-
ાનીની િ એ તે જોવામાં આવતું નથી.
એટલે કે એમ કહી શકાય -કે -મૂખ-પણાથી બંધન થાય છે અને ાનથી મો થાય છે .
હે,રામ,શૂ ય,શાંત અને ભયંકર એવું એક વન હતું,તેમાં સો યોજન પણ એક “કણ-મા ” જણાતા હતા.
તે વનમાં હ ર હાથ-વાળો અને હ ર ને -વાળો એક પુ ષ (મન) હતો.તેની બુિ આકુ ળ થયેલી હતી,
217
તે મનુ ય નો આવો આચાર ઘણી વાર જોયાં પછી મ (વિશ ે) તેને પરાણે રોકીને પૂ ું કે -
તું કોણ છે ?આ તું શું કરે છે ? શા માટે આવા પોતાની ત પર હાર કરે છે ? ને આમ કરીને તું શું ઈ છે છે ?
યારે તેણે જવાબ આ યો કે -હુ ં કોઈ પણ નથી,અને કં ઈ પણ કરતો નથી,તમે મારા કાયમાં અંતરાય ના યો છે ,માટે
તમે મારા શ ુ છો.તમારા સુખ-દુ ઃખ માં તમે મને જોયો છે અને મારો નાશ થયો છે .
આમ કહી તેણે દન કરવા માં યુ.ં થોડી વારે દન બંધ કરીને પોતાના અંગ (શરીર) તરફ નજર કરીને,
અ હા ય કયુ ને ણમા માં પોતાના એક પછી એક સવ અંગો નો યાગ કરીને
તે ાંક બીજે જવા ત પર થયો,
થોડીવાર પછી એ જ કારનો બીજો મનુ ય મારી જોવામાં આ યો કે જે પોતાના અંગ પર હાર કરતો હતો,અને
દોડાદોડી કરતો હતો.કાંટાના અને કે ળના વનમાં જતો હતો ને કૂ વામાં પડી પાછો કુ વામાંથી બહાર નીકળતો
હતો.
તેને પણ મ ઉભો રાખી પૂ ું તો તે વખતે પણ પહેલાના મનુ ય ના જેવું જ થયુ.ં
વળી મ તે જ કારનો ીજો મનુ ય જોયો જે પણ આગળ ક ું તેમ જ કરતો હતો.
મ તેને પણ ઉભો રાખી પૂ ું તો તે અિવવેકી.મૂઢ બુિ વાળા મનુ યે મને ક ું કે -
હે પાપી,હે ભૂંડા ા ણ તું કં ઈ ણતો નથી.
અને આમ કહી ને તે પોતાના જ યાપાર માં યાણ થયેલો મનુ ય યાંથી ચા યો ગયો.
રામ પૂછે છે કે -હે, ન,તમે કહેલ મહાટવી (મોટું જં ગલ) ાં છે ? મ તે ારે અને કે વી રીતે જોયેલી છે ?
218
યાં પુ ષો હતા તે કોણ હતા? તથા તેઓ શું કરવાનો ઉ મ કરતાં હતા?
હે,રામ,”િવવેક” છે તે મન- પી પુ ષનો “ ા” છે .અને િવવેક વડે જ મ તમને (મન ને) જોયેલા છે .
જેમ,સૂય પોતાના કાશથી કમળ ને ત કરે છે ,
તેમ,િવવેક થી હુ ં (મોટા આકાર ના) પુ ષો ને (મન ને) બોધ ક ં છું.
મારા બોધને વીકારીને મારા સાદથી કે ટલાંક શાંિત પામીને પરમ પદવી પામી ગયા,
પણ,મોહને લીધે મા ં જે અિભનંદન ના કરતાં િતર કાર કરે છે ,તેઓ અંધારા કુ વામાં પડે છે .
“તમે મને જોયો છે ,મારો નાશ થયો છે અને તમે મારા શ ુ છે ” એમ કહી જે પુ ષે મારો િતર કાર કય ,
તેણે પોતાના અ ાનથી મન-બુિ વડે મારો િતર કાર કય ,
વળી,તેને આ - ાન નિહ હોવાથી,પોતાનો જ િતર કાર કય છે -એમ સમજવુ.ં
મન ને બોધ ( ાન) થવાથી,તે મન ના નાશ થવા સમયે તે મન લાપ (આ ં દ) કરે છે –તેમ સમજવું.
તે દન એ સંસાર ના સુખ નો યાગ કરવાના સમય નું મન નું દન છે .
અને તેવો (િવવેકી) મનુ ય પોતાના અંગો તરફ િ કરીને હા ય કરે છે -એમ જે ક -ું
તે એ બતાવે છે કે -તે એવો િવચાર કરે છે કે -“અહો,આ મારા અંગો જ મને છે તરવાનું સાધન છે ,
અને િમ યા િવક પથી રચાયેલા અંગો વડે હુ ં ઘણી વાર છે તરાયો.”
એટલે કે -િવવેક ા થયા પછી,પરમ-પદમાં િવ ાંિત પામેલ,ું મન -
પહેલાંની “દીનતા ના આધાર- પ-પદાથ” (એટલે કે શરીર) ને દુ રથી હા ય કરતાં કરતાં જુ એ છે .
“મ તેને (તે ભટકતા પુ ષ -મન ને) માગ માં રોકીને ય થી કય ”-એમ જે ક ું-
તે એ બતાવે છે કે -“િવવેક (વિશ ) એ ય થી મન ને રોકે છે ”
અને “મારી સામે તેનાં અંગો તૂટીને અંતધાન થઇ ગયા” તે એ બતાવે છે કે -
િવવેક ને લીધે મન નો નાશ થતી વખતે અથ ની અનેક કારની આશાઓ નો નાશ થાય છે ,
પોતાની વાસનાથી તાપ પામેલાં મન વે છાથી પલાયન વૃિ થી દોડાદોડી કરી મૂકે છે .
આ જગતમાં જે દુ ઃખ નો િવ તાર થયો છે તે મન ને લીધે જ છે .અને મન પોતે ખેદ પામી,
પોતાને જ મારીને,ઘવાઈને - ચારે બાજુ દો યા કરે છે .
જેવી રીતે કોશેટો પોતાની લાળ- પી ળ થી પોતાને જ બંધન કરે છે ,
તેવી રીતે મન,પોતાની સંકિ પત વાસના- પી ળ થી પોતાને બંધનમાં નાખે છે .
જેમ,બાળક રમત કરવા સમયે,પાછળ થી પોતાને જ દુ ઃખ થાય તેવી રમત અ ાનથી રમે છે ,
તેમ,મન,પોતે ભિવ યના દુ ઃખ નો િવચાર કયા વગર,પાછળ થી અનથ થાય તેવી ીડા પણ કરે છે .
એટલે લાંબો સમય સુધી આ -િવચાર કરીને યોગા યાસ થી મન ને વશ કરી લેવું.
કે જેથી શોક કરવાનો વખત આવે નિહ.
અ ાન થી વીંટાયેલા િચ ને વ કહે છે .
પોતાનો ભાઈ (બંધ)ુ હોય પણ તેને ાં સુધી (ભાઈ) બંધુ તરીકે ો નથી યાં સુધી તે અબંધુ છે .
(એટલે કે િચ ને ાં સુધી આ - ાન થયું નથી યાં સુધી તે વ કહેવાય છે )
રામ પૂછે છે કે -હે, ભુ,પહેલા કહેવામાં આ યું કે -મનમાં જે માણે િન ય થાય તે માણે થાય છે ,
બીજું કશું થતું નથી,તો જે મનુ યે મનથી બંધન ની ક પના કરી,અને તેને- "ક પના થી “બંધન” થયુ-ં
તો- તે બંધન નથી તેમ કે મ કહેવાય?
વિશ કહે છે કે -જેવી રીતે વ માં થયેલી ક પના િમ યા છે ,તેવી રીતે મૂખ મનુ યને થયેલી,
બંધન ની કે મો ની ક પના પણ િમ યા છે .તે બંને અ ાન થી જ થયેલી છે .
વા તિવક રીતે બંધન કે મો એ કં ઈ પણ નથી. ાં સુધી અ ાન હોય યાં સુધી,
દોરીમાં સપ ની ક પના થાય છે .પણ ાન થયા પછી તેવી ક પના થતી નથી,
ત વ- ાન થયા પછી,તેવી (બંધન ની) ક પના ની શાંિત થાય છે .
હે,રામ, અ ાની મનુ ય ને બંધન-મો નો મોહ થાય છે પણ ાનીને આવો મોહ થતો નથી.
થમ મનઉ પ થયું,પછી બંધન-મો ની િ થઇ અને પછી જગત- પ પંચ ની રચના થઇ.
આ બધું-જગત એ “બાળક ની આ યાિયકા” (બાળક ની વાત) પેઠે ઢ મૂળવાળી અને
િ થિત ની િત ા ને પામેલ છે .(હકીકત માં બંધન કે મો એ છે જ નિહ)
ધા ી કહે છે કે -“અ યંત અસત્” નામના નગરમાં ણ સુંદર રાજપુ ો રહેતા હતા.
તેઓ ધાિમક અને શૂરવીર હતા.િવ તાર વાળા તે “શૂ ય-નગર"માં તેઓ ણે આકાશમાં વાદળાં હોય
તેમ રહેતા હતા.તે ણમાંથી બે નો જ મ થયો નહોતો! તથા એક ગભ માં જ રહેલો નહોતો!!
હવે કોઈ એક કાળે તે રાજપુ ો ના ભાઈઓ નું મરણ થયુ,ં તેથી તેઓ શોક ને પા યા.
તેથી તેઓએ નગરના મનુ યો પાસેથી સલાહ લઈને બી કોઈ ઉ મ નગરમાં જવાનું ન ી કયુ.
અને તેઓ તે પોતાના "શૂ ય-નગર" માંથી બહાર નીક યા.
222
તેઓ પુ પ સમાન કોમળ હતા,અને સૂય ની ગરમી થી તાપી ગયેલી રેતી થી તેમના પગ દાઝી જતા હતા,
અને તાપ થી તેમનાં અંગોમાં દુ ઃખ થતું હતું.લાંબો પંથ કા યા પછી,તેમને ણ વૃ ો જોયાં.કે જે,
પાન અને ફળથી શોભતાં હતાં.અને માગ માં પશુ પ ીઓ ના િવ ામ ના આધાર જેવા હતા.
તે ણ વૃ માંથી,બે વૃ કદી ઉ યા નહોતા અને ી નું સારી રીતે ઉગવાનું બીજ પણ થયું નહોતું !!
તે ણે રાજપુ ો એ યાં િવ ામ કરી ફળ ખાધાં, યારે તેમને ઈ લોકમાં રહેનારને જેવો આનંદ થાય તેવો
આનંદ થયો.ઘણીવાર િવ ાંિત લઇ તેમને આગળ યાણ કયુ.
થોડે દૂ ર ગયા પછી ણ નદીઓ તેમના જોવામાં આવી.કે જેમાં અનેક કારનાં મો ં ઉછળતા હતાં.
તે ણ નદીઓમાં બે સુકાઈ ગઈ હતી અને ી માં પાણી હતું નિહ !!
તેમને તે નદીમાં નાન કયુ અને જળનું પાન કયુ.અને હષ થી આગળ ચાલવા માં યું.
સૂયા ત સમયે,હજુ ભિવ યમાં જે નગરનું િનમાણ થવાનું છે !!
તેવા પવત જેવા ઉંચા નગર પાસે આ યા.તે નગરમાં તેમણે ણ સુંદર ભવનો જોયાં.
તે ણ ભવનો માંથી બે ભવન નું િનમાણ જ થયું નહોતુ!ં ! અને એક ભવન ભીંત િવનાનું હતું !!
તેમાં ણે રાજપુ ોએ વેશ કય .અને તેમાં િવહાર કરવા લા યા.
ધા ી કહે છે કે -આ માણે હે પુ ,ભિવ યમાં િનમાણ થનાર તે શહેર માં ણે રાજપુ ો પરમ તૃિ પા યા.
તથા મૃગયા રમતા રમતા તે આજ સુધી સુખેથી ર ા છે .આ મનોહર કથા નું તું મનન કરજે,
તેથી ભિવ યમાં તું પંિડત થઈશ.
વિશ કહે છે કે -હે,રામ,ધા ીની આ કહાણી (વાતા) સાંભળીને બાળક ને આનંદ થયો.
મ પહેલા તમને િચ ા યાન પછી આ બાળક ની કહાણી કહી,
તે માણે જ “ક પેલા” ઉ - ૃ ઢ-સંક પ થી જ આ સંસારની િ થિત ની રચના થઇ છે .
વળી "સંક પ-િવક પ" થી "બંધન અને મો " ની ક પનાથી િતભાસ- પ આ જગત જોવામાં આવે છે .
સંક પ િવના બી કોઈ વ તુ નથી,જે કં ઈ આ સવ જોવામાં આવે છે તે,સંક પ થી જ છે .
ભિવ યમાં થનારા નગરમાં જેમ રાજપુ ો છે
તે માણે જ સંક પ થી જ આ સવ-જગતની રચના અને િ થિત છે .
સૂય ના તથા જન-સમૂહ ના યાપારથી જેમ િદવસ વૃિ પામે છે ,
તેમ થમ સંક પથી ઉ પ થયેલ,આ જગત,પરમા ા ના યાપારથી વૃિ પામે છે .
વિશ કહે છે કે -હે રામ મૂઢ મનુ ય,પોતાના સંક પના વશ-પણાથી મોહ પામે છે ,પણ પંિડત મોહ પામતો
નથી.બાળક હોય તે જ અ ય વ તુમાં ય ના સંક પ-પણાથી મોહ ને પામે છે .
રામ કહે છે કે -હે, ન,તમે કહેલ “સંકિ પત- ય” કયો છે અને તે કોણે કરેલ છે ? કોને લીધે આ આ ા
અસત્ ના િનિમ ને હણ કરીને મહા-મોહ- પ “સંસાર ના મ” નું હણ કરે છે ?
વિશ કહે છે કે -બાળક જેવી રીતે િમ યા ભૂતની ક પના કરે છે ,તેવી રીતે અસત્-ભૂત-સમુહે,
“અહં કાર” નામના ય ની ક પના કરી છે .પણ જો સવ વ તુ એ એક પરમ ત વ માં રહેલી હોય તો પછી,
આ અહં કાર કે વી રીતે અને ાંથી ઉ પ થયો?
વા તિવક રીતે અભેદ- પ પરમા ામાં અહં કાર છે જ નિહ,તેમ છતાં,
જેમ તી તડકામાં મૃગજળ દે ખાય છે તેમ તે “અહં કાર” –પરમા ામાં દે ખાય છે .
જેમ જળના આ ય થી જળ જોવામાં આવે,તેમ આ ા ના આ ય થી મન- પી-િચંતામણીમાંથી
સંસારનો આરં ભ જણાય છે .
ભેદ કે અભેદ ના િવકાર- પી દુ ઃખ એ આ ાને નથી.દે હનો નાશ થાય તેમાં આ ાને શી હાિન ા થાય?
જેમ,ધમણ બળી ય તો પણ,તે ધમણમાં રહેલા વાયુ નો નાશ થતો નથી,તથા
પુ પ નો નાશ થાય પણ આકાશ નો આ ય કરીને રહેનાર સુગંધનો નાશ થતો નથી.
તેમ,દે હ પડી ય કે દે હનો ઉદય થાય-તેમાં આ ા ને કોઈ હાિન થતી નથી.કારણ તેનું પ િવલ ણ છે .
શરીર નો નાશ થાય થતો -તો-સવ જુ એ છે પણ આ ા નો નાશ થયો હોય તેવું કોઈએ જોયું નથી.
માટે , જેમ,આકાશમાં ઉડનાર પંખી,પાંખ આ યા પછી ઈંડા નો યાગ કરે છે ,
તેમ,તમે અહં કાર- પી િમ યા વાસનાનો યાગ કરો.
હે,રામ,સૂય જેમ પોતાના તાપથી બરફ ને ઓગળી નાખે છે ,તેમ િવચારથી તમે અિવ ા નો લય કરો.
ાં સુધી “ત વ” ણવામાં આ યું ના હોય યાં સુધી તે અિવ ા અનથ નો િવ તાર કરે છે .
જે િવવેકી,પોતાના મન ના નાશ નો ઉપાય શોધે છે ,
તેને તે સંક પ-મા થી તે મન પોતે જ (પોતાના નાશનો) ઉપાય બતાવે છે .!!
એટલે કે તે પછી,િવવેક ના સં કાર-વાળું મન પોતાના “સંક પ-િવક પ”ના અંશ નો
યાગ કરીને “આ - ાન” ઉ પ કરે છે .
મન ના નાશથી,સવ પુ ષાથ (મન ને નાશ કરવા નો પુ ષાથ) નો લાભ થતા,દુ ઃખ નો નાશ થાય છે .
માટે મન કે જે બિહર (બહારના) યાપારનો ય કરે છે ,
તેને (મનના તે ય ને) યાગી ને –મન નો નાશ કરવાનો ય કરો.
કોઈથી પણ જ દીથી નાશ ના થઇ શકે તેવા આ સંસાર- પી મહા-વન,
સુખ-દુ ઃખ નાં ઘાટાં વૃ ો થી ઘેરાયેલું છે ,અને તેમાં િવષમ-મૃ યુ- પી મોટા સપ રહેલા છે .
િવવેક વગરનું “મન” જ આ સવ મહાન આપિ ના કારણ- પ છે .
આવી રીતે પરમા ામાં થી ઉ પ થયલું મન,તે પરમા ાની સ ાથી “શિ ” મેળવી અને
િનિમષમા માં (પલકારામાં) સંસાર કરે છે અને તેનો લય પણ કરે છે .
થાવર તથા જં ગમ જે જોવામાં આવે છે તે સવ િચ માંથી જ થયેલું છે .
દે શ,કાળ,િ યા અને ય-શિ થી આકુ ળ થયેલું મન,નટ (ના -કલાકાર) ની પેઠે,
ચપળ-પણાથી એક વ તુના આકારમાંથી બી આકારને પામે છે .
તે મન,સત્ વ તુને અસત્ કરે છે ,સત ને અસત - પ કરે છે અને સુખ-દુ ઃખને હણ કરે છે .
ચંચળ મન જે સમયે જે માણે -જે કામ કરવાનો આરં ભ કરે છે ,
તે સમયે હાથ-પગ વગેર ે અવયવો પણ તે જ માણે કામ કરવાનો આરં ભ કરે છે .
225
હે,રામ, જેમ બાળક ભીના કાદવમાંથી િવિચ રમકડાં રચે છે તેમ,મન પોતાના િવક પ થી જગત રચે છે .
વળી.જેમ,તે,બાળક જે રમકડા રચે છે તે િમ યા છે ,તેમ મનથી કિ પત જગત પણ િમ યા છે .
જેવી રીતે ઋતુ નો ફે રફાર કરનાર કાળ (સમય) કોઈ સમયે વૃ નું અ યથા(બીજું ) પ કરે છે ,
તેવી રીતે,િચ -પણ-પદાથ માં અ યથા-પણું (જુ દા-પણું) કરે છે .
િચ ના મનોરથમાં (સંક પમાં) ઘણા યોજનનો સમૂહ પણ ગાયના પગલા જેટલો અ પ જણાય છે .
તે મન કોઈ સમયે ક પ ને ણ જેવો તો કોઈ સમયે ણને ક પ જેટલો કરે છે .
તેથી દે શ ( થળ) અને કાળ (સમય) પણ મન ને આધીન છે .
વિશ કહે છે કે -હે,રામ,જગત- પી ઇ ળની શોભા કે વી રીતે મન ને આધીન છે ,તે માટે નું એક
વૃતાંત (વાત કે ઉદાહરણ) તમને કહુ છું તે તમે સાંભળો.
પછી,જેમ મેઘની ગજના શાંત થયા પછી ચાતક ાથના કરે છે તેમ,પેલા ઇ ળ કરનાર માણસે
રા ને ક ું કે -હે, ભુ,તમે આ સુંદર ઘોડા પર બેસીને પૃ વી પર િવહાર કરો.
વિશ કહે છે કે - હે,રામ,થોડાક કલાક પછી રા જયારે ગૃત થયા યારે તેમનો દે હ કં પવા લા યો
અને તે આસન પરથી તે પડી જશે તેવું તેની પાસે રહેલા મં ીઓને લા યું
એટલે પોતાના હાથ થી તે રા ને પકડીને સંભા યો.
થોડીવારે રા એ કં ઈક અ પ અવાજમાં પૂ ું કે -આ કોનો દે શ છે ?તથા આ કોની સભા છે ?
જે મનુ યનું મન,તુ છ પદાથમાં લાગેલું હોય,અને િવષયસુખ મળવાથી આનંદ પામતું હોય કે ,અને
િવષયસુખ ના મળવાથી ખેદ પામતું હોય,તેવા મનુ યો નું મન જ લો ૃિ માં મોહ પામે છે .
દે હના અિભમાન વડે,અિવવેક દશામાં સંસારના જે િવષયમાં મનની વૃિ ઉઠે લી હોય,તેજ
િવષયમાં મનોવૃિ હોય કરે છે ,પરં તુ,હે,રાજન,તમા ં મન કદી તુ છ પદાથમાં લા યું નથી,વળી તે,
ધીરજવાન અને ાનવાન છે .આમ છતાં આજે તે જ મન મોિહત થયેલું જણાય છે તે જોઈ આ ય થાય છે .
પૂવ,ઇ ે કરેલી માયાની સૃિ નો નાશ થવાથી, ાએ જેવી રીતે મુહૂત-મા ,માં
માયાનું કૌતુક જોયું હતુ,ં તેવી રીતે,આ સમયે,મ પણ ઘણા કારનું કૌતુક જોયું.
આમ,કહી રા એ પોતાનું વૃતાંત કહેવાનો ારં ભ કય .
(ઇ ની કથા-એવી છે કે -પૂવ જયારે ઇ સહાય વગરનો હતો યારે બિલરા એ ઇ નો પરાભવ કરવાનો
િન ય કય . યારે ઇ ે માયાની સહાયતાથી નવું સૈ ય ઉ પ (ઇ ળ) કરીને બિલરા ને માયાના બંધનથી
મોહ પમા યા યારે માયાના બંધન માંથી છુટવા-બિલરા એ ા ને ાથના કરી.તેથી ા ઇ ે કરેલી
માયાની સૃિ નો નાશ કરવામાં વ યા,પણ તેમનાથી પણ તેનો નાશ થયો નિહ,અને
ાએ તે “માયા નું કૌતુક” જોયું.એવી પુરાણો માં કથા છે )
તે વનમાં વૃ ો પર પંખીઓના અવાજ સંભળાતા હતા,અને કોઈ કોઈ જ યાએ ઘાસ ઉગેલું હતુ.ં
આગળ ના વન કરતાં આ વન કં ઈક સુખ- પ લાગે તેવું હતું. તે વનમાં ફરતા ફરતા હુ ં એક લીંબુ ના ઝાડ પાસે
આ યો અને યાં િવ ાંિત લેવાનો િવચાર કય .થોડીક વારમાં તો અચાનક ઘોડો યાંથી ચા યો ગયો.
અને લાંબો પંથ કાપવાને લીધે અને થાક ને લીધે,તે વૃ ના નીચેના મનોહર પોલાણમાં હુ ં લીન થઇ બેઠો.
જેમ,જેની મૃિત થઇ હોય અને જે અંધારા કુ વામાં ડૂ બેલો હોય,તેણે એક રાિ ક પ સમાન થાય છે ,
228
તે આખો િદવસ,મ નાન,દે વાચન અને ભોજન વગર િવતા યો હતો,ને મારા શરીરમાં કં પ થતો હતો.
એવી રીતે તે રાિ વીતી ગઈ અને સૂય ના આગમનથી રાતી થયેલી પૂવ િદશા મારા જોવામાં આવી.
યાંથી ઉભો થઈને મ વનમાં િવહાર કરવા માં યો.
તે ચપળ ને વાળી, યામ અને યામ વ -વાળી તે ક યાની ન ક હુ ં ગયો અને તેને ક ું કે -
હુ ં મોટી આપિ માં છું અને ભૂ યો છું એટલે તારી પાસેનો ભાત મને આપ.
અમ મારા કહેવા તેણે મને કં ઈ આ યું નિહ,અને યાંથી તેણે ચાલવા માં યું. એટલે હુ ં તેની પાછળ જવા લા યો.
યારે તેણે ક ું કે -હે,હાર,મુગુટ પહેરનાર રાજન,હુ ં પુ ષ,અ અને હાથી નું ભ ણ કરનાર ૂ ર રા સી જેવી
ચંડાળ-ક યા છું.માટે મા ં અ તમારે જમવા યો ય નથી.
આમ કહી તે ફરીથી આગળ ચાલવા લાગી, અને હુ ં પણ તેની પાછળ જવા માં યો.
યારે તે ફરીથી બોલી કે -તમે જો મારા પિત થાઓ િત આ ભોજન તમને હુ ં આપુ.ં
કારણકે પામર મનુ ય સામા ય નેહ િવના અથ થી ઉપકાર કરતો નથી.
જેવી રીતે મશાનમાં ભૂત ફરે છે ,તેવી રીતે,ચંડાળ- િતનો મારો િપતા,આ વનમાં ભૂ યો ને ભૂ યો,
પોતાના બળદથી ખેતી કરે છે ,તેને માટે હુ ં આ અ લઇ ઉં છું.
પણ તમે જો મારા પિત થાઓ તો આ અ હુ ં તમને આપું,
કારણકે પોતાના પિતનું પોતાના ાણથી પણ અિધક પૂજન કરવું જોઈએ.
યારે જેમ કોઈ આપિ માં સપડાયેલો મનુ ય ધમ કે કુ ળનો િવચાર કરતો નથી,તેમ,
મ પણ તેને ઝટ દઈને જવાબ દીધો કે -હુ ં તારો પિત થઈશ.
પછી સૂયા ત સમયે,તે ચંડાળ અને તેની ક યાની સાથે,લાંબા વનમાંથી પસાર થઈને અમે તેને ઘેર આ યા.
તે ચંડાળ ના ઘરમાં વાંદરા,કુ કડા તથા કાગડા વગેર ે કાપીકાપીને િવભાગવાર રાખેલા હતા.
લોહીથી છં ટાઈ ગયેલ પૃ વી પર માખીઓ બણબણતી હતી
અને યાં સુકવવા નાંખી રાખેલા ાણીઓના આંતરડાં પર પ ીઓ ઝાપટ મારતા હતા.
લબડાવી રાખેલ ચામડામાંથી લોહી ટપકતું હતું.
આવા ભયંકર ઘરમાં અમે વેશ કય ,અને અ યંત આદરથી પાથરી આપેલા આસન પર હુ ં બેઠો.
229
મારી સાસુ એક આંખે કાણી હતી,તેને હુ ં જમાઈ છું-એવી ખબર પડતાં તેણે મારો સારો સ કાર કય .
અને પછી ચંડાળ ને યો ય ભોજન નો મ આહાર કય .
યાર પછી કે ટલે િદવસે,ચંડાળ ના ઉ સવ ને ઉિચત એવો દા અને માંસ નો સમારં ભ કરી તેમને
ઉિચત એવા વ ો અને વૈભવ સિહત તે ચંડાળે (ભય આપનારી) પોતાની ક યાનો મારી સાથે િવવાહ કય .
રા કહે છે કે -હે,સભાજનો,હુ ં તમને વધુ શું કહુ ં ? પણ જે િદવસે ચંડાળ-ક યા સાથે મારો િવવાહ થયો,
તે ઉ સવ-સિહત િવવાહને લીધે મા ં િચ પણ તેમાં વશ થયું અને હુ ં પણ એક મોટો ચંડાળ બ યો.
યાર પછીના વષમાં તે ચંડાળ-ક યાએ એક દુ ઃખ-દાયી ક યાનો જ મ આ યો.અને તે ક યા,
જેમ,મૂખ મનુ યની િચંતા િદવસે-િદવસે વધે,તેમ,તે િદવસે િદવસે વધવા લાગી.
રા કહે છે કે -એવી રીતે કે ટલોક સમય ગયા પછી,વૃ ાવ થા થી મા ં આયુ ય જજિરત થઇ ગયુ.ં
માથાના વાળ ધોળા થઇ ગયા.જેમ,સુકાઈ ગયેલા પાંદ ડાં પર પવન પડે,તેમ,મારે માથે કમ- પી
િદવસો પાડવા લા યા.અને સુખ,દુ ઃખ,કલહ અને વધ-વગેર ે અયો ય કાય આવતાં ને જતાં હતાં.
અનેક કારના સંક પ-િવક પો ની ક પના- પી ઘૂમરીઓ વાળું,ને તરં ગો ના ભારવાળું મા ં િચ ભમવા લા યું
હતુ.ં િમત થયેલો આ ા પણ ચ ની પેઠે ભમવા લા યો હતો.કાળ- પી સમુ માં હુ ં તણાવા લા યો હતો.
એક મા જનાવરો નો આહાર કરીને હુ ં બે હાથવાળા ગધેડા જેવો હતો.ને મારા વષ એ રીતે યાં ચા યા
ગયાં.જેમ,શબને કોઈ મરણ રહેતું નથી,તેમ “હુ ં રા છું” તેનું પણ મને મરણ ર ું નિહ.અને
મા ં ચંડાળ-પણું િ થર થયુ હતું.તેવામાં બાકી હતું તે,તે િવં યાચલ ના દે શમાં દુ કાળ આ યો.
રા કહે છે કે -આવી રીતે દૈ વની િતકુ ળતાથી,િનરં તર તાપ આપનાર અને લય સમાન દુ કાળની
230
વૃિ થઇ હતી, યારે કે ટલાક મનુ યો તે દે શનો યાગ કરીને બી દે શમાં ચા યા ગયા. અને જે લોકો
ના ગયા તેમનો તે થળે જ નાશ થયો.તે સમયે હુ ં મારા ચંડાળ સસરા નો તથા દે શનો યાગ કરીને
ી-પુ વગેર ે કુ ટું બ ને લઈને બી દે શમાં જવા નીક યો.
માગમાં અિ ,પવન અને વાઘ કે નાગ જેવા જનાવરોથી બચીને, ણે હુ ં રૌરવ-નક માંથી બહાર નીક યો હોઉં,તેમ
તે દુ કાળ-વાળા દે શમાંથી હુ ં બહાર નીક યો,અને એક વૃ નીચે,મ ભયંકર અનથ પ એવાં
છોકરાં ને મારી કાંધ પરથી હેઠાં ઉતયા. યારે મને ઘણો થાક લા યો હતો.અમે યાં િવ ામ લીધો.
તેવે વખતે ભૂખ થી અિત યાકુ ળ થયેલો નાનો પુ આંખમાંથી આંસુ લાવીને રાડો પાડીને કહેવા
લા યો કે -મને ખાવા સા ં માંસ અને પીવા માટે િધર આપો.
પુ ના નેહના મૂઢ-પણા ને લીધે અને દુ ઃખના અિતભાર થી મ પુ ને ક ું કે -મા ં માંસ પકવીને ખા.
તે પુ ની આપિ જોઈને અને સવનું દુ ઃખ મટાડવા માટે - નેહ અને ક ણામાં હુ ં મોહ પા યો હતો અને
તે પુ માટે મ મરવાનો અંતઃકરણમાં િન ય કય .તે સમયે વનમાંથી લાકડાં ભેગા કરીને મ િચતા રચી,
અને તે િચતામાં હુ ં મારો દે હ નાખું –તેટલામાં તો આ િસંહાસન પર હુ ં ચલાયમાન થયો અને
તમારા જયજયકાર થી હુ ં ત થયો.આવી રીતે ઇ ળ કરનાર આ મનુ યે-
અ ાન થી જેવી દશા વની થાય છે ,તેવી ઘણી દશા-વાળો મને મોહ પમા યો.
વિશ કહે છેકે-આવી રીતે લવણ રા પોતાની સભામાં પોતાની વાત કહે છે -એટલી વારમાં તો,
પેલો ઇ ળ કરનાર મનુ ય યાંથી અદ ય થઇ ગયો. યારે સભાસદો એ રા ને ક ું કે -
વિશ કહે છે કે -હે,રામ,આ વૃતાંત જયારે લવણ-રા ની સભામાં બ યો યારે હુ ં હાજર હતો.
તેથી મ તમને જે આ વાત કરી છે તે મ મારી નજરે જોયેલી છે .
આમ,અનેક કારની ક પના થી જેનું અંગ વૃિ પા યું છે ,
એવું મન જ જગતમાં િવ તાર પામીને સવ કષ-પણે ર ું છે ,
માટે એ મન શાંિત પામીને પરમા ા- પ થશે યારે જ તમે પરમ પદવી ને ા થશો.
જેમ દા પીને મદો મત થયેલા ને પૃ વી ભમતી લાગે છે ,તેમ,કલંક થી મિલન થયેલું મન,
િમ માં પણ શ ુ ની શંકા કરે છે .મનુ ય નું મન જયારે આકુ ળ હોય યારે,જો અમૃત નું પણ
ઝે ર ના ભાવથી ભોજન કરવામાં આ યું હોય તો તે ભોજન એ ઝે ર ના જેવું જ કામ કરે છે .
વાસના એ જ ાણીમા ના મનને મોહના કારણ- પ છે ,માટે વાસનાને મૂળમાંથી કાપી નાખવી જોઈએ.
જે મનુ યે િવચાર કરીને વાસનાનો યાગ કય હોય,તે મનુ યમાં આ ા સૂય ની જેમ કાશે છે .
એટલા માટે દે હ નિહ પણ મન એ જ મનુ ય છે તેમ સમજો.મન વડે જે કયુ તે જ કયુ અને મન વડે જેનો
યાગ કય તેનો જ યાગ થાય છે .આ સમ જગત તથા ભૂમંડળ એ મનોમા છે .
મન એ જ આકાશ ,પૃ વી,ને વાયુ છે .અિ માં તેજ અને સૂયમાં જે કાશ છે તે પણ મનથી જ કિ પત છે .
જે મનુ ય નું મન મોહ પામે તે જ મનુ ય મૂઢ કહેવાય છે ,કારણકે - શરીરનું મરણ થયા પછી
“શબ એ મૂઢ છે ” એમ કોઈ કહેતું નથી.
મન જયારે જુ એ છે યારે તે ને (આંખ) થાય છે ,મન જયારે સાંભળે છે યારે તે કાન થાય છે ,
પશ કરે છે યારે વચા (ચામડી) થાય છે ,સુંઘે છે યારે નાક અને રસ હણ કરે યારે ભ થાય છે .
આ માણે નટ (ના -કલાકાર) જેમ બહુ વેશ ધારણ કરે છે ,તેમ મન એ દે હમાં બહુ વૃિ ઓ થી
બહુ તના વેશ ધારણ કરે છે .
મનુ યને િચ -વૃિ માં જેવો િતભાસ થાય છે ,તેવો જ ય અનુભવ થાય છે .અને તેવા િતભાસ ને લીધે જ
વ થી આકુ ળ િચ -વાળા હિર ં રા ને એક રાિ બાર વષ ની થઇ પડી હતી.
જેવી રીતે,સવારે રા મળવાનું છે –એવા બંદીવાન ને સવારે રા મળશે એવી મનમાં આશા હોવાથી,
તે બંધન પણ સુખ- પ લાગે છે ,તેવી રીતે,સારી મનોવૃિ વડે રૌરવ નક પણ સુખ- પ થઇ પડે છે .
જેમ,મોતીના હારમાં થી દોરો બળી ય છે તો બધાં મોતી િવખરાઈ ય છે ,
તેમ,મન ને તવાથી સવ ઇિ યો તાય છે .
આવી રીતે સંપૂણ ત વ- ાન ના થવાથી જેને પૂણતા ા થઇ નથી,તેવા (અ ાની) મનુ ય નું મન,
ઉપર માણે –ક પના થી પોતાને યો ય આકાર તથા પને ઉ પ કરે છે .
પણ ત વ-વેતા ( ાની) નું મન એ માણે કરતુ નથી.
232
ચૈત ય-શિ થી ફુરણા પામેલું મન- પંદ થી વાયુ-પણા ને પામે છે , કાશમાં કાશ-પણાને પામે છે ,
વ-પદાથમાં વ-પણા ને પામે છે , પૃ વીમાં કિઠન-પણાને પામે છે ,અને શૂ ય- િ માં શૂ યતા ને પામે છે .
આ માણે િચ -શિ થી ઈ છા માણે મન ની િ થિત થાય છે .
માટે આ મન ની શિ જુ ઓ !! મનુ ય નું મન જયારે બી વ તુમાં લાગેલું હોય યારે
તે પોતાના મુખ થી જે જમતો હોય તેના વાદની તેને ખબર પડતી નથી.
મન વડે જે પદાથ જોયો હોય તે જ જોયો કહેવાય,અને મનથી ના જોયેલો પદાથ જોયેલો કહેવાય નિહ.
કારણકે અંધારામાં જોયેલા પદાથ ની પેઠે,મન થી ના જોયેલા પદાથના પ ની ખબર પડતી નથી.
જો કોઈ અિતસુંદર ી કોઈ મન િવનાના મનુ યને આિલંગન કરે –તો પણ તે મન િવનાના મનુ યને
તે ભીંત ની પેઠે કોઈ િવકાર કરી શકતી નથી.
“વીતરાગ” નમન એક મુિન યાન થ હતા યારે વનનો રા સ તેમનો હાથ ચાવી ગયો તો પણ
તેમને ખબર પડી નહોતી.( યાન અવ થામાં મન ની હાજરી રહેતી નથી!!)
મુિન ની અ યાસ વડે ઢ કરેલી મનોભાવના દુ ઃખ ને સુખ પ કે સુખ ને દુ ઃખ- પ કરવાને સમથ હતી.
મનુ ય નું મન જયારે બી જ યાએ લાગેલ હોય છે - યારે તેની સામે ય થી કહેવાતી કથા,પણ
પરશુથી (કુ હાડી જેવું એક અ ) કાપેલી લતા (વેલા) ની પેઠે કરમાઈ ય છે .
(એટલે કે તેની પાસે કઈ કથા કહેવામાં આવી ? તેની તેને ખબર પડતી નથી)
જેમ,લવણ-રા ને મન ના િતભાસથી જ ચંડાળ-પણું ા થયું હતુ,ં
તેમ,આ ાંડ એ મન ના મનન-મા છે .મનમાં જેવું જેવું સંવેદન થાય છે તેવા તેવા અનુભવ થાય છે .
માટે ,હે,રામ તમને જેમ ઈ છામાં આવે તેમ કરો.
હે,રામ, સંક પ જ –દે શ-કાળ ના નામથી યવહાર કરે છે અને તે સંક પ જ દે શ-કાળ નું કારણ છે .
શાંત થવું,ઉલાસ થવો,જવુ,ં આવવુ,ં આનંદ થવો કે નાચવું-એ બધું મન- પી શરીર નો સંક પ િસ થવાથી જ
થાય છે . સંક પથી ક પેલા અનેક કારના તરં ગો થી,મન –એ –દે હમાં િવહાર કરે છે .
જે મનુ ય,પોતાના મનને િવષયોના અનુસંધાન માં જવા દે તો નથી તેનું મન િ થર થાય છે અને િ થર રહે છે .
એટલે કે -,જેનું મન ચલાયમાન થતું નથી-તેને જ ખરેખર પુ ષ સમ વો-
બાકીના કાદવ ના કીડા છે તેમ સમજવુ.ં
હે,રામ,જે મનુ ય નું મન ચપળ ના થતાં એક થળે િ થર થઈને રહે છે ,તે મનુ ય યાનથી ઉ મ પદવી
પામે છે .મન ને િનયમ માં રાખવાથી સંસાર ના િવ મ શાંત થાય છે .
233
વિશ કહે છે કે -હે,રામ,આ િચ - પી મોટા યાિધ (રોગ) ની િચિક સા અને ઔષધ હુ ં તમને કહુ ં છું તે તમે
સાંભળો.બા -વ તુ નો યાગ કરીને,પોતાના પુ ષાથ થી, ય કરીને -તે-િચ - પી-ભૂત તાય છે .
જે મનુ ય-મનપસંદ વ તુ નો યાગ કરીને,િચ ના રોગો (રાગ- ષ
ે -વગેર)ે થી શૂ ય થઈને રહે છે ,
તે મનુ ય મન ને તી શકે છે .
જેવી રીતે શીતળ (ઠં ડું ) લોઢું એ તપાવેલા (ઉના) લોઢાને કાપી નાખે છે ,
તેવી રીતે,શા અને સ સંગ થી ધીરજવાન અને શાંત િચ થી િચંતાથી તપી ગયેલા િચ ને કાપી
નાખવુ.ં જેમ,બાળક ને ેમ-ભય વગેર ે ઉપાયો થી સારે માગ દોરવામાં આવે છે તેમ,
િચ - પી-બાળક ને પણ ( ેમ-ભય વગેર ે ઉપાયો થી) સારે માગ દોરી શકાય છે .
આમ,સંસારમાં આસકત થયેલા મન ને પોતાના પુ ષાથ થી પરમા ા સાથે જોડી દે વું જોઈએ.
િ ય વ તુ ના યાગ- પી પુ ષાથ થી જ મનની શાંિત સા ય છે ,અને મન ની શાંિત િવના શુભ ગિત નથી.
“આ -સંવેદન” થી મન ને સહેલાઈ થી મારી શકાય છે ,અને એમ જો મન ને મારવામાં આવે તો-
આ વન-મુ દે હમાં મોહ-વગેર ે શ ુ થી રિહત,અચળ અને આિદ-અંત થી રિહત એવા-
ાનંદ ની ાિ થાય છે .મો ના સાધન- પ “મન ની શાંિત” થયા િવના-
શા -મં -ગુ -વગેર ે અ ય સાધનો “તૃણ- પ” છે (તણખલા જેવા છે એટલે કે તેનો કોઈ ફાયદો નથી)
જયારે “અસંક પ- પી-શ ” થી મૂળ સિહત,િચ નું છેદન થાય છે , યારે જ,શાંત ની ાિ થાય છે .
સંસાર- પી અનથ નું શાસન એ પોતાના “મન ના સંવેદન” થી જ (ક પનાથી જ) મળે છે ,
અને તેને દૂ ર કરવામાં શાંિત-વગેર ે સાધનો િસ છે તો પછી, વનમુ થવામાં પુ ષ ને શો કલેશ છે ?
રાજ-સુખ માટે -કોઈ રા મેળવવા માટે યુ કરવામાં શ ો-વગેર ે થી ઉ પાત થાય છે ,અને
વગ-સુખ માં પણ “પુ પુ થયે પાછા પડવું પડશે” એવી પીડા (દુ ઃખ) રહે છે ,
પણ,મનોજય કરીને -સુખ સંપાદન કરવામાં કં ઈ પણ કલેશ નથી.
જે અધમ મનુ યો,પોતાના મન-મા ને તી શકતા નથી,તે યવહાર દશામાં કે મ, યવહાર કરી શકશે?
234
“મા ં મરણ થયું” કે “મારો જ મ થયો” એવી કુ િ –એ ચપળ િચ માં થયેલી અસત્-વૃિ ને લીધે થાય છે ,
પણ ખરી રીતે જોતાં તો-કોઈ નું મરણ કે જ મ નથી,પણ મરણ પામેલું પોતાનું જ મન બી લોકો ને જુ એ છે .
તે મન અહીંથી પરલોકમાં ય છે ,અને યાં અ ય-પણા થી ફુરણ પામે છે ,તથા મો -પણાને પામે છે -
માટે મરણ નો શા માટે ભય રાખવો?
મનુ ય નું મન આ લોકમાં –આ લોક પે અને પરલોકમાં –પર લોક પે રહે છે .
એવી રીતે મો થતા સુધી િચ િવના બી કોઈ વ તુ નથી. અને આ ા ને મેળવવા માટે (મો ને માટે )
તે િચ ની શાંિત કયા િવના –બીજો કોઈ ઉપાય નથી,એમ ત વવેતા મુિનઓએ િન ય કય છે .
મન ની શાંિત થયા પછી, દયમાં શુ બોધ ( ાન) થયા પછી, મન ના લય મા થી િવ ાંિત ઉ પ થાય
છે ,એટલા માટે દયાકાશમાં ચૈત ય- પી ચ ની ધારથી મન નું મારણ કરો.તો તમને આિધઓ (મનોહર િવષયો)
બાધ કરશે નિહ,પણ ઉપરથી,મનોહર લાગતા િવષયોને ાન-પૂવક તેમના દોષો જોઈને તેમનું
અમનોહર-પણું ણશો, યારે તે િવષયોના અંગો કપાઈ જશે.
જેમ,િચતામાં લાકડાનો નાશ થયા પછી ભ મ થયેલો અંગારો –તાપ ની શાંિત કરે છે -
તેમ, મે કરીને ન થયેલું મન ઉ મ આનંદ ને આપે છે .
જે,પરમ-પિવ છે ,અને જે સવથા અહં કારથી રિહત છે -એવી “મન ની અભાવતા” (િવમન તા) કરીને,
જ મ-આિદ િવકારો થી રિહત (અવશેષ- પ) પરમ પિવ પદ તમને ા થાઓ.
રામ પૂછે છે કે -હે, ન,મન અિત ચપળ છે ,તો તેની ચપળતા અને વેગ નુ,ં કે મ કરીને િનવારણ થઇ શકે ?
વિશ કહે છે કે -ચંચળતા િવનાનું મન ાંય જોવામાં આવતું નથી.જેમ,ઉ ણતા એ અિ નો ધમ છે ,
તેમ,ચંચળતા એ મન નો ધમ છે .
જગતના “કારણ- પ” એવી “માયા”થી યુ તે “ચૈત ય”માં જે "ચંચળ- પંદ-શિ ” રહેલી છે -
તે જગતના “આડં બર- પ-માનસી-શિ ” (માયા) છે . એમ તમે સમજો.
235
જેમ, પંદ તથા અ પંદ િવના વાયુ ની સ ા નથી,તેમ,ચંચળતા- પી પંદ િવના િચ ની સ ા નથી.
જે મન ચંચળતા િવનાનું છે તે મન મરેલું કહેવાય છે ,અને તેને જ શા ના િસ ાંત- પ મો કહે છે .
જડ,વ તુના અનુસંધાન થી,હણાયેલું (ઘવાયેલું) મન, (પોતાનામાં ) જડપણા ની વૃિ ને લીધે,
અને તે જડપણા ના ઢ અ યાસને લીધે-જડપણા ને પામે છે .(એટલે અહીં મન=જડ ગણાય છે )
જયારે તે જ મન િવવેકના અનુસંધાનથી,પોતાનામાં રહેલા ચૈત યના અંશ ને લીધે,
અને ચૈત ય ના ઢ અ યાસને લીધે ચૈત ય-પણાને પામે છે . (એટલે અહીં મન=ચેતન ગણાય છે )
માટે થમ,મન ની વાસના નો ય કરો,પછી ભેદ (સંક પ-િવક પ-વગેર)ે ની વાસનાનો અને
યાર પછી,ભાવ-અભાવ ની વાસના નો યાગ કરી,િનિવક પ-સુખ ને સંપાદન કરો.
ભાવના-મા નું અભાવ-પણું (ભાવ (આસિ -વગેર)ે નું ના થવા-પણુ)ં એ જ વાસના નો ય છે .
અને તેને જ મન નો કે અિવ ા નો નાશ કહે છે .
વિશ કહે છે કે -હે,રાઘવ,બે ચં નું ાંિતની પેઠે િમ યા ઉદય પામેલી,વાસના નો યાગ કરવો ઘટે છે .
એ અિવ ા- પી વાસના ખોટી (િમ યા) છે છતાં અ ાની મનુ યમાં તે સાચી હોય તેમ રહેલી છે ,
એટલે સારા ાની મનુ યમાં તેનો (વાસનાનો) સંભવ કે વી રીતે હોઈ શકે ?
માટે હે, રામચં ,તમે અ ાની ના થાઓ,પણ સારા ાની થાઓ અને સારી રીતે િવચાર કરો.
હે,રઘુવર,તમારામાં અિભમાન નો અભાવ છે અને તમને કાયમાં આસિ નથી તેથી તમે અકતા છો.
વળી,તમારામાં અકતા ના અિભમાનનો અભાવ તથા કાયમાં આસિ ના હોવાથી, તમે કતા પણ છો.!!!
અને આ માણે તમને જો કે "કતા-પણું" ા થયું,તો પણ સાધારણ લૌિકક-કતા ને
જે માણે મ થાય છે તેમ,તમને મ થવા સંભવ નથી.
માટે ,જ,સાચી વ તુ ને હણ કરવું અને િમ યા વ તુનો યાગ કરવો.
હવે –“કમનાં જે જે ફળ છે ,તે તે સ ય છે ” એમ માની ને મનુ ય ને તે "ફળ હણ કરવાની આસિ " થાય છે ,
અને (ફળ હણ કરવા) માટે જ મનુ યને "કમમાં આસિ " થાય છે ,
પણ ખ ં ,જોતાં,આ અિખલ ઇ ળ માયા-મય અને િમ યા છે -
તો પછી, તેમાં આસિ , યાગ અને હણ-કરવાની િ કે મ સ ય હોઈ શકે ?
જે,અિવ ા છે તે સંસારનું બીજ છે અને તે િમ યા છે ,છતાં તે વૃિ પામેલી છે .અને આ વાસના પી અિવ ા,
ાંડ સુધી પહોંચેલી અને પાર િવનાની છે .તથા િચ ને અ યંત મોહ પમાડનારી છે .
આ અિવ ા- પી વાસના એ વાંસ ની જેમ અંદર થી પોલી અને સાર-રિહત છે .અને તેનો મૂળથી કા યા િવના
નાશ થતો નથી.કોઈ તેને હાથ થી પકડવા ય તો પણ તેને પકડી શકતી નથી.
જેમ પાણીના ઝરણાં કોમળ હોય છે છતાં તે કાંઠાના ઝાડને ઉખાડી નાખે છે ,
તેમ,અિવ ા પણ કોમળ દે ખાય છે છતાં તી ણ ધારવાળી છે .
જેમ,મૃગજળ ની નદી જળથી યુ દે ખાય છે ,પણ તે જળ પીવાના કે નાન કરવાના ઉપયોગમાં આવતું
નથી,તેમ,અિવ ા કાય કરવામાં સમથ જણાય છે છતાં,સ ય-પુ ષાથમાં તે ઉપયોગી નથી.
તે અિવ ા અંદરથી શૂ ય હોવા છતાં સાર-વાળી જણાય છે .તે કોઈ-કોઈ ઠે કાણે રહેલી નથી તો પણ સવ થળે
દે ખાય છે ,પોતે જડ છે છતાં ચૈત ય- પે રહીને મન ને ચંચળ કરે છે .
તે પોતે પણ ચંચળ હોવા છતાં તે િ થર છે તેવી શંકાને પેદા કરે છે .
તેનો અિ જેવો શુ વણ દે ખાય છે પણ તે કાળી મશ જેવી મિલન છે .
તે,પરમા ા ના સાદથી (કૃ પાથી) તે નૃ ય કરે છે ,પણ પરમા ા નો સા ા કાર થવાથી તેનો નાશ થાય છે .
237
તે અિવ ા,વાંકી છે ,િવષ-મયી છે ,પાતળી છે ,કોમળ છે ,કકશ છે ,ચંચળ છે ,લંપટ છે ,તૃ ણા- પ છે ,અને
કાળી સાપણ જેવી છે .તેના પર નેહ (આસિ કે રાગ) ના રાખવાથી તેનો ય થાય છે .
તે વીજળી ના જેવી,વાંકી તથા તેના પર મુ ધ થયેલા ને ાસ આપનારી છે ,અને
જેમ વીજળી ને પકડી શકાય નિહ તેમ તે પકડી શકતી નથી,
ણવારમાં ઉ પ થઈને તે લય પામી ય છે ,અને શોધવાથી પણ તે હાથમાં આવતી નથી.
તેની ાથના ના કરી હોવા છતાં પાસે આવેલી તે અિવ ા રમણીય લાગતી હોવા છતાં અનથ- પ છે .
મ કરનારી તે અિવ ાનું અ યંત િવ મરણ થવાથી તે અિત સુખ- પ લાગે છે (અને લલચાવે છે )
પણ પાછો તેનો તક થી િવચાર કરવાથી,ખરાબ વ ની જેમ ભય પણ કરાવે છે .
તે અિવ ા,એ મુહૂત ( ણ) મા માં-
પોતાના િતભાસ-મા થી ણ જગતને ઉ પ કરીને ધારણ કરે છે અને તેનો લય પણ કરે છે .
જેમ, ીના (કા તાના) સુખમાં આનંદ માનનાર મનુ યો ને તેનો ( ીનો) િવયોગ થાય યારે તેને
એક રાિ પણ એક વષ ની થઇ પડે છે ,તેમ,દુ ઃખના વખતમાં થોડો કાળ લાંબો થઇ પડે છે ,
એમ જ,આ,અિવધાને લીધે જેને મ થાય છે ,
તેવા મનુ યો ને સુખ નો લાંબો કાળ પણ ણવારમાં ચા યો ય છે .
કાશ થવાના “કાય” માં જેમ "દીવા નું કતા-પણુ"ં છે (દીવો કાય કરે એટલે કાશ થાય છે -એટલે તે કતા છે )
પણ વા તિવક રીતે તે કતા-પણું નથી.
તેમ,તે અિવ ા મનોરા ની જેમ આકારવાળી છતાં અસ ય અને કોઈ પણ કામમાં ઉપયોગી નથી.
તે લાખો શાખા-વાળી હોવા છતાં પરમાથમાં ઉપયોગી નથી.અનેક કારના આડં બરવાળી તે (અિવ ા)
મુ ધ (અ ાની) મનુ યો ને મોહ પમાડે છે .પણ ાનીને મોહ પમાડી શકતી નથી.
અિવ ા એ પાણીના બનેલા પરપોટા જેવી છે ,એટલે કે થોડોક સમયમાં જ નાશ પામે છે .પણ તેનો વાહ િન ય
છે .તે જડ છતાં ચંચળ આકારવાળી છે અને ઝાકળ ની પેઠે હાથમાં આવતી નથી.
આ અિવ ા એ દાહ (દાઝવું કે -દુ ઃખ કે ખેદ) ને પેદા કરે છે ,જો કે પોતે અંદર રસ (પરમા ા)ને રાખે છે ,
અને જગતમાં ઘૂમી વળે છે .અને િનઃસાર એવા સંસારના સં કાર થી ઢ થયેલી છે .
તે વૃિ પામતી હોય તેમ મનુ યો જુ એ છે ,પણ તે વૃિ પામતી નથી પણ ફે લાયેલી છે .
રામ પૂછે છે -કે -અિવ ા વ તુત છે જ નિહ,તુ છ અને િમ યા-ભાવના કરનારી છે ,અહો,છતાં જગતને તેણે
આંધળુ કયુ છે .તો હે, ભુ,અનંત દુ મોનો િવલાસ કરનારી,ઉદય અને ય થી યુ ,જ મ-મરણનાં
દુ ઃખ આપનારી,મન- પી ઘરમાં બંધાયેલી,એ અિવ ા પી વાસનાનો-કયા ઉપાય થી નાશ થાય?
વિશ કહે છે કે -હે,રામ,સૂયનાં િકરણો થી જેમ િહમ-કણ (બરફ ના કણ) નો નાશ થાય છે ,
તેમ,આ ાના અવલોકન થી,અિવ ા નો નાશ થાય છે .
અને ાં સુધી અિવ ાનો નાશ કરનારી અને મોહ નો ય કરનારી આ -િવ ા ઉ પ થઇ નથી યાં સુધી,
તે અિવ ા દે હિભમાની વને મહાન દુ ઃખ- પી કાંટાઓ થી ભરેલી સંસાર-ખીણમાં ઝોલાં ખવડાવે છે .
જેમ,જયારે છાયાને જયારે તડકા નો અનુભવ કરવાની ઈ છા થાય છે , યારે છાયાનો જ નાશ થાય છે ,
તેમ,અિવ ાને જયારે પરમા ા નાં દશન ની ઈ છા થાય છે યારે તે અિવ ાનો જ નાશ થાય છે .
એટલે કે -આ ા નો બોધ થાય યારે અિવ ાનો લય થાય છે .
હે,રામ,ઈ છા છે –તે જ અિવ ા (અ ાન-કે બંધન) છે ,અને ઈ છા નો નાશ એ જ મો છે .
આવી રીતે “અ-સંક પ-મા ” થી (ઈ છા વગરના થવાથી) િસ થવાય છે .
મન- પી આકાશમાં વાસના- પી રાત નો નાશ થવાથી જયારે ચૈત ય- પી સૂય નો ઉદય થાય છે ,
યારે તે (ચૈત ય કે આ ાના) "િવવેક"ના ઉદય થી,અિવ ા લય પામી ય છે .
વિશ કહે છે કે -જેને (જેનામાં) િવષય ની યાિ નથી,જે સામા ય રીતે સવ થળે રહેનાર છે ,
અને જેનું કોઈથી વણન થઇ શકતું નથી,તે "આ ા કે પરમે ર" કહેવાય છે .
ા થી આરં ભ કરીને તૃણ(તણખલા) સુધી,જે જે પદાથ છે તે િનરં તર આ ા- પ જ છે .
આ જગત - પ છે ,િન ય છે ,ચૈત ય-ઘન છે ,અને અ ત છે ,તેમાં બી કોઈ ક પના થઇ શકે નિહ.
આ જગતમાં કોઈનો યે જ મ નથી કે મરણ નથી,કે ભાવ-િવકાર ની કોઈ સ ા નથી,
મા –તે -પરમા ા ના આભાસ- પ,અિવ ાના આવરણ-રિહત ચૈત ય-મા ની જ સતા છે .
આ માણે,િન ય-શુ ,ચૈત ય-મા ,િન પ વ,શાંત,સમાન અને િનિવકાર પરમા ામાં,
આવરણ-રિહત અિવ ા-એ સંક પ કરીને દોડે છે ,
અને તેની િવ ેપ-શિ થી જે ઉ પ થાય છે ,તેણે “મન” કહે છે .
જેમ,જળમાંથી લહરી ઉ પ થાય છે ,તેમ તે મનમાંથી અનેક કારના િવભાગની
ક પના કરવામાં આવે છે , યારે તે િવભાગો (વ તુઓ) ઉ પ થાય છે .
“હુ ં નથી”એવો ઢ સંક પ કરવાથી બંધન થાય છે અને “સવ- - પ છે ” તેવા ઢ સંક પ થી
મુિ મળે છે .માટે સંક પ ને તીને –જેમ ઈ છા માં આવે તેમ કરો.
“હુ ં િનબળ છું,હુ ં દુ ઃખી છું,હુ ં હાથ-પગથી યુ શરીર છું”એવી રીતની ભાવનાના યવહારથી "બંધન" થાય છે .
જયારે,”હુ ં બળવાન છું,હુ ં દુ ઃખી નથી,મારે દે હ નથી કે મારે બંધન નથી”
એવી રીતની ભાવનાના યવહારથી "મુ " થવાય છે ,
”હુ ં દે હથી પર છું” એવો જેને િન ય થાય છે ,તેની અિવ ા ીણ થાય છે -એમ કહેવાય છે .
જેમ,આકાશ ની યામતા (કાળાશ) તે વા તિવક રીતે હોતી નથી –તેમ છતાં,અ ાની મનુ યો તે આકાશમાં
યામતા ની ક પના કરે છે ,પણ ાની મનુ યો તેવી (અિવ ાની) ક પના કરતા નથી.
રામ કહે છે કે -હે, ન,જે આ આકાશ ની યામતા જોવામાં આવે છે તે શાથી થયેલી છે ? તે કહો.
વિશ કહે છે કે -આકાશ શૂ ય છે ,અને તેના શૂ ય ના ગુણ ની પેઠે,તેમાં રહેલી યામતા વા તિવક રીતે નથી.(શૂ ય
માં કં ઈ રહી શકે નિહ ,હોઈ શકે નિહ-કે તેનો કોઈ રં ગ પણ હોઈ શકે નિહ)
જયારે મનુ ય ની િ પહોંચતી નથી, યારે ને માંથી અંધકાર જ ઉ પ થાય છે .
અને તે અંધકાર -એ આકાશમાં યામતા- પે દે ખાય છે .
હ રો આશાના પાશ થી,ઉદય પામનાર તથા જરા-મરણ ના કારણ- પ એવો જે “મોહ” થાય છે -
તે મા વાસનાથી જ ઉ પ થાય છે .
“હુ ં અને મા ં .મા ં ઘર,મા ં ધન,મારી ી,મારા બાળકો”
240
દે હમાં આ -ભાવ ની ાંિત રાખીને તમે અ ાની ની પેઠે શા માટે રોદણાં રડો છે ?
દે હ તો જડ અને મૂંગો છે ,તેની સાથે તમારે શો સંબંધ છે ? એ દે હમાં પરવશ-પણું રાખીને શા માટે
દુ ઃખ ને વહોરો છે ? લાકડું અને (તેમાંથી નીકળતો) ગુંદર- એ બે જોકે એકબી ની સાથે છે ,
તો પણ એક બી ને સંબધ નથી,તેમ દે હ અને દે હધારી –એ બંને જો કે એક દે ખાય છે છતાં નથી.
હે,રામ,સંસારના બંધન પ તેવી એ વાસનાનો યાગ કરો.અને ફિટક જેવા વ છ થઈને રહો.
જેમ, ફિટક િવિચ િતિબંબ નું હણ કરે છે તો પણ તે તેમાં આસકત નથી,
તેમ તમે પણ સવ કાયમાં રહેવા છતાં,રાગથી િવર (અનાસ ) રહો.
રામ કહે છે કે -અહો,એ આ ય છે કે -કમળમાંથી ઉ પ થયેલા તંતુ વડે,પવત નું બંધન થાય છે .
અિવ ા નો અ યંત અભાવ છે છતાં,સવ જગત તેનાથી વશ થઇ ગયું છે !
અિવ ા વડે,અસત્ છતાં સત્ ની પેઠે રહેલ,ું આ સંસારનું દુ ઃખ એ તૃણ-સમાન છે ,છતાં વ જેવું જણાય છે .
હે, ભુ,સંસાર ના કારણ-ભૂત એવી-તે- માયાનું વ પ કે વું છે ? તે કૃ પા કરીને મને બોધ થાય એ માટે તમે કહો,
વળી,લવણ-રા ને ચંડાળ-અવ થાનું દુ ઃખ ભોગવવું પ યું તેનું કારણ મને કહો.
દે હ અને દે હધારી એ બંને પર પર સાથે જ રહેલા છે ,તે બેમાંથી શુભ અંને અશુભ કમ-ફળનો ભો ા કોણ છે ?
વળી,તે, દુ ઃખદાયી,ચંચળ અને ભારે આપિ આપનાર,ઇ ળ કરનાર મનુ ય કોણ હતો?
વિશ કહે છે કે -જે દે હને લાકડું કે ભીંત ની ઉપમા આપવામાં આવે છે -તે વા તિવક રીતે છે જ નિહ,
પણ વ ની પેઠે િચ ે તેને ક પેલો છે .
વ-પણાને પામેલ તે ચંચળ િચ ને આ સંસાર નો "આડં બર" ણવો.
અનેક આકારથી (િચ - પી) વ ને ધારણ કરનાર દે હધારી,કમ-ફળ ને ભોગવનારો છે .
અને તે દે હધારીનુ,ં "અહં કાર-મન-કે વ" એવું નામ પડે છે .
"િચ ,અિવ ા,મન, વ,વાસના તથા કમા ા"-એવા નામથી કહેવાતો,"દે હ-ધારી" એ "દુ ઃખ નો ભો ા" છે .
દે હ તો જડ છે ,તે દુ ઃખ ભોગવવાને યો ય નથી,પણ દે હધારી જ અિવચારથી,દુ ઃખ ભોગવે છે .
ગાઢ અ ાન થી અિવચાર થાય છે ,અને અ ાન જ દુ ઃખ નું કારણ છે .
જેવી રીતે ઘરનો માિલક,એ ઘરમાં િવિવધ કારનાં કામો કરે છે ,પણ તે જડ ઘર કશું કરતુ નથી,
તેવી રીતે દે હમાં રહેલો (િચ - પી) વ જ સંસારમાં ચે ાઓ કરે છે ,જડ દે હ કં ઈ કરતો નથી.
સવ કારનાં સુખ દુ ઃખ અને સવ કારની ક પનાઓમાં મન છે - તે મન જ કતા છે .અને મન જ ભો ા છે .
આ માણે માનવ-મા એ મનથી થયેલો છે ,એમ તમે સમજો.
રામ કહે છે કે -હે, ન,લવણ-રા ને ઇ ળ કરનાર ની માયામાં ચંડાળ-દશાનું દુ ઃખ ભોગવવું પ યુ,ં તે રાજસૂય
ય ના િનિમ નું ફળ છે ,એમ તમે જે ક ું તેનું શું માણ છે ?
વિશ કહે છે કે -જયારે ઇ ળ કરનાર તે મનુ ય સભામાં આ યો યારે હુ ં યાં હાજર હતો.
અને મ તે ય જોયું છે .
તેવી રીતે,અિવ ા,િચ , વ,મન અને બુિ -એ શ દમાં કોઈ ભેદ નથી.
આ માણે ણી ને તમે િચ ને ક પના-રિહત કરો.
િચ ના િનમળ-પણાથી,િવક પથી ઉ પ થયેલા,દોષ- પી અંધકારનો નાશ થશે.
અને એ અંધકારનો નાશ થયા પછી,
એવું કં ઈ પણ નથી કે જે ના દે ખાય,
એવું કં ઈ પણ નથી જે પોતાનું ના થાય,
એવું કં ઈ પણ નથી કે જેનો યાગ ના થાય,અને
એવું કં ઈ પણ નથી જેનું મારણ ના થાય.
કારણકે સવ પોતાનું છે અને સવ પારકું પણ છે .
રામ કહે છે કે -હે, ભુ,મન નો ય થવાથી સવ દુ ઃખ નો અંત થાય છે -એમ આપે ક ું,
તો તે ચપળ વૃિ વાળા મન ની અસ ા કે મ થાય તે મને કહો.
વિશ કહે છે કે -મન ને શાંત કરવા માટે તમને હુ ં યુિ કહુ ં છું તે તમે સાંભળો.
કે જેનાથી પરમા ામાં મનોવૃિ નો લય થઇ જશે.
પહેલાં -મ તમને પહેલાં ક ું છે કે -સવ ાણી ની “સાિ વક-રાજિસક-તામસી” એવી િત છે .
તે કહેલામાં- થમ તો મન ની ક પના વડે “હુ ં ચતુમુખ - વ પ છું”એવી ક પના “ ા” ને થઇ.
એ ા સ ય સંક પ હોવાથી,જે જે સંક પ કરે છે ,તે તે જુ એ છે .
(તે સંક પો માં જ મ-મરણ-સુખ-દુ ઃખ-તથા મોહ ની ક પના થયેલી છે )
થમ ઉ પ થયેલી “ ા ની મન-શિ ”
--તેની પાસે રહેલા “આકાશની શિ ” નો આધાર લે છે .અને
--તે આકાશમાં રહેલી “પવન-શિ ” ને અનુસરે છે .જેથી,
તે કં ઈક “ચલન- પ-ઘાટા-સંક પ-પણા” ને પામે છે .
-- યાર પછી-શ દ- પશ- પ-રસ-અને ગંધ-એ “ત મા ા” સિહત,
પૃ વી-જળ-તેજ-વાયુ-અને આકાશ,એ પંચમહાભૂતને પામે છે .
244
રામ કહે છે કે -હે, ન,િસિ આપનારી તે સાત-યોગ-ભૂિમકા િવષે મને સંિ માં કહો.
થમ થયેલા-િવષય નો સંક પ સમા થયા પછી, ાં સુધી બી િવષય નો સંક પ થયો નથી-
યાં સુધી વચગાળાની જે િ થિત રહે છે તેને “ વ પાવ-િ થિત” કહે છે .
(કારણકે તે િ થિતમાં “મનન કે ય ” રહેતાં નથી.)
જેમાં સવ સંક પ શાંત થાય છે ,જે પહાડના મ ય ભાગ જેવી ઘન છે ,અને જે જડતા તથા િનં ાથી રિહત છે ,
તેવી િ થિતને પણ “ વ પાવ-િ થિત” કહે છે .
અહં તા ના અંશ નો નાશ થયા પછી,ભેદ શાંત થયા પછી,અને િન પંદ-પણને પા યા પછી,
જે અ-જડ ચૈત ય ફૂર ે છે -તેને પણ “ વ પાવ-િ થિત” કહે છે .
245
અને આવી “ વ પાવ-િ થિત” માં “અ ાન” નો "આરોપ" કય છે -કે જે અ ાનની સાત ભૂિમકા છે .
૧) કોઈથી વણન ના થાય-એવુ,ં તથા ભિવ યમાં િચ - વ વગેર ે નામના “શ દ તથા અથ ને ભોગવના ”
“બીજ પે રહેલું તથા ત” જે િનમળ ચૈત ય નું પહેલું ફુરણ છે -તેને “બીજ- ત” કહે છે .
૨) બીજ- ત થયા પછી “આ હુ ં અને આ મા ં ” એવી મનમાં જે તીિત થાય છે -તેને “ ત” કહે છે .
૩) જ મ થયા પછી પૂવ-જ મ ના સં કાર થી ત થયેલા ઢ મહાિવ ાસ ને “મહા- ત” કહે છે .
વિશ કહે છે કે -હે,અનઘ, હવે હુ ં તમને સાત કારની ાન-ભૂિમકાઓને કહુ ં છું.તે તમે સાંભળો.
કે ટલાક મત-વાદીઓ,યોગ-ભૂિમકા ના અનેક કારોને કહે છે .પણ હવે જે હુ ં તમને કહેવાનો છું-
તે જ શુભ ફળ આપનારી સાત-ભૂિમકા મને મા ય છે .
અવબોધ ને ાન કહે છે -અને તે ાન સાત- કારનું છે .જયારે “ ેય” ને “મુિ ” કહે છે .કે જે-
આ સાત-ભૂિમકા થી પર છે .(સ યાવબોધ અને મુિ એક જ છે )
શુભે છા,િવચારણા,તનુમાનસા,સ વાપિ ,અસંસિ ,પદાથભાવની અને તુયગા-એ સાત ાન-ભૂિમકાઓ છે .
આ સાત-ભૂિમકા ને અંતે મુિ રહેલી છે .
૫) ઉપરની ચાર દશાના અ યાસથી,અસંસંગ- પી ફળ થાય છે .(સમાિધને લીધે-િચ ને અંદરના તથા બહારના
આકારનું ાન ના રહે તેવી તનું ફળ થવું-તેને અસંસંગ કહે છે .) અને તેથી િચ માં,
પરમાનંદ તથા ા -ભાવ ના સા ા કાર- પી ચમ કાર થાય છે ,તેને “અસંસિ ” કહે છે .
૬) ઉપરની પાંચ ભૂિમકા ના અ યાસથી,આ ાનંદને લીધે,બહારના તથા અંદરના પદાથની જે-
અ-ભાવના થાય છે ,તેને “પદાથભાવની” કહે છે .
૭) આ છ ભૂિમકાના અ યાસથી,ભેદ-મા –ના- જણાવાના લીધે,”એક વ-ભાવ”માં જ જે િન ા રહેલી છે -
તેને “તુયગા” કહે છે .અને આ માણે ની તુયાવ થા “ વનમુ ” મનુ યમાં રહેલી હોય છે .
હે,રામ,જે મોટા ભા ય-વાળા મનુ યો સાતમી ભૂિમકામાં પહોંચેલા છે ,તે આ ા-રામ મહા ાઓ
“મહત્-પદ” ને પામેલા છે .અને આમ જે વન-મુ થયેલા છે –તેઓ સુખ-દુ ઃખમાં આસ થતા નથી.
કોઈ સમયે આવી પડેલાં યવહારનાં કય કરે છે તો કોઈ વખતે કરતા નથી.અને તેમને જગતની
કોઈ પણ િ યા સુખ- પ થતી નથી.
આ માણેનું સાત ભૂિમકા નું ાન િવ ાન મનુ યને જ થાય છે ,મિલન િચ -વાળા કે પશુને નિહ.
પણ પશુ કે મલે છ ને પણ જો ઉપર કહેલી ાન-દશા ા થાય તો તે દે હ-રિહત કે દે હ-સિહત –
હોય તો પણ –મુ થાય છે .તેમાં કોઈ સંશય નથી.કારણકે -એવે વખતે મ ની શાંિત થાય છે .
ઘણા એવા લોકો છે કે જે બધી (સાત) ભૂિમકાઓ નિહ તો અમુક ભૂિમકાઓ સુધી પહોંચેલા હોય છે .
ઇિ યોના િવષય અને શરીર-જ ય તાપ ની િનવૃિ માટે ,િવવેકી મનુ ય, ાકાર-વૃિ વડે –
આ લોકમાં ઉપરની સાત ભૂિમકામાં ફયા કરે છે .
જે ધીરજવાન મનુ ય આ આ -લાભ- પ સવ થી ે દશામાં રહે છે ,તે ચ વત -રા જેવો ગણાય છે .
આવો મહા ા વંદન કરવા યો ય છે .જોકે -તે ભૂિમકામાં ચ વત -પણું તથા -શરીર પણ તૃણવત ગણાય છે ,
કારણકે -તેને તેનાથી ઉ મ એવું,િવદે હ-કૈ વ ય-સુખ આ જગતમાં જ મળે છે .
વિશ કહે છે કે -હે,રામ,જેવી રીતે સુવણ,એ ણે કાળમાં સુવણ જ છે ,તેમ છતાં,વીંટી નું ભાન થવાથી,
તે સુવણ પોતાનું મૂળ વ- પ ભૂલી જઈને “હુ ં સુવણ નથી” એમ માનીને ખેદ કરે છે -
તેવી રીતે,"આ ા" એ "અહં તા" ને લીધે,પોતાનું મૂળ વ પ ભૂલી જઈને ખેદ કરે છે .
રામ કહે છે કે -હે,મુિન સુવણને વીંટીના ાન નો અને આ ા ને અહં તા નો કે વી રીતે ઉદય થયો તે કહો.
વિશ કહે છે કે -સ પુ ષે સાચી વ તુના ઉદય તથા નાશ િવષે કરવો જોઈએ,ખોટી વ તુના ઉદય અને
247
રામ કહે છે કે -હે ભુ,તમારા કહેવા માણે સુવણ જ જો સવ યવહારના કાયમાં આવતું હોય તો-
સુવણથી િભ વીંટીનું વ પ કે વું છે ? તે કહો,કે જેના અથ ના િન ય થી હુ ં નું વ પ ણી શકીશ.
જેમ,સુવણમાં વીંટી-પણું વગેર ે ની ભાવ નથી, તેમ, આ ામાં અહં તા-પણા નો ભાવ નથી,
આમ, વ છ અને શાંત પરમા ામાં અહં તાનો અભાવ છે .
સ ય િવચાર કરતાં -પરમા ા િવના બીજું , કોઈ સનાતન-પણું નથી,કોઈ ાંડ-પણું નથી,
કોઈ પિત-પણું, વગ-પણું,મન-પણું,દે હ-પણું,મહાભૂત-પણું,કારણ-પણું,ભાવ-પણું,અભાવ-પણું,
વમ-પણું,અહં -પણું,સ ા કે અસ ા-પણું,રાગ કે ીિત-પણું-એ કશું પણ નથી.
વિશ કહે છે કે -પરમ-ત વ એ શાંત પરમ-પદ માં આ જ માણે રહેલું છે .અને તેમાં સગ-અસગનું
કોઈ નામ પણ નથી,જેમ મહાસાગરમાં જળ છે –તેમ,પરમે રમાં સગ રહેલો છે .
248
જેવી રીતે સમુ માં ઉંચા-પણું તથા નીચા-પણું નથી,પણ જળ-મા જ ફૂર ે છે ,
તેવી રીતે પરમા ા માં ત વ-પરાયણ આ જગત,અનેક કારે ફૂર ે છે .
એટલે, ાં સુધી ાન પિરપ ના થયું હોય યાં સુધી જ સગ (જગત) જોવામાં આવે છે ,પણ,
સંપૂણ ાન થયા પછી,તે સગ એ શા ત - વ- પે જ જણાય છે .
આથી,આમ,આ સગ છે તે – ની સં ા છે -એવો િવ ાનો નો િન ય છે ,
િચ થી જ સગ જોવામાં આવે છે ,અને િચ થી જ ,સગ નો ય જોવામાં આવે છે .
જેમ,વીંટી વગેરન
ે ો મ સુવણમાં શાંત થાય છે ,તેમ સગ નો મ પરમા ા ના શાંત પદ માં નાશ પામે છે .
િચ ની શાંિત થવાથી સગ જો સ ય હોય તો પણ અસ ય જણાય છે ,અને િચ નો ઉદય થવાથી
અસત્ વ તુમાં પણ સત્ ની ભાવના થાય છે .
અહં તા થી યુ િચ ના સંવેદન વડે,સગ ના સં મ ને લીધે મણા થાય છે ,તો,
અસંવેદન થી પરમ શાંત-પદ જણાય છે ,પણ તે જડ-પણું નથી તેમ તમે સમજો.
જેવી રીતે,કારીગર (કું ભાર) ની િ એ--પુ ષની ચતુરતા અને તેની ચતુરતા ના કમની િ યા-વાળી,
માટીની સેના—એ બંને માટી- પ જ છે ,
તેવી રીતે, ાન ની િ એ અનેક કારે દે ખાતો આ સગ એ િશવ- પ (પરમા ા- પ) જ છે .
આ માણે ઉ પિ અને નાશ થી રિહત તથા મ યમાં દોષથી રિહત-આ જગત-એ પર- - પ જ છે .
અને પૂણ- વ- પમાં પૂણ-પણે રહેલું છે .એટલે કે -દે ખાતો આ સગ - પ અને માં જ રહેલો છે .
જેમ આકાશ એ આકાશમાં િવ ાંિત પામે છે ,તેમ,શાંત અને િશવ- પ-પરમ-પદ (પરમા ા) માં ,
આ જગત િવ ાંિત પા યું છે .
જેમ,નવ યોજન ના િવ તાર-વાળા નગરનું અરીસામાં િતિબંબ પડે,તો-તેમાં દૂ ર કે અદૂ ર પણું કં ઈ નથી,
તેમ,પરમા ા માં દૂ ર કે સમીપ-પણાનો કોઈ મ નથી.
અભેદ- પે જોવાથી,આ િવ (જગત-કે સગ) એ સત્- પ અને ભેદ- પે જોવાથી તે અસત્- પ જણાય છે .
આમ,આ સગ (જગત) એ,અરીસામાં િતિબિ બત નગર જેવો,મૃગજળ જેવો,અને બે ચં ના મ જેવો છે ,
તો તેમાં સ યતા ાંથી હોઈ શકે ?
વિશ કહે છે કે -જેનું વ પ મ તમને સુવણ ની વીંટી ની પેઠે િમ યા ક ું છે તે અિવ ાનું નાશા ક
મહ વ કે વું બળ છે તે તમે સાંભળો.
પહેલાં,વણન કરેલ લવણ-રા ને ઇ ળ કરનાર મનુ યે ચંડાળ-પણાનો મ દે ખા યો,અને એ બધું
ણે નજરે જોયા પછી બીજે િદવસે,તે રા એ પોતે જોયેલી પૃ વીમાં જવાનો િવચાર કય -
રા િવચારે છે કે -જે અર માં મ દુ ઃખનો અનુભવ કય ,તે અર “િચ - પી-અરીસામાં“ આલેખાયેલું
હોય તેમ મને મરણ માં છે .માટે તે અર માં જવાથી તે અર સાચે જ મને કદાચ દે ખાઈ શકે ,
આ માણે મનમાં િન ય કરીને,તેને પોતાના કારભારી સિહત,દિ ણ િદશાના માગ યાણ કયુ.
249
યારે એક દે શમાં તેને પરલોકની પૃ વી જેવું એક અર જોયુ.ં અને પોતાના થમના અનુભવનો
વૃતાંત કરીને યાંના લોકો ને પૂછવા લા યો.અને લોકો પાસેથી પોતાની જ હકીકત ણીને તે
િવ મય પામી ગયો.તેણે યાં રહેલ પારધી અને ચંડાળ ને ઓળ યા અને આકુ ળ બુિ થી-કુ તુહલ પણે
ફરવા માં યું.પછી તે એક મહાટવી,માં આ યો, યારે તેણે ધુમાડા-વાળા એક ભાગમાં-પોતે ાં
ચંડાળ બ યો હતો તે ગામ જોયુ.ં
“તારા શરીર ની પાસે પુ ો બેઠેલા છે , ણ િદવસથી ભોજન ના મળવાથી તેમનું અંગ જજિરત થયું છે ,
હે મારી પુ ી,તલવાર જેમ યાનમાં વેશ કરે,તેવી રીતે તારા વનમાં રા એ વેશ કય પછી,
તે તારા પિતએ કયા થળે તારો યાગ કય ? પુ થી પણ અિધક િ ય એવા મારા જમાઈને હુ ં ફરીથી ારે
જોઇશ? હે,પુ ી હુ ં તારા માટે ખેદ ક ં છું.ચં જેવી કાંિત-વાળા અને શુ અંતઃપુર માં િવલાસ કરનારા,
તે રા બી ીઓને યાગીને તારી સાથે ીિત બાંધી -પણ તે િ થર રહી નિહ.અને તમે બંને એક જ
સમયે નાશ પા યાં. હવે ધણી અને પુ ી િવનાની –દૂ ર દે શમાં આવેલી આ દુગિત ને પામીને દુ
િતમાં ઉ પ થયેલી એવી હુ ં ,દુ ઃખ,ભય અને મહા આપિ - પ જ છું.ભૂખ થી હેરાન થતાં આ બાળકોની
ભૂખ પણ હુ ં મટાડી શકતી નથી.”
વિશ કહે છે કે -એ માણે ના તે ચંડાળણી નાં વચન સાંભળીને રા િવ મય પા યો,અને મં ીના મુખ સામે જોઈ
ર ો,અને ણે િચ માં આલેખાયેલો હોય તેમ ત ધ થઇ ગયો.ફરીથી તે આ ય-કારક ઘટનાનો
િવચાર કરવા લા યો અને ફરી ફરી ો પૂછવા લા યો.
યાર પછી,તે રા એ દયા કરીને તે ચંડાળ ગામમાં રહેતા પોતાના ( વ ના) સંબંધીઓના દુ ઃખ નો નાશ કય ,
અને યાં કે ટલોક સમય ર ા પછી,પોતાના રા માં પાછો ફય .
બી િદવસે,સવારે સભામાં તેણે મને કય કે -હે,મુિન,મ જે બાબત વ માં જોયેલી હતી તે મારી
ય જોવામાં આવી,તેથી મને ઘણું િવ મય થયું છે . યારે મ તેના દયના સંશય નો નાશ કય .
હે,રામચં ,આમ અિવ ા જ મોટા મને કરનારી છે ,અસત્ વ તુને સત્ અને સત્ વ તુને અસત્ કરે છે .
રામ કહે છે કે -હે, ન,એ માણે વ માં જોયેલી બાબત સાચી હોય તેવી રીતે જોવામાં આવી,
તેનું શું કારણ? તે મને કહો.કારણકે આ સંશય મારા મનમાંથી પણ મટતો નથી.
વિશ કહે છે કે -હે,રામ,અિવ ામાં સવ વ તુનો સંભવ છે . વ માં અિવ ા ને લીધે ઘટમાં પણ પટ (વ ) ની
બુિ થાય છે . અિવ ાને લીધે,અરીસામાં રહેલા પવત ની જેમ,દુ રની વ તુ પણ પાસે દે ખાય છે .અને
જેમ,સુખે િનં ા આવવાથી જેમ લાંબી રાિ એ ણવારમાં ચાલી ય છે ,
તેમ,અિવ ાને લીધે લાંબો વખત પણ ણવારમાં વહી ય છે .
250
જેવી રીતે,મનુ ય જયારે ફૂદ ડી ફરે છે યારે આખી પૃ વી ફરતી હોય તેમ દે ખાય છે ,
તેવી રીતે અિવ ાને લીધે િ થર વ તુ પણ અિ થર દે ખાય છે ને-અચળ વ તુ ચલાયમાન દે ખાય છે .
વાસના વાળું-િચ જેવીજેવી ભાવના કરે છે તેવો તેવો તેને અનુભવ થાય છે ,અને,
તે અનુભવ (વ તુતઃ) સાચો પણ નથી અને ખોટો પણ નથી લાગતો.
બુિ અવળી થવાથી, વ,પોતાને ઘેટાં જેવો સમજે છે તેવી જ રીતે, ઘેટો પણ િસંહ-પણું ધારણ કરે છે .
અિવ ા અને મોહ-એ અનંત મને ઉ પ કરનારાં છે .
જે માણે કોઈ મનુ યે કોઈ કામ કરેલું હોય અને તેનો તેને સંપૂણ અનુભવ હોય,
તો પણ તેને કરેલી િ યાનું તેને િવ મરણ થઇ ય છે ,
તે જ માણે કોઈ વાર તેણે ન કરેલા તથા ન અનુભવેલા િવષય નું મરણ પણ થઇ આવે છે .
વ માં તો ઘણીવાર મનુ ય દે શાંતર માં જઈને પોતે ભોજન ના કયુ હોય તો પણ,
“મ યાં ભોજન કયુ છે ” એવું િચ માં ણે છે .
જેમ વ માં ાચીન કથા જોવામાં આવે છે ,
તેમ લવણ-રા ને િતભાસથી તે વૃ ાંત અનુભવમાં આ યો છે .
અને રા એ વ માં જે િવ મ જોયો હતો -તે જ િવ મ,ગાઢ વનમાં રહેલા ચંડાળ ના િચ માં ા થયો.
એટલે કે -લવણ-રા ના મન ની ક પનાઓનો,તે ગાઢ વનમાં રહેલા ચંડાળના િચ માં ઉદય થયો.
જે માણે ઘણાં માણસોનાં નામ,તેમનાં વચન,તથા તેમણે પોતાના મનથી કરેલી ક પના- એ બધું,
કોઈ સમયે,શ દ તથા અથ થી મળતું આવે છે ,
તે, માણે, વ માં જુ દાજુ દા માણસોએ જોયેલાં,કાળ,દે શ તથા િ યા મળતાં આવે છે .
આમ, યવહાર ની ગિતમાં અિધ ાન ચૈત યની સ ાથી જ,” િતભાસ” ને લીધે,સવ વ તુ ની સ ા છે .
અને “સંવેદન” િવના (એટલે કે જો સંવેદન ના હોય તો) તે સવ પદાથ ની કોઈ સ ા પણ નથી જ.
વળી,સમાન વ તુ,બી સમાન વ તુમાં સંપૂણ-પણે એકતા પામીને એક વ થઈને પમાં વૃિ કરે છે .
પણ,ચૈત ય અને જડ-એ બેમાં પોતાની િવલ ણતા હોવાથી,તેમની એકતા થતી નથી.
તદુપરાંત,"સવ ચૈત ય-મય છે ,માટે સવ થળે ચૈત ય નો જ અનુભવ થાય છે "-એવું માનીએ તો-તે
ચૈત ય ના અનુભવમાં “હુ ં ણું છું” એમ અનુભવ થવો જોઈએ નિહ.
કારણકે ચૈત ય તો એક જ છે તો પછી,બે ચૈત ય નો અનુભવ કે વી રીતે થાય?
લાકડું ,પ થર અને માટી એ બધાં જડ- પે સમાન છે ,તેથી એ બધાં સાથે મળવાથી ઘર- પી - જડ પદાથનો
અનુભવ થાય છે ,પણ,તેમાં ચૈત યનો અનુભવ થતો નથી.જયારે,
ભ અને રસ એ બંને જળ- પે સમાન હોવાથી,તેમના સમાગમથી જળ- પ રસનો અનુભવ થાય છે .
જેવી રીતે બી દે શમાં રહેલો મનુ ય અહીં પાસે ના હોવાથી કોઈ ઉપયોગમાં આવી શકતો નથી,
તેમ જ લાકડું -પ થર વગેર ે પાસે હોય તો પણ તે અચેતન હોવાથી પરમાથમાં ઉપયોગી નથી,
તેવી જ રીતે તે િચ ને તમે જુ ઓ.
કારણકે -આ - વ પ પામવા માટે અ-િચ -પણું એ જ િવ ાનોએ અનુભવ થી િસ કયુ છે .
પ થરમાં જેમ જળ નથી,અને જળમાં જેમ અિ નથી,તેમ દે હમાં િચ નથી,તો-
પરમા ા માં તો તે િચ કે મ હોઈ શકે ?
252
જે વ તુ નજરે જોવામાં આવતી નથી,તે વ તુ (િચ ) જે કાય કરે છે તે,ના કયા બરાબર જ છે ,
માટે િચ થી પરે થઈને રહેવું.
જે મનુ ય અ યંત જડ એવા િચ ને અનુસરીને રહે છે (આવું અ યંત ખરાબ કાય કરે છે તો),તે-
શા માટે પોતાની પાસે રહેનાર ચંડાળ ને અનુસરી ને નથી રહેતો?
(એટલે કે મનુ ય ચંડાળ ને અનુસરતો નથી અને ચંડાળ જેવા િચ ને અનુસરીને રહે છે )
માટે તમે િન ય “િચ - પી-ચંડાળ” નો અનાદર કરો.અને
માટીની બનાવેલ િતમા ની જેમ વ થ અને શંકા-રિહત થઈને રહો.
િચ છે જ નિહ-અથવા તો જો તે છે તો તે મૃત- પ (મરેલ)ું છે એવો િન ય કરીને રહો.
િવચાર કરવાથી-સમ શે કે િચ છે જ નિહ.માટે તમે ત વતઃ િચ -રિહત છો તો શા માટે ખેદ પામો છો?
િચ નો દુ રથી યાગ કરી દો,અને જે " વ"- પે તમે છો એ " વ" પે િ થર થાઓ-અને
પરમ યુિ વડે-ભાવના થી મુ થઈને તમે રહો.
જયારે તેવા યોગીને સારી રીતે ાનનો ઉદય થાય છે યારે “સ વાપિ ” ભૂિમકા ને ા થાય છે .
એ ભૂિમકા માં આ યા પછી,જયારે વાસનામાં યૂનતાથાય છે યારે તે “અસંસ ” કહેવાય છે .
અને તેથી કમ-ફળ વડે તેને બંધન થતું નથી.
આવી વન-મુ ની દશા ા થાય બાદ-તેને ા થયેલી વ તુથી આનંદ થતો નથી કે -
અ ા વ તુને માટે શોક થતો નથી.કે વળ-શંકા-મા નો યાગ કરીને –
જે સમયે જેની ાિ થાય તેને તે અનુસરીને રહે છે .
હે,રામ, તમે આ ા- પ, વયં કાશ,િનમળ,સવ થળે રહેનારા અને સવદા ઉદય-વાળા છો,
માટે સુખ-દુ ઃખ-જ મ-મરણ તમને કે મ ઘટે ?
તમે બંધુ રિહત છો તે છતાં બંધુ ના દુ ઃખ માટે શોક શા માટે ?
અિ તીય પણે ર ા પછી-આ ાને વળી બંધુ કોણ?
દે શ-કાળ ને લીધે મા દે હમાં પરમાણુ નો સમૂહ જોવામાં આવે છે .પણ,આ ા ને ઉદય કે લય નથી.
તમે અિવનાશી છો, છતાં,”હુ ં નાશ પામું છું”એમ ધારીને ખેદ શા માટે ?
કારણકે -મૃ યુ રિહત અને વ છ થાનક પ આ ાનો િવનાશ છે જ નિહ.
જેમ આકાશમાં શૂ યતા રહેલી છે -તેવી જ રીતે,સવ “શિ ”ના ઉ પિ થાન પ, યાપક અને
પ-રિહત,પરમા ામાં આ સવ જગતની “સવ શિ ઓ” રહેલી છે .
િ ય-અિ ય િવષયોનો ઇિ યો સાથે સંયોગ થાય, યારે તે િમ યા છે એવી બુિ જેની હોય,
તેને હષ-શોક કે ોધ રહેતા નથી અને જે આવો વનમુ નો અનુભવ છે તે જ આ ા છે .
આકાશની પેઠે અ યંત વ છ િચદા ામાં આ જગત િભ હોય તેવી રીતે િતિબંબ પડે છે .
અને તે જગતમાં “બુિ ની ેરણા” થી લોભ-મોહ-વગેર ે ભેદ થી તે ભેદો -એ િચદા ા માં રહેલા છે .
માટે જો ભેદ ના હોય કે ભેદ ના રહે તો તે સવ પરમા ા જ છે .
આ સંસારમાં જે િચ -િવિચ દુ ઃખો જોવામાં આવે છે -તે બધાં દે હને છે ,પણ અ ા એવા આ ાને નથી.
ચૈત ય તો મન ના માગ નું અિત મણ કરીને શૂ ય ની પેઠે રહેલું છે .તેને સુખ-દુ ઃખ- પે કે મ યા થાય?
આ દે હ-િપંજર નો નાશ થયા પછી,દે હમાં રહેનારો આ ા,દે હનાં અિભમાન ને યાગ કરીને પોતાના મૂળ- થાનક
પરમા ા માં જ લય પામે છે .પણ દે હને વાસનાનો અ યાસ હોવાથી તેની મુિ થતી નથી.
હે,રામ, આમ,(અ યાર સુધીના) મારા ઉપદે શ માણે જગત ની િ થિતના આકારની િનવૃિ કરાઈ છે ,
માટે તમારા િચ માં પણ આ જગત આકાશ- પ (શૂ ય) છે એમ (હવે) તમારા સમજવામાં આ યું હશે.
જેમ િદવાની સ ાથી, કાશ થવો એ વાભાિવક છે ,તેમ,જગતની િ થિત એ ચૈત ય નો વભાવ છે .
જેમ,આકાશ શૂ ય છે પણ તે મનોહર યામતા ઉ પ કરે છે ,
તેમ,મન પોતાના અનેક કાર ના િવક પથી,આ જગતને ઉ પ કરે છે .
સંક પ-િવક પ નો ય થયા પછી,િચ ગળી ( ય થઇ) ય છે ,અને તેથી,
સંસારનો મોહ મટી ય છે .અને મોહ મટવાથી,જ મ-મરણ રિહત એક ચૈત ય પ જ જણાય છે .
ઉ પિ - કરણ-સમા