Professional Documents
Culture Documents
GPSC
GPSC
ૈ ત્રક વંશ
મ
ૈ ત્રક કાળ (ઈ. સ. 470 – 788)
સ્કંદગુપ્તના અવસાન પછી હુણોના આક્રમણના લીધે ગુપ્ત સામ્રાજ્ય અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
ે સૌરાષ્ટ્રના વહીવટદાર તરીકે સુબો પણણદત્તન
સ્કંદગુપ્ત ે બનાવ્યો હતો.
તેનું વડુમથક ગગરરનગર હતું. તેમના અવસાન પછી ભટ્ટાકે સત્તા મ
ે ળવી અન
ે પાટનગર વલભી ન
ે બનાવ્યું. જે ઘ
ે લો નદીના રકનારે આવેલ છ
ે .
કેન્દ્રીય સત્તાના અભાવે સૌરાષ્ટ્ર ગુપ્ત સામ્રાજ્યમાંથી છ
ુ ટું પડીન
ે સ્વતં ત્ર બન્ું.
ગુજરાતમાં ત્રણ કાળ લાંબુ શાસન ધરાવે છ
ે . 1. ક્ષત્રપકાલ 2. મ
ૈ ત્રકકાલ 3. સોલંકીકાલ
સૌરાષ્ટ્રન
ે સ્વતં ત્ર કરનાર મ
ૈ ત્રક વં શના સ્થાપક ભટ્ટાકણ જેમણ
ે ઈ.સ. 470 માં ગુપ્ત સામ્રાજ્યની સ્વતં ત્રતા મ
ે ળવી
તેથી આ કાળ ન
ે “મ
ૈ ત્રકકાળ” કહે છ
ે .
ભટ્ટાકે તેના રાજ્યની રાજધાની ‘વલભી’ માં ખસેડી હતી, જે હાલમાં ભવનગર જીલ્લામાં આવેલ છ
ે .
ભટ્ટાકકના પ
ુ ત્રો : 1. સ
ે નાપતિ ધરસ
ે ન 2. મહારાજા દ્રોણસસિંહ 3. ધ્ર
ુ વસે ન-પહ
ે લો 4. ઘરપટ્ટ
ભટ્ટાકે સ્વતં ત્ર થયા બાદ પણ ગુપ્ત સામ્રાજ્ય સાથ
ે ના સં બંધ કાપી નાખ્યા ન હતા.
તામ્રપત્ર માં તેમનું બબરુદ ‘સેનાપતત’ જ જાળવી રાખ્યું હતું.
ધરસેન
ે પણ તેનું બબરુદ ‘સેનાપતત’ જ રાખ્યું હતું.
ધરસેન ના નાના ભાઈ દ્રોણસસિંહે ‘મહારાજા’ બબરુદ રાખ્યું હતું.
દ્રોણસસિંહે અકબરની જેમ મ
ૈ ત્રક સત્તાન
ે સ્થસ્થર કરીન
ે તેના પર મજબુત અંકુશ બનાવ્યો.
તેન
ે ગુપ્તવં શ ના બુદ્ધગુપ્ત (વૈન્ગુપ્ત) ના સમકાલીન માનવામાં આવે છ
ે .
વલભીમાં જૈન મહાપરીષદ બોલાવવામાં ધ્રુવસેનની રાણી ચં દ્રલ
ે ખા એ ઘણો શ્રય લીધો હતો.
વલભીની જૈન મહા પરરષદના અંતે જૈન ધમણના બ
ે પં થો પડી ગયા. 1. શ્વ
ે િાંબર 2. દિગંબર
વલભીમાં મ
ૈ ત્રક સત્તા
પંચાસરન
ુ ં ચાવડા રાજ્ય :
અણરહલવાડ પાટણમાં રાજ્ય સ્થાપનાર વનરાજ ચાવડાની માતા રૂપસુંદરી પં ચાસરમાં રહેતી હતી. એવું જૈન અનુશ્રુતતમાં જણાવેલ છ
ે .
કનૌજના સોલંકી રાજા ભુવડે (પ્રતતહાર રાજા નાગભટ્ટ અથવા ભોજ) ચાવડા રાજા જયશશખરી પર આક્રમણ કયુું હતું.
યુદ્ધમાં રાજા જયશીખરી મૃત્યુ પામ્ા અન
ે ભુવડે પં ચાસર કબજે કયુું.
જયારે ભુવડે કનૌજ પાછો ફયો ત્યારે જય શશખરી રાણી રૂપસુંદરીએ જં ગલમાં જ ઈ. સ. 696 માં વનરાજ ચાવડા ન
ે જન્મ આપ્યો.
જયશશખરી મૃત્યુ પછી પં ચાસર ચાવડા રાજ્યનો અંત આવ્યો.
અણદહલવાડન
ુ ં ચાવડા રાજ્ય
જં ગલમાં ઉછરેલ વનરાજ ચાવડા લૂંટ-ચોરી કરતા કરતા એક વાર કનોજના રાજાની તતજોરી પણ લુંટી તેથી તે ચોર કે ચોરટા કહેવાયા હતા.
વનરાજ ચાવડાએ જં ગલમાં શૂરભૂતમમાં અણરહલ્લપાટક નામ
ે નવું નગર વસાવ્યું. અન
ે તેનો રાજ્યભભષ
ે ક ઈ.સ. 746માં કયો.
વનરાજે રાજ્યાભભષ
ે ક પ્રસં ગ
ે ‘કાકર’ (જી. બનાસકાંઠા) ગામની શ્રીદેવી પાસે તતલસ કરાવ્યું અન
ે વભણક જામ્બ ન
ે પોતાનો મહાઅમાત્ય બનાવ્યો.
વનરાજ ચાવડા જૈન ધમણમાં માનતો હતો.
મરહપતરામ રૂપરામ નીલકંઠે ઈ.સ. 1881માં ‘વનરાજ ચાવડો’ નામનો નવલકથા લખી છ
ે .
અણરહલ ભરવાડે બનાવેલી શૂરભૂતમ પર વનરાજ ચાવડાએ પોતાની રાજધાની ‘અણરહલપુર’ વસાવ્યું, જે ઈ. સ. 746 માં અણરહલવાડ પાટણ
બન્ું. એ પહેલા ત્યાં ‘લકખારામ’ નામનું જુનું સ્થાન હતું.
ર ક
રાષ્ટ્ ૂ ટ રાજ્ય :
ૈ ત્રક રાજ્યનો અંત આવતા લાટના રાષ્ટ્રકૂટ મહારાજાગધરાજ કક્કડરાજે પોતાની સત્તા ઉત્તર ગુજરાત પર પ્રસારી અન
વલભીમાં મ ે રાજધાની
‘ખ
ે ટક (ખ
ે ડા)’ માં ખસેડી હતી. તેમનું શાસન માળવા સુધી હતું.
ઈ.સ. 967 પછી લાટમં ડલમાં તેમજ દખ્ખણમાં રાષ્ટ્રફૂટોની સત્તાનો અંત આવ્યો.
આ દરતમયાન ઉત્તર ગુજરાતમાં ચાલુક્ય (સોલંકી) વં શની સત્તાનો ઉદય થયો.
મ
ૈ ત્રક કાળના સ્થાપત્ય અન
ે શશલાલ
ે ખો:
ેિવાલર્