Culture by WebSankul

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 121

સ ાંસ્કૃતિક વ રસ ો

સ ાંસ્કૃતિક વ રસ ો
ગુજર િની આ દિવ સી સાંસ્કૃતિ – 1
• પ્રાચીનકાળમાાં જે પ્રજાને ‘નનષાદ’ તરીકે ઓળખવામાાં • આ નવસ્તારોમાાં દુબળા, ગાનમત, ધોનળયા, કોકણા, વારલ
આવતી હતી તે પ્રજા એટલે આજના આદદવાસી લોકો. સમુદાયના લોકો વસે છે.
આદદવાસીઓને દસ્યુ તરીકે પણ ઓળખાવ્યા છે. 4) અન્ય વિસ્તાર:
• પૂવવકાલીન જાનતઓમાાં આદદવાસીઓની ગણના કરવામાાં • કચ્છ, જામનગર, સુરેન્દ્દ્રનગર, જુનાગઢ નજલ્લાના નવસ્તારોમાાં
આવે છે. તેઓ મૂળ નનવાસી હોવાથી તેમને આદદજાનત કે રબારી, ચારણ, ભરવાડોનો આદદવાસી જાનતમાાં સમાવેશ.
આદદવાસી કહેવાય છે. તેઓને ‘રાનીપરજ’ પણ કહે છે. • કચ્છમાાં પારધી, કોળી
• દેશમાાં આદદવાસીઓ કુલ ભૂભાગના 19% ભાગ પર વસે છે. • જૂનાગઢમાાં સીદીઓ.
જેમાાં લગભગ 500 જેટલા આદદવાસી સમુદાયોનો વસવાટ • અમદાવાદ, સુરેન્દ્દ્રનગરમાાં પઢાર જાનતના લોકો વસવાટ કરે
છે. છે.
• ભારતમાાં તેમની ભૌગોનલક પદરસ્સ્થનતને આધારે નીચે પ્રમાણે કોઈ પણ પ્રજાની સાંસ્કૃનત તેમના જીવન પ્રસાંગો,
વહેચણી કરવામાાં આવી છે : તહેવાર, રીત-દરવાજ, ધાનમવક માન્દ્યતા, આજીનવકા વગેરે
1) ઈશાન પ્રદેશના આદદવાસીઓ બાબતોને આવરી લે છે.
2) મધ્યભાગના આદદવાસીઓ
3) દનિણ પ્રદેશના આદદવાસીઓ ❖ આદદિાસીઓમાાં સામાવિક-ધાવમિક ઉત્સિ અને પરંપરા
• ગુજરાતમાાં ઉત્તરમાાં અરવલ્લીની હારમાળા, પૂવવમાાં સાતપુડા, ➢ િન્મ પ્રસાંગ:
નવાંધ્ય પહાડ તેમજ દનિણમાાં સહ્યાદ્રી શ્રેણીઓમાાં • પેંચરોની નવનધ : આદદવાસીઓમાાં બાળકના જન્દ્મ પછીના
આદદવાસીઓનુાં નનવાસસ્થાન છે. પાાંચમા દદવસે પેંચરોની નવનધ કરવામાાં આવે છે.
• ગુજરાતમાાં આદદવાસીઓની વસ્તી લગભગ 14% જેટલી છે. • બાળકના જન્દ્મના પાાંચમ પછીના બે દદવસ બાદ સાતમના
આદદજાનતના 29 જેટલા સમુદાયોમાાં ભીલ, સોખલાાં દદવસે ‘છોટી આાંકર’ અને ‘વધની કાાંકર’ નામની બે સ્રીઓ
ગરાનસયા, કાથોડી, વારલી, પારધી, સીદી, કોટવાદડયા વગેરે જન્દ્મેલા બાળકોનુાં ભનવષ્ય જોવા આવે છે એવી ભીલોમાાં
મુખ્ય છે. માન્દ્યતા હોય છે.
• ભૌગોનલક એકમની દૃસ્િએ ગુજરાતને ચાર નવભાગમાાં ➢ લગ્ન પરંપરા :
વહેચીને આદદવાસીઓના વસવાટ નવશે જાણી શકાય: • સગાઈને લગ્નપરંપરા પહેલાનો દરવાજ માનવમાાં આવે છે.
1) ઉત્તર વિસ્તાર: રાવલ ભીલ લોકોમાાં આ રસમને હરો પીવો કે દારૂ પીવો
• બનાસકાાંઠા, સાબરકાાંઠા, અરવલ્લી નજલ્લાના નવસ્તારો. એવા નવશેષણથી ઓળખવામાાં આવે છે.
• ગરાનસયા, નાયકા, નાયકડા, કાથોડી જાનતની વસ્તીઓનો • લગ્ન નક્કી કરવાની પ્રથાને ‘લગ્ન નોતવુ’ાં એમ કહે છે.
વસવાટ છે. ▪ ઝેંમણા ઝાિાં:
2) મધ્યવિસ્તાર: • લગ્ન કરવાનો ગાળો ટૂકાં ો હોય તો કન્દ્યાપિ અને વરપિના
• પાંચમહાલ, દાહોદ, વડોદરા નજલ્લાના નવસ્તારો. ઘેર જમવા જવાનુાં નક્કી કરવામાાં આવે છે. આ પ્રણાલીને
• આ નવસ્તારમાાં ભીલ, પટેલીયા, ધાનકા, રાઠવાઓની વસ્તી. ‘ઝેંમણા ઝાવુ’ાં કહેવામા આવે છે.
3) દવિણ વિસ્તાર:
• ભરૂચ, નમવદા, સુરત, વલસાડ, ડાાંગ નજલ્લાના નવસ્તારો.

1
સ ાંસ્કૃતિક વ રસ ો

▪ ગાાંઠ બાાંધિી : • મૃત્યુ બાદ બારમાાં દદવસે ‘લોકાઈ’ નક્કી કરવામાાં આવે છે.
• દનિણ ગુજરાતનાાં વસાવા આદદવાસીઓમાાં લગ્ન નક્કી ‘લોકાઈ’ એટલે ‘બારમુ’ાં .
કરતી વખતે એકનરત થયેલા વડીલો બે દોરી લઈને તેના • અરવલ્લી અને સાબરકાાંઠાના ભીલ આદદવાસી લોકોમાાં
ઉપર નવ ગાાંઠ વાળે છે. પદરવારની અનુકૂળતા મુજબ ગાાંઠની “આડ ગોળવા (ફૂલ નાખવા)”ની નવનધ કરવામાાં આવે છે.
સાંખ્યા નવથી ઓછી પણ હોય શકે. નવ ગાાંઠ હોય તો નવ • ભીલોમાાં યમરાજને ‘જોનગીરાયો’ કે ‘જોમ’ કહેવાય છે.
દદવસ પછી લગ્ન લેવાય. ગાાંઠ લેવાની પ્રનિયાને ગાાંઠ ➢ આદદિાસીઓમાાં તહેિારો અને ઉત્સિ
બાાંધવા-છોડવાની નવનધ કહેવામા આવે છે.
• આદદવાસીઓની પરંપરાગત સમાજ વ્યવસ્થામાાં તહેવારોનુાં
▪ પેન : આગવુાં સ્થાન છે. આદદવાસીઓના વાનષવક ઋતુચિમાાં દરેક
• ડાાંગ પ્રદેશના લોકોમાાં ‘ડાાંગી કે કુકું ણા’ બોલીમાાં લગ્નને ઋતુમાાં કોઈક ને કોઈ તહેવાર ઉજવાય છે. તેઓ પ્રકૃનતના
‘પેન’ તરીકે ઓળખવામાાં આવે છે. સાનનધ્યમાાં રહેલા હોવાથી પ્રકૃનતપૂજાનુાં મહત્ત્વ રહેલુાં છે.
• કુુંકણા-કુનબી, વારલી, ભીલ લોકોમાાં લગ્નની નવનધ પેન ▪ નાાંદરિો:
(બોલપેન)થી કરવામાાં આવે છે. • આ તહેવારની કોઈ ચોક્કસ નતનથ કે તારીખ નથી.
• ‘બોલપેન’ એટલે નાની પેન. બોલપેનનો અથવ ‘બોલ’ એટલે • વરસાદને કારણે પ્રકૃનત લીલીછમ થતાાં ગામનુાં પાંચ પૂજારીની
વચન, શબ્દ ,જબાન અને ‘પેન’ એટલે લગ્ન. આમ બોલપેન મદદથી કોઈક દદવસ નક્કી કરે છે.
એટલે વાણી કે વચનથી લગ્ન પાક્કુાં સમજવુાં.
• નાાંદરવા દેવની કોઈ મૂનતવ કે પ્રનતક હોતા નથી. આમાાં બળદને
▪ મોઠી પેન: એક દેવ સમજી પ્રકૃનતની પૂજા કરવામાાં આવે છે.
• મોઠી પેન એટલે દેહવારા લગ્નના અવસરમાાં આ દદવસે • ભીલ આદદવાસીઓના બળદને ‘નોંદયો’ કહેવામાાં આવે છે.
આનાંદ, ઉલ્લાસની રમઝટ જામે છે.
▪ િાઘદેિ:
▪ લગ્ન વિવધઓ:
• ગુજરાતમાાં વસાવા,વળવી, પડવી, નાઇક વગેરે ભીલ લોકો
• લગ્નમાાં ગણેશ સ્થાપનને ગણેશ નુતરવા એમ કહેવાય છે. દ્વારા ઉજવાતો તહેવાર છે.
• ગણપનત સ્થાપના પછી વરને ‘નવદ’ અથવા ‘લાડો’ અને ▪ તેરાસણ:
કન્દ્યાને ‘લાડી’ કે ‘લાડરી’ કહેવાય છે.
• આ તહેવાર ડાાંગના કુકણાાં આદદવાસી દ્વારા ઉજવવામાાં આવે
▪ મોદરયાં નચાિિાં: છે.
• જાન જવાની આગલી રાતે ‘વીદ’ને અને જાન આવવાની • આ તેહવે ારમાાં ‘તેરા’ નામની જાંગલી વનસ્પનતમાાંથી શાક
આગલી રાતે ‘લાડી’ને મોદરયુાં નચાવવામાાં આવે છે. જેમાાં બનાવવામાાં આવે છે.
વર કે કન્દ્યાને એક પાટલા પર બેસાડવામાાં આવે છે. ત્યાર
• ડાાંગનુાં પ્રનસદ્ધ નૃત્ય ઠાકયાવચાળો અને પાવરી સાથેનુાં નૃત્ય આ
પછી ચાર પાાંચ માણસો ઊચકીને નાચે છે.
તહેવાર પછી શરૂ થાય છે.
• ભીલ સમુદાયમાાં લગ્ન દરનમયાન ‘હાર નખસદરયાની’ નવનધ
▪ પચિી:
કરવામાાં આવે છે. આ નવનધનુાં મુખ્ય કેંદ્રનબાંદુ કાકી હોય છે.
• પચવી ડાાંગ નજલ્લાનાાં આદદવાસી દ્વારા ઉજવાતો તહેવાર છે.
• આ લોકોમાાં ‘બાબા’નુાં દૃશ્ય મુખ્ય છે. બાબો એટલે બાવો. બે
બાબા અને એક બેબી બને છે. બાંને પાર પુરુષો ભજવે છે. • શ્રાવણ મનહનામાાં આ તહેવારની ઉજવણી કરવામાાં આવે છે.
➢ મરણ વિવધ: • પચવીનોં તહેવાર નાગપૂજા સાથે સાંકળાયેલ તહેવાર છે.
• ભીલ આદદવાસીઓમાાં મૃત્યુ પ્રસાંગે ‘વારી ઢોલ’ વગાડવામાાં ▪ અખાતી (અખાત્રીિ):
આવે છે. • વૈશાખ સુદ રીજ એટલે અખારીજનો તહેવાર. તેને
આદદવાસી લોકો અખાતી પણ કહે છે.

2
સ ાંસ્કૃતિક વ રસ ો

• ડાાંગ નજલ્લામાાં ખેતીનુાં કામ કરતાાં કુણબી લોકોનો આ મુખ્ય • એકવીસ દદવસ સુધી ચાલતો ગુજરાતનો સૌથી લાાંબો મેળો
તહેવાર છે. છે.
• વસાંતગૌરીનુાં ગોરાઈ પૂજન માર કુણબી લોકો જ કરે છે. • આદદવાસીઓ ખેતીવાડી સારી થાય તે માટે આ મેળામાાં
▪ દદિાસો: કાનળયા બાપાની બાધા રાખે છે.
• અષાઢ વદ અમાસને દદવસે આ તહેવારની ઉજવણી થાય છે. ▪ વચત્ર-વિવચત્રનો મેળો:
• દનિણ ગુજરાતના દુબળા જાનતના લોકો દ્વારા આ તહેવાર • નચર-નવનચરનો મેળો ઉત્તર ગુજરાત સાબરકાાંઠા નજલ્લાના
નવનશિ રીતે ઉજવવામાાં આવે છે. ખેડબ્રહ્મા નજીક ગુણભાખરી ખાતે ભરાય છે.
• દદવાસાના દદવસે તેઓ કપડાનાાં ચીંથરામાાંથી ઢીંગલા-ઢીંગલી • આ મેળામાાં લોકો પોતાના પૂવજો વ ને યાદ કરીને નવલાપ કરે
બનાવે છે. છે અને પોતાના પૂવવજોના અસ્સ્થ નવસજવન કરે છે. આ ધાનમવક
• ઉત્સાહપૂવવક નાચ-ગાન બાદ ઢીંગલા-ઢીંગલીને કેળના થદડયા નવનધને ‘હાડ ગાળવાની નવનધ’ કહે છે.
પર બેસાડીને પાણીમાાં વહેવડાવવામાાં આવે છે. ▪ રાિળીઘેર મેળો:
• પાંચમહાલ અને છોટાઉદેપુર નજલ્લામાાં દદવસાનો તહેવાર છ • આ મેળો ફાગણ વદ બીજના દદવસે ખેડબ્રહ્માથી દૂર
થી સાત દદવસ રહે છે. લાાંબદડયા ગામ ખાતે ભરાય છે.
▪ મેઘરાજાનો ઉત્સિ: • આદદવાસીઓ રાવળાનો અથવ દરબાર એવો કરે છે.
• આ ઉત્સવ શ્રાવણ વદ દસમના રોજ ભરૂચ નજલ્લાના ભોઇ ▪ ગોર (ગણગોર)નો મેળો:
સમાજના લોકો દ્વારા મનાવાય છે. • આ મેળો વૈશાખ સુદ એકમથી પૂનમ સુધી ઉજવાય છે.
• આ તહેવાર મેઘરાજાને મનાવવા માટેનો છે. • ડુાંગરી ભીલ આદદવાસીઓનો આ મહત્ત્વનો મેળો છે.
• અહીં માઘમેળો પણ ભરાય છે. • આ મેળો મુખ્યત્વે નશવ – પાવવતીની યાદમાાં ભરાય છે.
▪ ભાદરિી બીિ: • ડુાંગરી ભીલ લોકો માતા પાવવતીને ‘અનમયા’ અને નશવને
• આ તહેવાર દાાંતા-ખેડબ્રહ્માનાાં આદદવાસીઓ દ્વારા ઉજવાય ‘શવ’ તરીકે ઓળખે છે.
છે • મહુડાનાાં ફૂલને બાફીને તેના પાણીમાાં ઘઉનો લોટ ભીંજવી
• આ દદવસે ‘ધૂળાના પાઠ’ની નવનધ કરવામાાં આવે છે. પરોરા મીઠાઇ બનાવવામાાં આવે છે.
▪ દદિાળી: ▪ બાાંડીિાડા:
• આ તહેવાર દરનમયાન પાંચમહાલના આદદવાસીઓ • અરવલ્લી નજલ્લાના મેઘરજ તાલુકામાાં આ મેળો ભરાય છે.
ખોખોહલોની અનોખી નવનધ કરે છે. • આ મેળામાાં માતાજીનાાં સ્થાનક પાસે સ્તાંભ રોપવામાાં આવે
▪ હોળી: છે. ત્યારબાદ મકાઈનાાં લોટના ગોળ લાડવા બનાવી કોરા
• આદદવાસીઓમાાં હોળીને ‘ઓલીબાઈ’ પણ કહે છે. માટલામાાં પાાંચ લાડુ મૂકવામાાં આવે છે. જેને થાાંભલાની નજીક
• હોળી પછીના નાચને ‘ગોસાણા’ કે ‘ગેરુયા’ તરીકે જમીનમાાં દાટી દેવામાાં આવે છે. ત્યારબાદ લોકો સ્થાંભની
ઓળખવામાાં આવે છે. નજીક હોળીના ગીતો ગાઇ નાચે છે.
▪ ગાાંધીઘરનો મેળો:
• છોટાઉદેપુર નજલ્લામાાં ઘેરૈયાનો મેળો પણ ભરાય છે.
▪ શામળાજીનો મેળો: • ઉત્તર ગુજરાતમા મહાત્મા ગાાંધીજીની યાદમાાં નવનવધ
જગ્યાએ આ મેળાઓ ભરાય છે.
• આ મેળો અરવલ્લી નજલ્લાના નભલોડા તાલુકામાાં
શામળાજીનાાં માંદદરે ભરાય છે. • શામળાજી ખાતે ભરાતા ગાાંધીઘેરના મેળામાાં દારૂબાંધીનો
કાયવિમ પણ યોજવામાાં આવે છે.

3
સ ાંસ્કૃતિક વ રસ ો

▪ પાલદઢિાિનો મેળો: • આ મેળામાાં સ્થાનીય જનજાનતઓ રાઠવા, નાયકા, તડવી,


• ઉત્તર ગુજરાતમાાં સાબરકાાંઠા નજલ્લાના નવજયનગર ખાતે સમુદાયના લોકો હોળીના તહેવારની ખરીદી કરવા માટે
પાલદઢવાવ ગામમાાં શહીદોની યાદમાાં આ મેળો ભરાય છે. આવે છે.
• મોતીલાલ તેજાવતે આ ભૂનમને વીરભૂનમ તરીકે ઓળખાવી ▪ ચૂલનો મેળો:
છે. • સ્થળ :છોટાઉદેપુર, પાંચમહાલ નજલ્લાઓમાાં
▪ ગોળ ગધેડાનો મેળો: • આ મેળાઓ સામાન્દ્યત: હોળીના બીજા દદવસે યોજતો હોય
• ફાગણ વદ છઠના દદવસે દાહોદ નજલ્લાના જેસવાડા ખાતે છે.
આ મેળો ભરાય છે. • આ મેળામાાં પ્રગટાવેલ ચૂલ (સળગાવેલા કોલસા)માાં બાધા કે
• આ મેળો લગ્નના એક પ્રકાર-સ્વયાંવરની સમાન છે. માનતા રાખનાર લોકો ખુલ્લા પગે ચાલે છે અને માનતા પૂરી
• આ મેળામાાં મેદાનની વચ્ચે થાાંભલા ઉપર ટોચે કપડામાાં ગોળ કરે છે.
અને કોપરુાં પોટલીમાાં બાાંધવામાાં આવે છે. ▪ ઘેરનો મેળો:
• જે યુવાન આ પોટલી ઉતારવામાાં સફળ થાય તેને પસાંદ પડેલ • સ્થળ: કવાાંટ, છોટાઉદેપુર, રૂમદડયા.
યુવતી સાથે લગ્ન ગોઠવાઈ છે. • હોળીના બીજા અને રીજા દદવસે છોટાઉદેપરુ નજલ્લાના
▪ ગળદેિનો મેળો: આદદવાસીઓમાાં જોવા મળે છે.
• આદદવાસીઓમાાં ખૂબ જ જાણીતો ગળદેવનો મેળો દાહોદ • નવનવધ ગામોમાાંથી એકઠી થયેલી ઘેર (ઘૈરેયાનુાં સમૂહ)
નજલ્લાના ખાંગેલા ગામમાાં ભરાય છે. આમ તો આ મેળો કવાાંટના મેળામાાં જોવા મળે છે.
ચૂલના દદવસે ભરાય છે. • આ મેળો દેશ-નવદેશીઓ માટે આકષવણનુાં કેન્દ્દ્ર છે.
• આ મેળાની નવનશિતા એ છે કે બાળકની બીમારીને દૂર કરવા • રૂમદડયા ખાતે આ મેળામાાં ‘ગોળ ફેદરયો’ જોવા મળે છે.
માટેની માનતા રાખનાર આદદવાસીઓ મોટી સાંખ્યામાાં આવે ▪ દેિ મોગરાનો મેળો:
છે. • દેવ મોગરાનો મેળો એ નમવદા નજલ્લાના સાગબારા તાલુકામાાં
▪ ગાયગોહરીનો મેળો : દેવમોગરા ખાતે ભરાય છે.
• આ મેળો દદવાળીના બીજા દદવસે એટલે કે નવા વરસના • દનિણ ગુજરાતનાાં આદદવાસીઓમાાં યોજાતો સૌથી મોટો
દદવસે દાહોદ નજલ્લાના ગરબાડા ખાતે ભરાય છે. મેળો છે.
• આ મેળામાાં ગાય કે બળદને શણગારીને ગામના પાદરમાાં • દેવમોગરા ખાતે દર વષે પાાંડરુ ીમાતા, દેવમોગરા માતાજીના
એકર કરવામાાં આવે છે, ત્યારબાદ ફટાકડાનો અવાજ કે ઢોલ મેળા ભરાય છે.
વગાડીને તેમને ભડકાવવામાાં આવે છે. આ દરમ્યાન • પાાંડરુ ી માતાનો મેળો નશવરાનરના દદવસે ભરાય છે.
ગોહરીની બાધા લેનાર યુવક રસ્તામાાં ઊાંધો સૂઈ જાય છે.
• એક દંત કથા મુજબ પાાંડવોની માતા કુુંતી મરાઠીમાાં ‘પાાંડરી’
• આ મેળો ‘ગોહરી પડવો’ કે ‘ગોદરી પડવો’ તરીકે પણ ‘પાડુાંર’ કે ‘પાાંડોરી’ તરીકે ઓળખાય છે.
ઓળખાય છે.
▪ ભાદરિા દેિનો મેળો:
▪ ભાંગદરયાનો મેળો:
• સ્થળ: ભાદરવા, નતલકવાડા નજલ્લો: નમવદા
• સ્થળ : છોટાઉદેપરુ , કવાાંટ
• ભાદરવા દેવ એ આદદવાસીઓના આરાધ્યદેવ ભાથુજી દેવ
• માચવ માનહનામાાં હોળીના પવવના એકાદ અઠવાદડયા અગાઉ છે.
ભાંગુદરયાનો મેળો ભરાય છે.
• ભાદરવાદેવ આદદવાસીઓમાાં ગોપચણ અથવા ઘોઘા ચૌહાણ
તરીકે પણ ઓળખાય છે.

4
સ ાંસ્કૃતિક વ રસ ો

▪ કદડયા ડગ ાં રનો મેળો: • આ મેળાનુાં કુુંભના મેળા જેટલુાં જ આધ્યાસ્ત્મક મહત્ત્વ છે.
• ભાદરવા સુદ પાાંચમના દદવસે ભરાય છે. • અહીં બાવા ઋસ્તમની દરગાહ તેમજ મસ્સ્જદ પણ આવેલી
• આ મેળો ભરુચ નજલ્લાના ઝાઝપુર ખાતે ભરાય છે. છે. (જમાદી-ઉલ-અવલ માસના 22માાં દદવસે રણ દદવસનો
• દંત કથા મુજબ પાાંડવોના વનવાસ દરમ્યાન ભીમ અને મેળો ભરાય છે.)
નહદડાંબાના લગ્ન અહીં થયા હોવાનુાં મનાય છે. ▪ ડાાંગ દરબાર:
• કદડયો ડુાંગર પ્રાચીન િરપકાલીન બૌદ્ધ ગુફાઓ અને • ડાાંગ દરબારનુાં આયોજન હોળીના તહેવાર દરનમયાન
નસાંહસ્તાંભ માટે જાણીતો છે. વહીવટીતાંર દ્વારા કરવામાાં આવે છે.
▪ ભાડભૂતનો મેળો: • ડાાંગની ભાતીગળ સાંસ્કૃનતને ઉજાગર કરનાર આ ઉત્સવનુાં
• સ્થળ: ભરૂચ અનોખુ મહત્ત્વ છે.
• ભાડભૂત નહંદઓ ુ નુાં પુરાતન અને પનવર સ્થાન છે. • ડાાંગી લોકો હોળીને ‘નશાંગમા’ નામથી ઓળખે છે.
• ભાડભૂતેશ્વર મહાદેવના માંદદરે દર 18 વષે ભાદરવા
માનહનામાાં મેળો ભરાય છે.
અન્ય આદદિાસી મેળાઓ:
ક્રમ મેળાનાં નામ સમય, સ્થળ વિશેષતા
1 આાંબા મહુડા “આનાંદમેળો” ચૈરી પૂનમ, ખેડબ્રહ્મા
2 ખેતલા બાવાજીનો મેળો વૈશાખ સુદ બીજ પાાંથલ, ખેડબ્રહ્મા
3 ભવનાથ (ભુવનેશ્વર)નો મેળો નભલોડા, અરવલ્લી નજલ્લો • ભાગવતમાાં જેનુાં સ્થાન છે, તે ચ્યવનમુનનનો પ્રદેશ ગણાય
છે. ચ્યવનમુનનને અાંધત્વ અને વૃદ્ધત્વથી મુનિ મળી
હોવાનુાં મનાય છે.
4 વડા દદતવારનો મેળો ભાદરવા સુદ બીજ, નભલોડા
5 આમળી આનગયારસનો મેળો ફાગણ સુદ અનગયારસ, ઉત્તર આ દદવસે આમળા જેટલુાં માાંસ ખાવાનો મનહમા હતો.
ગુજરાત
6 ચદડયાના મેળા ફાગણ મનહનો, ઉત્તર ગુજરાત આ મેળામાાં લાકડાનો ચાદડયો બનાવી, નાનળયેરનુાં માથુાં
અને કોડીઓની આાંખો ચોટાડી તેને માથે કપડુાં બાાંધે છે.
7 રવેળીનો મેળો ભાદરવી પૂનમ, સાંતરામપુર દદગાંબર જૈન સમાજ અને આદદવાસી સાંસ્કૃનતની આગવી
મહીસાગર ઓળખ ઊભી કરનાર મેળો.
8 માનગઢ ડુાંગરનો મેળો માગસર સુદ પૂનમ, સાંતરામપુર સાંત ગુરુ ગોનવાંદનસાંહની યાદમાાં આ મેળો ભરાય છે.
નજલ્લો: મહીસાગર
9 ઉનાઇ માતાનો મેળો ઉનાઇ, વાાંસદા, નવસારી • ગરમ પાણીના કુુંડ તેમજ ઉનાઇ માતાનુાં માંદદર
• માન્દ્યતા મુજબ સરભાંગ ઋનષનો ચમવરોગ અહીં મટેલો
• તુલાદાન માટે જાણીતો છે.
10 કેસરવાનો મેળો મહાનશવરારી, ઝગદડયા, ભરૂચ દેવ-દેવીઓના લગ્નોત્સવનો અનોખો મેળો
11 ગોળ-ઘોડીનો મેળો માચવ માનહનામાાં વાાંસકુઇ /મહુવા, હળપનત, કુુંકણા, ગામીત લોકોનો ખરાદીકામ માટેનો મેળો.

5
સ ાંસ્કૃતિક વ રસ ો

સ ાંસ્કૃતિક વ રસ ો
ક ષ્ઠશિલ્પ કલ
❖ કાષ્ઠ શિલ્પ • બૌદ્ધ ચૈત્યગફાઓમાાં કામ કરવાની પદ્ધશત કાષ્ઠકારીગરને
• કાષ્ઠ શિલ્પ એટલે કાષ્ઠમાાં કોતરેલાં શિલ્પ. સામાન્ય અનરૂપ જણાય છે. કાષ્ઠના નાિવાંત ગણને લીધે મધ્યયગની
માન્યતા એવી છે કે, પાષાણના શિલ્પીઓએ કાષ્ઠના પહેલાાંનાાં કાષ્ઠશિલ્પ મળી િકતાાં નથી.
કારીગરો પાસેથી પાષાણ શિલ્પકળા હસ્તગત કરી. ❖ ગુજરાતની કાષ્ઠ શિલ્પકળા :
પથ્થરનાં કોતરકામ કાષ્ઠના શિલ્પ કરતાાં ઘણાં મોડાં શવકાસ • કાષ્ઠશિલ્પની સૌપ્રથમ િાળા ગજરાતમાાં સ્થપાઈ અને તેનાં
પામયાં. આ પ્રકારના પ્રાચીન જાણીતા દાખલા ભારતમાાં મખ્ય કેન્ર પાટણ (ઉત્તર ગજરાત). ગજરાતમાાં કાષ્ઠશિલ્પ
કાલાા, અજન્તા, નાશસક, મહાબશલપરમ્ તથા અન્ય માંડદરોમાાં, ખાનગી ઘરોના દેરાસરમાાં તેમજ ખાનગી
સ્થળોએથી મળી આવે છે. મકાનોમાાં સિોભન માટે થતાં. જો કે આમાાંનો મોટોભાગ
• તેમાાંથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્યમાાં બાાંધકામનાાં પ્રારંશભક ધાશમાક પ્રકારનો હતો. તેમાાં જૈન ધમાનાાં દેવદેવીઓ, જૈન
લક્ષણો કાષ્ઠના અનકરણરૂપે દેખાય છે. સામસામે ખાાંચા ધમાની વાતાાઓ તથા કથાનકો રજૂ થતાાં. નેશમનાથના મહાન
પાડીને કાષ્ઠને જોડવામાાં આવત,ાં તેવી જ રીતે થાાંભલાના ત્યાગની કથા પાટણમાાં પાંદરમા સૈકાના માંડદરમાાં લાકડાની
ભાગોમાાં ખાાંચા પાડીને તેને જોડવામાાં આવતાાં. છાપરાનાાં તકતીઓ ઉપર કોતરેલી છે. આ જ પ્રસાંગ આબ પવાત પરના
મોભ, વળી, છજાાં, ઝરૂખા વગેરે નોંધપાત્ર છે. અલાંકૃત દેલવાડાનાાં દેરાાંમાાં ગજરાતના રાજા વીરધવલના માંત્રી
તકતીઓ, અધાથાાંભલીઓ, બારીઓ, જાળીઓ વગેરે તેજપાલે આરસના લણવસહી માંડદરમાાં કોતરાવ્યો છે.
પથ્થરનાાં બને છે પરંત તેમાાંનાાં કેટલાાંકમાાં કાષ્ઠકામની • કાષ્ઠશિલ્પના સિોભન માટે કાષ્ઠને લાખના ઘેરા રંગથી
નકલ જણાય છે. તેથી એમ માનવામાાં આવે છે કે રંગવામાાં આવતાં. છૂટક છૂટક કાષ્ઠશિલ્પના ટકડા પણ સદાં ર
શિલ્પકારોએ તેમની ડડઝાઇનો અને તેની કલાત્મક રચના શિલ્પનો ખ્યાલ આપે છે. કાષ્ઠ કરતાાં પથ્થર વધ ટકે તેથી
તથા તેમાાં કરવામાાં આવતાાં અલાંકરણોની ખૂબી કાષ્ઠના પછીના સમયમાાં પથ્થરનાાં શિલ્પો અને માંડદરોની માગ વધી.
કારીગરો પાસેથી મેળવેલી છે. કાષ્ઠશિલ્પો મોટાભાગે સાંગ્રહાલયો અને ખાનગી
• પથ્થર કરતાાં કાષ્ઠ કોતરવાનાં સરળ હોઈ પ્રાચીન સમયના સાંગ્રહસ્થાનોમાાં સચવાયાાં છે. પાટણમાાં આજે ત્રણથી ચાર
કારીગરોએ કલાકારીગરીને વ્યક્ત કરવા માટે કાષ્ઠકામનાં માંડદરો છે, જે અાંદરના ભાગે કાષ્ઠશિલ્પથી િોભે છે.
માધ્યમ પસાંદ કયું હિે. કાષ્ઠ સરળતાથી મળે અને પથ્થર • મઘલકાળ દરશમયાન ભારતમાાં તમામ ઘરગથ્થ કામો કાષ્ઠનાાં
કરતાાં સસ્તાં પણ મળે. કાષ્ઠ મકાબલે નાિવાંત હોવાથી ઈ. થતાાં. તેમાાંથી કાષ્ઠકળા શવકાસ પામી. સૈકાઓ સધી
પૂ. ત્રીજી અને ચોથી સદીના સમયના કે તે પહેલાાંના ભારતભરનાાં મકાનોના અગ્રભાગનાં સિોભન કાષ્ઠકામથી
અવિેષો પ્રાપ્ત થતા નથી. કરાતાં. સૂરત, વડોદરા, અમદાવાદ, પાટણ વગેરે સ્થળોએ
• કાષ્ઠકળાના અને પાષાણશિલ્પના કારીગરો એક જ િેરીઓમાાં ફરતાાં મકાનોનાાં સિોભનમાાં ઉચ્ચ પ્રકારની
વણાના હોવાના કારણે ડડઝાઇનો અને કલાત્મક રચના કાષ્ઠકળા જોઈ િકાય છે.
એકબીજા પાસેથી િીખ્યા હોય તે સ્વાભાશવક છે. કારીગર • કાષ્ઠકળાની થોડીક અવનશત થઈ છતાાં તે જીવાંત રહી છે.
પોતે કાષ્ઠ અને પાષાણ બાંને ક્ષેત્રોમાાં કામ કરતો હિે. કામ સૈકાઓથી ચાલ્યાં આવતાં આરસ અને પથ્થરના કોતરકામનાં
કરવાની પદ્ધશત સરખી, પણ બાંનેમાાં કામનાં માધ્યમ જદાં. અનકરણ અમદાવાદ અને સૂરતનાાં જૈન માંડદરોમાાં જણાય
બાંને કળા સમાાંતર શવકાસ પામી. શવશ્ર્વકમાા બાંનેના દેવ છે. ઉત્તર ભારતમાાં જૈન કાષ્ઠશિલ્પની કલા અશગયારમા
ગણાય છે. સૈકામાાં શ્રેષ્ઠતાને પામી, જેને કારણે આબ, િત્રાંજય, શગરનાર
તેમજ અન્ય સ્થળોએ શ્રેષ્ઠ માંડદરો તૈયાર થયાાં.

1
સ ાંસ્કૃતિક વ રસ ો

▪ મંદિરમાં કાષ્ઠ શિલ્પ શજનચાંરસૂડર કે જે ખરતરગચ્છના હતા તેમની દોરવણી


• માંડદરનાાં કાટખૂશણયાાં સિોભનાત્મક થવા લાગયાાં. આ હેઠળ તૈયાર થયાં હતાં. આ મશનને સત્તમ શ્રી યગ-પ્રધાન
કાટખૂશણયાાં અને શિલ્પની ભૂશમસમાાંતર તકતીઓના મહાન ગણકારી અને તે યગના ભવ્ય પરુષ તરીકેનો
થરોની રચનાઓ કાષ્ઠકળાનાં અનકરણ જણાય છે. શખતાબ બાદિાહ અકબરે આપ્યો હતો. આ માંડદર
• મખ્ય પ્રવેિદ્વાર અને છજાના આધારસ્તાંભોમાાં સિોભનો વાડીપર કે વાડી પાર્શ્ાનાથ માંડદર તરીકે જાણીતાં થયાં.
થવા લાગયાાં. દીવાલોની અાંદરનો ભાગ દેવોને માટે • મૂળ ઇમારતના ભાગ તરીકે એક નાનો પણ સમૃદ્ધ કોતરકામયક્ત
રાખવામાાં આવતો, તેને દેવઘર કે ઘરદેરાસર તરીકે ઘૂમટવાળો માંડપ તૈયાર થયો. આ સ્થાપત્યનો અજોડ નમૂનો
ઓળખાવતા. ન્યૂયૉકકના મેટ્રોપૉશલટન મયશઝયમમાાં સ્થાન પામેલો છે.
• તેનાં શિલ્પમય સિોભન કુટાંબની રુશચ મજબ થતાં. પૌરસ્ત્ય • પણ્યાથે માંડદરનાં બાાંધકામ કરવામાાં આવતાં. જમાનાની માગ સાથે
સ્થાપત્યનાં અજોડ શનદિાન તે શછરોવાળી બારીઓ કે આવા કાષ્ઠકામનાાં માંડદરોના સમૂહોને છૂટા કરીને તેની જગાએ
જાળીઓ છે. ઉત્તર ભારતમાાં કાષ્ઠકામની આવી જાળીઓ ખૂબ ખચાાળ એવા પથ્થર કે આરસનાાં માંડદરો થવા લાગયાાં.
ઘણી મળી આવે છે પણ તેની અસર મઘલ િૈલીની હોય • ગજરાતમાાં કાષ્ઠનો બહોળો ઉપયોગ થતો તેથી કાષ્ઠ-કોતરકામના
એમ લાગે છે. આવી જાળીઓ રશવડ અને ચાલક્યના ઘણા નમૂનાઓ મળી આવે છે. કેટલાકમાાં સમગ્રતયા લાકડાનાં
દશક્ષણ અને પશિમ ભારતના પાષાણકામમાાં જણાય છે. માંડદર અથવા કેટલાકમાાં માંડદરનો થોડોક ભાગ નજરે પડે છે.
તેમાાં મખ્યત્વે ફૂલવેલની ડડઝાઇનો હોય છે. ઉપરાાંત • વીસનગર (ઉ. ગજરાત)માાં કાષ્ઠમાાં કોતરેલી માંડદરની સાંદર
પિઆકૃશતઓ પણ હોય છે. આ બારીઓમાાં ભૌશમશતક પ્રશતકૃશત છે. બીજાં આવાં જ પણ સહેજ શનમ્ન કોડટનાં કાષ્ઠકામનાં
ડડઝાઇનો નજરે પડતી નથી. માંડદર વડોદરાના મયશઝયમમાાં ઈ. સ. 1947થી છે. આ માંડપની
• માંડદરમાાં અને ખાનગી મકાનોના કાષ્ઠકામમાાં નરથર, કોતરણી અદભત છે.
ગજથર, ગાયકવાંદો, નતાકીઓ વગેરેના થરો કે તકતીઓ • શ્રીમાંતો પોતાની સાથેના યાત્રાળઓ (સાંઘ)નો ખચા ભોગવે છે તેવી
હોય છે. સાંદર અાંગભાંશગવાળી આકૃશતઓ ભરહુત અને એક જૂની પ્રથા સાંઘપશતની છે. આવી જૈન વ્યશક્તઓ સાધ પાસેથી
સાાંચીની કળામાાંથી આવેલી જણાય છે. ગજરાતી ઘરોના કામચલાઉ વ્રત લે છે અને યાત્રાએ જાય છે. િત્રાંજય (સૌરાષ્ટ્ર)
મખ્ય દ્વારના શલન્ટલ – બારસાખ વગેરમ ે ાાં શવશવધ તીથા પાટણથી 150 ડકમી. દૂર છે. પહેલા તીથુંકર ઋષભદેવ ત્યાાં
ડડઝાઇનો અને માાંગલ્યશચહનો કોતરેલાાં હોય છે, જેથી શનવાાણ પામયા હતા તેથી જૈનો માટે આ યાત્રા અને પવાત પશવત્ર
મકાનમાશલક સમૃશદ્ધ પ્રાપ્ત કરે. ગજરાતનો કાષ્ઠશિલ્પી મનાય છે. આ કાષ્ઠમાંડપ િત્રાંજયમાાં તૈયાર થયેલો જણાય છે.
પિઆકૃશતઓ ઉત્તમ બનાવતો. તેમાાં મખ્યત્વે હાથી, ઘોડા • આ સમૃદ્ધ શિલ્પમય માંડપ (વડોદરાના મયશઝયમની ગૅલરી)ની
કંડારાતા. આવી ઉત્તમ કારીગરીનો જોનાર પર પ્રભાવ પનરરચના થઈ હતી. તેમાાં મધ્યમાાં ઘૂમટ, એક ભાગમાાં વાદ્યવાંદ
પડ્યા વગર રહેતો નશહ. ‘લાકડાના ઘોડાની કથા’, અને તેની કેટલીક તકતીઓ જદા જદા સમયે તૈયાર થયાાં હોય
‘લાકડાનો ઊડતો ગરુડ’ વગેરે જેવી ગજરાતી એમ જણાયાં છે (તેની રચનાનો સમય સોળમા સૈકાનો ઉત્તરભાગ
લોકકથાઓના શનરૂપણથી સ્પષ્ટ થાય છે કે ગજરાતના મનાય છે).
કાષ્ઠકામના કલાકારો પ્રણાલીગત લોકકલાના જાણકાર • સોળમા સૈકાના અાંતભાગનાાં અને સત્તરમા સૈકાનાાં પ્રાચીન
હતા. માંડદરોની પનરરચના ઘણા સમય પછી થઈ હતી તોપણ આ
• ઈ. 1594-96 દરશમયાનના એક સચવાયેલા લેખને માંડપના અવિેષો ગજરાતી કાષ્ઠશિલ્પનાં સાચાં સાંગ્રહસ્થાન બની
આધારે સ્પષ્ટ થાય છે કે રત્નકુવં રજી નામનો એક શ્રીમાંત ગયા છે.
ઓસવાલ જૈન અને તેની ભશગની અને પત્રી વગેરેએ ▪ ગુજરાતમાં કાષ્ઠ કલાના નમૂના
પાટણમાાં ત્રેવીસમા તીથુંકર પાર્શ્ાનાથના માંડદરની રચના
• પાટણ, શસદ્ધપર અને વડોદરાના કાષ્ઠકલાના નમૂનામાાં વધ પડતાં
માટે નાણાાંની સહાય કરી હતી. આ માંડદર ર્શ્ેતામબર મશન
ઉપસાવીને કરેલાં શિલ્પકામ, મોર અને હાથી વગેરેની આકૃશતઓ

2
સ ાંસ્કૃતિક વ રસ ો

છે. આવી તકતીઓમાાં સ્ત્રીઓનાં વાદ્યવાંદ શવશવધ વાદ્યો વગાડતાં પ્રકારની કોતરણી અને કાષ્ઠશિલ્પોથી ભરચક છે. પાર્શ્ાનાથના
કંડારેલાં છે. આવી તકતીઓ અઢારમી સદીની મળી આવી છે. અલાંકૃત તોરણવાળા ગવાક્ષ, બારસાખ વગેરે રમણીય છે. આ
• કાષ્ઠકલાના સાંદર નમૂના ગજરાતનાાં ઘણાાં િહેરો અને શિલ્પ સોળમી સદીના ઉત્તરાધાનાાં જણાય છે.
ગામડાાંમાાં જોઈ િકાય છે. એમાાં સાંદર કોતરકામ, મનને o પાટિ
પ્રફુલ્લિત કરે તેવી ડડઝાઇનો, ઘરના થાાંભલા, કાટખૂશણયા, • પાટણની આ જ સમયની એક હવેલીનો ભાગ શિલ્પસ્થાપત્યનો
ગોખ અને બારણાાં વગેરે નજરે પડે છે. અદભત નમૂનો પૂરો પાડે છે. તેમાાં પણ હવાઉજાસ માટેની
o અમિાવાિની પોળ નકિીદાર જાળીઓનાં કોતરકામ કલાની કલગીરૂપ છે.
• કાષ્ઠકલાના ઉત્તમ નમૂના તરીકે અમદાવાદની િામળાની • પાટણના સત્તરમી સદીના એક જૈન માંડદરમાાંથી જદા જદા પ્રકારનાાં
પોળમાાં આવેલાં શ્રી પાર્શ્ાનાથ માંડદર (1653) છે; એમાાં વાશજાંત્રો વગાડતી સરસદાં રીઓ અને ગાંધવોનાાં કેટલાાંક સાંદર
કાષ્ઠમાાં તીથુંકરોના જન્મ-મહોત્સવ વગેરેનાાં દૃશ્યો તેમજ શિલ્પો અમદાવાદના િાાંશતનાથ જૈન માંડદરના વ્યવસ્થાપકોએ
પૂતળીઓ અને કલાત્મક ટેકા નજરે પડે છે. મેળવ્યાાં છે. આ શિલ્પોના મગટ રાજપૂત-મઘલ િૈલીનાાં શચત્રોમાાં
• ઉપરાાંત શનિાપોળમાાં આવેલાં જગવિભ પાર્શ્ાનાથ દેખાતા મગટ જેવા છે. તેના મોટા ચહેરા અને શવસ્ફાડરત આાંખો
માંડદરનાં સ્થાપત્ય હવેલી પ્રકારનાં છે. તેનો આગળનો ધ્યાન ખેંચે છે.
ભાગ, તેની બારીઓ તથા વેલબટ્ટાની આકૃશતઓ અનેક • પાટણના કાનિા પાડામાાં જોડાજોડ આવેલાાં બે જૈન માંડદરો પૈકી
શિલ્પાકૃશતઓથી શવભૂશષત છે. એના પાટડા ઉપર હાથીના એકમાાં એક મોટો કલાત્મક કાષ્ઠપટ્ટ દીવાલમાાં જડી દેવામાાં આવ્યો
મખવાળાાં શિલ્પોની સાંદર તકતી છે. છે. આની રચના સત્તરમી-અઢારમી સદીની ગણવામાાં આવે છે.
• રાયપરમાાં ધોબીની પોળમાાં આવેલા એક મકાનની એમાાં ઉપરના ભાગમાાં સમેતશિખર તીથા અને નીચેના ભાગમાાં
કલાત્મક બારી નીચે મયૂરમખ-શિલ્પોવાળી સાંદર પડટ્ટકા અષ્ટાપદતીથાનાં કોતરકામ થયેલાં છે.
અને તોરણાકાર પડટ્ટકા પષપાાંડકત શિલ્પમય છે. ▪ અન્ય સ્થાન
• તેવી જ રીતે અમદાવાદમાાં હડરભશક્તની પોળનાં મકાન • ગજરાતનાાં ગામો અને નગરોમાાં અનેક માંડદરો, હવેલીઓ,
તથા ગૌતમ સારાભાઈનાં હાાંસોલનાં મકાન તેના ચબૂતરા, મકાનો વગેરે કાષ્ઠકલાથી સમૃદ્ધ છે. દરેક ગામમાાં કે
કાટખૂશણયા તેમજ સ્તાંભિીષા વગેરે ઉત્તમ પ્રકારની પોળમાાં આવેલાાં ખાનગી મકાનો, રાજમહેલ કે દરબારગઢ કે
આકૃશતઓથી સિોશભત છે. જૈનમાંડદરોનો ઉિેખ અત્રે અિક્ય છે.
o ધ્ાંગધ્ા અને ખેડા • કાષ્ઠકલાનાાં શિલ્પો સોળમી સદીના ઉત્તરાધાથી અઢારમી સદીના
• ધ્ાાંગધ્ા પાસેનો હળવદનો જૂનો રાજમહેલ પણ આ જ પૂવાાધામાાં થયેલાાં છે. મરાઠાકાલમાાં કાષ્ઠકલાકારીગરીમાાં ઘણાં
પ્રકારનો છે. પડરવતાન આવ્યાં. અગાઉ જે કોતરકામ ખૂબ બારીક અને રેખાની
• ખેડા શજિાની શ્રી લક્ષ્મીરામની હવેલીની બારસાખની અવણાનીય કુમાિવાળાં હતાં, તે મરાઠાકાલમાાં ઘણાં સ્થૂળ લાગે છે.
મધ્યમાાં શ્રીગણેિ અને તેની આજબાજ સદાં ર મઘલ સમય કરતાાં આ સમયમાાં માનવઆકૃશતઓ કંઈક
ચામરધાડરણી અને અશભષેક કરતા હાથીઓનાાં સદાં ર અલાંકારયક્ત બની છતાાં પણ તેમાાં મઘલાઈ, મારવાડી અને મરાઠી
શિલ્પો છે. કાષ્ઠકલાના કલાત્મક ટોડલા અને સદાં ર િૈલીઓનાં શમશ્રણ થયેલાં સ્પષ્ટ નજરે પડે છે. તળ ગજરાતનાાં
(ભૌશમશતક) રૂપાાંકનવાળી છત પણ ધ્યાન ખેંચે છે. આ નગરોમાાં તેમજ સૌરાષ્ટ્રમાાં ઝાલાવાડ અને ઘોઘા તથા ભાવનગર
હવેલીની રચના અઢારમી સદીના પ્રારંભમાાં થયેલી જેવાાં નગરોમાાં આ શમશ્ર િૈલીના નમૂના ઉપલબ્ધ છે.
જણાય છે. o મુંદ્રાનો નવલખો મહેલ
o સુરતનું શ તં ામશિ િેરાસર • માંરા(કચ્છ)નો નવલખો મહેલ એની કાષ્ઠકલાકારીગરી માટે પ્રશસદ્ધ
• સરતના શચાંતામશણ દેરાસરના શવશવધ ભાગો ઉત્તમ છે. બાંને બાજ નીકળતી ફાલનાઓ અને તેમાાંથી નીકળતાાં સમૃદ્ધ
ફૂલવેલ અહીંના સ્તાંભની િોભા છે. મયૂરની ડોક જેવા

3
સ ાંસ્કૃતિક વ રસ ો

કાટખૂશણયા કાષ્ઠકારીગરીના સમૃદ્ધ નમૂના છે. ❖ આદિવાસી કાષ્ઠકલા


o ધોળકાની સ્વાશમનારાયિ મંદિર હવેલી • ગજરાતના આડદવાસીઓમાાં પણ કાષ્ઠકલાનાાં અનેક રમકડાાં,
• ધોળકામાાં આવેલી સ્વાશમનારાયણ માંડદરની હવેલીની દેવદેવીઓની મૂશતાઓ વગેરે પ્રચશલત છે. છોટાઉદેપર શવસ્તારના
પડાળી અને સભામાંડપોના સ્તાંભો પરનાાં શિલ્પોના ટોચ આડદવાસીઓએ લાકડામાાંથી બનાવેલા બાબલાદેવનાં શિલ્પ
ભાગમાાં શવશવધ આકૃશતઓ જેવી કે, વ્યાલ, ફૂલવેલની નોંધપાત્ર છે. બાબલાદેવના વાળની ઢબ, વસ્ત્રપડરધાન વગેરે જોતાાં
ભાતો, સરસદાં રીઓ તથા માનવઆકૃશતઓ િોભે છે. તે કોઈ ઇશજલ્લપ્િયન દેવ હોય એમ લાગે છે.
અહીં મરાઠી લેબાસમાાં સજ્જ એવા દ્વારપાલના શિલ્પને ❖ શનષ્કર્ષ
કાટખૂશણયામાાં રજૂ કરેલાં છે. • ઘરના ઉપયોગમાાં લેવાતાાં કાષ્ઠનાાં અન્ય રાચરચીલાાં પટારા,
o કેટલાક અન્ય નમૂના મજબૂત માંજષૂ ા, ડામશચયા, ઘાંટીનાાં થાળાાં, પલાંગ-કબાટ વગેરે
• મૂળી (શજ. સરેન્રનગર)ના સ્વાશમનારાયણ માંડદરમાાં પણ શવદેિી ભાતોવાળી અને ગજરાતની પરંપરાગત ભાતોવાળી
સ્ત્રીઓના આવાસો માટેની કાષ્ઠકલાયક્ત હવેલી અત્યાંત કોતરણીથી િોશભત હોય છે. છતાાં પણ કલાના શ્રેષ્ઠ નમૂના જૂનાાં
કલાત્મક છે. ધોલેરા, જેતલપર, વડતાલ વગેરે સ્થળોએ માંડદરોના દરવાજા અને થાાંભલામાાં મળે છે. પ્રાકૃશતક ડડઝાઇનનાં
આવેલાાં સ્વાશમનારાયણનાાં માંડદરોની હવેલીઓ, કોતરકામ ટોડલા વગેરેમાાં તથા જૂનાાં રાચરચીલાાં જેવાાં કે ઘોડડયાાં,
સભામાંડપ, સાધસાંતોના આવાસો વગેરે આ પ્રકારનાાં કબાટ તેમજ ચબૂતરા, મકાનો, માંડદરો વગેરેમાાં હોય છે. ઘોડા,
શવશવધ કાષ્ઠસ્થાપત્યનાાં કલાત્મક અાંગોથી િોભે છે. હાથી, ઊાંટ વગેરે તથા નાનકડાાં રમકડાાં અને સાંદર રંગીન મૂશતાઓ
• આગળ જતાાં ઓગણીસમી સદીના ઉત્તરાધામાાં શવલાયતી કલાકારોની શનપણતા બતાવે છે. વીસનગર, વડોદરા, મહુવા અને
બાાંધણીનાાં મકાનો, મહેલો અને બાાંધકામ વધતાાં કલાત્મક બીલીમોરા પણ કાષ્ઠકામ માટે જાણીતાાં છે. સદાં ર કોતરકામની
મદલો અને શિરાવટીઓથી યક્ત પરંપરાગત સ્તાંભોનો મનને પ્રફુલ્લિત કરે તેવી શવશવધ ડડઝાઇનો ગજરાતની
ઉપયોગ ઓછો થવા લાગયો અને તેનાં સ્થાન શવક્ટોડરયન કાષ્ઠકલાનો અમર વારસો છે.
િૈલીએ લીધાં.

4
સાાંસ્કૃતિક વારસાો

સાાંસ્કૃતિક વારસાો

ગુજરાિની આાદિવાસી સાંસ્કૃતિ ભાગ – 2


આદિવાસીઓમાાં રહેણીકરની અને દિનચર્ાા o માું ------------- આઈ, આયા
• આદિવાસીઓ પોતાના ઘરને ‘ખોલરું’ કહે છે. o પવત ----------- તણી (ધણી), માટી, આિમી
o પત્ની ------------ બાયડી, બોતમો
• ઘર બુંધાયા બાિ કેરવાસો (ઘરવાસો)ની વવવધ કરવામાું આવે
o ભાઈ -------------પાઇ
છે.
o સસરો------------ હાહરો, હૂિરો
• ગામને ફળો, પાડો કે ગામ કહેવામા આવે છે.
o સાળો------------- બાધો
• સાત થી આુંઠ ગામના સમૂહને ‘સુડ’ુું કહેવામાું આવે છે.
▪ પહેરવેશ અને આભૂષણો:
• ઘરના આગળના ભાગમાું ઊુંચે ટોપલુું બાુંધેલુું હોય જે ‘પાણનુું’
• સોળ હાથનો ‘સારણો’ (ચવણયો), ગળાથી કમર સુધીની લીલા
કહેવાય છે. જયાું રાતના સમયે કૂકડા રહે છે.
કે વાિળી, કાળા રંગની ‘ઝૂલડી’ (કબ્જજા જેવુ વસ્ત્ર) અને
• લાકડામાથી બનાવેલ બુંબચોરસ કડું ીને પારેસ કહે છે, જયાું રંગબેરંગી ફૂલોની ભાતનો હારલા (સાડલો) એ આદિવાસી
મરઘાઓ પાણી પીવે છે. સ્ત્રીના પહેરવેશની વવવશષ્ટતા છે.
• આદિવાસીઓમાું સાજા ખાટલા ને ‘માુંસો’ અને તૂટેલા • ‘કરલા’ (કડલા) અને ‘તોરાું’ (છડા) એ પગનાું આભૂષણો છે,
ખાટલાને ‘ટાસુ’ કહે છે. જે મોટે ભાગે ચાુંિીના હોય છે.
• ભીલ લોકો અગ્નિને ‘આગ’ કહે છે, અગ્નિ સલગાવવાની • જયારે ચાુંિીનો કે હાથીિાુંતનો ‘સૂર’ (ચૂડો), બલોયાું, કાવદરયો
વિયાને ‘આગ સોળવી’ કહે છે. (બુંગડીઓ) હાથમાું પહેરે છે.
• અનાજ ખાુંડવાનો ખાુંડવણયો ‘ઉલ્લેખો’ કે ‘ઉખળો’ તરીકે • ગળામાું ચાુંિીના ‘વારલો’, ‘હારીયુ’ું પહેરે છે.
ઓળખાય છે. ખાુંડવાના સાધનને ‘મુહળ’ કહે છે. ખાુંડવણયાને
• ડોરણા, ઝૂમરાું કાનના ઘરેણાું છે.
આદિવાસીઓમાું સ્ત્રીવલુંગનુું પ્રતીક માનવમાું આવે છે.
• મેળા ક લિ પ્રસુંગમાું સ્ત્રીઓ માથે ચાુંિીનુું બોદરયુું અને
• ભીલ લોકોમાું ચાને ‘ગળી સાહ’ અને છાસ ને ‘ખાટી સાહ’
િામણી પહેરે છે.
કહે છે. કઢીને ‘ખાટુ’ કહે છે, જયારે મકાઈની ખીચડીને ‘ઘેશ’
કહે છે. • પુરષ પહેરવેશમાું લાલ કે પીળા રંગની પાઘડી ટૂકું ી બાુંઇનુું
ખાખી, સફેિ, લીલા રંગની ઝૂલરી (અુંતર જેવુ), ટૂુંકું ધોવતયુું
• નવરાશના સમયમાું તેઓ તીરકામઠુું લઈને પેિકા મારવા
પહેરે છે.
(વશકાર કરવા) જાય છે.
• ઢીંચણ સુધી રહે એ પ્રકારનુું ધોવતયુું (તોવતયુ)ું પહેરે છે.
• સામાવજક સુંગઠનમાું આદિવાસીઓમાું ‘મુખી’ અને
‘મતિાર’નુું મહત્ત્વ વવશેષ છે. • લિ કે મેળાના પ્રસુંગમાું કાનમાું સોનાના ગુંઠોડા (મરકી)
ગળામાું હાસડી પણ પહેરે છે.
• મુખી ગામની ‘વડો આિમી’ ગણાય છે. તેને ગુનેગારને
પકડવા કે ગુનો ઉકેલવા ‘ભવાની કાઢવા’ ના ‘ધીઝ’ કરવાની ▪ ઉત્તર ગુજરાતમાાં આદિવાસી સ્ત્રીઓના ઘરેણાાં:
જવાબિારી હોય છે. o પગમાું ----- કડલા, અુંગોદડયા
• મતિાર મુખીથી ઉતરતુું સ્ત્થાન ધરાવતો માણસ છે, તે મુખીને o હાથમાું ----- મૂદઠયાું, પાટલા, ચૂડી, ચૂડો
ધાવમિક – સામાવજક કાયોમાું મિિ કરે છે. o ડોકના ----- હાુંસડી, સોનાની કુંઠી
o કાનના ----- વેડલા, ડોરણા
▪ સગાઈ સૂચક શબ્િો :
o બાપ ---------- બા

1
સાાંસ્કૃતિક વારસાો

▪ મધ્ર્ ગુજરાતમાાં આદિવાસી સ્ત્રીઓનાાં ઘરેણાાં: ❖ ઉત્સવ નૃત્ર્:


o ગળામાું ----- કીદડયાની છીડ, તોરવણયુું, સાુંકળુું ▪ વસાંતઋતનાાં નૃત્ર્ો:
o કાનમાું -----રૂપના લોવળયાું, વેડલા, મેિલી • તડવી અને ભીલ જાવતમાું આ નૃત્યો વવશેષ જોવા મળે છે.
o હાથમાું -----કાથીની પીટદડયો, વીંટીયા, તોડા
• તડવીઓમાું ગીતોને ‘રોબા’ તેમજ ભીલ લોકોમાું ‘આલેવણયા’
કહે છે.
▪ િક્ષિણ ગુજરાતમાાં આદિવાસી સ્ત્રીઓના ઘરેણાાં :
• રોબા નૃત્યમાું ચાલવાનુું ધીમે હોય છે. કિવાનુું હોતુું નથી. રણ
o ગાવમત સ્ત્રીઓ ગળામાું ધોળા પથ્થરરની સેરો બનાવીને
ડગલાું ચાલીને અટકવાનુું હોય છે. ફરી ચાલવાનુું હોય છે.
ગળામાું પહેરે છે.
• ‘આલેવણયા’ ભીલ યુવતીઓનો વશયાળુ નાચ કહી શકાય છે.
o કુંકણાું કોમની સ્ત્રીઓ પાવલી પહેરે છે.
આલેવણયા રમનાર બધી સ્ત્રીઓ વતુિળમાું ગોઠવાઈ જાય છે.
o આ ઉપરાુંત ગળામાું કાળા મણકાની માળા, કાનમાું ખૂટલાું
વગેરે આભૂષણો પહેરે છે. • જો ગોળાકાર થાળી તેમના માથા ઉપરથી ઘુમાવવામાું આવે
તો ગોળ ચક્કર મારી આવે.
❖ હક્ષિર્ારો:
▪ હોક્ષલકોત્સવ:
• ભૂવમના એક વવવશષ્ટ ભાગ પહાડો, જુંગલો અને રાની પશુઓ
વચ્ચે વસતા હોવાથી હવથયારો હોવાું એ સ્ત્વાભાવવક ગણાય. • હોળી પ્રગટાવ્યા બાિ વવવવધ પ્રકારના નૃત્યો કરવામાું આવે
છે.
• તીર અને કામઠુું, ધાદરયુું વગેરે તેમનાું હવથયારો છે.
• ઓરસુંગ કાકાના તડવીઓ ઘાસના કડબાના પુલા લઈને નાચે
• હરજલી (બરું) ના રાડાનુું તીર (બાણ) બેસાડવામાું આવે છે.
છે.
• મથાળે નાના ભાલા જેવા તીરને ‘ભાલરા’ કહે છે.
• હોળી ગામીતોમાું માનીતો તહેવાર છે. આ દિવસે તેઓ માથે
• મથાળે નાના ભમરડા જેવો લોખુંડનો ટુકડો કે હેંગસ નામનુું પૂળો મૂકી નાચ કરે છે જેને પુળા નૃત્ય કહે છે.
ફળ બેસાડવામાું આવે તેને ‘લાુંખણી’ કે ‘ટપી’ કહેવામાું આવે
છે આ તીરનો ઉપયોગ પક્ષીના વશકાર કરવા માટે થાય છે.
▪ ઘેર-ઘેરૈર્ા નૃત્ર્:
• િાતરડુું, કૂચડી, ગોહણ, ફવળયા (એક હવથયાર મોટી િાતરડી • હોળીની રાખ ચોળીને પુરષો ઘેરૈયા બને છે. આદિવાસીના
જેવ)ુ જેવા હવથયારનો ઉપયોગ કરે છે. વવવવધ સમુિાયમાું પુરષો ઘેર બનતા હોય છે. જેમકે તડવી
ઘેર, ભીલોની ઘેર, રાઠવા અને ડુુંગરા ભીલોની ઘેર.
આદિવાસીઓમાાં નૃત્ર્કલા • ઘેર નૃત્યમાું ‘કાલી માસી’ નો વેશ મહત્ત્વનો છે. કાલીમાસી
બનનાર પુરષ સ્ત્રીના ફાટેલા કપડાું પહેરે છે. મોં ગાડાની
• આનુંિની અવભવ્યવિ ગીત-સુંગીત અને નૃત્ય દ્વારા કોઈ પણ
મેરાથી કાળુું રંગે છે.
પ્રજામાું જોવા મળતી હોય છે. આદિજાવતઓની બહુવવધ
સવેિનાઓ અને આનુંિની અવભવ્યવિ તેમની વવવવધ • ઘેરૈયા પણ માુંડવા નૃત્ય કરે છે.
કલાઓમાું જોવા મળે છે. પ્રકૃવત સાથેનો તેમનો મૂળ નાતો • કવાુંટનો ઘેરનો મેળો ‘મોટી ઘેર’ તરીકે પણ ઓળખાય છે.
હોવાથી તેમની કલાઓ અને નૃત્યોમાું પણ તેની આગવી ▪ િેવ નૃત્ર્:
ઝાુંખી જોવા મળે છે. • આદિવાસીઓમાું ઇન્દ્રિેવ કે ઈંિ કે બાબો ઈંિ
❖ આદિવાસી નૃત્ર્ોનુાં વૈક્ષવધ્ર્ને આધારે વગીકરણ: આદિવાસીઓનો મોટો િેવ છે.
• ભૌગોવલક વસવાટ સ્ત્થાનો, જાવત વૈવવધ્ય, દરવાજો, પરંપરાને • માતાના ખેળા: નવરારીમાું કે માતાના જવારા પધરાવવા જતી
આધારે વહેચી શકાય જેમ કે, જાવતનૃત્ય ઉત્સવ નૃત્ય, મેળા વખતે પુરષો ખેળા બને છે. ખેળા એ પુરષ નૃત્ય છે.
નૃત્ય, િેવનૃત્ય, લિ નૃત્યો.

2
સાાંસ્કૃતિક વારસાો

• કૂવારી કન્દ્યાઓ ગૌરી માળાના પ્રતીક તરીકે જવારા વાવે છે. ▪ હરખી નૃત્ર્:
જેને ગોઇરો કહે છે. આ િરમ્યાન છોટાઉિેપરુ વજલ્લાની • આ નૃત્ય િવક્ષણ ગુજરાતનાું ચૌધરી સમાજના લોકો કરે છે.
કન્દ્યાઓ ‘ગાયોત્સવનો નાચ’ કે ‘ગોરમાનાું કૂિણીયા’ કરે છે. • આ સમાજના લોકો હરખી લઈને તેમના િેવ-િેવીઓ આગળ
▪ ઠાકર્ાા નૃત્ર્: વષિમાું એક વખત જાય છે.
• ઠાકયાિ નૃત્ય એ િેવીપૂજન નૃત્ય છે. આ નૃત્યોમાું ડુુંગરિેવના • ગામની સુખાકારી માટેની તેઓની એક પ્રકારની માનતા છે.
ભાયા નાચ અને ઠાકયાિ નાચનો સમાવેશ થાય છે. ▪ રૂમાલી નૃત્ર્:
• આ નૃત્યમાું રણ વવભાગો હોય છે.સમૂહ નૃત્ય,િછંિ નૃત્ય અને • આ નૃત્ય િવક્ષણ ગુજરાતનુું આદિવાસી નૃત્ય છે. િેવ ઊઠી
એકેરી નૃત્ય. આવગયારસને દિવસે રમાતુું નૃત્ય છે.
• આ નૃત્ય તેરા ઉત્સવથી આરંભાયછે. અને દિવાળી સુધી રમાય • રૂમાલીનો અથિ સળી રમવી અથવા હરખી રમવી એવો થાય.
છે.
• મુખ્ય વાદ્ય તરીકે તુર-થાળી વગાડવામાું આવે છે.
• સવાલ અને જવાબ જેને ઠાકયાિ નૃત્યમાું ગીતોમાું ચડ-ઉતાર
• આ નૃત્યમાું વવવવધ પ્રકારના વવભાગો જોવા મળે છે.
કહે છે. જે તેની વવશેષતા છે.
• જેમાું રૂમાલી ભરવી, નૃત્યના ચમત્કારો, સળીથી રમવુું,
• આ નૃત્યમાું અુંગ-કસરતના વવશેષ િાવ-પેચનુું મહત્વ હોય છે.
સાુંકળથી રમવુું.
▪ ભાર્ા નૃત્ર્:
• સળી રમવુું નૃત્યમાું સ્ત્રી-પુરષ બુંને ભાગ લે છે.
• ઠાકયાિ નૃત્ય અને ભાયા નૃત્ય લગભગ સમાન છે. ભાયા
• સાુંકળથી રમવુું: આ ખેલ કે ચમત્કાર ભગત હોય તે જ રમે
નૃત્યમાું સ્નાન કયાિ વવના કોઈ જોડાઈ સકતુું નથી, જે આ
છે. જેમાું ખુલ્લા શરીરે સાુંકળીનો ફટકો લગાવીને નૃત્ય કરે છે.
નૃત્યની ખાવસયત છે.
▪ લગ્ન સમર્નાાં નૃત્ર્ો:
• આ નૃત્યમાું વાદ્ય તરીકે િૂધીની બનાવેલી પાવરી વપરાય છે.
અહી ઘેરૈયા નૃત્ય કરવાવામાું આવે છે. • લિ નૃત્યો બે પ્રકારના હોય છે. 1. લિ નૃત્ય 2. લિ
પ્રસુંગના નૃત્ય
• માતાજીની પૂજા કરવા વીસથી-પચ્ચીસ યુવાનોની ટુકડી
ઘેરૈયાની ટુકડી બને છે. ‘કવવયો’ આ ટુકડીનો નાયક કહેવાય • માટલી નૃત્ય: લિ પ્રસુંગમાું હાથમાું લોટો કે વપત્તળના ગિા
છે. લઈને સ્ત્રીઓ વડે કરવામાું આવતુું નૃત્ય છે.
• સમૂહ નૃત્ય હોવાથી પરસ્ત્પરની કમર ઉપર હાથ મૂકીને • ઊભી માટલી નૃત્યમાું ઢોલી વચનમાું રહે છે, જયારે નાચનારા
કતારમાું કે કુંડાળામાું તાલબદ્ધ રીતે નાચની સાથે ગાન તેની ફરતે રમે છે.
કરવામાું આવે છે. • આડી માટલી નૃત્ય આદિવાસીઓમાું જ પ્રચવલત છે. અહીં
▪ ડુાંગરિેવ/માવલી ભાર્ે નૃત્ર્: ઢોલી ઢોલ વગાડતા વગાડતા ફવળયામાું જાય છે અને સ્ત્રીઓ
ઢોલી પાછળ ફવળયામાું જાય છે.
• ડુુંગર પર વસતી િેવી કે માતાને ડાુંગી લોકો ‘માવલી’ તરીકે
ઓળખાવે છે. • આ એક સ્ત્રી લોકનૃત્ય છે. આ નાચને ‘માટવલયુું’ નૃત્ય પણ
કહે છે.
• ડુુંગરિેવ ને તેઓ ‘માવલી’ તરીકે પણ ઓળખે છે.
o હાલેણી નૃત્ર્:
• આ નૃત્ય ફિ પુરષો દ્વારા જ લેવામાું આવે છે. નૃત્યમાું પાવરી
વગાડનારને ‘પાવરકર’ કહે છે. • લોકબોલીમાું આલેણી તરીકે પણ ઓળખાય છે.
• ‘ટાપરા’ આ નૃત્યનુું મુખ્ય પાર છે. તેના હાથમાું વાસની જાડી • નાચનાર એક-બીજાને ખભે હાથ મૂકીને ગોળાકાર ફરીને
કામઠી હોય છે. ટાયરો અડધો નૃત્યકાર ગણાય છે. ગીતો ગાતા નાચે છે.
• નૃત્યમાું પાવરી, ઢોલ, િેવકાડી વગાડવામાું આવે છે. • સ્ત્રી અને પુરષો બુંનેનુું નૃત્ય છે.
• તડવી જાવતની યુવતીઓ વસુંતઋતુમાું રોળા રમે છે.

3
સાાંસ્કૃતિક વારસાો

• પુરષોના હાલેણી નૃત્ય ‘રોળા રમવા’ કહે છે. ▪ ડોવળા નૃત્ર્:


o કુંિક્ષણર્ુાં: • િવક્ષણ ગુજરાતના ચૌધરી આદિવાસીઓમાું જાણીતુું લોકનૃત્ય
• લિ પ્રસુંગનુું સ્ત્રી નૃત્ય છે. હાલેણી નૃત્યની જેમ પુરષો ભાગ છે. જેમાું વવવવધ પ્રકારના ચાળા હોય છે.
લેતા નથી ▪ તુર નૃત્ર્:
• આ નૃત્યમાું ઢોલ તેમજ શરણાઈની જરૂર પડતી નથી. • િવક્ષણ ગુજરાતનાું ઘોદડયા, નાયકા, હળપવત લોકોનુું આ નૃત્ય
• આ નૃત્યમાું નાચનાર આગળ-પછાડ ડગલાું ભરીને નાચે. બે છે.
ડગલાું આગળ ભરીને અટકે પછી કૂિે. • આ નૃત્યમાું તુર અને થાળીનો વાદ્ય તરીકે ઉપયોગ થાય છે.
o ટીમલી નૃત્ર્: • તુર વગાડનાર ‘તુદરયો’, થાળી વગાડનાર ‘થાવળયો’ કહેવાય
• કૂિવણયુું પ્રકારનુું નૃત્ય છે. આ નૃત્યમાું ઢોલ-શરણાઈની જરૂર છે.
પડે છે. • ચાલતો ચાળો, કિવણયો ચાળો, ગોથણ ચાળો, અડધો સસલો
o આાંબલીગોધો: ચાળો, બોલતો ચાળો વગેરે તુર નૃત્યના મનોરંજનના ચાળા
• લિ પ્રસુંગનુું નૃત્ય જે મોટે ભાગે રારે રમાય છે. છે.
• લિમાું ઢોલ-શરણાઈની જરૂર પડે છે. ▪ તારપા-પાવરી નૃત્ર્:
• નૃત્યકારો ગીત ગાતા નથી. • તરયા પાવરી નૃત્ય એટ્લે ડાુંગનુું પ્રવસદ્ધ વપરાવમડ નૃત્ય.
o ડાાંદડર્ા નાચ: • આ નૃત્યમાું વાધ તરીકે શરણાઈ ‘કાહળ્યા’ કે તરયા-પાવરીના
• ડાુંદડયા નૃત્ય પાલ પ્રિેશનુું પુરષ નૃત્ય છે. ના સૂર અને ઢોલકનો ઉપયોગ થાય છે.
• આ નૃત્યમાું થાળીનુું સવવશેષ મહત્ત્વ છે. • સ્ત્રી-પુરષો આ નૃત્યમાું બુંને ભાગ લઈ શકે છે.જોકે આ નૃત્યમાું
o લગ્ન પ્રસાંગના અન્ર્ નૃત્ર્ો: ગીતો આવતા નથી.
• પાવરી કે શરણાઈના સૂરની સાથે ચાળાબિલાય છે.
• લિ પ્રસુંગના અન્દ્ય નૃત્યોમાું ઘોડીલો નૃત્ય (ફલેકાનુું
કન્દ્યાવવિાય વખતનુું ) પણ જાણીતુું છે. ▪ ભેરી નૃત્ર્:
• છોટાઉિેપુરના આદિવાસીઓમાું લિના આગલા દિવસે વર • બે તુુંબડાની જોડીને બનાવેલા વાધ ‘ભેરી’ ને મોતી – મણકા,
કે કન્દ્યાને સીમાડા પૂજન માટે જાય તેને ‘વસુંભોડી’ કહે છે. રંગીન કપડાથી શણગારે છે અને ભેરીમાું નૃત્ય ગીત
• ગોફગૂુંથણ: સુંખેડાના આદિવાસી લોકોમાું જાણીતુું પુરષ નૃત્ય વગાડવામાું આવે છે.
છે. ❖ અન્ર્ આદિવાસી નૃત્ર્ો:
❖ વાદ્ય નૃત્ર્ો: ▪ ક્ષશકાર નૃત્ર્:
▪ ઢોલ નૃત્ર્: • િવક્ષણ ગુજરાતનાું ધરમપુર વવસ્ત્તારના આદિવાસીઓનુું
• ઉત્તર ગુજરાતના ગરાવસયા ભીલોમાું આ નૃત્ય જાણીતુું છે. લોકવપ્રય નૃત્ય છે.
▪ માિળ નૃત્ર્: • આ નૃત્યમાું પુરષો તીર-કામઠુું અને ભાલા લઈ વશકારે જતાું
હોય તેવા હાક અને વચવચયારી પાડે સાથે ઢોલ, મુંજીરાું અને
• િવક્ષણ ગુજરાતમાું જાણીતુું નૃત્ય છે.
પુુંગી વગાડતા નૃત્ય કરે છે.
• ડાુંગમાું માિળ કે માિળ્યા અને નવસારી વલસાડમાું
▪ ચાળો નૃત્ર્ :
માુંિળ તરીકે ઓળખાય છે.
• ડાુંગના આદિવાસીઓ નૃત્યને ચાળો કહે છે.
• ડાુંગી નૃત્યમાું વવવવધ ચાળા હોય છે. જેમકે મોર, મરઘી, ચકલા
જેવા પક્ષીઓ કે પ્રાણીઓની નકલ.

4
સાાંસ્કૃતિક વારસાો

• માળીના ચાળામાું પુરષો ગોળાકારમાું ઊભા રહે છે. તેમના • વીજળીક વેગ, તરલ ગવત, ચાપલ્ય અને પગની સ્ત્ફૂવતિ આ
ખભા ઉપર સ્ત્રીઓ ગોળાકારમાું ઉપર ઊભી રહે છે. નૃત્યની લાક્ષવણકતા છે.
• થાળી, ઢોલ, મુંજીરાું કે પાવરી સાથે વગાડવામાું આવે છે. ▪ માંજીરા નતાન :
▪ હાલી નૃત્ર્: • પઢારોનુું મુંજીરાું નતિન એક વવવશષ્ટ પ્રકારનુું લોક સુંગીત છે.
• હાલી નૃત્ય સુરત અને તાપી વજલ્લાના િુબળા જાવતના • આ નૃત્યમાું પહેલા વતુિળાકાર અુંિરના ભાગમાું પગ લાુંબા
આદિવાસીઓનુું નૃત્ય છે. કરીને બેસે છે.
• આ નૃત્યમાું જુિી જુિી વતિના પ્રસુંગો હોય છે. • હાથમાું મુંજીરના તલ સાથે શરીર પાછુું જમીન સરસુું નાખીને
• આ નૃત્યમાું પુરષ અને સ્ત્રી બુંને ભાગ લે છે. તાલબુંધબેઠા થાય છે.
• આ નૃત્યમાું બે ટુકડીઓ હોય છે. જેમાું સ્ત્રી અને પુરષો • આ નૃત્યમાું મુંજીરાું,ઝાુંઝ અને તબલાનો વાધ તરીકે ઉપયોગી
એકબીજાની કમરમાું હાથ રાખી નૃત્ય કરે છે. થાય છે.
• સાથમાું ઢોલ, થાળી પુુંગી કે ભૂગું ડી વગાડાય છે. • મુંજીરાું નૃત્ય રાસ પુરષો દ્વારા લેવામાું આવે છે.
▪ તલવાર નૃત્ર્ : • આ નૃત્યમાું ગીત,સુંગીત અને નૃત્યનો સમન્દ્વય જોવા મળે છે.
• પુંચમહાલ અને િાહોિના આદિવાસીઓનુું નૃત્ય છે. ▪ દટપ્પણી નૃત્ર્:
• તલવારથી યુદ્ધ કરતાું હોય તેવા અવભનય નૃત્ય કરે છે. • દટપ્પણી એક શ્રમ પ્રધાન નૃત્ય છે.
▪ માાંડવા નૃત્ર્ો: • સૌરાષ્ટની ભીલ બહેનોની દટપ્પણીનો ઉલ્લેખ કવવ ન્દ્હાનાલાલે
• વડોિરા અને નમિિા વજલ્લાના તડવી આદિવાસીઓનુું જાણીતુું પણ કયો છે.
નૃત્ય છે. ▪ સીિી ધમાલ:
• નૃત્ય કરતી વખતે પુરષો કુંડાળુું થઈને નીચે બેસી જાય છે. • સીિી ધમાલ એ આવિકન ‘વગલનતિન’ પ્રકારનુું નૃત્ય માનવમાું
બેઠેલા પુરૂષોને ખભે એક-એક પગ મૂકીને એક-એક પુરષ આવે છે.
ઊભો રહે છે. • સીિી લોકોના આ નૃત્યને ‘ધમાલ’ નૃત્ય કહે છે.
• ખભે ઉભેલા પુરષોના હાથમાું રૂમાલ હોય છે. • રાસ ન હોય તેવા પ્રકારનુું નૃત્ય છે.
• જેથી નૃત્ય િરવમયાન ગોળ ફરતા ઉપર માુંડવો ફરતો હોય • નૃત્ય કરનારાઓ પશુઓના જુિા-જુિા ચામડા પહેરે છે અને
તેવુું લાગે છે. માથામાું અને હાથમાું પક્ષીઓના પીંછા બાુંધે છે.
▪ ઘાાંઘરી નૃત્ર્: • ઢોલ, શરણાઈ અને મુસીરા સાથે ગોળાકારમાું ધમાલ નૃત્ય
• ઘાુંઘરી એ વાુંસની વચપનુું બનેલુું વાદ્ય છે. કરવામાું આવે છે.
• ખેતરે આવતા જતાું કે ઢોર ચરતા ઘાુંઘરી વગાડે છે. • નાવળયેર આખી કાચલીમાું કોડીઓ ભરવામાું આવે અને તેના
▪ પઢાર રાસ: પર લીલુું કપડુું વીંટાળીને તાલબદ્ધ રીતે ખખડાવે છે તેને
મશીરા કે મુસીરા કહે છે.
• નળકાુંઠાના પઢારોનુું સાગરજીવનની ઝાુંખી કરાવતુું લોકનૃત્ય
• આ નૃત્યમાું ટૂુંકા આરોહ કે અવરોહનો ‘હો હો’ નો નાિ
છે.
ઘોરતો હોય છે.
• પઢાર રાસમાું હલેસા મારવા, માછલી સાગરમાું મોજાઓમાું
• નૃત્યમાું વતુિળમાથીએક સીિી ઢોલકું વગાડતા, માથે થાળી
ઊુંચી-નીચી ઉત્તરે સારે અને લળાુંક-વળાુંક લે તે પ્રકારે રાસ
મારતો વચમાું કૂિે છે અને છાતી, િાઢી, ગરિન અને ટટ્ટાર
નતિન રમાય છે.
શરીરનો અસાધારણ કાબૂ, પશુ પુંખી જેવી ચાલ અને વવવચર
મુખમુરાઓ ભયાનક રાસ ઊભો કરે છે.

5
સાાંસ્કૃતિક વારસાો

• ધમાલના ગીતો તદ્દન ટૂુંકા, પ્રાથવમક, બે થી રણ સ્ત્વરના હોય


છે.
આદિવાસીઓની ક્ષવક્ષવધ જાક્ષતઓમાાં નાચનની ક્ષવક્ષશષ્ટતા:

ઢોદડયાું ઘેરીર્ા નાચ

િૂબળા બેલડી નૃત્ર્, સમૂહ નૃત્ર્

રાઠવા/ભીલ વરાડ નાચ, ઈંિ નાચ, પાવા નાચ

કુંકણા પાિડ નૃત્ર્, િાળી કુંડી નૃત્ર્, તાડપા નૃત્ર્

કોટવાવળયા દિહેદડર્ા, બાવદડર્ા, પારક્ષણર્ા નૃત્ર્

ચૌધરી /ગાવમત હોળી નાચ,સમૂહ નાચ

સીિી ધમાલ નૃત્ર્

6
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ગુજરાિની આાદિવાસી સાંસ્કૃતિ ભાગ - 3
• આ ઢોલમાં કોઠો માટીમાંથી બનાવાય છે અને બંને બાજુ ઊંટનું
❖ આાદિવાસી લાોકવાદ્ાો: ચામડું મઢવામાં આવે છે. આ દજિણ ગુજરાતનું લોકવાદ્ય છે.
▪ ચર્મવાદ્ય / અવનધ્ધ વાદ્ય :
1. ઢોલ ▪ િાંિવાદ્ય:
1. િાંબૂરો
• મુખ્યત: મેળા, લગ્ન, હોળી જેવા સામાજજક પ્રસંગોમાં
વગાડાય છે. • “હાલ” નામના વૃિના લાકડામાંથી બનાવવામાં આવે છે.
• ઢોલ પર પડતી ગેડી અને થાપને આધારે તેના અલગ • દંડના એક છેડે ત્રણ ખુટં ીઓ જોડી ત્રણ તાર બાંધે છે.
અલગ નામ છે. જેમકે, • તંબૂરો આદદવાસી સાધુનું વહાલસોયું વાજજત્ર છે.
✓ જાનજવયો ઢોલ (સામૈયાનો ઢોલ): હોળી, લગ્ન જેવા 2. સારંગી
પ્રસંગોમાં વગાડાય છે. • જશમળાના વૃિમાથી બનાવેલું આદદવાસીઓનું લાિજણક
✓ ઝોરીનો ઢોલ: દેવરાની મૂજતિ લાવતી વેળાનો. તંતુવાદ્ય છે.
✓ ઢમસળીઓ ઢોલ: સામાજજક ઉત્સવ/શુભપ્રસંગે વગાળાતો • દોઢ ફૂટ લાંબા લાકડાને વચ્ચેથી કોરી તેના ઉપર ચામડું મઢી
ઢોલ. વચ્ચે ઘોડાના પૂછ
ં ડાના વાળ બાંધીને સારંગી બનાવાય છે.
✓ વારીનો ઢોલ: કોઈકના મૃત્યુ પ્રસંગે,આફત સમયે
3. ટ ંગરી
વગાડાય છે.
• ફક્ત સ્ત્ત્રીઓ દ્વારા વગાડાતું તંતુવાદ્ય છે.
2. ર્ાદળ
▪ સતિર વાદ્ય
• દજિણ ગુજરાતમાં જાણીતું લોકવાદ્ય છે.
1. શરણાઈ (લગા)
• જેને સીસમના પજવત્ર વૃિમાથી બનાવવામાં આવે છે.
• આદદવાસીઓમાં શરણાઈ ‘લગા’ તરીકે ઓળખાય છે.
• મોટા ઢોલથી પ્રમાણમા નાનો હોય છે.
• શરણાઈને ઢોલ કે માદળની સાથે હોળી કે લગ્ન જેવા પ્રસંગોમાં
• આ ઢોલ વાજુ તરીકે પણ ઓળખાય છે.
વગાડવામાં આવે છે.
3. કુંડી
2. વાાંસળી
• ઊંડા તાસળા જેવા માટીના પાત્રના મુખ પર ચામડું
• પોલા વાંસના ટુકડામાં પાંચ કાણાં પાડી વાંસળી બનાવવામાં
મઢવામાં આવે જેને કડું ી કહેવાય છે.
આવે છે.
4. ઢાક, ડાકલાં • સામાજજક-ધાજમિક ઉત્સવ પ્રસંગ,ે ઢોલ નૃત્ય, કોબાદરયા
• ધાજમિક ઉત્સવો તેમજ ભૂવાને ધુણાવવા માટે આ પ્રકારના ઠાકોરના ઉત્સવમાં વાંસળી વગાડાય છે.
વાદ્યનો ઉપયોગ થાય છે.
3. ઘોડાલીયાં (કોરાયાં)
• ભીલ પ્રજાનું દેવ વાજજંત્ર છે.
• ચાર કે છ ઇંચની વાંસની પાતળી ચીપમાં વચ્ચે તંતુ જેવી બીજી
5. િૂર પાતળી પટ્ટી કોરીને ‘કોરાયુ’ં (ઘોડાલીયું) બનાવવામાં આવે છે.
• એક નળાકાર લંબગોળ ઢોલ છે.

1
સાાંસ્કૃતિક વારસો

• ઘોડાલીયાને હોઠ પર ગોઠવી દોરી ખેંચીને આંગળી વડે • આ વાદ્યને પાલ જવસ્ત્તારના આદદવાસીઓમાં હોળીના
આઘાત આપી સ્ત્વર ઉત્પન્ન કરવામાં આવે છે. મેળામાં, ઈદ કે પીઠોરાની માનતા વખતે વગાડવામાં આવે
• ઘોડાલીયું દદવાળીથી બળેવ સુધી વગાડવામાં આવે છે. છે.
• મધ્યગુજરાતના રાઠવાઓમાં આ વાદ્યને ઘાંઘરી કહેવાય છે. • તેનું નાનું સ્ત્વરૂપ ‘જપહવો’ કે ‘જપહવી’ કહેવાય છે.
4. ડોવળાં 9. નરતિલો
• વાંસની ત્રણથી ચાર ફૂટની લાંબી ભૂંગળીમાં નીચે ચાર અને • એક પ્રકારનું સુજિર વાજજંત્ર છે.
બે છીદ્રો પાડવામાં આવે છે, તેની ઉપર દૂધીનો પોલો ભાગ ▪ અન્ય લોકવાદ્યો
લગાડવામાં આવે છે.
• ડાંગના આદદવાસીઓ થાળીની મધ્યમાં મીણ ચોટાડી ઊભી
• દજિણ ગુજરાતનાં ચૌધરી, કોટવાજળયા, ગામીત બરુની સોટી મૂકી જવજવધ સ્ત્વરો પ્રગટાવી રામકથા ગાય છે.
આદદવાસીઓનું જાણીતું વાધ છે. જે અંબાડાની થાળી નામનું વાદ્ય છે.
• દેવ ડોવળી તેમનું પજવત્ર વાદ્ય ગણાય છે. દેવની પૂજા, • શ્રી જગુભાઈ ભોઇ પ્રખ્યાત ગાયક અને વાતાિકાર છે.
દેવની સ્ત્થાપના, ખતરા જવજધ કે પૂવજ િ ની દેવ સ્ત્થાપના
• ભોંયતૂર દજિણ ગુજરાતનાં આદદવાસીઓનું આકિિક વાજજંત્ર
સમયે તેને વગાડવામાં આવે છે.
ગણાય છે. જેનો સંગીત શાસ્ત્ત્રોમાં ઉલ્લેખ થયેલ છે.
• આ વાદ્ય પૂજા જસવાય વગાડાતું નથી.
• પાલ પંથકના આદદવાસીઓમાં ભેરી વાજજંત્ર પણ
5. ારપાં વગાડવામાં આવે છે.
• વાંસળી જેવા આકારનું એક પ્રકારનું સુજિરવાદ્ય છે. • મલંગો સીદીઓનું દેવવાધ છે. તેને દર શુક્રવારે ધૂપ કરાય
6. કીરચો છે. આ વાજજંત્રને ફક્ત મુંજાવર સ્ત્પશિ કરી શકે છે.
• આ વાદ્યમાં એક વાંસની મોટી કામડી પર અડધા ઈંચના • સીદીઓ નાના ઢોલકને ‘ધમાલ’ કહે છે. સારંગી જેવા વાદ્યને
અંતરે આડા કાપ પાડી તેના પર નાની વાંસની કામડી ઝૂન ઝૂન કહે છે.
ઘસવાથી અવાજ આવે છે. • માઈ જમસરા કે લેલાની સીદી સ્ત્ત્રીઓનું વાદ્ય છે.
7.દેવવાદ્ય: ❖ આાદિવાસી ચિત્રકલા
• દજિણ ગુજરાતનું જાણીતું લોકવાદ્ય છે. • પીઠોરા, વારલી જચત્રકલા
• આ વાજજંત્ર સુરતની સ્ત્ત્રીઓનું વાદ્ય ગણાય છે. • ચૌધરીનાં નવ દહાડાના જચત્રો, કકણાનાં પચવી જચત્રો
• માટીના માટલાં પર ખાખરાનું પાન બાંધી તેમાં ઊભી સોટી • ભીલોના ભારાડીના તેમજ ભીલ ગરજસયામાં ગોતરેજના
રાખીને વગાડવામાં આવે છે. જચત્રો દોરવામાં આવે છે.
• ખાસ કરીને મેહુજલયાને રીઝવવા માટે દેવવાધ વગાડાય છે. ❖ કાષ્ટશિલ્પ
8. સગ ો • છોટાઉદેપુર જવસ્ત્તારમાં લાકડામાંથી બાબલા દેવ અને
• વાંસમાંથી બનાવેલું એક વાદ્ય છે. જેને એકલું અથવા જોડમાં ખુટં ડાદેવનું જશલ્પ સુદં ર રીતે કોતરવામાં આવે છે.
વગાડી શકાય છે.
❖ માટીકામ:

2
સાાંસ્કૃતિક વારસો

• ગુજરાતનાં ભીલ, ગરાજસયા, રાઠવા, ચૌધરી, ગાજમત 2. ધૂળાના પા ના ભજન નૃત્યો - વાાંદરાનો વેશ:
આદદવાસીઓ પોતાના દેવને માટીના બનાવેલ ઘોડા ચડાવે • ભાદરવા માસમાં ઉત્તર ગુજરાતમાં આદદવાસીઓ ધૂળાનો
છે. પાટ પૂરે છે.
❖ આાદિવાસીઆાોમાાં લાોકસાદિત્ય : • આ પ્રસંગમાં એકઠા થયેલા લોકો ઘાયલ સાપની જેમ
જવજવધ વળ આપી ભજન નૃત્ય કરે છે.
• ભીલ આદદવાસીઓમાં રામ-જસતાની વાતાિમાં ભીલી
રામાયણ, ભીલી મહાભારત, ગુજરાતનાં અરેલો ખંડકાવ્ય • આ દરજમયાન એક વ્યજક્ત વાંદરાનો વેશ લે છે.
જેવા લોકમહાકાવ્ય છે. • વેશ સમાન્‍દયત લોકદેવી દેવતાને રીઝવવા, લોકોને અવગત
• રૂપારાણી, તોળીરાણી, ગોપીચંદ-ભરથરી જેવાં લોકાખ્યાનો કરવા અને મનોરંજન માટે ભજવાય છે.
પ્રચજલત છે. 3. ધાતર્મક વેશ :
• આદદવાસીઓમાં લોકગીતને ‘ગીતાં’ કહે છે. • ઠાકોરના ઘોડા, રખી, તારાડીનો વેશ છે.
4. સાર્ાતજક વેશ :
• મધ્યગુજરાતના આદદવાસી લોકસાજહત્ય િેત્રે શંકરભાઇ
તડવી અને રેવાબેન તડવીનું પ્રદાન સીમાજચહ્નરૂપ છે. • ઝરખું, મુમરદુ, ગોપી, ડાકણનો વેશ.
5. પ્રકૃતિના વેશ:
❖ આાદિવાસી િોવી-િોવિા: • હાથી, વાઘ, ઘડીયાલ (મગર)ના વેશ.
• જળદેવ ઇન્‍દદ્રને ‘એંદર દેવ’ કહે છે.
❖ આાદિવાસીઆાોમાાં વારનાાં નામ:
• ‘રખી’ અનાજનો રિકદેવ ગણાય છે.
• સોમવાર: બંધાર પદડયો, વોદડયો
• ડુંગરદેવોમાં ‘રૂરવો ભાંખર’, ‘કાળો મગરો’ વગેરે છે.
• મંગળવાર: બાણો, બોરડી
• દેવરાનો ઠાકોર, કોબદરયા ઠાકોર
• બુધવાર : ઉમાદડયો, માંડવીઓ
• કાળું રાણો, પીઠોરો, બાબો દેવ
• ગુરુવાર : દેવ ગાદડયો
• પાંડોરી દેવી – ગામની રિક દેવી
• શુક્રવાર : વાલોડીયો ,રાવપુદરયો
• દેવીઓ: કુંસારીદેવી (અનાજની દેવી), ખોખલી માતા,
માવલી માતા, મરુકી માતા, દેવલીમાતા (ગામીતોની • શજનવાર : વ્યાદરયો, થાવરવાર
કળદેવી) વગેરે દેવીઓ છે. • રજવવાર: ઇતવાર/દદતવાર

❖ આાદિવાસીઆાોમાાં તવતવધ વોિ: ❖ આાદિવાસીઆાોમાાં મદિનાનાાં નામ:


1. ખોદિાનો વેશ: જાન્‍દયુઆરી ડોણ નીતરા જુલાઈ બોન્‍દડીપાડા
• આસો વદ દશમથી યુવાન-યુવતી ‘ખોદહાનો વેશ’ કાઢે જાત્રા
છે. ફેબ્રુઆરી ઉનાઈઓ ઑગસ્ત્ટ જહરા જાત્રા
માચિ ખાડી સપ્ટેમ્બર મારી માવા
• શરીર પર ડાંગર, કોદરા કે બંટીનું પરાળ બાંધે છે. મુખ,
જાત્રા
હાથ અને પગ મેશથી રંગીને કાળા કરે છે.
એજપ્રલ દાણી ખાડી ઑક્ટોબર દકલ્લા જાત્રા
• આ એક જવદૂિકનું જેવુ પાત્ર ભજવે છે.
મે ઈન્‍દદલ દેજવયો નવેમ્બર દેવજલયો
જૂન ઉમાદડયા દડસેમ્બર ઘોડ જાત્રા
જાત્રા

3
સાાંસ્કૃતિક વારસો

❖ ગુજરાિમાાં મુખ્ય આાદિવાસી જાતિઆાો: 8. પારધી


1. દબળા • ‘પારધ’નો અથિ જશકાર થાય છે.
• વસવાટ મુખ્યત્વે સુરત જજલ્લામાં • મુખ્ય દેવી કાજલકા માતા છે.
• ‘હાળી’ કે ‘હળપજત’ તરીકે પણ ઓળખાય છે. 9. ઢોર કોળી
• ‘દુબળા’નો અથિ કમજોર થાય છે. • તેઓને ‘કાલેચા’ અથવા ‘કોલછા’ કહે છે.
2. ઘોટડયા • તેમનો વસવાટ મુખ્યત્વે સુરત જજલ્લામાં રહેલો છે.
• વસવાટ: સુરત 10. કો વાતળયા
• તેઓની બોલી ‘ઘોદડયા’ કહેવાય છે. • વસવાટ : સુરત જજલ્લો
3. ધાનકા • તેઓ પોતાને વીટોજળયા, બરાદડયા અથવા વાંસફોડા કહે
• છોટાઉદેપુર, રાજપીપળા જજલ્લામાં વાસવાટ છે.
4. કુંકણા અથવા કોંકણા 11. કાથોડી
• મૂળ કોંકણીથી સુરતમાં આવીને વસવાટ કરેલો તેથી તેઓ • વસવાટ: સુરત, સાબરકાંઠા
કોંકણ કહેવાયા. • આ જાજત કાતકરી તરીકે પણ ઓળખાય છે. મૂળ કાથો
• કેટલાક કોંકણા પોતાને કણબી કહે છે. કણબીનો અથિ પાડવાના વ્યવસાય પરથી જાજતનું નામ પડ્ું હોવાનું
ખેડૂત થાય છે. અનુમાન છે.
• મુખ્ય વ્યવસાય: ખેતી, જશકાર, માછલી પકડવાનો 12. સીદી
• તેઓના મુખ્ય દેવતા: હનવત (હનુમાન), વાદ્યદેવ છે. • સીદીઓ મૂલત: પૂવિ આજિકન જનવાસી છે. તેઓને
• તેઓમાં ભવાડાના વેશ ભજવાય છે. રતનપુરની અકીકની ખીણમાં કામ કરવા માટે લાવવામાં
• તેમના નૃત્યો: તાંડવ નૃત્ય, થાળી-કુંડી નૃત્ય, માદળ નૃત્ય. આવ્યા હતા.
• સૌરાષ્ટમાં તેમની મુખ્ય ઉપજાજતઓ જવલાયતી અને
5. વારલી
મુવાલદ છે.
• વરાલનો અથિ જમીનનો ટુકડો થાય છે. તેથી જમીન
• તેઓ સોમાલી ભાિા બોલે છે.
ખેડનારા વારલી કહેવાયા.
• તેમનો મુખ્ય આહાર નાગલી છે. 13. પઢાર
• વસવાટ: મુખ્યત્વે અમદાવાદ, સુરેન્‍દદ્રનગર
6. ગાર્ીિ
• માછલી પકડવી, કુંદમૂળ એકત્ર કરવા તેમના પરંપરાગત
• એક સ્ત્થાને ગામ વસાવીને સ્સ્ત્થર થયા તેથી ગામીત
વ્યવસાય છે.
કહેવાયા.
• મુખ્ય વસવાટ : સુરત, તાપી
7. પોર્લા:
• પોમલાઓનો મોટાભાગનો વસવાટ શહેરોમાં છે. તેમની
બોલી તેલુગન
ુ ે મળતી આવે છે.

4
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ભારિીય કઠપૂિળી કલા શૈલી
❖ કઠપૂિળી કલા કઠપૂતળીઓ બન વીને તેન મ ધ્યમથી સાંવ દ કરીને મેળવેિ
• કઠપૂતળી એ મનુષ્યની સૌથી મહત્ત્વપૂર્ણ અને સરળ સૌંદયણિક્ષી સાંતોર્ બ ળકન વયહિત્વન સવ ાંગી હવક સમ ાં
શોધોમ ાંની એક છે. એવુાં કહેવ મ ાં આવે છે કે, એક કઠપૂતળી મદદરૂપ થ ય છે.
તે જેનુાં પ ત્ર ભજવે છે તેન કરત ાં વધ રે જીવાંત હોવી જોઈએ, ❖ કઠપૂિળી નાટ્યકલા શૈલીના પ્રકારાો:
ક રર્ કે આ જ તત્ત્વ તેને વધુ આકર્ણક અને પરરપૂર્ણ બન વે 1. ત ર સાંચ હિત કઠપૂતળીઓ
છે. 2. છ ય કઠપૂતળીઓ
• પ્ર ચીન હહિંદુ તત્ત્વજ્ઞ નીઓએ કઠપૂતળીઓને સૌથી મોટી 3. રોડ પપેટ્સ અથ ણત્ છડ કઠપૂતળીઓ
શ્રદ્ જ
ાં હિ આપી છે. તેમર્ે સવણશહિમ ન ઈશ્વરને એક 4. ગ્િોવ પપેટ્સ અથ ણત હ થ કઠપૂતળીઓ
કઠપૂતળીન કિ ક ર સ થે અને સમગ્ર બ્રહ્ ાંડની સરખ મર્ી
આધુહનક સમયમ ાં, દુહનય ભરન હશક્ષર્હવદોએ
કઠપૂતળીની સ્થથહત સ થે કરી છે.
સાંદેશ વયવહ રન મ ધ્યમ તરીકે કઠપૂતળીની ક્ષમત નો
• સાંથકૃત પરરભ ર્ મ ાં, પુત્તહિક અને પુહત્તક નો અથણ ‘ન ન
અહેસ સ કયો છે. ભ રતમ ાં ઘર્ી સાંથથ ઓ અને વયહિઓ
પુત્રો’ થ ય છે. કઠપૂતળીનુાં મૂળ િેરટન શબ્દ ‘પૂપ ’ પરથી
શૈક્ષહર્ક હવભ વન ઓનો સાંચ ર કરવ મ ટે કઠપૂતળીન
ઉતરી આવયુાં છે, જેનો અથણ ઢીંગિી થ ય છે. ભ રતને
ઉપયોગમ ાં હવદ્ય થીઓ અને હશક્ષકોને સ મેિ કરે છે.
કઠપૂતળીઓનુાં ઘર કહેવ મ ાં આવે છે, પરિંતુ તેની અમય ણરદત
સાંભ વન ઓ હજુ બહ ર આવવ ની બ કી છે. કઠપૂતળીની 1. િાર સાંચાતિિ કઠપૂિળી
કિ નો સૌથી પહેિો સાંદભણ ત હમિ શ થત્રીય (ગ્રાંથ) ભ રતમ ાં સ્થિન્ગ અથ ણત ત ર સાંચ હિત કઠપૂતળી
હશલ્પ્પ રદકરમમ ાં જોવ મળે છે, જે ઈ.સ. પહેિી કે બીજી અથવ મેરરયોનેટ (કઠપૂતળી)ની એક સમૃદ્ અને પ્ર ચીન
સદીની આસપ સ િખ યેિ છે. પરિંપર છે. ત ર દ્વ ર હનયાંહત્રત સાંયુિ અાંગો સ થેન
• ભ રતમ ાં િગભગ તમ મ પ્રક રની કઠપૂતળીઓ જોવ મળે મેરરયોનેટ્સ વધુ સુગમત આપે છે અને તેથી, તે
છે. યુગોથી પરિંપર ગત મનોરિંજનમ ાં કઠપૂતળીનુાં મહત્ત્વનુાં કઠપૂતળીઓમ ાં સૌથી વધુ વ ચ ળ છે. ર જથથ ન, ઓરરથસ ,
થથ ન રહ્યાં છે. પરિંપર ગત રિંગમાંચની જેમ, કઠપૂતળી કર્ ણટક અને ત હમિન ડુ એવ કેટિ ક પ્રદેશો છે જય ાં આ
ન ટ્યકિ ની હવર્ય-વથતુ મોટ ભ ગે મહ ક વયો અને કઠપૂતળીનુાં થવરૂપ સ રી રીતે હવકથયુાં છે.
દિંતકથ ઓ પર આધ રરત હોય છે. દેશન જુદ જુદ ભ ગોની ➢ કાથપૂિિી, રાજસ્થાન
કઠપૂતળીઓની પોત ની આગવી ઓળખ છે. હચત્રકિ અને
• ર જથથ નની પરિંપર ગત કઠપૂતળીને ક થપુતિી તરીકે
મૂહતણકિ ની પ્ર દેહશક શૈિીઓ આમ ાં પ્રહતહબાંહબત થ ય છે.
ઓળખવ મ ાં આવે છે.
• કઠપૂતળીનો ઉપયોગ ભ વન ત્મક અને શ રીરરક રીતે
• િ કડ ન એક જ ટુકડ મ થાં ી કોતરેિી આ કઠપૂતળીઓ
અશિ હવદ્ય થીઓને તેમની મ નહસક અને શ રીરરક
રિંગબેરિંગી શર્ગ રથી સજ્જ મોટી ઢીંગિી જેવી હોય છે.
ક્ષમત ઓ હવકસ વવ પ્રેરર્ આપવ મ ટે સફળત પૂવણક
• તેમનો પોશ ક અને ટોપીઓ મધ્યયુગીન ર જથથ ની શૈિીન
કરવ મ ાં આવયો છે. કુદરતી અને સ ાંથકૃહતક પય વણ રર્ન
ડ્રેસમ ાં રડઝ ઇન કરવ મ ાં આવયો છે, જે આજે પર્ પ્રચહિત
સાંરક્ષર્ અાંગેન જાગૃહત ક યણક્રમો પર્ ઉપયોગી સ હબત થય
છે.
છે. આ ક યણક્રમોનો હેતુ હવદ્ય થીઓને શબ્દો, ધ્વહન, થવરૂપ,
રિંગ અને ગહતમ ાં સૌંદયણ પ્રત્યે સાંવેદનશીિ બન વવ નો છે.
1
સાાંસ્કૃતિક વારસો

• કઠપૂતળીની સ થે પ્ર દેહશક સાંગીતની ઉચ્ચ ન ટ્યશૈિી • ગોમ્બેયટ્ટ મ ાં બન વેિ વૃત તાં ો સ મ ન્ય રીતે યક્ષગ ન
આવૃહત્ત (વઝણન) છે. અાંડ ક ર ચહેર ઓ, મોટી આાંખો, ન ટકોન વૃત ાંતો ઉપર આધ રરત હોય છે. તેની સ થેનુાં
કમ નવ ળ ભમર અને મોટ હોઠ આ ત ર કઠપૂતળીઓન સાંગીત ન ટકીય છે અને િોક અને શ થત્રીય તત્ત્વોને સુદાં ર
ચહેર ન કેટિ ક હવહશષ્ટ િક્ષર્ો છે. રીતે હમહશ્રત કરે છે.
• આ કઠપૂતળીઓ પ છળની બ જુ િ ાંબ ચર્ીય પહેરે છે અને ➢ બોમ્મિટ્ટમ, િતમિનાડુ
તેમને પગ હોત નથી. કઠપૂતળી કિ ક ર તેમની સ થે બે થી
• બોમ્મિટ્ટમ તરીકે ઓળખ તી તહમિન ડુની કઠપૂતળી,
પ ાંચ ત ર વડે છેડછ ડ કરે છે, જે સ મ ન્ય રીતે તેની
સહળય અને દોર ની કઠપૂતળી, બાંનેની તકનીકોને જોડે છે.
આાંગળીઓ સ થે બાંધ યેિ હોય છે અને તેને કોઈ આધ ર કે
તેઓ િ કડ ની બનેિી હોય છે અને હેર ફેરી મ ટે ત ર
ટેકો હોતો નથી.
િોખાંડની વીંટી સ થે બ ાંધવ મ ાં આવે છે, જેને કઠપૂતળી
➢ કુંધેઈ, ઓરરસ્સા કિ ક ર તેન મ થ પર ત જ તરીકે પહેરે છે.
• ઓરરથસ ની કઠપૂતળી કુુંધેઈ તરીકે ઓળખ ય છે. • કેટિીક કઠપૂતળીઓમ ાં હ થ અને પાંજાઓ જોડેિ હોય છે,
• હળવ િ કડ ની બનેિી, ઓરડશ ની કઠપૂતળીઓને પગ જેની દોરવર્ી િ કડીઓ વડે કરવ મ ાં આવે છે.
હોત નથી, પરિંતુ તેમને િ ાંબ વહેત ચર્ીય પહેર વે છે. • તમ મ પરિંપર ગત ભ રતીય કઠપૂતળીઓમ ાં બોમ્મિત્તમ
• આ કઠપૂતળીઓમ ાં વધુ સ ાંધ હોય છે અને તેથી, તે વધુ કઠપૂતળીઓ સૌથી મોટી, ભ રે અને સૌથી વધુ વ ચ ળ છે.
બહુમુખી, વ ચ ળ અને હેરફેર કરવ મ ટે સરળ હોય છે. એક કઠપૂતળી 4.5 ફૂટ જેટિી મોટી હોય છે, તેનુાં વજન
કઠપૂતળીમ ાં ઘર્ીવ ર િ કડ નો આધ ર હોય છે, જે િગભગ 10 રકિોગ્ર મ હોય છે. બોમ્મિટ્ટમ ન ટ્ય શૈિીની
આક રમ ાં હત્રકોર્ ક ર હોય છે, અને તેની સ થે હેરફેર મ ટે પ્ર રિંહભક કૃહતઓને ચ ર ભ ગોમ ાં વહેંચવ મ ાં આવી છે, જેમ
ત ર જોડવ મ ાં આવે છે. કે, હવન યક પૂજા, કોમિી, અમ નત્તમ અને પુસેનકનટ્ટમ
• કુુંધેઈનો પોશ ક જાત્ર ન પરિંપર ગત રિંગમાંચન કિ ક રો વગેરે.
દ્વ ર પહેરવ મ ાં આવત પોશ ક જેવો હોય છે. અહીં સાંગીત,
2. છાયા કઠપૂિળી
આ પ્રદેશની િોકહપ્રય ધૂન પરથી ઉતરી આવયુાં છે અને
ભ રતમ ાં છ ય કઠપૂતળીન પ્રક રો અને
ઘર્ીવ ર ઓરડશ નૃત્યન સાંગીતથી પ્રભ હવત થ ય છે.
શૈિીઓની સૌથી સમૃદ્ હવહવધત છે. છ ય કઠપૂતળી સપ ટ
➢ ગોમ્બેયટ્ટા, કર્ાાટક આક રની હોય છે. તેઓ ચ મડ મ ાંથી ક પવ મ ાં આવે છે,
• કર્ ણટકની કઠપૂતળીને ગોમ્બેયટ્ટ કહેવ મ ાં આવે છે. તેને અધણપ રદશણક બન વવ મ ટે તેની ઉપર પ્રહક્રય કરવ મ ાં
• તેઓ પ્રદેશન પરિંપર ગત ન ટ્યથવરૂપ યક્ષગર્ન પ ત્રોની આવી હોય છે. છ ય કઠપૂતળીઓને પડદ ની પ છળ
જેમ શૈિી અને રડઝ ઇન કરવ મ ાં આવય છે. પ્રક શન મજબૂત સ્રોતમ ાં ચિ વવ મ ાં આવે છે. પડદ ની
• ગોમ્બેયટ્ટ ની કઠપૂતળીની આકૃહતઓ અત્યાંત શૈિીયુિ છે સ મે બેઠેિ દશણકો મ ટે, પ્રક શ અને પડદ વચ્ચેની
અને પગ, ખભ , કોર્ી, હનતાંબ અને ઘૂાંટર્ પર સ ાંધ ધર વે હેર ફેરીથી ફોટ ઓ અથવ રિંગીન પડછ યો, જેવી પર્ સ્થથહત
છે. હોય, બને છે. છ ય કઠપૂતળીની આ પરિંપર ઓરરથસ કેરળ,
આાંધ્રપ્રદેશ, કર્ ણટક, મહ ર ષ્ટ્ર અને ત હમિન ડુ વગેરમ
ે ાં
• આ કઠપૂતળીઓને એક ટેક સ થે બ ાંધેિી પ ચ ાં થી સ ત
જીવાંત છે.
દોરીઓ દ્વ ર હેરફેર કરવ મ ાં આવે છે. કઠપૂતળીની કેટિીક
વધુ જરટિ હહિચ િ એક સમયે બે થી ત્રર્ કઠપૂતળી
કિ ક રો દ્વ ર હ થ ધરવ મ ાં આવે છે.
2
સાાંસ્કૃતિક વારસો

➢ િોગાિુ ગોમ્બેયટ્ટા, કર્ાાટક 3. રોડ પપેટ કે છડ કઠપૂિળી


• કર્ ણટકનો છ ય રિંગમાંચ (શેડો હથયેટર) તોગ િુ ગોમ્બેયટ્ટ રોડ પપેટ કે છડ કઠપૂતળી એ ગ્િોવ-કઠપૂતળીનુાં
તરીકે ઓળખ ય છે. એક હવથૃત થવરૂપ છે, પરિંતુ ઘર્ીવ ર તે ઘર્ી મોટી હોય છે
• આ કઠપૂતળીઓ મોટ ભ ગે કદમ ાં ન ની હોય છે. જો કે, અને નીચેથી િ કડ કે ધ તુની છડ કે સહળય દ્વ ર તેને ટેકો
કઠપૂતળીઓ તેમની સ મ હજક સ્થથહત અનુસ ર કદમ ાં હભન્ન આપવ મ ાં આવે છે તેમજ તેને હેરફેર કરવ મ ાં આવે છે.
હોય છે, ઉદ હરર્ તરીકે, ર જાઓ અને ધ હમણક પ ત્રો મ ટે કઠપૂતળીનુાં આ થવરૂપ હવે મોટ ભ ગે પહિમ બાંગ ળ અને
મોટ કદ અને સ મ ન્ય િોકો અથવ નોકરો મ ટે ન ન કદ. ઓરરથસ મ ાં જોવ મળે છે.

➢ થોિુ બોમ્મિટ્ટા, આાંધ્ર પ્રદેશ ➢ પુિુિ નાચ, પતિમ બાંગાળ


• આાંધ્રપ્રદેશનો છ ય રિંગમાંચ (શેડો હથયેટર), થોિુ • પહિમ બાંગ ળનુાં પરિંપર ગત રોડ-કઠપૂતળી (છડ કઠપૂતળી)
બોમ્મિટ્ટ ની પરિંપર સૌથી સમૃદ્ અને મજબૂત છે. થવરૂપ પુતુિ ન ચ તરીકે ઓળખ ય છે.
• કઠપૂતળી કદમ ાં મોટી હોય છે અને તેમ ાં કમર, ખભ , કોર્ી • તેને િ કડ મ ાંથી કોતરવ મ ાં આવે છે અને તે એક ખ સ
અને ઘૂાંટર્ સાંયુિ હોય છે. તેઓ બાંને બ જુએ રિંગીન છે પ્રદેશની હવહવધ કિ ત્મક શૈિીઓને અનુસરે છે.
આથી, આ કઠપૂતળીઓ પડદ ઉપર રિંગીન પડછ યો ફેંકે છે. • પહિમ બાંગ ળન ન રદય હજલ્લ મ ાં રોડ-કઠપૂતળીઓ
• ગીત મુખ્યત્વે આ પ્રદેશન શ થત્રીય સાંગીતથી પ્રભ હવત છે જાપ નની બુનર કુ કઠપૂતળીઓ જેવી મ નવીય કદની હતી.
અને કઠપૂતળીન ન ટકોની હવર્ય-વથતુ ર મ યર્, આ થવરૂપ હવે િગભગ િુપ્ત થઈ ગયુાં છે. બાંગ ળની છડ-
મહ ભ રત અને પુર ર્મ થાં ી િેવ મ ાં આવી છે. કઠપૂતળીઓ, જે હજુ પર્ ટકી રહી છે, તે િગભગ 3 થી 4
ફૂટની ઊાંચ ઈ ધર વે છે અને તે જાત્ર ન કિ ક રોની જેમ
➢ રાવર્છાયા, ઓરરસ્સા હોય છે, જે ર જયમ ાં પ્રચહિત એક પરિંપર ગત ન ટ્યથવરૂપ
• સૌથી ન ટકીય રીતે રોમ ાંચક છે, ઓરરથસ ની ર વર્છ ય . છે.
આ કઠપૂતળીઓ એક ટુકડ મ ાં હોય છે અને તેમ ાં કોઈ સ ધાં • આ કઠપૂતળીઓમ ાં મોટે ભ ગે ત્રર્ સ ાંધ હોય છે. મુખ્ય રોડ
હોત નથી. તેઓ રિંગીન નથી, તેથી પડદ ઉપર અપ રદશણક (સહળય ) દ્વ ર આધ રભૂત મ થુાં ગરદન સ થે જોડ યેિુાં હોય
પડછ ય ઓ ફેંકે છે. છે અને રોડ સ થે જોડ યેિ બાંને હ થ ખભ પર જોડ યેિ
• આ કઠપૂતળીઓમ ાં સ ધાં ન હોવ ન ક રર્ે તેનુાં સાંચ િન હોય છે.
કુશળત પૂવકણ કરવુાં પડે છે. કઠપૂતળીઓ હરર્ન ચ મડ મ થાં ી • આ શૈિીમ ાં કઠપૂતળીને હિનચિન (મૂવમેન્ટ) કર વવ ની
બનેિી હોય છે અને તેનુાં થવરૂપ નીડર અને ન ટકીય હોય તકનીકો રસપ્રદ અને અત્યાંત ન ટકીય છે.
છે.
➢ ઓરરસ્સાની રોડ-કઠપૂિળી
• મ નવ અને પ્ર ર્ી પ ત્રો ઉપર ાંત, વૃક્ષો, પવણતો, રથ વગેરે
જેવ ઘર્ આધ રોનો પર્ ઉપયોગ થ ય છે. જો કે, • આ કદમ ાં ઘર્ી ન ની હોય છે, સ મ ન્ય રીતે બ રથી અઢ ર
ર વર્છ ય ની કઠપૂતળીઓ કદમ ાં ન ની હોય છે - સૌથી ઇંચની આસપ સ. આમ ાં પર્ મોટે ભ ગે ત્રર્ સ ાંધ હોય છે,
મોટી બે ફીટથી વધુ હોતી નથી, તેમ ાં કોઈ સ ાંધ વ ળ અાંગો પરિંતુ હ થ સહળય (રોડ)ને બદિે ત ર સ થે બ ધાં ેિ હોય છે.
હોત નથી, તેઓ ખૂબ જ સાંવેદનશીિ અને ભ વ ત્મક • આમ કઠપૂતળીન આ થવરૂપમ ાં રોડ અને ત ર-કઠપૂતળીન
પડછ ય ઓ બન વે છે. તત્વોને સાંયિ
ુ રીતે જોડવ મ ાં આવય છે. અહહ કઠપૂતળીને
હેરફેર કરવ ની તકનીક કુંઈક અિગ છે.

3
સાાંસ્કૃતિક વારસો

• ઓરરથસ ન રોડ-કઠપૂતળી કિ ક રો પડદ ની પ છળ જમીન કઠપૂતળીન બાંને હ થોમ ાં જાય છે. આ ત્રર્ આાંગળીઓની
પર બેસીને કઠપૂતળીઓનુાં સાંચ િન કરે છે. ફરીથી તે તેની મદદથી ગ્િોવ પપેટ (કઠપૂતળી) જીવાંત બને છે.
મૌહખક સ મગ્રીમ ાં વધુ સાંગીતમય હોય છે, ક રર્ કે અહીં
ગદ્ય સાંવ દોનો ભ ગ્યે જ ઉપયોગ થ ય છે. ભ રતમ ાં, હ થ કઠપૂતળીની પરિંપર ઉત્તર પ્રદેશ,
• મોટ ભ ગન સાંવ દો(ડ ઈિોગ) ગ વ મ ાં આવે છે. સાંગીત ઓરરથસ , પહિમ બાંગ ળ અને કેરળમ ાં િોકહપ્રય છે. ઉત્તર
શ થત્રીય ઓરડસી ધૂન સ થે િોક ધૂનને હમહશ્રત કરે છે. પ્રદેશમ ાં, હ થ કઠપૂતળીન ન ટકો સ મ ન્ય રીતે સ મ હજક
સાંગીતની શરૂઆત થતુહત ન મન ધ હમણક પ્ર રિંહભક હવર્યો દશ વણ ત હોય છે, જય રે ઓરરથસ મ ાં આવ ન ટકો
વ દ્યવૃાંદીય (ઓકેથિિ) ન ટૂાંક ખાંડથી થ ય છે અને ત્ય રપછી ર ધ અને કૃષ્ર્ની વ ત ણઓ પર આધ રરત હોય છે.
ન ટક શરૂ થ ય છે. ઓરરથસ મ ાં, કઠપૂતળી કિ ક ર એક હ થથી ઢોિક વગ ડે છે
અને બીજા હ થે કઠપૂતળીનુાં સાંચ િન કરે છે. સાંવ દોની
• ઓરરથસ ની કઠપૂતળીઓ બાંગ ળ કે આાંધ્રપ્રદેશની
પ્રથતુહત, કઠપૂતળીનુાં હિનચિન અને ઢોિકની થ પ, સ રી
કઠપૂતળીઓ કરત ાં ન ની હોય છે. ઓરરથસ ન રોડ-
રીતે સુમળ ે સ ધાં ે છે અને આ રીતે ન ટકીય વ ત વરર્ થ ય
કઠપૂતળી શો વધુ સાંગીતમય ન ટક હોય છે અને જેમ ાં ગદ્ય
છે.
સાંવ દોનો ભ ગ્યે જ ઉપયોગ થ ય છે.
➢ પાવકથુ, કેરળ
➢ યમપુરી, તબહાર
• કેરળમ ાં, પરિંપર ગત ગ્િોવ પપેટ અથ ણત હ થ કઠપૂતળીન
• હબહ રની પરિંપર ગત રોડ-કઠપૂતળીને યમપુરી તરીકે
ન ટકને પ વકુથુ કહેવ મ ાં આવે છે.
ઓળખવ મ ાં આવે છે.
• આ કઠપૂતળીન પ્રદશણન પર કેરળન પ્રખ્ય ત શ થત્રીય નૃત્ય-
• આ કઠપૂતળીઓ િ કડ ની બનેિી હોય છે. પહિમ બાંગ ળ
ન ટક કથકિીન પ્રભ વને ક રર્ે 18મી સદી દરહમય ન તે
અને ઓરરથસ ની પરિંપર ગત રોડ-કઠપૂતળીઓથી હવપરરત,
(ન ટક) અસ્થતત્વમ ાં આવયુાં હતુાં. પ વકુથમ
ુ ાં કઠપૂતળીની
આ કઠપૂતળી એક ટુકડ મ ાં હોય છે અને તેમ ાં કોઈ સ ાંધ
ઊાંચ ઈ એક ફૂટથી બે ફૂટ સુધીની હોય છે.
હોત નથી.
• મ થુાં અને બ જુઓ િ કડ મ થાં ી કોતરવ મ ાં આવે છે અને
• આ કઠપૂતળીઓમ ાં કોઈ સ ાંધ ન હોવ થી, કઠપૂતળીઓનો
જાડ કપડ ાં સ થે એકસ થે જોડવ મ ાં આવે છે, એક ન ની
દોરી-સાંચ ર અન્ય રોડ-કઠપૂતળીઓથી અિગ હોય છે અને
બેગમ ાં ક પીને તેને હસવવ મ ાં આવે છે.
તેમ ાં વધુ કૌશલ્પયની જરૂર પડે છે.
• કઠપૂતળીઓન ચહેર ને કિર, સોન નુાં પ ર્ી ચઢ વેિ ટીનન
4. ગ્િોવ પપેટ અથાાિ હાથ કઠપૂિળી ન ન અને પ તળ ટુકડ ઓ, મોરન પીંછ વગેરથે ી
ગ્િોવ પપેટ, જેને થિીવ, હેન્ડ અથવ પ મ પપેટ શર્ગ રવ મ ાં આવે છે.
તરીકે પર્ ઓળખવ મ ાં આવે છે. તેનુાં મ થુાં ક ગળનો મ વો,
• કઠપૂતળી કિ ક ર તેનો હ થ બેગમ ાં ર ખે છે અને
ક પડ અથવ િ કડ નુાં બનેિુાં હોય છે, બે હ થ બર બર
કઠપૂતળીન હ થ અને મ થ ને હિ વે છે.
ગરદનની નીચેથી બહ ર નીકળે છે. બ કીન શરીર ઉપર
• કઠપૂતળી ખેિ દરહમય ન ઉપયોગમ ાં િેવ ત સાંગીતન ાં
િ ાંબો વહેતો ચર્ીયો હોય છે. આ કઠપૂતળીઓ િાંગડી
સ ધનો છે - ચેંડ , ચેંગીિોઆ, ઇિ થિમ અને શાંખ.
ઢીંગિી જેવી હોય છે, પરિંતુ કુશળ કઠપૂતળી કિ ક રન
હ થમ ાં, તેઓ હવહવધ પ્રક રન ખેિ કરવ મ ાં સક્ષમ હોય છે. • કેરળમ ાં ગ્િોવ પપેટ ન ટકોની હવર્ય-વથતુ ર મ યર્ અથવ
તેમ ાં કઠપૂતળીની હેરફેર કરવ ની તકનીક સરળ છે. મહ ભ રતન વૃત ાંતો પર આધ રરત છે.
હિનચિન મ નવ હ થ દ્વ ર હનયાંહત્રત થ ય છે, પ્રથમ
આાંગળી મ થ મ ાં જાય છે અને મધ્ય આાંગળી અને અાંગૂઠો
4
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ભારિીય પરાં પરાગિ રાં ગમાંચ કલા
❖ પ્રસ્િાવના • પરંપરાગત નાટકોમાાં પ્રસ્તનતની ચોક્કસ નવનર્ઓ હોય છે.
ભારતીય સમાજ વ્યવસ્થામાાં જીવાંત પરંપરાઓનાં એક તેઓ રંગભૂનમના સ્વરૂપ, આકાર અને અન્ય
આગવાં સ્થાન છે. કોઈપણ જીવાંત પરંપરાનો કુદરતી પ્રવાહ પરરસ્સ્થનતઓમાાંથી સર્જાઇ છે. પાત્રોના પ્રવેશ અને િહાર
હોય છે. એમાાં શાંકાને કોઈ સ્થાન ન હોઈ શકે કે, પરંપરાગત નીકળવાનાં કોઈ નવનર્સરનાં સ્વરૂપ હોતાં નથી. નાટ્યસ્સ્થનત
કલા સ્વરૂપો સમાજના આદશો, તેનાં અસ્સ્તત્વ ટકાવી અનસાર પાત્રો પોતાની ર્જતને કોઈપણ ભૂનમકા નવના રજૂ
રાખવાનો નનર્ાાર, તેની નૈનતકતા, લાગણીઓ, કરવા રંગમાંચ પર આવે છે. કોઈ પ્રસાંગ અને ખાસ દૃશ્યના
સહભાવનાઓ વગેરેને પ્રનતનિાંનિત કરે છે. નાટક એ પોતે જ પાત્રોનાં એક સાથે રંગમાંચને છોડીને ચાલી જવાં અથવા માંચના
એક સાંપૂણા કલા છે. તેના માળખામાાં અનભનય, સાંવાદ, રકનારે અથવા પાછળ હટીને િેસી જવાં એ દૃશ્ય પરરવતાનનો
કનવતા, સાંગીત વગેરેનો સમાવેશ થાય છે. સાંદેશો આપે છે.
❖ પરાં પરાગિ રાં ગભૂતમ અનો િોની તવશોષિાઅાો • પરંપરાગત રંગમાંચ સ્વરૂપોમાાં, વૃત્ાાંત (એનપસોડ) જેવી કોઈ
વસ્ત હોતી નથી. તેનો નવર્ય, રચના અને પ્રસ્તનતમાાં હંમેશા
• સામદાનયક જીવનમાાં ગાયન-કલાનાં આગવાં મહત્ત્વ છે. તમામ
સાતત્ય રહે છે.
પરંપરાગત રંગમાંચોમાાં ગીતો અને ગાવાની કલા મહત્ત્વની
ભૂનમકા ભજવે છે. રંગભૂનમનાં પરંપરાગત સાંગીત એ સમાજની • પરંપરાગત રંગમાંચ સ્વરૂપો ચોક્કસપણે ઔદ્યોનગક સભ્યતા,
લાગણીઓની અનભવ્યનિ છે. ઔદ્યોનગકીકરણ અને શહેરીકરણથી પ્રભાનવત થયા છે. આ
અસરોના સામાનજક-સાાંસ્કૃનતક પાસાઓનો કાળજીપૂવાક
• ભારતના નવનવર્ પ્રદેશોમાાં, ર્ાનમાક તહેવારો, મેળાઓ,
અભ્યાસ કરવો જોઈએ.
સાંમેલનો, ર્ાનમાક નવનર્ઓ, પ્રાથાનાઓ લગભગ આખાં વર્ા
ચાલ્યા કરે છે. આ પ્રસાંગો દરનમયાન, પરંપરાગત નાટ્ય • એક સમય હતો, જ્યારે કાનપર પરંપરાગત નૌટંકી રંગમાંચનાં
સ્વરૂપો રજૂ કરવામાાં આવે છે. તેઓ સામાન્ય માણસના કેન્દ્ર િની ગયાં હતાં. કલાકારો, નતાકો અને ગાયકોએ સ્થાનનક
સામાનજક વલણ અને ર્ારણાઓને પ્રનતનિાંનિત કરે છે. નાયકો, તેમની લોકનપ્રયતા અને પરંપરાગત પ્રેમ કથાઓ પર
આર્ારરત નાટકોનાં નનમાાણ કયું હતાં. આમ, મનોરંજનના
• પરંપરાગત નાટ્ય સ્વરૂપોમાાં માત્ર સામાન્ય માણસની રુનચઓ
ક્ષેત્રમાાં સ્થાનનક રંગમાંચ સ્વરૂપે મહત્ત્વ પ્રાપ્ત કયું.
જ નનહ, પરંત તેમાાં શાસ્ત્રીય તત્ત્વો પણ સામેલ હોય છે.
• પરંપરાગત રંગભૂનમની નવશેર્તા તેની સહજતા છે. આખરે
• પરંપરાગત રંગમાંચ સ્વરૂપોમાાં નૃત્યની નવનશષ્ટ શૈલીઓ હોય
એવી શાં વાત છે કે, સદીઓથી પરંપરાગત રંગભૂનમ પોતાની
છે, જે માંચ ઉપર પ્રવેશ, કથા અને વણાનાત્મક ભૂનમકાઓ
સાદગી ર્જળવવામાાં સમથા િની શકી છે?
દશાાવે છે.
• સત્ય એ છે કે પ્રેક્ષકો પરંપરાગત નાટક સાથે ઝડપી, પ્રત્યક્ષ,
• કથા એ કલા સ્વરૂપ તરીકે નૃત્ય અને નાટ્ય સ્વરૂપનો આર્ાર
વાસ્તનવક અને લયિદ્ધ સાંિાંર્ો સ્થાનપત કરી શકે છે, અન્ય
છે, જે ગજરાતમાાં ભવાઈના પરંપરાગત નાટ્ય સ્વરૂપમાાં જોઈ
કલા સ્વરૂપો સાથે એટલો નહીં. પ્રેક્ષકોની તાળીઓ અને
શકાય છે. આ સ્વરૂપમાાં, પગની ઝડપી અથવા ર્ીમી ગનત એ
અનભવાદન તેમની વચ્ચેના ઘનનષ્ઠ સાંિાંર્ો દશાાવે છે.
કથનનાં એક સાર્ન છે.
• પરંપરાગત રંગમાંચ સ્વરૂપોમાાં, પાત્રો વર્ પ્રભાવશાળી િનવા
• પરંપરાગત કાશ્મીરી રંગમાંચ એવા ભાાંડ જશ્નમાાં નૃત્ય દ્વારા
અને પરરસ્સ્થનતને વર્ મહત્ત્વ આપવા માટે રંગભૂનમ (સ્ટેજ)
પ્રવેશવાની કલા છે. જે રીતે, દરેક પાત્ર આગળ વર્ે છે અને
ઉપર તેમની સ્સ્થનત િદલતા રહે છે. આ તકનીક સતત
માંચમાાં પ્રવેશે છે, તેનાથી તેની ઓળખાણ થાય છે. કલા
પનરાવતાન અને તેના કારણે પ્રેક્ષકોમાાં ઊભી થતી કંટાળાજનક
સ્વરૂપોમાાં, ગનત, મૂળભૂત મદ્રા અને હાવભાવ પાત્રની
પરરસ્સ્થનતની શક્યતાને પણ ઘટાડે છે.
ભૂનમકાની ઓળખ કરે છે.

1
સાાંસ્કૃતિક વારસો

• રંગભૂનમમાાં સાંવાદો સામાન્ય રીતે ઊાંચા અવાજમાાં િોલવામાાં 3. રાસલીલા


આવે છે. આ િાિત કલાકારોને મોટા દશાક-સમૂહ સર્ી • રાસલીલા ખાસ કરીને ભગવાન કૃષ્ણની દંતકથાઓ પર
પહોંચવામાાં મદદ કરે છે. કલાકારો હંમેશા તેમના પોતાના મૂળ આર્ારરત છે; એવાં માનવામાાં આવે છે કે, નાંદા દાસે કૃષ્ણના
સાંવાદમાાં કંઈકને કંઈક સર્ારા-વર્ારા કરે છે. આ ફેરફારો જીવન પર આર્ારરત પ્રારંનભક નાટકો લખ્યાાં હતાાં.
પ્રેક્ષકોને આકનર્ાત કરે છે. ઉપરાાંત, તે કલાકારો અને પ્રેક્ષકો • આ રંગમાંચમાાં ગદ્યના સાંવાદોને ગીતો અને કૃષ્ણની ટીખળના
વચ્ચે સીર્ો સાંિાંર્ સ્થાનપત કરે છે. દૃશ્યો સાથે સાંદર રીતે જોડવામાાં આવ્યા છે.
• રંગલો (નવદૂર્ક) પણ સમાન ભૂનમકા ભજવે છે. રમૂજી હોવા 4. ભવાઈ
ઉપરાાંત, તે સામાનજક-આનથાક, રાજકીય મદ્દાઓ અને • ભવાઈ એ ગજરાતનાં પરંપરાગત નાટ્ય સ્વરૂપ છે.
પરરસ્સ્થનતઓને પણ ખૂિ જ વ્યાંગ સાથે રજૂ કરે છે.
• આ સ્વરૂપના કેન્દ્રો કચ્છ અને કારિયાવાડ છે.
• રંગલો નવનવર્ રીતે રંગમાંચ ઉપર પોતાને પ્રગટ કરે છે.
• ભવાઈમાાં વપરાતાાં વાદ્યો : ભૂાંગળ, તિલા, વાાંસળી, પખવાજ,
પરંપરાગત નાટ્ય સ્વરૂપોમાાં રાર્જ ર્જહેર જનતાના નહતમાાં
રિાિ, સારંગી, માંજીરા વગેરે.
નનણાયો ન લે તો રંગલો દેખાય છે અને સામાન્ય લોકોનો પક્ષ
લે છે. તે પ્રેક્ષકોને હસાવે છે અને આ રીતે તે રાર્જના • ભવાઈમાાં, ભનિ અને રોમેસ્ન્ટક લાગણીઓનાં દલાભ સાંશ્લર્ે ણ
લોકનવરોર્ી વલણને છતાં કરે છે. જોવા મળે છે.
5. જાત્રા
❖ પરાં પરાગિ રાં ગભૂતમનાાં તવતવધ સ્વરૂપાો
1. ભાાંડ પાથેર: • દેવી-દેવતાઓના સન્માનમાાં મેળાઓ અથવા તેમના
માળખામાાં ર્ાનમાક નવનર્ઓ અને સમારંભોને ‘ર્જત્રા’ તરીકે
• ભાાંડ પાથેર કાશ્મીરનાં પરંપરાગત નાટ્ય સ્વરૂપ, નૃત્ય, સાંગીત
ઓળખવામાાં આવે છે.
અને અનભનયનાં એક અનોખાં સાંયોજન છે.
• આ સ્વરૂપનો જન્મ અને ઉછેર િાંગાળમાાં થયો હતો. ચૈતન્યના
• રમૂજ કરવા વ્યાંગ, િનદ્ધ અને નકલ કરવાને પ્રાર્ાન્ય
પ્રભાવથી કૃષ્ણ ર્જત્રા લોકનપ્રય િની હતી. જો કે, પછીથી
આપવામાાં આવે છે.
દન્યવી પ્રેમ કથાઓને પણ ર્જત્રામાાં સ્થાન મળયાં.
• આ નાટ્ય સ્વરૂપમાાં શરણાઈ, નગારાાં અને ઢોલ સાથે સાંગીત
• ર્જત્રાનાં સૌથી પ્રાચીન સ્વરૂપ સાંગીતમય રહ્યાં છે. પછીના
આપવામાાં આવે છે.
તિક્કે સાંવાદો ઉમેરાયા. કલાકારો પોતે દૃશ્યના ફેરફાર,
• ભાાંડ પાથેરના કલાકારો મખ્યત્વે ખેડૂત સમદાયના હોવાથી નિયાની જગ્યા વગેરેનાં વણાન કરે છે.
તેમની જીવનશૈલી, આદશો અને સાંવદે નશીલતાનો પ્રભાવ
6. માચ
જોઈ શકાય છે.
• માચ એ મધ્યપ્રદેશનાં પરંપરાગત નાટ્ય સ્વરૂપ છે.
2. નૌટંકી
• આ માચ શબ્દનો ઉપયોગ રંગમાંચ માટે અને નાટક માટે પણ
• નૌટંકી સામાન્ય રીતે ઉત્ર પ્રદેશ સાથે સાંિાંર્ ર્રાવે છે. તેની
થાય છે.
કાનપર, લખનઉ અને હાથરસ શૈલીઓ પ્રખ્યાત છે.
• આ નાટ્ય સ્વરૂપમાાં, સાંવાદો વચ્ચે ગીતોને પ્રાર્ાન્ય આપવામાાં
• તેમાાં દોહા, ચૌિોલા, છપ્પય, િહર-એ-તિીલ છંદોનો વારંવાર
આવે છે.
ઉપયોગ થાય છે.
• આ સ્વરૂપમાાં સાંવાદ માટે શબ્દ િોલ છે અને વણાનમાાં કનવતાને
• નૌટંકીમાાં પહેલા માત્ર પરૂર્ો જ સ્ત્રી પાત્રો ભજવતા હતા, હવે
‘વનાગ’ કહેવાય છે.
મનહલાઓ પણ તેમાાં મોટા પ્રમાણમાાં ભાગ લઈ રહી છે.
• આ નાટ્ય સ્વરૂપની ર્ૂન ‘રંગત’ તરીકે ઓળખાય છે.
• નૌટંકી ક્ષેત્રે આદરપૂવાક યાદ કરવામાાં આવતા લોકોમાાં
કાનપરની ગલાિિાઈ છે. તેણીએ આ જૂના નાટ્ય સ્વરૂપને 7. ભાઓના
એક નવાં પરરમાણ આપ્યાં છે. • ભાઓના એ આસામની અાંરકયા નટ (નૃત્ય)ની પ્રસ્તનત છે.

2
સાાંસ્કૃતિક વારસો

• આસામ, િાંગાળ, ઓરરસ્સા, મથરા અને વૃાંદાવનની સાાંસ્કૃનતક 11. મુડીયેટ્ટુ


ઝલક ભાઓનામાાં જોઈ શકાય છે. • કેરળના પરંપરાગત લોકનાટય સ્વરૂપ મડીયેટ્ટુને વૃનિકમ
• સૂત્રર્ારો અથવા કથાકારો પ્રથમ સાંસ્કૃતમાાં અને પછી (નવેમ્િર-રડસેમ્િર) મનહનામાાં ઉજવવામાાં આવે છે.
વ્રજિોલી અથવા આસામીમાાં વાતાા શરૂ કરે છે. • તે સામાન્ય રીતે કેરળના કાલી માંરદરોમાાં જ દેવીને અપાણ
તરીકે ભજવવામાાં આવે છે.
8. િમાશા
• તે રાક્ષસ દારરકા પર દેવી ભદ્રકાળીના નવજયને દશાાવે છે.
• તમાશા એ મહારાષ્ટ્રનાં પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે.
મડીયેટ્ટુના સાત પાત્રો - નશવ, નારદ, દારરકા, દાનવેન્દ્ર,
• તે ગોંર્લ, ર્જગરણ અને કીતાન જેવા લોક સ્વરૂપોમાાંથી નવકસ્યાં ભદ્રકાલી, કુલી અને કોઈમ્િીદાર (નાંદીકેશ્વર)ના િર્ાાં જ સાત
છે. પાત્રો અનત શાંગારયિ ર્જજરમાન સ્વરૂપમાાં સજ્જ હોય છે.
• અન્ય નાટ્ય સ્વરૂપોથી નવપરીત તમાશા નાટ્ય સ્વરૂપમાાં સ્ત્રી 12. કુડીયટ્ટમ
અનભનેત્રી નૃત્ય ગનતનવનર્ઓમાાં મખ્ય ભૂનમકા ભજવે છે. તે
‘મરકી’ તરીકે ઓળખાય છે. શાસ્ત્રીય સાંગીત, ત્વરરત પગ • કેરળના સૌથી જૂના પરંપરાગત રંગમાંચ સ્વરૂપોમાાંનાં એક,
હલનચલન (ફૂટવકક) અને જીવાંત હાવભાવ, આ િર્ાં નૃત્યના કુડીયટ્ટમ સાંસ્કૃત નાટ્ય પરંપરાઓ ઉપર આર્ારરત છે.
માધ્યમથી લાગણી દશાાવવાનાં શક્ય િનાવે છે. • આ રંગભૂનમના પાત્રો છે : ચાક્યાર અથવા અનભનેતા,
નાસ્મ્િયારો, વાદક અને નાાંગ્યાર, જેઓ સ્ત્રીઓની ભૂનમકા
9. દશાવિાર
ભજવે છે.
• દશાવતાર એ કોંકણ અને ગોવા પ્રદેશોનાં સૌથી નવકનસત
• સૂત્રર્ાર કે કથાકાર અને રંગલો (નવદર્ક) નાયક છે. નવદર્ક
રંગમાંચ છે.
એકલો સાંવાદો િોલે છે.
• કલાકારો ભગવાન નવષ્ણના દસ અવતારોનાં પ્રનતનનનર્ત્વ કરે
• હાથના હાવભાવ અને આાંખની નહલચાલ પર મૂકાતો ભાર,
છે. રક્ષણ અને સજાનાત્મકતાના દશાવતાર દેવ મત્સ્ય
આ નૃત્ય અને નાટ્ય સ્વરૂપને અનન્ય િનાવે છે.
(માછલી), કુમા (કાચિા), વરાહ (સૂવર), નરનસાંહ (નસાંહ-
પરુર્), વામન, પરશરામ, રામ, કૃષ્ણ (અથવા િલરામ), િદ્ધ 13. યક્ષગાન
અને કલ્કી છે. • કણાાટકનાં પરંપરાગત નાટ્ય સ્વરૂપ, યક્ષગાન પૌરાનણક
• શૈલીયિ શાંગાર (મેકઅપ) ઉપરાાંત દશાવતારના કલાકારો કથાઓ અને પરાણો પર આર્ારરત છે.
લાકડા અને કાગળના માવાનો મખવટો (માસ્ક) પહેરે છે. • સૌથી વર્ લોકનપ્રય વૃત્ાાંત (એનપસોડ) મહાભારતના છે,
10. કૃષ્ણઅટ્ટમ એટલે કે દ્રૌપદી સ્વયાંવર, સભદ્રા નવવાહ, અનભમન્ય વર્, કણા-
અજાન યદ્ધ અને રામાયણ, જેમાાં રાજ્યાનભર્ેક, લવ-કુશ યદ્ધ,
• કેરળનાં લોકનાટ્ય, કૃષ્ણઅટ્ટમ, 17મી સદીના મધ્યમાાં
વાલી-સગ્રીવ યદ્ધ અને પાંચવટીનો સમાવેશ થાય છે.
કાનલકટના રાર્જ માનવદના આશ્રય હેિળ અસ્સ્તત્વમાાં આવ્યાં
હતાં. 14. થેરુકુથુ
• કૃષ્ણઅટ્ટમ એ આિ નાટકોનાં એક ચિ છે, જે સતત આિ રદવસ • તનમલ લોક નાટકનાં સૌથી લોકનપ્રય સ્વરૂપ, થેરુકુથ, જેનો
સર્ી ભજવવામાાં આવે છે. શાસ્બ્દક અથા થાય છે ‘શેરી નાટક’.
• આ નાટકો છે અવતારમ, કાનલયામદદન, રાસનિડા, કંસવર્મ, • આ મોટે ભાગે મરરયામ્મન (વરસાદની દેવી) ના વાનર્ાક માંરદર
સ્વયાંવરમ, વાણ્યદમ, નવનવર્ નવર્મ, સ્વગાારોહણ. તહેવારો દરનમયાન સારો કૃનર્ પાક મેળવવા માટે કરવામાાં
• આ વૃત્ાાંતો (એનપસોડ્સ) ભગવાન કૃષ્ણના નવર્ય ઉપર આવે છે.
આર્ારરત છે. તેમનો જન્મ, િાળપણના તોફાન અને અનનષ્ટ • થેરુકુથના વ્યાપક પ્રદશાનોના મૂળમાાં દ્રૌપદીના જીવન પર
પર સારાની જીત દશાાવતા નવનવર્ કથા વૃત્ાાંતો. આર્ારરત આિ નાટકોનાં ચિ છે.
• થેરુકુથ પ્રદશાનની સૂત્રર્ાર કરટયાકરન, પ્રેક્ષકોને નાટકનો
ભાવાથા આપે છે અને કોમલી તેના નખરાાંઓથી પ્રેક્ષકોનાં
મનોરંજન કરે છે.

3
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસો
ભારિીય સ્થાપત્ય
❖ તસાંધુ ખીણની સાંસ્કૃતિ: વસ્તુઓનો ઉપયોગ કારીગરી અને સ્થાપત્યમાં થતો હતો,
▪ ભારતીય સ્થાપત્યના સૌથી જૂના નમૂનાઓ હડપ્પા, જે તે સમયના પ્રકોપ સામે ટકી શકી નસહ.
મોહેંજોદરો, રોપર, કાલીબંગા, લોથલ અને રંગપુરમાં ▪ સૌથી પ્રાિીન સમયના બે મહત્ત્વપૂણષ અવશેર્ો
મળી આવ્યા છે, જે સસંધુ ખીણની સંસ્કૃસત અથવા સબહારના જૂના રાજગૃહ શહેરની ડકલ્લેબંધી અને
હડપ્પીય સંસ્કૃસત હેઠળ આવે છે. સશશુપાલગઢની ડકલ્લાવાળી રાજધાની છે.
▪ લગભગ 5000 વર્ષ પહેલાં, ત્રીજી સહસ્ત્રાબ્દી પૂવે, ▪ જે કદાિ ભુવનેશ્વર નજીક પ્રાિીન કસલંગનગર છે.
આ સ્થાનો સઘન સનમાષણ કાયષનું કેન્દ્ર હતું. નગર રાજગૃહની ડકલ્લેબંધીવાળી ડદવાલ ઘણી જ બાંધવામાં
આયોજન ઉત્તમ હતું. આવી છે, જેમાં એકની ઉપર એક, કાપ્યા સવનાના પથ્થરો
▪ બાંધકામમાં પકવેલી ઇંટોનો બહોળો ઉપયોગ મુકવામાં આવ્યા છે. તે 6ઠ્ઠી-5મી સદી ઈસા પૂવેની છે.
કરવામાં આવ્યો હતો, રસ્તાઓ પહોળા હતા અને ▪ જો કે, સશશુપાલગઢમાં બીજી-પહેલી સદી ઈ.પૂ. પથ્થરનું
એકબીજાના કાટખૂણે હતા, શહેરની ગટર અત્યંત િણતર કરતા કડડયાઓએ એક ખૂબ જ સારી રીતે
કુશળતા અને દૂરદં ેશીથી બનાવવામાં આવી હતી, બાંધેલ ડકલ્લાનું પ્રવેશદ્વાર બનાવવા માટે પથ્થરોના મોટા
પથ્થરવાળી કમાનો અને બાથરૂમ બનાવવામાં સમજ બ્લોકનો ઉપયોગ કરીને કામ કયુું હતું , જેને મોટા
અને કારીગરી દેખાતી હતી. આ લોકો દ્વારા દરવાજાથી બંધ કરી શકાય છે.
બાંધવામાં આવેલી ઈમારતોના અવશેર્ો ઉપરથી ▪ આપણે તેને એ હકીકત માટે જાણીએ છીએ કે પથ્થરનું
તેમના સ્થાપત્ય કૌશલ્ય અને રસ સવશે સંપણ ૂ ષ િણતર અને પથ્થરની કોતરણી અશોકના સમયમાં
માસહતી મળતી નથી. પસશષયા (હાલનું ઈરાન)થી આયાત કરવામાં આવી હતી.
▪ એક વાત સ્પષ્ટ છે કે, હાલની ઈમારતો ભવ્ય પસેપોસલસ (પસેપોસલસ આધુસનક ઈરાનના ફાસષ
પાસાઓને ઉજાગર કરતી નથી અને સ્થાપત્યમાં પ્રાંતમાં હાલના સશરાઝ શહેરથી 70 ડકમી ઉત્તરપૂવમ ષ ાં
એકસવધતા અને એકરૂપતા છે જે ઈમારતોની ખંડડત સ્સ્થત છે, તે વૈસશ્વક ધરોહર જાહેર થયેલ છે) જેવા
અને તોડી પડેલી હાલતને કારણે છે. ઈસા પૂવે ત્રીજી પથ્થરના િણતરના સનશાનના પુષ્કળ પુરાવા મળ્યા છે.
સહસ્ત્રાબ્દીમાં સ્થપાયેલ શહેર, જેમાં અદ્દભુત ▪ જો કે, ત્યારે લાકડું હજુ પણ મુખ્ય સામગ્રી હતી અને
નાગડરક કતષવ્ય-ભાવના હતી અને જે પ્રથમ અશોકના સમયગાળાના સ્થાપત્ય અવશેર્ોમાં,
દરજ્જાની પાકી ઇંટોના માળખાના બનેલા હતા. લાકડામાંથી પથ્થરમાં ધીમે ધીમે જવાનું વલણ જોવા મળે
❖ પછીનો સમયગાળો: છે. પાટલીપુત્ર ખાતે, એક મોટી લાકડાની ડદવાલના
▪ ભારતીય કલાના ઈસતહાસમાં આગામી હજાર વર્ષના અવશેર્ો મળી આવ્યા છે, જે એક સમયે શાહી
સ્થાપત્ય, હડપ્પીય સંસ્કૃસતના પતન અને ભારતીય રાજધાનીની આસપાસ હતી. મેગેસ્થસનસ દ્વારા સ્પષ્ટપણે
ઈસતહાસના ઐસતહાસસક સમયગાળાની શરૂઆત, ઉલ્લેસખત એક હકીકત જણાવે છે કે તેમના સમય
મુખ્યત્વે મગધના મૌયષ શાસન વચ્ચે કોઈ સંબંધ નથી. દરસમયાન ભારતમાં દરેક વસ્તુ લાકડાની બનેલી હતી.
▪ લગભગ 1000 વર્ષનો આ સમયગાળો અત્યંત ▪ પરંતુ અહીં મહત્ત્વનો અપવાદ છે, ભારતની ખડકો
બૌસિક અને સામાસજક-વૈજ્ઞાસનક પ્રવૃસત્તઓથી કોતરીને તૈયાર કરાયેલું સ્થાપત્ય (રોક-કટ આડકિટક્ચ ે ર).
ભરેલો હતો. ▪ શરૂઆતના ગુફા મંડદરો અને મઠો કોઈપણ સ્થળને
▪ આ સમયગાળા દરસમયાન કોઈપણ કલાત્મક સુંદરતા અને ઉપયોસગતાની સાથે આયોજનબિ કરવાનાં
પ્રવૃસત્તથી વંસિત રહેવું અશક્ય હતું. પરંતુ આ ઉત્તમ ઉદાહરણો છે.
સમયગાળામાં, માટી, કાિી ઈંટ, વાંસ, લાકડું, પાંદડાં,
છાલ અને ઘાસ જેવી જૈસવક અને નાશવંત ▪
1
સાાંસ્કૃતિક વારસો

❖ મૌયયવાંશનુાં ગુફા સ્થાપત્ય: ▪ બૌિ સ્તૂપ સ્થાપત્યનું બીજું સ્વરૂપ છે, જેમાં અધષ-
▪ પ્રારંસભક ગુફા સ્થાપત્યનું એક સવસશષ્ટ ઉદાહરણ ગોળાકાર ગુંબજનો સમાવેશ થાય છે, જે એક નક્કર
સબહારના બારબર પવષતોમાં આવેલી કસથત લોમસ ઋસર્ માળખું છે, જેમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી.
ગુફા છે, જે સૌથી વધુ માસહતીપ્રદ ગુફા છે. એક સશલાલેખ ▪ સ્તૂપ એક ગૌરવપૂણષ, આકર્ષક અને સવસ્ૃત સ્મશાન મંડપ
પરથી સાસબત થાય છે કે, તે અશોકના સમયમાં છે: જે એક સમયે પસવત્ર મનુષ્યના અસ્સ્થ અને ભસ્મ
આજીસવકા સંપ્રદાય માટે બંધવામાં આવી હતી. જીવંત રાખવાનું સ્થાન હતું.
ખડક (ખડક જે અલગ થયો નથી પરંતુ હજુ પણ પૃથ્વીનો ▪ ભગવાન બુિના મહાસનવાષણ (મૃત્યુ) બાદ, સમ્રાટ અશોકે
ભાગ છે)માંથી કોતરેલી આ ગુફાનું માપ 55'x22'x20' છે. તેમના સમગ્ર રાજ્યમાં તેમની યાદમાં મોટી સંખ્યામાં
▪ તેનું પ્રવેશદ્વાર ઝૂપં ડાના પ્રવેશદ્વાર જેવું જ છે, જેમાં છતની સ્તૂપો બનાવવાનું નક્કી કયુું અને તેમાં હાડકાં, દાંત, વાળ
બાજુઓ વળાંકવાળા લાકડાની બનેલી છે, જે આડા બીમ વગેરેના ટૂકડા જેવા અવશેર્ો મૂક્યા, જેમાં સ્તૂપનું સનમાષણ
ઉપર ટકેલી છે અને તેના છેડાઓ બહારની તરફ કરવામાં આવ્યું હતું. મૂળ સ્તૂપ ઇંટોથી બનેલો હતો અને
નીકળેલા છે. લાકડાની રેસલંગથી ઘેરાયેલો હતો.
▪ પથ્થર પર હાથીઓના કોતરકામવાળો પટ્ટો, એ લાકડા ▪ સાંિી ખાતેનો હાલનો સ્તૂપ મૂળ સ્તૂપને આવરી લે છે
પર કોતરેલા પટ્ટા જેવો જ છે. આ વાંસમાંથી બનાવેલી અને જ્યારે લાકડાની જગ્યાએ પથ્થર અપનાવવામાં
લાકડાની નાની જાળીનું અનુકરણ પથ્થર પર કરવામાં આવ્યો હતો ત્યારે તેને પથ્થરની રેસલંગ અથવા સ્થંભોની
આવેલ છે. તે ઇમારતી લાકડા પર પ્રારંસભક પથ્થરની અંદર સવસ્ૃત કરી બંધ કરાયો હતો.
કોતરણીના સવકાસનું ઉત્તમ ઉદાહરણ છે. આ સમયગાળો ◆ સ્િૂપનુાં સ્થાપત્ય
ઈ.પૂ. ત્રીજી સદીનો છે. ▪ સ્તૂપમાં એક ઘરેલું માળખું હતું, જેનો પાયો, ક્યારેક
❖ બૌદ્ધ સ્થાપત્ય: ગોળાકાર તો ક્યારેક િોરસ આકારમાં પૂવે પહેલી સદીમાં
◆ ગુફા ઉમેરવામાં આવ્યો હતો, તેમાં એક પ્રદસિણા માગષ, એક
▪ લગભગ 100 વર્ષ પછી, પૂના સજલ્લામાં કાલેમાં પથ્થરની રેલીંગ (વાડ) અને િાર ડદશાઓમાં િાર સુંદર
ખોદવામાં આવેલી બીજી ગુફામાં એક સવશાળ પ્રાથષના કોતરણીવાળા પ્રવેશદ્વારનો સમાવેશ થાય છે.
હોલ અથવા િૈત્ય મળી આવેલ છે. તેનું ઉત્ખનન પણ ▪ મૂળ લાકડાના છત્રની જગ્યાએ, જે સ્તૂપને દશાષવવા માટે
એક જીવંત ખડકમાંથી કરવામાં આવ્યું છે, જે તેના બાંધવામાં આવ્યું હતું અને ભગવાન (બુિ) અથવા તેમના
સવશાળ અને અદ્યતન આકારને કારણે અનન્દ્ય છે. નજીકના સશષ્યોની ભસ્મ પર બાંધવામાં આવ્યું હતું, જે
124'x46-1/2'x45' ના માપવાળી આ ગુફા િોક્કસપણે રાજવી અને ગૌરવનું પ્રતીક છે, સમય જતાં એક રસપ્રદ
સવશાળ છે. રિના સવકસસત થઈ, જે ગુંબજ, હાસમષકા છે; તે એક
▪ તેના સવશાળકાય અને લાંબા સ્તંભોના સશખરો અજોડ લંબિોરસ બૌિ જાળી છે, જેમાંથી સનકળેલ એક સ્તંભ
છે. કમાનાકાર છત પર મૂળ લાકડાના બીમ (મોભ) ઉપર રાજસી ભવ્ય છત્ર બન્દ્યું છે, જે કેટલીકવાર સંખ્યામાં
મૂકવામાં આવ્યા છે અને તેના પરના પટ્ટાઓ એકલ અને પાછળથી ત્રણ અથવા વધુ પણ હોઈ શકે છે.
લાકડાની ઇમારતોની પ્રસતકૃસત છે. ઉપરની તરફ જતા તેમનું કદ નાનું બને છે.
▪ મજબૂત અને સવશાળ સ્તંભોની ટોિ પર મૂસતષઓ ▪ રૅસલંગ (રિણાત્મક વાડ) અને પ્રવેશદ્વાર ઉત્તરમાં ભરહુત,
બનાવવામાં આવી છે. થોડે દૂર સ્તૂપ પર બનેલ સાંિી અને બોધગયા અને દસિણમાં અમરાવતી અને
લાકડાનું છત્ર આશ્ચયષજનક રીતે આજે પણ એવું જ નાગાજુષનકોંડાના સૌથી વધુ પ્રખ્યાત છે.
સવદ્યમાન છે. ▪ ઊભા અને આડા સ્તંભ(ક્રોસ બાર) લાકડાના પાયા પર
બાંધવામાં આવ્યા હતા અને ભારતીય કલામાં ઘણી
◆ સ્િૂપ
જગ્યાએ જોવા મળતું શ્રેષ્ઠ કોતરણી કામ, જેમાં ઓછો
ઉભાર (ઊપસી આવેલ) જોવા મળે છે, તે પ્રકારના ગુંબજો
માટે સુંદર ઉદાહરણ પૂરં પાડે છે.

2
સાાંસ્કૃતિક વારસો

▪ આ સપાટીઓ પર બૌિ ધમષના મનપસંદ પ્રસતકો, કમળ, ઈમારતી લાકડાનું બનેલું હતું. આ મંડદર બીજી સદી
હાથી, બળદ, સસંહ અને ઘોડો અને બુિના ગત જીવનની પૂવેનું છે. ભવ્ય-ભીંત સ્તંભો સાથેના અધષવતુષળાકાર
કેટલીક જાતક કથાઓ પર કોતરકામ, ઓછા ઉભાર સાથે મંડદરના હાલના અવશેર્ો ઈસવીની 7મી સદીના છે, જો
અને સવસ્ૃત સવગતો સાથે કરવામાં આવ્યુ છે, જેને કે આ મંડદરમાં મધ્યકાલીન સમય સુધી પૂજા થતી હતી.
ભારતીય કલા વાતાષઓમાં એક સીમાસિહ્નરૂપ માનવામાં ◆ ઐહોલનાાં મદિરો
આવે છે. ▪ સંભવતઃ સૌથી જૂનું માળખાકીય મંડદર હજુ પણ તેના
▪ આ પ્રવેશદ્વારો સવશે એવું કહી શકાય કે મોટાભાગના મૂળ સ્વરૂપમાં ઊભું છે તે કણાષટકના ઐહોલમાં છે.
પ્રારંસભક ભારતીય સ્થાપત્યો, લાકડા અને ઇમારતી ▪ આ એક નાનું માળખું છે, જે સવશાળ સશલાખંડ જેવા
લાકડાના બનેલા હતા અને તેઓ શરૂઆતની લાકડાની પથ્થરના ભાગોમાંથી બનેલું છે. મંડદરમાં ગભષગૃહ
ઇમારતોની પથ્થરો ઉપરની ઇમારતોની વાસ્તસવક અથવા એક સામાન્દ્ય િોરસ હોલ છે, જેની સામે એક
અનુકૃસત (ઇસમટેશન) છે. ઢંકાયેલો વરંડો અને એક ગેટ હાઉસ છે, જેમાં પથ્થરની
❖ માંદિર સ્થાપત્ય: છતને ટેકો આપતા િાર ભારે સ્તંભ છે. આ સ્તંભ અને
▪ મૌયષ શાસકો તેમની કલા અને સ્થાપત્ય માટે પ્રસસિ સંપૂણષ માળખું ખૂબ જ સામાન્દ્ય છે, સસવાય કે, પેરાપેટ-
હતા; સૌથી પહેલા જાણીતા માળખાકીય મંડદરના વૉલ (અગાશીની પાળી) ઉપર બનેલ એક નાની
પુરાવા ઉત્ખન્ન દ્વારા મેળવવામાં આવ્યા છે. નકશીકામવાળી પટ્ટી, જે ગેટ હાઉસની બંન્ને બાજુ જમીન
▪ રાજસ્થાનના જયપુરના બૈરત સજલ્લામાં ઈ.પૂ. 3જી ઉપર બનેલી છે.
સદીમાં મૌયષ સમયનું ઈંટ અને લાકડાનું ગોળાકાર મંડદર ▪ ઐહોલનું લાડખાન મંડદર લગભગ 5મી સદીનું છે. અહીં
ઉત્ખન્ન દરમ્યાન મળી આવ્યું હતું. સ્થાપત્યકારે પડરક્રમા માગષ પર ધ્યાન કેસ્ન્દ્રત કરવાનો
▪ આ મંડદરનો વ્યાસ 23 મીટર છે અને તે 26 અષ્ટકોણીય પ્રયાસ કયો છે, જે એક ડદવાલ દ્વારા ઘેરાયેલ છે, જેનાથી
લાકડાના થાંભલા સાથે વારાફરતી િૂનાના ઈંટકામથી ભક્તોને પસવત્ર સ્થાનની પડરક્રમા અથવા પડરભ્રમણ
બનેલું છે. કરવાની સુસવધા આપે છે.
▪ તેનું પ્રવેશદ્વાર પૂવષમાં લાકડાના બે સ્તંભો પર આધાડરત ▪ આ ઈમારતના પ્રવેશદ્વારને પ્રમાણમાં નાનો રાખવામાં
એક નાનકડી સશલા દ્વારા બનેલું હતું અને તેની આવ્યો છે અને તેના પર વધુ ભાર મૂકવામાં આવ્યો
આસપાસ સાત ફૂટ પહોળો પડરક્રમાનો માગષ હતો. નથી.
▪ ઉત્ખન્ન દરસમયાન મળી આવેલ એક અન્દ્ય મૌયષ મંડદર, ▪ હકીકતમાં, તે માત્ર પ્રવેશદ્વાર છે. આ માળખું હજી પણ
સાંિી ખાતેનું છે, જે ઉપરોક્ત મંડદર જેવો જ પ્લાન આપણને પથ્થરની ડદવાલો સાથેના લાકડાના આડદરૂપ
ધરાવે છે. (પ્રોટોટાઇપ)ની યાદ અપાવે છે, જેની પથ્થરની ડદવાલો
▪ પથ્થરમાંથી બનેલ આ મંડદરના અધષ-વતુષળાકાર ઢાળવાળી છતને ટેકો આપે છે જે પથ્થરના ટુકડાઓથી
પ્લાનમાં આ મંડદરની િારે બાજુ એક પડરક્રમ્મા પથ સનસમષત સવશાળ પથ્થરોની બનેલી છે.
હતો અને આ મંડદર એક ઉંિા લંબિોરસ માપ ઉપર ▪ અહીં યુસક્તપૂવષક છતને ઢાળ આપવામાં આવ્યો છે અને
બનાવવામાં આવ્યું હતું. તેમાં, ત્રાંસી એકબીજાની સવરિ વરસાદના પાણીને વહેવા દેવા માટે ગાગોઈલ(વરસાદી
બાજુએથી, સીડીઓના પગથીયાઓ દ્વારા પ્રવેશી શકાય પાણીના સનકાલ માટે પથ્થરમાં કોતરેલી મુખાકૃસત)
છે. બનાવવામાં આવી છે અને ગભષગૃહમાં જરૂરી છત થોડી
▪ ઉપરનું માળખું કદાિ લાકડાનું બનેલું હતું, અને હવે તે ઊંિી અને ખૂબ જ િોકસાઈપૂવકષ બનાવવામાં આવી છે
સવલુપ્ત થઈ ગયું છે. ત્યારપછીની સદીઓમાં આ કારણ કે, તે દેવી-દેવતાઓનું સનવાસસ્થાન છે.
મંડદરમાં ઘણા ફેરફારો થયા, જેના કારણે તેને મૂળ ▪ આ ઇમારતની ટોિ પર એક સમનાર બનાવવાનો પ્રથમ
પ્લાનથી ઓળખવું મુશ્કેલ છે. વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ભસવષ્યના સવશાળ
▪ સાંિી ખાતેનું મંડદર 18 એ પણ પથ્થરનું બનેલું એક સશખરોનો પ્રણેતા (જનક) છે. તેની પાછળનું મૂળ કારણ
અધષવતુષળાકાર મંડદર છે, જેની ઉપરનું માળખું કદાિ એ હતું કે મંડદરમાં દેવી-દેવતાઓનો વાસ છે, તેથી તે

3
સાાંસ્કૃતિક વારસો

ગામ અને નગરના સવસવધ ભાગો, નજીક અને દૂર બંને આડું) દ્વારા ઓળખવામાં આવે છે, જે કમાનાકારથી
જગ્યાએથી દૃશ્યમાન હોવું જોઈએ. અલગ છે અને તેનો ઉપયોગ પાછળથી મુસ્સ્લમો દ્વારા
▪ આ કારણોસર, તેને આસપાસની ઇમારતો કરતાં ઉંિુ કરવામાં આવ્યો હતો.
અને સવશાળ બનાવવામાં આવ્યું હશે. ▪ મહાબલીપુરમનાાં મદિરો
▪ ઐહોલ ખાતેનું દુગાષ મંડદર એ ઇ.સ. 550 નું એક ▪ માળખાકીય મંડદરો સસવાય અન્દ્ય પ્રકારનાં મંડદરો
કમાનાકાર મંડદર છે, જેમાં સ્થાપત્યકારે તેના અગાઉના પથ્થરો કાપીને બનાવવામાં આવ્યા છે, જે મરાસથી
પ્રયત્નોમાં નોંધપાત્ર સુધારો કયો છે. લગભગ 38 માઈલ દસિણે મહાબલીપુરમ ખાતે
▪ આ મંડદરમાં ઊંિું પ્લેટફોમષ છે અને લાડખાન મંડદર સમુરતટ પર જોવા મળે છે, જે ઈ.પૂ. 5મી સદીના છે,
જેવા અંધકારમય પડરક્રમા માગષને બદલે, સ્તંભો દ્વારા સ્થાસનક ભાર્ામાં તેઓને રથ (િેરીઅટ) તરીકે
આધારભૂત ખુલ્લો વરંડો છે, જે પડરક્રમા માગષ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓનું નામ પાંિ પાંડવ
કાયષ કરે છે. સછરોવાળી જાળીને બદલે, મંડદરની ભાઈઓ અને રૌપદીના નામ પરથી રાખવામાં આવ્યું
આસપાસ સ્તંભોવાળો વરંડો છે, જે ખુલ્લો, હવાની મુકત છે, જો કે તેમને રથ અથવા પાંડવો સાથે કોઈ લેવાદેવા
અવરજવરવાળો એટલે કે વેસ્ન્દ્ટલેટેડ અને સારી રીતે નથી અને આ સંબંધ સંપૂણષપણે સ્થાસનક પાત્રો સાથે છે.
પ્રકાસશત માગષ તરીકે સેવા આપે છે. ▪ કાંિીપુરમના મહાન પલ્લવ શાસકોએ સવશાળ
▪ આ માળખામાં સવશાળ પ્રવેશદ્વારની સીડીઓ ઊંિા પાયા સનમાષણકાયો કયાષ અને પલ્લવ કારીગરોએ બીિ પર
તરફ દોરી જાય છે; છતની ઊંિાઈ લગભગ બમણી છે ઉપલબ્ધ ખડકો અને પથ્થરોનો ઉપયોગ કરીને તેમને
અને આ ઇમારતમાં સમનારો એક નાના સશખરનો મંડદરો (અખંડ) બનાવ્યા અને નાના પથ્થરોને કાપીને
આકાર લેવા લાગ્યો છે, જે પછીની સદીઓમાં ઊંિા સસંહ, હાથી, વૃર્ભ(બળદ) વગેરેના સવશાળ સશલ્પો
સશખરમાં પડરવસતષત થઇ ગયો. બનાવ્યા છે.
▪ જો સશલ્પકારોને સુદં ર આકૃસતઓ કોતરવાની તક ▪ આ પથ્થર કાપેલા મંડદરોમાંથી એક રૌપદી રથ તરીકે
આપવામાં આવી ન હોત તો, સ્તંભો ખૂબ જ સનસ્તેજ ઓળખાય છે. તે લાકડાના સ્તંભોના આધારે ઉભેલી
દેખાતા હોત. સ્તંભોની હરોળની નીિે કોતરણી પણ પરાળ કે ઘાસની છતવાળી માટીની ઝૂંપડીનું પથ્થર
કરવામાં આવી છે અને પ્રથમ વખત આપણે મંડદરના ઉપરનું અનુકરણ છે. રૌપદીના રથમાં િોરસ કિ (રૂમ)
પહોળા મુખમાં છતનાં બીમને ટેકો આપતા ખૂસણયાઓ છે, પરંતુ વરંડો નથી અને તેની છત તેના આકારથી
(બ્રેકેટ્સ) ની આજુબાજુ આવીએ છીએ. બંગાળી ઝૂંપડી જેવી જણાય છે.
▪ તે લાકડાના કામના સ્થાપત્યકારો દ્વારા અનુસરવામાં ▪ આપણી પાસે એ માનવાનાં એવા ઘણા કારણો છે કે,
આવતી પ્રથાની યાદ અપાવે છે, જેઓ કાં તો વાંસ ભારતમાં માળખાકીય સ્થાપત્યના સવસવધ સ્વરૂપોની
અથવા લાકડાના સ્તંભો અથવા ખંભાઓ મૂકીને ઘર જેમ, આ પણ વાંસ અને પરાળ કે ઘાસ ના બાંધકામના
અથવા મંડદર બનાવવા માંગતા હતા, જેની ટોિ પર આડદ-સ્વરૂપનું એક અનુકરણ છે.
તેઓએ છતને પકડી રાખવા માટે આડા બીમ મૂક્યાં ▪ પ્રવેશદ્વાર પર બે સુદં ર કન્દ્યાઓની આકૃસતઓ છે, જેને
હતા. દરેક પ્રવેશદ્વારની બંને બાજુએ નાના ગોખલામાં
▪ આ બાંધકામને ખૂબ જ વધારે મજબૂત બનાવવા માટે, કોતરવામાં આવી છે. તેની બાજુઓ ફૂલોથી સુશોસભત
તેઓને ખૂસણયાઓ (બ્રેકેટ્સ) બનાવવાનો સવિાર છે, જે કેટલાક લોકો અનુસાર ઘાસને પોતાના સ્થાન
આવ્યો, જે ભારતમાં સહન્દ્દુ અને બૌિ સ્થાપત્યનો મુખ્ય ઉપર રાખવા માટે મૂળરૂપે બનાવવામાં આવેલ સપત્તળ
ઘટક છે. અને તાંબાની ડકનારીઓનું પથ્થરો ઉપરનું અનુકરણ છે.
▪ તેનો ઉપયોગ િીનમાં ઘણા સમય પહેલા થતો હતો; ▪ આકાર અને સ્વરૂપમાં બાકીના રથ િોરસ આંગણાની
પથ્થરનો એક ત્રાંસો ટુકડો જે સ્તંભો અથવા િારેબાજુ ગોઠવાયેલા ઓરડાઓથી બનેલી ઇમારતમાંથી
ખંભાઓમાંથી નીકળે છે, સલંટલ ે અથવા બીમને સ્સ્થર સવકસસત થયા હોવાનું જણાય છે.
કરવા માટે હાથની જેમ પહોંિે છે. આવા બાંધકામને ▪ જેમ જેમ આશ્રમમાં રહેતા સાધુઓનો સમુદાય વધતો
સ્થાપત્યસવર્યક શબ્દ, હોરીઝન્દ્ટલ (સિસતજને સમાંતર કે ગયો, એક પછી એક, ઇમારતમાં માળ ઉમેરવામાં આવ્યા
4
સાાંસ્કૃતિક વારસો

અને અંતે ઇમારત પર ગુંબજવાળી છત બનાવવામાં સનદેશ કરે છે. આ પ્રતીક િાર પૈડાંવાળી ગાડી-આકારની
આવી. તેનો આકાર િોરસ છે અને સપરાસમડ ટાવર છત ઉપર સ્થાસપત કળશના સુશોસભત સત્ર-અંકોમાં
(સશખર) ધરાવે છે, જેમ કે અજુષનનો રથ અને વારંવાર દેખાય છે.
ધમષરાજાનો રથ.
▪ આ ઉપરાંત, મંડપ શણગાર તો છે જ. સવસ્ૃત સ્વરૂપમાં
▪ એક અન્દ્ય પ્રકારના રથમાં લાંબી અને નળાકાર
અલંકૃત છતમાં નવ ફૂલદાની-આકારના કળશ છે અને તે
કમાનવાળી છત હોય છે, એટલે કે હાથીની પીઠ
ભાસવ ગોપુરમના પ્રણેતા છે. બંને બાજુઓ અને પાછળના
(ગજપૃષ્ઠકર) જેવી. ઐહોલ ખાતેનું દુગાષ મંડદર અને
ભાગને ભીંતસિત્ર સ્તંભોની હરોળથી શણગારવામાં
ભુવનેશ્વરનું વૈતાલ દેઉલ તેના ઉદાહરણો છે.
આવેલ છે, જ્યારે મુખ્ય પ્રવેશદ્વાર પસશ્ચમ તરફ છે.
▪ િોરસ મંડદરોમાં છત અનેક ઝૂપં ડીઓ જેવી હોય છે, જે
▪ બંને છેડે દ્વારપાલો વચ્ચે બે સસંહ સ્તંભો અને બે ડદવાલ
ઘણા બૌિ સ્મારકો અને અન્દ્ય નાની ઝૂપં ડીઓમાં જોવા
સ્તંભો છે.
મળે છે. પથ્થર પર કોતરવામાં આવેલ હોવા છતાં, તેઓ
▪ મહાબલીપુરમમાં આવેલું શોર (Shore) મંડદર 7મી
કહેવાતા બુિના મસ્તક સાથે બૌિ િૈત્ય ઝરખા જેવી
સદીના અંત સમયનું છે, જે ખાસ કરીને સમુર ડકનારે
લાગે છે.
આવેલું હોવાથી જાણીતું છે.
▪ અજુષનના રથ અને ધમષરાજાના રથનું સુંદર દૃષ્ટાંત, પ્રકાશ
▪ આ મંડદર, જોકે શૈલીયુક્ત રીતે ધમષરાજ રથ જેવું જ છે,
અને પડછાયાની ગોઠવણી તેમના શાસ્ત્રીય સ્વરૂપને
પરંતુ એક મહત્ત્વના સંદભષમાં તેનાથી અલગ એ રીતે છે
દશાષવે છે.।સરળ, ઊભા સ્તંભોની અનુકૃસતના આધારે
કે, તે પથ્થરનું બનેલું નહીં, પરંતુ એક માળખાકીય મંડદર
ડદવાલ ગડષસષ(પાટડાઓ) દ્વારા ટેકો આપવામાં આવે છે,
છે. આ મંડદર સ્વરૂપનો રથ, ધમષરાજ રથના કદ કરતાં
અને ભીતના સ્તંભોના પાયા પ્રાણી આકારના હોય છે.
લગભગ 3 થી 4 ગણો છે અને તેની પાછળ અને સહેજ
સાંિીમાં જ્યાં માથાના સ્થાને પ્રાણીઓનો ઉપયોગ થતો
બહારની તરફ મંડદર ઉમેરીને તેને સત્રસવધ માળખા
હતો, અહીં તેનો આધાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો
(સિપલ સ્િક્ચર)થી બનાવવામાં આવ્યો છે. ત્યાં બે સશખરો
છે.
છે, જે અગાઉના મંડદરો કરતાં ઘણા ઊંિા છે.
▪ એક મંડદર, જેનું નામ જોડડયા નાયકો, નકુલ અને
▪ મંડદર એક સવશાળ ડદવાલથી ઘેરાયેલું છે, જેમાં સનસશ્ચત
સહદેવના નામ પરથી રાખવામાં આવ્યું છે, તે ધમષરાજા,
અંતરે સસંહની ભીંત સ્તંભવાળી પલ્લવ શૈલીની સવસશષ્ટ
અજુષન અને અન્દ્ય રથ જેવા શણગારાત્મક લિણો સાથેનું
ડદવાલ છે. તેની બહારની બાજુએ ડદવાલ પર બેઠેલા
કમાનાકાર(મંડદર) છે.
બળદની આકૃસતઓ છે.
▪ બે સસંહ સ્તંભો દ્વારા આધારભૂત મંડપ બનાવવા માટે
▪ 8મી સદીમાં સમુર તટ પર મહાબલીપુરમ મંડદરના
છતને થોડી વધુ લંબાવવામાં આવી છે. આ મંડદર પર
સનમાષણ બાદ રાજા સસંહે કાંિીપુરમ ખાતે કૈલાસનાથ
કોઈ આકૃસત-કોતરણી નથી. તેની નજીક એક અખંડ
મંડદરનું સનમાષણ કરાવ્યું હતું.
હાથી છે જે કમાનાકાર મંડદરના ગજપૃષ્ઠકર (હાથીની
▪ કૈલાસનાથ મંડદર મહાબલીપુરમના મંડદર કરતાં કદમાં
પીઠ)નો આકાર સૂિવે છે.
મોટું અને દેખાવમાં વધુ ભવ્ય છે. લંબિોરસ આંગણામાં
▪ મહાબલીપુરમ ખાતે આવેલ ગણેશ રથ એક શ્રેષ્ઠ અખંડ
આવેલું, કૈલાશનાથ મંડદર સ્તંભોથી ઘેરાયેલા રથ જેવા
(એક જ પથ્થરમાંથી બનેલા) મંડદરોમાંનું એક છે. જો કે,
આકારના ભાગોની હારમાળાથી બનેલું છે. અહીંની
તે ત્રણ માળનું છે અને તેમાં સારી કારીગરી છે, પરંતુ
પલ્લવ શૈલી વધુ સુસંસ્કૃત અને અલંકૃત છે. તેમાં ગભષગૃહ,
તેની છત ભીમ રથ જેવી છે.
મંડપ, પડરક્રમાનો માગષ અને ઓસરીના આકારમાં
▪ િાર પૈડાવાળી ગાડી જેવી છતના ત્રણ-અંકી છેડાઓ
સવશાળ સભાખંડનો સમાવેશ થાય છે. સપાટ છત અને
ઉપર સ્થાસપત કળશ પર મૂકવામાં આવેલ માનવ મસ્તક
સ્તંભો સાથેનો મંડપ, જે મૂળરૂપે એક અલગ ઈમારત
સત્રશૂળ આકારના સશરોવસ્ત્ર (હેડડ્રેસ)થી શણગારેલું છે,
હતી, તે ગભષગૃહ સાથે પગસથયાં વડે જોડાયેલો હતો.
જેમાં બહારની તરફના કાંટા (શૂળ) સામાન્દ્ય રીતે
દ્વારપાળની મૂસતષઓના શીંગ (સશંગડા) તરફ અને
મધ્યના કાંટા (શૂળ) લાંબા અને સાંકડા મુગટ તરફ
5
સાાંસ્કૃતિક વારસો

❖ અન્ય સ્થાપત્યો આચ્છાડદત (ઢંકાયેલા) વરંડા હતા. પ્રવેશદ્વારની સામેનો


▪ સારનાથનો ધામેખ સ્તૂપ એ એક ભવ્ય ગુપ્ત કાળની કિ પૂજા સ્થળ ગણાતો. નાલંદા પાલ મૂસતષઓ નું એક
નળાકાર ઇમારત છે (ઊંિાઈ 43.5 મીટર, સપાટીનો મહત્વપૂણષ કેન્દ્ર હતું અને અહીંથી ખૂબ જ ઐસતહાસસક
વ્યાસ 28.3 મીટર), જે પથ્થર અને ઈંટથી બનેલી છે. મહત્ત્વ ધરાવતા કાંસાના સશલ્પો, મહોરો (સીલ) અને
તેના પથ્થરના ભોંયરામાં મૂસતષઓ રાખવા માટે સવશાળ મહોરબંધીઓ (સસલીંગ) આવ્યા છે.
માળખા સાથે આઠ બહાર નીકળેલા િહેરાઓ છે. ▪ અન્ય માંદિરો
▪ આ ઉપરાંત, તેને બારીક કોતરણીવાળી પુષ્પીય (ફ્લોરલ) ▪ લગભગ 6ઠ્ઠી સદી ઈ.સ.સુધીમાં, મંડદર સ્થાપત્યની શૈલી
અને ભૌસમસતક ડડઝાઇનથી શણગારવામાં આવી છે. ઉત્તર અને દસિણ (ભારત) બંનમ ે ાં સમાન હતી. આ સમય
બુિના જ્ઞાનના પસવત્ર સ્થળ તરીકે અહીં ઘણા મંડદરો, પછી જ દરેકે તેની પોતાની અલગ ડદશામાં સવકાસ
સ્તૂપ અને મઠોનો સવકાસ થયો હતો. પરંપરાગત રીતે, કરવાનું શરૂ કયુું. વતષમાનમાં એ સ્પષ્ટપણે સમજી શકાય
આ સ્થાન પર જ્ઞાનપ્રાસપ્ત પહેલા અને પછીની ઘટનાઓની છે કે બે પ્રદેશો કે જ્યાં મંડદર સ્થાપત્ય કલાનો સૌથી વધુ
યાદમાં ઘણા મંડદરો અને સ્મારકો બનાવવામાં આવ્યા સવકાસ થયો છે તે દખ્ખણ અને ઓડરસ્સા છે અને આ બે
હતા. પ્રદેશોમાં ઉત્તર અને દસિણ (ભારતીય) શૈલીના મંડદરો
▪ મહાબોસધ મંડદર તરીકે ઓળખાતું મુખ્ય ઈંટથી બનેલું એકસાથે જોવા મળી શકે છે.
પૂજાસ્થળ જે મૂળ રૂપે બીજી સદીમાં બાંધવામાં આવ્યું ▪ ઓદરસ્સાનાાં માંદિરો
હોવાનું જણાય છે, પરંતુ 14મી સદીમાં પુનરત્થાનના ▪ ઓડરસ્સામાં મુખ્ય મંડદરની ટોિ પર સ્સ્થત મંડદરનો
નામે, તેના િારેય ખૂણે ભારે સમનારાઓનું સનમાષણ સમનારો, ભારતમાં સ્થાપત્યની સૌથી અદભુત શોધ છે
કરવામાં આવ્યું જે ખરેખર બોજારૂપ હતા. તેની મધ્યમાં અને તે દસિણ ભારતીય ગોપુરમ કરતાં કાયાષત્મક રીતે
ઊંિા મંિ (પ્લેટફોમષ) પર ઊભેલો સમનારો એ 55 મીટર વધુ સુસંસ્કૃત છે. દસિણ ભારતમાં ગોપુરમમાં નળાકાર
અને સાત માળનો ઊંિો સીધો-બાજુવાળો સપરાસમડ છે, સમનારો એ માત્ર એક ગભષગૃહ નથી, પરંતુ એક ભવ્ય
જે ભીંત સ્તંભો અને િૈત્યોમાં બનેલા ગોખલાઓ દ્વારા પ્રવેશદ્વાર પણ છે.
જોડાયેલ છે. ▪ અમે ઉપરોક્ત પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે સ્થાપત્યકાર
▪ સાસહસ્ત્યક પરંપરા અનુસાર, બુિ અને મહાવીર આસપાસની અન્દ્ય ઇમારતો કરતાં મંડદરને વધુ મહત્ત્વ,
રાજગીરથી 10 ડકમી ઉત્તરે આવેલા પ્રાિીન શહેર પ્રાધાન્દ્ય આપવા માગે છે, કારણ કે અહીં તેમના દેવ
નાલંદામાં આવ્યા હતા. અશોકે બુિના સશષ્ય સરીપુત્રની ગભષગૃહમાં સનવાસ કરે છે. ઓડરસ્સામાં આવેલ સશખર
િૈત્ય-ગોખલામાં પૂજા કરી અને મંડદર બનાવ્યું હોવાનું તેના સવશાળ અને ભવ્ય કદ સાથે ભગવાનની દૂર-દૂર
કહેવાય છે. સુધી હાજરી દશાષવે છે, જે પુરીના જગન્નાથ મંડદર અથવા
▪ ઈ.સ. 606-648, હર્ષના સમય સુધીમાં, નાલંદા મહાયાન ભુવનેશ્વરના સલંગરાજા મંડદરથી જાણીતું છે, જે ભક્તોના
સશિણનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું અને ઘણા મંડદરો અને હૃદયમાં આદર જગાડે છે અને અહીં આવનાર તમામને
મઠો સાથેનું પ્રખ્યાત સવશ્વસવદ્યાલય (યુસનવસસષટી) નગર પ્રભાસવત કરે છે.
બની ગયું હતું, જેણે દૂર-દૂરથી સવદ્વાનોને આકષ્યાષ હતા. ▪ જેને ઓડરસ્સામાં મંડદરનો સમનારો અથવા સવમાન
િીની યાત્રાળુઓ હ્યુએન ત્સાંગ અને ફાસહયાને નાલંદામાં કહેવામાં આવે છે, તે લોકોની ધાસમષક શ્રિાની ઉત્કંઠ
અભ્યાસ કયો હતો અને ત્યાંના લોકોનો અને તેમના અસભવ્યસક્ત છે.
જીવનના વૃત્તાંતો લખ્યા હતા. ▪ અહીં દશાષવવામાં આવેલા ભુવનેશ્વરના વૈતાલ દેઉલ
▪ મંડદર નંબર 3, 31 મીટર કરતાં વધુ ઊંિું હતું અને તેમાં મંડદરનો અભ્યાસ કરવો રસપ્રદ રહેશે, જે 8મી સદીનું
સતત સાત સમૂહોનો સમાવેશ થતો હતો જેમાંથી હાલના શસક્ત સંપ્રદાયનું નળાકાર છતવાળું મંડદર છે.
બે 11મી અને 12મી સદીઓના હતા અને પાંિમો, જે ▪ મંડદરનો રવેશ અથવા બાહ્ય ભાગ પટ્ટા (ડરબન આકાર)
લગભગ 6ઠ્ઠી સદીનો હતો, તેની મૂસતષઓ માટે પ્રખ્યાત જેવી આકૃસતઓ દ્વારા સવભાસજત કરવામાં આવે છે, જે
હતા. મઠ એ ભવ્ય લંબિોરસ ઇમારતો હતી, જેમાંથી નળાકાર છતથી જમીન સુધી જાય છે. આ પટ્ટીઓ સહેજ
દરેકમાં એક ખુલ્લું આંગણું હતું અને આજુબાજુ બહારની તરફ વળેલી હોય છે અને તેમાં બનાવેલા
6
સાાંસ્કૃતિક વારસો

ગોખલાઓ માં મૂસતષઓ રાખવામાં આવે છે.અસલ ▪ તે પછી વૈતાલા દેઉલ આવે છે જે તેની મૂસતષકલાની અને
નળાકાર છત અત્યંત સુશોસભત અને ક્રમશઃ ઘટતા જતા શણગારની સવપુલતા માટે જાણીતું છે, આ મંડદરનું
એકબીજાની ઉપર રાખેલ માળખા ઉપર ટકેલી છે. લંબિોરસ ગભષગૃહ અને િાર પૈડાવાળી ગાડી જેવી છત
નળાકાર છત એ પ્રાિીન ઝૂંપડી ની ઘાંસ ની છતની પથ્થર પરશુરામેશ્વર મંડદર જેવી જ છે અને તેના સુશોભન તત્ત્વો
ઉપરની નકલ છે. આ ઘાંસની છત હજુ પણ બંગાળ અને અને ડડઝાઇનના આધારે તેની તારીખ આઠમી સદીના
પૂવષના અન્દ્ય પ્રદેશોમાં બળદ ગાડા પર જોવા મળે છે. અંતની ગણી શકાય છે.
▪ ભુવનેશ્વરનું રાજરાણી મંડદર ભારતીય સ્થાપત્ય કલાનો ▪ ત્યારબાદ મુક્તેશ્વર મંડદર આવે છે, જે ઓડરસ્સાની
શ્રેષ્ઠ નમૂનો છે. ઉત્કૃષ્ટ લાવણ્ય પડરપૂણષ આ મંડદરને સ્થાપત્યકલાનું રત્ન ગણાય છે.
જગમોહન અને સવમાનના આકારોને એકસાથે લાવીને ▪ બ્રહ્મેશ્વર મંડદર એ સશલાલેખ દ્વારા સિવાયેલું 1060 ની
સંપૂણષતા દશાષવવામાં આવી છે. સદીનું એક પંિાયત મંડદર છે. આ એક એવું મંડદર છે,
▪ જમીન પરથી ઉભો થતો મધપૂડા આકારનો એક સમનાર જેમાં મુખ્ય મંડદર સંકુલ િાર ખૂણા પર િાર નાના
ગભષગૃહ પર આવીને ધીમે ધીમે વળે છે. મંડદરોથી ઘેરાયેલું છે.
▪ ઓડરસ્સાના આ મંડદરો, સ્થાપત્યકારો અને શાસકોની ▪ જોકે, એક ખૂબ જ સુદં ર તીથષસ્થળ હોવા છતાં, સશખર
અત્યંત ધીરજ, સ્નેહપૂણષ જાળવણી અને રઢતાનું પ્રતીક અમલક ની નીિે એકાએક વળેલું દેખાય છે, જે
છે, જેના કારણે તેઓએ જગમોહન અથવા મંડપની ઉપર રાજરાણીના સશખરથી સવપરીત છે અને આ વસ્તુ તેની
સામાન્દ્ય ઊંિાઈની ખૂબ જ સરળ સપરાસમડ આકારની શૈલી અને શણગાર માટે સંપૂણરષ ીતે યોગ્ય અને
છતની જગ્યાએ અલંકરણ કયુું હતું. પ્રશંસાપાત્ર છે.
▪ ઢાળવાળા સ્લેબની પ્રાધાન્દ્યતા 13 સપાટ ઘટકો માં જોવા ▪ જગમોહનમાં રાજરાણીથી સવપરીત ઉપર એક પ્રમાણમાં
મળે છે, જે સપરાસમડના સશખર તરફ આગળ વધતાં ઘટતા ભારે સપરાસમડની છત છે, જે સાધારણ ઊંિાઈની અને
જાય છે. ખૂબ જ સરળ છે.
▪ પરંતુ સુદં ર ગોળાકાર પથ્થર, અમલાયકા, છત્ર વગેરે ▪ સ્થાપત્ય પ્રવૃસત્તઓની પરાકાષ્ઠા ભુવનેશ્વરના સલંગરાજ
સશખરની ઉપરના મુગટના મહત્ત્વની સામે નાના લાગે મંડદરમાં જોઈ શકાય છે, જેનું સનમાષણ ઈ.સ.1000 માં
છે. જગમોહન અને સવમાન, એ જગમોહનની સપરાસમડ કરવામાં આવ્યું હતું, જે કદાિ આ સદીનું સૌથી શ્રેષ્ઠ,
છતમાંથી નીકળતા નાના સશખરો, જે ગભષગૃહના સશખર ભવ્ય અને સૌથી ઊંિું (36.50 મીટર ઊંિું) મંડદર છે.
સુધી જાય છે, તેના માધ્યમથી જોડાયેલ છે, જેનાથી ▪ આ મંડદરમાં એક સવશાળ બંધ ગભષગૃહ, એક નૃત્યમંડપ
પડરવતષન એક પગલા જેવું લાગે છે અને તે આપણી અને ભેંટ અપષણ કરવા માટે એક કિ છે, જેમાંથી છેલ્લા
દૃસ્ષ્ટને સશખરની ઊંિાઈ સુધી લઈ જાય છે. બે પાછળથી ઉમેરવામાં આવ્યા હતા.
▪ ઓડરસ્સામાં મંડદર સ્થાપત્યકલાનો સવકાસ માનવ ▪ તલાંગરાજ માંદિર
આકૃસતઓ, દેવી-દેવતાઓ, વનસ્પસતઓ અને પ્રાણીસૃસ્ષ્ટ ▪ સલંગરાજની આજુબાજુ વધારાના પૂજા સ્થાનો આવેલા છે,
સસહતના સુશોભન તત્ત્વો સાથે ડદવાલોની બહાર અને જેણે સમગ્ર પડરસરને અવ્યવસ્સ્થત બનાવી દીધું છે. તેના
સ્પષ્ટ સુશોભનના સુંદર સવસ્તરણ તરફ છે. સશખરની ઊંિાઈ રાજરાણી (મંડદર) કરતાં પાંિ ગણી
▪ સાધારણ કદના પ્રારંસભક મંડદરો અને કેટલાક નાના વધારે છે.
સશખરો ઉદાહરણ તરીકે, ભુવનેશ્વર ખાતે 7મી સદીના ▪ તેની ભવ્યતા અને સંપૂણષ કદ સમગ્ર સંકુલમાં રથની ઊંડી
મધ્યભાગનું પરશુરામેશ્વર મંડદર જેના પાયા અને સીધી રેખાઓ દ્વારા વધુ ભારપૂવષક દશાષવે છે. મધ્ય રથની
ગભષગૃહ પર એક સવશાળ સશખર અને નીિી સપાટ બંને બાજુએ સશખરના આકારમાં િાર ઉતરતી આકૃસતઓ
છતવાળા મંડપ સાથે સુંદર નતષકો, નતષકીઓ અને સાથે આવી બે રેખાઓ છે. ભવ્યતામાં એકબીજા સાથે
વાદ્યવાદકોના સશલ્પોથી સુશોસભત છે અને ધીમે ધીમે એક સ્પધાષ કરતા જગમોહન અને સશખર, ભગવાનની
ખૂબ જ ઊંિી અને સવશાળ ઇમારતમાં પડરવસતષત થયું છે, મહાનતા દશાષવે છે.
જેને સશલ્પોથી સજાવવામાં આવ્યું છે.

7
સાાંસ્કૃતિક વારસો

▪ સલંગરાજ સસહત ઓડરસ્સાના પછીના સમયના મંડદરોમાં, સવશાળ િબુતરા (પ્લેટફોમષ) પર ઊભા છે જે હાથીઓ,
એક જ ધરી સાથે બે વધારાના મંડદરો જોડાયેલા છે – સુશોસભત આભૂર્ણોની વચ્ચે બનેલી મૂસતષઓ, જેમાંથી
જગમોહનની સામે, એક નટમંડપ, અથવા નૃત્ય અને કેટલીક ખૂબ જ શંગાડરક (કામુક) છે, સિત્રવલ્લી
સંગીતનો એક હોલ, અને ભોગમંડપ અથાષત પ્રસાદનો (નકશીદાર પટ્ટી)થી અલંકૃત છે.
હોલ. ▪ જગમોહનની સવશાળ છત જેની ઉપર સિસતજ (આડા)
▪ હકીકતમાં, મંડદર એક સંપૂણષ કલાનું પ્રદશષન હતું, જેમાં સ્તરો ત્રણ તબક્કામાં વગીકૃત છે, સાથે સ્ત્રી આકૃસતઓ,
માત્ર મૂસતષઓ અને સિત્રો જ નહીં પરંતુ સંગીત, નૃત્ય અને નતષકો, મંજીરા વગાડતા લોકો અને અન્દ્યની આકર્ષક
નાટ્ય પ્રદશષન પણ હતા, જે તેને કલાત્મક અને સાંસ્કૃસતક માનવ આકૃસતઓ, દરેક તબક્કાને શણગારે છે. તેમની
પ્રવૃસત્તઓ માટે એક વાસ્તસવક નાગડરક કેન્દ્ર બનાવે છે, ભવ્યતા અને સશલ્પ કૌશલ્ય માટે અનન્દ્ય, જગમોહન
કંઈક અંશે આધુસનક સમુદાય હોલ જેવું, જે સામાસજક સૂયષપ્રકાશ અને છાંયડાનો પ્રભાવશાળી સવરોધાભાસ
અને સાંસ્કૃસતક સભાઓ માટેના સ્થળો છે. ધરાવે છે.
▪ જૂના ડદવસોમાં મંડદર આ કાયષમાં સેવા આપતું હતું અને ▪ પટ્ટિક્કલના માંદિરો
વાસ્તવમાં, તે એક એવું કેન્દ્ર હતું જેની આસપાસ ▪ પટ્ટડકલ (કણાષટક) ખાતેના સૌથી મહત્ત્વપૂણષ મંડદરો 8મી
સમુદાયનું તમામ નાગડરક અને ધાસમષક જીવન ફરતું હતું. સદીના પૂવાષધષનાં છે અને પલ્લવ પ્રભાવના સૌથી મજબૂત
▪ અનાંિ વાસુિવે માંદિર સંભસવત પુરાવા દશાષવે છે.
▪ ભુવનેશ્વરમાં બાદમાં બનેલા મંડદરોમાં, 1278 માં સ્થાસપત ▪ સવક્રમાડદત્ય ડદ્વતીયની રાણી દ્વારા સશવને લોકેશ્વર તરીકે
અનંત વાસુદેવ મંડદર, એક કરતાં વધુ રીતે નોંધપાત્ર છે. સમસપષત મહાન સવરૂપાિ મંડદર, જે ઈ.સ.740 નું છે, તે
તે એકમાત્ર મંડદર છે, જે મુખ્યત્વે સશવ સ્થાન પર વૈષ્ણવ કાંિીપુરમથી લાવવામાં આવેલા મજૂરો દ્વારા અને
પૂજાને સમસપષત છે અને છત પર એક સુશોસભત મંિ કાંિીપુરમ ખાતે કૈલાસનાથ ની સીધી પ્રસતકૃસત(નકલ)માં
(પ્લેટફોમષ) ઉપર ઊભું છે. આ મંડદર સલંગરાજની બનાવવામાં આવ્યું હતું.
સુસનયોસજત યોજના અને શણગાર અનુસાર બાંધવામાં ▪ મુખ્ય મંડદર મંડપમથી અલગ છે, પરંતુ તેનો એક
આવ્યું છે, પરંતુ ક્રસમક આરોહણમાં િાર પેટાખંડો પર પડરક્રમાનો માગષ છે, સ્તંભવાળા મંડપમાં પાકા પથ્થરની
છતોનું સામૂહીકરણ (ગ્રુસપંગ) અહીં વધુ ભવ્ય છે. આ બારીઓ સાથે મજબૂત ડદવાલો છે. દરેક માળ, જે મોટા
સસવાય ગભષગૃહ અને જગમોહનની ડદવાલો પર રાજ પ્રમાણમાં ઉંિો છે, િોરસ સશખરમાં સ્પષ્ટપણે દશાષવવામાં
કારભારીઓ અને તેમની ધમષ પત્નીઓના સિત્રો છે. આવ્યો છે, જેમાંથી દરેક નોંધપાત્ર ઊંિાઈ ધરાવે છે.
▪ કોણાકકનુાં સૂયયમાંદિર ▪ ઝરોખાઓ પર િૈત્ય ઢબનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં
▪ ઓડરસ્સાની કલાત્મક અને સ્થાપત્ય પ્રસતભાની સૌથી આવ્યો છે અને ત્યાં ઘણા કોતરેલા સ્તંભો, સ્લેબ અને
મોટી સસસિ કોણાકિ ખાતેનું સૂયષ મંડદર છે, જેનું સનમાષણ એકસવધ સ્તંભો છે.
પૂવષ ગંગ શાસક નરસસમ્હવમષન દ્વારા ઈ.સ.1250 માં ▪ તે પ્રારંસભક રસવડડયન મંડદર બાંધકામ પિસતઓ સાથે
કરવામાં આવ્યું હતું. આ સવશાળ અને ભવ્ય મંડદરની સુસંગત રહીને, તે ગારા (સ્લરી) સવના કાળજીપૂવકષ
કલ્પના 12 જોડી સુશોસભત પૈડાઓ સાથેના સવશાળ રથ જોડાયેલા પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. ભારતના
તરીકે કરવામાં આવી હતી અને તેમના પાછળના પગ સૌથી ભવ્ય મંડદરોમાંનું એક, પટ્ટડકલનું આ એકમાત્ર
પર ઊભા રહેલા સાત ઘોડાઓ દ્વારા ખેંિવામાં આવી પ્રાિીન મંડદર છે, જ્યાં આજે પણ પૂજા-અિષના કરવામાં
રહ્યા છે. આવે છે.
▪ આ સવશાળ મંડદર મૂળભૂત રીતે એક વક્ર સશખર સાથેનું ▪ િતિણ ભારિનાાં માંદિરો
ગભષગૃહ, એક જ ધરી પર જગમોહન અને નૃત્ય હોલ ▪ ઉત્તર ભારતની સરખામણીમાં દસિણ ભારતમાં હજારો
અને ત્રણ પ્રવેશદ્વારો સાથે એક સવશાળ પડરસરની ડદવાલ મંડદરો છે, કારણ કે દસિણ ભારતને ઉત્તરની જેમ સતત
(કમ્પાઉન્દ્ડ વોલ) ધરાવે છે. ગભષગૃહ અને નૃત્ય મંડપ ની સવદેશી આક્રમણોનો સામનો કરવો પડ્યો નથી.
છત પડી ગઈ છે જ્યારે જગમોહનની છત હજુ પણ ▪ દેશની સ્થાપત્ય સવર્યક સસસિઓ પાછળ સહન્દ્દુ મનની
જળવાઈ રહી છે. ગભષગૃહ અને જગમોહન એકસાથે એક ધાસમષક અને આધ્યાસ્ત્મક આશાઓ અને આકાંિાઓને
8
સાાંસ્કૃતિક વારસો

વેગ આપવાનો આગ્રહ હતો, અને મંડદરનું સનમાષણ અને બનેલો છે, જે ઉપર તરફ આગળ વધતાં સાંકડો બને છે
જાળવણીનું કાયષ ત્યારના અને ત્યારબાદના સમયમાં, અને તેની ઉપર ગુંબજ છે.
બધા માટે પૂણ્ય અથવા ધમષનું કાયષ બની ગયું. ▪ ઘણી રીતે આ મંડદર મહાબલીપુરમના ડકનારે બનેલા
▪ રાજા, ઉમરાવ અને સામાન્દ્ય માનવી, બધા એક સમાન મંડદરો જેવું છે. પરંતુ તેની ગુંબજવાળી ટોિ ડડઝાઇન અને
હતા. તે તમામ સાંસ્કૃસતક અને સામાસજક જીવનનું કેન્દ્ર અમલીકરણમાં ઓડરસ્સાના મંડદરના અમલકા થી અલગ
હતા. જેની આસપાસ તમામ પ્રવૃસત્તઓ થતી હતી. તેનો છે.
પ્રભાવ સ્પષ્ટ રીતે ધાસમષક અને આધ્યાસ્ત્મક િેત્રોની ▪ સવોચ્ચ સશખર ગભષગૃહ ઉપર બાંધવામાં આવ્યું છે.
બહાર સવસ્તયો અને મંડદર એક મહત્વપૂણષ પ્રવૃસતઓનું રિનાઓ સુદં ર સશલ્પ અને સિત્રોથી અંદર તેમજ
કેન્દ્ર બન્દ્યું. બહારની બાજુએ શણગારેલી છે; સશવને સમસપષત
▪ રાજાઓ, ઉમરાવો અને સામાન્દ્ય ભક્તો તરફથી બૃહદેશ્વર મંડદર, 500 ફૂટ બાય 200 ફૂટના પ્રાંગણમાં
અવારનવાર મળતા દાનને કારણે મંડદર એક અગ્રણી આવેલું છે અને તેમાં ગભષગૃહ, સ્તંભવાળો સભામંડપ અને
જમીનદાર બની ગયું. એક જ ધરી પર ગોઠવાયેલ નંદીમંડપનો સમાવેશ થાય
▪ મંડદરના સનમાષણમાં સામાન્દ્ય રીતે ઘણા વર્ો લાગતા હતા છે. સપરાસમડ સવમાન લગભગ 190 ફૂટ ઊંિું છે, જેમાં
અને સેંકડો કલાકારો અને ઇજનેરોને કામ મળતું હતું. ઉતરતા ક્રમમાં 13 પગસથયાં જેવા િેત્રોનો સમાવેશ થાય
પડોશી પ્રાંતોના શ્રેષ્ઠ કારીગરોને રોજગારી આપવામાં છે અને એવું માનવામાં આવે છે કે તેના સશખરનો
આવી હતી અને તેના સનમાષણ દરસમયાન પ્રસતભાશાળી પડછાયો ડદવસ દરસમયાન ક્યારેય મંડદરના પાયાની
સશલ્પકારોની આખી પેઢીને તેમના દ્વારા તાલીમ બહાર ક્યાંય પડતો નથી.
આપવામાં આવી હતી. ▪ ઇલોરાનુાં કૈલાશ માંદિર
▪ સમય જતાં, સાદું અડીખમ મંડદર માળખાઓનો એક ▪ ઈલોરા ખાતેનું પ્રસસિ કૈલાસ મંડદર એક વગષમાં છે કારણ
સવશાળ સમુહ બની ગયું, જેમાં સહાયક મંડદરો, નટમંડપ કે તે એક પથ્થરથી કાપવામાં આવેલ મંડદર સંકુલ છે, જે
અને ભોગમંડપ અથવા નૃત્યકિ અને પ્રસાદનો કિ. ઘણી રીતે મહાબલીપુરમના સવસવધ રથોને મળતું આવે
▪ કસવ મંડપ, કંદોઈ અને અન્દ્યને મંડદર સંકુલનો ભાગ છે.
બનવાની મંજરૂ ી આપવામાં આવી હતી. બીજા શબ્દોમાં ▪ આ મંડદર રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણના શાસન દરસમયાન
કહીએ તો, મંડદરે શહેરને પોતાનામાં સમાવી લીધું અથવા બાંધવામાં આવ્યું હતું અને તે 8મી સદીના મધ્યનું છે.
શહેરે મંડદરને પોતાનામાં સમાવી લીધું. ઈલોરા ખાતે કોતરણી કરનારાઓએ ખડકમાં ત્રણ
▪ આ તમામ વધારાના માળખામાં વધારા સાથે, મૂળ મંડદર ખાઈઓ કાપી અને પછી ઉપરથી નીિે સુધી ખડકને
સંકુલમાં વધુ આંગણાંઓ (કમ્પાઉન્દ્ડ હોલ) ઉમેરવામાં કોતરવાનું શરૂ કયુું.
આવ્યા હતા, એકની અંદર એક. ▪ ભલે તે માળખાકીય મંડદર પર આધાડરત હોય, પણ
▪ તેથી, વતષમાન દસિણ ભારતીય મંડદરમાં ડદવાલો, કૈલાશનાથ મંડદર એક લંબિોરસ વંડાની અંદર એક
િતુષ્કોણ, એકની અંદર એક છે. પથ્થર કાપી(રૉક-કટ) સનમાષણ કરેલું મંડદર છે.
▪ આ સવસ્તારની સૌથી અંદરની ડદવાલમાં મંડદર બંધબેસતું ▪ મંડદરના સવસવધ ભાગોમાં પ્રવેશદ્વાર, સવમાન અને મંડપ
છે, જે અન્દ્ય મોટા પ્રવેશદ્વારો કરતાં ઘણું નાનું અને સરળ તેમજ સશવના પોડઠયા (નંદી) માટે સ્તંભવાળું મંડદર છે.
માળખું ધરાવે છે, જે હવે સ્થાપત્યકારો, સશલ્પકારો અને મંડદરની અંદર તેમજ બહાર, સુદં ર, આકર્ષક અને
કોતરણીકારોનું ધ્યાન આકસર્ષત કરવા લાગ્યું હતું. પ્રસતકાત્મક સશલ્પ શણગાર છે, જે મુખ્યત્વે સશવ અને
▪ બૃહડેશ્વર માંદિર પાવષતી, સીતાનું (અપ)હરણ અને રાવણ દ્વારા પવષતને
▪ બૃહદેશ્વર મંડદર જે લગભગ ઈ.સ.1000 ની આસપાસ ખસેડવાની સવર્ય-વસ્તુ સાથે સંબંસધત છે.
બાંધવામાં આવ્યું હતું તે ભુવનેશ્વરના રાજરાણી મંડદરનું ▪ ગોપુરમ સશખર એક લંબિોરસ િતુભુષજ છે, ક્યારેક તેનો
સમકાલીન છે. એક ભવ્ય અને પ્રસતસષ્ઠત ઈમારત જેમાં આકાર િોરસ પણ હોય છે, તેની વચ્ચેથી એક માગષ
આ મંડદરનો સપરાસમડલ સમનાર સતત ઉતરતા માળથી પસાર થાય છે અને ઉત્તર ભારતથી સવપરીત તે પ્રવેશદ્વાર

9
સાાંસ્કૃતિક વારસો

પર આવેલું છે. તાંજોર ખાતેના બૃહડદશ્વર મંડદરમાં પણ અલંકૃત અને સુશોભન તત્વોનો ખજાનો છે. તેઓ તેમના
ગભષગૃહ ઉપર સશખર જેવી રિના હતી. કોતરવામાં આવેલા ગોખલા ઓ અને ઝીણવટપૂવષક
▪ ઘણી રીતે ગોપુરમ બૌિ પ્રવેશદ્વારમાંથી ઉદ્ભવ્યું હોઈ શકે કોતરેલી વનસ્પસત અને ફૂલો માટે પ્રખ્યાત છે.
તેમ આપણે સાંિી અને ભરહુત વગેરેમાં જોયું છે. તેની ▪ સવમાન એ તારક (સ્ટાર) આકારનો એક પ્લાન છે, જેમાં
ઉપર એક નળાકાર કમાન આકારની છત છે, જેની ઢાળકામ, ગુણન (મસ્લ્ટસ્પ્લકેશન) અને અસતશય શણગાર
ઉપરથી અનેક ટોિો દેખાય છે, જે આપણને ફરીથી સાથે મુખ્ય અને પુનઃપ્રવેશના ખૂણાઓ છે.
લાકડાની બનેલી લાંબી ઝૂપં ડીની ઢાળવાળી છતની યાદ
અપાવે છે. ▪ ખજુરાહો
▪ તિિમ્બરમનુાં માંદિર : ▪ ખજુરાહો, પન્નાથી પિીસ માઈલ ઉત્તરે અને મધ્યપ્રદેશના
▪ સિદમ્બરમ (સશવ મંડદર) ના ગોપુરમ (સશખર) માં છતરપુરથી 27 માઈલ દૂર, િંદલ ે ોએ ત્યાં બનાવેલા ઉત્તમ
ભરતનાટ્યમ નૃત્યની મુરાઓ દશાષવતી સશલ્પોની શ્રેણી મંડદરોને કારણે એક મહત્વપૂણષ સ્થળ છે.
છે. રાસત્ર દરસમયાન, ગોપુરમ સશખરના દરેક માળે ▪ ખજુરાહો મંડદરોની રૂપરેખા (પ્લાન) પૂવથષ ી પસશ્ચમ તરફ
દીવાઓ પ્રગટાવવામાં આવતા હતા અને તે રાસત્રના લાંબી ધરી સાથે સ્વસ્સ્તકસ્વરૂપની છે.
પ્રવાસીઓ માટે એક સનસશ્ચત માગષદશષક તરીકે કામ કરતા ▪ પન્નાની ખાણોમાંથી મળેલા ગ્રે રેતીના પથ્થરમાંથી બનેલા
હતા, જે લાઇટ હાઉસ અથવા દીવાદાંડીની જેમ કામ આ મંડદરો માળખામાં નરમ અને રંગમાં ખૂબ જ
કરતા હતા. મનમોહક છે.
▪ િતિણ ભારિની માંદિર સ્થાપત્ય શૈલી ▪ મંડદરો મોટાભાગે ઊંિા ટેકરા પર બાંધવામાં આવે છે.
▪ સનયમ પ્રમાણે, સૌથી ઊંિું ગોપુરમ સશખર નવીનતમ હતું, લગભગ બધા મંડદરોમાં આંતડરક પૂજા સ્થળ, મંડપ અને
પ્રારંસભક સૌથી નીિું સશખર મદુરાઈના મીનાિી મંડદરના પ્રવેશદ્વાર હતું. ખજુરાહો મંડદરમાં પ્રદસિણાનો માગષ પણ
ગોપુરમમાં જોવા મળ્યું હતું. મુલાકાતીઓ આ સમનારાઓ હતો.
ઉપર િઢી શકે છે અને નજીકની કોતરણીનો સ્વાદ માણી ▪ ખજુરાહોના કેટલાક મંડદરો પાંિ પૂજા સ્થાનોનો સમૂહ
શકે છે અને આકસ્સ્મક રીતે મંડદર સંકુલનો અદ્ભુત છે, જેમાંથી મુખ્ય મંડદરના િાર ખૂણા પર િાર મંડદરો છે.
નજારો મેળવી શકે છે. સ્થાપત્યમાં, આવા મંડદરોને પંિાયતન કહેવામાં આવે છે,
▪ આ સમયગાળાના દસિણ ભારતીય મંડદરો તેમની સવશાળ એટલે કે, એક મુખ્ય પૂજા સ્થળની આસપાસ અન્દ્ય િાર
રિનાઓ, મંડપ અને ગોપુરમ માટે નોંધપાત્ર છે. આ પૂજા સ્થાનોનો સમાવેશ કરતું મંડદર.
ઉપરાંત, સવજયનગરના અંતમાં અને ઈ.સ.16મી સદીમાં ▪ કંદડરયા મંડદર, મહાદેવ મંડદર, દેવી જગદંબા મંડદર,
નાયકોના સમયગાળા દરસમયાન 100 સ્તંભવાળા સિત્રગુપ્ત મંડદર, સવશ્વનાથ મંડદર, પાવષતી મંડદર, લક્ષ્મણ
સવસ્તરેલ મંડપોનું પણ સનમાષણ કરવામાં આવ્યું હતું. અથવા િતુભુષજ મંડદર; વરાહ મંડદર; િૌસઠ યોસગની
▪ શરૂઆતના સમયથી મંડદરના સવકાસમાં આ એક રસપ્રદ મંડદરો (એક માત્ર મંડદર જે સંપૂણષપણે ગ્રેનાઈટથી બનેલું
પ્રસ્થાન છે. આ સ્તંભવાળા સભાખંડ હવે વધુને વધુ છે અને િોસઠ યોસગનીઓને સમસપષત છે) કલા અને
સવસ્તરેલ બની રહ્યા છે, જેમાં દાતાની જોડી, રાજાઓ, સ્થાપત્યની દૃસ્ષ્ટએ ખૂબ જ પ્રખ્યાત અને અભ્યાસ કરવા
રાણીઓ, ભવ્ય આકારો અને કદવાળા પૌરાસણક યોગ્ય છે.
પ્રાણીઓનું સિત્રણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ▪ આ મંડદરો દસમીથી બારમી સદીની વચ્ચે બાંધવામાં
સ્તંભની ટોિ અને છત પરના સિત્રો ખૂબ જ રંગીન છે. આવ્યા હતા. ખજુરાહોનું દસિણ-પૂવષ જૈન મંડદરો માટે
▪ કેટલાક મંડદરોમાં જળાશયો ની આસપાસના ભવ્ય સ્તંભો પ્રખ્યાત છે. પાશ્વષનાથ મંડદર સૌથી મહત્વપૂણષ છે જ્યારે
સાથે સવશાળ હોલ છે, જે કાયાષત્મક અને સ્થાપત્યની રીતે ઘંટાઈ મંડદરનું નામ તેના સ્તંભો પર ઘંટ અને સાંકળના
ઉત્કૃષ્ટ ઇમારતો છે. મૈસૂરના હોયસળ શાસકોએ 12મી- આભૂર્ણોને કારણે રાખવામાં આવ્યું છે.
13મી સદીમાં સોમનાથપુર, બેલરુ અને હાલેબીડ ખાતેના
મંડદરો બંધાવ્યા હતા. સોમનાથપુર ખાતેનું પ્રસસિ કેશવ
મંડદર અને હાલેબીડ અને બેલુરના હોયસાલા મંડદરો
10
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ગુજરાિની ચિત્રકળા અનો લાોકચિત્રકળા

❖ ગુજરાિમાાં ચિત્રકળાાઃ • રવિશાંકર રાિળ કલાભિન (અમદાિાદ)


• ગુજરાતમાાં ઇ.સ. 1910 પછી વિદ્વાનોએ ગુજરાતની કલા • હુસૈન – દોશી ગુફા (અમદાિાદની ગુફા)
બાબતે સાંશોધનો શરૂ કર્ાા હતા. • નેશનલ રડઝાઇન ઇન્સન્સ્ટટ્યૂટ
• ઇ.સ. 1914માાં હાજી મહમદ અલારવિર્ા વશિજીએ • ગુજરાત લવલતકલા અકાદમી
‘િીસમી સદી’ માવસક શરૂ કર્ુા અને તેમાાં વિરંગી વિિો
છપાતાાં અને વિિકારનુાં નામ લિાતુાં. ❖ ગુજરાિની લાોકચિત્રકલાાઃ
• કોલકત્તામાાં પ્રમોદકુમાર િેટરજી દ્વારા ‘મોડના રરવ્ર્ૂ’ નામનુાં • આલેખનઃ રિનાબાંધ અને આલેિપટ એ આલેિનના
સવિિ સામવર્ક શરૂ થર્ુાં. પારંપરરક લૌરકક પ્રકાર છે. વિિાલેિમાાં પ્રાકૃવતક દૃશ્ર્
• રવિશાંકર રાિળ અને બિુભાઇ રાિતે મળીને ‘કુમાર’ તેમજ માનિ અને પશુપાંિીની આકૃવતમાાં િાસ્તવિક એિી
સવિિ માવસકો શરૂ કર્ાા. તેમાાં વિશ્વના જુદા જુદા દેશોની તેજછાર્ાની વમલાિટ હોતી નથી પણ સપાટ રંગોથી પૂરણાાં
કલા વિષે લિાણ તથા વિિકારોની કૃવતઓ છપાઇ હતી. પૂરીને કાળી, ગેરુિા કે ગળી રંગની જાડીપાતળી રેિાથી
આ ઉપરાાંત અન્ર્ એક ‘નિિેતન’ માવસક પણ શરૂ થર્ુાં વિિને ઉઠાિ મળે છે.
હતુાં. • પ્રાગ-ગુફાકાલીન તિત્ોઃ પ્રાગૈવતહાવસક વિિો ભારતમાાં
• વિરટશ રાજ દરવમર્ાન ભારતીર્ કલાવશક્ષણમાાં િાર વમરજાપુર, બાાંદા, હોશાંગાબાદ, પાંિમઢી, ભીમબેટકા િગેરે
કલાશાળાઓ શરૂ થઇ, તેમાાંથી સર જે.જે. સ્કૂલ ઓફ સ્થાનોએથી મળ્ર્ાાં છે.
આટટનો ગુજરાતના વિદ્યાથીઓને લાભ મળ્ર્ો.
- ભાિનગર વજલ્લાના િમારડી ગામની ડુાંગરમાળની
• િડોદરાના કીવતામાંરદરની છતના તાળિે બાંગાળી વિિકાર ગુફાઓમાાંથી આિા વિિોના અિશેષો મળ્ર્ા છે, જેમાાં
નાંદલાલ બોઝે ફ્રેસ્કો આલેિન કર્ુું. પશુઓની પીઠ તેમજ પૂાંછડીની તૂટક રેિાઓ બારીક
❖ ગુજરાિના મુખ્ય ચિત્રકારાોાઃ નજરે જોઇ શકાર્ છે.
• કનુ દેસાઇ • લોથલમાાં માટીનાાં પાત્ો પરનુાં તિત્ાાંકનઃ લોથલમાાંથી
• રવિશાંકર રાિળ િણ થર મળી આવ્ર્ા છે અને જેમાાં પ્રથમ થરમાાંથી
લાલરંગી માટીપાિો પર રેિાાંરકત વિિણો, બીજા થરમાાં
• છગનલાલ જાદિ
આછા બદામી િાસણ પર ભૌવમવતક તરેહો અને િીજી
• ર્જ્ઞેશ્વર શુક્લ
થરમાાં મોર, કાગડો, િીજડો, પીપળો, િીંછી, નાગ િગેરે
• બાંસીલાલ િમાા (િકોર) જેિી આકૃવતઓનુાં વિિણ કરેલુાં છે.
• ભીિુ આિાર્ા • િાડપત્ પર તિતત્િ હસ્િપ્રિમાાં લોકશૈલીઃ અવગર્ારમી-
• હીરાલાલ િિી (તસિીર વિિકાર અને ગાાંધી વિિાિવલ બારમી સદીમાાં જૈન અમાત્ર્ો, આિાર્ો ધમાશ્રેર્ાથે
તૈર્ાર કરનાર) હસ્તપ્રતો લિાિતા હતા. ગુજરાતમાાં તાડપિની સૌથી
• સોમાલાલ શાહ જૂની ઉપલબ્ધ પ્રત ‘વનશીથિૂવણાની’ છે. ઉપરાાંત,
• માકકણ્ડ ભટ્ટ ‘ઉત્તરાધ્ર્ર્નસૂિ’માાં વિવિત લઘુવિિોની પરરપાટી શુદ્ધ
• િોડીદાસ પરમાર લોકકલાની છે.
• વપરાજી સાગરા • કાગળ પર તિતત્િ પોથીતિત્ોઃ કાગળની હસ્તપ્રતોમાાં
તાડપિ કરતા પટ િધુ મોટુાં અને રંગાિટી િૂસી લે તેિુાં
❖ ગુજરાિનાાં કલાકો ન્દાોાઃ
પોિુાં હોિાથી વિિકારોએ જૈન ધમાાિલાંબી ‘કલ્પસૂિ’ માાં
• િડોદરાની મહારાજા સર્ાજીરાિ ર્ુવનિવસાટી સોનારૂપાની શાહીનો ભરપૂર ઉપર્ોગ કર્ો.
• ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસા (િડોદરા) • જૈન શૈલીઃ ગુજરાતમાાં અવગર્ારમી સદીથી પાંદરમી
• કનોરરર્ા સેન્ટર ફોર આટટ (અમદાિાદ) સદીના ગાળામાાં તાડપિ, કાગળપોથી, ઓવળર્ાાં િગેરે પર
1
સાાંસ્કૃતિક વારસો
વિિણો જૈનાવશ્રત ગ્રાંથોમાાં થર્ા હોિાથી તેને જૈન શૈલી શરૂઆત થઇ. લોકિણા તથા અન્ર્ કોળી, રબારી,
કહેિાર્ છે. આ ઉપરાાંત ડૉ. આનાંદ કુમારસ્િામીએ તેને ભરિાડ િગેરે તથા દેિીપૂજક લોકો નિરાવિ કે અન્ર્
‘પવિમ ભારતની શૈલી’ પણ કહી છે. પિાએ માતાજીને ‘િાંદરિો’ િડાિીને માનતા પૂરી કરે
• મધ્યકાલીન જૈન હસ્િપ્રિોઃ કલ્પસૂિ, કાલકાિાર્ાકથા છે, જે િાંદરિાને ‘માતાજીની પછેડી’ પણ કહેિાર્ છે.
• મધ્યકાલીન જૈનેિર હસ્િપ્રિોઃ બાલગોપાલસ્તુવત, ❖ સાૌરાષ્ટ્રના ભીંિચિત્રાોાઃ
રવતરહસ્ર્, અવભનિ નામમાલા, ભાગિત દશમસ્કંધ • સૌરાષ્ટ્રના ભીંતવિિોની શૈલીને રવિશાંકર રાિળ સલાટી
• સૌરાષ્ટ્રની સલાટી શૈલીઃ અઢારમી સદીમાાં લોક આધારરત શૈલી કહે છે. આ વિિો વશહોર, દરબારગઢ, જામનગરનો
આલેિન પરંપરા વિકસી હતી. લાિોટો કોઠો, લાઠી પાસેનુાં અાંટાવળર્ા મહાદેિનુાં માંરદર,
• પોથીબાંધનની કાષ્ઠપટ્ટિકા પર તિત્ોઃ હાસ્ર્વલવિત િાલુકડનુાં જૈન દેરાસર િગેરેમાાં જોિા મળે છે.
પોથીઓને સાિિિા માટે ઉપર નીિે કાષ્ઠપરટ્ટકાનો - આ પ્રકારના વિિાાંકનમાાં આકૃવત પ્રમાણભાન નબળુાં,
ઉપર્ોગ થતો હતો. કાષ્ઠ પર થર્ેલા વિિોને િારંિાર હાથ સાંર્ોજનની પરરપાટી સીધી, સરળ, સપાટ, રંગો અને
લાગતા વિિો ભૂાંસાઇ ન જાર્ તેથી તેના પર લાક્ષારસનો કાળી જોરદાર લીટીનુાં કંડારણ એ મુખ્ર્ લક્ષણો છે.
ઢોળ િડાિિામાાં આિતો હતો. • કચ્છી ભીંિતિત્ોઃ અઢારમી સદીમા તેરા દરબારગઢની
• વસ્ત્પટનાાં ઓતળયાઃ લોકકલાકારો ધાવમાક, લૌરકક જૂની મેડીનાાં રેિાાંરકત વિિો, ગોરિનાથના ભાંડારનાાં
પટવિિોના ઓવળર્ાાં લઇને તેનુાં દૃશ્ર્-શ્રાવ્ર્ રૂપે લોકોને વિિો, સુજાબાનો ડેલો – ભારાપર, તેરા દરબારગઢનાાં
દશાન કરાિતા હતાાં. માંિો લોકજાવતઓ િચ્ચે ફરતા અને રામાર્ણી વિિો િગેરે છે.
વભક્ષુકો માંિ (ઓવળર્ાાં) બનાિીને વભક્ષા મેળિતા હતાાં. • પીઠોરા તિત્કળાઃ િડોદરા વજલ્લાના છોટાઉદેપુર
- ઉદ્યોતનસૂરરની ‘કુિલર્માલાકથા’ ની વિિાિલીમાાં વિસ્તારના રાઠિા િગેરે આરદિાસીઓ ‘પીઠોરા’
મનુષ્ર્લોક, નારદલોક, દેિલોકનુાં પ્રાસાંવગક વિિણ છે. આલેવિત કરે છે. આલેિન પરંપરા ધાવમાકતા સાથે
- બૌદ્ધ પરંપરામાાં ‘રદવ્ર્ાિદાન’ અને ‘અશોકિદાન’માાં જોડાર્ેલ છે. કુિં ારી કન્ર્ાનુાં માાંગલ્ર્, િેતીિાડીની બરકત,
બુદ્ધકથાને વિિપટ દ્વારા દવશાત કરિામાાં આિેલ છે. ઢોરની સુિાકારી માટેની માનતા વનવમત્તે આલેિન કરાર્
છે. આિા વિિણમાાં આરદિાસીનાાં દેિદેિીઓ, ગણપવત,
• જૈનધમમપરંપરાના સાધુતનમાંત્ણનાાં તવજ્ઞતિપત્ઃ
ઇન્ર ઉપરાાંત પ્રતીકો, હાથી, ઘોડા, િાઘ, કૂકડો, નાગ િગેરે
જૈનાિાર્ા અને સૂરર-સાધુઓને પોતાના ગામે િાતુમાાસના
દોરિામાાં આિે છે.
થાણા કરિા માટે ગામમહાજન જે આમાંિણપિ પાઠિે છે
તે વિજ્ઞવિપિ કહેિાર્ છે. આિા પિો અમદાિાદ િાતે • ગુજરાિની રંગોળી કે ધૂતલતિત્ઃ ઘરઆાંગણે કે
લા.દ. ભારતીર્ સાંસ્કૃવત વિદ્યામાંરદરમાાં છે. ફળીિોકમાાં િીતરાતાાં ભૂવમશણગારને રંગોળી (રંઘોળી)
→ લા.દ. ભારતીર્ સાંસ્કૃવત વિદ્યામાંરદરમાાં – કહેિાર્ છે. રંગોળી ભૂવમ પર વિરોડીની કોરી ભૂકી તેમજ
- પાંિતીથા િસ્િપટ ગુલાલ, કંકુથી આલેિાતી હોિાને લીધે તેને ધૂવલવિિ કહે
- જ્ઞાનબાજી છે.
- સાપસીડીની રમત • ગુજરાિના પ્રિીકતિત્ોઃ દેિદેિીઓની પૂજાઅિાના,
→ િોર્ટસન મ્ર્ુવઝર્મ, રાજકોટમાાં – વ્રતિરતુલાની માાંડણી િિતે લોકનરનારી વ્રત અને
- સ્િગાનરકના ર્મપટ્ટના વિિો દેિીદેિતાના પ્રતીકવિિો આલેિી, તેની પૂજા કરી કુટુાંબનુાં
માાંગલ્ર્ ઇચ્છે છે.
• ગુજરાિના ‘િાંદરવા’ કે ‘માિાજી’ના પટ પર લોકકલાઃ • કાિ પરનાાં છબીતિત્ોઃ કાિ પરનાાં છબીવિિો
સોળમી સદીમાાં િલ્લભાિાર્ાના પુિ વિઠ્ઠલનાથજીએ પુન્સિ રાજરજિાડાાં અને ઠકરાતી તેમજ મોટાાં ઘરોમાાં િાસણની
સાંપ્રદાર્ પ્રસાર્ો તે કાળથી માંરદર, હિેલી, ઠાકુરદ્વાર તેમજ માાંડણી નીિે તેમજ ભીંત ઉપરના સુશોભન માટે કાિની
ઘરબારની ભીંતો પર વિિાલેિની પરરપાટી શરૂ થઇ. છબીઓ ટાાંગિામાાં આિતી આ ઉપરાાંત તળપદ લોક-
- મધ્ર્કાળે શાક્ત સાંપ્રદાર્ના લોકદેિીઓ િોરડર્ાર કમાાંગરી સલાટી કાિવિિોની માગ લોકો અને
માતા, મેલડી માતા, વશકોતર માતા િગેરેનાાં માઢ કે કાાંરટર્ાિરણની હોિાથી લોકવિતારા તેમાાં રામાર્ણ,
ઓરડાની ભીંતો શોભાિિા િીતરેલા િેિનપટની મહાભારત અને લોકજીિનનાાં સાંર્ોજન કરતાાં.
2
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ભારિમાાં લાોક ચિત્રકળા

❖ પ્રસ્િાવના:
• ચિત્રકળા એ પરંપરાને વ્યક્ત કરવા માટે ઉપયોગમાાં • આ ચિત્રકળા શાસ્ત્રીય અને લોકતત્ત્વોનાં ચમશ્રણ દશાગવે
લેવાતા માધ્યમોમાાંથી એક મહત્ત્વનાં માધ્યમ છે. છે તથા તે લોકતત્ત્વને વધ મહત્ત્વ આપે છે.
• ચવચવધ પરાવાઓ પરથી કહી શકાય કે ભારતમાાં • આ ચિત્રકળામાાં ઉપયોગમાાં લેવાતા રંગો બળેલા
ચિત્રકળાનો ચવકાસ પ્રાિીનકાળથી જ થઇ ગયો હતો. નાચળયેરની છાલ, કાજળ વગેરે જેવા પ્રાકૃચતક સ્રોતોમાાંથી
બનાવવામાાં આવે છે.
❖ પિછવાઇ ચિત્રકળા:
• આમાાં પેષ્ટન્સલ અને િારકોલનો ઉપયોગ કરવામાાં
• આ એક પારંપરરક ભારતીય કળા છે. તેની ઉત્પચિ આવતો નથી, પરંત તેના બદલે લાલ અને કાળા રંગોથી
રાજસ્થાનમાાંથી થઇ છે. બાહ્યરેખા બનાવવા માટે બ્રશનો ઉપયોગ થાય છે તથા
• ચપછવાઇ કળામાાં વૈષ્ણવ સાંપ્રદાય અાંતગગત મખ્યરૂપે ચિત્રને િમકદાર બનાવવા માટે તેના પર લાખનો લેપ
ભગવાન કૃષ્ણને ચિચત્રત કરવામાાં આવે છે. કરવામાાં આવતો હતો.
• તે મખ્યરૂપથી પષ્ટિમાગગ સાંપ્રદાયનાાં ચહંદ માંરદરોમાાં • આ ચિત્રોની ચવષયવસ્ત જગન્નાથ અને વૈષ્ણવ મત તથા
લગાવવામાાં અને ભગવાન કૃષ્ણની કથાઓ દશાગવવા કોઇ કોઇ વખત શચક્ત અને ચશવના મતથી પણ પ્રેરરત
માટે દોરવામાાં આવે છે. હોય છે.
• વલ્લભાિાયગને 16 મી સદીમાાં ચપછવાઇ કળાની • ઓરડશાનાં રઘરાજપર આ કળા માટે જાણીતાં છે.
શરૂઆતનો શ્રેય આપવામાાં આવે છે. • ખજૂરનાાં પાન પર બનેલ પટ્ટચિત્રોને તાલપટ્ટચિત્ર
❖ મધુબની ચિત્રકળા: કહેવાય છે.
• મધબની શહેર (ચબહાર) ની આસપાસ ગ્રામીણ ❖ િટુઆા ચિત્રકળા:
મચહલાઓ દ્વારા કરવામાાં આવેલ આ ચિત્રકારીને
• બાંગાળની પટઆ ચિત્રકળા માંગલ કાવ્યો અથવા ચહંદ
ચમચથલા ચિત્રકારી પણ કહેવામાાં આવે છે. રામાયણ
દેવતાઓ અને દેવીઓની શભ કથાઓને વણગવતા
ગ્રાંથમાાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
ચિત્રકારોની ગ્રામીણ પરંપરાના રૂપમાાં શરૂ થઇ હતી.
• આ ચિત્રકળાની ચવષયવસ્ત એકસમાન છે, જે સામાન્ય
• પાંરપરાગત રૂપે આ ચિત્રકળા કાપડ પર કરવામાાં આવતી
રીતે ચહંદઓનાાં ધાચમગક રૂપાાંકનો જેવા કે કૃષ્ણ, રામ, દગાગ,
હતી તથા તે ધાચમગક વાતાગઓનાં વણગન કરતી હતી.
લક્ષ્મી અને ચશવ વગેરેથી પ્રેરરત છે.
• આ કળા ચમદનાપર, મચશગદાબાદ, ઉિર અને દચક્ષણ 24
• આ ચિત્રકળાઓનાાં ચિત્રો સાાંકચે તક છે, જેમ કે માછલી,
પરગણા અને ચબરભૂમ ચજલ્લા સાથે સાંબાંચધત છે.
સૌભાગ્ય અને જનન ક્ષમતાનાં દ્યોતક છે.
• આ ચિત્રકળામાાં જન્મ, ચવવાહ અને તહેવારો જેવા શભ ❖ કલમકારી ચિત્રકળા:
અવસરોને દોરવામાાં આવે છે. • કલમ એટલે કે વાાંસમાાંથી બનેલ અણીદાર પેન. આ કલમ
• આ ચિત્રકળામાાં ખાલી જગ્યાઓ પૂરવા માટે ફૂલો, વૃક્ષો, ખૂબ સાંદર ચિત્રો બનાવવા માટે ઉપયોગમાાં લેવામાાં આવે
જાંતઓ વગેરેનો પ્રયોગ કરવામાાં આવે છે. છે.
• આ ચિત્રકળામાાં પડછાયાનો પ્રભાવ ન હોવાથી આ • આ ચિત્રો સતરાઉ કાપડ પર બનાવવામાાં આવે છે તથા
ચિત્રકળા રદ્વઆયામી હોય છે. રંગો, વનસ્પચત રંજકોનો ઉપયોગ કરવામાાં આવે છે.
• આ ચિત્રકળાને GI Tag મળેલ છે. • આ કળાનાાં મખ્ય કેન્રો આાંધ્ર પ્રદેશના શ્રીકલાહસ્તી અને
મછલીપટ્ટનમ છે.
❖ િટ્ટચિત્ર ચિત્રકળા:
• આ ચિત્રો ચહંદ પૌરાચણક કથાઓ આધારરત હોય છે તથા
• ઓરડશાની પારંપરરક ચિત્રકળાને પટ્ટચિત્ર કહેવામાાં આવે
તેનો ઉપયોગ માંરદરની આાંતરરક સજાવટ માટે થાય છે.
છે. પટ્ટ અથાગત કેનવાસ/કાપડ અને ચિત્ર શબ્દ મળીને
પટ્ટચિત્ર બનેલ છે. • આ કળાને ભૌગોચલક સાંકેતક (GI Tag) મળેલ છે.
1
સાાંસ્કૃતિક વારસો

❖ કાલીઘાટ ચિત્રકળા:
• આ શૈલીની શરૂઆત 19 મી સદીમાાં કોલકતાના
• આ ચિત્રકળાની પ્રકૃચત ધાચમગક છે, જેમાાં સ્થાનીય
કાલીઘાટ માંરદરની આસપાસ થઇ હતી.
દેવતાઓ જેવા કે પાબજી તથા દેવનારાયણને દોરવામાાં
• આ ચિત્રોમાાં ચહંદ દેવી-દેવતાઓ અને મહાકાવ્યોનાાં આવે છે.
દૃશ્યોને દોરવામાાં આવ્યાાં છે.
• તેમાાં માનવ આકૃચતઓની આાંખો મોટી મોટી અને િહેરો
❖ વારલી ચિત્રકળા: ગોળ હોય છે.
• આ ચિત્રકળા ગજરાત–મહારાષ્ટ્ર બોડગર પર રહેતાાં ❖ િોરરયાલ ચિત્રકળા:
આરદવાસી લોકો દ્વારા કરવામાાં આવે છે. તે મધ્યપ્રદેશના
• તે તેલાંગાણાની ચિત્રકળા છે. તે નિાશી કળાનો એક
ભીમબેટકાનાાં ભીતચિત્રો સાથે ઘણી સામ્યતા ધરાવે છે.
પ્રકાર છે.
• આ ચિત્રકળામાાં માછલી પકડવી, ચશકાર કરવો, ખેતી,
• આ ચિત્રકળાની સામાન્ય ચવષયવસ્ત ચહન્દ મહાકાવ્ય
નૃત્યો, જાંતઓ, વૃક્ષો અને ઉત્સવો વગેરે દશાગવતાાં ચિત્રો
અને પૌરાચણક કથાઓ છે.
દોરવામાાં આવે છે.
• આ કળામાાં કલાકારો દ્વારા સ્ક્રોલ ચિત્રકળાઓનો ઉપયોગ
• આ ચિત્રકળામાાં ચત્રકોણ, ગોળ અને િોરસ વગેરે જેવા
ચવચભન્ન સ્થાનો પર જઇને સાંગીત સાથે કથાઓને
ભૌચમચતક આકારોનો ઉપયોગ કરી રદવાલો પર ચિત્રો
અચભવ્યક્ત કરવામાાં આવે છે.
દોરવામાાં આવે છે. તે સામાન્ય રીતે મચહલાઓ દ્વારા પાક
લણણી, ચવવાહ જેવા શભ અવસરો પર દોરવામાાં આવે • તેને 2007 માાં GI Tag મળેલ છે.
છે. ❖ પિઠાોરા ચિત્રકળા:
❖ થાન્કા ચિત્રકળા: • આ ચિત્રકળા ગજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક
• વતગમાનમાાં આ ચિત્રકળા ચસષ્ટિમ, ચહમાિલ પ્રદેશ, આરદવાસી સમદાયો દ્વારા બનાવવામાાં આવે છે.
લદ્દાખ ક્ષેત્ર અને અરુણાિલ પ્રદેશ સાથે સાંબાંચધત છે. • શાાંચત અને સમૃચદ્ધ લાવવા માટે ઘરોની રદવાલો પર
• આ ચિત્રકળા મખ્યરૂપે બૌદ્ધ ધમગના ચસદ્ધાાંતો પ્રત્યે શ્રદ્ધા ચિત્રો દોરવામાાં આવે છે. તેને ચવશેષ પારરવારરક
વ્યક્ત કરવા માટે દોરવામાાં આવતી હતી. તહેવારો પર એક પ્રથાના રૂપમાાં દોરવામાાં આવે છે, જેમાાં
પશઓ તથા ચવશેષરૂપે ઘોડાનાં ચિત્ર સામાન્ય છે.
• તે સતકાઉ કાપડ પર પ્રાકૃચતક વનસ્પચત રંગો દ્વારા
દોરવામાાં આવે છે. તેમાાં ચવચવધ રંગોનાં પોતાનાં મહત્ત્વ ❖ સાૌરા ચિત્રકળા, આાોરડશા:
હોય છે. • આ ચિત્ર ઓરડશાની સૌરા જનજાચત દ્વારા બનાવવામાાં
ઉ.દા. તરીકે લાલ રંગ – શાાંચત આવે છે. આ એક પ્રકારની ભીંત ચિત્રકળા છે.
કાળો રંગ – ક્રોધ • આ ચિત્રકારોને મખ્યરૂપે સફેદ રંગથી બનાવવામાાં આવે
લીલો રંગ – િેતના છે, જ્યારે પૃષ્ઠભૂચમનો રંગ લાલ કે પીળો હોય છે.
પીળો રંગ – કરુણા
• આ રડઝાઇન વતગમાન સમયમાાં ફેશનમાાં આવી ગઇ છે
❖ માંજૂષા ચિત્રકળા : અને ટી-શટટ, મચહલાઓનાાં વસ્ત્રો પર આ રડઝાઇનો
• આ ચિત્રકળા ચબહારના ભાગલપર ક્ષેત્ર સાથે સાંબાંચધત જોવા મળે છે.
છે. આ ચિત્રકળાને અાંચગકા કળા પણ કહેવામાાં આવે છે. ❖ િૌટકાર ચિત્રકળા:
• આ ચિત્રોમાાં સાપોનાં રૂપાાંકન હંમેશા જોવા મળે છે. આથી • ઝારખાંડના આરદવાસી સમદાય દ્વારા બનાવવામાાં આવે
તેને સપગ ચિત્રકળા પણ કહેવામાાં આવે છે. છે તથા આ ચિત્રકળાને પ્રાિીન શૈલીઓમાાંથી એક
❖ ફડ ચિત્રકળા: માનવામાાં આવે છે.
• આ ચિત્રકળા મખ્યરૂપે રાજસ્થાનમાાં જોવા મળે છે, જે • આ ચિત્રકળાના જૂના સ્વરૂપનો સાાંસ્કૃચતક સાંબાંધ મા
સ્ક્રોલ થતા કપડા પર બનાવવામાાં આવે છે. મનસા સાથે છે, જે બાંગાળી ઘર પરરવારની સૌથી
લોકચપ્રય દેવીઓમાાંથી એક છે.

2
સાાંસ્કૃતિક વારસો
• આ ચિત્રકળા દાન આપવા અને યજ્ઞો પૂરા કરવા વગેરે ❖ સાંથાલ ચિત્રકળા:
સામાચજક અને ધાચમગક રીચતઓ સાથે સાંબચાં ધત છે.
• આ આરદવાસી ચિત્રકળા બાંગાળ અને ચબહારની
• આ ચિત્રકળાનો સામાન્ય ચવષય મૃત્ય પછી મનષ્ય સાથે
સીમાઓ પર રહેતા સાંથાલ આરદવાસી પટ્ટામાાં
શાં થાય છે તે દશાગવે છે.
જાદપટઆ સમદાય દ્વારા દોરવામાાં આવે છે.
❖ ગાોંડ ચિત્રકળા:
• આ ચિત્રકારો ક્યારેય પણ મઘલો, રાજપૂતો અને
• આ ચિત્રકળા લગભગ 1400 વષોથી મધ્ય પ્રદેશના અાંગ્રેજોના પ્રભાવમાાં આવ્યા નથી. આથી ચિત્રકળાની
આરદવાસી ક્ષેત્રોમાાં કળાના રૂપમાાં ઘરોની રદવાલો પર રડઝાઇન અને શૈલી મૂળભૂત અને પ્રમાચણક છે.
દોરવામાાં આવે છે.
• તેઓ હાથથી બનાવેલા કાગળનો તથા કયારેક કેનવાસનો
• તે આાંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, છિીસગઢ અને ઓરડશામાાં ઉપયોગ કરતા હતા.
સામાન્ય રીતે જોવા મળે છે.
• ગોંડ માન્યતા મજબ પ્રત્યેક વસ્ત જેમ કે નદી, પહાડ,
ખડકો તથા વૃક્ષમાાં આત્માનો ચનવાસ હોવાથી પચવત્ર
હોય છે. આથી તેને સન્માન આપવા દોરવામાાં આવે છે.

3
સાાંસ્કૃતિક વારસો
સાાંસ્કૃતિક વારસાો

ભારિનાાં લાોકનૃત્ાો
❖ પ્રસ્િાવના ➢ ટટપ્પણી (ગુજરાિ):
• ભારતના વિવિધ ભાગોમાાં પ્રખ્યાત લોકકથાઓ, • રટપ્પણી, સૌરાષ્ટ્રના ચોરિાડ પાંથકમાાં રહેતી કોળી
દંતકથાઓ, સ્થાનીય ગીતો અને નૃત્ય પરંપરાઓના બહેનોનુાં શ્રમહારી નૃત્ય છે.
વમશ્રણથી કલાની સમૃદ્ધ પરંપરા તૈયાર થઇ. • જૂના સમયમાાં ચૂનાબાંધ ઘરના ઓરડામાાં, અગાિીમાાં કે
• લોકનૃત્ય વિદ્યા, સામાન્ય રીતે કોઇ ઔપચારરક પ્રવિક્ષણ મકાનના પાયામાાં ચૂનાનો ધ્રાબો ધરબીને તેને લીસી
િગર જ લોકો દ્વારા રજૂ કરિામાાં આિે છે. આ ઉપરાાંત, કરિામાાં આિતી. આ ધ્રાબો ધરબિા માટે િપરાતુાં સાધન
આ કળા, લોકોના એક વિિેષ િગગ અથિા કોઇ વિિેષ તે રટપ્પણી. લાાંબી લાકડીના છેડે લાકડાનો ચોરસ કે
સ્થાન સુધી સીવમત હોિાથી તે પેઢી દર પેઢી સ્થાનાાંતરરત લોઢાનો ગોળ ગડબો લગાડેલી રટપ્પણીઓ હાથમાાં લઇને
થતી રહે છે. ભારતનાાં કેટલાાંક પ્રવસદ્ધ લોકનૃત્યો નીચે સામસામે કે ગોળાકાર ઊભી રહી બહેનો હલકભયાગ કંઠે
મુજબ છે: ગીત ઉપાડે છે.
➢ બુટ્ટા બોમ્માલુ (આાંધ્ર પ્રદેશ): ➢ ગરબો અને ગરબી (ગુજરાિ):
• તેનો િાબ્દદક અથગ ટોકરીિાળાાં રમકડાાં થાય છે તથા તે • ગરબો અને ગરબી બાંને નૃત્યપ્રકારો નિરાવત્રના ઉત્સિ
આાંધ્રપ્રદેિના પવિમ ગોદાિરી વજલ્લાની પ્રવસદ્ધ સાથે સાંકળાયેલા છે તથા બાંને સાંઘનૃત્યના જ પ્રકારો છે.
નૃત્યવિદ્યા છે. • ગરબો મોટે ભાગે સ્ત્રીઓ ગાય છે, ક્યારેક પુરુષો પણ
• તેમાાં નતગકો વિવભન્ન ચરરત્રોના મહોરાાં પહેરે છે, જેની તેમાાં જોડાય છે, જ્યારે ગરબી એ પુરુષો ગાય છે.
આકૃવત રમકડાઓ જેિી હોય છે તથા તેઓ ઉત્કૃષ્ટ ચાલ- • ગરબો એટલે ‘વછદ્રોિાળો ઘડો’ અને ગરબી એટલે
ચલન અને િદદ રવહત સાંગીતના આધારે મનોરંજન ‘લાકડાની માાંડિડી’.
કરાિે છે.
➢ ચારબા (તહમાચલ પ્રદેશ):
➢ કોલાટ્ટમ (આાંધ્ર પ્રદેશ): • તે વહમાચલ પ્રદેિના દિેરાના રદિસે રજૂ કરિામાાં
• આ એક ‘ડાંડા નૃત્ય’ છે. આ નૃત્ય સામાન્ય રીતે આિતુાં પ્રવસદ્ધ લોકનૃત્ય છે.
આાંધ્રપ્રદેિના ગ્રામીણ વિસ્તારમાાં ગામના તહેિારો
➢ ઘૂમર (રાજસ્થાન):
દરવમયાન કરિામાાં આિે છે.
• ઘૂમર એ રાજસ્થાનમાાં ભીલ જનજાવતની મવહલાઓ દ્વારા
• આ નૃત્યમાાં લયબદ્ધ હલનચલન, સાંગીત તથા ગીતોનુાં
કરિામાાં આિતુાં પરંપરાગત લોકનૃત્ય છે. તેમાાં
સાંયોજન હોય છે.
મવહલાઓ ગોળ ગોળ ફરે છે, જેના લીધે થતુાં ઘાઘરાનુાં
➢ જટ-જટટન (તબહાર): હલનચલન અદ્ભૂત દેખાય છે.
• આ લોકનૃત્ય વબહારના ઉત્તરના ભાગમાાં અને મુખ્યત્િે ➢ કાલબેતલયા (રાજસ્થાન):
વમવથલાાંચલમાાં લોકવપ્રય છે.
• તે રાજસ્થાનના કાલબેવલયા સમુદાયની મવહલાઓ દ્વારા
• આ નૃત્ય વિદ્યા એક પરવણત દંપતી િચ્ચેના પ્રેમ તથા રજૂ કરિામાાં આિતુાં ભાિમય નૃત્ય છે. તેમાાં પોિાક તથા
તેમની િચ્ચેના મીઠા ઝઘડાને અદ્ભૂત રીતે રજૂ કરે છે. નૃત્યની ચાલ સપગ જેિી હોય છે.
➢ તબરહા (તબહાર): • ‘િીણા’ એ આ નૃત્યવિદ્યાનુાં લોકવપ્રય િાદ્યતાંત્ર છે.
• ગ્રામીણ વબહારમાાં મનોરંજન માટે વબરહા નૃત્ય એક • 2010માાં યુનેસ્કોએ કાલબેવલયા લોક ગીતો તથા નૃત્યને
લોકવપ્રય માધ્યમ છે. માનિતાની અમૂતગ સાાંસ્કૃવતક વિરાસતની પ્રવતવનવધ
• આ નૃત્યમાાં જે મવહલાઓના સાથી ઘરથી દૂર હોય તેિી યાદીમાાં સામેલ કયુું હતુાં.
મવહલાઓની વ્યથાનુાં િણગન કરિામાાં આિે છે. જો કે, આ
નૃત્યને સાંપણ
ૂ ગ રીતે પુરુષો દ્વારા જ ભજિિામાાં આિે છે.

1
સાાંસ્કૃતિક વારસો
➢ િેરાિાલી (રાજસ્થાન): • પાઇકા એ લાાંબા ભાલાના એક પ્રકારનુાં નામ છે.
• રાજસ્થાનની ‘કમાર’ જનજાવત દ્વારા કરિામાાં આિે છે. • નતગકો લાકડાના ભાલા સાથે ટુકડીઓના વ્યૂહમાાં પોતાના
• આ નૃત્યમાાં મવહલાઓ તેરાતાલી કરતી િખતે જમીન કૌિલ્ય અને સ્ફૂવતગનુાં પ્રદિગન કરે છે.
પર બેસી જાય છે અને કરતાલ/માંજીરાને કલાકાર પોતાના • પાઇકા િદદ એ યુદ્ધનુાં પ્રતીક છ .
િરીરના અલગ અલગ ભાગો પર બાાંધે છે.
➢ ઘાંટા મૃદંગમ (ઓટડશા):
➢ ઝૂમર (પાંજાબ): • તે મુખ્યત્િે ઓરડિાના ગાંજામ વજલ્લાના િૈષ્ણિ
• આ નૃત્ય પાક-કાપણીના સમયે પાંજાબ અને તેની સમુદાયનુાં આરદિાસી નૃત્ય છે.
આસપાસના ક્ષેત્રોમાાં રહેતા જનજાતીય િીખો દ્વારા • આ નૃત્ય રાધા, કૃષ્ણ અને ભગિાન જગન્નાથની પૂજા
કરિામાાં આિે છે. સાથે જોડાયેલ છે.
• આ નૃત્યમાાં ઢોલની સાથે હાથ અને ખભાની ગવત સૌથી
➢ ગૌર માટડયા (છત્તીસગઢ):
મહત્ત્િપૂણગ હોય છે.
• આ નૃત્ય છત્તીસગઢના બસ્તરક્ષેત્રમાાં રહેતી મુરરયા
➢ ભાાંગડા/તગદ્દા (પાંજાબ): જનજાવતનુાં આનુષ્ઠાવનક નૃત્ય છે.
• ભાાંગડા એ પાંજાબનુાં અત્યાંત ઊજાગયુક્ત લોકનૃત્ય છે. • આ નૃત્યમાાં ભેંસોની ગવતવિવધઓનુાં અનુસરણ કરિામાાં
• ઉત્સાહથી ભરપૂર એિા નૃત્યમાાં ઢોલ િગાડિામાાં આિે આિે છે થતા પુરુષો અને મવહલાઓ એમ બાંને દ્વારા
છે તથા તે ઉત્સિો દરવમયાન લોકવપ્રય છે. સમૂહમાાં નૃત્ય કરિામાાં આિે છે.
• ‘વગદ્દા’ એ ભાાંગડાનુાં નારી સાંસ્કરણ છે. ➢ રાઉિ નાચ (છત્તીસગઢ):
➢ જવારા (મધ્યપ્રદેશ): • યાદિ સમુદાય દ્વારા વિિેષરૂપે રદિાળીના તહેિાર
• આ નૃત્ય મધ્યપ્રદેિમાાં પાક કાપણી દરવમયાન કરિામાાં દરવમયાન કરિામાાં આિે છે.
આિે છે. ➢ ફૂગડી (મહારાષ્ટ્ર અને ગોવા):
• તેમાાં માથા પર જુિારાથી ભરેલ ટોપલીને સાંતવુ લત રીતે • તહેિારોના સમયે મહારાષ્ટ્ર અને ગોિાના કોંકણ ક્ષેત્રોમાાં
રાખિી પડે છે તથા આ નૃત્યમાાં ધમાકેદાર સાંગીતનો મવહલાઓ દ્વારા રજૂ કરિામાાં આિે છે.
ઉપયોગ કરિામાાં આિે છે.
• તેઓ મુખ્યત્િે ગોળમાાં કે હારમાાં નૃત્ય કરે છે.
➢ મટકી (મધ્યપ્રદેશ):
➢ િરંગમેળ (ગોવા):
• મટકી એ માળિા ક્ષેત્રની બહેનો દ્વારા વિિાહ તથા અન્ય
• આ નૃત્યમાાં ગોિાની યુિા ઊજાગનો ઉત્સિ મનાિિામાાં
ઉત્સિો દરવમયાન રજૂ કરિામાાં આિે છે.
આિે છે. તેને દિેરા તથા હોળી દરવમયાન રજૂ કરિામાાં
• આ નૃત્ય મુખ્યત્િે એકલા જ રજૂ કરિામાાં આિે છે. તેમાાં આિે છે.
માથા પર ઘણા બધા માટીના િાસણો રાખી સાંતુલન
• આ નૃત્યમાાં ઇન્દ્રધનુષના રંગોરૂપી િસ્ત્રો સાથે બહુરંગી
બનાિિામાાં આિે છે.
ઝાંડાઓ તથા કાગળની રરવબનોનો ઉપયોગ કરી
➢ ડાંડા-જાત્રા (ઓટડશા): જોિાલાયક દૃશ્યો રજૂ કરિામાાં આિે છે.
• આ નૃત્ય ભારતની પ્રાચીન લોકકલાઓમાાંથી એક છે. ➢ પટા કુનીથા (કણાાટક):
• ઓરડિામાાં પ્રખ્યાત તે નૃત્ય, નૃત્ય-નાટક તથા સાંગીતનુાં • તે મૈસૂર ક્ષેત્રની લોકવપ્રય વિદ્યા છે. તે મુખ્યત્િે પુરુષો
અનોખુાં વમશ્રણ છે. દ્વારા રંગીન રરવબનોથી તૈયાર થઇને, લાાંબા િાાંસના
• આ નૃત્યમાાં મુખ્યત્િે ભગિાન વિિની કથા દિાગિિામાાં થાાંભલાઓનો ઉપયોગ કરી રજૂ કરિામાાં આિતુાં ધાવમગક
આિે છે તથા તેનો કેન્દ્રીય ભાિ સામાવજક સમરસતા નૃત્ય છે.
તથા ભાઇચારો હોય છે. • આ નૃત્ય બધા ધમોના લોકો િચ્ચે ખૂબ જ લોકવપ્રય છે.
➢ પાઇકા (ઓટડશા): ➢ હુતલવેશા (કણાાટક):
• પાઇકા એ ઓરડિાના દવક્ષણના ભાગોમાાં રજૂ કરિામાાં • આ નૃત્ય કણાગટકના તટીય ભાગોમાાં રજૂ કરિામાાં આિે
આિતુાં યુદ્ધ સાંબાંધી લોકનૃત્ય છે. છે.
2
સાાંસ્કૃતિક વારસો

➢ બુટાકોલા (દતિણી કણાાટક અને ઉત્તરી કેરળ):


• બુટાકોલા નૃત્ય ખૂબ િૈલીબદ્ધ નૃત્ય છે અને સ્થાનીય i). ઝારખાંડમાાં સરાયકેલા છાઉ
દેિી-દેિતાઓના સન્માનમાાં આયોવજત કરિામાાં આિે ii). ઓરડિામાાં મયૂરભાંજ છાઉ
છે. iii). પવિમ બાંગાળમાાં પુરુવલયા છાઉ
• તુલુ લોકો દ્વારા તેની પૂજા કરિામાાં આિે છે અને તેમાાં • અહીં મયૂરભાંજ છાઉના કલાકારો મહોરાાં પહેરતા નથી.
સાંગીત, નૃત્ય, ગીત અને િેિભૂષા સામેલ હોય છે.
• છાઉને 2010માાં, યુનેસ્કોએ અમૂતગ સાાંસ્કૃવતક વિરાસતોની
➢ કઇકોટ્ટીકલી (કેરળ): યાદીમાાં સમાવિષ્ટ કરેલ છે.
• આ કેરળનુાં લોકવપ્રય માંરદર નૃત્ય છે. ➢ દુમ્હલ (જમ્મુ અને કશ્મીર):
• તેને ઓણમના સમયે સારા પાકની ખુિી મનાિિા માટે • આ નૃત્ય િટ્ટલ જનજાવત દ્વારા જમ્મુ અને કાશ્મીરમાાં
પુરુષો તથા સ્ત્રીઓ દ્વારા રજૂ કરિામાાં આિે છે. કરિામાાં આિે છે. તેમાાં પુરુષો લાાંબી િાંકુદાર ટોપી સાથે
➢ ચકયાર કુથુ (કેરળ): રંગીન િસ્ત્રો પહેરી ઢોલના તાલે નૃત્ય કરે છે.
• આ કેરળનુાં એક કળા સ્િરૂપ છે, જેમાાં કલાકાર પોતાને ❖ પૂવાોત્તર ભારિનાાં લાોકનૃત્ાોોઃ
સાપની જેમ િણગારે છે.
• તેમાાં ગદ્ય અને પદ્યનુાં સાંયોજન હોય છે તથા સામાન્ય
અસમ • તબહુ – તેમાાં સ્ત્રી અને પુરુષો બાંને
રીતે તેને મલયાલમમાાં રજૂ કરિામાાં આિે છે. મળીને પરંપરાગત રંગીન પોિાક
પહેરીને નૃત્ય કરે છે.
• આ નૃત્યમાાં કલાકાર રંગીન ટોપી કે પાઘડી, કાળી મૂછ ાં
અને આખા િરીરે લાલ ધદબા કરે છે. • બાગુરુમ્બા – બોડો જનજાવત દ્વારા
કરિામાાં આિે છે તથા તે પ્રકૃવત અને
➢ પઢયની (કેરળ):
પયાગિરણ સાથે સાંબાંવધત છે.
• પઢયની એ દવક્ષણ કેરળના ભગિતી માંરદરોમાાં રજૂ થતુાં વમઝોરમ • ચેરાવ – વિદેિી મૂળનુાં આ નૃત્ય
યુદ્ધ કળા સાંબાંધી નૃત્ય છે. આ એક ખૂબ સમૃદ્ધ અને
િાાંસની લાકડીઓ દ્વારા સ્ત્રી અને પુરુષો
રંગા-રંગ નૃત્ય છે.
મળીને રજૂ કરે છે.
• નતગકો કોલમ નામના વિિાળ મહોરાાં પહેરે છે અને દૈિી
મવણપુર • થાાંગ ટા – આ એક યુદ્ધ નૃત્ય છે જેમાાં
તથા અદ્ધધ દૈિી કથાઓની વ્યાખ્યા રજૂ કરે છે.
કૌિલ, રચનાત્મકતા અને ચપળતાનુાં
• આ નૃત્ય ‘ભદ્રકાલી દેિી’ની પૂજા કરિા માટે કરિામાાં
આિે છે. પ્રદિગન કરિામાાં આિે છે.
નાગાલેન્ડ • રાાંગમા – નાગા જનજાવતઓનુાં મુરૂ
➢ કુમ્મી (િતમલનાડુ અને કેરળ)
નૃત્ય છે.
• કુમ્મી એ તવમલનાડુ તથા કેરળ ક્ષેત્રનુાં એક લોકવપ્રય નૃત્ય વસબ્િમ • તસાંધી છમ – આ એક મહોરાાં નૃત્ય છે,
છે.
જેમાાં નતગક રુાંિાટીિાળાાં િસ્ત્રોથી તૈયાર
• આ નૃત્ય િતુગળમાાં ઉભેલી મવહલાઓ દ્વારા રજૂ કરિામાાં
થાય છે અને કંચનજાંગાની પિગતમાળાને
આિે છે. આ નૃત્યમાાં કોઇપણ પ્રકારનુાં સાંગીત હોતુાં નથી
શ્રદ્ધાાંજવલ આપે છે.
એ તેની વિિેષતા છે.
• આ નૃત્ય સામાન્ય રીતે પોંગલ અથિા અન્ય ધાવમગક
વત્રપુરા • ગટરયા, મેલાડોમ, હોજાતગરી
ગવતવિવધઓ દરવમયાન રજૂ કરિામાાં આિે છે.
➢ છાઉ (પતિમ બાંગાળ, ઓટડશા અને ઝારખાંડ):
• છાઉ એટલે પડછાયો. છાઉ એ મહોરા નૃત્યનો પ્રકાર છે,
જેમાાં પૌરાવણક કથાઓનુાં િણગન કરિા માટે િવક્તિાળી
યુદ્ધ સાંબાંધી સાંચાલનોનો ઉપયોગ કરિામાાં આિે છે.
• છાઉ નૃત્યની મુખ્ય ત્રણ િૈલીઓ છે:

3
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ભારિીય લાોક નાટ્યકળા

❖ પ્રસ્િાવના:
• ભારતના વિવભન્ન ભાગોમાાં લોક નાટ્યકળાની સમૃદ્ધ - સ્િાાંગ
પરંપરા જોિા મળે છે. - તમાશા
• પરંપરાગત લોક નાટ્યકળા સામાવિક વનયમો, - વિલ્લુપટ્ટુ
માન્યતાઓ અને રીત-રરિાજો યુકત સ્થાનીય જીિન 3) દતિણ ભારિીય નાટ્યકળા
શૈલીના વિવિધ પાસાઓ રિૂ કરે છે. - યક્ષગાન
❖ લાોકનાટ્યકળા નાો તવકાસ: - બુરાતકથા
• સાંસ્કૃત નાટ્યકળામાાં નાટકોની રિૂઆત નગરાવભમુખ - પગાતી િેશાલુ
હતી જ્યારે લોકનાટ્યકળા એ ગ્રામીણ જીિનશૈલી સાથે - િયાલતા
િધુ જોડાયેલ હતી. - તાલ મદાલે
• િતતમાનમાાં જોિા મળતી લોકનાટ્યકળા મુખ્યત્િે 15 મી - થેય્યમ
તથા 16 મી સદીની િચ્ચે શરૂ થઇ હતી. આથી, તેની - કૃષ્ણઅટ્ટમ
વિષય િસ્તુ ભવિમય હતી, પરંતુ ધીરે-ધીરે પ્રેમ- - કૃરુિાાંજી
ગાથાગીતો તથા સ્થાનીય નાયકોની કથાઓનો સ્િીકાર
❖ ધાતમિ ક તવતધયુકિ નાટ્યકળા:
થિાની શરૂઆત થતા તેની પ્રકૃવત, પાંથવનરપેક્ષ થઇ રહી
• ભવિ આાંદોલન દરવમયાન લોકનાટ્યકળા એ દશતકો
હતી.
તથા કલાકારો બાંને માટે ઇશ્વર પ્રત્યે પોતાના વિશ્વાસને
• ભારતીય લોક નાટ્યકળાને મુખ્યત્ત્િે ત્રણ િગોમાાં િહેંચી રિૂ કરિાનુાં માધ્યમ બની ગઇ હતી. આ નાટ્યકળાના
શકાય છે. કેટલાક લોકવપ્રય ઉદાહરણો નીચે મુિબ છે:
1) ધાતમિક તવતધયુક્ત નાટ્યકળા
➢ અાંકકયાનટ:
- અાંરકયાનટ • આ અસમનુાં એક પાંરપરાગત એકાાંકી છે. તેની શરૂઆત
- કળા પ્રવસદ્ધ િૈષ્ણિ સાંત શાંકરદેિ તથા તેના વશષ્ય મહાદેિ
- રામલીલા દ્વારા 16 મી સદીમાાં કરિામાાં આવયુાં હતુાં.
- રાસલીલા
• તેને ઓપેરાશૈલીમાાં રિૂ કરિામાાં આિે છે તથા તેમાાં
- ભૂત કૃષ્ણની જીિનલીલાઓનુાં વચત્રણ કરિામાાં આિે છે.
2) માંનોરંજનયુક્ત નાટ્યકળા • સૂત્રધાર અથિા કથાિાચક સાથે ગાયન-બાયન માંડળીના
- ભિાઇ નામથી ઓળખાતી સાંગીતકારોની એક માંડળી હોય છે િે
- દસકરિયા કરતાલ િગાડે છે.
- ગોરાદાસ • આ નાટ્યકળાની એક વિશેષતા મહોરાાંનો ઉપયોગ છે.
- જાત્રા
- કરરયીલા ➢ કલા:
- માંચ • કલા એ િૈષ્ણિ પરંપરાની એક પ્રાચીન નાટ્યકળા છે. તે
- નૌટંકી મુખ્યત્િે વિષ્ણુના જીિન તથા અિતારો પર આધારરત
- ઓજાપાલી હોય છે.
- પાંડિાની • કળાની લોકવપ્રય શાખાઓમાાં દશાિતાર કળા, ગોપાલ
- પોિાડા કળા િધુ પ્રવસદ્ધ છે.
1
સાાંસ્કૃતિક વારસો

2
સાાંસ્કૃતિક વારસો
➢ રામલીલા: ➢ જાત્રા:
• તે ઉત્તર પ્રદેશના ક્ષેત્રોમાાં થતી લોકવપ્રય નાટ્યકળા છે, • તે પૂિીભારતની લોકવપ્રય નાટ્યકળા છે. તેને િૈષ્ણિ
તેમાાં મુખ્યત્િે દશેરાની પહેલા ગીતો, નૃત્યો તથા સાંિાદો સાંત ચૈતન્યપ્રભુ દ્વારા શરૂ કરિામાાં આિી હતી. તેમણે
પર આધારરત રામાયણને રિૂ કરિામાાં આિે છે. તેને પોતાની યાત્રાઓ દરવમયાન કૃષ્ણની વશક્ષાઓનો પ્રસાર
પુરુષ કલાકારો દ્વારા રિૂ કરિામાાં આિે છે. કરિા માટે જાત્રાના માધ્યમનો ઉપયોગ કયો હતો.
➢ રાસલીલા: • િતતમાન સમયમાાં જાત્રાનો ઉપયોગ પાંથ વનરપેક્ષ,
• તે ગુિરાતમાાં લોકવપ્રય એિા કૃષ્ણ અને રાધાના રકશોર ઐવતહાવસક તથા દેશભવિ િેિા કેન્રીય ભાિો ધરાિતી
અિસ્થાના પ્રેમની કથાઓ રિૂ કરતુાં નૃત્ય-નાટ્યમાંચ છે. કથાઓનુાં િણતન કરિા માટે કરિામાાં આિે છે.
➢ ભૂિ: ➢ કારીતયલા:
• ભૂત અથાતત પ્રેત, ભૂત એ કણાતટકના કન્નર વિલ્લામાાં • કારીવયલા એ વહમાચલ પ્રદેશના તરાઇ ક્ષેત્રોમાાં રિૂ
પ્રચવલત મૃત પૂિતજોની આરાધના માટેની પરંપરાગત થતી નાટ્યકળા છે. સામાન્ય રીતે તે ગ્રામ્ય સ્તરે થતા
પ્રથા છે. મેળાઓ અને તહેિારો દરવમયાન રાત્રે કરિામાાં આિે
❖ મનાોરાંજન અાધાકરિ નાટ્યકળા: છે.
• મનોરંિન આધારરત નાટ્યકળા એ િધુ પાંથ વનરપેક્ષ ➢ માચ:
હતી. તેના કેન્રમાાં પ્રેમ, શૌયત તથા સામાવિક-સાાંસ્કૃવતક • તે મધ્યપ્રદેશના માળિા ક્ષેત્રની લોક નાટ્યકળા છે. િેની
પરંપરાઓ પર આધારરત કથાઓ હતી. શરૂઆત 17 મી સદીમાાં ઉજ્જેનમાાં થઇ હતી તથા તે
• આ નાટ્યકળાનો મુખ્ય ઉદેશ ગ્રામીણ લોકોનુાં મનોરંિન પૌરાવણક કથાઓ પર આધારરત છે.
હતુાં. • તેની મુખ્ય વિશેષતા તેના સાંિાદ હોય છે, િેને દોહાના
➢ ભવાઇ: રૂપમાાં રિૂ કરિામાાં આિે છે.
• તે ગુિરાત તથા રાિસ્થાનના કચ્છ અને કારિયાિાડ ➢ નાૌટાંકી:
ક્ષેત્રોમાાં પ્રચવલત એક લોક નાટ્યકળા છે.
• સ્િાાંગની એક શાખા તરીકે રિૂ થતી નૌટંકી નાટ્યકળા
• આમાાં પહેરિેશના નામથી પ્રખ્યાત લઘુ-નાટકોની એ ઉત્તર ભારતની સિાતવધક લોકવપ્રય નાટ્યકળા છે.
શ્રાંખલાના પ્રત્યેક નાટકોનુાં િણતન કરિા માટે નૃત્યનો
• અબુલ ફઝલના ‘આઇન-એ-અકબરી’ પુસ્તકમાાં તેના
ઉપયોગ કરિામાાં આિે છે.
વિષમી ચચાત જોિા મળે છે.
• તેમાાં ભૂાંગળ, ઝાાંઝ તથા તબલા િેિા િાદ્યયાંત્રોનો
• સાંિાદોને ‘ગીવતકાવય શૈલી’ માાં નગારા નામના ઢોલના
ઉપયોગ કરીને ભિાઇ ભિિિામાાં આિે છે.
તાલ પર કરિામાાં આિે છે.
• ભિાઇ નાટ્યકળામાાં સૂત્રધારને ‘નાયક’ નામથી
ઓળખિામાાં આિે છે. ➢ અાોજા-પાલી:
➢ દસકકિયા: • ઓજા-પાલી અસમની એક અનોખી િણતનાત્મક
• તે ઓરડશા ક્ષેત્રની પ્રચવલત નાટ્યકળા છે, તેમાાં ‘ગાયક’ નાટ્યકળા છે.
મુખ્ય કથાિાચક હોય છે તથા ‘પાવલયા’ સહકથા િાચક • તે મનસા દેિી અથિા નાગદેિીના ઉત્સિ સાથે સાંબાંવધત
હોય છે. છે.
• કથા િણતનની સાથે સાથે નાટકીય સાંગીતની િુગલબાંદી • તેનુાં કથા િાચન એક લાાંબી પ્રવિયા છે િેમાાં બવનયા
હોય છે, િેને કરિયા નામની લાકડીના બનેલા ખાંડ, ભરટયાલી ખાંડ તથા દેિ ખાંડ એમ ત્રણ ભાગ હોય
િાદ્યતાંત્રની સહાયતાથી ઉત્પન્ન કરિામાાં આિે છે. છે.
➢ ગરાોધ: ➢ પાોવાડા:
• ગુિરાતના ગરોધ સમુદાયની લોકવપ્રય કળા છે. તેમાાં • વશિાજીએ તેમના શત્રુ અફઝલ ખાનને માયો હતો.
િીરતાની કથાનુાં િણતન કરિા માટે રંગીન વચત્રો મારફતે આથી તેમની િીરતાની પ્રશાંસા કરિા માટે પોિાડાની
રિૂ કરિામાાં આિે છે. રચના કરિામાાં આિી હતી.

3
સાાંસ્કૃતિક વારસો
• આ શૌયગાથા રિૂ કરતી નાટ્યકળા છે અને તે મુખ્યત્ત્િે • તેની મુખ્ય વિશેષતા મવહલા અવભનેત્રીઓની હાિરી
મહારાષ્ટ્રમાાં લોકવપ્રય છે. તથા તે પુરુષોની ભૂવમકા વનભાિે છે.
➢ સ્ાાંગ: • તેમાાં મુખ્યત્ત્િે લાિણી ગીતો ગાિામાાં આિે છે.
• પાંજાબ અને હરરયાણામાાં કરિામાાં આિે છે, િેમાાં
➢ તવલ્લૂ-પટુ:
છંદોના માધ્યમથી ગાિામાાં આિે છે અને એકતારા,
• વિલ્લૂ-પટ્ટુ ગીતનો અથત ધનુગીત થાય છે. તે દવક્ષણમાાં
હામોવનયમ, સારંગી, ઢોલક િેિા િાદ્ય-યાંત્રોની મદદથી
રિૂ થતી લોકવપ્રયા નાટ્યકળા છે, િેમાાં રામાયણની
રિૂ કરિામાાં આિે છે.
િાતાતઓને ધનુષ આકારના િાદ્ય-યાંત્રની મદદથી રિૂ
➢ િમાશા:
કરિામાાં આિે છે.
• તે હાસ્યરસ તથા કામોત્તેિક સામગ્રીઓ માટે પ્રવસદ્ધ
એિી મહારાષ્ટ્રની નાટ્યકળા છે.

❖ દક્ષિણ ભારિની નાટ્યકળા:


• દવક્ષણ ભારતની નાટ્યકળા એ નૃત્ય પર િધુ મહત્ત્િ આપે છે, જ્યારે ઉત્તર ભારતમાાં સાંગીતને િધુ મહત્ત્િ આપિામાાં આિે છે.
• દવક્ષણ ભારતની કેટલીક મહત્ત્િની નાટ્યકળાઓ નીચે મુિબ છે:
યક્ષજ્ઞાન - આાંધ્રપ્રદેશ તથા કણાતટકમાાં પ્રચવલત
- ઉદ્દભિ: વિિયનગર સામ્રાજ્યના રાિદરબારમાાં
- તેને િકકુલા િારુ નામના સમુદાય દ્વારા રિૂ કરિામાાં આિે છે.
પગાતી િેશાલૂ - તેલાંગણા તથા આાંધ્ર પ્રદેશમાાં પ્રચવલત
- તેમાાં િેશમ નામનુાં મુખ્ય ચરરત્ર અને અન્ય સહચરરત્રો હોય છે.
બુરાત કથા - આાંધ્રપ્રદેશની લોકવપ્રય નાટ્યકળા
બયલતા - કણાતટકમાાં સ્થાનીય દેિી-દેિતાઓની આરાધના માટે રિૂ કરિામાાં આિતી નાટ્યકળા છે.
- રાધા-કૃષ્ણના પ્રેમ પર આધારરત િાતાતઓ
તાલ-મડ્ડાલે - આાંધ્રપ્રદેશ અને કણાતટકમાાં પ્રચવલત
- સામાન્ય રીતે યજ્ઞાગાનની પહેલા કરતાલ તથા મડ્ડાલે નામના ઢોલથી કરિામાાં આિે છે.
થેય્યમ - કણાતટકની ધાવમતક વિવધ યુિ ભૂત નાટ્યકળા છે.
કૃષ્ણાઅટ્ટમ - કણાતટકની રંગારંગ નૃત્ય નાટ્યકળા છે, િેમાાં શ્ી કૃષ્ણની જીિનલીલાનુાં િણતન કરિામાાં
આિે છે.

4
સાાંસ્કૃતિક વારસો
સાાંસ્કૃતિક વારસાો

ભારિીય શાસ્ત્રીય નૃત્ાો ભાગ-1

❖ ભારિીય શાસ્ત્રીય નૃત્: • નૃત્ય : તે મૂળ અમભવ્યમિ (હાવભાવ) છે અને ખાસ


• લોકનૃત્યએ તૈયાર કરેલ વ્યાપક આધારના કારણે કરીને મવષય કે મવચારને દશાાવવા માટે રજૂ કરવામાું
શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન મળયયું છે. સુંગીત નાટક આવે છે.
એકેડમી મયજબ શાસ્ત્રીય નૃત્યશૈલીઓ મયખ્યત્વે આઠ • નૃત્ત : આ એક શયદ્ધ નૃત્ય છે, જયાું શરીરની મહલચાલ ન
પ્રકારની છે : તો કોઈ લાગણીનયું પ્રદશાન કરે છે, ન તો કોઈ અથા
- તમમલનાડય અને કણાાટકનયું ભરતનાટ્યમ, વ્યિ કરે છે. નૃત્ય અને નાટકને અસરકારક રીતે રજય
- કેરળનયું શાસ્ત્રીય નૃત્ય-નાટક કથકલી, કરવા માટે નૃત્ય કરનારની નવ રસના સુંચારમાું
- ઉત્તર પ્રદેશનયું કથ્થક, મનપયણતા હોવી જોઈએ. આ નવ રસો છે : પ્રેમ, હાસ્ત્ય,
કરુણા, વીરતા, ક્રોધ, ભય, અણગમો, આશ્ચયા અને
- મમણપયરનયું મમણપયરી,
શાુંમત.
- ઓડીસાનયું ઓડડસી,
• નૃત્યની તમામ શૈલીઓ પ્રાચીન વગીકરણ - તાુંડવ અને
- આુંધ્ર પ્રદેશનયું કુચીપયડી
લાસ્ત્યનયું અનયકરણ કરે છે. તાુંડવ પયરૂષવાચી (પયરૂષાતન),
- અસમનયું સમરયા પરાક્રમી, મનભાય અને ઉત્સાહી છે. લાસ્ત્ય સ્ત્રીત્વ
- કેરળનયું મોમહનીઅટ્ટમ સબુંમધત, નાજયક, ભાવાત્મક અને સયુંદર છે.
• નાટ્યશાસ્ત્રનયું શ્રેય ભરતમયમનને જાય છે.
❖ ભરિનાટ્યમ નૃત્:
• ભારતમાું નૃત્યની સમૃદ્ધ અને મહત્ત્વપૂણા પરંપરા છે, જે
• ભરતનાટ્યમ નૃત્ય 2000 વષાથી વધય જૂનયું હોવાનયું
પ્રાચીન સમયથી ચાલી આવે છે. મવમવધ સમયગાળામાું
માનવામાું આવે છે. ભરત મયમનના નાટ્યશાસ્ત્ર
થયેલા ખોદકામ, મશલાલેખો, ઐમતહામસક વણાનો,
(ઇસ્ત્વીસન પૂવે 200 થી ઇસ્ત્વીસન 200 ) થી શરૂ થતા
રાજાઓ અને કલાકારોની વુંશ પરંપરા, સામહત્ત્યક
કેટલાક ગ્રુંથો આ નૃત્ય સ્ત્વરૂપ મવશે મામહતી પૂરી પાડે
સ્રોતો, મશલ્પ અને મચરકલામાુંથી વ્યાપક પયરાવા
છે.
ઉપલબ્ધ થયા છે.
• નુંદીકેશ્વરનયું અમભનય દપાણ એ ભરતનાટ્યમ નૃત્યમાું
• પૌરામણક કથાઓ અને દંતકથાઓ પણ એ મવચારને
શરીરની મહલચાલની તકનીકો અને વ્યાકરણના
સમથાન આપે છે કે ભારતીય લોકોના ધામમાક અને
અભ્યાસ માટે પાઠ્ય સામગ્રીનો મયખ્ય સ્રોત છે.
સામામજક જીવનમાું નૃત્યનયું સ્ત્થાન મહત્ત્વપૂણા છે.
મચદમ્બરમ મુંડદરના ગોપયરમ પર ભરતનાટ્યમ નૃત્યની
• સામહત્યમાું પ્રથમ સુંદભા વેદમાુંથી મળે છે, જયાું નૃત્ય હારમાળા અને પથ્થરથી કાપેલી મૂમતાઓ જોઈ શકાય
અને સુંગીતની ઉત્પમત્ત થઈ હતી. છે.
➢ નૃત્નાાં અાંગાો • ભરતનાટ્યમ નૃત્ય એકહયા તરીકે ઓળખાય છે, જયાું
• નાટ્યશાસ્ત્રમાું મનમાાણ પામેલ શાસ્ત્રીય પરંપરાની એક નૃત્યાુંગના એક જ પ્રદશાનમાું અનેક ભૂમમકાઓ
શૈલીમાું નૃત્ય અને સુંગીત એ નાટકના અમવભાજય ભજવે છે.
અુંગો છે. • આ નૃત્યમાું સૌથી પહેલયું એક મુંગળાચરણ ગીત હોય
• પ્રાચીન શોધ-મનબુંધો અનયસાર, નૃત્યમાું રણ પાસાઓને છે. પ્રથમ નૃત્ય વસ્ત્તય અલાડરપ્પય છે, જેનો શાત્બ્દક અથા
ધ્યાનમાું લેવામાું આવે છે - નાટક, નૃત્ય અને નૃત્ત. થાય છે - ફૂલોંને સજાવવાું. તે ધ્વમન અક્ષરોના પઠનની
• નાટક : તેમાું નાટકીય તત્ત્વને રેખાુંડકત કરવામાું આવે સાથે એક નૃત્ય સુંયોજનનો અમૂતા ભાગ છે.
છે. કથકલી નૃત્ય-નાટક સ્ત્વરૂપ મસવાય, આજે • આગળનો એકમ, જામતશ્વરમ એ એક નાનો શયદ્ધ
મોટાભાગનાું નૃત્ય સ્ત્વરૂપોમાું આ પાસયું ભાગ્યે જ મવભાગ છે, જે કણાાટક સુંગીતમાું રાગની સુંગીતમય
વ્યવહારમાું લેવામાું આવે છે. નોંધો સાથે રજૂ કરવામાું આવે છે. જામતસ્ત્વરમમાું

1
સાાંસ્કૃતિક વારસો
સામહત્ય અથવા શબ્દો નથી. ભરતનાટ્યમ નૃત્યની - મૃણામલની સારાભાઈ
તાલીમના આ મૂળભૂત પ્રકારો છે. - યામમની કૃષ્ણમૂમતા,
• એકલ નૃત્ય તરીકે, ભરતનાટ્યમ નૃત્ય - નૃત્યના - મચરા મવશ્વેશ્વરન
અમભનય અથવા હાવભાવના પાસાું પર ખૂબ જ આધાર - શોભના વગેરે
રાખે છે, જયાું નૃત્યાુંગના દ્વારા હલનચલન અને
❖ કથકલી નૃત્:
હાવભાવના મધ્યમથી સામહત્યને વ્યિ કરવામાું આવે
• કેરળ ઘણા પરંપરાગત નૃત્ય અને નૃત્ય-નાટક સ્ત્વરૂપોનયું
છે.
ઘર છે, જેમાું સૌથી નોંધપાર કથકલી છે.
• ભરતનાટ્યમ નૃત્ય પ્રદશાનમાું શબ્દમ જાતિસ્વરમને
• કથકલી, એક નૃત્ય સ્ત્વરૂપ તરીકે આજે લોકમપ્રય છે,
અનયસરે છે. આ સાથે ગવાતયું ગીત સામાન્ય રીતે
તેની તયલનાત્મક રીતે તાજેતરમાું જ ઉત્પમત્ત થઇ હોય
પરમાત્માની ઉપાસના માટે હોય છે.
તેમ માનવામાું આવે છે. જો કે, તે એક એવી કલા છે, જે
• શબ્દમ (શબ્દ) પછી, નૃત્યાુંગના વર્ણનમ (વણાન) રજૂ
પ્રાચીન સમયમાું દમક્ષણ પ્રદેશમાું અત્સ્ત્તત્વમાું રહેલા
કરે છે. વણાનમ જે ભરતનાટ્યમ સુંગ્રહની સૌથી
ઘણા સામામજક અને ધામમાક નાટ્ય સ્ત્વરૂપોમાુંથી
મહત્ત્વપૂણા રચના છે, તે આ શાસ્ત્રીય નૃત્યના સારનયું
મવકમસત થઈ છે.
પ્રમતક અને તેમાું નૃત્ત અને નૃત્ય બુંનેનયું મમશ્રણ થાય છે.
• ચડકયારકુથય, કુડીયાટ્ટમ, કૃષ્ણટ્ટમ અને રામનાથમ એ
આ વણાન અમભનયમાું નૃત્ય કલાકારની શ્રેષ્ઠતા છે અને
કેરળની કેટલીક ધામમાક પ્રદશાન કલાઓ છે, જેણે
નૃત્યાુંગનાની અમવરત સજાનાત્મકતાનયું પ્રમતમબુંબ પણ
કથકલી નૃત્ય પર તેનાું સ્ત્વરૂપ અને તકનીકમાું પ્રત્યક્ષ
છે.
અસર કરી છે.
• વણાનમ એ ભારતીય નૃત્યની સૌથી સયુંદર
• શરીરની મયદ્રાઓ અને નૃત્યની ઢબ માટે કથકલી નૃત્ય
રચનાઓમાુંની એક છે.
શૈલી કેરળની પ્રાચીન યયદ્ધ કલાને આભારી છે.
• કઠોર વણાનમ પછી, નૃત્યાુંગના મવમવધ મનોભાવોને
• કથકલી એ નૃત્ય, સુંગીત અને અમભનયનયું મમશ્રણ છે
વ્યિ કરતા - કરતા અનેક અમભનય વસ્ત્તયઓ રજય કરે
અને તેમાું મોટાભાગનાું ભારતીય મહાકાવ્યોમાુંથી
છે.
લેવામાું આવેલી વાતાાઓનાું નાટ્ય સ્ત્વરૂપો છે.
• સામાન્ય ખુંડો કીિણનમ, કૃતિ, પદમ અને જાવલીસ છે.
• તે એક શૈલીયયિ કલા સ્ત્વરૂપ છે, જેમાું અમભનયનાું ચાર
કીતાનમમાું, પાઠ મહત્ત્વપૂણા છે, જયારે કૃમત એ એક
પાસા - અુંમગકા, અહાયા, વામચકા, સાત્ત્વકા અને નૃત,
રચના છે, જે સુંગીતનાું પાસાને પ્રકામશત કરે છે. બુંને
નૃત્ય અને નાટ્ય પાસાઓનયું સયુંદર સુંકલન છે.
સામાન્ય રીતે ભમિશીલ હોય છે અને રામ, મશવ,
નૃત્યાુંગના કમાકાુંડડક હાથના અને ચહેરાના હાવભાવ
મવષ્ણય વગેરેના જીવનના પ્રસુંગોનયું પ્રમતમનમધત્વ કરે છે.
સાથે તેને અમભવ્યિ કરે છે અને ત્યારબાદ (પદ્મા)
પદમ અને જાવલીસ પ્રેમના મવષય પર અને ઘણી વખત
પદ્યાત્ત્મકા ભાગ આવે છે, જે ગવાય છે.
દૈવી પણ હોય છે.
• કથકલી એક દૃશ્ય કળા છે, જેમાું નાટ્યશાસ્ત્રમાું
• ભરતનાટ્યમ પ્રદશાન તિલાના સાથે સમાપ્ત થાય છે,
મનધાાડરત મસદ્ધાુંતો અનયસાર અહાયા, પહેરવેશ અને
જેનયું મૂળ મહન્દયસ્ત્તાની સુંગીતના તરાનામાું છે. તે એક
મેકઅપ પારોને અનયકળ ૂ કરવામાું આવે છે. કલાકારનો
જીવુંત નૃત્ય છે, જે સામહત્યની કેટલીક પુંમિઓ ઉપરાુંત
ચહેરો જાણે માસ્ત્ક પહેરેલો હોય તેમ રંગવામાું આવે છે.
સુંગીતના ઉચ્ચારણની સાથે રજૂ કરવામાું આવે છે. આ
હોઠ, પોપચાું અને ભમર અગ્રણી દેખાવા માટે
પ્રદશાન ભગવાનના આશીવાાદ માટે મુંગલમ સાથે
બનાવવામાું આવે છે. ચૂટ્ટી બનાવવા માટે ચોખાની પેસ્ત્ટ
સમાપ્ત થાય છે.
અને લીંબયનયું મમશ્રણ ચહેરા પર લગાવવામાું આવે છે, જે
• ભરતનાટ્યમ નૃત્યની સુંગીત મુંડળીમાું ગાયક, વાુંસળી
ચહેરાના મેકઅપને મનખારે છે.
વાદક, મૃદંગમ વાદક, વીણા વાદક અને કરતાલ
• કથકલી નૃત્ય મયખ્યત્વે વ્યાખ્યાયાત્મક છે. કથકલી
વાદકનો સમાવેશ થાય છે. જે વ્યમિ કમવતા - પાઠ કરે
નાટકના પારો મવસ્ત્ૃત રીતે સાત્ત્વક, રાજમસક અને
છે, તે નટ્ટુવનાર હોય છે.
તામમસક પ્રકારોમાું વહેંચાયેલાું છે. સાત્ત્વક પારો ઉમદા,
• ભરતનાટ્યમના સૌથી લોકમપ્રય કલાકારો :
2
સાાંસ્કૃતિક વારસો
પરાક્રમી, ઉદાર અને શયદ્ધ છે. કૃષ્ણ અને રામ મોર ❖ કથક નૃત્:
પીંછાથી શણગારેલા ખાસ મયગટ પહેરે છે. • કથક શબ્દ કથા શબ્દ પરથી આવ્યો છે, જેનો અથા વાતાા
• કથકલીમાું પોશાક અને શણગાર ઝીણવટપૂવકા અને થાય છે. કથા કહેનાર અથવા કથાકાર, એવા લોકો છે
શ્રેષ્ઠ માનવ અસર ઉભી કરવા માટે ડડઝાઇન કરવામાું જેઓ મોટાભાગે મહાકાવ્યો, દંતકથાઓ અને પૌરામણક
આવ્યા છે. આ નૃત્ય કરતી વખતે પહેરવામાું આવતા કથાઓનાું પ્રકરણો પર આધાડરત વાતાાઓ કહે છે.
મોટા ઘેરદાર ઘાઘરા (સ્ત્કટટ) ને ઉદયટ્ટુકેટૂ કહેવામાું આવે • આ કદાચ મૌમખક પરંપરા તરીકે શરૂ થયયું હતયું. કદાચ
છે. પાછળથી પઠનને વધય અસરકારક બનાવવા માટે સુંકેતો
• કથકલી નૃત્યથી મવરુદ્ધ, આખા શરીરનો ઉપયોગ અન્ય અને હાવભાવ ઉમેરવામાું આવ્યા હતા. આમ,
કોઈપણ નૃત્ય સ્ત્વરૂપમાું થતો નથી. આ નૃત્ય સ્ત્વરૂપની અમભવ્યિ નૃત્યનયું એક સરળ સ્ત્વરૂપ મવકમસત થયયું, જે
તકનીકી મવગતો ચહેરાના સ્નાયયઓથી માુંડીને પાછળથી કથકમાું મવકસ્ત્યયું. આજે આપણે જે જોઈએ
આુંગળીઓ, આુંખો, હાથ અને કાુંડા સયધી શરીરના દરેક છીએ તે આ નૃત્યના મવકાસનાું કારણો પણ ઉપલબ્ધ
ભાગને આવરી લે છે. ચહેરાના સ્નાયયઓ મહત્ત્વપૂણા કરાવે છે.
ભૂમમકા ભજવે છે. નાટ્યશાસ્ત્રમાું વણાવેલ ભ્રમર, • 15મી સદીમાું ઉત્તર ભારતને પ્રભામવત કરનાર વૈષ્ણવ
આુંખની કીકી અને નીચલા પોપચાની હલનચલનનો સુંપ્રદાય અને પડરણામી ભમિ ચળવળે ગીત અને
આટલો ઉપયોગ અન્ય કોઈ નૃત્ય સ્ત્વરૂપમાું થતો નથી. સુંગીતનાું સ્ત્વરૂપોની સુંપણ
ૂ ા નવી શ્રેણીમાું ફાળો આપ્યો.
શરીરનયું વજન પગની બહારની ડકનારીઓ પર છે, જે રાધા-કૃષ્ણ મવષય-વસ્ત્તય મીરાુંબાઈ, સયરદાસ, નુંદદાસ
સહેજ વળેલી અને ગોળાકાર હોય છે. અને કૃષ્ણદાસની કૃમતઓ સાથે અત્યુંત લોકમપ્રય સામબત
• કથકલી નૃત્યનયું પ્રદશાન કેલીકોટ્ટૂથી શરૂ થાય છે, જેના થઈ.
દ્વારા પ્રેક્ષકગણ આકષાાય છે. કેલીકોટ્ટૂ સાુંજે યોજાનાર • રાસલીલાનો ઉદય એ એક મહત્ત્વપૂણા મવકાસ હતો. તે
કાયાક્રમની મવમધસરની જાહેરાત છે. આ સમયે સ્ત્વયું સુંગીત, નૃત્ય અને વાતાાઓનો સમન્વય કરે છે.
કાયાક્રમના સ્ત્થળે ખયલ્લી જગ્યામાું ઢોલ અને મુંજીરા • મોગલોના આગમનથી આ નૃત્યપ્રકારને નવી પ્રેરણા
વગાડવામાું આવે છે. મળી. મુંડદરના પ્રાુંગણથી મહેલના દરબારમાું મવસ્ત્તરણ
• ત્યારપછી િોડયમ થાય છે. તે એક ધામમાક નૃત્ય છે થયય જેના કારણે રજૂઆતમાું ફેરફારની આવશ્યકતા
જેમાું એક અથવા બે કલાકારો ભગવાનના આશીવાાદ હતી. મહંદય અને મયત્સ્ત્લમ બુંને દરબારોમાું કથક અત્યુંત
મેળવવા માટે પ્રાથાના કરે છે. શૈલીયયિ બન્યયું અને તેને મનોરંજનના આધયમનક સ્ત્વરૂપ
• પુરપ્પાપદ નામનો શયદ્ધ નૃત્તખુંડ તેના આુંતડરક ભાગ તરીકે ગણવામાું આવ્યયું.
તરીકે રજય કરવામાું આવે છે. • ઓગણીસમી સદીમાું અવધના છેલ્લા નવાબ વામજદ
• ત્યારબાદ, મેલાપ્પડમમાાં, સુંગીતકારો અને ઢોલકવાદક અલી શાહના આશ્રય હેઠળ કથકનો સયવણા યયગ જોવા
સ્ત્ટેજ પર તેમની કુશળતાનયું પ્રદશાન કરીને શ્રોતાઓનયું મળયો. તેમણે ભાવ, મનોદશા અને ભાવનાઓની
મનોરંજન કરે છે. અમભવ્યમિ પર તેમના મજબૂત ઉચ્ચાર સાથે લખનઉ
• આ પછી નાટક અથવા પસુંદ કરેલ નાટકનયું મનમશ્ચત ઘરાનાની સ્ત્થાપના કરી. જયપયર ઘરાના તેની લયકારી
દૃશ્ય શરૂ થાય છે. અથવા લયબદ્ધ ગયણવત્તા માટે જાણીતયું છે અને બનારસ
• ઇલાકીઅટ્ટમ એ પ્રદશાન અથવા પ્રદશાનનો એ ભાગ છે, ઘરાના કથક નૃત્યની અન્ય અગ્રર્ી શાળા છે. કથકમાું
જયાું કલાકારને અમભનયમાું તેની શ્રેષ્ઠતા અમભવ્યિ ગમતની ટેકમનક તેના માટે મવમશષ્ઠ છે.
કરવાની તક મળે છે. • આ નૃત્યમાું પગની માર એડી અથવા આુંગળીઓનો
• પ્રમસદ્ધ કલાકારો: ગયરુ કુુંચયું કુરૂપ, ગોપીનાથ, રીટા ઉપયોગ થાય છે. અહીં મક્રયા મયાાડદત થાય છે. અહીં
ગાુંગયલી વગેરે કોઈ ઝોક હોતો નથી અને શરીરના નીચેના અથવા
ઉપરના ભાગના કોઈ તીવ્ર વળાુંકો અથવા વળાુંકોનો
ઉપયોગ થતો નથી.

3
સાાંસ્કૃતિક વારસો
• નૃત્યકાર થાટ નામના ક્રમ સાથે શરૂ થાય છે, જયાું ગરદન, ભમર અને કાુંડાની ધીમે ધીમે હલનચલન શરૂ થાય છે.
• નગ્માનો ઉપયોગ કથકના નૃત્ય ભાગમાું થાય છે. ઢોલ વગાડનાર અને નૃત્યકાર - બુંને સયરીલા તારની આવૃમત્ત પર સતત તાલ
મેળવે છે.
• આજે, કથક એક મવમશષ્ટ નૃત્ય સ્ત્વરૂપ તરીકે ઉભરી આવ્યયું છે. મયત્સ્ત્લમ સુંસ્ત્કમૃ ત સાથે સુંબુંધ ધરાવતયું ભારતનયું એકમાર શાસ્ત્રીય
નૃત્ય હોવાથી, તે કલામાું મહંદય અને મયત્સ્ત્લમ પ્રમતભાના અનન્ય સુંશ્લષે ણનયું પ્રમતમનમધત્વ કરે છે.
• વધયમાું, કથક એ શાસ્ત્રીય નૃત્યનયું એકમાર સ્ત્વરૂપ છે જે મહન્દયસ્ત્તાની અથવા ઉત્તર ભારતીય સુંગીત સાથે જોડાયેલયું છે અને તે
બુંનેનો સમાુંતર મવકાસ થયો છે.
• પ્રતસદ્ધ કલાકારો : મબરજય મહારાજ, મસતારા દેવી, લચ્છય મહારાજ વગેરે

4
સાાંસ્કૃતિક વારસો
સાાંસ્કૃતિક વારસાો

ભારિીય શાસ્ત્રીય નૃત્ાો ભાગ-2

❖ મણિપુરી નૃત્:
• મણિપુરી એ ભારતના ઉત્તર-પૂર્વ ખૂિામાાં આર્ેલા • મણિપુરી નૃત્યમાાં તાાંડર્ અને લાસ્ય બાંનેનો સમાર્ેશ થાય
મણિપુર રાજ્યના મનોહર અને એકાાંત ર્ાતાર્રિમાાં છે અને તેમાાં અત્યાંત ર્ીરતાપૂર્વક પુરૂષર્ાચીથી લઈને
ઉદ્દભર્ેલ છે. પ્રદેશના ભૌગોણલક સ્થાનને કારિે શાાંત અને આકષવક સ્ત્રી સુધીનો સમાર્ેશ થાય છે.
મણિપુરના લોકો બહારના પ્રભાર્થી સુરણિત છે, અને સામાન્ય રીતે તેના ભાર્ાત્મક અને આકષવક હલનચલન
આ પ્રદેશ તેની અનન્ય પરંપરાગત સાંસ્કૃણત જાળર્ી માર્ે જાિીતુાં, મણિપુરી નૃત્ય એક માયાર્ી ગુિર્ત્તા ધરાર્ે
રાખર્ામાાં સિમ છે. છે. શૈલીની સૂક્ષ્મતાને ધ્યાનમાાં રાખીને, મણિપુરી
• મણિપુરમાાં નૃત્ય ધાણમવક ણર્ણધઓ અને પરંપરાગત અણભનય ચહેરા પર ર્ધુ પડતો (મુખાણભનય) દેખાતો
તહેર્ારો સાથે સાંકળાયેલુાં છે, જેમાાં ણશર્-પાર્વતી અને નથી. ચહેરાના હાર્ભાર્ કદરતી છે અને
બ્રહ્ાાંડની રચના કરનારા અન્ય દેર્ી-દેર્તાઓના નૃત્યના અણતશયોણક્તપૂિવ નથી - સર્ાાંગઅણભનય અથર્ા ચોક્કસ
પૌરાણિક સાંદભો જોર્ા મળે છે. રસ વ્યક્ત કરર્ા માર્ે આખા શરીરનો ઉપયોગ, તેની
• લાઇ હરાઓબા એ નૃત્યનુાં સૌથી પહેલુાં સ્ર્રૂપ છે, જે લાિણિકતા છે.
મણિપુરમાાં તમામ શૈલીયુક્ત નૃત્યોને આધાર પૂરો પાડે • મણિપુરી શાસ્ત્રીય ગાયન શૈલીને નર્ કહેર્ામાાં આર્ે છે
છે. તેનો શાબ્દદક અથવ થાય છે દેર્તાઓનો આનાંદ - - ઉત્તર અને દણિિ ભારતીય સાંગીત બાંનેથી ખૂબ જ
પ્રમોદ, તે ગીત અને નૃત્યના ણર્ણધસરના અપવિ તરીકે અલગ છે, આ શૈલી ચોક્કસ સ્ર્ર અને અનુકૂલન સાથે
રજૂ કરર્ામાાં આર્ે છે. ઉચ્ચ ધ્ર્ણન સાથે ઝડપથી ઓળખી શકાય છે.
• મુખ્ય કલાકારો માયબા અને માયબી (પૂજારીઓ અને • મુખ્ય સાંગીત ર્ાદ્ય પુાંગ અથર્ા મણિપુરી શાસ્ત્રીય ઢોલ
પૂજારિો) છે, જેઓ ણર્શ્વની રચનાના ણર્ષયને ફરીથી છે. ગાયન સાથે ર્ાાંસળીનો પિ ઉપયોગ થાય છે.
અમલમાાં મૂકે છે. • રાસ અને અન્ય લીલાઓ ઉપરાાંત, વ્યણક્તના જીર્નના
• 15મી સદીમાાં ર્ૈષ્િર્ ધમવના આગમન સાથે, રાધા અને દરેક તબક્કાને સાંકીતવનના પ્રદશવન સાથે ઉજર્ર્ામાાં આર્ે
કૃષ્િના જીર્નવૃતાાંત પર આધારરત નર્ી રચનાઓ ધીમે છે - બાળકનો જન્મ, ઉપનયનમ, લગ્ન અને શ્રાદ્ધ એ
ધીમે રજૂ કરર્ામાાં આર્ી. રાજા ભાગ્યચાંદ્રના શાસનકાળ મણિપુરમાાં ગાર્ાના અને નૃત્યના તમામ પ્રસાંગો છે.
દરણમયાન જ મણિપુરના લોકણપ્રય રાસલીલા નૃત્યની સમગ્ર સમુદાય ગીત અને નૃત્યના રૂપમાાં રોણજાંદા
શરૂઆત થઈ હતી. જીર્નની અણભવ્યણક્તઓમાાં ભાગ લે છે.
• મણિપુર નૃત્યનો ણર્શાળ સાંગ્રહ છે, જો કે, રાસ, સાંકીતવન • પ્રતસદ્ધ કલાકારો: ઝર્ેરી બહેનો (નયના, રંજના, દશવના
અને થાાંગ-તા સૌથી લોકણપ્રય સ્ર્રૂપો છે. મુખ્ય રાસ નૃત્યો અને સુર્િાવ)
પાાંચ છે, જેમાાંથી ચાર ચોક્કસ ઋતુઓ સાથે સાંકળાયેલા ❖ ઓાોડિસી નૃત્:
છે, જ્યારે પાાંચમુાં ર્ષવના કોઈપિ સમયે પ્રદણશવત કરી • દેશના પૂર્ીય સમુદ્ર રકનારા પર આર્ેલુાં ઓરડસા, એ
શકાય છે. મણિપુરી રાસનાાં મુખ્ય પાત્રો રાધા, કૃષ્િ અને ઓરડસી નૃત્યનો ગૃહ પ્રદેશ છે. ઓરડસી નૃત્ય ભારતીય
ગોપીઓ છે. શાસ્ત્રીય નૃત્યના અનેક સ્ર્રૂપોમાાંનુાં એક છે.
• રાસ પોશાક ભરપૂર રીતે ભરતકામ કરેલ એક સખત • સાંર્ેદનાત્મક અને ભાર્ાત્મક ઓરડસી (નૃત્ય) એ પ્રેમ અને
ઘાઘરો (સ્કર્ટ) હોય છે, જે પગ સુધી લાંબાયેલો હોય છે. જુસ્સાનુાં નૃત્ય છે.
તેના ઉપર એક નાનો ઝીિો સફેદ મલમલનો ઘાઘરો
• આ નૃત્ય સ્ર્રૂપના પુરાતત્ત્ર્ીય પુરાર્ા બીજી સદી પૂર્ેના
(સ્કર્ટ) પહેરર્ામાાં આર્ે છે. ઘેરા મખમલનુાં પોલકું
છે, જે ભુર્નેશ્વર નજીક ઉદયણગરર અને ખાંડણગરર
(દલાઉઝ) શરીરના ઉપરના ભાગને આર્રી લે છે અને
ગુફાઓમાાં જોર્ા મળે છે.
પરંપરાગત સફેદ ઘૂઘાં ર્ ખાસ ર્ાળ પર પહેરર્ામાાં આર્ે
છે, જે ચહેરા પર સુદાં ર રીતે પડે છે.
1
સાાંસ્કૃતિક વારસો
• 7મી સદીની આસપાસ, ઓરડશામાાં ણહંદુ ધમવ પ્રભુત્ર્ • પગની ણહલચાલ ઉપરાાંત, ચક્કર અને કૂદકા મારર્ા માર્ે
જમાર્ી રહ્યો હતો તેની સાથે, ઘિા ભવ્ય માંરદરો ણર્ણર્ધ પ્રકારની ચાલ છે અને કેર્લીક ણશલ્પ-પ્રેરરત મુદ્રા
બાાંધર્ામાાં આવ્યા હતા. પિ છે. તેને ભાંગીઝ કહેર્ામાાં આર્ે છે.
• કોિાકક ખાતેનુાં ભવ્ય સૂયવ માંરદર, નાટ્ય માંડપ અથર્ા નૃત્ય • હાથની ણહલચાલો બાંને નૃત્તમાાં મહત્ત્ર્ની ભૂણમકા ભજર્ે
હોલ સાથે 13મી સદીમાાં બાાંધર્ામાાં આવ્યુાં હતુાં, જે છે, જ્યાાં તેનો ઉપયોગ માત્ર શિગારાત્મક આભૂષિ
ઓરડશામાાં માંરદર ણનમાવિ પ્રવૃણત્તની પરાકાષ્ઠા દશાવર્ે છે. તરીકે થાય છે અને નૃત્યમાાં તેનો ઉપયોગ સાંર્ાદ કરર્ા
પથ્થર ઉપર બનેલા આ નૃત્યો આજે પિ ઓરડસી માર્ે થાય છે.
નતવકોને પ્રેરિા આપે છે. • ઓરડસી (નૃત્ય) ના અણધકૃત સાંગ્રહમાાં રજુઆતનો એક
• સમય જતાાં, ગોર્ીપુઆ નામના છોકરાઓના ર્ગવને ચોક્કસ ક્રમ છે, જ્યાાં દરેક ક્રણમક આઇર્મને વ્યર્બ્સ્થત
કલાની તાલીમ આપર્ામાાં આર્ી હતી, તેઓ માંરદરોમાાં રીતે ઇબ્છછત રસ ઉત્પન્ન કરર્ા માર્ે એકસાથે મૂકર્ામાાં
અને સામાન્ય મનોરંજન માર્ે પિ નૃત્ય કરતા હતા. આ આર્ે છે.
શૈલીના આજના ઘિા ગુરુઓ ગોર્ીપુઆ પરંપરાના છે. • માંગલાચરણ : શરૂઆતનો પ્રસાંગ છે, જ્યાાં નૃત્યાાંગના
• ઓરડસી (નૃત્ય) એ એક અત્યાંત શૈલીયુક્ત નૃત્ય છે અને ધીમે ધીમે તેના હાથમાાં ફૂલો સાથે સ્ર્ેજ પર પ્રર્ેશ કરે છે
તે અમુક અાંશે શાસ્ત્રીય નાટ્ય શાસ્ત્ર અને અણભનય દપવિ અને તે ધરતી માતાને અપવિ કરે છે.
પર આધારરત છે. • દેવિાનાં આહ્વાન : પછી નૃત્યાાંગનાની પસાંદગીના
• ર્ાસ્તર્માાં તેિે જદુનાથ ણસાંહાના અણભનય દપવિ પ્રકાશ, દેર્તાનુાં આહ્વાન કરર્ામાાં આર્ે છે. સામાન્ય રીતે
રાજમણિ પાત્રાના અણભનય ચાંણદ્રકા અને મહેશ્વર ગિેશજીનુાં શુભ શરૂઆત કરર્ા માર્ે આહર્ાન કરર્ામાાં
મહાપાત્રાના અણભનય ચાંણદ્રકા દ્વારા ઘિુાં મેળવ્યુાં છે. આર્ે છે, જે ભગર્ાન, ગુરુ અને પ્રેિકોને ર્ાંદન સાથે
• ભારતના અન્ય ભાગોની જેમ, રચનાત્મક સાણહત્યે પિ સમાપ્ત થાય છે.
ઓરડસી નૃત્યકારોને પ્રેરિા આપી અને નૃત્ય માર્ે ણર્ષયો • બટ : પછીના પ્રસાંગને બર્ુ કહેર્ામાાં આર્ે છે, જ્યાાં
પૂરા પાડ્યા. આ ખાસ કરીને જયદેર્ દ્વારા 12મી સદીના ઓરડસી નૃત્ત તકનીકની મૂળભૂત માન્યતાઓને ચોક અને
ગીત ગોણર્ાંદ માર્ે સાચુાં છે. તે નાયક-નાણયકા ની ણત્રભાંગનાાં મૂળભૂત ર્લિ, પુરૂષ અને સ્ત્રીની દ્વૈતતા
ભાર્નાનુાં ગહન ઉદાહરિ છે અને તેની કાવ્યાત્મક અને (duality) દ્વારા પ્રકાણશત કરર્ામાાં આર્ે છે. તેમાાં
શૈલીયુક્ત સામગ્રી અન્ય કણર્તાઓને પાછળ છોડી દે છે. બર્ુકેશ્વર ભૈરર્ અથર્ા ણશર્ની સ્તુણતમાાં નૃત્ય કરર્ામાાં
કણર્ની કૃષ્િ પ્રત્યેની ભણક્ત કૃણતમાાં પ્રણતણબાંણબત થાય છે. આર્ે છે. તે સાથેનુાં સાંગીત ખૂબ જ સરળ છે - તેમાાં માત્ર
• ઓરડસી (નૃત્ય) નાટ્યશાસ્ત્ર દ્વારા ણનધાવરરત ણસદ્ધાાંતોને નૃત્યના ઉચ્ચારિનો ત્યાગ કરર્ામાાં આર્ે છે.
નજીકથી અનુસરે છે. ચહેરાના હાર્ભાર્, હાથના • ઓરડશામાાં 12મી સદીથી જયદેર્ના ગીત ગોણર્ાંદની
હાર્ભાર્ અને શરીરના હલનચલનનો ઉપયોગ એક અષ્ટપદીઓના નૃત્ય કરર્ાની સતત પરંપરા છે. આ
ણનણિત ભાર્ના દશાવર્ર્ા માર્ે થાય છે. કણર્તાનો ગીતર્ાદ ખાસ કરીને ઓરડસી શૈલીને અનુરૂપ
• શરીરના હલનચલનની ર્ેકણનક ચોક અને ણત્રભાંગા ની બે છે. ગીત ગોણર્ાંદ ઉપરાાંત, અન્ય ઓરડયા કણર્ઓ જેમ કે,
મૂળભૂત બ્સ્થણતઓની આસપાસ બનાર્ર્ામાાં આર્ી છે. ઉપેન્દ્ર ભાાંજા, બલદેર્ રથ, ર્નમાલી અને ગોપાલ કૃષ્િની
ચોક એ ચોરસનુાં અનુકરિ કરતી બ્સ્થણત છે, જ્યાાં રચનાઓ પિ ગર્ાય છે.
શરીરના ર્જન સાથે સમાનરૂપે સાંતુણલત બ્સ્થણત સ્પષ્ટ રીતે • મોક્ષ : સાંગ્રહમાાં રહેલો છેલ્લો પ્રસાંગ, જેમાાં પલ્લર્ી અને
પુરૂષર્ાચી ર્લિ દશાવર્ે છે. ણત્રભાંગા એ સ્પષ્ટ રીતે સ્ત્રીનુાં અણભનય પર આધારરત એક કરતાાં ર્ધારે ર્સ્તુઓનો
ર્લિ છે, જ્યાાં શરીર ગરદન, ધડ અને ઘૂાંર્િ પર ર્ળેલુાં સમાર્ેશ થઈ શકે છે, તેને મોિ કહેર્ામાાં આર્ે છે.
હોય છે. પખર્ાઝ પર અિરોનુાં ર્િવન થાય છે અને નૃત્યાાંગના
• ધડની ગણત ખૂબ જ મહત્ર્પૂિવ છે અને તે ઓરડસી શૈલીનુાં ધીમે ધીમે ઘૂમે છે અને તીવ્રતા સાથે તેની પરાકાષ્ઠાએ
એક ણર્ણશષ્ટ લિિ છે. પહોંચે છે, ત્યારે તે છેલ્લી સલામ ભરે છે.

2
સાાંસ્કૃતિક વારસો
• ઓડિસી ઓકેસ્રા : તેમાાં આર્શ્યક રીતે પખર્ાઝ ર્ાદક • કચીપુડી પઠન સામાન્ય રીતે તરંગમ સાથે સમાપ્ત થાય
(સામાન્ય રીતે ગુરુ પોતે), ગાયક, ર્ાાંસળી ર્ાદક, ણસતાર છે. કૃષ્િ-લીલા-તરંણગિીના અર્તરિો આ ક્રમ સાથે
અથર્ા ર્ાયોણલનર્ાદક અને માંજીરા ર્ાદકનો સમાર્ેશ ગર્ાય છે, જેમાાં નૃત્યાાંગના સામાન્ય રીતે ણપત્તળની થાળી
થાય છે. પર ઊભી રહે છે અને શક્તર્દનમ પડામાાં પગને બાાંધીને
• પ્રણસદ્ધ કલાકારો: સોનલ માનણસાંહ, શેરોન લોર્ેન, ગુરુ થાળીને લયબદ્ધ રીતે ખૂબ જ કશળતાથી ખસેડે છે.
પાંકજ ચરિ દાસ • પ્રણસદ્ધ કલાકારો : રાધા રેડ્ડી, રાજા રેડ્ડી, ઇંદ્રાિી
રહેમાન, યાણમની કૃષ્િમૂણતવ ર્ગેરે
❖ કુચીપુિી નૃત્:
• કચીપુડી ભારતીય નૃત્યની શાસ્ત્રીય શૈલીઓમાાંની એક ❖ સતિય નૃત્:
છે. આ સદીના ત્રીજા અને ચોથા દાયકાની આસપાસ • 15મી સદીમાાં આસામના મહાન ર્ૈષ્િર્ સાંત અને
નૃત્ય-નાર્કની લાાંબી સમૃદ્ધ પરંપરામાાંથી ઉભરી આવ્યુાં સુધારક, મહાપુરુષ શાંકરદેર્ દ્વારા ર્ૈષ્િર્ ધમવના પ્રચાર
હતુાં. માર્ે એક શણક્તશાળી માધ્યમ તરીકે સણત્રય નૃત્યની
• આાંધ્રમાાં નૃત્ય-નાર્કની ખૂબ લાાંબી પરંપરા છે, જે રજૂઆત કરર્ામાાં આર્ી હતી.
યિગાનના સામાન્ય નામથી જાિીતી હતી. યિગાનની • આસામી નૃત્ય અને નાર્કનો આ નર્ો ર્ૈષ્િર્ ખજાનો
કચીપુડી શૈલીની કલ્પના 17મી સદીમાાં ણસદ્ધેન્દ્ર યોગી સદીઓથી સત્રો એર્લે કે ર્ૈષ્િર્ મઠ અથર્ા મઠ દ્વારા
દ્વારા કરર્ામાાં આર્ી હતી. તેનુાં ખૂબ જ પ્રણતબદ્ધતા સાથે સાંર્ધવન કરર્ામાાં આવ્યુાં અને
• ફૂર્ર્કક (પગ કૌશલ્ય)માાં નતવકીઓની કશળતા અને તેમના તેને સાચર્ર્ામાાં આવ્યો છે. તેના ધાણમવક પાત્ર અને
શરીર પર ણનયાંત્રિ અને સાંતુલન દશાવર્ર્ા માર્ે, ણપત્તળની ‘સત્તરો’ સાથેના સાંબાંધના કારિે, આ નૃત્ય સ્ર્રૂપને યોગ્ય
થાળીની રકનારી ઉપર નૃત્ય અને માથા પર પાિી ભરેલા રીતે ‘સણત્રય’ નામ આપર્ામાાં આવ્યુાં છે.
ઘડા સાથે નૃત્ય જેર્ી તકનીકો રજૂ કરર્ામાાં આર્ી હતી. • શાંકરદેર્ે તેમના ઉત્કૃષ્ટ અણભગમ સાથે ણર્ણર્ધ ગ્રાંથો,
આમ, નર્ જેર્ી કલાબાજી નૃત્ય પ્રદશવનોની યાદીનો ભાગ સ્થાણનક લોકનૃત્યોના ણર્ણર્ધ ઘર્કોને સમાર્ીને આ નૃત્ય
બની ગઈ. સ્ર્રૂપની રજૂઆત કરી. આ પહેલાાં આસામમાાં બે નૃત્ય
• આ સદીના મધ્ય સુધીમાાં, કચીપુડીએ નૃત્ય સ્ર્રૂપે પોતાને સ્ર્રૂપો પ્રચણલત હતાાં, જેમાાં ઓજાપલી અને દેર્દાસીનો
સાંપૂિરવ ીતે સ્ર્તાંત્ર શાસ્ત્રીય એકાકી નૃત્ય સ્ર્રૂપ તરીકે સમાર્ેશ થાય છે.
સ્થાણપત કરી લીધુાં હતુાં. આમ, હર્ે કચીપુડીનાાં બે સ્ર્રૂપો • સણત્રય નૃત્ય પર અન્ય જે અસરો જોર્ા મળે છે તેમાાં
છે; પરંપરાગત સાંગીતમય નૃત્ય-નાર્ક (ડ્રામા) અને આસામી લોક નૃત્ય જેર્ાાં કે ણબહુ, બોડો ર્ગેરેનો સમાર્ેશ
એકાકી નૃત્ય. થાય છે. આ નૃત્ય સ્ર્રૂપોમાાં ઘિા હાથના હાર્ભાર્ અને
• કેર્લાક અન્ય શાસ્ત્રીય નૃત્ય સ્ર્રૂપોની જેમ, કચીપુડીનુાં લયબદ્ધ ઉચ્ચારિો સમાન છે, જે એક આિયવ છે.
પઠન એક આહ્વાન ક્રમ સાથે શરૂ થાય છે. અગાઉ આહ્વાન • સણત્રય નૃત્ય પરંપરા હસ્તમુદ્રા, ફૂર્ર્કક (પગ કૌશલ્ય),
ગિેશ ર્ાંદના પૂરતુાં મયાવરદત હતુાં. હર્ે અન્ય દેર્ી- અહાયાવસ, સાંગીત ર્ગેરેના સાંબાંધમાાં કડક ણનધાવરરત
દેર્તાઓને પિ બોલાર્ર્ામાાં આર્ે છે. ણસદ્ધાાંતો દ્વારા સાંચાણલત થાય છે.
• આ પછી નૃત્ય એર્લે કે ણબન-ર્િવનાત્મક અને અમૂતવ ❖ માોડિનીઓટ્ટમ નૃત્:
નૃત્ય આર્ે છે. જાણતશ્વરમ ને સામાન્ય રીતે નૃત્ય ક્રમ • મોણહનીઅટ્ટમનો શાબ્દદક અથવ થાય છે ‘મોણહની’ નુાં નૃત્ય
તરીકે રજૂ કરર્ામાાં આર્ે છે. સ્ર્રૂપ, જે ણહંદુ પૌરાણિક કથાઓની દૈર્ી મોણહની
• આ પછી ર્ાતાવ ક્રમ રજૂ કરર્ામાાં આર્ે છે, જેને શદદમ (જાદુગરી) છે, જે કેરળનુાં શાસ્ત્રીય એકાકી નૃત્ય સ્ર્રૂપ
કહેર્ામાાં આર્ે છે. પરંપરાગત શદદોમાાંનો એક ક્રમ છે.
દશાર્તાર છે. આ શદદ પછી કલાપમ નામનો નાટ્ય ક્રમ • એક પૌરાણિક કથા અનુસાર, સમુદ્ર માંથન અને ભસ્માસુર
આર્ે છે. ઘિા કચીપુડી નતવકો પરંપરાગત નૃત્ય-નાર્ક ર્ધની ઘર્નાના સાંબધાં માાં ભગર્ાન ણર્ષ્િુએ અસુરોને
ભમકલ્પમમાાંથી સત્યભામાને સામેલ કરર્ાનુાં પસાંદ કરે ગેરમાગે દોરર્ા માર્ે ‘મોણહની’ નુાં રૂપ ધારિ કયુાં હતુાં.
છે.

3
સાાંસ્કૃતિક વારસો
• નાજુક શરીરની હલનચલન અને સૂક્ષ્મ ચહેરાના અચાનક કદકાનુાં પ્રદશવન કરર્ામાાં આર્તુાં નથી. તે લાસ્ય
હાર્ભાર્ ર્ધારે પડતા સ્ત્રીની પ્રકૃણતના હોય છે અને તેથી શૈલીમાાં કરર્ામાાં આર્ે છે, જે સ્ત્રીની કોમળતા અને
સ્ત્રીઓના પ્રદશવન માર્ે (આ નૃત્ય) આદશવ રીતે અનુકૂળ આકષવકતા દશાવર્ે છે.
હોય છે. • અહીં નૃત્યમાાં સમુદ્રના મોજાઓ અને નારરયેળ, પામ વૃિો
• કેરળનુાં આ નૃત્ય સ્ર્રૂપ ર્તવમાન શાસ્ત્રીય સ્ર્રૂપમાાં અને ડાાંગરનાાં ખેતરોની લહેરોની જેમ, પગના અાંગૂઠા પર
ત્રાર્િકોરના રાજાઓ, મહારાજા કાણતવક ણતરુનલ અને સરકર્ુાં અને ઉપર અને નીચેના હલનચલન પર ભાર
તેમના અનુગામી મહારાજા સ્ર્ાણત ણતરુનલ (18મી-19મી મૂકર્ામાાં આર્ે છે.
સદીઓ) દ્વારા રચર્ામાાં આવ્યુાં હતુાં. • નૃત્યમાાં પગ સખ્તાઈથી નણહ, પરંતુ હળર્ાશપૂર્કવ
• આજે જે રીતે મોણહનીઅટ્ટમ જોર્ા મળે છે, તે ઉત્ક્રાાંણતની મુકર્ામાાં આર્ે છે.
લાાંબી પ્રણક્રયા દ્વારા ણર્કણસત થયુાં છે. તેના મૂળ કેરળના • ચહેરાના સૂક્ષ્મ હાર્ભાર્ સાથે હાથના હાર્ભાર્ અને
માંરદરોમાાંથી નીકળે છે. મુખાણભનયને મહત્ત્ર્ આપર્ામાાં આર્ે છે.
• જુદા-જુદા સમયગાળા દરણમયાન નતવકીઓને જુદા-જુદા • મોણહનીઅટ્ટમ અણભનય પર ભાર મૂકે છે.
નામોથી બોલાર્ર્ામાાં આર્તી હતી. તેને તાઈનાંગાઈ • હાથના સાંકેતો, જેની સાંખ્યા 24 છે, તે મુખ્યત્ર્ે હસ્તલિિા
અથર્ા નાાંગચી (સુાંદર હાથ ધરાર્નાર), દાસી (સેર્ક), દીણપકામાાંથી લેર્ામાાં આર્ેલ છે અને તેનુાં અનુસરિ
તેણર્ચી અથર્ા દેર્ા-આરદ-અચી (ભગર્ાનના ચરિોમાાં કથકલી દ્વારા કરર્ામાાં આર્ે છે. આ ઉપરાાંત, કેર્લાક
સેર્ા આપનાર), કૂથાચી (કૂથુ અથર્ા નૃત્ય કરનાર) તરીકે નાટ્યશાસ્ત્ર, અણભનય દપવિ અને બલરામ ભારતમમાાંથી
ઓળખર્ામાાં આર્તી હતી. પિ લેર્ામાાં આર્ેલ છે.
• ર્ારદર્ેલુએ યોગ્ય સાંગ્રહ સૂણચ સાથે મોણહનીઅટ્ટમની • પરંપરાગત પ્રદશવનોની યાદીમાાં ચોલુકેટ્ટૂ, જાણતસ્ર્રમ,
રચના કરી જેમાાં ચોલુકેટ્ટુ (મોણહનીઅટ્ટમમાાં પ્રથમ પદર્િવમ, પદમ, ણતલાના અને સ્લોકમનો સમાર્ેશ થાય
આહ્વાન પ્રસાંગ), જાણતશ્વરમ, પદ્મર્િવમ, પદમ અને છે.
ણતલ્લાના નો સમાર્ેશ થાય છે. ત્યાર બાદ દેર્દાસી • ભારતમાાં નોંધપાત્ર મોણહનીઅટ્ટમ કલાકારોની યાદી
સુગાંધાર્લ્લી દ્વારા નૃત્ય રજૂ કરર્ામાાં આવ્યુાં હતુાં.
- કલ્યાિીકટ્ટી અમ્મા
➢ માોડિનીઓટ્ટમ નૃત્ની મુખ્ય તવશોષિાઓાો: - પલ્લર્ી કૃષ્િન
• મોણહનીઅટ્ટમ નૃત્ય સુાંદર, ગણતમાન શરીરના - ણર્જયાલક્ષ્મી
હલનચલનના લિિો ધરાર્ે છે, જેમાાં કોઈ આાંચકા કે - રાધા દત્તા

4
ઇતિહાસ
ઇતિહાસ

પ્રાચીનકાળમાાં સાહહત્યનાો તિકાસ


❖ િૈહિક સાહહત્ય:
➢ વૈદિક સાહિત્યનો સૌથી પ્રાચીન ગ્રંથ વેિ છે. વેિોમાંથી આધ્યાત્ત્મક િગત વગેરેના સંબંધોમાં ચચાિ કરવામાં
આયોની સામાહિક, આહથિક, ધાહમિક તથા રાિનીહતક આવેલ છે. તેનો કેન્દ્રીય હસિાંત ‘બ્રહ્મ સત્ય િગત
જીવન હવશે માહિતી મળે છે. વેિો કુલ ચાર છે – ઋગ્વેિ, હમથ્યા’ છે.
યિજિવિે , સામવેિ તથા અથિયવેિ. • વેદાંગ: વેિાંગોની સંખ્યા 6 છે – હશક્ષા, કલ્પ,
• ઋગ્વેદ: તેની રચના ઇ.સ.પૂવે 1500 થી 1000 વચ્ચે વ્યાકરર્, હનરુક્ત, છંિ અને જ્યોહતષ. વેિાંગ ગદ્યના
થઇ િતી. તેમાં 10 મંડળ અને 1028 સજક્ત છે સ્તવરૂપમાં લખવામાં આવ્યાં છે.
ઋગ્વેિમાં આવેલ મંત્રોને યજ્ઞોમાં િોતૃ નામના
❖ બૃદ્ધ કાલીન પાલલ સાહહત્ય:
પજરોહિત દ્વારા બોલવામાં આવે છે. ઋગ્વેિમાં આપેલા
• પાહલ ભાષા િન-ભાષા િતી. આથી મિાત્મા બજિે
મોટાભાગના સજક્તો માનવ જીવનનાં ઉચ્ચત્તમ મૂલ્યો
બોિ ધમિના પ્રચાર માટે પાહલ ભાષાનો ઉપયોગ કયો.
સાથે સંબંહધત છે.
આ કાળમાં હત્રહપટક – સજત્તહપટક, હવનયહપટક,
• યર્જુવેદ: તેમાં ધાહમિક કમિકાંડ સંબંહધત મંત્રોનજં વર્િન અહભધમ્મહપટકનજં સંકલન થયજં િેમાં,
કરવામાં આવેલ છે. યિજિવિે ના મંત્રોને બોલનાર  સજત્તહપટક – બજિની હશક્ષા
પજરોહિતને અધ્વયજિ કિેવામાં આવે છે. આ વેિમાં
 હવનયહપટક – સંઘના હનયમો
કમિકાંડ સંબંહધત જાર્કારી િોવાના કારર્ે સૌથી વધજ
 અહભધમ્મહપટક – બૌિ િશિન
લોકહપ્રય છે. આ વેિ ગદ્ય અને પદ્ય બંનેમાં બનેલ છે.
• સામવેદ: ઋગ્વૈદિકકાલીન મંત્રોના સંગીતમય ❖ માૈર્યકાલીન સાહહત્ય:
ઉચ્ચારર્ની હવહધનજં વર્િન સામવેિમાં િોવાથી તેને • આ કાળમાં પાહલ / પ્રાકૃત ભાષાનજં મિત્ત્વ વધી ગયજં
‘ભારતીય સંગીતનો િનક’ પર્ કિેવાય છે. અને તેર્ે રાિભાષાનો િરજ્જો મેળવી લીધો.
• અથવુવેદ: તે માનવ સમાિની શાંહત અને સમૃહિ અશોકનો અહભલેખ ઉપરાંત બૌિ તથા િૈન
સાહિત્યનજં સંકલન પર્ પાહલ / પ્રાકૃત ભાષામાં થયેલ
સાથે સંબંહધત છે. તેમાં મનજષ્યના િૈહનક જીવનની ચચાિ
કરવામાં આવી છે તથા 99 રોગોના ઉપચારની હવહધનજં છે. આ ઉપરાંત કૌદટલ્યનજં અથિશાસ્તત્ર તથા કાત્યાયને
‘વહતિકા’ નામનજં પજસ્તતક લખ્યજં િતજં.
પર્ વર્િન છે.
• બ્રાહ્મણ ગ્રંથો: તેમાં વૈદિક કમિકાંડની હવસ્તતૃત વ્યાખ્યા, ❖ માૈર્ાોિર કાળ:
હનિેશન તથા યજ્ઞ પિહતનજં વર્િન છે. ચારેય વેિોના • આ કાળમાં રાિિરબારોમાં સંસ્તકૃતનજં મિત્ત્વ વધવા
પોતાના બ્રાહ્મર્ ગ્રંથો છે. લાગ્યજં િતજં. રુરિામનનો િૂનાગઢ અહભલેખ સંસ્તકૃત
• આરણ્યક: તેમાં િાશિહનક તથા રિસ્તયાત્મક હવષયોની ભાષામાં કોતરાયેલો છે. િૂનાગઢ અહભલેખને
સાથે સાથે લોકોના સામાહિક, ધાહમિક અને ભારતમાં સંસ્તકૃતમાં લખાયેલ સૌથી મોટો અહભલેખ
રાિનીહતક જીવન હવશે હવસ્તતૃત ચચાિ કરવામાં આવેલ માનવામાં આવે છે.
છે. • આ કાળમાં શક તથા કુષાર્ો િેવા હવિેશી રાિવંશો
• ઉપતિષદ: ઉપહનષિ એ આરણ્યકોના પૂરક તથા તથા સાતવાિન િેવા િનજાતીય મૂળવંશના
ભારતીય િશિનના પ્રમજખ સ્રોતના રૂપમાં પ્રહસિ છે. રાિવંશોએ ભારતમાં પોતાની ત્સ્તથહત મિબૂત કરવા
તેમાં હવશ્વની ઉત્પહત્ત, જીવન-મૃત્યજ, ભૌહતક તથા બ્રાહ્મર્ પંથ તથા સંસ્તકૃતને સંરક્ષર્ આપયજં.

1
ઇતિહાસ
• આ કાળમાં િ બૌિ ધમિના સ્તવરૂપમાં પર્ પદરવતિન • આ કાળમાં ગજપ્તોએ ઉત્તર ભારતમાં તથા વાકાટક વંશે
આવતાં િીનયાન શાખાની સાથે િ મિાયાન મિારાષ્ટ્રના ક્ષેત્રમાં સંસ્તકૃત ભાષા સાહિત્યને સરંક્ષર્
શાખાનો હવકાસ થયો િતો. મિાયાન શાખાએ પાહલ આપયજં િતજં. કાહલિાસની રચનાઓ સંસ્તકૃતની મિાન
ભાષાને છોડી સંસ્તકૃત ભાષાને અપનાવી લીધી િતી. ધરોિર છે, િેમાં પ્રમજખ નાટકકૃહતઓ
આથી િીનયાન સાહિત્ય પાહલ ભાષામાં મળે છે, ‘હવક્રમોવિશીયમ’, ‘માલહવકાત્િહમત્રમ’ તથા
જ્યારે મિાયાન સાહિત્ય સંસ્તકૃત ભાષામાં જોવા મળે ‘અહભજ્ઞાનશાકુુંતલમ્’ સામેલ છે. આ હસવાય
છે. મિત્ત્વપૂર્િ કાવ્યકૃહતઓ – ‘મેઘિૂતમ’, ‘ઋતજસિં ાર’,
• આ કાળમાં અશ્વઘોષ દ્વારા રહચત ‘બજિચદરત’ તથા ‘રઘજવંશમ’ તથા ‘કુમારસંભવમ’ છે.
“સૌંિરાનંિ” છે. આ હસવાય ‘હમહલન્દ્િપન્દ્િો’ એ • આ કાળમાં અન્દ્ય એક મિત્ત્વપૂર્િ લેખક હવશાખિત
મિાયાન શાખા સંબંહધત એકમાત્ર પાહલભાષામાં િતા, િેમર્ે ‘મજરારાક્ષસ’ તથા ‘િેવીચંરગજપ્તમ’ ની
લખાયેલ ગ્રંથ મળેલ છે. સાતવાિન શાસક િાલ રચના કરી િતી. આ હસવાય શજરક રહચત
રહચત ‘ગાથા સપ્તશતી’ નામનો ગ્રંથ પ્રાકૃત ભાષામાં ‘મૃચ્છકદટકમ’ પર્ પ્રખ્યાત છે.
લખવામાં આવેલ છે. • આ કાળમાં રાિિરબારમાં સંસ્તકૃતને સંરક્ષર્ મળયજં,
❖ સાંગમકાલીન સાહહત્ય:
પરંતજ િન સામાન્દ્ય વચ્ચે પ્રાકૃત ભાષાનજં પ્રચલન વધજ
• તહમલ સાહિત્યનજં આરંહભક રૂપ સંગમ સાહિત્યના રહ્યં.
રૂપમાં વ્યકત થયેલ છે. ‘તોલકત્પપયમ’ એ પ્રખ્યાત ❖ ગુપ્તાોત્તરકાલીન સાહહત્ય:
તહમલ વ્યાકરર્ ગ્રંથ છે. આ ઉપરાંત ‘એટ્ટુતોગઇ’, • આ કાળમાં સંસ્તકૃત અહભજાત્ય વગિની ભાષાના રૂપમાં
‘ગ્રામ્યગીતા’, ‘પાટ્ટુપાટ્ટુ’ વગેરે િેવા ગ્રંથોનજં પર્ સ્તથાહપત થઇ ગઇ િતી, આથી િષિવધિનના િરબારમાં
સંકલન કરવામાં આવ્યજં િતજં. પર્ સંસ્તકૃતને હવશેષ સંરક્ષર્ મળયજં.
• આ ઉપરાંત, ‘હશલ્પદિકારમ’ તથા ‘મહર્મેખલાઇ’ • િષિવધિન રાજાએ પોતે ‘રત્નાવલી’, ‘હપ્રયિહશિકા’
મિાકાવ્યો પર ઉત્તર ભારતનો પ્રભાવ સૌથી વધજ જોવા તથા ‘નાગાનંિ’ ની રચના કરી િતી, જ્યારે તેના
મળે છે. િરબારી લેખક બાર્ભટ્ટે ‘િષિચદરત’ તથા ‘કાિંબરી’
• સંગમ ગ્રંથો િહક્ષર્ ભારતના રાિનીહતક, આહથિક, નામના ગ્રંથો લખ્યા િતા.
સામાહિક અને ધાહમિક જીવનને જાર્વાનો મિત્ત્વપૂર્િ • આ કાળમાં ભતજિિદર રહચત ‘નીહતશતક’ પર્
સ્રોત છે. તેના પરથી આપર્ને િહક્ષર્માં ચોલ, ચેર મિત્ત્વપૂર્િ છે.
અને પાંડ્ય રાિવંશો હવશે તેમની વચ્ચેના સંઘષો હવશે • આ કાળમાં િહક્ષર્માં પલ્લવ તથા ચાલજક્ય રાિવંશ
તથા આહથિક ક્ષેત્રમાં રોમન વ્યાપારની સૂચના પર્ સ્તથાહપત િતા. આ રાિવંશો દ્વારા ક્ષેત્રીય ભાષા તથા
આપે છે. આ ગ્રંથો િહક્ષર્ના સમાિ પર ઉત્તરના સંસ્તકૃત ભાષા બંનેને સંરક્ષર્ આપવામાં આવ્યજં િતજં.
પ્રભાવને િશાિવે છે તથા વર્િ વ્યવસ્તથા બાબતે પર્
• પલ્લવ શાસક ‘મિેન્દ્રવમિન’ પોતે એક મોટો હવદ્વાન
માહિતી આપે છે.
િતો તથા તેર્ે ‘મતહવલાસ પ્રિસન’ તથા
❖ ગુપ્તકાલીન સાહહત્ય: ‘ભગવિજ્જજક’ નામક ગ્રંથોની રચના કરી િતી.
• ગજપ્તકાળમાં બ્રાહ્મર્વાિનજં ઉત્થાન થતાં સંસ્તકૃત • આ હસવાય પલ્લવ િરબારમાં િંડીએ ‘િશકુમાર
સાહિત્યનજં પર્ ફરી ઉત્થાન થયજં. િે રીતે મૌયિકાળમાં ચદરત’ તથા ભારહવ એ ‘દકરતાિજિહનયમ્’ ની રચના
પ્રાકૃત રાિભાષા િતી તે િ રીતે ગજપ્તકાળમાં સંસ્તકૃત કરી િતી.
રાિભાષા બની ગઇ િતી.

2
ઇતિહાસ
• આ કાળમાં ‘અલવાર’ અને ‘નયનાર’ સંતોએ પર્ • િહક્ષર્માં ચોલ શાસકો દ્વારા સંસ્તકૃત સાહિત્યમાં કોઇ
તહમલ સાહિત્યને પ્રોત્સાિન આપયજ િતજં. મૌહલક રચના લખાયેલ નથી, પરંતજ માત્ર ટીકા િ
લખવામાં આવેલ છે. પરંત,જ આ કાળમાં મિત્ત્વપૂર્િ
❖ પૂિય મધ્યકાલીન સાહહત્ય:
તહમલ હવદ્વાનોને સંરક્ષર્ મળયજ, િેમ કે, કુંબન,
• આ કાળમાં ઉત્તર ભારતમાં રાિપૂત રાજ્યના શાસકો
શક્કીલાર, પજગાંલેંિી વગેરે.
દ્વારા સંસ્તકૃતના હવિાનોને સંરક્ષર્ આપવામાં આવ્યજં
િતજં. િેમ કે, ગજિરાતના શાસકના િરબારમાં હબલ્િર્ે • આ કાળમાં િહક્ષર્ ભારતમાં કન્નડ ભાષા સાહિત્યનો
‘હવક્રમાંકિેવચદરત’ ની રચના કરી િતી. વ્યાપક હવકાસ થયેલ છે. તેમાં િૈન, વૈષ્ર્વ સંત, વીર
શૈવ વગેરેનજં યોગિાન રિેલ છે.
• આ ઉપરાંત, હવજ્ઞાનેશ્વરે ‘હમતાક્ષરા’ ના રૂપમાં
‘યાજ્ઞવલ્ક્ય’ સ્તમૃહત પર ટીકા લખી િતી. • આ કાળમાં કન્નડના પ્રમજખ હવદ્વાનોમાં પંપા, પોન્ના
અને રન્ના િતા. પંપાએ કન્નડમાં ‘મિાભારત’ ની
• આ કાળમાં પ્રમજખ શાસક સોમેશ્વર તૃતીયએ સંગીત
રચના કરી િતી.
શાસ્તત્ર પર એક ગ્રંથ લખ્યો િતો. સંસ્તકૃત હસવાય આ
શાસકોએ અપભ્રંશ તથા હિન્દ્િી સાહિત્યને પર્ • રાષ્ટ્રકૂટ શાસક અમોઘવષિ પોતે પર્ એક હવદ્વાન િતો
પ્રોત્સાિન આપયજં િતજં. આ કાળમાં ‘પરમાલ રાસો’, તથા તેર્ે કન્નડ કાવ્યશાસ્તત્ર પર ‘કહવરાિ’ નામનો ગ્રંથ
‘વીસળિેવ રાસો’ તથા ‘પૃથ્વીરાિ રાસો’ વગેરે િેવાં લખ્યો િતો.
રાસોકાવ્ય લખવામાં આવ્યાં િતાં.

3
સાાંસ્કૃતિક વારસો
સાાંસ્કૃતિક વારસાો

ભારિીય શાસ્ત્રીય સાંગીિ


❖ પ્રસ્િાવના: ❖ હ િં દુસ્િાની સાંગીિ:
• ભારતમાાં પ્રથમવાર સાંગીતનો સાહિત્યિક પુરાવો વૈદિક- • સાંગીતની હિંિુસ્તાની શાખાએ સાંગીત સાંરચના અને
ઉત્તર વૈદિક કાળમાાં રચાિેલ “સામવેિ” માાં જોવા મળે તાયકાહલકતાની સાંભાવનાઓ પર વધુ કેત્ન્િત છે.
છે. સામવેિ ઉપરાાંત, ‘ગાંન્ધવવ વેિ’ માાં પણ સાંગીત હવજ્ઞાન • આ શાખામાાં ‘શુદ્ધ સ્વર સપ્તક’ ને અપનાવવામાાં આવેલ
હવશે આપેલ છે. આ હસવાિ ‘ઐતરેિ આરણ્િક’ માાં છે.
વીણા હવશે અને ‘જૈહમની બ્રાહ્મણ ઉપહનષિ’ માાં નૃયિ • હિંિુસ્તાની સાંગીતમાાં ‘ધ્રુપિ’, ‘ખ્િાલ’, ‘ધમાર’,
અને સાંગીત હવશેનો ઉલ્લેખ જોવા મળે છે. ‘ચતુરંગ’, ‘તરાના’, ‘િોરી’, ‘ટપ્પા’, ‘સરગમ’, ‘રસ
• ભારતીિ સાંગીતનો સવાવહધક હવકાસ ભહિ સ્થળો પર સાગર’ તથા ‘ઠુમરી’ વગેરે િસ તેની મુખ્િ શૈલીઓ છે.
વગાડવામાાં આવતા સાંગીતથી પ્રભાહવત થિેલ જોવા મળે જેમાાંથી મિત્ત્વની શૈલીઓ નીચે મુજબ છે:
છે.
1. ધુપદ શૈલી:
• ‘નાટ્યશાસ્ર’ એ ભરત દ્વારા લેહખત નાટ્યશાસ્રની પ્રથમ
• આ શૈલી હિંિુસ્તાની શાસ્રીિ સાંગીતની સૌથી જૂની અને
રચના છે. જેમાાં, સાંગીત હવદ્યાના હવષિને હવસ્ૃત રૂપે
ભવિ સ્વરૂપની શૈલી છે તથા તેનુાં વણવન ‘નાટ્યશાસ્ર’
વણવવવામાાં આવેલ છે.
માાં પણ કરવામાાં આવેલ છે.
• ‘સાંગીત રત્નાકર’ એ સારંગિેવ દ્વારા લેહખત સાંગીતનો
• આ નામ ‘ધ્રુવ’ અને ‘પિ’ માાંથી નીકળે છે, જે કહવતાના
ગ્રાંથ છે, જેમાાં 264 રાગોનો ઉલ્લેખ છે.
છંિ રૂપ તથા તેની ગાવાની શૈલી બાંનેને રજૂ કરે છે.
• યિારબાિ 6-8 મી સિી વચ્ચે ‘બૃિદ્દિશી’ સાંસ્કૃત પુસ્તક
• ધ્રુપિ શૈલી એ સમ્રાટ અકબરના િરબારમાાં ખૂબ હવકહસત
માતાંગમુહન દ્વારા લખવામાાં આવિુાં િતુાં, જેમાાં ‘રાગ’ ની
થઇ િતી.
વિાખ્િા આપવામાાં આવેલ છે.
• અકબરે િદરિાસ અને તાનસેન જેવા સાંગીતજ્ઞોની
• વેંકટમહખન દ્વારા હલહખત ‘ચતુિંડી – પ્રકાહશકા’ માાં પણ
હનમણૂક કરી અને આ શૈલીનુાં સાંરિણ કિુું િતુાં.
કણાવટક સાંગીત હવદ્યા પર મિત્ત્વપૂણવ જાણકારી મળી રિે
છે. • ધ્રુપિ શૈલી મધ્િકાળમાાં ગાિનની પ્રમુખ શૈલી બની ગઇ
િતી, જેનો 18મી સિીમાાં હ્રાસ થતો ગિો.
❖ ભારિીય શાસ્ત્રીય સાંગીિ: • ધ્રુપિ એક કાવિાયમક રૂપ છે, જેમાાં રાગને સદટક તથા
• ભારતીિ શાસ્રીિ સાંગીતની બે અલગ-અલગ શૈલીઓ હવસ્ૃત શૈલીમાાં રજૂ કરવામાાં આવે છે.
નીચે મુજબ છે:
• ધ્રુપિની શરૂઆત આલાપથી થાિ છે, જેને શબ્િો વગર
- હિન્િુસ્તાની સાંગીત – ભારતના ઉત્તરી ભાગો સાથે ગાવામાાં આવે છે અને લિને ધીરે ધીરે વધારવામાાં આવે
સાંબાંહધત છે અને આ પ્રસ્તુહતનો મુખ્િ ભાગ િોિ છે.
- કણાવટક સાંગીત – ભારતના િહિણ ભાગો સાથે • તેમાાં સાંસ્કૃત અિરોનો ઉપિોગ થાિ છે અને તેની
સાંબાંહધત શરૂઆત માંદિરમાાંથી થઇ િતી. ધ્રુપિ રચનાઓમાાં
• ઉપરોકત બાંને પ્રકારના સાંગીતનુાં ઐહતિાહસક જોડાણ સામાન્િ રીતે 4 થી 5 પિ િોિ છે તથા તેને જોડીમાાં
ભરતના નાટ્યશાસ્રમાાં જોવા મળે છે, પરંતુ 14 મી ગાવામાાં આવે છે.
સિીમાાં બાંને સાંગીત અલગ થઇ ગિાાં. • સામાન્િ રીતે બે પુરુષ ગાિક ધ્રુપિ શૈલીનુાં પ્રિશવન કરે
છે. આની સાથે તાનપુરા અને પખાવજ પણ િોિ છે.

1
સાાંસ્કૃતિક વારસો
ધ્રુપિ ગાિનને ચાર સ્વરૂપમાાં હવભાહજત કરવામાાં આવે મધુરતા અને ગીતમાાં પાઠના ઉચ્ચારણની સ્પષ્ટતા
છે. પર વધુ મિત્ત્વ આપવામાાં આવે છે.
 ડાગરી ઘરાના:- ડાગરી પદરવાર ડાગરવાણીમાાં ગાિ  આ ઘરાનાના પ્રહસદ્ધ સાંગીતકાર પાંદડત ભીમસેન
છે. આ શૈલીમાાં આલાપને વધુ મિત્ત્વ આપવામાાં જોશી અને ગાંગુબાઇ િંગલ છે.
આવે છે. ડાગર મુત્સ્લમ િોિ છે, પરંતુ સામાન્િ રીતે  આગરા ઘરાના:- આ ઘરાનાનુાં સાંગીત ખ્િાલ અને
તેઓ હિંિુ િેવી-િેવતાના પાઠો ગાિ છે. આ પેઢીમાાં ધ્રુપિ ગાિકીનુાં હમશ્રણ છે. વતવમાનમાાં આ ઘરાનાના
ડાગર ઘરાનાની એક મુખ્િ જોડી ગુન્ડેચા ભાઇઓ છે. પ્રમુખ કલાકારોમાાં હવલાિત હુસૈનખાન અને ફૈિાઝ
 દરભાંગા ઘરાના:- આ ઘરાનામાાં ધ્રુપિ, ખાંડરવાણી હુસૈનખાન છે.
અને ગૌિર વાણીમાાં ગાવામાાં આવે છે. આ શૈલીમાાં  પકિયાલા ઘરાના:- પાંજાબમાાં પદટિાલાના મિારાજા
આલાપના મિત્ત્વની સાથે સાંતુલન જાળવવામાાં આવે દ્વારા આ ઘરાનાને પ્રારંહભક આશ્રિ મળ્િો તથા
છે. આ શૈલીના મુખ્િ પ્રહતહનહધ મહલક પદરવાર છે. તેમણે ગઝલ, ઠુમરી અને ખિાલ માટે પ્રહતષ્ઠા પણ
 અન્િ : બેહતિા ઘરાના અને તલવાંડી ઘરાના મેળવી લીધી િતી.
2. ખયાલ શૈલી:  આ ઘરાનામાાં ભાવનાઓ, અલાંકારો પર વધુ મિત્ત્વ
આપવામાાં આવે છે.
• ખિાલ શબ્િનો અથવ ‘હવચાર / કલ્પના’ થાિ છે. આ
 આ ઘરાનાના સૌથી પ્રહસદ્ધ સાંગીતકાર મોટા ગુલામ
શૈલીના ઉદ્દભવનો શ્રેિ અમીર ખુશરોને આપવામાાં આવે
અલીખાન સાિેબ િતા. તેઓ િરબારી રાગ ગાવા
છે.
માટે પ્રહસદ્ધ િતા.
• ખિાલ, બે થી લઇને આઠ પાંહિઓવાળાાં લઘુ ગીતોના
રંટ પટલ પર આધાદરત છે. 3. િરાના શૈલી
• 15 મી સિીમાાં હુસેન શાિ તેના સૌથી મોટા સાંરિક િતા. • આ શૈલીમાાં ‘લિ’ ખૂબ મિત્ત્વપૂણવ છે. તેની સાંરચના
નાના અને ઘણી વખત ગાઇ શકાતા રાગો મળીને બને
ખિાલની અનોખી હવશેષતા એ છે કે ખિાલ રચનામાાં
છે. તેમાાં ઊાંચા સ્વરવાળા હવષમ રાગનો ઉપિોગ થાિ છે.
પિેલા તાનનો ઉપિોગ થાિ છે. આથી જ આઠ શૈલીમાાં
• તેમાાં તીવ્ર ગહતથી ગાવામાાં આવતાાં ઘણા શબ્િોનો
આલાપનુાં ઓછુાં મિત્ત્વ આપવામાાં આવે છે.
ઉપિોગ થાિ છે.
• સામાન્િ રીતે ખિાલમાાં બે ગીતોનો ઉપિોગ થાિ છે: • તરાના શૈલીનો ઉપિોગ અમીર ખુશરોએ તથા ગુરૂ
 બડા ખિાલ (ધીમી ગહતમાાં ગવાતુાં) ગોહવાંિ હસાંિે પણ પોતાની રચનાઓમાાં કિો િતો.
 છોટા ખિાલ (ઝડપી ગહતમાાં ગવાતુાં)
❖ હ િં દુસ્િાની સાંગીિની અર્ધ – શાસ્ત્રીય શૈલી:
• આ શૈલી િેઠળ મુખ્િ ઘરાના નીચે મુજબ છે.
• ઠુમરી –
 ગ્વાતલયર ઘરાના:- આ ઘરાના સૌથી જૂના
 હમહશ્રત સરળ રાગો પર આધાદરત આ શૈલીની
ઘરાનામાાંથી એક છે. તે ખૂબ કડક હનિમોનુાં પાલન
શરૂઆત ઉત્તરપ્રિેશમાાં થઈ િતી. આ રચનાઓ
કરે છે, કારણ કે આ ઘરાનામાાં રાગમાધુિવ અને લિને
ભહિિુિ ભાવ ધરાવે છે. આના પર ભહિ
એક સરખુાં મિત્ત્વ આપવામાાં આવે છે.
આાંિોલનનો પ્રભાવ ખૂબ છે.
 કકરાના ઘરાના:- આ ઘરાનાનુાં નામ ઉત્તરપ્રિેશના
 આ રચનાઓ હિન્િી તથા વ્રજ ભાષામાાં િોિ છે. જેને
‘કેરાના’ ગામના નામ પરથી રાખવામાાં આવેલ છે મહિલાઓના અવાજમાાં કામુક રીતે ગાવામાાં આવે
તથા નાિક ગોપાલે તેની સ્થાપના કરી િતી, પરંતુ છે તથા આ શૈલીમાાં રાગના ઉપિોગમાાં થોડી
તેને લોકહપ્રિ બનાવવાનો શ્રેિ અબ્િુલ કરીમખાન છૂટછાટ મળે છે.
અને અબ્િુલ વાહિિખાનને જાિ છે.  ઠુમરી એ કથક સાથે જોડાિેલ છે.
 દકરાના ઘરાના વિહિગત સ્વરના ચોક્કસ
ટ્યુહનાંગના કારણે પ્રહસદ્ધ છે. આ શૈલીમાાં રચનાની
2
સાાંસ્કૃતિક વારસો
 ઠુમરીના મુખ્િ ઘરાના વારાણસી અને લખનઉમાાં • કર્ાાિક સાંગીિ:
આવેલ છે.  આ સાંગીત શૈલી મુખ્િત્ત્વે િહિણ ભારત સાથે
 ઠુમરીમાાં પ્રહસદ્ધ અવાજ ‘બેગમ અખ્તર’ નો છે. જોડાિેલ છે જેમાાં સ્વર સાંગીતને વધુ મિત્ત્વ
• િપ્પા – આપવામાાં આવે છે.
 આ શૈલીમાાં રચનાઓ સૂક્ષ્મ, તેજ અને જદટલ  કણાવટક સાંગીત કૃહત આધાદરત છે અને તે સાહિયિ
સાંરચનાઓ આધાદરત િોવાના કરણે લિનુાં મિત્ત્વ પર વધુ મિત્ત્વ આપે છે. મોટેભાગની કણાવટક
વધુ િોિ છે. રચનાઓ તેલુગુ, કન્નડ, તહમલ અથવા સાંસ્કૃતમાાં છે.
 આ શૈલીની શરૂઆત ઉત્તર-પહિમ ભારતમાાં ઊાંટ  કણાવટક સાંગીત બે તત્ત્વો પર આધાદરત છે – રાગ
સવારોના લોકગીતોના રૂપમાાં થઈ િતી, પરંતુ અને તાલ.
મુિમ્મિ શાિના મુગલ િરબારમાાં લાવિા પછી તેને  કણાવટક સાંગીત શૈલીની પ્રયિેક રચનામાાં કેટલાક
એક અધવ - શાસ્રીિ હવશેષ ગાિન શૈલીના રૂપમાાં ભાગ િોિ છે.
માન્િતા મળી. - પલ્લવી: કોઇ પણ રચનાની પ્રથમ અથવા બીજી
પાંહિ ‘પલ્લવી’ રૂપે શરૂ થાિ છે.
• ગઝલ
- આ ભાગમાાં કલાકાર પાસે સુધારા માટેની તક િોિ
 આ એક નાની નાની કહવતા િોિ છે, જેમાાં
છે.
જોડકણાાંવાળા િોિા િોિ છે જેને ‘શેર’ કિેવામાાં
આવે છે. - અનુ પલ્લવી:- પ્રથમ પાંહિ પછી આવનાર બે
 ગઝલના િોિામાાં એક સમાન હવષિવસ્તુ કે પાંહિઓને અનુ-પલ્લવી કિેવાિ છે.
સાતયિની જરૂદરિાત િોતી નથી. - ચરર્: આ એક અાંહતમ અને સૌથી લાાંબો છંિ છે
 એવુાં કિેવાિ છે કે તેની શરૂઆત ઇરાનમાાં થઈ િતી જે ગીતનુાં સમાપન કરે છે.
અને સૂફી રિસ્િવાિી પ્રભાવના કારણે િહિણ  કણાવટક સાંગીત સામાન્િ રીતે મૃિંગ સાથે ગાવામાાં
એહશિામાાં તેનો પ્રસાર થિો અને મુગલ કાળમાાં તેનો આવે છે.
સવાવહધક હવકાસ થિો.  ‘પુરંિર િાસ’ને કણાવટકી સાંગીતના હપતાના રૂપમાાં
 અમીર ખુશરો ભારતમાાં પ્રથમવાર ગઝલ ઓળખવામાાં આવે છે.
લખનારાઓમાાંથી એક િતા.
❖ હ િં દુસ્િાની અનો કર્ાધટક સાંગીિ શૈલી વચ્ચો િફાવિ:

ક્રમ હિંિુસ્તાની સાંગીત કણાવટક સાંગીત


1 તે 10 થાટોમાાંથી રાગોનો ઉદ્દભવ થિો િોિ એવુાં તેમાાં 72 મેળામાાંથી રાગોનો ઉદ્દભવ થિો િોિ તેવુાં
માનવામાાં આવે છે. માનવામાાં આવે છે.
2 તેના પર અરબી, ફારસી અને અફઘાન કળાનો પ્રભાવ તેના પર ફિ સ્વિેશી પ્રભાવ
3 તેમાાં હિન્િી, પાંજાબી, મરાઠી, ઉિૂવ, વ્રજ વગેરે જેવી તેમાાં કન્નડ, તેલુત,ુ તહમલ, મલિાલમ વગેરે જેવી
ભાષાઓનો ઉપિોગ થાિ છે. ભાષાઓનો ઉપિોગ થાિ છે.
4 તેમાાં અનેક ઉપ-શૈલીઓ જોવા મળે છે તથા આ અાંતગવત ગીતની એકમાર હવહશષ્ટ શૈલી હનહિત િોિ છે.
જ હવહવધ ઘરાનાનો ઉદ્દભવ પણ થિો છે.
5 ગીત સાથે તાલનુાં મિત્ત્વ એ માર ગીત સુધી જ િોિ છે. ગીત સાથે તાલને હવશેષ મિત્ત્વ આપવામાાં આવે છે.
6 આ શૈલીમાાં તબલા, સારંગી, હસતાર, અને સાંતૂર જેવાાં આ શૈલીમાાં વીણા, મૃિંગ અને મૈંડોહલનનો ઉપિોગ થાિ
વાદ્યોનો ઉપિોગ થાિ છે. છે.
7 આ શૈલી મુખ્િયવે ઉત્તર ભારત સાથે સાંબાંહધત છે. આ શૈલી સામાન્િ રીતે િહિણ ભારત સાથે સાંબાંહધત છે.

3
ઇતિહાસ
ઇતિહાસ

ભક્તિ આાંદાોલન
❖ ભક્તિ આાંદાોલન
• ભારતીય ધાર્મિક પરંપરાના ર્ િંદુઓ અર્ાિત વૈદદકકાળર્ી • અલવારો અને નયનારોએ ૌદ્ધ અને જૈન ર્વિારધારાનો
જ ભર્િનાિં ર્િહ્નો જોવા મળે છે. ઇન્કાર કયો અને આ ધમોની તપશ્ચયાિની ર્િક્ષાનો
• મહાભારતમાિં જ્ઞાન અને કમિની સાર્ે ભર્િમાર્િને પણ અસ્વીકાર કરી ‘મોક્ષ માર્િ’ દ્વારા ઇશ્વર પ્રાર્િની સિંકલ્પના
મોક્ષનો માર્િ માનવામાિં આવે છે. આપી.
• ભર્િ આિંદોલનમાિં મુખ્યત્વે ે પક્ષ રહેલા છે. • આ કાળમાિં સમાજમાિં બ્રાહ્મણ ધમિમાિં વ્યાપેલ કમિકાિંડો,
- સમપિણ માર્િ - ઇશ્વર અને ભિનો સિં િંધ સ્વામી જાર્તર્ત ભેદભાવ વર્ેરે દૂર કરવા માટે ભર્િ
તર્ા દાસ જેવો આિંદોલનને ભર્િ માર્િની િરૂઆત કરી હતી.
- પ્રેમ માર્િ - ઇશ્વર અને ભિનો સિં ધિં સમાનતા ➢ તવશોષિા:
આધાદરત • ભર્િ આિંદોલને ‘એકેશ્વરવાદી’ ર્વિારધારાને વધુ મહત્ત્વ
• 6ઠ્ઠી સદીમાિં પ્રેમ માર્િ પર આધાદરત ભર્િ હેઠળ ર્િવ આપયુિં
અને ર્વષ્ણુની પ્રેમપૂણિ ભર્િમાિંર્ી ભર્િ આિંદોલનની • ર્વર્વધ કમિકાિંડો, અિંધર્વશ્વાસોના દલે ધાર્મિક સરળતાને
િરૂઆત દર્ક્ષણમાિં ર્ઇ હતી. વધુ મહત્ત્વ આપયુિં.

➢ ઉદ્દભવ આનો તવકાસ:


• ઇશ્વર પ્રત્યે સમપિણની ભાવના પર વધુ ભાર આપયો.
• ‘ભર્િ માર્િ’ને મહત્ત્વ આપીને જનસામાન્યની
• 7 મી ર્ી 12 મી સદી વચ્ચે દર્ક્ષણ ભારતમાિં િૈવ ભર્િ
લોકભાષામાિં પ્રિાર-પ્રસાર
સિં િંર્ધત ‘નયનારો’ અને વૈષ્ણવ ભર્િ સિં ર્િં ધત
‘અલવારો’ દ્વારા ભર્િ આિંદોલનની િરૂઆત ર્ઇ હતી..

❖ ભક્તિ આાંદાોલનના પ્રમુખ સંિાો

ભદકત આિંદોલન અિંતર્િત


ભર્િની ે પદ્ધર્તઓ

ર્નર્ુિણ ભર્િ સર્ુણ ભર્િ

ઇશ્વરના ર્નરાકારરૂપની ભર્િ ઇશ્વરને મૂતિ રૂપ આપી તેની


આરાધના કરવી

1
ઇતિહાસ
❖ નનર્ુુણ ભક્તિ સંિ ❖ સર્ુણ ભક્તિ સંિ
➢ કબીર- ➢ શંકરાચાર્ુ-
- ક ીરએ એકેશ્વરવાદી પરંપરામાિં માનતા હતા. તેઓ - તેમનો ‘અદ્વૈતવાદનો ર્સદ્ધાિંત’ ખૂ પ્રર્સદ્ધ છે, જે મુજ
ર્હન્દુ-મુસ્સ્લમ એકતાના ર્હમાયતી હતા. તેમણે નાત- સૃસ્ષ્ટનુિં એકમાત્ર તત્ત્વ બ્રહ્મ છે.
જાત, મૂર્તિપૂજા તર્ા અવતાર ર્સદ્ધાિંત વર્ેરેનો - તેમણે ભારતમાિં િારે દદિામાિં મઠોની સ્ર્ાપના કરી છે.
અસ્વીકાર કયો. તેઓએ ર્ુરૂને સવોચ્ચ સ્ર્ાન આપયુિં જેમાિં,
અને રામાનિંદને પોતાના ર્ુરૂ નાવ્યા  ઉત્તરમાિં-કેદારનાર્
- તેમના ર્િષ્ય ધમિદાસે તેના ગ્રિંર્ ‘ ીજક’માિં ક ીરની  દર્ક્ષણમાિં-શ્રરિંર્રે ી
ર્િક્ષાનો સિંગ્રહ કયો હતો.  પૂવિમાિં-પુરી
- તેઓ ર્સકંદર લોદીના સમકાલીન હતા.  પર્શ્ચમમાિં-દ્વારકા
➢ ર્ુરૂનાનક- ➢ રામાનુજાચાર્ુ-

- તેમનો જન્મ પજાિં ના તલવિંડીમાિં ખત્રી પદરવારમાિં - તેમણે “ર્વર્િષ્ટાદ્વૈતનો ર્સિંદ્ધાિંત” આપી શ્રી વૈષ્ણવ
ર્યો હતો. તેઓના મૌર્લક ર્સદ્ધાિંત પણ એકેશ્વરવાદ સિંપ્રદાયની સ્ર્ાપના કરી હતી.
તર્ા માનવ માત્રની એકતા હતા. તેઓ પણ મૂર્તિપૂજા, - તેમણે જાર્ત વ્યવસ્ર્ાનો અસ્વીકાર કયો અને
તીર્િયાત્રા તર્ા ધાર્મિક કમિકાિંડના સખત ર્વરોધી હતા, માનવમાત્ર વચ્ચે સમાનતા સ્ર્ાર્પત કરવા દર્ક્ષણ
પરંતુ કમિ અને પુનજિન્મમાિં ર્વશ્વાસ ધરાવતા હતા. ભારતમાિં ભર્િ આિંદોલનની િરૂઆત કરી હતી.
- તેઓ ર ા ના સિંર્ીત સાર્ે ર્ાતા. તેમની કર્વતાઓ ➢ માધવાચાર્ુ-
અને ર્ીતોનુિં સિંકલન કરવામાિં આવ્યુિં, જે પછીર્ી - તેઓ ‘દ્વૈતવાદ’ના મતમાિં માનતા હતા. તેમણે વેદાિંતના
‘આદદગ્રિંર્’ નામે પ્રકાર્િત ર્યો ર્નર્ુિણ બ્રહ્મની જગ્યાએ ‘ર્વષ્ણુ’ની પ્રર્તષ્ઠા કરી અને
- તેમનો સ્વામીભિ ર્િષ્ય મરદાના હતો. ભર્િપૂવિક ર્વષ્ણુની ઉપાસના કરવા કહ્યિં.
➢ દાદુ- - તેઓએ ‘બ્રહ્મ સિંપ્રદાય’ ની સ્ર્ાપના કરી હતી.
- ક ીર અને નાનકની સાર્ે ર્નર્ુિણ ભર્િ પરંપરામાિં ➢ રામાનંદ
દાદુનુિં મહત્ત્વપૂણિ સ્ર્ાન છે. તેમના જીવનનુિં મહત્ત્વનુિં - તેમણે ‘રામની ભર્િ’ ને વધુ મહત્ત્વ આપી દર્ક્ષણ
લક્ષ્ય પ્રેમ અને િંધત્ુ વની સ્ર્ાપના કરવાનુિં હતુિં. તેમણે અને ઉત્તર ભારતના ભર્િ આિંદોલન વચ્ચે સેતુનુિં કામ
ષડદિિનનો અસ્વીકાર કયો હતો. કયુું હતુિં.
- તેઓ ગૃહસ્ર્ીના સહજ જીવનને જ આધ્યાસ્ત્મક - તેઓ રામાનુજાિાયિના ર્િષ્ય હતા.
અનુભૂર્ત માટે શ્રેષ્ઠ માનતા હતા. - તેમણે ન ળા વર્ોની સાર્ે સ્ત્રીઓને પણ ભર્િ
- તેમના ર્િષ્યોમાિં સુદિં રદાસ, સુરદાસ અને રજ્જ મુખ્ય આિંદોલનમાિં જોડીને ઉતર ભારતમાિં જાર્તર્ત ભેદભાવ
હતા. દૂર કરવાનો પ્રયત્ન કયો.
➢ રતવદાસ/રઇદાસ- - તેમણે સૌપ્રર્મ ર્હન્દીને પોતાના પ્રવિનની ભાષા
- રર્વદાસ મુજ ‘માનવ સેવા’ જ જીવનમાિં ધમિની નાવી.
સવોત્કૃષ્ટ અર્ભવ્યર્િનુિં માધ્યમ છે. આર્ી જ તેમને ➢ નનબ્કાચાર્ુ-
‘સિંતોના સિંત’ કહેવામાિં આવ્યા હતા. - તેઓ ‘દ્વૈતાદ્વૈતવાદ’ માિં માનતા હતા તર્ા તેમણે
- રર્વદાસ એ રામાનિંદના અર્ત પ્રર્સદ્ધ ર્િષ્યોમાિંર્ી એક કૃષ્ણભર્િને મોક્ષ પ્રાર્િનો રસ્તો તાવ્યો.
હતા. - તેઓ અવતારવાદમાિં ર્વશ્વાસ ધરાવતા હતા અને કૃષ્ણ
- ર્ુરુગ્રિંર્ સાહે માિં રર્વદાસના ઘણા ભજનો સમાર્વષ્ટ તર્ા િિંકરને અવતાર માનતા હતા.
કરાયેલ છે. - તેમણે પોતાનાિં ‘સનક સિંપ્રદાય’ ની િરૂઆત કરી હતી.

2
ઇતિહાસ
➢ સૂરદાસ-
❖ મહારાષ્ટ્રમાં ભક્તિ આાંદાોલન આનો મહત્ત્વના સંિાો
- સૂરદાસ એ ભર્વાન શ્રીકૃષ્ણ અને રાધાના ભિ હતા. • મહારાષ્ટ્રમાિં ભર્િ આિંદોલનએ મુખ્યત્ત્વે ‘પિંઢરપુર
આર્ી તેમને ‘પુસ્ષ્ટમાર્િનુિં જાહજ’ પણ કહેવાય છે.
આિંદોલન’ ના રૂપમાિં પ્રખ્યાત ર્યુિં હતુિં. ત્યાિં પિંઢરપુરમાિં
- તેમણે વ્રજભાષામાિં ‘સૂરસાર્ર, સૂરસારાવણી અને મુખ્ય દેવતા ર્વઠ્ઠલ/ર્વઠો ા ભર્િનુિં કેન્રર્ િંદુ તરીકે
સાર્હત્ય લહરી’ની રિના કરી હતી. ર્ણાતા. ર્વઠ્ઠલને કૃષ્ણનો અવતાર માનવામાિં આવતો
- તેઓ અક ર અને જહાિંર્ીરના સમકાલીન હતા. હતો.
➢ િુલસીદાસ- • મહારાષ્ટ્રમાિં ભર્િ આિંદોલન મુખ્યત્ત્વે ે સિંપ્રદાયોમાિં
- તેઓ પ્રખર રામભિ હતા. તેમણે ‘રામિદરતમાનસ’ વિંહેિાયેલ હતુિં. જેમાિં
ની રિના કરી હતી, જે એક ઉચ્ચ કોદટની ધાર્મિક
- વારકરી સંપ્રદાય:
ભર્િની રજૂઆત કરે છે.  પિંઢરપુર ર્વઠ્ઠલ ભર્વાનનાિં સૌમ્ય ભકતો આ
- તેમણે ર્ીતાવલી, ર્વનયપર્ત્રકા, પાવિતીમિંર્લ જેવી સિંપ્રદાયમાિં હતા.
રિનાઓ પણ કરેલ છે.  ‘તુકારામ’ આ સિંપ્રદાયના મહત્ત્વના સિંત હતા.
- તેઓ અક રના સમકાલીન હતા. - ધરકારી સંપ્રદાય:
➢ વલ્લભાચાર્ુ-  આ અિંતર્િત ભર્વાન રામના ભિો હતાિં.
- વલ્લભાિાયિએ વૈષ્ણવધમિની કૃષ્ણમાર્ી િાખાના • આ ઉપરાિંત, ર્નવૃર્તનાર્, જ્ઞાનેશ્વર, એકનાર્ અને
મહાન સિંત હતા. તેઓ પુસ્ષ્ટસિંપ્રદાય સાર્ે જોડાયેલા નામદેવે રહસ્યવાદી સિંપ્રદાયનો ર્વકાસ કયો. જેમાિંર્ી
હતાિં. જ્ઞાનેશ્વરે મરાઠી ભાષમાિં ભર્વદર્ીતા પર ‘જ્ઞાનેશ્વરી’
➢ ચૈિન્ય- નામની ટીકા લખી તર્ા એકનાર્ે ભર્વદર્ીતાના િાર
- તેમનુિં ાળપણનુિં નામ ર્નમાઇ હતુિં. િૈતન્યને િંર્ાળમાિં શ્લોકો પર ટીકા લખી હતી.
આધુર્નક વૈષ્ણવવાદના સિંસ્ર્ાપક માનવામાિં આવે છે. • ર્િવાજીના આધ્યાસ્ત્મક ર્ુરૂ ‘રામદાસ’ પરમાર્િ
- િૈતન્યએ ભર્િમાિં કીતિનને મુખ્ય સ્ર્ાન આપયુિં. ભિ સિંપ્રદાયની સ્ર્ાપના કરી હતી તર્ા તેમણે ‘દાસ ોધ’
કર્વઓમાિં િૈતન્ય એકમાત્ર કર્વ હતાિં. તેમણે નામના પુસ્તકની પણ રિના કરી હતી.
“મૂર્તિપૂજા” નો ર્વરોધ કયો ન હતો.
- તેમણે ‘અર્િિંત્યભેદાભેદ’ સિંપ્રદાયની સ્ર્ાપના કરી
હતી.

3
સાાંસ્કૃતિક વારસો
સાાંસ્કૃતિક વારસાો

ઈન્ાો-ઈસ્લાતિક સ્થાપત્ય
❖ ઈન્ાો-ઈસ્લાતિક સ્થાપત્ય:
• ઈન્ડો-ઈસ્લામિક (ભારતીય-ઇસ્લામિક) સ્થાપત્ય 12િી • બાંધકાિની આ શૈલીિાં િાર કેટલીક નિી પદ્ધમતઓ
સદીના અંતિાં ભારત ઉપરના ઘોરી (ગોરી) ના અને મસદ્ધાંતોનો િ સિાિેશ થતો નથી, પરંતુ તે
આક્રિણથી શરૂ થાય છે, િુસ્સ્લિોને સાસામનયન અને િુસ્સ્લિોની ધામિણક અને સાિામિક િરૂદરયાતોને પણ
બાયઝેન્ટાઈન સામ્રાજ્યિાંથી મિમભન્ન ભાતની સંપમિ પ્રમતમબંમબત કરે છે.
િારસાિાં િળી હતી અને સ્િાભામિક રીતે, ઇિારતો
❖ ઇન્ાો ઈસ્લાતિક સ્થાપત્ય શૈલીની લાક્ષણિકિાઓાો
પ્રત્યેની તેિની રુમિને કારણે, તે હંિેશા પોતાના કબજાિાં
• બાંધકાિની આ િુસ્સ્લિ શૈલી કિાનો, ઘુમ્િટ અને ગુંબિ,
રહેલા દેશના સ્થામનક સ્થાપત્યને અનુકૂમલત કરિાિાં
સ્તંભો અને મપરામિડ મિનાર અથિા પાતળા મશખર પર
સક્ષિ હતા.
આધાદરત હતી.
• સ્થાપત્યના સ્િરૂપોિાં િસ્સ્િદો અને િંદદરો એિ બંને
• િુસ્સ્લિ સ્થાપત્યિાં કોતરેલી આંતદરક છતનું સ્થાન
શૈલીઓ િાટે, સુશોભન શણગાર ખૂબ િ િહત્ત્િપૂણણ હતું
કિાનો અને ઘુમ્િટિાળી છતે લીધું હતું અને મપરામિડની
અને કેટલીકિાર સ્તંભોથી ઘેરાયેલું ખુલ્ું પ્રાંગણ પણ
છત અથિા મિનારાનું સ્થાન ગુબ ં િે લીધું હતુ.ં
અગત્યનું હતું. પરંતુ બંને િચ્ચેનો તફાિત એટલો િ સ્પષ્ટ
હતો: િસ્સ્િદનો પ્રાથણના હોલ મિશાળ હતો, જ્યારે • આ મસિાય સનશેડ અથિા બાલ્કની િૂકિાિાં આિતી
િંદદરનો સભાખંડ પ્રિાણિાં નાનો હતો. િસ્સ્િદ હતી, િે છજા (સનશેડ અથિા બખોલ) નો સિાિેશ કરતી
પ્રકાશિય અને ખુલ્ી હતી, જ્યારે િંદદર અંધકારિય હતી.
અને બંમધયાર હતું. િંદદર અને િસ્સ્િદની દડઝાઇનિાં • આ શૈલીિાં ઇિારતોિાં બનાિિાિાં આિેલ િારબાગ
તફાિત મહન્દુ અને િુસ્સ્લિ પૂજા પદ્ધમતઓ િચ્ચેના શૈલી પણ નિીન અને િુસ્સ્લિ સ્થાપત્યનું આગિું લક્ષણ
તફાિત દ્વારા સિજાિી શકાય છે. છે.
• એક સાદા મહંદુ િંદદર િાટે દેિતાની િૂમતણ, ગભણગૃહ અને • ઈસ્લામિક ઈિારતોનું સ્િરૂપ, મિષય-િસ્તુ અથિા
ઉપાસકો િાટે એક નાનો હોલ રાખિાિાં આિતો હતો. શણગાર પણ ભૂતકાળની ઈિારતો કરતાં અલગ હતાં.
પરંતુ ઇસ્લાિિાં, પૂજા પદ્ધમતિાં પ્રાથણના િાટે એક મિશાળ મહંદુ શૈલી અથિા આભૂષણ િુખ્યત્િે પ્રાકૃમતક છે, િે
હોલનો સિાિેશ થાય છે, િેનો પમિિી છેડો િક્કા તરફ સમૃદ્ધ િનસ્પમત જીિન સાથે િાનિ અને પ્રાણીઓની
છે, એટલે કે પમિિ ભારત તરફ હોય છે. પ્રાથણના હોલની આકૃમતઓ દશાણિે છે. િુસલિાનોિાં શણગાર અથિા
પાછળની દદિાલની િધ્યિાં, મિહરાબ નાિનું મિમશષ્ટ આભૂષણ દ્વારા જીિંત પ્રાણીઓને દશાણિિાં એ પ્રમતબંમધત
સ્થાન છે, િે પ્રાથણનાની દદશા (દકબલા) દશાણિે છે. તેની હતુ.ં તેઓએ ભૌમિમતક અને અરબી પેટનણ, સુશોભન
િિણી બાિુનું પ્લેટફોિણ (મિમ્બર) ઈિાિનું છે, િે લેખન અને છોડ અને ફૂલોના જીિનની ઔપિાદરક
ઉપાસકોનું નેતૃત્િ કરે છે. રિૂઆતો રિૂ કરી. તેિણે આદકિટેક્ચરિાં
• બુરખો પહેરતી સ્રીઓ િાટે પ્રાથણના હોલનો એક પરસાળ ભૂમિમતનો ઉપયોગ કરી અરેબેસ્ક શૈલીથી સુશોભન
અથિા ભાગ અલગ રાખિાિાં આિતો હતો. િસ્સ્િદનું કરિાની શરૂઆત કરી હતી.
િુખ્ય પ્રિેશદ્વાર પૂિણ દદશાિાં છે અને તેની આસપાસ • ઈન્ડો-િુસ્સ્લિ સ્થાપત્યિાં િુસ્સ્લિો દ્વારા લાિિાિાં
ફરિા િાટે ઢંકાયેલી િગ્યાઓ (મલિાન) હોય છે. આિેલી સ્થાપત્ય મિશેષતાઓિાં કિાનો, ઘુમ્િટ, મિનારા,
િસ્સ્િદના પ્રાંગણિાં હાથ િગેરે ધોિા િાટે ઘણીિાર લટકમણયા, સાઇડ-સ્ટોપ કિાનો, અધણ-ગુંબિિાળા ડબલ
કુંડની જોગિાઈ હોય છે. પ્રિેશદ્વાર, છરીઓ અને બાંધકાિિાં કોંક્રીટનો ઉપયોગ
સાિેલ છે.

1
સાાંસ્કૃતિક વારસો
• તેઓએ મિમિધ રંગો અને દડઝાઇનિાં સોનાનો િરખ (િકબરા) નું મનિાણણ પણ દકલ્ાઓ િેિું કરાતું હતું, િેથી
િઢાિિાનું અને રંગકાિ પણ રિૂ કયુું. તેઓ તેને દુશ્િન દળોથી સરળતાથી સલાિત રાખી શકે
• િુસ્સ્લિ સુશોભન તત્ત્િો સાિાન્ય રીતે ભરતકાિ • િહેરૌલીનો કતુબ મિનાર 1199 ની આસપાસ કતુબુદ્દીન
(એમ્રોઇડરી) પ્રકૃમતના હોય છે. ભારતિાં િૂનો પહેલેથી દ્વારા બાંધિાિાં આવ્યો હતો અને અંતે તેના િિાઈ અને
િ જાણીતો હતો અને બાંધકાિના કાિિાં િોટાભાગે તેનો અનુગાિી ઇલ્તુસ્ત્િશ (1210-35) દ્વારા પૂણણ કરિાિાં
ઉપયોગ થતો હોિા છતાં, િાટીનો ઉપયોગ ઈંટકાિિાં આવ્યો હતો. એક અથણિાં આ મિનારો િસ્સ્િદની બાિુિાં
થતો હતો અને પથ્થરના િોટા ટુકડાઓને એકબીજાની બાંધિાિાં આવ્યો હતો.
ઉપર રાખીને તેઓને લોખંડના ખીલાઓથી જોડિાિાં ➢ ખિલજી સ્થાપત્ય
આિતા હતા. • અલાઈ-દરિાજાનું મનિાણણ અલાઉદ્દીન મખલજી દ્વારા
• રોિનોની િેિ િુસ્સ્લિો પણ બાંધકાિિાં િહત્િના કવ્િત-ઉલ-ઈસ્લાિ િસ્સ્િદના સ્તંભિાળાના કમ્પાઉન્ડને
પદરબળ તરીકે કોંમક્રટ અને િૂનાના ગારાનો વ્યાપક િોટું કરીને અને તેિાં બે પ્રિેશદ્વાર ઉિેરીને કરિાિાં
ઉપયોગ કરતા હતા અને પ્રસંગોપાિ િૂનાનો ઉપયોગ આવ્યું હતું. મખલજીઓ દ્વારા બાંધિાિાં આિેલી આ અને
પ્લાસ્ટર તરીકે અને સુશોભન િાટેના આધાર એિ બંને અન્ય ઇિારતોિાં, ઘોડાની નાળના રૂપિાં િૂળ કિાન,
રીતે થતો હતો. તેઓ તેિાં ટાઇલ્સ પર કોતરણી અને પહોળો ગુંબિ, સ્પ્લન્થની નીિે કિાનાકાર કિાન,
દંતિલ્ક (ઈનેિલ િકિ) નું કાિ કરતા હતા. મછદ્રોિાળી બારીઓ, મશલાલેખની પટ્ટીઓ અને લાલ
રેતીના પથ્થરનો ઉપયોગ કરીને િેની નીિે આરસ
❖ ઇન્ાો ઈસ્લાતિક સ્થાપત્યની શરૂઓાિ ઓનો તવકાસ લગાિીને તેને આપિાિાં આિતો ઉઠાિ એ મખલજી
• શરૂઆતિાં, ભારત ઉપર િુસ્સ્લિ આક્રિણકારો િાર સ્થાપત્યની લાક્ષમણકતાઓ છે.
સશસ્ર ઘોડેસિારો હતા, િેઓ દેશિાં લૂંટ-ફાટ કરિા
આવ્યા હતા અને નગરો, શહેરો અથિા સામ્રાજ્યોની ➢ િુગલકાોનુાં સ્થાપત્ય
સ્થાપનાના સંદભણિાં મિિારતા ન હતા. પદરણાિે તેઓ • તુગલક દ્વારા દદલ્હીિાં બાંધિાિાં આિેલી ઇિારતો, િેિ
તેિની સાથે સ્થાપત્યકારો કે કદડયાઓને લાવ્યા ન હતા. કે તુઘલકાબાદનું દકલ્ેબંધ શહેર એ ગઢ, પાકી અને
અન્ય ઈિારતોના મિનાશિાંથી િેળિેલી બાંધકાિ ઢોળાિિાળી દદિાલોથી ઘેરાયેલ િિબૂત જોિા િળે છે,
સાિગ્રીનો ઉપયોગ નિી સુધારેલી ઇિારતો િાટે કરિાિાં ઈિારતોની સપાટીઓ ગ્રે પથ્થરથી બનેલી સાદી અને
આવ્યો હતો, િેિ કે દદલ્હીની કવ્િાતુલ-ઈસ્લાિ િસ્સ્િદ કડક છે, િેિાં મિશાળ કક્ષો પર છરની કિાનિાળી છત,
અને અિિેરિાં અધાઈ દદન-કા-જોપડા . તેથી ભારતિાં જાડી ઢાળિાળી દદિાલો, ગુપ્ત િાગો અને બહાર
િુસ્સ્લિોના આગિનથી ભારતીય સ્થાપત્યને તરત િ નીકળિાની તિાિ બાબતો, સુરક્ષાના દૃસ્ષ્ટકોણથી તૈયાર
અસર થઈ ન હતી અને ભારતની ભૌમતક જીતને કરિાિાં આિી છે.
િાસ્તિિાં એક હજાર િષણથી િધુ સિય લાગ્યો હતો, • અિુક અંશે મહંદુ આડી - હોરીઝેન્ટલ પ્રણાલીઓ ત્યારે
1526િાં ભારત પર સમ્રાટ બાબરના હુિલા પછી િ પણ ઉપયોગિાં હતી; કિાનનો આભાસ આપતી છત
િુસ્સ્લિોએ દેશિાં સ્થાયી થિાનું મિિાયુું અને સિય િતાં અને સીદરયા અને બાયઝેન્ટાઇન્સથી આયાત કરાયેલ
તેઓ સંતુષ્ટ થયા કે હિે તેઓ આ દેશના છે અને દેશ ગુંબિ મિમશષ્ટ છે.
તેિનો છે.
➢ લાોદી રાજવાંશ
• િેિ કે, 7િી સદીથી 16િી સદી સુધીનો સિય ભારતિાં • લોદી િંશના શાસન દરમિયાન, િાર કબરો કાયણરત
િુસ્સ્લિ સ્થાપત્ય, મિિેતાઓની અસ્સ્થર સ્સ્થમતને
કરિાિાં આિી હતી. જો કે, ડબલ ડોમ્સનો ઉદભિ એ આ
પ્રમતમબંમબત કરે છે િેિને લાગ્યું કે તેઓ જીતાયેલા
રહેિાસીઓ સાથે રહેતા હતા, િેિાંથી ઘણા તેિના સિયે સ્થાપત્યનું એક નોંધપાર પાસું હતું. તે એક હોલો
મિરોધીઓ હતા. આિ, ત્યારે પ્રશ્ન સલાિતીનો હતો, િે ડોિનું બનેલું હતું.
ફક્ત દદિાલની દકલ્ેબંધીથી િ હલ થઇ શકે તેિ હતો.
તેથી, પ્રારંમભક િુસ્સ્લિ નગરો અને શહેરોિાં કબરો
2
સાાંસ્કૃતિક વારસો
• બહુમિધ ગુંબિનો ઉપયોગ બે કારણોસર કરિાિાં આવ્યો ❖ િુગલકાલીન સ્થાપત્ય
હતો: િાળખાને િિબૂત કરિા અને ગુંબિની આંતદરક • િુઘલ શૈલી એ એક પ્રકારનું સ્થાપત્ય છે, િે
ઊંિાઈ ઘટાડિા િાટે. ભારતિાં 16િી સદીના િધ્યથી 17િી સદી સુધી િુઘલ
• મસકુંદર લોદીએ લોદી ગાડણન્સ અને આગ્રા શહેરની સામ્રાજ્યના આશ્રય હેઠળ મિકસ્યું હતું.
સ્થાપના કરી હતી. • તે ઇન્ડો-ઇસ્લામિક અને પમશણયન શૈલીઓ તેિિ તુકિ
પ્રભાિોનું એક પ્રકારનું સંયોિન છે.
સ્થાપત્યની પ્ાાંિીય શૈલીઓાો 1) બાબર:
• તેઓએ સ્થામનક રીતે સુલભ સાિગ્રીનો ઉપયોગ કરીને - િોગલોની નીમત મહંદુઓ સાથે શાંમત અને સિાધાન
ગુંબિ, કિાનો, મિનારો અને િેહરાબ િેિા પરંપરાગત સ્થાપિાની હતી. બાબર, િોગલ સામ્રાજ્યનો સ્થાપક,
િુસ્સ્લિ તત્ત્િો સાથે પ્રાદેમશક દડઝાઇનનું મિશ્રણ કરીને સંસ્કૃમત અને અસાધારણ સૌંદયણ પ્રત્યે રૂમિ ધરાિનાર
બાંધકાિ કયુું. વ્યમક્ત હતો. તેણે 4 િષણ સુધી ભારત પર શાસન કયુ.ું
• તેઓએ પહેલા મહંદુ અને િૈન િંદદરોના ખંડરે પર મનિાણણ તેનો િોટાભાગનો સિય યુદ્ધિાં પસાર થયો. જો કે, તેને
કયુ,ું પછી તેિની પોતાની સ્થાપત્ય શૈલી મિકસાિી. પદ્ધમતસરના બગીિાઓ િાટેનો શોખ હતો અને તેને
થોડાક બગીિાઓનો શ્રેય પણ આપિાિાં આિે છે.
1) બાંગાળ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર તેના સિયિાં કદાિ કેટલીક િસ્સ્િદો મસિાય કોઈ
- બંગાળના ઇસ્લામિક સ્િારકો ઢોળાિિાળી નોંધપાર સ્થાપત્ય થયું ન હતું.
છાિલીને 'બંગાળ' છતને લીધે મિમશષ્ટ છે. 2) હુમાયુ :
ઉ.દા: ગૌરિાં કદિ રસુલ િસ્સ્િદ અને - બાબરના મૃત્યુ પછી, તેનો પુર હુિાયુ ગાદી પર
પાંડુઆિાં અદીના િસ્સ્િદ આવ્યો, પરંતુ તેને શેરશાહ સૂરી દ્વારા ભારતિાંથી હાંકી
2) જૌનપુર શૈલી કાઢિાિાં આવ્યો અને ઈરાનિાં આશ્રય લીધા પછી, તે
- સ્થાપત્યનું આ સ્િરૂપ શાકી શૈલી તરીકે જાણીતું આખરે પાછો ફયો અને મસકુંદરશાહ સૂરી (સુર)ને
ઉથલાિી દીધો, અને તેની ગાદી પાછી િેળિી. પમશણયન
બન્યું અને પઠાણ શૈલીની િેિ તેિાં મિનારનો
સ્થાપત્યથી પ્રેદરત િોગલ સ્થાપત્યનું પ્રથિ મિમશષ્ટ
ઉપયોગ થતો ન હતો.
ઉદાહરણ, દદલ્હીિાં હુિાયુનો િકબરો છે
ઉ.દા: િૌનપુરની અટાલા િસ્સ્િદ.
3) અકબર:
3) માળવા શૈલી - અકબરે તેની મહંદુ પ્રજા સાથે શાંમત અને સુિળ ે િાં
- િાળિાના ઉચ્ચપ્રદેશના ધાર અને િાંડુના નગરો રહેિાના તિાિ પ્રયાસો કયાણ. તેની સિાધાનની નીમત,
િહત્ત્િપૂણણ સ્થાપત્ય કેન્દ્રો હતાં. મહંદુ સંસ્કૃમતની ખુલ્ી પ્રશંસા અને નિા ઉદાર ધિણ,
- સંભિતઃ યુરોપીયન પ્રભાિના પદરણાિે, દદન-એ-ઇલાહીના સિણક તરીકે તેની મબનપરંપરાગત
િાળખાિાં િોટી બારીઓ હતી અને તે રીતો સ્થાપત્યિાં પ્રમતમબંમબત થાય છે.
શૈલીયુક્ત કિાનો અને થાંભલાઓથી - અકબરને કલા અને સ્થાપત્યિાં ઊંડો રસ હતો અને
શણગારિાિાં આિી હતી. તેનું સ્થાપત્ય મહંદુ અને ઇસ્લામિક મનિાણણ સુશોભનની
- ‘બાઉલી’ તરીકે ઓળખાતાં િાનિસમિણત પદ્ધમતઓનું આહલાદક મિશ્રણ છે. અકબરના શાસનનું
િળાશયો બાંધિાિાં આવ્યા હતા. િથક આગ્રા હતું, તે યિુના નદીના દકનારે છે, તેણે
ઉ.દા: રાની રૂપિતી પેિેમલયન, િહાઝ િહેલ, તેના પ્રખ્યાત લાલ રેતી-પથ્થરના દકલ્ાનું મનિાણણ શરૂ
અશરફી િહેલ, િગેરે. કયુ,ું િે 1565િાં શરૂ થયું અને 1574 િાં પૂણણ થયું. આિું
પહેલીિાર બન્યું હતું કે, દડપ્રેસ્ડ પથ્થરનો ઉપયોગ
દકલ્ાિાં પણ થતો હતો. દરિાજાઓની સાિે સ્િચ્છ
રેતીના પથ્થરની તેની ઊંિી દદિાલો, બુરજો
(મિનારાઓ), િોટા હોલ, િહેલો, િસ્સ્િદો, બજારો,
3
સાાંસ્કૃતિક વારસો
સ્નાનગૃહો અને દરબારીઓ અને ઉિરાિો િાટેના - ખાસ િહેલ, દીિાન-એ-ખાસ, િોતી િસ્સ્િદ તેિિ
ઘરોથી ઘેરાયેલા, આગ્રાના દકલ્ાએ શાહી ગઢના દદલ્હીની જાિા િસ્સ્િદ િેિી ઘણી ભવ્ય અને અમત
મનિાણણિાં એક ઢબ ઉભી કરી હતી, િે ભમિષ્યના ભવ્ય રીતે શણગારેલી ઇિારતો બનાિિા ઉપરાંત,
દકલ્ાઓ િાટે એક આદશણ બની ગયો. શાહિહાંએ સૌથી રોિેસ્ન્ટક અને ભવ્ય ઇિારત,
- અકબરીિહેલ અને ફતેહપુર મસકરી સમહતની અન્ય તાિિહેલ, િકબરાનું મનિાણણ કયુું. િે તેિની મપ્રય
ઈિારતો લાલ રેતીના પત્થરિાંથી બનેલી છે અને પત્ની િુિતાઝ િહેલની કબર હતી. તાિ એક િોરસ
તેિની બાંધકાિની ઢબ આડી-હોરીઝેન્ટલ અને િકબરો છે, િે એક ઊંિા પ્લેટફોિણ પર બાંધિાિાં
ન્યૂનતિ સુશોભન સાથે છે. આિેલ છે, તેના િાર ખૂણા પર સુંદર ઊંિા મિનારા છે.
- ફતેહપુર સીકરીિાં સફેદ આરસપહાણથી બનેલી એક - 1638િાં શાહિહાંએ તેની રાિધાની આગ્રાથી દદલ્હી
િ ઇિારત છે, િે અકબરના આધ્યાસ્ત્િક ગુરુ શેખ ખસેડી અને દદલ્હીના સાતિા શહેર શાહિહાંબાદનો
સલીિ મિશ્તીની કબર છે. તે એક લંબિોરસ હૉલ છે, પાયો નાખ્યો, િેિાં તેનો પ્રખ્યાત દકલ્ો, લાલ દકલ્ો
િેિાં બારીક શણગારેલી જાળીની પેનલોથી ઢંકાયેલો હતો, િેનું કાિ 1639િાં શરૂ થયું અને તે 9 િષણ પછી
િરંડો છે. પૂરો થયો. લાલ દકલ્ો એક અમનયમિત અષ્ટકોણ છે.
4) જહાાંગીર: તેની દદિાલો, દરિાજા અને અન્ય કેટલાક િાળખાઓ
- િહાંગીર અને શાહિહાંએ પણ મહંદુઓ પ્રત્યે લાલ રેતીના પથ્થરથી બાંધિાિાં આવ્યા છે અને િહેલો
સમહષ્ણુતા અને આદરની આ નીમત િાલુ રાખી.તેિના િાટે આરસપહાણનો ઉપયોગ કરિાિાં આવ્યો છે.
સૌમ્ય શાસન હેઠળ િોગલ સામ્રાજ્ય, તેિિ િોગલ 6) ઔરંગઝેબ :
સ્થાપત્ય, મિકસ્યું અને એક નિી ઊંિાઈએ પહોંચ્યું. - ઔરંગઝેબ એક કટ્ટર િુસ્સ્લિ હતો, િેણે સિગ્ર
- િહાંગીરી િહેલની કિાન, ગોખલા, ગડણર (પાટડો) પ્રમક્રયાને અટકાિીને તેના પૂિણજોની િૈરીપૂણણ
અને દરિાજાઓની મલન્ટલ અને દરિાજાની ઉપરના નીમતઓને ઉલટાિાનો પ્રયાસ કયો હતો. તેિનું િાનિું
છજ્જા સમહત તિાિ પર ભારે કાિ કરિાિાં આવ્યું છે. હતું કે કલા, સંગીત, નૃત્ય, મિરકલા, સ્થાપત્ય પણ
પરંતુ તે બધુ િહાન િોગલોના અંત સાથે અિાનક દુન્યિી ઈચ્છાઓથી િન્િેલી દુષ્ટતા છે. આ કારણોસર
સિાપ્ત થઈ ગયું. સૌંદયણલક્ષી ટીકા અને સ્થાપત્ય કાયોિાં અિાનક ઘટાડો
5) શાહજહાાં: થયો અને અંતે તેનું પતન થયું.
- શાહિહાંએ િોગલ િંશિાં અકબરના િિબૂત, સખત - ઘણી 'પ્રાયોમગક' કૃમતઓિાં િેિાં મહંદુ અને ઇસ્લામિક
અને સાદા બાંધકાિથી મિપરીત, અત્યંત મિષયાસક્ત, પરંપરાઓએ કુંઈક અનોખું સિણન કયુું છે, િયપુરિાં
નાિુક અને સ્રી સબંમધત બાંધકાિો કયાણ. હિા િહેલ એક રસપ્રદ ઉદાહરણ છે. જ્યાં
- અકબર દ્વારા ઉપયોગિાં લેિાતા લાલ રેતીના પથ્થરિાં રાિસ્થાનના ગરિ અને સૂકા હિાિાનને અનુકૂળ
અગાઉના સરળ િડિાના કાિને બદલે, શાહિહાંની ભિન બનાિિાનો અનોખો પ્રયાસ કરિાિાં આવ્યો
ઇિારતો ખિાણળ અને િૈભિી સફેદ આરસપહાણિાં હતો. આ ભિનના સિગ્ર રિેશ પર, જાળી િડે 50 થી
નાિુક કોતરણીથી ભરેલી છે, લગભગ દફમલગ્રી િધુ ઉભા િંડપ બનાિિાિાં આવ્યા છે. આિાંની દરેક
(સોનાિાંદીના બારીક સૂક્ષ્િ તાર િડે કરેલું સુંદર અડધી બારી ઝરૂખો છે િેથી તે હજારો જાળીિાળી
સુશોમભત ગૂથં ણકાિ) ની િેિ અને પીટ્રા ડ્યુરાિકિ બારીઓિાંથી પિનના ઝોંકા અંદર આિી શકે. આ
(િોઝેક-તે એક ઐમતહામસક કલા છે. આિાં, રંગીન અધણ-ઊભા િંડપ નાના ગુંબિ અને િળાંકિાળી છતથી
પથ્થરોના ટુકડાઓ કાપીને પથ્થરિાં પેઇસ્ન્ટંગ કરિાિાં ઢંકાયેલા છે જ્યારે તેિના પ્રિેશદ્વાર કિાનના આકારના
આિે છે, અને ઉત્કૃષ્ટ પદ્ધમતથી િડીને, મશલ્પ અને છે.
પોમલશ કરિાિાં આિે છે.) સાથે િડેલી છે. આ ઉપરાંત,
કિાન પર પટ્ટો બનિા લાગ્યો, ગુંબિ િધુ ગોળાકાર
બન્યો અને ટોિના સ્તંભોની િદદથી સ્તંભો ઉભા
કરિાિાં આવ્યા.

4
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
ગુજરાતનાો સાાંસ્કૃતતક વારસાો

ગુજરાતનાાં ભાતીગળ મોળા ભાગ-1


❖ પ્રસ્તાવના : ➢ રવાડી
• મેળો એ માનવ હ્રદય ઉલ્લાસનું મોંઘેરું પવવ છે. મેળામાું • કચ્છ તજલ્લાના માુંડવી ખાિે યોજાિો રવાડીનો મેળો
ધમવ, સુંસ્કૃતિ અને માનવ હૈયાનો તિવેણી સુંગમ જોવા કચ્છની ગ્રામ્ય સુંસ્કૃતિનાું દિવન કરાવે છે.
મળે છે. ધમવ સાથે એકિાના િાણાવાણાથી લોકજીવનમાું • જન્માિમીના બીજા રદવસે, એટલે કે શ્રાવણ વદ નોમ
વણાયેલા અનેરા આનુંદોત્સવ પ્રાકૃતિક સૌંદયવના અને દિમના રદવસે અહીં ખાસ રથયાિા નીકળે છે, જેને
ઉપાસકોની આગવી દેણ છે. માનવજાિને પ્રફુલ્લલ્લિ કરે રવાડી કહે છે.
એનું નામ ઉત્સવ અને મેળાઓ.
• રવાડીના અુંિમાું મોટા રથમાું બાલકૃષ્ણની મૂતિવ
• મેળાઓ અને ઉત્સવો એક પ્રકારનાું આનુંદ અને ઊતમવનો તબરાજમાન હોય છે.
ઊભરો છે. લોકજીવનનું દૈવિ એના સાુંસ્કૃતિક લોકઉત્સવ
અને લોકમેળામાું દૃલ્લિગોચર થાય છે. ગજરાિની ➢ રફાળોશ્વર મોળાો
સાુંસ્કૃતિક એકિાનાું મૂળ લોકઉત્સવો અને લોકમેળામાું જ • મોરબી નજીક આવેલ રફાળેશ્વર મહાદેવ મુંરદર ખાિે આ
પડેલાું છે. મેળો યોજાય છે.
• મેળો એટલે હળવું-મળવું, પરંપરાગિ રરવાજ મજબ • આ મેળાનું આયોજન દર વર્ષે શ્રાવણ માસની અમાસે બે
તનયિ કરેલાું સ્થળે ભેગા થવું. મેળાઓ પાછળ જીવનની રદવસ માટે થાય છે. આ મેળાનું આયોજન જાુંબરડયા
ઉન્નિ અને પરરપૂણવ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો ગ્રામપુંચાયિ દ્વારા કરવામાું આવે છે.
િથા જીવનને આનુંદથી માણવાનો હેિ સમાયેલો હોય છે. • સૌરાષ્ટ્રના લોકો રફાળેશ્વર મુંરદરે આવેલ પ્રાચીન પીપળે
❖ ગુજરાતમાાં કચ્છ અનો સાૌરાષ્ટ્રના મહત્ત્વના મોળા તપતૃિપવણ કરીને મેળાનો આનુંદ માણે છે. એક
લોકવાયકા મજબ પાુંડવો વનવાસ દરતમયાન આ સ્થળે
➢ દાદા મોકરણનાો મોળાો (ધ્રાંગનાો મોળાો)
રોકાયા હિા.
• ધ્રુંગનો મેળો કચ્છ તજલ્લામાું દાદા મેકરણની સમાતધના
• પાુંડરાજાનું તપતૃિપવણ પણ આ મુંરદરે જ કયું હિું.
સ્થળે મહાતિવરાિી (મહા વદ-ચૌદિ) ના રદવસે ભરાય
છે. ➢ માધવપુરનાો મોળાો/ ઘોડનાો મોળાો/માધવરાયનાો મોળાો
• આ સમયે કચ્છી લોકો દાદાના ત્યાું ભજન-કીિવન કરી • આ મેળો પોરબુંદરના માધવપર ખાિે ભરાય છે.
રાસડાનું નૃત્ય પણ કરે છે. • આ મેળો રકમણી અને શ્રીકૃષ્ણના તવવાહ સાથે સુંબુંધ
• આહીર સમદાયમાું સુંિ મેકરણ દાદા ભગવાન િરીકે ધરાવે છે.
પૂજાય છે. • ચૈિસદ નોમથી િેરસ સધી શ્રીકૃષ્ણ અને રકમણીનો લગ્ન
સમારંભ યોજાય છે. પ્રથમ રદવસે ગણપતિની સ્થાપના
➢ રવોચી માતાનાો મોળાો
કરી લગ્નપતિકા મોકલાય છે.
• કચ્છ તજલ્લાના રાપરમાું રવેચી માિાના મુંરદરે ભાદરવા
સદ સાિમ-આઠમ (અજવાળી આઠમ) ના રદવસે આ • એક લોકવાયકા મજબ શ્રીકૃષ્ણે અરણાચલ પ્રદેિના મેર
મેળો ભરાય છે. જાતિના રાજા તભસ્મકની પિી રકમણી સાથે માધવપરમાું
• આ મેળો કચ્છનું િળપદી િોરણ ગણાય છે. તવવાહ કયાવ હિા.
• આ મેળામાું કચ્છથી મેર જાતિના લોકો ખાસ જોડાય છે
અને િેઓ િેમની સાથે િેમના િણગારેલા ઊુંટ લઈને
આવે છે.

1
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• આ મેળામાું ગવાિાું ભજન-કીિવનમાું હવેલી સુંગીિની ➢ ગુપ્તપ્રયાગનાો મોળાો
સ્પિ છાપ જોવા મળે છે. • ગીર સોમનાથ તજલ્લાના ઉના િાલકાના પ્રાચીન િીથવ
• કેન્રીય સાુંસ્કૃતિક મુંિાલયે 2018 ના વર્ષવમાું પ્રથમ વખિ સ્થળ ગપ્તપ્રયાગ ખાિે ભાદરવી અમાસે (૩ રદવસ)
એક ભારિ, શ્રેષ્ઠ ભારિની થીમ સાથે માધવપર ઘેડના યોજાય છે.
મેળાનું આયોજન કયવ હિું. • આ મેળામાું તપતૃ િપવણ, સત્સુંગ અને ભોજનનો તિવેણી
• ઝવેચુંદ મેઘાણીએ માધવપરના મેળાને અસલી સોરઠી સુંગમ હોય છે.
મેળાની ઉપમા આપેલ છે. • ઉનામાું આવેલ પ્રાચીન ગપ્તપ્રયાગ િીથવ ખાિે તવષ્ણ
ભગવાનનાું નૃતસુંહ અવિારનું નૃતસુંહ મુંરદર િથા કૃષ્ણના
➢ મહાશિવરાતિનાો મોળાો (ભવનાથનાો મોળાો)
મોટા ભાઈ બળદેવજી મહારાજનું પૌરાતણક મૂતિવવાળું
• આ મેળો તગરનારની િળેટીમાું આવેલ ભવનાથ
મુંરદર આવેલાું છે.
મહાદેવના સાુંતનધ્યમાું સવણવરખે ા નદીના રકનારે ભરાય
• આ મુંરદરના પરરસરમાું ગપ્ત રીિે ગુંગા, સરસ્વિી, યમના
છે.
પતવિ નદીઓ કુડું માું વહે છે.
• આ મેળો મહાતિવરાતિ, એટલે કે મહા વદ િેરસના
• અહીં આજે બ્રહ્મ, તવષ્ણ અને રર કુુંડ િેમજ ચોથો
રદવસે યોજાય છે; જેને અઘોરી બાવાનો મેળો પણ
તિસુંગમ કુુંડ જ્યાું િણ નદીઓનો સુંગમ થયેલો છે; જ્યાું
કહેવામાું આવે છે.
સેંકડો વરસોથી દર ભાદરવી અમાસ તનતમત્તે રાિે સમગ્ર
• આ મેળામાું રદગુંબર સાધઓના સ્નાનનું તવિેર્ષ મહત્ત્વ
સોરઠ, જીવ ઘોઘલા તવસ્િારના જે પરરવારનાું સ્વજનો
રહેલું છે. એક લોકવાયકા મજબ અમરઆત્મા અશ્વથામા
અવસાન પામેલ હોય િે િેમની યાદમાું કુડું ના કાુંઠે દીવો
અને પાુંચ પાુંડવો આ ભવનાથના મેળામાું તિવરાતિની
પ્રગટાવી આખી રાિ જાગરણ કરી સવારે પીપળે પાણી
રાિે મૃગીકુુંડમાું સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાું
ચડાવી તપતૃ િપવણ કરવામાું આવે છે.
દિવન કરવા જાય છે.
• અહીં મહાપ્રભજીની બેઠક પણ આવેલી છે.
• ભવનાથના મેળાનું મખ્ય આકર્ષવણ તિવરાતિના રોજ રાિે
નવ વાગ્યે નીકળિું નાગા બાવાનું સરઘસ છે. ➢ સાોમનાથનાો કાતતિકી પૂર્ણિ માાંનાો મોળાો
• ભવનાથના મેળામાું સાધઓના ઉિારાને 'રાવટી' કહે છે. • આ મેળાનું આયોજન કારિક માસની િેરસ, ચૌદસ અને
પૂનમના રોજ ગીર સોમનાથમાું આવેલ સોમનાથ
• રાજ્ય સરકાર દ્વારા ભવનાથના મેળાને તમતન કુુંભ િરીકે
મુંરદરના સાુંતનધ્યમાું થાય છે.
ઊજવવાની િરૂઆિ 2019 માું કરવામાું આવી હિી.
મેળાનો િમામ ખચવ રાજ્ય સરકાર ભોગવે છે. • અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીબુંધઓ દ્વારા િૈયાર
કરાયેલા હાથવણાટની ચીજ-વસ્િઓ અને કલાકૃતિઓ
➢ ઝાં ુ ડ ભવાની માતાનાો મોળાો િથા જેલ ઉત્પારદિ અન્ય ચીજ-વસ્િઓનું વેચાણ
• જૂનાગઢ તજલ્લાના માતળયા-હાટીના િાલકામાું આવેલ કરવામાું આવે છે.
ચોરવાડના દરરયારકનારે આ મેળો ભરાય છે. અહીં
આવેલ ઝડું માિાજીના મુંરદરના પટાુંગણમાું આ લોકમેળો ➢ ગાોપનાથ મોળાો
યોજાય છે. • આ મેળાનું આયોજન ભાવનગરમાું આવેલ ગોપનાથ
મહાદેવના મુંરદરે કરવામાું આવે છે.
➢ સતાધારનાો મોળાો
• તિતથ: શ્રાવણી અમાસ અને જન્માિમી
• જૂનાગઢ તજલ્લામાું આવેલ સિાધાર ખાિે આપા-ગીગાની
સમાતધના સાુંતનધ્યમાું આ મેળો ભરાય છે. ➢ પાલિતાણાનાો જૌન મોળાો

• આ મેળો અર્ષાઢ સદ-બીજના રદવસે ભરાય છે. • આ મેળાનું આયોજન ભાવનગર તજલ્લાના પાતલિાણા
ખાિે કરવામાું આવે છે. જૈન સમદાયનો આ પતવિ મેળો
છે.
2
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
➢ નકળાંગનાો મોળાો • અહીં ભાદરવા સદ પાુંચમના રદવસે મેળાનું
• ભાવનગર તજલ્લાના કોતળયાક ખાિે ભાદરવી અમાસે આ આયોજન થાય છે
મેળાનું આયોજન થાય છે.
➢ ચૌિી પૂનમનાો મોળાો
• આ મેળો દરરયારકનારે આવેલ નકળંગ મહાદેવના મુંરદર
• િેિુંજય પર મોિીિાની ટૂક પર આ મેળો ભરાય છે.
પાસે ભરાય છે. ભાદરવા મતહનાની અમાસે યોજાિા આ
• ગોકુળ આઠમના રદવસે પણ અહીં મેળો ભરાય છે.
મેળાનું પૌરાતણક મહાત્મ્ય અલૌરકક છે.
• આ મેળામાું ચોક વચ્ચે મોિી ભરેલો રૂપાળો
• પાુંડવો અને કૌરવો વચ્ચેના યદ્ધ બાદ માિા કુુંિાજીના
આદેિ અનસાર પાુંડવો પોિાનાું પાપોમાુંથી મકિ થવા વાુંસ રોપવામાું આવે છે.
હેમાળો ગાળવા નીકળ્યા હિા. તહમાલયે ના પાડિાું, • વાુંસની ટોચે તવજયનો નેજાેે ફરકાવવામાું આવે છે.
પાુંડવોએ તહમાલય પાસેથી બીજે કયાું જવું? િેનો રસ્િો • આ નેજા નીચે જદા જદા ગામવાળા સામસામા દહા ગાય
માુંગ્યો. પવવિાતધરાજ તહમાલયની આજ્ઞાથી પાુંડવો છે, જે જીિે િે આ મોિી ભરેલો વાુંસ પોિાના ગામમાું
પોિાનાું પાપ તનષ્કલુંક કરવા કાળી ધજા લઈ ચાલી લઈ જાય ને બીજે વરસે એ વાુંસ ને તવજયનો નેજો લઈને
નીકળ્યા. મેળામાું પાછા હાજર થાય છે.
• તહમાલયના જણાવ્યા પ્રમાણે જ્યાું આ ધજા સફેદ થઈ ➢ વઢવાણનાો િાોકમોળાો
જાય ત્યાું િેઓનાું પાપોનો નાિ થયો િેમ સમજવું. • વઢવાણ (સરેન્રનગર) રાજવીએ સાુંસ્કૃતિક પરંપરાને
• પાુંડવો ભ્રમણ કરિાું કરિાું કોતળયાક પાસે પહોંચ્યાું, જ્યાું ઉજાગર કરવા માટે અડધી સદી પહેલાું રેલવે સ્ટેિન
અમાસ હોવાથી દરરયો દૂર જિો રહ્યો હિો. ત્યાું પહોંચિાું ગ્રાઉન્ડમાું આ મેળાનો પ્રારંભ કરાવ્યો હિો.
જ આખી ધજા સફેદ થઈ ગઈ. • િરણેિર મેળા બાદ વઢવાણનો જન્માિમી લોકમેળો
• પાુંડવોએ ત્યારે દરરયામાું અઢી િણ રક.મી. ચાલીને તજલ્લામાું બીજા સ્થાને છે.
તનષ્કલુંક મહાદેવને સ્થાતપિ કરી િેમની પૂજા કરી • પાુંચ દાયકા પહેલા વઢવાણ રાજવી જોરાવરતસુંહજીના
તનષ્કલુંક થયા. ત્યાું આજે પણ પાુંચ હજાર વર્ષવ પહેલાું સમયે રેલવે સ્ટેિન ગ્રાઉન્ડમાું લોકમેળાનો પ્રારંભ થયો
પાુંડવો દ્વારા સ્થાતપિ પાુંચ તિવતલુંગ હયાિ છે. પાુંડવો
હિો.
પોિાનાું પાપોમાુંથી અહીં તનષ્કલુંક થયા હોવાથી આ
• વઢવાણના લોકમેળામાું એક સમયે સામસામે પાટલા
સ્થળને તનષ્કલુંક સ્થળ પણ કહે છે.
નાુંખીને જગાર રમાિો હિો. આથી વઢવાણનો આ મેળો
➢ કડડયા ડાં ુ ગરનાો મોળાો જગારરયો મેળો પણ ગણાિો હિો.
• ભરૂચ તજલ્લાના ઝગરડયા િાલકાના ૫ડવાતણયા ગામ • દર વર્ષે રાુંધણ છઠ, િીિળા સાિમ, જન્માિમી અને નોમ,
પાસે દરરયા ગામે આ ડુંગર આવેલો છે. એમ ચાર રદવસ જન્માિમીનો લોકમેળો યોજાય છે.
• કરડયા ડુંગરને ૫હેલા માખતણયા ૫વવિ િરીકે • લોકમેળામાું સૌપ્રથમવાર ટ્રેનો દોડાવવાનો પ્રારંભ
ઓળખવામાું આવિો હિો. વઢવાણ જન્માિમી લોકમેળામાું થયો હિો.
• ઝગરડયા િાલકાની આસપાસના તવસ્િારને તહરડુંબા વન • આજે પણ વઢવાણ મેળાના મેદાનમાું જન્માિમીએ રેલવે
કહેવામાું આવિું હિું. ટ્રેન દોડે છે.
• અહીં કુુંિા માિાના પિ ભીમસેનની લગ્નની ચોરી
➢ તરણોતરનાો મોળાો
આવેલી છે.
• આ મેળાનું આયોજન સરેન્રનગર તજલ્લાના થાનગઢમાું
• એક દંિકથા મજબ ભીમસેન તહરડુંબાજીનો ચોટલો ૫કડી
આવેલા તિનેિેશ્વર મહાદેવના સાુંતનધ્યમાું થાય છે.
આ ડુંગર ઉ૫ર ચઢ્યા હિા.
• ભાદરવા સદ ચોથ, પાુંચમ અને છઠ સધી આ મેળાનું
• ડુંગર પાસે મુંછાદેવી માિાજીનું પ્રાચીન મુંરદર આવેલું છે. આયોજન થાય છે.
3
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• આ મેળાને ગજરાિના ભાિીગળ લોકમેળાની ઉપમા ➢ ભાડભૂતનાો મોળાો (ભાદ્રપદ)
મળેલી છે. • ભરૂચ િહેરના નમવદારકનારે ભાડભૂિેશ્વર મુંરદર આવેલું
• પ્રાગઐતિહાતસક કાળમાું સૌરાષ્ટ્ર તવસ્િાર દ્વીપકલ્પ હિો. છે.
પાછળથી િે પાુંચાળ િરીકે ઓળખાયો. • ભાડભૂિેશ્વર મહાદેવના મુંરદરના સાુંતનઘ્યમાું દર 18 વર્ષે
• દંિકથા મજબ આ તવસ્િારમાું અજવને રૌપદીના ભાદરવા માસમાું કુુંભમેળા જેટલું જ માહાત્મ્ય ધરાવિો
સ્વયુંવરમાું મત્સ્યવેધ કયો હિો. આધ્યાલ્લત્મક મેળો ભરાય છે.
• તપતૃઓનું અલ્લસ્થ તવસજવન, વગેરે જેવાું ધાતમવક કાયો કરવા • ભાડભૂિનો મેળો તમતન કુુંભ િરીકે ઓળખવામાું આવે છે.
માટે ઋતર્ષપુંચમીના રદવસે લોકસમદાય િરણેિર આવિો ➢ િુકિતીથથનાો મોળાો
થયો છે. • આ મેળાને કાતિવકી પૂતણવમાનો મેળો પણ કહેવામાું આવે
• િરણેિરના મેળામાું રૂપાળા ભરિ ભરેલ, મોિી, બટતનયાું, છે.
આભલા અને ફૂમિા- રૂમાલથી િણગારેલી છિીઓ પણ • આ મેળો ભરૂચ તજલ્લામાું આવેલ િકલિીથવ ખાિે કાતિવક
આકર્ષવણનું કેન્ર હોય છે. પૂતણવમાના રદવસે યોજાય છે.
• ભાદરવા સદ િીજના રદવસે સવારે મહાદેવના પૂજનથી
❖ મધ્ય અનો દશિણ ગુજરાતના મહત્વના મોળાઅાો
મેળાની િરૂઆિ થાય છે.
• ટીટોડો અને હુડારાસ એ િરણેિરના મેળાનું આગવું ➢ છડી ઉત્સવ/મોઘ મોળાો
આકર્ષવણ છે. • ભરૂચ તજલ્લાના આ મેળાને મેઘ મેળો પણ કહે છે.
• ઋતર્ષપુંચમીની વહેલી સવારે ગુંગા અવિરણ આરિી બાદ • દર વર્ષે શ્રાવણ વદ નોમના રદવસે મેઘરાજાની છડી
પાતળયાદના મહંિ દ્વારા તિનેિેશ્વર મહાદેવને બાવન ઝલાવવાનો ઉત્સવ ઊજવાય છે.
ગજની ધજા ચડાવવામાું આવે છે. • આ ઉત્સવની મૂળ િરૂઆિ કરનાર યાદવ વુંિની ભોઈ
નામની પેટા જ્ઞાતિ છે.
• આ રદવસે મુંરદરની િણ રદિાઓમાું આવેલાું કુડું માું
સ્નાનનું અનેરું મહાત્મ્ય છે. સાુંજે ગુંગાતવદાય આરિી • ભોઈ જ્ઞાતિના ઇિદેવ ઘોઘારાવનું મુંરદર ભરૂચ
થાય છે. ભોઇવાડામાું છે. િેની સવારી ઘોડા પર નીકળે છે.
• િરણેિરના મેળાને યવાન પ્રેમીઓનું તમલનસ્થળ પણ • માથે લાલ પાઘડી અને કુિાવનો મધ્યકાલીન વીર સૈતનકને
કહી િકાય છે. છાજે એવો એમનો પોિાક છે. છડી ઘોઘારાવનું
• અહીં એક નાની બનેવી બજાર પણ ભરાય છે. જ્યાું રાજતચહન છે.
બનેવીના પૈસાથી ખરીદી થિી હોવાની પ્રથાને કારણે િેને • આ છડી લગભગ િીસેક ફૂટ તિજ્યાના વિવળાકારમાું
બનેવી બજારની ઉપમા મળી છે. ઘેરાવા વાળું ઊુંધા િુંકુ આકારનું હોય છે. છડી નેિર કે
• આ મેળામાું ગ્રામીણ રમિોને જીવુંિ કરવા સ્પોર્વસ વાુંસમાુંથી બનાવવામાું આવે છે.
ઓથોરરટી ઑફ ગજરાિે ગ્રામીણ ઑતલલ્લમ્પકસની પહેલ • છડીની આજબાજ જરી ભરિનું કાપડ વીંટાળાય છે અને
કરી છે. ધજા મકાય છે. છડીને ફૂલના િોરણથી િણગારવામાું
• આ મેળામાું રાજ્ય સરકારે બીજું મહત્ત્વનું કાયવ પિ આવે છે.
પ્રદિવન સ્પધાવ યોજવાનું કયું છે. • છડીના આખા વાુંસને લાલ કસબ ું ાના કાપડથી મઢી દેવાય
• વર્ષવ 2008 થી પિ પ્રદિવન સ્પધાવમાું શ્રેષ્ઠ ગણધમોવાળાું છે.
પિઓ િેનાું થકી મળિું ઉચ્ચ વળિર િથા િેમનું સારામાું • નોમના રદવસે સરઘસ નીકળે છે અને દિમને રદવસે
સારી રીિે પાલન કઈ રીિે કરી િકાય િે બાબિોનું જ્ઞાન સવારે ભોઈવાડામાું લાવવામાું આવે છે. ભરૂચમાું છડી
આપવામાું આવે છે.
4
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• અને મેઘરાજાને અનલક્ષીને ચાર રદવસનો મેળો ભરાય • ડાકોર વૈષ્ણવ ધમવના અનયાયીઓ માટે મોટાું િીથોમાુંનું
છે. ભરૂચમાું ઊજવાિો મેઘમેળો એક અનોખો ઉત્સવ છે. એક છે.
• એવું માનવામાું આવે છે કે, ગજરાિમાું છપ્પતનયા દષ્કાળ • પૌરાતણક કથા પ્રમાણે મથરામાું જરાસુંઘને 18 વખિ
પહેલાું એક મોટો દષ્કાળ પડ્યો હિો. આ સમયે રરસાયેલા હરાવિા કાલયવને મથરા પર ચઢાઈ કરી હિી.
મેઘરાજાને મનાવવા ભોઈ જ્ઞાતિના લોકોએ અર્ષાઢી • ભગવાન શ્રીકૃષ્ણે પોિાની દૂરદતિવિાથી અને યાદવોનો
અમાસની રાિે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી િેની સુંહાર અટકાવવા માટે મથરાનું રણમેદાન છોડ્યું અને
પૂજા કરી હિી. દ્વારકામાું આવીને વસવાટ કયો, િેથી િેઓ 'રણછોડ'
• િેમ છિાું, મેઘરાજા પ્રસન્ન ન થિાું આ જ્ઞાતિના વૃદ્ધોએ િરીકે ઓળખાયા હિા.
પ્રતિજ્ઞા લીધી કે, હવે જો 24 કલાકમાું વરસાદ નહીં આવે • ડાકોરના બોડાણા ભક્ત ભગવાન રણછોડરાયના અનન્ય
િો િલવારથી પ્રતિમાનું ખુંડન કરીિું. યોગાનયોગે આ ભગિ હિા. િેમની ભતક્તથી પ્રસન્ન થઈને દ્વારકાધીિ
રાિે વરસાદનું આગમન થયું અને ત્યારથી જ આ ઉત્સવ મૂતિવ સાથે ડાકોરમાું આવીને વસી ગયા ત્યારથી ડાકોર
દર વર્ષે પરંપરાગિ રીિે ઊજવાિો રહ્યો છે. રણછોડરાયના ધામ િરીકે પ્રખ્યાિ છે.
• સમગ્ર ભારિમાું કદાચ કયાુંય મેઘરાજાના આવા ઉત્સવની • આમ િો, ડાકોરમાું દર પૂનમે મેળો ભરાય છે, પરંિ સૌથી
પ્રથા જોવા મળિી નથી. મોટો મેળો િરદ પૂનમના રદવસે ભરાિો માણેકઠારી મેળો
છે. એવું કહેવાય છે કે, આ રદવસે રણછોડરાયજી સાક્ષાત્
➢ ઘાોઘારાયની છડીનાો ઉત્સવ
સ્વરૂપે હાજર હોય છે; માટે િેમને રેિમી વસ્િો અને
• શ્રાવણ વદ સાિમથી દિમ દરતમયાન સરિ અને ભરૂચ
રકુંમિી અલુંકારોથી િણગારી સવા લાખ રૂતપયાનો ખાસ
તજલ્લામાું ઘોઘારાયની છડીનો ઉત્સવ ઊજવાય છે.
મગટ પહેરાવાય છે.
• આ પ્રસુંગે ખારવાઓની છડી પણ નીકળે છે.
➢ ઉદવાડાનાો મોળાો
• આ છડી 25 થી 30 ફૂટ ઊુંચા વાુંસની ટોચ પર નેિર કે
વાુંસનું ચમ્મર બાુંધીને બનાવવામાું આવે છે. • વલસાડ તજલ્લાના ઉદવાડા ખાિે આવેલ પારસી
સમદાયનું પ્રતસદ્ધ ધાતમવક સ્થળ આિિ બહેરામ અને
➢ માણોકઠારીનાો પૂનમનાો મોળાો (ડાકાોરનાો મોળાો, ફાયર ટેમ્પલ (આગ મુંરદર)ના સાુંતનધ્યમાું આ મેળો
કાશળયા ઠાકાોરનાો મોળાો) ભરાય છે.
• ખેડા તજલ્લાના ઠાસરા િાલકાના ડાકોર મકામે શ્રી • આ મેળાને પારસીઓનો મેળો પણ કહે છે.
રણછોડરાયનું મુંરદર આવેલું છે.
➢ કાોટોશ્વરનાો મોળાો
• આ મુંરદરે આસો માસની પૂનમ (િરદ પૂનમ)નો મેળો
• આ મેળાને કળોદનો મેળો પણ કહે છે.
ભરાય છે, જેને માણેકઠારી પૂનમનો મેળો પણ કહેવામાું
આવે છે. • આ મેળાનું આયોજન ભરૂચ તજલ્લામાું આવેલ કોટેશ્વર
મહાદેવના સાુંતનધ્યમાું 18 વર્ષે એકવાર થાય છે.
• િરદ પૂનમનો આ મેળો િણ રદવસ સધી ચાલે છે. દર
વર્ષે ફાગણી પૂનમે અહીં મેળો ભરાય છે.
:: કેટલાક અન્ય મેળાઓ ::
કચ્છનાાં શતિ સ્થાનકો અને મેળા
મેળો સ્થળ તાલુકો તતતથ
િીિળામાિાનો મેળો (નગાસર
રાપર રાપર શ્રાવણ વદ - સાિમ
િળાવરકનારે)

5
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો

ખબડીમાિાનો મેળો આડેસર રોડ રાપર ભાદરવા સદ - છઠ


મોમાયમોરાનો મેળો મોરાગામ રાપર તવજ્યાદિમી
ભેડમાિાનો મેળો નજીક કોટડા ચકાર રોડ ભજ ભાદરવા સદ - ચૌદસ-પૂનમ
સાુંગવારી માિાનો મેળો (ધાતમવક માન્યિા
રિનપર ભચાઉ ભાદરવા સદ - િેરસ-ચૌદસ
આધારરિ ગ્રામ્ય મેળો)
વાુંકોલ માિાનો મેળો (રબારી જ્ઞાતિના
ખાુંભલાના ખીજડા ખટલા નખિાણા જેઠ માસની પૂનમ
આરાધ્યદેવી)
આસો સદ - સાિમ-આઠમ િથા
હબાય માિાનો મેળો હબાય ભજ
ચૈિી નવરાિી.
કચ્છના અન્ય મેળા
મેળા તિતથ સ્થળ િાલકો
દાદા મેકરણનો મેળો (ધ્રુંગનો મેળો) મહાતિવરાિી (મહા વદ-ચૌદસ) ધ્રુંગ લખપિ
જખનો મેળો (યક્ષનો મેળો) ભાદરવા સદ-પૂનમ કાકડભીિ નખિાણા
રવાડી રથયાિા જન્માિમીએ માુંડવી માુંડવી
િીિળામાિાનો મેળો ચૈિ વદ- િેરસ માુંડવી માુંડવી
દબડા મેળો શ્રાવણ વદ-અમાસ અુંજાર અુંજાર
જેસલ-િોરલનો મેળો ચૈિ સદ-ચૌદસ-પૂનમ અુંજાર અુંજાર
ભાદરવા સદ સાિમ-આઠમ
રવેચી માિાનો મેળો (કચ્છનું િળપદી િોરણ) રાપર રાપર
(અજવાળી આઠમ)
ચૈિ માસના (એતપ્રલ) પ્રથમ
હાજીપીરનો મેળો કચ્છ ભજ
સોમવારે
ભાદરવા વદ ચૌદસથી સદ-એકમ
કુબેર પીરનો મેળો પારટયા અુંજાર
સધી
રકનિા પીરનો મેળો ચૈિ માસના બીજા સોમવારે િલવણા માુંડવી
પુંખેરા પીરનો મેળો ઉસવના સમયે તિકારપર ભચાઉ
રામપર
ગુંગાજીનો મેળો કારિક સદ પૂનમ માુંડવી
વેકરા

6
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
ગુજરાતનાો સાાંસ્કૃતતક વારસાો

ગુજરાતનાાં ભાતીગળ મોળા ભાગ-2


❖ ઉત્તર ગુજરાતના મહત્ત્વના મોળાઓાો:

➢ પાોષી પૂનમ માતાજીનાો પ્રાગટયાોત્સવ


• બનાસકાાંઠા જિલ્લાનાં અાંબાજી તીર્થસ્ર્ાન માઇભક્તોની • અહીં માંકદર પકરસરમાાં િ ઢોલ-પખવાિના તાલે
શ્રદ્ધાના કેન્દ્ર સમાન છે. માતાજીના ભક્તો અદભત રાસ રિૂ કરે છે.
• દર વર્ષે 1.25 કરોડર્ી વધ યાજિકો અાંબાજી દર્થનાર્ે જાય • અહીં ભક્તો મોટા સાદે ર્ક્રાદય સ્તજતનાં પઠન કરી
છે. માતાજીને કરઝવે છે.
• આદ્યર્કકત મા અાંબાના પ્રાગટયોત્સવની ઉિવણી પોર્ષી • આ માંકદર સાર્ે ઘણી િૂની માન્દ્યતાઓ પણ જોડાયેલી છે,
પૂનમના કદવસે કરવામાાં આવે છે. િેવી કે મા અાંબાએ ર્જક્તરૂપ ધારણ કરી મજહર્ષાસર
રાક્ષસ સાર્ે નવ કદવસ અને નવ રાજિના યદ્ધ બાદ વધ
• આ કદવસે સમગ્ર અાંબાજી ગામને ર્ણગારવામાાં આવે
કયો હતો. ત્યાર બાદ તે ગબ્બરના ગોખને િ પોતાનાં
છે.
સ્ર્ાનક બનાવી માતાજી ત્યાાં સ્ર્ાજપત ર્યાાં હતાાં.
• માતાજીની ભવ્ય ર્ોભાયાિાનાં અાંબાજીના માગો પર
• મેળાની લોકમાન્દ્યતા અનસાર નવરાજિમાાં પોતાના
પકરભ્રમણ કરવામાાં આવે છે અને સખડીનો પ્રસાદ
ગામની માાંડવી કે માાંડવડીમાાં રમવા આવવા માતાજીને
વહેંચવામાાં આવે છે.
આમાંિણ આપવા માઈભકતો ભાદરવા મજહનામાાં
➢ ઓાંબાજી ભાદરવી પૂનમનાો મહામોળાો અાંબાજી િતાાં હોય છે.
• બનાસકાાંઠા જિલ્લાના પ્રજસદ્ધ યાિાધામ અાંબાજી મકામે • આ મેળામાાં રાજ્યભરમાાંર્ી તેમિ રાિસ્ર્ાન અને
દર વર્ષે આ મેળાનાં આયોિન ર્ાય છે. મહારાષ્ટ્રર્ી પણ ઘણા યાજિકો આવતા હોય છે.
• સામાન્દ્ય રીતે દરેક પૂનમે અહીં મેળા િેવાં િ વાતાવરણ • આદ્યર્જક્ત અાંબાજીના આ મહામેળામાાં 25 લાખર્ી વધ
હોય છે. પણ, કારતક, ચૈિ,ભાદરવો અને આસો માસની યાજિકો માતાજીનાાં દર્થને ઊમટે છે.
પૂનમે મોટો મેળો ભરાય છે.
• સાત કદવસ સધી ચાલતા આ પજવિ મહાપવથ પ્રસાંગે
• પોર્ષી પૂનમ, કે િે માતાજીનો પ્રાગટ્ય કદવસ મનાય છે. અાંબાજી િતા તમામ રસ્તાઓ પદયાજિકોર્ી ભરચક હોય
• ચૈિી પૂનમ અને ર્રદપૂજણથમાએ પણ ધાજમથક જવજધ કરી છે.
પૂજા અને હવન ર્ાય છે . • મેળા પ્રસાંગે શ્રી અાંબાજી દેવસ્ર્ાન ટ્રસ્ટ અને બનાસકાાંઠા
• શ્રાવણ વદ સાતમ અને અમાસના કદવસે પણ અાંબાજી જિલ્લા વહીવટીતાંિ દ્વારા વ્યાપક સજવધાઓ કરવામાાં
લોકમેળાનાં મોટાં ધામ બની રહે છે. આવે છે.
• ભાદરવી પૂનમનો મેળો સૌર્ી મોટો મેળો ગણાય છે. ➢ તવશ્વોશ્વર મહાદો વનાો મોળાો
• ભાદરવા મજહનામાાં ભાદરવા સદ-આઠમર્ી પૂનમ સધી • બનાસકાાંઠા જિલ્લાના અમીરગઢ તાલકામાાં િૂની સરોિી
સાત કદવસનો મહામેળો ભરાય છે. પાસે બનાસ નદીના કકનારે જવશ્વેશ્વર મહાદેવનાં માંકદર
• પૂજણથમાના કદવસે માતાજીને ખાસ ર્ણગારોર્ી આવેલાં છે.
ર્ોભાયમાન કરવામાાં આવે છે. • શ્રાવણ માસમાાં અહીં જવર્ાળ સાંખ્યામાાં યાજિકો દર્થનાર્ે
આવે છે. દર વર્ષે મહાજર્વરાજિના કદવસે અહીં લોકમેળો
• પૂજણથમાના કદવસે માતાજીનાાં દર્થને આવેલાાં જવજવધ સાંઘો
દ્વારા ભવાઈ અને ચાચરચોકમાાં રાસ-ગરબાનાં ભવ્ય ભરાય છે.
આયોિન કરાય છે.
1
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો

➢ કાાંકરો જનાો મોળાો


• બનાસકાાંઠા જિલ્લાના કાાંકરેિ તાલકાના રૂણી મકામે • આ મેળામાાં માતાજીનો રર્ તૈયાર કરવા માટે દજલતો
આવેલ િૈન તીર્થસ્ર્ાને આ મેળો ભરાય છે. લાકડાં કાપે છે, સર્ારો રર્ બનાવે છે, ગામના દરજીઓ
• અહીં પ્રાચીન તેમિ અવાથચીન િૈનમાંકદરનો સભગ માતાની ચૂાંદડી તૈયાર કરે છે, નાયકભાઈઓ સ્િીઓનો
સમન્દ્વય જોવા મળે છે. વેર્ ધારણ કરી રર્માાં આગળ ઊભા રહે છે.
• અહીં પોર્ષી દર્મે જવર્ાળ મેળો ભરાય છે. • ગામના વાણાંદ હાર્માાં મર્ાલ લઈ રર્ પાછળ ચાલે છે
અને ગામના પાટીદાર ભાઈઓ રર્ ખેંચવા માટે બળદ
➢ વાવનાો મોળાો
આપે છે.
• આ મેળો બનાસકાાંઠા જિલ્લાના વાવ તાલકાના
• ચૈિ વદ છઠના કદવસે રાાંધેલા ખીચડાનાાં માટલાાં
કટાવધામમાાં યોજાય છે. કટાવધામમાાં શ્રી રાઘવેન્દ્ર
માતાજીના માંકદરે ધરાવવામાાં આવે છે.
ભગવાનનાં મખ્ય પ્રાચીન માંકદર આવેલાં છે.
• ચૈિ વદ નોમના કદવસે બે બળદગાડા ર્ણગારવામાાં આવે
• દર વર્ષે પોર્ષી પૂનમર્ી િીિ સધી અને ચૈિ માસમાાં
છે, િેમાાં એક ગાડાના ધાંસરા આગળ હાર્ીની સૂાંઢ િેવો
રામનવમીર્ી તેરસ સધી અહીં મોટો ઉત્સવ યોજાય છે.
આકાર બનાવવામાાં આવે છે, િેને હાજર્યા કહે છે, જ્યારે
➢ નડો શ્વરી માતાજીનાો મોળાો બીજા ગાડાને ઠાઠાં કહે છે. આર્ી, આ મેળાને હાજર્યા-
• બનાસકાાંઠા જિલ્લાના વાવ તાલકાના સૂઇગામ નજીક ઠાઠાંનો મેળો કહે છે.
િલોયા ગામની પાસે સૈજનક છાવણી નડાબેટ મકામે
➢ લાોટોશ્વરનાો મોળાો
નડેશ્વરી માતાજીનાં પરાણાં માંકદર આવેલાં છે. • પાટણ જિલ્લાના ર્ાંખેશ્વર તાલકાના લોટેશ્વરમાાં આ મેળો
• દર વર્ષે ચૈિ સદ નોમના કદવસે અહીં મોટો મેળો ભરાય ભરાય છે.
છે. • આ મેળો ફાગણ વદ અજગયારસર્ી ફાગણી અમાસ સધી
➢ મજાદરનાો મોળાો ભરાય છે.
• બનાસકાાંઠા જિલ્લાના વડગામ તાલકાના મજાદર ગામે • ભૂત-પ્રેત, દુઃખ-દદદ દૂર કરવા લોકો લોટેશ્વર મહાદેવજીના
બાબા રામદેવપીરનાં માંકદર આવેલાં છે. માંકદરે આવી ધૂણતા અને ત્યારર્ી આ મેળાનાં નામ
• અહીં ભાદરવા સદ નોમર્ી બારસ સધી મોટો મેળો ભરાય ધૂજણયો મેળો પણ પડ્ાં હતાં.
છે. • લોટેશ્વર માંકદર બહાર પાાંડવો પ્રસ્ર્ાજપત પાાંચ કુંડ આવેલા
છે, િેમાાં મેળામાાં દર્થનાર્ે આવનાર શ્રદ્ધાળ કડું માાં ડૂબકી
➢ પાલાોદરનાો મોળાો
લગાવી ધન્દ્યતા અનભવે છે.
• આ મેળો મહેસાણા જિલ્લાના પાલોદરમાાં આવેલા ચોસઠ
જોગણી માતા માંકદરના સાાંજનધ્યમાાં ભરાય છે. અહીં ➢ કાત્ાોક મોળાો-સસદ્ધપુર
ફાગણ વદ અજગયારસર્ી તેરસ સધી મેળો ભરાય છે, િે • જસદ્ધપર(પાટણ) સરસ્વતી નદીના કકનારે ભરાતો
પાલોદરના મેળા તરીકે જાણીતો છે. કાત્યોકનો મેળો કાજતથકી પૂનમની રાજિએ ભરાતો
• આ મેળામાાં વરસાદ અને પાકની આગાહી કરવામાાં આવે હોવાર્ી આ મેળાને કાજતથક પૂજણથમાનો મેળો પણ કહે છે.
છે. • લોકમાતા કવું ાકરકા સરસ્વતી નદીમાાં લાખોની સાંખ્યામાાં
➢ હાથિયા-ઠાઠાંુ નાો મોળાો (વાલમનાો મોળાો) શ્રદ્ધાળઓ તપથણ જવજધ કરી ધન્દ્યતા અનભવે છે.
• આ મેળો મહેસાણા જિલ્લાના જવસનગર તાલકામાાં • આ મેળાનાં મખ્ય આકર્ષથણ ઊાંટ બજાર, ર્ેરડી બજાર, અશ્વ
આવેલ વાલમ ગામે સલેશ્વરી માતાના સાાંજનધ્યમાાં બજાર છે.
ઊિવાય છે.
2
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• જવશ્વ પ્રજસદ્ધ માતૃગયા તીર્થ જસદ્ધપરમાાં જબાંદ સરોવર ખાતે • આ મેળો આકદવાસી પ્રજા તર્ા કદગાંબર િૈન સમાિની
ભારતભરનાં એકમાિ ભગવાન કાજતથકેય સ્વામીનાં માંકદર સાંસ્કૃજતના સમન્દ્વયરૂપ જોવા મળે છે.
આવેલાં છે.
➢ ધાોળોશ્વરનાો મોળાો
• િે કારતક માસમાાં સદ અજગયારસર્ી પૂનમ સધી વર્ષથમાાં • આ મેળો ગાાંધીનગરના ધોળાકૂવા જવસ્તારમાાં આવેલ
એકિ વાર ખૂલતાં હોવાર્ી કાત્યોકનો લોકમેળો માણવા ધોળેશ્વર મહાદેવના સાાંજનધ્યમાાં યોજાય છે.
આવતાાં લાખો શ્રદ્ધાળઓ ભગવાન કાજતથકેયના દર્થન કરી
ધન્દ્યતા અનભવે છે. ➢ ચૈત્રી પૂનમનાો મોળાો (બહુચરાજી)

• જસદ્ધપર એટલે જસદ્ધભૂજમ, જસદ્ધક્ષેિ, ગિરાતનાં કાર્ી, • ચૈિી પૂનમે બહુચરાજી માતાજીના પ્રાગટ્યના કદવસે
અરવડેશ્વરના અવધૂત પૂ. બ્રહ્મલીન દેવર્ાંકર બાપાની મહેસાણા જિલ્લાના ચાંવાળ પાંર્કમાાં બહચરાજીમાાં
ભજક્તભૂજમ, ઐજતહાજસક રૂરમહાલય, પાાંચ સ્વયાંભૂ માતાજીનો મેળો ભરાય છે.
જર્વજલાંગ અને અનેક માંકદરો અને મહાલયો એટલે • ગિરાતની િણ ર્જક્તપીઠ પૈકી બહુચરાજીમાાં શ્રદ્ધા,
જસદ્ધપરની પરખ અને ઓળખ એટલે કાત્યોકનો ભજક્ત અને ર્જક્તનો જિવેણી સાંગમ રચાય છે.
લોકમેળો. • અહીં મા ભગવતી સતીના હાર્ના અવર્ેર્ો પડેલા છે તે
• ઉત્તરજક્રયા, માતૃતપથણ, શ્રાદ્ધ, એકાદર્ી શ્રાદ્ધ, સ્ર્ળે આ સ્ર્ાન આવેલાં છે. િેર્ી આ સ્ર્ળ એક જસકદ્વ
અસ્સ્ર્જવસિથન, નારાયણબજલ િેવા અનષ્ઠાનો માટે ર્જક્તપીઠ છે.
શ્રદ્ધાળઓ આવે છે. અહીંયા ઊાંટ અને અશ્વનાં બજાર • માતાજીના સાંકલમાાં મખ્યત્વે િણ માંકદરો આદ્યસ્ર્ાન,
ભરાય છે. મેળામાાં ર્ેરડીનો મોટો વેપાર ર્ાય છે. િેર્ી મધ્યસ્ર્ાન અને મખ્ય માંકદર આવેલાાં છે.
આ મેળાને ર્ેરડીયો મેળો પણ કહેવામાાં આવે છે. • અહીં સ્ફકટક જનજમથત સવણથિકડત બાલાયાંિની પૂજા
• કાત્યોકના મેળામાાં સ્વિનોના મોક્ષ માટે પજવિ સરસ્વતી કરવામાાં આવે છે.
નદીમાાં પોતાના પૂવથજોની યાદમાાં શ્રદ્ધાળઓ દ્વારા દીવડાાં • ચૈિી પૂનમના કદવસે મા બહુચરનાાં ચાર પ્રાગટ્યસ્વરૂપે
તરતા મૂકવામાાં આવે છે. સાર્ે સાર્ે ધાજમથક જવજધ કરાવી મેળાની ઉિવણી ર્ાય છે.
બ્રાહ્મણોને િમાડવાનાં અનેરાં મહત્ત્વ રહેલાં છે.
• માતાજીને ચૈિી પૂનમની રાિે ગાડથ ઑફ ઓનર
• કારતક સદ-દર્મર્ી પૂનમ સધી આ પરંપરા ચાલ રહે આપવામાાં આવે છે.
છે. • શ્રી બહુચર માતાજીના ચોર્ા પ્રાગટ્ય મિબ ચૈિ સદ
• મેળાની ર્રૂઆત ર્તાાં િ જભલોડા, કરિણ, ભરૂચ, પૂનમના કદવસે કાલરી ગામના રાજા વિેજસાંહ સોલાંકીના
પાલેિર્ી ર્ેરડીની ટ્રકો ઉતરે છે, િેમાાં જભલોડાની લાલ કુંવરી તેિલબાએ વરખડી પાસેના િળાર્યમાાં સ્નાન
ર્ેરડી તેમિ રાિપીપળાની પીળી ર્ેરડી વેચાય છે. કરતાાં તેઓ સ્િીમાાંર્ી પરર્ષ ર્યાાં હતાાં.
કહેવાય છે કે, આ પજવિ કવું ાકરકા નદીમાાં પૂનમની
• તેિલબામાાંર્ી તેિપાલજસાંહ બનાવી માતાજીએ પોતાના
રાજિએ ગાંગા, યમના અને સરસ્વતીનો બાર વાગ્યા પછી
તેિસ્વરૂપનાાં દર્થન દીધાાં હતાાં.
જિવેણી સાંગમ ર્ાય છે. િેના પજવિ િળનાં આચમન
• આ પ્રસાંગે માતાજીનાાં દર્થનાર્ે સમગ્ર ચાંવાળ પાંર્કમાાંર્ી
કરીને શ્રદ્ધાળઓ ધન્દ્યતા અનભવે છે.
માનવ મહેરામણ ઊમટી પડ્ો હતો.
• આ મેળામાાં િવાજનયા બે િૂર્માાં વહંેચ ે ાઈને જવપ્રલાંભ
• કાલરી ગામના સોલાંકી રાિવી તેિપાલને સ્િીમાાંર્ી પરર્ષ
શાંગાર રિૂ કરતાાં ‘હડૂલા’ રિૂ કરે છે.
બનાવવા માટે પ્રાકટ્ય કયું હતાં.
➢ રો વાડીનાો મોળાો
• આ ખર્ીમાાં સોલાંકી રાિવીએ અહીં વરખડી વાળાં માંકદર
• આ મેળો મહીસાગર જિલ્લાના સાંતરામપર ખાતે યોજાય
બાંધાવ્યાં હતાં.
છે.

3
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• ત્યારર્ી દર ચૈિી પૂનમે અહીં મેળો ભરાય છે. તેિપાલ • વરદાજયની માતાના માંકદર માટે એવાં કહેવાય છે કે,
સોલાંકીની બાબરી (ચૌલજક્રયા) અહીં ઉતરાવી હતી. આદ્યર્જક્ત મા નવદગાથ પોતાનાાં નવ સ્વરૂપો પૈકી કદ્વતીય
• વતથમાનમાાં પણ આ ઇજતહાસને અનસરીને હજારો સ્વરૂપ બ્રહ્મચાકરણી હંસવાજહની સ્વરૂપે અહીં સ્વયાં
ભાજવકો પોતાના બાળકની બાબરી અહીં ઉતરાવવા આવે જબરાિમાન છે.
છે.  ઓૈતતહાસસક મહત્ત્વ
• ર્ાંખલપર ખાતે મા બહુચરનાં 'ટોડા માતાજી' નામર્ી • ત્રેતાયુગ: આ યગમાાં ભગવાન રામચાંર વનમાાં
આદ્યસ્ર્ાનક આવેલાં છે. ગયા હતા, ત્યારે શાંગ ઋજર્ષના આદેર્ર્ી
• તેની યાદમાાં આિે પણ દર વર્ષે ચૈિી પૂનમના કદવસે વરદાજયની માતાજીએ પ્રસન્ન ર્ઈ અમોઘ કદવ્ય
બહુચરાજી મકામે મોટો લોકમેળો ભરાય છે. બાણ આપયાં હતાં.
• અન્દ્ય એક દંતકર્ા અનસાર કબેર ભાંડારીના માંગળ • આ બાણનો ઉપયોગ કરી લાંકાના યદ્ધમાાં રામે
નામના યક્ષે મહાભારતના જર્ખાંડીને આ સરોવરમાાં સ્નાન રાવણનો વધ કયો હતો.
કરાવતા તેને પણ પરર્ષત્વ પ્રાપ્ત ર્યેલાં. આ સ્ર્ળે • દ્વાપર યુગઃ આ યગમાાં પાાંડવોએ ગપ્તવાસ
કજપલમજનએ યજ્ઞ કરાવ્યો હતો. દરજમયાન માતાજીના દર્થન કરી ત્યાાં આવેલા
• પાવૈયા તરીકે ઓળખાતા, માતાજીના ભક્ત ગણાતા વરખડીના ઝાડ ઉપર પોતાનાાં ર્સ્િો સાંતાડી િદાાં
વ્યાંઢળોની ગાદી બહુચરાજી ખાતે આવેલી છે. િદાાં વસ્િો ધારણ કરી વનવાસ પૂણથ કરી
માતાજીના આર્ીવાથદ મેળવી મહાભારતના યદ્ધમાાં
➢ ઓાંબાોડનાો મોળાો
• આ મેળો ગાાંધીનગરના અાંબોડ ખાતે ભરાય છે. જવિય મેળવ્યો હતો.
• આ મેળામાાં અશ્વદોડ યોજાતી હોવાર્ી તેને અાંબોડનો • આસો સદ નોમના કદવસે કૃષ્ણ, પાાંડવો અને
અશ્વમેળો પણ કહે છે. રૌપદી સાર્ે માતાજીની સોનાની પલ્લી બનાવી
તેના ઉપર પાાંચ કુંડની સ્ર્ાપના કરી ગામમાાં
➢ પાવાગઢનાો મોળાો પલ્લીયાિા કાઢી પાંચબજલ યજ્ઞ કયો હતો.
• પાંચમહાલના પાવાગઢ ખાતે ચૈિી સદ આઠમના રોિ આ
• કતિયુગઃ આ યગમાાં પાટણના રાજા જસદ્ધરાિ
મેળો ભરાય છે. િયજસાંહને માળવાના રાજા યર્ોવમાથએ
➢ પલ્લીનાો મોળાો (રૂપાલ) અવગણના કરતા તેની સાર્ે વેર બાંધાતા તેમણે
• ગાાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષે નવરાજિ દરજમયાન યર્ોવમાથનો વધ ન કરે ત્યાાં સધી અન્ન ન લેવાની
આસો સદ નોમના કદવસે વરદાજયની માતાના સાાંજનધ્યમાાં પ્રજતજ્ઞા લઈ અન્નનો ત્યાગ કયો હતો. સેના લઈ
પલ્લીનો મેળો યોજાય છે. તેમણે માળવા પર ચઢાઈ કરી, પરંત ભૂખર્ી રાજા
• પલ્લી દરજમયાન ર્દ્ધ ઘીનો અજભર્ષેક કરવાની િૂની પીડાવા લાગ્યા, એ અરસામાાં તેમનો પડાવ
પરંપરા છે, િેમાાં અાંદાિે 4 લાખ કકલો ઘીનો અજભર્ષેક રૂપાલમાાં માતાજીના માંકદર નજીક હતો.
કરવામાાં આવે છે. • રાજા અજવચારી પ્રજતજ્ઞાર્ી જચાંજતત અવસ્ર્ામાાં
• પાાંચ કુંડામાાં પ્રગટાવેલ પલ્લી ખભે ઊાંચકી ભાજવક ભકતો જનરાધીન ર્યા ત્યારે માતાજીએ સ્વપ્નમાાં દર્થન
ગામમાાં ફરે છે. બાધા-માનતા વાળા લોકો પલ્લીનાાં દર્થન આપી કહ્યાં કે, “સવારે ઊઠી ગાયના છાણનો કકલ્લો
કરવા રૂપાલ ગામમાાં ઉોમટે છે. પલ્લીમહોત્સવ બનાવી તેમાાં અડદના લોટનાં ર્િનાં પૂતળાં બનાવી
પાંચબજલની પૂજાને સૂચવે છે. તેનો વધ કરી અન્ન ગ્રહણ કરિે. આ રીતે તારી
• પલ્લીના મેળે આવેલા લોકો માતાજીને શ્રીફળ અને પ્રજતજ્ઞા પૂણથ ર્ર્ે.”
તોરણો ચડાવે છે.

4
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• આમ, પ્રજતજ્ઞા પૂણથ કરી રાજાએ યદ્ધમાાં • મહાભારતના જવરાટનગરનાં સ્ર્ાન અત્યારના ધોળકામાાં
યર્ોવમાથનો વધ કયો. જસદ્ધરાિ િયજસાંહે રૂપાલ છે, જ્યાાં પાાંડવો તેરમા વર્ષે અજ્ઞાતવાસ ગાળવા આવ્યા
આવી માતાજીની પૂજા કરી નવેસરર્ી માંકદર હતા.
બનાવી માતાજીની મૂજતથ બનાવડાવી, તેની પ્રજતષ્ઠા • વૌઠામાાં આવેલા મહાદેવના માંકદર માટે ઘણી બધી
કરી હતી. આ મૂજતથ વડના ઝાડ નીચે હોવાર્ી તે લોકવાયકાઓ છે. કહેવાય છે કે, ભગવાન જર્વના જ્યેષ્ઠ
વડેચી માતા તરીકે પણ ઓળખવામાાં આવે છે. પિ કાજતથકસ્વામી સમગ્ર ૃથ્વીની પ્રદજક્ષણા કરતા રહે છે.
 સબનસાાંપ્રદાતયક મહત્ત્વ • તે કાજતથકી પૂજણમાથએ આ મેળામાાં પજવિ સ્નાન કરવા
• પલ્લીમહોત્સવ એ પાંચબજલ પૂજા સૂચવે છે. ધાજમકક આવે છે. વૌઠામાાં આિે પણ તેમની ચરણપાદકાનાં પૂિન
એકતા અને અસ્ૃશ્યતા જનવારણ માટેનો આ ર્ાય છે.
અનોખો ઉત્સવ છે. • તે અગાઉ સાબરમતીમાાં હાર્મતી નદી અને વાિકમાાં
ખારી, મેશ્વો, માિમ અને ર્ેઢી નદીઓ મળે છે. આ રીતે
 સબનસાાંપ્રદાતયકતા
અહીં સાત નદીઓનો સાંગમ ર્ાય છે.
• દજલતુઃ આસો સદ આઠમની રાિે ર્મી વૃક્ષનાં
લાકડાં લાવે છે. • અહીં મેળામાાં અનેક હાટ માંડાય છે. જ્યાાં નાના-મોટા
અસાંખ્ય વેપાર ર્ાય છે.
• સર્ારુઃ ર્મી વૃક્ષના લાકડાાંમાાંર્ી પલ્લી (લાકડાનો
રર્) બનાવે છે. • આ મેળાનાં મખ્ય આકર્ષણથ તો ગધેડાાંનાં બજાર છે. અહીં
સારામાાં સારા અને ઊાંચી જાતનાાં ગધેડાાંનાં વેચાણ કરવામાાં
• વાળંદુઃ પલ્લીને સોટા બાાંધે છે.
આવે છે.
• કુંભારુઃ તેઓ કડું ા છાાંદે છે.
• ગધેડાાં બજાર ઉપરાાંત અહીં પરંપરાગત વણઝારાઓનો
• વ્હોરાુઃ કુંડામાાં કપાજસયા પૂરે છે.
સમદાય પણ ઊતરી પડે છે, િેઓ 4 હજાર કરતાાં વધ
• બ્રાહ્મણોુઃ નવચાંડી યજ્ઞ કરે છે.
ગધેડાાં વેચાણ માટે લાવે છે.
➢ વાૈઠાનાો મોળાો • અહીં ગધેડાાંઓને લાલ, પીળા, ગલાબી અને કેસરી રંગ
• અમદાવાદના ધોળકા તાલકાના વૌઠા ગામ ખાતે કારતક ગળે અને પીઠ પર લગાવવામાાં આવે છે. સાર્ોસાર્
સદ પૂજણથમાના કદવસે વૌઠાનો સ-આયોજિત મેળો ભરાય મેળામાાં ઊાંટનો પણ વેપાર ર્ાય છે.
છે.

5
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
ગુજરાતનાો સાાંસ્કૃતતક વારસાો

આાદિવાસી જનસમુિાયના મોળા


❖ પ્રસ્તાવના : સ્ત્થાપ્રપત કરે છે. તેની ટોચ ઉપર લાકડાનો રેંટ (ગરગડી
• આદિવાસીઓ ખૂબ ઉત્સવપ્રિય િજા છે. તેઓ મન ભરીને અથવા અરઘટ્ટ) બેસાડે છે.
મેળા માણે છે. • રેંટના એક છેડે ખાટલીને બીજા છેડે િોરડાાં બાાંધવામાાં
• આદિવાસી લોકમેળા સામાપ્રિક, આપ્રથિક અને ધાપ્રમકિ આવે છે.
તાણાવાણાથી સભર હોય તેવાાં અનેક દૃશ્યો નિર સમક્ષ • થાાંભલાના માળા ઉપર ઊભા રહી બાધા લીધેલી વ્યપ્રિને
તરી આવે છે. કયાાંક િૂર િૂરનાાં સાંબાંધીઓ પણ લાાંબા રાતાાં કપડાાંની ગાતરી વળાવી રેંટ ઉપરની ખાટલીમાાં
સમયે મળીને આનાંિનાાં ઉલ્લાસમાાં િેમથી ભેટે છે, અન્ય સુવાડવામાાં આવે છે. પછી િોરડા વડે ચાર માણસો
સાંબાંધીઓની ખબર અાંતર પૂછે છે, કેટલાાંક તો વળી ખાટલીમાાં સૂતેલા માણસને ગળિેવની આસપાસ
િીકરા-િીકરીઓનાાં ભાપ્રવ જીવન સાથીની શોધ કરે છે. ચારપાાંચ ચક્કર ફેરવે છે.
લોક સમુિાય અને આદિવાસીઓનાાં રોિબરોિનાાં
❖ ખખાોહલાોનાો મોળાો
જીવનમાાં મેળામેળાવળા, હર્િ-ઉલ્લાસની ક્ષણો ઉમેરે છે.
• પાંચમહાલ પ્રિલ્લામાાં દિવાળીના તહેવારની આસપાસ આ
❖ ખાત્રીજનાો મોળાો મેળાનુાં આયોિન થાય છે.
• આ મેળો બનાસકાાંઠા પ્રિલ્લાના અાંબાજી મુકામે ભરાય • પાંચમહાલના આદિવાસીઓ ઘરમાાંથી ‘ખખોહલો’ કાઢે
છે. છે.
• આ મેળો ભીલ ગરાપ્રસયા જાપ્રતનો મેળો છે. • માટીના કોદડયામાાં અગ્નિ િગટાવી તેમાાં મરચુાં, મીઠુાં
• આ મેળામાાં સ્ત્રીઓ માથે ઘાસમાાંથી ગૂાંથેલી ટોપલીઓ નાાંખી ધુમાડો કરવામાાં આવે છે. ત્યાર બાિ આખા
સાથે નૃત્ય કરે છે અને પુરુર્ો ઢોલના નાિે તેમને સાથ ગામમાાં આ કોદડયાને ફેરવવામાાં આવે છે. ત્યારબાિ આ
આપે છે. કોદડયુાં ગામની બહાર ફેંકી િેવામાાં આવે છે અથવા
❖ ક્ાાંટનાો મોળાો ખખોહલોની હાાંડલીમાાં ખેતરમાાં ફેંકી આવે છે. એવી
• આ મેળાનુાં આયોિન છોટાઉિેપુર પ્રિલ્લામાાં થાય છે. માન્યતા છે કે, આ િકારની પ્રવપ્રધ કરવાથી સમગ્ર ગામમાાં
સુખ-શાાંપ્રતની કૃપા ઈશ્વર કરે છે.
• આ મેળો આદિવાસી મેળા તરીકે જાણીતો છે. આ મેળામાાં
આદિવાસી યુવક-યુવતીઓ દ્વારા પ્રવપ્રવધ નૃત્યો કરવામાાં ❖ ચિત્ર-તવચિત્રનાો મોળાો (ગુણભાાંખરીનાો મોળાો)
આવે છે. • સાબરકાાંઠા પ્રિલ્લાના પોશીના તાલુકાના િેલવાડા ગામ
નજીક ગુણભાાંખરી ગામના પાિરે આ લોકમેળો િર વર્ે
❖ ગળિો વનાો મોળાો
ભરાય છે.
• િાહોિ પ્રવસ્ત્તારના આદિવાસીઓમાાં ગળિેવનો મેળો ખૂબ
જાણીતો છે. આ મેળો િાહોિ તાલુકાના ખાંગેલા ગામમાાં • આ લોકમેળો સાબરમતી, આકળ (આકુળ), વાકળ
ચૂલના દિવસે ભરાય છે. કોઈ બાળક શરીરે ગળતુાં હોય (વ્યાકુળ) નિીઓના પ્રરવેણી સાંગમ પર ભરાય છે.
તો તેનાાં મા-બાપ બાળકની બીમારી િૂર કરવા ગળિેવની • પ્રરવેણી સાંગમના સ્ત્થળને આદિવાસી લોકો ‘વીરેશ્વર’
બાધા રાખે છે. તરીકે પણ ઓળખે છે.
• બાધા રાખનાર પાાંચ દિવસ ઘરની બહાર રહીને પોતાના • સાંગમના સ્ત્થળે પધરાવવામાાં આવેલા અગ્નસ્ત્થ ઝડપથી
શરીરે હળિર ચોપડે છે. છેલ્લે દિવસે ઉપવાસ કરીને પાણીમાાં પ્રવલીન થઈ જાય છે.
મેિાનમાાં ગળિેવના નામનો 20 થી 25 ફૂટ ઊાંચો થાાંભલો

1
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• હોળી પછીના ચૌિમા દિવસે, એટલે કે ફાગણ વિ ચૌિશે મપ્રહમા છે. મેળામાાં ઠેર ઠેર પાન વાળાઓ ઘૂમતા જોવા
ભરાતો પ્રચર-પ્રવપ્રચરનો મેળો તેના નામ િમાણે પ્રવપ્રચર મળે છે.
છે. • અન્ય મેળાઓથી પ્રભન્ન એવા આ પ્રચર-પ્રવપ્રચર મેળામાાં
• પૌરાપ્રણક કાળથી એવી માન્યતા છે કે, હગ્નસ્ત્તનાપુર બીજી એક આશ્ચયિની વાત એ છે કે, અહીંના
(આિનુાં દિલ્હી)ના શાસનકતાિ શાાંતનુને બે પુરો હતા. આદિવાસીઓ ઢોલ વાગતાની સાથે િ અચાનક એમની
• પ્રચરવીયિ અને પ્રવપ્રચરવીયિ, િે તેઓની માતા સત્યવતી ટેકરીઓ ઉપર આવેલાાં ઝૂાંપડાાંઓમાાંથી પ્રવશાળ સાંખ્યામાાં
(િે મત્સ્ત્યગાંધા તરીકે પણ જાણીતાાં હતાાં) અને રાજા બહાર આવી જાય છે અને મેળો પૂરો થતાાં િ અચાનક
શાાંતનુના જ્યેષ્ઠ પુર િેવવ્રત (મહાભારતના ભીષ્મ) આખો માનવ સમુિાય પ્રગદરમાળાઓમાાં કયાાં સમાઈ જાય
વચ્ચેના સાંબાંધો અાંગે ખોટી માન્યતા ધરાવતા હતા. છે તેની ખબર પણ પડતી નથી.
• પાછળથી પોતાની ભૂલ તેઓને સમજાઈ; પોતે જાતે િ • ગુિરાત રાજ્યમાાં ભરાતા આદિવાસી લોકોના મેળા પૈકી
આ સૌથી મોટો આદિવાસી મેળો ગણાય છે.
બપ્રલિાન આપી અગ્નિસ્નાન કયુું હતુાં.
❖ નાગધરાનાો મોળાો
• આ બપ્રલિાન તેમણે ગુણભાાંખરી નામની ટેકરી પાસેના
• અરવલ્લી પ્રિલ્લામાાં મેશ્વો અને પ્રપાંગળા નિીનુાં
પ્રરવેણી સાંગમ સ્ત્થળે કયુું હતુાં.
સાંગમસ્ત્થાન નાગધરા તરીકે ઓળખાય છે.
• પોતાની ગેરસમિથી થયેલી ભૂલના પસ્ત્તાવાના કારણે
• લોકવાયકા મુિબ િે માનવી કે, અન્ય િાણીઓના અગ્નસ્ત્થ
િેહત્યાગ કરનાર બાંને ભાઈઓની યાિમાાં પ્રચર-પ્રવપ્રચર
નાગધરામાાં નાખવામાાં આવે અને િેના નામથી શ્રાદ્ધ
મેળો યોજાય છે.
કરવામાાં આવે તે િેહધારી જીવાત્માઓને ફરી િન્મ લેવો
• આ લોકમેળો આદિવાસી સાંસ્ત્કૃપ્રતની અપ્રમટ િપ્રતભા પડતો નથી અને તે મોક્ષગપ્રત પામે છે.
ઉપસાવે છે.
• આ મેળામાાં ગુિરાતના ભીલ કે ગરાપ્રસયા જાપ્રતના લોકો
• અરવલ્લીની કંિરાઓમાાંથી સોળે શણગાર સજીને ભીલ તેમિ રાિસ્ત્થાન અને મધ્ય િિેશના આદિવાસી લોકો
અને ગરાપ્રસયા આદિવાસીઓ આ મેળામાાં ઊમટી પડે છે. મોટા સમૂહમાાં ભેગા થાય છે અને પૂજા-અચિના કરે છે.
• આ ઐપ્રતહાપ્રસક મહત્ત્વ ધરાવતા મેળામાાં સાબરકાાંઠા,
❖ ભાાંગુદરયાનાો મોળાો
બનાસકાાંઠા તથા રાિસ્ત્થાન રાજ્યના આદિવાસી
િજાિનો આવે છે. • આ મેળાનુાં આયોિન છોટાઉિેપરુ અને ક્ાાંટ મુકામે
કરવામાાં આવે છે. મેળાનુાં આયોિન હોળીથી રિંગપાંચમી
• વહેલી સવારે પ્રભલોડા, પ્રહમ િં તનગર, શામળાજી, િાાંપ્રતિ
સુધી થાય છે.
અને ખેડબહ્મ્રાના આદિવાસીઓ નિીમાાં પ્રપતૃઓના
અગ્નસ્ત્થનુાં પ્રવસિિન કરે છે. ધાપ્રમકિ પ્રવપ્રધ કરે છે. વળી, િૂર • આ મેળાનુાં આયોિન માચિ મપ્રહનામાાં થાય છે.
િૂરથી આવેલાાં સગાાંસ્નહે ીઓને મળી વર્િ િરપ્રમયાન મૃત્યુ • આ મેળાનુાં આયોિન રાઠવા િનજાપ્રત દ્વારા કરવામાાં
પામેલા સ્નેહીિનોને યાિ કરી પ્રવલાપ કરે છે અને આવે છે.
એકબીજાને આશ્વાસન પણ આપે છે. આ પ્રવપ્રધને ‘હાડ • આ મેળાની મુખ્યત્વે સાંગીતમય ઢબે ઉિવણી થાય છે.
ગાળવા’ની પ્રવપ્રધ કહે છે. • રાઠવા જાપ્રતના પુરુર્ો અને સ્ત્રીઓ ગામના મધ્ય ભાગમાાં
• આમ, કિાચ આ એકમાર એવો મેળો હશે, િે િુખિ રિંગીન વસ્ત્રો પહેરીને હાથમાાં સાંગીતનાાં સાધનો લઈને
યાિોને તાજી કરવા માટે યોજાતો હોય. નાચતાાં-કૂિતાાં ગીતો ગાય છે.
• બીજા દિવસે આ મેળો નવો િ રિંગ ધારણ કરે છે. પ્રવલાપ ❖ રાવણીઘોરનાો મોળાો
કરતાાં લોકો બીજા દિવસે ઢોલનગારાના તાલે નૃત્ય કરી, • સાબરકાાંઠા પ્રિલ્લાના ખેડબ્રહ્મ્ા નજીક આવેલા લાાંબદડયા
તાલબદ્ધ સ્ત્વરે ગીતો ગાઈ આનાંિ-ઉલ્લાસ કરે છે. આ ગામમાાં આ મેળો ભરાય છે.
મેળામાાં પાન ખાવાનો અને ખવડાવવાનો પણ અનેરો
2
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• ડુાંગરી ભીલ આદિવાસીઓનો િથમ મેળો ધુળેટીના વગેરેની અસર હોવાની માન્યતાઓ ધરાવી કુંડમાાં સ્નાન
આગલા દિવસે ભરાય છે. અને સરાવવાની પ્રવપ્રધ કરે છે.
• રાજા-રિવાડાના સમયમાાં હોળીના દિવસોમાાં • અહીં આિુાં, રતાળુ અને શેરડી ખૂબ િ મોટા િમાણમાાં
આદિવાસીઓ રાિિરબારમાાં 'ગોઠ' (સલામ, ઇનામ) વેચાણ માટે આવે છે.
માાંગવા િતા હતા. • શામળાજી પાસેથી મળેલ કળસી છોકરાની માના નામે
• આદિવાસી સ્ત્રી-પુરુર્ો રાિિરબારમાાં નૃત્ય કરતાાં અને ઓળખાતી મૂપ્રતિના અવશેર્ો અને મુાંબઈ પાસે આવેલ
ગીતો ગાતાાં તથા ખુશ થયેલા રાજા તેમને ગોઠ આપતા. એપ્રલફન્ટાની ગુફાઓમાાં પ્રરમૂપ્રતિનાાં િખ્યાત પ્રશલ્પ વચ્ચે
આ સમયથી રાવણીઘેરનો મેળો ભરાય છે. સામ્યતા જોવા મળે છે.
• આ મેળામાાં એકસાથે 80 થી 100 િેટલા ઢોલ એકસાથે ❖ રાં ગપાંિમીનાો મોળાો
ઢબૂકી ઊઠે છે. • આ મેળો પાંચમહાલ પ્રિલ્લામાાં ભરાય છે.
• સ્ત્રીઓ મકાઈ અને ઘઉિંના િવારા માથે મૂકીને નાચે છે. • ફાગણ વિ પાાંચમનો દિવસ, એટલે કે હોળી પછીના
• સાાંિના સમયે કુડં ાના િવારા અલગ કરી કાનમાાં ભરાવી પાાંચમાાં દિવસને રિંગપાંચમી તરીકે ઊિવાય છે.
હોળીનાાં ગીતો ગાતાાં-ગાતાાં ઘેર જાય છે. • આ રિંગપાંચમીના દિવસે કેટલાક આદિવાસી ગામોમાાં
❖ શામળાજીનાો મોળાો રિંગપાંચમીનો મેળો ભરાય છે.
• અરવલ્લી પ્રિલ્લામાાં મેશ્વો નિીના દકનારે પુરાતન • આ રિંગપાંચમીના મેળાનુાં એક અદ્ભુત દૃશ્ય જોવા
તીથિસ્ત્થળ શામળાજી ખાતે આ મેળાનુાં આયોિન થાય છે. િનમેિની ઊમટી પડે છે.
• શામળાજીનો મેળો ગુિરાતનો સૌથી મોટો આદિવાસી • આ દિવસે સૌિથમ ગાય માતાની પૂજા કરી તેમને
મેળો અને ગુિરાતનો સૌથી લાાંબો ચાલતો મેળો છે. આ શણગારી ગામના ભાગોળે લઈ િવામાાં આવે છે.
મેળો 21 દિવસ સુધી ચાલે છે. આ મેળાની શરૂઆત • ગામના કેટલાક નવયુવાનો આ ગાયોના રસ્ત્તામાાં આડા
િેવઊઠી અપ્રગયારસથી થાય છે અને રણ અઠવાદડયાાં સૂઈ જાય છે અને તેમના શરીર પરથી ગાયોનુાં ધણ પસાર
સુધી ચાલે છે. થાય છે. આમાાં પ્રવસ્ત્મયકારી દૃશ્ય એ છે કે, શરીર પરથી
• આ મેળામાાં મહત્ત્વનો દિવસ કારતક સુિ પૂનમ / ગાયોનુાં ધણ પસાર થતુાં હોવા છતાાં આ યુવાનોનાાં અાંગો
િેવદિવાળી ગણવામાાં આવે છે. ઇજાગ્રસ્ત્ત થતાાં નથી.
• િૂર િૂરથી આદિવાસીઓ આ મેળામાાં આવે છે અને
❖ ગાોળગધોડાનાો મોળાો
સામસામા મળતા હાથ જોડીને કે હાથ પ્રમલાવીને અમુક
• આ મેળાનુાં આયોિન િાહોિ પ્રિલ્લાના િેસાવાડા ખાતે
િકારે હાથને છાતી અને આાંખ પાછળ લઈ િવાની પ્રવપ્રધ
થાય છે.
કરી િય શામળાજીનુાં સામસામા ઉચ્ચારણ કરે છે.
• ગોળગધેડાનો મેળો િેસાવાડા ઉપરાાંત સુથારવાસા,
• આ મેળામાાં રાિસ્ત્થાન, મધ્ય િિેશ અને ભારતનાાં અન્ય
છાયણ અને ગમલામાાં પણ ભરાય છે.
રાજ્યના આદિવાસીઓ પણ આવે છે.
• આ મેળો હોળી બાિ પાાંચમ-સાતમ કે બારસના દિવસે
• આ ભવ્ય મેળામાાં સમગ્ર આદિવાસી સમાિનુાં આગવુાં
ભરાય છે.
િપ્રતપ્રબાંબ પડે છે. કાપ્રતકિ ી પૂનમના દિવસે મેશ્વો નિીમાાં
• આ મેળામાાં એક મેિાનમાાં એક લાકડાનો સ્ત્તાંભ ઊભો કરી
પપ્રવર સ્નાન કરવામાાં આવે છે. શામળાજીના મેળામાાં
તેના પર ગોળની પોટલી બાાંધવામાાં આવે છે.
'રણિપ્રણયુાં' રે પેંિપ્રણયુાં વાગે' ગીત સાાંભળવાનો લાભ
• ગામના નવયુવાનો આ પોટલી લેવા સ્ત્તાંભ ઉપર ચડે ત્યારે
મળે છે.
ગામની સ્ત્રીઓ તેને લાકડી વડે ફટકારે છે.
• આ મેળામાાં આદિવાસીઓ પોતાની આગવી પરિંપરા
મુિબ રૂદઢગત માન્યતાઓ / ડાકણ, વળગાડ, ભૂતિેત
3
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
• ગોળની પોટલી લેવા માટે ગધેડા િેટલો માર ખાવો પડતો • આ મેળામાાં ગાયોની સાથે બળિોની પૂજા કરવામાાં
હોવાથી આ મેળાને ગોળગધેડાનો મેળો કહેવાય છે. આવતી હોવાથી તેને ગાય ગૌહાટીનો મેળો કહે છે.
• ગોળની પોટલી સ્ત્તાંભ પરથી ઉતારી લાવનાર પ્રવિેતા
યુવાનને મનપસાંિ કન્યા સાથે પરણવાનો હક િાપ્ત થાય ❖ ઘોરનાો (આાદિવાસી) મોળાો

છે. આ દરવાિ િાચીન કાળના સ્ત્વયાંવરની િથાની યાિ • આ મેળાનુાં આયોિન છોટાઉિેપરુ અને ક્ાાંટ મુકામે
અપાવે છે. પાછળથી સ્ત્તાંભ પર ચઢનાર ગોળ પ્રવના ગધેડો કરવામાાં આવે છે.
બનનાર પુરવાર થાય છે. • આ મેળો િર વર્ે ધુળટે ીના દિવસે (હોળીના બીજા દિવસે)
થાય છે. આ મેળો આદિવાસીઓનો મેળો છે.
❖ ધાનપુરનાો િાદડયાનાો મોળાો
• આ મેળામાાં ભારતના તથા પ્રવિેશી પયિટકો આદિવાસી
• િાહોિના ધાનપુરનો ચાદડયાનો મેળો િખ્યાત છે.
સમાિની સાંસ્ત્કપ્રૃ ત, પહેરવેશ, વાપ્રિાંરો અને તેમનાાં
• આ મેળામાાં ઢોલ અને રાાંસાના તાલે લોકગીતો સાથે નૃત્ય
આહલાિક નૃત્યોને પ્રનહાળે છે. રાઠવા જાપ્રતના લોકો
કરવામાાં આવે છે.
મોટી સાંખ્યામાાં એકર થઈ રિંગનો આ તહેવાર ઊિવે છે.
• ધાનપુરના મેળાની ખાસ પ્રવશેર્તા એ છે કે, અહીં
આાંબાના ઝાડ પર નાપ્રળયેર,ગોળ અને ચાદડયો બાાંધવામાાં ❖ ગાોળફો રલ્યુ મોળાો
આવે છે. • વડોિરા પ્રિલ્લાના પાનવડ નજીકના રૂમદડયા ગામમાાં આ
• આાંબા ફરતે શેરડીના સાાંઠા સાથે સ્ત્રીઓ ગોળ-ગોળ મેળો યોજાય છે. આ એક આદિવાસી પરિંપરાગત મેળો
ફરતી રહે છે. છે.
• પ્રનિઃસાંતાન પુરુર્ હોય તે ચાદડયો છોડવા આાંબાના ઝાડ • આ મેળામાાં આ પ્રવસ્ત્તારમાાં વસતી િજા િેશના કોઈ પણ
પર ચડે છે અને ઉતારે છે. ખૂણે રહેતી હોય, તો પણ તે માિરે વતન ફરી પોતાની
પરિંપરા પ્રનભાવે છે.
• ચડતાાં-ઊતરતાાં સ્ત્રી દ્વારા શેરડીના સાાંઠાનો માર મારવામાાં
આવે છે. ❖ િાદડયાનાો મોળાો
• આ મેળાનુાં આયોિન ગુિરાતમાાં વડોિરા, ભરૂચ, િાહોિ,
❖ આામલી આચગયારસનાો મોળાો
મપ્રહસાગર અને પાંચમહાલ પ્રિલ્લાના આદિવાસીઓ દ્વારા
• અન્ય નામ : હાથીધરાનો મેળો
ધુળેટી પછીના દિવસોમાાં કરવામાાં આવે છે.
• આ મેળાનુાં આયોિન િાહોિ પ્રિલ્લાના લીમખેડાના મોટા
• આ મેળામાાં માનવ આકૃપ્રતનો લાકડાાંનો એક ચાદડયો
હાથીધરાના મેિાનમાાં થાય છે.
બનાવવામાાં આવે છે, િેના માથે નાપ્રળયેર મૂકી, માટીનાાં
• આ મેળો ફાગણ સુિ અપ્રગયારસના દિવસે હસ્ત્તેશ્વર
કોદડયાાંની આાંખો લગાડવામાાં આવે છે અને તેને નવાાં
મહાિેવના પટાાંગણમાાં યોજાય છે.
કપડાાંની પાઘડી બાાંધી ઝાડની ઊાંચી ડાળી સાથે બાાંધવામાાં
• હોળી પહેલા અપ્રગયારસના દિવસે િાહોિ પ્રિલ્લાના ઘણાાં આવે છે.
સ્ત્થળે આમલી અપ્રગયારસનો મેળા ભરાય છે.
• આ ચાદડયાને ઉતારવાની િપ્રતયોપ્રગતા આદિવાસી
❖ ગાયગાૌહાટીનાો મોળાો યુવાનોમાાં થાય છે અને તેમને રોકવા માટે આદિવાસી
• અન્ય નામ ગાય ગોહરી, ગોિરી પડવાના મેળો યુવતીઓ ઝાડની આસપાસ ગીતો ગાતી ગાતી નૃત્ય કરે
• આ મેળાનુાં આયોિન િાહોિ પ્રિલ્લાના ગરબાડા છે અને િેમ કોઈ યુવાન ઝાડ પર ચઢવા લાગે તો તેના
તાલુકાના નઢેલાવ ગામે થાય છે. આ મેળો કારતકી પૂનમે પર પથ્થરો ફેંકે છે.
યોજાય છે. • િે આદિવાસી યુવાન આ ચાદડયાને ઝાડ પરથી લઈ આવે
• આ મેળો મુખ્યત્વે ભીલ સમુિાયનો મેળો છે. છે તેને પ્રવિેતા જાહેર કરી તેને ચાદડયાની પાઘડી

4
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
ઇનામસ્ત્વરૂપે અપાય છે અને આ પ્રવિેતાની િશગ્નસ્ત્તમાાં • આ િસાંગે આદિવાસી સ્ત્રી-પુરુર્ો હાથમાાં નાપ્રળયેર લઈને
આદિવાસી યુવતીઓ ગીત ગાઈને તેનુાં સન્માન કરે છે. પાણીના લોટા લઈ ઉઘાડા પગે અાંગારા પર સાતવાર એક
❖ પાાંડુરીમાતાનાો મોળાો છેડેથી બીજા છેડે જાય છે; પછી પગે લાગી નાપ્રળયેર વધેરે
• પાાંડરુ ીમાતાનો મેળો નમિિા પ્રિલ્લાના િેવમોગરામાાં છે.
ભરાય છે. • સાંપૂણિ શ્રદ્ધા સાથે પોતાના ઇષ્ટિેવનુાં સ્ત્મરણ કરતાાં અહીંના
• આ મેળાનુાં આયોિન મહા વિ તેરસ, એટલે કે આદિવાસીઓ અાંગારા ઉપર ચાલીને બહાર નીકળી જાય
મહાપ્રશવરારીના દિવસે કરવામાાં આવે છે. છે, છતાાંય કોઈના પગ પ્રબલકુલ િાઝતા નથી.
• પાાંડરુ ી માતા, એટલે કે પાાંડવોની માતા કુંતી. આ ક્ષેરના • આ િસાંગે લોકો પોતાનાાં બાળકો અને ઢોરઢાાંખરના રક્ષણ
આદિવાસીઓ પાાંડુરી માતાને પોતાની કુળિેવી માને છે. માટે અગ્નિિેવની બાધા રાખે છે.
• પાાંડવોની માતા કુંતી (કુંતા) ના પૂરા ભારતભરમાાં ફકત • કેટલાક પુરુર્ો અને નાની વયના છોકરાઓ શરીરે હળિર
બે િ માંદિરો આવેલાાં છે; િેમાાંનુાં એક મહેસાણા પ્રિલ્લાના ચોળે છે, આાંખે આાંિણ લગાડે છે અને આાંિણના કાળા
આસજોલમાાં આવેલુાં છે અને બીિુાં નમિિા પ્રિલ્લાના ટપકાાં ગાલે પણ કરે છે. ફૂગી બાયના પીળા કે લીલા
િેવમોગરામાાં આવેલુાં છે. ડગલી િેવા પોલકા અને લાલ ઓઢણીમાાં રાઠવી સ્ત્રીઓ
• આદિવાસીઓ પોતાની કુળિેવી પાાંડુરી માતાના પણ આ મેળામાાં પોતાનાાં બાળકો લઈને આવે છે. હાથમાાં
આશીવાિિ લઈને િ કોઈ પણ શુભકાયિની શરૂઆત કરે તલવારો અને લાકડીઓ સાથે ઢોલના તાલે નાચતા સ્ત્રી-
છે અને મહા પ્રશવરાપ્રરના પાવન દિવસે અહીં પુરુર્ો અને બાળકો આ મેળાનુાં આકર્િણ છે.
આદિવાસીઓની િનમેિની ઊમટી પડે છે. • રાઠવા જાપ્રતમાાં આ મેળાનુાં મહત્ત્વ વધુ છે. મેળામાાં િતી
વખતે રાઠવા સ્ત્રી-પુરુર્ો પરિંપરાગત પહેરવેશ અને
❖ ગાોળ-ઘાોડીનાો મોળાો
ઘરેણાાંઓ પહેરીને ‘પ્રપહોટો’ વગાડતાાં વગાડતાાં નાચતાાં-
• આ મેળાનુાં આયોિન સુરતના વાાંસકુઈ અને મહુવામાાં
કૂિતાાં એક ગામથી બીિે ગામ િતાાં હોય છે.
થાય છે.
• આ મેળામાાં હળપપ્રત, કુંકળા અને ગામીત જાપ્રતના લોકો ❖ િશોરાનાો મોળાો
ત્યાાં ભરાતી સાપ્તાપ્રહક હાટમાાં પૂજા માટે ઉપયોગી માટીનાાં • આ મેળાનુાં આયોિન છોટાઉિેપુરમાાં થાય છે.
વાસણો ખરીિવા એકર થાય છે. • આ ઉત્સવ અહીંની રાઠવા જાપ્રતના લોકો ઊિવે છે.
• રિંગીન વસ્ત્રો અને િાગીના પહેરેલાાં પુરુર્ો અને સ્ત્રીઓ
❖ િૂલનાો મોળાો
િુિાાં-િુિાાં િૂથમાાં નૃત્યનો આનાંિ માણે છે.
• હોળીના બીજા દિવસે, એટલે કે ધુળેટીના દિવસે િાહોિ
પ્રિલ્લાના ગરબાડા તાલુકાના ગાાંગરડી અને ઝાલોિ ❖ ડાાંગ િરબાર (ડાાંગીઆાોનાો િરબાર)
તાલુકાના રપ્રણયાર ગામે ચૂલનો મોટો મેળો ભરાય છે. • ડાાંગ િરબારનો સાાંસ્ત્કપ્રૃ તક મેળો િર વર્ે હોળીના દિવસો
પાંચમહાલ, ભરૂચ અને વડોિરા, છોટાઉિેપુર પ્રિલ્લાના (ફાગણ સુિ પૂનમ) િરપ્રમયાન ડાાંગ પ્રિલ્લાના મુખ્ય મથક
આદિવાસીઓ હોળીને બીિે દિવસે ચૂલનો મેળો માણે આહવા ખાતે ભરાય છે. ડાાંગ િરબાર એ રણ દિવસનો
છે. સાાંસ્ત્કૃપ્રતક તહેવાર છે.
• આ મેળાની પ્રવશેર્તા એ છે કે, તેમાાં એકાિ ફૂટ પહોળો • આ મેળાનુાં આયોિન પ્રિલ્લા વહીવટીતાંર દ્વારા કરવામાાં
અને પાાંચથી છ ફૂટ લાંબાઈનો એક ખાડો ખોિવામાાં આવે આવે છે.
છે. • આ પરિંપરાગત મેળો નથી, પરિંતુ પ્રબ્રદટશ શાસનમાાં શરૂ
• આ ખાડામાાં બાવળના લાકડાના મોટા કોલસા (કટકા) કરવામાાં આવ્યો છે.
સળગાવીને અાંગારા પાડવામાાં આવે છે. • 1842 માાં ડાાંગના િાંગલના પટ્ટાઓ પ્રબ્રદટશરોને આપવામાાં
આવ્યા અને ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટીઓના
5
ગુજરાતનો સાાંસ્કૃતતક વારસો
બિલે વાપ્રર્કિ વર્ાિસન સ્ત્વરૂપે આપવાની થતી રકમ િર • આ મેળાની શરૂઆત આદિવાસી સરિારો અને વકીલોની
વર્ે ભીલરાજાઓ, નાયકો, પોલીસ પટેલો અને હાિરીમાાં હોળી િગટાવી (બોનફાયર)ને કરવામાાં આવે
કારભારીઓને ડાાંગ-િરબાર ભરીને અપિણ કરવામાાં છે.
આવતી હતી. • આ મેળામાાં કહાપ્રલયા અને તાડપુ િેવાાં આદિવાસી વાદ્યો
• એક સમયે આહવાની આસપાસના આદિવાસીઓ સાત નૃત્ય સાથે વગાડવામાાં આવે છે.
દિવસ ચાલતા ડાાંગ િરબાર પાસે એકઠા થતાાં અને • પ્રબ્રદટશ શાસન પહેલાાં રાજાઓના શાસનમાાં પણ ડાાંગ
િરબાર તેમની ફદરયાિો સાાંભળીને તેનો પ્રનકાલ કરતા િરબાર ભરાતો હતો, િથમ ડાાંગ િરબાર 1843 માાં
હતા. ધુપ્રલયામાાં ભરવામાાં આવ્યો હતો.
• વતિમાનમાાં પણ આ ક્રમ ચાલુ છે, પરિંતુ આિે ડાાંગના • વર્િ 1900 માાં વઘઈ ખાતે અને 1904 માાં આહવા ખાતે
આદિવાસી રાજા બેસે છે િરૂર, પણ ફદરયાિોનુાં પ્રનવારણ ડાાંગ િરબાર ભરવામાાં આવ્યો હતો.
તો પ્રિલ્લા કલેકટર િ કરે છે.

6
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ગુજરાિમાાં ભરિ-ગાંથણ કળા
❖ ગાંથણકળા :
• ઋગ્વેદ, યજુવદે , ઐતરેય શતપથ તથા બ્રાહ્મણગ્રંથોમાં ➢ બન્ની ભરિ/ હીર ભરિ
સોયાનો ઉલ્લેખ જોવા મળે છે. • ભરતકામની પરંપરાઓમાં બન્ની ભરત ર્શરમોરસમું
• કૌટિલ્યના અથથશાસ્ત્રમાં ‘ખચીતમ્’ શબ્દ વપરાયો હતો, ગણાય છે તથા કચ્છની નારીઓએ આ કલાને
જેમાં ખચીતમ એિલે સોયથી ભરેલ ભરતકામ. લાર્લત્યપૂણથ ર્વકસાવી છે.
• મોહેં-જો-દડોના ઉત્ખન્નમાં એક મૂર્તથને પહેરાવેલા કપડાં • આ ભરત સાિીન, અતલસ, કાશ્મીરી કાપડ પર હીરના
પર રણ પાંખડીના ઉપસાવેલા ફૂલનું ભરત છે. રંગીન દોરા તથા સોનાના ઝીણા તારથી કરવામાં આવે
• ગુજરાતમાં લોકભરતમાં જાર્તગત અને પ્રાદેર્શક છે.
કળાવૈર્વધ્યને કારણે અનેક શ્રેણીઓ કે પદ્ધર્તઓ પ્રચર્લત • આ ભરતની સફાઇ, આકૃર્તની સપ્રમાણતા, રંગોની
થઈ છે. આકષથક મેળવણી વગેરે તેની ર્વશેષતા છે.
• ગૂંથણકામ કે ભરતકામ માિે મોિે ભાગે સુતરાઉ, રેશમી • બન્ની ભરતની જેમ જત બહેનો દ્વારા જત ભરત કરવામાં
અને ઊનના ગરમ કપડાં ઉપયોગમાં આવે છે. ઉપરાંત, આવે છે.
ગૂંથવા માિે સૂતર, હીર અને ઊનના તાર વપરાય છે. • તેઓ પોતાના આખા પહેરવેશ કે કજરીના આગળના
કોઠામાં મનોહર ભરતકામ કરે છે.
❖ કચ્છી ભરિ ગથ
ાં ણ:
• આ ભરતમાં ઇરાની ભરતની કુમાશ અને સફાઈ
➢ મોચી/આરી ભરિ :
ર્ચત્તઆકષથક બની રહે છે.
• કચ્છના મોચી જાર્તના લોકોએ રજવાડાનાં આશ્રયે આરી
નામના ઓજારોનો ઉપયોગ કરી આરીભરત નામની ➢ સૂફ શૈલી :
મનોહર કળા ખીલવી છે. • કચ્છમાં કાપડ પરની ભરત કામની શૈલી છે, જેમાં ર્રકોણ
• આ કળા મોચીઓએ મુઘલો પાસેથી ઉછીની લીધેલી કળા પર આધાટરત કષ્ટદાય ભરતકામ કરવામાં આવે તેને સૂફ
છે. કહેવાય છે.
• 19 મી સદીમાં ર્વકસેલ આ કળા ર્વશ્વભરમાં ઓળખાણ • વેપારી, સપાિીની સેટિન સ્ત્િીચના માપ દ્વારા ભાવ કહેતા
પામી છે. હોય છે.
• આ ભરતનો ઉપયોગ ચર્ણયા, કબજા, સાડીની ટકનારી, • આ શૈલીમાં કારીગર ટડઝાઇનની કલ્પના કરે છે અને પછી
િોપી, ચાકળા, ચંદરવા, તોરણ, પછીતપાિી તથા વૈષ્ણવ તેની ગણતરી કરે છે આથી કારીગરમાં ભૂર્મર્ત અને
સંપ્રદાયની પીંછવાઈમાં ર્વશેષ જોવા મળે છે. ઝીણવિપૂવથકની દૃષ્ટષ્ટની સમજ હોવી જરૂરી છે.
• આજે આ કળા ર્વસરાઈ રહી હોવા છતાં કચ્છના ➢ કાહરેખ ભરિ:
સંગ્રહસ્ત્થાનોમાં આરીભરતના મૂલ્યવાન નમૂના • કાહરેખ એક ભૌર્મર્તક શૈલી છે, જેમાં કારીગરો કાળા
સંગ્રહાયેલા છે. ઉપરાંત, “ભારતીય સંસ્ત્કૃર્તદશથન” ચોરસની રૂપરેખા સાથે ભૌર્મર્તક પેિનથની રચના કરે છે.
સંગ્રહસ્ત્થાનમાં પણ ઉત્તમ નમૂના રહેલા છે. • આ ભરતમાં ચોરસ આકારની આકૃર્ત તૈયાર કરીને
સેિીન સ્ત્િીર્ચંગના બેન્ડ્સ સાથે અંદરની ખાલી જગ્યાઓ
ભરવામાં આવે છે. આમ, આ રીતે સમગ્ર કાપડ ભરવામાં
આવે છે.

1
સાાંસ્કૃતિક વારસો
❖ સાૌરાષ્ટ્રનુાં ભરિ-ગાંથણ
➢ આભલા ભરિ: • અહીં કાપેલા અને કોરેલા પ્રકારનું કિાવકામ દરજી,
• સૌરાષ્ટ્રની સ્ત્રીઓના ભરતકામમાં નાના ગોળ આભલાનો મહાજન, ખોજા, મેમણ અને ઉજર્ળયાત કોમની સ્ત્રીઓ
ઉપયોગ થાય છે. કરે છે, જેમાં લાલ, લીલા, ભૂરા, પીળા તેમજ કેસરી રંગના
• આ ભરતમાં રંગીન કે ધોળા દોરાથી આભલા િાંકવામાં સમચોરસ કે લંબફાળાને બેવડી, ચારવડી કે આઠવડી
આવે છે. ગડીથી સંકેલી તેના પર જેવી ભાત કોતરવી હોય તે તેના
ખસરા દોરી, દરજી તેને કાતરથી કોતરીને જ્યારે ખોળે
• ચર્ણયા, બ્લાઉઝ તથા પશુઓના શણગારમાં આ ભરત
છે, ત્યારે ફાળામાં બેવડી, ચોવડી કે આઠગણી સરખી ભાત
વપરાય છે.
કોતરાઈ જાય છે.
• બળદની ઝૂલ, મોડીયા વગેરમ
ે ાં પણ આભલા ભરત
• આ કાપેલા ભૌર્મર્તક ફાળાઓને સફેદ પોતના કપડાં પર
કરવામાં આવે છે.
રંગની સમતુલા મુજબ ગોઠવીને, કાપેલા આકારની કોરને
• આભલા ભરતકામ એ સૌરાષ્ટ્રનાં ભરતકામની આગવી
અંદર વાળતા જઈ ઝીણા બર્ખયાથી કિાવનો નમૂનો
ર્વર્શષ્ટતા છે.
તૈયાર કરાય છે.
➢ કાઠી અને મોચી ભરિ : • ‘કાપેલા-કોરેલા’ કિાવની શોભન ભાતોમાં મોર, ઢેલ,
• સૌરાષ્ટ્રની લોકભારતી શ્રેણીમાં આ ભરતકામ સૌથી હંસ, હાથી, સૂડો, ઘોડો, શ્રીનાથજી, પોપિ, ઝાડ વગેરે
પ્રાચીન ગણાય છે. જોવા મળે છે.
• 14મી સદીમાં ખાચર અને ખુમાણ શાખની કાઠી સ્ત્રીઓ • જ્યારે ચોડેલા કિાવમાં મોચી કારીગરોની આગવા
દ્વારા આ ભરતકામ કરવામાં આવતું હતું. પ્રકારની સજથનાત્મકતા જોવા મળે છે.
• આ ભરતકામમાં ગૃહશણગાર અને પશુશણગારનું • આ ચોડેલા કિાવમાં કપડું વેતરતા રંગીન કૂથ જેવા નાના
ભરતકામ વધુ સમૃદ્ધ છે. કિકા વધે તેમાંથી દરજી-દરજણ લીંબોળી, પાન, કળી,
• ઘણીવાર કાઠી સ્ત્રીઓ આ જિીલ કામમાં ન પડતાં મોચી દાણો જેવા આકારો કોરીને લાલ મધરાશી કે ધોળા કાપડ
જાર્તઓની સ્ત્રીઓ પાસે તે કરાવતા હતા. પર કાપેલા આકારોને કોઠાસૂઝ પ્રમાણે ગોઠવી ઝાડ,
• સોય અને આરી એમ બે પ્રકારે આ ભરતગૂંથણ થાય છે. ફૂલવેલ, સૂરજગલ અને પંખીના આકારો બનાવે છે.
• ચાકળા, તોરણ, શાખતોરણ, ગણેશસ્ત્થાપના અને • આ ર્સવાય રીજા પ્રકારના જોડેલા કિાવમાં પ્રાકૃર્તક કે
સૂજસ્ત્થાપનમાં વધુ પ્રમાણમાં આ પ્રકારનું ભરતકામ થયેલ માનવીય આકૃર્ત હોતી નથી પરંતુ ભૌર્મર્તક આકારો,
છે. ચોરસ, પતંગાકાર, લંબચોરસ સળંગ પાિા વગેરે હોય છે.
• જોડેલા કિાવકામ દ્વારા ઘ્રાણીઆ, ઉલેચ, ગાદલી, કાંધી
➢ મહાજનભરિ અને કટાવકામ:
વગેરે બનાવવામાં આવતા હતા.
• આજથી 50 વષથ પહેલા સૌરાષ્ટ્રના વાર્ણયા, શ્રીમાળી
વાર્ણયા, સોની વાર્ણયા, લુહાર વગેરે જાર્તની સ્ત્રીઓ ➢ આહીર ભરિ:
મહાજન ભરત કરતી હતી, જે થોડા ઘણા અંશે કાઠી • સૌરાષ્ટ્રની તથા કચ્છની આહીર કોમની સ્ત્રીઓ અલગ-
ભરતને મળતું આવે છે. અલગ પ્રદેશ પ્રમાણે આહીર ભરતકામ કરે છે.
• ઉજર્ળયાત કોમમાં થતું આ કિાવકામ મુખ્યત્વે ‘કાપેલું- • આહીરભરતમાં પણ કાઠીભરતની છાપ જોવા મળે છે.
કોરેલું અને જોડેલું’ હતું. • આહીરભરતમાં મુખ્યત્ત્વે પોપિ, મેના, મોર, હાથી, ગાય,
• તેમાં ચાકળા, ઉલેચ, તોરણ, ચુદં ડી, ગાદલીઓ ર્વશેષ રીતે ફૂલોની ભાત પાડવામાં આવે છે.
બનાવવામાં આવતા હતા. • જાંબલી, રાતા હીર કે સુતરાઉ દોરાનો ઉપયોગ થાય છે.
• હાલાર ર્વસ્ત્તારમાં પીળા રંગની ભાત જોવા મળે છે.
2
સાાંસ્કૃતિક વારસો

➢ કણબી ભરિ :
• સૌરાષ્ટ્રની પાિીદાર સ્ત્રીઓ આ ભરતકામ કરે છે. • જ્યારે ભરવાડણોનાં ઓઢવાના ગરમ ધૂસા પર સુતરાઉ
• તોરણ, ચાકળા, ચાંદરવા, ભીંતપછેિીયા, ઝૂલ, ઘાઘરા. કે હીરનું ભારત જોવા મળે છે.
ઓઢણા, ચુંદડી, ઈંઢોણી વગેરે ભરવામાં આવે છે. ➢ નાકા અને કેનવાસ ભરિ :
• આ અંતગથત ભાવનગર નજીક લેઉઆ-કણબીનું ભરતકામ • ભરતગૂંથણ કામમાં સૌથી જિીલ નાકાભરત છે. આ ભરત
અને રાજકોિ-જૂનાગઢના કડવા કણબીનું ભરતકામ મોિે ભાગે સુતરના દોરાના રણ ગણા કરી ભરત
ર્વર્શષ્ટ છે. ભરવામાં આવે છે.
➢ હીર અને ઊનનાં ભરિ: • આ ભરતકામમાં ભૂલ થાય તો સુઘડતા અને સફાઈ
• કપડા પર સુતરના દોરાનું ભરત જોવા મળે છે. જળવાતી નથી માિે ધીરજ અને ખંત માંગી લે તેવું આ
• સૌરાષ્ટ્રની નારી મોિે ભાગે ઘર અને પશુ શણગારના કામ ગણાય છે.
ભરતમાં રાતા, પીળા, લીલા, ભૂરા, ધોળા હીરાના દોરાનો • સામાન્ડય રીતે ખેડૂત વણથની આધેડ સ્ત્રી, કાંગરી, ફૂલો,
ઉપયોગ થાય છે. ચિકૂડા, અગદર્લયા, લાડવા વગેરેની ભાતો ભારે છે.
• ધાબળા કે ગરમ કપડાં પર ઘણીવાર ઊનના રંગીન • જૂના જમાનામાં કેનવાસના કાપડ પર ઊન, હીર અને
દોરાથી ભરત કરવામાં આવે છે. સૂતરથી આ ભરત કરવામાં આવતું હતું.
• ભરવાડ અને રબારીના ધાબળાના છેડે આવું ભરત જોવા
મળે છે.

3
સાાંસ્કૃતિક વારસો

NCERT Special
સાાંસ્કૃતિક વારસાો
પ્રાગૈતિહાસસક શૈલ-ચિત્ર
❖ પ્રસ્િાવના : અનેક ભૌખમખતક આકારો અને પ્રખતકો બનાવયાં હતાં.
• અત્યંત પ્રાચીન ભૂતકાળ એટલે કે પસાર થયેલો સમય, ભારતમાં અત્યાર સુધીમાં જે પ્રાચીન ખચત્રો મળ્યાં છે તે
જેના માટે કોઈ પુસ્તક કે કોઈ લેખિત દસ્તાવેજ ઉપલબ્ધ ઉત્તર પુરાપાષણનાં છે.
નથી, જે પ્રાક-ઐખતહાખસક (Pre-history) કાળ તરીકે • ભારતમાં શૈલ-ખચત્રોની સૌપ્રથમ શોધ વષણ 1867-68માં
ઓળિાય છે. તે સમય કાગળ, ભાષા કે લેખિત શબ્દો પુરાિત્ત્વતવદ આર્કિબોલ્ડ ક્લૉઇલ દ્વારા સ્પેનમાં કરવામાં
ઉપલબ્ધ ન હોવાના કારણે પુસ્તકો કે દસ્તાવેજો ઉપલબ્ધ આવેલી આલ્તામીરાની શોધના 12 વર્ષ પહેલા થઈ હતી.
થઈ શકયાં નખહ. પ્રાક-ઐખતહાખસક કાળ એ પ્રાગૈખતહાખસક ભારત ઉપિંડમાંથી આની પ્રથમ શોધ કૉકબનણ, એડરસન,
કાળ તરીકે પણ ઓળિાય છે. ખમત્ર અને ઘોષ દ્વારા કરવામાં આવી હતી.
• આ સ્થળોના િોદકામ દરખમયાન જૂનાં હખથયારો, • શૈલ-ખચત્રોના અવશેષો વતણમાનમાં મધ્ય પ્રદેશ, ઉત્તર
માટીનાં વાસણો, રહેઠાણનાં સ્થળો, તે સમયના પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કણાણટક અને ખબહારના કેટલાક
માનવીઓ અને પશુઓનાં હાડકાઓના અવશેષો મળ્યા ખજલ્લાઓમાં આવેલી ગુફાઓની દદવાલો પર મળી
છે. આ વસ્તુઓમાંથી મળેલી જાણકારીઓ અને તત્કાલીન આવયા છે.
માનવીઓ દ્વારા ગુફાઓની દદવાલ પર દોરવામાં આવેલી • ઉત્તરાિંડની કુમાઉંની પહાડીઓમાંથી કેટલાંક શૈલ-ખચત્રો
આકૃખતઓને એક સાથે જોડીને ખવદ્વાનોએ કરેલ વણણન મળ્યાં છે. અલ્મોડાથી લગભગ 20 દકલોમીટર દૂર આવેલી
દ્વારા જાણી શકાય છે કે આ કાળના મનુષ્યો કઈ રીતે સુયાલ નદીના દકનારે આવેલા લિુદડયારમાં મળી
વસવાટ કરતા હતા. આવેલાં રૉક આશ્રયસ્થાનોમાં પ્રાગૈખતહાખસક કાળનાં
“માનવીના શરૂઆતના વવકાસનો સમય એ કેટલાંક ખચત્રો મળી આવયાં છે.
પ્રાગ
ૈ વતહાસસક કાળ સામાન્ય રીત
ે પ
ે સિઓસિથિક ય
ુ ગ • લિુદડયારનો અથણ એક લાિ ગુફાઓ થાય છે. અખહંયા
(Paleolithic age) એટિ
ે ક
ે જ
ૂ ના પથ્થરોના સમય મળી આવતાં ખચત્રોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવે
તરીક
ે ઓળખાય છ
ે .” છે, જેમાં માનવ ખચત્ર, પશુ ખચત્ર અને ભૌખમખતક
❖ પ્રાગૈતિહાસસક સમયનાાં ચિત્રાો
આકારની આકૃખતઓનો સમાવેશ થાય છે.
• પ્રાગૈખતહાખસક સમયનાં ખચત્રો ખવશ્વના અનેક ભાગોમાંથી • આ ખચત્રો સફેદ, કાળા અને લાલ રંગનાં છે. આમાં,
મળી આવયાં છે તથા ઉત્તર પુરાપાષણ કાળ(Upper
Paleolithic Time) સુધીમાં માનવીએ કલાત્મક
પ્રવૃખત્તઓમાં ભારે વૃખિ કરી હતી. ખવશ્વમાં આ કાળની
અનેક ગુફાઓ મળી આવી છે, જેની દદવાલો પર એવા
પ્રાણીઓનાં સુદં ર ખચત્રો દોરવામાં આવયાં છે.
• આ લોકોએ માનવીઓને અને તેમની પ્રવૃખત્તઓને દૃશ્યમાં
ખચખત્રત કયાાં હતાં અને ગોળાકાર, ચોરસ, લંબચોરસ જેવા
હાિોમાં હાિ નાખીન
ે નૃત્ય કરતાં િોકો,
ુ ડિયાર (ઉત્તરાખંિ)
િખ
માનવીને લાકડી જેવા રૂપમાં બતાવવામાં આવયો છે.

1
સાાંસ્કૃતિક વારસો
• પ્રાણીઓના ખચત્રમાં લાંબી થૂથં (ગરદન)વાળું જાનવર, • ભીમબેટકાની રૉક-કલાને શૈલી, તકનીક અને આધારના
એક ખશયાળ અને કેટલાક રંગો વાળી ખિસકોલીઓ અનુસાર કેટલીક શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. પ્રથમ
બતાવવામાં આવી છે. ઉત્તર પુરાપાષણ યુગ, બીજો મધ્યપાષણ યુગ અને ત્રીજો
• અમુક ખચત્રો પહેલાથી દોરેલા ખચત્રો ઉપર દોરવામાં તામ્રપાષણ યુગ છે.
આવેલા છે. પણ એમા લાલ રંગના ખચત્રો અને છેલ્લે તેના ❖ ઉત્તર પુરાપાષણ યુગ (અપર પૈલલઅાોલલચિક પીરરયડ) :
પર સફેદ રંગનાં ખચત્રો મળી આવયાં છે. કાશ્મીરમાંથી • ઉત્તર પુરાપાષણ યુગના ખચત્રો એ લીલા અને ઘેરા લાલ
આવી બે તકતીઓ મળી છે, જેના ઉપર ખચત્રો કંડરાયેલા રેિાઓથી બનાવવામાં આવયા છે. જેમાંથી કેટલીક લાકડી
છે. જેવી પાતળી માનવ આકૃખતઓ પણ છે, પરંતુ ઘણાિરાં
❖ ભીમબોટકાનાાં ગુફા ચિત્રાો ખચત્રો મોટા-મોટા પ્રાણીઓ, જેમ કે ભેંસો, હાથીઓ, વાઘો,
• ભારતમાં સૌથી વધુ અને સુદં ર શૈલ-ખચત્રો મધ્ય પ્રદેશની ગેંડાઓ અને ડુક્કરના છે.
ખવંધ્યાચલની શ્રેણીમાં અને ઉત્તર પ્રદેશની કૈમરૂ ની • અમુક ખચત્રો Wash Paintingsના છે. પરંતુ ઘણાિરા
પહાડીઓમાંથી મળ્યાં છે. આ પહાડી શ્રેણીમાં પુરાપાષણ ખચત્રો ભૌખમખતક આકૃખતઓથી ભરેલા છે. આ ખચત્રોમાં
કાળ અને મધ્યપાષાણ કાળના અવશેષો જોવા મળે છે. ખશકારીઓ સાથેનો કોઈ સંબંધ બતાવવામાં આવયો નથી.
લીલા રંગના ખચત્રો નતણકોના અને લાલ રંગના ખચત્રો
ખશકારીઓનાં છે.
❖ મધ્યપાષણ યુગ (મોસાોલલચિક પીરરયડ) :
• મધ્યપાષણ યુગનાં ખચત્રોની સંખ્યા સૌથી વધુ છે. આ
સમયગાળા દરખમયાન ખવષયોની સંખ્યામાં અનેક ગણો
વધારો થયો હતો, પણ ખચત્રોના આકાર નાના થવા લાગ્યા
હતા.
• આ યુગમાં ખશકારના ખચત્રોને પ્રમુિતા મળી હતી.
ખશકારીનાં ખચત્રોમાં લોકોને સમૂહમાં બતાવીને કાંટાળા

ુ ફા દ્વાર- ભીમબ
ે ટકા
ભાલા, અણીવાળી લાકડીઓ, તીર-કાંમઠા લઈને
• આમાંથી સૌથી મોટું અને અત્યંત મનોહર સ્થળ એ મધ્ય પ્રાણીઓનો ખશકાર કરતા દશણવવામાં આવયા છે. અમુક
પ્રદેશમાં આવેલી ખવંધ્યાચલની પહાડીઓમાં સ્સ્થત ખચત્રોમાં આદદમાનવ જાળ પાથરી અથવા િાડો િોદીને
ભીમબેટકા છે. ભીમબેટકા એ મધ્ય પ્રદેશની રાજધાની પ્રાણીઓને પકડવાની કોખશશ કરતા દશાણવવામાં આવયા
ભોપાલની દખિણમાં 45 દકલોમીટર દૂર છે. અખહંયા 10 છે. અમુક ખચત્રોમાં હાથી, જંગલી બળદ, વાઘ, ખસંહ,
વગણ દકલોમીટરનાં િેત્રમાં લગભગ 800 શેલ્ટર આવેલા ડુક્કર, બારખસંગા, હરણ, દદપડો, ખચત્તો, ગેંડો, માછલી,
છે. આમાંથી 500 શેલ્ટરમાં ખચત્રો જોવા મળે છે. દેડકો, ખિસકોલી, ગરોળી જેવા નાના-મોટા પ્રાણીઓ અને
• ભીમબેટકાની ગુફાઓની શોધ વષણ 1957-58માં ડૉ.વી.એ. પિીઓ દશાણવવામાં આવયાં છે.
વાકણકર દ્વારા કરવામાં આવી હતી. • મધ્યપાષણ કાળના કલાકારો પ્રાણીઓને ખચખત્રત કરવાનું
• આ ખચત્રોમાં જે તે સમયની રોખજંદી જીવનની ઘટનાઓ વધારે પસંદ કરતા હતા. અમુક ખચત્રોમાં પ્રાણીઓને
ખસવાય, ધાખમણક અને ભવય દૃશ્ય ખચખત્રત કરવામાં આવયા માનવી પાછળ દોડતા દશાણવવામાં આવયા છે, જ્યારે
છે, જેમાં ખશકાર, નૃત્ય, સંગીત, હાથી-ઘોડાની સવારી, અમુક ખચત્રોમાં માનવી એ પ્રાણીઓનો પીછો કરી ખશકાર
પ્રાણીઓના યુિ, મધ ભેગું કરવું, શરીરની માવજાત, કરતાં દશણવવામાં આવયો છે.
વેશપલટો જેવી અનેક પ્રવૃખતઓના ખચત્રોનો સમાવેશ
થાય છે.
2
સાાંસ્કૃતિક વારસો
• સમૂહમાં નૃત્ય એ આ ખચત્રોનો સામાન્ય ખવષય રહ્યો છે. • એક રસપ્રદ વાત એ છે, કે રૉક-કલાના અનેક સ્થળો પર
પરંતુ એવાં પણ ખચત્રો છે, જેમાં લોકો વૃિો પરથી ફળ નવા ખચત્રો એ જૂના ખચત્રોની ઉપર દોરવામાં આવયા છે.
અને મધ ભેગું કરતાં અને સ્ત્રીઓને અનાજ દળતી અને ભીમબેટકામાં એક-બીજા પર દોરવામાં આવેલા ખચત્રોના
ભોજન બનાવતી દશાણવવામાં આવી છે. અમુક રૉક 20 સ્તરો જોવા મળ્યાં છે.
ખચત્રોમાં પુરુષ, સ્ત્રી અને બાળકને એક સાથે દશાણવવામાં • આ પ્રાગૈખતહાખસક ખચત્રોમાંથી આપણને તત્કાલીન
આવયા છે, જે એક જ પદરવારના સદસ્યો હોવા જોઇએ. માનવીઓ, તેમની જીવન-શૈલી, તેમનું િાન-પાન, તેમની
• ભીમબેટકાના કલાકારો અનેક રંગોનો પ્રયોગ કરતા હતા, આદતો, તેમની રોખજંદી પ્રવૃખતઓ અને તેમના મન-મગજ
જેમાં કાળો, પીળો, લાલ, ભૂરો, લીલો, સફેદ, અને જાંબલી અને ખવચારને જાણવામાં અને સમજવામાં સહાયતા મળી
વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ સફેદ અને લાલ રંગો એ છે.
તેમના પસંદગીના રંગો હતા. • પ્રાગૈખતહાખસક કાળના અવશેષો, ખવશેષ રીતે પથ્થરનાં
• રંગ અને રંગના દ્રવયો અલગ-અલગ િડકો અને હખથયારો, ઓજારો, માટીનાં રમકડાં અને હાડકાઓના
િનીજોને કૂટી તૈયાર કરવામાં આવતા હતા. લાલ રંગ એ ટુકડા એ માનવ સભ્યતાના ખવકાસના મહાન પુરાવાઓ
ખહરમચ (જેને ગેરુ માટી કહેવામાં આવે છે) માંથી છે. છતાં આમાં, સૌથી મહત્ત્વપૂણણ રૉક-ખચત્રો છે, જે
બનાવવામાં આવતો હતો. લીલો રંગ કેલ્સેડોની નામના આદદકાલીન માનવે આપણી અમૂલ્ય ધરોહરના રૂપમાં
પથ્થરની લીલી જાતમાંથી તૈયાર કરવામાં આવતો હતો. આપણા માટે છોડ્યા છે.
સફેદ રંગ ચુનાના પથ્થરમાંથી બનાવવામાં આવતો હતો.
રંગ બનાવવા માટે પહેલા િખનજનાં િડકોના ટુકડાને
કુટીને પાઉડર જેવો બનાવવામાં આવે છે, પછી આમાં
પાણી અને જાડા અથવા ખચકણા પદાથો, જેવા કે
પ્રાણીઓની ચરબી અથવા વૃિોમાંથી ખનકાળવામાં
આવેલો ગમ અથવા રેખિન ખમિ કરવામાં આવે છે. આ
પ્રકારે રંગ તૈયાર થઈ ગયા પછી વૃિોની પાતળી તંતુમય
લાકડીમાંથી બનાવેલા બ્રશનો ઉપયોગ કરી ખચત્રો વગેરે
દોરવામાં આવતા હતા. આ દૃશ્યમાં એક-બીજાના હાથ પકડીને નૃત્ય કરતી
• આ ખચત્રો જૂના-જમાનાનાં છે, પરંતુ તેમાં, ખચત્રાત્મક આકૃખતઓ બતાવવામાં આવી છે.
ગુણો અને ખવશેષતાઓની કોઈ કમી નથી.

3
સાાંસ્કૃતિક વારસો

NCERT Special
સાાંસ્કૃતિક વારસાો
સસિં ધુ સભ્યિાની કલાઓાો
❖ પ્રસ્િાવના :
• સ ધિં ુ નદીની ઘાટીમાિં કલાનો ઉદ્દભવ ઇ. . પૂવવ ત્રીજી • દાઢીવાળા પુરુષને એક ધાસમવક વ્યસિ માનવામાિં આવે
દીના અિંતમાિં થયો હતો. આ ભ્યતાના સવસભન્ન છે. આ મૂસતવને શાલ ઓઢાડેલી દશાવવવામાિં આવી છે. આ
સ્થળોથી કલાના જે રૂપો પ્રાપ્ત થાય છે, જેમાિં પ્રસતમાઓ, શાલ ડાબા ખભા ઉપરથી અને જમણા હાથના નીચેથી
ીલ, માટીનાિં વા ણો, ઘરેણાિં, પકવેલી માટીની મૂસતવઓ ખેંચવામાિં આવી છે. આ દાઢીવાળા પુરુષની આિંખો લાિંબી
વગેરેનો માવેશ થાય છે. અને અડધી બિંધ છે. આ પુરુષ ધ્યાનાવસ્થામાિં હોય એવુિં
• તેમના દ્વારા બનાવવામાિં આવેલી માનવી અને પશુઓની લાગે છે.
મૂસતવઓ અત્યિંત પ્રાકૃસતક પ્રકારની છે, કારણ કે આ
મૂસતવઓમાિં અિંગની બનાવટ અ લી અિંગ માન જ છે.
• સ િંધુઘાટી ભ્યતાનાિં બે પ્રમુખ સ્થળો હડપ્પા અને મોહેં-
જો-દડો છે, જેમાિં ઉત્તરમાિં હડપ્પા અને દસિણમાિં મોહેં-જો-
દડો એ સ િંધુ નદીના કકનારે આવેલ છે. આ બિંને નગરો
ુિંદર નગર સનયોજનની કલાનાિં પ્રાચીનતમ ઉદાહરણ
હતા. આ નગરોમાિં રહેવા માટે મકાન, બજાર, વેરહાઉ ,
કાયાવલય, જાહેર સ્નાનાગર વગેરે વ્યવસ્સ્થત રીતે
બનાવવામાિં આવેલા હતા. આ નગરોમાિં પાણી-સનકા ની
વ્યવસ્થા પણ ઘણી સવકસ ત હતી. હડપ્પા અને મોહેં-જો-
દડો હાલ પાકકસ્તાનમાિં છે. અમુક મહત્ત્વપૂણવ સ્થળોમાિંથી
આપણને કલા-વસ્તુઓના નમૂના મળ્યા છે, જેમાિં લોથલ
અને ધોળાવીરા (ગુજરાત), રાખીગઢી (હકરયાણા), રોપડ ❖ બ્ાોન્ઝ કાસ્ટિં ગ :
(પિંજાબ) અને કાલીબિંગા (રાજસ્થાન) વગેરેનો માવેશ • હડપ્પાનાિં લોકો બ્રોન્ઝ કાસ્સ્ટંગ મોટા પ્રમાણમાિં કરતાિં હતાિં
થાય છે. અને આ કાયવમાિં સનપુણ હતાિં. કાિં ાની મૂસતવઓને કાિં ાને
ઓગાળીને બનાવવામાિં આવે છે. કાિં ામાિં માનવી અને
❖ પથ્થરની મૂતિિઓાો :
પ્રાણીઓ બિંનેની મૂસતવઓ બનાવવામાિં આવતી હતી.
• હડપ્પાનાિં સ્થળો પર મળી આવેલી મૂસતવઓ એ પથ્થર,
કાિં ુ અથવા માટીમાિંથી બનાવેલી હતી. ખ્િં યાની દૃસ્િથી • માનવ મૂસતવઓનો વોત્તમ નમૂનો એ એક સ્ત્રીની મૂસતવ
આ મૂસતવઓ વધારે નથી, પરંતુ કલાની દૃસ્િએ ઉચ્ચ છે, જે નતવકીના રૂપમાિં ઓળખાય છે. કાિં ામાિંથી
કોકટની છે. બનાવવામાિં આવેલી મૂસતવઓમાિં ભેં અને બકરીની
મૂસતવઓનુિં સવશેષ સ્થાન છે. ભેં નુિં માથુિં અને કમર ઉપર
• હડપ્પા અને મોહેં-જો-દડોમાિંથી મળી આવેલી પથ્થરની
તરફ ઉપ ેલાિં છે અને સશિંગડા ઉપરની તરફ ફેલાયેલાિં છે.
મૂસતવઓ સત્ર-પકરમાણીય પદાથો બનાવવા માટેના ઉત્કૃિ
સ િંધુ ભ્યતાનાિં તમામ કેન્રો ઉપર કાિં ાનુિં કામ મોટા
ઉદાહરણો છે. પથ્થરની મૂસતવઓમાિં બે પુરુષ પ્રસતમાઓ
પ્રમાણમાિં હતુિં. લોથલમાિંથી મળી આવેલા તાિંબાનો કૂતરો,
ઘણી ચસચવત છે. જેમાિં એક પુરુષનુિં ધડ છે, જે લાલ ચૂનાના
પિીની મૂસતવ અને કાલીબિંગામાિંથી મળી આવેલી બળદની
પથ્થરમાિંથી બનાવેલ છે. બીજી દાઢીવાળા પુરુષની મૂસતવ
કાિંસ્ય મૂસતવ એ હડપ્પા અને મોહેં-જો-દડોમાિંથી મળી
છે, જે ેલખડીની બનેલી છે.
આવેલી તાિંબા અને કાિં ાની માનવ મૂસતવના માન હતી.
1
સાાંસ્કૃતિક વારસો

❖ ટો રાકાોટા :
હતા. વૃિો અને માનવીની આકૃસતઓ પણ જોવા મળી
• સ િંધુ ઘાટીનાિં લોકો માટીની મૂસતવઓ બનાવતાિં, પરંતુ આ
છે.
મૂસતવઓ પથ્થર અને કાિં ાની મૂસતવઓ જેટલી ઉચ્ચ કિાની
• આ તમામમાિં ૌથી વધુ ઉલ્લેખનીય એક એવી મુરા છે,
ન હતી. સ ધિં ુ ઘાટીની મૂસતવઓમાિં માતૃદેવીની પ્રસતમાઓ
જેના કેન્રમાિં એક માનવ આકૃસત અને તેના ચારે તરફ
વધુ નોંધપાત્ર છે.
કેટલાક પ્રાણીઓ છે. આ મુરાને કેટલાક સવદ્વાનો
• કાલીબિંગા અને લોથલમાિંથી મળી આવેલી નારીની
પશુપસતની મુરા તરીકે ઓળખાવે છે. આ મુરામાિં એક
મૂસતવઓ હડપ્પા અને મોહેં-જો-દડોમાિંથી મળી આવેલી
માનવ આકૃસત છે, જેની જમણી બાજુ એક હાથી અને
માતૃદેવીની મૂસતવઓ કરતાિં અલગ છે. માટીની મૂસતવઓમાિં
એક વાઘ છે, જ્યારે ડાબી બાજુ એક ગેંડો અને ભેં
અમુક દાઢી-મૂિંછવાળા પુરુષોની નાની-નાની મૂસતવઓ
દશાવવવામાિં આવી છે. આ પશુઓ સ વાય, નીચે બે
મળી આવી છે. એક સશિંગવાળા દેવતાનુિં માટીમાિંથી
બારસશિંગા છે. આ મોહરો 2500-1900 ઇ.પૂ ની છે અને
બનાવેલુિં મુખોટ મળી આવ્યુિં છે. આ સ વાય, માટીમાિંથી
સ િંધુ ઘાટીનાિં પ્રાચીન નગર મોહેં-જો-દડો જેવા અનેક
બનાવેલા પૈડાની ગાડીઓ, પશુ-પિીઓની આકૃસતઓ,
પ્રાચીન સ્થળો પર મોટી ખ્િં યામાિં મળી છે.
રમવાનાિં પા ા, કડસ્ક(ચક્ર) પણ મળી આવ્યાિં છે.
• આ મોહર સ વાય તાિંબાની ચોર અથવા લિંબચોર
❖ માોહર (સીલ) :
પટ્ટીઓ મળી આવી છે, જેમાિં એક બાજુ માનવ આકૃસત
• પુરાતત્ત્વસવદોને હજારોની િંખ્યામાિં મોહર ( ીલ) મળી અને બીજી બાજુ કોઈ અસભલેખ અથવા બિંને બાજુ
છે, જે ેલખડી અને ક્યારેક-ક્યારેક ગોમેદ, ચકમક અસભલેખ છે. આ પટ્ટીઓ પર આકૃસતઓ અને અસભલેખો
પથ્થર, તાિંબા, કાિં ુ અને માટીમાિંથી બનાવવામાિં આવતી કોઈ અણીદાર હસથયાર (છેણી)થી ાવધાનીપૂવકવ કાપીને
હતી.
અિંકકત કરવામાિં આવેલી છે.
• આ ીલમાિં એક સશિંગવાળો બળદ, ગેંડો, વાઘ, હાથી,
❖ માટીનાાં વાસણાો :
જિંગલી ભેં , બકરી, ભેં વગેરે પશુઓની દુિં ર
• આ પ્રાચીન સ્થળોમાિંથી મોટી િંખ્યામાિં મળી આવેલ
આકૃસતઓ બનાવવામાિં આવતી હતી. આ આકૃસતઓમાિં
માટીનાિં વા ણોનો દેખાવ અને આ વા ણો બનાવવાની
દશાવવવામાિં આવેલી પ્રાકૃસતક લાગણીઓની અસભવ્યસિ
પદ્ધસતઓથી આપણને તાત્કાલીન કડઝાઈનોનાિં અલગ-
સવશેષ રીતે ઉલ્લેખનીય છે.
અલગ રૂપો અને સવષયોની જાણકારી મળે છે.
• આ મુરાઓ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારનો હતો.
• સ િંધુ-ઘાટીમાિંથી મળી આવેલ માટીનાિં વા ણો એ
એવુિં અનુમાન છે કે, આ મુરાઓ બાજુબદિં (હાથની પટ્ટી)
કુંભારના ચાક પર બનાવવામાિં આવેલા છે, તે હાથથી
તરીકે પણ પહેરવામાિં આવતી હતી, જેનાથી એ વ્યસિની
બનાવેલા વા ણો નથી. આ ાદા વા ણો લાલ ચીકણી
ઓળખ કરી શકાતી હતી, જેમ કે વતવમાનમાિં લોકો દ્વારા
માટીમાિંથી બનાવવામાિં આવતાિં હતાિં. આમાિંથી અમુક
ઓળખપત્ર ધારણ કરવામાિં આવે છે.
વા ણો પર ુિંદર લાલ અથવા સ્લેટી લેપ લગાવવામાિં
• હડપ્પાનુિં માનક ચલણ 2⨯2 ઈંચનુિં ચોર આકારનુિં
આવતો હતો. કાળા રંગના વા ણો પર લાલ લેપની ુિંદર
ચલણ હતુ,િં જે ેલખડીમાિંથી બનાવવામાિં આવતુિં. દરેક
પરતો જોવા મળે છે, જેના પર ચમકતા કાળા રંગની
મુરામાિં એક સચત્રાત્મક સલસપ કોતરવામાિં આવતી હતી, જે
ભૌસમસતક આકૃસતઓ અને પશુઓની કડઝાઇન
હજુ ુધી વાિંચી શકાઈ નથી. અમુક મુરાઓ હાથીદાિંતની
બનાવવામાિં આવી છે.
પણ મળી આવી છે.
• બહુરંગી માટીનાિં વા ણો ઓછી માત્રામાિં મળી આવ્યાિં
• મુરાઓની કડઝાઇન અનેક પ્રકારની હતી પણ મોટા
છે, જેમાિં મુખ્યત્વે નાના કળશનો માવેશ થાય છે, જેના
પ્રમાણમાિં પ્રાણીઓ, જેમ કે ખૂધિં વાળો કે ખૂિંધ વગરનો
પર લાલ, કાળા, લીલા અને ફેદ કે પીળા રંગોની
બળદ, હાથી, વાઘ, બકરી અને સવશાળ પ્રાણીઓ વગેરે
ભૌમોસતક આકૃસતઓ બનાવવામાિં આવી છે.

2
સાાંસ્કૃતિક વારસો
• ઉત્કીણવન કરેલાિં વા ણો ઓછી માત્રામાિં મળી આવ્યા છે આવતા હતા. અમુક મણકા કાપી અથવા રંગીને દુિં ર
અને જે મળી આવ્યા છે તેમાિં કોતરણીની જાવટ પડદા બનાવવામાિં આવતા હતા. મણકાઓના સનમાવણમાિં
અને વેદીની પ્લેટો ધુ ી ીસમત હતી. સછરવાળાિં પાત્રોમાિં અત્યાસધક તકનીકી કશળતાના પ્રયોગો દશાવવ્યા છે.
એક મોટુિં સછર તસળયા ઉપર અને નાનાિં-નાનાિં સછરો • હડપ્પાના લોકો પશુઓ, સવશેષ રીતે વાિંદરાઓ અને
પાત્રોની ચારેબાજુ જોવા મળે છે. આવા વા ણો કદાચ સખ કોલીઓના નમૂના બનાવતા હતા, જે એકદમ
પીવાના પ્રવાહીને ગાળવા માટે કામમાિં લેવાતા હશે. અ લી જેવા દેખાતા હતા.
• ઘરેલુ કામમાિં ઉપયોગમાિં લેવામાિં આવતા માટીના વા ણો • સ િંધુ ઘાટીના ઘરોમાિં મોટી ખ્િં યામાિં તાકાઓ મળી આવ્યા
અનેક રૂપો અને આકારમાિં મળી આવ્યાિં છે, પણ લગભગ છે. જેનાથી એ માસહતી મળે છે, કે એ મયે કપા અને
તમામ વા ણોમાિં ુિંદર વળાકો જોવાિં મળે છે. ઊનનુિં કાિંતણ ઘણુિં પ્રચસલત હતુિં. ગરીબ અને અમીર બિંને
❖ ઓાભૂષણાો (ઘરો ણાઓાો) : લોકોમાિં કાિંતણનો કરવાજ ામાન્ય હતો. આ હકીકત એ
• હડપ્પાના પુરુષો અને સ્ત્રીઓ પોતાને અલગ-અલગ બાબત ઉજાગર કરે છે, કે તકઆની ચસક્રય માટી એ
પ્રકારનાિં ઘરેણાઓથી જાવતા હતા. આ ઘરેણાઓ ીસપયાની બનેલી છે. પુરુષ અને સ્ત્રીઓએ ધોતી અને
કકુંમતી ધાતુઓ અને રત્નોથી લઈને હાડકા અને પાકી શાલ જેવા બે અલગ- અલગ કપડાિં પહેરતા હતા. શાલ
માટીમાિંથી બનાવવામાિં આવતા હતા. એ જમણા ખભાની નીચેથી લઈને ડાબા ખભા ઉપર
• ગળાના હાર, બાજુબિંધ અને અિંગૂઠીઓ એ ામાન્ય રીતે ઓઢવામાિં આવતી હતી.
પુરુષો અને સ્ત્રીઓ દ્વારા માન રીતે પહેરવામાિં આવતી
હતી. પરંતુ કમરબિંધ, કણવફૂલ અને પગના કડા સ્ત્રીઓ
પહેરતી હતી.
• મોહેં-જો-દડો અને લોથલમાિંથી મોટી માત્રામાિં ઘરેણા મળી
આવ્યાિં છે. જેમાિં ોનાનાિં અને કકુંમતી નિંગોના હાર,
તાિંબાના કડા અને મણકા, ોનાના કુંડલ - ઝુમકા વગેરેનો
માવેશ થાય છે.
• હકરયાણાના ફરમાના પુરાસ્થળ પર એક કબ્રસ્તાન મળી
આવ્યુિં છે, જ્યાિં આગળ શવને ઘરેણાઓથી શણગારવામાિં
આવેલો છે.
• ચાન્હુદડો અને લોથલમાિંથી મળી આવેલી કાયવશાળાઓ
ઉપરથી ખબર પડે છે કે મણકા બનાવવાના ઉદ્યોગો ઘણાિં
સવકસ ત હતા. આ મણકા કાનીસલયન, જમુસનયા,
ૂયવકાિંત, સ્ફકટક, કાચમસણ, લ
ે ખડી, ફીરોજા, લાજવદદ
મસણ વગેરેનાિં બનેલા હતા. આ સ વાય તાિંબુ, કાિં ુ અને નિતકીની કાાંસ્ય મૂતિિ
ોના જેવી ધાતુઓ અને શેખ- ીપીઆ અને પાકી માટી • સ િંધુ ઘાટીની કલાકૃસતઓમાિં એક ઉચ્ચ કોકટની કલાકૃસત
એ મણકા બનાવવાના કામમાિં ઉપયોગમાિં લેવાતી હતી. એક નતવન કરતી સ્ત્રી એટલે કે નતવકીની કાિંસ્ય પ્રસતમાિં
• મણકા અલગ-અલગ રૂપ અને આકારના બનાવવામાિં છે. જેની ઊિંચાઈ લગભગ ચાર ઇંચ જેટલી છે.
આવતા હતા, જેમાિં પતરી આકારનાિં, વેલણાકાર અને • મોહેં-જો-દડોમાિંથી મળી આવેલી આ મૂસતવ એ તાત્કાલીન
ગોળ જેવા આકારનો માવેશ થાય છે. કેટલાક મણકાઓ મોસ્્ડિંગ કલાનો ઉત્તમ નમૂનો છે. નતવકીની ત્વચાનો રંગ
બે અથવા વધારે પથ્થરો જોડીને બનાવવામાિં આવતા આછો કાળો બતાવવામાિં આવ્યો છે. આ પ્રસતમા નગ્ન
હતા. અમુક પથ્થરો પર ોનાના આવરણ ચઢાવવામાિં (સનવસ્ત્ર) છે, તથા માથાના વાળ એ માથાની પાછળ એક
3
સાાંસ્કૃતિક વારસો
અિંબોડાના રૂપમાિં ગૂથિં ેલા છે. તેનો ડાબો હાથ બિંગડીઓથી સવચારીને બનાવ્યો છે. ખભો ારી રીતે પકવેલો છે અને
ઢંકાયેલો જે પરંપરાગત ભારતીય નૃત્યની મુરામાિં તેના પેટ બહાર સનકળેલુિં છે.
ઘૂિંટણથી થોડો ઉપર જમણી જાિંઘ પર જોવા મળે છે.
પોતાના જમણા હાથના ઉપરના ભાગમાિં બાજુબિંદ અને
નીચેના ભાગમાિં કડુિં પહેરેલુિં છે અને તેની કમર પર
રાખેલો છે. તેની આિંખો મોટી અને નાક ચપટુિં છે. આ
આકૃસત સ્વ-અસભવ્યસિ અને શારીકરક ઊજાવથી ભરેલી
છે, જે ઘણુિં કહી રહી છે.

પોઇન્ટો ડ માટીનાાં વાસણાો


• મોહેં-જો-દડોમાિંથી મળી આવેલા આ પાત્રો કુંભારના
ચાકડા પર સચકણી માટીમાિંથી બનાવેલાિં છે. કુંભારે
પોતાની કશળ આિંગળીઓ વડે એક આકષવક રૂપ આપ્યુિં
છે. અસ્ગ્નમાિં પકવ્યા પછી આ માટીના વા ણને કાળા
વૃષભ(બળદ) ની પ્રતિમા
રંગથી રંગવામાિં આવ્યા છે. આના પર દોરવામાિં આવેલા
• મોહેં-જો-દડોમાિંથી મળી આવેલી એક કાિંસ્ય પ્રસતમા સચત્રો એ ભૌસમસતક આકારના અને વનસ્પસતઓના છે.
સવશેષ રીતે ઉલ્લેખનીય છે, કારણ કે તેમાિં એક ભારે
ભરકમ વૃષભને આક્રમક મુરામાિં દશાવવવામાિં આવેલો છે.
વૃષભે ગુસ્ ામાિં પોતાનુિં માથુિં જમણી તરફ ફેરવેલુિં છે.

પુરુષનુાં ધડ

• પુરુષ ધડની આ મૂસતવ લાલ રેતીયા પથ્થરમાિંથી બનેલી છે,


જેમાિં માથુિં અને ખભાને જોડવા માટે ખાડો બનાવેલો છે.
ધડના ામેવાળા સહસ્ ાને એક સવશેષ મુરામાિં મજી-
4
સાાંસ્કૃતિક વારસો

NCERT Special
સાાંસ્કૃતિક વારસાો
માૌર્ય સમર્ની કળા
❖ પ્રસ્િાવના : • મૌયવ સમયના સ્તાંભો એ ખડકો કાપીને (એક ર્ર્શાળ
• ઇ.સ. પૂર્વ છઠ્ઠી સદીમાાં ગાંગાની ઘાટીમાાં બૌદ્ધ અને જૈન પથ્થરમાાંથી) બનાર્ેલા સ્તાંભો છે. જેમાાં કોતરણી કરનારા
ધમવના રૂપમાાં એક નર્ા ધાર્મવક અને સામાર્જક કલાકારોનયાં કૌશલ્ય સ્પષ્ટ જોર્ા મળે છે, જ્યારે
આાંદોલનની શરૂઆત થઈ હતી. આ બન્ને ધમો શ્રમણ એકૈર્મર્નયનના સ્તાંભો રાજર્મસ્ત્રી દ્વારા અનેક ટયકડા
પરંપરાના અાંગ હતા. આ બન્ને ધમો લોકર્િય થઈ ગયા જોડીને બનાર્ર્ામાાં આવ્યા છે.
કારણ કે તે સનાતન ધમવની ર્ણવ અને જાર્ત વ્યર્સ્થાનો • મોયવ સમયમાાં પથ્થરના સ્તાંભો એ સાંપૂણવ મૌયવ સામ્રાજ્યમાાં
ર્ર્રોધ કરતાાં હતા. અનેક સ્થાનો પર સ્થાર્પત કરર્ામાાં આવ્યા હતા અને
• આ સમયમાાં મગધ એક શર્િશાળી રાજ્યના રૂપમાાં તેમના ઉપર ર્શલાલેખો કોતરર્ામાાં આવ્યા હતા. આ
બહાર આવ્યયાં અને તેને અન્ય રાજયોને પોતાના સ્તાંભોની ટોચ પર બળદ, ર્સાંહ, હાથી જેર્ાાં િાણીઓની
ર્નયાંત્રણમાાં લીધા. આકૃર્તઓ કોતરર્ામાાં આર્તી હતી. આ આકૃર્તઓ એક
• ઇ.સ.પૂર્વ ચોથી સદી સયધીમાાં મૌયે પોતાનયાં િભયત્ર્ જમાર્ી ચોરસ અથર્ા ગોળાકાર ર્ેદી ઉપર ઊભી કોતરર્ામાાં
લીધયાં હતયાં અને ઇ.સ. પૂર્વ ત્રીજી સદી સયધીમાાં ભારતનો આર્તી હતી. ગોળાકાર ર્ેદીઓને સયદાં ર કમળનાાં ફૂલોથી
મોટો ર્ર્સ્તાર એ મૌયવના ર્નયાંત્રણ હેઠળ હતો, જેમાાં મૌયવ શણગારર્ામાાં આર્તી હતી. ટોચની રચનાઓર્ાળા
સમ્રાટોમાાં અશોક એક અત્યાંત શર્િશાળી રાજા થયો, પથ્થરના સ્તાંભોમાાંથી કેટલાક સ્તાંભો આજે પણ સયરર્ક્ષત
જેણે ઇ.સ.પૂર્વ ત્રીજી સદીમાાં બૌદ્ધની શ્રમણ પરંપરાને છે. ર્બહારમાાં બસરાહ-બખીરા, લોરરયા-નાંદનગઢ અને
સાંરક્ષણ આપયયાં હતયાં. રામપયરર્ા તથા ઉત્તર-િદેશમાાં સનરકસા અને સારનાથ
• આ સમયે યક્ષ અને માતૃદેર્ીઓની પૂજા િચર્લત હતી. ર્ગેરેમાાં જોર્ા મળે છે.
આ રીતે પૂજાનાાં અનેક રૂપો િચર્લત હતાાં. જો કે, આ • સારનાથમાાં મળી આર્ેલા મૌયવ સમયના સ્તાંભોની ટોચ,
તમામમાાં બૌદ્ધ ધમવ એ સામાર્જક અને ધાર્મવક જે ર્સાંહ ટોચના નામથી િર્સદ્ધ છે, તે મૌયવ સમયની મૂર્તવ-
આાંદોલનના રૂપમાાં લોકર્િય થયો હતો. યક્ષપૂજા એ બૌદ્ધ પરંપરાનયાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તે આજે ભારતનયાં રાષ્ટ્રીય
ધમવના આગમન પહેલા અને પછી પણ ઘણી લોકર્િય ર્ચહ્ન છે. આની ગોળાકાર ર્ેદી પર ગજવન કરતા ચાર
હતી, પરંતય સમયની સાથે આ યક્ષ પૂજા એ બૌદ્ધ અને ર્સાંહોની ર્ર્શાળ મૂર્તવઓ સ્થાર્પત કારર્ામાાં આર્ી છે
જૈન ધમવમાાં ર્ર્લીન થઈ ગઇ હતી. અને આ ર્ેદીના નીચલા ભાગમાાં ઘોડો, બળદ, હરણ,
ર્ગેરેને ગર્તમાન સ્સ્થર્તમાાં કોતરર્ામાાં આર્ેલા છે. જેમાાં
❖ સ્િાંભાો, શિલ્ાો અનો રાોક-કટ અાર્કિ ટોક્ચર :
કારીગરની ઉત્કૃષ્ટ કૌશલ્યની સ્પષ્ટ દૃસ્ષ્ટ જોર્ા મળે છે.
• મઠના સાંબાંધમાાં સ્તૂપો અને ર્ર્હારોનયાં ર્નમાવણ એ આ
આ સ્તાંભની ટોચ એ ધમ્મચક્ર િર્તવનનયાં માનક િર્તક છે.
શ્રમણ પરંપરાનયાં એક અાંગ બની ગયયાં હતયાં, છતાાં આ
સમયગાળામાાં સ્તૂપો અને ર્ર્હારો ર્સર્ાય, અનેક સ્થાનો • ઇ.સ પૂર્વ ત્રીજી સદીમાાં યક્ષ-યક્ષણીઓ અને પશયઓની
પર પથ્થરના સ્તાંભો બનાર્ર્ામાાં આવ્યા હતા. ર્ર્શાળ મૂર્તવઓ બનાર્ર્ામાાં આર્તી હતી. ટોચની
• ખડકો કાપીને ગયફાઓ અને ર્ર્શાળ મૂર્તવઓ બનાર્ર્ામાાં આકૃર્તઓર્ાળા પથ્થરના સ્તાંભો બનાર્ર્ામાાં આવ્યા
આર્ી હતી. સ્તાંભ ર્નમાવણની પરંપર એ અત્યાંત જૂની છે. હતા અને ખડકોને કાપી ગયફાઓ બનાર્ર્ામાાં આર્ી હતી,
એ પણ જોર્ા મળયયાં છે, કે એકૈમેર્નયન સામ્રાજ્યમાાં જેમાાંથી અનેક સ્મારકો આજે પણ જોર્ા મળે છે. તેનાથી
ર્ર્શાળ સ્તાંભો બનાર્ર્ામાાં આર્તા હતા. પરંતય મૌયવ યક્ષ પૂજાની લોકર્િયતાના પયરાર્ા મળે છે.
સમયના સ્તાંભો એ એકૈમર્ે નયન સ્તાંભોથી અલગ િકારના
છે.
1
સાાંસ્કૃતિક વારસો
• પટના, ર્ર્રદશા અને મથયરા જેર્ાાં અનેક સ્થળો પર યક્ષો- • ઇ.સ.પૂર્વ ત્રીજી સદીની સ્તરીય સાંરચનાનયાં એક ઉદાહરણ
યક્ષણીઓની ર્ર્શાળ મૂર્તવઓ મળી આર્ી છે. આ ર્ર્શાળ રાજસ્થાનનાાં બૈરાઠ સ્થળ પર આર્ેલો સ્તૂપ છે. સાાંચીનો
મૂર્તવઓ ઊભેલ સ્સ્થર્તમાાં છે. આ તમામ િર્તમાઓમાાં મહાન સ્તૂપ એ અશોકના શાસન કાળમાાં ઈંટોથી
એક ર્ર્શેષ તત્ત્ર્ એ છે, કે આની સપાટી પૉર્લશ કરેલી બનાર્ર્ામાાં આર્ેલો હતો અને પછીના સમયમાાં તેને
છે. તેના ચહેરા પર િકૃર્ત ર્ર્જ્ઞાનની ર્નપયણતા સ્પષ્ટ રીતે પથ્થર દ્વારા બનાર્ર્ામાાં આવ્યો હતો અને નર્ી-નર્ી
જોર્ા મળે છે, અન્ય અાંગ-િત્યાંગ એ સ્પષ્ટ રીતે જોર્ા મળે ર્સ્તયઓ જોડર્ામાાં આર્ી હતી.
છે. • સમયની સાથે, આર્ા ઘણા સ્તૂપો બનાર્ર્ામાાં આવ્યા
• યર્ક્ષણીની િર્તમાનયાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એ દીદારગાંજ, હતા, જેના કારણે આ સમયે બૌદ્ધ ધમવની લોકર્િયતાની
પટનામાાં જોર્ા મળે છે. ખબર પડે છે. ઇ.સ.પૂર્વ બીજી સદી દરર્મયાન અને એના
• પાકી માટીમાાંથી બનાર્ેલી આકૃર્તઓ અને આ પછી આપણને અનેક અર્ભલેખીય પયરાર્ા મળે છે. જેમાાં
િર્તમાઓમાાં ર્ચત્રણની દૃસ્ષ્ટથી ઘણયાં અાંતર જોર્ા મળે છે. દાન આપનાર દાતાઓનાાં નામ અને તેમના વ્યર્સાયની
ઓરડશામાાં ધૌલીમાાં ખડક કોતરીને બનાર્ર્ામાાં આર્ેલી માર્હતી પણ આપર્ામાાં આર્ી છે. આ સ્તૂપો અને શાહી
ર્ર્શાળ હાથીની મૂર્તવ પણ રેખાાંકન માટેનયાં સયદાં રતાનયાં સમથવનનાાં ઉદાહરણ ઘણાાં ઓછાાં મળે છે. સાંરક્ષકોમાાં
ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેના પર સમ્રાટ અશોકનો એક સામાન્ય ભિથી લઈને ગૃહપર્ત અને રાજા-મહારાજાનો
ર્શલાલેખ આર્ેલો છે. પણ સમાર્ેશ થાય છે. કેટલાક સ્થળો પર ભદ્ર ર્ગવ અથર્ા
• ર્બહારના બારાબારની પહાડીઓમાાં રોક-કટ આરકિટેક્ચર વ્યર્સાય ર્ગવ દ્વારા આપર્ામાાં આર્ેલા દાનનો ઉલ્લેખ
છે, જે લોમેષ ઋર્ષની ગયફા તરીકે ઓળખાય છે. આ મળે છે. પરંતય આર્ા અર્ભલેખો ઘણા જ ઓછા જોર્ા મળે
ગયફાનો િર્ેશ દ્વાર એ અધવર્તયવળાકાર ચાપ (મહેરાબ) ની છે, જેમાાં કલાકારો અથર્ા ર્શલ્પકારોનાાં નામ હોય.
જેમ સજાર્ેલો છે. આ ચૈત્યના મહેરાબ પર એક ગર્તમાન • મહારાષ્ટ્રના ર્પત્તલખોડા ગયફામાાં કલાકાર કાન્હા અને
હાથીની િર્તમા કોતરર્ામાાં આર્ેલી છે. આ ગયફાનો કોંડાએ ગયફામાાં તેના ર્શલ્પ બાળકનયાં નામ કોતરાવ્યયાં છે.
અાંદરનો ભાગ એ લાંબચોરસ છે અને તેની પાછળ એક અમયક અર્ભલેખો/ ર્શલાલેખોમાાં ર્શલ્પકારોની શ્રેણીઓ,
ગોળાકાર કક્ષ છે. આ ગયફા મૌયવ સમ્રાટ અશોક દ્વારા જેમ કે પથ્થર કોતરનાર, સયર્ણવકાર, પથ્થર ઘસનાર અને
આજીર્ર્કા પાંથ/સાંિદાય માટે સાંરર્ક્ષત કરર્ામાાં આર્ી ચમકાર્નાર, સયથાર ર્ગેરેનો ઉલ્લેખ છે.
હતી.
• બૌદ્ધ અને જૈન ધમોની લોકર્િયતાના કારણે સ્તૂપો અને
ર્ર્હારોનયાં ર્નમાવણ મોટા િમાણમાાં શરૂ થઈ ચૂકયયાં હતયાં.
પરંત,ય કેટલાાંક ઉદાહરણ એર્ાાં પણ મળયાાં છે, કે જેમાાં
સનાતન ધમવ/ર્હન્દય ધમવની દેર્ી-દેર્તાઓની િર્તમાઓ
બનતી હતી.
• સ્તૂપ એ બયદ્ધના અર્શેષો (Relics) પર બનાર્ર્ામાાં
આર્તા હતા. આર્ા અનેક સ્તૂપો ર્બહારના રાજગૃહ,
ર્ૈશાલી અને પાર્ા, નેપાલમાાં કર્પલર્સ્તય, અલ્લાકપપા
અને રાાંગરામ અને ઉત્તર િદેશમાાં કુશીનગર અને
પીપલીર્નમાાં જોર્ા મળે છે.
• સ્તૂપ, ર્ર્હાર અને ચૈત્ય એ બૌદ્ધ અને જૈનના મઠ સાંકુલ
(પરરસર)નો ભાગ છે. પરંતય, આમાાં ઘણાખરા િર્તષ્ઠાનો
એ બૌદ્ધ ધમવના છે. શસિં હની અાકૃતિ, સારનાથ સ્િાંભ

2
સાાંસ્કૃતિક વારસો
• ર્ારાણસી નજીક સારનાથમાાં લગભગ એક સો ર્ષવ પહેલાાં અને ર્સાંહોની આકૃર્તઓ સયાંદરતાથી કોતરર્ામાાં આર્ી છે.
શોધર્ામાાં આર્ેલી ર્સાંહનો સ્તાંભ એ સામાન્ય રીતે ચક્રનયાં આ સ્ર્રૂપ એ સાંપણ ૂ વ બૌદ્ધ કાળમાાં ધમવ ચક્રના
સારનાથ ર્સાંહ સ્તાંભ તરીકે ઓળખાય છે. આ મૌયવ ર્નરૂપણમાાં મહત્ત્ર્પૂણવ બની ગયયાં છે. દરેક પશય આકૃર્ત એ
સમયની મૂર્તવકલાનયાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ભગર્ાન સપાટીથી જોડાયેલી હોર્ા છતાાં ઘણી ર્ર્સ્તૃત છે.
બયદ્ધ દ્વારા ધમવચક્ર િર્તવન એટલે કે િથમ ઉપદેશ ગોળાકાર ટોચની પેનલ એ ઊાંધા કમળની આકૃર્ત પર
આપર્ાની ઐર્તહાર્સક ઘટનાની સ્ૃર્તમાાં સમ્રાટ અશોક ટકેલી જોર્ા મળે છે. કમળના ફૂલની િત્યેક પાાંદડીઓને
દ્વારા બનાર્ર્ામાાં આર્ી હતી. કમળની સઘનતાને ધ્યાનમાાં રાખી બનાર્ર્ામાાં આર્ી છે.
• આ ર્સાંહ સ્તાંભના ટોચ મયખ્ય પાાંચ ભાગમાાં છે, નીચેના ર્હસ્સામાાં ગોળાકાર તળને સયાંદરતાથી કોતરર્ામાાં
1) સ્તાંભ જે અત્યારે કેટલાક ભાગોમાાં તૂટેલો છે આવ્યો છે.
2) એક ઉંધા કમળ આકારનો આધાર
3) આના ઉપર બનાર્ેલો એક નળાકાર ઢોલ, જેના ઉપર
ચાર પશયઓ ઘરડયાળની રદશાની ગર્તમાન બતાર્ેલા
છે
4) ચાર તેજસ્ર્ી ર્સાંહોની આગળ-પાછળ જોડાયેલી
આકૃર્તઓ
5) સૌથી ઉપર એક ધમવચક્ર હતય,ાં જે એક પેડાનાાં
આકારનયાં હતયાં. આ ચક્ર ર્તવમાનમાાં તૂટેલી હાલતમાાં
છે. હાલ તે સારનાથના સ્થાર્નક સાંગ્રાહલયમાાં છે.
• આ ર્સાંહ સ્તાંભને ઉપરીચક્ર કમલાધાર ર્ગર, સ્ર્તાંત્ર
ભારતના રાષ્ટ્રીય િર્તકના રૂપમાાં અપનાર્ર્ામાાં આવ્યયાં
ર્શિણી, દીદારગાંજ
છે.
• હાથમાાં ચામર (ચૌરી) પકડીને ઊભેલી યર્ક્ષણીની મૂર્તવ
• અત્યારે સારનાથના પયરાતત્ત્ર્ સાંગ્રાહલયમાાં સયરર્ક્ષત
એ આધયર્નક પટનાના દીદારગાંજમાાંથી મળી છે, જે મૌયવ
રાખર્ામા આર્ેલી આ ર્સાંહની ટોચ પર બનેલી એક ર્ેદી
સમયની મૂર્તવકલાની પરંપરાનયાં એક સારાં ઉદાહરણ છે.
પર ચાર ર્સાંહ એકબીજાની પીઠ જોડીને બેઠા છે. ર્સાંહોની
આ મૂર્તવ પટનાના સાંગ્રહાલયમાાં સચર્ાયેલી છે. આ લાાંબી
આ ચાર આકૃર્તઓ એ અત્યાંત િભાર્શાળી અને મજબૂત
મૂર્તવ એ રેતીના પથ્થરમાથી બનાર્ર્ામાાં આર્ી છે. તેના
છે. ર્સાંહોના ચહેરાના સ્નાયયનો સમૂહ મજબૂત લાગે છે.
શરીરની ગોઠર્ણ એ સાંતયર્લત અને િમાણસરની છે.
કલાકાર પોતાની સૂક્ષ્મ દૃસ્ષ્ટથી ર્સાંહના મયખનયાં સ્ર્ાભાર્ર્ક
આની સપાટી એ પૉર્લશ કરેલી ચીકણી છે.
ર્ચત્રણ કરર્ામાાં સફળ રહ્યા છે. એર્યાં જણાય છે કે, ર્સાંહે
પોતાનો શ્વાસ અાંદર રોકી રાખ્યો છે. ર્સાંહના ર્ાળની
રેખાઓ તીક્ષ્ણ છે અને તેમાાં તે સમયની િચર્લત
પરંપરાઓનયાં પાલન કરર્ામાાં આવ્યયાં છે, િર્તમાની સપાટી
અર્તશય ચીકણી અથર્ા પૉર્લશ કરીને બનાર્ેલી છે, જે
મૌયવ સમયની મૂર્તવકલાની એક ખાસ ર્ર્શેષતા છે.
ર્સાંહોના ઘૂઘરાલા ર્ાળ એ આગળ નીકળેલા છે. ર્સાંહોના
શરીરનયાં ભારે ર્જન એ પગની ફેલાયેલી માાંસપેશીઓના
માધ્યમથી દશાવર્ર્ામાાં આર્ેલયાં છે. ટોચની પેનલ પર એક
ચક્ર બનાર્ેલ છે, જેમાાં ચારે રદશામાાં ફેલાયેલા કુલ મળીને
24 આરા છે અને િત્યેક ચક્રની સાથે બળદ, ઘોડા, હાથી
3
સાાંસ્કૃતિક વારસો

NCERT Special
સાાંસ્કૃતિક વારસાો
ભારિીય કલા અનો સ્થાપત્યમાાં માૌયય પછીની પ્રવૃત્તિઅાો
❖ પ્રસ્િાવના :
• ઈ.સ. પૂર્વે 2જી સદી પછી અનેક શાસકો એ વર્વશાળ મૌર્ય જોડેલા હાથ અને સ્ર્વતુંત્ર મૂવતયઓમાું હાથ ર્પટા અને
સામ્રાજ્ર્ના અલગ અલગ ભાગ પર પોતાનું વનર્ુંત્રણ છાતીથી લગાર્વેલા દશાયર્વર્વામાું આવ્ર્ા છે.
સ્થાવપત કરી લીધું હતું. ઉત્તર ભારત અને મધ્ર્ ભારતના • શરૂઆતમાું, સપાટી તૈર્ાર કરર્વી એ પ્રમખ કાર્ય હતું અને
અમક ભાગોમાું શુંગ, ક્ણ્ર્વ, કુશાણ અને ગપ્ત શાસકો એ પછી માનર્વ શરીર અને તેના અન્ર્ રૂપો બનાર્વર્વામાું
પોતાનો કબજો જમાર્વી લીધો હતો, પણ દવિણ ભારતમાું આર્વતા હતા. વર્ત્રની સપાટીની છીછરી કોતરણીના
અને પવિમ ભારતમાું સાતર્વાહનો, ઇિાકુઓ, આભીરો કારણે હાથ અને પગને બહાર નીકળેલા બતાર્વર્વા એ
અને ર્વાકાટકો એ પોતાનું ર્વર્યસ્ર્વ સ્થાવપત કર્ું હતું. સુંભર્વ ન હતું. તેથી જ હાથ જોડેલા અને પગ વર્વસ્ૃત રીતે
ર્ોગાનર્ોગ, ઇ.સ.પૂર્વે 2જી સદીમાું સનાતન ધમયના બે બતાર્વર્વામાું આવ્ર્ા છે. શરીર એ મોટાભાગે કઠોર અને
મખ્ર્ સુંપ્રદાર્ો-ર્વૈષ્ણર્વ ધમય અને શૈર્વ ધમયનો પણ ઉદર્ ખેંર્ાર્ેલું બતાવ્ર્ું છે અને હાથ અને પગ એ શરીરની
થર્ો હતો. સાથે-સાથે ર્ોંટેલા બતાર્વર્વામાું આવ્ર્ા છે.
• મૂવતયકલાનાું કેટલાક શ્રેષ્ઠ ઉદાહરણો એ વર્વદદશા, ભરહૂત • આગળ જતાું મૂવતયઓની કોતરણી ઊુંડી થર્વા લાગી હતી
(મધ્ર્ પ્રદેશ), બોધગર્ા (વબહાર), મથરા (ઉત્તરપ્રદેશ), અને પદરમાણોમાું ર્વધારો થર્વા લાગ્ર્ો હતો, જેના કારણે
ખુંડવગદર-ઉદર્વગદર (ઓદડશા), આુંધ્ર પ્રદેશ અને પાર્વની મનષ્ર્ો અને પ્રાણીઓના શરીરની નકલ એ અસલી જેર્વી
(નાગપરના નજીક) મહારાષ્ટ્રમાુંથી મળી આવ્ર્ા છે. દેખાર્વા લાગી હતી. ભરહુત, બોધગર્ા, સાુંર્ી સ્તૂપ અને
જગય્ર્પેટ્ટમાુંથી મળી આર્વેલી મૂવતયઓ આ શૈલીના સારા
❖ ભરહુિ:
ઉદાહરણો છે.
• ભરહુતમાુંથી મળી આર્વેલી મૂવતયઓ એ મૌર્ય સમર્ની ર્િ
અને ર્વિણીની મૂવતયઓની જેમ લાુંબી છે. મૂવતયઓના • ભરહુતની કથાઓના અર્વતરણોથી એ સ્પષ્ટ થાર્ છે, કે
પદરમાણના વનમાયણમાું ઓછો ઊભાર જોર્વા મળે છે તથા કલા વશલ્પી એ પોતાની વર્ત્રાત્મક ભાષાના માધ્ર્મથી
રેખાઓનું ધ્ર્ાન પણ રાખર્વામાું આવ્ર્ું છે. કેટલીક ર્વધારે પ્રભાર્વશાળી રીતે પોતાની ર્વાતાયઓ કહી
શકે છે. એક એર્વી કથાઓના અર્વતરણોમાું વસદ્ધાથયની
• આકૃવતઓ એ વર્ત્રની સપાટીથી ર્વધારે બહાર નથી.
માતા મહારાણી માર્ાદેર્વીના એક સ્ર્વપ્નની ઘટના
ર્વણયનાત્મક ર્ાપમાું ત્રણ પદરમાણોનો ભ્રમ એક તરફ
બતાર્વર્વામાું આર્વી છે. બીજી બાજ જાતક કથાઓનું
ઝકેલો બતાર્વર્વામાું આવ્ર્ો છે. કથામાું સ્પષ્ટપણે મખ્ર્
વર્ત્રણ સરળ રીતે કરર્વામાું આવ્ર્ું છે, જેમાું કથાના
ઘટનાઓની પસુંદગી ર્વધી છે. ભરહુતની કથામાું ફલક
ભૌગોવલક સ્થળ અનસાર ઘટનાઓને પ્રસ્તત કરર્વામાું
ઓછા પાત્રો સાથે દેખાડર્વામાું આવ્ર્ો છે. પરંત , જેમ-
આર્વી છે.
જેમ સમર્ આગળ ર્વધતો ગર્ો, તેમ કથાના મખ્ર્ પાત્રો
વસર્વાર્ અન્ર્ પાત્ર પણ વર્ત્રની પદરઘમાું પ્રગટ થર્વા લાગે • આર્વી જાતક કથાઓને સ્તૂપોના શણગાર માટે ઉપર્ોગમાું
છે. ક્ણર્ારેક-ક્ણર્ારેક એક ભૌગોવલક સ્થાન પર ર્વધારે લાર્વર્વામાું આર્વી છે. પ્રદેશ મજબ સ્તૂપોના વનમાયણની
ઘટનાઓ એ વર્ત્રની પદરઘમાું એક સાથે બતાર્વર્વામાું શૈલીઓમાું અુંતર આર્વર્વા લાગ્ર્ું હતું. ઇ.સ.પૂર્વે 1લી અને
આર્વી છે, જ્ર્ારે એક ઘટનાને સુંપૂણય વર્ત્રમાું વર્વત્રત 2જી સદી દરવમર્ાન તમામ પરુષ મૂવતયઓમાું ર્વાળ
કરર્વામાું આર્વી છે. ગુંથાર્ેલા દશાયર્વર્વામાું આવ્ર્ા છે. ભરહુતમાુંથી મળી
આર્વેલી મૂવતયઓ આજે ભારતીર્ સુંગ્રાહલર્, કોલકત્તામાું
• મૂવતયકારો દ્વારા ઉપલબ્ધ સ્થાનોનો મહત્તમ ઉપર્ોગ
કરર્વામાું આવ્ર્ો છે. કથામાું ર્િ અને ર્વિણીઓ એ સરવિત રાખર્વામાું આર્વી છે.

1
સાાંસ્કૃતિક વારસો

❖ સાાંચીનાો સ્િૂપ:
અન્ર્ ભાગોમાું ફેલાઈ હતી. આનું સૌથી ર્ોગ્ર્ ઉદાહરણ
• મૂવતયકલાના વર્વકાસનું આગળનું ર્રણ એ સાર્ીનો સ્તૂપ,
છે, પુંજાબના સુંઘોલમાુંથી મળી આર્વેલી સ્તૂપની મૂવતયઓ.
મથરા અને આુંધ્રપ્રદેશના ગટુંર વજલ્લાના ર્વેંગી નામના
સ્થાન પર મળી આર્વેલી મૂવતયઓમાું જોર્વા મળે છે. આ • મથરામાું બદ્ધની મૂવતયઓ ર્િોની શરૂઆતની મૂવતયઓ
ર્રણ એ શૈલીગત પ્રગવતની દૃષ્ટષ્ટથી મહત્ત્ર્વપૂણય છે. જેર્વી બની હતી, પરંત ગાુંધારમાુંથી મળી આર્વેલી બદ્ધની
મૂવતયઓમાું ર્નાની શૈલીની વર્વશેષતા જોર્વા મળે છે.
• સાુંર્ીના સ્તૂપમાું ઉપર અને નીર્ે બે પ્રદવિણા પથ છે.
મથરામાું શરૂઆતના જૈન તીથયકરો અને સમ્રાટો, વર્વશેષ
જેમાું, ર્ાર તોરણ છે, જે સદું રતાથી સજાર્વેલા છે. આ
રીતે કવનષ્કની માથા ર્વગરની મૂવતયઓ અને વર્ત્રો મળી
તોરણો પર બદ્ધના જીર્વનની ઘટનાઓ અને જાતક
આવ્ર્ા છે.
કથાઓના અનેક પ્રસુંગો પ્રસ્તત કરર્વામાું આવ્ર્ા છે.
મૂવતયઓનું સુંર્ોજન એ ર્વધારે ઊભારદાર છે, અને સુંપૂણય • ર્વૈષ્ણર્વ મૂવતયઓ અને વશર્વની મૂવતયઓ મથરામાુંથી મળી
અુંતરાળમાું ભરેલું છે. આર્વેલી છે, પરંત સુંખ્ર્ાની દૃષ્ટષ્ટથી બદ્ધની મૂવતયઓ મોટી
માત્રામાું મળી આર્વી છે. વર્વષ્ણ અને વશર્વની મૂવતયઓ
• હાર્વ-ભાર્વ અને શારીદરક મદ્રાઓનું પ્રસ્તતીકરણ
અનેક હવથર્ારો (ર્ક્ર અને વત્રશૂળ) સાથે પ્રસ્તત કરર્વામાું
સ્ર્વાભાવર્વક છે અને શરીરના અુંગ-પ્રત્ર્ુંગમાું કોઈ કઠોરતા
આર્વી છે. મોટી મૂવતયઓની કોતરણીમાું વર્વશાળતા
જોર્વા મળતી નથી. માથું ઊુંર્ું છે. બહારની રેખાઓની
બતાર્વર્વામાું આર્વી છે. આકૃવતઓનો વર્વસ્તાર એ વર્ત્રની
કઠોરતા ઓછી થઈ ગઈ છે. આકૃવતઓને ગવત આપર્વામાું
પદરઘથી બહાર બતાર્વર્વામાું આવ્ર્ો છે. ર્હેરા ગોળાકાર
આર્વી છે.
છે અને તેના પર મસ્કાન બતાર્વર્વામાું આર્વી છે.
• કોતરણીની તકનીક એ ભરહુતની તલનામાું ર્વધારે
• મૂવતયઓના પદરમાણોનો ભાર ઓછો કરર્વામાું આવ્ર્ો છે.
અદ્યતન લાગે છે. બદ્ધને પ્રતીકોના રૂપમાું દશાયર્વર્વા એ
આમાું સ્નાર્ બતાર્વર્વામાું આવ્ર્ા છે. શરીરના ર્વસ્ત્રો સ્પષ્ટ
અત્ર્ારે પણ ર્ાલ જ છે. સાુંર્ીના સ્તૂપમાું કથાઓને ર્વધારે
દેખાઈ આર્વે છે અને જે ડાબા હાથને ઢાુંકે છે.
વર્વસ્ૃત કરર્વામાું આર્વી છે. કેટલીક ઐવતહાવસક કથાઓ,
જેર્વી કે કુશીનગરની ઘેરાબુંદી, બદ્ધનું કવપલર્વસ્ત ભ્રમણ, • આ સમર્માું બૌદ્ધ, ર્િ, ર્વિણી, શૈર્વ અને ર્વૈષ્ણર્વ દેર્વી-
અશોક દ્વારા રામગ્રામ સ્તૂપના દશયન ર્વગેરેને પર્ાયપ્ત દેર્વતાઓની મૂવતયઓ અને માનર્વ મૂવતયઓ પણ મોટી
વર્વસ્તારની સાથે પ્રસ્તત કરર્વામાું આર્વેલા છે. મથરામાુંથી સુંખ્ર્ામાું બનાર્વર્વામાું આર્વી છે.
મળી આર્વેલી આ સમર્ની મૂવતયઓમાું પણ આર્વી જ • બદ્ધની મૂવતયઓમાું ર્વસ્ત્રોની પારદવશયતા સ્પષ્ટ જોર્વા મળે
વર્વશેષતાઓ જોર્વા મળે છે, પરંત તેમની દડઝાઇન એટલે છે. આ સમર્માું, ઉત્તર ભારતમા મૂવતયકલાના બે
કે અુંગોના પ્રસ્તતીકરણમાું અુંતર જોર્વા મળે છે. મહત્ત્ર્વપૂણય સુંપ્રદાર્ોનો ઉદર્ થર્ો હતો. મૂવતયકલાનો
પરંપરાગત કેન્દ્ર મથરા એ કલાના ઉત્પાદનનું મખ્ર્ કેન્દ્ર
❖ મથુરા, સારનાથ અનો ગાાંધાર: બન્ર્ું, પણ સારનાથ અને કૌશામ્બી એ કલાના
• ઇ.સ.ની પ્રથમ સદીમાું અને તેના પછી, ઉત્તર ભારતમાું ઉત્પાદનના મહત્ત્ર્વપૂણય કેન્દ્રના રૂપમાું બહાર આવ્ર્ા.
ગાુંધાર (હાલ-પાદકસ્તાનમાું) અને મથરા તથા દવિણ • સારનાથમાુંથી મળી આર્વેલી બૌદ્ધની મૂવતયઓના બન્ને
ભારતમાું ર્વેન્ગી (આુંધ્રપ્રદેશ)એ કલાના ઉત્પાદનના ખભા એ ર્વસ્ત્રોથી ઢંકાર્ેલા છે. માથાની ર્ારે બાજ
મહત્ત્ર્વપૂણય કેન્દ્રો બન્ર્ાું હતાું. આભામુંડળ બનેલા છે, જેમા શણગાર ઘણો ઓછો
• મથરા અને ગાુંધારમાું બદ્ધના પ્રતીકાત્મક રૂપમાું માનર્વ કરર્વામાું આવ્ર્ો છે, જ્ર્ારે મથરાની બદ્ધની મૂવતયમાું
સ્ર્વરૂપ મળર્ું હતું. ગાુંધારની મૂવતયકલાની પરંપરામાું ઓઢર્વાના ર્વસ્ત્રોની કેટલીક રીતો બતાર્વર્વામાું આર્વી છે
બેષ્ટક્ણિર્ા, પાવથયર્ા અને સ્ર્વર્ું ગાુંધારની સ્થાનીર્ અને માથાની ર્ારેબાજ આભામુંડળ ઘાટી રીતે
પરંપરાનો સુંગમ થર્ો હતો. મથરાની મૂવતયકલાની શણગારર્વામાું આવ્ર્ા છે. આ મૂવતયઓ મથરા, સારનાથ,
સ્થાનીર્ પરંપરા એટલી પ્રબળ હતી કે તે ઉત્તર ભારતના

2
સાાંસ્કૃતિક વારસો
ર્વારાણસી, નર્વી દદલ્હી, ર્ેન્નાઈ, અમરાર્વતી ર્વગેરે • અમરાર્વતી, નાગાજયનકોંડા અને ગુંટાપલ્લી
સુંગ્રાહલર્ોમાું જોર્વા મળે છે. (આુંધ્રપ્રદેશ)માું બદ્ધની સ્ર્વતુંત્ર મૂવતયઓ મળી આર્વે છે.
• ગુંગા ઘાટીની બહારના સ્થળોમાું ષ્ટસ્થત અમક મહત્ત્ર્વપૂણય ગુંટાપલ્લીમાું, ખડકોને કાપીને બનાર્વેલી એક ગફા છે, જે
સ્તૂપોમાું એક ગજરાતનો દેર્વનીમોરીનો સ્તૂપ છે. એલરુના નજીક ષ્ટસ્થત છે. આ નાનો બહુકોણીર્ અને
ગોળાકાર ર્ૈત્ર્ કિ એ ઇ.સ. પૂર્વય બીજી સદીમાું ખોદીને
❖ દક્ષિણ ભારિમાાં બાૌદ્ધ સ્મારક:
બનાર્વર્વામાું આવ્ર્ા હતા.
• આુંધ્રપ્રદેશના ર્વેંગી િેત્રમાું અનેક સ્તૂપ સ્થળો આર્વેલા છે,
• એક અન્ર્ મહત્ત્ર્વપૂણય સ્થળ જ્ર્ાું આગળ ખડકોને કાપીને
જેમાું, અમરાર્વતી, નાગાજયનકોંડ, ગોલી ર્વગેરેનો સમાર્વેશ
સ્તૂપ બનાર્વર્વામાું આવ્ર્ા છે, જે વર્વશાખાપટ્ટનમની નજીક
થાર્ છે. અમરાર્વતીમાું એક મહાર્ૈત્ર્ છે, જેમાું અનેક
ષ્ટસ્થત અનાકપલ્લી છે. અત્ર્ાર સધીના ખોદકામ
મૂવતયઓ હતી, જે ર્વતયમાનમાું ર્ેન્નાઈના સુંગ્રહાલર્માું,
દરવમર્ાન મળેલો સૌથી મોટો સ્તૂપ સન્નવત (કણાયટક) છે,
નર્વી દદલ્હીના રાષ્ટ્રીર્ સુંગ્રહાલર્માું અને લુંડનના વિદટશ
આ એક એર્વો સ્તૂપ છે, જે અમરાર્વતીના સ્તૂપની જેમ
મ્ર્ૂવઝર્મમાું સરવિત રાખર્વામાું આર્વી છે.
ઊભી મૂવતયઓ દ્ધારા સજાર્વર્વામાું આર્વેલો છે.
• સાુંર્ીના સ્તૂપની જેમ અમરાર્વતીના સ્તૂપમાું પણ
• મોટી સુંખ્ર્ામાું સ્તૂપોના વનમાયણનો અથય એ નથી થતો કે
પ્રદવિણા પથ છે. જે ર્વેદદકાથી ઢંકાર્ેલો છે અને ર્વેદદકા
ત્ર્ાું આગળ સુંરર્નાત્મક મુંદદરો, વર્વહાર અને ર્ૈત્ર્ો
પર અનેક ર્વણાયત્મક મૂવતયઓ કંડારર્વામાું આર્વી છે.
બનાર્વર્વામાું આર્વતા ન હતા. આપણી પાસે આ સુંબુંધમાું
ગમ્બદી સ્તૂપનો ઢાુંર્ો(સુંરર્ના) બહાર વનકળેલો અને
પરાર્વા તો છે, પણ સુંરર્નાત્મક ર્ૈત્ર્ અથર્વા વર્વહારો
સ્તૂપની મૂવતયઓથી ર્ોક ઢંકાર્ેલો હતો, એ એની ખાસ
જોર્વા મળતા નથી. અમક મહત્ત્ર્વપૂણય સુંરર્નાત્મક
વર્વશેષતા હતી.
વર્વહારોમાું સાુંર્ીના ગજપૃષ્ઠકાર ર્ૈત્ર્નો ઉલ્લેખ કરર્વામાું
• અમરાર્વતી સ્તૂપનું તોરણ એ સમર્નો ભાર સહન ન
આર્વે છે. અવહંર્ા મુંદદરોની સુંખ્ર્ા 18 છે, જે સામાન્ર્
કરર્વાના કારણે ગાર્બ થઈ ગર્ો. બદ્ધના જીર્વનની દેર્વાલર્ો (મુંદદરો) છે. જેમાું આગળ સ્તુંભો બનાર્વર્વામાું
ઘટનાઓ અને જાતક કથાઓના પ્રસુંગો વર્વત્રત છે. જો કે આવ્ર્ા છે અને પાછળ મોટો ખુંડ(કિ) છે. આ રીતે
અમરાર્વતીના સ્તૂપમાું ઇ.સ.પૂર્વે ત્રણ સદીઓનું વનમાયણ ગુંટાપલ્લીના સુંરર્નાત્મક મુંદદર પણ ઉલ્લેખનીર્ છે.
કાર્ય જોર્વા મળે છે. પરંત આનો સર્વોત્તમ વર્વકાસ ઇ.સ.ની
• બદ્ધની મૂવતયઓની સાથે-સાથે અન્ર્ બૌદ્ધ મૂવતયઓ જેર્વી
પ્રથમ અને બીજી સદીમાું થર્ો.
કે, અર્વલોદકતેિર, પદ્મપાવણ, વ્રજપાવણ, અવમતાભ અને
• ઇ.સ.ની 3જી સદીમાું નાગાજયનકોંડાની મૂવતયઓની વનજીર્વ મૈત્રેર્ જેર્વા બોવધસત્ર્વોની મૂવતયઓ બનાર્વર્વામાું આર્વી
ગવત ઓછી થર્વા લાગે છે. અમરાર્વતીની અદ્દભૂત હતી. પરંત બૌદ્ધ ધમયના ર્વજ્રર્ાન શાખાના ઉદર્ની સાથે,
મૂવતયઓની તલનામાું નાગાજયનકોંડાના કલાકારોએ બહાર બોવધસત્ર્વોની અમક એર્વી મૂવતયઓ જોડર્વામાું આર્વી કે
નીકળેલા શરીરની સપાટી પર પ્રભાર્વ ઉત્પન્ન કરર્વામાું જેના દ્વારા બૌદ્ધ ધમયના જનવહતના ધાવમયક વસદ્ધાુંતોના
સફળતા મેળર્વી છે, જે સ્ર્વાભાવર્વક છે અને જે એના પ્રર્ાર માટે સદગણોનું માનર્વીર્કરણ કરીને મૂવતયના
અવભન્ન અુંગ તરીકે દેખાર્ છે. રૂપમા પ્રસ્તત કરર્વામાું આવ્ર્ા હતા.

3
સાાંસ્કૃતિક વારસો

NCERT Special
સાાંસ્કૃતિક વારસાો
ભારિીય કલા અનો સ્થાપત્યમાાં માૌયય પછીની પ્રવૃતિઅાો ભાગ-2
❖ પશ્ચિમ ભારિની ગુફાઅાો: બનાવવામાાં આવી છે. આવી એક અન્ય ગુફા
• પશ્ચિમ ભારતમાાં ઘણી બૌદ્ધ ગુફાઓ આવેલી છે, જે ઇ.સ. જુન્નાર(મહારાષ્ટ્ર) માાં ખોદવામાાં આવી છે, જે સામાન્ય
પૂવવ 2જી સદી અને તેના પછીના સમયની છે. આમાાં, લોકોમાાં ગણેશલેનીના નામથી પ્રશ્ચસદ્ધ છે, કારણ કે આમાાં
વાસ્તુકલાના મુખ્ય ત્રણ રૂપો જોવા મળે છે. ગણેશજીની મૂશ્ચતવ સ્થાશ્ચપત કરવામાાં આવી છે. આ
1) ગજપૃષ્ઠીય મેહરાબી છતવાળો ચૈત્ય કક્ષ(જે અજાંતા, શ્ચવહારના ખાંડની પાછળ સ્તૂપ જોડવામાાં આવ્યા હતા,
પીતલખોડા, ભજમાાં મળી આવે છે) જેના કારણે આ ચૈત્ય-શ્ચવહાર બની ગયા.
2) ગજ્પપૃષ્ઠીય મેહરાબી છતવાળા સ્તાંભહીન ખાંડ • ઇ.સ.ની 4થી અને 5મી સદીના સ્તૂપોમાાં બુદ્ધની મૂશ્ચતવઓને
(મહારાષ્ટ્રના). સાંલગ્ન કરવામાાં આવી હતી. જુન્નાર(મહારાષ્ટ્ર)માાં
3) સપાટ છતવાળા ચતુષ્કોણીય ખાંડ જેની પાછળ એક ખોદવામાાં આવેલી ગુફાઓનો મોટો સમૂહ છે. નગરની
ગોળાકાર નાનો ખાંડ હોય છે(જે મહારાષ્ટ્રના પહાડીઓની ચારેબાજુ 200થી વર્ારે ગુફાઓ ખોદવામાાં
કોંડડવાઇટમાાં મળી આવે છે). આવી છે, જ્પયારે મુાંબઇની નજીક કન્હેરીમાાં 108 ગુફાઓ
• ચૈત્યના શ્ચવશાળ ખાંડમાાં અર્વ-ગોળાકાર ચૈત્ય છે. ગુફા સ્થળોમાાં સૌથી મહત્ત્વપૂણવ સ્થળ અજાંતા,
ચાપ(મેહરાબ) ની પ્રર્ાનતા જોવા મળે છે, જેમાાં સામેનો પીત્તલખોડા, એલોરા, નાશ્ચસક, ભજ, જુન્નાર, કાલે,
ભાગ ખુલ્લો હોય છે. તેનુાં મુખ લાકડાનુાં બનેલુાં હોય તેવુાં કન્હેરીની ગુફાઓ વગેરે છે.
લાગે અને અમુક બાબતમાાં બારી વગરના મેહરાબ મળી ❖ અજાં િા:
આવ્યા છે, જેમ કે કોંડડવાઇટ. • સૌથી પ્રશ્ચસદ્ધ ગુફા સ્થળ અજાંતા છે. જે મહારાષ્ટ્ર રાજ્પયના
• ઇ.સ. પૂવવ પ્રથમ સદીમાાં, ગજ્પપૃષ્ઠીય મેહરાબી છતવાળા ઔરંગાબાદ શ્ચજલ્લામાાં સ્સ્થત છે. જ્પયાાં સુર્ી પહોંચવા માટે
સ્તૂપની માનક યોજનામાાં કેટલાક પડરવતવનો કરવામાાં ભૂસાવલ/ જલગામ અને ઔરંગાબાદનો રસ્તો છે.
આવ્યા હતા. જેના હેઠળ મોટા ખાંડો લાંબચોરસ અજાંતામાાં કુલ 26 ગુફાઓ છે. જેમાાં ચાર ચૈત્ય ગુફાઓ
બનાવવામાાં આવ્યા હતા, જેમ કે અજાંતાની ગુફા નાંબર છે. તેનો સમય ઇ.સ. પૂવે 2જી અને પ્રથમ સદી(ગુફા નાં.
9માાં જોવા મળે છે. જ્પયારે ટુકડાના રૂપમાાં એક પથ્થરની 10 અને 9) અને ઇ.સ. ની 5મી સદી (ગુફા નાં. 19 અને
ડદવાલ બનાવવામાાં આવી છે. આવુાં શ્ચનમાવણ બેદસા, 26) છે. આમાાં, શ્ચવશાળ ચૈત્ય અને શ્ચવહારો છે, જે મૂશ્ચતવઓ
નાશ્ચસક, કાલે, કન્હેરીમાાં પણ જોવા મળે છે. કાલેમાાં, અને શ્ચચત્રોથી શણગારેલા છે. અજાંતા જ એક એવુાં
ખડકોને કાપીને સૌથી મોટો ખાંડ બનાવવામાાં આવ્યો હતો. ઉદાહરણ છે, જેમાાં ઇ.સ.પૂવવની પ્રથમ સદી અને ઇ.સ.
કાલે ચૈત્ય ખાંડ(માંડપ)ને મનુષ્યો અને પ્રાણીઓની 5મી સદીનાાં ભીંતશ્ચચત્રો મળી આવે છે. અજાંતા અને
આકૃશ્ચતઓ દ્વારા સજાવવામાાં આવેલુાં છે. પશ્ચિમી દખ્ખણની ગુફાઓના સમયની બાબતમાાં શ્ચનશ્ચિત
• જ્પયાાં સુર્ી શ્ચવહારોનો પ્રશ્ન છે, આ તમામ શ્ચવહારો ગુફા કહી શકાય તેમ નથી. કારણ કે આ શ્ચશલાલેખોમાાં સમય-
સ્થળ પર ખોદવામાાં આવ્યા છે. અમુક મહત્ત્વપૂણવ શ્ચવહાર તારીખનો ઉલ્લેખ નથી.
ગુફાઓ એ અાંજતાની ગુફા સાંખ્યા નાંબર - 12, વેદસાની • ચૈત્ય ગુફા નાંબર 19 અને 26 માાં શ્ચવસ્ૃત રીતે કોતરણી
ગુફા સાંખ્યા નાંબર- 11, નાશ્ચસકની ગુફા સાંખ્યા નાંબર - 3, કરવામાાં આવી છે. તેમના દરવાજા બુદ્ધ અને
10 અને 17 છે. બોશ્ચર્સત્ત્વોની મૂશ્ચતવઓથી શણગારેલા છે. આ ગજપૃષ્ઠીય
• નાશ્ચસકની શ્ચવહાર ગુફાઓના સામેના સ્તાંભ પરના નીચેના ભોંયરાની છતવાળી ગુફાઓ છે. ગુફા નાંબર-26 એ સૌથી
ભાગમાાં અને ઉપરના ભાગમાાં માનવ મૂશ્ચતવઓ મોટી છે અને અાંદરના સાંપૂણવ મોટા ખાંડમાાં બુદ્ધની અનેક

1
સાાંસ્કૃતિક વારસો
મૂશ્ચતવઓ બનાવવામાાં આવી છે. જેમાાં સૌથી મોટી મૂશ્ચતવ એ અને એક સમયે થઈ હતી. આગળના ચરણના મુખ્ય
મહાપડરશ્ચનવાવણની છે. બાકીની તમામ ગુફાઓ શ્ચવહાર- શ્ચચત્રો એ ગુફા નાંબર 16, 17, 1 અને 2માાં જોવા મળે છે.
ચૈત્ય પ્રકારની છે. આમાાં, થાાંભલાવાળા વરંડા, આનો અથવ એ નથી કે અન્ય ગુફાઓમાાં શ્ચચત્રોનુાં શ્ચનમાવણ
થાાંભલાવાળા માંડપ અને ડદવાલો બનાવવામાાં આવી છે. નથી થયુાં. ઘણી ગુફાઓમાાં શ્ચચત્રો બનાવવામાાં આવ્યા છે.
પાછળની ડદવાલ પર બુદ્ધનો મુખ્ય પૂજા-ગૃહ છે. પરંતુ એમાાંથી અમુક જ જોવા મળે છે. આ ગુફા શ્ચચત્રોમાાં
• અજાંતાના મહત્ત્વપૂણવ સાંરક્ષકો બરાહદેવ (ગુફા નાંબર સાાંકશ્ચે તક વગીકરણ જોવા મળે છે.
16માાં) છે, જે વાકાટક નરેશ હડરસેનનો પ્રર્ાનમાંત્રી હતો. • આ શ્ચચત્રોમાાં ત્વચા માટે અલગ-અલગ રંગો જેવા કે ભૂરો,
ઉપેન્રગુપ્ત(ગુફા નાંબર 17-20માાં) એ ક્ષેત્રનો સ્થાનીય પીળાશથી ભરેલો ભૂરો, લીલો, પીળો વગેરેનો પ્રયોગ
શાસક અને વાકાટક નરેશ હડરસેનનો સામાંત હતો. કરવામાાં આવ્યો છે. જે અલગ-અલગ પ્રકારની
બુદ્ધભર(ગુફા નાંબર 26) અને મથુરદાસ(ગુફા નાંબર 4)ના જનસાંખ્યાનુાં પ્રશ્ચતશ્ચનશ્ચર્ત્વ કરે છે. ગુફા સાંખ્યા 16 અને
નામ નોંર્નીય છે. 17ના શ્ચચત્રોમાાં સચોટ અને ચોક્કસ રંગના ગુણોનો પ્રયોગ
• શ્ચચત્રોની અનેક શૈલી / તફાવતમાાં અાંતર જોવા મળે છે. થયો હતો. આમાાં ગુફાની મૂશ્ચતઓ વ નુાં સમાન વજન નથી.
ઇ.સ.ની 5મી સદીમાાં અજાંતાના શ્ચચત્રોમાાં બાહ્ય પ્રક્ષેપણ મૂશ્ચતવઓનુાં પડરભ્રમણ લયબદ્ધ છે. ભૂરા રંગની મોટી
દશાવવવામાાં આવ્યુાં છે, રેખાઓ અત્યાંત સ્પષ્ટ છે અને તેમાાં રેખાઓ બહાર નીકળેલી દશાવવવામાાં આવી છે. રેખાઓ
જરૂરી લયબદ્ધતા જોવા મળે છે. શરીરના રંગ એ બહારની જોરદાર અને શશ્ચિશાળી છે. આકૃશ્ચતના સાંયોજને શ્ચવશ્ચશષ્ટ
રેખાની સાથે મળી ગયા છે, જેનાથી શ્ચચત્રનો શ્ચવસ્તાર ચમક આપવાના પ્રયત્નો કરવામાાં આવ્યા છે.
ફેલાયલો દેખાય છે. અહીંની મૂશ્ચતવઓ પશ્ચિમ ભારતની • ગુફા સાંખ્યા 1 અને 2 ના શ્ચચત્રો સારી રીતભાતથી
મૂશ્ચતવઓની જેમ ભારે છે. બનાવેલા છે અને કુદરતી છે, જે ગુફાની મૂશ્ચતવઓ સાથે
➢ પ્રથમ ચરણ સમરસતા ર્રાવે છે. વાસ્તુકલાનુાં સાંયોજન સામાન્ય છે
• પ્રથમ ચરણમાાં બનેલી ગુફાઓ, શ્ચવશેષ રીતે ગુફા સાંખ્યા અને આકૃશ્ચતઓને શ્ચત્ર-પડરમાણ આર્ાડરત બનાવવા માટે
9 અને 10માાં પણ શ્ચચત્રો જોવા મળે છે, જે ઇ.સ.પૂવેની અને શ્ચવશેષ અસર લાવવા માટે ગોળાકાર સાંયોજનનો
પ્રથમ સદીના છે. આ શ્ચચત્રોમાાં રેખાઓ (તીક્ષ્ણ) છે, રંગ પ્રયોગ કરવામાાં આવ્યો છે. અર્વ ખુલ્લી અને લાાંબી આાંખો
સીશ્ચમત છે. આ ગુફાઓમાાં આકૃશ્ચતઓને સ્વાભાશ્ચવક રીતે બનાવવામાાં આવી છે. પ્રાકૃશ્ચતક હાવભાવ અને
કુદરતી રીતે રંગવામાાં આવી છે. ભૌગોશ્ચલક સ્થાન અશ્ચતશયોશ્ચિથી બનેલા ચહેરાનો ખાસ ઉપયોગ કરવામાાં
અનુસાર ઘટનાઓને જૂથબદ્ધ કરવામાાં આવી છે. સપાટી આવ્યો છે.
પર આડી આકૃશ્ચતઓ ગોઠવવામાાં આવી છે. સાાંચીની • આ મૂશ્ચતવઓના શ્ચવષયો એ બુદ્ધના જીવનની ઘટનાઓ,
મૂશ્ચતવકલાની સમાનતાથી એ સ્પષ્ટ થાય છે, કે કઈ રીતે જાતક અને યોગદાન વાતાવના પ્રસાંગો છે. અમુક શ્ચચત્રો
સમકાલીન મૂશ્ચતવકલા અને શ્ચચત્રકલાની પ્રશ્ચિયા એક સાથે જેવા કે, શ્ચસાંહલ યોગદાન, મહાજનક જાતક અને
ચાલી રહી હતી. પાઘડીની આગળની ગાાંઠ એ એવી રીતે શ્ચવર્ુરપાંડડત જાતકના પ્રસાંગે ગુફાની સાંપણ ૂ વ ડદવાલો
આકૃશ્ચતમાાં બતાવવામાાં આવી છે, કે જે રીતે મૂશ્ચતવઓમાાં ઢંકાયેલી છે.
બતાવવામાાં આવતી હોય.
• ગુફા નાંબર 2 ની અમુક આકૃશ્ચતઓ વેંગીની મૂશ્ચતઓ વ સાથે
➢ બીજાંુ ચરણ
સાંબાંર્ રાખે છે. જ્પયારે બીજી, અમુક મૂશ્ચતઓ વ ના
• બીજા ચરણના શ્ચચત્રોનો અભ્યાસ એ ગુફા સાંખ્યા 10 અને પ્રશ્ચતશ્ચનશ્ચર્ત્વમાાં મૂશ્ચતવકલાનો પ્રભાવ રશ્યમાન થાય છે.
9 ની ડદવાલો અને સ્તાંભો પર બનાવેલા શ્ચચત્રોથી કરી
શકાય છે. બુદ્ધની આ આકૃશ્ચતઓ 5મી સદીના શ્ચચત્રોથી ❖ અોલાોરા:
અલગ છે. શ્ચચત્રકલાના ક્ષેત્રમાાં આ પ્રકારની પ્રવૃશ્ચતઓને • એલોરા એ ઔરંગાબાદ શ્ચજલ્લામાાં આવેલુાં મહત્ત્વપૂણવ
ર્ાશ્ચમકવ જરૂડરયાતોના આર્ાર પર સમજવી જરૂરી છે. ગુફા સ્થળ છે. આ ગુફા સ્થળ એ અજાંતાથી 100 ડકમીના
ગુફાઓનુાં શ્ચનમાવણ અને શ્ચચત્રકલાની પ્રવૃશ્ચત્તઓ એક સાથે અાંતરે આવેલુાં છે. આમાાં, બૌદ્ધ, જૈન અને શ્ચહન્દુઓની 34
2
સાાંસ્કૃતિક વારસો
ગુફાઓ આવેલી છે. દેશમાાં કલાના ઈશ્ચતહાસમાાં આ એક જ્પયારે વૈષ્ણવ કથા-પ્રસાંગોમાાં શ્ચવષ્ણુના અલગ-અલગ
એવુાં અનન્ય સ્થાન છે, જ્પયાાં આગળ ઇ.સ.ની 5મી સદીથી અવતારોને દશાવવવામાાં આવ્યા છે.
11મી સદી સુર્ી ત્રણ અલગ-અલગ ર્મોના મઠ/ર્મવ • એલોરાની મૂશ્ચતવઓ ઘણી મોટી છે, અને તેનો શ્ચવસ્તાર
ભવન એકસાથે જોવા મળે છે. આ શ્ચસવાય આ સ્થળ બહાર નીકળેલો છે, જે શ્ચચત્રની પડરશ્ચર્માાં ઊાંડાઈ ઉત્પન્ન
અનેક શૈલીઓના સાંગમના રૂપમાાં અનન્ય છે. કરે છે. મૂશ્ચતઓ વ ભારે છે. એલોરામાાં અનેક કલાકારો
• એલોરા અને ઔરંગાબાદની ગુફાઓ બે ર્મો, શ્ચવશેષ રીતે અલગ-અલગ સ્થળો જેમ કે શ્ચવદભવ(મહારાષ્ટ્ર), કણાવટક,
બૌદ્ધ ર્મવ અને શ્ચહન્દુ ર્મવના વચ્ચે ચાલતા અાંતરોને દશાવવે તશ્ચમલનાડુ વગેરે સ્થળેથી આવ્યા હતા અને મૂશ્ચતઓ વ
છે. અશ્ચહંયા 12 બૌદ્ધ ગુફાઓ છે, જેમાાં બૌદ્ધ ર્મવની બનાવી હતી, જેથી મૂશ્ચતવકળાની શૈલીઓની દૃસ્ષ્ટથી
વજ્રયાન સાંપ્રદાયની અનેક મૂશ્ચતવઓ, જેમ કે તારા, ભારતને અનેક શૈલીઓનુાં સાંગમ સ્થાન કહેવામાાં આવે
મહાજાપૂરી, અક્ષોભ્ય, અવલોડકતેિર, મૈત્રેય, અશ્ચમતાભ છે.
વગેરેની મૂશ્ચતવઓ દશાવવવામાાં આવી છે. • ગુફા નાંબર 16 ને કૈલાશ લેણી કહેવામાાં આવે છે. જ્પયાાં
• બૌદ્ધ ગુફાઓ આકારની દૃસ્ષ્ટથી ઘણી મોટી છે, જે એક- માત્ર એક જ ગુફાને કાપીને એક શૈલ માંડદર બનાવવામાાં
બે કે ત્રણ માળ ર્રાવે છે, તેમના સ્તાંભો શ્ચવશાળ છે. આવ્યુાં છે, જે કલાકારોની એક અનન્ય શ્ચસશ્ચદ્ધ કહેવામાાં
અજાંતામાાં પણ બે માળની ગુફાઓ ખોદવામાાં આવી છે, આવે છે. મહત્ત્વપૂણવ શૈવ ગુફાઓમાાં ગુફા નાંબર 29 અને
પરંતુ એલોરામાાં ત્રણ માળની ગુફા બનાવવી એ ત્યાાંની 21 ઉલ્લેખનીય છે. ગુફા નાંબર 29ની સાંરચના એ મુખ્ય
શ્ચવશેષ ઉપલસ્ધર્ કહેવામાાં આવે છે. આ ગુફાઓ પર રીતે એશ્ચલફન્ટા જેવી જ છે. ગુફા નાંબર 29, 21, 17, 14
પ્લાસ્ટર અને રંગ-રોગન કરવામાાં આવ્યુાં હતુાં. બુદ્ધની અને 16ની મૂશ્ચતવની કલાત્મક શ્ચવશેષતા શ્ચવશાળ, સ્મારકતા
સ્થાપક મૂશ્ચતવઓ એ આકારમાાં મોટી છે અને પદ્મપાશ્ચણ અને શ્ચચત્રોમાાં પ્રદશ્ચશવત ગશ્ચતશીલતાની દૃસ્ષ્ટથી
અને વજ્રપાશ્ચણની મૂશ્ચતવઓ સામાન્ય રીતે અનેક આિયવજનક છે.
અાંગરંક્ષકોના રૂપમાાં બનાવવામાાં આવી છે. • એક અન્ય ગુફા સ્થળ એ બાઘ છે. બૌદ્ધ ભીંત-શ્ચચત્રવાળી
• ગુફા નાંબર 12, જે ત્રણ માળ ર્રાવતી ગુફા છે, જેમાાં બાઘની ગુફાઓ એ મધ્ય પ્રદેશના ર્ાર શ્ચજલ્લાના
તારા, અવલોડકતેિર, માનુષી બુદ્ધ અને વૈરોચન, મુખ્યાલયથી 97 ડક.મી. દૂર છે. આ ગુફાઓ પ્રાકૃશ્ચતક નથી
અક્ષોભ્ય, રત્નસાંભવ, અશ્ચમતાભ, અમોર્શ્ચસદ્ધ, વજ્રસત્વ પણ ખડકોને કાપીને બનાવી છે. આ પ્રાચીન સમયમાાં
અને વજ્રરાજની મૂશ્ચતવઓ ઉપલધર્ છે. એટલે કે સાતવાહનનાાં સમયમાાં બનાવવામાાં આવી હતી.
• બ્રાહ્મણ ર્મવ(શ્ચહન્દુ)ની એક કે બે માળની ગુફા એટલે કે અજાંતાની જેમ બાઘની ગુફાઓનુાં શ્ચનમાવણ એ કુશળ
ગુફા નાંબર 14 છે. સ્તાંભોની ડડઝાઇન એ બૌદ્ધ ગુફાઓમાાં શ્ચશલ્પકારો દ્વારા સીર્ી રીતે રેતીના પથ્થર પર કરવામાાં
બનવાની શરૂ થઈ હતી અને શ્ચવકસતી-શ્ચવકસતી 9મી આવ્યુાં હતુ.ાં આજે, મુખ્ય નવ ગુફામાાંથી માત્ર પાાંચ
સદીની જૈન ગુફાઓ સુર્ી પહોંચી હતી, જ્પયાાં એ શ્ચવસ્ૃત ગુફાઓ જ જોવા મળે છે, જેમાાં તમામ શ્ચભક્ષુઓના શ્ચવહાર
પ્રમાણમાાં અલાંકૃત થઈ હતી. અથવા ચતુષ્કોણવાળા શ્ચવશ્રામ સ્થાનો છે. આમાાં, લઘુ
• બ્રાહ્મણ ગુફા નાંબર 13 થી 28 માાં અનેક મૂશ્ચતવઓ મળી ખાંડની પાછળના ચૈત્ય એટલે કે પ્રાથવના માટેના ખાંડ હોય
આવી છે. તેમાાંથી કેટલીક ગુફાઓ શૈવ ર્મવને સમશ્ચપવત છે.
છે, પરંતુ તેમાાં શ્ચશવ અને શ્ચવષ્ણુ અને પૌરાશ્ચણક કથાઓના ❖ અોશ્ચલફન્ટા અનો અન્ય સ્થળ:
અનુસાર તેમના અવતારોની મૂશ્ચતવઓ પ્રસ્તુત કરવામાાં • મુાંબઇની નજીક સ્સ્થત એશ્ચલફન્ટાની ગુફાઓ શૈવ ર્મવથી
આવી છે. સાંબાંશ્ચર્ત છે. આ ગુફાઓ એલોરાની સમકાલીન છે અને
• શૈવના કથા-પ્રસાંગોમાાં કૈલાશ પવવત ઉપાડેલો રાવણ, મૂશ્ચતવઓનુાં શરીર અત્યાંત પાતળુાં અને હલ્કુું છે.
કલ્યાણ-સુદાં ર જેવા પ્રસાંગો શ્ચચશ્ચત્રત કરવામાાં આવ્યા છે. • ખડકો કાપીને ગુફાઓ બનાવવાની પરંપરા દખ્ખનમાાં
ચાલુ હતી. આવી ગુફાઓ મહારાષ્ટ્રમાાં, કણાવટકમાાં
3
સાાંસ્કૃતિક વારસો
ચાલુક્ય રાજાઓના સાંરક્ષણમાાં મુખ્ય રીતે બાદામી અને
ઐહોલમાાં અને આાંધ્રપ્રદેશના શ્ચવજયવાડા ક્ષેત્રમાાં અને અને ગુફાઓનુાં શ્ચનમાવણ એક જ સ્થાન પર થયુાં છે.
તશ્ચમલનાડુમાાં પલ્લવ રાજાઓના સાંરક્ષણમાાં મુખ્યત્વે ગુાંટાપલ્લીની ચૈત્યની ગુફા ગોળાકાર છે અને પ્રવેશદ્વાર
મહાબશ્ચલપુરમમાાં જોવા મળે છે. દેશમાાં ઇ.સ.ની 6ઠ્ઠી સદી એ ચૈત્યના રૂપમાાં બન્યા છે. પશ્ચિમ ભારતની અન્ય
પછી કલા ઇશ્ચતહાસનો શ્ચવકાસ રાજકીય સ્તર પર વર્ુ થયો ગુફાઓની તુલનામાાં આ ગુફાઓ નાની છે. શ્ચવહાર
છે. ગુફાઓનુાં શ્ચનમાવણ મોટી માત્રામાાં થયુાં છે, વર્ારે નાની
• અશ્ચહંયા પથ્થરની ર્ાશ્ચમવક મૂશ્ચતવકલાની પરંપરા સાથે સાથે હોવા છતાાં મુખ્ય શ્ચવહાર ગુફાઓ એ બહારથી ચૈત્ય
સમાાંતર રીતે સ્વતાંત્ર સ્થાનીય પરંપરા પણ ચાલતી હતી. તોરણો દ્વારા સજાવેલી છે. આ ગુફાઓ લાંબચોરસ છે,
પાકી માટીની અનેક મૂશ્ચતવઓ અલગ-અલગ નાના-મોટા જેની છતો અર્વગોળાકાર છે, જે કોઈપણ પ્રકારના મોટા
આકારોમાાં સવવત્ર મળી આવી છે, જેના દ્વારા તેની ખાંડ વગરની એક માળની અથવા બે માળની છે.
લોકશ્ચપ્રયતાની જાણકારી મળે છે. જેમાાંથી અમુક રમકડાાં • ઓડડશામાાં ખડકો કાપીને ગુફા બનાવવાની પરંપરા ચાલુ
છે, અમુક નાની-નાની ર્ાશ્ચમવક મૂશ્ચતવઓ છે અને અમુક હતી. ખાંડશ્ચગડર-ઉદયશ્ચગડર એ તેનાાં શરૂઆતનાાં ઉદાહરણો
શ્ચવિાસના આર્ાર પર વેદનાઓ અને દુ:ખોના શ્ચનવારણ છે, જે ભુવનેિર નજીક સ્સ્થત છે. આ ગુફાઓમાાં ખારવેલ
માટે બનાવવામાાં આવેલી લઘુ મૂશ્ચતવઓ છે. જૈન રાજાઓના શ્ચશલાલેખો જોવા મળે છે. શ્ચશલાલેખો
મુજબ, આ ગુફાઓ જૈન મુશ્ચનઓ માટે હતી, જેમાાંથી
❖ પૂવય ભારિની ગુફા પરાં પરા:
કેટલીક માત્ર એક જ ખાંડની છે. અમુક ગુફાઓને શ્ચવશાળ
• પશ્ચિમ ભારતની સમાન, પૂવી ભારતમાાં આાંધ્રપ્રદેશ અને
ખડકોમાાં પશુ આકાર આપી બનાવવામાાં આવી છે. મોટી
ઓડડશાના તટીય ક્ષેત્રોમાાં બૌદ્ધ ગુફાઓનુાં શ્ચનમાવણ
ગુફાઓમાાં આગળ સ્તાંભોની સાાંકળ બનાવી વરંડાના
કરવામાાં આવ્યુાં હતુાં. આાંધ્રપ્રદેશના એલુરુ શ્ચજલ્લામાાં સ્સ્થત
પાછળના ભાગમાાં ખાંડોનુાં શ્ચનમાવણ કરવામાાં આવ્યુાં છે.
ગુાંટાપલ્લી એ એક પ્રમુખ સ્થળ છે. મઠોની સાંરચનાની
સાથે પહાડોમાાં ગુફાઓનુાં શ્ચનમાવણ કરવામાાં આવ્યુાં હતુાં.
કદાચ, આ એક એવુાં શ્ચવશેષ સ્થળ છે, જ્પયાાં સ્તૂપ, શ્ચવહાર

4
સાાંસ્કૃતિક વારસો

NCERT Special
સાાંસ્કૃતિક વારસાો
ભીંિ ચિત્ર પરાં પરાઓાો
❖ પ્રસ્િાવના : ચિત્રકારીનો માત્ર એક જ અંશ જોવા મળે છે.
• અજંતા પછી, જોવા મળતાં ચિત્રકલાનાં પ્રાિીન સ્થળો • આ ગુફાના ચિત્રોમાં રાજમહેલનાં દૃશ્યો ચિચત્રત કરવામાં
ચિત્રકલાની પરંપરાનાં પુન:ચનમાાણના બહુમૂલ્ય આવયાં છે. તેમાં, એક એવું દૃશ્ય ચિચત્રત કરવામાં આવયું
પુરાવાઓ પ્રસ્તુત કરે છે. આ પ્રચતમાઓ પર ભારે પ્લાસ્ટર છે, જેમાં કીચતાવમાન જે પુલકેચશન પ્રથમનો પુત્ર અને
અને પેઈન્ટ કરવામાં આવતું હતું. ગુફાઓ ખોદવાની મંગલેશનો મોટો ભાઈ હતો, જે પોતાની પત્ની અને
પરંપરા પણ અનેક એવા સ્થાનો પર િાલતી હતી, જયાં સાંમતો સાથે એક નૃત્યમાં આનંદ કરતો દશાાવવામાં
આગળ મૂચતાકળા અને ચિત્રકલા બંનેનો એકસાથે ઉપયોગ આવયો છે. શૈલીની દૃષ્ટિથી કહેવામાં આવે તો આ ચિત્ર
થતો હતો. દચિણ ભારતમાં અજંતાથી લઈ બાદામી સુધીની
❖ બાદામી: ભીંતચિત્ર પરંપરાનો ચવસ્તાર છે.
• બાદામી એ કણાાટક રાજયમાં આવેલું છે. તે િાલુક્ય • આની લયબધ્ધ રેખાઓ એ ધારા પ્રવાહના રૂપો અને
વંશની શરૂઆતની રાજધાની હતી, જેમણે ઇ.સ.543થી િુસ્ત સંયોજન કલાની કુશળતા અને પરરપક્વતાના સુદં ર
ઇ.સ. 598 સુધી શાસન કયુું હતુ.ં ઉદાહરણો છે. જે રાજા અને રાણીનો રમણીય અને
• વાકાટક શાસનના પતન પછી, િાલુક્યોએ દચિણ આકર્ાક િહેરો એ આપણને અજંતાની ચિત્ર શૈલીની યાદ
ભારતમાં પોતાની સત્તા સ્થાચપત કરી હતી. િાલુક્ય નરેશ અપાવે છે. તેમની મોટી, આંખો અડધી બંધ અને હોઠ
મંગલેશે બાદામી ગુફાઓનું ખોદકામનું કરાવયું હતુ,ં જે આગળ નીકળેલા બતાવવામાં આવયા છે. િહેરાના
િાલુક્ય નરેશ પુલકેશીન પ્રથમનો નાનો પુત્ર અને અલગ-અલગ ભાગની બહારની રેખાઓ સુસ્પિ છે અને
કીચતાવમાન પ્રથમનો નાનો ભાઈ હતો. ગુફા નંબર-4 ના સંપૂણા િહેરાને સુદં રતા પ્રદાન કરવામાં આવી છે. આ
ચશલાલેખમાં ઇ.સ 578-579 નો ઉલ્લેખ છે. તેથી અનુમાન રીતે કલાકારોએ સામાન્ય રેખાઓના માધ્યમથી સંપૂણા
લગાવી શકાય છે, કે આ ગુફા આ યુગમાં ખોદવામાં આકૃચતને ભવય બનાવી છે.
આવી હતી અને આનો સંરિક રાજા મંગલેશ એ વૈષ્ણવ
❖ પલ્લવ, પાાંડય ઓનો િાોલ રાજાઓાોના શાસન કાળમાાં
ધમાનો અનુયાયી હતો. ભીંિચિત્ર
• ઉત્તર ચિત્રકલાની પરંપરા એ અગાઉની સદીઓમાં
પલ્લવ, પાંડ્ય અને િોલ વંશીય રાજાઓના શાસનકાળમાં
દચિણ ભારતમાં અને તાચમલનાડુ સુધી ચવસ્તરી િૂકી
હતી. જોકે, આમાં િેત્રીય અંતર અવશ્ય જોવા મળે છે.
• પલ્લવ રાજા, જે દચિણ ભારતનાં અમુક ચહસ્સામાં
રાજસત્તામાં આવયા હતા, જે કલા પ્રેમી અને કલાઓના
સંરિક હતા. મહેન્રવમાન પ્રથમ જેણે સાતમી સદીમાં
સત્તા સંભાળી હતી, તેણે પનામલઇ, મંડગપટ્ટુ, અને
કાંિીપુરમ (તચમલનાડુ)માં મંરદરોનું ચનમાાણ કરાવયું હતું.
• સામાન્ય રીતે આ ગુફા ચવષ્ણુ ગુફાના નામથી ઓળખાય મંડગપટ્ટુના ચશલાલેખમાં કહેવામાં આવયું છે, કે
છે. આ ગુફાના સામેના મંડપના મેહરાબદાર છત પર મહેન્રવમાન પ્રથમ એ અનેક શીર્ાકો શોભાવતો હતો, જેમ
કે ચવચિત્રચિત્ર (ચજજ્ઞાસુ મન વાળો), ચિત્રકારપુચલ
1
સાાંસ્કૃતિક વારસો
(કલાકાર કેશરી), િૈત્યકારી (મંરદર ચનમાાતા) વગેરે આ દચિણ ભારતના પાછળના સમયનાં અનેક ચિત્રોમાં જોવા
શીર્ાકો દ્વારા જાણવા મળે છે, કે મહેન્રવમાન પ્રથમ એ મળે છે.
કલા સંબંચધત પ્રવૃચતઓમાં રસ ધરાવતો હતો. અહીંનાં • દેવાલય બનાવવાની અને કોતરેલી આકૃચતઓ અને
મંરદરો/દેવલયોમાં આવેલા ચિત્રો પણ મહેન્રવમાનની ચિત્રોને સુશોચભત કરવાની પરંપરા એ િોલ નરેશનાં
પ્રેરણાથી બનાવવામાં આવયા હતા. પરંતુ વતામાનમાં આ શાસનકાળમાં પણ િાલુ રહી હતી, જેમણે 9મી થી 13મી
ચિત્રોના અમુક અંશો જ જોવા મળે છે. પનામલઇ દેવીની સદી સુધી આ પ્રદેશ પર શાસન કયુું હતું. પરંતુ 11મી
આકૃચતને આકર્ાક બનાવવામાં આવી છે. સદીમા, જયારે િોલ રાજાઓ પોતાની શચિના િરમ
• કાંિીપુરમ મંરદરનાં ચિત્રો એ તત્કાલીન પલ્લવ નરેશ ચશખરે પહોંચ્યા ત્યારે િોલ કલા અને સ્થાપત્ય કલા
રાજચસંહ પ્રથમના સંરિણમાં બનાવવામાં આવયાં હતાં. (વાસ્તુ કલા) નાં શ્રેષ્ઠ નમૂના પ્રગટ થવા લાગ્યા હતા.
વતામાનમાં આ ચિત્રોના અમુક અંશ જ ઉપલબ્ધ છે, જેમાં • તચમલનાડુમાં તંજાવુર, ગંગઇકોંડ િોલપુરમ અને
સોમસ્કંદનાં ચિત્રનો સમાવેશ થાય છે. આ ચિત્રોનો િહેરો દારસુરમનાં મંરદરો ક્રમશ: રાજારાજ િોલ, તેનો પુત્ર
ગોળ અને મોટો છે. રેખાઓમાં લય જોવા મળે છે. રાજેન્ર િોલ અને રાજરાજ િોલ રદ્વતીયના શાસનકાળમાં
ભૂતકાળના ચિત્રોની તુલનામાં આ ચિત્રોમાં સુશોભનની બન્યા હતા.
માત્રા વધારે છે. • આમ, નતાનમલઇમાં િોલ કાળનાં ચિત્રો જોવા મળે છે,
પરંતુ સૌથી વધુ મહત્ત્વપૂણા ચિત્ર એ બૃહદેશ્વર મંરદર,
તંજાવુરમાં જોવા મળે છે. આ ચિત્ર એ દેવાલયના સાંકડા
પરરક્રમાપથની દીવાલો પર ચિચત્રત કરવામાં આવયાં હતાં.
આ ચિત્રો બે સ્તરોમાં વહેંિાયેલા છે. ઉપરી પરત એ
સોળમી સદીમાં નાયક શાસકોના સમયમાં ચિચત્રત
કરવામાં આવી હતી, જયારે આ ચિત્રોની સપાટી સાફ
કરવામાં આવી તો િોલ સમયના મહાન પરંપરાના
• જયારે પાંડ્ય સત્તામાં આવયા ત્યારે તેમણે પણ કલાનું નમૂના જોવા મળ્યા હતા. આ ચિત્રોમાં ભગવાન ચશવનાં
સંરિણ કયુું હતું. ચતરૂમલઇપુરમની ગુફાઓ અને અનેક આખ્યાનો અને રૂપો, જેમ કે કૈલાસવાસી ચશવ,
ચસત્તનાવાસલ (પુદકુ ોટ્ટઇ, તચમલનાડુ)માં આવેલ જૈન ચત્રપુરાંતક ચશવ, નટરાજ ચશવ અને સાથે સંરિક રાજરાજ
ગુફાઓ એ આ વંશનાં જીવંત ઉદાહરણો છે. િોલ અને સલાહકાર કુરૂવર અને નૃત્ય કરતી સ્ત્રીઓ
ચસત્તનવાસલમાં િૈત્યના મંડપની અંદરની છત પર અને વગેરેનાં ચિત્રો દશાાવવામાં આવયા છે.
બ્રૈકેટ પર ચિત્રો જોવા મળે છે. ❖ તવજયનગરનાાં ભીંિચિત્રાો
• મંડપના ખંભા પર નાિતી સ્વગીય પરીઓની આકૃચતઓ • બૃહદેશ્વર મંરદરનાં ચિત્રોમાં કલાકારોની શૈલીયુિ
જોવા મળે છે. આ આકૃચતઓની બહારની રેખાઓ ઘાટી પરરપક્વતા દૃશ્યમાન થાય છે, જેનો ચવકાસ કેટલાક
દોરવામાં આવી છે. પૃષ્ઠભૂચમ પર ચસંદરુ ી લાલ રંગ વર્ોના અભ્યાસ પછી થયો છે.
કરવામાં આવયો છે. શરીરનો રંગ પીળો છે, અંગોમાં • આમાં, લહેરદાર સુદં ર રેખાઓનો પ્રવાહ, આકૃચતઓમાં
કોમળતા જોવા મળે છે. નતાકોના િહેરા પર હાવ – ભાવ અને અંગોમાં કોમળતા દેખાય છે. આમાં,
લાગણીઓની ઝલક જોવા મળે છે. ઘણા ગચતમાન અંગો– િોલ સમયના કલાકારોની પરરપક્વતા અને પૂણાતા
પ્રત્યંગોમાં લય જોવા મળે છે. આ તમામ ચવશેર્તાઓ પ્રદચશાત થાય છે અને બીજી બાજુ સંક્રમણ સમયની
કલાકારની સજાનાત્મક કલ્પના-શચિ અને કુશળતાની શરૂઆત થાય છે, તેની ખબર પડે છે.
સૂિક છે. આ આકૃચતઓની આંખો મોટી અને િહેરાથી
બહાર નીકળેલી છે. આંખોની આ ચવશેર્તા દખ્ખન અને
2
સાાંસ્કૃતિક વારસો
• ત્રીજી સદીમાં િોલ વંશના પતન પછી ચવજયનગરના આ શૈલીયુિ સંમેલનોને દચિણ ભારતના ચવચભન્ન
રાજવંશે (14મી સદીથી 16મી સદી) પોતાનો કબજો કેન્રોના કલાકારો દ્વારા ષ્ટસ્વકારવામાં આવયા હતા.
જમાવી લીધો હતો અને હમ્પીથી ચત્રિી સુધી સમસ્ત • 17મી અને 18મી સદીના નાયકકાળના ચિત્રોએ
િેત્રને પોતાના ચનયંત્રણમાં લઈ લીધુ હતું અને હમ્પીને ચતરુપરાકુનરમ્, શ્રીરંગમ, ચતરૂવરૂરમાં જોવા મળે છે.
પોતાના રાજયની રાજધાની બનાવી હતી. ચતરૂપરાકુનરમમાં બે અલગ-અલગ કાળના એટલે કે
• ઘણા મંરદરોમાં તે સમયના અનેક ચિત્રો આજે પણ જોવા 14મી સદી અને 17મી સદીના ચિત્રો જોવા મળે છે.
મળે છે. ચત્રિી નજીક (ચતરુપરાકુનરમ્, તચમલનાડુ) મળી શરૂઆતના ચિત્રોમાં વધામાન મહાવીરના જીવનના
આવેલાં ચિત્રો એ 14મી સદીમાં બનાવવામાં આવયાં હતાં, સંદભાનું ચિત્રણ કરવામાં આવયું છે.
જે ચવજયનગર શૈલીના શરૂઆતી શૈલીના નમૂના છે. • નાયક કાળના ચિત્રોમાં મહાભારત અને રામાયણના
• હમ્પીમાં, ચવરુપાિ મંરદરના મંડપની અંદરની છત ઉપર પ્રસંગો અને કૃષ્ણલીલાના દૃશ્યોને ચિચત્રત કરવામાં
અનેક ચિત્રો બનાવવામાં આવયાં છે, જેમાં તે સમયની આવયા છે.
ઇચતહાસની ઘટનાઓ અને રામાયણ અને મહાભારતના • ચતરુવરુરમાં એક ચિત્રની હારમાં મુિકુ ુંદની કથા ચિચત્રત
પ્રસંગો દશાાવવામાં આવયા છે. અનેક મહત્ત્વપૂણા ચિત્રની કરવામાં આવી છે. ચિદંબરમ, તચમલનાડુમાં અનેક
હારમાં એક ચિત્રમાં બુક્કારાયના આધ્યાષ્ટત્મક ગુરુ ચિત્રની હારમાં ચશવ અને ચવષ્ણુથી સંબંચધત કથાઓ
ચવધારણ્યને એક પાલકીમાં બેસાડી એક શોભાયાત્રામાં ચિચત્રત કરવામાં આવી છે. ચશવની ચભિાટન મૂચતા અને
લઈ જઈ રહ્યા છે. સાથે, ચવષ્ણુના અવતારોને પણ ચિચત્રત ચવષ્ણુનું મોચહની રૂપ વગેરે ચિચત્રત કરવામાં આવયા છે.
કરવામાં આવયા છે. • તચમલનાડુના અકાુંટ ચજલ્લાનાં િેંગમ સ્થળ પર ષ્ટસ્થત શ્રી
• ચિત્રોમાં આકૃચતઓની પૃષ્ઠભૂચમ અને િહેરો બતાવવામાં કૃષ્ણના મંરદરમાં 60 એવી ચિત્રોની હાર છે, જેમાં
આવયો છે. આકૃચતઓની આંખો મોટી-મોટી અને કમર કથાઓનું ચિત્રણ કરવામાં આવયું છે. આ ચિત્રો નાયક
પાતળી બતાવવામાં આવી છે. ચિત્રકળાના પછીના િરણના નમૂનાઓ છે.
• આધુચનક આંધ્રપ્રદેશમાં, ચહંદપુ ુરની નજીક લેપાિીમાં • ઉપરોિ ઉદાહરણો દ્વારા એવું જણાય છે, કે નાયક
ત્યાનાં ચશવ મંરદરની દીવાલો પર ચવજયનગરીય શૈલીના ચિત્રો એ ચવજયનગર શૈલીના ચવસ્ૃત રૂપો છે.
ચિત્રકલાના ઉત્તમ નમુનાઓ જોવા મળે છે. • જોકે, આમાં અમુક િેચત્રય પરરવતાનો કરવામાં આવયા છે.
આકૃચતઓની પૃષ્ઠભૂચમ એ સમતલ પૃષ્ઠભૂચમ પર
દશાાવવામાં આવી છે. અચહંયાં પુરુર્ આકૃતીઓની કમર
પાતળી બતાવવામાં આવી છે. જયારે ચવજયનગર શૈલીમાં
તેમના પેટ ભારે અથવા બહાર નીકળેલા દશાાવવામાં
આવયા છે. કલાકારોએ અગાઉની સદીઓની જેમ
પરંપરાઓનું પાલન કરી ચિત્રોમાં ગચત ભરવાનું અને
ચિત્રો વચ્ચેની જગ્યાઓને ગચતશીલ બનાવવાનું કામ કયુું
છે. તચમલનાડુમાં નટરાજનું ચિત્ર આ ઘટનાનું સારું
• પરંપરાનું પાલન કરીને ચવજયનગરના ચિત્રકારોએ એક ઉદાહરણ છે.
ચિત્રાત્મક ભાર્ાનો ચવકાસ કયો છે, જેમાં િહેરાને
પૃષ્ઠભૂચમના રૂપમાં અને આકૃચતઓ અને વસ્તુઓને બે ❖ કો રલનાાં ભીંિચિત્રાો
પરરમાણોમાં દશાાવવામાં આવી છે. રેખાઓ ચનચિત છે, • કેરલના ચિત્રકારોએ (16મી સદીથી 18મી સદી) સ્વયંમ
પણ સરળ રીતે દશાાવવામાં આવી છે અને સંયોજન સરળ પોતાની એક ચિત્રાત્મક ભાર્ા અને તકચનકનો ચવકાસ
રેખાઓના ઉપખંડમાં પ્રગટ થાય છે. અગાઉની સદીઓની કરી લીધો હતો. જોકે, તેમણે પોતાની શૈલીમાં નાયક અને

3
સાાંસ્કૃતિક વારસો
ચવજયનગર શૈલીના અમુક તત્વોને સમજી-ચવિારીને
સ્વીકારી લીધાં હતાં.
• આ કલાકારો દ્વારા કથકલી, કલમ એઝુથુ (કેરલમાં ધાચમાક
ચવચધનાં સમય જમીન પર કરવામાં આવતી ચિત્રકારી)
જેવી સમકાલીન પરંપરાઓથી પ્રભાચવત થઈને એક એવી
ભાર્ાનો ચવકાસ કયો, જેમાં તેજસ્વી અને િમકદાર
રંગોનો પ્રયોગ થતો હતો અને માનવ આકૃચતઓને ચત્ર-
પરરમાણના રૂપમાં પ્રસ્તુત કરી શકાતી હતી. આમાંથી,
ઘણા ચિત્રો પૂજાગૃહની દીવાલો અને મંરદરોના • કેરલના ભીંતચિત્રો 60 થી વધુ સ્થળો પરથી મળી આવયા
મેહરાબની દીવાલો પર અને અમુક રાજમહેલની અંદર છે. જેમાં આ ત્રણ મહેલોનો સમાવેશ થાય છે. – કોિીનો
જોવા મળે છે. ડિ મહેલ, કાયમકુલમનો કૃષ્ણાપુરમ મહેલ અને
• ચવર્યની દૃષ્ટિથી કેરલના ચિત્રો બાકીની પરંપરાથી પતાનાલપુરમનો મહેલ. જે સ્થળો પર કેરલના ભીંત ચિત્ર
અલગ જોવા મળે છે. આમાં, ચિચત્રત ઘણા આખ્યાન પરંપરાની પરરપક્વ અવસ્થા દશ્યમાન થાય છે, તેમાં કૃષ્ણ
ચહન્દુઓની ધાચમાક કથાઓ અને પૌરાચણક પ્રસંગો પર મંરદર, પનાયનાકાવુ, ચતરૂકોડીથાનમ, ચત્રપરયારનું
આધારરત હતા, જે તે સમયમાં કેરલમાં લોકચપ્રય હતા. શ્રીરામ મંરદર અને ચત્રસુરનું વડક્કુનાથનનું મંરદર
એવું પણ જાણવા મળે છે, કે કલાકારોએ પોતાના વગેરેનો સમાવેશ થાય છે.
ચિત્રણના ચવર્ય માટે રામાયણ અને મહાભારતના • આજે, દેશના ચવચભન્ન ભાગોનાં ગ્રામીણ ચવસ્તારમાં ઘરો
સ્થાચનક રૂપાંતરો અને મૌચખક પરંપરાઓનો આધાર અને હવેલીઓની બહારની દીવાલો પર ભીંતચિત્રો જોવા
બનાવયો હતો. મળે છે. આ ચિત્રો ધાચમાક ચવચધઓ અથવા તહેવારો પર
મચહલાઓ દ્વારા બનાવવામાં આવે છે અથવા દીવાલોના
શણગાર માટે આ ચિત્રો દોરવામાં આવે છે.

4
સાાંસ્કૃતિક વારસો

સાાંસ્કૃતિક વારસાો
ભારિીય કળાનાો ઇતિહાસ ભાગ- 1
❖ કળા એોટલો શાં?
• પોતાને થયેલ અનુભવ અને તેમાાંથી પ્રાપ્ત થયેલ જ્ઞાન આધારે તે સાંસ્કૃક્તતની કલાના ઇક્તતહાસનો અભ્યાસ કરી
તેમજ મનના ભાવો-ભાવનાઓ બીજા સુધી પહોંચાડવા, શકાય છે.
એ દરેક વ્યક્તિની સહજ પ્રવૃક્તિ હોય છે. આ સહજ ❖ ઉદાહરણ િરીકો મરાઠા ચિત્રશૈલી
પ્રવૃક્તિની પ્રેરણાથી જ્યારે કોઇ સૌંદયયપૂણય ક્તનમાયણ • સિરમાાં શતકના ઉિરાધયમાાં મરાઠા ક્તચત્રશૈલી ક્તવકક્તસત
કરવામાાં આવે છે, ત્યારે તેને કળા કહેવામાાં આવે છે. થવાની શરૂઆત થઈ. આ ક્તચત્રશૈલીનાાં ક્તચત્રો રંગીન
• કળાક્તનક્તમયક્તતના મૂળમાાં રહેલા કલાકારની કલ્પના, તેમજ ભીંતક્તચત્ર અને હસ્તક્તલક્તખત પ્રતોમાાં લઘુક્તચત્રોના
સાંવેદનશીલતા, ભાવનાશીલતા અને કૌશલ્યો જેવાાં ઘટકો સ્વરૂપમાાં છે.
અત્યાંત મહત્ત્વનાાં હોય છે. • વાઇ, મેણવલી, સાતારા
❖ દૃશ્યકળા એનો લલલિકળા : જેવાાં સ્થળોએ જૂના વાડામાાં
• કળાના “દૃશ્યકળા અને ‘લક્તલતકળા' એવા બે ભાગ મરાઠા ક્તચત્રશૈલીનાાં કેટલાક
પાડવામાાં આવે છે. લક્તલતકળાને આાંક્તગક કળા પણ ભીંતક્તચત્રો જોવા મળે છે.
કહેવામાાં આવે છે. દૃશ્યકળાનો ઉદય પ્રાગૈક્તતહાક્તસક મરાઠા ક્તચત્રશૈલીમાાં
કાળમાાં જ થયો હતો, તે દશાયવતા અનેક કળાના રાજપૂત ક્તચત્રશૈલી અને
નમૂનાઓ દુક્તનયામાાં અશ્મયુગીન ગુફાઓમાાંથી પ્રાપ્ત થયા યુરોક્તપયન ક્તચત્રશૈલીનો
છે. પ્રભાવ જોવા મળે છે.
❖ લાોકકલા એનો એભભજાિ કલા : • એકાદી ક્તચત્રશૈલી જે કાળમાાં ક્તવકક્તસત થઈ હોય, તે
• કલાની 'લોકકલા' અને 'અક્તભજાત કલા' એવી બે પરંપરા કાળની રહેણીકરણી, પોશાક, રીતરરવાજ જેવી બાબતોનો
માનવામાાં આવે છે. 'લોકકલા' એ અશ્મયુગીન કાળથી અભ્યાસ તે શૈલીના ક્તચત્રોના આધારે કરી શકાય.
અક્તવરત ચાલતી આવતી પરંપરા છે. તેનો આક્તવષ્કાર એ ❖ ભારિની દૃશ્યકલા પરાં પરા
લોકોના દૈક્તનક જીવનનો જ ભાગ હોય છે. તેને કારણે આ • દૃશ્યકળામાાં ક્તચત્રકલા અને ક્તશલ્પકળાનો સમાવેશ થાય
પરંપરાની અક્તભવ્યક્તિ વધારે સ્વયાંસ્ફૂરરત હોય છે. છે.
સમૂહમાાંના લોકોના પ્રત્યક્ષ સહભાગથી લોકકલાનુાં
➢ ચિત્રકલા :
ક્તનમાયણ થાય છે.
• ક્તચત્રકલા રિપરરમાણ્વીય હોય છે. દા.ત. ક્તનસગયક્તચત્રો,
• ‘અક્તભજાત કલા’ એ પ્રમાક્તણત ક્તનયમોના ચોકઠામાાં વસ્તુક્તચત્ર, વ્યક્તિક્તચત્ર,
બાંધાયેલી હોય છે. તેને આત્મસાત કરવા માટે દીઘયકાલીન વાસ્તુનુાં આરેખન વગેરે
પ્રક્તશક્ષણની આવશ્યકતા હોય છે. ક્તચત્રોં રેખાાંરકત કરવામાાં
❖ કલાશૈલી : આવે છે. તે માટે ક્તશલાખાંડ,
• કલાક્તનક્તમયક્તતની દરેક કલાકારોની સ્વતાંત્ર પદ્ધક્તત એટલે કે ભીંત, કાગળ, સુતરાઉ
શૈલી હોય છે. કોઈ પદ્ધક્તત જ્યારે પરંપરાનુાં સ્વરૂપ ધારણ અથવા રેશમી કપડાના
કરે છે ત્યારે તે પદ્ધક્તત ક્તવક્તશષ્ટ કલાશૈલી તરીકે ફલકો, માટીનાાં વાસણો
ઓળખવામાાં આવે છે. જેવા માધ્યમોનો ઉપયોગ
• દરેક સાંસ્કૃક્તતમાાં જુદા જુદા કાળખાંડ અને પ્રદેશ સાથે કરવામાાં આવે છે. દા.ત. અજાંતા ગુફામાાંનુાં બોક્તધસત્ત્વ
સાંબાંક્તધત ક્તવક્તશષ્ટ કલાશૈલી ક્તવકક્તસત થાય છે. તે શૈલીના પદ્મપાક્તણનુાં ભીંતક્તચત્ર.
1
સાાંસ્કૃતિક વારસો
❖ લાોકચિત્રકલા શૈલી :
• અશ્મયુગીન કાળનાાં ગુફાક્તચત્રો અનેક દેશોમાાં મળી આવે ક્તચત્રકથી પરંપરા પેઢી દરપેઢી જુદીજુદી કથા કહેવા માટે
છે. આવા ક્તચત્રોની પોથીઓ સાચવવામાાં આવે છે. નામશેિ
• ભારતમાાં મધ્ય પ્રદેશ, ઉિર પ્રદેશ, ક્તબહાર, ઉિરાખાંડ, થવાના આરે આવેલી આ પરંપરાને પુનજીક્તવત કરવા
કણાયટક, આાંધ્ર પ્રદેશ અને તેલગ ાં ણા રાજ્યોમાાં ગુફાક્તચત્રો સરકાર અને કલાકારો પ્રયત્ન કરી રહ્યા છે.
ધરાવતાાં સ્થળો છે. મધ્યપ્રદેશમાાં ભીમબેટકામાાં આવેલ ❖ એભભજાિ ચિત્રકલા :
ગુફાક્તચત્રો પ્રક્તસદ્ધ છે. ભીમબેટકાનો સમાવેશ સાાંસ્કૃક્તતક • પ્રાચીન ભારતીય સાક્તહત્યમાાં ક્તવક્તવધ કલાઓનો વ્યાપક
વારસાસ્થળોમાાં કરવામાાં આવ્યો છે. ક્તવચાર કરેલો જોવા મળે છે. જેમાાં કુલ 64 કલાઓનો
• ગુફાક્તચત્રોમાાં મનુષ્યાકૃક્તત, પ્રાણી અને કેટલીક ભૌક્તમક્તતક ઉલ્લેખ છે. જેમાાં ક્તચત્રકલાનો ઉલ્લેખ ‘આલેખ્યમ્' અથવા
આકૃક્તતઓનો સમાવેશ હોય છે. આ ક્તચત્રોમાાં નૈસક્તગયક 'આલેખ્ય ક્તવદ્યા' તરીકે કરવામાાં આવ્યો છે.
દ્રવ્યોથી તૈયાર કરેલ કાળો, લાલ, સફેદ જેવા રંગો ❖ હસ્િલલખિિ પ્રિાોમાાંનાાં લઘચિત્રાો :
વપરાયા છે. તે કાળના લોકોમાાં તેમના પરરસર ક્તવશેનુાં • હસ્તક્તલક્તખત પ્રતોમાાંના લઘુક્તચત્રો પર શરૂઆતમાાં
જ્ઞાન અને નૈસક્તગયક સ્રોતોનો ઉપયોગ કરવાના તાંત્રજ્ઞાનનો પક્તશયયન શૈલીનો પ્રભાવ હતો. દક્તક્ષણ તરફ મુસ્સ્લમ
કઈ રીતે ક્તવકાસ થતો ગયો, તેની કલ્પના આ ક્તચત્રો િારા રાજવહીવટના આશ્રયમાાં દખ્ખની લઘુક્તચત્રશૈલી ક્તવકક્તસત
કરી શકાય છે. થઇ. મોગલ સમ્રાટ અકબરની કારરકદીમાાં પક્તશયયન અને
❖ વારલી ચિત્રકળા ભારતીય ક્તચત્રકારોની મોગલ લઘુક્તચત્રશૈલીનો ઉદય થયો.
• મહારાષ્ટ્રની વારલી ક્તચત્ર પરંપરા અને ક્તપાંગુળ અથવા ❖ યરાોપીયન ચિત્રશૈલી:
ક્તચત્રકથી પરંપરા એ • ક્તિરટશ રાજ દરમ્યાન ભારતીય ક્તચત્રશૈલીપર પાશ્ચાત્ય
લોકકલા શૈલીના શ્રેષ્ઠ ક્તચત્રશૈલીનો પ્રભાવ જોવા મળે છે. સવાઇ માધવરાવ
ઉદાહરણો છે. વારલી પેશવાના કાળમાાં સ્કોરટશ ક્તચત્રકાર જેમ્સ વેલ્સના નેતૃત્વ
ક્તચત્રકલાને લોકક્તપ્રય નીચે પુણેમાાં આવેલા શક્તનવારવાડામાાં એક કળાશાળાની
બનાવવામાાં થાણે સ્થાપના કરવામાાં આવી. તેમણે સવાઇ માધવરાવ અને
ક્તજલ્લાના ક્તજવ્યા નાના ફડણવીસનુાં ક્તચત્ર દોયુય હતુાં.
સોમ્યા મશેનુાં ખૂબ • ક્તચત્રવસ્તુનુાં આબેહૂબ ક્તચત્રણ પાશ્ચાત્ય ક્તચત્રશૈલીની
મોટુાં યોગદાન છે. તેમને તેમના વારલી ક્તચત્રો માટે ભારત ક્તવશેિ ક્તવક્તશષ્ટતા માનવામાાં આવે છે. મુાંબઇમાાં ઈસવીસન
અને વૈક્તિક સ્તરે અનેક પુરસ્કારો મળ્યા છે. (ઇ.સ. 1857માાં સ્થપાયેલ અને પાશ્ચાત્ય કલાશૈલીનુાં ક્તશક્ષણ
2011માાં તેમને પદ્મશ્રી) આપનાર કલાશાળા જે.જે. સ્કૂલ ઓફ આટટ ઍન્ડ
❖ ચિત્રકથી કળા ઇન્ડસ્રીમાાંથી અનેક ગુણવાન ક્તચત્રકાર પ્રક્તસક્તદ્ધ પામ્યા છે.
• બારમાાં શતકમાાં ચાલુક્ય રાજા સોમેિરે લખેલા જેમાાંના પેસ્તનજી બોમનજીએ અજાંટા ગુફાના ક્તચત્રોની
‘માનસોલ્લાસ’ અથવા ‘અક્તભલક્તિતાથયક્તચાંતામણી’ ગ્રાંથમાાં પ્રક્તતકૃક્તત તૈયાર કરી છે.
ક્તચત્રકથી પરંપરાનુાં વણયન જોવા મળે છે. તેના પરથી આ ❖ લાોકભશલ્પકલા શૈલી :
પરંપરાની પ્રાચીનતાની કલ્પના કરી શકાય છે. • ક્તચત્રકલાની જેમ જ ક્તશલ્પકલા પણ અશ્મયુગીન કાળ
• કઠપૂતળી અથવા ક્તચત્રોની મદદથી રામાયણ, જેટલી જ પ્રાચીન છે. પથ્થરના હક્તથયારો બનાવવાની
મહાભારતની કથા કહેવાની પરંપરા એટલે ક્તચત્રકથી શરૂઆત એક રીતે ક્તશલ્પકલાની શરૂઆત હતી એમ કહી
પરંપરા છે. આ પરંપરાના ક્તચત્રો કાગળ પર દોરીને શકાય. ભારતમાાં ધાક્તમયક પ્રસાંગે માટીની મૂક્તતય તૈયાર કરી
નૈસક્તગયક રંગોથી રંગેલા હોય છે. એક કથા માટે સામાન્ય તેની પૂજા કરવાની અથવા તે અપયણ કરવાની પ્રથા હડપ્પા
રીતે 30 થી 50 ક્તચત્રોનો ઉપયોગ કરવામાાં આવે છે.
2
સાાંસ્કૃતિક વારસો
સાંસ્કૃક્તતના કાળથી જ હતી. તે આજે પણ બાંગાળ, ક્તબહાર, • મધ્ય પ્રદેશના સાાંચીમાાં આવેલ સ્તૂપ સૌ પ્રથમ સમ્રાટ
ગુજરાત, રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાાં અસ્સ્તત્વમાાં અશોકના સમયમાાં બનાવવામાાં આવ્યો. તેના પરના
છે. મહારાષ્ટ્રમાાં તૈયાર કરાતી ગણેશ મૂક્તતય, ગૌરીનાાં ક્તશલ્પોની સજાવટ પાછળથી મનાય છે. ભારતમાાં કરવામાાં
મુખવટા, બૈલપોળા માટે તૈયાર કરાતા માટીના બળદો, આવી હોવાનુાં ક્તશલ્પકળાનો ક્તવકાસ પછીના સમયમાાં થતો
પૂવયજોના સ્મરણાથે બનાવવામાાં આવતી ખાાંભીઓ, રહ્યો તેનો પૂરાવો આપણને ભારહૂતના સ્તૂપો પરનાાં
આરદવાસી ઘરોમાાં જાળવણી માટેની માટીની કોઠીઓ ક્તશલ્પો િારા મળે છે.
વગેરે ઉદાહરણો આ ક્તશલ્પકલાની લોક પરંપરાની સાક્ષી • બૌદ્ધ ધમયનો પ્રસાર ભારતની બહાર દૂર દૂર સુધી થયો.
પૂરે છે.
❖ ભશલ્પકલા :
• ક્તશલ્પકલા ક્તત્રપરરમાણીય હોય છે. દા.ત. મૂક્તતય, પૂતળાાં,
કલાપૂણય વાસણો અને
વસ્તુ. ક્તશલ્પો કોતરવામાાં
અથવા ઘડવામાાં આવે છે.
જેના માટે પથ્થર, ધાતુ
અને માટીનો ઉપયોગ
કરવામાાં આવે છે. વેરૂળની
તેથી તે દેશોમાાં સ્તૂપ બાાંધવાની પરંપરા શરૂ થઇ,
કૈલાસ ગુફા અખાંડ
ઇન્ડોનેક્તશયામાાં બોરોબુદરુ માાં આવેલો સ્તૂપ ક્તવિનો સૌથી
ક્તશલામાાંથી કોતરેલુાં
મોટો સ્તૂપ છે. જે આઠમા-નવમાાં શતકમાાં બાાંધવામાાં
અરિતીય ક્તશલ્પ છે.
આવ્યો છે. ઇસવીસન ૧૯૯૧માાં યુનેસ્કોએ બોરોબુદરુ ને
સારનાથમાાં આવેલા અશોક સ્તાંભ પરના ચાર ક્તસાંહના
વારસાસ્થળ જાહેર કયુું છે.
ક્તશલ્પ પર આધારરત ક્તચત્ર ભારતનુાં રાષ્ટ્રીય માનક્તચહ્ન છે.
➢ લાોકભશલ્પકલા શૈલી :
• ક્તચત્રકલાની જેમ જ ક્તશલ્પકલા પણ અશ્મયુગીન કાળ
જેટલી જ પ્રાચીન છે. પથ્થરના હક્તથયારો બનાવવાની
શરૂઆત એક રીતે ક્તશલ્પકલાની શરૂઆત હતી એમ કહી
શકાય. ભારતમાાં ધાક્તમયક પ્રસાંગે માટીની મૂક્તતય તૈયાર કરી
તેની પૂજા કરવાની અથવા તે અપયણ કરવાની પ્રથા હડપ્પા
સાંસ્કૃક્તતના કાળથી જ હતી. તે આજે પણ બાંગાળ, ક્તબહાર,
ગુજરાત, રાજસ્થાન જેવા અનેક રાજ્યોમાાં અસ્સ્તત્ત્વમાાં
છે.
➢ એભભજાિ ભશલ્પકલા શૈલી :
• હડપ્પા સાંસ્કૃક્તતની મુદ્રા, પથ્થર અને કાાંસ્યના (કાાંસાના)
પૂતળા પાાંચ હજાર વિય અથવા તેના કરતાાં પણ વધુ
પ્રાચીન ભારતીય ક્તશલ્પકલાની સાક્ષી આપે છે. મૌયય
સમ્રાટ અશોકના કાળના પથ્થરના સ્તાંભથી સાચા અથયમાાં
ભારતમાાં પથ્થર કોતરીને ક્તશલ્પ ક્તનમાયણ કરવાની
શરૂઆત થઈ, એવુાં માનવામાાં આવે છે.
3

You might also like