Professional Documents
Culture Documents
02 Masparayan
02 Masparayan
02 Masparayan
પાપી અજાસમલ, ગજ અને ગસણકા જેવા પતીત પણ શ્રીહદરના નામના પ્રભાવથી મુક્ત બન્યાં છે. હું નામની મોટાઈ
ક્યાં સુધી કહું, રામ પણ નામના ગુણોને ગાઈ િકતા નથી. ||૪||
દો૦- નામુ રામ કો કલપતરુ કસલ કલ્યાન સનવાસુ |
જો સુસમરત ભયો ભાઁગ તે તુલસી તુલસીદાસુ ||ર૬||
કસળયુગમાં રામનું નામ કલ્પતરુ (મનગમતા પદાથથ આપનાર) અને કલ્યાણનું ધામ (મુબક્તનું સનવાસસ્થાન) છે,
જેને સ્મરણ કરવાથી ભાંગ જેવો (સનકૃષ્ટ-હલકી કોદટનો) તુલસીદાસ તુલસી સમાન [પસવત્ર] થઈ ગયો. ||૨૬||
ચૌ૦- ચહુઁ જુગ તીસન કાલ સતહુઁ લોકા | ભઍ નામ જસપ જીવ બબસોકા ||
બેદ પુરાન સંત મત ઍહૂ | સકલ સુકૃત ફલ રામ સનેહૂ ||૧||
[કેવળ કસળયુગની જ વાત નથી] ચારેય યુગોમાં, ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં નામને જપીને જીવો િોકરસહત
બન્યા છે. વેદ, પુરાણ અને સંતોનો મત છે કે સમસ્ત પુણ્યોનું ફળ શ્રીરામજીમાં [અથવા રામનામમાં] સ્નેહ થવો ઍ જ
છે. ||૧||
ધ્યાનુ પ્રથમ જુગ મખ બબસધ દૂજેં | દ્વાપર પદરતોષત પ્રભુ પૂજે ||
કસલ કેવલ મલ મૂલ મલીના | પાપ પયોસનસધ જન મન મીના ||૨||
પહેલા (સત્ય) યુગમાં ધ્યાનથી, બીજા (ત્રેતા) યુગમાં યજ્ઞથી અને દ્વાપરમાં પૂજનથી ભગવાન પ્રસન્ન થાય છે; પણ
કસળયુગ તો કેવળ પાપનું મૂળ અને મસલન છે, તેમાં મનુષ્યોનાં મન પાપરૂપી સમુદ્રમાં માછલાં બન્યાં છે (અથાથત્ પાપથી
ક્યારેય છૂટાં ન પડવા ઈચ્છતા હોવાથી તેમાં ધ્યાન, યજ્ઞ અને પુજન થઈ ન િકે), ||૨||
2
સારા ભાવ(પ્રેમ)થી, ખરાબ ભાવ(વેર)થી, ક્રોધથી કે આળસથી, કોઈ પણ રીતે નામ જપવાથી દિે દદિાઓમાં
મંગળ થાય છે. તે (પરમ કલ્યાણકારી) રામનામનું સ્મરણ કરીને અને શ્રીરઘુનાથજીને િીિ નમાવીને હું રામજીના
ગુણોનું વણથન કરું છું. ||૧||
શ્રીરામગુણ અને શ્રીરામચદરતનો મસહમા
મોદર સુધાદરસહ સો સબ ભાઁતી | જાસુ કૃપા નસહં કૃપાઁ અઘાતી ||
રામ સુસ્વાસમ કુસેવકુ મોસો | સનજ દદસસ દેબખ દયાસનસધ પોસો ||૨||
તે (શ્રીરામજી) મારુ [બગડેલું] બધી રીતે સુધારી લેિે; જેમની કૃપાથી, સાક્ષાત્ કૃપા પણ નથી ધરાતી, તે વધુ કૃપા
ઇચ્છે છે. રામ જેવા શ્રેષ્ઠ સ્વામી અને મારા જેવો નાચીજ સેવક! તેમ છતાં પણ તે દયાસનસધઍ પોતાની બાજુ જોઈને
મારું પોષણ કયુું છે. ||૨||
લોક્હુઁ બેદ સુસાસહબ રીતી | બબનય સુનત પસહચાનત પ્રીતી ||
ગની ગરીબ ગ્રામ નર નાગર | પંસડત મૂઢ મલીન ઉજાગર ||૩||
લોક અને વેદમાં પણ શ્રેષ્ઠ સ્વામીની આ રીસત પ્રસસદ્ધ છે કે તેઓ સવનયને સાંભળતાં જ પ્રેમને ઓળખી લે છે ,
અમીર-ગરીબ, ગામદડયો-િહેરી, પંદડતપ્રમૂખથ, બદનામ-યિસ્વી ||૩||
સુકબબ કુકબબ સનજ મસત અનુહારી | નૃપસહ સરાહત સબ નર નારી ||
સાધુ સુજાન સુસીલ નૃપાલા | ઈસ અંસ ભવ પરમ કૃપાલા ||૪||
4
સુકસવ-કુકસવ, સવે નર-નારી પોતપોતાની બુસદ્ધ અનુસાર રાજાનાં વખાણ કરે છે. સાધુ, બુસદ્ધમાન, સુિીલ અને
ઈશ્વરના અંિથી ઉત્પન્ન પરમ કૃપાળુ રાજા - ||૪||
સુસન સનમાનસહં સબસહ સુબાની | ભસનસત ભગસત નસત ગસત પસહચાની ||
યહ પ્રાકૃત મસહપાલ સુભાઊ | જાન સસરોમસન કોસલરાઊ ||૫||
સવેને સાંભળીને અને તેમની વાણી, ભબક્ત, સવનય અને ચાલને ઓળખીને સુંદર (મીઠી) વાણીથી સૌનું યથાયોગ્ય
સન્માન કરે છે. આ સ્વભાવ તો સંસારી રાજાઓનો છે, કોસલરાજ શ્રીરામચન્દ્રજી તો ચતુરસિરોમસણ છે. ||૫||
રીઝત રામ સનેહ સનસોતેં | કો જગ મંદ મસલનમસત મોતેં ||૬||
શ્રીરામજી તો સવિુદ્ધ પ્રેમથી જ પ્રસન્ન થાય છે. પણ જગતમાં મારાથી વધારે મૂખથ અને મસલનબુસદ્ધવાળો બીજો
કોણ હિે? ||૬||
દો૦- સઠ સેવક કી પ્રીસત રુસચ રબખહસહં રામ કૃપાલુ |
ઉપલ દકઍ જલજાન જેસહં સસચવ સુમસત કસપ ભાલુ ||ર૮(ક)||
તો પણ કૃપાળુ શ્રીરામચન્દ્રજી મુજ દુષ્ટ સેવકની પ્રીસત અને રુસચને અવશ્ય નભાવિે, જેઓઍ પથ્થરોને વહાણ
અને વાનર રીંછોને બુસદ્ધમાન મંત્રી બનાવી દીધા, ||૨૮(ક)||
હૌંહુ કહાવત સબુ કહત રામ સહત ઉપહાસ |
સાસહબ સીતાનાથ સો સેવક તુલસીદાસ ||૨૮(ખ)||
5
બધા લોકો મને શ્રીરામજીનો સેવક કહે છે અને હું પણ [સવના લજ્જા-સંકોચે] કહેવડાવું છું (કહેવાવાળાઓનો
સવરોધ નથી કરતો); કૃપાળુ શ્રીરામજી આ સનંદાને સહે છે કે શ્રીસીતાનાથજી જેવા સ્વામીનો તુલસીદાસ જેવો સેવક છે.
||૨૮(ખ)||
ચૌ૦- અસત બસડ મોદર દઢઠાઈ ખોરી | સુસન અઘ નરકહુઁ નાક સકોરી ||
સમુસઝ સહમ મોસહ અપડર અપને | સો સુસધ રામ કીસન્હ નસહં સપને ||૧||
આ મારી ઘણી મોટી ધૃષ્ટતા અને દોષ છે, મારાં પાપ સાંભળીને નરક પણ નાક સંકોરી લે છે (અથાથત્ નરકમાં પણ
મારા માટે સ્થાન નથી). આમ સમજીને મને પોતાના જ કબલ્પત ભયથી બીક લાગી રહી છે, પરંતુ ભગવાન
શ્રીરામચન્દ્રજીઍ તો સપનામાંય આના પર (મારી આ ધૃષ્ટતા અને દોષ પ્રત્યે) ધ્પાન આપયું નથી. ||૧||
સુસન અવલોદક સુસચત ચખ ચાહી | ભગસત મોદર મસત સ્વાસમ સરાહી ||
કહત નસાઈ હોઇ સહયઁ નીકી | રીઝત રામ જાસન જન જી કી ||ર||
વળી, મારા પ્રભુ શ્રીરામચન્દ્રજીઍ તો આ વાતને સાંભળીને, જોઈને અને પોતાના ઉત્તમ સચત્તરૂપી ચક્ષુઓથી
સનરીક્ષણ કરીને મારી ભબક્ત અને બુસદ્ધની (ઊલટે) પ્રિંસા કરી છે. કેમકે કહેવામાં ભલે બગડી જાય (અથાથત્ હું ભલે
પોતાને ભગવાનનો સેવક કહેતો-કહેવડાવતો રહું), પણ હૃદયમાં તો સારાપણું હોવું જોઈઍ. (હૃદયમાં તો પોતાને તેમનો
સેવક બનવા યોગ્ય ન માનતાં પાપી અને દીન જ માનું છું, આ સારાપણું છે.) શ્રીરામચન્દ્રજી પણ દાસના હૃદયની
[સારી] યોગ્યતા ઓળખી રીજી જાય છે. ||ર||
રહસત ન પ્રભુ સચત ચૂક દકઍ કી | કરત સુરસત સય બાર સહઍ કી ||
6
જેસહં અઘ બધેઉ બ્યાધ બજસમ બાલી | સફદર સુકંઠ સોઈ કીસન્હ કુચાલી ||૩||
પ્રભુના સચત્તમાં પોતાના ભક્તોઍ કરેલ ભૂલ-ચૂક યાદ રહેતી નથી (તેઓ તે ભૂલી જાય છે) અને તેમના હૃદય[ની
સારપ-ભલાઈ]ને સેંકડો વખત યાદ કરતા રહે છે. જે પાપના કારણે તેઓઍ વાસલને પારધીની પેઠે માયો હતો, તેવી જ
કુચાલ પાછી સુગ્રીવે ચાલી. ||૩||
સોઇ કરતૂસત બબભીષન કેરી | સપનેહુઁ સો ન રામ સહયઁ હેરી ||
તે ભરતસહ ભેંટત સનમાને | રાજસભા રઘુબીર બખાને ||૪||
વળી, તેવી જ કરણી સવભીષણની હતી, પરંતુ શ્રીરામચન્દ્રજીઍ સપનામાં પણ તેનો મનમાં સવચાર ન કયો, ઊલટાનું
ભરતજીને મળ્યા ત્યારે શ્રીરઘુનાથજીઍ તેઓનું સન્માન કયુું અને રાજસભામાં પણ ઍમના ગુણોનાં વખાણ કયા*. ||૪||
દો૦- પ્રભુ તરુ તર કસપ ડાર પર તે દકઍ આપુ સમાન |
તુલસી કહુઁ ન રામ સે સાસહબ સીલસનધાન ||ર૯(ક)||
પ્રભુ (શ્રીરામચન્દ્રજી) તો વૃક્ષની નીચે બેઠા છે અને વાનરો ડાળી પર. (અથાથત્ ક્યાં મયાથદાપુરૂષોત્તમ
સબચ્ચદાનંદઘન પરમાત્મા શ્રીરામજી અને ક્યાં વૃક્ષોની ડાળીઓ પર કૂદનારા વાનરો). પરંતુ આવા વાનરોને પણ તેઓઍ
પોતાના સમાન બનાવી દીધા, તુલસીદાસજી કહે છે કે શ્રીરામચન્દ્રજી જેવા િીલસનધાન સ્વામી ક્યાંય પણ નથી.
||૨૯(ક)||
રામ સનકાઈં રાવરી હૈ સબહી કો નીક |
જૌ યહ સાઁચી હે સદા તૌ નીકો તુલસીક ||ર૯(ખ)||
7
હે શ્રીરામજી! આપની સારપથી બધાનું ભલું છે (અથાથત્ આપનો કલ્યાણમય સ્વભાવ બધાનું મંગળ કરનાર છે).
જો આ વાત સાચી છે તો તુલસીદાસનું પણ સદા કલ્યાણ જ થિે. ||ર૯(ખ)||
ઍસહ બબસધ સનજ ગુન દોષ કસહ સબસહ બહુદર સસરુ નાઈ |
બરનઉઁ રઘુબર બબસદ જસુ સુસન કસલ કલુષ નસાઈ ||ર૯(ગ)||
આ રીતે પોતાના ગુણ-દોષો કહીને અને સૌને ફરીથી િીિ નમાવીને હું શ્રીરઘુનાથજીના સનમથળ યિનું વણથન કરું
છું, જેને સાંભળવાથી કસળયુગનાં પાપ નષ્ટ પામે છે. ||ર૯(ગ)||
ચૌ૦- જાગબસલક જો કથા સુહાઈ | ભરદ્વાજ મુસનબરસહ સુનાઈ ||
કસહહઉઁ સોઈ સંબાદ બખાની | સુનહુઁ સકલ સજ્જન સુખુ માની ||૧||
મુસન યાજ્ઞવલ્યજીઍ જે સોહામણી કથા મુસનશ્રેષ્ઠ ભરદ્વાજજીને સંભળાવી હતી, ઍ જ સંવાદને હું વખાણીને કહીિ,
બધા સજ્જનો સુખનો અનુભવ કરતાં કરતાં તે સાંભળે. ||૧||
સંભુ કીન્હ યહ ચદરત સુહાવા | બહુદર કૃપા કદર ઉમસહ સુનાવા ||
સોઇ સસવ કાગભુસુંદડસહ દીન્હા | રામ ભગત અસધકારી ચીન્હા ||૨||
સિવજીઍ પહેલા આ સોહામણા ચદરત્રને રચ્યું, પછી કૃપા કરીને પાવથતીજીને સંભળાવયું. તે જ ચદરત્ર સિવજીઍ
કાકભુિુંદડજીને રામભક્ત અને અસધકારી જાણીને આપયું. ||૨||
તેસહ સન જાગબસલક પુસન પાવા | સતન્હ પુસન ભરદ્વાજ પ્રસત ગાવા ||
8
શ્રીરામજીની ગૂઢ કથાના વક્તા અને શ્રોતા બંને જ્ઞાનના ભંડાર હોય છે. હું કાસળયુગનાં પાપોથી ગ્રસસત થયેલ
મહામૂઢ જડ જીવ, ભલા તેને કેવી રીતે સમજી િકત? ||૩૦(ખ)||
ચૌ૦- તદસપ કહી ગુર બારસહં બારા | સમુસઝ પરી કછુ મસત અનુસારા ||
ભાષાબદ્ધ કરબબ મૈં સોઈ | મોરેં મન પ્રબોધ જેસહં હોઈ ||૧||
તો પણ ગુરુજીઍ જ્યારે વારંવાર કથા કહી, ત્યારે બુસદ્ધ પ્રમાણે કંઈક સમજણ પડી. ઍ જ હવે, મારા થકી ભાષામાં
રચાિે, જેથી મારા મનને સંતોષ થાય.||૧||
જસ કછુ બુસધ બબબેક બલ મેરેં | તસ કસહહઉઁ સહયઁ હદર કે પ્રેરેં ||
સનજ સંદેહ મોહ ભ્રમ હરની | કરઉઁ કથા ભવ સદરતા તરની ||૨||
જેવું મારામાં કંઈક બુસદ્ધ અને સવવેકનું બળ છે, હું હૃદયમાં હદરની પ્રેરણાથી તે મુજબ જ કહીિ, હું મારા સંદેહ,
અજ્ઞાન અને ભ્રમને હરનાર કથા રચું છું, જે સંસારરૂપી નદીને પાર કરવા માટેની નૌકા છે. ||૨||
બુધ બબશ્રામ સકલ જન રંજની | રામકથા કસલ ક્લુષ બબભંજસન ||
રામકથા કસલ પંનગ ભરતી | પુસન બબબેક પાવક કહુઁ અરની ||૩||
રામકથા સવદ્ધાનોને સવશ્રામ આપનાર, સવથ મનુષ્યોને પ્રસન્ન કરનાર અને કસળયુગનાં પાપોને નાિ કરનારી છે,
રામકથા કાસળયુગરૂપી સપથ માટે ઢેલ છે તથા સવવેકરૂપી અસિને પ્રગટ કરવા માટે અરસણ (મંથન કરવા માટે વપરાતું
લાકડું) છે. (અથાથત્ આ કથાથી જ્ઞાનની પ્રાસપ્ત થાય છે).||૩||
રામકથા કસલ કામદ ગાઈ | સુજન સજીવસન મૂદર સુહાઈ ||
10
આ રામકથા સિવજીને નમથદાજી સમાન સપ્રય છે. તે સવથ સસસદ્ધઓ તથા સુખ-સમ્પસતનો ભંડાર છે. સદ્ગુણરૂપી
દેવતાઓને ઉત્પન્ન અને પાલન- પોષણ કરવા માટે માતા અદદસત સમાન છે. શ્રીરઘુનાથજીની ભબક્ત અને પ્રેમની
પરમ સીમા જેવી છે. ||૭||
દો૦- રામકથા મંદાદકની સચત્રકૂટ સચત ચારુ |
તુલસી સુભગ સનેહ બન સસય રઘુબીર બબહારુ ||૩૧||
તુલસીદાસજી કહે છે કે રામકથા મન્દાદકની નદી છે, સુંદર (સનમથળ) સચત્ત સચત્રકૂટ છે અને શ્રેષ્ઠ સ્નેહ જ વન છે,
જેમાં શ્રીસીતારામજી સવહાર કરે છે. ||૩૧||
ચૌ૦- રામચદરત સચંતામસન ચારૂ | સંત સુમસત સતય સુભગ સસંગારૂ ||
જગ મંગલ ગુનગ્રામ રામ કે | દાસન મુકુસત ધન ધરમ ધામ કે ||૧||
શ્રીરામચન્દ્રજીનું ચદરત્ર સુંદર સચંતામણી છે અને સંતોની સુબુસદ્ધરૂપ સ્ત્રીનો ઉત્તમ િણગાર છે. શ્રીરામચન્દ્રજીના
ગુણ-સમૂહ જગતનું કલ્યાણ કરનાર અને મુબક્ત, ધન, ધમથ અને પરમધામને આપનાર છે. ||૧||
સદગુર ગ્યાન બબરાગ જોગ કે | બબબુધ બૈદ ભવ ભીમ રોગ કે ||
જનસન જનક સસય રામ પ્રેમ કે | બીજ સકલ બ્રત ધરમ નેમ કે ||૨||
જ્ઞાન, વૈરાગ્ય અને યોગ માટે સદ્ગુરુ છે તથા સંસારરૂપી ભયંકર રોગનો નાિ કરવા માટે દેવતાઓના વૈદ્ય
(અસશ્વનીકુમાર) જેવી છે. તે શ્રીસીતારામજીના પ્રેમને ઉત્પન્ન કરવા માટે માતાસપતા છે અને સંપૂણથ વ્રત, ધમથ અને
સનયમોનું બીજ છે. ||૨||
12
મનોવાંસછત વસ્તુ આપનાર શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન છે અને સેવા કરવાથી હદર-હર સમાન સુલભ અતે સુખ
આપનાર છે. સુકસવરૂપી િરદઋતુના મનરૂપી આકાિને સુિોબભત કરવા માટે તારાસમૂહ જેવી છે અને શ્રીરામજીના
ભક્તોનું તો જીવનધન જ છે. ||૬||
સકલ સુકૃત ફલ ભૂદર ભોગ સે | જગ સહત સનરુપસધ સાધુ લોગ સે ||
સેવક મન માનસ મરાલ સે | પાવન ગંગ તરંગ માલ સે ||૭||
સંપૂણથ પુણ્યોના ફળરૂપ મહાન ભોગો સમાન છે. જગતનું કપટરસહત (યથાથથ) સહત કરનાર સાધુ -સંતોના સમાન
છે. સેવકોના મનરૂપી માનસરોવર માટે હંસ જેમ અને પસવત્ર કરનાર ગંગાજીની તરંગમાળાઓ સમાન છે. ||૭||.
દો૦- કુપથ કુતરક કુચાસલ કસલ કપટ દંભ પાષંડ |
દહન રામ ગુન ગ્રામ બજસમ ઈધન અનલ પ્રચંડ ||૩૨(ક)||
શ્રીરામજીના ગુણોનો સમૂહ કુમાગથ, કુતકથ, કુચાલ અને કસળયુગના કપટ, દભ અને પાખંડને બાળવા માટે ઍવો જ
છે જેવો ઈધણને માટે પ્રચંડ અસિ. ||૩૨(ક)||
રામચદરત રાકેસ કર સદરસ સુખદ સબ કાહુ |
સજ્જન કુમુદ ચકોર સચત સહત બબસેસષ બડ લાહુ ||૩ર(ખ)||
રામચદરત્ર પૂસણથમાના ચન્દ્રમાની દકરણોની જેમ બધાને સુખ આપનાર છે, પરંતુ સજ્જનરૂપી કુમુદદની અને ચકોરના
સચત્ત માટે તો સવિેષ સહતકારી અને મહાન લાભદાયક છે. ||૩ર(ખ)||
ચૌ૦- કીસન્હ પ્રસ્ન જેસહ ભાઁસત ભવાની | જેસહ બબસધ સંકર કહા બખાની ||
14
ચૈત્ર માસની નવમી સતસથ, મંગળવારના રોજ શ્રીઅયોધ્યાજીમાં આ ચદરત્ર પ્રકાસિત થયું. જે દદવસે શ્રીરામજીનો
જન્મ થાય છે; વેદ કહે છે કે તે દદવસે બધાં જ તીથો ત્યાં (શ્રીઅયોધ્યાજીમાં) આવી પહોંચે છે. ||૩||
અસુર નાગ ખગ નર મુસન દેવા | આઈ કરસહં રઘુનાયક સેવા ||
જન્મ મહોત્સવ રચસહં સુજાના | કરસહં રામ કલ કીરસત ગાના ||૪||
અસુરો, નાગો, પક્ષીઓ, મનુષ્યો, મુસનઓ તથા દેવો સઘળા અયોધ્યાજીમાં આવીને શ્રીરઘુનાથજીની સેવા કરે છે;
સુજ્ઞ લોકો જન્મ-મહોત્સવ ઊજવે છે અને શ્રીરામજીની સુદર કીસતથનું ગાન કરે છે. ||૪||
દો૦- મજ્જસહં સજ્જન બૃંદ બહુ પાવન સરજૂ નીર |
જપસહં રામ ધદર ધ્યાન ઉર સુંદર સ્યામ સરીર ||૩૪||
સજ્જનોના ઘણા સમૂહો તે દદવસે શ્રીસરયૂજીના પસવત્ર જળમાં સ્નાન કરે છે અને હૃદયમાં સુંદર શ્યામિરીર
શ્રીરઘુનાથજીનું ધ્યાન ધરીને તેમના નામનો જપ કરે છે. ||૩૪||
ચૌ૦- દરસ પરસ મજ્જન અરુ પાના | હરઈ પાપ કહ બેદ પુરાના ||
નદી પુનીત અસમત મસહમા અસત | કસહ ન સકઈ સારદા બબમલ મસત ||૧||
વેદ-પુરાણ કહે છે કે શ્રીસરયૂજીનું દિથન, સ્પિથ, સ્નાન અને જળપાન પાપોને હરે છે. આ નદી ઘણી જ પસવત્ર છે;
ઍનો મસહમા અનંત છે, જેને સનમથળ બુસદ્ધવાળાં સરસ્વતીજી પણ કહી નથી િકતા. ||૧||
રામ ધામદા પુરી સુહાવસન | લોક સમસ્ત બબદદત અસત પાવસન ||
17
ચાદર ખાસન જગ જીવ અપારા | અવધ તજેં તનુ નસહં સંસારા ||૨||
આ િોભાયમાન અયોધ્યાપુરી શ્રીરામચન્દ્રજીનું પરમધામ આપનારી છે, સવે લોકોમાં પ્રસસદ્ધ અને અત્યંત પસવત્ર
છે. જગતમાં [અંડજ, સ્વેદજ, ઉસિજ્જ અને જરાયુજ] ચાર ખાણ (પ્રકાર)ના અનંત જીવો છે, તેઓમાંથી જે કોઈ પણ
અયોધ્યાજીમાં િરીર ત્યાગે છે - તેઓ ફરી સંસારમાં આવતા નથી. (જન્મ-મૃત્યુના ચક્કરમાંથી છૂટીને ભગવાનના
પરમધામમાં વસે છે.) ||૨||
સબ બબસધ પુરી મનોહર જાની | સકલ સસસદ્ધપ્રદ મંગલ ખાની ||
બબમલ કથા કર કીન્હ અરંભા | સુનત નસાસહં કામ મદ દંભા ||૩||
આ અયોધ્યાપુરીને સવથ પ્રકારથી મનોહર, બધી જ સસસદ્ધઓને આપનાર અને કલ્યાણની ખાણ સમજીને મેં આ
સનમથળ કથાનો પ્રારંભ કયો છે, જેને સાંભળવાથી કામ, મદ અને દંભ નાિ પામે છે. ||૩||
રામચદરતમાનસ ઍસહ નામા | સુનત શ્રવન પાઈઅ બબશ્રામા ||
મન કદર બબષય અનલ બન જરઈ | હોઇ સુખી જૌ ઍસહં સર પરઈ ||૪||
આનું નામ રામચદરતમાનસ છે, જેને કાનોથી સાંભળતાં જ િાંસત મળે છે. મનરૂપી હાથી સવષયરૂપી દાવાનળમાં
બળી રહ્યો હોય, જો તે આ રામચદરતમાનસરૂપી સરોવરમાં આવી પડે તો સુબખયો થઈ જાય છે. ||૪||
રામચદરતમાનસ મુસન ભાવન | બબરચેઉ સંભુ સુહાવન પાવન ||
સત્રબબધ દોષ દુખ દાદરદ દાવન | કસલ કુચાસલ કુસલ કલુષ નસાવન ||૫||
18
આ રામચદરતમાનસ મુસનઓને સપ્રય છે, આ સોહામણા અને પસવત્ર માનસની સિવજીઍ રચના કરી છે. ઍ ત્રણે
પ્રકારના દોષો, દુુઃખો અને દદરદ્રતાનું દમન કરનાર તથા કસળયુગની કુચાલો તેમજ સવે પાપોનો નાિ કરનારું છે. ||૫|
રસચ મહેસ સનજ માનસ રાખા | પાઈ સુસમઉ સસવા સન ભાષા ||
તાતેં રામચદરતમાનસ બર | ધરેઉ નામ સહયઁ હેદર હરસષ હર ||૬||
શ્રી મહાદેવદજીઍ આને રચીને પોતાના મનમાં સંઘયુું હતું અને સુઅવસર મળતાં જ પાવથતીજીને કહ્યું. આથી
સિવજીઍ તેને પોતાના હૃદયમાં સંઘરાયેલું જોઈને અને પ્રસન્ન થઈને ઍનું ઉત્તમ - શ્રીરામચદરતમાનસ - નામ રાખ્યું.
|| ૬||
કહઉઁ ક્થા સોઇ સુખદ સુહાઈ | સાદર સુનહુ સુજન મન લાઈ ||૭||
હું ઍ જ સુખ આપનાર સોહામણી રામકથા કહું છું. હે સજ્જનો! તમે આદરપૂવથક ધ્યાનથી આ કથાને સાંભળો.
||૭||
રામચદરતમાનસનુ રૂપ અને મહાત્મ્ય
દો૦- જસ માનસ જેસહ બબસધ ભયઉ જગ પ્રચાર જેસહ હેતુ |
અબ સોઇ કહઉઁ પ્રસંગ સબ સુસમદર ઉમા બૃષકેતુ ||૩૫||
આ રામચદરતમાનસ જેવું છે, જે રીતે બન્યું છે અને જે હેતુથી આ જગતમાં ઍનો પ્રચાર થયો, તેની બધી જ કથા
હવે હું શ્રીઉમા-મહેશ્વરનું સ્મરણ કરીને કહું છું. | ૩૫||
19
તે (રામ-સુયિરૂપી) જળ સત્કમથરૂપી સાલે અથાથત્ | ઉત્તમ જાસતની ડાંગર માટે સહતકારી છે અને શ્રીરામજીના
ભક્તોનું તો જીવન જ છે. આ પસવત્ર સોહામણું જળ બુસદ્ધરૂપી પૃથ્વી પર પડયું અને સંકોચાઈને , કાનરૂપી માગેથી વહ્યું
અને માનસ (હૃદય)રૂપી શ્રેષ્ઠ સ્થાને ભરાઈને ત્યાં જ સસ્થર થઈ ગયું. તે જૂનું થઈ સુંદર, રૂસચકર, િીતળ અને સુખદાયી
થઈ ગયું. ||૪-૫||
દો૦- સુદઠ સુંદર સંબાદ બર બબરચે બુસદ્ધ બબચાદર |
તેઇ ઍસહ પાવન સુભગ સર ઘાટ મનોહર ચાદર ||૩૬||
આ કથામાં બુસદ્ધથી સવચાર કરી જે ચાર અસત સુંદર અને ઉત્તમ સંવાદ [ભુિુંદડ-ગરુડ, સિવ- પાવથતી, યાજ્ઞવલ્કય-
ભરદ્વાજ અને તુલસીદાસ તથા સંત) રચ્યા છે, તે જ આ પસવત્ર અને સુંદર સરોવરના ચાર મનોહર ઘાટ છે. ||૩૬||
ચૌ૦- સપ્ત પ્રબંધ સુભગ સોપાના | ગ્યાન નયન સતરખત મન માના ||
રઘુપસત મસહમા અગુન અબાધા | બરનબ સોઈ બર બાદર અગાધા ||૧||
સાત કાંડ જ આ માનસ-સરોવરની સાત સુંદર સનસરણીઓ છે, જેને જ્ઞાનરૂપી નેત્રોથી જોતાં જ મન પ્રસન્ન થઈ
જાય છે. શ્રીરઘુનાથજીના સનગુથણ (પ્રાકુસતક ગુણોથી અતીત) અને સનબાથધ (ઍકરસ) મસહમાનું જે વણથન કરવામાં આવિે,
તે જ આ સુંદર જળનું અથાગ ઊંડાણ છે. ||૧||
રામ સીય જસ સસલલ સુધાસમ | ઉપમા બીસચ બબલાસ મનોરમ ||
પુરઇસન સઘન ચારુ ચૌપાઈ | જુગુસત મંજુ મસન સીપ સુહાઈ ||૨||
21
શ્રીરામચન્દ્રજી અને સીતાજીનો યિ અમૃત સમાન જળ છે. ઍમાં જે ઉપમાઓ આપવામાંઆવી છે તે જ તરંગોનો
મનોહર સવલાસ છે. સુંદર ચૌપાઈઓ જ ગીચ પ્રસરેલાં પુરઈન ઍટલેકે કમળપત્રો છે અને કસવતાની યુબક્તઓ સુંદર
મસણ ઉત્પન્ન કરનાર સોહામણી છીપો છે. || ૨||
છંદ સોરઠા સુંદર દોહા | સોઈ બહુરંગ કમલ કુલ સોહા ||
અરથ અનૂપ સુભાવ સુભાસા | સોઈ પરાગ મકરંદ સુબાસા ||૩||
જે સુંદર છંદ, સોરઠા અને દોહા છે, તે જ તેમાં બહુરંગી કમળોના સમૂહ સુિોબભત છે. અનુપમ અથથ, ઉચ્ચ ભાવ
અને સુંદર ભાષા જ પરાગ (પુષ્પરજ), મકરંદ (પુષ્પરસ) અને સુગંધ છે. ||૩||
સુકૃત પુંજ મંજુલ અસલ માલા | ગ્યાન બબરાગ બબચાર મરાલા ||
ધુસન અવરેબ કબબત ગુન જાસત | મીન મનોહર તે બહુભાઁતી ||૪||
સત્કમો (પુણ્યો)નો પુંજ ભમરાઓની સુંદર પંબક્તઓ છે. જ્ઞાન વૈરાગ્ય અને સવચાર હંસ છે. કસવતાનો ધ્વસન વક્રોબક્ત,
ગુણ અને જાસત જ અનેક પ્રકારનાં મનોહર માછલાં છે. ||૪||
અરથ ધરમ કામાદદક ચારી | કહબ ગ્યાન બબગ્યાન બબચારી ||
નવ રસ જપ તપ જોગ બબરાગા | તે સબ જલચર ચારુ તડાગા ||૫||
અથથ, ધમથ, કામ, મોક્ષ - ઍ ચારેય, જ્ઞાન-સવજ્ઞાનના સવચારનું કથન, કાવયના નવ રસ, જપ, તપ, યોગ અતે વૈરાગ્યના
પ્રસંગ - ઍ બધા આ સરોવરના સુંદર જળચર જીવો છે. ||૫||
સુકૃતી સાધુ નામ ગુન ગાના | તે બબસચત્ર જલબબહગ સમાના ||
22
ગાઢ કુસંગ જ ભયંકર ખોટો રસ્તો છે, તે કુસંગીઓનાં વચનો જ વાઘ, સસંહ અને સાપ છે. ઘરનાં કામ-કાજ અને
ગુહસ્થીઓનાં જાત-જાતનાં બંધનો જ અત્યંત દુગથમ મોટા-મોટા પવથતો છે. ||૪||
બન બહુ બબષમ મોહ મદ માના | નદી કુતકથ ભયંકર નાના ||પ||
મોહ, મદ અને માન જ અનેક સવકટ જંગલો છે અને અનેક પ્રકારના કુતકો જ ભયાનક નદીઓ છે. ||૫||
દો૦- જે શ્રદ્ધા સંબલ રસહત નસહ સંતન્હ કર સાથ |
સતન્હ કહુઁ માનસ અગમ અસત બજન્હસહ ન સપ્રય રઘુનાથ ||૩૮||
જેમની પાસે શ્રદ્ધારૂપી વાટખચી નથી અને સંતોનો સાથ નથી અને જેમને શ્રીરઘુનાથજી સપ્રય નથી, તેમના માટે
આ માનસ અત્યંત અગમ જ છે. (અથાથત્ શ્રદ્ધા, સત્સંગ અને ભગવત્પ્રેમ સવના ઍને કોઈ પામી િકતું નથી.) ||૩૮||
ચૌ૦- જૌં કદર કષ્ટ જાઇ પુસન કોઈ | જાતસહં નીંદ જુડાઈ હોઈ ||
જડતા જાડ બબષમ ઉર લાગા | ગઍહુઁ ન મજ્જન પાવ અભાગા ||૧||
કોઈ મનુષ્ય કદાચ કષ્ટ વેઠીને ત્યાં સુધી પહોંચી પણ જાય તો. ત્યાં જતાં જ તેને સનંદ્રારૂપી ટાદઢયો તાવ આવે છે.
હૃદયમાં મૂખથતારૂપી ઘણી જ જોરદાર ટાઢ લાગવા માંડે છે, જેથી ત્યાં પહોંચવા છતાં તે અભાસગયો સ્નાન કરી િકતો
નથી. ||૧||
કદર ન જાઈ સર મજ્જન પાના | સફદર આવઈ સમેત અબભમાના ||
જૌં બહોદર કોઉ પૂછન આવા | સર સનંદા કદર તાસહ બુઝાવા ||૨||
25
તેથી તે સરોવરમાં સ્નાન અને તેનું જળપાન તેનાથી તો કરી િકાતું નથી; તે અભીમાનસસહત પાછો ફરે છે. વળી,
કદાચ કોઈ તેને ત્યાંની [ત્યાંના વાતાવરણ અંગે] પૂછપરછ કરવા આવે છે, તો તે [પોતાના અભાગીપણાની વાત ન
કરતાં] સરોવરની સનંદા કરી તેને સમજાવે છે. || ૨||
સકલ બબઘ્ન બ્યાપસહં નસહં તેહી | રામ સુકૃપા બબલોકસહં જેહી ||
સોઇ સાદર સર મજ્જનુ કરઈ | મહા ઘોર ત્રયતાપ ન જરઈ ||૩||
આ બધાં સવધ્નો તેને નથી નડતાં (બાધાકારક નથી) જેને શ્રીરામચન્દ્રજી સુંદર કૃપાદસષ્ટ રાખી સનહાળે છે. તે જ
માનપૂવથક આ સરોવરમાં સ્નાન કરે છે અને મહાભયાનક સત્રતાપો (આધ્યાબત્મક, આસધદૈસવક, આસધભૌસતક તાપો)થી
બળતો નથી. ||૩||
તે નર યહ સર તજસહં ન કાઊ | બજન્હ કે રામ ચરન ભલ ભાઊ ||
જો નહાઇ ચહ ઍસહં સર ભાઈ | સો સતસંગ કરઉ મન લાઈ ||૪||
જેના સચત્તમાં શ્રીરામચન્દ્રજીના ચરણોમાં ઉત્તમ પ્રેમ છે, તે આ સરોવરત્તે કદી ત્યજતા નથી. હે ભાઈ જે આ
સરોવરમાં સ્નાન કરવા ઇચ્છે તેઓ હદયપૂવથક સત્સંગ કરે. ||૪||
અસ માનસ માનસ ચખ ચાહી | ભઈ કબબ બુસદ્ધ બબમલ અવગાહી ||
ભયઉ હૃદયઁ આનંદ ઉછાહૂ | ઉમગેઉ પ્રેમ પ્રમોદ પ્રબાહૂ ||૫||
આવા માનસ-સરોવરને દૃદયનાં નેત્રોથી જોઈને તેમજ તેમાં ડૂબકી મારીને કસવની બુસદ્ધ સનમથળ થઈ ગઈ, હૃદયમાં
આનંદ અને ઉત્સાહ ભરાઈ ગયો અને પ્રેમ અને આનંદનો પ્રવાહ ઊભરાઈ આવયો. ||૫||
26
ચારેય ભાઈઓનાં જે બાળચદરત્રો છે, તે જ ઍમાં ખીલેલાં રંગબેરંગી ઘણાં જ કમળો છે. મહારાજ શ્રીદિરથજી
તથા તેમની રાણીઓનાં સત્કમો (પુણ્યો) જ ભમરા અને કુટુંબીઓનાં સત્કમો જળ-પંખીઓ છે. ||૪૦||
ચૌ૦- સીય સ્વયંબર કથા સુહાઈ | સદરત સુહાવસન સો છબબ છાઈ ||
નદી નાવ પટુ પ્રસ્ન અનેકા | કેવટ કુસલ ઉતર સબબબેકા ||૧||
શ્રીસીતાજીના સ્વયંવરની જે શ્રેષ્ઠ કથા છે, તે જ આ નદીમાં સોહામણી િોભારૂપે છવાયેલી છે. અનેક સુંદર
સવચારવાલાયક કૂટપ્રશ્નો આ નદીની નાવો છે અને તેના સવવેક્યુક્ત ઉત્તરો જ ચતુર કેવટો છે. ||૧||
સુસન અનુકથન પરસ્પર હોઈ | પસથક સમાજ સોહ સદર સોઈ ||
ઘોર ધાર ભૃગુનાથ દરસાની | ઘાટ સુબદ્ધ રામ બર બાની ||ર||
આ કથાને સાંભળ્યા બાદ અરસ-પરસ જે ચચાથ થાય છે, તે જ આ નદીના આધારે-ટેકાઍ ચાલનારો યાસત્રકોનો
સમાજ િોભાને પામી રહ્યો છે. પરિુરામજીનો ક્રોધ આ નદીની ભયાનક ધારા છે અને શ્રીરામચન્દ્રજીનાં શ્રેષ્ઠ વચનો
જ સુંદર બંધાયેલા ઘાટો છે. ||ર||
સાનુજ રામ બબબાહ ઉછાહૂ | સો સુભ ઉમગ સુખદ સબ કાહૂ ||
કહત સુનત હરષસહં પુલકાહી | તે સુકૃતી મન મુદદત નહાહીં ||૩||
ભાઈઓ સસહત શ્રીરામચન્દ્રજીના સવવાહનો ઉત્સવ જ આ કથા-નદીનું કલ્યાણકારી પૂર છે જે સવેને સુખ આપનારું
છે. આ કથાને કહેવા-સાંભળવાથી જેઓ હસષથત અને પુલદકત બને છે, તેઓ જ પુણ્યાત્માઓ (સ્ત્રી-પુરુષો) છે, જે પ્રસન્ન
સચત્તે આ નદીમાં નહાય છે. ||૩||
29
રામ સતલક સહત મંગલ સાજા | પરબ જોગ જનુ જુરે સમાજા ||
કાઈ કુમસત કેકઈ કેરી | પરી જાસુ ફલ બબપસત ઘનેરી ||૪||
શ્રીરામચન્દ્રજીના રાજસતલક માટે જે મંગળ-સુિોભન સજાવવામાં આવયું હતું તે ઍમ માનો કે પવથ સમયે આ નદી
પર યાસત્રકોના સમૂહ ઍકઠા થયા છે, કૈકયીની કુબુસદ્ધ જ આ નદીની િેવાળ છે, જેના ફળસ્વરૂપે ઘણી ભારે સવપસત્તઓ
આવી ચઢી, ||૪||
દો૦- સમન અસમત ઉતપાત સબ ભરત ચદરત જપજાગ |
કસલ અઘ ખલ અવગુન કથન તે જલમલ બગ કાગ ||૪૧||
સંપૂણથ અગસણત ઉત્પાતોને િાંત કરનાર ભરતજીનું ચાદરત્ર્ય નદીદકનારે કરવામાં આવનાર જપયજ્ઞ છે. કસળયુગનાં
પાપો અને દુષ્ટોના અવગુણોનું જે વણથન છે તે જ આ નદીના જળનો કાદવ અને બગલાં-કાગડા છે. ||૪૧||
ચૌ૦- કીરસત સદરત છહૂઁ દરતુ રૂરી | સમય સુહાવસન પાવસન ભૂરી ||
સહમ સહમસૈલસુતા સસવ બ્યાહૂ | સસસસર સુખદ પ્રભુ જનમ ઉછાહૂ ||૧||
આ કીસતથરૂસપણી નદી છયે ઋતુઓમાં સુંદર છે, દરેક કાળે ઍ પરમ સોહામણી અને અત્યંત પસવત્ર છે. તેમાં સિવ-
પાવથતીનો સવવાહ હેમંત ઋતુ છે. શ્રીરામચન્દ્રજીના જન્મનો ઉત્સવ સુખદાયી સિસિર ઋતુ છે. ||૧||
બરનબ રામ બબબાહ સમાજૂ | સો મુદ મંગલમય દરતુરાજૂ ||
ગ્રીષમ દુસહ રામ બનગવનૂ | પંથકથા ખર આતપ પવનૂ ||૨||
30
શ્રીરામચન્દ્રજીના સવવાહ-સમાજનું વણથન જ આનંદ-મંગળમય ઋતુરાજ વસંત છે. શ્રીરામજીનું વનગમન દુુઃસહ્ના
ગ્રીષ્મઋતુ છે અને માગથની કથા જ આકરો તાપ અને લૂ છે. ||૨||
બરષા ઘોર સનસાચર રારી | સુરકુલ સાસલ સુમંગલકારી ||
રામ રાજ સુખ બબનય બડાઈ | બબસદ સુખદ સોઈ સરદ સુહાઈ ||૩||
રાક્ષસોની સાથેનું ઘોર યુદ્ધ જ વષાથઋતુ છે, જે દેવકુળરૂપી ડાંગર (સાસલ) માટે સુંદર કલ્યાણ કરનાર છે.
રામચન્દ્રજીના રાજ્યકાળનું જે સુખ, સવનમ્રતા અને મોટાઈ છે તે જ સનમથળ સુખ આપનાર સોહામણી િરદઋતુ છે. ||૩||
સતી સસરોમસન સસય ગુન ગાથા | સોઈ ગુન અમલ અનૂપમ પાથા ||
ભરત સુભાઉ સુસીતલતાઈ | સદા ઍકરસ બરસન ન જાઈ ||૪||
સતીસિરોમસણ શ્રીસીતાજીના ગુણોની જે કથા છે, તે જ આ જળના સનમથળ અને અનુપમ ગુણ છે, શ્રીભરતજીનો
સ્વભાવ આ નદીની સુંદર િીતળતા છે, જે સદાય ઍકધારી રહે છે અને જેનું વણથન કરી િકાતું નથી. ||૪||
દો૦- અવલોકસન બોલસન સમલસન પ્રીસત પરસપર હાસ |
ભાયપ ભસલ ચહુ બંધુ કી જલ માધુરી સુબાસ ||૪ર||
ચારેય ભાઈઓનું પરસ્પર જોવું, બોલવું, મળવું, ઍકબીજા પ્રત્યે પ્રેમ રાખવો, હસવું અને શ્રેષ્ઠ ભ્રાતૃભાવ આ
જળની મધુરતા અને સુગંધ છે. ||૪૨||
ચૌ૦- આરસત બબનય દીનતા મોરી | લઘુતા લસલત સુબાદર ન થોરી ||
31
જેઓઍ આ (રામ-સુયિરૂપી) જળથી પોતાના હૃદયને ધોયું નથી, તેઓ કાયર કસળકાળ દ્વારા છેતરાયા છે. જેમ
તરસ્યું હરણ, સૂયથની દકરણોને રેત પર પડવાથી ઉત્પન્ન થયેલ જળના ભ્રમને વાસ્તસવક જળ સમજી પીવા દોડે છે અને
જળ ન પામવાથી દુુઃખી થાય છે, તેમ જ તે (કસળયુગ હારા છેતરાયેલા) જીવો પણ [સવષયો પાછળ ભટકીને] દુુઃખી થિે,
||૪||
દો૦- મસત અનુહાદર સુબાદર ગુન ગન ગસન મન અન્હવાઈ |
સુસમદર ભવાની સંકરસહ કહ કબબ કથા સુહાઈ ||૪૩(ક)||
પોતાની બુસદ્ધ અનુસાર આ સુંદર જળના ગુણોનો સવચાર કરી, તેમાં પોતાના મનને સ્નાન કરાવી તથા શ્રીભવાની-
િંકરનું સ્મરણ કરીને કસવ (તુલસીદાસ) સુંદર કથા કહે છે. ||૪૩ (ક)||
યાજ્ઞવલ્ક્ય ભારદ્વાજ સંવાદ અને પ્રયાગની મહાનતા
અબ રઘુપસત પદ પંકરુહ સહયઁ ધદર પાઇ પ્રસાદ |
કહઉઁ જુગલ મુસનબયથ કર સમલન સુભગ સંબાદ ||૪૩(ખ)||
હું હવે શ્રીરઘુનાથજીનાં ચરણકમળોને હૃદયમાં ધારણ કરી અને તેમની કૃપા પામીને બંને શ્રેષ્ઠ મુસનઓના મેળાપના
સુંદર સંવાદનું વણથન કરું છું. | ૪૩ (ખ)||
ચૌ૦- ભરદ્વાજ મુસન બસસહં પ્રયાગા | સતન્હસહ રામ પદ અસત અનુરાગા ||
તાપસ સમ દમ દયા સનધાના | પરમારથ પથ પરમ સુજાના ||૧||
33
ભરદ્વાજ મુસન પ્રયાગમાં વસે છે, જેમને શ્રીરામજીના ચરણોમાં અત્યંત પ્રેમ છે. તેઓ તપસ્વી, સનગૃહીતસચત્ત,
બજતેસન્દ્રય, દયાસનધાન અને પરમાથથના માગથમાં ઘણા જ દક્ષ છે. ||૧||
માઘ મકરગત રબબ જબ હોઈ | તીરથપસતસહં આવ સબ કોઈ ||
દેવ દનુજ દકન્નર નર શ્રેની | સાદર મજ્જસહં સકલ સત્રબેની ||૨||
મહા માસમાં જ્યારે સૂયથ મકર રાસિમાં પ્રવેિે છે ત્યારે સઘળા લોકો તીથથરાજ પ્રયાગમાં આવે છે. દેવતા, દૈત્ય,
દકન્નર અને મનુષ્યોના સમૂહ - ઍ સવે આદરપૂવથક સત્રવેણીમાં સ્નાન કરે છે. ||૨||
પૂજસહં માધવ પદ જલજાતા | પરસસ અખય બટુ હરષસહં ગાતા ||
ભરદ્વાજ આશ્રમ અસત પાવન | પરમ રમ્ય મુસનબર મન ભાવન ||૩||
શ્રીવેણુમાધવનાં ચરણકમળોને પૂજે છે અને અક્ષયવટને સ્પિથ કરીને તેમનાં િરીર પુલદકત થાય છે. ભરદ્વાજજીનો
આશ્રમ ઘણો જ પસવત્ર, પરમ રમણીય અને શ્રેષ્ઠ મુસનઓના મનને ગમે તેવો છે. ||૩||
તહાઁ હોઈ મુસન દરષય સમાજા | જાસહં જે મજ્જન તીરથ રાજા ||
મજ્જસહં પ્રાત સમેત ઉછાહા | કહસહં પરસપર હદર ગુન ગાહા ||૪||
તીથથરાજ પ્રયાગમાં જેઓ સ્નાન કરવા જાય છે, તે ઋસષ-મુસનઓનો સમાજ ત્યાં (ભારદ્વાજના આશ્રમમાં) ભેગો
થાય છે. પ્રાતુઃકાળે સવે ઉત્સાહપૂવથક સ્નાન કરે છે અને પછી પરસ્પર ભગવાનના ગુણોની કથાઓ કહે છે. ||૪||
દો૦- બ્રહ્મ સનરૂપન ધરમ બબસધ બરનસહં તત્વ બબભાગ |
34
કલ્યાણસ્વરૂપ, જ્ઞાન અને ગુણોના ભંડાર, અસવનાિી ભગવાન િંભુ સનરંતર રામનામનો જપ કરતા રહે છે.
સંસારમાં ચાર જાસતના જીવો છે, કાિીમાં મરનાર સવે પરમપદને પ્રાપ્ત કરે છે. ||૨||
સોસપ રામ મસહમા મુસનરાયા | સસવ ઉપદેસુ કરત કદર દાયા ||
રામુ કવન પ્રભુ પૂછઉઁ તોહી | કસહઅ બુઝાઈ કૃપાસનસધ મોહી ||૩||
હે મુસનરાજ! તે પણ રામ[નામ]નો જ મસહમા છે, કેમ કે સિવજી મહારાજ દયા કરીને [કાિીમાં મરનાર જીવને]
રામનામનો જ ઉપદેિ કરે છે [આથી તેમને પરમપદ મળે છે]. હે પ્રભો! હું આપને પૂછું છું કે તે રામ કોણ છે ? હે
કૃપાસનધાન! મને સમજાવીને કહો. ||૩||
ઍક રામ અવધેસ કુમારા | સતન્હ કર ચદરત બબદદત સંસારા ||
નાદર બબરહઁ દુખુ લહેઉ અપારા | ભયઉ રોષુ રન રાવનુ મારા ||૪||
ઍક રામ તો અવધનરેિ દિરથજીના કુમાર છે, તેમનું ચદરત્ર આખો સંસાર જાણે છે. તેઓઍ સ્ત્રીના સવરહમાં
અપાર દુુઃખ વેઠયું અને ક્રોધ આવતાં યુદ્ધમાં રાવણને મારી નાંખ્યો. ||૪||
દો૦- પ્રભુ સોઈ રામ દક અપર કોઉ જાસહ જપત સત્રપુરાદર |
સત્યધામ સબથગ્ય તુમ્હ કહહુ બબબેકુ બબચાદર ||૪૬||
હે પ્રભો! તે જ રામ છે અથવા અન્ય કોઈ છે, જેને સિવજી જપે છે આપ સત્યના ધામ છો અને સઘળું જ જાણો છો.
સવવેકસહ સવચારીને કહો, ||૪૬||
ચૌ૦- જૈસેં સમટૈ મોર ભ્રમ ભારી | કહહુ સો કથા નાથ બબસ્તારી ||
37
શ્રીરામજીની કથા ચન્દ્રમાનાં દકરણો સમાન છે, જેને સંતરૂપી ચકોર સદા પાન કરે છે. આવો જ સંિય પાવથતીજીઍ
કયો હતો, ત્યારે મહાદેવજીઍ સવસ્તારથી તેનો ઉત્તર આપયો હતો. ||૪||
દો૦- કહઉઁ સો મસત અનુહાદર અબ ઉમા સંભુ સંબાદ |
ભયઉ સમય જેસહ હેતુ જેસહ સુનુ મુસન સમદટસહ બબષાદ ||૪૭||
હવે હું પોતાની મસત અનુસાર તે જ ઉમા અને સિવજીનો સંવાદ કહું છું. તે જે સમય અને જે ઉદ્દેશ્યથી થયો, તેને
હે મુસન! તમે સાંભળો, તમારો સવષાદ ટળી જિે. ||૪૭||
ચૌ૦- ઍક બાર ત્રેતા જુગ માહીં | સંભુ ગઍ કુંભજ દરસષ પાહીં ||
સંગ સતી જગજનસન ભવાની | પૂજે દરસષ અબખલેસ્વર જાની ||૧||
ઍક વખત ત્રેતાયુગમાં સિવજી અગસ્ત્ય ઋસષ પાસે ગયા. તેમની સાથે જગતજનની ભવાની સતીજી પણ હતાં.
ઋસષઍ સંપૂણથ જગતના ઈશ્વર જાણીને તેમનું પૂજન કયુથ. ||૧||
રામકથા મુસનબજથ બખાની | સુની મહેસ પરમ સુખુ માની ||
દરસષ પૂછી હદરભગસત સુહાઈ | કહી સંભુ અસધકારી પાઈ ||ર||
મુસનવર અગસ્ત્યજીઍ રામકથા સવસ્તારથી કહી, જેને મહેશ્વરે પરમસુખ માનીને સાંભળી. પછી ઋસષઍ સિવજીને
શ્રેષ્ઠ હદરભબક્ત પૂછી અને સિવજીઍ તેમને અસધકારી જાણીને [રહસ્યસસહત] ભબક્તનું સનરૂપણ કયુું. ||૨||
કહત સુનત રઘુપસત ગુન ગાથા | કછુ દદન તહાઁ રહે સગદરનાથા ||
39
ચૌ૦- રાવન મરન મનુજ કર જાચા | પ્રભુ બબસધ બચનુ કીન્હ ચહ સાચા ||
જૌં નસહં જાઉઁ રહઈ પસછતાવા | કરત બબચારુ ન બનત બનાવા ||૧||
રાવણે [બ્રહ્માજી પાસે] પોતાનું મૃત્યુ મનુષ્યના હસ્તે માગ્યું હતું. બ્રહ્માજીનાં વચનોને પ્રભુ સત્ય કરવા ઇચ્છે છે હું
જો તેમની પાસે નહીં જઉ તો મોટો પસ્તાવો રહી જિે. આ રીતે સિવજી સવચાર કરતા હતા, પરંતુ કોઈ પણ યુબક્ત યોગ્ય
રીતે બંધબેસતી નહોતી. ||૧||
ઍસહ બબસધ ભઍ સોચબસ ઈસા | તેહી સમય જાઇ દસસીસા ||
લીન્હ નીચ મારીચસહ સંગા | ભયઉ તુરત સોઈ કપટ કુરંગા ||૨||
આમ, મહાદેવજી સચંતાના વિ થયા, તે જ સમયે નીચ રાવણ મારીચ પાસે ગયો. અને તેને સાથે લીધો. તે (મારીચ)
તુરત કપટમૃગ બની ગયો. ||૨||
કદર છલુ મૂઢ હરી બૈદેહી | પ્રભુ પ્રભાઉ તસ બબદદત ન તેહી ||
મૃગ બસધ બંધુ સસહત હદર આઍ | આશ્રમુ દેબખ નયન જલ છાઍ ||૩||
મૂખથ (રાવણે) કપટ કરીને સીતાજીને હરી લીધાં. તેને શ્રીરામચન્દ્રજીના વાસ્તસવક પ્રભાવની કંઈ જ ખબર નહોતી.
મૃગને મારીને ભાઈ લક્ષ્મણસસહત શ્રીહદર આશ્રમમાં આવયા અને તેને ખાલી જોઈને (અથાથત્ ત્યાં સીતાજીને ન જોઈને)
તેમનાં નેત્રોમાં આંસું ઊભરાઈ આવયાં. ||૩||
બબરહ બબકલ નર ઇવ રઘુરાઈ | ખોજત બબસપન સફરત દોઉ ભાઈ ||
કંબહૂઁ જોગ બબયોગ ન જાકે | દેખા પ્રગટ બબરહ દુખુ તાકે ||૪||
41
શ્રીરઘુનાથજી મનુષ્યોની જેમ સવરહથી વયાકુળ છે અને બંને ભાઈ વનમાં સીતાજીને િોધતાં િોધતાં ફરી રહૃા છે.
જેમને કદી કોઈ સંજોગ-સવજોગ નથી, તેમનામાં પ્રત્યક્ષ સવરહનું દુુઃખ જોવામાં આવયું. ||૪||
દો૦- અસત બબસચત્ર રઘુપસત ચદરત જાનસહં પરમ સુજાન |
જે મસતમંદ બબમોહ બસ હૃદયઁ ધરસહં કછુ આન ||૪૯||
શ્રીરઘુનાથજીનું ચદરત્ર ઘણું જ સવસચત્ર છે, તેને પરમ જ્ઞાનીજનો જ જાણે છે. જેઓ મંદબુસદ્ધ છે, તેઓ તો સવિેષરૂપે
મોહના વિ થઈને હૃદયમાં કંઈક જુદી જ વાત સમજી બેસે છે. ||૪૯||
ચૌ૦- સંભુ સમય તેસહ રામસહ દેખા | ઉપજા સહયઁ અસત હરષુ બબસેષા ||
ભદર લોચન છબબસસંધુ સનહારી | કુસમય જાસન ન કીસન્હ સચન્હારી ||૧||
શ્રીસિવજીઍ તે જ અવસરે શ્રીરામજીને જોયા અને ઍમના હૃદયમાં ઘણો મોટો આનંદ ઉત્પન થયો. તે િોભાના
સમુદ્ર(શ્રીરામચન્દ્રજી)ને સિવજીઍ નેત્રો ભરી સનહાળ્યા, પરતુ અવસર યોગ્ય ન જાણીને પદરચય ન કયો. ||૧||
જય સબચ્ચદાનંદ જગ પાવન | અસ કસહ ચલેઉ મનોજ નસાવન ||
ચલે જાત સસવ સતી સમેતા | પુસન પુસન પુલકત કૃપાસનકેતા ||૨||
જગતનું પસવત્ર કરનાર સબચ્ચદાનન્દનો જય હો, ઍમ કહીને કામદેવનો નાિ કરનાર શ્રીસિવજી ચાલી નીકળ્યા.
કૃપાસનધાન સિવજી વારંવાર આનંદથી પુલદકત થઈને શ્રીસતીજીની સાથે ચાલ્યા જતા હતા. ||૨||
સતીં સો દસા સંભુ કે દેખી | ઉર ઉપજા સંદેહુ બબસેષી ||
42
જ્ઞાની મુસન, યોગી અને સસદ્ધ સનરંતર સનમથળ સચત્તથી જેમનું ધ્યાન કરે છે તથા વેદ, પુરાણ અને િાસ્ત્ર નેસત-નેસત
કહીને જેમની કીસતથ ગાય છે, તે જ સવથવયાપક, સમસ્ત બ્રહ્માંડોના સ્વામી માયાપસત, સનત્ય પરમ સ્વતંત્ર બ્રહ્મરૂપ
ભગવાન શ્રીરામજીઍ પોતાના ભક્તોના સહત માટે [પોતાની ઇચ્છાથી] રઘુકુળના મસણરૂપે અવતાર લીધો છે.
સો૦- લાગ ન ઉર ઉપદેસુ જદસપ કહેઉ સસવઁ બાર બહુ |
બોલે બબહસસ મહેસુ હદરમાયા બલુ જાસન બજયઁ ||૫૧||
જોકે સિવજીઍ ઘણીવાર સમજાવયાં, છતાંય શ્રીસીતાજીના હૃદયમાં તેમનો ઉપદેિ ન ઊતયો, ત્યારે મહાદેવજી
મનમાં ભગવાનની માયાનું બળ જાણીને મલકાતાં મલકાતાં બોલ્યા - ||૫૧||
ચૌ૦- જોં તુમ્હરેં મન અસત સંદેહૂ | તૌ દકન જાઈ પરીછા લેહૂ ||
તબ લસગ બૈઠ અહઉઁ બટછાહી | જબ લસગ તુમ્હ ઐહહુ મોસહ પાહીં ||૧||
તમારા મનમાં જોકે મોટો સંિય હોય તો તમે ત્યાં જઈને પરીક્ષા કેમ લેતાં નથી? જ્યાં સુધી તમે મારી પાસે પાછા
ફરિો ત્યાં સુધી હું વડની છાયામાં બેઠેલો છું. ||૧||
જૈસેં જાઇ મોહ ભ્રમ ભારી | કરેહુ સો જતનુ બબબેક બબચારી ||
ચલીં સતી સસવ આયસુ પાઈ | કરસહ બબચારુ કરૌં કા ભાઈ ||ર||
જે રીતે તમારો આ અજ્ઞાનજસનત મોટો ભ્રમ દુર થાય, [સારી રીતે] સવવેક દ્વારા સમજી- સવચારી તમે ઍ રીતે કરજો.
સિવજીની આજ્ઞા મેળવી સતી ચાલ્યાં અને મનમાં સવચારવા લાગ્યાં કે ભાઈ! િું કરું (કેવી રીતે પરીક્ષા લઉ)? ||૨||
ઇહાઁ સંભુ અસ મન અનુમાના | દચ્છસુતા કહુઁ નસહં કલ્યાના ||
45
શ્રીરામચન્દ્રજીનાં કોમળ અને ગૂઢ વચન સાંભળી સતીજીને ઘણો જ સંકોચ થયો. તે ડરતાં ડરતાં (ચુપચાપ) સિવજી
પાસે જવા માંડયા; તેમના હૃદયમાં મોટી સચંતા ઉત્પન્ન થઈ ગઈ - ||૫૩||
ચૌ૦- મૈં સંકર કર કહા ન માના | સનજ અગ્યાનુ રામ પર આના ||
જાઈ ઉતર અબ દેહઉઁ કાહા | ઉર ઉપજા અસત દારુન દાહા ||૧||
- કે મેં િંકરજીનું કહેવું ન માન્યું અને પોતાના અજ્ઞાનનો શ્રીરામચન્દ્રજી પર આરોપ મૂક્યો. હવે, જઈને હું સિવજીને
િો ઉત્તર આપીિ? [આમ સવચારતાં-સવચારતાં] સતીજીના હૃદયમાં અત્યંત ભયાનક બળતરા ઉત્પન્ન થઈ ગઈ. ||૧||
જાના રામ સતી દુખુ પાવા | સનજ પ્રભાઉ કછુ પ્રગદટ જનાવા ||
સતી દીખ કૌતુકુ મગ જાતા | આગેં રામુ સસહત શ્રી ભ્રાતા ||૨||
શ્રીરામચન્દ્રજીઍ જાણી લીધું કે સતીજીને દુુઃખ થયું; ત્યારે તેઓઍ પોતાનો કંઈક પ્રભાવ પ્રકટ કરીને તેમને બતાવયો.
સતીજીઍ માગથમાં જતાં જતાં આ કૌતુક જોયું કે શ્રીરામચન્દ્રજી સીતાજી અને લક્ષ્મણજી સસહત આગળ જઈ રહ્યાં છે.
[આ અવસરે સીતાજીને ઍટલા માટે દેખાડયાં કે સતીજી શ્રીરામના સબચ્ચદાનંદમય રૂપને જુઍ , સવયોગ અને દુુઃખની
કલ્પના જે તેમને થઈ હતી તે દૂર થઈ જાય તથા તેઓ પ્રકૃસતસ્થ બને.] ||ર||
સફદર સચતવા પાછેં પ્રભુ દેખા | સસહત બંધુ સસય સુંદર બેષા ||
જહઁ સચતવસહં તહઁ પ્રભુ આસીના | સેવસહં સસદ્ધ મુનીસ પ્રબીના ||૩||
48
[ત્યારે તેમણે] પાછળ વળીને જોયું, તો ત્યાં પણ ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સાથે શ્રીરામચન્દ્રજી સુંદર વેષમાં
જોવામાં આવયાં. તેઓ જ્યાં જુઍ છે ત્યાં જ પ્રભુ શ્રીરામચન્દ્રજી સવરાજમાન છે અને ઉત્તમ ચતુર સસદ્ધ મુનીશ્વરો તેમની
સેવા કરી રહ્યા છે. ||૩||
દેખે સસવ બબસધ બબષ્નુ અનેકા | અસમત પ્રભાઉ ઍક તેં ઍકા ||
બંદત ચરન કરત પ્રભુ સેવા | બબબબધ બેષ દેખે સબ દેવા ||૪||
સતીજીઍ ઍક ઍકથી ચદઢયાતા અસીમ પ્રભાવવાળા અનેક સિવ, બ્રહ્મા અને સવષ્ણુ જોયા, જે શ્રીરામચન્દ્રજીની
ચરણવંદના અને સેવા કરી રહ્યા છે. બધા દેવતાઓને સવસવધ વેષોમાં જોયાં. ||૪||
દો૦- સતી બબધાત્રી ઈંદદરા દેખી અસમત અનૂપ |
જેસહં જેસહં બેષ અજાદદ સુર તેસહ તેસહ તન અનુરૂપ ||૫૪||
તેમણે અગસણત અનુપમ સતી, બ્રહ્માણી અને લક્ષ્મીને જોયાં. જે-જે રૂપે બ્રહ્મા આદદ દેવો હતા, તેના જ અનુકૂળ
રૂપમાં [તેમની] આ સવે િબક્તઓ પણ હતી. ||૫૪||
ચૌ૦- દેખે જહઁ તહઁ રઘુપસત જેતે | સબક્તન્હ સસહત સકલ સુર તેતે ||
જીવ ચરાચર જો સંસારા | દેખે સકલ અનેક પ્રકારા ||૧||
સતીજીઍ ત્યાં ચારેકોર જેટલા રઘુનાથજી જોયા, િબક્તઓ સસહત ત્યાં તેટલા જ સવે દેવતાઓને પણ જોયા.
સંસારમાં જેટલા ચરાચર જીવો છે, તે સવે પણ અનેક પ્રકારના સવે જોયા. ||૧||
પુજસહં પ્રભુસહ દેવ બહુ બેષા | રામ રૂપ દૂસર નસહં દેખા ||
49
આરસત શ્રીરામાયનજી કી
આરસત શ્રીરામાયનજી કી | કીરસત કસલત લસલત સસયપીકી ||
આરતીના પ્રથમ શ્લોકમાં ભગવાન રામની સપ્રય પત્ની સીતા અને તેના સુંદર ગુણોની પ્રિંસા કરવામાં આવી છે.
ગાવત બ્રહ્માદદક મુસન નારદ | બાલસમક બબગ્યાન સવસારદ ||
સુક સનકાદદ સેષ અરુ સારદ | બરસન પવનસુત કીરસત નીકી ||૧||
બીજા શ્લોકમાં સવસવધ ઋસષઓ અને સંતોનો ઉલ્લેખ કરવામાં આવયો છે જેમણે નારદ| વાલ્મીદક અને િુક સસહત
રામાયણના વણથન અને સમજમાં ફાળો આપયો છે.
ગાવત બેદ પુરાન અષ્ટદસ | છઓ સાસ્ત્ર સબ ગ્રંથનકો રસ ||
મુસન જન ધન સંતન કો સરબસ | સાર અંસ સંમત સબહી કી ||૨||
ત્રીજા શ્લોકમાં ભગવાન રામ અને તેમની કથા સવિે લખાયેલા સવસવધ ગ્રંથો અને િાસ્ત્રોનો સ્વીકાર કરવામાં આવયો
છે| જેમાં વેદ| પુરાણો અને અન્ય ઘણા ધાસમથક ગ્રંથોનો સમાવેિ થાય છે. તેમાં ભગવાન રામના ભક્તો અને તેમના
પ્રત્યેના તેમના પ્રેમનો પણ ઉલ્લેખ કરવામાં આવયો છે.
ગાવત સંતત સંભુ ભવાની | અરુ ઘટસંભવ મુસન બબગ્યાની ||
વયાસ આદદ કબબબજથ બખાની | કાગભુસુંડી ગરુડ કે સહ કી ||3||
51
ચોથા શ્લોકમાં ભગવાન સિવ અને દેવી પાવથતીની પ્રિંસા કરવામાં આવી છે| જેઓ ભગવાન રામના ભક્ત પણ
રહ્યા છે| તેમજ સવસવધ સંતો અને સવદ્વાનો તેમની વાતાથના ઊંડા અથથનો અભ્યાસ અને સમજણ કરે છે. તેમાં સવસવધ
લેખકો અને કસવઓનો પણ ઉલ્લેખ છે જેમણે ભગવાન રામ અને તેમની વાતાથ સવિે લખ્યું છે.
કસલમલ હરસન બબષય રસ ફીકી | સુભગ સસંગાર મુબક્ત જુબતી કી ||
દલન રોગ ભવ મૂદર અમી કી | તાત માત સબ બબસધ તુલસી કી ||૪||
પાંચમા અને અંસતમ શ્લોકમાં ભગવાન રામની કથાની પોતાના પાપોને દૂર કરવાની િબક્તની વાત કરવામાં આવી
છે| અને તે િારીદરક અને માનસસક બીમારીઓથી પીડાતા લોકો માટે તેમની વાતાથની ઉપચારાત્મક િબક્તઓને સ્વીકારે
છે. આ શ્લોકોમાં તુલસીનું મહત્વ પણ દિાથવવામાં આવયું છે| જે પસવત્ર છોડ ભગવાન રામ અને તેમની પૂજા સાથે
સંકળાયેલી છે. એકંદરે શ્રી રામાયણજીની આરતીમાં ભગવાન રામ| તેમની પત્ની સીતા અને સવસવધ ઋસષઓ અને
સવદ્વાનોના મસહમાની ઉજવણી કરવામાં આવે છે જેમણે તેમની વાતાથને સમજવામાં અને વણથવવામાં ફાળો આપયો છે.
તે ભક્તોના જીવનમાં તેમની વાતાથના મહત્વ અને િુદ્ધ અને ઉપચાર કરવાની િબક્તને સ્વીકારે છે