Professional Documents
Culture Documents
07 Masparayan
07 Masparayan
ધેનુ રૂપ ધરર હદયઁ જબચારી | ગઈ તહાઁ જહઁ સુર મુહન ઝારી ||
હનજ સંતાપ સુનાએહસ રોઈ | કાહૂ તેં કછુ કાજ ન હોઈ ||૪||
[છેવટે] હૃદયમાં હવચાર કરીને, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી ત્યાં ગઈ, જયાં સવે દેવતા અને મુહન [છુપાયેલા]
હતા, પૃથ્વીએ રોઈને તેમને પોતાનું દુુઃખ સંભળાવ્યું, પણ કોઈથી કંઈ કામ ન બન્યું. ||૪||
છં૦- સુર મુહન ગંધબામ હમહલ કરર સબામ ગે જબરંહચ કે લોકા |
સંગ ગોતનુધારી ભૂહમ જબચારી પરમ જબકલ ભય સોકા ||
બ્રહ્મા સબ જાના મન અનુમાના મોર કછુ ન બસાઈ |
જા કરર તેં દાસી સો અજબનાસી હમરેઉ તોર સહાઈ ||
ત્યારે દેવતા, મુહન અને ગંધવમ બધા મળીને બ્રહ્માજીના લોક(સત્યલોક)માં ગયા. ભય અને િોકથી અત્યંત વ્યાકુળ
જબચારી પૃથ્વી પણ ગાયનું િરીર ધારણ કરીને તેમની સાથે ગઈ. બ્રહ્માજી સવે જાણી ગયા. તેમણે મનમાં અનુમાન કયુું
કે આમાં મારા વિ કંઈ પણ ચાલવાનું નથી. [ત્યારે તેમણે પૃથ્વીને કહ્ું કે-] જેની તું દાસી છે, તે જ અહવનાિી અમારો
અને તમારો, બંનેનો સહાયક છે.
સો૦- ધરહન ધરહહ મન ધીર કહ જબરહચ હરરપદ સુહમરુ |
જાનત જન કી પીર પ્રભુ ભંજજહહ દારુન જબપહત ||૧૮૪||
બ્રહ્માજીએ કહ્ું - હે પૃથ્વીદેવી! મનમાં ધીરજ ધારણ કરી શ્રીહરરના ચરણોનું સ્મરણ કરો. પ્રભુ પોતાના દાસોની
પીડાને જાણે છે, તે તમારી કરિન હવપહિનો નાિ કરિે. ||૧૮૪||
2
ચૌ૦- બૈિે સુર સબ કરહહ જબચારા | કહઁ પાઇઅ પ્રભુ કરરઅ પુકારા ||
પુર બૈકુંિ જાન કહ કોઈ | કોઉ કહ પયહનહધ બસ પ્રભુ સોઈ ||૧||
સવે દેવતાઓ બેસીને હવચાર કરવા લાગ્યા કે પ્રભુને કયાં પામીએ જેથી તેમની સામે પોકાર (ફરરયાદ) કરીએ. કોઈ
વૈકુંિપુરી જવા કહેતું હતું અને કોઈ કહેતું હતું કે તે પ્રભુ ક્ષીરસમુદ્રમાં હનવાસ કરે છે. ||૧||
જાકે હૃદયઁ ભગહત જહસ પ્રીતી | પ્રભુ તહઁ પ્રગટ સદા તેહહં રીતી ||
તેહહં સમાજ હગરરજા મૈં રહેઊં | અવસર પાઈ બચન એક કહેઊં ||ર||
જેના હૃદયમાં જેવી ભજકત અને પ્રૉહત હોય છે, પ્રભુ ત્યાં (તેના માટે) સદા તે જ પ્રમાણે પ્રકટ થાય છે. હે પાવમતી!
તે સમાજમાં હું પણ હતો. અવસર પામીને મેં એક વાત કહી - ||ર||
હરર બ્યાપક સબુંત્ર સમાના | પ્રેમ તેં પ્રગટ હોહહ મૈં જાના ||
દેસ કાલ રદહસ જબરદહસહુ માહીં | કહહુ સો કહાઁ જહાઁ પ્રભુ નાહી ||૩||
હું તો આ જાણું છું કે ભગવાન સવે સ્થળે સમાનરૂપે વ્યાપક છે, પ્રેમથી તે પ્રકટ થઈ જાય છે. દેિ, કાળ, રદિા,
હવરદિામાં બતાવો, એવી જગ્યા કયાં છે જયાં પ્રભ ન હોય? ||૩||
અગ જગમય સબ રહહત જબરાગી | પ્રેમ તેં પ્રભુ પ્રગટઈ જજહમ આગી ||
મોર બચન સબ કે મન માના | સાધુ સાધુ કરર બ્રહ્મ બખાના ||૪||
3
તે ચરાચરમય રહીને પણ સવેથી રહહત છે અને હવરકત છે (તેમની કયાંય આસજકત નથી); તે પ્રેમથી પ્રકટ થાય
છે, જેમ અહિ. (અહિ અવ્યકતરૂપથી સવમત્ર વ્યાપ્ત છે, પરંતુ જયાં તેના માટે અરહણમંથનારદ સાધન કરવામાં આવે છે
ત્યાં તે પ્રકટ થાય છે. તે જ રીતે સવમત્ર વ્યાપ્ત ભગવાન પણ પ્રેમથી પ્રકટ થાય છે.) મારી વાત બધાને ગમી. બ્રહ્માજીએ
'સાધુ-સાધુ' કહીને પ્રિંસા કરી. ||૪||
દો૦- સુહન જબરંચી મન હરષ તન પુુ્લક નયન બહ નીર |
અસ્તુહત કરત જોરર કર સાવધાન મહતધીર ||૧૮૫||
મારી વાત સાંભળીને બ્રહ્માજીના મનમાં ઘણો હષમ થયો, તેમનું તત પુલરકત થઈ ગયું અને નેત્રોમાંથી [પ્રેમનાં]
આંસુ વહેવા લાગ્યાં. ત્યારે તે ધીરબુહિ બ્રહ્માજી સાવધાન થઈને હાથ જોડી સ્તુહત કરવા માંડ્યા - ||૧૮૫||
છં૦- જય જય સુરનાયક જન સુખદાયક પ્રનતપાલ ભગવંતા |
ગો હિજ હહતકારી જય અસુરારી હસંધુસુતા હપ્રય કંતા ||
પાલન સુર ધરની અદ્ભુત કરતી મરમ ન જાનઇ કોઈ |
જો સહજ કૃપાલા દીનદયાલા કરઉ અનુગ્રહ સોઈ ||
હે દેવતાઓના સ્વામી! સેવકોને સુખ આપનાર, િરણાગતની.રક્ષા કરનાર, ભગવાન! આપનો જય હો! જય હો!
હે ગો-બ્રાહ્મણોનું હહત કરનાર, અસુરોનો હવનાિ કરનાર, સમુદ્રની કન્યા[શ્રીલક્ષ્મીજી)ના હપ્રય સ્વામી! આપનો જય હો!
હે દેવતા અને પૃથ્વીનું પાલન કરનાર! આપની લીલા અદ્ભુત છે, એનો ભેદ કોઈ નથી જાણતો. એવા જે સ્વભાવથી જ
કૃપાળુ અને દીનદયાળુ છે તે જ અમારા પર કૃપા કરો. ||૧||
4
હવપહિઓના સમૂહને નષ્ટ કરનાર છે. અમે બધા દેવતાઓના સમૂહ મન, વચન અને કમમથી ચતુરાઈ કરવાની ટેવ
છોડીને તે ભગવાનને િરણ આવ્યા છીએ. ||૩||
સારદ શ્રુહત સેષા રરષય અસેષા જા કહું કોઉ નહહં જાના |
જેહહ દીન હપઆરે બેદ પુકારે દ્રવઉ સો શ્રીભગવાના ||
ભવ બારરહધ મંદર સબ જબહધ સુંદર ગુનમંરદર સુખપુંજા |
મુંહન હસિ સકલ સુર પરમ ભયાતુર નમત નાથ પદ કંજા ||
સરસ્વતી, વેદ, િેષજી અને સંપૂણમ ઋહષ કોઈ પણ જેમને નથી જાણતા; જેમને દીનો હપ્રય છે એવું વેદ પોકારીને
કહે છે, તે જ શ્રીભગવાન અમારા પર દયા કરો. હે સંસારરૂપી સમુદ્રને [મથવા ] માટે મંદરાચળરૂપ, સવે પ્રકારથી સુંદર,
ગુણોના ધામ અને સુખોના ભંડારી નાથ! આપનાં ચરણકમળોમાં મુહન, હસિ અને સવે દેવતા ભયથી અત્યંત વ્યાકુળ
થઈને નમસ્કાર કરે છે. ||૪||
ભગવાનનુ વરદાન
દો૦- જાહન સભય સુર ભૂહમ સુહન બચન સમેત સનેહ |
ગગનહગરા ગંભીર ભઈ હરહન સોક સંદેહ ||૧૮૬||
દેવતા અને પૃથ્વીને ભયભીત જાણીને અને એમનાં સ્નેહયુકત વચન સાંભળી િોક અને સંિયને હરનારી ગંભીર
આકાિવાણી થઈ - ||૧૮૬||
ચૌ૦- જહન ડરપહુ મુહન હસિ સુરેસા | તુમ્હહહ લાહગ ધરરહઉઁ નર બેસા ||
6
હગરર કાનન જહઁ તહઁ ભરર પૂરી | રહે હનજ હનજ અનીક રહચ રુરી ||
યહ સબ રુહચર ચરરત મૈં ભાષા | અબ સો સુનહુ જો બીચહહં રાખા ||૩||
તે વાનરો પવમતો અને જંગલોમાં ચારે બાજુ પોતપોતાની સુંદર સેનાઓ બનાવી ભરપૂર સઘળે છવાઈ ગયા. એ
બધું સુંદર ચરરત્ર મેં કહ્ું. હવે, તે ચરરત્ર સાંભળો જેને વચમાં જ છોડી દીધું હતું. ||૩||
અવધપુરી રઘુકુલમહન રાઊ | બેદ જબરદત તેહહ દસરથ નાઊ ||
ધરમ ધુરંધર ગુનહનહધ ગ્યાની | હૃદયઁ ભગહત મહત સારઁગપાની ||૪||
અવધપુરીમાં રઘુકુળાહિરોમાહણ દિરથ નામે રાજા થયા, જેમનું નામ વેદોમાં હવખ્યાત છે. તેઓ ધમમધુરંધર, ગુણોના
ભંડાર અને જ્ઞાની હતા, તેમના હૃદયમાં િારંગનુષ ધારણ કરનારા ભગવાનની ભજકત હતી અને તેમની બુહિ પણ તેમાં
જ લીન રહેતી હતી. ||૪||
દો૦- કૌસલ્યારદ નારર હપ્રય સબ આચરન પુનીત |
પહત અનુકૂલ પ્રેમ દઢ હરર પદ કમલ જબનીત ||૧૮૮||
તેમતે કૌિલ્યા આરદ હપ્રય રાણીઓ સવે પહવત્ર આચરણવાળી હતી. તે [ઘણી] હવનયી અને પહતને અનુકૂળ
[ચાલનારી] હતી, અને શ્રીહરરનાં ચરણકમળોમાં એમને દઢ પ્રેમ હતો. ||૧૮૮||
ચૌ૦- એક બાર ભૂપહત મન માહીં | ભૈ ગલાહન મોરેં સુત નાહીં ||
ગુર ગૃહ ગયઉ તુરત મહહપાલા | ચરન લાહગ કરર જબનય જબસાલા ||૧||
9
એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાહન થઈ કે મારે પુત્ર નથી. રાજા તુરત જ ગુરુના ઘેર ગયા અને ચરણોમાં
પ્રણામ કરી ઘણી હવનંતી કરી. ||૧||
હનજ દુખ સુખ સબ ગુરહહ સુનાયઉ | કહહ બહસષ્ઠ બહુજબહધ સમુઝાયઉ ||
ધરહુ ધીર હોઈહહહં સુત ચારી | હત્રભુવન જબરદત ભગત ભય હારી ||૨||
રાજાએ પોતાના સવે દુુઃખ-સુખ ગુરૃને કહી સંભળાવ્યાં. ગુરુ વાહસષ્ઠજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા [અને કહ્ું
-] ધીરજ ધરો, તમારા ચાર પુત્રો થિે, જે ત્રણેય લોકોમાં પ્રહસિ અને ભકતોના ભયને હરનારા થિે, ||ર||
સૃંગી રરહષહહ બહસષ્ઠ બોલાવા | પુત્રકામ સુભ જગ્ય કરાવા ||
ભગહત સહહત મુહન આહુહત દીન્હેં | પ્રગટે અહગહન ચરૂ કર લીન્હેં ||૩||
વાહસષ્ઠજીએ શ્રૃંઙ્ગી ઋહષને બોલાવડાવ્યા અને તેમના થકી િુભ પુત્રકામેહષ્ટ યજ્ઞ કરાવ્યો. મુહન િારા ભજકતસહહત
આહુહતઓ અપાવાથી અહિદેવ હાથમાં ચરુ (હહવષ્યાન્ન ખીર) લઈને પ્રકટ થયા. ||૩||
જો બહસષ્ઠ કછુ હૃદયઁ જબચારા | સકલ કાજુ ભા હસિ તુમ્હારા ||
યહ હજબ બાઁરટ દેહુ નૃપ જાઈ | જથા જોગ જેહહ ભાગ બનાઈ ||૪||
અને દિરથજીને કહ્ું - વહસષ્ઠજીએ હૃદયમાં જે કંઈ હવચાયુું હતું, તમારું તે સવમ કાયમ હસિ થઈ ગયું. હે રાજનુ્ !
હવે તમે જઈને આ હહવષ્યાન્ન(પાયસ)ને જેને જેટલો ઉહચત જણાય તેટલો ભાગ પાડીને વહેંચી દો. ||૪||
દો૦- તબ અદ્રસ્ય ભએ પાવક સકલ સભહહ સમુઝાઇ |
10
િીતળ, મંદ અને સુગંહધત વાયુ વાતો હતો. દેવતા આનંરદત હતા અને સંતોના મનમાં [મોટો] ઉત્સાહ હતો. પવમતો
પર વનરાજી ફળફૂલોથી છવાયેલી હતી. તે પવમતોના સમૂહ મહણઓની ખાણોથી ઝગમગી રહ્ા હતા અને સવે નદીઓ
અમૃતની ધારા વહેવડાવતી હતી.. આ પ્રમાણે પવમતો િોભાયમાન થઈ રહ્ા હતા. ||૨||
સો અવસર જબરંહચ જબ જાના | ચલે સકલ સુર સાજજ જબમાના ||
ગગન જબમલ સંકલ ુ સુર જૂથા | ગાવહહં ગુન ગંધબમ બરૂથા ||૩||
જયારે બ્રહ્માજીએ તે (ભગવાનનો પ્રકટ થવાનો) અવસર જાણ્યો ત્યારે [તેમના સહહત] સવે દેવતા હવમાન સજાવી-
સજાવીને ચાલ્યા. હનમમળ આકાિ દેવતાઓના સમૂહોથી ભરાઈ ગયું. ગંધવોના સમૂહ ગૂણોનું ગાન કરવા લાગ્યા - ||૩||
બરષહહં સુમન સુઅંજુહલ સાજી | ગહગહહ ગગન દુંદુભી બાજી ||
અસ્તુહત કરહહં નાગ મુહન દેવા | બહુજબહધ લાવહહં હનજ હનજ સેવા ||૪||
અને સુંદર અંજહલઓમાં સજાવી સજાવીને પુષ્પ વરસાવવા માંડ્યા. આકાિમાં ઘમાઘમ નગારાં વાગવા લાગ્યાં.
નાગ, મુહન અને દેવતા સ્તુહત કરવા લાગ્યા અને અનેક પ્રકારથી પોત-પોતાની સેવા સમપમણ કરવા લાગ્યા. ||૪||
દો૦- સુર સમૂહ જબનતી કરર પહુઁચે હનજ હનજ ધામ |
જગહનવાસ પ્રભુ પ્રગટે અજખલ લોક જબશ્રામ ||૧૯૧||
દેવતાઓના સમૂહ પ્રાથમના કરીને પોતપોતાના લોકમાં જઈ પહોંચયા. સમસ્ત લોકોને િાંહત આપનારા, જગદાધાર
પ્રભુ પ્રકટ થયા. ||૧૯૧||
છં૦- ભએ પ્રગટ કૃપાલા દીનદયાલા કૌસલ્યા હહતકારી |
13
જેમનું નામ સાંભળતાં જ કલ્યાણ થાય છે, તે જ પ્રભુ્ મારા ધેર આવ્યા છે [આમ હવચારી] રાજાનું મન પરમ
આનંદથી પૂણમ થઈ ગયું. તેમણે વાજાંવાળાઓને બોલાવીને કહ્ું કે વાજાં વગાડો. ||૩||
ગુર બહસષ્ઠ કહઁ ગયઉ હંકારા | આએ હિજન સહહત નૃપિારા ||
અનુપમ બાલક દેખેહન્હ જાઈ | રૂપ રાહસ ગુન કહહ ન હસરાઈ ||૪||
ગુરુ વહસષ્ઠજી પાસે તેડું ગયું, તેઓ બ્રાહ્મણોને સાથે લઈ રાજિારે આવ્યા, તેમણે જઈને અનુપમ બાળકને જોયો,
જે રૂપનો ભંડાર છે અને જેના ગુણ કહેવામાં સમાપ્ત નથી થતા. ||૪||
દો૦ - નંદીમુખ સરાધ કરર જાતકરમ સબ કીન્હ |
હાટક ધેનુ બસન મહન નૃપ જબપ્રન્હ કહઁ દીન્હ ||૧૯૩||
પછી રાજાએ નન્દીમુખ શ્રાિ કરીને સવે જાતકમમ-સંસ્કાર આરદ કયામ અને બ્રાહ્મણોને સોનું, ગૌ, વસ્ત્ર અને
મહણઓનાં દાન આપ્યાં, ||૧૯૩||
ચૌ૦- ધ્વજ પતાક તોરન પુર છાવા | કહહ ન જાઇ જેહહ ભાંહત બનાવા ||
સુમનબૃહષ્ટ અકાસ તેં હોઈ | બ્રહ્માનંદ મગન સબ લોઈ ||૧||
ધ્વજા, પતાકા અને તોરણોથી નગર છવાઈ ગયું. જે રીતે તે િણગારાયું હતું, તેનું તો વણમન જ નથી કરી િકાતું.
આકાિમાંથી ફૂલોની વષામ થઈ રહી છે, સવે લોકો બ્રહ્માનંદમાં લીન છે. || ૧||
બૃન્દ બૃન્દ હમહલ ચલી લોગાઈ | સહજ હસંગાર રકએેં ઉરિ ધાઈ ||
17
કનક કલસ મંગલ ભરર થારા | ગાવત પૈિહહં ભૂપ દુઆરા ||ર||
સ્ત્રીઓ ટોળેટોળાં બનાવી ચાલી, સ્વાભાહવક શ્રુંગાર કરેલી જ તે દોડી પડી, સોનાનો કળિ લઈને અને થાળીમાં
મંગળદ્રવ્યો ભરીને ગાતાં ગાતાં તેઓ રાજિારમાં પ્રવેિ કરે છે. ||૨||
કરર આરહત નેવછાવરર કરહીં | બાર બાર હસસુ ચરનહન્હ પરહીં ||
માગધ સૂત બંરદગન ગાયક | પાવન ગુન ગાવહહં રઘુનાયક ||૩||
તેઓ આરતી કરીને ન્યોછાવર કરે છે અને વારંવાર બાળકના ચરણોમાં નમે છે. માગધ, સૂત, બંદીજનો અને ગવૈયા
રઘુકુળના સ્વામીના પહવત્ર ગુણોનું ગાન કરે છે, ||૩||
સબમસ દાન દીન્હ સબ કાહૂ | જેહહં પાવા રાખા નહહં તાહૂ ||
મૃગમદ ચંદન કુંકુમ કીચા | મચી સકલ બીહથન્હ જબચ બીચા ||૪||
સવમ કોઈએ સવમસ્વ દાન આપી દીધું. જેને મેળવ્યું તેણે પણ ન રાખ્યું (લુંટાવી દીધુ). [િહેરની] બધી ગલીઓમાં
વચચે-વચચે કસ્તૂરી, ચંદન અને કેસરની રેલમછેલ થઈ ગઈ. ||૪||
દો૦- ગૃહ ગૃહ બાજ બધાવ સુભ પ્રગટે સુષમા કંદ |
હરષવંત સબ જહઁ તહઁ નગર નારર નર બૃંદ ||૧૯૪||
ઘેર ઘેર મંગળમય વધામણાં વાગવા માંડ્યા, કેમ કે િોભાના મુળ ભગવાન પ્રગટ થયા છે. નગરનાં સ્ત્રી-પુરુષોનાં
ટોળેટોળાં ચારેકોર આનંદમિ થઈ રહ્ાં છે, ||૧૯૪||
18
રાજભવનમાં જે અહત કોમળ વાણીમાં વેદધ્વહન થઈ રહ્ો છે, તે જ જાણો કે સમયાનુકૂળ તરબોળ બનેલ પક્ષીઓનો
કલરવ છે. આ કૌતુક જોઈને સૂયમ પણ પોતાની ગહત ભૂલી ગયા. એક મહહનો વીતતો તેમણે જણાયો નહહ (અથામતુ્ તેમને
એક મહહનો ત્યાં વીતી ગયો.) ||૪||
દો૦- માસ રદવસ કર રદવસ ભા મરમુ ન જાનઈ કોઈ |
રથ સમેત રજબ થાકેઉ હનસા કવન જબહધ હોઈ ||૧૯૫||
મહહના જેટલા સમયનો એક રદવસ થઈ ગયો. આ રહસ્યને કોઈ નથી જાણતું. સૂયમદેવ પોતાના રથસહહત ત્યાં જ
રોકાઈ ગયા, તો રાત કઈ રીતે થાય! ||૧૯૫||
ચૌ૦- યહ રહસ્ય કાહૂઁ નહહં જાના | રદનમહન ચલે કરત ગુનગાના ||
દેજખ મહોત્સવ સુર મુહન નાગા | ચલે ભવન બરનત હનજ ભાગા ||૧||
આ રહસ્ય કોઈએ ન જાણ્યું. સૂયદેવ [ભગવાન શ્રીરામજીના] ગુણગાન કરતાં ચાલ્યા. આ મહોત્સવ જોઈને દેવતા,
મુહન અને નાગ પોતાના ભાગ્યનાં વખાણ કરીને પોતપોતાના ધેર ચાલ્યા, ||૧||
ઔરઉ એક કહઉઁ હનજ ચોરી | સુનુ હગરરજા અહત દઢ મહત તોરી ||
કાકભુસુંરડ સંગ હમ દોઊ | મનુજ રૂપ જાનઈ નહહં કોઊ ||૨||
હે પાવમતી! તમારી બુહિ [શ્રરામજીના ચરણોમાં] ઘણી જ દઢ છે, તેથી હું પણ પોતાની અન્ય એક છુપાવેલી વાત
કહું છું, સાંભળો. કાકભુિુંડી અને હું - બંને ત્યાં સાથે સાથે હતા, પરતુ મનૃષ્યરૂપમાં હોવાને કારણે અમને કોઈ ઓળખી
ન િકયું. ||૨||
20
આ રીતે કેટલાક રદવસ વીતી ગયા. રદવસ અને રાત કયારે પસાર થઈ જાય છે તે જણાતું નથી. પછી નામકરણ-
સંસ્કારનો સમય જાણીને રાજાએ જ્ઞાની મુહન શ્રીવહસષ્ઠજીને તેડાવી લીધા. ||૧||
કરર પૂજા ભૂપહત અસ ભાષા | ધરરઅ નામ જો મુહન ગુહન રાખા ||
ઈન્હ કે નામ અનેક અનૂપા | મૈં નૃપ કહબ સ્વમહત અનુરૂપા ||ર||
મુહનની પૂજા કરીને રાજાએ કહ્ું - હે મુહન! આપે મનમાં જે હવચારી રાખ્યાં હોય તે નામ રાખો. મુહનએ કહ્ું - હે
રાજનુ્! આમનાં અનેક અનુપમ નામ છે. તેમ છતાં, હું પોતાની બુિ અનુસાર કહીિ. ||ર||
જો આનંદ હસંધુ સુખરાસી | સીકર તેં ત્રૈલોક સુપાસી ||
સો સુખ ધામ રામ અસ નામા | અજખલ લોક દાયક જબશ્રામા ||૩||
આ જે આનંદના સાગર અને સુખના ભંડાર છે, જે આનંદહસંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે, તેમનું
(આપના સૌથી મોટા પુત્રનું) નામ 'રામ' છે; જે સુખનું ધામ અને સવે લોકોને િાંહત આપનાર છે. ||૩||
જબસ્વ ભરન પોષન કર જોઈ | તાકર નામ ભરત અસ હોઈ ||
જાકે સુહમરન તેં રરપુ નાસા | નામ સત્રુહન બેદ પ્રકાસા ||૪||
જે સંસારનું ભરણ-પોષણ કરે છે, તેમનું (આપના બીજા પુત્રનું) નામ 'ભરત' થિે. જેમના સ્મરણમાત્રથી િત્રુનો
નાિ થાય છે, તેમનું વેદોમાં પ્રહસિ 'િત્રુઘ્ન' નામ છે. ||૪||
દો૦- લચછન ધામ રામ હપ્રય સકલ જગત આધાર |
22
શ્યામ અને ગૌર િરીરવાળી બંને સુંદર જોડીઓની િોભાને જોઈ માતાઓ તૃણ-તણખલું તોડે છે [જેથી નજર ન
લાગી જાય]. આમ તો ચારેય પુત્ર િીલ, રૂપ અને ગુણના ધામ છે, તો પણ સુખના સાગર શ્રીરામચન્દ્રજી સવેથી
ચરઢયાતા છે. ||૩||
હૃદયઁ અનુગ્રહ ઇંદુ પ્રકાસા | સૂચત રકરન મનોહર હાસા ||
કબહુઁ ઉછંગ કબહુઁ બર પલના | માતુ દુલારઇ કહહ હપ્રય લલના ||૪||
તેમના હૃદયમાં કૃપારૂપી ચન્દ્રમા પ્રકાહિત છે. મનને હરનારું તેમનું હાસ્ય તે (કૃપારૂપી ચન્દ્રમા)ની રકરણોને સૂહચત
કરે છે. કયારેક ખોળામાં [લઈને] અને કયારેક ઉિમ પારણામાં [સુવડાવી] માતા “હપ્રય લાલ!' કહીને વહાલ વરસાવે
છે. ||૪||
દો૦- બ્યાપક બ્રહ્મ હનરંજન હનગુમન જબગત જબનોદ |
સો અજ પ્રેમ ભગહત બસ કૌસલ્યા કે ગોદ ||૧૯૮||
જે સવમ વ્યાપક, હનરંજન (માયારહહત), હનગુમણ, હવનોદરહહત અને અજન્મા બ્રહ્મ છે, તે જ પ્રેમ અને ભજકતને વિ
કૌિલ્યાજીના ખોળામાં ખેલી રહ્ા છે. ||૧૯૮||
ચૌ૦- કામ કોરટ છજબ સ્યામ સરીરા | નીલ કંજ બારરદ ગંભીરા ||
અરુન ચરન પંકજ નખ જોતી | કમલ દલહન્હ બૈિે જનુ મોતી ||૧||
24
તેમના નીલ કમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ િરીરમાં કરોડો કામદેવોની િોભા છે. લાલ-લાલ
ચરણકમળોના નખોની િુભ્ર જયોહત એવી જણાય છે કે જાણે લાલ કમળનાં પાંદડાંઓ પર મોતી હસ્થર થઈ ગયાં હોય.
||૧||
રેખ કુહલસ ધ્વજ અંકુસ સોહે | નૂપુર ધુહન સુહન મુહન મન મોહે ||
કરટ રકરકની ઉદર ત્રય રેખા | નાજભ ગભીર જાન જેહહં દેખા ||૨||
[ચરણતળોમાં] વજ, ધ્વજા અને અંકુિના હચહ્ન િોભે છે. નપુર (ઝાંઝરી)નો ધ્વહન સાભળી મુંહનઓનું પણ મન
મોહહત થઈ જાય છે. કમરમાં કંદોરો છે, પેટ પર ત્રણ રેખાઓ (હત્રવલી) છે નાજભની ગંભીરતાને તો એ જ જાણે જેણે તે
જોઈ છે. ||ર||
ભુજ જબસાલ ભૂષન જુત ભૂરી | હહયઁ હરર નખ અહત સોભા રૂરી ||
ઉર મહનહાર પરદક કી સોભા | જબપ્ર ચરન દેખત મન લોભા ||૩||
ઘણાં જ આભૂષણોથી સુિોજભત હવિાળ ભુજાઓ છે. હૃદય પર વાઘના નખની ઘણી જ હનરાળી િોભા છે. છાતી
ઉપર રત્નોથી યુકત મહણઓના હારની િોભા અને બ્રાહ્મણશ્રેષ્ઠ (ભૃગુ)ના ચરણહચન્હને જોઈને મન લોભાઈ જાય છે.
||૩||
કંબુ કંિ અહત હચબુક સુહાઈ | આનન અહમત મદન છજબ છાઈ ||
દુઈ દુઈ દસન અધર અરુનારે | નાસા હતલક કો બરનૈ પારે ||૪||
25
કિ િંખના જેવો (ઢળતો-ઊંચો, ત્રણ રેખાઓથી સુિોજભત) છે અને હડપચી ઘણી જ સુંદર છે, મુખ પર અસંખ્ય
કામદેવોની આભા છવાયેલી છે. બે બે સુંદર દંતુહળયો. છે, લાલ-લાલ હોિ છે. નાહસકા અને હતલક[ના સૌંદયમ]નું તો
વણમન જ કોણ કરી િકે છે? ||૪||
સુંદર શ્રવન સુચારુ કપોલા | અહત હપ્રય મધુર તોતરે બોલા ||
હચક્કન કચ કુંહચત ગભુઆરે | બહુ પ્રકાર રહચ માતુ સઁવારે ||૫||
સુંદર કાન અને ઘણા જ સુંદર ગાલ છે. મધુર તોતડા િબ્દ ઘણા જ હપ્રય લાગે છે. જન્મના સમયથી જ રાખેલા
સુંવાળા અને વાંકરડયા વાળ છે, જેને માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે. ||૫||
પીત ઝગુહલઆ તનુ પહહરાઈ | જાનુ પાહન જબચરહન મોહહ ભાઈ ||
રૂપ સકહહં નહહં કહહ શ્રુહત સેષા | સો જાનઈ સપનેહુઁ જેહહં દેખા ||૬||
િરીર પર પીળું ઝભલું પહેરાવ્યું છે. તેમનું ઢીંચણે અને હાથના ટેકાએ ચાલવું મને ઘણું જ હપ્રય લાગે છે. તેમના
રૂપનું વણમન વેદ અને િેષજી પણ નથી કરી િકતા. તેને તે જ જાણે છે, જેણે કયારેક સ્વપ્નમાં પણ જોયા હોય, ||૬||
દો૦- સુખ સંદોહ મોહપર ગ્યાન હગરા ગોતીત |
દંપહત પરમ પ્રેમ બસ કર હસસુચરરત પુનીત ||૧૯૯||
જે સુખોના પુંજ, મોહથી પર તથા જ્ઞાન, વાણી અને ઈહન્દ્રયોથી અતીત છે તે ભગવાન, દિરથ-કૌિલ્યાના અત્યંત
પ્રેમને વિ થઈને પહવત્ર બાળલીલા કરે છે. ||૧૯૯||
ચૌ૦- એહહ જબહધ રામ જગત હપતુ માતા | કોસલપુર બાહસન્હ સુખદાતા ||
26
જજન્હ રઘુનાથ ચરન રહત માની | હતન્હ કી યહ ગહત પ્રગટ ભવાની ||૧||
આમ, [સંપૂણ] જગતનાં માતા-હપતા શ્રીરામજી અવધપુરના હનવાસીઓને સુખ આપે છે.જેમણે શ્રીરામચન્દ્રજીના
ચરણોમાં પ્રીહત જોડી છે; હે ભવાની ! તેમની આ પ્રત્યક્ષ ગહત છે [કે ભગવાન તેમના પ્રેમવિ બાળલીલા કરી તેમને
આનંદ આપી રહ્ા છે]. ||૧||
રઘુપહત જબમુખ જતન કર કોરી | કવન સકઈ ભવ બંધન છોરી ||
જીવ ચરાચર બસ કૈ રાખે | સો માયા પ્રભુ સો ભય ભાખે ||૨||
શ્રીરઘુનાથજીથી હવમુખ રહીને મનુષ્ય ભલેને કરોડો ઉપાય કરે, પરંતુ એના સંસારબંધન કોણ છોડાવી િકે છે.
જેણે બધા ચરાચર જીવોને પોતાના વિમાં કરી રાખ્યા છે, તે માયા પણ પ્રભુથી ભયભીત રહે છે.
ભૃકુરટ જબલાસ નચાવઈ તાહી | અસ પ્રભુ છારડ ભજજઅ કહુ કાહી ||
મન ક્રમ બચન છારડ ચતુરાઈ | ભજત કૃપા કરરહહહં રઘુરાઈ ||૩||
ભગવાન તે માયાને ભૃકુરટના ઈિારાથી નચાવે છે. આવા પ્રભને છોડીને કહો [બીજા] કોનું ભજન કરાય ! મન,
વચન અને કમમથી ચતુરાઈ છોડીને ભજતાં જ શ્રીરઘુનાથજી કુપા કરિે. ||૩||
એહહ જબહધ હસસુજબનોદ પ્રભુ કીન્હા | સકલ નગરબાહસન્હ સુખ દીન્હા ||
લૈ ઉછંગ કબહુઁક હલરાવૈ | કબહુઁ પાલનેં ઘાહલ ઝુલાવે ||૪||
આ રીતે પ્રભુ શ્રીરામચન્દ્રજીએ બાળક્રીડા કરી અને સમસ્ત નગરવાસીઓને સુખ આપ્યું. કૌિલ્યાજી કયારેક તેમને
ખોળામાં લઈને (હેરવતાં-ફેરવતાં) રમાડતાં અને કયારેક પારણામાં સુવડાવી ઝુલાવતાં હતાં. ||૪||
27
[પારણામાં પુત્ર પોઢ્યો હતો, અહીં કોણે લાવીને બેસાડી દીધો, એ વાતથી બીને] માતા ભયભીત થઈને પુત્રના
પારણા પાસે ગઈ તો ત્યાં બાળકને ઊંઘેલો જોયો. પછી [પૂજાસ્થાનમાં પાછા ફરીને] જોયું કે એ જ પુત્ર ત્યાં [ભોજન કરી
રહ્ો] છે. તેથી તેમના હૃદયમાં કંપન થવા લાગ્યું અને મનને ધીરજ ન રહી. ||૩||
ઈહાઁ ઉહાઁ દુઈ બાલક દેખા | મહતભ્રમ મોર રક આન જબસેષા ||
દેજખ રામ જનની અકુલાની | પ્રભુ હઁહસ દીન્હ મધુર મુસુકાની ||૪||
[તે હવચારવા માંડ્યાં કે] અહીં અને ત્યાં મેં બે બાળકો જોયાં. આ મારી બુહિનો ભ્રમ છે કે અન્ય કોઈ હવિેષ કારણ
છે ? પ્રભુ શ્રીરામચન્દ્રજી માતાને ગભરાયેલાં જોઈને મધુર મલકાઈને હસી પડ્યા. ||૪||
દો૦- દેખરાવા માતહહ હનજ અદભુત રૂપ અખંડ |
રોમ રોમ પ્રહત લાગે કોરટ કોરટ બ્રહ્મંડ ||૨૦૧||
પછી તેમણે માતાને પોતાનું અખંડ અદુ્ભૂત રૂપ બતાવ્યું, જેના એક-એક રુવાડામાં કરોડો બ્રહ્માંડો સમાયેલાં હતાં.
||ર૦૧||
ચૌ૦- અગહનત રજબ સહસ હસવ ચતુરાનન | બહુ હગરર સરરત હસંધુ મહહ કાનન ||
કાલ કમમ ગુન ગ્યાન સુભાઊ | સોઉ દેખા જો સુના ન કાઊ ||૧||
અગહણત સૂયમ, ચન્દ્ર, હિવ, બ્રહ્મા, ઘણા બધા પવમતો, નદીઓ, સમુદ્ર, પૃથ્વી, વન, કાળ,કમમ, ગુણ, જ્ઞાન અને સ્વભાવ
જોયા અને એ પદાથો પણ જોયા જે કયારેય સાંભળ્ા પણ ન હતા. ||૧||
દેખી માયા સબ જબહધ ગાઢી | અહત સભીત જોરેં કર િાઢી ||
29
શ્રારામચન્દ્રજી ભાઈઓ અને ઈષ્ટ હમત્રોને બોલાવીને સાથે લઈ જાય છે અને હનત્ય વનમાં જઈ હિકાર ખેલે છે.
મનમાં પહવત્ર જાણીને મૃગોને મારે છે અને પ્રહતરદન લાવીને રાજા(દિરથજી)ને બતાવે છે. || ૧||
જે મૃગ રામ બાન કે મારે | તે તનુ તજજ સુરલોક હસધારે ||
અનુજ સખા સઁગ ભોજન કરહીં | માતુ હપતા અગ્યા અનુસરહી ||૨||
જે મૃગો શ્રીરામજીનાં બાણથી મરતાં હતાં, તે દેહ છોડીને દેવલોકમાં ચાલ્યાં જતાં હતાં. શ્રીરામચન્દ્રજી પોતાના
નાના ભાઈઓ અને સખાઓની સાથે ભોજન કરે છે અને માતાહપતાની આજ્ઞાનું પાલન કરે છે. ||૨||
જેહહ જબહધ સુખી હોહહં પુર લોગા | કરહહં કૃપાહનહધ સોઈ સંજોગા ||
બેદ પુરાન સુનહહં મન લાઈ | આપુ કહહહં અનુજન્હ સમુઝાઈ ||૩||
જે રીતે નગરના લોકો સુખી થાય, કૃપાહનધાન શ્રીરામચન્દ્રજી તેવો જ સંજોગ (લીલા) કરેછે. તે ધ્યાનપૂવમક વેદ-
પુરાણ સાંભળે છે અને પછી પોતે નાના ભાઈઓને સમજાવીને કહે છે. ||૩||
પ્રાતકાલ ઉરિ કૈ રઘુનાથા | માતુ હપતા ગુરુ નાવહહં માથા ||
આયસુ માહગ કરહહં પુર કાજા | દેજખ ચરરત હરષઈ મન રાજા ||૪||
શ્રીરઘુનાથજી પ્રાતુઃકાળે ઊિીને માતા-હપતા અને ગુરુને િીિ નમાવે છે અને આજ્ઞા લઈને નગરનું કામ કરે છે.
તેમનાં ચરરત્ર જોઈ-જોઈને રાજા મનમાં ઘણા હહષમત થાય છે. ||૪||
હવશ્વાહમત્ર દિરથ રામ-લક્ષ્મણની માંગણી
34
ગાહધના પુત્ર - હવશ્વાહમત્રજીના મનમાં હચંતા છવાઈ ગઈ કે આ પાપી રાક્ષસો ભગવાનના [માયામ] હવના નહીં મરે.
ત્યારે શ્રેષ્ઠ મુહનએ મનમાં હવચાર કયો કે પ્રભુએ પૃથ્વીનો ભાર હરવા માટે અવતાર લીધો છે. ||૩||
એહૂઁ હમસ દેખૌં પદ જાઈ | કરર જબનતી આનૌં દોઉ ભાઈ ||
ગ્યાન જબરાગ સકલ ગુન અયના | સો પ્રભુ મૈં દેખબ ભરર નયના ||૪||
આ બહાને જઈને હું એમના ચરણોનાં દિમન કરું અને પ્રાથમના કરીને બંને ભાઈઓને લઈ આવું. [અહો!] જે જ્ઞાન,
વૈરાગ્ય અને સવે ગુણોના ધામ છે, તે પ્રભુને હું નેત્રો ભરીને જોઈિ, ||૪||
દો૦- બહુજબહધ કરત મનોરથ જાત લાહગ નહહં બાર |
કરર મજ્જન સરઊ જલ ગએ ભૂપ દરબાર ||૨૦૬||
અનેક પ્રકારના મનોરથ કરી (અયોધ્યા) જતાં તેમને વાર ન લાગી, સરયૂજીના જળમાં સ્નાનકરી તેઓ રાજાના િારે
પહોંચયા. ||૨૦૬||
ચૌ૦- મુહન આગમન સુના જબ રાજા | હમલન ગયઉ લૈ જબપ્ર સમાજા ||
કરર દંડવત મુહનહહ સનમાની | હનજ આસન બેિારેહન્હ આની ||૧||
રાજાએ જયારે મુહનનું આગમન સાંભળ્ું, ત્યારે તે બ્રાહ્મણોના સમાજને સાથે લઇને મળવા ગયા અને દંડવતુ્ કરીને
મુહનનું સન્માન કરી, તેમને લાવીને પોતાના આસને બેસાડ્યા. ||૧||
ચરન પખારર કીહન્હ અહત પૂજા | મો સમ આજુ ધન્ય નહહં દૂજા ||
36
જબજબધ ભાઁહત ભોજન કરવાવા | મુહનબર હૃદયઁ હરષ અહત પાવા ||૨||
ચરણોને ધોઈને ઘણી પૂજા કરી અને કહ્ું - મારા જેવો ધન્ય આજે બીજો કોઈ નથી, પછી અનેક પ્રકારનું ભોજન
કરાવ્યું, જેથી શ્રેષ્ઠ મુહનએ પોતાના હૃદયમાં ઘણો જ હષમ પ્રાપ્ત કયો. ||૨||
પુહન ચરનહન મેલે સુત ચારી | રામ દેજખ મુહન દેહ જબસારી ||
ભએ મગન દેખત મુખ સોભા | જનુ ચકોર પૂરન સહસ લોભા ||૩||
પછી રાજાએ ચારેય પુત્રોને મુહનના ચરણોમાં મૂકી દીધા (તેમને પ્રણામ કરાવડાવ્યાં). શ્રીરામચન્દ્રજીને જોઈને મુહન
પોતાના દેહનું ભાન ભૂલી ગયા. તે શ્રીરામજીના મુખની િોભા જોતાં જ એવા લીન થઈ ગયા, જાણે ચકોર પૂણમ ચન્દ્રમાને
જોઈને લોભાઈ ગયું હોય. ||૩||
તબ મન હરહષ બચન કહ રાઊ | મુહન અસ કૃપા ન કીહન્હહું કાઊ ||
કેહહ કારન આગમન તુમ્હારા | કહહુ સો કરત ન લાવઉઁ બારા ||૪||
ત્યારે રાજાએ મનમાં હહષમત થઈને આ વચનો કહ્ાં - હે મુહન ! આ રીતે કૃપા તો આપે કદીય કરી નથી. આજે કયા
કારણથી આપનું િુભ આગમન થયું ? કહો, હું તેને પૂરું કરવામાં વાર લગાડીિ નહહ. ||૪||
અસુર સમૂહ સતાવહહં મોહી | મૈં જાચન આયઉઁ નૃપ તોહી ||
અનુજ સમેત દેહુ રઘુનાથા | હનહસચર બધ મૈં હોબ સનાથા ||૫||
[મુહનએ કહ્ું -] હે રાજનુ્ ! રાક્ષસોનો સમૂહ મને બહુ સતાવે છે. એટલે હું તમારા પાસે કંઈક માગવા આવ્યો છું.
નાના ભાઈ સહહત શ્રીરઘુનાથજીને તમે મને આપો. રાક્ષસોનો વધ થયા બાદ હું સનાથ (સુરહક્ષત) થઈ જઈિ. ||૫||
37
બધા પુત્રો મને પ્રાણોસમાન હપ્રય છે; તેમાં પણ હે પ્રભો! રામને તો [કોઈ પણ રીતે] આપવા બની િકે તેમ નથી.
કયાં અહત જબહામણા અને ક્રૂર રાક્ષસો અને કયાં પરમ રકિોર અવસ્થાના મારા સુંદર પુત્ર! ||૩||
સુહન નૃપ હગરા પ્રેમ રસ સાની | હૃદયઁ હરષ માના મુહન ગ્યાની ||
તબ બહસષ્ટ બહુજબહધ સમુઝાવા | નૃપ સંદેહ નાસ કહઁ પાવા ||૪||
પ્રેમરસમાં તરબોળ થયેલ રાજાની વાણી સાંભળી જ્ઞાની મુહન હવશ્વાહમત્રજીએ હૃદયમાં ઘણો હષમ અનુભવ્યો. ત્યારે
વહસષ્ઠજીએ રાજાને અનેક રીતે સમજાવ્યા, જેથી રાજાનો સંિય નાિ પામ્યો. ||૪||
અહત આદર દોઉ તનય બોલાએ | હૃદયઁ લાઈ બહુ ભાઁહત હસખાએ ||
મેરે પ્રાન નાથ સુત દોઊ | તુમ્હ મુહન હપતા આન નહહં કોઊ ||૫||
રાજાએ ઘણા જ આદરથી બંને પુત્રોને બોલાવ્યા અને હૃદય સાથે ચાંપી ઘણી જાતની હિખામણો આપી અને [પછી
કહ્ું -] હે નાથ! આ બંને પુત્રો મારા પ્રાણ છે. હે મૂહન! [હવે] આપ જ એમના હપતા છો, અન્ય કોઈ નથી. ||૫|
દો૦- સૌપે ભૂપ રરહષહહ સુત બહુજબહધ દેઈ અસીસ |
જનની ભવન ગએ પ્રભુ ચલે નાઇ પદ સીસ ||૨૦૮(ક)||
રાજાએ ઘણી રીતે આિીવામદ આપી પુત્રોને ઋહષને સોંપી દીધા. પછી પ્રભુ માતાના મહેલમાં ગયા અને તેમના
ચરણોમાં િીિ નમાવી ચાલ્યા. ||૨૦૮(ક)||
સો૦- પુરુષહસંહ દોઉ બીર હરહષ ચલે મુહન ભય હરન |
39
આ સમાચાર સાંભળી મુહનઓનો િત્રુ ક્રોધી રાક્ષસ મારીચ પોતાના સહાયકોને લઈને દોડ્યો. શ્રારામજીએ ફણા
વગરનું બાણ તેને માયુું, જેનાથી તે સો યોજનના હવસ્તારવાળા સમુદ્રની પાર જઈને પડ્યો. ||૨||
પાવક સર સુબાહું પુહન મારા | અનુજ હનસાચર કટકુ સંઘારા ||
મારર અસુર હિજ હનભમયકારી | અસ્તુહત કરહહં દેવ મુહન ઝારી ||૩||
પછી સુબાહુને અહિબાણ માયુું. આ બાજુ નાના ભાઈ લક્ષ્મણજીએ રાક્ષસોની સેનાનો સંહાર કરી દીધો. આ રીતે
શ્રીરામજીએ રાક્ષસોને મારીને બ્રાહ્મણોને હનભમય કરી દીધા. ત્યારે સવે દેવતા અને મુહન સ્તુહત કરવા મંડ્યા. ||૩||
તહઁ પુહન કછુક રદવસ રઘુરાયા | રહે કીન્હી જબપ્રન્હ પ૨ દાયા ||
ભગહત હેતુ બહું કથા પુરાના | કહે જબપ્ર જદ્યહપ પ્રભુ જાના ||૪||
શ્રીરઘુનાથજીએ ત્યાં કેટલાક રદવસ વધુ રહીને બ્રાહ્મણો પર દયા કરી. ભજકતના કારણે હવશ્વાહમત્રજીએ તેમને
પુરાણોની ઘણી બધી કથાઓ કહી, જોકે પ્રભુ સવે જાણતા જ હતા. ||૪||
તબ મુહન સાદર કહા બુઝાઈ | ચરરત એક પ્રભુ દેજખઅ જાઈ ||
ધનુષજગ્ય સુહન રઘુકુલ નાથા | હરહષ ચલે મુહનબર કે સાથા ||૫||
તે પછી મુહનએ આદરપૂવમક સમજાવીને કહ્ું - હે પ્રભો! ચાલીને એક ચરરત્ર જુઓ, રઘુકુળના સ્વામી શ્રારામચન્દ્રજી
ધનુષયજ્ઞ [ની વાત] સાંભળીને મુહનશ્રેષ્ઠ હવશ્વાહમત્રજી સાથે પ્રસન્ન થઈને ચાલ્યા. ||૫||
અહલ્યા ઉિાર
42
આરહત શ્રીરામાયનજી કી
આરહત શ્રીરામાયનજી કી | કીરહત કહલત લહલત હસયપીકી ||
45
આરતીના પ્રથમ શ્લોકમાં ભગવાન રામની હપ્રય પત્ની સીતા અને તેના સુંદર ગુણોની પ્રિંસા કરવામાં આવી છે.
ગાવત બ્રહ્મારદક મુહન નારદ | બાલહમક જબગ્યાન હવસારદ ||
સુક સનકારદ સેષ અરુ સારદ | બરહન પવનસુત કીરહત નીકી ||૧||
બીજા શ્લોકમાં હવહવધ ઋહષઓ અને સંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમણે નારદ| વાલ્મીરક અને િુક સહહત
રામાયણના વણમન અને સમજમાં ફાળો આપ્યો છે.
ગાવત બેદ પુરાન અષ્ટદસ | છઓ સાસ્ત્ર સબ ગ્રંથનકો રસ ||
મુહન જન ધન સંતન કો સરબસ | સાર અંસ સંમત સબહી કી ||૨||
ત્રીજા શ્લોકમાં ભગવાન રામ અને તેમની કથા હવિે લખાયેલા હવહવધ ગ્રંથો અને િાસ્ત્રોનો સ્વીકાર કરવામાં આવ્યો
છે| જેમાં વેદ| પુરાણો અને અન્ય ઘણા ધાહમમક ગ્રંથોનો સમાવેિ થાય છે. તેમાં ભગવાન રામના ભકતો અને તેમના
પ્રત્યેના તેમના પ્રેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગાવત સંતત સંભુ ભવાની | અરુ ઘટસંભવ મુહન જબગ્યાની ||
વ્યાસ આરદ કજબબજમ બખાની | કાગભુસુંડી ગરુડ કે હહ કી ||3||
ચોથા શ્લોકમાં ભગવાન હિવ અને દેવી પાવમતીની પ્રિંસા કરવામાં આવી છે| જેઓ ભગવાન રામના ભકત પણ
રહ્ા છે| તેમજ હવહવધ સંતો અને હવિાનો તેમની વાતામના ઊંડા અથમનો અભ્યાસ અને સમજણ કરે છે. તેમાં હવહવધ
લેખકો અને કહવઓનો પણ ઉલ્લેખ છે જેમણે ભગવાન રામ અને તેમની વાતામ હવિે લખ્યું છે.
કહલમલ હરહન જબષય રસ ફીકી | સુભગ હસંગાર મુજકત જુબતી કી ||
46
િે શારીરરક અને માનતિક બીમારીઓથી પીડાિા લોકો માટે િેમની વાિાાની ઉપચારાત્મક શક્તિઓને સ્વીકારે છે . આ
શ્લોકોમાાં તુલિીનુ ાં મહત્વ પણ દશાાવવામાાં આવ્ુાં છે | જે પતવત્ર છોડ ભગવાન રામ અને િેમની પ ૂજા િાથે િાંકળાયેલી છે .
એકાંદરે શ્રી રામાયણજીની આરિીમાાં ભગવાન રામ| િેમની પત્ની િીિા અને તવતવધ ઋતિઓ અને તવદ્વાનોના મરહમાની
ઉજવણી કરવામાાં આવે છે જેમણે િેમની વાિાા ને િમજવામાાં અને વણાવવામાાં ફાળો આપ્યો છે . િે ભતિોના જીવનમાાં િેમની
વાિાાના મહત્વ અને શુદ્ધ અને ઉપચાર કરવાની શક્તિને સ્વીકારે છે