Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

રોજ કરો.

ભગવાન શ્રી કૃષ્ણ ના નામ જાપ થઈ કરોડો જન્મો ના પાપા તત્કાલ બળી જય છે શ્રી કૃષ્ણ ભક્ત મેં કોદી
કોઈ નો ભય રાખવાની જરૂર નથી NPR
પૂજા કર્યા પહેલા કે પછી ઓમ નમો નારાયણ ના 108 વાર જાપ કરવા
શ્રી હરિ નામ જાપ કરનારા ભક્ત ની ક્યાંય પરાજય નથી થતી
રોજ સાકાર વાળા જળ થી ભગવાન શ્રીકૃષ્ણ ને તર્પણ કરનાર મનુષ ઇન્દ્ર સમાન એશ્વર્યા વાન બની જા
ય છે
ગુપ્ત પ્રયોગ
શંખ ની અંદર શ્રી વિષ્ણુ ભગવાન ની ચરણ પાદુ કા જળ સાથે રાખી તે જળ શ્રી માતા મહાલક્ષ્મી નો મંત્ર
જપતા જપતા ચારેય દિશા મ છાંટવું આમ કરવાથી 100% શ્રી લક્ષ્મી માં ને આવુજ પડે
ક્યારેય પણ રૂપિયા આવે તયારે 708 એમ બોલી ને રૂપિયા લેવા દેવા આમ કરવા થી 10 ગણ થઈ પાછા
આવે છે અનુભવ થઈ ગ્યો મને
રોજ ભગવાનને હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ એમ ત્રણ વાર ઉચ્ચારણ કરીને બોલાવી પ્રણામ કરવા ભગવા
નને અતિ પ્રિય પ્રિય છે
42170 પીળા કાગળ પર લાલ શાહી થઈ લખી કુળદેવી કે ઇસ્ટ ના ફોટા નીચે લગાડી ને કોઈ પણ વસ્તુ
માંગો માલી જશે શુક્રવારે શુક્ર હોર માં લખવું
ભગવાન શ્રી કૃષ્ણ નું નેવેદ્ય પ્રસાદ ગ્રહણ કરનાર પરમ પદ પ્રાપ્ત થાય છે રોજ પ્રસાદ ખાવો NPR
નારાદપંચ રાત્રા માં આપેલા જન્માનગલ કવચ અને શ્રીં હ્રીં કલીં ક્રિષ્નાય સ્વાહા ના જપકારવા થી ધર્મ
અર્થ કામ મોક્ષ મળે છે
શ્રીં હ્રીં કલીં ક્રિષ્નાય સ્વાહા
રોજ 16 વાર પ્રયાનામ કરવું જોઈએ
નારદ પાંચ રાત્ર માં કીધું છે કે ગાય નું ઘી સાકાર અને ખીર ની 108 આહુતિ ભગવાન ને આપવા થી ધન
સંપત્તિ મળે છે
ભગવાન ની માનસી પૂજા નું ફળ 1 કરોડ ગાણું હોય છે રોજ કરવી
બારસના દિવસે અન્નદાન કરવું મેરુ પર્વત સમાન અન્નદાન નું ફળ છે
પુરુષસુક્ત ના પાઠ થી ભગવાનની પૂજા કરનાર ઉપર ભગવાન સદૈ વ પ્રસન્ન રહે છે
તુલસી માલા ભગવાનને પહેરવાથી ભગવાન આપણા મનોરથ પૂરા કરે છે
શ્રી શાલીગ્રામ ભગવાન ના ચરણો તક ના જળથી રોજ પોતાનો અભિષેક કરવો અને રોજ પીવું આમ કર
વાથી મુક્તિ પ્રાપ્ત થાય છે પાપ નાશ પામે છે
તુલસીકાષ્ઠ નું ચંદન ભગવાનને આપવાથી સો જન્મોના પાપ બળી જાય છે
ફુલ વગર ભગવાનની પૂજા ન કરવી જોયે
રોજ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા
રોજ ઘંટનાદ કરવો શંખનાદ કરવો
શ્રી દ્વારિકા મૃતિકા ગોપી ચંદનનું તિલક ચંદનનું તિલક અને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવા
રોજ કીર્તન કરવું ભજન કરવું
શિવલિંગ નું પાણી માથે ચડાવું નહીં શિવલીંગ નું પાણી તરત ઘરની બહાર વિસર્જીત કરવુ
સ્વસ્તિક 9 અંગલ નું કંકુ કે હલદી થિ બનવું
નહાવાના ના પાણી માં આંગળી થઈ ૐ શ્રીમ કલીં એમ્ hareem કે કોઈ બીજ મંત્ર લખવો પાણી માં મંત્ર
બોલવો પછી સ્નાન કરવું
પૂજામાં શંખ ખાસ વગાડવો દત્તાત્રે દત્તાત્રે અવાજ એવો જોયે
મુદ્રા રોજ કરવી કુબેર મુદ્રા
પીળી રાય,9 તીખા,લવિંગ,કપૂર,જટામાસી,
ગુગલ સાથે સળગાવી એકવાર પેલા એન્ટી ક્લોક પછી 6 વાર ક્લોક વાઇજ ઉતારવી ગમતેવી નજર હ
ટી જશે બ્લેક મેજીક પણ નીકળી જશે
સદા જળને ભગવાન શ્રી કૃષ્ણ ના નામથી અભિમંત્રિત કારી ગંગાજી નું જળ માં અહવાહન
કારવાથીતે જળ ગંગાજળ જેવુંજ થઈ જાય છે
ગરુડ પર લક્ષ્મીજી સાથે બેસેલા ભગવાનની પૂજા સાથે બેસેલા ભગવાનની પૂજા રોજ કરવી
મંજરી વાળા તુલસીજી ભગવાનને અર્પણ કરવા તુલસીજી ભગવાનને અર્પણ કરવા
ગુગલ સાકર અને ભેસના ધી નો ધૂપ ભગવાન ને અતી પ્રિય છે
રોજ કપૂર આરતી કરવી
રોજ પરિક્રમા જપ સાથે કરવી
બ્રાહ્મણ ના મુખ માં મગ ભાત અને ઘીનો માં મગ ભાત અને ઘીનો મુખ માં મગ ભાત અને ઘીનો માં મગ
ભાત અને ઘીનો મગ ભાત અને ઘીનો હોમ કરવો ભગવાનને અતિ પ્રિય છે
શંખ ને ભગવાન ઉપર 5 વાર ફેરવી તે જળ ઘરમાં છાંટવું અને તે પીવું કે નાહવું
બ્રહ્મ મહુર્ત સ્વરે 4 થી 50 મિનિટ સુધી જે જાપ કરવામાં આવે તે જાપ 11 કરોડ જાપ બરાબર છે
પીવાના જળ માં અગ્નિહોત્ર ભસ્મ નાખવી આલ્કલાઈન વોટર બની જશે અને પાવરફુલ એનર્જી વાળુ બ
ની જશે
દેશી ગાયના છાણાં થી બનેલું આસન પર બેસી જપકારવા થઈ ચક્ર જાગ્રત થાય છે
ઘી ના દિવામાં 2 એલચી અને 2 કપૂર
નાખી કરવાથી દરિદ્રતા નાશ થાય છે
ખસ અને કપૂર નું નું તિલક નાભી ઉપર અને નાભિના નીચેના ભાગમાં કરવો શ્રાપ/ નજર થી મુક્તિ મ
ળી જાય છે મણિપુર ચક્ર પર
સવારે સૂર્યોદય થી 12 મિનિટના સમયની અંદર જે પણ સારી ઈચ્છા તમે કાગળ ઉપર લખી તેમાં ૫૦૦
રૂપિયા સો રૂપિયા મૂકી અને ડબામાં મૂકી દેવાથી તે ઈચ્છા જરૂર પૂરી થાય છે
કોઈપણ ઈચ્છા રોજ એક સમયે 55 વખત કાગળમાં પાંચ દિવસ સુધી લખવું આમ કરવાથી તે ઈચ્છા પૂ
રી થાય છે
શુક્રવારે સવારે સવા સો ગ્રામ બાસમતી ચાવલ સવા સો ગ્રામ mishri મીઠી દહી એક સફેદ રૂમાલ બાંધી
મા લક્ષ્મી પાસે આપણે જે કાંઈ ભૂલ કરી હોય તેની માફી માગી અને મા લક્ષ્મીને પોતાના ઘરમાં વાસ ક
રે તેવી પ્રાર્થના કરી તે પોટલી ને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવાથી ધીરે ધીરે ઘરમાં ધન સંપત્તિ વ
ધવા લાગે છે
મંગળવારે માટીના વાસણમાં મધ ભરીને કોઈ સ્થાન મૂકવું આમ કરવાથી કામકાજ ચાલુ થઇ જશે કોઈ
ને કહેવું નહીં
શ્રી તુલસીજી
સામે ઘીનો દીવો કરી
0 ૐ નમો ભગવતે વાસુદેવાય ની અગિયાર માળા કરવાથી માતાજી અતિ પ્રસન્ન થાય છે દરેક દુઃખ દૂર
કરી મનોરથ પૂરા કરે છે
महाविद्या 4 माहा मंत्र
NRP
रां ओं आं यं स्वाहा
ॐ ह्री रां श्रीम ऐं कृ ष्णप्रणाधिकाये स्वाहा
ॐ रां ह्रीं ऐं कृ ष्णप्रियाये स्वाहा
ॐ रां श्री ऐं सर्वाधाये स्वाहा
गोपिजनवल्लभाय स्वाहा
क्ली ह्रीं स्वाहा
क्लीम कृ ष्णाय गोविन्दाय गोपीजन वल्लभाय स्वाहा
Shri Man Narayan Namah.
એકાદશી ના દિવસે નારાયણ અચ્યુત અનંત વાસુદેવ આચાર નામથી કીર્તન કર
વાથી ભગવાન પોતે કહે છે કે એ વ્યક્તિને હું મારા માં સમાવી લઉં છું વરાહ
પુરાણ 537 પાના નંબર લખેલ છે

અગિયારસના દિવસે તુલસી સ્તોત્રનો રાતના જાગરણ માં પાઠ કરવાથી 32 અ


પરાધ માફ થાય છૅ

ભજન કીર્તન કરવા

અગિયારસના દિવસે રાત્રે દ્વારકા માહત્યામ ખાસ વાંચવું

બારસ ના દિવસે અન્ન દાન કરવાથી 1 કરોડ બ્રાહ્મણ જમાડવાનું ફળ


મળે છે
એક ભગવાન ના ભક્ત ને ભોજન કરવાથી 1 કરોડ માનવ ને ભોજન કારવીય
નું ફળ મળે છે

કાર્તિક અને વૈશાખ શુક્લ ના ના દિવસે ઉપવાસ કરવા થઈ હજારો બ્રાહ્મણ ને


ભોજન કારવીય નું ફળ મળે છે

26 એકાદશી ના નામ બોલવા

You might also like