• ઉદ્યોર્ોને જરૂરી અલર્ અલર્ પ્રકારના કારીર્રો ડી જી ટી દ્વારા એરફલેશન મેળવેલ િાલીમી કોર્ગ દ્વારા મળે છે . કૌશલ્ય તવકાસ અને ઉદ્યોર્ સાહતસકિા મંત્રાલયમાં ડાયરે ક્ટોરે ટ જનરલ ટ્રેતનિંર્ એટલે કે ડીજીટી એ દે શમાં રોજર્ારક્ષમ યવ ુ ાનો િથા મરહલાઓ વ્યવસાતયક િાલીમ સરહિના વ્યવસાતયક િાલીમ તવકાસ અને સંકલન માટે અને અથગવ્યવસ્થાને કુશળ માનવ બળ પ્રદાન કરવા માટેની એક સવોચ્ચ સંસ્થા છે . આઈટીઆઈની કાયગપદ્ધતિ
આઈટીઆઈ ચલાવવા માટે નો અભ્યાસ કરો દરે ક ટ્રે ડ માટે એનસીવીટી
એટલે કે નેશનલ કાઉન્સસલ ફોર વોકે શનલ ટ્રે તનિંર્ દ્વારા આપવામાં આવે ુ છે આઈટી મખ્યત્વે બે પ્રકારની હોય છે સરકારી આઈટીઆઈ અને પ્રાઇવેટ આઈટીઆઈ દરે ક રાજયમાં આઈટીઆઈ શ્રમ મંત્રાલયના દે ખરે ખ હેઠળ રોજર્ાર અને િાલીમ તવભાર્ દ્વારા ચલાવવામાં આવે છે .
આઈટીઆઈના આચાયગ હોય છે િેમના નીચે અસય કમગચારીઓ
કામ કરેં છે દરે ક ઔદ્યોગર્ક િાલીમ સંસ્થામાં સ્ટોર હોય છે અને િેના સંચાલન માટે સ્ટોર કીપર હોય છે જે સાધનો માલસામાન મશીનરી વર્ેરે આવક અને જાવક િરીકે નોંધ કરેં છે આઈટીઆઈની જરૂરીયાિ
• આઈટીઆઈના કારણે ચોકસાઈપ ૂવગકના કારીર્રો આપણા દેશમાં
પેદા કરી શકાશે અને આ કારીર્રો દ્વારા આપણા દેશમાં જ મશીનરી િૈયાર કરી શકાય છે જેથી પરદે શથી મશીનરી મંર્ાવવાની જરૂરરયાિ રહેિી નથી આપણા દેશમાં સારી ગુણવત્તાવાળા હોવાથી ચોક્સાઈપ ૂવગકનુ ં ઉત્પાદન મેળવી શકાય છે જેથી દે શની આવકમાં વધારો થાય છે અને આ કારીર્રોને રોજર્ારી મળી રહે છે .