Professional Documents
Culture Documents
01 Masparayan
01 Masparayan
શ્રીગણેશાય નમઃ
શ્રીજાનકીવલ્લભો વવજયતે
શ્રીરામચરરતમાનસ
પ્રથમ સોપાન
બાલકાાંડ
શ્લોક
વણાાનામથાસાંઘાનાાં રસાનાાં છન્દસામવપ |
મઙ્ગલાનાાં ચ કતાારૌ વન્દે વાણીવવનાયકૌ ||૧||
અક્ષરો, અથાસમૂહો, રસો, છન્દો અને માંગળોને કરનારાાં સરસ્વતીજી તેમજ ગણેશજીની હાં વાંદના કરાં છાં. ||૧||
ભવાનીશાંકરૌ વન્દે શ્રદ્ધાવવશ્વાસરૂવપણૌ |
યાભયાાં વવના ન પશ્યન્ન્ત વસદ્ધાઃ સ્વાન્તઃસ્થમીશ્વરમ્ ||૨||
શ્રદ્ધા અને વવશ્વાસનાાં સ્વરૂપ શ્રીપાવાતીજી અને શ્રીશાંકરજીની હાં વાંદના કરાં છાં, જેમના વવના વસદ્ધજનો પોતાના
અાંતઃકરણમાાં ન્બરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી. ||૨||
વન્દે બોધમયાં વનત્યાં ગરાં શાંકરરૂવપણમ્ |
1
જેમની માયાને સમ્પૂણા વવશ્વ, બ્રહ્મારદ દેવતાઓ અને અસરો વશીભૂત છે, જેમના પ્રભાવથી દોરડામાાં સપાના
ર્ભ્મની જેમ આ આિાં દૃશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે અને જેમના ચરણો જ ભવસાગરને પાર કરવા ઇચ્છનારાઓ
માટે ઍકમાત્ર નૌકા છે, તે બધાાં જ કારણોથી પર (કારણોના કારણ અને સવાથી શ્રેષ્ઠ) -રામ- નામે ઓળિાતા ભગવાન
હરરની હાં વાંદના કર છાં. ||૬||
નાનાપરાણવનગમાગમસમ્મતાં યદ્
રામાયણે વનગરદતાં ક્વવચદન્યતોડવપ |
સ્વાન્તઃસિાય તલસી રઘનાથગાથા-
ભાષાવનબન્ધમવતમઞ્જલમાતનોવત ||૭||
અનેક પરાણો, વેદો અને [તન્ત્ર] શાસ્ત્રસાંમત તથા જે રામાયણમાાં વવણાત છે અને અન્યત્રથી પણ ઉપલબ્ધ
શ્રીરધનાથજીની કથાને તલસીદાસ પોતાના અતઃકરણ ના સિ માટે અત્યાંત મનોહર ભાષા-રચનામાાં વવસ્તૃત કરે છે.
||૭||
સો૦- જો સવમરત વસવધ હોઈ ગન નાયક કરરબર બદન |
કરઉ અનગ્રહ સોઇ બવદ્ધ રાવસ સભ ગન સદન ||૧||
જેમનાં સ્મરણ કરવાથી વસન્ઘઘ પ્રાપ્ત થાય છે, જે ગણોના સ્વામી અને સાંદર હાથીના મિવાળા છે, ઍ જ બવદ્ધના
ભાંડાર અને શભ ગણોના ધામ (શ્રીગણેશજી) મારા પર કૃપા કરો. ||૧||
મૂક હોઇ બાચાલ પાંગ ચઢ઼ઈ વગરરબર ગહન |
3
હાં ગરમહારાજનાાં ચરણકમળોની વાંદના કરાં છાં, જેઓ દયાના સાગર અને નરરૂપે શ્રીહરર જ છે અને જેમનાાં વચન
મહામોહરૂપી ઘોર અાંધકારનો નાશ કરવા માટે સૂયારકરણોના સમૂહ છે. || પ||
ચૌ૦- બાંદઉાઁ ગર પદ પદમ પરાગા | સરવચ સબાસ સરસ અનરાગા ||
અવમઅ મૂરરમય ચૂરન ચારૂ | સમન સકલ ભવ રજ પરરવારૂ ||૧||
હાં ગરમહારાજનાાં ચરણકમળોની રજની વાંદના કરાં છાં, જે સરવચ (સાંદર સ્વાદ), સગાંધ તથા અનરાગરૂપી રસથી
પૂણા છે. તે અમર મૂળ(સાંજીવની)નાં ઉિમ ચૂણા છે, જે સમ્પૂણા ભવરોગોના પરરવારને નાશ કરનારાં છે. ||૧||
સકવત સાંભ તન ન્બમલ ન્બભૂતી | માંજલ માંગલ મોદ પ્રસૂતી ||
જન મન માંજ મકર મલ હરની | રકઍાઁ વતલક ગન ગન બસ કરની ||૨||
ઍ રજ સકૃતી (પણ્યવાન પરષ)રૂપી વશવજીના શરીર પર સશોન્ભત વનમાળ વવભૂવત છે અને સન્દર કલ્યાણ તથા
આનાંદની જનની છે, ભક્તના મનરૂપી સન્દર દપાણના મેલને દૂર કરનારી અને વતલક કરવાથી ગણોના સમૂહને વશ
કરનારી છે. ||૨||
શ્રીગર પદ નિ મવન ગન જોતી | સવમરત રદબ્ય દવિ વહયાઁ હોતી ||
દલન મોહ તમ સો સપ્રકાસૂ | બડ઼ે ભાગ ઉર આવઇ જાસૂ ||૩||
શ્રીગરમહારાજના ચરણ-નિોની જ્યોવત મવણઓના પ્રકાશ જેવી છે, જેનાં સ્મરણ કરતાાં જ હૃદયમાાં રદવ્યદવિ
ઉત્પન્ન થઈ જાય છે. ઍ પ્રકાશ અજ્ઞાનરૂપી અાંધકારને નાશ કરનારો છે; ઍ જેના હૃદયમાાં આવી જાય છે તેનાં મોટાં
ભાગ્ય છે. ||૩||
5
પહેલાાં તો પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના ચરણોની હાં વાંદના કરાં છાં, જે અજ્ઞાનથી ઉત્પન્ન સવા સાંશયોને હરનારા છે.
તે પછી સવા ગણોની િાણ - સાંતસમાજને પ્રેમપૂવાક સન્દર વાણીથી પ્રણામ કરાં છાં. ||૨||
સાધ ચરરત સભ ચરરત કપાસૂ | વનરસ ન્બસદ ગનમય ફલ જાસૂ ||
જો સવહ દિ પરવછર દરાવા | બાંદનીય જેવહાં જગ જસ પાવા ||૩||
સાંતોનાાં ચરરત્ર કપાસનાાં ચરરત્ર (જીવન) જેવાાં શભ છે, જેનાાં ફળ નીરસ, વવશદ અને ગણમય હોય છે (કપાસનાં
જીાંડવાં નીરસ હોય છે, સાંત-ચરરત્રમાાં પણ વવષયાસન્ક્ત નથી, તેથી તે પણ નીરસ છે; કપાસ ઉજ્જ્વળ હોય છે, સાંતનાં
હૃદય પણ અજ્ઞાન અને પાપરૂપી અાંધકારથી રવહત હોય છે, માટે તે વવશદ છે; અને કપાસમાાં ગણો (તાંતઓ) હોય છે,
આ પ્રમાણે સાંતનાં ચરરત્ર પણ સઘગણોનો ભાંડાર હોય છે, માટે તે ગણમય છે.) [જેમ કપાસનો દોરો સોયે કરેલા કાણાને
પોતાનાં તન અપીને ઢાાંકી દે છે; અથવા કપાસ જેમ લોઢાવાનાાં, કાંતાવાનાાં અને વણાવાનાાં કિો સહીને પણ વસ્ત્રરૂપે
પરરણમી અન્યોનાાં ગોપનીય સ્થાનોને ઢાાંકે છે, તે જ પ્રમાણે] સાંત સ્વયાં દઃિ વેઠીને બીજાઓનાાં વછરો(દોષો)ને ઢાાંકે છે,
જેના કારણે તેમણે જગતમાાં વાંદનીય યશ પ્રાપ્ત કયો છે. ||૩||
મદ માંગલમય સાંત સમાજૂ | જો જગ જાંગમ તીરથરાજૂ ||
રામ ભન્ક્ત જહાઁ સરસરર ધારા | સરસઈ બ્રહ્મ વવચાર પ્રચારા ||૪||
સાંતોનો સમાજ આનાંદ અને કલ્યાણમય છે, જે જગતમાાં હરતાં-ફરતાં તીથારાજ (પ્રયાગ) છે. જ્યાાં (તે સાંતસમાજરૂપી
પ્રયાગરાજમાાં) રામભન્ક્તરૂપી ગાંગાજીની ધારા છે અને બ્રહ્મવવચારનો પ્રચાર સરસ્વતીજી છે. ||૪||
ન્બવધ વનષેધમય કવલમલ હરની | કરમ કથા રન્બનાંદવન બરની ||
7
સત્સાંગ વવના વવવેક નથી મળતો અને શ્રીરામજીની કૃપા વવના તે સત્સાંગ સરળતાથી મળતો નથી. સતસાંગવત
આનાંદ અને કલ્યાણનાં મૂળ છે. સત્સાંગની પ્રાવપ્ત (વસવદ્ધ) જ ફળ છે અને સવા સાધનો તો ફૂલ છે. ||૪||
સઠ સધરવહાં સતસાંગવત પાઈ | પારસ પરસ કધાત સહાઈ ||
ન્બવધ બસ સજન કસાંગત પરહીં | ફવન મવન સમ વનજ ગન અનસરહીં ||૫||
દિો પણ સત્સાંગવત પામીને સધરી જાય છે, જેમ પારસમવણના સ્પશાથી લોિાંડ પણ સોહામણાં થઈ જાય છે. (સાંદર
સોનાં બની જાય છે.) પરાંત દૈવયોગે ક્યારેક જો સજ્જન કસાંગવતમાાં પડી જાય છે, તો તે ત્યાાં પણ સાપના મવણની જેમ
પોતાના ગણોનાં જ અનસરણ કરે છે (અથાાત્ જેવી રીતે સાપનો સાંસગા પામીને પણ મવણ તેના વવષને ગ્રહણ કરતો નથી
તથા પોતાના સરળ ગણ પ્રકાશને છોડતો નથી, તેવી રીતે સાધ પરષો દિોના સાથે રહીને પણ બીજાઓને પ્રકાશ જ
આપે છે, દિોનો તેઓ પર કોઈ પ્રભાવ પડતો નથી). ||૫||
ન્બવધ હરર હર કન્બ કોન્બદ બાની | કહત સાધ મવહમા સકચાની ||
સો મો સન કવહ જાત ન કૈસેં | સાક બવનક મવન ગન ગન જૈસેં ||૬||
બ્રહ્મા, વવષ્ણ, વશવ, કવવ અને પાંરડતોની વાણી પણ સાંતમવહમાનાં વણાન કરતાાં સાંકોચાય છે; જે મારાથી કોઈ પણ
રીતે કહી શકાતો નથી, જેમ શાકભાજી વેચનારાથી મવણઓના ગણસમૂહ કહી શકાતા નથી. ||૬||
દો૦- બાંદઉાઁ સાંત સમાન વચત વહત અનવહત નવહાં કોઇ |
અાંજવલ ગત સભ સમન ન્જવમ સમ સગાંધ કર દોઇ ||૩(ક)||
10
હાં સાંતોને પ્રણામ કરાં છાં, જેમના વચિમાાં સમતા છે, જેમનો ન કોઈ વમત્ર છે અને ન કોઈ શત્ર! જેમ અાંજવલમાાં
રાિેલાાં સાંદર ફૂલ [જે હાથે ફૂલોને ચૂાંટ્યા અને જેણે તેઓને રાખ્યાાં તે] બન્નેય હાથોને સમાનરૂપે સગન્ન્ધત કરે છે [તેમ
જ સાંત શત્ર અને વમત્ર બન્નેનાં સમાનરૂપે જ કલ્યાણ કરે છે] ||૩(ક)||
સાંત સરલ વચત જગત વહત જાવન સભાઉ સનેહ |
બાલન્બનય સવન કરર કૃપા રામ ચરન રવત દેહ ||૩(િ)||
સાંતો સરળહૃદયી અને જગતને વહતકારી હોય છે, તેમના ઍવા સ્વભાવ અને સ્નેહને ઓળિીને હાં વવનય કરાં છાં,
મારા આ બાળ-વવનયને સાાંભળી કૃપા કરીને શ્રીરામજીના ચરણોમાાં મને પ્રીવત આપો. ||૩(િ)||
િલ વાંદના
ચૌ૦- બહરર બાંરદ િલ ગન સવતભાઍાઁ | જે ન્બન કાજ દાવહનેહ બાઍાઁ ||
પર વહત હાવન લાભ ન્જન્હ કેરેં | ઉજરેં હરષ ન્બષાદ બસેરેં ||૧||
હવે, હાં િરા ભાવથી દિોને પ્રણામ કરાં છાં, જે કારણ વવના પણ પોતાનાં વહત કરનાર પર પણ પ્રવતકૂળ આચરણ
કરે છે. અન્યોના વહતની હાવન જ જેમની દૃવિઍ લાભ છે, જેઓને બીજાઓના ઉજડવાથી હષા અને વસવાથી વવષાદ
થાય છે. ||૧||
હરર હર જસ રાકેસ રાહ સે | પર અકાજ ભટ સહસબાહ સે ||
જે પર દોષ લિવહાં સહસાિી | પર વહત ઘૃત ન્જન્હ કે મન માિી ||ર||
11
જેઓ હરર અને હરના યશરૂપી પૂવણામાના ચન્રમા માટે રાહ જેવા છે (અથાાત્ જ્યાાં પણ ભગવાન વવષ્ણ અથવા
શાંકરના યશનાં વણાન થાય છે, ત્યાાં તેઓ વવઘ્ન કરે છે) અને અન્યોની વનાંદા કરવામાાં સહસ્ત્રબાહ જેવા વીર છે. જેઓ
અન્યોના દોષો હજાર આાંિોથી જઍ છે અને અન્યોના વહતરૂપી ઘી માટે જેમનાાં મન માિી જેવાાં છે (અથાત્ જેવી રીતે
માિી ઘીમાાં પડી તેને િરાબ કરી નાિે છે અને પોતે પણ મરી જાય છે, તેવી જ રીતે દિ લોકો બીજાઓના પરરપૂણા
થયેલા કાયાને પોતાનાં નક્સાન કરીને પણ બગાડી નાાંિે છે). ||૨||
તેજ કૃસાન રોષ મવહષેસા | અઘ અવગન ધન ધની ધનેસા ||
ઉદય કેત સમ વહત સબહી કે | કાંભકરન સમ સોવત નીકે ||૩||
જે તેજમાાં (બીજાઓને બાળનાર તાપમાાં) અવિ અને ક્રોધમાાં યમરાજ જેવા છે, પાપ અને અવગણરૂપી ધનમાાં કબેર
જેવા ધની છે, જેમની વૃવદ્ધ બધાના વહતનો નાશ કરવા માટે કેત જેવી છે, અને જેઓ કાંભકણાની જેમ ઊંઘતા રહે તેમાાં
જ ભલાઈ છે ||૩|
પર અકાજ લવગ તન પરરહરહીં | ન્જવમ વહમ ઉપલ કષી દવલ ગરહીં ||
બાંદઉાઁ િલ જસ સેષ સરોષા | સહસ બદન બરનઇ પર દોષા ||૪||
જેમ કરા િેતીનો નાશ કરી પોતે પણ ઓગળી જાય છે, તેવી જ રીતે તેઓ બીજાનાં કામ બગાડવા કાજે પોતાનાં
શરીર પણ તજી દે છે. હાં દિોને [હજાર મિવાળા] શેષજી સમાન માનીને પ્રણામ કરાં છાં, જેઓ પારકા દોષોનાં હજાર
મિોથી ઘણા રોષ સાથે વણાન કરે છે ||૪||
પવન પ્રનવઉાઁ પૃથરાજ સમાના | પર અઘ સનઇ સહસ દસ કાના ||
12
ભલા અને બૂરા પોતપોતાની કરણી અનસાર સાંદર યશ અથવા અપયશની સમ્પવિ પામે છે. સાધ અમૃત, ચન્રમા,
ગાંગાજી સમાન છે. તથા વ્યાધ (દિો) વવષ, અવિ, કવળયગના પાપોની નદી અથાાત કમાનાશા સમાન છે. ઍમના ગણ-
અવગણ સવા કોઈ જાણે છે; પરાંત જેને જે ગમે છે, તેને તે જ સારાં લાગે છે. ||૫||
દો૦- ભલો ભલાઇવહ પૈ લહઇ લહઇ વનચાઈવહ નીચ |
સધા સરાવહઅ અમરતાાઁ ગરલ સરાવહઅ મીચ ||૫||
ભલો ભલાઈથી જ શોભે છે અને નીચ પોતાની નીચતાથી જ શોભે છે. અમૃત અમરતા માટે વિણાય છે અને
વવષ મારવા માટે, ||૫||
ચૌ૦- િલ અઘ અગન સાધ ગન ગાહા | ઉભય અપાર ઉદવધ અવગાહા ||
તેવહ તેં કછ ગન દોષ બિાને | સાંગ્રહ ત્યાગ ન ન્બન પવહચાને ||૧||
દિોનાાં પાપો અને અવગણોની તથા સાધઓના ગણોની કથાઓ - બાંનેય અપાર અને અથાહ સમર છે. તેમાાંથી
થોડાક ગણો અને દોષોનાં વણાન કરવામાાં આવ્યાં છે, કારણ કે વગર ઓળિે તેઓનો ગ્રહણ કે ત્યાગ ન થઈ શકે. ||૧||
ભલેઉ પોચ સબ ન્બવધ ઉપજાઍ | ગવન ગન દોષ બેદ ન્બલગાઍ ||
કહવહાં બેદ ઈવતહાસ પરાના | ન્બવધ પ્રપાંચ ગન અવગન સાના ||૨||
ભલા, બૂરા સવે બ્રહ્માઍ ઉત્પન્ન કરેલા છે, પણ ગણ અને દોષોનો વવચાર કરી વેદોઍ તેમને જદા જદા કરી દીધા
છે. વેદ, ઈવતહાસ અને પરાણ કહે છે કે બ્રહ્માની આ સૃવિ ગણ-અવગણોથી છવાયેલી છે. || ર||
દિ સિ પાપ પન્ય રદન રાતી | સાધ અસાધ સજાવત કજાતી ||
15
સાધ અસાધ સદન સક સારીં | સવમરવહાં રામ દેવહાં ગવન ગારીં ||૫||
પવનના સાંગથી ધૂળ આકાશે ઊડે છે અને તે જ નીચ (નીચાણવાળા ભાગમાાં વહેતા) જળના સાંગથી કાદવમાાં મળી
જાય છે. સાધ(સજ્જન)ના ઘરનાાં પોપટ-મેના રામરામ રટે છે અને અસાધ (દજાન)ના ઘરનાાં પોપટ-મેના ગાળોનો વરસાદ
યાદ કરી કરી વરસાવે છે. ||૫||
ધૂમ કસાંગવત કારરિ હોઈ | વલન્િઅ પરાન માંજ મવસ સોઈ ||
સોઈ જલ અનલ અવનલ સાંઘાતા | હોઈ જલદ જગ જીવન દાતા ||૬||
કસાંગના કારણે ધમાડો મેશ બને છે, તે જ ધમાડો [સસાંગતથી] સાંદર સાહી બનીને પરાણ લિવાના કામમાાં આવે
છે અને તે જ ધમાડો જળ, અવિ અને પવનના સાંગથી વાદળ બનીને જગતને જીવન આપનાર બની જાય છે. ||૬||
દો૦- ગ્રહ ભેષજ જલ પવન પટ પાઇ કજોગ સજોગ |
હોવહાં કબસ્ત સબસ્ત જગ લિવહાં સલચ્છન લોગ ||૭(ક)||
ગ્રહ, ઔષધ, જળ, વાય અને વસ્ત્ર - આ બધાાં જ કસાંગ અને સસાંગ પામીને સાંસારમાાં સારા અને નરસા પદાથા
બની જાય છે. ચતર અને વવચારશીલ પરૂષો જ આ વાતને સમજી શકે છે. ||૭ (ક)||
સમ પ્રકાસ તમ પાિ દહાઁ નામ ભેદ ન્બવધ કીન્હ |
સવસ સોષક પોષક સમવઝ જગ જસ અપજસ દીન્હ ||૭(િ)||
18
મવહનાના બાંને પિવારડયાાંમાાં પ્રકાશ અતે અાંધકાર સમાન જ રહે છે, પરાંત વવધાતાઍ તેમના નામમાાં ભેદ કયો
છે (ઍકનાં નામ શક્લ અને બીજાનાં નામ કૃષ્ણ રાિી દીધાં). ઍકને ચન્રમાને વૃવદ્ધ આપનાર અને બીજાને ઘટાડનાર
સમજીને જગતે ઍકને સયશ અને બીજાને અપયશ આપ્યો છે ||૭(િ)||
રામના રૂપમાાં જીવોની પૂજા
જડ઼ ચેતન જગ જીવ જત સકલ રામમય જાવન |
બાંદઉાઁ સબ કે પદ કમલ સદા જોરર જગ પાવન ||૭(ગ)||
જગતમાાં જેટલા જડ અને ચેતન જીવો છે, બધાને રામમય જાણીને હાં તે બધાનાાં ચરણકમળોની સદા બન્ને હાથ
જોડીને વાંદના કરાં છાં. ||૭(ગ)||
દેવ દનજ નર નાગ િગ પ્રેત વપતર ગાંધબા |
બાંદઉાઁ રકાંનર રજવનચર કૃપા કરહ અબ સબા ||૭(ઘ)||
દેવતા, દૈત્ય, મનષ્ય, નાગ, પક્ષી, પ્રેત, વપતૃ, ગાંધવા, રકન્નર અને વનશાચર સવેને હાં પ્રણામ કરાં છાં. હવે, બધા મારા
પર કૃપા કરો. ||૭(ઘ)||
ચૌ૦- આકર ચારર લાિ ચૌરાસી | જાવત જીવ જલ થલ નભ બાસી ||
સીય રામમય સબ જગ જાની | કરઉાઁ પ્રનામ જોરર જગ પાની ||૧||
ચોયાાસી લાિ યોવનઓમાાં ચાર પ્રકારના (સ્વેદજ, અાંડજ, ઉવદ્ભજ્જ, જરાયજ) જીવ જળ, પૃથ્વી અને આકાશમાાં રહે
છે, તે સવેથી ભરેલા આ સમસ્ત સાંસારને શ્રી સીતારામમય જાણીને હાં બાંનેય હાથ જોડી પ્રણામ ક્રાં છાં. ||૧||
19
મારાં ભાગ્ય નાનાં છે અને ઇચ્છા ઘણી મોટી છે, પરાંત મને ઍક વવશ્વાસ છે કે આને સાાંભળીને સજ્જનો સવે સિ
પામશે અને દિો મશ્કરી કરશે. ||૮||
ચૌ૦- િલ પરરહાસ હોઈ વહત મોરા | કાક કહવહાં કલકાંઠ કઠોરા ||
હાંસવહ બક દાદર ચાતકહી | હાઁસવહાં મવલન િલ ન્બમલ બતકહી ||૧||
પરાંત દિોના હસવાથી તો મારાં વહત જ થશે. મધર કાંઠવાળી કોયલને કાગડાઓ તો કઠોર જ કહેતા હોય છે. જેમ
બગલા હાંસને અને દેડકાાં ચાતકને હસે છે, તેવી જ રીતે મવલન મનવાળા દિો વનમાળ વાણી પ્રત્યે હસે છે. ||૧||
કન્બત રવસક ન રામ પદ નેહૂ | વતન્હ કહાઁ સિદ હાસ રસ ઍહૂ ||
ભાષા ભવનવત ભોરી મવત મોરી | હાઁવસબે જોગ હાઁસે નવહાં િોરી ||૨||
જેઓ કવવતાના રવસક છે પણ જેઓને શ્રીરામચન્રજીના ચરણોમાાં પ્રીવત નથી, તેમના માટે પણ આ કવવતા સિદ
હાસ્યરસનાં કામ આપશે. પ્રથમ તો આ ભાષાની રચના છે, બીજાં મારી બવદ્ધ ભોળી છે, ઍટલે આ હસવા યોગ્ય તો છે
જ, હસવામાાં તેઓનો કોઈ દોષ નથી. ||ર||
પ્રભ પદ પ્રીવત ન સામવઝ નીકી | વતન્હવહ કથા સવન લાવગવહ ફીકી ||
હરર હર પદ રવત મવત ન કતરકી | વતન્હ કહાઁ મધર કથા રઘબર કી ||૩||
જેઓને ન તો પ્રભના ચરણોમાાં પ્રીવત છે અને ન તો સારી સમજણ છે, તેઓને આ કથા સાાંભળવામાાં મોળી (નીરસ)
લાગશે. જેમને શ્રીહરર (ભગવાન વવષ્ણ) અને શ્રીહર(ભગવાન વશવ)ના ચરણોમાાં પ્રીવત છે તથા જેમની બવદ્ધ કતકા
22
કરનારી નથી (જે શ્રીહરર-હરમાાં ભેદ કે ઊંચ-નીચની કલ્પના નથી કરતા), તેઓને શ્રીરઘનાથજીની આ કથા મીઠી
(મધરી) લાગશે. ||૩||
રામ ભગવત ભૂવષત ન્જયાઁ જાની | સવનહવહાં સજન સરાવહ સબાની ||
કન્બ ન હોઉાઁ નવહાં બચન પ્રબીનૂ | સકલ કલા સબ ન્બયા હીનૂ ||૪||
સજ્જનો આ કથાને પોતાના વચિમાાં શ્રીરામજીની ભન્ક્તથી શોન્ભત જાણીને સાંદર વાણીથી વિાણ કરતાાં કરતાાં
સાભળશે. હાં ન તો કવવ છાં, ન તો વાક્યરચનમાાં પણ કશળ છાં, હાં તો સવે કળાઓ તથા સવે વવધાઓથી રવહત છાં. ||૪||
આિર અરથ અલાંકૃવત નાના | છાંદ પ્રબાંધ અનેક ન્બધાના ||
ભાવ ભેદ રસ ભેદ અપારા | કન્બત દોષ ગન ન્બન્બધ પ્રકારા ||૫||
વવવવધ પ્રકારનાાં અક્ષર, અથા અને અલાંકાર, અનેક રીતની છન્દરચના, ભાવો અને રસોના અપાર ભેદ તથા
કવવતાના જાત-જાતના ગણ-દોષ હોય છે. ||૫||
કન્બત ન્બબેક ઍક નવહાં મોરેં | સત્ય કહઉાઁ વલન્િ કાગદ કોરેં ||૬||
તેમાાંથી કાવ્યસમ્બન્ધી ઍક પણ વાતનાં જ્ઞાન મારામાાં નથી, આ હાં કોરા કાગળ પર લિી (સોંગદપૂવાક) સાચેસાચ
કહાં છાં. ||૬||
દો૦- ભવનવત મોરર સબ ગન રવહત ન્બસ્વ ન્બરદત ગન ઍક |
સો ન્બચારર સવનહવહાં સમવત ન્જન્હ કેં ન્બમલ ન્બબેક ||૯||
23
મારી રચના બધા ગણોથી રવહત છે; છતાાં તેમાાં ઍક જગપ્રવસદ્ધ ગણ છે. તેનો વવચાર કરીને સારી બવદ્ધવાળા
પરષો, જેઓને વનમાળ જ્ઞાન છે, આને સાાંભળશે. || ૯||
ચૌ૦- ઍવહ મહાઁ રઘપવત નામ ઉદારા | અવત પાવન પરાન શ્રવત સારા ||
માંગલ ભવન અમાંગલ હારી | ઉમા સવહત જેવહ જપત પરારી ||૧||
શ્રીરઘનાથજીનાં ઉદાર નામ આમાાં છે, જે અત્યાંત પવવત્ર છે, વેદ-પરાણોનો સાર છે, માંગળનાં ધામ છે અને અમાંગળને
હરનાર છે, જેને પાવાતીજીસવહત ભગવાન વશવજી હાંમેશ જપ્યા કરે છે. || ૧||
ભવનવત ન્બવચત્ર સકન્બ કૃત જોઊ | રામ નામ ન્બન સોહ ન સોઊ ||
ન્બધબદની સબ ભાાઁવત સાઁવારી | સોહ ન બસન ન્બના બર નારી ||૨||
સારા કવવ દ્વારા રચાયેલ જે ઘણી અદ્ભત કવવતા છે તે પણ રામનામ વવના શોભા નથી પામતી. જેમ ચન્રમા સમાન
મિવાળી સાંદર સ્ત્રી સવા પ્રકારે સસવજ્જત હોવા છતાાં પણ વસ્ત્ર વવના શોભા નથી આપતી. ૧૧ ૨||
સબ ગન રવહત કકન્બ કૃત બાની | રામ નામ જસ અાંરકત જાની ||
સાદર કહવહાં સનવહાં બધ તાહી | મધકર સરરસ સાંત ગનગ્રાહી ||૩||
આનાથી વવપરીત કકવવઍ રચેલ સવા ગણોથી રવહત કવવતાને પણ રામના નામ અને યશથી અાંરકત જાણીને,
બવદ્ધમાન લોકો સન્માનપૂવાક ગાય અને સાાંભળે છે, કારણ કે સાંતજન ભમરાની જેમ ગણોને જ ગ્રહણ કરનારા હોય છે.
||૩||
જદવપ કન્બત રસ ઍકઉ નાહીં | રામ પ્રતાપ પ્રગટ ઍવહ માહીં ||
24
બવદ્ધમાન લોકો કહે છે કે તેજ રીતે સકવવની કવવતા પણ ઉત્પન્ન ક્યાાંક બીજે થાય અને શોભા અન્યત્ર ક્યાાંક પામે
છે. (અથાાત્કવવની વાણીથી ઉત્પન્ન થયેલ કવવતા તે સ્થળે શોભા પામે છે કે જ્યાાં તેના વવચાર, પ્રચાર તથા તેમાાં વણાવેલ
આદશાનાં ગ્રહણ અને અનસરણ થાય છે). કવવના સ્મરણ કરતાાંની સાથે જ તેની ભન્ક્તને લીધે સરસ્વતીજી બ્રહ્મલોક
છોડીને દોડી આવે છે. ||૨||
રામ ચરરત સર ન્બન અન્હવાઍાઁ | સો શ્રમ જાઇ ન કોરટ ઉપાઍાઁ ||
કન્બ કોન્બદ અસ હૃદયાઁ ન્બચારી | ગાવવહાં હરર જસ કવલ મલ હારી ||૩||
સરસ્વતીજીના દોડી આવવાથી લાગેલ તેમનો થાક, રામચરરતરૂપી સરોવરમાાં તેમને નવડાવ્યા વવના અન્ય કરોડો
ઉપાયોથી પણ દૂર થતો નથી. કવવ અને પાંરડત પોતાના હૃદયમાાં આવો વવચાર કરીને કવળયગનાાં પાપોને હરનાર
શ્રીહરરના યશનાં જ ગાન કરે છે. ||૩||
કીન્હેં પ્રાકૃત જન ગન ગાના | વસર ધવન વગરા લગત પવછતાના ||
હૃદય વસાંધ મવત સીપ સમાના | સ્વાવત સારદા કહવહાં સજાના ||૪||
સાંસારી મનષ્યોના ગણગાન ગાવાથી સરસ્વતીજી માથાં પીટીને પછતાવા માાંડે છે (કે હાં કેમ આના બોલાવવાથી
આવી?) બવદ્ધમાન લોકો હૃદયને સમર, બવદ્ધને છીપ અને સરસ્વતીને સ્વાવત નક્ષત્ર સમાન જાણે છે. | ૪||
જો બરષઇ બર બારર ન્બચારૂ | હોવહાં કન્બત મકતામવન ચારૂ ||૫||
તેમાાં જો શ્રેષ્ઠ વવચારરૂપી જળ વરસે તો મક્તામવણના જેવી સાંદર કવવતા ઊપજે છે.||૫||
દો૦- જગવત બેવધ પવન પોવહઅવહાં રામચરરત બર તાગ |
27
સમવઝ ન્બન્બવધ ન્બવધ ન્બનતી મોરી | કોઉ ન કથા સવન દેઇવહ િોરી ||
ઍતેહ પર કરરહવહાં જે અસાંકા | મોવહ તે અવધક તે જડ઼ મવત રાંકા ||૪||
મારી અનેક પ્રકારની વવનાંતીને સ્વીકારી, કોઈ પણ આ કથાને સાાંભળી દોષ નહીં આપે. તેમ છતાાં, પણ જેઓ શાંકા
કરે, તેઓ તો મારા કરતાાં પણ વધ મૂિા અને બવદ્ધના રાંક છે. ||૪||
કન્બ ન હોઉાઁ નવહાં ચતર કહાવઉાઁ | મવત અનરૂપ રામ ગન ગાવઉાઁ ||
કહાઁ રઘપવત કે ચરરત અપારા | કહાઁ મવત મોરર વનરત સાંસારા ||૫||
હાં ન તો કવવ છાં, ન ચતર કહેવડાવાં છાં, પોતાની બવદ્ધ અનસાર શ્રીરામજીના ગણ ગાઉાઁ છાં, ક્યાાં તો શ્રી રઘનાથજીનાાં
અપાર ચરરત્ર અને ક્યાાં સાંસારમાાં આસક્ત મારી બવદ્ધ ||૫||
જેવહાં મારત વગરર મેર ઉડાહીં | કહહ તૂલ કેવહ લેિે માહીં ||
સમઝત અવમત રામ પ્રભતાઈ | કરત કથા મન અવત કદરાઈ ||૬||
જે વાયથી મેર જેવા પવાત ઊડી જાય છે, કહો જોઈઍ, તેની સામે રૂ કઈ ગણતરીમાાં છે? શ્રીરામજીની અસીમ
પ્રભતાને સમજીને કથારચનામાાં મારાં મન ઘણાં િચકાય છે - ||૬||
દો૦- સારદ સેસ મહેસ ન્બવધ આગમ વનગમ પરાન |
નેવત નેવત કવહ જાસ ગન કરવહાં વનરાંતર ગાન ||૧૨||
29
સરસ્વતીજી, શેષજી, વશવજી, બ્રહ્માજી, શાસ્ત્ર, વેદ અને પરાણ - તે સવે -નેવત-નેવત- કહીને (પાર ન પામીને -આવા.
નહીં, -આવા નહીં- કહેતાાં કહેતાાં) કાયમ જેમનાં ગણગાન કયાા કરે છે. ||૧૨||
ચૌ૦- સબ જાનત પ્રભ પ્રભતા સોઈ | તદવપ કહેં ન્બન રહા ન કોઈ ||
તહાાઁ બેદ અસ કારન રાિા | ભજન પ્રભાઉ ભાાઁવત બહ ભાષા ||૧||
જોકે પ્રભ શ્રીરામચન્રજીની પ્રભતાને બધા ઍવી (અકથનીય) જ જાણે છે, તો પણ કહૃા વવના કોઈ ન રહ્ાં. આનાં
કારણ વેદે ઍવાં જણાવ્યાં છે કે ભજનનો પ્રભાવ ઘણી રીતે કહેવાયો છે. (અથાાત ભગવાનના મવહમાનાં પૂણા વણાન તો
કોઈ કરી ન શકે; પરાંત જેનાથી જેટલા બની શકે ઍટલા ગણગાન ભગવાનના કરવા જોઈઍ. કેમકે ભગવાનના
ગણગાનરૂપી ભજનનો પ્રભાવ ઘણો જ અદ્દભત છે, તેનાં શાસ્ત્રમાાં અનેક પ્રકારનાં વણાન છે. થોડાંક જ ભગવાનનાં ભજન
મનષ્યને સરળતાથી ભવસાગર પાર કરાવી દે છે). ||૧||
ઍક અનીહ અરૂપ અનામા | અજ સન્ચ્ચદાનાંદ પર ધામા ||
બ્યાપક ન્બસ્વરૂપ ભગવાના | તેવહાં ધરર દેહ ચરરત કૃત નાના ||૨||
જે પરમેશ્વર ઍક છે, જેઓને કોઈ કામના નથી, જેમનાં કોઈ રૂપ અને નામ નથી. જેઓ અજન્મા, સન્ચ્ચદાનાંદ અને
પરમધામ છે તથા જેઓ સવામાાં વ્યાપક અને વવશ્વરૂપ છે, તે ભગવાને રદવ્ય શરીર ધારણ કરીને અનેક પ્રકારની લીલા
કરી છે. ||૨||
સો કેવલ ભગતન વહત લાગી | પરમ કૃપાલ પ્રનત અનરાગી ||
જેવહ જન પર મમતા અવત છોહૂ | જેવહાં કરના કરર કીન્હ ન કોહૂ ||૩||
30
તે લીલા કેવળ ભક્તોનાાં વહત માટે જ છે; કેમકે ભગવાન પરમકૃપાળ છે અને શરણાગતના મોટા પ્રેમી છે. જેમની
ભક્તો પર ઘણી મમતા અને કૃપા છે, જેઓઍ ઍક વાર જેની ઉપર કૃપા કરી દીધી, તેની પર પછી ક્યારેય ક્રોધ નથી
કયો. ||૩||
ગઈ બહોર ગરીબ નેવાજૂ | સરલ સબલ સાવહબ રઘરાજૂ ||
બધ બરનવહાં હરર જસ અસ જાની | કરવહાં પનીત સફલ વનજ બાની ||૪||
તે પ્રભ શ્રીરઘનાથજી ગયેલી વસ્તને ફરી મેળવી આપનારા, ગરીબનવાજ સરળ સ્વભાવ, સવાશન્ક્તમાન અને
સવેના સ્વામી છે, આમ સમજીને બવદ્ધમાન લોકો શ્રીહરરના યશનાં વણાન કરી પોતાની વાણીને પવવત્ર અને ઉિમ ફળ
(મોક્ષ અને દલાભ ભગવત્પ્રેમ) આપનારી બનાવે છે. ||૪||
તેવહાં બલ મૈં રઘપવત ગન ગાથા | કવહહઉાઁ નાઈ રામ પદ માથા ||
મવનન્હ પ્રથમ હરર કીરવત ગાઈ | તેવહાં મગ ચલત સગમ મોવહ ભાઈ ||૫||
ઍ જ બળ વડે (મવહમાનાં યથાથા વણાન નહીં, પણ મહાન ફળ આપિાર ભજન સમજીને ભગવતકપાના બળ વડે
જ) હાં શ્રીરામચન્રજીના ચરણોમાાં માથાં નમાવી શ્રીરઘનાથજીના ગણોની કથા કહીશ. આ જ વવચારથી (વાલ્મીરક, વ્યાસ
આરદ) મવનઓઍ અગાઉ શ્રીહરરની કીવતા ગાઈ છે. ભાઈ તે જ રસ્તા પર ચાલવાં મારા માટે સગમ થશે. ||૫||
દો૦- અવત અપાર જે સરરત બર જૌં નૃપ સેત કરાવહાં |
ચવ઼ઢ વપપીવલકઉ પરમ લઘ ન્બન શ્રમ પારવહ જાવહાં ||૧૩||
31
અત્યાંત મોટી નદીઓ જે છે, તેમના પર રાજા પલ બાંધાવી દે છે તો ઘણી નાની કીડીઓ પણ તેના પર ચઢી વગર
પરરશ્રમે પાર કરી જાય છે (આ જ રીતે માંવનઓના વણાનના આધારે હાં પણ શ્રીરામચરરત્રનાં વણાન સરળતાથી કરી
શકીશ). ||૧૩||
ચૌ૦- ઍવહ પ્રકાર બલ મનવહ દેિાઈ | કરરહઉાઁ રઘપવત કથા સહાઈ ||
બ્યાસ આરદ કન્બ પાંગવ નાના | ન્જન્હ સાદર હરર સજસ બિાના ||૧||
આ રીતે મનને મજબૂત કરીને હાં શ્રીરઘનાથજીની સોહામણી કથાની રચના કરીશ. વ્યાસ આરદ જે અનેક શ્રેષ્ઠ
કવવ થઈ ગયા છે, જેમણે ઘણા આદરથી શ્રીહરરનો સયશ વણાવ્યો છે. ||૧||
કવવ વાંદના
ચરન કમલ બાંદઉાઁ વતન્હ કેરે | પરવહાઁ સકલ મનોરથ મેરે ||
કવલ કે કન્બન્હ કરઉાઁ પરનામા | ન્જન્હ બરને રઘપવત ગન ગ્રામા ||૨||
હાં તે સવે(શ્રેષ્ઠ કવવઓ)નાાં ચરણકમળોમાાં પ્રણામ કરાં છાં, તેઓ મારા સવે મનોરથોને પૂણા કરે. કવળયગના તે
કવવઓને પણ હાં નમસ્કાર કરાં છાં, જેમણે શ્રીરઘનાથજીના ગણસમૂહોનાં વણાન કયું છે. ||૨||
જે પ્રાકૃત કન્બ પરમ સયાને | ભાષાાઁ ન્જન્હ હરર ચરરત બિાને ||
ભઍ જે અહવહાં જે હોઇહવહાં આગેં | પ્રનવઉાઁ સબવહ કપટ સબ ત્યાગેં ||૩||
જે મોટા બવદ્ધમાન પ્રાકૃત કવવઓ છે, જેઓઍ ભાષામાાં હરરચરરત્રોનાં વણાન કયું છે, આવા જે કવવઓ અગાઉ પણ
થઈ ચૂક્યા છે, જેઓ આ સમયે હયાત છે અને જેઓ આગળ થશે, તે સવેને હાં વનષ્કપટ ભાવથી પ્રણામ કરાં છાં ||૩||
32
જેઓ હજાર મસ્તકવાળા અને જગતનાં કારણ (હજાર મસ્તકો પર જગતતે ધારણ કરી રાિનાર) શેષજી છે, જેમણે
પૃથ્વીનો ભય દૂર કરવા માટે અવતાર લીધો છે, ગણોની િાણ કૃપાસાગર ઍ સવમત્રાનાંદન શ્રીલક્ષ્મણજી મારા પર સદા
પ્રસન્ન રહો. ||૪||
રરપસૂદન પદ કમલ નમામી | સૂર સસીલ ભરત અનગામી ||
મહાબીર ન્બનવઉાઁ હનમાના | રામ જાસ જસ આપ બિાના ||૫||
હાં શ્રીશત્રઘ્નજીનાાં ચરણકમળોને પ્રણામ કરાં છાં, જે મોટા વીર, સશીલ અને શ્રીભરતજીને અનસરનારા છે. હાં
મહાવીર શ્રીહનમાનજીને વવનવાં છાં, જેમના યશનાં શ્રીરામચન્રજીઍ સ્વયાં (પોતાના શ્રીમિથી) વણાન કયું છે. ||૫||
સો૦- પ્રનવઉાઁ પવનકમાર િલ બન પાવક ગ્યાન ઘન |
જાસ હૃદય આગાર બસવહાં રામ સર ચાપ ધર ||૧૭||
હાં પવનકમાર શ્રીહનમાનજીને પ્રણામ કરાં છાં, જેઓ દૃિરૂપી વનને ભસ્મ કરવા માટે અવિરૂપ છે, જેઓ જ્ઞાનની
ઘનમૂવતા છે અને જેમના હૃદયરૂપી ભવનમાાં ધનષ-બાણ ધારણ કરેલા શ્રીરામજી વનવાસ કરે છે. ||૧૭||
ચૌ૦- કવપપવત રીછ વનસાચર રાજા | અાંગદારદ જે કીસ સમાજા ||
બાંદઉાઁ સબ કે ચરન સહાઍ | અધમ સરીર રામ ન્જન્હ પાઍ ||૧||
વાનરોના રાજા સગ્રીવજી, રીંછોના રાજા વયોવૃદ્ધ જાાંબવાનજી, રાક્ષસોના રાજા વવભીષણજી અને અાંગદજી આરદ
જેટલો વાનરોનો સમાજ છે, તે સવેના ઉિમ ચરણોની હાં વાંદના કરાં છાં, જેઓઍ અધમ (પશ અને રાક્ષસ વગેરે)
શરીરથી પણ શ્રીરામચન્રજીને પામી લીધા. ||૧||
40
વળી, હાં મન, વચન અને કમાથી કમળનયન, ધનષ-બાણધારી, ભક્તોની વવપવિનો નાશ કરનાર અને તેમને સિ
આપનાર ભગવાન શ્રીરઘનાથજીનાાં સવાસમથા ચરણકમળોની વાંદના કરાં છાં. ||૫||
દો૦- વગરા અરથ જલ બીવચ સમ કવહઅત ન્ભન્ન ન ન્ભન્ન |
બદઉાઁ સીતા રામ પદ ન્જન્હવહ પરમ વપ્રય ન્િન્ન ||૧૮||
જે વાણી અને તેના અથા તથા જળ અને જળની લહેરની જેમ કહેવામાાં જદા જદા છે, પરાંત વાસ્તવમાાં અન્ભન્ન છે,
તે શ્રીસીતારામજીના ચરણોની હાં વાંદના કરાં છાં. જેમને દીન-દઃિી ઘણા જ વપ્રય છે. ||૧૮||
શ્રીનામ વાંદના અને નામ મવહમા
ચૌ૦- બાંદઉાઁ નામ રામ રઘબર કો | હેત કૃસાન ભાન વહમકર કો ||
ન્બવધ હરર હરમય બેદ પ્રાન સો | અગન અનૂપમ ગન વનધાન સો ||૧||
હાં શ્રીરધનાથજીના નામ -રામ- ની વાંદના કરાં છાં, જે કૃશાનાં (અવિ), ભાન (સૂયા) અને વહમદાયક (ચન્ર)ના કારણ
છે, અથાાત્-૨ -આ- અને -મ- રૂપે બીજ છે. તે -રામ- નામ બ્રહ્મા, વવષ્ણ અને વશવરૂપ છે. તે વેદોનો પ્રાણ છે; વનગાણ,
ઉપમારવહત અને ગણોનો ભાંડાર છે. ||૧||
મહામાંત્ર જોઇ જપત મહેસૂ | કાસીં મકવત હેત ઉપદેસૂ ||
મવહમા જાસ જાન ગનરાઊ | પ્રથમ પૂન્જઅત નામ પ્રભાઊ ||૨||
જે મહામાંત્ર છે, જેને મહેશ્વર શ્રીવશવજી જપે છે અને (તેમના થકી) જેમનો ઉપદેશ કાશીમાાં મન્ક્તનાં કારણ છે, તથા
જેમની મવહમાને ગણેશજી જાણે છે, જે આ શ્રીરામ નામના પ્રભાવથી જ સવાપ્રથમ પૂજાય છે. || ૨||
42
અને શ્રાવણ ભાદરવો માસ આહ્લાદક અને સમૃવદ્ધજનક છે ઍવી જ રીતે હાં - તલસી આરદ ઉિમ ભક્તો માટે શ્રીરામની
ભન્ક્ત અને શ્રીરામ નામના બે વણા). ||૧૯||
ચૌ૦- આિર મધર મનોહર દોઊ | બરન ન્બલોચન જન ન્જય જોઊ ||
સવમરત સલભ સિદ સબ કાહૂ | લોક લાહ પરલોક વનબાહૂ ||૧||
બાંને અક્ષર મધર અને મનોહર છે, જે વણામાળારૂપી શરીરનાાં નેત્રો છે, ભક્તોનાં જીવન છે તથા સ્મરણ
કરવામાાં સવે માટે સલભ અને સિ આપનાર છે; અને જે આ લોકમાાં લાભ અને પરલોકમાાં વનવાાહ કરે છે (અથાાત્
ભગવાનના રદવ્યધામમાાં રદવ્યદેહથી સદા ભગવદ્-સેવામાાં લીન રાિે છે.) ||૧||
કહત સનત સવમરત સરઠ નીકે | રામ લિન સમ વપ્રય તલસી કે ||
બરનત બરન પ્રીવત ન્બલગાતી | બ્રહ્મ જીવ સમ સહજ સાઁઘાતી ||૨||
ઍ કહેવા, સાાંભળવા અને સ્મરણ કરવામાાં ઘણા જ સારા (સાંદર અને મધર) છે; તલસીદાસને તો શ્રીરામ-
લક્ષ્મણની જેવા વપ્રય છે, તેનાં (-૨- અને -મ- નાં) જદાં જદાં વણાન કરવાથી પ્રીવત અલગ પડી જાય છે (અથાાત્ બીજમાંત્રની
દૃવિઍ તેમના ઉચ્ચારણ, અથા અને ફળમાાં ન્ભન્નતા દેિાઈ આવે છે) પરાંત આ જીવ અને બ્રહ્મના સમાન સ્વભાવથી
જ સાથે રહેનાર (સદા ઍકરૂપ અને ઍકરસ) છે. ||૨||
નર નારાયન સરરસ સર્ભ્ાતા | જગ પાલક ન્બસેવષ જન ત્રાતા ||
ભગવત સવતય કલ કરન ન્બભૂષન | જગ વહત હેત ન્બમલ ન્બધ પૂષન ||૩||
44
આ બાંને અક્ષર નર-નારાયણ સમાન સાંદર ભાઈઓ છે. તે જગતનાં પાલન અને વવશેષરૂપે ભક્તોની રક્ષા કરનાર
છે. તે ભન્ક્તરૂવપણી સાંદર સ્ત્રીના કાનોનાં સાંદર આભૂષણ (કણાફૂલ) છે અને જગતના વહત માટે વનમાળ ચન્ર અને સૂયા
છે. ||૩||
સ્વાદ તોષ સમ સગવત સધા કે | કમઠ સેષ સમ ધર બસધા કે ||
જન મન માંજ કાંજ મધકર સે | જીહ જસોમવત હરર હલધર સે ||૪||
તે સાંદર ગવત(મોક્ષ)રૂપી અમૃતનો સ્વાદ અને તૃવપ્ત જેવા છે. કચ્છપ અને શેષજીની જેમ પૃથ્વીને ધારણ કરનારા
છે, ભક્તોના મનરૂપી સાંદર કમળમાાં વવહાર કરનારા ભમરા જેવા છે અને જીભરૂપી યશોદાજીને માટે શ્રીકૃષ્ણ અને
બળરામજી જેવા [આનાંદ આપનારા] છે. ||૪||
દો૦- ઍક છત્ર ઍક મકટમવન સબ બરનવન પર જોઉ |
તલસી રઘબર નામ કે બરન ન્બરાજત દોઉ ||૨૦||
તલસીદાસજી કહે છે - શ્રીરઘનાથજીના નામના બાંને અક્ષરો ઘણી શોભા આપે છે, જેમનામાાં ઍક (રકાર)
છત્રરૂપ(રેફ +)થી અને બીજો (મકાર) મગટમવણ (અનસ્વાર ંાં) રૂપે સવે અક્ષરોની ઉપર છે. ||૨૦||
ચૌ૦- સમઝત સરરસ નામ અર નામી | પ્રીવત પરસપર પ્રભ અનગામી ||
નામ રૂપ દઈ ઈસ ઉપાધી | અકથ અનારદ સસામવઝ સાધી ||૧||
સમજવામાાં નામ અને નામી બાંને ઍક જ છે, પરાંત બાંનેમાાં પરસ્પર સ્વામી અને સેવકની જેમ પ્રીવત છે (અથાાત્
નામ અને નામીમાાં પૂણા ઍકતા હોવા છતાાં પણ જેમ સ્વામીના પાછળ સેવક ચાલે છે, તેવી જ રીતે નામના પાછળ
45
નામી ચાલે છે. પ્રભ શ્રીરામજી પોતાના -રામ- નામનાં જ અનગમન કરે છે, નામ લેતાાં જ ત્યાાં આવી જાય છે). નામ અને
રૂપ બાંને ઈશ્વરની ઉપાવધ છે; તેઓ (ભગવાનના નામ અને રૂપ) બાંને અવણાનીય છે, અનારદ છે અને સાંદર (શદ્ધ
ભન્ક્તયક્ત) બવદ્ધથી જ ઍમનાં [રદવ્ય અવવનાશી] સ્વરૂપ ઓળિાઈ જાય છે. ||૧||
કો બડ છોટ કહત અપરાધૂ | સવન ગન ભેદ સમવઝહવહાં સાધૂ ||
દેન્િઅવહાં રૂપ નામ આધીના | રૂપ ગ્યાન નવહાં નામ ન્બહીના ||૨||
આમાાં (નામ અને રૂપમાાં) કોણ મોટાં છે, કોણ નાનાં - ઍમ કહેવાં તો અપરાધ છે. ઍમના ગણોનાં તારતમ્ય (ન્યૂનતા-
શ્રેષ્ઠતા) સાાંભળી સાધ પરષ પોતે જ સમજી જશે. રૂપ નામને આધીન દેિાય છે, નામ વવના રૂપનાં જ્ઞાન થઈ ન શકે.
||૨||
રૂપ ન્બસેષ નામ ન્બન જાને | કરતલ ગત ન પરવહાં પવહચાનેં |
સવમરરઅ નામ રૂપ ન્બન દેિેં | આવત હદયાઁ સનેહ ન્બસેષેં ||૩||
કોઈ પણ વવશેષ રૂપ તેનાં નામ જાણ્યા વગર હથેળીમાાં રાખ્યાં હોવા છતાાં પણ ઓળિાતાં નથી અને રૂપને જોયા
વગર પણ નામનાં સ્મરણ કરવામાાં આવે તો વવશેષ પ્રેમની સાથે તે રૂપ હૃદયમાાં વસી જાય છે. ||૩||
નામ રૂપ ગવત અકથ કહાની | સમઝત સિદ ન પરવત બિાની ||
અગન સગન ન્બચ નામ સસાિી | ઉભય પ્રબોધક ચતર દભાષી ||૪||
46
નામ અને રૂપની ગવતની કથા (વવશેષતાઓની કથા) અકથનીય છે. તે સમજવામાાં સિદાયક છે, પરાંત તેનાં વણાન
નથી કરી શકાતાં. વનગાણ અને સગણની વચ્ચે નામ સાંદર સાક્ષી છે અને બાંનેનાં યથાથા જ્ઞાન કરાવનાર ચતર દભાવષયો
છે. ||૪||
દો૦- રામ નામ મવનદીપ ધર જીહ દેહરી દ્વાર |
તલસી ભીતર બાહેરહાઁ જૌ ચાહવસ ઉન્જઆર ||ર૧||
તલસીદાસજી કહે છે કે, જો તાં અાંદર અને બહાર બાંને બાજ પ્રકાશ ઇચ્છતો હોય તો મિરૂપી દ્વારના જીભરૂપી
ઊમરા ઉપર રામનામરૂપી મવણદીપકને મૂક. ||૨૧||
ચૌ૦- નામ જીહાઁ જવપ જાગવહાં જોગી | ન્બરવત ન્બરાંવચ પ્રપાંચ ન્બયોગી ||
બ્રહ્મસિવહ અનભવવહાં અનૂપા | અકથ અનામય નામ ન રૂપા ||૧||
બ્રહ્માઍ વનમાાણ કરેલ આ પ્રપાંચ(દશ્ય જગત)થી ઉિમ રીતે મન્ક્ત મેળવેલા વૈરાગ્યવાળા મક્ત યોગીપરષ આ
નામને જ જીભથી જપતા રહીને [તત્વ-જ્ઞાનરૂપી રદવસમાાં] જાગે છે અને નામ તથા રૂપથી રવહત અનપમ, અવનવાચનીય,
અનામય બ્રહ્મસિનો અનભવ કરે છે. ||૧||
જાના ચહવહાં ગૂઢ઼ ગવત જેઊ | નામ જીહાઁ જવપ જાનવહાં તેઊ |
સાધક નામ જપવહાં લય લાઍાઁ | હોવહાં વસદ્ધ અવનમારદક પાઍાઁ ||૨||
47
જે પરમાત્માના ગૂઢ રહસ્યને (યથાથા મવહમાને) જાણવા ઇચ્છે છે, તે (ન્જજ્ઞાસ) પણ નામને જીભથી જપીને તેને
જાણી લે છે. [લૌરકક વસવદ્ધઓને ઈચ્છવાવાળા અથાાથી] સાધક તલ્લીન બનીને નામનો જપ કરે છે અને અવણમારદ
[આઠે] વસવદ્ધઓને પામી વસદ્ધ બની જાય છે. ||૨||
જપવહાં નામ જન આરત ભારી | વમટવહાં કસાંકટ હોવહાં સિારી ||
રામ ભગત જગ ચારર પ્રકારા | સકૃતી ચારરઉ અનઘ ઉદારા ||૩||
[સાંકટથી ગભરાયેલા] આતા ભક્તો નામજપ કરે છે તો તેમનાાં ઘણાાં ભારે િરાબ-િરાબ સાંકટો ટળી જાય છે
અને તેઓ સિી થઈ જાય છે. જગતમાાં ચાર પ્રકારના (૧. અથાાથી-ધનારદની ઇચ્છાથી ભજનારા; ૨. આતા-સાંકટથી
વનવૃવિ માટે ભજનારા; ૩. ન્જજ્ઞાસૂ-ભગવાનને ઓળિવાની ઇચછાથી ભજનારા ૪. જ્ઞાની-ભગવાનને તત્વથી ઓળિી
સ્વાભાવવક જ પ્રેમથી ભજનારા) રમભક્તો છે અને ચારેય પણ્યાત્મા, પાપરવહત અને ઉદાર છે. ||૩||
ચહૂ ચતર કહાઁ નામ અધારા | ગ્યાની પ્રભવહ ન્બસેવષ વપઆરા ||
ચહાઁ જગ ચહાઁ શ્રવત નામ પ્રભાઊ | કવલ ન્બસેવષ નવહાં આન ઉપાઊ ||૪||
ચારેય ચતર ભક્તોને નામનો જ આધાર છે; ઍમાાં જ્ઞાની ભક્ત ભગવાનને વવશેષરૂપે વપ્રય છે. આમ તો ચારેય
યગોમાાં અને ચારેય વેદોમાાં નામનો પ્રભાવ છે, પરાંત કવળયગમાાં વવશેષરૂપે છે, તેમાાં તો [નામ વવના] અન્ય કોઈ ઉપાય
જ નથી. ||૪||
દો૦- સકલ કામના હીન જે રામ ભગવત રસ લીન |
નામ સપ્રેમ વપયૂષ હૃદ વતન્હહાઁ રકઍ મન મીન ||રર||
48
જેઓ સવે પ્રકારની (ભોગ અને મોક્ષની પણ) કામનાઓથી રવહત અને શ્રીરામભન્ક્તના રસમાાં લીન છે, તેઓઍ
પણ નામના સાંદર પ્રેમરૂપી અમૃતના સરોવરમાાં પોતાના મનને માછલાં બનાવી રાખ્યાં છે [અથાાત્ તેઓ નામરૂપી
સધા(અમૃત)નાં સતત આસ્વાદન કયાા કરે છે, ક્ષણમાત્ર પણ તેનાથી વવિૂટા પડવા માગતા નથી.] ||રર||
ચૌ૦- અગન સગન દઈ બ્રહ્મ સરૂપા | અકથ અગાધ અનારદ અનૂપા ||
મોરેં મત બડ઼ નામ દહૂ તેં | રકઍ જેવહાં જગ વનજ બસ વનજ બૂતે ||૧||
વનગાણ અને સગણ - બ્રહ્મનાાં બે સ્વરૂપો છે. ઍ બાંને જ અકથનીય, અથાહ, અનારદ અને અનપમ છે. મારા મત
અનસાર નામ આ બાંનેમાાં મોટાં છે, જેણે પોતાના બળે બાંનેને પોતાના વશમાાં કરી રાખ્યાાં છે. ||૧||
પ્રૌઢી સજન જવન જાનવહાં જન કી | કહઉાઁ પ્રતીવત પ્રીવત રવચ મન કી ||
ઍક દારગત દેન્િઅ ઍકૂ | પાવક સમ જગ બ્રહ્મ ન્બબેકૂ ||૨||
ઉભય અગમ જગ સગમ નામ તેં | કહેઉાઁ નામ બડ઼ બ્રહ્મ રામ તેં ||
બ્યાપક ઍક બ્રહ્મ અન્બનાસી | સત ચેતન ઘન આનાઁદ રાસી ||૩||
સજ્જન લોકો આ વાતને મજ દાસની ધૃિતા કે કેવળ કાવ્યોન્ક્ત ન સમજે. હાં મારા મનના વવશ્વાસ, પ્રેમ અને
રવચની વાત કહાં છાં. [વનગાણ અને સગણ] બાંને પ્રકારના બ્રહ્મનાં જ્ઞાન અવિ સમાન છે. વનગાણ તે અપ્રગટ અવિની પેઠે
છે જે કાષ્ઠની અાંદર છે પરાંત દેિાતો નથી; અને સગણ તે પ્રકટ અવિની પેઠે છે જે પ્રત્યક્ષ દેિાય છે. [વસ્તતઃ બાંને ઍક
જ છે; કેવળ પ્રકટ-અપ્રકટના ભેદથી જદા દેિાય છે. તે જ પ્રમાણે વનગાણ અને સગણ વસ્તતઃ ઍક જ છે. આમ હોવા
છતાાં] બાંનેને જાણવા ઘણા કઠણ છે, પરાંત નામથી બાંને સગમ થઈ જાય છે. ઍટલે જ મેં નામને [વનગાણ]બ્રહ્મથી અને
49
[સગણ] રામથી મોટાં કહ્ાં છે, બ્રહ્મ વ્યાપક છે, ઍક છે, અવવનાશી છે; સિા, ચૈતન્ય અને આનાંદનો નક્કર િજાનો
(ઘનરાવશ) છે. ||ર-૩||
અસ પ્રભ હૃદયાઁ અછત અન્બકારી | સકલ જીવ જગ દીન દિારી ||
નામ વનરૂપન નામ જતન તેં | સોઉ પ્રગટત ન્જવમ મોલ રતન તેં ||૪||
ઍવા વવકારરવહત પ્રભના હૃદયમાાં રહેવા છતાાં જગતના સવે જીવ દીન અને દઃિી છે. નામનાં વનરૂપણ કરીને
(નામના યથાથા સ્વરૂપ, મવહમા, રહસ્ય અને પ્રભાવને જાણીને) નામનાં જતન કરવાથી (શ્રદ્ધાપૂવાક નામજપરૂપી સાધન
કરવાથી) તે જ બ્રહ્મ ઍવી રીતે પ્રકટ થઈ જાય છે જેમ રત્ન ઓળિાયાથી ઍનાં મૂલ્ય. ||૪||
દો૦- વનરગન તેં ઍવહ ભાાઁવત બડ઼ નામ પ્રભાઉ અપાર |
કહઉાઁ નામ બડ઼ રામ તેં વનજ ન્બચાર અનસાર ||૨૩||
આ રીતે વનગાણ કરતાાં નામનો પ્રભાવ અત્યાંત મોટો છે. હવે, મારા વવચાર અનસાર કહાં છાં કે નામ [સગણ]
રામ કરતાાં પણ મોટાં છે. ||૨૩||
ચૌ૦- રામ ભગત વહત નર તન ધારી | સવહ સાંકટ રકઍ સાધ સિારી ||
નામ સપ્રેમ જપત અનયાસા | ભગત હોવહાં મદ માંગલ બાસા ||૧||
શ્રીરામચન્રજીઍ ભક્તોનાાં વહત માટે મનષ્ય-શરીર ધારણ કરી સ્વયાં કિ વેઠીને સાધઓને સિી કયાા, પરાંત
ભક્તજનો પ્રેમ સવહત નામનો જપ કરી સરળતાથી આનાંદ અને કલ્યાણનાં ધામ બની જાય છે. ||૧||
રામ ઍક તાપસ વતય તારી | નામ કોરટ િલ કમવત સધારી ||
50
(ભક્ત) પ્રેમપૂવાક નામના સ્મરણમાત્રથી વવના પરરશ્રમે મોહની પ્રબળ સેનાને જીતી પ્રેમમાાં મિ થઈ પોતાના જ સિમાાં
વવચરે છે, નામની કૃપાથી તેમને સ્વપ્નમાાં પણ કોઈ વચાંતા સતાવતી નથી. ||૩-૪||
દો૦- બ્રહ્મ રામ તેં નામ બડ઼ બર દાયક બર દાવન |
રામચરરત સત કોરટ મહાઁ વલય મહેસ ન્જયાઁ જાવન ||રપ||
આ રીતે નામ [વનગાણ] બ્રહ્મ અને [સગણ] રામ બાંનેથી મોટાં છે. ઍ વરદાન આપનારાઓને પણ વર આપનાર છે.
શ્રીવશવજીઍ પોતાના હૃદયમાાં આ જાણીને જ સો કરોડ રામચરરત્રોમાાંથી આ -રામ- નામને [સારરૂપે સ્વીકારી] ગ્રહણ
કયું છે. ||ર૫||
માસપારાયણ પહેલો વવશ્રામ
આરવત શ્રીરામાયનજી કી
આરવત શ્રીરામાયનજી કી | કીરવત કવલત લવલત વસયપીકી ||
આરતીના પ્રથમ શ્લોકમાાં ભગવાન રામની વપ્રય પત્ની સીતા અને તેના સાંદર ગણોની પ્રશાંસા કરવામાાં આવી છે.
ગાવત બ્રહ્મારદક મવન નારદ | બાલવમક ન્બગ્યાન વવસારદ ||
સક સનકારદ સેષ અર સારદ | બરવન પવનસત કીરવત નીકી ||૧||
બીજા શ્લોકમાાં વવવવધ ઋવષઓ અને સાંતોનો ઉલ્લેિ કરવામાાં આવ્યો છે જેમણે નારદ| વાલ્મીરક અને શક સવહત
રામાયણના વણાન અને સમજમાાં ફાળો આપ્યો છે.
53
વવદ્વાનોના મવહમાની ઉજવણી કરવામાાં આવે છે જેમણે તેમની વાતાાને સમજવામાાં અને વણાવવામાાં ફાળો આપ્યો છે.
તે ભક્તોના જીવનમાાં તેમની વાતાાના મહત્વ અને શદ્ધ અને ઉપચાર કરવાની શન્ક્તને સ્વીકારે છે