Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 55

માસપારાયણ પહેલો

શ્રીગણેશાય નમઃ
શ્રીજાનકીવલ્લભો વવજયતે
શ્રીરામચરરતમાનસ
પ્રથમ સોપાન
બાલકાાંડ
શ્લોક
વણાાનામથાસાંઘાનાાં રસાનાાં છન્દસામવપ |
મઙ્ગલાનાાં ચ કતાારૌ વન્દે વાણીવવનાયકૌ ||૧||
અક્ષરો, અથાસમૂહો, રસો, છન્દો અને માંગળોને કરનારાાં સરસ્વતીજી તેમજ ગણેશજીની હાં વાંદના કરાં છાં. ||૧||
ભવાનીશાંકરૌ વન્દે શ્રદ્ધાવવશ્વાસરૂવપણૌ |
યાભયાાં વવના ન પશ્યન્ન્ત વસદ્ધાઃ સ્વાન્તઃસ્થમીશ્વરમ્ ||૨||
શ્રદ્ધા અને વવશ્વાસનાાં સ્વરૂપ શ્રીપાવાતીજી અને શ્રીશાંકરજીની હાં વાંદના કરાં છાં, જેમના વવના વસદ્ધજનો પોતાના
અાંતઃકરણમાાં ન્બરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી. ||૨||
વન્દે બોધમયાં વનત્યાં ગરાં શાંકરરૂવપણમ્ |
1

યમાન્શ્રતો વહ વક્રોઽવપ ચન્રઃ સવાત્ર વન્યતે ||૩||


જ્ઞાનમય, વનત્ય, શાંકરરૂપી ગરની હાં વાંદના કરાં છાં, જેમનો આન્શ્રત હોવાથી જ વાાંકો ચન્રમા પણ સવાત્ર પૂજાય
છે. ||૩||
સીતારામગણગ્રામપણ્યારણ્યવવહારરણૌ |
વન્દે વવશદ્ધવવજ્ઞાનૌ કવીશ્વરકપીશ્વરૌ ||૪||
શ્રીસીતારામજીના ગણસમૂહરૂપી પવવત્ર વનમાાં વવચરનારા, વવશદ્ધ વવજ્ઞાનસમ્પન્ન કવીશ્વર, શ્રીવાલ્મીકીજી અને
કપીશ્વર શ્રીહનમાનજીની હાં વાંદના કરાં છાં. ||૪||
ઉદ્ભવવસ્થવતસાંહારકારરણીં ક્લેશહારરણીં |
સવાશ્રેયસ્કરીં સીતાાં નતોઙહાં રામવલ્લભામ્ ||૫||
ઉત્પવિ, વસ્થવત (પાલન) અને સાંહાર કરનારાાં, ક્લેશોને હરનારાાં તથા સાંપૂણા કલ્યાણોને કરનારાાં શ્રીરામચાંરજીનાાં
વપ્રયતમા શ્રીસીતાજીને હાં તમસ્કાર કરાં છાં. ||૫||
યન્માયાવશવવિા વવશ્વમન્િલાં બ્રહ્મારદદેવાસરા
યત્સત્ત્વાદમૃષૈવ ભાવત સકલાં રજ્જૌ યથાહેર્ભ્ામઃ |
યત્પાદપ્લવમેકમેવ વહ ભવામ્ભોધેન્સ્તતીષાાવતાાં
વન્દેહાં તમશેષકારણપરાં રામાખ્યમીશાં હરરમ્ ||૬||
2

જેમની માયાને સમ્પૂણા વવશ્વ, બ્રહ્મારદ દેવતાઓ અને અસરો વશીભૂત છે, જેમના પ્રભાવથી દોરડામાાં સપાના
ર્ભ્મની જેમ આ આિાં દૃશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે અને જેમના ચરણો જ ભવસાગરને પાર કરવા ઇચ્છનારાઓ
માટે ઍકમાત્ર નૌકા છે, તે બધાાં જ કારણોથી પર (કારણોના કારણ અને સવાથી શ્રેષ્ઠ) -રામ- નામે ઓળિાતા ભગવાન
હરરની હાં વાંદના કર છાં. ||૬||
નાનાપરાણવનગમાગમસમ્મતાં યદ્
રામાયણે વનગરદતાં ક્વવચદન્યતોડવપ |
સ્વાન્તઃસિાય તલસી રઘનાથગાથા-
ભાષાવનબન્ધમવતમઞ્જલમાતનોવત ||૭||
અનેક પરાણો, વેદો અને [તન્ત્ર] શાસ્ત્રસાંમત તથા જે રામાયણમાાં વવણાત છે અને અન્યત્રથી પણ ઉપલબ્ધ
શ્રીરધનાથજીની કથાને તલસીદાસ પોતાના અતઃકરણ ના સિ માટે અત્યાંત મનોહર ભાષા-રચનામાાં વવસ્તૃત કરે છે.
||૭||
સો૦- જો સવમરત વસવધ હોઈ ગન નાયક કરરબર બદન |
કરઉ અનગ્રહ સોઇ બવદ્ધ રાવસ સભ ગન સદન ||૧||
જેમનાં સ્મરણ કરવાથી વસન્ઘઘ પ્રાપ્ત થાય છે, જે ગણોના સ્વામી અને સાંદર હાથીના મિવાળા છે, ઍ જ બવદ્ધના
ભાંડાર અને શભ ગણોના ધામ (શ્રીગણેશજી) મારા પર કૃપા કરો. ||૧||
મૂક હોઇ બાચાલ પાંગ ચઢ઼ઈ વગરરબર ગહન |
3

જાસ કૃપાાઁ સો દયાલ રવઉ સકલ કવલ મલ દહન ||ર||


જેમની કૃપાથી મૂાંગો ઘણાં જ સાંદર બોલનારો થાય છે અને લાંગડો-લૂલો દગામ પવાત પર ચઢી જાય છે, તે કવળયગનાાં
સવે પાપોને બાળી નાિનારા દયાળ (ભગવાન) મારા પર મહેર કરો. ||૨||
નીલ સરોરહ સ્યામ તરન અરન બારરજ નયન |
કરઉ સો મમ ઉર ધામ સદા છીરસાગર સયન ||૩||
જેમનો નીલકમળ સમાન શ્યામવણા છે, જેમનાાં નેત્રો પૂણા રૂપે િીલેલા લાલ કમળ જેવાાં છે અને જેઓ સદૈવ,
ક્ષીરસાગરમાાં શયન કરે છે, તે ભગવાન (નારાયણ) મારા હૃદયમાાં વનવાસ કરો. ||૩||
કાંદ ઇંદ સમ દેહ ઉમા રમન કરના અયન |
જાવહ દીન પર નેહ કરઉ કૃપા મદાન મયન ||૪||
મોગરાનાાં પષ્પ અને ચન્રમા જેવાં (ગૌરાં) જેમનાં શરીર છે, જે પાવાતીજીના વપ્રયતમ અને દયાના ધામ છે અને જેમને
દીનજનો પ્રત્યે સ્નેહ છે, તે કામદેવનાં મદાન કરનારા (શાંકરજી) મારા ૫૨ કૃપા કરો. ||૪||
ગર વાંદના
બાંદઉાઁ ગર પદ કાંજ કપા વસાંધ નરરૂપ હરર |
મહામોહ તમ પાંજ જાસ બચન રન્બ કર વનકર ||૫||
4

હાં ગરમહારાજનાાં ચરણકમળોની વાંદના કરાં છાં, જેઓ દયાના સાગર અને નરરૂપે શ્રીહરર જ છે અને જેમનાાં વચન
મહામોહરૂપી ઘોર અાંધકારનો નાશ કરવા માટે સૂયારકરણોના સમૂહ છે. || પ||
ચૌ૦- બાંદઉાઁ ગર પદ પદમ પરાગા | સરવચ સબાસ સરસ અનરાગા ||
અવમઅ મૂરરમય ચૂરન ચારૂ | સમન સકલ ભવ રજ પરરવારૂ ||૧||
હાં ગરમહારાજનાાં ચરણકમળોની રજની વાંદના કરાં છાં, જે સરવચ (સાંદર સ્વાદ), સગાંધ તથા અનરાગરૂપી રસથી
પૂણા છે. તે અમર મૂળ(સાંજીવની)નાં ઉિમ ચૂણા છે, જે સમ્પૂણા ભવરોગોના પરરવારને નાશ કરનારાં છે. ||૧||
સકવત સાંભ તન ન્બમલ ન્બભૂતી | માંજલ માંગલ મોદ પ્રસૂતી ||
જન મન માંજ મકર મલ હરની | રકઍાઁ વતલક ગન ગન બસ કરની ||૨||
ઍ રજ સકૃતી (પણ્યવાન પરષ)રૂપી વશવજીના શરીર પર સશોન્ભત વનમાળ વવભૂવત છે અને સન્દર કલ્યાણ તથા
આનાંદની જનની છે, ભક્તના મનરૂપી સન્દર દપાણના મેલને દૂર કરનારી અને વતલક કરવાથી ગણોના સમૂહને વશ
કરનારી છે. ||૨||
શ્રીગર પદ નિ મવન ગન જોતી | સવમરત રદબ્ય દવિ વહયાઁ હોતી ||
દલન મોહ તમ સો સપ્રકાસૂ | બડ઼ે ભાગ ઉર આવઇ જાસૂ ||૩||
શ્રીગરમહારાજના ચરણ-નિોની જ્યોવત મવણઓના પ્રકાશ જેવી છે, જેનાં સ્મરણ કરતાાં જ હૃદયમાાં રદવ્યદવિ
ઉત્પન્ન થઈ જાય છે. ઍ પ્રકાશ અજ્ઞાનરૂપી અાંધકારને નાશ કરનારો છે; ઍ જેના હૃદયમાાં આવી જાય છે તેનાં મોટાં
ભાગ્ય છે. ||૩||
5

ઉઘરવહાં ન્બમલ ન્બલોચન હી કે | વમટવહાં દોષ દિ ભવ રજની કે ||


સૂઝવહાં રામ ચરરત મવન માવનક | ગપત પ્રગટ જહાઁ જો જેવહ િાવનક ||૪||
ઍના હૃદયમાાં આવતાાં જ હૃદયનાાં વનમાળ નેત્રો િલી જાય છે અને સાંસારરૂપી રાવત્રનાાં દોષ-દઃિ નાશ પામે છે
તેમજ શ્રીરામચરરત્રરૂપી મવણ અને માવણક્ય, ગપ્ત અને પ્રગટ જ્યાાં જે િાણમાાં છે, તે બધાાં દેિાવા લાગે છે. ||૪||
દો૦- જથા સઅાંજન અાંન્જ દૃગ સાધક વસદ્ધ સજાન |
કૌતક દેિત સૈલ બન ભૂતલ ભૂરર વનધાન ||૧||
જેમ વસદ્ધાાંજનને નેત્રોમાાં આાંજી સાધક, વસદ્ધ અને સજ્ઞજનો પવાતો, વનો અને પૃથ્વીના અાંદર આશ્ચયાપૂવાક ઘણી
િાણો જઍ છે. ||૧||
ચૌ૦- ગર પદ રજ મૃદ માંજલ અાંજન | નયન અવમઅ દૃગ દોષ ન્બભાંજન ||
તેવહાં કરર ન્બમલ ન્બબેક ન્બલોચન | બરનઉાઁ રામ ચરરત ભવ મોચન ||૧||
શ્રીગરમહારાજના ચરણોની રજ કોમળ અને સાંદર નયનામૃત-અાંજન છે, જે નેત્રોના દોષોને નાશ કરનાર છે. તે
અાંજનથી વવવેકરૂપી નેત્રોને વનમાળ કરીને હાં સાંસારરૂપી બાંધનથી મક્ત કરાવનાર શ્રીરામચરરત્રનાં વણાન કરાં છાં. ||૧||
બ્રાહ્મણ સાંત વાંદના
બાંદઉાઁ પ્રથમ મહીસર ચરના | મોહ જવનત સાંસય સબ હરના ||
સજન સમાજ સકલ ગન િાની | કરઉાઁ પ્રનામ સપ્રેમ સબાની ||૨||
6

પહેલાાં તો પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના ચરણોની હાં વાંદના કરાં છાં, જે અજ્ઞાનથી ઉત્પન્ન સવા સાંશયોને હરનારા છે.
તે પછી સવા ગણોની િાણ - સાંતસમાજને પ્રેમપૂવાક સન્દર વાણીથી પ્રણામ કરાં છાં. ||૨||
સાધ ચરરત સભ ચરરત કપાસૂ | વનરસ ન્બસદ ગનમય ફલ જાસૂ ||
જો સવહ દિ પરવછર દરાવા | બાંદનીય જેવહાં જગ જસ પાવા ||૩||
સાંતોનાાં ચરરત્ર કપાસનાાં ચરરત્ર (જીવન) જેવાાં શભ છે, જેનાાં ફળ નીરસ, વવશદ અને ગણમય હોય છે (કપાસનાં
જીાંડવાં નીરસ હોય છે, સાંત-ચરરત્રમાાં પણ વવષયાસન્ક્ત નથી, તેથી તે પણ નીરસ છે; કપાસ ઉજ્જ્વળ હોય છે, સાંતનાં
હૃદય પણ અજ્ઞાન અને પાપરૂપી અાંધકારથી રવહત હોય છે, માટે તે વવશદ છે; અને કપાસમાાં ગણો (તાંતઓ) હોય છે,
આ પ્રમાણે સાંતનાં ચરરત્ર પણ સઘગણોનો ભાંડાર હોય છે, માટે તે ગણમય છે.) [જેમ કપાસનો દોરો સોયે કરેલા કાણાને
પોતાનાં તન અપીને ઢાાંકી દે છે; અથવા કપાસ જેમ લોઢાવાનાાં, કાંતાવાનાાં અને વણાવાનાાં કિો સહીને પણ વસ્ત્રરૂપે
પરરણમી અન્યોનાાં ગોપનીય સ્થાનોને ઢાાંકે છે, તે જ પ્રમાણે] સાંત સ્વયાં દઃિ વેઠીને બીજાઓનાાં વછરો(દોષો)ને ઢાાંકે છે,
જેના કારણે તેમણે જગતમાાં વાંદનીય યશ પ્રાપ્ત કયો છે. ||૩||
મદ માંગલમય સાંત સમાજૂ | જો જગ જાંગમ તીરથરાજૂ ||
રામ ભન્ક્ત જહાઁ સરસરર ધારા | સરસઈ બ્રહ્મ વવચાર પ્રચારા ||૪||
સાંતોનો સમાજ આનાંદ અને કલ્યાણમય છે, જે જગતમાાં હરતાં-ફરતાં તીથારાજ (પ્રયાગ) છે. જ્યાાં (તે સાંતસમાજરૂપી
પ્રયાગરાજમાાં) રામભન્ક્તરૂપી ગાંગાજીની ધારા છે અને બ્રહ્મવવચારનો પ્રચાર સરસ્વતીજી છે. ||૪||
ન્બવધ વનષેધમય કવલમલ હરની | કરમ કથા રન્બનાંદવન બરની ||
7

હરર હર કથા ન્બરાજવત બેની | સનત સકલ મદ માંગલ દેની ||૫||


વવવધ અને વનષેધ (આ કરો અને આ ન કરો)રૂપી કમોની કથા કવળયગનાાં પાપોને હરનાર સૂયાપત્રી યમનાજી છે
અને ભગવાન વવષ્ણ અને શાંકરજીની કથાઓ વત્રવેણીરૂપે સશોન્ભત છે, જે સાાંભળતાાં જ સવા આનાંદ અને કલ્યાણ
આપનારી છે. ||૫||
બટ ન્બસ્વાસ અચલ વનજ ધરમા | તીરથરાજ સમાજ સકરમા ||
સબવહ સલભ સબ રદન સબ દેસા | સેવત સાદર સમન કલેસા ||૬||
[તે સાંતસમાજરૂપી પ્રયાગમાાં] પોતાના ધમામાાં જે અડગ વવશ્વાસ છે તે અક્ષયવટ છે, અને શભકમા જ તે તીથારાજનો
સમાજ (પરરસર) છે. તે (સાંતસમાજરૂપી પ્રયાગરાજ) બધા દેશોમાાં, સવા કાળે, બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે
અને આદરપવાક સેવન કરવાથી ક્લેશોનો નાશ કરનાર છે. ||૬||
અકથ અલૌરકક તીરથરાઊ | દેઇ સય ફલ પ્રગટ પ્રભાઊ ||૭||
તે તીથારાજ અલૌરકક અને અકથનીય છે, તથા તત્કાળ ફળ આપનારાં છે; તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે. ||૭||
દો૦- સવન સમઝવહાં જન મરદત મન મજ્જવહાં અવત અનરાગ |
લહવહાં ચારર ફલ અછત તન સાધ સમાજ પ્રયાગ ||૨||
જે મનષ્ય આ સાંત-સમાજરૂપી તીથારાજનો મવહમા પ્રસન્ન મનથી સાાંભળે અને સમજે છે, વળી, અત્યાંત પ્રેમપૂવાક
તેમાાં ડૂબકીઓ મારે છે, તે આ શરીરે જ ધમા, અથા, કામ, મોક્ષ - ચારેય ફળ પામી જાય છે. ||ર||
8

ચૌ૦- મજ્જન ફલ પેન્િઅ તતકાલા | કાક હોવહાં વપક બકઉ મરાલા ||


સવન આચરજ કરૈ જવન કોઈ | સતસાંગવત મવહમા નવહાં ગોઈ ||૧||
આ તીથારાજમાાં સ્નાનનાં ફળ તત્કાળ ઍવાં જોવામાાં આવે છે કે કાગડા કોયલ બની જાય છે અને બગલાાં હાંસ. આ
સાાંભળીને કોઈ આશ્ચયા ન પામે, કેમકે સત્સાંગનો મવહમા છૂપો નથી. ||૧||
બાલમીક નારદ ઘટજોની | વનજ વનજ મિવન કહી વનજ હોની ||
જલચર થલચર નભચર નાના | જે જડ઼ ચેતન જીવ જહાના ||૨||
વાલ્મીરકજી, નારદજી અને અગસ્ત્યજીઍ પોતપોતાના મિથી પોતાની કરણી (જીવનનાં વૃતાન્ત) કહી છે. જળમાાં
રહેનારા, જમીન પર ચાલનારા અને આકાશમાાં વવચરનારા અનેક પ્રકારના જેટલા જડ-ચેતન જીવો આ જગતમાાં છે, ||૨||
મવત કીરવત ગવત ભૂવત ભલાઈ | જબ જેવહાં જતન જહાાઁ જેવહાં પાઈ ||
સો જાનબ સતસાંગ પ્રભાઊ | લોકહાઁ બેદ ન આન ઉપાઊ ||૩||
તેઓમાાંથી જેણે, જે સમયે જે કોઈ પણ સ્થળે, જે કોઈ યત્નથી બવદ્ધ, કીવતા, સઘગવત, વવભૂવત (ઐશ્વયા) અને ભલાઈ
મેળવી છે; તે સવા સત્સાંગનો જ પ્રભાવ માનવો જોઈઍ. વેદોમાાં અને લોકોમાાં તેની પ્રાવપ્તનો અન્ય કોઈ ઉપાય નથી
||૩||
ન્બન સતસાંગ ન્બબેક ન હોઈ | રામ કૃપા ન્બન સલભ ન સોઈ ||
સતસાંગત મદ માંગલ મૂલા | સોઈ ફલ વસવધ સબ સાધન ફલા ||૪||
9

સત્સાંગ વવના વવવેક નથી મળતો અને શ્રીરામજીની કૃપા વવના તે સત્સાંગ સરળતાથી મળતો નથી. સતસાંગવત
આનાંદ અને કલ્યાણનાં મૂળ છે. સત્સાંગની પ્રાવપ્ત (વસવદ્ધ) જ ફળ છે અને સવા સાધનો તો ફૂલ છે. ||૪||
સઠ સધરવહાં સતસાંગવત પાઈ | પારસ પરસ કધાત સહાઈ ||
ન્બવધ બસ સજન કસાંગત પરહીં | ફવન મવન સમ વનજ ગન અનસરહીં ||૫||
દિો પણ સત્સાંગવત પામીને સધરી જાય છે, જેમ પારસમવણના સ્પશાથી લોિાંડ પણ સોહામણાં થઈ જાય છે. (સાંદર
સોનાં બની જાય છે.) પરાંત દૈવયોગે ક્યારેક જો સજ્જન કસાંગવતમાાં પડી જાય છે, તો તે ત્યાાં પણ સાપના મવણની જેમ
પોતાના ગણોનાં જ અનસરણ કરે છે (અથાાત્ જેવી રીતે સાપનો સાંસગા પામીને પણ મવણ તેના વવષને ગ્રહણ કરતો નથી
તથા પોતાના સરળ ગણ પ્રકાશને છોડતો નથી, તેવી રીતે સાધ પરષો દિોના સાથે રહીને પણ બીજાઓને પ્રકાશ જ
આપે છે, દિોનો તેઓ પર કોઈ પ્રભાવ પડતો નથી). ||૫||
ન્બવધ હરર હર કન્બ કોન્બદ બાની | કહત સાધ મવહમા સકચાની ||
સો મો સન કવહ જાત ન કૈસેં | સાક બવનક મવન ગન ગન જૈસેં ||૬||
બ્રહ્મા, વવષ્ણ, વશવ, કવવ અને પાંરડતોની વાણી પણ સાંતમવહમાનાં વણાન કરતાાં સાંકોચાય છે; જે મારાથી કોઈ પણ
રીતે કહી શકાતો નથી, જેમ શાકભાજી વેચનારાથી મવણઓના ગણસમૂહ કહી શકાતા નથી. ||૬||
દો૦- બાંદઉાઁ સાંત સમાન વચત વહત અનવહત નવહાં કોઇ |
અાંજવલ ગત સભ સમન ન્જવમ સમ સગાંધ કર દોઇ ||૩(ક)||
10

હાં સાંતોને પ્રણામ કરાં છાં, જેમના વચિમાાં સમતા છે, જેમનો ન કોઈ વમત્ર છે અને ન કોઈ શત્ર! જેમ અાંજવલમાાં
રાિેલાાં સાંદર ફૂલ [જે હાથે ફૂલોને ચૂાંટ્યા અને જેણે તેઓને રાખ્યાાં તે] બન્નેય હાથોને સમાનરૂપે સગન્ન્ધત કરે છે [તેમ
જ સાંત શત્ર અને વમત્ર બન્નેનાં સમાનરૂપે જ કલ્યાણ કરે છે] ||૩(ક)||
સાંત સરલ વચત જગત વહત જાવન સભાઉ સનેહ |
બાલન્બનય સવન કરર કૃપા રામ ચરન રવત દેહ ||૩(િ)||
સાંતો સરળહૃદયી અને જગતને વહતકારી હોય છે, તેમના ઍવા સ્વભાવ અને સ્નેહને ઓળિીને હાં વવનય કરાં છાં,
મારા આ બાળ-વવનયને સાાંભળી કૃપા કરીને શ્રીરામજીના ચરણોમાાં મને પ્રીવત આપો. ||૩(િ)||
િલ વાંદના
ચૌ૦- બહરર બાંરદ િલ ગન સવતભાઍાઁ | જે ન્બન કાજ દાવહનેહ બાઍાઁ ||
પર વહત હાવન લાભ ન્જન્હ કેરેં | ઉજરેં હરષ ન્બષાદ બસેરેં ||૧||
હવે, હાં િરા ભાવથી દિોને પ્રણામ કરાં છાં, જે કારણ વવના પણ પોતાનાં વહત કરનાર પર પણ પ્રવતકૂળ આચરણ
કરે છે. અન્યોના વહતની હાવન જ જેમની દૃવિઍ લાભ છે, જેઓને બીજાઓના ઉજડવાથી હષા અને વસવાથી વવષાદ
થાય છે. ||૧||
હરર હર જસ રાકેસ રાહ સે | પર અકાજ ભટ સહસબાહ સે ||
જે પર દોષ લિવહાં સહસાિી | પર વહત ઘૃત ન્જન્હ કે મન માિી ||ર||
11

જેઓ હરર અને હરના યશરૂપી પૂવણામાના ચન્રમા માટે રાહ જેવા છે (અથાાત્ જ્યાાં પણ ભગવાન વવષ્ણ અથવા
શાંકરના યશનાં વણાન થાય છે, ત્યાાં તેઓ વવઘ્ન કરે છે) અને અન્યોની વનાંદા કરવામાાં સહસ્ત્રબાહ જેવા વીર છે. જેઓ
અન્યોના દોષો હજાર આાંિોથી જઍ છે અને અન્યોના વહતરૂપી ઘી માટે જેમનાાં મન માિી જેવાાં છે (અથાત્ જેવી રીતે
માિી ઘીમાાં પડી તેને િરાબ કરી નાિે છે અને પોતે પણ મરી જાય છે, તેવી જ રીતે દિ લોકો બીજાઓના પરરપૂણા
થયેલા કાયાને પોતાનાં નક્સાન કરીને પણ બગાડી નાાંિે છે). ||૨||
તેજ કૃસાન રોષ મવહષેસા | અઘ અવગન ધન ધની ધનેસા ||
ઉદય કેત સમ વહત સબહી કે | કાંભકરન સમ સોવત નીકે ||૩||
જે તેજમાાં (બીજાઓને બાળનાર તાપમાાં) અવિ અને ક્રોધમાાં યમરાજ જેવા છે, પાપ અને અવગણરૂપી ધનમાાં કબેર
જેવા ધની છે, જેમની વૃવદ્ધ બધાના વહતનો નાશ કરવા માટે કેત જેવી છે, અને જેઓ કાંભકણાની જેમ ઊંઘતા રહે તેમાાં
જ ભલાઈ છે ||૩|
પર અકાજ લવગ તન પરરહરહીં | ન્જવમ વહમ ઉપલ કષી દવલ ગરહીં ||
બાંદઉાઁ િલ જસ સેષ સરોષા | સહસ બદન બરનઇ પર દોષા ||૪||
જેમ કરા િેતીનો નાશ કરી પોતે પણ ઓગળી જાય છે, તેવી જ રીતે તેઓ બીજાનાં કામ બગાડવા કાજે પોતાનાં
શરીર પણ તજી દે છે. હાં દિોને [હજાર મિવાળા] શેષજી સમાન માનીને પ્રણામ કરાં છાં, જેઓ પારકા દોષોનાં હજાર
મિોથી ઘણા રોષ સાથે વણાન કરે છે ||૪||
પવન પ્રનવઉાઁ પૃથરાજ સમાના | પર અઘ સનઇ સહસ દસ કાના ||
12

બહરર સક્ર સમ ન્બનવઉાઁ તેહી | સાંતત સરાનીક વહત જેહી ||૫||


પનઃ તેઓને રાજા પૃથ (જેમણે ભગવાનનો યશ સાાંભળવા માટે દસ હજાર કાન માગ્યા હતા) સમાન જાણીને
પ્રણામ કરાં છાં, જેઓ દસ હજાર કાનોથી બીજાઓનાાં પાપો સાાંભળે છે. તે પછી ઇન્ર સમાન જાણીને તેઓને નમાં છાં ,
જેઓને સરા (મરદરા) સારી અને વહતકારી જણાય છે સરા † નીક = જેમને મય વપ્રય છે. [ઇન્રના માટે પણ સરાનીક,
સર † અનીક = જેમને દેવતાઓની સેના વપ્રય છે અથાાત્ દેવતાઓની સેના વહતકારી છે]. ||૫||
બચન બજ્ર જેવહ સદા વપઆરા | સહસ નયન પર દોષ વનહારા ||૬||
જેમને કઠોર વચનરૂપી વજ્ર સદૈવ વપ્રય લાગે છે અને જેઓ હજાર આાંિોથી અન્યોના દોષોને વનહાળે છે, ||૬||
દો૦- ઉદાસીન અરર મીત વહત સનત જરવહાં િલ રીવત |
જાવન પાવન જગ જોરર જન ન્બનતી કરઈ સપ્રીવત ||૪||
દિોની આ રીવત છે કે તેઓ ઉદાસીન, શત્ર અથવા વમત્ર, કોઈનાં પણ વહત સાાંભળી બળે છે. આ જાણીને બેઉ કર
જોડીને આ સેવક પ્રેમપૂવાક તેઓને નમે છે. ||૪||
ચૌ૦- મૈં અપની રદવસ કીન્હ વનહોરા | વતન્હ વનજ ઓર ન લાઉબ ભોરા ||
બાયસ પવલઅવહાં અવત અનરાગા | હોવહાં વનરાવમષ કબહાઁ રક કાગા ||૧||
મેં પોતાની બાજથી વવનાંતી કરી છે, પરાંત તેઓ પોતાની બાજથી કદી નહીં ચૂકે. કાગડાઓને ઘણા પ્રેમથી પાળો,
પરાંત તેઓ શાં કદી માાંસના ત્યાગી થઈ શકશે? ||૧||
13

સાંત અસાંત વાંદના


બાંદઉાઁ સાંત અસજ્જન ચરના | દિપ્રદ ઉભય બીચ કછ બરના ||
ન્બછરત ઍક પ્રાન હરર લેહીં | વમલત ઍક દિ દારન દેહીં ||૨||
હવે, હાં સાંત અને અસાંત બાંનેના ચરણોની વાંદના કરાં છાં; બાંને દઃિ આપનાર તો છે, પરત બાંનેમાાં થોડોક તફાવત
કહેવાયો છે. તે તફાવત ઍ છે કે ઍક (સાંત) તો વવિૂટા પડતા સમયે પ્રાણ હરી લે છે અને બીજા (અસાંત) મળે છે ત્યારે
દારણ દઃિ આપે છે. (અથાાત્ સાંતોનો વવયોગ મરણ સમાન દિદાયી હોય છે અને અસાંતોનો મેળાપ.) ||૨||
ઉપજવહાં ઍક સાંગ જગ માહીં | જલજ જોંક ન્જવમ ગન ન્બલગાહીં ||
સધા સરા સમ સાધ અસાધૂ | જનક ઍક જગ જલવધ અગાધ ||૩||
બાંને (સાંત અને અસાંત) જગતમાાં ઍક સાથે ઉત્પન્ન થાય છે; પણ [ઍક સાથે ઉત્પન્ન થનાર] કમળ અને જળોની
જેમ તેઓના ગણ જદા જદા હોય છે. (કમળ દશાન અને સ્પશાથી સિ આપે છે, પણ જળો શરીરનો સ્પશા થતાાંની સાથે
જ રક્ત ચૂસવા માાંડે છે) સાધ અમૃત સમાન (મૃત્યરૂપી સાંસારથી ઉગારનાર) અને અસાધ મરદરા સમાન (મોહ, પ્રમાદ
અને જડતા ઉત્પન્ન કરનાર) છે. બાંનેને ઉત્પન્ન કરનાર જગતરૂપી અગાધ સમર ઍક જ છે, [શાસ્ત્રોમાાં સમરમાંથનથી
જ અમૃત અને મરદરા બાંનેની ઉત્પવિ કહેવાઈ છે]. ||૩||
ભલ અનભલ વનજ વનજ કરતૂતી | લહત સજસ અપલોક ન્બભૂતી ||
સધા સધાકર સરસરર સાધૂ | ગરલ અનલ કવલમલ સરર બ્યાધૂ ||૪||
ગન અવગન જાનત સબ કોઈ | જો જેવહ ભાવ નીક તેવહ સોઈ ||૫||
14

ભલા અને બૂરા પોતપોતાની કરણી અનસાર સાંદર યશ અથવા અપયશની સમ્પવિ પામે છે. સાધ અમૃત, ચન્રમા,
ગાંગાજી સમાન છે. તથા વ્યાધ (દિો) વવષ, અવિ, કવળયગના પાપોની નદી અથાાત કમાનાશા સમાન છે. ઍમના ગણ-
અવગણ સવા કોઈ જાણે છે; પરાંત જેને જે ગમે છે, તેને તે જ સારાં લાગે છે. ||૫||
દો૦- ભલો ભલાઇવહ પૈ લહઇ લહઇ વનચાઈવહ નીચ |
સધા સરાવહઅ અમરતાાઁ ગરલ સરાવહઅ મીચ ||૫||
ભલો ભલાઈથી જ શોભે છે અને નીચ પોતાની નીચતાથી જ શોભે છે. અમૃત અમરતા માટે વિણાય છે અને
વવષ મારવા માટે, ||૫||
ચૌ૦- િલ અઘ અગન સાધ ગન ગાહા | ઉભય અપાર ઉદવધ અવગાહા ||
તેવહ તેં કછ ગન દોષ બિાને | સાંગ્રહ ત્યાગ ન ન્બન પવહચાને ||૧||
દિોનાાં પાપો અને અવગણોની તથા સાધઓના ગણોની કથાઓ - બાંનેય અપાર અને અથાહ સમર છે. તેમાાંથી
થોડાક ગણો અને દોષોનાં વણાન કરવામાાં આવ્યાં છે, કારણ કે વગર ઓળિે તેઓનો ગ્રહણ કે ત્યાગ ન થઈ શકે. ||૧||
ભલેઉ પોચ સબ ન્બવધ ઉપજાઍ | ગવન ગન દોષ બેદ ન્બલગાઍ ||
કહવહાં બેદ ઈવતહાસ પરાના | ન્બવધ પ્રપાંચ ગન અવગન સાના ||૨||
ભલા, બૂરા સવે બ્રહ્માઍ ઉત્પન્ન કરેલા છે, પણ ગણ અને દોષોનો વવચાર કરી વેદોઍ તેમને જદા જદા કરી દીધા
છે. વેદ, ઈવતહાસ અને પરાણ કહે છે કે બ્રહ્માની આ સૃવિ ગણ-અવગણોથી છવાયેલી છે. || ર||
દિ સિ પાપ પન્ય રદન રાતી | સાધ અસાધ સજાવત કજાતી ||
15

દાનવ દેવ ઊાઁચ અર નીચ | અવમઅ સજીવન માહર મીચૂ ||૩||


માયા બ્રહ્મ જીવ જગદીસા | લન્ચ્છ અલન્ચ્છ રાંક અવનીસા ||
કાસી મગ સરસરર ક્રમનાસા | મર મારવ મવહદેવ ગવાસા ||૪||
સરગ નરક અનરાગ ન્બરાગા | વનગમાગમ ગન દોષ ન્બભાગા ||૫||
દઃિ-સિ, પાપ-પણ્ય, રદન-રાત, સાધ-અસાધ, સજાવત-કજાવત, દાનવ-દેવતા, ઊંચ-નીચ, અમૃત-વવષ,
સજીવન(સાંદર જીવન)-મૃત્ય, માયા-બ્રહ્મ, જીવ-ઈશ્વર, સમ્પવિ-દરરરતા, રાંક-રાજા, કાશી-મગધ, ગાંગા-કમાનાશા, મારવાડ-
માળવા, બ્રાહ્મણ-કસાઈ, સ્વગા-નરક, અનરાગ-વૈરાગ્ય [આ સવે પદાથા બ્રહ્માની સૃવિમાાં છે] ઍમના ગણદોષોનો વવભાગ
વેદ-શાસ્ત્રોઍ કરી દીધેલ છે. ||3-૫||
દો૦- જડ઼ ચેતન ગન દોષમય ન્બસ્વ કીન્હ કરતાર |
સાંત હાંસ ગન ગહવહાં પય પરરહરર બારર ન્બકાર ||૬||
વવધાતાઍ આ જડ-ચેતન વવશ્વને ગણ-દોષમય રચ્યાં છે; પરાંત સાંતરૂપી હાંસ દોષરૂપી જળને ત્યજી ગણરૂપી દૂધને
જ ગ્રહણ કરે છે ||૬||
ચૌ૦- અસ ન્બબેક જબ દેઈ ન્બધાતા | તબ તન્જ દોષ ગનવહ મન રાતા ||
કાલ સભાઉ કરમ બરરઆઈ | ભલેઉ પ્રકૃવત બસ ચકઇ ભલાઈ ||૧||
વવધાતા જ્યારે આ રીતે (હાંસ સમાન) વવવેક આપે છે, ત્યારે દોષોને ત્યજીને મન ગણોમાાં અનરક્ત થાય છે. કાળ-
સ્વભાવ અને કમાની પ્રબળતાથી ભલા લોકો (સાધ) પણ માયાને વશ થઈ ક્યારેક ક્યારેક ભલાઈને ચૂકી જાય છે ||૧||
16

સો સધારર હરરજન ન્જવમ લેહીં | દવલ દિ દોષ ન્બમલ જસ દેહીં ||


િલઉ કરવહાં ભલ પાઇ સસાંગૂ | વમટઈ ન મવલન સભાઉ અભાંગૂ ||૨||
ભગવાનના ભક્તો જેમ તે ભૂલને સધારી લે છે અને દઃિ-દોષોનો નાશ કરી વનમાળ યશ આપે છે, તે જ પ્રમાણે
દિો પણ ક્યારેક ક્યારેક ઉિમ સાંગ પામીને ભલાઈ કરે છે; પરાંત તેઓનો કદીય નાશ ન પામનાર મવલન સ્વભાવ
ટળતો નથી. ||૨||
લન્િ સબેષ જગ બાંચક જેઊ | બેષ પ્રતાપ પૂન્જઅવહાં તેઊ ||
ઉઘરવહાં અાંત ન હોઈ વનબાહૂ | કાલનેવમ ન્જવમ રાવન રાહૂ ||૩||
જેઓ [વેષધારી] ઠગ છે, સારો (સાધના જેવો) વેષ બનેલો જોઈને વેષના પ્રતાપે તેઓને પણ જગત પૂજે છે; પરાંત
કોઈ ને કોઈ રદને તેમનાં પોલ પકડાઈ જ જાય છે. જેમ કાલનેવમ, રાવણ અને રાહનાં પકડાયાં હતાં તેમ છેવટ સધી તેમનાં
કપટ નભતાં નથી. ||૩||
રકઍહાઁ કબેષ સાધ સનમાનૂ | ન્જવમ જગ જામવાંત હનમાનૂ ||
હાવન કસાંગ સસાંગવત લાહૂ | લોકહાઁ બેદ ન્બરદત સબ કાહૂ ||૪||
િરાબ વેષ ધારણ કરવા છતાાં સાધનાં સન્માન જ થાય છે, જેમ જગતમાાં જાાંબવાન અને હનમાનજીનાં થયાં. િરાબ
સોબતથી હાવન અને સારી સાંગતથી લાભ થાય છે, આ વાત લોક અને વેદમાાં છે અને બધા જ લોકો ઍને જાણે છે.
||૪||
ગગન ચઢ઼ઇ રજ પવન પ્રસાંગા | કીચવહાં વમલઈ નીચ જલ સાંગા ||
17

સાધ અસાધ સદન સક સારીં | સવમરવહાં રામ દેવહાં ગવન ગારીં ||૫||
પવનના સાંગથી ધૂળ આકાશે ઊડે છે અને તે જ નીચ (નીચાણવાળા ભાગમાાં વહેતા) જળના સાંગથી કાદવમાાં મળી
જાય છે. સાધ(સજ્જન)ના ઘરનાાં પોપટ-મેના રામરામ રટે છે અને અસાધ (દજાન)ના ઘરનાાં પોપટ-મેના ગાળોનો વરસાદ
યાદ કરી કરી વરસાવે છે. ||૫||
ધૂમ કસાંગવત કારરિ હોઈ | વલન્િઅ પરાન માંજ મવસ સોઈ ||
સોઈ જલ અનલ અવનલ સાંઘાતા | હોઈ જલદ જગ જીવન દાતા ||૬||
કસાંગના કારણે ધમાડો મેશ બને છે, તે જ ધમાડો [સસાંગતથી] સાંદર સાહી બનીને પરાણ લિવાના કામમાાં આવે
છે અને તે જ ધમાડો જળ, અવિ અને પવનના સાંગથી વાદળ બનીને જગતને જીવન આપનાર બની જાય છે. ||૬||
દો૦- ગ્રહ ભેષજ જલ પવન પટ પાઇ કજોગ સજોગ |
હોવહાં કબસ્ત સબસ્ત જગ લિવહાં સલચ્છન લોગ ||૭(ક)||
ગ્રહ, ઔષધ, જળ, વાય અને વસ્ત્ર - આ બધાાં જ કસાંગ અને સસાંગ પામીને સાંસારમાાં સારા અને નરસા પદાથા
બની જાય છે. ચતર અને વવચારશીલ પરૂષો જ આ વાતને સમજી શકે છે. ||૭ (ક)||
સમ પ્રકાસ તમ પાિ દહાઁ નામ ભેદ ન્બવધ કીન્હ |
સવસ સોષક પોષક સમવઝ જગ જસ અપજસ દીન્હ ||૭(િ)||
18

મવહનાના બાંને પિવારડયાાંમાાં પ્રકાશ અતે અાંધકાર સમાન જ રહે છે, પરાંત વવધાતાઍ તેમના નામમાાં ભેદ કયો
છે (ઍકનાં નામ શક્લ અને બીજાનાં નામ કૃષ્ણ રાિી દીધાં). ઍકને ચન્રમાને વૃવદ્ધ આપનાર અને બીજાને ઘટાડનાર
સમજીને જગતે ઍકને સયશ અને બીજાને અપયશ આપ્યો છે ||૭(િ)||
રામના રૂપમાાં જીવોની પૂજા
જડ઼ ચેતન જગ જીવ જત સકલ રામમય જાવન |
બાંદઉાઁ સબ કે પદ કમલ સદા જોરર જગ પાવન ||૭(ગ)||
જગતમાાં જેટલા જડ અને ચેતન જીવો છે, બધાને રામમય જાણીને હાં તે બધાનાાં ચરણકમળોની સદા બન્ને હાથ
જોડીને વાંદના કરાં છાં. ||૭(ગ)||
દેવ દનજ નર નાગ િગ પ્રેત વપતર ગાંધબા |
બાંદઉાઁ રકાંનર રજવનચર કૃપા કરહ અબ સબા ||૭(ઘ)||
દેવતા, દૈત્ય, મનષ્ય, નાગ, પક્ષી, પ્રેત, વપતૃ, ગાંધવા, રકન્નર અને વનશાચર સવેને હાં પ્રણામ કરાં છાં. હવે, બધા મારા
પર કૃપા કરો. ||૭(ઘ)||
ચૌ૦- આકર ચારર લાિ ચૌરાસી | જાવત જીવ જલ થલ નભ બાસી ||
સીય રામમય સબ જગ જાની | કરઉાઁ પ્રનામ જોરર જગ પાની ||૧||
ચોયાાસી લાિ યોવનઓમાાં ચાર પ્રકારના (સ્વેદજ, અાંડજ, ઉવદ્ભજ્જ, જરાયજ) જીવ જળ, પૃથ્વી અને આકાશમાાં રહે
છે, તે સવેથી ભરેલા આ સમસ્ત સાંસારને શ્રી સીતારામમય જાણીને હાં બાંનેય હાથ જોડી પ્રણામ ક્રાં છાં. ||૧||
19

તલસીદાસજીની નમ્રતા અને રામ ભન્ક્ત કવવતાનો મવહમા


જાવન કૃપાકર રકાંકર મોહૂ | સબ વમવલ કરહ છાવ઼ડ છલ છોહૂ ||
વનજ બવધ બલ ભરોસ મોવહ નાહીં | તાતેં ન્બનય કરઉાઁ સબ પાહીં ||૨||
મને પોતાનો દાસ જાણીને દયાની િાણરૂપ આપ સવે મળીને કપટ ત્યજી કપા કરો. મને પોતાનાાં બવદ્ધ-બળ પર
વવશ્વાસ નથી. ઍટલે હાં સૌને વવનાંતી કરાં છાં. ||૨||
કરન ચહઉાઁ રઘપવત ગન ગાહા | લઘ મવત મોરર ચરરત અવગાહા ||
સૂઝ ન ઍકઉ અાંગ ઉપાઊ | મન મવત રાંક મનોરથ રાઊ ||૩||
હાં શ્રીરઘનાથજીના ગણોનાં વણાન કરવા ઇચ્છાં છાં, પરાંત મારી બવદ્ધ ઓછી છે અને શ્રીરામજીનાં ચરરત્ર અગાધ છે.
તે માટે મને કાવ્યના ઍક પણ ઉપાય અને અાંગનાં જ્ઞાન નથી. મારાં મન અને બવદ્ધ દરરરનાાં છે, પરાંત મનોરથ રાજાનો
છે. ||૩||
મવત અવત નીચ ઊાઁવચ રવચ આછી | ચવહઅ અવમઅ જગ જરઇ ન છાછી ||
છવમહવહાં સજ્જન મોરર રઢઠાઈ | સવનહવહાં બાલબચન મન લાઈ ||૪||
મારી બવદ્ધ તો અત્યાંત અલ્પ છે અને આકાાંક્ષા ઘણી ઊંચી છે; ઈચ્છા તો અમૃત પામવાની છે, પણ જગતમાાં છાશ
પણ નથી મેળવી શકતો. સજ્જનો મારી ધૃિતાને ક્ષમા કરશે અને મારાાં બાળ વચનોને મનથી (પ્રેમપૂવાક) સાાંભળશે.
||૪||
જૌં બાલક કહ તોતરર બાતા | સનવહાં મરદત મન વપત અર માતા ||
20

હાઁવસહવહાં કૂર કરટલ કન્બચારી | જે પર દૂષન ભૂષનધારી ||૫||


જેમ બાળક જ્યારે તોતડાાં વચન કહે છે તો તેનાાં માતાવપતા તે પ્રસન્નવચિથી સાાંભળે છે. પરાંત ક્રૂર, કરટલ અને
િોટા વવચારવાળા લોકો જે અન્યોના દોષોને જ ભૂષણરૂપે ધારણ કરનારા છે (અથાાત્ જેઓને પારકા દોષો જ વપ્રય લાગે
છે) તેઓ હસશે. ||૫||
વનજ કન્બિ કેવહ લાગ ન નીકા | સરસ હોઉ અથવા અવત ફીકા ||
જે પર ભવનવત સનત હરષાહીં | તે બર પરષ બહત જગ નાહીં ||૬||
રસીલી હોય કે અત્યાંત મોળી (નીરસ), પોતાની કવવતા કોને સારી નથી લાગતી? પરત જેઓ બીજાની રચનાને
સાાંભળી હવષાત થાય છે, તેવા ઉિમ પરષ જગતમાાં ઘણા નથી, ||૬||
જગ બહ નર સર સરર સમ ભાઈ | જે વનજ બાવ઼ઢ બઢ઼વહાં જલ પાઈ ||
સજ્જન સકૃત વસાંધ સમ કોઈ | દેન્િ પૂર ન્બધ બાઢ઼ઇ જોઈ ||૭||
હે ભાઈ! જગતમાાં તળાવો અને નદીઓની જેમ મનષ્ય ઘણા છે, જેઓ અન્ય જળ પામીને પોતાના જ પૂરથી વધે
છે (અથાાત્ પોતાની ઉન્નવતથી પ્રસન્ન બને છે). સમર જેવો તો કોઈ ઍક વવરલો જ સજ્જન હોય છે, જે પૂણા ચન્રમાને
જોઈ (અન્યોના ઉત્કષા જોઈને) હવષાત થઈ જાય છે. ||૭||
દો૦- ભાગ છોટ અન્ભલાષ બડ઼ કરઉાઁ ઍક ન્બસ્વાસ |
પૈહવહાં સિ સવન સજન સબ િલ કરરહવહાં ઉપહાસ ||૮||
21

મારાં ભાગ્ય નાનાં છે અને ઇચ્છા ઘણી મોટી છે, પરાંત મને ઍક વવશ્વાસ છે કે આને સાાંભળીને સજ્જનો સવે સિ
પામશે અને દિો મશ્કરી કરશે. ||૮||
ચૌ૦- િલ પરરહાસ હોઈ વહત મોરા | કાક કહવહાં કલકાંઠ કઠોરા ||
હાંસવહ બક દાદર ચાતકહી | હાઁસવહાં મવલન િલ ન્બમલ બતકહી ||૧||
પરાંત દિોના હસવાથી તો મારાં વહત જ થશે. મધર કાંઠવાળી કોયલને કાગડાઓ તો કઠોર જ કહેતા હોય છે. જેમ
બગલા હાંસને અને દેડકાાં ચાતકને હસે છે, તેવી જ રીતે મવલન મનવાળા દિો વનમાળ વાણી પ્રત્યે હસે છે. ||૧||
કન્બત રવસક ન રામ પદ નેહૂ | વતન્હ કહાઁ સિદ હાસ રસ ઍહૂ ||
ભાષા ભવનવત ભોરી મવત મોરી | હાઁવસબે જોગ હાઁસે નવહાં િોરી ||૨||
જેઓ કવવતાના રવસક છે પણ જેઓને શ્રીરામચન્રજીના ચરણોમાાં પ્રીવત નથી, તેમના માટે પણ આ કવવતા સિદ
હાસ્યરસનાં કામ આપશે. પ્રથમ તો આ ભાષાની રચના છે, બીજાં મારી બવદ્ધ ભોળી છે, ઍટલે આ હસવા યોગ્ય તો છે
જ, હસવામાાં તેઓનો કોઈ દોષ નથી. ||ર||
પ્રભ પદ પ્રીવત ન સામવઝ નીકી | વતન્હવહ કથા સવન લાવગવહ ફીકી ||
હરર હર પદ રવત મવત ન કતરકી | વતન્હ કહાઁ મધર કથા રઘબર કી ||૩||
જેઓને ન તો પ્રભના ચરણોમાાં પ્રીવત છે અને ન તો સારી સમજણ છે, તેઓને આ કથા સાાંભળવામાાં મોળી (નીરસ)
લાગશે. જેમને શ્રીહરર (ભગવાન વવષ્ણ) અને શ્રીહર(ભગવાન વશવ)ના ચરણોમાાં પ્રીવત છે તથા જેમની બવદ્ધ કતકા
22

કરનારી નથી (જે શ્રીહરર-હરમાાં ભેદ કે ઊંચ-નીચની કલ્પના નથી કરતા), તેઓને શ્રીરઘનાથજીની આ કથા મીઠી
(મધરી) લાગશે. ||૩||
રામ ભગવત ભૂવષત ન્જયાઁ જાની | સવનહવહાં સજન સરાવહ સબાની ||
કન્બ ન હોઉાઁ નવહાં બચન પ્રબીનૂ | સકલ કલા સબ ન્બયા હીનૂ ||૪||
સજ્જનો આ કથાને પોતાના વચિમાાં શ્રીરામજીની ભન્ક્તથી શોન્ભત જાણીને સાંદર વાણીથી વિાણ કરતાાં કરતાાં
સાભળશે. હાં ન તો કવવ છાં, ન તો વાક્યરચનમાાં પણ કશળ છાં, હાં તો સવે કળાઓ તથા સવે વવધાઓથી રવહત છાં. ||૪||
આિર અરથ અલાંકૃવત નાના | છાંદ પ્રબાંધ અનેક ન્બધાના ||
ભાવ ભેદ રસ ભેદ અપારા | કન્બત દોષ ગન ન્બન્બધ પ્રકારા ||૫||
વવવવધ પ્રકારનાાં અક્ષર, અથા અને અલાંકાર, અનેક રીતની છન્દરચના, ભાવો અને રસોના અપાર ભેદ તથા
કવવતાના જાત-જાતના ગણ-દોષ હોય છે. ||૫||
કન્બત ન્બબેક ઍક નવહાં મોરેં | સત્ય કહઉાઁ વલન્િ કાગદ કોરેં ||૬||
તેમાાંથી કાવ્યસમ્બન્ધી ઍક પણ વાતનાં જ્ઞાન મારામાાં નથી, આ હાં કોરા કાગળ પર લિી (સોંગદપૂવાક) સાચેસાચ
કહાં છાં. ||૬||
દો૦- ભવનવત મોરર સબ ગન રવહત ન્બસ્વ ન્બરદત ગન ઍક |
સો ન્બચારર સવનહવહાં સમવત ન્જન્હ કેં ન્બમલ ન્બબેક ||૯||
23

મારી રચના બધા ગણોથી રવહત છે; છતાાં તેમાાં ઍક જગપ્રવસદ્ધ ગણ છે. તેનો વવચાર કરીને સારી બવદ્ધવાળા
પરષો, જેઓને વનમાળ જ્ઞાન છે, આને સાાંભળશે. || ૯||
ચૌ૦- ઍવહ મહાઁ રઘપવત નામ ઉદારા | અવત પાવન પરાન શ્રવત સારા ||
માંગલ ભવન અમાંગલ હારી | ઉમા સવહત જેવહ જપત પરારી ||૧||
શ્રીરઘનાથજીનાં ઉદાર નામ આમાાં છે, જે અત્યાંત પવવત્ર છે, વેદ-પરાણોનો સાર છે, માંગળનાં ધામ છે અને અમાંગળને
હરનાર છે, જેને પાવાતીજીસવહત ભગવાન વશવજી હાંમેશ જપ્યા કરે છે. || ૧||
ભવનવત ન્બવચત્ર સકન્બ કૃત જોઊ | રામ નામ ન્બન સોહ ન સોઊ ||
ન્બધબદની સબ ભાાઁવત સાઁવારી | સોહ ન બસન ન્બના બર નારી ||૨||
સારા કવવ દ્વારા રચાયેલ જે ઘણી અદ્ભત કવવતા છે તે પણ રામનામ વવના શોભા નથી પામતી. જેમ ચન્રમા સમાન
મિવાળી સાંદર સ્ત્રી સવા પ્રકારે સસવજ્જત હોવા છતાાં પણ વસ્ત્ર વવના શોભા નથી આપતી. ૧૧ ૨||
સબ ગન રવહત કકન્બ કૃત બાની | રામ નામ જસ અાંરકત જાની ||
સાદર કહવહાં સનવહાં બધ તાહી | મધકર સરરસ સાંત ગનગ્રાહી ||૩||
આનાથી વવપરીત કકવવઍ રચેલ સવા ગણોથી રવહત કવવતાને પણ રામના નામ અને યશથી અાંરકત જાણીને,
બવદ્ધમાન લોકો સન્માનપૂવાક ગાય અને સાાંભળે છે, કારણ કે સાંતજન ભમરાની જેમ ગણોને જ ગ્રહણ કરનારા હોય છે.
||૩||
જદવપ કન્બત રસ ઍકઉ નાહીં | રામ પ્રતાપ પ્રગટ ઍવહ માહીં ||
24

સોઇ ભરોસ મોરેં મન આવા | કેવહાં ન સસાંગ બડ઼પ્પન પાવા ||૪||


જોકે મારી આ રચનામાાં કવવતાનો ઍક પણ રસ નથી. તેમ છતાાં, ઍમાાં શ્રીરામજીનો પ્રતાપ પ્રકટ છે. મારા મનમાાં
આ જ ઍક વવશ્વાસ છે. ઉિમ સાંગથી ભલા કોણે મોટાઈ નથી મેળવી? ||૪||
ધૂમઉ તજઈ સહજ કરઆઈ | અગર પ્રસાંગ સગાંધ બસાઈ ||
ભવનવત ભદેસ બસ્ત ભવલ બરની | રામ કથા જગ માંગલ કરની ||૫||
ધમાડો પણ અગરના સાંગથી સગાંવધત થઈને પોતાના સ્વભાવની કડવાશનો ત્યાગ કરી દે છે. મારી કવવતા કઢાંગી
જરૂર છે, પરાંત તેમાાં જગતનાં કલ્યાણ કરનારી શ્રીરામકથારૂપી ઉિમ વસ્તનાં વણાન કરવામાાં આવ્યાં છે. [તેથી ઍ પણ
ઉિમ જ મનાશે.] | ૫||
છાં૦- માંગલ કરવન કવલમલ હરવન તલસી કથા રઘનાથ કી |
ગવત કૂર કન્બતા સરરત કી જ્યોં સરરત પાવન પાથ કી ||
પ્રભ સજસ સાંગવત ભવનવત ભવલ હોઇવહ સજન મન ભાવની |
ભવ અાંગ ભૂવત મસાન કી સવમરત સહાવવન પાવની ||
તલસીદાસજી કહે છે કે શ્રીરઘનાથજીની કથા માંગળ કરનારી અને કવળયગનાાં પાપોને હરનારી છે. મારી આ કઢાંગી
કવવતારૂપી નદીનાં વહેણ પવવત્ર જળવાળી નદી (ગાંગાજી)ના વહેણની જેમ વાાંકાં છે. પ્રભ શ્રીરઘનાથજીના સાંદર યશના
સાંગથી આ કવવતા સાંદર તથા સજ્જનોના વચિને ગમનાર બની જશે. સ્મશાનની અપવવત્ર રન્િયા પણ શ્રીમહાદેવજીનાાં
અાંગોના સાંગથી સોહામણી લાગે છે અને સ્મરણ કરતાાં જ પવવત્ર કરનારી બને છે.
25

દો૦- વપ્રય લાવગવહ અવત સબવહ મમ ભવનવત રામ જસ સાંગ |


દાર ન્બચાર રક કરઇ કોઉ બાંરદઅ મલય પ્રસાંગ ||૧૦(ક)||
શ્રીરામજીના યશના સાંગથી મારી કવવતા સવેને અત્યાંત વપ્રય બનશે, જેમ મલયાચલ પવાતના સાંગથી કાષ્ઠમાત્ર
[ચન્દન બનીને] વાંદનીય બની જાય છે, ત્યારે શાં કોઈ કાઠ[ની તચ્છતા]નો વવચાર કરે છે? ||૧૦ (ક)||
સ્યામ સરન્ભ પય ન્બસદ અવત ગનદ કરવહાં સબ પાન |
વગરા ગ્રામ્ય વસય રામ જસ ગાવવહાં સનવહાં સજાન ||૧૦(િ)||
શ્યામા ગાય કાળી હોવા છતાાં તેનાં દૂધ ઉજ્જવળ અને ઘણાં ગણકારી હોય છે, ઍમ સમજીને બધા લોકો તેને પીઍ
છે. આ જ પ્રમાણે ગામઠી ભાષામાાં હોવા છતાાં શ્રીસીતારામજીના યશને બવદ્ધમાન લોકો ઘણા પ્રેમથી ગાય અને સાાંભળે
છે. || ૧૦(િ)||
ચૌ૦- મવન માવનક મકતા છન્બ જૈસી | અવહ વગરર ગજ વસર સોહ ન તૈસી ||
નૃપ રકરીટ તરની તન પાઈ | લહવહાં સકલ સોભા અવધકાઈ ||૧||
મવણ, માણેક અને મોતીની જે સાંદર કાાંવત છે; તે સપા, પવાત અને હાથીના મસ્તક પર િાસ શોભતી નથી. રાજાના
મગટ અને સાંદર સ્ત્રીના શરીરને પામીને જ તે સવા ઘણી શોભાને પામે છે ||૧||
તૈસેવહાં સકન્બ કન્બત બધ કહહીં | ઉપજવહાં અનત અનત છન્બ લહહીં ||
ભગવત હેત ન્બવધ ભવન ન્બહાઈ | સવમરત સારદ આવવત ધાઈ ||૨||
26

બવદ્ધમાન લોકો કહે છે કે તેજ રીતે સકવવની કવવતા પણ ઉત્પન્ન ક્યાાંક બીજે થાય અને શોભા અન્યત્ર ક્યાાંક પામે
છે. (અથાાત્કવવની વાણીથી ઉત્પન્ન થયેલ કવવતા તે સ્થળે શોભા પામે છે કે જ્યાાં તેના વવચાર, પ્રચાર તથા તેમાાં વણાવેલ
આદશાનાં ગ્રહણ અને અનસરણ થાય છે). કવવના સ્મરણ કરતાાંની સાથે જ તેની ભન્ક્તને લીધે સરસ્વતીજી બ્રહ્મલોક
છોડીને દોડી આવે છે. ||૨||
રામ ચરરત સર ન્બન અન્હવાઍાઁ | સો શ્રમ જાઇ ન કોરટ ઉપાઍાઁ ||
કન્બ કોન્બદ અસ હૃદયાઁ ન્બચારી | ગાવવહાં હરર જસ કવલ મલ હારી ||૩||
સરસ્વતીજીના દોડી આવવાથી લાગેલ તેમનો થાક, રામચરરતરૂપી સરોવરમાાં તેમને નવડાવ્યા વવના અન્ય કરોડો
ઉપાયોથી પણ દૂર થતો નથી. કવવ અને પાંરડત પોતાના હૃદયમાાં આવો વવચાર કરીને કવળયગનાાં પાપોને હરનાર
શ્રીહરરના યશનાં જ ગાન કરે છે. ||૩||
કીન્હેં પ્રાકૃત જન ગન ગાના | વસર ધવન વગરા લગત પવછતાના ||
હૃદય વસાંધ મવત સીપ સમાના | સ્વાવત સારદા કહવહાં સજાના ||૪||
સાંસારી મનષ્યોના ગણગાન ગાવાથી સરસ્વતીજી માથાં પીટીને પછતાવા માાંડે છે (કે હાં કેમ આના બોલાવવાથી
આવી?) બવદ્ધમાન લોકો હૃદયને સમર, બવદ્ધને છીપ અને સરસ્વતીને સ્વાવત નક્ષત્ર સમાન જાણે છે. | ૪||
જો બરષઇ બર બારર ન્બચારૂ | હોવહાં કન્બત મકતામવન ચારૂ ||૫||
તેમાાં જો શ્રેષ્ઠ વવચારરૂપી જળ વરસે તો મક્તામવણના જેવી સાંદર કવવતા ઊપજે છે.||૫||
દો૦- જગવત બેવધ પવન પોવહઅવહાં રામચરરત બર તાગ |
27

પવહરવહાં સજ્જન ન્બમલ ઉર સોભા અવત અનરાગ ||૧૧||


તે કવવતારૂપ મક્તામવણઓને યન્ક્તપૂવાક વીંધીને, રામચરરત્રરૂપી સાંદર દોરામાાં પરોવી સજ્જન લોકો પોતાના
વનમાળ હૃદયમાાં ધારણ કરે છે; જેથી અત્યાંત અનરાગરૂપ શોભા થાય છે. (તેઓ આત્યાંવતક પ્રેમને પ્રાપ્તકરે છે), ||૧૧||
ચૌ૦- જે જનમે કવલકાલ કરાલા | કરતબ બાયસ બેષ મરાલા ||
ચલત કપાંથ બેદ મગ છાાઁડ઼ે | કપટ કલેવર કવલ મલ ભાાઁડ઼ે ||૧||
જેઓ ઉગ્ર કવળયગમાાં જન્મ્યા છે, જેઓની કરણી કાગડા જેવી છે અને વેષ હાંસ જેવો છે, જેઓ વેદમાગા ત્યજી કમાગે
ચાલે છે, જેઓ કપટની મૂવતા અને કવળયગનાાં પાપોનાાં પાત્રો છે ||૧||
બાંચક ભગત કહાઇ રામ કે | રકાંકર કાંચન કોહ કામ કે ||
વતન્હ મહાઁ પ્રથમ રેિ જગ મોરી | ધીંગ ધરમધ્વજ ધાંધક ધોરી ||૨||
જેઓ શ્રીરામજીના ભક્ત કહેવડાવી લોકોને ઠગે છે, જેઓ ધન (લોભ), ક્રોધ તથા કામના ગલામ છે અને જેઓ
ધવતાંગ કરનારા, ધમાધ્વજ ધારણ કરનારા (ધમાની િોટી ધજા ફરકાવનાર-દાંભી) અને પ્રપાંચના ધાંધાનો ભાર ઉપાડનારા
છે, જગતના આવા લોકોમાાં સવાપ્રથમ મારી ગણતરી છે. ||૨||
જૌં અપને અવગન સબ કહઊાઁ | બાઢ઼ઈ કથા પાર નવહાં લહઊાઁ ||
તાતે મૈં અવત અલપ બિાને | થોરે મહાઁ જાવનહવહાં સયાને ||૩||
જો હાં મારા સવે અવગણોને કહેવા માાંડાં તો કથા ઘણી મોટી થઈ જશે અને હાં પાર નહીં પાડી શકાં , તેથી મેં ઘણા
ઓછા અવગણોનાં વણાન કયું છે - બવદ્ધમાન લોકો થોડામાાં ઘણાં સમજી જશે. ||૩||
28

સમવઝ ન્બન્બવધ ન્બવધ ન્બનતી મોરી | કોઉ ન કથા સવન દેઇવહ િોરી ||
ઍતેહ પર કરરહવહાં જે અસાંકા | મોવહ તે અવધક તે જડ઼ મવત રાંકા ||૪||
મારી અનેક પ્રકારની વવનાંતીને સ્વીકારી, કોઈ પણ આ કથાને સાાંભળી દોષ નહીં આપે. તેમ છતાાં, પણ જેઓ શાંકા
કરે, તેઓ તો મારા કરતાાં પણ વધ મૂિા અને બવદ્ધના રાંક છે. ||૪||
કન્બ ન હોઉાઁ નવહાં ચતર કહાવઉાઁ | મવત અનરૂપ રામ ગન ગાવઉાઁ ||
કહાઁ રઘપવત કે ચરરત અપારા | કહાઁ મવત મોરર વનરત સાંસારા ||૫||
હાં ન તો કવવ છાં, ન ચતર કહેવડાવાં છાં, પોતાની બવદ્ધ અનસાર શ્રીરામજીના ગણ ગાઉાઁ છાં, ક્યાાં તો શ્રી રઘનાથજીનાાં
અપાર ચરરત્ર અને ક્યાાં સાંસારમાાં આસક્ત મારી બવદ્ધ ||૫||
જેવહાં મારત વગરર મેર ઉડાહીં | કહહ તૂલ કેવહ લેિે માહીં ||
સમઝત અવમત રામ પ્રભતાઈ | કરત કથા મન અવત કદરાઈ ||૬||
જે વાયથી મેર જેવા પવાત ઊડી જાય છે, કહો જોઈઍ, તેની સામે રૂ કઈ ગણતરીમાાં છે? શ્રીરામજીની અસીમ
પ્રભતાને સમજીને કથારચનામાાં મારાં મન ઘણાં િચકાય છે - ||૬||
દો૦- સારદ સેસ મહેસ ન્બવધ આગમ વનગમ પરાન |
નેવત નેવત કવહ જાસ ગન કરવહાં વનરાંતર ગાન ||૧૨||
29

સરસ્વતીજી, શેષજી, વશવજી, બ્રહ્માજી, શાસ્ત્ર, વેદ અને પરાણ - તે સવે -નેવત-નેવત- કહીને (પાર ન પામીને -આવા.
નહીં, -આવા નહીં- કહેતાાં કહેતાાં) કાયમ જેમનાં ગણગાન કયાા કરે છે. ||૧૨||
ચૌ૦- સબ જાનત પ્રભ પ્રભતા સોઈ | તદવપ કહેં ન્બન રહા ન કોઈ ||
તહાાઁ બેદ અસ કારન રાિા | ભજન પ્રભાઉ ભાાઁવત બહ ભાષા ||૧||
જોકે પ્રભ શ્રીરામચન્રજીની પ્રભતાને બધા ઍવી (અકથનીય) જ જાણે છે, તો પણ કહૃા વવના કોઈ ન રહ્ાં. આનાં
કારણ વેદે ઍવાં જણાવ્યાં છે કે ભજનનો પ્રભાવ ઘણી રીતે કહેવાયો છે. (અથાાત ભગવાનના મવહમાનાં પૂણા વણાન તો
કોઈ કરી ન શકે; પરાંત જેનાથી જેટલા બની શકે ઍટલા ગણગાન ભગવાનના કરવા જોઈઍ. કેમકે ભગવાનના
ગણગાનરૂપી ભજનનો પ્રભાવ ઘણો જ અદ્દભત છે, તેનાં શાસ્ત્રમાાં અનેક પ્રકારનાં વણાન છે. થોડાંક જ ભગવાનનાં ભજન
મનષ્યને સરળતાથી ભવસાગર પાર કરાવી દે છે). ||૧||
ઍક અનીહ અરૂપ અનામા | અજ સન્ચ્ચદાનાંદ પર ધામા ||
બ્યાપક ન્બસ્વરૂપ ભગવાના | તેવહાં ધરર દેહ ચરરત કૃત નાના ||૨||
જે પરમેશ્વર ઍક છે, જેઓને કોઈ કામના નથી, જેમનાં કોઈ રૂપ અને નામ નથી. જેઓ અજન્મા, સન્ચ્ચદાનાંદ અને
પરમધામ છે તથા જેઓ સવામાાં વ્યાપક અને વવશ્વરૂપ છે, તે ભગવાને રદવ્ય શરીર ધારણ કરીને અનેક પ્રકારની લીલા
કરી છે. ||૨||
સો કેવલ ભગતન વહત લાગી | પરમ કૃપાલ પ્રનત અનરાગી ||
જેવહ જન પર મમતા અવત છોહૂ | જેવહાં કરના કરર કીન્હ ન કોહૂ ||૩||
30

તે લીલા કેવળ ભક્તોનાાં વહત માટે જ છે; કેમકે ભગવાન પરમકૃપાળ છે અને શરણાગતના મોટા પ્રેમી છે. જેમની
ભક્તો પર ઘણી મમતા અને કૃપા છે, જેઓઍ ઍક વાર જેની ઉપર કૃપા કરી દીધી, તેની પર પછી ક્યારેય ક્રોધ નથી
કયો. ||૩||
ગઈ બહોર ગરીબ નેવાજૂ | સરલ સબલ સાવહબ રઘરાજૂ ||
બધ બરનવહાં હરર જસ અસ જાની | કરવહાં પનીત સફલ વનજ બાની ||૪||
તે પ્રભ શ્રીરઘનાથજી ગયેલી વસ્તને ફરી મેળવી આપનારા, ગરીબનવાજ સરળ સ્વભાવ, સવાશન્ક્તમાન અને
સવેના સ્વામી છે, આમ સમજીને બવદ્ધમાન લોકો શ્રીહરરના યશનાં વણાન કરી પોતાની વાણીને પવવત્ર અને ઉિમ ફળ
(મોક્ષ અને દલાભ ભગવત્પ્રેમ) આપનારી બનાવે છે. ||૪||
તેવહાં બલ મૈં રઘપવત ગન ગાથા | કવહહઉાઁ નાઈ રામ પદ માથા ||
મવનન્હ પ્રથમ હરર કીરવત ગાઈ | તેવહાં મગ ચલત સગમ મોવહ ભાઈ ||૫||
ઍ જ બળ વડે (મવહમાનાં યથાથા વણાન નહીં, પણ મહાન ફળ આપિાર ભજન સમજીને ભગવતકપાના બળ વડે
જ) હાં શ્રીરામચન્રજીના ચરણોમાાં માથાં નમાવી શ્રીરઘનાથજીના ગણોની કથા કહીશ. આ જ વવચારથી (વાલ્મીરક, વ્યાસ
આરદ) મવનઓઍ અગાઉ શ્રીહરરની કીવતા ગાઈ છે. ભાઈ તે જ રસ્તા પર ચાલવાં મારા માટે સગમ થશે. ||૫||
દો૦- અવત અપાર જે સરરત બર જૌં નૃપ સેત કરાવહાં |
ચવ઼ઢ વપપીવલકઉ પરમ લઘ ન્બન શ્રમ પારવહ જાવહાં ||૧૩||
31

અત્યાંત મોટી નદીઓ જે છે, તેમના પર રાજા પલ બાંધાવી દે છે તો ઘણી નાની કીડીઓ પણ તેના પર ચઢી વગર
પરરશ્રમે પાર કરી જાય છે (આ જ રીતે માંવનઓના વણાનના આધારે હાં પણ શ્રીરામચરરત્રનાં વણાન સરળતાથી કરી
શકીશ). ||૧૩||
ચૌ૦- ઍવહ પ્રકાર બલ મનવહ દેિાઈ | કરરહઉાઁ રઘપવત કથા સહાઈ ||
બ્યાસ આરદ કન્બ પાંગવ નાના | ન્જન્હ સાદર હરર સજસ બિાના ||૧||
આ રીતે મનને મજબૂત કરીને હાં શ્રીરઘનાથજીની સોહામણી કથાની રચના કરીશ. વ્યાસ આરદ જે અનેક શ્રેષ્ઠ
કવવ થઈ ગયા છે, જેમણે ઘણા આદરથી શ્રીહરરનો સયશ વણાવ્યો છે. ||૧||
કવવ વાંદના
ચરન કમલ બાંદઉાઁ વતન્હ કેરે | પરવહાઁ સકલ મનોરથ મેરે ||
કવલ કે કન્બન્હ કરઉાઁ પરનામા | ન્જન્હ બરને રઘપવત ગન ગ્રામા ||૨||
હાં તે સવે(શ્રેષ્ઠ કવવઓ)નાાં ચરણકમળોમાાં પ્રણામ કરાં છાં, તેઓ મારા સવે મનોરથોને પૂણા કરે. કવળયગના તે
કવવઓને પણ હાં નમસ્કાર કરાં છાં, જેમણે શ્રીરઘનાથજીના ગણસમૂહોનાં વણાન કયું છે. ||૨||
જે પ્રાકૃત કન્બ પરમ સયાને | ભાષાાઁ ન્જન્હ હરર ચરરત બિાને ||
ભઍ જે અહવહાં જે હોઇહવહાં આગેં | પ્રનવઉાઁ સબવહ કપટ સબ ત્યાગેં ||૩||
જે મોટા બવદ્ધમાન પ્રાકૃત કવવઓ છે, જેઓઍ ભાષામાાં હરરચરરત્રોનાં વણાન કયું છે, આવા જે કવવઓ અગાઉ પણ
થઈ ચૂક્યા છે, જેઓ આ સમયે હયાત છે અને જેઓ આગળ થશે, તે સવેને હાં વનષ્કપટ ભાવથી પ્રણામ કરાં છાં ||૩||
32

હોહ પ્રસન્ન દેહ બરદાનૂ | સાધ સમાજ ભવનવત સનમાનૂ ||


જો પ્રબાંધ બધ નવહાં આદરહીં | સો શ્રમ બારદ બાલ કન્બ કરહીં ||૪||
આપ સવે પ્રસન્ન થઈને આ વરદાન આપો કે સાધ-સમાજમાાં મારી કવવતાનાં સન્માન થાય; કેમકે બવદ્ધમાન લોકો
જે કવવતાનો આદર નથી કરતા, મૂિા કવવ જ તેની રચનાનો વ્યથા પરરશ્રમ કરે છે. ||૪||
કીરવત ભવનવત ભૂવત ભવલ સોઈ | સરસરર સમ સબ કહાઁ વહત હોઈ ||
રામ સકીરવત ભવનવત ભદેસા | અસમાંજસ અસ મોવહ અાઁદેસા ||૫||
કીવતા, કવવતા અને સાંપવિ તે જ ઉિમ છે જે ગાંગાજીની જેમ સવેનાં વહત કરનારી હોય. શ્રીરામચન્રજીની કીવતા તો
ઘણી સાંદર (સવેનાં અનાંત કલ્યાણ કરનારી જ) છે, પરાંત મારી કવવતા કઢાંગી છે. આ વદ્વધાભયું છે (અથાાત આ બન્નેનો
મેળ નથી િાતો), તેની જ મને વચાંતા છે ||૫||
તમ્હરી કૃપાાઁ સલભ સોઉ મોરે | વસઅવન સહાવવન ટાટ પટોરે ||૬||
પરાંત કે કવવઓ આપની કૃપાથી આ વાત પણ મારા માટે સલભ થઈ શકે છે. રેશમની વસલાઈ કાંતાન પર પણ
સોહામણી લાગે છે. ||૬||
દો૦- સરલ કન્બત કીરવત ન્બમલ સોઈ આદરવહાં સજાન |
સહજ બયર ન્બસરાઇ રરપ જો સવન કરવહાં બિાન ||૧૪(ક)||
ચતર પરષ તે જ કવવતાનો આદર કરે છે, જે સરળ હોય અને જેમાાં વનમાળ ચરરત્રનાં વણાન હોય તથા જેને સાાંભળીને
શત્ર પણ સ્વાભાવવક વેરને ભૂલી વિાણવા માાંડે ||૧૪(ક)||
33

સો ન હોઇ ન્બન ન્બમલ મવત મોવહ મવત બલ અવત થોર |


કરહ કૃપા હરર જસ કહઉાઁ પવન પવન કરઉાઁ વનહોર ||૧૪(િ)||
આવી કવવતા વનમાળ બવદ્ધ વગર રચાતી નથી અને મારી બવદ્ધનાં બળ ઘણાંજ ઓછાં છે. ઍટલે વારાંવાર પ્રાથાના કર
છાં કે હે કવવઓ આપ કૃપા કરો, જેથી હાં હરરયશનાં વણાન કરી શકાં ||૧૪(િ)||
કન્બ કોન્બદ રઘબર ચરરત માનસ માંજ મરાલ |
બાલન્બનય સવન સરવચ લન્િ મો પર હોહ કૃપાલ ||૧૪(ગ)||
હે કવવઓ અને વવદવાનો આપ રામચરરત્રરૂપી માનસરોવરના સાંદર હાંસ છો, મજ બાળકની વવનાંતી સાાંભળીને
અને ઉિમ રવચ વનહાળીને મારા પર કૃપા કરો. ||૧૪(ગ)||
વાલ્મીરક વેદ બ્રહ્મા દેવતાઓ વશવ પાવાતી વગેરેની પૂજા
સો૦- બાંદઉાઁ મવન પદ કાંજ રામાયન જેવહાં વનરમયઉ |
સિર સકોમલ માંજ દોષ રવહત દૂષન સવહત ||૧૪(ઘ)||
હાં તે વાલ્મીરક મવનનાાં ચરણકમળોની વાંદના કરાં છાં, જેમણે રામાયણની રચના કરી છે, િર (રાક્ષસ) સવહત હોવા
છતાાં પણ િર(કઠોર)થી વવપરીત ઘણા કોમળ અને સાંદર છે તથા દષણ (રાક્ષસ)સવહત હોવા છતાાં પણ દૂષણ અથાાત
દોષથી રવહત છે ||૧૪(ઘ)||
બાંદઉાઁ ચારરઉ બેદ ભવ બારરવધ બોવહત સરરસ |
34

ન્જન્હવહ ન સપનેહાઁ િેદ બરનત રઘબર ન્બસદ જસ ||૧૪(ઙ)||


ચારે વેદોની હાં વાંદના કરાં છાં, જે સાંસારસમરને તરવા માટે વહાણના જેવા છે તથા જેઓને શ્રીરઘનાથજીના વનમાળ
યશનાં વણાન કરતાાં સ્વપ્નમાાં પણ િેદ થતો નથી (થાક નથી લાગતો). ||૧૪(ઙ)||
બાંદઉાઁ ન્બવધ પદ રેન ભવ સાગર જેવહાં કીન્હ જહાઁ |
સાંત સધા સવસ ધેન પ્રગટે િલ ન્બષ બારની ||૧૪(ચ)||
હાં બ્રહ્માજીના ચરણ-રેણની વાંદના કરાં છાં, જેમણે ભવસાગર બનાવ્યો છે, જ્યાાંથી ઍક બાજઍ સાંતજનરૂપી અમૃત,
ચન્રમા અને કામધેન નીકળ્ાાં અને બીજી બાજથી દૃિજનરૂપી વવષ તથા મરદરા ઉત્પન્ન થયાાં ||૧૪(ચ)||
દો૦- ન્બબધ ન્બપ્ર બધ ગ્રહ ચરન બાંરદ કહઉાઁ કર જોરર |
હોઈ પ્રસન્ન પરવહ સકલ માંજ મનોરથ મોરર ||૧૪(છ)||
દેવતા, બ્રાહ્મણ, પાંરડત, ગ્રહો - ઍ સવેના ચરણોની વાંદના કરીને હાથ જોડી કહાં છાં કે આપ પ્રસન્ન થઈને મારા
સવે સાંદર મનોરથોને પૂણા કરો. ||૧૪(છ)||
ચૌ૦- પવન બાંદઉાઁ સારદ સરસરરતા | જગલ પનીત મનોહર ચરરતા ||
મજ્જન પાન પાપ હર ઍકા | કહત સનત ઍક હર અન્બબેકા ||૧||
વળી, હાં સરસ્વતીજી અને દેવનદી ગાંગાજીની વાંદના કરાં છાં. બાંનેય પવવત્ર અને મનોહર ચરરત્રવાળાાં છે. ઍક
(ગાંગાજી) સ્નાન કરવાથી અને જળ પીવાથી પાપોને હરે છે તથા બીજી (સરસ્વતીજી) ગણ અને યશ કહેવા - સાાંભળવાથી
અજ્ઞાનનો (અવવવેકનો) નાશ કરી દે છે. ||૧||
35

ગર વપત માત મહેસ ભવાની | પ્રનવઉાઁ દીનબાંધ રદન દાની ||


સેવક સ્વાવમ સિા વસય પી કે | વહત વનરપવધ સબ ન્બવધ તલસી કે ||૨||
શ્રીમહેશ અને પાવાતીને હાં પ્રણામ કરાં છાં, જે મારાાં ગર અને માતા-વપતા છે, જે દીનબાંધ અને વનત્ય દાન કરનારાાં
છે, જે સીતાપવત શ્રીરામચન્રજીના સેવક, સ્વામી અને સિા છે તથા મારાં- તલસીદાસનાં સવા પ્રકારે કપટરવહત (િર)
વહત કરનારાાં છે. ||૨||
કવલ ન્બલોરક જગ વહત હર વગરરજા | સાબર માંત્ર જાલ ન્જન્હ વસરરજા ||
અનવમલ આિર અરથ ન જાપૂ | પ્રગટ પ્રભાઉ મહેસ પ્રતાપૂ ||૩||
જે શાંકર-પાવાતીઍ કવળયગને જોઈને, જગતના વહત માટે શાબર માંત્રસમૂહોની રચના કરી, જે માંત્રોના અક્ષર અમેળ
છે, જેમનો ન કોઈ િરો અથા હોય છે અને જપ પણ નથી થતો. તેમ છતાાં, શ્રીવશવજીના પ્રતાપે જેમનો પ્રભાવ પ્રત્યક્ષ
છે - ||૩||
સો ઉમેસ મોવહ પર અનકૂલા | કરરવહાં કથા મદ માંગલ મૂલા ||
સવમરર વસવા વસવ પાઇ પસાઊ | બરનઉાઁ રામચરરત વચત ચાઊ ||૪||
- તે ઉમાપવત વશવજી મારા પર પ્રસન્ન થઈને [શ્રી રામજીની] આ કથાને આનાંદ અને માંગળનાં મૂળ (ઉત્પન્ન કરનાર)
બનાવશે. આ રીતે પાવાતીજી અને વશવજી બાંનેનાં સ્મરણ કરીને તથા તેમનો પ્રસાદ પામીને હાં હૃદયપૂવાક શ્રીરામચરરત્રનાં
વણાન કરાં છાં. ||૪||
ભવનવત મોરર વસવ કૃપાાઁ ન્બભાતી | સવસ સમાજ વમવલ મનહાઁ સરાતી ||
36

જે ઍવહ કથવહ સનેહ સમેતા | કવહહવહાં સવનહવહાં સમવઝ સચેતા ||૫||


હોઇહવહાં રામ ચરન અનરાગી | કવલ મલ રવહત સમાંગલ ભાગી ||૬||
મારી કવવતા શ્રીવશવજીની કૃપાથી ઍવી સશોન્ભત થશે, જેમ તારાગણ સવહત ચન્રમાની સાથે રાવત્ર શોન્ભત થાય
છે. જે આ કથાને પ્રેમસવહત અને સાવચેતી સાથે સમજી-વવચારી કહેશે- સાાંભળશે તે, કવળયગનાાં પાપોથી રવહત તથા
સાંદર કલ્યાણના ભાગીદાર બની શ્રીરામચન્રજીના ચરણોના પ્રેમી બનશે. ||૫-૬||
દો૦- સપનેહાઁ સાચેહાઁ મોવહ પર જૌં હર ગૌરર પસાઉ |
તૌ ફર હોઉ જો કહેઉાઁ સબ ભાષા ભવનવત પ્રભાઉ ||૧૫||
જો મારા પર શ્રીવશવજી અને પાવાતીજીની સ્વપ્નમાાં પણ સાચેસાચ પ્રસન્નતા હોય, તો મેં આ ભાષાકવવતાનો જે
પ્રભાવ કહ્ો છે, તે સવા સત્ય થાય. ||૧૫||
શ્રીસીતારામ ધામ પરરકર વાંદના
ચૌ૦- બાંદઉાઁ અવધ પરી અવત પાવવન | સરજૂ સરર કવલ કલષ નસાવવન ||
પ્રનવઉાઁ પર નર નારર બહોરી | મમતા ન્જન્હ પર પ્રભવહ ન થોરી ||૧||
હાં અવત પવવત્ર શ્રીઅયોધ્યાપરી અને કવળયગનાાં પાપોનો નાશ કરનારી શ્રીસરયૂ નદીની વાંદના કરાં છાં. વળી,
અવધપરીનાાં તે નર-નારીઓને પ્રણામ કરાં છાં જેમના પર પ્રભ શ્રીરામચન્રજીની મમતા ઓછી નથી (અથાાત ઘણી છે.)
||૧||
વસય વનાંદક અઘ ઓઘ નસાઍ | લોક ન્બસોક બનાઈ બસાઍ ||
37

બાંદઉાઁ કૌસલ્યા રદવસ પ્રાચી | કીરવત જાસ સકલ જગ માચી ||ર||


તેઓઍ [પોતાની નગરીમાાં રહેનાર], સીતાજીની વનાંદા કરનાર (ધોબી અને તેના સમથાક પર-નર-નારીઓ)ના
પાપસમૂહનો નાશ કરી તેમને શોકરવહત બનાવી પોતાના લોક(ધામ)માાં વસાવી દીધા, હાં કૌશલ્યારૂપી પૂવા રદશાને વાંદન
કરાં છાં, જેની કીવતા સમસ્ત સાંસારમાાં પ્રસરી રહી છે. ||૨||
પ્રગટેઉ જહાઁ રઘપવત સવસ ચારૂ | ન્બસ્વ સિદ િલ કમલ તસારૂ ||
દસરથ રાઉ સવહત સબ રાની સકૃત સમાંગલ મૂરવત માની ||૩||
કરઉાઁ પ્રનામ કરમ મન બાની | કરહ કૃપા સત સેવક જાની ||
ન્જન્હવહ ન્બરવચ બડ ભયઉ ન્બધાતા | મવહમા અવવધ રામ વપત માતા ||૪||
જ્યાાંથી (કૌશલ્યારૂપી પૂવા રદશામાાંથી) વવશ્વને સિ આપનાર અને દૃિરૂપી કમળો માટે વહમ સમાન શ્રીરામચન્રરૂપી
ચન્રમા પ્રકટયા. બધી રાણીઓ સવહત રાજા દશરથજીને પણ્ય અને ઉિમ કલ્યાણની મૂવતા માનીને હાં મન, વચન અને
કમાથી પ્રણામ કરાં છાં. પોતાના પત્રનો સેવક માનીને તેઓ મારા પર કૃપા કરે, જેમની ઉત્પવિ કરીને બ્રહ્માજીઍ પણ
મોટાઈ મેળવી તથા જેઓ શ્રીરામજીનાાં માતા અને વપતા હોવાને કારણે મવહમાની સીમા છે. ||૩-૪||
સો૦- બાંદઉાઁ અવધ ભઆલ સત્ય પ્રેમ જેવહ રામ પદ |
ન્બછરત દીનદયાલ વપ્રય તન તૃન ઈવ પરરહરેઉ ||૧૬||
હાં અવધના રાજા શ્રીદશરથજીની વાંદના કરાં છાં, જેમનો શ્રીરામજીના ચરણોમાાં સાચો પ્રેમ હતો, જેમણે દીનદયાળ
પ્રભનો વવયોગ થતાાંની સાથે જ પોતાના વપ્રય શરીરને સાધારણ તણિલાની જેમ ત્યાગી દીધાં. ||૧૬||
38

ચૌ૦- પ્રનવઉાઁ પરરજન સવહત ન્બદેહૂ | જાવહ રામ પદ ગૂઢ સનેહૂ ||


જોગ ભોગ મહાઁ રાિેઉ ગોઈ | રામ ન્બલોક્ત પ્રગટેઉ સોઈ ||૧||
હાં પરરવાર સવહત રાજા જનકજીને પ્રણામ કરાં છાં, જેમને શ્રીરામજીના ચરણોમાાં ગૂઢ પ્રેમ હતો, જેને તેઓઍ યોગ
અને ભોગમાાં છપાવી રાખ્યો હતો, પરાંત શ્રીરામચન્રજીને જોતાાં જ તે પ્રકટ થઈ ગયો. ||૧||
પ્રનવઉાઁ પ્રથમ ભરત કે ચરના | જાસ નેમ બ્રત જાઈ ન બરના ||
રામ ચરન પાંકજ મન જાસૂ | લબધ મધપ ઇવ તજઈ ન પાસૂ ||૨||
(ભાઈઓમાાં) સવાપ્રથમ હાં શ્રીભરતજીના ચરણોમાાં પ્રણામ કરાં છાં, જેમના વનયમ અને વ્રત વણાવી નથી શકાતાાં
તથા જેમનાં મત શ્રીરામજીનાાં ચરણકમળોમાાં ભમરાની જેમ લોભાયેલ છે, ક્યારેય તેમનો સાંગ નથી ત્યજતાં. ||૨||
બાંદઉાઁ લવછમન પદ જલ જાતા | સીતલ સભગ ભગત સિ દાતા ||
રઘપવત કીરવત ન્બમલ પતાકા | દાંડ સમાન ભયઉ જસ જાકા ||૩||
હાં શ્રીલક્ષ્મણજીનાાં ચરણકમળોને પ્રણામ કરાં છાં, જે શીતળ, સાંદર અને ભક્તોને સિ આપનાર છે. શ્રીરઘનાથજીની
કોવતારૂપ વનમાળ પતાકામાાં જેમનો (લક્ષ્મણજીનો) યશ [પતાકાને ઊંચે રાિી ફરકાવનાર] દાંડ સમાન બન્યો છે. ||૩||
સેષ સહસ્ત્રસીસ જગ કારન | જો અવતરેઉ ભૂવમ ભય ટારન ||
સદા સો સાનકૂલ રહ મો પર | કૃપાવસાંધ સૌવમવત્ર ગનાકર ||૪||
39

જેઓ હજાર મસ્તકવાળા અને જગતનાં કારણ (હજાર મસ્તકો પર જગતતે ધારણ કરી રાિનાર) શેષજી છે, જેમણે
પૃથ્વીનો ભય દૂર કરવા માટે અવતાર લીધો છે, ગણોની િાણ કૃપાસાગર ઍ સવમત્રાનાંદન શ્રીલક્ષ્મણજી મારા પર સદા
પ્રસન્ન રહો. ||૪||
રરપસૂદન પદ કમલ નમામી | સૂર સસીલ ભરત અનગામી ||
મહાબીર ન્બનવઉાઁ હનમાના | રામ જાસ જસ આપ બિાના ||૫||
હાં શ્રીશત્રઘ્નજીનાાં ચરણકમળોને પ્રણામ કરાં છાં, જે મોટા વીર, સશીલ અને શ્રીભરતજીને અનસરનારા છે. હાં
મહાવીર શ્રીહનમાનજીને વવનવાં છાં, જેમના યશનાં શ્રીરામચન્રજીઍ સ્વયાં (પોતાના શ્રીમિથી) વણાન કયું છે. ||૫||
સો૦- પ્રનવઉાઁ પવનકમાર િલ બન પાવક ગ્યાન ઘન |
જાસ હૃદય આગાર બસવહાં રામ સર ચાપ ધર ||૧૭||
હાં પવનકમાર શ્રીહનમાનજીને પ્રણામ કરાં છાં, જેઓ દૃિરૂપી વનને ભસ્મ કરવા માટે અવિરૂપ છે, જેઓ જ્ઞાનની
ઘનમૂવતા છે અને જેમના હૃદયરૂપી ભવનમાાં ધનષ-બાણ ધારણ કરેલા શ્રીરામજી વનવાસ કરે છે. ||૧૭||
ચૌ૦- કવપપવત રીછ વનસાચર રાજા | અાંગદારદ જે કીસ સમાજા ||
બાંદઉાઁ સબ કે ચરન સહાઍ | અધમ સરીર રામ ન્જન્હ પાઍ ||૧||
વાનરોના રાજા સગ્રીવજી, રીંછોના રાજા વયોવૃદ્ધ જાાંબવાનજી, રાક્ષસોના રાજા વવભીષણજી અને અાંગદજી આરદ
જેટલો વાનરોનો સમાજ છે, તે સવેના ઉિમ ચરણોની હાં વાંદના કરાં છાં, જેઓઍ અધમ (પશ અને રાક્ષસ વગેરે)
શરીરથી પણ શ્રીરામચન્રજીને પામી લીધા. ||૧||
40

રઘપવત ચરન ઉપાસક જેતે | િગ મૃગ સર નર અસર સમેતે ||


બાંદઉાઁ પદ સરોજ સબ કેરે | જે ન્બન કામ રામ કે ચેરે ||૨||
પશ, પક્ષી, દેવતા, મનષ્ય, અસરસવહત જેટલા શ્રીરામજીના ચરણોના ઉપાસક છે, હાં તે સવેનાાં ચરણકમળોની
વાંદના કરાં છાં; જેઓ શ્રીરામજીના વનષ્કામ સેવક છે. ||૨||
સક સનકારદ ભગત મવન નારદ | જે મવનબર ન્બગ્યાન ન્બસારદ ||
પ્રનવઉાઁ સબવહ ધરવન ધરર સીસા | કરહ કૃપા જન જાવન મનીસા ||૩||
શકદેવજી, સનકારદક, નારદમવન વગેરે જેટલા ભક્ત અને પરમ જ્ઞાની શ્રેષ્ઠ મવનઓ છે, હાં ધરતી પર શીશ ટેકવી
તે સવાને પ્રણામ કરાં છાં; હે મનીશ્વરો! આપ સવે મને આપનો. દાસ જાણીને કૃપા કરો. ||૩||
જનકસતા જગ જનવન જાનકી | અવતસય વપ્રય કરનાવનધાન કી ||
તાકે જગ પદ કમલ મનાવઉાઁ | જાસ કૃપાાઁ વનરમલ મવત પાવઉાઁ ||૪||
રાજા જનકનાાં પત્રી, જગતનાાં માતા અને કરણાવનધાન શ્રીરામચન્રજીનાાં વપ્રયતમા શ્રીજાનકીજીનાાં બાંને
ચરણકમળોને હાં મનાવાં (આરાધાં) છાં, જેમની કૃપાથી વનમાળ બવદ્ધ મેળવાં. ||૪||
પવન મન બચન કમા રઘનાયક | ચરન કમલ બાંદઉાઁ સબ લાયક ||
રાન્જવનયન ધરેં ધન સાયક | ભગત ન્બપવત ભાંજન સિદાયક ||૫||
41

વળી, હાં મન, વચન અને કમાથી કમળનયન, ધનષ-બાણધારી, ભક્તોની વવપવિનો નાશ કરનાર અને તેમને સિ
આપનાર ભગવાન શ્રીરઘનાથજીનાાં સવાસમથા ચરણકમળોની વાંદના કરાં છાં. ||૫||
દો૦- વગરા અરથ જલ બીવચ સમ કવહઅત ન્ભન્ન ન ન્ભન્ન |
બદઉાઁ સીતા રામ પદ ન્જન્હવહ પરમ વપ્રય ન્િન્ન ||૧૮||
જે વાણી અને તેના અથા તથા જળ અને જળની લહેરની જેમ કહેવામાાં જદા જદા છે, પરાંત વાસ્તવમાાં અન્ભન્ન છે,
તે શ્રીસીતારામજીના ચરણોની હાં વાંદના કરાં છાં. જેમને દીન-દઃિી ઘણા જ વપ્રય છે. ||૧૮||
શ્રીનામ વાંદના અને નામ મવહમા
ચૌ૦- બાંદઉાઁ નામ રામ રઘબર કો | હેત કૃસાન ભાન વહમકર કો ||
ન્બવધ હરર હરમય બેદ પ્રાન સો | અગન અનૂપમ ગન વનધાન સો ||૧||
હાં શ્રીરધનાથજીના નામ -રામ- ની વાંદના કરાં છાં, જે કૃશાનાં (અવિ), ભાન (સૂયા) અને વહમદાયક (ચન્ર)ના કારણ
છે, અથાાત્-૨ -આ- અને -મ- રૂપે બીજ છે. તે -રામ- નામ બ્રહ્મા, વવષ્ણ અને વશવરૂપ છે. તે વેદોનો પ્રાણ છે; વનગાણ,
ઉપમારવહત અને ગણોનો ભાંડાર છે. ||૧||
મહામાંત્ર જોઇ જપત મહેસૂ | કાસીં મકવત હેત ઉપદેસૂ ||
મવહમા જાસ જાન ગનરાઊ | પ્રથમ પૂન્જઅત નામ પ્રભાઊ ||૨||
જે મહામાંત્ર છે, જેને મહેશ્વર શ્રીવશવજી જપે છે અને (તેમના થકી) જેમનો ઉપદેશ કાશીમાાં મન્ક્તનાં કારણ છે, તથા
જેમની મવહમાને ગણેશજી જાણે છે, જે આ શ્રીરામ નામના પ્રભાવથી જ સવાપ્રથમ પૂજાય છે. || ૨||
42

જાન આરદકન્બ નામ પ્રતાપૂ | ભયઉ સદ્ધ કરર ઉલટા જાપૂ ||


સહસ નામ સમ સવન વસવ બાની | જવપ જેઈ વપય સાંગ ભવાની ||૩||
આરદકવવ શ્રીવાલ્મીરકજી રામનામના પ્રતાપને જાણે છે, જેઓ ઊંધાં નામ (મરા, મરા) જપીને પવવત્ર થઈ ગયા. ઍક
-રામ- નામ સહસ્ત્ર નામ સમાન છે, ઍવા શ્રી વશવજીનાાં વચન સાાંભળીને પાવાતીજી સદા પોતાના પવતની સાથે રામ-
નામનો જપ. કરતાાં રહે છે. ||૩||
હરષે હેત હેરર હર હી કો | રકય ભૂષન વતય ભૂષન તી કો ||
નામ પ્રભાઉ જાન વસવ નીકો | કાલકૂટ ફલ દીન્હ અમી કો ||૪||
નામ પ્રત્યે પાવાતીજીના હૃદયની આવી પ્રીવત જોઈને શ્રીવશવજી પ્રસન્ન થઈ ગયા અને તેઓઍ સ્ત્રીઓમાાં ભૂષણરૂપ
(પવતવ્રતાઓમાાં વશરોમવણ) પાવાતીજીને પોતાનાં ભૂષણ બનાવી લીધાાં (અથાાત્ તેમને પોતાના અાંગમાાં ધારણ કરીને
અધાુંગના બનાવી દીધાાં) નામના પ્રભાવને શ્રીવશવજી સારી રીતે જાણે છે, જેના (પ્રભાવના) કારણે કાલકૂટ ઝેરે તેમને
અમૃતનાં ફળ અપપ્યાં છે. ||૪||
દો૦- બરષા રરત રઘપવત ભગવત તલસી સાવલ સદાસ |
રામ નામ બર બરન જગ સાવન ભાદવ માસ ||૧૯||
શ્રીરઘનાથજીની ભન્ક્ત વષાાઋત છે, તલસીદાસજી તથા ઉિમ સેવકજનો ઉિમ કોરટના સાવલ (ઍક પ્રકારનાં
ધાન-ડાાંગર) તલ્ય છે અને રામ નામના બે સાંદર અક્ષર શ્રાવણ-ભાદરવાના મવહના છે. (અથાાત્ સાવલધાન માટે વષાાઋત
43

અને શ્રાવણ ભાદરવો માસ આહ્લાદક અને સમૃવદ્ધજનક છે ઍવી જ રીતે હાં - તલસી આરદ ઉિમ ભક્તો માટે શ્રીરામની
ભન્ક્ત અને શ્રીરામ નામના બે વણા). ||૧૯||
ચૌ૦- આિર મધર મનોહર દોઊ | બરન ન્બલોચન જન ન્જય જોઊ ||
સવમરત સલભ સિદ સબ કાહૂ | લોક લાહ પરલોક વનબાહૂ ||૧||
બાંને અક્ષર મધર અને મનોહર છે, જે વણામાળારૂપી શરીરનાાં નેત્રો છે, ભક્તોનાં જીવન છે તથા સ્મરણ
કરવામાાં સવે માટે સલભ અને સિ આપનાર છે; અને જે આ લોકમાાં લાભ અને પરલોકમાાં વનવાાહ કરે છે (અથાાત્
ભગવાનના રદવ્યધામમાાં રદવ્યદેહથી સદા ભગવદ્-સેવામાાં લીન રાિે છે.) ||૧||
કહત સનત સવમરત સરઠ નીકે | રામ લિન સમ વપ્રય તલસી કે ||
બરનત બરન પ્રીવત ન્બલગાતી | બ્રહ્મ જીવ સમ સહજ સાઁઘાતી ||૨||
ઍ કહેવા, સાાંભળવા અને સ્મરણ કરવામાાં ઘણા જ સારા (સાંદર અને મધર) છે; તલસીદાસને તો શ્રીરામ-
લક્ષ્મણની જેવા વપ્રય છે, તેનાં (-૨- અને -મ- નાં) જદાં જદાં વણાન કરવાથી પ્રીવત અલગ પડી જાય છે (અથાાત્ બીજમાંત્રની
દૃવિઍ તેમના ઉચ્ચારણ, અથા અને ફળમાાં ન્ભન્નતા દેિાઈ આવે છે) પરાંત આ જીવ અને બ્રહ્મના સમાન સ્વભાવથી
જ સાથે રહેનાર (સદા ઍકરૂપ અને ઍકરસ) છે. ||૨||
નર નારાયન સરરસ સર્ભ્ાતા | જગ પાલક ન્બસેવષ જન ત્રાતા ||
ભગવત સવતય કલ કરન ન્બભૂષન | જગ વહત હેત ન્બમલ ન્બધ પૂષન ||૩||
44

આ બાંને અક્ષર નર-નારાયણ સમાન સાંદર ભાઈઓ છે. તે જગતનાં પાલન અને વવશેષરૂપે ભક્તોની રક્ષા કરનાર
છે. તે ભન્ક્તરૂવપણી સાંદર સ્ત્રીના કાનોનાં સાંદર આભૂષણ (કણાફૂલ) છે અને જગતના વહત માટે વનમાળ ચન્ર અને સૂયા
છે. ||૩||
સ્વાદ તોષ સમ સગવત સધા કે | કમઠ સેષ સમ ધર બસધા કે ||
જન મન માંજ કાંજ મધકર સે | જીહ જસોમવત હરર હલધર સે ||૪||
તે સાંદર ગવત(મોક્ષ)રૂપી અમૃતનો સ્વાદ અને તૃવપ્ત જેવા છે. કચ્છપ અને શેષજીની જેમ પૃથ્વીને ધારણ કરનારા
છે, ભક્તોના મનરૂપી સાંદર કમળમાાં વવહાર કરનારા ભમરા જેવા છે અને જીભરૂપી યશોદાજીને માટે શ્રીકૃષ્ણ અને
બળરામજી જેવા [આનાંદ આપનારા] છે. ||૪||
દો૦- ઍક છત્ર ઍક મકટમવન સબ બરનવન પર જોઉ |
તલસી રઘબર નામ કે બરન ન્બરાજત દોઉ ||૨૦||
તલસીદાસજી કહે છે - શ્રીરઘનાથજીના નામના બાંને અક્ષરો ઘણી શોભા આપે છે, જેમનામાાં ઍક (રકાર)
છત્રરૂપ(રેફ +)થી અને બીજો (મકાર) મગટમવણ (અનસ્વાર ંાં) રૂપે સવે અક્ષરોની ઉપર છે. ||૨૦||
ચૌ૦- સમઝત સરરસ નામ અર નામી | પ્રીવત પરસપર પ્રભ અનગામી ||
નામ રૂપ દઈ ઈસ ઉપાધી | અકથ અનારદ સસામવઝ સાધી ||૧||
સમજવામાાં નામ અને નામી બાંને ઍક જ છે, પરાંત બાંનેમાાં પરસ્પર સ્વામી અને સેવકની જેમ પ્રીવત છે (અથાાત્
નામ અને નામીમાાં પૂણા ઍકતા હોવા છતાાં પણ જેમ સ્વામીના પાછળ સેવક ચાલે છે, તેવી જ રીતે નામના પાછળ
45

નામી ચાલે છે. પ્રભ શ્રીરામજી પોતાના -રામ- નામનાં જ અનગમન કરે છે, નામ લેતાાં જ ત્યાાં આવી જાય છે). નામ અને
રૂપ બાંને ઈશ્વરની ઉપાવધ છે; તેઓ (ભગવાનના નામ અને રૂપ) બાંને અવણાનીય છે, અનારદ છે અને સાંદર (શદ્ધ
ભન્ક્તયક્ત) બવદ્ધથી જ ઍમનાં [રદવ્ય અવવનાશી] સ્વરૂપ ઓળિાઈ જાય છે. ||૧||
કો બડ છોટ કહત અપરાધૂ | સવન ગન ભેદ સમવઝહવહાં સાધૂ ||
દેન્િઅવહાં રૂપ નામ આધીના | રૂપ ગ્યાન નવહાં નામ ન્બહીના ||૨||
આમાાં (નામ અને રૂપમાાં) કોણ મોટાં છે, કોણ નાનાં - ઍમ કહેવાં તો અપરાધ છે. ઍમના ગણોનાં તારતમ્ય (ન્યૂનતા-
શ્રેષ્ઠતા) સાાંભળી સાધ પરષ પોતે જ સમજી જશે. રૂપ નામને આધીન દેિાય છે, નામ વવના રૂપનાં જ્ઞાન થઈ ન શકે.
||૨||
રૂપ ન્બસેષ નામ ન્બન જાને | કરતલ ગત ન પરવહાં પવહચાનેં |
સવમરરઅ નામ રૂપ ન્બન દેિેં | આવત હદયાઁ સનેહ ન્બસેષેં ||૩||
કોઈ પણ વવશેષ રૂપ તેનાં નામ જાણ્યા વગર હથેળીમાાં રાખ્યાં હોવા છતાાં પણ ઓળિાતાં નથી અને રૂપને જોયા
વગર પણ નામનાં સ્મરણ કરવામાાં આવે તો વવશેષ પ્રેમની સાથે તે રૂપ હૃદયમાાં વસી જાય છે. ||૩||
નામ રૂપ ગવત અકથ કહાની | સમઝત સિદ ન પરવત બિાની ||
અગન સગન ન્બચ નામ સસાિી | ઉભય પ્રબોધક ચતર દભાષી ||૪||
46

નામ અને રૂપની ગવતની કથા (વવશેષતાઓની કથા) અકથનીય છે. તે સમજવામાાં સિદાયક છે, પરાંત તેનાં વણાન
નથી કરી શકાતાં. વનગાણ અને સગણની વચ્ચે નામ સાંદર સાક્ષી છે અને બાંનેનાં યથાથા જ્ઞાન કરાવનાર ચતર દભાવષયો
છે. ||૪||
દો૦- રામ નામ મવનદીપ ધર જીહ દેહરી દ્વાર |
તલસી ભીતર બાહેરહાઁ જૌ ચાહવસ ઉન્જઆર ||ર૧||
તલસીદાસજી કહે છે કે, જો તાં અાંદર અને બહાર બાંને બાજ પ્રકાશ ઇચ્છતો હોય તો મિરૂપી દ્વારના જીભરૂપી
ઊમરા ઉપર રામનામરૂપી મવણદીપકને મૂક. ||૨૧||
ચૌ૦- નામ જીહાઁ જવપ જાગવહાં જોગી | ન્બરવત ન્બરાંવચ પ્રપાંચ ન્બયોગી ||
બ્રહ્મસિવહ અનભવવહાં અનૂપા | અકથ અનામય નામ ન રૂપા ||૧||
બ્રહ્માઍ વનમાાણ કરેલ આ પ્રપાંચ(દશ્ય જગત)થી ઉિમ રીતે મન્ક્ત મેળવેલા વૈરાગ્યવાળા મક્ત યોગીપરષ આ
નામને જ જીભથી જપતા રહીને [તત્વ-જ્ઞાનરૂપી રદવસમાાં] જાગે છે અને નામ તથા રૂપથી રવહત અનપમ, અવનવાચનીય,
અનામય બ્રહ્મસિનો અનભવ કરે છે. ||૧||
જાના ચહવહાં ગૂઢ઼ ગવત જેઊ | નામ જીહાઁ જવપ જાનવહાં તેઊ |
સાધક નામ જપવહાં લય લાઍાઁ | હોવહાં વસદ્ધ અવનમારદક પાઍાઁ ||૨||
47

જે પરમાત્માના ગૂઢ રહસ્યને (યથાથા મવહમાને) જાણવા ઇચ્છે છે, તે (ન્જજ્ઞાસ) પણ નામને જીભથી જપીને તેને
જાણી લે છે. [લૌરકક વસવદ્ધઓને ઈચ્છવાવાળા અથાાથી] સાધક તલ્લીન બનીને નામનો જપ કરે છે અને અવણમારદ
[આઠે] વસવદ્ધઓને પામી વસદ્ધ બની જાય છે. ||૨||
જપવહાં નામ જન આરત ભારી | વમટવહાં કસાંકટ હોવહાં સિારી ||
રામ ભગત જગ ચારર પ્રકારા | સકૃતી ચારરઉ અનઘ ઉદારા ||૩||
[સાંકટથી ગભરાયેલા] આતા ભક્તો નામજપ કરે છે તો તેમનાાં ઘણાાં ભારે િરાબ-િરાબ સાંકટો ટળી જાય છે
અને તેઓ સિી થઈ જાય છે. જગતમાાં ચાર પ્રકારના (૧. અથાાથી-ધનારદની ઇચ્છાથી ભજનારા; ૨. આતા-સાંકટથી
વનવૃવિ માટે ભજનારા; ૩. ન્જજ્ઞાસૂ-ભગવાનને ઓળિવાની ઇચછાથી ભજનારા ૪. જ્ઞાની-ભગવાનને તત્વથી ઓળિી
સ્વાભાવવક જ પ્રેમથી ભજનારા) રમભક્તો છે અને ચારેય પણ્યાત્મા, પાપરવહત અને ઉદાર છે. ||૩||
ચહૂ ચતર કહાઁ નામ અધારા | ગ્યાની પ્રભવહ ન્બસેવષ વપઆરા ||
ચહાઁ જગ ચહાઁ શ્રવત નામ પ્રભાઊ | કવલ ન્બસેવષ નવહાં આન ઉપાઊ ||૪||
ચારેય ચતર ભક્તોને નામનો જ આધાર છે; ઍમાાં જ્ઞાની ભક્ત ભગવાનને વવશેષરૂપે વપ્રય છે. આમ તો ચારેય
યગોમાાં અને ચારેય વેદોમાાં નામનો પ્રભાવ છે, પરાંત કવળયગમાાં વવશેષરૂપે છે, તેમાાં તો [નામ વવના] અન્ય કોઈ ઉપાય
જ નથી. ||૪||
દો૦- સકલ કામના હીન જે રામ ભગવત રસ લીન |
નામ સપ્રેમ વપયૂષ હૃદ વતન્હહાઁ રકઍ મન મીન ||રર||
48

જેઓ સવે પ્રકારની (ભોગ અને મોક્ષની પણ) કામનાઓથી રવહત અને શ્રીરામભન્ક્તના રસમાાં લીન છે, તેઓઍ
પણ નામના સાંદર પ્રેમરૂપી અમૃતના સરોવરમાાં પોતાના મનને માછલાં બનાવી રાખ્યાં છે [અથાાત્ તેઓ નામરૂપી
સધા(અમૃત)નાં સતત આસ્વાદન કયાા કરે છે, ક્ષણમાત્ર પણ તેનાથી વવિૂટા પડવા માગતા નથી.] ||રર||
ચૌ૦- અગન સગન દઈ બ્રહ્મ સરૂપા | અકથ અગાધ અનારદ અનૂપા ||
મોરેં મત બડ઼ નામ દહૂ તેં | રકઍ જેવહાં જગ વનજ બસ વનજ બૂતે ||૧||
વનગાણ અને સગણ - બ્રહ્મનાાં બે સ્વરૂપો છે. ઍ બાંને જ અકથનીય, અથાહ, અનારદ અને અનપમ છે. મારા મત
અનસાર નામ આ બાંનેમાાં મોટાં છે, જેણે પોતાના બળે બાંનેને પોતાના વશમાાં કરી રાખ્યાાં છે. ||૧||
પ્રૌઢી સજન જવન જાનવહાં જન કી | કહઉાઁ પ્રતીવત પ્રીવત રવચ મન કી ||
ઍક દારગત દેન્િઅ ઍકૂ | પાવક સમ જગ બ્રહ્મ ન્બબેકૂ ||૨||
ઉભય અગમ જગ સગમ નામ તેં | કહેઉાઁ નામ બડ઼ બ્રહ્મ રામ તેં ||
બ્યાપક ઍક બ્રહ્મ અન્બનાસી | સત ચેતન ઘન આનાઁદ રાસી ||૩||
સજ્જન લોકો આ વાતને મજ દાસની ધૃિતા કે કેવળ કાવ્યોન્ક્ત ન સમજે. હાં મારા મનના વવશ્વાસ, પ્રેમ અને
રવચની વાત કહાં છાં. [વનગાણ અને સગણ] બાંને પ્રકારના બ્રહ્મનાં જ્ઞાન અવિ સમાન છે. વનગાણ તે અપ્રગટ અવિની પેઠે
છે જે કાષ્ઠની અાંદર છે પરાંત દેિાતો નથી; અને સગણ તે પ્રકટ અવિની પેઠે છે જે પ્રત્યક્ષ દેિાય છે. [વસ્તતઃ બાંને ઍક
જ છે; કેવળ પ્રકટ-અપ્રકટના ભેદથી જદા દેિાય છે. તે જ પ્રમાણે વનગાણ અને સગણ વસ્તતઃ ઍક જ છે. આમ હોવા
છતાાં] બાંનેને જાણવા ઘણા કઠણ છે, પરાંત નામથી બાંને સગમ થઈ જાય છે. ઍટલે જ મેં નામને [વનગાણ]બ્રહ્મથી અને
49

[સગણ] રામથી મોટાં કહ્ાં છે, બ્રહ્મ વ્યાપક છે, ઍક છે, અવવનાશી છે; સિા, ચૈતન્ય અને આનાંદનો નક્કર િજાનો
(ઘનરાવશ) છે. ||ર-૩||
અસ પ્રભ હૃદયાઁ અછત અન્બકારી | સકલ જીવ જગ દીન દિારી ||
નામ વનરૂપન નામ જતન તેં | સોઉ પ્રગટત ન્જવમ મોલ રતન તેં ||૪||
ઍવા વવકારરવહત પ્રભના હૃદયમાાં રહેવા છતાાં જગતના સવે જીવ દીન અને દઃિી છે. નામનાં વનરૂપણ કરીને
(નામના યથાથા સ્વરૂપ, મવહમા, રહસ્ય અને પ્રભાવને જાણીને) નામનાં જતન કરવાથી (શ્રદ્ધાપૂવાક નામજપરૂપી સાધન
કરવાથી) તે જ બ્રહ્મ ઍવી રીતે પ્રકટ થઈ જાય છે જેમ રત્ન ઓળિાયાથી ઍનાં મૂલ્ય. ||૪||
દો૦- વનરગન તેં ઍવહ ભાાઁવત બડ઼ નામ પ્રભાઉ અપાર |
કહઉાઁ નામ બડ઼ રામ તેં વનજ ન્બચાર અનસાર ||૨૩||
આ રીતે વનગાણ કરતાાં નામનો પ્રભાવ અત્યાંત મોટો છે. હવે, મારા વવચાર અનસાર કહાં છાં કે નામ [સગણ]
રામ કરતાાં પણ મોટાં છે. ||૨૩||
ચૌ૦- રામ ભગત વહત નર તન ધારી | સવહ સાંકટ રકઍ સાધ સિારી ||
નામ સપ્રેમ જપત અનયાસા | ભગત હોવહાં મદ માંગલ બાસા ||૧||
શ્રીરામચન્રજીઍ ભક્તોનાાં વહત માટે મનષ્ય-શરીર ધારણ કરી સ્વયાં કિ વેઠીને સાધઓને સિી કયાા, પરાંત
ભક્તજનો પ્રેમ સવહત નામનો જપ કરી સરળતાથી આનાંદ અને કલ્યાણનાં ધામ બની જાય છે. ||૧||
રામ ઍક તાપસ વતય તારી | નામ કોરટ િલ કમવત સધારી ||
50

રરવષ વહત રામ સકેતસતા કી | સવહત સેન સત કીવન્હ ન્બબાકી ||૨||


સવહત દોષ દિ દાસ દરાસા | દલઈ નામ ન્જવમ રન્બ વનવસ નાસા ||
ભાંજેઉ રામ આપ ભવ ચાપૂ | ભવ ભય ભાંજન નામ પ્રતાપૂ ||૩||
શ્રીરામજીઍ ઍક તપસ્વીની સ્ત્રી(અહલ્યા)ને જ તારી, પરાંત નામે તો કરોડો દિોની બગડેલી બવદ્ધને સધારી છે.
શ્રીરામજીઍ ઋવષ વવશ્વાવમત્રના વહત માટે ઍક સકેત યક્ષની કન્યા તાડકાને સેના અને પત્ર (સબાહ) સવહત સમાપ્ત
કરી; પરાંત નામ પોતાના ભક્તોનાાં દોષ, દઃિ અને દરાશાઓનો ઍવી રીતે નાશ કરી નાિે છે, જેવી રીતે સૂયા રાવત્રનો.
શ્રીરામજીઍ તો પોતે વશવજીનાં ધનષ તોડયાં પણ નામનો તો પ્રતાપ જ સાંસારના સવે ભયોનો નાશ કરનારો છે. ||ર-૩||
દાંડક બન પ્રભ કીન્હ સહાવન | જન મન અવમત નામ રકઍ પાવન ||
વનવસચર વનકર દલે રઘનાંદન | નામ સકલ કવલ કલષ વનકાંદન ||૪||
પ્રભ શ્રીરામજીઍ [ભયાનક] દાંડક વનને સોહામણાં બનાવ્યાં, પરત નામે અસાંખ્ય મનષ્યોના મનને પવવત્ર કરી
દીધાાં. શ્રીરઘનાથજીઍ રાક્ષસોના સમૂહોને માયાા, પરાંત નામ તો કવળયગનાાં બધાાં જ પાપોનાાં મૂવળયાાં ઉિાડનારાં છે.
||૪||
દો૦- સબરી ગીધ સસેવકવન સગવત દીન્હી રઘનાથ |
નામ ઉધારે અવમત િલ બેદ ન્બરદત ગન ગાથ ||ર૪||
શ્રીરઘનાથજીઍ તો શબરી, જટાય આરદ શ્રેષ્ઠ સેવકોને જ મન્ક્ત આપી; પરાંત નામે અગવણત દિોનો ઉદ્ધાર કયો.
નામના ગણોની કથા વેદોમાાં પ્રવસદ્ધ છે. ||૨૪||
51

ચૌ૦- રામ સકાંઠ ન્બભીષન દોઊ | રાિે સરન જાન સબ કોઊ ||


નામ ગરીબ અનેક નેવાજે | લોક બેદ બર ન્બરરદ ન્બરાજે ||૧||
શ્રીરામજીઍ સગ્રીવ અને વવભીષણ બેને જ પોતાની શરણમાાં રાખ્યા, આ હર કોઈ જાણે છે, પરાંત નામે તો અનેક
ગરીબો પર કૃપા કરી છે. નામનાં આ સાંદર ન્બરદ લોકો અને વેદોમાાં વવશેષરૂપે પ્રકાવશત છે. ||૧||
રામ ભાલ કવપ કટક બટોરા | સેત હેત શ્રમ કીન્હ ન થોરા ||
નામ લેત ભવવસાંધ સિાહી | કરહ ન્બચાર સજન મન માહી ||૨||
શ્રીરામજીઍ તો રીંછ અને વાનરોની સેના ઍકઠી કરી અને સમર પર પલ બાાંધવા માટે પરરશ્રમ ઓછો નથી કયો;
ઍટલે કે ઘણો પરરશ્રમ કયો; પરાંત નામ લેતાાં જ સાંસાર-સમર સકાઈ જાય છે. સજ્જન જનો! મનમાાં જરા વવચારો.
[બાંનેમાાં કોણ મોટાં છે?] ||૨||
રામ સકલ રન રાવન મારા | સીય સવહત વનજ પર પગ ધારા ||
રાજા રામ અવધ રજધાની | ગાવત ગન સર સવન બર બાની ||૩||
સેવક સવમરત નામ સપ્રીતી | ન્બન શ્રમ પ્રબલ મોહ દલ જીતી ||
વફરત સનેહાઁ મગન સિ અપનેં | નામ પ્રસાદ સોચ નવહાં સપનેં ||૪||
શ્રીરામચન્રજીઍ કટાંબસવહત રાવણને યદ્ધમાાં માયો, અને સીતાસવહત પોતાના નગર (અયોધ્યા)માાં પ્રવેશ કયો.
રામ રાજા બન્યા, અવધ ઍમની રાજધાની બની, દેવતા અને મવનઓ ઉિમ વાણીથી તેમના ગણ ગાય છે. પરાંત સેવક
52

(ભક્ત) પ્રેમપૂવાક નામના સ્મરણમાત્રથી વવના પરરશ્રમે મોહની પ્રબળ સેનાને જીતી પ્રેમમાાં મિ થઈ પોતાના જ સિમાાં
વવચરે છે, નામની કૃપાથી તેમને સ્વપ્નમાાં પણ કોઈ વચાંતા સતાવતી નથી. ||૩-૪||
દો૦- બ્રહ્મ રામ તેં નામ બડ઼ બર દાયક બર દાવન |
રામચરરત સત કોરટ મહાઁ વલય મહેસ ન્જયાઁ જાવન ||રપ||
આ રીતે નામ [વનગાણ] બ્રહ્મ અને [સગણ] રામ બાંનેથી મોટાં છે. ઍ વરદાન આપનારાઓને પણ વર આપનાર છે.
શ્રીવશવજીઍ પોતાના હૃદયમાાં આ જાણીને જ સો કરોડ રામચરરત્રોમાાંથી આ -રામ- નામને [સારરૂપે સ્વીકારી] ગ્રહણ
કયું છે. ||ર૫||
માસપારાયણ પહેલો વવશ્રામ

આરવત શ્રીરામાયનજી કી
આરવત શ્રીરામાયનજી કી | કીરવત કવલત લવલત વસયપીકી ||
આરતીના પ્રથમ શ્લોકમાાં ભગવાન રામની વપ્રય પત્ની સીતા અને તેના સાંદર ગણોની પ્રશાંસા કરવામાાં આવી છે.
ગાવત બ્રહ્મારદક મવન નારદ | બાલવમક ન્બગ્યાન વવસારદ ||
સક સનકારદ સેષ અર સારદ | બરવન પવનસત કીરવત નીકી ||૧||
બીજા શ્લોકમાાં વવવવધ ઋવષઓ અને સાંતોનો ઉલ્લેિ કરવામાાં આવ્યો છે જેમણે નારદ| વાલ્મીરક અને શક સવહત
રામાયણના વણાન અને સમજમાાં ફાળો આપ્યો છે.
53

ગાવત બેદ પરાન અિદસ | છઓ સાસ્ત્ર સબ ગ્રાંથનકો રસ ||


મવન જન ધન સાંતન કો સરબસ | સાર અાંસ સાંમત સબહી કી ||૨||
ત્રીજા શ્લોકમાાં ભગવાન રામ અને તેમની કથા વવશે લિાયેલા વવવવધ ગ્રાંથો અને શાસ્ત્રોનો સ્વીકાર કરવામાાં આવ્યો
છે| જેમાાં વેદ| પરાણો અને અન્ય ઘણા ધાવમાક ગ્રાંથોનો સમાવેશ થાય છે. તેમાાં ભગવાન રામના ભક્તો અને તેમના
પ્રત્યેના તેમના પ્રેમનો પણ ઉલ્લેિ કરવામાાં આવ્યો છે.
ગાવત સાંતત સાંભ ભવાની | અર ઘટસાંભવ મવન ન્બગ્યાની ||
વ્યાસ આરદ કન્બબજા બિાની | કાગભસાંડી ગરડ કે વહ કી ||3||
ચોથા શ્લોકમાાં ભગવાન વશવ અને દેવી પાવાતીની પ્રશાંસા કરવામાાં આવી છે| જેઓ ભગવાન રામના ભક્ત પણ
રહ્ા છે| તેમજ વવવવધ સાંતો અને વવદ્વાનો તેમની વાતાાના ઊંડા અથાનો અભયાસ અને સમજણ કરે છે. તેમાાં વવવવધ
લેિકો અને કવવઓનો પણ ઉલ્લેિ છે જેમણે ભગવાન રામ અને તેમની વાતાા વવશે લખ્યાં છે.
કવલમલ હરવન ન્બષય રસ ફીકી | સભગ વસાંગાર મન્ક્ત જબતી કી ||
દલન રોગ ભવ મૂરર અમી કી | તાત માત સબ ન્બવધ તલસી કી ||૪||
પાાંચમા અને અાંવતમ શ્લોકમાાં ભગવાન રામની કથાની પોતાના પાપોને દૂર કરવાની શન્ક્તની વાત કરવામાાં આવી
છે| અને તે શારીરરક અને માનવસક બીમારીઓથી પીડાતા લોકો માટે તેમની વાતાાની ઉપચારાત્મક શન્ક્તઓને સ્વીકારે
છે. આ શ્લોકોમાાં તલસીનાં મહત્વ પણ દશાાવવામાાં આવ્યાં છે| જે પવવત્ર છોડ ભગવાન રામ અને તેમની પૂજા સાથે
સાંકળાયેલી છે. એકાંદરે શ્રી રામાયણજીની આરતીમાાં ભગવાન રામ| તેમની પત્ની સીતા અને વવવવધ ઋવષઓ અને
54

વવદ્વાનોના મવહમાની ઉજવણી કરવામાાં આવે છે જેમણે તેમની વાતાાને સમજવામાાં અને વણાવવામાાં ફાળો આપ્યો છે.
તે ભક્તોના જીવનમાાં તેમની વાતાાના મહત્વ અને શદ્ધ અને ઉપચાર કરવાની શન્ક્તને સ્વીકારે છે

You might also like