Professional Documents
Culture Documents
Issue 5
Issue 5
Issue 5
• રાજ્ય સરકારે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુખીની કાર્યશૈલી
rðíkhý rð¼køk : …e. ðe. {kuZ
અપનાવી છે.
økwshkík Ãkkrûkf Lk {¤íkwt nkuÞ íkku Lke[u Ëþkoðu÷k
Lktçkh WÃkh MktÃkfo fhðk rðLktíke.
íktºke rð¼køk • છેવાડાના નાગરિકોને વિકાસના લાભો પહોંચે તેની ગૅરંટી સાથે ગુજરાત
‘økwshkík’ Ãkkrûkf fkÞko÷Þ, {krníke rLkÞk{f©eLke f[uhe, સરકાર સતત પ્રયત્નશીલ છે.
økwshkík hkßÞ, ç÷kuf Lkt. ૧૯/૧, zkp. Sðhks {nuíkk ¼ðLk,
økktÄeLkøkh - ૩૮૨૦૧૦. • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પયાત્રાથી છેવાડાના
VkuLk : ૦૭૯-૨૩૨૫૩૪૪૦
માનવી સુધી સરકારી યોજનાના લાભો ઘરે બેઠા પહોચાડ્યા છે.
ðkŠ»kf ÷ðks{ : + ૫૦-૦૦
hkßÞ MkhfkhLkk Mk¥kkðkh ynuðk÷ku rMkðkÞ yk Mkk{rÞf{kt • ભારતની સમૃદ્ધિ માટે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ કંડારવા મજબૂત પગલાં
«rMkØ Úkíkk yLÞ ÷u¾ku{kt ÔÞõík ÚkÞu÷k rð[khku MkkÚku hkßÞ
Mkhfkh Mkt{ík Au s, yu{ {kLkðwt Lknª. લેવાઈ રહ્યાં છે.
• વિકસિત ભારતના નિર્માણમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ
{krníke ¾kíkwt, økwshkík hkßÞ, økktÄeLkøkh îkhk «fkrþík
yLku MkkrníÞ {wÿýk÷Þ «k. r÷. íkÚkk
økwshkík ykuVMkux «k. r÷., y{ËkðkË îkhk {wrÿík અને સૌના પ્રયાસ સાથે સાતત્યપૂર્ણ નેતૃત્વને લઈને ગુજરાત આગળ ધપી
48 + 4 Cover = Total 52 Pages રહ્યું છે.
yk ytf Lke[uLke ðuçkMkkRx ÃkhÚke rðLkk {qÕÞu zkWLk÷kuz fhe þfkþu • "બહુજન હિતાય - બહુજન સુખાય"ના ધ્યેય સાથે જનસેવા સુખાકારી
પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાના લોકો સાક્ષી બન્યાં છે.
www.gujaratinformation.gujarat.gov.in
34
પ્રેરણા
10 કવર સ્ટોરી
35
રૂ.૧.૧૦ લાખ કર�ોડનાં વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત - લ�ોકાર્પણ
ગુજરાતની ભૂમિથી વિકસિત ભારતની ગેરંટી
નજરાણું
36
નિર્ણય
38
વિધાનસભાના
દ્વારે થી
30 જનસુખાકારી
48
સમાચાર વિશેષ
50
ઉત્સવ
40 વિકાસયાત્રા
økwshkík 4 ૧ માર્ચ, ૨૦૨૪
ઊઘડત
ે પાન
ે
ફેબ્રુઆરી - ૨૦૨૪
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો
રેડિયોના માધ્યમથી જનતા સાથે સંવાદ
ðzk«Äk™ ©e ™huLÿ¼kE {kuËeyu Ëuþðk‚eyku ‚kÚku
‚tðkË MÚkkÃkðk þY fhu÷ku ‘{™ fe ƒkŒ’ fkÞo¢{
rËLk«ríkrËLk ðÄw Lku ðÄw ÷kufr«Þ ƒLkíkku òÞ Au.
ðzk«Äk™©e Ëuþ™k Auðkzk™k {k™ðe ‚wÄe ÓËÞLkk
ŸzkýÚke hurzÞku™k {kæÞ{ Úkfe ‘{™ fe ƒkŒ’
fkÞo¢{ îkhk rðrðÄ rð»kÞku Ãkh íku{Lkk
Ëe½oárüÃkqqýo rð[khku hsq fhu Au. ŒksuŒh{kt
«‚krhŒ ÚkÞu÷k íku{Lkk ðõíkÔÞLke Í÷f «MŒwŒ Au.
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. સુનીતા દેવી : સર, એક વાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જે સીતાપુરનું
સાથીઓ, કેટલાક દિવસ પછી ૮ માર્ચે આપણે ‘મહિલા દિવસ’ છે, અમે પહેલી વાર ત્યાં ડ્રૉન જોયું હતું. પહેલા દિવસે અમે લોકો
મનાવીશું. આ વિશેષ દિવસ દેશની વિકાસયાત્રામાં નારીશક્તિના ત્યાં પહોચ્યા. બીજા દિવસથી અમારી ટ્રેનિંગ શરૂ થઈ હતી. પહેલાં
યોગદાનને નમન કરવાનો અવસર હોય છે. મહા કવિ ભારતિયારજીએ તો અમને થિયરી ભણાવવામાં આવી, પછી ક્લાસ ચાલ્યા હતા બે
કહ્યું છે કે "વિશ્વ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે મહિલાઓને સમાન અવસર દિવસ. ક્લાસમાં ડ્રૉનમાં કયા-કયા ભાગ છે, કેવી-કેવી રીતે તમારે
મળશે." આજે ભારતની નારીશક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી શું-શું કરવાનું છે, આ બધી બાબતો થિયરીમાં ભણાવવામાં આવી.
ઊંચાઈઓને સ્પર્શી રહી છે. કેટલાંક વર્ષો પહેલાં, કોણે વિચાર્યું હતું કે, ત્રીજા દિવસે, અમારા લોકોનું પેપર લેવાયું હતું, તે પછી ફરી એક
આપણા દેશમાં, ગામમાં રહેનારી મહિલાઓ પણ ડ્રૉન ઉડાવશે? પરંતુ કમ્પ્યૂટર પર પેપર લેવાયું હતું, અર્થાત્, પહેલા ક્લાસ ચાલ્યા, પછી
આજે તે સંભવ થઈ રહ્યુંં છે. આજે તો ગામેગામમાં ડ્રૉન દીદીની એટલી ટેસ્ટ લેવામાં આવી. પછી પ્રૅક્ટિકલ કરાવવામાં આવ્યા હતા અમારા
ચર્ચા થઈ રહી છે, દરેકની જીભે નમો ડ્રૉન દીદી, નમો ડ્રૉન દીદી જ લોકોના, અર્થાત્ ડ્રૉન કેવી રીતે ઉડાવવાનું છે, કેવી-કેવી રીતે અર્થાત્
સંભળાય છે. દરેક તેના વિષયમાં ચર્ચા કરી રહ્યુંં છે. એક બહુ મોટી તમારે કંટ્રૉલ કેવી રીતે સંભાળવાનું છે, દરેક ચીજ શીખવાડવામાં
જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને આથી, મેં પણ વિચાર્યું કે આ વખતે ‘મન આવી હતી.
કી બાત’માં એક નમો ડ્રૉન દીદી સાથે કેમ વાત ન કરીએ . આપણી મોદીજી : પછી ડ્રૉન કામ શું કરશે, તે કેવી રીતે શિખવાડ્યું ?
સાથે આ સમયે નમો ડ્રૉન દીદી સુનીતાજી જોડાયેલાં છે, જે ઉત્તર સુનીતા દેવી : સર, ડ્રૉન કામ કરશે કારણકે જેમ અત્યારે પાક
પ્રદેશના સીતાપુરનાં છે. આવો, તેમની સાથે વાત કરીએ. મોટો થઈ રહ્યો છે. વરસાદની ઋતુ કે કંઈ પણ એમ, વરસાદમાં તકલીફ
મોદીજી : સુનીતા દેવીજી, નમસ્કાર. આ ડ્રૉન દીદી બનવાની થશે, ખેતરમાં પાકમાં અમે લોકો ઘૂસી નહોતા શકતા, તો મજૂર કેવી
તમારી યાત્રા કેવી રીતે શરૂ થઈ. તમને ટ્રેનિંગ ક્યાં મળી, કેવા-કેવા રીતે અંદર જશે, તો તેના માધ્યમથી ઘણો ફાયદો ખેડૂતોનો થશે અને
ફેરફારો, શું થયા, મારે પહેલાં એ જાણવું છે. ત્યાં ખેતરમાં ઘૂસવું પણ નહીં પડે. અમારું ડ્રૉન જે અમે મજૂર રાખીને
økwshkík 6 ૧ માર્ચ, ૨૦૨૪
સંવાદ
કામ કરીએ છીએ તે અમારા ડ્રૉનથી સીમા ઉપર ઊભા રહીને, અમે મહિલા છે કલ્યાણી પ્રફુલ્લ પાટીલજી. તેઓ મહારાષ્ટ્રનાં છે. આવો,
અમારું એ કામ કરી શકીએ છીએ, કોઈ જીવજંતુ જો ખેતરની અંદર કલ્યાણી પ્રફુલ્લ પાટીલજી સાથે વાત કરીને, તેમનો અનુભવ જાણીએ.
છે તો તેનાથી અમારે સાવધાની રાખવી પડશે, કોઈ તકલીફ નથી થતી મોદીજી : કલ્યાણીજી, નમસ્તે.
અને ખેડૂતોને પણ ખૂબ જ સારું લાગે છે. અમે અત્યાર સુધીમાં ૩૫ કલ્યાણીજી : નમસ્તે સરજી.
એકર જમીન પર છંટકાવ કરી ચૂક્યાં છીએ. મોદીજી : તમે કયા-કયા નવા પ્રયોગ કર્યા છે ?
મોદીજી : તો ખેડૂતોને પણ ખબર છે કે તેનો ફાયદો છે ? કલ્યાણીજી : સર, અમે જે દસ પ્રકારની અમારી વનસ્પતિ છે,
સુનીતા દેવી : જી સર, ખેડૂતો તો બહુ સંતુષ્ટ હોય છે. કહે છે કે તેને એકત્રિત કરીને, તેમાંથી અમે ઑર્ગેનિક સ્પ્રે બનાવ્યું. જેમકે જે
ખૂબ જ સારું લાગે છે. સમયની પણ બચત થાય છે. બધી સુવિધાનું અમે પેસ્ટિસાઇડ વગેરે સ્પ્રે કરતાં તો તેનાથી પેસ્ટ વગેરે જે આપણાં
તમે પોતે જ ધ્યાન રાખો છો. પાણી, દવા, બધું જ સાથે રાખો છો અને મિત્ર જીવડાં એટલે (પેસ્ટ) હોય તે પણ નષ્ટ થઈ જતાં હતાં
અમારે લોકોએ આવીને કેવળ ખેતર બતાવવું પડે છે કે ક્યાંથી ક્યાં અને અમારી જમીનનું પ્રદૂષણ થાય છે જે તો ત્યારે કેમિકલ ચીજો
સુધી મારું ખેતર છે અને બધું કામ અડધા કલાકમાં જ પતાવી દઉં છું. જે પાણીમાં ભળી રહી છે તેના કારણે આપણા શરીર પર પણ હાનિકારક
મોદીજી : તો આ ડ્રૉન જોવા માટે બીજા લોકો પણ આવતા હશે? પરિણામ જોવાં મળી રહ્યાં છે, તેના કારણે અમે ઓછામાં ઓછા
સુનીતા દેવી : સર, ખૂબ જ. ડ્રૉન જોવા માટે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ.
સ્થાનિક લોકો અને ખેડૂતો આવી જાય છે. મોદીજી : તો એક પ્રકારે તમે પૂરી રીતે
મોદીજી : અચ્છા. કારણકે મારું એક મિશન પ્રાકૃતિક ખેતી તરફ જઈ રહ્યાં છો?
છે લખપતિ દીદી બનાવવાનુ.ં જો આજે દેશભરની કલ્યાણીજી : હા, સર જે આપણી
બહેનો સાંભળી રહી હોય તો એક ડ્રૉન દીદી આજે કેમિકલથી આપણી ધરતી માતાને પારંપરિક ખેતી છે, તેવી અમે કરી ગયા
પહેલી વાર મારી સાથે વાત કરી રહી છે, તો શું વર્ષે.
કહેવા ઇચ્છશો તમે ? જ ે કષ્ટ થઈ રહ્યું ં છે , જે પીડા થઈ મોદીજી : શું અનુભવ થયો, પ્રાકૃતિક
સુનીતા દેવી : જેવી રીતે આજે હું એકલી રહી છે, જે વેદના થઈ રહી છે, ખેતીમાં ?
ડ્રૉન દીદી છું, તો આવી જ હજારો બહેનો આગળ કલ્યાણીજી : સર, અમે વિધાઉટ પેસ્ટ
આપણી ધરતી માને બચાવવામાં
આવે કે મારી જેવી ડ્રૉન દીદી તેઓ પણ બને અને તે કર્યું કારણકે હવે કેન્સરનું પ્રમાણ જે
મને ખૂબ જ ખુશી થશે કે જ્યારે હું એકલી છું, દ શ
ે ની માતૃશક્તિ મ�ો ટ ી ભૂ મિકા વધી રહ્યુંં છે, જેમકે શહેરી વિસ્તારોમાં તો
મારી સાથે બીજા હજારો લોકો ઊભા રહેશે, તો નિભાવી રહી છે. દેશના ખૂણા- છે જ, પરંતુ ગામડામાં પણ તેનું પ્રમાણ
ખૂબ જ સારું લાગશે કે અમે એકલાં નહીં, ઘણી વધી રહ્યુંં છે, તો તે રીતે જો તમારે તમારા
બધી બહેનો આપણી સાથે ડ્રૉન દીદીના નામથી
ખૂ ણ ામાં મહિલાઓ� હવે પ્રાકૃ તિ ક આગળના પરિવારને સુરક્ષિત કરવો હોય
ઓળખાય છે. ખ ત
ે ીને વિસ્તાર આપી રહી છે . તો આ માર્ગ અપનાવવો આવશ્યક છે. તે
મોદીજી : ચાલો સુનીતાજી, મારા તરફથી રીતે તે મહિલાઓ પણ સક્રિય સહભાગીતા
તમને અભિનંદન. મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ. તેની અંદર દેખાડી રહી છે.
સુનીતા દેવી : થેંક યૂ, થેંક યૂ સર. મોદીજી : અચ્છા કલ્યાણીજી, તમે કંઈક જળ સંરક્ષણમાં પણ કામ
સાથીઓ, આજે દેશમાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં દેશની કર્યું છે ? તેમાં તમે શું કર્યું છે ?
નારી શક્તિ પાછળ રહી ગઈ હોય. એક બીજું ક્ષેત્ર, જ્યાં મહિલાઓએ, કલ્યાણીજી : સર, રેઇનવૉટર હાર્વેસ્ટિંગ. આપણી જેટલી પણ
પોતાની નેતૃત્વ ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે છે – પ્રાકૃતિક ખેતી, સરકારી ઇમારતો છે, જેમ કે પ્રાથમિક શાળા લઈ લો, આંગણવાડી
જળ સંરક્ષણ અને સ્વચ્છતા. કેમિકલથી આપણી ધરતી માતાને જે કષ્ટ લઈ લો, અમારી ગ્રામ પંચાયતની જે બિલ્ડિંગ છે, ત્યાંનું જે પાણી છે,
થઈ રહ્યુંં છે, જે પીડા થઈ રહી છે, જે વેદના થઈ રહી છે, આપણી વરસાદનું, તે, બધું એકઠું કરીને, અમે એક જગ્યાએ કલેક્ટ કરેલું છે
ધરતી માને બચાવવામાં દેશની માતૃશક્તિ મોટી ભૂમિકા નિભાવી રહી અને જે રિચાર્જ શાફ્ટ છે, સર, કે જે વરસાદનું પાણી જે પડે છે, તે,
છે. દેશના ખૂણા-ખૂણામાં મહિલાઓ હવે પ્રાકૃતિક ખેતીને વિસ્તાર જમીનની અંદર ઊતરવું જોઈએ, તો તે રીતે અમે ૨૦ રિચાર્જ શાફ્ટ
આપી રહી છે. અમારા ગામની અંદર કરેલા છે અને ૫૦ રિચાર્જ શાફ્ટની અનુમતિ
આજે જો દેશમાં ‘જળ જીવન મિશન’ અંતર્ગત આટલું કામ થઈ મળી ગઈ છે. હવે ટૂંક સમયમાં જ, તેનું પણ કામ ચાલુ થવાનું છે.
રહ્યુંં છે તો તેની પાછળ પાણી સમિતિઓની ખૂબ જ મોટી ભૂમિકા છે. મોદીજી : ચાલો, કલ્યાણીજી,તમારી સાથે વાત કરીને ખૂબ ખુશી
આ પાણી સમિતિનું નેતૃત્વ મહિલાઓની પાસે જ છે. આવાં જ એક થઈ.તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ.
૧ માર્ચ, ૨૦૨૪ 7 økwshkík
સંવાદ
સાથીઓ, ચાહે સુનીતાજી હોય કે કલ્યાણીજી, અલગ-અલગ તેનો અનુભવ કરી શકશો. આ ટાઇગર રિઝર્વ પાસે ખટકલી ગામમાં
ક્ષેત્રોમાં નારીશક્તિની સફળતા ખૂબ જ પ્રેરક છે. હું ફરી એક વાર રહેનારા આદિવાસી પરિવારોએ સરકારની સહાયથી પોતાના ઘરને
આપણી નારી શક્તિની આ ભાવનાની હૃદયથી પ્રશંસા કરું છું. હૉમ સ્ટેમાં બદલી નાખ્યું છે. તે તેમની કમાણીનું ખૂબ મોટું સાધન
મારા પ્રિય દેશ વાસીઓ, આજે આપણા બધાનાં જીવનમાં બની રહ્યુંં છે. આ ગામમાં રહેનારા કોરકુ જનજાતિના પ્રકાશ
ટૅક્નૉલૉજીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. મોબાઇલ ફૉન, ડિજિટલ જામકરજીએ પોતાની બે હૅક્ટર જમીન પર સાત ઓરડાનો હૉમ સ્ટે
ગેજેટ્સ, આપણા બધાંની જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયાં તૈયાર કર્યો છે. તેમને ત્યાં રોકાનારા પર્યટકોના ખાવાપીવાની વ્યવસ્થા
છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે ડિજિટલ ગેજેટ્સની મદદથી તેમનો પરિવાર જ કરે છે. પોતાના ઘરની આસપાસ તેમણે ઔષધીય
હવે વન્ય જીવોની સાથે તાલમેળ કરવામાં પણ મદદ મળી રહી છે? છોડની સાથે આંબો અને કૉફીનું ઝાડ પણ લગાવ્યું છે. તેનાથી પર્યટકોનું
કેટલાક દિવસ પછી, ૩ માર્ચે, ‘વિશ્વ વન્યજીવ દિવસ’ છે. આ આકર્ષણ તો વધ્યું જ છે, બીજા લોકો માટે પણ રોજગારના નવા
દિવસને વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી અવસરો બન્યા છે.
મનાવાય છે. આ વર્ષે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની થીમમાં ડિજિટલ મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પશુપાલનની વાત કરીએ છીએ
ઇન્નૉવેશનને સર્વોપરિ રખાયું છે. તમને એ જાણીને આનંદ થશે કે તો, ઘણી વાર ગાય-ભેંસ સુધી જ અટકી જઈએ છીએ પરંતુ બકરી
આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં વન્ય પણ એક મહત્ત્વનું પશુધન છે, જેની એટલી
જીવોના સં ર ક્ષણ માટે ટૅક્ નોલૉજીનો ખૂ બ ચર્ચા થતી નથી. દેશ નાં અલગ-અલગ
ઉપયોગ થઈ રહ્યો છે. ગત કેટલાંક વર્ષમાં ક્ષેત્રોમાં અનેક લોકો બકરીપાલન સાથે પણ
સરકારના પ્રયાસોથી દેશમાં વાઘની સંખ્યા જોડાયે લ ા છે. ઓડિશાના કાલાહાં ડ ીમાં
વધી છે. મહારાષ્ટ્રના ચં દ્ર પુ ર ના ટાઇગર આપણા બધાનાં જીવનમાં બકરીપાલન, ગામના લોકોની
રિઝર્વમાં વાઘની સંખ્યા અઢીસોથી વધુ થઈ આજીવિકાની સાથોસાથ તે મ ના જીવન
ટૅક્નૉલ�ૉજીનું મહત્ત્વ ખૂબ જ
ગઈ છે. ચંદ્રપુર જિલ્લામાં માણસ અને વાઘના સ્તરને ઉપર લાવવાનું પણ એક મોટું
સં ઘ ર ્ષ ને ઓછો કરવા માટે આર્ટિફિશિયલ
વધી ગયુ ં છે . મ�ો બ ાઇલ ફ�ૉન, માધ્યમ બની રહ્યુંં છે.
ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. ડિજિટલ ગે જ ટ
ે ્સ, આપણાં આ પ્રયાસની પાછળ જયંતી મહાપાત્રજી
અહીં ગામ અને જંગલની સીમા પર કેમેરા બધાં ન ી જિ ં �
દગીન�ો મહત્ત્વપૂ ર્ણ અને તેમના પતિ બીરેન સાહુજીનો એક મોટો
લગાવવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ વાઘ હિસ્સો બની ગયાં છે . પરં ત ુ શું તમે નિર્ણય છે. તેઓ બંને બેંગલુરુના મૅનેજમૅન્ટ
ગામની નજીક આવે છે તો આર્ટિફિશિયલ કલ્પના કરી શક�ો છ�ો કે ડિજિટલ વ્યાવસાયિકો હતાં, પરંતુ તેમણે વિરામ
ઇન્ટેલીજન્સની મદદથી સ્થાનિક લોકોને ગજે ટે ્સની મદદથી હવે વન્ય લઈને કાલાહાં ડ ીના સાલે ભ ાટા ગામ
મોબાઇલ પર એલર્ટ મળી જાય છે. આજે આ જીવ�ોની સાથે તાલમેળ કરવામાં આવવાનો નિર્ણય કર્યો. તે લોકો કંઈક એવું
ટાઇગર રિઝર્વની આસપાસનાં ૧૩ ગામોમાં કરવા ઇચ્છતા હતા જે ન ાથી ત્યાંના
પણ મદદ મળી રહી છે ?
આ વ્યવસ્થાથી લોકોને ખૂબ જ સુવિધા થઈ ગ્રામીણોની સમસ્યાઓનું સમાધાન પણ
ગઈ છે અને વાઘને પણ સુરક્ષા મળી છે. થાય, સાથે જ તેઓ સશક્ત પણ બને. સેવા
સાથીઓ, આજે યુવા સાહસિકો પણ વન્યજીવ સંરક્ષણ અને અને સમર્પણથી ભરેલા પોતાના આ વિચારની સાથે તેમણે માણિકાસ્તુ
પર્યાવરણ પર્યટન માટે નવાં-નવાં સંશોધનો સામે લાવી રહ્યાં છે. એગ્રોની સ્થાપના કરી અને ખેડૂતો સાથે કામ શરૂ કર્યું. જયંતીજી અને
ઉત્તરાખંડના રુડકીમાં રૉટર પ્રિસિશન ગ્રૂપે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ બીરેનજીએ અહીં એક રસપ્રદ માણિકાસ્તુ ગૉટ બૅંક પણ ખોલી છે.
ઑફ ઇન્ડિયાના સહયોગથી એવું ડ્રૉન તૈયાર કર્યું છે, જેનાથી કેન તેઓ સામુદાયિક સ્તર પર બકરી પાલનને ઉત્તેજન આપી રહ્યાં છે.
નદીમાં મગર પર નજર રાખવામાં મદદ મળી રહી છે. આ રીતે તેમનો આ પ્રયાસ પ્રત્યેકને પ્રેરિત કરનારો છે.
બેંગલુરુની એક કંપનીએ ‘બઘીરા’ અને ‘ગરુડ’ નામની ઍપ તૈયાર મારા પ્રિય દેશવાસીઓ, આપણી સંસ્કૃતિની શિખામણ છે
કરી છે. બઘીરા ઍપથી જંગલ યાત્રા દરમિયાન વાહનની ગતિ અને –‘परमार्थपरमोधर्मः’અર્થાત્ બીજાની મદદ કરવી જ સૌથી મોટું કર્તવ્ય
બીજી ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. છે. આ ભાવના પર ચાલતા આપણા દેશ ના અગણિત લોકો
સાથીઓ, ભારતમાં તો પ્રકૃતિની સાથે તાલમેળ આપણી સંસ્કૃતિનો નિઃસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત
અભિન્ન હિસ્સો રહ્યો છે. આપણે હજારો વર્ષોથી પ્રકૃતિ અને વન્ય કરી દે છે.
જીવોની સાથે સહ અસ્તિત્વની ભાવનાથી રહેતા આવ્યા છીએ . જો આવી જ એક વ્યક્તિ છે- બિહારમાં ભોજપુરના ભીમસિંહ
તમે ક્યારેક મહારાષ્ટ્રના મેલઘાટ ટાઇગર રિઝર્વ જાવ તો ત્યાં સ્વયં ભવેશજી. પોતાના ક્ષેત્રના મુસહર જાતિના લોકો વચ્ચે તેમનાં કાર્યોની
økwshkík 8 ૧ માર્ચ, ૨૦૨૪
સંવાદ
ઘણી ચર્ચા છે. આથી મને લાગ્યું કે, આજે તેમના વિશે પણ તમારી નવી પેઢીને પણ વાંચો ભાષા શીખવી રહ્યા છે જેથી તેને લુપ્ત થવાથી
સાથે કેમ ન વાત કરવામાં આવે? બિહારમાં મુસહર એક અત્યંત બચાવી શકાય.
વંચિત સમુદાય રહ્યો છે, ખૂબ જ ગરીબ સમુદાય રહ્યો છે. ભીમસિંહ સાથીઓ, આપણા દેશમાં ઘણા બધા લોકો એવા પણ છે, જે ગીતો
ભવેશજીએ આ સમુદાયનાં બાળકોના શિક્ષણ પર પોતાનું ધ્યાન અને નૃત્યોના માધ્યમથી આપણી સંસ્કૃતિ અને ભાષાને સંરક્ષિત કરવામાં
કેન્દ્રિત કર્યું છે, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે. તેમણે મુસહર લાગેલા છે. કર્ણાટકના વેંકપ્પા અમ્બાજી સુગેતકરનું જીવન પણ આ
જાતિનાં લગભગ આઠ હજાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે. બાબતમાં ખૂબ પ્રેરણાદાયી છે. અહીંના બગલકોટના રહેવાસી
તેમણે એક મોટું પુસ્તકાલય પણ બનાવ્યું છે જેનાથી બાળકોને સુગેતકરજી એક લોકગાયક છે. તેમણે ૧૦૦૦થી વધુ ગોંધલી ગીતો
ભણવાની વધુ સારી સુવિધા મળી રહી છે. લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું ગાયાં છે, સાથે જ, આ ભાષામાં, વાર્તાઓનો પણ ખૂબ પ્રચાર-પ્રસાર
થાય, તે માટે તેમણે ૧૦૦થી વધુ મેડિકલ કૅમ્પ યોજ્યા છે. જ્યારે કર્યો છે. તેમણે ફી લીધા વગર, સેંકડો વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપી
કોરોનાનું મહા સંકટ માથા પર હતું, ત્યારે ભીમસિંહજીએ પોતાના છે. ભારતમાં ઉમંગ અને ઉત્સાહથી ભરેલા આવા લોકોની ખોટ નથી,
ક્ષેત્રના લોકોને રસી લેવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. દેશના જે, આપણી સંસ્કૃતિને નિરંતર સમૃદ્ધ બનાવી રહ્યા છે.
અલગ-અલગ હિસ્સામાં ભીમસિંહ ભવેશજી જેવા અનેક લોકો છે, તમે પણ તેમાંથી પ્રેરણા લો, કંઈક પોતાની રીતે કરવાનો પ્રયાસ
જે સમાજમાં આવાં અનેક સારાં કાર્યોમાં લાગેલા કરો. તમને ખૂબ જ સંતોષનો અનુભવ થશે.
છે. એક જવાબદાર નાગરિક તરીકે આપણે આ મારા પ્રિય દેશવાસીઓ, હું વારાણસીમાં
રીતે પોતાનાં કર્તવ્યોનું પાલન કરીશું તો, આ હતો અને ત્યાં મેં એક ખૂબ જ શાનદાર
એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં ખૂબજ મદદરૂપ ફૉટો પ્રદર્શન જોયુ.ં કાશી અને આસપાસના
સાબિત થશે. બિહારમાં મુસહર એ�ક અત્યંત યુવાનોએ કેમેરામાં જે દૃશ્યો ઝડપ્યાં છે, તે
મારા પ્રિય દેશ વાસીઓ, કેટ લાય લોકો અદ્ભુત છે. તેમાં ઘણા ફૉટોગ્રાફ એવા છે,
વંચિત સમુદાય રહ્યો છે, ખૂબ
નિઃસ્વાર્થ ભાવથી ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ જે મોબાઇલ કેમેરાથી પાડવામાં આવ્યા
અને તે ને સજાવવા-નિખારવાના પ્રયાસોમાં
જ ગરીબ સમુ દ ાય રહ્યો છે . હતા. ખરેખર, આજે જેમની પાસે મોબાઇલ
લાગેલા છે. તમને આવા લોકો ભારતના દરેક ભીમસ િં �
હ ભવેશજીએ� આ છે, તે એક કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે.
હિસ્સામાં મળી જશે. તેમાંથી મોટી સંખ્યા એવા સમુ દ ાયનાં બાળક�ો ન ા શિક્ષણ પર લોકોને પોતાની કળા અને પ્રતિભા
લોકોની પણ છે, જે ભાષાના ક્ષેત્રમાં કામ કરી પ�ો ત ાનું ધ્યાન કેન્દ્રિત કર્ય ું છે , જે થી દેખાડવામાં સૉશિયલ મીડિયાએ પણ ખૂબ
રહ્યા છે. તમ ે નું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે . જ મદદ કરી છે. ભારતના આપણા યુવા
જમ્મુ-કાશ્મીરમાં ગાન્દરબલના મોહમ્મદ તમ ે ણે મુસહર જાતિનાં લગભગ સાથી કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં કમાલ
માનશાહજી છેલ્લા ત્રણ દાયકાથી ગોજરી ભાષાને આઠ હજાર બાળક�ોને શાળામાં કરી રહ્યા છે.
સંરક્ષિત કરવાના પ્રયાસોમાં લાગેલા છે. તેઓ મારા પ્રિય દેશ વાસીઓ, મને એ
પ્રવેશ કરાવ્યો છે.
ગુ જ્જ ર બકરવાલ સમુ દ ાયના છે જે એક વાતનો આનંદ છે કે કેટલાક દિવસ પહેલાં
જનજાતીય સમુદાય છે. તેમને બાળપણમાં ભણતર જ ચૂંટણી પંચે એક બીજા અભિયાનનો
માટે કઠિન પરિશ્રમ કરવો પડતો હતો, તેઓ પ્રતિ દિન ૨૦ કિલોમીટર પ્રારંભ કર્યો છે – ‘મારો પહેલો વોટ દેશ માટે’. તેના દ્વારા વિશેષ રૂપે
ચાલીને જતા હતા. આ પ્રકારના પડકારો વચ્ચે તેમણે અનુસ્નાતકની ફર્સ્ટ ટાઈમ વોટર્સને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ
ડિગ્રી મેળવી અને આવામાં જ તેમનો પોતાની ભાષાને સંરક્ષિત કરવાનો કરવામાં આવ્યો છે. ભારતને જોશ અને ઊર્જાથી ભરપૂર પોતાની
સંકલ્પ દૃઢ થયો. સાહિત્યના ક્ષેત્રમાં માનશાહજીનાં કાર્યોનું વર્તુળ એટલું યુવાશક્તિ પર ગર્વ છે. આપણા યુવા સાથી ચૂંટણી પ્રક્રિયામાં જેટલી
મોટું છે કે તેને લગભગ ૫૦ સંસ્કરણોમાં સમાવાયું છે. તેમાં કવિતાઓ વધુ ભાગીદારી કરશે, તેનાં પરિણામો દેશ માટે એટલાં જ લાભદાયક
અને લોકગીત પણ સમાવિષ્ટ છે. તેમણે અનેક પુસ્તકોનો અનુવાદ નીવડશે. હું પણ ફર્સ્ટ ટાઇમ વોટર્સને અનુરોધ કરીશ કે તેઓ રેકૉર્ડ
ગોજરી ભાષામાં કર્યો છે. સંખ્યામાં વોટ કરે.
સાથીઓ, અરુણાચલ પ્રદેશના તિરપના બનવંગ લોસુજી એક શિક્ષક સાથીઓ, જ્યારે આગામી વખતે તમારી સાથે સંવાદ થશે, તો
છે. તેમણે વાંચો ભાષાના પ્રસારમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન કર્યું પછી, નવી ઊર્જા, નવી જાણકારી સાથે તમને મળીશ. તમે તમારું ધ્યાન
છે. આ ભાષા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને આસામના કેટલાક રાખજો, ખૂબ-ખૂબ ધન્યવાદ.
હિસ્સાઓમાં બોલવામાં આવે છે. તેમણે એક લેન્ગવેજ સ્કૂલ બનાવવાનું નમસ્કાર. •
કામ કર્યું છે. તેમણે વાંચો ભાષાની એક લિપિ પણ તૈયાર કરી છે. તેઓ
૧ માર્ચ, ૨૦૨૪ 9 økwshkík
કવર સ્ટોરી
વિવિધ વિભાગ�ોનાં
વિકાસકાર્યોનાં લ�ોકાર્પણ-
ખાતમુહૂર્ત કરતાં PM
વડાપ્રધાન નરેન્ દ્ર મોદીએ દક્ષિણ
ઝોનના વડોદરા, નવસારી, ભરૂચ, તાપી,
વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર,
દાહોદ, મહીસાગર અને નર્મદામાં વિવિધ
વિભાગોનાં રૂ.૫૪૦૦ કરોડથી વધુનાં
વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કર્યાં હતાં. આ જિલ્લાઓમાં ઊર્જા અને
પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ
સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ
વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ,
શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નૉલૉજી
અને ભારત સરકારના પેટ્રોલિયમ અને
પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં ૫૫ વિકાસકાર્યોનાં
અર્થવ્યવસ્થા બનાવી છે. સરકારનાં અનેકવિધ કાર્યો, કાર્યક્રમો, યોજનાઓ, નીતિઓ અને લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય
કામગીરીથી વિશ્વમાં ભારતનો માન મરતબો અને શાખ વધ્યાં છે, પરિણામે ભારતને જોવાની, છે.. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતનાં
આકલન કરવાની વિશ્વની દૃષ્ટિમાં સમૂળગું પરિવર્તન આવ્યું છે. વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસની
વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાતના યોગદાનની સરાહના કરતાં આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ.૨૨૦૦
તેમણે જણાવ્યું હતું કે, આજે ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટામાં મેડિકલ કૉલેજોની કરોડથી વધુનાં વિકાસકાર્યો પણ સામેલ
ઉપલબ્ધતા સહિત કરોડોના વિકાસપ્રકલ્પોની હારમાળા સર્જાઈ છે અને આદિવાસીઓમાં છે. આ રેલ વે પ્રોજે ક ્ટ્સથી દક્ષિણ
ઊર્ધ્વગામી પરિવર્તન આવ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.
ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ પહેલા વીજળીના સંકટની સ્મૃતિ તાજી કરતા તેમણે
જણાવ્યું હતું કે, એ સમયે ગુજરાતમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ જતી હતી. અંધારપટ
છવાતા સર્જાતી અનેક મુશ્કેલીઓથી જનતા તાપી જિલ્લામાં કાકરાપાર અણુમથકમાં
ત્રસ્ત હતી. પરંતુ અશક્યને શક્ય કરવાની હામ ૭૦૦- ૭૦૦ મેગાવૉટના લોકાર્પિત થયેલા
સાથે અવિરત મહેન ત તે મ જ હકારાત્મક બે નવા રિએક્ટર 'મેડ ઇન ઇન્ડિયા'ની
નીતિઓ ઘડીને ગુજરાતમાં પવન ઊર્જા, સૌર ફળશ્રુતિ છે, જે ભારતની આત્મનિર્ભરતા
ઊર્જા, પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અવ્વલ ક્રમે અને સ્વદેશી ટૅકનોલૉજીની શક્તિ-ક્ષમતા
પહોંચાડ્યું અને પરિણામે હવે રાજ્યમાં વીજળી દર્શાવે છે.
સં ક ટ ભૂ ત કાળ બન્યું છે. વડાપ્રધાનશ્રીએ નવસારી વાંસી - બોરસી ખાતે રૂ. ત્રણ
વિકસિત ભારતના નિર્માણમાં ગુ જ રાતના હજાર કરોડના રોકાણ સાથે પીએમ મિત્રા
વિકાસનું અનેરું યોગદાન રહેશે એવી ભાવના પાર્કનું નિર્માણ થશે. આ પાર્કના નિર્માણથી
વ્યક્ત કરી નવસારીના દાંડી સ્મારક, નર્મદામાં આસપાસના ગામોમાં રોજગારીના નવા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા પ્રકલ્પો ગુજરાતના અવસરો સર્જાશે. ૧૧૪૧ એકરમાં સાકાર
સપૂતો મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ
સાહેબના દેશ પ્રત્યેના પ્રદાનને સાચી અંજલિ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની
હોવાનું જણાવ્યુ હતું. નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના
૧ માર્ચ, ૨૦૨૪ 11 økwshkík
કવર સ્ટોરી
વડ�ોદરા-મુંબઈ
એ�ક્સપ્રેસ વે બનશે
વિકાસન�ો રાજમાર્ગ
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ
નેટવર્કનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુંં છે. જે
અંતર્ગત વડોદરા-મુબ ં ઈ એક્સપ્રેસ વેનું કાર્ય
પ્રગતિ હેઠળ છે. આ એક્સપ્રેસ વેના ત્રણ
ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
એમાં પહેલો ભાગ, ૩૨ કિમી લાંબો
મનુબરથી સાંપાનો છે, જેને રૂ.૨૪૦૦
કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો
છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨
કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને
રૂ.૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો
એની ગૅરંટી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે એવી નેમ મુખ્યમંત્રીશ્રીએ ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો
વ્યક્ત કરી હતી. છે, જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે
વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને દક્ષિણ ગુજરાતમાં આવકારતાં સાંસદ શ્રી સી.આર.પાટીલે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૨૦
જણાવ્યું હતું કે, વિકાસ પુરૂષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જનહિતની હજાર કરોડથી વધુ ન ા NHAIના
યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ગરીબ ડે વ લપમૅ ન્ટ પ્રોજે ક ્ટ્સ વડાપ્રધાનશ્રીએ
કલ્યાણ અન્ન યોજના હેઠળ ૮૦ કરોડ નાગરિકોને નિઃશુલ્ક અન્ન પૂરું પાડ્યું છે. જનતાને સમર્પિત કર્યા હતા.
ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબ સહિતના તમામ લોકોના કલ્યાણ માટે સરકાર કાર્ય કરી રહી
છે. દેશનો યુવા સ્વાવલંબી અને નોકરી આપનાર બને તે માટે લોનરૂપી ગૅરંટી વડાપ્રધાનશ્રીએ ડૉ.કુબેરભાઈ ડિંડોર, ગૃહ રાજ્યમંત્રી શ્રી
આપી છે. દર વર્ષે રૂ. ૬ હજાર સીધા ખેડૂતોના ખાતામાં આપીને ખેડૂતોનાં હિતોની રક્ષા કરી હર ્ષ ભ ાઈ સં ઘ વી, વન અને પર્યાવરણ
છે. વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશિપ હેઠળ ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનુ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ
ભગીરથ કાર્ય થયું છે. દેશના નાગરિકોને વિનામૂલ્યે રસીકરણ કરીને સૌને સુરક્ષિત બનાવ્યા વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ,
હોવાનું તેમણે જણાવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા,
વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ. ૪૪ હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું રિમોટ દ્વારા વિધિવત્ સાંસદ સર્વ શ્રી કે.સી.પટેલ અને પ્રભુ વસાવા,
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ હર્ષોલ્લાસ અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્ય
તાળીના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. સચિવ શ્રી એસ.જે.હૈદર, જિલ્લા પંચાયતના
મુખ્યમંત્રીશ્રીને ગાંધીજીની પ્રતિમા અને વડાપ્રધાનશ્રીને અયોધ્યા મંદિરની ચાંદીથી સભ્યો, પદાધિકારીઓ, સુ ર ત મનપાના
બનાવાયેલી પ્રતિકૃતિ ભેટસ્વરૂપે અર્પણ કરી હતી. અધિકારીઓ અને સં બં ધિ ત વિભાગોના
કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઇલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ, ઉદ્યોગમંત્રી શ્રી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો
બળવંતસિંહ રાજપૂત, નાણા, ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. •
૧ માર્ચ, ૨૦૨૪ 13 økwshkík
કવર સ્ટોરી
યોજનાના માધ્યમથી રૂ. ૭૦ હજાર કરોડ અંતર્ગત ગુજરાતમાં ૨૦ હજારથી વધારે લોકોની ટ્રેનિંગ પૂર્ણ થઈ ગઈ છે. યોજનાના પ્રત્યેક
રૂપિયાની બચત થઈ છે. સરકારે સસ્તો ડેટા લાભાર્થીને રૂ. ૧૫ હજારની મદદ પણ મળી છે. દેશમાં લારી, પાથરણા અને ફેરિયા લોકો માટે
આપી મોબાઈલ વપરાશકર્તાના દર મહિને પીએમ સ્વનિધિ યોજના બનાવી ૧૦ હજાર કરોડની મદદ આપવામાં આવી છે. આ યોજના
રૂ. ૪ હજાર બચાવ્યા છે. જ્યારે ટેક્સ સંબધિ
ં ત અંતર્ગત ગુજરાતમાં પણ રૂ. ૮૦૦ કરોડની મદદ મળી છે. રાજકોટમાં ૩૦ હજારથી વધુ લોકો
સુધારાઓથી કરદાતાઓના રૂ. ૨.૫ લાખ આ યોજનામાં જોડાયા છે.
કરોડની બચત થઈ છે. વડાપ્રધાનશ્રીએ આ તકે રાજકોટ ખાતેનાં સંસ્મરણો વાગોળતાં ઉમેર્યું હતું કે, આજથી
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વધુ ૨૨ વર્ષ પહેલા રાજકોટ ખાતેથી ધારાસભ્ય બન્યા બાદ રાજકોટના ધારાસભ્ય તરીકે લીધેલા
બચત થાય તે માટે સરકાર નવી યોજના શપથનું ઋણ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે આજે ચૂકવી રહ્યો છું. રાજકોટવાસીઓએ
લાવી રહી છે એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું આપેલા પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે આખો દેશ વડાપ્રધાન
હતું કે, આજે સરકાર દ્વારા વીજળી બિલ ઝીરો પર આશીર્વાદ વરસાવે છે, એ રાજકોટને આભારી છે. ખૂબ લાંબો સમય થયો હોવા છતાં
કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પી.એમ. રાજકોટની જનતાનો પોતાનાં પરનો પ્રેમ યથાવત રહ્યો છે, આ પ્રેમ વ્યાજ સાથે ચૂકવવાનો
સૂર્યઘર મફત વીજળી યોજનાના માધ્યમથી હું સદા પ્રયાસ કરીશ.
દેશના લોકોની આવક અને બચતમાં વધારો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજનો આ અવસર "બહુજન હિતાય-
થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બહુજન સુખાય"નાં ધ્યેય સાથે કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની
યોજનાથી જોડાયેલા લોકોને ૩૦૦ યુનિટ સાક્ષી આપતો અવસર છે. વડાપ્રધાનશ્રીએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને રૂ. ૫૭ હજાર
નિઃશુ લ ્ક વીજળી મળશે અને બાકીની કરોડથી વધુ રકમના ૧૭૮ વિકાસ કામોની સોગાદ આપી, ત્યારબાદ તેમણે રૂ. ૪,૧૫૦ કરોડના
વીજળીની સરકાર ખરીદી કરી તેના પૈસા કામો દ્વારકા-જામનગરને આપ્યા. રાજકોટ ખાતેથી વડાપ્રધાનશ્રીએ રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુનાં
પણ ચૂકવશે. આજે કચ્છમાં બે મોટા સોલાર વિકાસ પ્રકલ્પોની ભેટ આપી ત્યારે ગુજરાતની ધરા પરથી માત્ર ચાર દિવસમાં રૂ.૧.૧૦ લાખ
પ્રોજે ક્ટ અને વિન્ડ એનર્જી પ્રોજે ક્ટ નો કરોડથી વધુના ૩૦૦ ઉપરાંત કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત રાજ્યના ઈતિહાસમાં પ્રથમ ઘટના
શિલાન્યાસ થયો જે ન ાથી ગુ જ રાતની હશે તેમ તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું.
રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતામાં વડાપ્રધાનશ્રીએ દેશમાં આરોગ્ય ક્ષેત્રે જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ
વધારો થશે. સાથે વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાનશ્રી દ્વારા એઇમ્સનું ખાતમુહર્ત ૂ કરવામાં આવ્યું હતુ.ં એના લોકાર્પણ
પી.એમ. વિશ્વકર્મા અને સ્વનિધિ યોજના સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને નજીકના સ્થળે ઘનિષ્ઠ અને વર્લ્ડક્લાસ અદ્યતન સારવારની સુવિધા
વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું મળી રહે તેવી વડાપ્રધાનશ્રીની નેમ સાકાર થઈ છે.
કે, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વકર્મા વડાપ્રધાનશ્રી સામાન્ય માનવી, ગરીબ અને છેવાડાના માનવીઓનાં, અંત્યોદયના હિતોને
લોકો માટે રાષ્ટ્રવ્યાપી યોજના બનાવવામાં કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પિત અને ખાતમુહર્ત ૂ
આવી છે. ૧૩ હજાર કરોડની આ યોજનામાં કરાયેલા વિવિધ પ્રોજેક્ટસથી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિનાં આવનારા પરિવર્તન
આજે લાખો લોકો જોડાઈને પોતાનો વેપાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, રાજકોટ સહિત અન્ય રાજ્યોમાં એઇમ્સ કાર્યરત થવાથી
રોજગાર આગળ વધારી રહ્યા છે. આ યોજના ગરીબ, વંચિત, જરૂરતમંદ વર્ગને આરોગ્ય સેવાઓ સરળતાથી મળશે. મેડિકલની બેઠકો પણ
ગાંધીધામમાં આર�ોગ્ય
સુખાકારીમાં વધાર�ો થશે
ગાં ધ ીધામમાં આવે લ ી સરકારી
હૉસ્પિટલ રૂ.૪૫.૫૦ કરોડના ખર્ચે
ક્રિટિકલ કેર બ્લોક તે મ જ ઇન્ટિગ્રેટેડ
પબ્લિક હેલ્થ લેબોરેટરી તૈયાર કરવામાં
આવશે . તાજે ત રમાં વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીએ રાજકોટથી આ કાર્યનું
વર્ચ્યુઅલી ખાતમુ હૂ ર્ત કરાવ્યું હતું .
વડાપ્રધાનશ્રીએ રાજકોટ ખાતે થ ી રૂ.
વધશે અને યુવાઓને ઘર આંગણે જ મેડિકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી ૪૮૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસના
થશે. ઊર્જા વિભાગના સબ સ્ટેશનો કાર્યરત થવાથી અન્નદાતા એવા ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ પ્રકલ્પોનાં ખાતમુ હૂ ર્ત તથા લોકાર્પણ
વિષયક અને અન્ય વીજ પુરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજથી આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે. કાર્ય ક્ર મ અં ત ર્ગત કચ્છમાં ગાં ધ ીધામ
પાણી પુરવઠાની યોજનાઓથી નારીશક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પૂરતું પાણી મળશે. બાળકો રામબાગ હૉસ્પિટલ ખાતે બે મે ડિ કલ
અને માતાઓને સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મેટરનીટી એન્ડ ચાઇલ્ડ હૉસ્પિટલ સુવિધાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. પૂર્વ
મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ વિકાસોત્સવ આ ચારેય જાતિઓના સર્વગ્રાહી વિકાસને નવી વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબહેન
ગતિ આપનારો બની રહેશે. આચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,
જનતા જનાર્દનની વિકાસ આકાંક્ષા સંતોષવાની ગૅરંટી સાથે રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય રામબાગ હૉસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ
સરકારના મળીને ૪૮ હજાર કરોડનાં ૧૩૨ વિકાસકામોની ભેટ આપવામાં આવી. વડાપ્રધાનશ્રીએ હૉસ્પિટલનો દરજ્જો સરકારે આપ્યા બાદ
દરેક વ્યક્તિનાં જીવન સ્તરને શ્રેષ્ઠ કરવા માટે હેલ્થકેર, રેલ-રોડ કનેક્ટિવિટી, વીજળી-પાણી હૉસ્પિટલની સુવિધાઓમાં વધારો થયો છે
સહિતના માળખાને સુદૃઢ કરી લોકોનું ‘ઇઝ ઓફ લિવિંગ' વધારવાની ગૅરંટી આપી છે. આ અને હવે રૂ.૧.૫૦ કરોડની લેબોરેટરી
પ્રોજેક્ટસમાં સર્વગ્રાહી, સર્વ સ્પર્શી વિકાસ માટે આહાર, આરોગ્ય અને આવાસ જેવા ક્ષેત્રોને તે મ જ રૂ.૪૪ કરોડના ક્રિટીકલ કેર
અગ્રતા આપવામાં આવી છે. બ્લોકની સુવિધા ટૂંક સમયમાં પ્રાપ્ત થતાં
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી દૃષ્ટિકોણ થકી આકાર પામેલી "સૌની યોજના" દ્વારા નર્મદાના જળ પૂ ર્વ કચ્છના તમામ લોકોને સ્થાનિ ક
સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં પહોંચતા આ વિસ્તારમાં પાણીના દુકાળની સમસ્યા આજે ભૂતકાળ કક્ષાએ તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ
બની છે ત્યારે સૌરાષ્ટ્ર માટે આજે આરોગ્ય, પાણી, વીજળી, રસ્તા સુધારણા કનેક્ટીવિટીના થઈ શકશે.
વિવિધ પ્રકલ્પોની ભેટ સર્વાંગી વિકાસનો ઉત્સવ બની છે. વડાપ્રધાનશ્રી દ્વારા મળેલી બહુવિધ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી માલતીબહેન
વિકાસ પ્રકલ્પોની ભેટથી વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની મહેશ્વ રીએ જણાવ્યું હતું કે, સરકારી
નવી દિશા અને પ્રેરણા મળશે. રામબાગ હૉસ્પિટલએ પૂર્વ કચ્છ માટે એક
આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડૉ. વરદાન સમાન છે. આવનારા સમયમાં આ
મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ શ્રી સી.આર. પાટીલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ હૉસ્પિટલને જિલ્લા કક્ષાની હૉસ્પિટલ
વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી સર્વશ્રી કુંવરજીભાઈ બાવળિયા, બનાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં
ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી ભાનુબહેન બાબરિયા, તેમજ સંસદસભ્યો સર્વ શ્રી મોહનભાઈ આવશે. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા
કુંડારિયા, રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, શ્રીમતી ભારતીબહેન શિયાળ, રાજેશભાઈ પ્રમુખ શ્રી તજે સભાઈ શેઠ, તાલુકા પંચાયત
ચુડાસમા, નારણભાઈ કાછ઼ડિયા, વિનોદભાઈ ચાવડા, મેયર શ્રીમતી નયનાબહેન પેઢડિયા, પ્રમુખશ્રી શાંતીબહેન બાબરીયા, તાલુકાના
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી, ધારાસભ્યો સર્વ શ્રી ઉદયભાઈ કાનગડ, સમિતિના ચેરમેન નિર્મલાબહેન સોલંકી,
ડૉ. દર્શિતાબહેન શાહ, રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી
મહેન્દ્રભાઈ પાડલિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જિતેન્દ્રભાઈ સોમાણી તેમજ અગ્રણી ડૉ. ભરતભાઈ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ,
બોઘરા સહિતનાં અગ્રણીઓ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી, સહિતનાં વરિષ્ઠ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો
અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. • ઉપસ્થિત રહ્યાં હતાં. •
૧ માર્ચ, ૨૦૨૪ 17 økwshkík
કવર સ્ટોરી
સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઈ મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં
અને ક્રમશઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક આવી રહી છે.
માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવેલાં કાર્યો વિશે વાત કરતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
અમૂલ, સરકાર અને સહકારના તાલમેલનું મોદીએ જણાવ્યું કે, ખેડૂતોનું જીવન કેવી રીતે સારું બને તે હંમેશાંથી અમારો લક્ષ્યાંક રહ્યો છે.
ઉત્તમ ઉદાહરણ છે. પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધે, પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, ગામોમાં પશુપાલનની
GCMMF અને અમૂલે સાધેલા વિકાસ સાથે મત્સ્યપાલન અને મધમાખી પાલનને કેવી રીતે પ્રોત્સાહન આપવું એ દિશામાં અમે સતત
અંગે વધુમાં વાત કરતાં વડાપ્રધાનશ્રીએ પ્રયાસરત છીએ.
જણાવ્યું હતું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જયૂબિલી ઉજવણી પ્રસંગે
નિર્ણયો કેવી રીતે આવનાર પેઢીનું ભાગ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી
બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. ઉપસ્થિતિમાં 'સહકારથી સમૃદ્ધિ'નો ધ્યેય ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે.
અમૂલના વિકાસમાં મહિલા શક્તિના ગુજરાતની ડેરી-સહકારી ચળવળો મૉડલરૂપ બની છે. વર્ષ ૧૯૪૬માં ૧૫ ગામડાઓમાં
યોગદાન વિશે વાત કરતાં વડાપ્રધાનશ્રીએ નાની-નાની ડેરીના સભાસદથી શરૂ થયેલી એ ચળવળો આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક
જણાવ્યું હતું કે, આજે અમૂલ જે સફળતાની માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત ૩૬ લાખ દૂધ ઉત્પાદકો સાથે સૌથી મોટો સહકારી પરિવાર બન્યો
ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિના છે. દૂધના વેપારમાંથી જે લાભ મળે એ દરેક ઉત્પાદકોને સમાન મળે અને એકબીજા વચ્ચે
કારણે છે. આજે જ્યારે ભારત 'વિમેન લેડ સ્પર્ધાનું તત્ત્વ દૂર થાય તેમજ વ્યાપક ફલક પર વિકાસ થાય એ માટે 'સૌના સાથ, સૌના વિકાસ'ના
ડે વ લ પ મૅ ન્ટ ' ( W o m e n l e d ધ્યેય સાથે ૧૯૭૩માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું અને
development) ના મં ત્ર સાથે આજે રાજ્યના દરેક જિલ્લાના દૂધ ઉત્પાદન સંગઠનો તેના સભ્યો છે.
આગળ વધી રહ્યુંં છે ત્યારે ભારતના ડેરી ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને ડબલ એન્જિન સરકારનો ડબલ
સે ક ટરની આ સફળતા દેશ માટે મોટી લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદક સંઘોની
પ્રેરણા બની રહેશે. સંખ્યા બમણી એટલે કે ૧૨થી વધીને ૨૩ થઈ છે. ૩૬ લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય
નારીશક્તિના સશક્તીકરણ પર ભાર સાથે જોડાયેલા છે અને એમાંય ૧૧ લાખ જેટલી નારીશક્તિ છે. સમગ્ર ગુજરાતમાં ૧૬,૩૮૪
મૂકી વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, દેશને દૂધ મંડળીઓમાંથી ૩૩૦૦ જેટલી મંડળીઓનો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આમ
વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા લાખો રૂપિયાની આવક આ નારીશક્તિ મેળવી રહી છે .
આર્થિક રીતે સશકત બને તે જરૂરી છે. એટલે આપણે ત્યાં પુશપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય પણ બની રહ્યો છે, દેશને વિશ્વની સૌથી
જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક મોટી પાંચમી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક - સહકારી ક્ષેત્રે પણ મોટું યોગદાન
શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. આપ્યું છે. 'માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ' એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને
મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. દૂધ ઉત્પાદકોને દરરોજનું રૂપિયા ૧૫૦ કરોડથી
શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. વધુનું પેમૅન્ટ ડીબીટીથી કરીને વડાપ્રધાનશ્રીની ડિજિટલ ભારતની નેમ સાકાર થઈ રહી છે.
૧ માર્ચ, ૨૦૨૪ 19 økwshkík
કવર સ્ટોરી
GCMMFને અમૂલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની ડેરી સહકારી સંસ્થા
છે તથા ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા છે, જે 'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. GCMMF
૯ જુલાઈ, ૧૯૭૩ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું, જ્યારે 'અમૂલ' બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે
ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવ્યા હતા. અમૂલ ફેડરેશન સાથે હાલમાં ગુજરાતના
૧૮ દૂધ સંઘો સાથે ૧૮,૬૦૦ ગામોના ૩૬ લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. અમૂલ ફેડરેશનના દૂધ સંઘો દરરોજ ૩ કરોડ લિટરથી
વધુ દૂધની ખરીદી કરે છે. અમૂલ ફેડરેશન ૫૦થી વધુ દેશોમાં નિકાસ કરવા ઉપરાંત સમગ્ર ભારતમાં ૮૬ શાખાઓ, ૧૫૦૦૦ વિતરકો
અને ૧૦ લાખ રિટેલર્સના નેટવર્ક દ્વારા ૫૦થી વધુ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.
økwshkík 20 ૧ માર્ચ, ૨૦૨૪
કવર સ્ટોરી
� કરી
દરિયામાં સ્ક્યૂબા ડાઇવિં ગ
પ�ૌરાણિક નગરી દ્વારકાનાં દર્શન કરતા વડાપ્રધાનશ્રી ભગવાન શ્રી દ્વારકાધીશને
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની દ્વારકાની મુલાકાત દરમિયાન સાહસિક સ્ક્યૂબા
ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કરી પુરાતન ભવ્યતા
શ્રદ્ધાપૂર્વક નમન
અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ લક્ષદ્વીપ ખાતે પણ વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીએ
વડાપ્રધાનશ્રીએ સાહસિક એવું સ્ક્યૂબા ડાઇવિંગ કર્યું હતું. દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, પુરાતત્ત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા
કર્યાં છે. જેને કારણે પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની મારી વર્ષોથી ઈચ્છા હતી, અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત
જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે. ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ પર પધારવાનો મને અવસર વિધિપૂર્વક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને
મળ્યો ત્યારે સમુદ્રમાં રહેલી પ્રાચીન દ્વારિકા નગરીનાં દર્શન કરી પુરાતન ભવ્યતા તથા દિવ્યતાનો પાદુકાપૂજન કરાવ્યું હતું.
અનુભવ કર્યો તથા ભગવાન શ્રીકૃષ્ણનુ સ્મ ં રણ કરી મોરપંખ પ્રાચીન દ્વારિકાનગરીને અર્પિત કરી વડાપ્રધાનશ્રીએ શારદાપીઠની મુલાકાત
ગૌરવ અનુભવું છુ.ં હું દેશ કાજ કરવા સાથે દેવકાજ કરવાનો દિવ્ય અનુભવ કરી રહ્યો છુ.ં પણ લીધી હતી અને શારદા પીઠાધીશ્વર
વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, આ દર્શન દરમ્યાન ૨૧મી સદીમાં ભારતના વૈભવની જગદગુ રુ શં ક રાચાર્ય સ્વા મીશ્રી સદાનં દ
તસવીર પણ મારી આંખો સાથે ઘૂમી રહી હતી. પ્રાચીન દ્વારકા નગરીનાં દર્શન કરી વિકસિત સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
ભારતનો મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું હતા. શારદાપીઠમાં વડાપ્રધાનશ્રીન સ્વા ું ગત
કે, શાસ્ત્રોમાં પણ પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ છે. ભગવાન વિશ્વકર્માએ દ્વારિકા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.ં બાદમાં તેઓ પવિત્ર
કર્યું હતું. જે ભારતમાં શ્રેષ્ઠ નગરનું ઉત્તમ ઉદાહરણ છે. ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધાપૂર્વક નમન કરતાં તેમણે ઉમેર્યું હતું કે, તેમણે સુદામા સેતનુ ી પણ મુલાકાત લીધી હતી.
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશ સ્વરૂપે અહી બિરાજમાન છે. અહી જે થાય છે તે દ્વારકાધીશની વડાપ્રધાનશ્રીએ મંદિરમાં દર્શનાર્થીઓ-
ઈચ્છાથી થાય છે. આદિ શંકરાચાર્યએ અહીં શારદાપીઠની સ્થાપના કરી હતી. નાગેશ્વર શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ
જ્યોતિર્લિંગ, રુક્મિણી મંદિર અહીંનાં આસ્થાનાં કેન્દ્રો છે. પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે આસ્થા અને પ્રવાસનમાં વધુ એક મોતી ઉમેરાયું છે. સાંસદ શ્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી
પ્રવાસીઓ સ્ક્યૂબા ડાઇવિંગથી મૂળ દ્વારિકાના દર્શન કરી શકે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ શ્રી હર ્ષ ભ ાઈ સં ઘ વી, મુ ખ ્ય સચિવ શ્રી
છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના કિનારે સોમનાથ, માધવપુર, પોરબંદર, દ્વારકા, શિવરાજપુર બીચ, રાજકુમ ાર સહિત સ્થાનિક આગે વ ાનો
નાગેશ્વર તથા સુદર્શન સેતુથી પ્રવાસન વિભાગને ઉત્તેજન મળી રહ્યુંં છે. • ઉપસ્થિત રહ્યા હતા. •
૧ માર્ચ, ૨૦૨૪ 27 økwshkík
કવર સ્ટોરી
સુદર્શન સેતન
ુ ી વ્યુંઈંગ ગેલેરીથી સમુદ્ર દર્શન
ઓ�ખા અને બેટ-દ્વારકાને જોડતા સુદર્શન સેતનુ ંુ લ�ોકાર્પણ
વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ� અહીનં ા
સાગર ખેડૂઓ�એ� સુદર્શન બ્રિજની બન્ને બાજુ બેનર તેમજ બ�ોટના
માધ્યમથી "મ�ોદી કી ગૅરંટી" પ્રતિકૃ તિ બનાવીને અનેરું આકર્ષણ
ઊભું કર્યું હતું. વ્યુંઇંગ ગેલેરીની મુલાકાત લઇ વડાપ્રધાન શ્રી
નરેન્ દ્રભાઈ મ�ોદીએ� સુદર્શન બ્રિજન�ો અદ્ભુત નજાર�ો નિહાળ્યો
હત�ો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપન્ે દ્રભાઈ પટેલ સહિત
મહાનુભાવ�ો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઇ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ તથા રિ- રેલ વે બજે ટ માં ગુ જ રાતને રૂ. ૮,૫૦૦
ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરોડથી વધુની રકમ ફાળવી છે. રાજ્યનાં
કરાવ્યા હતા. જેમાં ગુજરાતનાં ૪૬ રેલવે ૮૯ રેલવે સ્ટેશન્સને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન
સ્ટેશન્સ અને ૧૩૦ જે ટ લા અં ડ રબ્રિજ- તરીકે વિકસાવવાનું પણ આયોજન થયું છે.
ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ તેમણે પાછલાં નવ વર્ષમાં રેલવે લાઇનના
કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિફિકેશન, રેલવે ટ્રેક ડબલિંગ અને ગેજ
પ ર િ વ હ ન જે ટ લું સ ક્ષ મ એ ટ લ ી લોકોની સારી સેવા કરવાની ઇચ્છાશક્તિ કન્વર્ઝનના થયેલાં અનેક કામોની વિગતો
જનસુખાકારી વધુ. પરિવહન ગુડ ગવર્નન્સનું હોય તો ગુડ ગવર્નન્સ દ્વારા રેલવે સેવાઓમાં આપી હતી.
પણ મહત્ત્વનું પરિમાણ છે. વેસ્ટર્ન ડેડિકેટેડ ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય છે. જેની તે મ ણે ઉમે ર્યું હતું કે, SOU માટે
ફ્રેઇ ટ કોરિડોર(WDFC), બુ લે ટ ટ્રેન, પ્રેરણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ એકતાનગર સુધી રેલવે સેવા, સાબરમતી
વિવિધ શહેર ો રાજકોટ, અમદાવાદ- અને દુનિયાને આપી છે. અમદાવાદ રેલવે રેલવે સ્ટેશનનું દાંડીકૂચ થીમ અને સોમનાથ
ગાંધીનગર, સુરતમાં મેટ્રો સહિત વંદેભારત સ્ટેશનના રૂ. ૨,૩૭૯ કરોડનાં રિ-ડેવલપમેન્ટ સ્ટેશનનું વાસ્તુશિલ્પ થીમ પર ડેવલપમેન્ટ
ટ્રેન સાથે પરિવહન ક્ત્ ષે રે ગજ
ુ રાતને સમૃદ્ધિના કામો સહિત સમગ્રતયા રૂ. ૩,૪૮૭ કરોડથી જેવા પ્રવાસન-પર્યટન અને તીર્થાટન વિકાસ
દ્વારે લાવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વધુની રકમનાં કામો ગુજરાતને મળ્યા છે. કામો રેલવેના માધ્યમથી થઈ રહ્યાં છે.
મોદી અને ગુજરાત સરકારે કર્યું છે. છેલ્લાં અમદાવાદમાં રેલવે વિભાગ દ્વારા યોજાયેલા પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ
દસ વર્ષોમાં ગુજરાતમાં રેલવે પરિવહન ક્ષેત્રે સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેશનો શહેરની બંને બાજુ એકીકૃત કરતા
આવે લ ા આમૂ લ પરિવર્તનની સાક્ષી ગુજરાતને મળેલા રેલવે સેવાનાં વિવિધ 'સિટી સે ન્ટર્સ ' તરીકે કામ કરશે . તે મ ાં
ગુજરાતની જનતા રહી છે. હાલ ૧૭,૭૦૦ કામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ૨૦૧૪ આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે.
કરોડના રેલવે વિકાસ પ્રોજેક્ટ રાજ્યમાં ચાલી સુધીમાં દર વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક
રહ્યા છે, જે ગુજરાતની જનતાના સુખરૂપ સરેરાશ ૫૦૦-૬૦૦ કરોડ રૂપિયા ફાળવતી સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.
પરિવહનમાં મહત્ત્વનો ભાગ ભજવશે. હતી. ૨૦૧૪ પછી ગુજરાતને રેલવેની આ પ્રસંગે સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃત માળખાકીય સુવિધાના વિસ્તરણનો વ્યાપક ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ,
ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરનાં લાભ મળ્યો છે અને રાજ્યમાં રૂ. ૧૭,૭૦૦ દિનેશભાઈ કુશવાહ અને કૌશિકભાઈ જૈન
૫૦૦થી વધુ રેલવે સ્ટેશન્સ અને ૧૫૦૦ કરોડના ૪૮ રેલવે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. સહિત રેલવેના પદાધિકારીઓ/કર્મચારીઓ
ઉપરાં ત રેલ વે અં ડ રબ્રિજ-ઓવરબ્રિજના એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ આ વર્ષના અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. •
økwshkík 30 ૧ માર્ચ, ૨૦૨૪
જનસ
ુ ખાકારી
ગુજરાત માટે ફેબ્રુઆરી મહિનો વિકાસના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ છેલ્લા એક દાયકાથી પ્રારંભ થયો છે. એક
વસંતોત્સવનો છડીદાર સાબિત થયો છે. ચાર શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં દાયકાના કાર્યકાળમાં વિશ્વએ નોંધ લેવી પડે
દિવસમાં ૧.૧૦ લાખ કરોડનાં વિકાસકામોની ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્ય તે વ ાં વિકાસનાં કાર્યો વડાપ્રધાન શ્રી
ભેટ ગુજરાતને મળ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી સરકારના વિવિધ યોજનાઓ અં ત ર્ગત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંપન્ન થયા છે.
શ્રી અમિતભાઈ શાહના ગાંધીનગર સંસદીય રૂ.૨૩,૧૨૦ કરોડનાં વિકાસકાર્યો સંપન્ન થયાં વડાપ્રધાન શ્રી નરેન્ દ્રભાઈ મોદીના
વિસ્તારમાં વિકાસ કામોની હારમાળા સર્જાઈ છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દીર્ઘદૃષ્ટિવંત નેતૃત્વને કારણે ભારત દેશનું
છે. વિકાસકાર્યોના પરિણામે લોકોના અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અર્થતંત્ર વિશ્વમાં ૧૧મા સ્થાનેથી પાંચમા
જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું વિકાસ કામોની વણઝાર માટે આભાર માન્યો સ્થાન પર પહોંચ્યું છે અને નજીકના ભવિષ્યમાં
છે. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગાંધીનગરના તે ત્રીજા સ્થાન ઉપર પહોંચશે.
મં ત્ રી શ્રી અમિતભાઈ શાહે તાજે ત રમાં ધોળાકૂવા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા, નક્કર કામોથી સમસ્યાનું નિ વારણ
રૂ.૭૫૮ કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ- સેક્ટર ૨૧ની નવનિર્મિત લાયબ્રેરી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનો કાર્ય મંત્ર હોવાનું
ખાતમુહર્ત ૂ કર્યાં હતાં, જેમાં કલોલમાં મેડિકલ પેથાપુર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરી જણાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે
કોલેજ તેમજ ગાંધીનગરમાં સેક્ટર-૨૧ની અન્ય વિકાસકામોનાં ડિજિટલી લોકાર્પણ- ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
નવનિર્મિત અદ્યતન ૬ માળની ૮૦૦ ખાતમુહૂર્ત કર્યાં હતાં. મોદીએ વિકાસની પરિભાષા બદલી છે,
બે ઠ કોની ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી, ગાં ધ ીનગર નજીકના પે થ ાપુ ર માં જન-જનના કલ્યાણની ગેરંટી લોકોને મળી
ગરીબવર્ગનાં નાગરિકો માટે ૨૬૬૩ આયોજિત સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહ રહી છે. સાણંદ- બાવળાનાં ૩૯ ગામોને ૩૫
આવાસોનો ડ્રો, પેથાપુર નવનિર્મિત તળાવનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી હજાર હેકટર જમીનને સિંચાઇની સુવિધા
લોકાર્પણનો સમાવેશ થાય છે. નરેન્ દ્રભાઈ મોદીના યશસ્વી ને તૃ ત્વમાં મળી છે. ગાંધીનગર લોકસભા વિસ્તાર
ગાં ધ ીનગર સં સ દીય મતવિસ્તારના સર્વાં ગ ી વિકાસ દ્વારા વર્ષ ૨૦૪૭માં હરિયાળો વિસ્તાર બનાવવાની દિશામાં
રૂ.૭૫૮.૪૪ કરોડના વિકાસના વિવિધ આઝાદીના શતાબ્દી વર્ષે વિકસિત ભારત- સુ ચ ારુ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રકલ્પોનાં લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ભવ્ય ભારતના નિર્માણ માટેના પુરુષાર્થનો આંગણવાડીનાં બાળકોને રમકડા વિતરણ
૧ માર્ચ, ૨૦૨૪ 31 økwshkík
જનસ
ુ ખાકારી
અમદાવાદના સ�ોલા ખાતે શ્રી દશક�ોશી કડવા પાટીદાર સમાજ દ્વારા રજત જયંતી મહ�ોત્સવ નિમિત્તે
આ�ય�ોજિત 25મા સમૂહ લગ્ન સમાર�ોહમાં કે ન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સહભાગી બન્યા હતા.
આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાના નકલી ચલણી ન�ોટ છાપવા અંગને ા પ્રશ્નની માહિતી આપતાં
મંત્રીશ્રી(ગૃહ)એ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� ગત બે વર્ષમાં નકલી ચલણી ન�ોટ છાપવાના કુ લ
૩૧ બનાવમાં ૧૧૦ આર�ોપીઓ� વિરુદ્ધ ગુન�ો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે .
બનાસકાંઠા જિલ્લામાં સરકારી ઔ�દ્યોગિક તાલીમી સંસ્થા વિષયક પ્રશ્નન�ો જવાબ આપતાં ર�ોજગાર મંત્રી શ્રી
બળવંતસિં હ� રાજપૂતે જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સુઈગામમાં મહિલા આઇટીઆઇ સહિત ૧૪ તાલુકાઓ�માં
૧૪ આઇટીઆઇ છે . જેમાં ૪૨૯ મંજૂર જગ્યા સામે ૩૧૫ જગ્યા ભરવામાં આવી છે , જ્યારે ૧૧૪ જગ્યા ખાલી છે .
આ પ્રશ્ન પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકે તભાઈ ઠાકર દ્વારા પૂછવામાં આવ્યો હત�ો.
‘સ�ૌની ય�ોજના’ અંતર્ગત સ�ૌરાષ્ટ્ર ના ડેમ ભરવા અંગે માહિતી આપતાં જળસંપત્તિ મંત્રી શ્રી કું વરજીભાઈ
બાવળીયાએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� સ�ૌની ય�ોજનાના પ્રથમ અને બીજા તબક્કાનું કામ
પૂર્ણ થયું છે અને ત્રીજા તબક્કાનું કામ પૂર્ણતાના આરે છે . ઉક્ત સ્થિતિએ� કુ લ રૂ.૧૭૧૫૯ કર�ોડન�ો ખર્ચ
કરવામાં આવ્યો છે . તેમણે પ�ોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મ�ોઢવાડિયાના પ્રશ્નના જવાબમાં આ
વિગત�ો આપી હતી.
આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કું વરજીભાઈ હળપતિએ� ગૃહમાં જણાવ્યું હતું કે , ભરૂચ જિલ્લામાં અનુસચિ
ૂ ત
જનજાતિની કન્યાઓ�ને લગ્ન પ્રસંગે સહાયરૂપે ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� લાભાર્થી દીઠ રૂ.૧૨ હજાર આપવામાં
આવે છે . છે લ ્લાં બે વર્ષમાં કુ લ ૫૪૫ અનુસચિ
ૂ ત જનજાતિની કન્યાઓ�ને આ લાભ આપવામાં આવ્યો છે . તેમણે
આ માહિતી વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિં હ� રણાના પ્રશ્નન�ો જવાબ આપતી વેળાએ� આપી હતી.
વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલના માનવકલ્યાણ ય�ોજનાના પ્રશ્નના ઉત્તરમાં માહિતી આપતા
ગ્રામ�ોદ્યોગ મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� વલસાડ જિલ્લામાં માનવકલ્યાણ ય�ોજના
અંતર્ગત વર્ષ ૨૦૨૨માં ૧૨૮૩ અને વર્ષ ૨૦૨૩માં ૯૯૪ મળી કુ લ ૨૨૭૭ અરજી મંજૂર કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લામાં ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� એ�ક વર્ષમાં કુ લ ૧૦,૮૮૫ ખેડૂત�ોને વીજ બિલમાં વારષિ ્ક રૂ.૧.૯૮
કર�ોડની રાહત આપવામાં આવી હ�ોવાની માહિતી ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
તેમણે નાંદ�ોદના ધારાસભ્ય ડ�ૉ. દર્શનાબહેન દેશમુખના પ્રશ્નન�ો ઉત્તર પાઠવતાં આ વિગત�ો પાઠવી હતી.
અમદાવાદના ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલાએ� અમદાવાદ જિલ્લામાં અનાજ સંગ્રહના ગ�ોડાઉન અંગને �ો
પ્રશ્ન કર્યો હત�ો. જેન�ો જવાબ આપતાં નાગરિક પુરવઠા મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ�
અમદાવાદ જિલ્લામાં અનાજ સંગ્રહ માટે પુરવઠા નિગમના ૮૨ ગ�ોડાઉન છે , જેની સંગ્રહશક્તિ ૫૪,૭૫૦ મેટ્રિ ક
ટન છે. જ્યારે દેત્રોજ અને સાણંદમાં નવીન ગ�ોડાઉન બાંધકામ માટે જમીન મેળવી ૪ હજાર મેટ્રિ ક ટન સંગ્રહશક્તિ
વધારવાનું આય�ોજન છે .
પેટલાદના ધારાસભ્ય શ્રી કમેલશભાઈ પટેલે ઇનસ્કૂલ શાળામાં ખેલાડીઓ�ને તાલીમ અંગે કરેલા પ્રશ્નન�ો ઉત્તર
આપતાં રાજ્યકક્ષાના રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની છે લ ્લાં બે
વર્ષમાં આણંદ જિલ્લામાં ઇનસ્કૂલ શાળામાં ૪૩૭૯ ખેલાડીઓ�ને તાલીમ આપવામાં આવી છે .
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાએ� દિવ્યાંગ�ોને શિષ્યવૃત્તિ ય�ોજનાના
પ્રશ્નોના સંદર્ભે જવાબ પાઠવ્યો હત�ો. તેમણે જણાવ્યું હતું કે , બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ શિષ્યવૃત્તિ
ય�ોજનામાં ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� છે લ ્લાં બે વર્ષમાં ૬૧૭ અરજી મંજૂર કરવામાં આવી છે અને
રૂ.૯,૯૨,૫૦૦ મંજૂર કરવામાં આવ્યાં છે . તેમણે આ માહિતી દાંતાના ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ ખરાડીના
પ્રશ્નના ઉત્તરમાં આપી હતી.
છ�ોટાઉદેપુરમાં ખનીજની લીઝ અને તેની આવક સંદર્ભે ધારાસભ્ય શ્રી રાજેન્ દ્રસિં હ� રાઠવાના પ્રશ્નન�ો જવાબ
આપતાં મંત્રીશ્રીએ� માહિતી આપી હતી કે , ૦૧/૦૧/૨૦૨૪ની સ્થિતિએ� ફ્લોર્સ્પાર, ડ�ોલ�ોમાઈટ, ગ્રેનાઇટ, સાદી
રેતી, બ્લેક ટ્ રે પ, ક્વાર્ટાઝાઈટ, ગ્રેવલ, માર્બલની ૪૦૫ લીઝ આવેલી છે . ર�ોયલ્ટી પેટે રાજ્ય સરકારને
૦૨/૦૧/૨૦૨૨થી ૦૧/૦૧/૨૦૨૩ દરમિયાન રૂ.૬૦૧૨.૯૩ લાખ અને ૦૨/૦૧/૨૦૨૩થી ૦૧/૦૧/૨૦૨૪માં
રૂ.૭૦૯૫.૪૪ લાખની આવક પ્રાપ્ત થઇ છે .
જામનગરના ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવીન્દ્રસિં હ� જાડેજાના પ્રશ્નન�ો જવાબ આપતાં મહિલા અને બાળ
કલ્યાણ મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , જામનગર જિલ્લામાં વ્હાલી દીકરી ય�ોજના અંતર્ગત ૩૧/૧૨/૨૦૨૩ની
સ્થિતિએ� એ�ક વર્ષમાં જામનગર જિલ્લામાં ૨૦૮૧ લાભાર્થીઓ�એ� લાભ લીધ�ો છે અને રૂ.૨૨.૮૯ કર�ોડથી વધુની
સહાય મંજૂર કરવામાં આવી છે .
�
માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિં દભાઈ લાડાણીના જૂ નાગઢ અને ગીર-સ�ોમનાથમાં ખેડૂત�ોને ડ્ર મ અને ટબની
ખરીદીમાં સહાય અંગે પ્રશ્નન�ો જવાબ આપતા કૃ ષિ મંત્રીશ્રીએ� જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ� વર્ષ
૨૦૨૨-૨૦૨૩માં જૂ નાગઢ જિલ્લાના ખેડૂત�ોની ૫૬૪૦ અરજી મંજૂર કરી તેમને રૂ.૧,૧૨,૮૦,૦૦૦ની સહાય તેમજ
ગીર-સ�ોમનાથમાં ૭૫૫૬ અરજી મંજૂર કરી રૂ.૧,૫૧,૧૨,૦૦૦ની સહાય આપવામાં આવી છે .
શિક્ષણ મંત્રી ડ�ૉ. કુ બરે ભાઇ ડીડં �ોરે સૈનિક શાળા સંબધિ
ં ત પ્રશ્નન�ો ઉત્તર આપતા જણાવ્યું હતું કે , ૩૧/૧૨/૨૦૨૩ની
સ્થિતિએ� મહેસાણાના ખેરવામાં સૈનિક શાળા (ગર્લ્સ)માં ૨૮૩, પાટણના રાધનપુરમાં ૨૧૫, ગાંધીનગરના
લવાડની સૈનિક શાળામાં ૭૭, મહેસાણાના ખેરવાની સૈનિક શાળામાં ૬૧ અને કચ્છના ગજોડની સૈનિક શાળામાં
૩૬ વિદ્યાર્થીઓ� મળી રાજ્યની પાંચ સૈનિક શાળાઓ�માં કુ લ ૬૭૨ વિદ્યાર્થીઓ� અભ્યાસ કરી રહ્યાં છે . વડગામના
ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ� પૂછલા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ� ઉપર�ોક્ત માહિતી આપી હતી.
અમદાવાદમાં ય�ોજાઈ ૧૯મી નૅશનલ ઇન્ટર ડિસ્ટ્રિ ક્ટ જુ નિયર એ�થ ્લેટિક્સ મીટ
દેશના આ અમૃતકાળમાં યુવાશક્તિને 'ખેલો ઇન્ડિયા' સ્પર્ધાની શરૂઆત તેમણે
સજ્જ અને સશક્ત બનાવીને રાષ્ટ્રના કરાવી છે. આ વર્ષે ખેલ મહાકુંભ ૨.૦માં
વિકાસનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રેકૉર્ડ બ્રેક ૬૬ લાખથી વધુ રજિસ્ટ્રેશન થયાં
ધ્યેય સ્પોર્ટ્સ સેક્ટરમાં સાકાર થઈ રહ્યું છે. છે. એમાં પણ ૪૪ લાખથી વધુ ખેલાડીઓ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં તો ૧૭ વર્ષથી નાની વયના છે. દેશનો પહેલો
૧૯મી નૅશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જેવો અદ્ભૂત
એ થ્લેટિક્સ મ ી ટ ( N I D J A M ) ન ો કાર્યક્રમ પણ ગુજરાતમાં હમણાં જ સંપન્ન
અમદાવાદથી પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત થયો છે.
અને યુવક સેવા રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ ૨૦૩૬ની ઓલિમ્પિક રમતોની
સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુ જ રાતની તૈ ય ારી વિશે વાત કરતાં
આ જુનિયર એથ્લેટિક્સ મીટનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિક
કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાની
જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાથોસાથ ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય
મોદીના નેતૃત્વમાં આજે સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સ્તરના એથ્લિટ્સ પણ તૈયાર કરી રહ્યુંં છે.
સુધીનાં ક્ષેત્રોમાં થયેલા વિકાસમાં યવુ ાઓના પે ર ાએથ્લિટ્સને આં ત રરાષ્ટ્રીય સ્તરની
કૌશલ્યને નિખારવાનો મોકો મળ્યો છે. સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં દેશનું
ગુજરાતના આંગણે યોજાઈ રહેલી ૧૯મી પહેલું મલ્ટિ સ્પોર્ટ્સ પેરા હાઈ પર્ફોર્મન્સ
નૅશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ સેન્ટર બનવા જઈ રહ્યુંં છે. આવી ભવ્ય
મીટ (NIDJAM) તેનું ઉદાહરણ છે. ૨૦૧૦માં રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન સ્પોર્ટ્સ ઇવેન્ટ ૨૦૪૭માં દેશને વિકસિત
દેશ નાં વિવિધ રાજ્યોના ૬૧૬ આપવા અને ખેલાડીઓની પ્રતિભાને બહાર ભારત, ઉન્નત ભારત બનાવવામાં મહત્ત્વનો
જિલ્લાઓમાંથી આવેલા પાંચ હજારથી વધુ લાવવાના ઉદ્દેશ સાથે 'ખેલ મહાકુંભ'નો ફાળો આપશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ
એથ્લિટ્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત પ્રારંભ કરાવેલો. વડાપ્રધાન બન્યા બાદ ખેલ વ્યક્ત કર્યો હતો.
કરતાં મુખ્યમંત્રી શ્રી ભપૂ ન્ે દ્રભાઈ પટેલે જણાવ્યું મહાકુંભના સ્વરૂપને વિસ્તારીને રાષ્ટ્રીય સ્તરે આ પ્રસંગે રમતગમત અને યુવક સેવા
હતું કે, વિશ્વનો સૌથી મોટો ગ્રાસ રૂટ ટેલન્ટ ે રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાતની
સર્ચ પ્રોગ્રામ ગુજરાતમાં થઈ રહ્યો છે એ ગર્વની સિદ્ધિ વિશે વાત કરતાં કહ્યું કે, ગુજરાત
વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકમાત્ર એવું રાજ્ય કે જેણે માત્ર ૧૦૦
રમતવીરોને 'ખેલે તે ખીલે'નું સૂત્ર આપ્યું છે. દિવસ જેટલા ટૂંકા ગાળામાં નૅશનલ ગેમ્સનું
વડાપ્રધાનશ્રીએ દેશ માં સં પૂ ર્ણ સ્પોર્ટ્સ ભવ્ય આયોજન કર્યું હતું . ખે લ ક ૂદ ક્ષે ત્રે
ઇકોસિસ્ટિમ વિકસાવી છે અને ખેલ-કદૂ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે દિશામાં
ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે રમત- મુખ્યમંત્રી શ્રી ભપૂ ન્ે દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
ગમતના કેન્દ્રીય બજેટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રાજ્ય સરકારે પ્રયાસ કર્યા છે.
છે. આપણા યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની આ પ્રસંગે રમતગમત વિભાગના અગ્ર
કારકિર્દી બનાવી શકે તે માટે ગુજરાત સરકાર સચિવ શ્રી અશ્વિની કુમાર, રાજ્યના પોલીસ
દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રના બજેટમાં ઉત્તરોત્તર વધારો વડા શ્રી વિકાસ સહાય, મ્યુનિ. કમિશનર શ્રી
કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં એમ.થે ન્ના રસન, એએફઆઇ પ્રમુ ખ શ્રી
સ્પોર્ટ્સ ક્ષેત્રનું બજેટ માત્ર ૨.૫ કરોડ રૂપિયા આદિલે સુમરીવાલા, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના
હતું, જે આ વર્ષના બજેટમાં ૩૭૬ કરોડ ડૉ. અર્જુનસિંહ રાણા અને મોટી સંખ્યામાં
રૂપિયાએ પહોંચ્યું છે. ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. •
રાજ્યના તત્કાલીન મુ ખ ્યમં ત્ રી અને
økwshkík 42 ૧ માર્ચ, ૨૦૨૪
વિકાસયાત્રા
ગુજરાત ટૅકનોલૉજિકલ યુનિવર્સિટીમાં ૧૩મા ઇનોવેશન સંકુલ ગાંધીનગરના દહેગામ તાલુકામાં નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા
ઍવૉર્ડ ૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ પાંચ ચેકડેમના કામનું પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ
મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સ્ટાર્ટ
ે અપ- ઇનોવેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી ખાતમુહૂર્ત કર્યું હતું. ખારી અને મેશ્વો નદીને પુનર્જીવિત કરવા માટે
કરનાર મહાનુભાવોને વિવિધ શ્રેણીમાં ૨૭ પુરસ્કાર એનાયત કર્યા હતા. નદી પર સિરીઝ ઓફ ચેકડેમનાં કામોનો આ ખાતમુહૂર્તથી પ્રારંભ
આ પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાત કરવામાં આવ્યો હતો. ખારી અને મેશ્વો નદીના મધ્યનો આ ભાગ
ટૅકનોલૉજિકલ યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૧માં ઈનોવેશન સંકુલની એવો છે જ્યાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા છે. નદીઓના
શરૂઆત કરી હતી અને આજે ૨૬૬થી વધુ લોકોને ઇનોવેશન ક્ષેત્રે પાણી સુકાઈ જવાથી તેનો કોઈ લાભ સિંચાઈ માટે મળતો નથી. ખારી
ઍવૉર્ડ એનાયત કરાયા છે. અનેક ઇનોવેશન અનેક સ્ટાર્ટ અપ રોજબરોજ નદી પર ત્રણ ચેકડેમ અને મેશ્વો નદી પર બે ચેકડેમ બની રહ્યા છે.
શરૂ થઈ રહ્યા છે, અનેક કંપનીઓ ગુજરાતમાં સ્થપાશે. ગુજરાત રાજ્ય જેથી આ વિસ્તારમાં ખેતીમાં સમૃદ્ધિ વધશે. મગોડીમાં ચેકડેમની
સરકાર અને ભારત સરકાર દ્વારા અનેક સ્ટાર્ટઅપ પૉલિસીઓ વિકસાવાઈ કામગીરી પ્રગતિમાં છે. જ્યારે ધારીસણા, નાના જાલુન્દ્રા અને કંથારપુર
છે, તો વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રે કાર્યરત થવું જોઈએ. • એમ ત્રણ ગામ પાસે ચેકડેમનું ખાતમुહૂર્ત થયું છે. •
૧ માર્ચ, ૨૦૨૪ 49 økwshkík
ઉત્સવ
Published on Date : 1-3-2024. R.N.I. NO. 38351/81, Regd. No. G/GNR/10/2024-26 Valid upto 31/12/2026, LPWP No. WPP PMG/NG/061/2024-26 Valid upto 31/12/2026
• Licensed to Post without Prepayment At Post : PSO/1 - Ahmedabad/Rajkot/Surat/Vadodara on every 3 to 11 and 18 to 26 E.M.,
Gujarat (Fortnightly) Annual Subscription Rs. 50.
48 + 4 Cover = Total 52 Pages • Editor and Published by Director of Information on behalf of Directorate of Information,
Block No-19, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar, Gujarat. Printed by Sahitya Mudranalaya Pvt Ltd, City Mill Compound, Ahmedabad &
Gujarat Offset Pvt Ltd, Vatva, Ahmedabad • If undeliverd pl. return to, Information Department, Sector no. 16, Gandhinagar Respectively.
To,