Issue 5

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 52

Join Telegram Group "Gknews_in"

ð»ko : 64  ytf : 5  íkk.1-3-2024

રૂ. ૧.૧૦ લાખ કર�ોડનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત - લ�ોકાર્પણ


ગુજરાતની ભૂમિથી વિકસિત ભારતની ગેરંટી
સંસ્કૃતિ અને સમૃદ્ધિન�ો શાનદાર સમન્વય
Gujarat
The Reliable fortnightly of Gujaratis

Year : 64  Issue : 5  Date : 1 - 3 - 2024

íktºke : કે. એલ. બચાણી


Mkníktºke : yh®ðË Ãkxu÷
fkÞoðknf íktºke : Ãkw÷f rºkðuËe
MktÃkkËf : {™e»kk ðk½u÷k
W…MktÃkkËf
MknMktÃkkËf
:
:
Ëuðktøk {uðkzk
n»koË YÃkkÃkhk
þçËþ:
f÷krLkËuoþf : sM{eLk Ëðu
÷uykWx rzÍkR™ : {kir÷f yu{. hks…qŒ

• રાજ્ય સરકારે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુખીની કાર્યશૈલી
rðíkhý rð¼køk : …e. ðe. {kuZ

અપનાવી છે.
økwshkík Ãkkrûkf Lk {¤íkwt nkuÞ íkku Lke[u Ëþkoðu÷k
Lktçkh WÃkh MktÃkfo fhðk rðLktíke.

VkuLk : ૦૭૯ - ૨૩૨૫૩૪૪૨


rðíkhý rð¼køk :
• અમૃતકાળમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ગરીબ, યુવા, અન્નદાતા
અને નારીશક્તિને બજેટમાં અગ્રતા આપવામાં આવી છે.
E-{u÷ yuzÙuMk : gujaratmagazine@gmail.com
VuMkçkwf r÷tf : gujaratinformation.official

íktºke rð¼køk • છેવાડાના નાગરિકોને વિકાસના લાભો પહોંચે તેની ગૅરંટી સાથે ગુજરાત
‘økwshkík’ Ãkkrûkf fkÞko÷Þ, {krníke rLkÞk{f©eLke f[uhe, સરકાર સતત પ્રયત્નશીલ છે.
økwshkík hkßÞ, ç÷kuf Lkt. ૧૯/૧, zkp. Sðhks {nuíkk ¼ðLk,
økktÄeLkøkh - ૩૮૨૦૧૦. • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પયાત્રાથી છેવાડાના
VkuLk : ૦૭૯-૨૩૨૫૩૪૪૦
માનવી સુધી સરકારી યોજનાના લાભો ઘરે બેઠા પહોચાડ્યા છે.
ðkŠ»kf ÷ðks{ : + ૫૦-૦૦
hkßÞ MkhfkhLkk Mk¥kkðkh ynuðk÷ku rMkðkÞ yk Mkk{rÞf{kt • ભારતની સમૃદ્ધિ માટે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ કંડારવા મજબૂત પગલાં
«rMkØ Úkíkk yLÞ ÷u¾ku{kt ÔÞõík ÚkÞu÷k rð[khku MkkÚku hkßÞ
Mkhfkh Mkt{ík Au s, yu{ {kLkðwt Lknª. લેવાઈ રહ્યાં છે.
• વિકસિત ભારતના નિર્માણમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ
{krníke ¾kíkwt, økwshkík hkßÞ, økktÄeLkøkh îkhk «fkrþík
yLku MkkrníÞ {wÿýk÷Þ «k. r÷. íkÚkk
økwshkík ykuVMkux «k. r÷., y{ËkðkË îkhk {wrÿík અને સૌના પ્રયાસ સાથે સાતત્યપૂર્ણ નેતૃત્વને લઈને ગુજરાત આગળ ધપી
48 + 4 Cover = Total 52 Pages રહ્યું છે.
yk ytf Lke[uLke ðuçkMkkRx ÃkhÚke rðLkk {qÕÞu zkWLk÷kuz fhe þfkþu • "બહુજન હિતાય - બહુજન સુખાય"ના ધ્યેય સાથે જનસેવા સુખાકારી
પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાના લોકો સાક્ષી બન્યાં છે.
www.gujaratinformation.gujarat.gov.in

÷ðks{ Lke[uLkkt MÚk¤kuyu MðefkhkÞ Au


• økwshkík ÃkkrûkfLkwt ðkŠ»kf ÷ðks{ hkßÞLke ík{k{ fBÃÞqxhkRÍTz • સરકારે હેલ્થકેર, રેલ-રોડ કનેક્ટિવિટી, વીજળી-પાણી સહિતના માળખાને
સુદૃઢ કરી લોકોનું ‘ઇઝ ઓફ લિવિંગ' વધારવાની ગૅરંટી આપી છે.
ÃkkuMx ykurVMk{kt MkŠðMk [kso [qfðe ¼he þfkþu.
• økwshkík ÃkkrûkfLkwt ðkŠ»kf ÷ðks{ hkufzuÚke íkÚkk ¢kuMz rz{kLz

• 'મોદીની ગૅરંટી' યોજનાઓ ઘડવા પૂરતી સીમિત નથી, પણ ગરીબ, વંચિત,


zÙk^x MðYÃku {krníke rLkÞk{f©eLke f[uhe, rnMkkçke þk¾k, ç÷kuf
Lkt. ૧૯, zkì. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkhLkk MkhLkk{k Ãkh
Mðefkhðk{kt ykðþu. હકદાર લાભાર્થીઓ સુધી પહોંચાડવાની પણ ગૅરંટી છે.
• økwshkík ÃkkrûkfLkwt ÷ðks{ rsÕ÷kLke {krníke ¾kíkkLke f[uheyku
Ãký Mðefkhþu.
• ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે વિકસિત ભારત ૨૦૪૭ને અનુરૂપ
પોતાનું વિઝન તૈયાર કરી વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે આગળ વધી
• MktÃkfo yrÄfkheLke f[uhe, økwshkík Mkhfkh, Bnkzk rçk®Õzøk Lkt.
૩૬, Ã÷kux Lkt. ૧૫૦, ykuþeðkhk Ãkku÷eMk MxuþLkLke çkksw{kt,
òuøkuïhe (Ãkrù{), {wtçkR - ૪૦૦૧૦૨. રહ્યું છે.
• ÷ðks{ Mðefkhðk fkuR ¾kLkøke ÔÞÂõík fu MktMÚkkLku yusLMke
ykÃke LkÚke. • વિદ્યાર્થીઓએ મોબાઇલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને રમતના
ykÃkLkk rðMíkkh{kt hkßÞ MkhfkhLke sLkrník÷ûke ગ્રાઉન્ડ ઉપર વધુ રમવું જોઈએ.
fku R {n¥ðÃkq ý o æÞkLkkf»ko f çkkçkík økw s hkík
Ãkkrûkf{kt «rMkØ fhðk Þku ø Þ ÷køku íkku ykÃk
(મુખ્યમંત્રીશ્રીએ આપેલાં વિવિધ વક્તવ્યના અંશો)
gujaratmagazine@gmail.com R{u÷ ykRze WÃkh
íkMkðeh MkkÚku rðøkík {kuf÷e ykÃkþku íkku ÞkuøÞíkk
yLkwMkkh íkuLku økwshkík Ãkkrûkf{kt MÚkkLk ykÃkðkLkku
yð~Þ «ÞíLk fhðk{kt ykðþu.
6
સંવાદ

34
પ્રેરણા

10 કવર સ્ટોરી
35
રૂ.૧.૧૦ લાખ કર�ોડનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત - લ�ોકાર્પણ
ગુજરાતની ભૂમિથી વિકસિત ભારતની ગેરંટી
નજરાણું

36
નિર્ણય

38
વિધાનસભાના
દ્વારે થી
30 જનસુખાકારી

48
સમાચાર વિશેષ

50
ઉત્સવ
40 વિકાસયાત્રા
økwshkík 4 ૧ માર્ચ, ૨૦૨૪
ઊઘડત
ે પાન

વસંતના આગમન ટાણ



વિકાસના વધામણાંનો અદ્ભ
ુ ત સંયોગ સર્જાયો
સંતથી સમાજમાં સેવાની સુવાસ પ્રસરે છે. જ્યારે વસંતના પગરવ મંડાય છે ત્યારે
પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રકૃતિના નવસર્જનની પ્રક્રિયા વસંતમાં જ થાય છે.
ભારતભરમાં વસંતના આગમનને વધાવવામાં આવે છે. આપણું ગુજરાત વિકાસના દરેક
ક્ષેત્રમાં આગવી કેડી કંડારવા માટે જાણીતું છે. ગુજરાતે વસંતના વધામણાં આગવા અને
અનોખા અંદાજમાં કર્યાં છે.
તાજેતરમાં સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં વિકાસની
વસંત લઈને આવ્યા. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત આખા
ગુજરાતમાં ચોમેર વિકાસની છોળો ઉડાડી. ચાર જ દિવસમાં થયેલાં વિકાસકામો ઉપર દૃષ્ટિ
નાખતાં ખ્યાલ આવશે કે, ગુજરાત માટે "ન ભૂતો ન ભવિષ્યતિ" જેવી ઘટના બની. ગુજરાતની
ધરા પરથી માત્ર ચાર દિવસમાં રૂ. ૧.૧૦ લાખ કરોડથી વધુનાં ૩૦૦ ઉપરાંત જનહિતલક્ષી
કામોનાં લોકાર્પણ-ખાતમુહર્ત ૂ થયાં. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે. નાગરિકો
માટે વડાપ્રધાનશ્રીની ગુજરાતની આ મુલાકાત અવિસ્મરણીય અને અભૂતપૂર્વ રહી.
આઝાદી બાદ પ્રથમવાર એક જ દિવસે રૂ. ૫૭ હજાર કરોડથી વધુનાં વિકાસનાં કામોની ભેટ
મળ્યાના ગુજરાતી બાંધવો સાક્ષી બન્યા. જેમાં એકબાજુ દક્ષિણ ગુજરાતના નવસારીના
વાંસીબોરસીથી રૂ. ૪૪,૨૧૬ કરોડનાં વિકાસકાર્યોની વર્ષા થઈ. સાથોસાથ સુરતના નાગરિકોને
સુખાકારી માટે વડાપ્રધાનશ્રીએ રૂ. ૫૦૪૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ આપી. આ ઉપરાંત,
ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ એવા તરભ ધામ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા
મહોત્સવના અવસરે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુ રૂ. ૧૩,૦૦૦ કરોડના વિકાસના
વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને મહેસાણાવાસીઓને પણ સોગાદ આપી.
વડાપ્રધાનશ્રીએ રાજકોટથી રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રકલ્પોનાં ખાતમુહર્ત ૂ
તથા લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં ગાંધીધામ રામબાગ હૉસ્પિટલ ખાતે પણ બે આરોગ્યલક્ષી
સુવિધાઓની ભેટ આપી.
વડાપ્રધાનશ્રીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને રૂ. ૪૧૦૦ કરોડના
વિકાસ પ્રકલ્પોની ભેટ આપી. આ ઉપરાંત રૂ. ૯૭૮ કરોડના ખર્ચે નિર્મિત દેશના સૌથી લાંબા
કેબલ સ્ટેડ બ્રિજ સુદર્શન સેતન ુ ા લોકાર્પણ થકી પૌરાણિક કૃષ્ણનગરી દ્વારિકામાં સંસ્કૃતિ અને
સમૃદ્ધિનો સુભગ સમન્વય થયો. તેમણે સ્ક્યૂબા ડાઇવિંગ કરીને દરિયાના પેટાળમાં રહેલી
પૌરાણિક દ્વારિકા નગરીનાં દર્શન કરવાનો લાભ મેળવ્યો.
આ અંકમાં વિકાસ અને વિરાસતના વૈભવનો અનુભવ વાચકોને થશે. મને શ્રદ્ધા છે કે,
ગુજરાત પાક્ષિક્ના પ્રસ્તુત અંકમાં સમાવિષ્ટ ઉપયોગી અને રસપ્રદ વિકાસલક્ષી વાંચન
સામગ્રી સુજ્ઞ વાચક બંધઓ ુ ની વાંચન ક્ષુધા અવશ્ય સંતોષશે.
જય જય ગરવી ગુજરાત...
કે. એલ. બચાણી, આઇ.એ.એસ.
માહિતી નિયામક

૧ માર્ચ, ૨૦૨૪ 5 økwshkík


સંવાદ

ફેબ્રુઆરી - ૨૦૨૪
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો
રેડિયોના માધ્યમથી જનતા સાથે સંવાદ
ðzk«Äk™ ©e ™huLÿ¼kE {kuËeyu Ëuþðk‚eyku ‚kÚku
‚tðkË MÚkkÃkðk þY fhu÷ku ‘{™ fe ƒkŒ’ fkÞo¢{
rËLk«ríkrËLk ðÄw Lku ðÄw ÷kufr«Þ ƒLkíkku òÞ Au.
ðzk«Äk™©e Ëuþ™k Auðkzk™k {k™ðe ‚wÄe ÓËÞLkk
ŸzkýÚke hurzÞku™k {kæÞ{ Úkfe ‘{™ fe ƒkŒ’
fkÞo¢{ îkhk rðrðÄ rð»kÞku Ãkh íku{Lkk
Ëe½oárüÃkqqýo rð[khku hsq fhu Au. ŒksuŒh{kt
«‚krhŒ ÚkÞu÷k íku{Lkk ðõíkÔÞLke Í÷f «MŒwŒ Au.

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સુનીતા દેવી : સર, એક વાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જે સીતાપુરનું
સાથીઓ, કેટલાક દિવસ પછી ૮ માર્ચે આપણે ‘મહિલા દિવસ’ છે, અમે પહેલી વાર ત્યાં ડ્રૉન જોયું હતું. પહેલા દિવસે અમે લોકો
મનાવીશું. આ વિશેષ દિવસ દેશની વિકાસયાત્રામાં નારીશક્તિના ત્યાં પહોચ્યા. બીજા દિવસથી અમારી ટ્રેનિંગ શરૂ થઈ હતી. પહેલાં
યોગદાનને નમન કરવાનો અવસર હોય છે. મહા કવિ ભારતિયારજીએ તો અમને થિયરી ભણાવવામાં આવી, પછી ક્લાસ ચાલ્યા હતા બે
કહ્યું છે કે "વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન અવસર દિવસ. ક્લાસમાં ડ્રૉનમાં કયા-કયા ભાગ છે, કેવી-કેવી રીતે તમારે
મળશે." આજે ભારતની નારીશક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી શું-શું કરવાનું છે, આ બધી બાબતો થિયરીમાં ભણાવવામાં આવી.
ઊંચાઈઓને સ્પર્શી રહી છે. કેટલાંક વર્ષો પહેલાં, કોણે વિચાર્યું હતું કે, ત્રીજા દિવસે, અમારા લોકોનું પેપર લેવાયું હતું, તે પછી ફરી એક
આપણા દેશમાં, ગામમાં રહેનારી મહિલાઓ પણ ડ્રૉન ઉડાવશે? પરંતુ કમ્પ્યૂટર પર પેપર લેવાયું હતું, અર્થાત્, પહેલા ક્લાસ ચાલ્યા, પછી
આજે તે સંભવ થઈ રહ્યુંં છે. આજે તો ગામેગામમાં ડ્રૉન દીદીની એટલી ટેસ્ટ લેવામાં આવી. પછી પ્રૅક્ટિકલ કરાવવામાં આવ્યા હતા અમારા
ચર્ચા થઈ રહી છે, દરેકની જીભે નમો ડ્રૉન દીદી, નમો ડ્રૉન દીદી જ લોકોના, અર્થાત્ ડ્રૉન કેવી રીતે ઉડાવવાનું છે, કેવી-કેવી રીતે અર્થાત્
સંભળાય છે. દરેક તેના વિષયમાં ચર્ચા કરી રહ્યુંં છે. એક બહુ મોટી તમારે કંટ્રૉલ કેવી રીતે સંભાળવાનું છે, દરેક ચીજ શીખવાડવામાં
જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને આથી, મેં પણ વિચાર્યું કે આ વખતે ‘મન આવી હતી.
કી બાત’માં એક નમો ડ્રૉન દીદી સાથે કેમ વાત ન કરીએ . આપણી મોદીજી : પછી ડ્રૉન કામ શું કરશે, તે કેવી રીતે શિખવાડ્યું ?
સાથે આ સમયે નમો ડ્રૉન દીદી સુનીતાજી જોડાયેલાં છે, જે ઉત્તર સુનીતા દેવી : સર, ડ્રૉન કામ કરશે કારણકે જેમ અત્યારે પાક
પ્રદેશના સીતાપુરનાં છે. આવો, તેમની સાથે વાત કરીએ. મોટો થઈ રહ્યો છે. વરસાદની ઋતુ કે કંઈ પણ એમ, વરસાદમાં તકલીફ
મોદીજી : સુનીતા દેવીજી, નમસ્કાર. આ ડ્રૉન દીદી બનવાની થશે, ખેતરમાં પાકમાં અમે લોકો ઘૂસી નહોતા શકતા, તો મજૂર કેવી
તમારી યાત્રા કેવી રીતે શરૂ થઈ. તમને ટ્રેનિંગ ક્યાં મળી, કેવા-કેવા રીતે અંદર જશે, તો તેના માધ્યમથી ઘણો ફાયદો ખેડૂતોનો થશે અને
ફેરફારો, શું થયા, મારે પહેલાં એ જાણવું છે. ત્યાં ખેતરમાં ઘૂસવું પણ નહીં પડે. અમારું ડ્રૉન જે અમે મજૂર રાખીને
økwshkík 6 ૧ માર્ચ, ૨૦૨૪
સંવાદ

કામ કરીએ છીએ તે અમારા ડ્રૉનથી સીમા ઉપર ઊભા રહીને, અમે મહિલા છે કલ્યાણી પ્રફુલ્લ પાટીલજી. તેઓ મહારાષ્ટ્રનાં છે. આવો,
અમારું એ કામ કરી શકીએ છીએ, કોઈ જીવજંતુ જો ખેતરની અંદર કલ્યાણી પ્રફુલ્લ પાટીલજી સાથે વાત કરીને, તેમનો અનુભવ જાણીએ.
છે તો તેનાથી અમારે સાવધાની રાખવી પડશે, કોઈ તકલીફ નથી થતી મોદીજી : કલ્યાણીજી, નમસ્તે.
અને ખેડૂતોને પણ ખૂબ જ સારું લાગે છે. અમે અત્યાર સુધીમાં ૩૫ કલ્યાણીજી : નમસ્તે સરજી.
એકર જમીન પર છંટકાવ કરી ચૂક્યાં છીએ. મોદીજી : તમે કયા-કયા નવા પ્રયોગ કર્યા છે ?
મોદીજી : તો ખેડૂતોને પણ ખબર છે કે તેનો ફાયદો છે ? કલ્યાણીજી : સર, અમે જે દસ પ્રકારની અમારી વનસ્પતિ છે,
સુનીતા દેવી : જી સર, ખેડૂતો તો બહુ સંતુષ્ટ હોય છે. કહે છે કે તેને એકત્રિત કરીને, તેમાંથી અમે ઑર્ગેનિક સ્પ્રે બનાવ્યું. જેમકે જે
ખૂબ જ સારું લાગે છે. સમયની પણ બચત થાય છે. બધી સુવિધાનું અમે પેસ્ટિસાઇડ વગેરે સ્પ્રે કરતાં તો તેનાથી પેસ્ટ વગેરે જે આપણાં
તમે પોતે જ ધ્યાન રાખો છો. પાણી, દવા, બધું જ સાથે રાખો છો અને મિત્ર જીવડાં એટલે (પેસ્ટ) હોય તે પણ નષ્ટ થઈ જતાં હતાં
અમારે લોકોએ આવીને કેવળ ખેતર બતાવવું પડે છે કે ક્યાંથી ક્યાં અને અમારી જમીનનું પ્રદૂષણ થાય છે જે તો ત્યારે કેમિકલ ચીજો
સુધી મારું ખેતર છે અને બધું કામ અડધા કલાકમાં જ પતાવી દઉં છું. જે પાણીમાં ભળી રહી છે તેના કારણે આપણા શરીર પર પણ હાનિકારક
મોદીજી : તો આ ડ્રૉન જોવા માટે બીજા લોકો પણ આવતા હશે? પરિણામ જોવાં મળી રહ્યાં છે, તેના કારણે અમે ઓછામાં ઓછા
સુનીતા દેવી : સર, ખૂબ જ. ડ્રૉન જોવા માટે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ.
સ્થાનિક લોકો અને ખેડૂતો આવી જાય છે. મોદીજી : તો એક પ્રકારે તમે પૂરી રીતે
મોદીજી : અચ્છા. કારણકે મારું એક મિશન પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યાં છો?
છે લખપતિ દીદી બનાવવાનુ.ં જો આજે દેશભરની કલ્યાણીજી : હા, સર જે આપણી
બહેનો સાંભળી રહી હોય તો એક ડ્રૉન દીદી આજે કેમિકલથી આપણી ધરતી માતાને પારંપરિક ખેતી છે, તેવી અમે કરી ગયા
પહેલી વાર મારી સાથે વાત કરી રહી છે, તો શું વર્ષે.
કહેવા ઇચ્છશો તમે ? જ ે કષ્ટ થઈ રહ્યું ં છે , જે પીડા થઈ મોદીજી : શું અનુભવ થયો, પ્રાકૃતિક
સુનીતા દેવી : જેવી રીતે આજે હું એકલી રહી છે, જે વેદના થઈ રહી છે, ખેતીમાં ?
ડ્રૉન દીદી છું, તો આવી જ હજારો બહેનો આગળ કલ્યાણીજી : સર, અમે વિધાઉટ પેસ્ટ
આપણી ધરતી માને બચાવવામાં
આવે કે મારી જેવી ડ્રૉન દીદી તેઓ પણ બને અને તે કર્યું કારણકે હવે કેન્સરનું પ્રમાણ જે
મને ખૂબ જ ખુશી થશે કે જ્યારે હું એકલી છું, દ શ
ે ની માતૃશક્તિ મ�ો ટ ી ભૂ મિકા વધી રહ્યુંં છે, જેમકે શહેરી વિસ્તારોમાં તો
મારી સાથે બીજા હજારો લોકો ઊભા રહેશે, તો નિભાવી રહી છે. દેશના ખૂણા- છે જ, પરંતુ ગામડામાં પણ તેનું પ્રમાણ
ખૂબ જ સારું લાગશે કે અમે એકલાં નહીં, ઘણી વધી રહ્યુંં છે, તો તે રીતે જો તમારે તમારા
બધી બહેનો આપણી સાથે ડ્રૉન દીદીના નામથી
ખૂ ણ ામાં મહિલાઓ� હવે પ્રાકૃ તિ ક આગળના પરિવારને સુરક્ષિત કરવો હોય
ઓળખાય છે. ખ ત
ે ીને વિસ્તાર આપી રહી છે . તો આ માર્ગ અપનાવવો આવશ્યક છે. તે
મોદીજી : ચાલો સુનીતાજી, મારા તરફથી રીતે તે મહિલાઓ પણ સક્રિય સહભાગીતા
તમને અભિનંદન. મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ. તેની અંદર દેખાડી રહી છે.
સુનીતા દેવી : થેંક યૂ, થેંક યૂ સર. મોદીજી : અચ્છા કલ્યાણીજી, તમે કંઈક જળ સંરક્ષણમાં પણ કામ
સાથીઓ, આજે દેશમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં દેશની કર્યું છે ? તેમાં તમે શું કર્યું છે ?
નારી શક્તિ પાછળ રહી ગઈ હોય. એક બીજું ક્ષેત્ર, જ્યાં મહિલાઓએ, કલ્યાણીજી : સર, રેઇનવૉટર હાર્વેસ્ટિંગ. આપણી જેટલી પણ
પોતાની નેતૃત્વ ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે છે – પ્રાકૃતિક ખેતી, સરકારી ઇમારતો છે, જેમ કે પ્રાથમિક શાળા લઈ લો, આંગણવાડી
જળ સંરક્ષણ અને સ્વચ્છતા. કેમિકલથી આપણી ધરતી માતાને જે કષ્ટ લઈ લો, અમારી ગ્રામ પંચાયતની જે બિલ્ડિંગ છે, ત્યાંનું જે પાણી છે,
થઈ રહ્યુંં છે, જે પીડા થઈ રહી છે, જે વેદના થઈ રહી છે, આપણી વરસાદનું, તે, બધું એકઠું કરીને, અમે એક જગ્યાએ કલેક્ટ કરેલું છે
ધરતી માને બચાવવામાં દેશની માતૃશક્તિ મોટી ભૂમિકા નિભાવી રહી અને જે રિચાર્જ શાફ્ટ છે, સર, કે જે વરસાદનું પાણી જે પડે છે, તે,
છે. દેશના ખૂણા-ખૂણામાં મહિલાઓ હવે પ્રાકૃતિક ખેતીને વિસ્તાર જમીનની અંદર ઊતરવું જોઈએ, તો તે રીતે અમે ૨૦ રિચાર્જ શાફ્ટ
આપી રહી છે. અમારા ગામની અંદર કરેલા છે અને ૫૦ રિચાર્જ શાફ્ટની અનુમતિ
આજે જો દેશમાં ‘જળ જીવન મિશન’ અંતર્ગત આટલું કામ થઈ મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં જ, તેનું પણ કામ ચાલુ થવાનું છે.
રહ્યુંં છે તો તેની પાછળ પાણી સમિતિઓની ખૂબ જ મોટી ભૂમિકા છે. મોદીજી : ચાલો, કલ્યાણીજી,તમારી સાથે વાત કરીને ખૂબ ખુશી
આ પાણી સમિતિનું નેતૃત્વ મહિલાઓની પાસે જ છે. આવાં જ એક થઈ.તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
૧ માર્ચ, ૨૦૨૪ 7 økwshkík
સંવાદ

સાથીઓ, ચાહે સુનીતાજી હોય કે કલ્યાણીજી, અલગ-અલગ તેનો અનુભવ કરી શકશો. આ ટાઇગર રિઝર્વ પાસે ખટકલી ગામમાં
ક્ષેત્રોમાં નારીશક્તિની સફળતા ખૂબ જ પ્રેરક છે. હું ફરી એક વાર રહેનારા આદિવાસી પરિવારોએ સરકારની સહાયથી પોતાના ઘરને
આપણી નારી શક્તિની આ ભાવનાની હૃદયથી પ્રશંસા કરું છું. હૉમ સ્ટેમાં બદલી નાખ્યું છે. તે તેમની કમાણીનું ખૂબ મોટું સાધન
મારા પ્રિય દેશ વાસીઓ, આજે આપણા બધાનાં જીવનમાં બની રહ્યુંં છે. આ ગામમાં રહેનારા કોરકુ જનજાતિના પ્રકાશ
ટૅક્નૉલૉજીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. મોબાઇલ ફૉન, ડિજિટલ જામકરજીએ પોતાની બે હૅક્ટર જમીન પર સાત ઓરડાનો હૉમ સ્ટે
ગેજેટ્સ, આપણા બધાંની જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયાં તૈયાર કર્યો છે. તેમને ત્યાં રોકાનારા પર્યટકોના ખાવાપીવાની વ્યવસ્થા
છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ડિજિટલ ગેજેટ્સની મદદથી તેમનો પરિવાર જ કરે છે. પોતાના ઘરની આસપાસ તેમણે ઔષધીય
હવે વન્ય જીવોની સાથે તાલમેળ કરવામાં પણ મદદ મળી રહી છે? છોડની સાથે આંબો અને કૉફીનું ઝાડ પણ લગાવ્યું છે. તેનાથી પર્યટકોનું
કેટલાક દિવસ પછી, ૩ માર્ચે, ‘વિશ્વ વન્યજીવ દિવસ’ છે. આ આકર્ષણ તો વધ્યું જ છે, બીજા લોકો માટે પણ રોજગારના નવા
દિવસને વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી અવસરો બન્યા છે.
મનાવાય છે. આ વર્ષે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની થીમમાં ડિજિટલ મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પશુપાલનની વાત કરીએ છીએ
ઇન્નૉવેશનને સર્વોપરિ રખાયું છે. તમને એ જાણીને આનંદ થશે કે તો, ઘણી વાર ગાય-ભેંસ સુધી જ અટકી જઈએ છીએ પરંતુ બકરી
આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં વન્ય પણ એક મહત્ત્વનું પશુધન છે, જેની એટલી
જીવોના સં ર ક્ષણ માટે ટૅક્ નોલૉજીનો ખૂ બ ચર્ચા થતી નથી. દેશ નાં અલગ-અલગ
ઉપયોગ થઈ રહ્યો છે. ગત કેટલાંક વર્ષમાં ક્ષેત્રોમાં અનેક લોકો બકરીપાલન સાથે પણ
સરકારના પ્રયાસોથી દેશમાં વાઘની સંખ્યા જોડાયે લ ા છે. ઓડિશાના કાલાહાં ડ ીમાં
વધી છે. મહારાષ્ટ્રના ચં દ્ર પુ ર ના ટાઇગર આપણા બધાનાં જીવનમાં બકરીપાલન, ગામના લોકોની
રિઝર્વમાં વાઘની સંખ્યા અઢીસોથી વધુ થઈ આજીવિકાની સાથોસાથ તે મ ના જીવન
ટૅક્નૉલ�ૉજીનું મહત્ત્વ ખૂબ જ
ગઈ છે. ચંદ્રપુર જિલ્લામાં માણસ અને વાઘના સ્તરને ઉપર લાવવાનું પણ એક મોટું
સં ઘ ર ્ષ ને ઓછો કરવા માટે આર્ટિફિશિયલ
વધી ગયુ ં છે . મ�ો બ ાઇલ ફ�ૉન, માધ્યમ બની રહ્યુંં છે.
ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. ડિજિટલ ગે જ ટ
ે ્સ, આપણાં આ પ્રયાસની પાછળ જયંતી મહાપાત્રજી
અહીં ગામ અને જંગલની સીમા પર કેમેરા બધાં ન ી જિ ં �
દગીન�ો મહત્ત્વપૂ ર્ણ અને તેમના પતિ બીરેન સાહુજીનો એક મોટો
લગાવવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ વાઘ હિસ્સો બની ગયાં છે . પરં ત ુ શું તમે નિર્ણય છે. તેઓ બંને બેંગલુરુના મૅનેજમૅન્ટ
ગામની નજીક આવે છે તો આર્ટિફિશિયલ કલ્પના કરી શક�ો છ�ો કે ડિજિટલ વ્યાવસાયિકો હતાં, પરંતુ તેમણે વિરામ
ઇન્ટેલીજન્સની મદદથી સ્થાનિક લોકોને ગજે ટે ્સની મદદથી હવે વન્ય લઈને કાલાહાં ડ ીના સાલે ભ ાટા ગામ
મોબાઇલ પર એલર્ટ મળી જાય છે. આજે આ જીવ�ોની સાથે તાલમેળ કરવામાં આવવાનો નિર્ણય કર્યો. તે લોકો કંઈક એવું
ટાઇગર રિઝર્વની આસપાસનાં ૧૩ ગામોમાં કરવા ઇચ્છતા હતા જે ન ાથી ત્યાંના
પણ મદદ મળી રહી છે ?
આ વ્યવસ્થાથી લોકોને ખૂબ જ સુવિધા થઈ ગ્રામીણોની સમસ્યાઓનું સમાધાન પણ
ગઈ છે અને વાઘને પણ સુરક્ષા મળી છે. થાય, સાથે જ તેઓ સશક્ત પણ બને. સેવા
સાથીઓ, આજે યુવા સાહસિકો પણ વન્યજીવ સંરક્ષણ અને અને સમર્પણથી ભરેલા પોતાના આ વિચારની સાથે તેમણે માણિકાસ્તુ
પર્યાવરણ પર્યટન માટે નવાં-નવાં સંશોધનો સામે લાવી રહ્યાં છે. એગ્રોની સ્થાપના કરી અને ખેડૂતો સાથે કામ શરૂ કર્યું. જયંતીજી અને
ઉત્તરાખંડના રુડકીમાં રૉટર પ્રિસિશન ગ્રૂપે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ બીરેનજીએ અહીં એક રસપ્રદ માણિકાસ્તુ ગૉટ બૅંક પણ ખોલી છે.
ઑફ ઇન્ડિયાના સહયોગથી એવું ડ્રૉન તૈયાર કર્યું છે, જેનાથી કેન તેઓ સામુદાયિક સ્તર પર બકરી પાલનને ઉત્તેજન આપી રહ્યાં છે.
નદીમાં મગર પર નજર રાખવામાં મદદ મળી રહી છે. આ રીતે તેમનો આ પ્રયાસ પ્રત્યેકને પ્રેરિત કરનારો છે.
બેંગલુરુની એક કંપનીએ ‘બઘીરા’ અને ‘ગરુડ’ નામની ઍપ તૈયાર મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિની શિખામણ છે
કરી છે. બઘીરા ઍપથી જંગલ યાત્રા દરમિયાન વાહનની ગતિ અને –‘परमार्थपरमोधर्मः’અર્થાત્ બીજાની મદદ કરવી જ સૌથી મોટું કર્તવ્ય
બીજી ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. છે. આ ભાવના પર ચાલતા આપણા દેશ ના અગણિત લોકો
સાથીઓ, ભારતમાં તો પ્રકૃતિની સાથે તાલમેળ આપણી સંસ્કૃતિનો નિઃસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત
અભિન્ન હિસ્સો રહ્યો છે. આપણે હજારો વર્ષોથી પ્રકૃતિ અને વન્ય કરી દે છે.
જીવોની સાથે સહ અસ્તિત્વની ભાવનાથી રહેતા આવ્યા છીએ . જો આવી જ એક વ્યક્તિ છે- બિહારમાં ભોજપુરના ભીમસિંહ
તમે ક્યારેક મહારાષ્ટ્રના મેલઘાટ ટાઇગર રિઝર્વ જાવ તો ત્યાં સ્વયં ભવેશજી. પોતાના ક્ષેત્રના મુસહર જાતિના લોકો વચ્ચે તેમનાં કાર્યોની
økwshkík 8 ૧ માર્ચ, ૨૦૨૪
સંવાદ

ઘણી ચર્ચા છે. આથી મને લાગ્યું કે, આજે તેમના વિશે પણ તમારી નવી પેઢીને પણ વાંચો ભાષા શીખવી રહ્યા છે જેથી તેને લુપ્ત થવાથી
સાથે કેમ ન વાત કરવામાં આવે? બિહારમાં મુસહર એક અત્યંત બચાવી શકાય.
વંચિત સમુદાય રહ્યો છે, ખૂબ જ ગરીબ સમુદાય રહ્યો છે. ભીમસિંહ સાથીઓ, આપણા દેશમાં ઘણા બધા લોકો એવા પણ છે, જે ગીતો
ભવેશજીએ આ સમુદાયનાં બાળકોના શિક્ષણ પર પોતાનું ધ્યાન અને નૃત્યોના માધ્યમથી આપણી સંસ્કૃતિ અને ભાષાને સંરક્ષિત કરવામાં
કેન્દ્રિત કર્યું છે, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. તેમણે મુસહર લાગેલા છે. કર્ણાટકના વેંકપ્પા અમ્બાજી સુગેતકરનું જીવન પણ આ
જાતિનાં લગભગ આઠ હજાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. બાબતમાં ખૂબ પ્રેરણાદાયી છે. અહીંના બગલકોટના રહેવાસી
તેમણે એક મોટું પુસ્તકાલય પણ બનાવ્યું છે જેનાથી બાળકોને સુગેતકરજી એક લોકગાયક છે. તેમણે ૧૦૦૦થી વધુ ગોંધલી ગીતો
ભણવાની વધુ સારી સુવિધા મળી રહી છે. લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું ગાયાં છે, સાથે જ, આ ભાષામાં, વાર્તાઓનો પણ ખૂબ પ્રચાર-પ્રસાર
થાય, તે માટે તેમણે ૧૦૦થી વધુ મેડિકલ કૅમ્પ યોજ્યા છે. જ્યારે કર્યો છે. તેમણે ફી લીધા વગર, સેંકડો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી
કોરોનાનું મહા સંકટ માથા પર હતું, ત્યારે ભીમસિંહજીએ પોતાના છે. ભારતમાં ઉમંગ અને ઉત્સાહથી ભરેલા આવા લોકોની ખોટ નથી,
ક્ષેત્રના લોકોને રસી લેવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. દેશના જે, આપણી સંસ્કૃતિને નિરંતર સમૃદ્ધ બનાવી રહ્યા છે.
અલગ-અલગ હિસ્સામાં ભીમસિંહ ભવેશજી જેવા અનેક લોકો છે, તમે પણ તેમાંથી પ્રેરણા લો, કંઈક પોતાની રીતે કરવાનો પ્રયાસ
જે સમાજમાં આવાં અનેક સારાં કાર્યોમાં લાગેલા કરો. તમને ખૂબ જ સંતોષનો અનુભવ થશે.
છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણે આ મારા પ્રિય દેશવાસીઓ, હું વારાણસીમાં
રીતે પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો, આ હતો અને ત્યાં મેં એક ખૂબ જ શાનદાર
એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબજ મદદરૂપ ફૉટો પ્રદર્શન જોયુ.ં કાશી અને આસપાસના
સાબિત થશે. બિહારમાં મુસહર એ�ક અત્યંત યુવાનોએ કેમેરામાં જે દૃશ્યો ઝડપ્યાં છે, તે
મારા પ્રિય દેશ વાસીઓ, કેટ લાય લોકો અદ્ભુત છે. તેમાં ઘણા ફૉટોગ્રાફ એવા છે,
વંચિત સમુદાય રહ્યો છે, ખૂબ
નિઃસ્વાર્થ ભાવથી ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ જે મોબાઇલ કેમેરાથી પાડવામાં આવ્યા
અને તે ને સજાવવા-નિખારવાના પ્રયાસોમાં
જ ગરીબ સમુ દ ાય રહ્યો છે . હતા. ખરેખર, આજે જેમની પાસે મોબાઇલ
લાગેલા છે. તમને આવા લોકો ભારતના દરેક ભીમસ િં �
હ ભવેશજીએ� આ છે, તે એક કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે.
હિસ્સામાં મળી જશે. તેમાંથી મોટી સંખ્યા એવા સમુ દ ાયનાં બાળક�ો ન ા શિક્ષણ પર લોકોને પોતાની કળા અને પ્રતિભા
લોકોની પણ છે, જે ભાષાના ક્ષેત્રમાં કામ કરી પ�ો ત ાનું ધ્યાન કેન્દ્રિત કર્ય ું છે , જે થી દેખાડવામાં સૉશિયલ મીડિયાએ પણ ખૂબ
રહ્યા છે. તમ ે નું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે . જ મદદ કરી છે. ભારતના આપણા યુવા
જમ્મુ-કાશ્મીરમાં ગાન્દરબલના મોહમ્મદ તમ ે ણે મુસહર જાતિનાં લગભગ સાથી કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં કમાલ
માનશાહજી છેલ્લા ત્રણ દાયકાથી ગોજરી ભાષાને આઠ હજાર બાળક�ોને શાળામાં કરી રહ્યા છે.
સંરક્ષિત કરવાના પ્રયાસોમાં લાગેલા છે. તેઓ મારા પ્રિય દેશ વાસીઓ, મને એ
પ્રવેશ કરાવ્યો છે.
ગુ જ્જ ર બકરવાલ સમુ દ ાયના છે જે એક વાતનો આનંદ છે કે કેટલાક દિવસ પહેલાં
જનજાતીય સમુદાય છે. તેમને બાળપણમાં ભણતર જ ચૂંટણી પંચે એક બીજા અભિયાનનો
માટે કઠિન પરિશ્રમ કરવો પડતો હતો, તેઓ પ્રતિ દિન ૨૦ કિલોમીટર પ્રારંભ કર્યો છે – ‘મારો પહેલો વોટ દેશ માટે’. તેના દ્વારા વિશેષ રૂપે
ચાલીને જતા હતા. આ પ્રકારના પડકારો વચ્ચે તેમણે અનુસ્નાતકની ફર્સ્ટ ટાઈમ વોટર્સને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ
ડિગ્રી મેળવી અને આવામાં જ તેમનો પોતાની ભાષાને સંરક્ષિત કરવાનો કરવામાં આવ્યો છે. ભારતને જોશ અને ઊર્જાથી ભરપૂર પોતાની
સંકલ્પ દૃઢ થયો. સાહિત્યના ક્ષેત્રમાં માનશાહજીનાં કાર્યોનું વર્તુળ એટલું યુવાશક્તિ પર ગર્વ છે. આપણા યુવા સાથી ચૂંટણી પ્રક્રિયામાં જેટલી
મોટું છે કે તેને લગભગ ૫૦ સંસ્કરણોમાં સમાવાયું છે. તેમાં કવિતાઓ વધુ ભાગીદારી કરશે, તેનાં પરિણામો દેશ માટે એટલાં જ લાભદાયક
અને લોકગીત પણ સમાવિષ્ટ છે. તેમણે અનેક પુસ્તકોનો અનુવાદ નીવડશે. હું પણ ફર્સ્ટ ટાઇમ વોટર્સને અનુરોધ કરીશ કે તેઓ રેકૉર્ડ
ગોજરી ભાષામાં કર્યો છે. સંખ્યામાં વોટ કરે.
સાથીઓ, અરુણાચલ પ્રદેશના તિરપના બનવંગ લોસુજી એક શિક્ષક સાથીઓ, જ્યારે આગામી વખતે તમારી સાથે સંવાદ થશે, તો
છે. તેમણે વાંચો ભાષાના પ્રસારમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું પછી, નવી ઊર્જા, નવી જાણકારી સાથે તમને મળીશ. તમે તમારું ધ્યાન
છે. આ ભાષા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને આસામના કેટલાક રાખજો, ખૂબ-ખૂબ ધન્યવાદ.
હિસ્સાઓમાં બોલવામાં આવે છે. તેમણે એક લેન્ગવેજ સ્કૂલ બનાવવાનું નમસ્કાર. •
કામ કર્યું છે. તેમણે વાંચો ભાષાની એક લિપિ પણ તૈયાર કરી છે. તેઓ
૧ માર્ચ, ૨૦૨૪ 9 økwshkík
કવર સ્ટોરી

રૂ.૪૪ હજાર કર�ોડના વિકાસકાર્યોથી દક્ષિણ ગુજરાતની કાયાપલટ

વિકસિત ભારતનું સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પ થશે સાકાર


આપણા આંગણે પધારેલ અતિથિ જો કરોડથી વધુના ખર્ચે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટના યુનિટ-૩ અને ૪નું લોકાર્પણ,
આપણને કોઈ ભેટ સોગાદ આપે તો એનો નૅશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઇન્ડિયાના રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુનાં કાર્યો, માર્ગ અને
આનંદ અનેરો હોય છે. ગુર્જરવાસીઓને પણ મકાન વિભાગનાં રૂ.૨૦૦૦ કરોડનાં વિકાસકાર્યો, ભારતીય રેલવેના રૂ. ૧,૧૦૦ કરોડનાં
આવા અનેરા આનંદની અનુભતિ ૂ થઈ જ્યારે કામો, સુરત મહાનગર પાલિકા, SUDA અને ડ્રીમ સિટીના રૂ. ૫,૦૦૦ કરોડથી વધુનાં
ગુજરાતના આંગણે આવેલા દેશના સર્વાધિક કાર્યો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં રૂ.૫૦૦ કરોડના કામો, જળસંપત્તિ વિભાગના રૂ.
લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૩૦૦ કરોડ, વિજ્ઞાન અને ટૅકનોલૉજી વિભાગના રૂ. ૧૦૦ કરોડ, પાણી પુરવઠા વિભાગનાં
વિવિધ વિકાસકામોની ભેટ આપી. નવસારીમાં રૂ. ૫૦૦ કરોડ, આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૦૦ કરોડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને
વડાપ્રધાનશ્રીનું આગમન એ માત્ર રોજગાર વિભાગનાં રૂ. ૭૫ કરોડ, ગૃહ વિભાગનાં રૂ. ૨૦૦ કરોડ, શહેરી વિકાસ અને શહેરી
નવસારીવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ગૃહનિર્માણ વિભાગના રૂ. ૯૦૦ કરોડ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં રૂ. ૪૦૦
ગુજરાત માટે વધુ રોજગારીની તકો પૂરું પાડવા કરોડથી વધુનાં કાર્યો મળી કુલ રૂ.૪૪,૨૧૬નાં
માટેનું માધ્યમ બન્યું. માત્ર રોજગાર નહીં વિકાસકામોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં.
આવાસ, ઊર્જા, પાણી પુરવઠા ઉપરાંત અનેક વડાપ્રધાનશ્રીએ નવસારીના જલાલપોર
વિભાગોના વિકાસ કામનાં લોકાર્પણ અને તાલુકાના વાંસીબોરસીમાં નિર્માણ પામનાર
ખાતમુહર્ત
ૂ જનસુખાકારીમાં વધારો કરનારાં PM મિત્રા (મે ગ ા ટેક્સ ટાઇલ પાર્ક ) ની
સાબિત થશે. કામગીરીનો પ્રારંભ પણ કરાવ્યો હતો.
ન વ સ ા ર ી જિ લ્ લા ન ા જ લ ા લ પ ો ર વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના
તાલુકાના વાંસીબોરસી ખાતેથી રાજ્યના સંકલ્પને સાર્થક કરતાં કુલ રૂ.૪૪,૨૧૬ ના
દક્ષિણ ઝોનના વિવિધ જિલ્લાઓમાં માતબર વિકાસકાર્યોની ભે ટ આપતાં
જનસુવિધા અને સુખાકારી વધારતાં કુલ વડાપ્રધાનશ્રીએ ઉપસ્થિત વિશાળ જનમેદનીને
રૂ.૪૪,૨૧૬ કરોડનાં વિકાસકાર્યોનાં સંબોધતાં જણાવ્યું હતું કે, અમારી સરકારે છેલ્લાં
લોકાર્પણ અને ખાતમુ હૂ ર્ત તાજે ત રમાં દસ વર્ષમાં જ ૪ કરોડથી વધુ પાકાં મકાનો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપ્યાં છે. ભારતને
હતાં . આ વિકાસકાર્યોમાં રૂ.૨૨,૫૦૦ ૧૧મા ક્રમેથી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી
økwshkík 10 ૧ માર્ચ, ૨૦૨૪
કવર સ્ટોરી

વિવિધ વિભાગ�ોનાં
વિકાસકાર્યોનાં લ�ોકાર્પણ-
ખાતમુહૂર્ત કરતાં PM
વડાપ્રધાન નરેન્ દ્ર મોદીએ દક્ષિણ
ઝોનના વડોદરા, નવસારી, ભરૂચ, તાપી,
વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર,
દાહોદ, મહીસાગર અને નર્મદામાં વિવિધ
વિભાગોનાં રૂ.૫૪૦૦ કરોડથી વધુનાં
વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કર્યાં હતાં. આ જિલ્લાઓમાં ઊર્જા અને
પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ
સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ
વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ,
શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નૉલૉજી
અને ભારત સરકારના પેટ્રોલિયમ અને
પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં ૫૫ વિકાસકાર્યોનાં
અર્થવ્યવસ્થા બનાવી છે. સરકારનાં અનેકવિધ કાર્યો, કાર્યક્રમો, યોજનાઓ, નીતિઓ અને લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય
કામગીરીથી વિશ્વમાં ભારતનો માન મરતબો અને શાખ વધ્યાં છે, પરિણામે ભારતને જોવાની, છે.. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતનાં
આકલન કરવાની વિશ્વની દૃષ્ટિમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે. વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસની
વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાતના યોગદાનની સરાહના કરતાં આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ.૨૨૦૦
તેમણે જણાવ્યું હતું કે, આજે ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટામાં મેડિકલ કૉલેજોની કરોડથી વધુનાં વિકાસકાર્યો પણ સામેલ
ઉપલબ્ધતા સહિત કરોડોના વિકાસપ્રકલ્પોની હારમાળા સર્જાઈ છે અને આદિવાસીઓમાં છે. આ રેલ વે પ્રોજે ક ્ટ્સથી દક્ષિણ
ઊર્ધ્વગામી પરિવર્તન આવ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.
ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ પહેલા વીજળીના સંકટની સ્મૃતિ તાજી કરતા તેમણે
જણાવ્યું હતું કે, એ સમયે ગુજરાતમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતી હતી. અંધારપટ
છવાતા સર્જાતી અનેક મુશ્કેલીઓથી જનતા તાપી જિલ્લામાં કાકરાપાર અણુમથકમાં
ત્રસ્ત હતી. પરંતુ અશક્યને શક્ય કરવાની હામ ૭૦૦- ૭૦૦ મેગાવૉટના લોકાર્પિત થયેલા
સાથે અવિરત મહેન ત તે મ જ હકારાત્મક બે નવા રિએક્ટર 'મેડ ઇન ઇન્ડિયા'ની
નીતિઓ ઘડીને ગુજરાતમાં પવન ઊર્જા, સૌર ફળશ્રુતિ છે, જે ભારતની આત્મનિર્ભરતા
ઊર્જા, પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અવ્વલ ક્રમે અને સ્વદેશી ટૅકનોલૉજીની શક્તિ-ક્ષમતા
પહોંચાડ્યું અને પરિણામે હવે રાજ્યમાં વીજળી દર્શાવે છે.
સં ક ટ ભૂ ત કાળ બન્યું છે. વડાપ્રધાનશ્રીએ નવસારી વાંસી - બોરસી ખાતે રૂ. ત્રણ
વિકસિત ભારતના નિર્માણમાં ગુ જ રાતના હજાર કરોડના રોકાણ સાથે પીએમ મિત્રા
વિકાસનું અનેરું યોગદાન રહેશે એવી ભાવના પાર્કનું નિર્માણ થશે. આ પાર્કના નિર્માણથી
વ્યક્ત કરી નવસારીના દાંડી સ્મારક, નર્મદામાં આસપાસના ગામોમાં રોજગારીના નવા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા પ્રકલ્પો ગુજરાતના અવસરો સર્જાશે. ૧૧૪૧ એકરમાં સાકાર
સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ
સાહેબના દેશ પ્રત્યેના પ્રદાનને સાચી અંજલિ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની
હોવાનું જણાવ્યુ હતું. નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના
૧ માર્ચ, ૨૦૨૪ 11 økwshkík
કવર સ્ટોરી

ટેક્સ્ટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. ગારમેન્ટ, ટેકનિકલ ટેક્સ્ટાઇલની આખી ચેનની


ઇકોસિસ્ટમ બનશે. શ્રમિકો માટે આવાસની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, લોજિસ્ટીક પાર્ક,
ટ્રેનિગની સાથે આસપાસના ગામોના વિકાસ સાથે લાખો રોજગારીનું સર્જન થશે. આ પહેલ
'મેક ઈન ઇન્ડિયા' અને 'મેક ફોર ધ વર્લ્ડ'નું ઉત્તમ ઉદાહરણ સિદ્ધ કરશે. ઉપરાંત, ૩૦૦૦
કરોડના રોકાણ સાથે ટૅક્સ્ટાઇલની સેક્ટરમાં પ્રોડક્શનથી સપ્લાઈ સુધીની સંપૂર્ણ વેલ્યુ ચેઈનનું
નિર્માણ કરશે, ત્યારે સુરતના ડાયમંડ અને હવે નવસારીના પરિધાનની ગુંજ વિશ્વભરમાં ફેલાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરતના થઈ રહેલા વિકાસની સરાહના કરી જણાવ્યું
હતું કે, સુરતમાં રૂ. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા તાપી રીવર બેરેજ થકી દાયકાઓ
સુધી પીવાના પાણીનું નિરાકરણ અને પૂરના ખતરામાંથી મુક્તિ મળશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાથી લઈને
અત્યાર સુધીમાં એક જ દિવસમાં રૂ. ૫૭,૮૧૫ કરોડનાં વિકાસના કામોની ભેટ મળી હોય તેવા
આજે ઐતિહાસિક અવસરના આપ સૌ સાક્ષી બન્યા છે. સામાન્ય માણસનો વિકાસ એ મોદીજીનું
કમિટમેન્ટ છે.
વડાપ્રધાનશ્રીએ વાંસી-બોરસીના કાર્યક્રમમાં વલસાડની આફૂસ કેરી અને નવસારીનાં ચીકુ
દુનિયાભરમાં વિખ્યાત હોવાનું જણાવીને નવસારી જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન
સન્માનનિધિ યોજના હેઠળ રૂ.૩૫૦ કરોડની રાશિની સહાય મળી છે, મુખ્યમંત્રીશ્રીએ તેમ
ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ દક્ષિણ ગુજરાતને રૂ.૪૪૨૧૬ કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી છે. એ
વિકાસની પ્રતિબદ્ધતાનું પરિણામ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ‘જે કરવું તે કહેવુ’ની કાર્ય
સંસ્કૃતિને વિકસાવીને દુનિયાને વિકાસની રાજનીતિ બતાવી છે. પહેલાના સમયમાં એક દાયકામાં
જેટલા રૂપિયા વિકાસનાં કાર્યો માટે ફાળવાતા ન હતા તેટલા આજે એક દિવસમાં ફાળવાઈ
રહ્યા છે. વડાપ્રધાનશ્રીના સક્ષમ નેતૃત્વમાં નાગરિકોને વીજળી, પાણી, માર્ગ જેવી પ્રાથમિક
સુવિધાઓ મળી રહી છે. આજે જન- જનમાં વિશ્વાસ છે.
વડાપ્રધાનશ્રી વિકાસના પર્યાયને આગળ વધારી રહ્યા હોવાનું જણાવી મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યુ હતું કે, આજે ભારત વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. અયોધ્યામાં
મંદિર એ વિરાસતથી વિકાસની યાત્રા છે.
સુરતને વિકાસની સ�ોગાદ સરકારની કલ્યાણકારી યોજનાના લાભો
વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મ�ોદીએ� સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન લોકોને ઘર બેઠાં મળી રહ્યા છે. આદિવાસી
ડેવલપમૅન્ટ ઑ�થ�ોરિટી અને ડ્ રીમ સિટીનાં વિકાસકાર્યો મળીને રૂ.૫૦૦૦ બાળકો શિક્ષણથી સજ્જ થઈ વિશ્વબંધુ બની
કર�ોડથી વધુના વિકાસકાર્યોનાં પણ લ�ોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. તેમાં રહ્યા છે. સુરત શહેરની વિકાસગાથા વર્ણવી
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેર
રૂ.૩૦૦૦ કર�ોડથી વધુના ખર્ચે ૪૨ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને રૂ.૨૦૦૦
રૂ. ૫૦૪૧ કરોડના વિકાસના કામો સાથે
કર�ોડથી વધુના ખર્ચે ૨૮ વિકાસકાર્યોનાં લ�ોકાર્પણ કર્યાં હતાં. લ�ોકારપિ ્ ત થયેલાં "ઇઝ ઓફ લિવિંગ" બન્યું છે. સ્વચ્છતા
કાર્યોમાં રૂ. ૮૪ કર�ોડના ખર્ચે ૫૦ ઇલેક્ટ્રિ ક બસ�ોન�ો પ્રારં ભ, રૂ.૫૯૭ કર�ોડના સર્વેક્ષણમાં સુરત દેશમાં પ્રથમ ક્રમે આવી
ખર્ચે નિરમિ ્ ત તાપી શુદ્ધીકરણ પ્રોજેક્ટનાં વિવિધ કાર્યો અને રૂ.૪૯ કર�ોડના ખર્ચે "સુરત સોનાની મૂરત" કહેવતને સાબિત
ડ્ રીમ સિટી લિમિટેડના વિવિધ કાર્યોન�ો સમાવેશ થાય છે , જ્યારે ખાતમુહૂર્તનાં કરી છે.
કાર્યોમાં રૂ.૯૨૪ કર�ોડના ખર્ચે પાણી પુરવઠા ય�ોજના, રૂ.૮૨૫ કર�ોડના ખર્ચે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે
કન્વેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓ�થ�ોરિટી વિસ્તારનાં વિવિધ વર્ષ ૨૦૪૭ને અનુરૂપ પોતાનું વિઝન તૈયાર
ગામ�ોમાં ‘નલ સે જલ’ ય�ોજના હેઠળ રૂ.૪૮૦ કર�ોડના ખર્ચે નિર્માણ થનારી કરી વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટકચર સાથે આગળ
વધી રહ્યુંં છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં દશેય
પાણી પુરવઠા ય�ોજના વગેરે જેવાં વિકાસકાર્યોન�ો સમાવેશ થાય છે .
દિશામાં ભારત વિકાસના પરચમ લહેરાવશે
økwshkík 12 ૧ માર્ચ, ૨૦૨૪
કવર સ્ટોરી

વડ�ોદરા-મુંબઈ
એ�ક્સપ્રેસ વે બનશે
વિકાસન�ો રાજમાર્ગ
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ
નેટવર્કનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુંં છે. જે
અંતર્ગત વડોદરા-મુબ ં ઈ એક્સપ્રેસ વેનું કાર્ય
પ્રગતિ હેઠળ છે. આ એક્સપ્રેસ વેના ત્રણ
ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
એમાં પહેલો ભાગ, ૩૨ કિમી લાંબો
મનુબરથી સાંપાનો છે, જેને રૂ.૨૪૦૦
કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો
છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨
કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને
રૂ.૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો
એની ગૅરંટી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે એવી નેમ મુખ્યમંત્રીશ્રીએ ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો
વ્યક્ત કરી હતી. છે, જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે
વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને દક્ષિણ ગુજરાતમાં આવકારતાં સાંસદ શ્રી સી.આર.પાટીલે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૨૦
જણાવ્યું હતું કે, વિકાસ પુરૂષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનહિતની હજાર કરોડથી વધુ ન ા NHAIના
યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ગરીબ ડે વ લપમૅ ન્ટ પ્રોજે ક ્ટ્સ વડાપ્રધાનશ્રીએ
કલ્યાણ અન્ન યોજના હેઠળ ૮૦ કરોડ નાગરિકોને નિઃશુલ્ક અન્ન પૂરું પાડ્યું છે. જનતાને સમર્પિત કર્યા હતા.
ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબ સહિતના તમામ લોકોના કલ્યાણ માટે સરકાર કાર્ય કરી રહી
છે. દેશનો યુવા સ્વાવલંબી અને નોકરી આપનાર બને તે માટે લોનરૂપી ગૅરંટી વડાપ્રધાનશ્રીએ ડૉ.કુબેરભાઈ ડિંડોર, ગૃહ રાજ્યમંત્રી શ્રી
આપી છે. દર વર્ષે રૂ. ૬ હજાર સીધા ખેડૂતોના ખાતામાં આપીને ખેડૂતોનાં હિતોની રક્ષા કરી હર ્ષ ભ ાઈ સં ઘ વી, વન અને પર્યાવરણ
છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશિપ હેઠળ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનુ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ
ભગીરથ કાર્ય થયું છે. દેશના નાગરિકોને વિનામૂલ્યે રસીકરણ કરીને સૌને સુરક્ષિત બનાવ્યા વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ,
હોવાનું તેમણે જણાવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા,
વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૪૪ હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું રિમોટ દ્વારા વિધિવત્ સાંસદ સર્વ શ્રી કે.સી.પટેલ અને પ્રભુ વસાવા,
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ હર્ષોલ્લાસ અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્ય
તાળીના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. સચિવ શ્રી એસ.જે.હૈદર, જિલ્લા પંચાયતના
મુખ્યમંત્રીશ્રીને ગાંધીજીની પ્રતિમા અને વડાપ્રધાનશ્રીને અયોધ્યા મંદિરની ચાંદીથી સભ્યો, પદાધિકારીઓ, સુ ર ત મનપાના
બનાવાયેલી પ્રતિકૃતિ ભેટસ્વરૂપે અર્પણ કરી હતી. અધિકારીઓ અને સં બં ધિ ત વિભાગોના
કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ, ઉદ્યોગમંત્રી શ્રી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો
બળવંતસિંહ રાજપૂત, નાણા, ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. •
૧ માર્ચ, ૨૦૨૪ 13 økwshkík
કવર સ્ટોરી

વડાપ્રધાનશ્રીની રૂ.૪૮ હજાર કર�ોડના વિકાસ પ્રકલ્પોની નાગરિક�ોને ગેરટેં ેડ ગિફ્ટ


સ�ૌરાષ્ટ્ર ની ભૂમિ પર સંકલ્પપૂરતિ ્
વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદી રાજધાની દિલ્હીમાં જ યોજાતા આ પ્રકારનાં વિકાસના કાર્યક્રમને રાજધાની ઉપરાંત દેશના
તાજેતરમાં રાજકોટ આવ્યા હતા. એમણે અન્ય રાજ્યોમાં પણ પહોંચાડ્યા છે, જેનો સાક્ષી આજનો કાર્યક્રમ છે. સવારે દ્વારકાના દરિયામાં
રાજકોટ અને રાજકોટવાસીઓ માટે આદરનો ડૂબકી મારીને, પૌરાણિક દ્વારકાના દર્શન, તેના અવશેષોના સ્પર્શ તથા પૂજનના મળેલા અવસરને
ભાવ વ્યક્ત કર્યો હતો. પોતાનાં રાજકીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તે અનુભવ વિશે વાત કરતાં
જીવનમાં રાજકોટ શહેરની ભૂમિકાને તેમણે તેમણે જણાવ્યું હતું કે, હું ઊંડા પાણીમાં વિચારતો હતો કે એ સમયે પ્રાચીન ભારતના વૈભવ
વાગોળી હતી. તેમણે રાજકોટનું ઋણ ચૂકવતાં અને વિકાસનું સ્તર કેટલું ઊચું રહ્યું હશે. સમુદ્રમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણના
ગુજરાતની પ્રથમ એઈમ્સ તેમજ ગુજરાતની દર્શન કરીને દ્વારકાની પ્રેરણા અહીં સાથે લઈને આવ્યો છું. જેનાથી વિકાસ અને વિરાસતના
સૌથી ઊં ચ ી મે ટ રનિટી એન્ડ ચાઈલ્ડ મારા સંકલ્પને નવી તાકાત અને ઊર્જા મળી છે. હવે વિકસિત ભારતના સંકલ્પ સાથે દૈવી વિશ્વાસ
હૉસ્પિટલ(એમ.સી.એચ.)ની ભેટ આપી પણ જોડાઈ ગયો છે.
હતી. વડાપ્રધાનશ્રીએ દેશના વિવિધ ભાગો રાજકોટની ભૂમિથી રૂ. ૪૮ હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટસ દેશને મળ્યા છે. નવી મુંદ્રા-
માટે રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિકાસ પાણીપત પાઈપલાઈનના શિલાન્યાસથી ગુજરાતથી કાચું ઓઈલ હરિયાણાની રિફાઈનરી સુધી
પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું. જશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને રોડ, બ્રિજ, ડબલ રેલવે ટ્રેક, આરોગ્ય, શિક્ષણ સહિત અનેક
રાજકોટમાં એઈમ્સનું ઉદઘાટન કર્યા બાદ સુવિધાઓ મળી છે અને હવે એઈમ્સ પણ રાજકોટને સમર્પિત છે. માત્ર, રાજકોટ કે ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂના જ નહીં પણ સમગ્ર દેશવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક હોવાનો ઉલ્લેખ કરતા
એરપોર્ટથી રેસકોર્સ ખાતે ના સભા સ્થળ સુધી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થાના આરોગ્ય ક્ષેત્રનું માળખું
યોજાયેલા રોડ શોમાં લોકોનું અભિવાદન કેવું હોય તેની ઝલક રાજકોટમાં જોવા મળી રહી છે.
ઝીલ્યું હતું. દેશમાં ૫૦ વર્ષ સુધી માત્ર એક એઈમ્સ હતી અને સાત દાયકા સુધીમાં માત્ર સાત એઈમ્સને
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મંજૂરી અપાઈ હતી પરંતુ એક પણ પૂરી થઈ નહોતી. જો કે છેલ્લા ૧૦ જ દિવસમાં સાત નવા
મોદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુ ધ ી એઈમ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયા છે. તેમણે દેશની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો
økwshkík 14 ૧ માર્ચ, ૨૦૨૪
કવર સ્ટોરી

થયો છે. આજે દેશ માં એક પછી એક


AIIMS હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજો
ખૂલી રહી છે. છેલ્લાં દસ વર્ષમાં સરકારે
૧૦ AIIMS દેશ ના અલગ-અલગ
રાજ્યોમાં મંજૂર કરી છે. છેલ્લા દશકમાં
આરોગ્યની માળખાકીય સુ વ િધાઓના
થયે લ ા વિકાસ વિશે વાત કરતાં તે મ ણે
જણાવ્યું કે નાની બીમારીઓ સામે રક્ષણ
મેળવવા ગામડે-ગામડે ૧.૫૦ લાખ જેટલા
આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવાયા છે.
૧૦ વર્ષ પહેલાં દેશમાં ૩૭૦ થી ૩૮૦
જેટલી મેડિકલ કૉલેજો હતી, આજે દેશમાં
૭૦૦થી વધારે મે ડિ કલ કૉલે જો છે.
MBBSની ૫૦ હજાર સીટો વધીને આજે
એક લાખ જેટલી થઈ છે. મેડિકલ પોસ્ટ
ગ્રેજ્યુએશનની ૩૦ હજાર સીટો આજે
વધીને ૭૦ હજાર થઈ છે. દેશમાં ૬૪ હજાર
કરોડ રૂપિયાનું આયુષ્યમાન ભારત હેલ્થ
કે, જે છેલ્લાં ૬૦-૭૦ વર્ષમાં નથી થયું તેવા કામો ઘણી ઝડપથી પૂરા કરીને દેશની જનતાના ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન ચાલી રહ્યું છે.
ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ. આજે દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્થ આ જે સ ર ક ા ર ન ી પ્રા થ મિ ક ત ા
સંબંધિત પ્રોજેક્ટસના શિલાન્યાસ અને ભૂમિપૂજન થયાં છે. બિમારીઓથી બચાવવાની જ નહીં પરંતુ
રાજકોટને એઇમ્સની આપેલી ગૅરંટી ત્રણ વર્ષમાં પૂરી કરી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે બિમારીઓની સામે લડવાની ક્ષમતા
જણાવ્યું કે, પંજાબના બઠીંડા, પશ્ચિમ બંગાળના કલ્યાણ, આંધ્ર પ્રદેશના મંગલાગીરી અને વધારવાની પણ છે. આજે દેશમાં પોષણ,
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એઈમ્સની આપેલી ગૅરંટી પણ પૂરી કરી છે. યોગ, આયુષ, સ્વચ્છતા પર ભાર અપાઈ રહ્યો
દેશવાસીઓને વિશ્વાસ અપાવતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, જ્યાં છે. જે ન ાથી લોકોની બિમારીઓ સામે
અન્યો પાસેથી અપેક્ષા ખતમ થઈ જાય છે, ત્યાંથી વર્તમાન કેન્દ્ર સરકારની ગૅરંટી શરૂ થાય લડવાની ક્ષમતામાં વધારો થયો છે. આજે
છે. ભારતે કોરોનાને કેવી રીતે હરાવ્યો એની ચર્ચા આજે આખા વિશ્વમાં થઈ રહી છે. જેનું મહારાષ્ટ્ર અને હરિયાણામાં ય ોગ અને
કારણ છેલ્લાં દસ વર્ષમાં ભારતની હેલ્થ કેર સિિસ્ટમમાં આવેલ ધરખમ ફેરફાર છે. છેલ્લા નેચરોપેથી સાથે હૉસ્પિટલ અને રિસર્ચ
દસકામાં AIIMS, મેડિકલ કૉલેજ, ક્રિટિકલ કેર ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્કનો અભૂતપૂર્વ વિકાસ સેન્ટરનું ઉદઘાટન થયું છે અને ગુજરાતમાં
પારંપારિક ચિકિત્સા પદ્ધતિ સાથે જોડાયેલું
WHOનું વૈશ્વિક સેન્ટર બની રહ્યું છે. આજે
દેશમાં પારંપારિક ભારતીય ચિકિત્સા પદ્ધતિ
અને આધુનિક ચિકિત્સા પદ્ધતિ બંને પર ભાર
અપાઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના
પરિણામે ગરીબ અને જરૂરતમંદ વર્ગોને
થયેલી બચત વિશે વાત કરતા તેમણે જણાવ્યું
હતું કે, આયુષ્યમાન ભારત યોજનાથી દેશના
ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂ. એક
લાખ કરોડ, જન ઔષધી કેન્દ્રોમાં ૮૦ ટકા
ડિસ્કાઉન્ટથી રૂ. ૩૦ હજાર કરોડ, ઉજ્જવલા
૧ માર્ચ, ૨૦૨૪ 15 økwshkík
કવર સ્ટોરી

યોજનાના માધ્યમથી રૂ. ૭૦ હજાર કરોડ અંતર્ગત ગુજરાતમાં ૨૦ હજારથી વધારે લોકોની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. યોજનાના પ્રત્યેક
રૂપિયાની બચત થઈ છે. સરકારે સસ્તો ડેટા લાભાર્થીને રૂ. ૧૫ હજારની મદદ પણ મળી છે. દેશમાં લારી, પાથરણા અને ફેરિયા લોકો માટે
આપી મોબાઈલ વપરાશકર્તાના દર મહિને પીએમ સ્વનિધિ યોજના બનાવી ૧૦ હજાર કરોડની મદદ આપવામાં આવી છે. આ યોજના
રૂ. ૪ હજાર બચાવ્યા છે. જ્યારે ટેક્સ સંબધિ
ં ત અંતર્ગત ગુજરાતમાં પણ રૂ. ૮૦૦ કરોડની મદદ મળી છે. રાજકોટમાં ૩૦ હજારથી વધુ લોકો
સુધારાઓથી કરદાતાઓના રૂ. ૨.૫ લાખ આ યોજનામાં જોડાયા છે.
કરોડની બચત થઈ છે. વડાપ્રધાનશ્રીએ આ તકે રાજકોટ ખાતેનાં સંસ્મરણો વાગોળતાં ઉમેર્યું હતું કે, આજથી
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વધુ ૨૨ વર્ષ પહેલા રાજકોટ ખાતેથી ધારાસભ્ય બન્યા બાદ રાજકોટના ધારાસભ્ય તરીકે લીધેલા
બચત થાય તે માટે સરકાર નવી યોજના શપથનું ઋણ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે આજે ચૂકવી રહ્યો છું. રાજકોટવાસીઓએ
લાવી રહી છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું આપેલા પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે આખો દેશ વડાપ્રધાન
હતું કે, આજે સરકાર દ્વારા વીજળી બિલ ઝીરો પર આશીર્વાદ વરસાવે છે, એ રાજકોટને આભારી છે. ખૂબ લાંબો સમય થયો હોવા છતાં
કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પી.એમ. રાજકોટની જનતાનો પોતાનાં પરનો પ્રેમ યથાવત રહ્યો છે, આ પ્રેમ વ્યાજ સાથે ચૂકવવાનો
સૂર્યઘર મફત વીજળી યોજનાના માધ્યમથી હું સદા પ્રયાસ કરીશ.
દેશના લોકોની આવક અને બચતમાં વધારો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજનો આ અવસર "બહુજન હિતાય-
થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બહુજન સુખાય"નાં ધ્યેય સાથે કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની
યોજનાથી જોડાયેલા લોકોને ૩૦૦ યુનિટ સાક્ષી આપતો અવસર છે. વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને રૂ. ૫૭ હજાર
નિઃશુ લ ્ક વીજળી મળશે અને બાકીની કરોડથી વધુ રકમના ૧૭૮ વિકાસ કામોની સોગાદ આપી, ત્યારબાદ તેમણે રૂ. ૪,૧૫૦ કરોડના
વીજળીની સરકાર ખરીદી કરી તેના પૈસા કામો દ્વારકા-જામનગરને આપ્યા. રાજકોટ ખાતેથી વડાપ્રધાનશ્રીએ રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુનાં
પણ ચૂકવશે. આજે કચ્છમાં બે મોટા સોલાર વિકાસ પ્રકલ્પોની ભેટ આપી ત્યારે ગુજરાતની ધરા પરથી માત્ર ચાર દિવસમાં રૂ.૧.૧૦ લાખ
પ્રોજે ક્ટ અને વિન્ડ એનર્જી પ્રોજે ક્ટ નો કરોડથી વધુના ૩૦૦ ઉપરાંત કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ ઘટના
શિલાન્યાસ થયો જે ન ાથી ગુ જ રાતની હશે તેમ તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું.
રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં વડાપ્રધાનશ્રીએ દેશમાં આરોગ્ય ક્ષેત્રે જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ
વધારો થશે. સાથે વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાનશ્રી દ્વારા એઇમ્સનું ખાતમુહર્ત ૂ કરવામાં આવ્યું હતુ.ં એના લોકાર્પણ
પી.એમ. વિશ્વકર્મા અને સ્વનિધિ યોજના સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને નજીકના સ્થળે ઘનિષ્ઠ અને વર્લ્ડક્લાસ અદ્યતન સારવારની સુવિધા
વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું મળી રહે તેવી વડાપ્રધાનશ્રીની નેમ સાકાર થઈ છે.
કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વકર્મા વડાપ્રધાનશ્રી સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના માનવીઓનાં, અંત્યોદયના હિતોને
લોકો માટે રાષ્ટ્રવ્યાપી યોજના બનાવવામાં કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પિત અને ખાતમુહર્ત ૂ
આવી છે. ૧૩ હજાર કરોડની આ યોજનામાં કરાયેલા વિવિધ પ્રોજેક્ટસથી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિનાં આવનારા પરિવર્તન
આજે લાખો લોકો જોડાઈને પોતાનો વેપાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, રાજકોટ સહિત અન્ય રાજ્યોમાં એઇમ્સ કાર્યરત થવાથી
રોજગાર આગળ વધારી રહ્યા છે. આ યોજના ગરીબ, વંચિત, જરૂરતમંદ વર્ગને આરોગ્ય સેવાઓ સરળતાથી મળશે. મેડિકલની બેઠકો પણ

økwshkík 16 ૧ માર્ચ, ૨૦૨૪


કવર સ્ટોરી

ગાંધીધામમાં આર�ોગ્ય
સુખાકારીમાં વધાર�ો થશે
ગાં ધ ીધામમાં આવે લ ી સરકારી
હૉસ્પિટલ રૂ.૪૫.૫૦ કરોડના ખર્ચે
ક્રિટિકલ કેર બ્લોક તે મ જ ઇન્ટિગ્રેટેડ
પબ્લિક હેલ્થ લેબોરેટરી તૈયાર કરવામાં
આવશે . તાજે ત રમાં વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટથી આ કાર્યનું
વર્ચ્યુઅલી ખાતમુ હૂ ર્ત કરાવ્યું હતું .
વડાપ્રધાનશ્રીએ રાજકોટ ખાતે થ ી રૂ.
વધશે અને યુવાઓને ઘર આંગણે જ મેડિકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી ૪૮૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસના
થશે. ઊર્જા વિભાગના સબ સ્ટેશનો કાર્યરત થવાથી અન્નદાતા એવા ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ પ્રકલ્પોનાં ખાતમુ હૂ ર્ત તથા લોકાર્પણ
વિષયક અને અન્ય વીજ પુરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજથી આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. કાર્ય ક્ર મ અં ત ર્ગત કચ્છમાં ગાં ધ ીધામ
પાણી પુરવઠાની યોજનાઓથી નારીશક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પૂરતું પાણી મળશે. બાળકો રામબાગ હૉસ્પિટલ ખાતે બે મે ડિ કલ
અને માતાઓને સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મેટરનીટી એન્ડ ચાઇલ્ડ હૉસ્પિટલ સુવિધાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. પૂર્વ
મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ વિકાસોત્સવ આ ચારેય જાતિઓના સર્વગ્રાહી વિકાસને નવી વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબહેન
ગતિ આપનારો બની રહેશે. આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,
જનતા જનાર્દનની વિકાસ આકાંક્ષા સંતોષવાની ગૅરંટી સાથે રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય રામબાગ હૉસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ
સરકારના મળીને ૪૮ હજાર કરોડનાં ૧૩૨ વિકાસકામોની ભેટ આપવામાં આવી. વડાપ્રધાનશ્રીએ હૉસ્પિટલનો દરજ્જો સરકારે આપ્યા બાદ
દરેક વ્યક્તિનાં જીવન સ્તરને શ્રેષ્ઠ કરવા માટે હેલ્થકેર, રેલ-રોડ કનેક્ટિવિટી, વીજળી-પાણી હૉસ્પિટલની સુવિધાઓમાં વધારો થયો છે
સહિતના માળખાને સુદૃઢ કરી લોકોનું ‘ઇઝ ઓફ લિવિંગ' વધારવાની ગૅરંટી આપી છે. આ અને હવે રૂ.૧.૫૦ કરોડની લેબોરેટરી
પ્રોજેક્ટસમાં સર્વગ્રાહી, સર્વ સ્પર્શી વિકાસ માટે આહાર, આરોગ્ય અને આવાસ જેવા ક્ષેત્રોને તે મ જ રૂ.૪૪ કરોડના ક્રિટીકલ કેર
અગ્રતા આપવામાં આવી છે. બ્લોકની સુવિધા ટૂંક સમયમાં પ્રાપ્ત થતાં
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી દૃષ્ટિકોણ થકી આકાર પામેલી "સૌની યોજના" દ્વારા નર્મદાના જળ પૂ ર્વ કચ્છના તમામ લોકોને સ્થાનિ ક
સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં પહોંચતા આ વિસ્તારમાં પાણીના દુકાળની સમસ્યા આજે ભૂતકાળ કક્ષાએ તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ
બની છે ત્યારે સૌરાષ્ટ્ર માટે આજે આરોગ્ય, પાણી, વીજળી, રસ્તા સુધારણા કનેક્ટીવિટીના થઈ શકશે.
વિવિધ પ્રકલ્પોની ભેટ સર્વાંગી વિકાસનો ઉત્સવ બની છે. વડાપ્રધાનશ્રી દ્વારા મળેલી બહુવિધ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબહેન
વિકાસ પ્રકલ્પોની ભેટથી વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની મહેશ્વ રીએ જણાવ્યું હતું કે, સરકારી
નવી દિશા અને પ્રેરણા મળશે. રામબાગ હૉસ્પિટલએ પૂર્વ કચ્છ માટે એક
આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડૉ. વરદાન સમાન છે. આવનારા સમયમાં આ
મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ શ્રી સી.આર. પાટીલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ હૉસ્પિટલને જિલ્લા કક્ષાની હૉસ્પિટલ
વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી સર્વશ્રી કુંવરજીભાઈ બાવળિયા, બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં
ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી ભાનુબહેન બાબરિયા, તેમજ સંસદસભ્યો સર્વ શ્રી મોહનભાઈ આવશે. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા
કુંડારિયા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, શ્રીમતી ભારતીબહેન શિયાળ, રાજેશભાઈ પ્રમુખ શ્રી તજે સભાઈ શેઠ, તાલુકા પંચાયત
ચુડાસમા, નારણભાઈ કાછ઼ડિયા, વિનોદભાઈ ચાવડા, મેયર શ્રીમતી નયનાબહેન પેઢડિયા, પ્રમુખશ્રી શાંતીબહેન બાબરીયા, તાલુકાના
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, સમિતિના ચેરમેન નિર્મલાબહેન સોલંકી,
ડૉ. દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી
મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જિતેન્દ્રભાઈ સોમાણી તેમજ અગ્રણી ડૉ. ભરતભાઈ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ,
બોઘરા સહિતનાં અગ્રણીઓ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, સહિતનાં વરિષ્ઠ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો
અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. • ઉપસ્થિત રહ્યાં હતાં. •
૧ માર્ચ, ૨૦૨૪ 17 økwshkík
કવર સ્ટોરી

ગુજરાત ક�ો-ઓ��પરે ટિવ મિલ્ક માર્કે ટિં ગ ફે ડરે શનની


ગ�ોલ્ડન જ્યૂબિલીની ઉજવણી
અમૂલ : સરકાર અને સહકારના તાલમેલનું
ઉત્તમ ઉદાહરણ - વડાપ્રધાનશ્રી
દેશના સહકારી ક્ષેત્રે અગ્રણી એવી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે
જેને સૌ કોઈ અમૂલ તરીકે ઓળખે છે. આ ફેડરેશનને ૫૦ વર્ષ પૂર્ણ થયાં તે ઉપલક્ષમાં
અમદાવાદમાં ગોલ્ડન જ્યૂબિલીનો કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
ખાતે યોજાયેલા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની ગોલ્ડન
જ્યૂબિલીની ઉજવણીમાં રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી
અગ્રણીઓ સહિત પશુપાલકો સહભાગી થયા હતા. વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને તેની સુવર્ણ જયંતી અવસરે શુભેચ્છાઓ લોકભાગીદારી, અમૂ લ એટલે ખે ડૂ ત ોનું
પાઠવતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ૫૦ વર્ષ પહેલાં ગુજરાતનાં સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે
ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે અને આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે
તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે
તમામ સહયોગ આપશે. મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.
આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, અમૂલ અમૂ લ ના ઉદભવ અં ગે વાત કરતા
જેવું કોઈ નહીં એમ કહેતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, અમૂલનો
ઓળખાણ બની ગયું છે. અમૂલ અને શ્વેતક્રાંતિની સફળતાની વાત કરતાં દેશના પશુધનના પાયો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના
યોગદાનને યાદ કરીને વડાપ્રધાનશ્રીએ પશુધનની વંદના કરી હતી. માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે
અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, અમૂલ એટલે નંખાયો હતો. સમયની સાથે સાથે ડેરી

økwshkík 18 ૧ માર્ચ, ૨૦૨૪


કવર સ્ટોરી

સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઈ મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં
અને ક્રમશઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક આવી રહી છે.
માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવેલાં કાર્યો વિશે વાત કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
અમૂલ, સરકાર અને સહકારના તાલમેલનું મોદીએ જણાવ્યું કે, ખેડૂતોનું જીવન કેવી રીતે સારું બને તે હંમેશાંથી અમારો લક્ષ્યાંક રહ્યો છે.
ઉત્તમ ઉદાહરણ છે. પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધે, પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, ગામોમાં પશુપાલનની
GCMMF અને અમૂલે સાધેલા વિકાસ સાથે મત્સ્યપાલન અને મધમાખી પાલનને કેવી રીતે પ્રોત્સાહન આપવું એ દિશામાં અમે સતત
અંગે વધુમાં વાત કરતાં વડાપ્રધાનશ્રીએ પ્રયાસરત છીએ.
જણાવ્યું હતું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જયૂબિલી ઉજવણી પ્રસંગે
નિર્ણયો કેવી રીતે આવનાર પેઢીનું ભાગ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી
બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. ઉપસ્થિતિમાં 'સહકારથી સમૃદ્ધિ'નો ધ્યેય ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે.
અમૂલના વિકાસમાં મહિલા શક્તિના ગુજરાતની ડેરી-સહકારી ચળવળો મૉડલરૂપ બની છે. વર્ષ ૧૯૪૬માં ૧૫ ગામડાઓમાં
યોગદાન વિશે વાત કરતાં વડાપ્રધાનશ્રીએ નાની-નાની ડેરીના સભાસદથી શરૂ થયેલી એ ચળવળો આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક
જણાવ્યું હતું કે, આજે અમૂલ જે સફળતાની માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત ૩૬ લાખ દૂધ ઉત્પાદકો સાથે સૌથી મોટો સહકારી પરિવાર બન્યો
ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિના છે. દૂધના વેપારમાંથી જે લાભ મળે એ દરેક ઉત્પાદકોને સમાન મળે અને એકબીજા વચ્ચે
કારણે છે. આજે જ્યારે ભારત 'વિમેન લેડ સ્પર્ધાનું તત્ત્વ દૂર થાય તેમજ વ્યાપક ફલક પર વિકાસ થાય એ માટે 'સૌના સાથ, સૌના વિકાસ'ના
ડે વ લ પ મૅ ન્ટ ' ( W o m e n l e d ધ્યેય સાથે ૧૯૭૩માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું અને
development) ના મં ત્ર સાથે આજે રાજ્યના દરેક જિલ્લાના દૂધ ઉત્પાદન સંગઠનો તેના સભ્યો છે.
આગળ વધી રહ્યુંં છે ત્યારે ભારતના ડેરી ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને ડબલ એન્જિન સરકારનો ડબલ
સે ક ટરની આ સફળતા દેશ માટે મોટી લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદક સંઘોની
પ્રેરણા બની રહેશે. સંખ્યા બમણી એટલે કે ૧૨થી વધીને ૨૩ થઈ છે. ૩૬ લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય
નારીશક્તિના સશક્તીકરણ પર ભાર સાથે જોડાયેલા છે અને એમાંય ૧૧ લાખ જેટલી નારીશક્તિ છે. સમગ્ર ગુજરાતમાં ૧૬,૩૮૪
મૂકી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, દેશને દૂધ મંડળીઓમાંથી ૩૩૦૦ જેટલી મંડળીઓનો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આમ
વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા લાખો રૂપિયાની આવક આ નારીશક્તિ મેળવી રહી છે .
આર્થિક રીતે સશકત બને તે જરૂરી છે. એટલે આપણે ત્યાં પુશપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય પણ બની રહ્યો છે, દેશને વિશ્વની સૌથી
જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક મોટી પાંચમી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક - સહકારી ક્ષેત્રે પણ મોટું યોગદાન
શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. આપ્યું છે. 'માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ' એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને
મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. દૂધ ઉત્પાદકોને દરરોજનું રૂપિયા ૧૫૦ કરોડથી
શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. વધુનું પેમૅન્ટ ડીબીટીથી કરીને વડાપ્રધાનશ્રીની ડિજિટલ ભારતની નેમ સાકાર થઈ રહી છે.
૧ માર્ચ, ૨૦૨૪ 19 økwshkík
કવર સ્ટોરી

મુ ખ ્યમં ત્ રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ


મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશના અમૃત
કાળમાં ભારતનું દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્ર વધુ
ઉન્નત બની વિશ્વ ખ્યાતિ હાંસલ કરશે તેવો વિશ્વાસ
વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે GCMMFના ચેરમેન શ્રી શામળભાઈ
પટેલે જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિના પ્રણેતા
એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક
ઉપસ્થિતિમાં GCMMFનો સુવર્ણ જયંતી મહોત્સવ
ઊજવાઈ રહ્યો છે તે ગૌરવપૂર્ણ બાબત છે. વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને અથાગ
પરિશ્રમ થકી દેશે અનેક ક્ષેત્રે વિકાસ હાંસલ કરી
વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી છે.
આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલ સાથે સમગ્ર આવી હતી, જેમાં ૫૦૦ જેટલા કલાકારો
સ્ટેડિયમમાં ચક્કર લગાવીને ઉપસ્થિત ખેડતૂ ો, પશુપાલકો અને સહકારી અગ્રણીઓનું અભિવાદન દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ઝીલ્યું હતું. આ પ્રસં ગે રાજ્યના રાજ્યપાલ શ્રી
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી
હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કર્યું હતું. જેમાં સૌ પ્રથમ અમૂલ ડેરી, પુરુષોત્તમ રૂપાલા, સાંસદ શ્રી સી.આર.
આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક પાટીલ, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ
સંઘ લિ.ના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેકચરિંગ પ્લાન્ટ, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચૌધરી, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ
ઓટોમેટિક આઇસક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. હેઠળ ડેરી વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી
પ્રોસેસિંગ પ્લાન્ટ, નવી મુંબઈનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી જેઠાભાઈ ભરવાડ તથા રાજ્યની વિવિધ
દૂધ ઉત્પાદક સંઘ લિ.ના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઇ-લોકાર્પણ કર્યું હતું. સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને
આ પ્રસંગે GCMMFનો સ્મૃતિ સિક્કો પણ વડાપ્રધાનશ્રીના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો,
હતો. અમૂલના આઇકોનિક ગીત 'મંથન' પર સુંદર સાંસ્કૃતિ કૃતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. •

GCMMFને અમૂલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની ડેરી સહકારી સંસ્થા
છે તથા ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા છે, જે 'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. GCMMF
૯ જુલાઈ, ૧૯૭૩ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે 'અમૂલ' બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે
ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવ્યા હતા. અમૂલ ફેડરેશન સાથે હાલમાં ગુજરાતના
૧૮ દૂધ સંઘો સાથે ૧૮,૬૦૦ ગામોના ૩૬ લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. અમૂલ ફેડરેશનના દૂધ સંઘો દરરોજ ૩ કરોડ લિટરથી
વધુ દૂધની ખરીદી કરે છે. અમૂલ ફેડરેશન ૫૦થી વધુ દેશોમાં નિકાસ કરવા ઉપરાંત સમગ્ર ભારતમાં ૮૬ શાખાઓ, ૧૫૦૦૦ વિતરકો
અને ૧૦ લાખ રિટેલર્સના નેટવર્ક દ્વારા ૫૦થી વધુ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.
økwshkík 20 ૧ માર્ચ, ૨૦૨૪
કવર સ્ટોરી

ગ્રીન અને ક્લીન એ�નર્જી ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતીક ઃ કાકરાપાર અણુવીજમથક


સ્વદેશી નિર્મિત ૭૦૦/૭૦૦ મેગાવૉટના આ
બે પાવર પ્લાન્ટ વડાપ્રધાનશ્રીના હસ્તે
દેશવાસીઓને સમર્પિત કરાતાં, યુનિટ ૩ અને
૪ સાથે કાકરાપાર અણુવિદ્યુત મથકની ક્ષમતા
૧૮૪૦ મેગાવૉટની થઈ જશે. પ્રેશરાઇઝ્ડ
હેવી વૉટર રિએક્ટર (PHWR) પદ્ધતિના
આ બે યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું
પ્રતીક છે. યુનિટ-૩ કાકરાપાર એટોમિક
પાવર પ્રોજેક્ટ (KAPP-૩, ૭૦૦ MWe)
તા.૩૦ ઑગસ્ટ-૨૦૨૩થી કાર્ય ર ત છે.
વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીની કાર્યક્રમ આટોપ્યા બાદ કાકરાપાર ખાતે આવી અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર
ગુજરાતની એકદિવસીય મુલાકાત દરમિયાન પહોંચતાં વડાપ્રધાનશ્રીને અણુવિદ્યુત મથકના થતું આ યુનિટ ૧૬ સ્વદેશી ૭૦૦ મેગાવૉટ
તેમણે તાપી જિલ્લાના કાકરાપાર ખાતે અધિકારીઓ દ્વારા અણુ વ િદ્યુ ત મથકની PHWRની શ્રેણીમાં સૌથી આગળ છે. જ્યારે
સ્વદેશી નિર્મિત ૭૦૦-૭૦૦ મેગાવૉટની કાર્ય ર ીતિઓ અં ગે પ્રદર્શનના માધ્યમથી તે નું ટ્વીન એકમ KAPP -૪ પણ
ક્ષમતાવાળા બે નવનિર્મિત વીજ પ્લાન્ટ વિસ્તૃત વિગતો દ્વારા સમજ આપવામાં આવી વડાપ્રધાનશ્રીના આગમન સમયે ગ્રીડ સાથે
દેશવાસીઓને અર્પણ કર્યા. આ બે ન્યૂક્લિયર હતી. વડાપ્રધાનશ્રીની કંટ્રોલરૂમની મુલાકાત જોડાઈ ગયું છે અને વીજળીનું ઉત્પાદન શરૂ
પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેને બ લ દરમિયાન તેમણે પ્લાન્ટમાં થતી કામગીરીનું કર્યું છે જે ગૌરવની બાબત છે.
ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીની આ મુલાકાત વેળા તેમની
કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ તે મ ની આ મુ લ ાકાત દરમિયાન સાથે સાંસદ શ્રી સી.આર.પાટીલ, એ.ઇ.સી.ના
વધારશે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી અણુવિદ્યુત મથકના વરિષ્ઠ અધિકારીઓએ ચેરમેન એ.કે. મોહન્તી, એ.ઇ.આર.બી.ના
પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યૂક્લિયર એનર્જી પ્લાન્ટની સ્વદેશી બનાવટ અંગે માહિતી ચેરમેન ડી.કે.શુકલા, એન.પી.સી.આઇ.એલ.
પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ આપતાં વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન ના સી.એમ.ડી બી.સી.પાઠક, ડી.એ.ઇના
(KAPP-૩) માં યુ નિ ટ-૩નું ઉદ્ઘાટન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ જોઈન્ટ સેક્રેટરી બિશ્વદીપ ડે, એ.ઇ.આર.બીના
ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક પ્રે શ ર ા ઇ ઝ ્ડ હ ેવ ી વ ૉ ટ ર ર િ એ ક્ટ ર ઇ.ડી એસ.બી.ચાફલે સહિત ઉચ્ચ
મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને (PHWR) યુનિટ, ભારતીય વિજ્ઞાનીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં ઉલ્લેખનીય છે કે, ન્યૂક્લિયર પાવર
આ પ્રેશરાઇઝ્ડ હેવ ી વૉટર રિએક્ટર આવ્યું છે તેમ જણાવ્યું હતુ.ં ભારતીય ઇજનેરો કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હાલમાં ૭૪૮૦
(PHWR) આં ત રરાષ્ટ્રીય ધોરણોને અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી રિએક્ટરની મેગાવૉટની કુલ ક્ષમતા સાથે ૨૩ રિએક્ટર
અનુ રૂ પ સ્વદેશ ી નવીનીકરણ અને ડિઝાઇન, બાંધકામ, અને સંચાલનની સાથે ચલાવે છે. વધુમાં, સ્વદેશી ૭૦૦ મેગાવૉટ
અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે. ભારતીય ઉદ્યોગો પાસે થ ી મે ળ વાયે લ ાં PHWR ટૅકનોલૉજીના ૧૫ રિએક્ટર
“ગ્રીન એનર્જી કલીન એનર્જી”ની દિશામાં સંસાધનો, પુરવઠો, અને અમલીકરણ અંગે અમલીકરણના વિવિધ તબક્કામાં છે. ૧૦૦૦
ગુજરાતની એક વધુ આગેકચ ૂ , એક ઓર ‘આત્મનિર્ભર ભારત’ની પરિકલ્પનાને મેગાવૉટની ક્ષમતાવાળા ૪ લાઇટ વૉટર
મોરપીંછનો ઉમેરો આ પહેલ થકી થવા પામ્યો સાકરિત કરતું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું પણ રિએક્ટર (LWR) પણ કુડનકુલમ ખાતે
છે. ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેઓએ કહ્યું હતું. વડાપ્રધાનશ્રીએ પ્લાન્ટના રશિયન સહયોગથી નિર્માણાધીન છે. જે વર્ષ
દ્વારા સ્વદેશી નિર્મિત આ બે યુનિટના અર્પણ નિર્માણકાર્ય મ ાં સહભાગી થનાર સૌને ૨૦૩૧/૩૨ સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની
પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અભિનંદન પાઠવ્યા હતા. ધારણા છે. આ રિએક્ટરો હાલની સ્થાપિત
ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ન્યૂક્લિયર પાવર પરમાણુ ઊર્જા ક્ષમતાને ૭૪૮૦ મેગાવૉટથી
નવસારીના જિલ્લાના વાસીબોરસી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વધારીને ૨૨૪૮૦ મેગાવૉટ કરશે. •
મુકામે વિકાસકાર્યો લોકાર્પણ અને ખાતમુહર્ત ૂ કાકરાપાર ખાતે ન ા અણુ વ િદ્યુ ત મથકમાં
૧ માર્ચ, ૨૦૨૪ 21 økwshkík
કવર સ્ટોરી

વડાપ્રધાનશ્રી દ્વારા રૂ. ૧૩,૦૦૦ કર�ોડથી વધુનાં


વિકાસ પ્રકલ્પોનાં લ�ોકાર્પણ - ખાતમુહૂર્ત સંપન્ન
તરભધામમાં ઉજવાય�ો
વિકાસન�ો આગવ�ો ઉત્સવ

મંદિર માત્ર પૂજાપાઠના સ્થાન નહીં, પરંતુ


હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને
આધ્યાત્મિક ચેતનાના પ્રતીક છે. મંદિર દેશ-
સમાજને અજ્ઞાનના અં ધ કારથી જ્ઞાનના
પ્રકાશ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.
મંદિર શિક્ષણ અને સમાજ સુધારણાના કેન્દ્ર
સમાન છે. આવા જ શિક્ષણ અને સમાજ
સુધારણાના કેન્દ્ર સમાન મહેસાણાના તરભ પરંતુ ભાવિ પેઢીને ઇતિહાસ સમજવા, દેશની સંસ્કૃતિ સમજવાના પ્રેરણાસ્રોત સમાન છે.
ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવવસ્તીનાં પ્રમાણો મળ્યાં છે. ધોળાવીરામાં પ્રાચીન ભારતના
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અવસરે આપણા દિવ્ય દર્શન થાય છે. આ વિરાસતો ભારતનું ગૌરવ છે.
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાનશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણનો અમારો આજનો
રૂ. ૧૩,૦૦૦ કરોડના વિકાસના વિવિધ પ્રયાસ ભાવિ પેઢી માટે રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમજવા માટે વિરાસત રૂપ બની રહેશ.ે આધુનિક
પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. રસ્તા, રેલવે લાઇન, આધુનિક આંતર માળખાકીય સુવિધા વિકસિત ભારતનો ધોરીમાર્ગ બનશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની દેશભરમાંથી ઉપસ્થિત રબારી સમાજના લોકોનું ગુજરાતની ધરા ઉપર સ્વાગત કરતા તેમણે
મહામૂલી વિરાસતના જતન-સંવર્ધન અંગે ઉમેર્યું હતું કે, આજે વિકાસ સાથે જોડાયેલા રૂ.૧૩,૦૦૦ કરોડનાં વિવિધ વિકાસકામોનાં ખાતમુહર્ત ૂ
જણાવ્યું હતું કે, કોઈ પણ દેશની પ્રગતિ તેની અને લોકાર્પણ થયાં છે. આ પ્રોજેક્ટમાં રેલવે, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી
વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે. કેન્દ્ર વિકાસ, ટૂરિઝમ જેવાં અનેક મહત્ત્વનાં વિકાસકામો જોડાયેલાં છે.
સરકારે સાર્વત્રિક વિકાસ સાથે વિરાસતનું આજે દેશ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર ઉપર ચાલી રહ્યો છે. સરકાર દેશમાં જીવનને
શ્રેષ્ઠ જતન સંવર્ધન કર્યું છે. અમારી સરકારે સરળ બનાવવા માટે કામે લાગી છે, તેવું કહી જણાવ્યું હતું કે, મોદીની ગૅરંટીનું લક્ષ સમાજના
વિકાસ સાથે વિરાસતના જતન સંવર્ધનને છેવાડાના માનવીનું જીવન બદલવાનું છે. એટલે જ એક તરફ દેવાલય બની રહ્યાં છે અને બીજી
પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. આજે સમગ્ર બાજુ કરોડો ગરીબના પાકા ઘર પણ બની રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં સવા લાખ
દેશ રામમંદિરના નિર્માણથી ખુશ છે. ગરીબ પરિવારના ઘરનાં ઘરનું સપનું સાકાર કરવાનો અવસર મળ્યો છે. આજે દેશમાં ૮૦ કરોડ
આપણી ઐતિહાસિક વિરાસતો માત્ર લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે. દેશના ૧૦ કરોડ નવા પરિવારોને ‘નળથી જળ’ મળવાની
ઇતિહાસને સમજવાનાં પ્રતીક માત્ર નથી, પણ શરૂઆત થઈ છે. આજે ડીસામાં નિર્માણ થયેલા રન-વેથી અહી સુરક્ષાનું બહુ મોટું કેન્દ્ર

økwshkík 22 ૧ માર્ચ, ૨૦૨૪


કવર સ્ટોરી

લોકાર્પણ કરાયું, જેનાથી રાજ્યની ૮,૦૩૦


ગ્રામ પંચાયતોને લાભ મળશે. રૂ. ૨૩૦૦
કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ
પ્રોજે ક્ટ્સ નું લોકાર્પણ અને રૂ. ૧૨૦૦
કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના
વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત,
માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. ૧૭૦૦
કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનાં
લોકાર્પણ અને ખાતમુહર્તૂ , દેશના ડિફેન્સ માટે
વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ રૂ. ૩૯૪ કરોડના
ખર્ચે નિર્માણ થયેલા એરફોર્સ સ્ટેશન ડીસાના
રનવેનું લોકાર્પણ કરાયાં હતાં.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ
અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ. ૨૧૦૦
કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહર્તૂ , હાઇવે
વિકસિત થઈ રહ્યુંં છે. મોદી જે સંકલ્પ લે છે તે પૂરો કરે છે અને તે વાત આજે ડીસાના રન-વેનંુ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રૂ.
લોકાર્પણ કરીને સાર્થક કરી છે. એટલે જ લોકોને મોદીની ગૅરંટીમાં વિશ્વાસ આવે છે. મુખ્યમંત્રી ૧૬૮૫ કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ્સનું ખાતમુહર્ત

શ્રી ભૂપન્ે દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના તથા ઊર્જા મંત્રાલયના રૂ. ૬૧૨ કરોડના
હસ્તે તરભ ખાતે માલધારી સમાજના ભક્તિ, શક્તિ અને આસ્થાના પ્રતીક સમા ૯૦૦ વર્ષ જન ૂ ા પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ. ૫૦૭ કરોડના ખર્ચે
શિવાલયની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે વિકાસોત્સવ ઊજવાઈ રહ્યો છે. શહેરી વિકાસ વિભાગના ૯ કામોનાં લોકાર્પણ
ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને ખાતમુહૂર્ત, રૂ. ૧૦૮ કરોડના ખર્ચે
ધરાવતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક નાણી ખાતે એરસ્ટ્રીપનું લોકાર્પણ કરવામાં IMD- પ્રવાસન વિભાગનાં ૩ વિકાસકાર્યોનું
આવ્યું છે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે. અંબાજી ખાતે રીંછડિયા મહાદેવનું મંદિર, ખાતમુ હૂ ર્ત અને રૂ. ૩૬ કરોડના ખર્ચે
રેલવે, હાઇવે કનેક્ટિવિટી અને નેટ-વે કનેક્ટિવિટીથી જોડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુંં છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
ગુજરાતમાં થયેલાં વિકાસકામોથી વિકાસની પરિભાષા બદલાઈ છે. હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણના
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તરભ ગામના વાળીનાથ ભગવાનના દર્શન કરીને પૂજા કામોનો સમાવેશ થાય છે.
અર્ચના કરી હતી. વડાપ્રધાનશ્રીએ સભામંડપમાં આવતા ખુલ્લી ગાડીમાં બેસીને માદરે વતનના આ પ્રસંગે તરભ વાળીનાથ મંદિરના
નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. સર્વે નાગરિકોએ ઉત્સાહભેર વાળીનાથ ભગવાનનો મહંત શ્રી જયરામગિરીજી, સાંસદ શ્રી સી.
જયઘોષ કરી આવકાર આપ્યો હતો. આર. પાટીલ, મંત્રીશ્રીઓ, સાંસદો સહિત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહેસાણાના તરભ ખાતે વિવિધ વિભાગોના રૂ. ધારાસભ્યશ્રીઓ, સંતો-મહંતો, સમાજના
૧૩ હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. જેમાં અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સમાજના
ભારતનેટ ફેઝ-૨ હેઠળ રૂ. ૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકો ઉપસ્થિત રહ્યા હતા. •

૧ માર્ચ, ૨૦૨૪ 23 økwshkík


કવર સ્ટોરી

વડાપ્રધાનશ્રીએ� દેવભૂમિ દ્વારકા, જામનગર,


પ�ોરબંદરને આપી રૂ.૪૧૦૦ કર�ોડની ભેટ
પ�ૌરાણિક કૃ ષ ્ણનગરી દ્વારકામાં
સંસ્કૃતિ અને સમૃદ્ધિન�ો સુભગ સમન્વય
નવું ભારત આકાર લઈ રહ્યું છે. ગુજરાત
સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા મેગા
પ્રોજે ક્ટ ને કારણે નવા ભારતની નવી
શાનદાર તસવીર બની રહી છે. ભારતે
આધુનિક કનેક્ટિવિટીથી સમૃદ્ધ અને સશક્ત
રાષ્ટ્ર નિર્માણનો નૂતન માર્ગ કંડાર્યો છે. જેનો
સકારાત્મક પ્રભાવ દેશ અને ગુજરાતના
પ્રવાસન ઉપર પડ્યો છે.
તાજે ત રમાં પૌરાણિક નગરી દ્વારકા
ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર
જિલ્લાઓને રૂ. ૪૧૦૦ કરોડના વિવિધ ૧૧
વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ ૧૫.૫ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા
કર્યાં. આ વિકાસકામોમાં દેશના સૌથી લાંબા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન-
કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના
મુ ખ ્યમં ત્ રી શ્રી ભૂ પે ન્ દ્રભાઈ પટેલ પણ અવસરો વધ્યા છે.
વડાપ્રધાનશ્રી સાથે જોડાયા હતા. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દ્વારકાધીશનાં દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચાર ચાંદ લગાવશે. જે
દેશમાં આધુનિક સુવિધાઓ ઊભી થતાં ઈશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગૅરંટી છે.
વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્‌ભતુ ઉદાહરણ છે, તેમ જણાવતાં
થઈ રહી છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૫ શ્રી મોદીએ ઉમેર્યું કે, સ્ટ્રકચરલ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું
લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત અધ્યયન કરવું જોઈએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ

økwshkík 24 ૧ માર્ચ, ૨૦૨૪


કવર સ્ટોરી

પાલન કરી એ દાયિત્વને મેં નિભાવ્યું છે.


તે મ ણે સુ દ ર્શન સે તુ ન ી વિશે ષ તાઓની
વિસ્તૃત માહિતી આપી હતી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમ પણ ઉમેર્યું
હતું કે, છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયાની
પાંચમી સૌથી મોટી આર્થિક સત્તા બનવા સાથે
નવ્ય-ભવ્ય કાર્યો થઈ રહ્યાં છે. દેશમાં થઈ
રહેલા આઇકોનિક મેગા પ્રોજેક્ટનો સગૌરવ
ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે, દેશની
ચારેય દિશામાં વિકાસકામો થઈ રહ્યાં છે અને
તેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રોના વિકાસની
ભૂમિકા આપતાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું
કે, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા,
અંબાજી જેવા તીર્થ સ્થાનોમાં પ્રવાસીઓ માટે
સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હેરિટેજ
સિટી અમદાવાદ, રાણીની વાવ, ચાંપાનેર,
ધોળાવીરાને વર્લ્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે,
તો કચ્છના ધોરડોને યુનેસ્કોએ શ્રેષ્ઠ ગ્રામીણ
પ્રવાસન સ્થળનો દરજ્જો આપ્યો છે. દ્વારકા
આધારિત પુલ છે. સુદર્શન સેતુના કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે. નજીક શિવરાજપુર બિચને પણ બ્લ્યૂ ટેગ
ઓખાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એક સમયે ઓખા મળતાં વિકાસ કરવામાં આવી રહ્યો છે.
વેપારી બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીં મોકલવામાં આવતી રણોત્સવ, નડાબે ટ , ગીર અભયારણ્ય,
વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ ગિરનાર, SOU, લોથલ જેવાં સ્થળો ભરપૂર
સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે વિકસ્યાં છે. અમારી સરકાર દ્વારા “વિકાસ
ઉત્તમ ગુણવત્તા એમ મનાય છે. ભી, વિરાસત ભી” ના મંત્ર સાથે આસ્થાનાં
શ્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, બેટ દ્વારકાના લોકો, શ્રદ્ધાળુઓ ફેરી બોટ ઉપર કેન્દ્રોનું સંવર્ધન થઈ રહ્યુંં છે.
નિર્ભર હતા, આ સમસ્યાના નિવારણ માટે અહીં એક પુલ બનાવવા માટે જે તે સમયે કેન્દ્ર સૌરાષ્ટ્રમાં એક સમયની પાણીની અછતને
સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં, કામ કરવામાં આવતું નહોતું. પણ, ભગવાન યાદ કરાવતા શ્રી મોદીએ ‘સૌની યોજના’ વિશે
શ્રીકૃષ્ણે સુદર્શન સેતુનું નિર્માણ કરવાનું મારા ભાગ્યમાં લખ્યું હતું. જે પરમાત્માના આદેશનું જણાવ્યું હતું કે, આ યોજના થકી મા નર્મદાના
જળથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિચ ં ાઇ તથા
પીવાનું પાણી પહોંચ્યું છે. તેના કારણે ખેડતૂ ો,
પશુપાલકો, સાગરખેડઓ ુ આર્થિક રીતે સંપન્ન
થયા છે. સૌરાષ્ટ્રની ધરતી સંકલ્પથી સિદ્ધિની
પ્રેરણા આપે છે, સૌરાષ્ટ્ર અને ગુ જ રાત
સમૃદ્ધિના શિખરે પહોંચશે. વિકસિત સૌરાષ્ટ્ર
થકી, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત
બનશે . વડાપ્રધાનશ્રીએ આ તકે દ્વારકા
તીર્થસ્થાનને યાત્રાળઓ ુ ના મનમાં વસી જાય
એવુ સ્વં ચ્છ રાખવા માટે સ્થાનિકોને આહ્વાન
કર્યું હતુ.ં
૧ માર્ચ, ૨૦૨૪ 25 økwshkík
કવર સ્ટોરી

મુખ્યમંત્રી શ્રી ભપૂ ન્ે દ્રભાઈ પટેલે જણાવ્યું


હતું કે, કૃષ્ણભૂમિ દ્વારકાને મળેલી ઓખા –
બેટ દ્વારકા સુદર્શન સેતુ આપણી હજારો વર્ષ
જૂની વિરાસતને આધુનિક વિકાસ સાથે
જોડનારી ભે ટ બની રહેશે . વિકાસના
નિતનવા કીર્તિમાન સાથે ભારતીય પ્રાચીન
વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને
“વિકાસ ભી, વિરાસત ભી” ના મંત્ર સાથે
બહુ મુ ખ ી વિકાસની આગવી પે ટ ર્ન
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકસી છે.
વડાપ્રધાનશ્રીના વડપણ નીચે દેશમાં
શ્રદ્ધા અને આસ્થાનાં કેન્દ્ર સમાન યાત્રાધામો
અને સાં સ્કૃતિ ક ધરોહરોના હોલિસ્ટિક
ડેવલપમૅન્ટનો નવો યુગ શરૂ થયો છે, તેમ
જણાવી મુ ખ ્યમં ત્ રીશ્રીએ ઉમે ર્યું હતું કે,
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાની
મૂર્તિ પ્રતિષ્ઠાથી આપણી સદીઓની પ્રતીક્ષા
વડાપ્રધાનશ્રીએ પૂર્ણ કરી છે. એટલું જ નહીં, વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મ�ોદીએ� ભગવાન દ્વારકાધીશનાં ચરણ�ોમાં
મહાકાલધામ, કેદારનાથ, કાશી વિશ્વનાથ ભક્તિભાવપૂર્વક શીશ ઝુ કાવી ધન્યતા અનુભવી હતી.
જેવાં પવિત્ર યાત્રાધામોને અદ્યતન સુવિધાઓ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના વિકાસની ભૂમિકા આપતાં તેમણે ઉમેર્યું હતું
કારણે યાત્રા વધુ સરળ બની છે. કે, વડાપ્રધાનશ્રીએ સોમનાથ તીર્થક્ષેત્રને વિશ્વખ્યાતિ અપાવ્યા બાદ હવે દ્વારકાધીશના દર્શનાર્થે
આવતા ભાવિક ભક્તજનો બેટ દ્વારકા પણ સરળતાથી દર્શન કરવા જઈ શકે તે સુદર્શન સેતુની
મોટી ભેટ આપી છે. સુદર્શન સેતુથી સ્થાનિકો માટે રોજગારી અને સમૃદ્ધિનાં નવાં દ્વાર ખૂલશે
અને પ્રવાસીઓની સંખ્યા પણ વધશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ અમૃતકાળને વિકાસનો કતર્વ્ય કાળ બનાવવા
માટે જનશક્તિને વિકાસ સાથે જોડી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે.
૨૦૪૭ સુધી વિકસિત ભારતના નિર્માણની દિશામાં આપણે પણ વિકસિત ગુજરાત થકી ઉત્તમ
યોગદાન આપવા તેમણે દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના આ તબક્કામાં કુલ રૂ. ૫૨ હજાર કરોડનાં વિકાસકામોની
ભેટ સૌરાષ્ટ્રને મળી છે, આજના વિકાસ ઉત્સવે નવાં સીમાચિહ્ન સ્થાપિત કર્યાં છે, તેમ મુખ્યમંત્રીશ્રી
પટેલે સહર્ષ જણાવ્યું હતું.
ગુજરાતમાં કનેક્ટિવિટી અંગેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસનને
વેગ આપવા ગુજરાતમાં નાનામાં નાના ગામને સડક માર્ગથી જોડવા સાથે સ્પીડ અને સ્કેલથી
આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
વીજળી, પાણી અને આવાસ જેવી પાયાની સુવિધાઓ જનજન સુધી પહોંચાડીને પણ જનજીવન
સરળ બનાવ્યું છે.
આ વેળાએ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ
સંઘવી, સાંસદ સર્વ શ્રી સી. આર. પાટીલ, પૂનમબહેન માડમ, રમેશભાઈ ધડુક, રાજ્યસભાના
સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય શ્રી
પબુભા માણેક સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં
ઉપસ્થિત રહ્યાં હતાં. •
økwshkík 26 ૧ માર્ચ, ૨૦૨૪
કવર સ્ટોરી

� કરી
દરિયામાં સ્ક્યૂબા ડાઇવિં ગ
પ�ૌરાણિક નગરી દ્વારકાનાં દર્શન કરતા વડાપ્રધાનશ્રી ભગવાન શ્રી દ્વારકાધીશને
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની દ્વારકાની મુલાકાત દરમિયાન સાહસિક સ્ક્યૂબા
ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા
શ્રદ્ધાપૂર્વક નમન
અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ લક્ષદ્વીપ ખાતે પણ વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીએ
વડાપ્રધાનશ્રીએ સાહસિક એવું સ્ક્યૂબા ડાઇવિંગ કર્યું હતું. દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, પુરાતત્ત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા
કર્યાં છે. જેને કારણે પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની મારી વર્ષોથી ઈચ્છા હતી, અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત
જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે. ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર વિધિપૂર્વક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને
મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારિકા નગરીનાં દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો પાદુકાપૂજન કરાવ્યું હતું.
અનુભવ કર્યો તથા ભગવાન શ્રીકૃષ્ણનુ સ્મ ં રણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકાનગરીને અર્પિત કરી વડાપ્રધાનશ્રીએ શારદાપીઠની મુલાકાત
ગૌરવ અનુભવું છુ.ં હું દેશ કાજ કરવા સાથે દેવકાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છુ.ં પણ લીધી હતી અને શારદા પીઠાધીશ્વર
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આ દર્શન દરમ્યાન ૨૧મી સદીમાં ભારતના વૈભવની જગદગુ રુ શં ક રાચાર્ય સ્વા મીશ્રી સદાનં દ
તસવીર પણ મારી આંખો સાથે ઘૂમી રહી હતી. પ્રાચીન દ્વારકા નગરીનાં દર્શન કરી વિકસિત સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું હતા. શારદાપીઠમાં વડાપ્રધાનશ્રીન સ્વા ું ગત
કે, શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે. ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.ં બાદમાં તેઓ પવિત્ર
કર્યું હતું. જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે. ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધાપૂર્વક નમન કરતાં તેમણે ઉમેર્યું હતું કે, તેમણે સુદામા સેતનુ ી પણ મુલાકાત લીધી હતી.
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહી બિરાજમાન છે. અહી જે થાય છે તે દ્વારકાધીશની વડાપ્રધાનશ્રીએ મંદિરમાં દર્શનાર્થીઓ-
ઈચ્છાથી થાય છે. આદિ શંકરાચાર્યએ અહીં શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્વર શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ
જ્યોતિર્લિંગ, રુક્મિણી મંદિર અહીંનાં આસ્થાનાં કેન્દ્રો છે. પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમાં વધુ એક મોતી ઉમેરાયું છે. સાંસદ શ્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી
પ્રવાસીઓ સ્ક્યૂબા ડાઇવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ શ્રી હર ્ષ ભ ાઈ સં ઘ વી, મુ ખ ્ય સચિવ શ્રી
છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, રાજકુમ ાર સહિત સ્થાનિક આગે વ ાનો
નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉત્તેજન મળી રહ્યુંં છે. • ઉપસ્થિત રહ્યા હતા. •
૧ માર્ચ, ૨૦૨૪ 27 økwshkík
કવર સ્ટોરી

ઓ��ખા અને બેટ-દ્વારકાને જોડત�ો સુદર્શન સેતુ જનસમર્પિ ત


આધુનિકતા અને આધ્યાત્મિકતાન�ો
નવ�ો અધ્યાય ઃ સુદર્શન સેતુ
ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા અને મૂળ દ્વારિકા એવાં બેટ દ્વારિકાને
જોડતા આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વયરૂપ સુદર્શન
સેતન
ુ ે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસમર્પિત કર્યો હતો. આ
સેતનુ ે પરિણામે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓને બેટ દ્વારિકામાં પહોંચવા
માટે સરળતા પડશે. આ સેતુ પ્રવાસનને વેગ આપવા માટે કડીરૂપ
સાબિત થશે.
ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂ. ૯૭૮.૯૩ કરોડના
ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતન ુ ે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસમર્પિત કર્યો હતો.
વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો
અને રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ

સુદર્શન સેતન ુ ી વિશેષતાઓ��


• બ્રિજની લંબાઈ ૨૩૨૦ મીટર છે , જેમાં ૯૦૦ મીટર કે બલ બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ છે .
સ્ટેઇડ ભાગ છે . • ફૂ ટપાથની બાજુ પર કાર વિં ્ ગ પથ્થર પરની ક�ોતરણી
• બ્રિજ પર બંને પાઈલ�ોન પર ૨૦ x ૧૨ મીટરના ૪ – મ�ોરપંખનું ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃ ષ ્ણનું જીવનદર્શન
નિર્માણ કરવામાં આવ્યું છે . કરાવે છે .
• ઓ�ખા સાઇડ એ�પ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઇડ • ફૂટપાથ ઉપર લગાવેલી સ�ોલાર પેનલથી ૧ મેગાવ�ૉટ વીજળીનું
એ�પ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર ઉત્પાદન થશે, જેન�ો ઉપય�ોગ બ્રિજ પરની લાઇટિંગમાં � થશે.
• બ્રિજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે • બ્રિજ પર કુ લ ૧૨ લ�ોકે શન પર પ્રવાસીઓ� માટે વ્યૂઇંગ ગેલરે ીનું
પાઇલ�ોન છે . નિર્માણ કરવામાં આવ્યું છે .
• આ ચાર માર્ગીય બ્રિજની પહ�ોળાઈ ૨૭.૨૦ મીટર છે , જેમાં • બ્રિજ પર રાત્રિ દરમ્યાન ડેક�ોરેટિંવ� લાઇટિંગની
� વ્યવસ્થા કરાઈ.

økwshkík 28 ૧ માર્ચ, ૨૦૨૪


કવર સ્ટોરી

બનેલા સુદર્શન સેતુનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તક્તી


અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મૂક્યો હતો. ભગવાન
દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો
કરતા સુદર્શન સેતન ુ ું થ્રી ડી મૉડલ નિહાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી.
સુ દ ર્શન સે તુ ન ા નિર્માણ થકી દેવ ભૂ મિ દ્વારકા જિલ્લાની
યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી
બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થતાં ગરીબ
તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. સુદર્શન સેતુને
કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે.
બેટ દ્વારકા ખાતે સુદર્શન સેતન ુ ા લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી
ભૂપન્ે દ્રભાઈ પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, જિલ્લા પચં ાયત પ્રમુખ
શ્રી રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય શ્રી પબુભા માણેક સહિતના ઉચ્ચ
અધિકારીશ્રીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત
રહ્યાં હતાં. •

સુદર્શન સેતન
ુ ી વ્યુંઈંગ ગેલેરીથી સમુદ્ર દર્શન
ઓ�ખા અને બેટ-દ્વારકાને જોડતા સુદર્શન સેતનુ ંુ લ�ોકાર્પણ
વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ� અહીનં ા
સાગર ખેડૂઓ�એ� સુદર્શન બ્રિજની બન્ને બાજુ બેનર તેમજ બ�ોટના
માધ્યમથી "મ�ોદી કી ગૅરંટી" પ્રતિકૃ તિ બનાવીને અનેરું આકર્ષણ
ઊભું કર્યું હતું. વ્યુંઇંગ ગેલેરીની મુલાકાત લઇ વડાપ્રધાન શ્રી
નરેન્ દ્રભાઈ મ�ોદીએ� સુદર્શન બ્રિજન�ો અદ્‌ભુત નજાર�ો નિહાળ્યો
હત�ો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપન્ે દ્રભાઈ પટેલ સહિત
મહાનુભાવ�ો ઉપસ્થિત રહ્યાં હતાં.

૧ માર્ચ, ૨૦૨૪ 29 økwshkík


જનસ
ુ ખાકારી

ગુજરાતમાં રૂ. ૧૭,૭૦૦ કર�ોડના ૪૮ રેલવે પ્રોજેક્ટ્સ પ્રગતિ હે ઠળ


ડબલ એ�ન્જિનની સરકાર : ગુજરાતમાં રેલવેને મળી રફતાર

ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ તથા રિ- રેલ વે બજે ટ માં ગુ જ રાતને રૂ. ૮,૫૦૦
ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરોડથી વધુની રકમ ફાળવી છે. રાજ્યનાં
કરાવ્યા હતા. જેમાં ગુજરાતનાં ૪૬ રેલવે ૮૯ રેલવે સ્ટેશન્‍સને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન
સ્ટેશન્‍સ અને ૧૩૦ જે ટ લા અં ડ રબ્રિજ- તરીકે વિકસાવવાનું પણ આયોજન થયું છે.
ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ તેમણે પાછલાં નવ વર્ષમાં રેલવે લાઇનના
કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિફિકેશન, રેલવે ટ્રેક ડબલિંગ અને ગેજ
પ ર િ વ હ ન જે ટ લું સ ક્ષ મ એ ટ લ ી લોકોની સારી સેવા કરવાની ઇચ્છાશક્તિ કન્વર્ઝનના થયેલાં અનેક કામોની વિગતો
જનસુખાકારી વધુ. પરિવહન ગુડ ગવર્નન્સનું હોય તો ગુડ ગવર્નન્સ દ્વારા રેલવે સેવાઓમાં આપી હતી.
પણ મહત્ત્વનું પરિમાણ છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય છે. જેની તે મ ણે ઉમે ર્યું હતું કે, SOU માટે
ફ્રેઇ ટ કોરિડોર(WDFC), બુ લે ટ ટ્રેન, પ્રેરણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ એકતાનગર સુધી રેલવે સેવા, સાબરમતી
વિવિધ શહેર ો રાજકોટ, અમદાવાદ- અને દુનિયાને આપી છે. અમદાવાદ રેલવે રેલવે સ્ટેશનનું દાંડીકૂચ થીમ અને સોમનાથ
ગાંધીનગર, સુરતમાં મેટ્રો સહિત વંદેભારત સ્ટેશનના રૂ. ૨,૩૭૯ કરોડનાં રિ-ડેવલપમેન્‍ટ સ્ટેશનનું વાસ્તુશિલ્પ થીમ પર ડેવલપમેન્ટ
ટ્રેન સાથે પરિવહન ક્ત્ ષે રે ગજ
ુ રાતને સમૃદ્ધિના કામો સહિત સમગ્રતયા રૂ. ૩,૪૮૭ કરોડથી જેવા પ્રવાસન-પર્યટન અને તીર્થાટન વિકાસ
દ્વારે લાવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વધુની રકમનાં કામો ગુજરાતને મળ્યા છે. કામો રેલવેના માધ્યમથી થઈ રહ્યાં છે.
મોદી અને ગુજરાત સરકારે કર્યું છે. છેલ્લાં અમદાવાદમાં રેલવે વિભાગ દ્વારા યોજાયેલા પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ
દસ વર્ષોમાં ગુજરાતમાં રેલવે પરિવહન ક્ષેત્રે સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેશનો શહેરની બંને બાજુ એકીકૃત કરતા
આવે લ ા આમૂ લ પરિવર્તનની સાક્ષી ગુજરાતને મળેલા રેલવે સેવાનાં વિવિધ 'સિટી સે ન્ટર્સ ' તરીકે કામ કરશે . તે મ ાં
ગુજરાતની જનતા રહી છે. હાલ ૧૭,૭૦૦ કામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ૨૦૧૪ આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે.
કરોડના રેલવે વિકાસ પ્રોજેક્ટ રાજ્યમાં ચાલી સુધીમાં દર વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક
રહ્યા છે, જે ગુજરાતની જનતાના સુખરૂપ સરેરાશ ૫૦૦-૬૦૦ કરોડ રૂપિયા ફાળવતી સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.
પરિવહનમાં મહત્ત્વનો ભાગ ભજવશે. હતી. ૨૦૧૪ પછી ગુજરાતને રેલવેની આ પ્રસંગે સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત માળખાકીય સુવિધાના વિસ્તરણનો વ્યાપક ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ,
ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરનાં લાભ મળ્યો છે અને રાજ્યમાં રૂ. ૧૭,૭૦૦ દિનેશભાઈ કુશવાહ અને કૌશિકભાઈ જૈન
૫૦૦થી વધુ રેલવે સ્ટેશન્‍સ અને ૧૫૦૦ કરોડના ૪૮ રેલવે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. સહિત રેલવેના પદાધિકારીઓ/કર્મચારીઓ
ઉપરાં ત રેલ વે અં ડ રબ્રિજ-ઓવરબ્રિજના એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ આ વર્ષના અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. •
økwshkík 30 ૧ માર્ચ, ૨૦૨૪
જનસ
ુ ખાકારી

રૂ.૭૫૮ કર�ોડનાં વિકાસકાર્યોનાં લ�ોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી


ગાંધીનગરમાં વિકાસની વણઝાર

ગુજરાત માટે ફેબ્રુઆરી મહિનો વિકાસના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ છેલ્લા એક દાયકાથી પ્રારંભ થયો છે. એક
વસંતોત્સવનો છડીદાર સાબિત થયો છે. ચાર શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં દાયકાના કાર્યકાળમાં વિશ્વએ નોંધ લેવી પડે
દિવસમાં ૧.૧૦ લાખ કરોડનાં વિકાસકામોની ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય તે વ ાં વિકાસનાં કાર્યો વડાપ્રધાન શ્રી
ભેટ ગુજરાતને મળ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી સરકારના વિવિધ યોજનાઓ અં ત ર્ગત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંપન્ન થયા છે.
શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર સંસદીય રૂ.૨૩,૧૨૦ કરોડનાં વિકાસકાર્યો સંપન્ન થયાં વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીના
વિસ્તારમાં વિકાસ કામોની હારમાળા સર્જાઈ છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીર્ઘદૃષ્ટિવંત નેતૃત્વને કારણે ભારત દેશનું
છે. વિકાસકાર્યોના પરિણામે લોકોના અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અર્થતંત્ર વિશ્વમાં ૧૧મા સ્થાનેથી પાંચમા
જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું વિકાસ કામોની વણઝાર માટે આભાર માન્યો સ્થાન પર પહોંચ્યું છે અને નજીકના ભવિષ્યમાં
છે. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગાંધીનગરના તે ત્રીજા સ્થાન ઉપર પહોંચશે.
મં ત્ રી શ્રી અમિતભાઈ શાહે તાજે ત રમાં ધોળાકૂવા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા, નક્કર કામોથી સમસ્યાનું નિ વારણ
રૂ.૭૫૮ કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ- સેક્ટર ૨૧ની નવનિર્મિત લાયબ્રેરી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનો કાર્ય મંત્ર હોવાનું
ખાતમુહર્ત ૂ કર્યાં હતાં, જેમાં કલોલમાં મેડિકલ પેથાપુર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરી જણાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે
કોલેજ તેમજ ગાંધીનગરમાં સેક્ટર-૨૧ની અન્ય વિકાસકામોનાં ડિજિટલી લોકાર્પણ- ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
નવનિર્મિત અદ્યતન ૬ માળની ૮૦૦ ખાતમુહૂર્ત કર્યાં હતાં. મોદીએ વિકાસની પરિભાષા બદલી છે,
બે ઠ કોની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, ગાં ધ ીનગર નજીકના પે થ ાપુ ર માં જન-જનના કલ્યાણની ગેરંટી લોકોને મળી
ગરીબવર્ગનાં નાગરિકો માટે ૨૬૬૩ આયોજિત સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહ રહી છે. સાણંદ- બાવળાનાં ૩૯ ગામોને ૩૫
આવાસોનો ડ્રો, પેથાપુર નવનિર્મિત તળાવનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી હજાર હેકટર જમીનને સિંચાઇની સુવિધા
લોકાર્પણનો સમાવેશ થાય છે. નરેન્ દ્રભાઈ મોદીના યશસ્વી ને તૃ ત્વમાં મળી છે. ગાંધીનગર લોકસભા વિસ્તાર
ગાં ધ ીનગર સં સ દીય મતવિસ્તારના સર્વાં ગ ી વિકાસ દ્વારા વર્ષ ૨૦૪૭માં હરિયાળો વિસ્તાર બનાવવાની દિશામાં
રૂ.૭૫૮.૪૪ કરોડના વિકાસના વિવિધ આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારત- સુ ચ ારુ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રકલ્પોનાં લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ભવ્ય ભારતના નિર્માણ માટેના પુરુષાર્થનો આંગણવાડીનાં બાળકોને રમકડા વિતરણ
૧ માર્ચ, ૨૦૨૪ 31 økwshkík
જનસ
ુ ખાકારી

અને સિવિલના દર્દી- સગાને ભોજનની


સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. તેની
સાથે યુવાનો માટે રમત ગમતનું આયોજન
કરી રહ્યા છે.
અમૃતકાળ દેશના વિકાસ માટે કર્તવ્યકાળ
છે, તેવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,
ડબલ એન્જિન સરકાર દરરોજ નવા વિકાસના
આયામો સર કરી રહી છે. મહાનગરપાલિકા
વિસ્તારના રૂ. ૧૪૫ કરોડનાં વિકાસકામો
લોકાર્પણ, રૂ. ૧૪૩ કરોડનાં વિકાસકામોનું
ખાતમુહર્ત ૂ કરવામાં આવ્યું. તેની સાથોસાથ
રૂ. ૪૬૯ કરોડના નોલેજ હબ, ગાર્ડન, પાણીના
જેવા વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણ – અને ગૃહમં ત્ રી શ્રી અમિતભાઇ શાહની ચાલે છે. દેશમાં દેવસ્થાનોનુ નિર્મા
ં ણ થઈ રહ્યું
ખાતમુહર્ત ૂ કરવામાં આવ્યા. આ ઉપરાંત, રૂ. જોડીએ સુશાસનની અનુભૂતિ લોકોને કરાવી છે. આરોગ્યની સુવિધા માટે એઇમ્સ જેવી
૩૩૭ કરોડથી વધુના ખર્ચે ગુડા દ્વારા તૈયાર છે. નાનામાં નાના માનવી, ગરીબ, ગ્રામીણ, હૉસ્પિટલ પણ બની રહી છે. આપણી
થયેલા કુલ ૨૬૬૩ આવાસોનો ડ્રો પણ ખેડૂતો, વંચિતોનું હિત જોયું છે. આપણે સંસ્કૃતિનું પુન: સ્થાપન થઈ રહ્યું છે. બીજી
કરવામાં આવ્યો છે. આમ એક જ દિવસમાં ભાગ્યશાળી છે કે વિઝનરી નેતાનો લાભ બે બાજુ એરપોર્ટ, બુલટે ટ્રેન જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની
ગાંધીનગર સંસદીય મત વિસ્તારને રૂ. ૭૫૮ દાયકાથી આપણને મળી રહ્યો છે. દેશના મોદીની ગેરંટી સાર્થક થઇ રહી છે.
કરોડનાં વિકાસકામોની ભેટ મળી છે. ગ્રોથ એન્જિનની વિકાસયાત્રા તે મ ના આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાસંદ શ્રી
હૈયે હિત હોય તો વિકાસ દ્વારા જીવન માર્ગદર્શન હેઠળ આગળ વધી રહી છે. ગત હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી રીટાબહેન
કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ આ સપ્તાહમાં તો વિકાસની હેલી વરસી છે. પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, મેયર શ્રી હિતેષભાઈ
સરકારે આપ્યું છે, તેવું કહી મુખ્યમંત્રી શ્રી તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં આજે એવી મકવાણા, મહાનગરપાલિકા કમિશનર શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ નેતા સરકાર છે. જે વિરાસતની જાળવણી સાથે જે.એન.વાઘેલા સહિત મહાનુભાવો અને
અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વિકાસની સુરક્ષા અને સમૃદ્ધિની નેમ લઇને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. •

ગાંધીનગર બનશે એ�જ્યુકેશન હબ


ગાંધીનગરમાં સ્પર્ધાત્મક તૈયારી માટે આવતા વિદ્યાર્થીઓની
સંખ્યા ઘણી મોટી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા
આવતા છાત્રો માટે લાઈબ્રેરી સુવિધા વધારવા સાથે સેક્ટર
૨૧માં આવેલી લાઇબ્રેરીનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.
જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રીશ્રીએ કર્યું હતુ.ં આ લાઇબ્રેરીમાં
વાર્કષિ રૂ.૨ની ફી ભરીને વિદ્યાર્થીઓ પોતાનો શિક્ષણયજ્ઞ
આગળ ધપાવી શકશે. છ માળની અદ્યતન લાઇબ્રેરીમાં કુલ
૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ એક જ સમયે અભ્યાસ-વાંચનકાર્ય
કરી શકે છે. ઓનલાઇન વાચકોના રસને ધ્યાનમાં રાખીને
સોફ્ટવેરમાં પુસ્તકોને સમાવવા સહિતનું આયોજન કરવામાં
આવ્યું છે. આ લાઇબ્રેરીમાં કુલ ૬૫ હજાર જેટલાં પુસ્તકોનો
સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે દૃષ્ટિહીન વ્યક્તિઓ
માટે બ્રેઇલ લીપીમાં પણ પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં
છે. આ સાથે ઇ-લાઇબ્રરે ીની સુવિધા ઊભી કરવાની પણ
કામગીરી હાથ ધરવામાં આવી છે.
økwshkík 32 ૧ માર્ચ, ૨૦૨૪
જનસ
ુ ખાકારી

કલ�ોલ સ્વામિનારાયણ ગુરુકુ ળ દ્વારા મેડિકલ ક�ૉલેજ શરૂ કરાઈ


ઉત્તર ગુજરાતની જનતા માટે ઉત્તમ
સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે
તાજેતરમાં કલોલ ખાતેની સ્વામિનારાયણ
મેડિકલ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો
હતો. કલોલ સ્થિત શ્રી સ્વામિનારાયણ
વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત ૩૦મો
વાર્ષિક મહોત્સવ અને સ્વામિ નારાયણ
મેડિકલ કોલેજ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય
ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ
શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ઉપસ્થિત રહ્યાં હતા. હતું કે, સરકારના પ્રયાસમાં સમાજનો પ્રયાસ સ્પેશિયાલિટી હૉસ્પિટલો સહિત સ્વાસ્થ્ય-
જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ ભળે છે, ત્યારે વિકાસની ગતિ બમણી થઈ કેન્દ્રોનું એક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્ક
શાહ એ જણાવ્યું હતું કે, દરેક ઘરમાં જાય છે. આજનો કાર્ય ક્ર મ એનું ઉત્તમ ગુજરાતમાં કાર્યરત છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ
ભક્તિભાવ અને સંસ્કારનુ સિ ં ચં ન કરવાનું ઉદાહરણ છે. સ્વાસ્થ્ય સેવાઓ સાથે ઉચ્ચ મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી
ઉમદા કાર્ય સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા શિક્ષણ અને મેડિકલ શિક્ષણમાં જરૂરતમંદ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કપિલેશ્વર મહાદેવ
કરવામાં આવ્યું છે. કલોલ ખાતે આરોગ્ય સેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપીને આ સંસ્થા મંદિર દર્શન અને પૂજા અર્ચના કરી કપિલેશ્વર
વધુ સુદૃઢ બનાવવા માટે કોલેજનુ નિર્મા ં ણ વડાપ્રધાનશ્રીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ તળાવની કામગીરીનુ નિ ં રીક્ષણ પણ કર્યુ હતુ.ં
કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ તેની મંત્રને સાકાર કરી રહી છે. ગુજરાતમાં આ કાર્યક્રમમાં સાસંદ શ્રી મયંકભાઇ નાયક,
સાથે આસપાસના ગરીબ લોકોને આરોગ્ય છેવાડાનાં ગામોના સામાન્ય માનવીને પણ ધારાસભ્ય સર્વશ્રી લક્ષ્મણજી ઠાકોર, જે.
સેવા આપવા માટે ખાસ એમ્બ્યુલન્સ સેવાની સરળતાથી આરોગ્ય સે વ ાઓ મળે તે વ ી એસ.પટેલ, કલેક્ટર શ્રી એમ.કે. દવે સહિત
શરૂઆત કરવામાં આવી છે. સુવિધાઓ વિકસાવી છે. ગ્રામ્ય સ્તરે પેટા આમં ત્રિ ત મહાનુ ભ ાવો અને સાધુ સં ત ો
મુખ્યમંત્રી શ્રી ભપૂ ન્ે દ્રભાઈ પટેલે જણાવ્યું આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક સુપર ઉપસ્થિત રહ્યા હતા. •

અમદાવાદના સ�ોલા ખાતે શ્રી દશક�ોશી કડવા પાટીદાર સમાજ દ્વારા રજત જયંતી મહ�ોત્સવ નિમિત્તે
આ�ય�ોજિત 25મા સમૂહ લગ્ન સમાર�ોહમાં કે ન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સહભાગી બન્યા હતા.

૧ માર્ચ, ૨૦૨૪ 33 økwshkík


રે રણા
પ્

રાષ્ટ્રપતિશ્રીના હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગજનન�ો ઍ�વ�ૉર્ડ મેળવતા જય ગાંગડિયા


ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ વિશ્વ દિવ્યાંગજન દિવસે રાષ્ટ્રીય
દિવ્યાંગજન ઍવૉર્ડ સમારંભમાં ‘શ્રેષ્ઠ દિવ્યાંગજન'નો ઍવૉર્ડ પ્રાપ્ત
કર્યો હતો. રાષ્ટ્રીય દિવ્યાંગજન ઍવૉર્ડથી સન્માનિત થયેલ જય
ગાંગડિયાના જીવન અને તેના સંઘર્ષો આપણા સૌ માટે પ્રેરણા
સમાન છે.
જયના પિતા મહેશભાઈ અને તેમનાં પત્નીએ એક દિવસના
બાળકને દત્તક લીધું અને આ બાળકનું નામ ‘જય’આપ્યું. દત્તક
લીધા બાદના ત્રણ દિવસ પછી જ તેને કમળો અને આંચકીની
તકલીફ થતાં જયને સેરેબ્રલ પાલ્સી, એટલે કે મગજનો લકવો
થયો. સેરેબ્રલ પાલ્સીને કારણે જયના શરીરમાં ૮૦ ટકા જેટલી
ડિસેબિલિટી આવી ગઈ. સેરેબ્રલ પાલ્સીના કારણે આજે પણ ૨૫
વરન ્ષ ા જયને શરીરનું સમતોલન રાખવામાં તકલીફ છે. આ રોગને
આગળ વધતો રોકવા તેને ફિઝિયોથેરાપી આપવી પડે છે.
જય એક વિશિષ્ટ બાળક હોવાના કારણે તેનો અભ્યાસ
સ્પેશિયલ સ્કૂલમાં કરાવવામાં આવ્યો. સ્કૂલમાં પેઇન્ટિંગ વિષયમાં
જયને ખૂબ જ રસ હતો. આ કારણોસર, જય લગન અને ધગશથી
આ વિષયમાં આગળ વધ્યો. શરૂઆતમાં નાના કેન્વાસ પેઇન્ટિંગથી
શરૂ કરી જય આજે મોટા કેન્વાસ પર પેઇન્ટિંગ કરે છે. નેચર
અને એબસ્ટ્રેક્ટ થીમ પર પેઇન્ટિંગ કરતો જય ઘટનાઓ, તેની
આસપાસનું વાતાવરણ અને ઇમેજિનેશનના આધારે પેઇન્ટિંગ
બનાવે છે.
જયના પિતા મહેશભાઈનો સંઘર્ષ પણ જય કરતાં ઓછો નથી.
મહેશભાઈ જયના એકમાત્ર સહારાનું કામ કરે છે. પત્નીના મૃત્યુ
બાદ મહેશભાઈ એકલા હાથે જયની બધી જવાબદારીઓ નિભાવે
સેરેબ્રલ પાલ્સીનો ભોગ બનેલા દિવ્યાંગ યુવાન જય ગાંગડિયાને છે. મહેશભાઈએ પેઇન્ટિંગ બનાવતી સમયે જયના હાથમાં બ્રશ
મળીએ ત્યારે એવું લાગ્યા વિના ન રહે કે તે વિશિષ્ટ પ્રતિભા ધરાવે છે. પકડાવવું, તેના કેનવાસને પકડી રાખવું પડે છે. મહેશભાઈ જયનો
આ પ્રતિભા છે પેઇન્ટિંગની. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુના હસ્તે ઍવૉર્ડ પેઇન્ટિંગ કરતો લાઇવ વીડિયો ઉતારીને તેનાં પેઇન્ટિંગ લોકો સુધી
મેળવ્યા બાદ જયની ઇચ્છા છે કે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
પોતાનું પેઇન્ટિંગ ગિફ્ટ કરે. જયે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, જય અત્યાર સુધી ૩૫૦થી પણ વધારે કેનવાસ પેઇન્ટિંગ કરી
મુખયમંત્રી શ્રી ભૂપન્ે દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં જય દ્વારા બનાવવામાં આવેલાં પેઇન્ટિંગનાં
જેવા અનેક મહાનુભાવોને પેઇન્ટિંગ ગિફ્ટ આપ્યાં છે. ૩૦ જેટલા એક્ઝિબિશન યોજાઈ ચૂક્યાં છે, તેમાં એક સોલો
જય અનેક યાદગાર પેઇન્ટિંગ્સ બનાવી ચૂક્યો છે જેમાંની એક એક્ઝિબિશન પણ આયોજિત થઈ ચૂક્યું છે. ૧૮ જેટલી ચિત્ર સ્પર્ધામાં
પેઇન્ટિંગ ‘મિસ યૂ મોમ’ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩મા ભાગ લઈને જય ઘણા બધા મૅડલ અને પ્રમાણપત્રો સાથે નામના મેળવી
જન્મદિવસે યોજાયેલી શબ્દ રંગ ચિત્ર સ્પર્ધામાં તેમના જ કાવ્યસંગ્રહ રહ્યો છે. જયે એક્ઝિબિશનની આવકમાંથી કોરોના સમયે રૂ. ૫૧૦૦
‘આંખ આ ધન્ય છે’ અને ‘માડી મને કૌવત દેજે’પરથી પ્રેરણા લઈને પીએમ કેર ફંડમાં દાન કર્યા હતા.
જય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગને સ્પર્ધામાં શ્રેષ્ઠ દિવ્યાંગ યુવાન જય પોતાની ડિસેબિલિટીને એબિલિટીમાં પરિવર્તિત
પેઇન્ટિંગનો ઍવૉર્ડ પણ મળ્યો હતો. કરવામાં સફળ રહ્યો છે. જય આમ જ સફળતાનાં સોપાનો સર કરતો
પોતાની ડિસેબિલિટીને એબિલિટીમાં પરિવર્તિત કરવામાં સફળ રહે અને સમાજ માટે અને દિવ્યાંગજનો માટે પ્રૈરણાદાયી બનતો રહે
રહેલા ૨૫ વર્ષના યુવાન જય મહેશભાઈ ગાંગડિયાએ દિલ્હીમાં ૩ તેવી અભ્યર્થના. •
økwshkík 34 ૧ માર્ચ, ૨૦૨૪
નજરાણ
ું

ભારતમાં સ�ૌપ્રથમવાર ગુજરાતથી “સમુદ્રી સીમાદર્શન”ન�ો પ્રારં ભ


જઈ રહી છે. આ બોટ રાઇડનું સંચાલન મેરી
ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલના
તબક્કે ૬ સીટરની એક બોટ પ્રવાસીઓ માટે
કાર્યરત કરવામાં આવી છે. સમુદ્રની ભરતી-
ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ-
રાઇડ ચલાવવામાં આવશે.
આગામી સમયમાં પ્રવાસીઓ માટે
ફ્લોટિંગ જે ટ ી, વોચ ટાવર, મરીન
ઇન્ટરપ્રિટેશ ન સે ન્ટ ર, મે ન્ ગ્રુવ વોક, ફ ૂડ
કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેશન સેન્ટર,
“કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા”ના સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર પબ્લિક યુ ટિલિ ટી, BSF ઇન્ટરેક શન
મં ત્ર ને સાકાર કરવા પ્રવાસનના હેતુ થ ી ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું ફેસિલિટી, ભૂંગા રિસોર્ટ, એડવેન્ચર પાર્ક,
કચ્છમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. આયોજન કરાયું છે. નેચર ટ્રેઇલ્સ જેવી સુવિધા વિકસાવાશે. આ
ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત- પ્રોજેક્ટમાં ગુજરાત પ્રવાસનની સાથે સાથે
નજીક લક્કી નાલા વિસ્તારમાં “સમુ દ્રી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ બીએસએફ, વન વિભાગ અને ગુજરાત
સીમાદર્શન”નો પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ વિશે જાણકારી મેળવે તેમજ અહીંની સરહદ મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે.
બે ર ાએ ગાં ધ ીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ પર તૈનાત આપણા સીમાપ્રહરી એવા બી. આગામી સમયમાં બોર્ડર રાઈડની સાથે
કરાવ્યો હતો. જ્યારે અબડાસાના ધારાસભ્ય એસ.એફ.ના જવાનોની કામગીરીથી સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં
શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને કચ્છ કલેકટરશ્રી પરિચિત થાય તે હેતુથી ભારતમાં પ્રથમ આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે
સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી વખત “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ થયો જ્યાં મેન્‍ગ્રુવનાં જંગલોની સફર કરાવવામાં
લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઇડનો છે. ભારતના કચ્છ જિલ્લામાં આવેલા કોટેશ્વર આવશે . ગુ જ રાત ટૂ ર િઝમની નારાયણ
સ્થળ પરથી પ્રારંભ કરાવ્યો હતો. તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તાર સરોવર, કચ્છ સ્થિત આવેલ હોટલ તોરણ
પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ પ્રવાસીઓ માટે ખુલ્લો મકૂ વામાં આવ્યો હતો. ખાતેથી પ્રવાસીઓ આ બોટ રાઇડ તથા લક્કી
જણાવ્યું હતું કે, આપણું ગુજરાત રાજ્ય આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ
પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને આં ત રરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ રાઇડનું બુકિંગ મેળવી શકશે. •
સમુદ્ર એમ બે પ્રકારે આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાં બોટ રાઇડનો પણ લાભ લઈ
ધરાવે છે. ગુજરાત ટૂરિઝમ દ્વારા ભૂ-સીમા શકાશે તથા આ રીતે એડવેન્ચર
નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સરક્રિક ટૂ ર િઝમની એક નવી
પાસે આવેલી આંતરરાષ્ટ્રીય સીમા પાસે પહેલ શરૂ થવા
સ�ોમનાથથી દ્વારકા વચ્ચે
'ટૂ રિઝમ સરકિ્ટ' વિકસાવાશે
વિધાનસભા ગૃહ ખાતે પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવાસન મંત્રીશ્રીએ જણાવ્યું
હતું કે, સોમનાથથી દ્વારકા વચ્ચે પ્રવાસન અને યાત્રાધામ સ્થળ વિકસાવવાનું
આયોજન છે. બરડો ડુગ ં ર સર્કિટમાં પોરબંદરની જાંબુવનની ગુફા, મોકરસાગર જળાશય
તેમજ જામનગરના ફલ ૂ નાથ મહાદેવને યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં
આવશે. ઉપરાંત જામનગરના સિદસર સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો પણ યાત્રાધામ
તરીકે વિકાસ થઈ રહ્યો છે. બરડા ડુંગર સર્કિટમાં વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તે માટે
ઓપન જંગલ સફારી તેમજ મૂળ દ્વારકાને પણ યાત્રાધામ સ્થળ તરીકે વિકસાવવા અંગેનું
આયોજન કરાશે. •
૧ માર્ચ, ૨૦૨૪ 35 økwshkík
નિર્ણ ય

જનભાગીદારીનાં કામ�ો માટે પ�ોરબંદર અને નડિયાદની સાથે રાજ્યમાં


રૂ. ૭.૯૮ કર�ોડની સૈદ્ધાંતિક મંજૂરી મહાનગરપાલિકાઓ�ની સંખ્યા ૧૭ થશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય
મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતની સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસ દ્વારા ઈઝ ઓફ
સ્થાપનાની સુ વ ર્ણ જયં ત ી અવસરે લિવિં ગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે વધુ બે
૨૦૧૦માં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાં ત રિત
શહેરી વિકાસ યોજના આયોજનબદ્ધ અને કરવાનો નિર્ણય કર્યો છે. જે મ ાં રાષ્ટ્રપિતા મહાત્મા
શ્રેષ્ઠતમ શહેર ી આં ત રમાળખાકીય ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર-છાયા અને લોહપુરૂષ સરદાર
વિકાસના હેતથુ ી શરૂ કરાવેલી. મુખ્યમંત્રી વલ્લભભાઈ પટેલ ની જન્મભૂ મિ એવી નડિયાદ નગરપાલિકાને
શ્ રી ભૂ પે ન્‍ દ્ર ભ ા ઈ પ ટ ેલે ર ા જ ્ય ન ી ૧ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે.
મહાનગરપાલિકા તથા ૩ નગરપાલિકા વિસ્તારમાં વસતા આ નિર્ણય અંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં
નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે રૂ. ૭.૯૮ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની
કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજરૂ ી આપી છે. પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો
મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના ખાનગી આપવામાં આવશે. એટલું જ નહીં, અખંડ ભારતના શિલ્પી
સોસાયટી જનભાગીદારી ઘટકના જનસુવિધાના કામો માટે લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ
મુખ્યમંત્રીશ્રીએ આ રકમ મંજરૂ કરી છે. આ હેતસ ુ ર મુખ્યમંત્રીશ્રી ન ડિય ા દ ન ી ન ગ ર પ ા લિ ક ા ને પ ણ
સમક્ષ શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી વડોદરા મહાનગરપાલિકાની મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં
૯૨ કામોની રૂ. ૬.૪૧ કરોડના કામોની દરખાસ્તને તેમણે આવશે.
સૈદ્ધાંતિક મંજરૂ ી આપી છે. પોરબંદર-છાયા શહેર દરિયાકિનારે
આ ઉપરાંત જામજોધપુર નગરપાલિકા વિસ્તારના ૩૦૮ ઘરોને આવેલું વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ
ગટર જોડાણ માટે રૂ.૨૧.૫૬ લાખ, કડી ધરાવતું શહેર છે. દેશ તથા રાજ્યના મોટા
નગરપાલિકાને ૮ વિકાસકામો માટે શહેરો સાથે પોરબંદર જોડાયેલું છે. તે જ રીતે
રૂ. ૨૭.૯૬ લાખના કામોની નડિયાદ શહેર પણ ગુજરાતના ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ પર
તેમણે અનુમતિ આપી છે. આવેલું શહેર છે.
મહેસાણા નગરપાલિકાને રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે અને અંદાજે ૫૦
ખાનગી સોસાયટી ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. ૨૦૪૭ સુધીમાં આ ટકાવારી
જનભાગીદારી વધીને ૭૫ ટકા સુધી પહોંચશે તેવું અનુમાન છે. વધતા શહેરીકરણ
યોજનાનાં ૨૧ કામો સાથે શહેરોમાં રોજીરોટી, ધંધા-રોજગાર, વ્યવસાય માટે વસતા
માટે રૂ.૧.૦૭ કરોડ લોકોને શહેરી સુખાકારીના કામો ત્વરાએ મળી રહે તથા
મુ ખ ્યમં ત્ રીશ્રીએ મં જૂ ર ઇઝ ઓફ લિવિંગ વધે તેવા અભિગમ સાથે મુખ્યમંત્રી
કર્યા છે. શ્રી ભપૂ ન્ે દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે
ઉલ્લેખનીય છે કે, ખાનગી સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો
સોસાયટી જન ભાગીદારી ઘટકના દરજ્જો આપવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત
આવા કામો માટે થતી કુલ રકમમાં ૭૦ આ વર્ષના બજેટમાં કરેલી છે.
ટકા રાજ્ય સરકારની સહાય, ૨૦ ટકા સ્થાનિક ગુજરાતમાં આના પરિણામે હવે
ધારાસભ્ય, મ્યુનિસિપલ સભ્ય અને સોસાયટીનો ફાળો અને ૧૦ આગાઉની ૮ મહાનગરપાલિકા ઉપરાંત
ટકા જે તે સ્થાનિક સંસ્થાએ ફાળો આપવાનો રહે છે. રાજ્ય ૯ નવી મહાનગરપાલિકાઓ ઉમે ર ાતાં
સરકારની ૭૦ ટકા મુજબની સહાયમાં પ્રતિ લાભાર્થી પરિવાર રાજ્યમાં કુલ ૧૭ મહાનગરપાલિકાઓ થશે તથા
દીઠ અગાઉ વધુમાં વધુ રૂ. ૨૫ હજારની સહાયમર્યાદા હતી તે નગર સુખાકારીનાં કામોને વધુ વેગ અને નવી દિશા
હવે દૂર કરી દેવામાં આવી છે. • મળતા થશે. •
økwshkík 36 ૧ માર્ચ, ૨૦૨૪
નિર્ણ ય

અમદાવાદમાં બે નવા ફ્લાય-ઓ�વર ઘઉં, બાજરી, જુ વાર, મકાઈની લઘુતમ


માટે રૂ. ૧૮૫ કર�ોડની ફાળવણી ટે કાના ભાવે ખેડૂત�ો પાસેથી ખરીદાશે
મુ ખ ્યમં ત્ રી શ્રી ભૂ પે ન્ દ્રભાઈ પટેલે અમદાવાદ ગુજરાતના ખેડતૂ ોની આવક બમણી કરવાની સાથે સાથે
મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી
જંક્શન પર બે નવા ફ્લાય-ઓવર બનાવવા માટે ભૂપન્ે દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સતત કાર્યરત છે.
રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી જેના ભાગરૂપે રવી સિઝન ૨૦૨૪-૨૫ માટે રાજ્ય
આપી છે. તદઅનુસાર, પાંજરાપોળ જંક્શન પર નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, બાજરી, જુવાર, મકાઈની
અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડના ખર્ચે ૬૫૨ મીટર ખેડતૂ ો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
લંબાઈ સાથે ૧૭ મીટર પહોળો ફ્લાય-ઓવર ખેડતૂ ોના હિતમાં રાજ્ય સરકારે લીધેલાં મહત્ત્વના નિર્ણય
નિર્માણ પામશે. જ્યારે પંચવટી જંક્શન પરનો ફ્લાય- અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ
ઓવર રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. તે ૭૭૯.૧૯ બાવળીયાએ માહિતી આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, આ વર્ષે ઘઉં
મીટર લંબાઈ ધરાવતો અને ૧૭ મીટર પહોળો બ્રિજ હશે. પ્રતિ ક્વિન્ટલ -રૂ. ૨૨૭૫, બાજરી પ્રતિ ક્વિન્ટલ - રૂ.૨૫૦૦, જુવાર
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય- (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ - રૂ. ૩૧૮૦, જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ
ઓવર ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં ૭૫ ફ્લાય-ઓવર – રૂ.૩૨૨૫ જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૨૦૯૦ના દરે લઘુતમ
બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં ૨૦ ફ્લાય-ઓવર ટેકાના ભાવથી ખેડતૂ ો પાસેથી સીધા ખરીદવામાં આવશે.
બનાવવાનો નિર્ણય કરવામાં આવે લ ો છે. રાજ્ય સરકારે મંત્રી શ્રી કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું
અમદાવાદમાં આ પૈકીના ૭ ફ્લાય-ઓવર માટે રૂ. ૬૧૨.૮૬ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં
કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે. આવ્યા છે. આ ઉપરાંત ખેડતૂ ોને પ્રોત્સાહન મળી રહે
હવે અમદાવાદમાં બે નવા ફ્લાય-ઓવર માટેન ી તે હેતથુ ી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા
મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦બોનસ
મુખ્યમંત્રી શ્રી ભૂપન્ે દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ખરીદી આગામી
૨૦૨૩-૨૪ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. ૧૮૫.૧૨ તા.૧૫ માર્ચ ૨૦૨૪થી કુલ ૧૯૬ ખરીદ કેન્દ્રો-ગોડાઉન
કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. પરથી ખરીદી કરવામાં આવશે. •
રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા
લાયક અને પર્યાવરણની દૃષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ
બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી
જામનગરમાં સુપર સ્પેશિયાલિટી
છે. આ હેતુ સ ર શહેર ોમાં માર્ગો, પુ લ ો, પાણી પુ ર વઠો, હ�ૉસ્પિટલનું નિર્માણ કરાશે
ગટરવ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો જામનગર જી.જી હૉસ્પિટલ એક્સપાન્શન સંદર્ભે
સુ દૃ ઢ કરવા સહિતનાં શહેર ી આયોજન અને વહીવટમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,
ક્વોલિટેટિવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ જી.જી.હૉસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન
માટે કુલ રૂ. ૨૧,૬૯૬ કરોડનું બજે ટ ફાળવાયું છે. સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલનું નિર્માણ કરાશે. આ
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ નવીન હૉસ્પિટલ જામનગર સહિત પડોશી જિલ્લાના
સત્તામંડળોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસલિ ે ટીઝનાં કામો વધુ સંગીન નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે. ૧૧૫૦ પથારીની
બનાવવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૬૩૪ કરોડની હૉસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-
જોગવાઈ કરવામાં આવી છે. શહેરોના બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે. હૉસ્પિટલ પરિસરમાં વર્ષો જૂના
સર્વાં ગ ી વિકાસ માટેન ી સ્વર્ણિમ બાંધકામ તોડીને નવીન હૉસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં
જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ આવી છે‌. હાલ જામનગરની જી.જી. હૉસ્પિટલમાં ૨૧૪૫ બેડની સુવિધા
યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે, ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૨૧ થી ૨૩ માં ૧૪.૭૦ લાખ દર્દીઓએ સારવાર
૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવાનો મેળવી છે. હૉસ્પિટલમાં ૧૮,૭૨૭ મેજર અને ૩૫,૫૬૫ માઇનોર સર્જરી
નિર્ણય લેવામાં આવ્યો છે. • સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. •
૧ માર્ચ, ૨૦૨૪ 37 økwshkík
વિધાનસભાના દ્વાર
ે થી

વિધાનસભામાં જનતાના વિકાસલક્ષી પ્રશ્નોને વાચા આપતા ધારાસભ્યશ્રીઓ�


લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. જેમાં નાગરિકો પોતાના જનપ્રતિનિધિને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે. આ જનપ્રતિનિધિઓ ગુજરાતના
વિકાસમંત્રને લક્ષ્યમાં રાખીને કાર્ય કરે છે. વિકાસલક્ષી જનપ્રશ્નોને વાચા આપવાનું કાર્ય વિધાનસભામાં થતું હોય છે. વિધાનસભ્યોનાં કાર્યોની સફળતા,
ફળશ્રુતિ વિધાનસભામાં પ્રશ્નોત્તરી દ્વારા જનતા સમક્ષ આવતી હોય છે. હાલ પંદરમી વિધાનસભાનાં ચોથા વિધાનસભા સત્રમાં વિવિધ વિકાસલક્ષી
પ્રશ્નોત્તરી થઈ હતી. સમગ્ર કાર્યવાહીને સમાવી શકાય તેમ નથી પરંતુ તેની ઝલક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાના નકલી ચલણી ન�ોટ છાપવા અંગને ા પ્રશ્નની માહિતી આપતાં
મંત્રીશ્રી(ગૃહ)એ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� ગત બે વર્ષમાં નકલી ચલણી ન�ોટ છાપવાના કુ લ
૩૧ બનાવમાં ૧૧૦ આર�ોપીઓ� વિરુદ્ધ ગુન�ો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે .

બનાસકાંઠા જિલ્લામાં સરકારી ઔ�દ્યોગિક તાલીમી સંસ્થા વિષયક પ્રશ્નન�ો જવાબ આપતાં ર�ોજગાર મંત્રી શ્રી
બળવંતસિં હ� રાજપૂતે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સુઈગામમાં મહિલા આઇટીઆઇ સહિત ૧૪ તાલુકાઓ�માં
૧૪ આઇટીઆઇ છે . જેમાં ૪૨૯ મંજૂર જગ્યા સામે ૩૧૫ જગ્યા ભરવામાં આવી છે , જ્યારે ૧૧૪ જગ્યા ખાલી છે .
આ પ્રશ્ન પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકે તભાઈ ઠાકર દ્વારા પૂછવામાં આવ્યો હત�ો.

‘સ�ૌની ય�ોજના’ અંતર્ગત સ�ૌરાષ્ટ્ર ના ડેમ ભરવા અંગે માહિતી આપતાં જળસંપત્તિ મંત્રી શ્રી કું વરજીભાઈ
બાવળીયાએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� સ�ૌની ય�ોજનાના પ્રથમ અને બીજા તબક્કાનું કામ
પૂર્ણ થયું છે અને ત્રીજા તબક્કાનું કામ પૂર્ણતાના આરે છે . ઉક્ત સ્થિતિએ� કુ લ રૂ.૧૭૧૫૯ કર�ોડન�ો ખર્ચ
કરવામાં આવ્યો છે . તેમણે પ�ોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મ�ોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં આ
વિગત�ો આપી હતી.

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કું વરજીભાઈ હળપતિએ� ગૃહમાં જણાવ્યું હતું કે , ભરૂચ જિલ્લામાં અનુસચિ
ૂ ત
જનજાતિની કન્યાઓ�ને લગ્ન પ્રસંગે સહાયરૂપે ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� લાભાર્થી દીઠ રૂ.૧૨ હજાર આપવામાં
આવે છે . છે લ ્લાં બે વર્ષમાં કુ લ ૫૪૫ અનુસચિ
ૂ ત જનજાતિની કન્યાઓ�ને આ લાભ આપવામાં આવ્યો છે . તેમણે
આ માહિતી વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિં હ� રણાના પ્રશ્નન�ો જવાબ આપતી વેળાએ� આપી હતી.

વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના માનવકલ્યાણ ય�ોજનાના પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપતા
ગ્રામ�ોદ્યોગ મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� વલસાડ જિલ્લામાં માનવકલ્યાણ ય�ોજના
અંતર્ગત વર્ષ ૨૦૨૨માં ૧૨૮૩ અને વર્ષ ૨૦૨૩માં ૯૯૪ મળી કુ લ ૨૨૭૭ અરજી મંજૂર કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� એ�ક વર્ષમાં કુ લ ૧૦,૮૮૫ ખેડૂત�ોને વીજ બિલમાં વારષિ ્ક રૂ.૧.૯૮
કર�ોડની રાહત આપવામાં આવી હ�ોવાની માહિતી ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
તેમણે નાંદ�ોદના ધારાસભ્ય ડ�ૉ. દર્શનાબહેન દેશમુખના પ્રશ્નન�ો ઉત્તર પાઠવતાં આ વિગત�ો પાઠવી હતી.

økwshkík 38 ૧ માર્ચ, ૨૦૨૪


વિધાનસભાના દ્વાર
ે થી

અમદાવાદના ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલાએ� અમદાવાદ જિલ્લામાં અનાજ સંગ્રહના ગ�ોડાઉન અંગને �ો
પ્રશ્ન કર્યો હત�ો. જેન�ો જવાબ આપતાં નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ�
અમદાવાદ જિલ્લામાં અનાજ સંગ્રહ માટે પુરવઠા નિગમના ૮૨ ગ�ોડાઉન છે , જેની સંગ્રહશક્તિ ૫૪,૭૫૦ મેટ્રિ ક
ટન છે. જ્યારે દેત્રોજ અને સાણંદમાં નવીન ગ�ોડાઉન બાંધકામ માટે જમીન મેળવી ૪ હજાર મેટ્રિ ક ટન સંગ્રહશક્તિ
વધારવાનું આય�ોજન છે .

પેટલાદના ધારાસભ્ય શ્રી કમેલશભાઈ પટેલે ઇનસ્કૂલ શાળામાં ખેલાડીઓ�ને તાલીમ અંગે કરેલા પ્રશ્નન�ો ઉત્તર
આપતાં રાજ્યકક્ષાના રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની છે લ ્લાં બે
વર્ષમાં આણંદ જિલ્લામાં ઇનસ્કૂલ શાળામાં ૪૩૭૯ ખેલાડીઓ�ને તાલીમ આપવામાં આવી છે .

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાએ� દિવ્યાંગ�ોને શિષ્યવૃત્તિ ય�ોજનાના
પ્રશ્નોના સંદર્ભે જવાબ પાઠવ્યો હત�ો. તેમણે જણાવ્યું હતું કે , બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ
ય�ોજનામાં ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� છે લ ્લાં બે વર્ષમાં ૬૧૭ અરજી મંજૂર કરવામાં આવી છે અને
રૂ.૯,૯૨,૫૦૦ મંજૂર કરવામાં આવ્યાં છે . તેમણે આ માહિતી દાંતાના ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ ખરાડીના
પ્રશ્નના ઉત્તરમાં આપી હતી.

છ�ોટાઉદેપુરમાં ખનીજની લીઝ અને તેની આવક સંદર્ભે ધારાસભ્ય શ્રી રાજેન્ દ્રસિં હ� રાઠવાના પ્રશ્નન�ો જવાબ
આપતાં મંત્રીશ્રીએ� માહિતી આપી હતી કે , ૦૧/૦૧/૨૦૨૪ની સ્થિતિએ� ફ્લોર્સ્પાર, ડ�ોલ�ોમાઈટ, ગ્રેનાઇટ, સાદી
રેતી, બ્લેક ટ્ રે પ, ક્વાર્ટાઝાઈટ, ગ્રેવલ, માર્બલની ૪૦૫ લીઝ આવેલી છે . ર�ોયલ્ટી પેટે રાજ્ય સરકારને
૦૨/૦૧/૨૦૨૨થી ૦૧/૦૧/૨૦૨૩ દરમિયાન રૂ.૬૦૧૨.૯૩ લાખ અને ૦૨/૦૧/૨૦૨૩થી ૦૧/૦૧/૨૦૨૪માં
રૂ.૭૦૯૫.૪૪ લાખની આવક પ્રાપ્ત થઇ છે .

જામનગરના ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવીન્દ્રસિં હ� જાડેજાના પ્રશ્નન�ો જવાબ આપતાં મહિલા અને બાળ
કલ્યાણ મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , જામનગર જિલ્લામાં વ્હાલી દીકરી ય�ોજના અંતર્ગત ૩૧/૧૨/૨૦૨૩ની
સ્થિતિએ� એ�ક વર્ષમાં જામનગર જિલ્લામાં ૨૦૮૧ લાભાર્થીઓ�એ� લાભ લીધ�ો છે અને રૂ.૨૨.૮૯ કર�ોડથી વધુની
સહાય મંજૂર કરવામાં આવી છે .


માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિં દભાઈ લાડાણીના જૂ નાગઢ અને ગીર-સ�ોમનાથમાં ખેડૂત�ોને ડ્ર મ અને ટબની
ખરીદીમાં સહાય અંગે પ્રશ્નન�ો જવાબ આપતા કૃ ષિ મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� વર્ષ
૨૦૨૨-૨૦૨૩માં જૂ નાગઢ જિલ્લાના ખેડૂત�ોની ૫૬૪૦ અરજી મંજૂર કરી તેમને રૂ.૧,૧૨,૮૦,૦૦૦ની સહાય તેમજ
ગીર-સ�ોમનાથમાં ૭૫૫૬ અરજી મંજૂર કરી રૂ.૧,૫૧,૧૨,૦૦૦ની સહાય આપવામાં આવી છે .

શિક્ષણ મંત્રી ડ�ૉ. કુ બરે ભાઇ ડીડં �ોરે સૈનિક શાળા સંબધિ
ં ત પ્રશ્નન�ો ઉત્તર આપતા જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની
સ્થિતિએ� મહેસાણાના ખેરવામાં સૈનિક શાળા (ગર્લ્સ)માં ૨૮૩, પાટણના રાધનપુરમાં ૨૧૫, ગાંધીનગરના
લવાડની સૈનિક શાળામાં ૭૭, મહેસાણાના ખેરવાની સૈનિક શાળામાં ૬૧ અને કચ્છના ગજોડની સૈનિક શાળામાં
૩૬ વિદ્યાર્થીઓ� મળી રાજ્યની પાંચ સૈનિક શાળાઓ�માં કુ લ ૬૭૨ વિદ્યાર્થીઓ� અભ્યાસ કરી રહ્યાં છે . વડગામના
ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ� પૂછલા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ� ઉપર�ોક્ત માહિતી આપી હતી.

૧ માર્ચ, ૨૦૨૪ 39 økwshkík


વિકાસયાત્રા

ગુજરાત એ�સ.ટી.ન�ો પ્રશંસનીય પ્રય�ોગ


નીરવ રાવલ આપણી બસ એટલે ગુજરાત એસ.ટી. બસ. રાજકોટ, ભુજ, ભરૂચ, મહેસાણા, અડાજણ,
ગુજરાતની ધોરી નસ જો કોઈ હોય તો આવું ગુજરાતના નાગરિકો જાણે જ છે. રાણીપ, ગીતામંદિર, પાલનપુર, વડોદરામાં
તે છે માર્ગ પરિવહન નિગમની બસો, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમયસર સાકારિત કર્યા છે. ગુજરાત સરકારના સ્વચ્છ
રોજેરોજ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને એસ.ટી. બસો આપવા સાથે આધુ નિ ક અને સુવિધાયુક્ત બસ પોર્ટની આ સંખ્યામાં
પહોંચાડે છે. આપણે જેને ગુજરાત એસ.ટી. સુવિધાથી સજ્જ સ્વચ્છતાપૂર્ણ બસ અને બસ વધારો કરવાના પ્રયાસો પણ થઇ રહ્યાં છે.
તરીકે ઓળખીએ છે, તે ગુજરાતના ખૂણેખૂણે પોર્ટ આપવાની જે શીખ આપી એનો ઉપર મુ ખ ્યમં ત્ રીશ્રીની આ દૂ ર દર્શીતામાં
મુસાફરોના આગમન માટે ગુજરાત પરિવહન ગુજરાત સરકારે ત્વરિત અમલ કર્યો છે. રાજ્યમાં દૈનિક મુસાફરી કરતા ૨૫ લાખ
નિગમની સુવિધાયુક્ત હજારો બસો જોવા મુ ખ ્યમં ત્ રી શ્રી ભૂ પે ન્ દ્રભાઈ પટેલ ના મુસાફરોને વધુ ને વધુ સુવિધાયુક્ત, સ્વચ્છ,
મળશે જ. હાથ ઊંચો કરો અને ઊભી રહે ને તૃ ત્વમાં પરિવહન મં ત્ રી શ્રી હર્ષ ભ ાઈ આધુનિક બસો પૂરી પાડવાના નિર્ધારની ઝલક
અને તમારા ગંતવ્ય સ્થાને પહોંચાડી દે એવી સંઘવીએ ગુજરાત સરકારના માર્ગ પરિવહન મળે છે. ગુજરાતના મુસાફરોની સુવિધા માટે
વિભાગે ડાંગ હોય કે કચ્છના અંતરિયાળ વધુ ૮૨૦૦ બસ સેવામાં છે, જ્યારે વધુ ૩
વિસ્તારમાં પણ સ્વચ્છતાપૂર્ણ બસ અને બસ હજાર બસનો કાફલો ઉમેરવાની પ્રક્રિયા હાથ
પોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરિવહન ધરવામાં આવી છે. પરિવહન નિગમના બસ
મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સાથે ACS શ્રી સ્ટેશનો, કન્ટ્રોલ પોઇન્ટ, પ્રવાસી શૌચાલયો
મનોજ કુમાર દાસ, GSRTC MD શ્રી અને બસોની સ્વચ્છતાના હેતસ ુ ર નિગમ દ્વારા
એ.એમ. શર્માએ ૧૬ વિભાગીય કચેરી, મોનિટરિંગ, ઓડિટ અને તાલીમ ખાતાની
૧૨૫ બસ ડેપો, ૨૫૦ બસ સ્ટેશનના રચના કરી છે. નિગમ દ્વારા ૨૪૯ બસ
અધિકારીઓ સાથે બેઠકો યોજી મુસાફરોને સ્ટેશનો ખાતે હાઉસ કીપીંગ એજન્સીઓની
વધુ સારી સુવિધા આપવા સાથે પરિવહન નિમણૂક કરવામાં આવી છે. વાહન વ્યવહાર
સેવામાં આવતી મુશ્કેલીઓનો કાર્યક્ષમ મંત્રીશ્રી દ્વારા ગાંધીનગર બસ સ્ટેશનથી શુભ
ઉકેલ શોધી રહ્યાં છે. યાત્રા સ્વચ્છ યાત્રા કેમ ્પેઇનનું શરૂઆત
પરિવહન મં ત્ રીશ્રીની આગે વ ાનીમાં કરવામાં આવી છે. શુભ યાત્રા સ્વચ્છ યાત્રા
ગુજરાત સરકારે અત્યાધુનિક સુવિધાથી સજ્જ અભિયાન અંતર્ગત નિગમના બસ સ્ટેશનોમાં
અૅરપોર્ટ જેવા ૧૦ આઇકોનિક બસ પોર્ટને મુસાફરલક્ષી સુવિધાઓ માટે રૂ.૮૧.૩૪

સચિવાલયના કર્મય�ોગીઓ� માટે ૭૦ નવીન બસ�ોનું લ�ોકાર્પણ


અમદાવાદ-ગાંધીનગરની વિવિધ સરકારી કચેરીઓમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રીમડં ળના
કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતુ.ં આ બસસેવાના કારણે
સેવામાં નવી ૭૦ એસ.ટી. બસની સુવિધા મળતી થઇ. મુખ્યમંત્રી કર્મ ય ોગીઓની સાથે પોતાના કામકાજ કે રજૂ આ ત માટે
શ્રી ભૂપન્ે દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ સચિવાલય આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને ગાંધીનગર
દ્વારા સેવામાં મૂકાયેલી આ નવી ૭૦ એસ.ટી. બસોનું લોકાર્પણ પહોંચવામાં સરળતા રહેશે.
økwshkík 40 ૧ માર્ચ, ૨૦૨૪
વિકાસયાત્રા

૯,૩૫,૯૭૭, બસ સ્ટેશનની સફાઈ અંગે બસ અને ડેપ�ોમાં સ્વચ્છતાથી


૮,૬૪,૩૪૭ તે મ જ શૌચાલયની સફાઈ પ્રવાસીઓ�માં ખુશી
બાબતે ૮,૫૩,૨૬૨ અભિપ્રાય એસ.ટી. એ�સ.ટી. બસ સ્ટેશનની સ્વચ્છતા
નિગમને પ્રાપ્ત થયાં હતાં. જેમાં સરેરાશ ૯૫ બાબતે અભિપ્રાય આપતા દ્વારકાના
ટકા લોકોએ ઉત્તમ સ્વચ્છતા કાર્ય કરવામાં શારદાબહેન તઝકીયાએ� કહ્યું હતું કે ,
આવ્યું હોવાનો અભિપ્રાય આપ્યો હતો. ડાક�ોરથી દ્વારકાની મુસાફરી દરમિયાન
સ્વચ્છતા ઝુબં શ
ે ની સમીક્ષા કરવા HOD બસ અને બસ સ્ટેશનમાં ખૂબ જ
લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. વધુમાં કક્ષાના ૩૩ અધિકારીશ્રીઓને ગુજરાતના ૩૩ સ્વચ્છતા જોવા મળી હતી. બસમાં
એસ.ટી. નિગમની ૭૫૮૩ બસોમાં જિલ્લાઓમાં બસ સ્ટેશનોની મુલાકાત લઇ તેનો મુસાફરી દરમિયાન ડ્ રાઈવર�ો દ્વારા કચર�ો
કચરાપેટીની સુવિધા આપવામાં આવી છે. અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા કચરા પેટીમાં નાખી બસમાં સ્વચ્છતા
ગત વર્ષે નવેમ્બરથી વર્ષ ૨૦૨૪ના ઝુબં શ
ે અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર ડેપોને રાખવા બાબતે સંદેશ�ો આપવામાં
જાન્યુઆરી માસ સુ ધ ીમાં સફાઈયજ્ઞ પ્રોત્સાહનરૂપે એસ.ટી. નિગમ બોર્ડ દ્વારા આવ્યો હત�ો. જ્યારે ડાક�ોર બસ સ્ટેશને
આદરવામાં આવ્યો હતો. નવેમ્બર માસમાં સ્વચ્છતા સર્વેક્ષણ અને ડેપો રેન્કિંગની કામગીરી તેમજ પ્રવાસી શ�ૌચાલયમાં પણ
૩૩૯ સફાઈ કામદારોએ ૧,૪૫,૨૫૪ બસને માટે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(QCI) સ્વચ્છતા જોવા મળી હતી.
સ્વચ્છ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતુ. જ્યારે ને નોમિનેશન બેઝથી કામગીરી સોંપવામાં
ડિસેમ્બર માસમાં ૧૦૭૭ સફાઈ કામદારોએ આવી છે. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર “એ�સ.ટી. ડેપ�ો સ્વચ્છ હ�ોવાથી
૩,૦૯,૧૨૭ બસની સફાઈ કરી સ્વચ્છ રાખી પ્રથમ ત્રણ ડેપોને પુરસ્કૃત કરવામાં આવશે. મુસાફરીન�ો આનંદ મળે છે”
હતી. તો જાન્યુઆરી ૨૦૨૪માં ૧૧૫૨ સાથોસાથ નિગમનાં તમામ બસ સ્ટેશનો સુરતથી માંડવી અભ્યાસ માટે અપડાઉન
સફાઈ કામદારોએ અત્યંત સુંદર સફાઈ ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કેમ્પેઇનનો કરતાં ઉન્નતિબહેને જણાવ્યું હતું કે , સુરત
કામગીરી કરી ૩,૮૯,૧૦૯ બસને સ્વચ્છ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૧૪ એ�સ.ટી. ડેપ�ોની અદભુત કાયાકલ્પ થઈ
રાખવાનું કાર્ય કર્યું હતું. સ્વચ્છતા શેરી નાટક, ૧૯૪ સ્વચ્છતા રેલી- છે. સુરતનું એ�સ.ટી. ડેપ�ો સ્વચ્છ હ�ોવાથી
ઉલ્લેખનીય છે કે, બસ, બસ સ્ટેશનો અને દોડ, બસ સ્ટેશનો ખાતે વોલ પેઇન્ટિંગ, બસ મુસાફરીન�ો આનંદ મળે છે. સરકાર
શૌચાલયોમાં સ્વ ચ્છતા સં દ ર્ભે QR કોડ સ્ટેશન ખાતે ૧૯૬૬ વૃક્ષોરોપણ, એસ.ટી. ખરેખર અસરકારક રીતે કામ કરતી હ�ોય
માધ્યમથી મુસાફરોએ પોતાના અભિપ્રાય ડેપો પર રક્તદાન કેમ્પ થકી ૧૧૯૨ યુનિટ એ�વંુ હૃ દયપૂર્વક લાગી રહ્યું છે.
વ્યક્ત કર્યા હતા. જેમાં બસોની સફાઈ બાબતે રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. •

સ્વ. મનજીદાદાને શ્રદ્ધાસુમન અરત્પ ા CM


બગદાણા ખાતે ગુરુઆશ્રમના મોભી પૂજ્ય સ્વ.
મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. પૂજ્ય
બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ.
મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવાર
અને અનુયાયીઓને મુખ્યમંત્રી શ્રી પટેલે
સાંત્વના પાઠવી હતી.

૧ માર્ચ, ૨૦૨૪ 41 økwshkík


વિકાસયાત્રા

અમદાવાદમાં ય�ોજાઈ ૧૯મી નૅશનલ ઇન્ટર ડિસ્ટ્રિ ક્ટ જુ નિયર એ�થ ્લેટિક્સ મીટ
દેશના આ અમૃતકાળમાં યુવાશક્તિને 'ખેલો ઇન્ડિયા' સ્પર્ધાની શરૂઆત તેમણે
સજ્જ અને સશક્ત બનાવીને રાષ્ટ્રના કરાવી છે. આ વર્ષે ખેલ મહાકુંભ ૨.૦માં
વિકાસનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રેકૉર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ રજિસ્ટ્રેશન થયાં
ધ્યેય સ્પોર્ટ્સ સેક્ટરમાં સાકાર થઈ રહ્યું છે. છે. એમાં પણ ૪૪ લાખથી વધુ ખેલાડીઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં તો ૧૭ વર્ષથી નાની વયના છે. દેશનો પહેલો
૧૯મી નૅશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જેવો અદ્‌ભૂત
એ થ્લેટિક્સ મ ી ટ ( N I D J A M ) ન ો કાર્યક્રમ પણ ગુજરાતમાં હમણાં જ સંપન્ન
અમદાવાદથી પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત થયો છે.
અને યુવક સેવા રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોની
સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુ જ રાતની તૈ ય ારી વિશે વાત કરતાં
આ જુનિયર એથ્લેટિક્સ મીટનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિક
કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની
જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાથોસાથ ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય
મોદીના નેતૃત્વમાં આજે સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સ્તરના એથ્લિટ્સ પણ તૈયાર કરી રહ્યુંં છે.
સુધીનાં ક્ષેત્રોમાં થયેલા વિકાસમાં યવુ ાઓના પે ર ાએથ્લિટ્સને આં ત રરાષ્ટ્રીય સ્તરની
કૌશલ્યને નિખારવાનો મોકો મળ્યો છે. સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં દેશનું
ગુજરાતના આંગણે યોજાઈ રહેલી ૧૯મી પહેલું મલ્ટિ સ્પોર્ટ્સ પેરા હાઈ પર્ફોર્મન્સ
નૅશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ સેન્ટર બનવા જઈ રહ્યુંં છે. આવી ભવ્ય
મીટ (NIDJAM) તેનું ઉદાહરણ છે. ૨૦૧૦માં રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન સ્પોર્ટ્સ ઇવેન્ટ ૨૦૪૭માં દેશને વિકસિત
દેશ નાં વિવિધ રાજ્યોના ૬૧૬ આપવા અને ખેલાડીઓની પ્રતિભાને બહાર ભારત, ઉન્નત ભારત બનાવવામાં મહત્ત્વનો
જિલ્લાઓમાંથી આવેલા પાંચ હજારથી વધુ લાવવાના ઉદ્દેશ સાથે 'ખેલ મહાકુંભ'નો ફાળો આપશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ
એથ્લિટ્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત પ્રારંભ કરાવેલો. વડાપ્રધાન બન્યા બાદ ખેલ વ્યક્ત કર્યો હતો.
કરતાં મુખ્યમંત્રી શ્રી ભપૂ ન્ે દ્રભાઈ પટેલે જણાવ્યું મહાકુંભના સ્વરૂપને વિસ્તારીને રાષ્ટ્રીય સ્તરે આ પ્રસંગે રમતગમત અને યુવક સેવા
હતું કે, વિશ્વનો સૌથી મોટો ગ્રાસ રૂટ ટેલન્ટ ે રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતની
સર્ચ પ્રોગ્રામ ગુજરાતમાં થઈ રહ્યો છે એ ગર્વની સિદ્ધિ વિશે વાત કરતાં કહ્યું કે, ગુજરાત
વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકમાત્ર એવું રાજ્ય કે જેણે માત્ર ૧૦૦
રમતવીરોને 'ખેલે તે ખીલે'નું સૂત્ર આપ્યું છે. દિવસ જેટલા ટૂંકા ગાળામાં નૅશનલ ગેમ્સનું
વડાપ્રધાનશ્રીએ દેશ માં સં પૂ ર્ણ સ્પોર્ટ્સ ભવ્ય આયોજન કર્યું હતું . ખે લ ક ૂદ ક્ષે ત્રે
ઇકોસિસ્ટિમ વિકસાવી છે અને ખેલ-કદૂ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે દિશામાં
ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે રમત- મુખ્યમંત્રી શ્રી ભપૂ ન્ે દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
ગમતના કેન્દ્રીય બજેટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રાજ્ય સરકારે પ્રયાસ કર્યા છે.
છે. આપણા યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની આ પ્રસંગે રમતગમત વિભાગના અગ્ર
કારકિર્દી બનાવી શકે તે માટે ગુજરાત સરકાર સચિવ શ્રી અશ્વિની કુમાર, રાજ્યના પોલીસ
દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રના બજેટમાં ઉત્તરોત્તર વધારો વડા શ્રી વિકાસ સહાય, મ્યુનિ. કમિશનર શ્રી
કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં એમ.થે ન્ના રસન, એએફઆઇ પ્રમુ ખ શ્રી
સ્પોર્ટ્સ ક્ષેત્રનું બજેટ માત્ર ૨.૫ કરોડ રૂપિયા આદિલે સુમરીવાલા, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના
હતું, જે આ વર્ષના બજેટમાં ૩૭૬ કરોડ ડૉ. અર્જુનસિંહ રાણા અને મોટી સંખ્યામાં
રૂપિયાએ પહોંચ્યું છે. ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. •
રાજ્યના તત્કાલીન મુ ખ ્યમં ત્ રી અને
økwshkík 42 ૧ માર્ચ, ૨૦૨૪
વિકાસયાત્રા

વર્લ્ડબેંકની ટીમે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે


બેઠક યોજી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી
પટેલે રાજ્યમાં શિક્ષણ ક્ત્
ષે રે થઈ
રહેલાં કાર્યો અને આવી રહેલાં
વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીની પરિવર્તન અં ગે તલસ્પર્શી માહિતી ગુણવત્તાસભર બની છે. તે અંગન ે ી સફળતાથી
પ્રેરણાથી શરૂ થયેલી ગુજરાતની છેલ્લા બે પ્રતિનિધિમંડળને આપી હતી. આ પ્રતિનિધિમંડળે પ્રભાવિત થઈને વિદ્યા
દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન જર્ની વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક જ સ્થળેથી સમીક્ષા કેન્દ્ર જેવું મૉડલ તેમના દેશમાં
તે મ જ ગુ જ રાતના મહત્ત્વાકાં ક્ ષી પ્રોજે ક્ટ રાજ્યભરની હજારો સરકારી શાળાઓમાં વિકસાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ’ અને ‘વિદ્યા વિદ્યાર્થીઓની હાજરી, સ્કૂલ ઍડમિનિસ્ટ્રેશન, આ બેઠકમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ
સમીક્ષા કેન્દ્ર’ની તાજેતરમાં વર્લ્ડબેંકની ટીમ ગુણોત્સવ સહિતનાં વિવિધ પાસાઓ અને ડિંડોર, રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા,
અને ગુજરાતની મુલાકાતે આવેલા ૧૩થી ડેટાનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરવામાં મુ ખ ્યમં ત્ રીશ્રીના મુ ખ ્ય અગ્ર સચિવ શ્રી
વધુ દેશોના શિક્ષણમંત્રીઓ તેમજ શિક્ષણ આવે છે. જે થકી વિદ્યાર્થીઓ, વાલીઓ, કૈલાસનાથન, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ
ક્ષેત્રના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. શિક્ષકોને ઘણો લાભ મળી રહ્યો છે, તેમજ અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. •
આ મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ર ા જ ્ય ન ી શૈ ક્ષણિ ક પ્ર વૃ ત્તિ ઓ વ ધુ

અમદાવાદમાં થલતજ ે ખાતે શ્રી સાંઈધામ


સનાતન મંદિરનું ખાતમુહૂર્ત
અમદાવાદના થલતેજ ખાતે નવનિર્મિત થનારા
શ્રી સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ પ્રસંગે મહંત શ્રી
મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ
મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત
રહ્યાાં હતા. આ ખાતમુહૂર્ત પ્રસંગે મહામંડલેશ્વર
શ્રી દિલીપદાસજી મહારાજ, પીઠાધિશ્વર સ્વામી
શ્રી અવિચલદાસજી મહારાજ, શ્રી ચૈતન્ય શંભુ
મહારાજ તથા સ્થાનિક કોર્પોરેટરો અને મોટી
સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાા હતા.

૧ માર્ચ, ૨૦૨૪ 43 økwshkík


વિકાસયાત્રા

ં ા પંથકને મળશે પાણીની સુવિધા


જસદણ-વીછિય
સુધી પહોંચાડીને વિકસિત ગુજરાત થકી
વિકસિત ભારત બનાવવું છે.
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી
કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,
જસદણ-વીંછિયા પંથકના લોકોને વર્ષોથી
પીવાના-સિંચાઈના પાણીની ઝંખના હતી.
જેને દૂર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીએ સંકલ્પ લઈને સૌની યોજના શરૂ
કરાવી હતી. જેના થકી હવે આ વિસ્તારમાં
પીવા-સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ
થવા જઈ રહી છે.
મુખ્યમંત્રીશ્રી મચ
ં પર આવતાં પહેલાં સૌ
પ્રથમ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમજ
દિવ્યાંગોને મળવા પહોંચી ગયા હતા અને
છેવાડાના નાગરિકોની જરૂરિયાતોને સહાય, વિચરતી જાતિના ૧૩૩ લાભાર્થીને તેઓના ખબરઅંતર પૂછી સરકારી યોજનાના
ધ્યાનમાં રાખીને , તે મ ના માટે ય ોજના આવાસ માટે પ્લો ટની સનદનું વિતરણ લાભો સરળતાથી મળ્યા છે તે અંગે પૃચ્છા
બનાવીને મુ ખ ્ય પ્રવાહમાં જોડવા માટે કરવામાં આવ્યું. જિલ્લાના યુવાનોને ટૅકનિકલ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ તાલીમ થકી રોજગારલક્ષી શિક્ષણ આપવા આ તકે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા,
પ્રયત્નશીલ છે. આઝાદીના અમૃતકાળમાં માટે નવ કરોડનું નવું આઈ.ટી.આઈ. ભવન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન
દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન શ્રી એ યુવા વિકાસની આપણી નેમ છે. સૌની રંગાણી, અગ્રણી શ્રી ભરતભાઈ બોધરા,
નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટે મુખ્ય ચાર યોજનાની લિન્ક-૪ના પૅ ક ેજ -૯નું કામ કલેક્ટર શ્રી પ્રભવ જોશી, નર્મદા, જળસંપત્તિ
જાતિઓ - ગરીબ, યુવા, અન્નદાતા અને રૂ.૧૮૧ કરોડના ખર્ચે હાથ ધરાશે. જેની અને પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી
નારીશક્તિ - નક્કી કરી છે. ગુજરાતના ખાતમુ હૂ ર્ત -વિધિએ અન્નદાતાને સિં ચ ાઈ કે.એ.પટેલ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ, ખેડતૂ ો
બજેટમાં પણ આ ચાર જાતિઓના સર્વાંગી સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. જ્યારે અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે. રૂ.૧૩૯ કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી ઉલ્લેખનીય છે કે, વીંછિયામાં કુલ મળીને
વડાપ્રધાનશ્રીએ વિકસાવેલી કાર્યપદ્ધતિ “જે પુરવઠા યોજનાનાં કામો, એ આ વિસ્તારની રૂ. ૩૩૭.૦૬ કરોડના વિકાસકામોના
બોલવું એ કરવું” તે સિદ્ધાંત પ્રમાણે ગુજરાત માતા બહેનોની-નારી શક્તિની પાણીની પીડા લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.
સરકાર કાર્ય કરી રહી છે. તાજે ત રમાં ભાંગવાનો પ્રયત્ન છે. જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ તેમણે કહ્યું હતું કે, વિકાસ માટે વિવિધ પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની
જિલ્લાના વીંછિયા ખાતે રૂ. ૩૩૭.૦૬ યોજનાઓ આપવા સાથે વડાપ્રધાન શ્રી લિન્ક-૪ના પૅકેજ-૯ના રૂ.૧૮૧ કરોડના
કરોડના સૌની યોજનાની લિન્ક-૪ના પૅકેજ- નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાના લાભો છેક કામો અને ભાડલા તથા વીંછિયા ગ્રૂપ
૯ સહિતનાં જનકલ્યાણલક્ષી વિકાસકામોનાં નીચે સુધી, છેલ્લી વ્યક્તિ સુધી કેવી રીતે સુધારણા – જૂથ પાણી પૂરવઠા યોજનાના
લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. પહોંચે તેના માટે હરહંમેશ પ્રયત્નો કર્યા છે. ૧૩૯ કરોડના કામોનાં ખાતમુહૂર્ત સામેલ
વીંછિયામાં વિકાસકાર્યોની ભેટ આપવાના જેની ગૅરંટીના ભાગરૂપે અને “સરકારી છે. ઉપરાંત ઘેલો નદી પર રૂ.૫.૧૫ કરોડના
પ્રસં ગે મુ ખ ્યમં ત્ રી શ્રી ભૂ પે ન્ દ્રભાઈ પટેલે યોજનાના લાભો છેવાડાના લોકોને મળવા ખર્ચે બનેલા મેજર બ્રિજ, આટકોટમાં રૂ.
જણાવ્યું હતું કે, આ અવસર ગરીબ, યુવા, જ જોઈએ” એવી ગુજરાત સરકારની નેમ ૨.૧૧ કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડ,
અન્નદાતા અને નારીશક્તિને વિકાસની નવી સાથે તાજે ત રમાં રાજ્યનાં ગામો સુ ધ ી વીંછિયા ખાતે રૂ.૯.૦૧ કરોડના ખર્ચે નિર્મિત
દિશા આપનારો છે. આ કાર્યક્રમમાં ૨૧૪ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા યોજવામાં નવી આઇ.ટી.આઇ.ના લોકાર્પણનો સમાવેશ
દિવ્યાંગોને રૂ. ૨૮.૯૩ લાખની સાધન આવી હતી. આમ યોજનાના લાભોને લોકો થાય છે. •
økwshkík 44 ૧ માર્ચ, ૨૦૨૪
વિકાસયાત્રા

'અમદાવાદ સિટી પ�ોલીસ સ્પોર્ટ્સ મીટ -૨૦૨૪' ય�ોજાઈ


પોતાની પસંદ હોય તેવી રમતમાં આગળ
આવે એ ખૂબ જરૂરી છે.
આ પ્રસંગે રમત-ગમત રાજ્યમંત્રી શ્રી
હર ્ષ ભ ાઈ સં ઘ વીએ જણાવ્યું હતું કે,
પોલીસકર્મીઓની ફરજ તણાવભરી હોય છે.
સમાજમાં ઊભી થતી દરેકે દરેક તકલીફમાં
કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં રાજ્યનો
પોલીસ વિભાગ રાત-દિવસ ખડે પ ગે
કામગીરી કરતો હોય છે. આવી પરિસ્થિતિમાં
માનસિક તણાવ રહેવો સ્વાભાવિક હોય છે.
આથી જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા
આજે રમતગમત એક એવું માધ્યમ છે જે સાકાર કરવા સૌ કોઈનુ સ્વાસ
ં ્થ્ય સારું રહે એ પોલીસકર્મીઓને તણાવમુક્ત રાખવા માટે
માનસિક તણાવથી સૌ કોઈને મુક્તિ આપે છે. માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફિટ- ઇન્ડિયાનો વખતોવખત અનેકવિધ આયોજનો કરવામાં
સ્વાસ્થ્ય સારું રાખવા માટે ફિટ રહેવું એ ખૂબ મંત્ર આપ્યો છે. આ ફિટ ઇન્ડિયાના મંત્રને આવતાં હોય છે. આ સ્પર્ધા પણ આવા જ
જરૂરી છે અને આ ફિટ રહેવા માટે સૌ કોઈએ સાકાર કરવા રમત-ગમતનું મેદાન એક મોટું ઉપક્રમોનો ભાગ છે.
મેદાનમાં રમવું પણ એટલું જ જરૂરી છે. આ માધ્યમ છે. આ સમારોહમાં મેયર સુશ્રી પ્રતિભા જૈન,
વિચાર સાથે અમદાવાદના શાહીબાગ પોલીસ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લઈ રહેલા સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, રાજ્યસભાના
હેડક્વાર્ટર્સ ખાતેથી 'અમદાવાદ સિટી પોલીસ તમામ પોલીસ કર્મચારીઓ- ખેલાડીઓને સાંસદ શ્રી નરહરિભાઈ અમિન, દરિયાપુરના
સ્પોર્ટ્સ મીટ -૨૦૨૪'નો પ્રારંભ કરાવતાં પ્રોત્સાહન આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, રાજ્યના
મુખ્યમંત્રી શ્રી ભૂપન્ે દ્રભાઈ પટેલે જણાવ્યું હતું હતું કે, પોલીસ અધિકારીઓ અને પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ
કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ કર્મચારીઓને રમત-ગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન કમિશનર શ્રી જી.એસ મલિક સહિત
સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મદદ પોલીસકર્મીઓ તે મ જ નાગરિકો મોટી
કર્યો છે ત્યારે વિકસિત ભારતના આ સંકલ્પને કરવામાં આવશે. પોલીસના દરેક કર્મચારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. •

મુખ્યમંત્રીશ્રીની પાટીદાર શક્ષ


ૈ ણિક
ભવનની મુલાકાત
મુ ખ ્યમં ત્ રી શ્રી ભૂ પે ન્ દ્રભાઈ પટેલે જસદણ ખાતે
પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લઈને સંસ્થા
ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી
વિવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના
કરી હતી. આ સાથે, મુખ્યમંત્રીશ્રીએ આટકોટ
સ્થિત શ્રી કે.ડી.પરવાડીયા હોસ્પિટલની મુલાકાત
દરમિયાન દર્દીઓને મળી તેમની તબિયતની
પૃચ્છા કરતાં સંવેદના વ્યક્ત કરી હતી. આ
પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં
નાગરિકો ઉપસ્થિત રહ્યાા હતા.

૧ માર્ચ, ૨૦૨૪ 45 økwshkík


વિકાસયાત્રા

ગુજરાત સાહિત્ય અકાદમીના "ઝવેરચંદ મેઘાણી ભવન"નું લ�ોકાર્પણ


મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા
દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું
હતું કે, અન્ય ભાષાથી અંજાઈ જવા કરતાં
પોતાની માતૃભાષા પર ગર્વ હોવો ખૂબ જ
જરૂરી છે. માતૃભાષાનું મહત્ત્વ દરેક રાજ્યનો
નાગરિક સમજે અને ગુજરાત વાયુવગ ે ે પ્રગતિ
કરે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. જે
ગતિથી આજે ગુજરાત વિકાસ કરી રહ્યુંં છે,
તે જોતાં ચોક્કસપણે કહી શકાય કે, વિકસિત
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે પેઢી આપણા સાહિત્ય તરફ આકર્ષાય તે ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને
રાજ્ય સરકારે સાહિત્યરસિકોને ભેટ આપી. માટેના પ્રયત્નો રાજ્ય સરકારની ગુજરાત સાકાર કરવામાં ગુજરાત અગ્રિમ ભૂમિકા
મુખ્યમંત્રી શ્રી ભપૂ ન્ે દ્રભાઇ પટેલે ગાંધીનગરમાં સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવી રહ્યા ભજવશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત
નિર્મિત ગુ જ રાત સાહિત્ય અકાદમીનાં છે. વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીએ કર્યો હતો.
ઝવેરચંદ મેઘાણી ભવનનું લોકાર્પણ કર્યું હતું. હરહંમેશ વિકાસ ઉપરાંત આપણી વિરાસત આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ
આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને આપણી સંસ્કૃતિને જાળવવાની હિમાયત ગુજરાતી સાહિત્ય અકાદમીના નવા સંકલ્પ
વિભાગના મંત્રી શ્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમમાં ગુજરાતના ઓડિયો બુક અને ઇ-બુકનું લોકાર્પણ કર્યું
રહ્યાં હતાં. સાહિત્યજગતના મહાનુભાવોનો વેશ ધારણ હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ નવલકથા,
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, કરેલાં બાળકોને સહર્ષ બિરદાવ્યા હતા. ટૂકં ી વાર્તા, વિવેચન, આત્મકથા, લોકસાહિત્ય
આજના અદ્યતન ટૅકનોલૉજીના યુગમાં યુવા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતી અને અનુ વ ાદ ક્ષેત્રના શ્રેષ્ઠ પુ સ્ત કના
zuõ÷uhuþLk સાહિત્ય અને કલાવારસાને વિજેતાઓને પારિતોષિક એનાયત કરવામાં
૧. «fkþLk MÚk¤ {krníke rLkÞk{f©eLke f[uhe, ç÷kuf Lkt. ૧૯/૧, ઉજાગર કરવા માટે રાજ્ય આવ્યાં હતાં.
zkì. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkh - ૩૮૨૦૧૦
સ ર ક ા ર હ ર હ ંમે શ આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના
૨. «fkþLkLke Mkk{rÞfíkk Ãkkrûkf
પ્રયત્નશીલ રહી છે, અને મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,
૩. {wÿfLkwt Lkk{ ૧. MkkrníÞ {wÿýk÷Þ «k. ÷e., y{ËkðkË
૨. økwshkík ykuVMkux «k. ÷e., y{ËkðkË ભવિષ્યમાં પણ રહેશે . ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું
hkr»xÙÞíkk ¼khíkeÞ માતૃભાષાના શબ્દોની સંવર્ધન કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા
MkhLkk{wt ૧. Mkexe r{÷ fBÃkkWLz, fktfrhÞk hkuz, y{ËkðkË તાકાતને આંકવી ખૂબ જ છે અને માતૃભાષાને વંદન કરવા રાજ્ય
૨. siLk yk©{Lke Mkk{u, ðxðk hu÷ðu MxuþLk hkuz,
ðxðk, y{ËkðkË મુશ્કેલ છે, અને શબ્દોની સરકાર પ્રતિબદ્ધ છે. માતૃભાષાને પ્રોત્સાહન
૪. «fkþfLkwt Lkk{ {krníke rLkÞk{f, økwshkík Mkhfkh આ તાકાત ગુ જ રાતના આપવા ગુજરાત સાહિત્ય અકાદમી રાજ્યના
hkr»xÙÞíkk ¼khíkeÞ સાહિત્ય વારસામાં અખૂટ ગામડે-ગામડે પહોંચી ગુજરાતી ભાષા પ્રત્યે
MkhLkk{wt {krníke rLkÞk{f©eLke f[uhe, ç÷kuf Lkt. ૧૯/૧,
zkì. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkh - ૩૮૨૦૧૦
છ ે. વ ડ ા પ્ર ધ ા ન શ્ રી લોકજાગૃતિ કેળવવા અભિયાન હાથ ધર્યું છે.
૫. íktºkeLkwt Lkk{ કે. એલ. બચાણી ન ર ન્ે દ્ર ભ ા ઈ મ ો દ ી એ આ કાર્ય ક્ર મમાં ગુ જ રાત સાહિત્ય
hkr»xÙÞíkk ¼khíkeÞ વ િ ક સિ ત ભ ા ર ત @ અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા,
MkhLkk{wt {krníke rLkÞk{f©eLke f[uhe, ç÷kuf Lkt. ૧૯/૧, ૨૦૪૭નું વિઝન આપ્યું મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ, મેયર શ્રી
zkì. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkh - ૩૮૨૦૧૦
છે. આ વિઝનને પરિપૂર્ણ હિતેશભાઈ મકવાણા, યુવા અને સાંસ્કૃતિક
૬. {kr÷fLkwt Lkk{
કરવામાં ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી
økwshkík Mkhfkh, {krníke ¾kíkwt
MkhLkk{wt {krníke rLkÞk{f©eLke f[uhe, ç÷kuf Lkt. ૧૯/૧,
zkì. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkh - ૩૮૨૦૧૦ ક્ષેત્ર કઈ રીતે યોગદાન અ શ્વિ ન ી ક ુમ ા ર , ગુ જ ર ા ત ી સ ા હિ ત ્ય
nwt કે. એલ. બચાણી, {krníke rLkÞk{f ykÚke ònuh fhwt Awt fu, WÃkh sýkðu÷ ík{k{ nfefíkku આપી શકે તે દિ શામાં જગતના ખ્યાતનામ મહાનુ ભ ાવો સહિત
વ િ ચ ા ર - મં થ ન થ વું મોટી સં ખ ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત
{khe òý yLku {kLÞíkk {wsçk Mkk[e Au. MkhLkk{wt : {krníke rLkÞk{f©eLke f[uhe, ç÷kuf Lkt.
૧૯/૧, zkì. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkh - ૩૮૨૦૧૦
કે. એલ. બચાણી, {krníke rLkÞk{f જરૂરી છે. રહ્યા હતા. •
økwshkík 46 ૧ માર્ચ, ૨૦૨૪
વિકાસયાત્રા

ગુજરાત યુનિવરસિ ્ ટીમાં ય�ોજાઈ 'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા'


ભારતીય સં સ્કૃતિ નાં ઉ પ ર જે ડિજિ ટ લ
મૂ લ ્યોનાં સં ર ક્ષણ અને ને ગે ટિ વિટીના રૂપમાં
સંવર્ધન માટે યવુ ા પેઢી સક્રિય આતં ક વાદ પીરસવામાં
બને તે વ ા ઉદ્દેશ થી રાજ્ય આવી રહ્યો છે, તેને આપણે
સરકારના ઉચ્ચ શિક્ષણ સૌએ ભે ગ ા મળીને દૂ ર
વિભાગ, રાષ્ટ્રીય સે વ ા કરવો પડશે . બાળકનાં
યોજના અને 'સેવ કલ્ચર, મ ા ત ા - પિ ત ા એ પ ણ
સેવ ભારત' ફાઉન્ડેશનના બાળકોને આ ડિજિટલ
સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નેગેટિવિટીથી દૂર રાખવા
અમદાવાદમાં ગુ જ રાત વિશે ષ તકેદ ારી રાખવી
યુનિવર્સિટી ખાતે 'ગુજરાત પડશે.
સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા'નું આ અવસરે રાજ્યમંત્રી
આયોજન કરવામાં આવ્યું હતુ.ં આ રાજ્યસ્તરની સ્પર્ધાના વિજેતાઓને શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ચારિત્ર્ય નિર્માણ એ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ ભારતના શિક્ષણનો મૂળ ઉદ્દેશ છે. આવનાર સમયમાં ચારિત્ર્ય નિર્માણની
પાનશેરીયા, 'સેવ કલ્ચર, સેવ ભારત' ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી ઉદય ખૂબ જરૂર પડવાની છે અને એમાં આજનો આ કાર્યક્રમ ખૂબ મહત્ત્વનો
માહુરકર દ્વારા પુરસ્કાર અને ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ભાગ ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 'ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત સ્પર્ધા'ની પ્રથમ તબક્કાની કૉલેજ સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં
દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલું જ નહીં અહીં તમામ કરવામાં આવેલ,ું જેમાં ૬૦૩ કૉલેજોમાંથી ૫૫૦૦ કરતાં વધુ સ્પર્ધકોએ
તહેવારો હર્ષ- ઉલ્લાસથી ઉજવાય છે. આપણે ત્યાં દિવાળી કરતાં ક્યાંક ભાગ લીધો હતો.
૩૧ ડિસેમ્બર જેવા પશ્ચિમી તહેવારોનું મહત્ત્વ ન વધી જાય તેની આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા,
તકેદારી સૌએ રાખવાની જરૂર છે. આવી સાંસ્કૃતિક વક્તૃત્વ જેવી ઉચ્ચ શિક્ષણના નિયામક શ્રી ગુરવ દિનેશ રમેશ, અધિક નિયામક
સ્પર્ધાઓ યુવાનોને એ બાબતે વધારે જાગૃત કરશે, એવી આશા છે. શ્રી વી.સી. બોડાણા તથા મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકો
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયા ઉપસ્થિત રહ્યા હતા. •

શ્રીબાઈ માતાજીન�ો પ્રાણપ્રતિષ્ઠા મહ�ોત્સવ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં પ્રજાપતિ
સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા
તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ માતાજીના ધર્મસ્થાન
ખાતે આયોજિત નૂ ત ન મં દિ રના પ્રાણપ્રતિ ષ્ઠા
મહોત્સવમાં સહભાગી થયા હતાં. મુખ્યમંત્રીશ્રીએ
૪૦૦૦ કિ.ગ્રાના ઘંટનું ડિજિટલી લોકાર્પણ કર્યું
હતું. આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ
બેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય
શ્રી ભગવાનભાઈ બારડ સહિત ભાવિકભક્તો
ઉપસ્થિત રહ્યાા હતા.

૧ માર્ચ, ૨૦૨૪ 47 økwshkík


સમાચાર વિશ
ે ષ

"વિદ્યાર્થીઓ�એ� જ્ઞાનન�ો જનસેવા માટે ગુજરાતમાં ૪૦ લાખથી વધુ


ઉપય�ોગ કરવ�ો જોઈએ�" ખેડૂત�ોને પ્રાકૃ તિક ખેતીની તાલીમ

ગાંધીનગરના રાજભવનમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે રાજ્યકક્ષાની


સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, વિકટ પરિસ્થિતિ
સર્જાય તે પહેલાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ. તેમણે
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક કૃષિના મૉડલ ફાર્મ બને અને તમામ કૃષિ
વેરાવળમાં રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની યુનિવર્સિટીઓ ખેડતૂ ોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે એવી અપીલ કરી
અધ્યક્ષતામાં યોજાયો હતો. દીક્ષાંત સંબોધનમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતી. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરતા ખેડતૂ ો અન્ય ખેડતૂ ોને
હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા મૉડલ ફાર્મ તૈયાર કરાઈ રહ્યાં છે. રાજ્ય
કરવો એ ગૌરવની વાત છે. યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ સરકાર આ માટે ખેડતૂ ોને તાલીમ આપી રહી છે. ૩૩ જિલ્લાઓમાં ૩,૦૮૨
સમાજસેવાનાં કાર્યો કરવાની હાકલ તેમણે કરી હતી. આ તકે શિક્ષણ મૉડલ ફૉર્મ તૈયાર છે. સૌથી વધુ મહેસાણા જિલ્લામાં ૧૫૮ મૉડલ ફાર્મ
રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વર્ચ્યુઅલી શુભેચ્છા સંદેશ છે. પાટણ, ભાવનગર, કચ્છ, સુરત, પંચમહાલ, અમરેલી અને ખેડા
પાઠવ્યો હતો. આ પદવીદાન સમારોહમાં ૨૩ ગોલ્ડમૅડલ અને ૪ જિલ્લામાં ૧૦૦થી વધુ મૉડલ ફાર્મ તૈયાર થયાં છે. જાન્યુઆરી-૨૦૨૪માં
સિલ્વરમૅડલ મળી કુલ ૨૭ પદકો સહિત ૭૯૭ પદવી પ્રમાણપત્રો ૨.૩૬ લાખ ખેડતૂ ો અને ફેબ્રુઆરીની ૧૫મી સુધીમાં વધુ ૬૩,૦૦૦
એનાયત કરવામાં આવ્યા હતાં. આ સાથે આયોજિત 'પ્રાકૃતિક કૃષિ ખેડતૂ ોને તેમના ઘરઆંગણે જઈને ક્લસ્ટરમાં તાલીમ આપવામાં આવી
પરિસંવાદ'માં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિકારો સાથે પારસ્પરિક છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ૪૦ લાખથી વધુ ખેડતૂ ોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની
સંવાદ સાધીને પ્રાકૃતિક કૃષિથી થતા લાભ વિશે સમજ આપી હતી.• તાલીમ આપવામાં આવી છે. •

નાબાર્ડ ગુજરાતને ₹૩.૫૩ લાખ કર�ોડનું ધિરાણ આપશે


ગાંધીનગરમાં નાબાર્ડ દ્વારા તૈયાર ખેડૂતોના ક્ષમતા નિર્માણ માટે
કરાયેલા અપેક્ષિત સ્ટેટ ફોકસ પેપર સરકારની યોજનાઓ સાથે
૨૦૨૪-૨૫નું અનાવરણ ગુજરાતના નાબાર્ડની વિકાસલક્ષી યોજનાઓ
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે કર્યું હતું. વચ્ચે વધુ સંકલન કરવા માટે પણ
નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આહ્વાન કર્યું હતું. અધિક મુખ્ય
આ વાર્ષિક દસ્તાવેજમાં ગુજરાત જેવા સચિવ શ્રી એ.કે. રાકેશે રાજ્યમાં
એક વાઇબ્રન્ટ રાજ્યમાં અગ્રતા ક્ષેત્રો માટે ધિરાણની સંભવિતતા અન્ય અગ્રતા ક્ષેત્રો ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચર, રિન્યુએબલ એનર્જી
રૂ. ૩.૫૩ લાખ કરોડની પ્રભાવશાળી ધિરાણ માટે દર્શાવવામાં આવી હતી. વગેરેને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત
ક્ષમતા દર્શાવવામાં આવી છે. નાબાર્ડના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે બેંકરોને સરકાર સાથે નાબાર્ડના રૂ. ૨૬,૦૦૦ કરોડનાં
ઝીણવટભર્યા વિશ્લેષણમાં કૃષિ અને ખેડૂતોને નાનાં વેપારી સાહસો તરીકે જોવા MOUની પણ પ્રશંસા કરી હતી.
આનુષંગિક ક્ષેત્રો માટે રૂ. ૧.૪૨ લાખ કરોડ અને રાજ્યના ખેડૂતોને તેમના સાહસિક આ પ્રસંગે વરિષ્ઠ બેંક અધિકારીઓ,
(૪૦ ટકા), MSME માટે રૂ. ૧.૮૦ લાખ કૌશલ્યમાં વધુ વિશ્વાસ મૂ ક ીને ધિ રાણ બિન-સરકારી સંગઠનો અને અન્ય હિતધારકો
કરોડ (૫૧ ટકા) અને બાકીના ૯ ટકાના વધારવા પર ભાર મૂ ક્યો હતો. તે મ ણે ઉપસ્થિત રહ્યા હતાં. •
økwshkík 48 ૧ માર્ચ, ૨૦૨૪
સમાચાર વિશ
ે ષ

ગાંધીનગર IITના એ�કૅડમે િક બિલ્ડિં ગનું લ�ોકાર્પણ

IIT-ગાંધીનગર ખાતે વિવિધ ભવનોનું


નિર્માણ કરાયું છે, જેમાં અદ્યતન લેબોરેટરી,
લાઇબ્રેરી, મે ક ર્સ સ્પેસ તે મ જ વર્ગખં ડ ો
સહિતની સુ વ િધાઓ ઉપલબ્ધ છે. આ
ઉપરાં ત ૧૨૦૦ વિદ્યાર્થીઓને રહેવ ાની
વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીએ શિલાન્યાસ કરાવ્યો હતો. આ અવસરે ઉત્તમ સગવડ પૂરી પાડવા માટે ૩૬,૦૦૦
જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યનાં ૮૩ ગાંધીનગર આઇ.આઇ.ટી.માં રાજ્યપાલ શ્રી સ્ક્વેર મીટર વિસ્તારમાં નવીન હોસ્ટેલ
સંકુલોનો શુભારંભ, સમર્પણ અને શિલાન્યાસ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ૩૫,૦૦૦ સ્ક્વેર મીટર વિસ્તારમાં
કરાવ્યાં હતાં. આ સાથે તેમણે ગુજરાતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, નવા ૧૮૩ સ્ટાફ ક્વાર્ટરનો વડાપ્રધાનશ્રીએ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજી - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાવ્યો હતો. આ
ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગરના શિક્ષણ-કૌશલ્યનાં સ્થાનકો રાષ્ટ્રને સમર્પિત પ્રસં ગે IIT-ગાં ધ ીનગર ખાતે પ્રો ફેસ ર,
એકૅડેમિક બિલ્ડિંગનું લોકાર્પણ અને હોસ્ટેલ, કરીને વિકસિત ભારતભણી વિરાટ ઉડાન ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં
સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડિં ગ નો વર્ચ્યુઅલી આદરી છે. સહભાગી થયા હતા. •
જી.ટી.યુ. ઇન�ોવેશન સંકુલ ઍ�વ�ૉર્ડમાં ખારી અને મેશ્વો નદી પર પાંચ ચેકડેમ�ો બનશે
૨૭ પુરસ્કાર એ�નાયત કરાયા

ગુજરાત ટૅકનોલૉજિકલ યુનિવર્સિટીમાં ૧૩મા ઇનોવેશન સંકુલ ગાંધીનગરના દહેગામ તાલુકામાં નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા
ઍવૉર્ડ ૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ પાંચ ચેકડેમના કામનું પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ
મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સ્ટાર્ટ
ે અપ- ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી ખાતમુહૂર્ત કર્યું હતું. ખારી અને મેશ્વો નદીને પુનર્જીવિત કરવા માટે
કરનાર મહાનુભાવોને વિવિધ શ્રેણીમાં ૨૭ પુરસ્કાર એનાયત કર્યા હતા. નદી પર સિરીઝ ઓફ ચેકડેમનાં કામોનો આ ખાતમુહૂર્તથી પ્રારંભ
આ પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાત કરવામાં આવ્યો હતો. ખારી અને મેશ્વો નદીના મધ્યનો આ ભાગ
ટૅકનોલૉજિકલ યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૧માં ઈનોવેશન સંકુલની એવો છે જ્યાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા છે. નદીઓના
શરૂઆત કરી હતી અને આજે ૨૬૬થી વધુ લોકોને ઇનોવેશન ક્ષેત્રે પાણી સુકાઈ જવાથી તેનો કોઈ લાભ સિંચાઈ માટે મળતો નથી. ખારી
ઍવૉર્ડ એનાયત કરાયા છે. અનેક ઇનોવેશન અનેક સ્ટાર્ટ અપ રોજબરોજ નદી પર ત્રણ ચેકડેમ અને મેશ્વો નદી પર બે ચેકડેમ બની રહ્યા છે.
શરૂ થઈ રહ્યા છે, અનેક કંપનીઓ ગુજરાતમાં સ્થપાશે. ગુજરાત રાજ્ય જેથી આ વિસ્તારમાં ખેતીમાં સમૃદ્ધિ વધશે. મગોડીમાં ચેકડેમની
સરકાર અને ભારત સરકાર દ્વારા અનેક સ્ટાર્ટઅપ પૉલિસીઓ વિકસાવાઈ કામગીરી પ્રગતિમાં છે. જ્યારે ધારીસણા, નાના જાલુન્દ્રા અને કંથારપુર
છે, તો વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રે કાર્યરત થવું જોઈએ. • એમ ત્રણ ગામ પાસે ચેકડેમનું ખાતમुહૂર્ત થયું છે. •
૧ માર્ચ, ૨૦૨૪ 49 økwshkík
ઉત્સવ

વસંત�ોત્સવ-૨૦૨૪માં પ�ોતાના ક�ૌશલ્યથી વિકાસ સાધતા આદિજાતિ પરિવાર�ો...


"આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના છોટાઉદેપુ ર જિલ્લાના રંગ પુ ર ગામના
ફૂલો એ બીજું કંઈ નથી, પગલાં વસંતના" રહેવાસી છીએ. અમે ખેતી કામ કરીને
- મનોજ ખંડેરિયા ગુજરાન ચલાવીએ છીએ. ખેતી અમારા માટે
વસં ત ઋતુ એટલે રોજિં દ ા જીવનની અમારો રોટલો છે, પરંતુ અમે ખેતીકામ
ઘટમાળમાં નવસંચાર અને નવસર્જન કરવાની સિવાયના વધારાના સમયે અડદની દાળમાંથી
પ્રેરણા આપતી ઋતુ. આવી નયનરમ્ય ઋતુમાં કચોરી બનાવીએ છીએ. સરકાર દ્વારા
પ્રકૃતિને નિહાળવાનો આનંદ અલગ છે ત્યારે આયોજિત વિવિધ મેળાઓમાં અમને ફ્રીમાં
લોકો વસંત ઋતુના આહ્લાદક આનંદ સાથે સ્ટોલ ફાળવવામાં આવે છે. મેળાઓમાં
મેળાના માહોલમાં ખૂબ આનંદ કરી શકે તેવો અમારી આવડત પ્રમાણે લસણની ચટણી, લાલ
ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય છે. દેશ અને મરચાંની ચટણી સાથે અડદની દાળની પૌષ્ટિક
રાજ્યની ભાતીગળ સંસ્કૃતિથી લોકો પરિચિત કચોરીનું વેચાણ કરીને મેળાના નિર્ધારિત
થઈ શકે તેવા આશયથી અને ‘એક ભારત દિવસોમાં ખૂબ સારી આવક મેળવીએ છીએ.
શ્રેષ્ઠ ભારત’ની થીમને આગળ વધારતા આ દસ દિવસમાં કચોરીનું વેચાણ કરીને અમે
ભારતના ખૂ ણે - ખૂ ણે થ ી પોતાના પ્રાંતની અંદાજિત રૂ.૨૫,૦૦૦થી વધુ આવક મેળવી
નૃત્યકલાના પ્રદર્શનનું પર્વ અને સાંસ્કૃતિક છે. આટલી આવક ખેતી કામમાં મેળવતા ઘણો
કલાની ઓળખ પ્રદર્શિત કરતો ‘વસંતોત્સવ સમય લાગી જતો પરંતુ વસં ત ોત્સવમાં
- ૨૦૨૪’ ગાંધીનગર ખાતે યોજાયો હતો. કચોરીના વેચાણ માટે કોઈ પણ જાતનો ખર્ચ છીએ. સરકાર દ્વારા વિવિધ મેળાઓ થકી
સાબરમતીના તટ પર આવેલા સંસ્કૃતિકુંજ થયો નથી અને સીધી આવક મળી રહે છે. અમને ખૂબ જ ફાયદો થાય છે. અહીંયા
ખાતે રમત-ગમત યુ વ ા અને સાં સ્કૃતિ ક આનંદની વાત તો એ છે કે, આવકની સાથે અમારા માટે તમામ પ્રકારની વ્યવસ્થા
વિભાગ દ્વારા આયોજિત આ મહોત્સવમાં અમે અમારી કચોરીનો સ્વાદ લોકો સુધી કરવામાં આવી છે. આ મેળા દ્વારા અંદાજે રૂ.
સરકાર દ્વારા હસ્તકલા, કપડાં, જ્વલેરી સહિત પહોંચાડવામાં સફળ થયા છીએ.” ૪૦ હજારથી વધુનું વેચાણ થયું છે.”
અનેકવિધ વસ્તુઓના સ્ટોલ વેચાણકારોને વસંતોત્સવમાં સહભાગી થયેલા વલસાડ વધુમાં રક્ષાબહેને ઉમેર્યુ હતું કે, તેઓ
નજીવા દરે ફાળવવામાં આવ્યા હતા. જે સ્ટોલ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી-તલાટ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને બનાવેલી વિવિધ
પૈકી ફૂડ ઝોનમાં મસાલેદાર કચોરીનું વેચાણ ગામનાં વતની રક્ષાબહેન પટેલે હળવા સ્મિત વસ્તુમાં પાંચ વર્ષની ગૅરંટી પણ આપે છે.
કરી લોકોને છોટાઉદેપરુ ની પ્રખ્યાત સ્વાદિષ્ટ સાથે ઉત્સાહપૂર્વક વાત કરતાં જણાવ્યુ હતું રક્ષાબહેન એ એક સ્વ-સહાય જૂથ સાથે
કચોરીનો આસ્વાદ કરાવનાર નીતાબહેન કે, “હું અને મારો પરિવાર છેલ્લાં ૧૫ વર્ષથી સંકળાયેલા છે. વાંસની કળાના વારસાને
રાઠવા સાથે વાત કરતાં તેઓએ ખુશી વ્યક્ત વાંસ (Bamboo Art)માંથી અનેક પ્રકારની જાળવી રાખવા માટે બીજાને પણ આ કળા
કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “અમે વસ્તુઓ બનાવવાના વ્યવસાય સાથે શીખવી રહ્યાં છે.
સંકળાયેલા છીએ. અમે લુપ્ત થતી ‘વારલી ઉલ્લેખનીય છે કે, આદિજાતિના ઉત્થાન
પેઇન્ટિંગ’ના વારસાની જાળવણી માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી
કરી રહ્યાં છીએ. વાં સ નો યોજનાઓ અમલીકૃત છે. આદિવાસી
ઉપયોગ કરી કીચે ઈ ન, લોકોના આર્થિક વિકાસ થકી તેઓને સધ્ધર
તિર-કમાન, હોડી, કરવા માટે વસંતોત્સવ જેવા અનેકવિધ
મોબાઇલ કવર, મેળાઓનું સરકાર દ્વારા આયોજન કરવામાં
ફ ૂલ દાની, પે ન - આવે છે. “રંગે રમીએ, ઉમંગે રમીએ, આવો
બૉક્સ વગે ર ે વસંત ઉત્સવના સંગે રમીએ ....” આવા નાદ
જે વ ી ૩૫થી સાથે શહેરીજનોએ પણ આ આયોજનમાં
વધુ વસ્તુઓ સહભાગી બની વસંતોત્સવને મન ભરીને
બનાવીએ માણ્યો હતો. •
økwshkík 50 ૧ માર્ચ, ૨૦૨૪
આ�ધુનિકતા અને આ�ધ્યાત્મિક્તાન�ો સમન્વય ઃ
સુદર્શન સેતુ

Published on Date : 1-3-2024. R.N.I. NO. 38351/81, Regd. No. G/GNR/10/2024-26 Valid upto 31/12/2026, LPWP No. WPP PMG/NG/061/2024-26 Valid upto 31/12/2026
• Licensed to Post without Prepayment At Post : PSO/1 - Ahmedabad/Rajkot/Surat/Vadodara on every 3 to 11 and 18 to 26 E.M.,
Gujarat (Fortnightly) Annual Subscription Rs. 50.
48 + 4 Cover = Total 52 Pages • Editor and Published by Director of Information on behalf of Directorate of Information,
Block No-19, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar, Gujarat. Printed by Sahitya Mudranalaya Pvt Ltd, City Mill Compound, Ahmedabad &
Gujarat Offset Pvt Ltd, Vatva, Ahmedabad • If undeliverd pl. return to, Information Department, Sector no. 16, Gandhinagar Respectively.

To,

økwshkík Ãkkrûkf fkÞko÷Þ :-


{krníke rLkÞk{f©eLke f[uhe, økwshkík hkßÞ, ç÷kuf Lkt. 19/1, zkp. Sðhks {nuíkk ¼ðLk, økktÄeLkøkh - 382010

You might also like