હજ કમિટી

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 28

હજ કમિટિ અમિમિયિ, ૨૦૦૨

(અમિમિયિ ક્રિ ક
ાં ૩૫/૨૦૦૨) (૧૧ જૂિ, ૨૦૦૨)

ુ લિ િો િ હજ
ભ રતિી હજ કમિટિ િી અિે ર જ્યોિી હજ કમિટિિી સ્થ પિ કરવ , જે મસ

પ્રવ સિી વ્યવસ્થ િી ક િગીરી કરે , અિે તેિે સબાંમિત અન્ય બ બતો.

પ્રજાસત્ત ક ભ રતિ ૫૩િ ાં વર્ષિ ાં આ અમિમિયિ બિ વવ િ ાં આવે છે .

પ્રકરણ-૧
પ્ર થમિક
૧. (૧) આ અધિધિયમ હજ કધમટિ અધિધિયમ, ૨૦૦૨ કહેવાશે.
(૨) આ અધિધિયમ કેન્દ્ર સરકાર જાહેરિામાથી જાહેર કરે તેમ ધવધવિ રાજ્યો માિે
ધવધવિ તારીખોથી અમલમાાં આવશે.

૨. આ અધિધિયમમાાં અન્દ્યથા અથથ િ થતો હોય તો િીચે મુજબ િો અથથ રહેશ.ે


(એ) “પેિા – ધિયમો” એિલે કલમ- ૪૫ હેઠળ બિાવવામાાં આવતા પેિા ધિયમો.
(બી) “મુખ્ય કારોબારી અધિકારી” અથવા “કારોબારી અધિકારી” એિલે કે કધમટિ િા
મુખ્ય કારોબારી અધિકારી અથવા રાજ્ય કધમટિિા કારોબારી અધિકારી જેમિે
કલમ- ૧૬િી પેિા- કલમ (૧) અથવા કલમ ૨૯િી પેિા- કલમ (૧) હેઠળ
ધિમણ ૂક આપી હોય
(સી) “કધમટિ” એિલે, કલમ-૩ હેઠળ રચવામાાં આવેલ ભારતિી હજ કધમટિ
(ડી) “સભ્ય” એિલે ભારતિી હજ કધમટિ િાાં સભ્ય જેમનુ ાં કલમ-૪ હેઠળ િામાાંકિ
કરવામાાં આવ્ુ ાં હોય અથવા રાજ્ય હજ કધમટિ માાં કલમ – ૧૮ હેઠળ િામાાંકિ
કરવામાાં આવ્ુાં હોય; તેમાાં અધ્યક્ષ અિે ઉપાધ્યક્ષ િો પણ સમાવેશ થાય છે .
(ઈ) “જાહેરિામુ”ાં એિલે ભારત સરકારિા રાજપત્રમાાં અથવા રાજ્ય સરકારિા
રાજપત્રમા પ્રધસધ્િ કરવામાાં આવતુ ાં હોય.
(એફ) “યાત્રી” એિલે, મુસ્લલમ વયસ્તત જેઓ હજમાિે જતા હોય કે હજ પરથી પાછા
આવતા હોય.
(જી) “ધિયત કરે લ” એિલે કેન્દ્ર સરકાર દ્વારા કલમ- ૪૪ હેઠળ બિાવવામાાં આવેલ
ધિયમો હેઠળ ધિયત કરવામાાં આવેલ, અથવા ધિયમ ૪૭ હેઠળ રાજ્ય સરકાર
દ્વારા ધિયમો હેઠળ ધિયત કરવામાાં આવેલ.
(એચ) “રાજ્ય કધમટિ” એિલે રાજ્ય હજ કધમટિ જેિી અધિધિયમ ૧૮ હેઠળ રચિા
કરવામાાં આવી હોય, તેમાાં સાં્તુ ત રાજ્ય સધમધત િો પણ સમાવેશ થાય છે .
(આઈ) “રાજ્ય સરકાર” કેંર શાધસત પ્રદે શિા સાંબિ
ાં માાં, તે કેન્દ્ર શાધસત પ્રદે શિા
વહીવિદાર, જેમિી રાષ્ટ્રપધત દ્વારા ભારત બાંિારણિી કલમ-૨૩૯ હેઠળ
ધિમણકાં ૂ કરવામાાં આવી હોય.
પ્રકરણ -૨
ભ રતિી હજ કમિટિ
૩. ભ રતિી હજ કમિટિ િી રચિ અિે તેન ાંુ બાંિ રણ.
(૧) કેન્દ્ર સરકાર ગેજેિમાાં જાહેરિામુ ાં પ્રધસધ્િ કરી િક્કી કરે તે તારીખથી, કધમટિ િી
રચિા કરવામાાં આવશે, જેનુ ાં િામ “હજ કધમટિ ઓફ ઇન્ન્દ્િયા રહેશ.ે ”
(૨) આ કધમટિ ઉપરિા િામે ઓળખવામાાં આવતી કોપોરે િ સાંલથા હશે. જે કાયમી
અસ્લતત્વ િરાવતી હશે. અિે તેન ુ ાં સટહયારુાં સીલ હશે. અિે આ અધિધિયમિી
જોગવાઇઓિે આિીિ સત્તા િરાવતી હશે. જેમાાં લથાવર અિે જગમ
ાં બાંિે
પ્રકારિી ધમલકતો પ્રાપ્ત કરવી, િરાવવી અિે તેિો ધિકાલ કરવો, ચેરીિીબલ
રલિ રચવુ,ાં અથવા કાયમી આવકિી વયવલથા કરવી અિે કરાર
કરવા(endowment),ઉપરિા િામે કેસ કરી શકે છે , અથવા તેિા પર કેસ કરી
શકાય છે .
(૩) કધમટિ નુાં મુખ્ય મથક મુબ
ાં ઈ રહેશ.ે કધમટિ િે કામકાજ સાંદભથ જરૂરી લાગશે ત્યારે ,
કેન્દ્ર સરકાર સાથે પરામશથ માાં વિારાિી પ્રાદે ધશક કચેરીઓ પણ શરૂ કરી શકાશે.

કમિટિન ાંુ બાંિ રણ


૪. કમિટિ :- િીચેિ સભ્યોિી બિેલી હશે.
(૧) સાંસદ િા ત્રણ મુસ્લલમ સભ્યો, જેમનુ ાં િામાાંકિ લોકસભાિા લપીકર દ્વારા
કરવામાાં આવશે અિે એક મુસ્લલમ સભ્યનુ ાં િામાાંકિ રાજ્ય સભા અધ્યક્ષ શ્રી
દ્વારા કરવામાાં આવશે.
પરાં ત ુ જ્યારે કોઈ સભ્ય સાંસદ િા સભ્ય મિી જશે તો આપો આપ તેઓ
સધમધતિા સભ્ય પણ મિી જશે, અિે કેન્દ્ર સરકારિી ધવિાંતીથી લોકસભાિા
લપીકર અથવા રાજ્ય સભાિા અધ્યક્ષ િવા િામો સ ૂચવશે.
(૨) કધમટિ િા િવ મુસ્લલમ સભ્યો પૈકી ત્રણ સભ્યો છે લ્લા ત્રણ વર્થમાાં સૌથી વધુ
સાંખ્યામાાં હજ યાત્રીઓિે મોકલતા હોય એવા રાજ્યોમાાંથી ચિવામાાં
ાં ૂ આવશે,
અિે અનુસચુ ચમાાં જણાવેલ ઝોન્દ્સમાાંથી દરે ક ઝોિમાાંથી એક સભ્ય, ધિયત
કરવામાાં આવે તે રીતે ચુિવામાાં
ાં આવશે.
પરાં ત ુ અનુસ ૂચચ માાં બતાવવામાાં આવેલ પ્રત્યેક ઝોિ માાંથી એકથી વધુ
સભ્યિે ચિી
ાં ૂ શકાશે િહીં.
(૩) ભારત સરકારિા સાં્તુ ત સચચવથી િીચેિી કક્ષાિા િ હોય તેવા, કેન્દ્ર સરકારિા
ધવદે શ, ગૃહ, િાગટરક ઉડ્ડયિ માંત્રાલયિા ચાર પ્રધતધિધિઓ હોદ્દા િી રૂએ આ
કધમટિ િા સભ્ય રહેશે.
(૪) સાત મુસ્લલમ સભ્યોિે િીચેિા વગોમાાં થી કેન્દ્ર સરકાર દ્વારા િામાાંકિ કરવામાાં
આવશે.
(અ) બે એવા સભ્યો જેમિે જાહેર વહીવિ, િાણાકીય બાબતો, ધશક્ષણ, સાંલકૃધત
અથવા સામાજજક કાયોિી ખાસ જાણકારી હોય, અિે તેમિામાાંથી એક
ધશયા મુસ્લલમ હશે.
(બ) બે મટહલા સભ્યો, તેમાાંથી એક ધશયા મુસ્લલમ હશે.
(ક) ત્રણ એવા સભ્યો જેમિે મુસ્લલમ િમથિા શાસ્ત્ર અિે કાયદાનુ ાં ખાસ જ્ઞાિ
હોય, તેમિામાાંથી એક ધશયા મુસ્લલમ હશે.

સભ્યોન ાંુ જાહેરિ મ ાંુ


૫. કલમ-૪ હેઠળિા િૉધમિેશિ મળે કે તુરત, કેન્દ્ર સરકાર સરકારી ગેઝેિમાાં બિા
સભ્યોિા િામ પ્રધસધ્િ કરશે.

હોદ્દ િી શરતો
૬. (૧) કધમટિ િા સભ્યોિી હોદ્દાિી મુદ્દત (હોદ્દો િી રૂએ હોય તેવા સભ્યો અિે આકસ્લમક
રીતે ખાલી જગ્યા ભરવા માિે િીમવામાાં આવતા સભ્યો ધસવાય ) ત્રણ વર્થિી રહેશે
અિે કલમ- ૫ હેઠળ ગેઝેિમાાં જાહેરિામુ ાં પ્રધસધ્િ થાય તે તારીખથી મુદ્દત ગણાશે.
કેન્દ્ર સરકાર ગેઝેિમાાં જાહેરિામુ ાં પ્રધસધ્િ કરી આ મુદ્દત એકી સમયે છ
મટહિાથી વિે િહીં તે રીતે લાંબાવી શકે છે , પરાં ત ુ કોઈ પણ સાંજોગોમાાં આ મુદ્દત
એક વર્થથી વધુ સમય માિે લાંબાવી શકાશે િહીં.

અધ્યક્ષ અિે ઉપ ધ્યક્ષ


૭. (૧) કલમ- ૫ હેઠળ કધમટિ િા સભ્યોિા િામ પ્રધસધ્િ થયા બાદ, ૪૫ ટદવસિી
અંદર, કેન્દ્ર સરકાર કધમટિ િી પ્રથમ બેઠક બોલવાશે, જેમાાં અધ્યક્ષિી અિે બે
ઉપાધ્યક્ષિી ચિણી,
ાં ૂ કધમટિ િા સભ્યો માાંથી કરશે.
માંત્રી શ્રી આ કધમટિિા અધ્યક્ષ પદે િહીં રહે અિે હોદ્દાિી રૂએ િીમવામાાં
આવેલા સભ્યો અધ્યક્ષ અિે ઉપાધ્યક્ષિી ચિણીમાાં
ાં ૂ ભાગ લઈ શકાશે િહીં.
(૨) જો કધમટિ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષિી ચિણી
ાં ૂ કરવામાાં ધિષ્ટ્ફળ જશે તો કેન્દ્ર સરકાર
કધમટિ િા સભ્યિી અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે ધિમણકાં ૂ કરશે.
(૩) અધ્યક્ષે ધિયત કરવામાાં આવે તે કામગીરી કરવાિી રહેશે, અિે ધિયત કરવામાાં
આવેલ સત્તાિો ઉપયોગ કરવાિો રહેશે.
(૪) ઉપાધ્યક્ષ આ અંગે કધમટિ ધ્વારા બિાવવામાાં આવે તે પેિા ધિયમો અનુસાર
કામગીરી કરશે/ફરજો બજાવશે અિે સત્તાિો ઉપયોગ કરી શકશે.
જ્યાાં સુિી પેિા ધિયમો બિે, ત્યાાં સુિી ઉપાધ્યક્ષ હક
ુ મો કરી સોંપી હોય
એવી સત્તા િો ઉપયોગ કરી શકશે અિે ફરજો બજાવશે.
(૫) અધ્યક્ષ અિે ઉપાધ્યક્ષિી ચિણી
ાં ૂ િી જાહેરાત કેન્દ્ર સરકાર ગેઝેિમાાં પ્રધસધ્િ
કરશે.
(૬) અધ્યક્ષ અિે ઉપાધ્યક્ષિી મુદ્દત આ કધમટિ િી મુદ્દત જેિલી રહેશે અિે કોઈ પણ
વયસ્તત કધમટિિા અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ તરીકે સળાંગ બેથી વધુ મુદ્દત માિે રહી શકાશે
િહીં.
(૭) અધ્યક્ષ કે ઉપાધ્યક્ષિી આકસ્લમક રીતે ખાલી પિતી જગ્યા પેિાકલમ-(૧)
અથવા પેિાકલમ-(૨)િી જોગવાઈ મુજબ બાકીિી મુદ્દત માિે ભરવામાાં આવશે.

ુ રષ ચિ
કમિટિ િી પિ
૮. (૧) કેન્દ્ર સરકાર વતથમાિ કધમટિ મુદ્દત પ ૂરી થવાિી હોય કે લાંબાવવામાાં આવેલ
મુદ્દત પ ૂરી થવાિી હોય તેિા ચાર માસ અગાઉથી િવી કધમટિ િી રચિા માિેિી
કાયથવાહી હાથ િરશે.
(૨) બે મુદત થી વધુ સમયથી િ હોય તેવા ધિવ ૃત્ત થતાાં સભ્ય પુિ: િામાાંકિ માિે
લાયક ગણાશે.
કધમટિ િા ૫૦%થી વધુ િ હોય તેિલા સભ્યો આવી રીતે બીજી
મુદ્દત માિે ધિયત કરવામાાં આવે તે રીતે પુિ: િીમી શકાશે.

કમિટિ િી ફરજો

૯. ુ બ રહેશે-
(૧) કમિટિ િી ફરજો િીચે મજ

(૧) હજ યાત્રીઓ માિે ઉપયોગી હોય તેવી માટહતી/ જાણકારી એકત્ર કરવી
અિે તે હજ યાત્રીઓ માિે તાલીમ અિે ઓપ વગો આયોજિ કરવુ.ાં
(૨) ભારતમાાં પ્રવાસ શરૂ કરવાિા લથળે ,(on embarkation point) અથવા પરત
આવવાિાાં લથળે , હજ યાત્રીઓિે સલાહ અિે સહાય આપવી. તેમાાં બિી
બાબતોિો સમાવેશ થાય છે , જેમકે રસીકરણ, ચેપી રોગો સામે રક્ષણ, તબીબી
તપાસ, હજ પ્રવાસ િા પાસ આપવા અિે ધવદે શી ચલણ આપવુ,ાં અિે આવી
બાબતોમાાં લથાધિક સત્તા અધિકારીઓ સાથે સાંકલિ િી કામગીરી કરવી.
(૩) મુશ્કેલીમાાં(in distress) હોય તેવા હજ યાત્રીઓિે રાહત આપવી.
(૪) કેન્દ્ર સરકારિી માંજુરી લઈ હજ િા વાધર્િક કાયથક્રમનુ ાં આખરીકરણ કરવુ ાં
અિે તે આયોજિ અનુસાર કાયથક્રમ પર અમલ કરવો, જેમાાં હજ યાત્રીઓિી
ધવમાિ દ્વારા મુસાફરી કે અન્દ્ય કોઈ રીતે મુસાફરી બાબતિી વયવલથા અિે
તેમિા રોકાણ અિે રહેઠાણ બાબતે સલાહ િો સમાવેશ થાય છે .
(૫) કધમટિ િા ખચથિા બજેિ િા અંદાજો માંજૂર કરવા અિે િાણાકીય વર્થ શરૂ
થવાિા ઓછામાાં ઓછા ત્રણ માસ અગાઉ કેન્દ્ર સરકારિે માંજુરી અથે રજુ
કરવા.
(૬) કેન્દ્ર સરકાર સાથે, રે લ્વે, ધવમાિી સેવા અિે રાવેલ એજન્દ્સીઓ સાથે
સાંકલિ કરવુ,ાં જેથી હજ યાત્રીઓ માિે પ્રવાસિી સુધવિાનુ ાં આયોજિ કરી
શકાય.
(૭) હજ યાત્રીઓિી સામાન્દ્ય સુખાકારી િી કાળજી લેવી.
(૮) કધમટિ દ્વારા હજ યાત્રીઓિા ટહતમાાં કરે લ કારોબારી અિે કધમટિ એ હજ
યાત્રીઓિા ટહતમાાં હોય તેવી બાબતો પેિા ધિયમો દ્વારા કરી હોય તે પ્રધસધ્િ
કરવી.
(૯) કેન્દ્ર સરકાર િક્કી કરે તે અનુસાર હજ સાથે સાંકળાયેલ અન્દ્ય ફરજો
બજાવવી.
(૨) કેન્દ્ર સરકાર કધમટિ િે પેિા કલમ -(૧)માાં બતાવેલ બિી ફરજો પ ૂરી કરવા માિે,
બિી વાજબી સહાય પ ૂરી પિશે.

૧૦. કમિટિ િી બેઠકો


(૧) હજિી મોસમ શરૂ થાય તે પહેલા કધમટિિી બેઠક ઓછામાાં ઓછી વર્થમાાં ત્રણ
વાર મળશે, અિે હજનુાં આયોજિ અિે વયવલથા બાબતે ધવચારણા કરશે, અિે એક
વખત કધમટિ દ્વારા હજિી વયવલથા કરવામાાં આવેલ હોય તેિી સમીક્ષા માિે મળશે.
(૨) પેિા કલમ-(૧)માાં ધિયત કયાથ મુજબિી બેઠકો ઉપરાાંત, અધ્યક્ષિે જરૂરી લાગે
ત્યારે અથવા કધમટિિા ઓછામાાં ઓછા ૧/૩ સભ્યો માગણી કરે ત્યારે કધમટિ િી બેઠક
બોલાવી શકાશે.
(૩) કોરમ માિે, કધમટિ િા સભ્યોિી કુલ સાંખ્યાિા ૧/૩ સભ્યો હાજર હશે, તો કોરમ
થયેલી ગણાશે.
(૪) બિી બાબતોિો ધિણથય બહુમધતિા મતો ધ્વારા લેવાિા રહેશ.ે જો બાંિે પક્ષે
સરખા મત પિે તો અધ્યક્ષશ્રી િે, અથવા અધ્યક્ષ લથાિે રહેલ સભ્યિે કાલિીંગ
મતિો અધિકાર રહેશ.ે
(૫) સધમધતિી કાયથવાહીિી કાયથરીધત, પેિા- ધિયમો દ્વારા િક્કી કરવામાાં આવશે.

૧૧. સ્થ યી સમિમત અિે પેિ સમિમતઓ િી રચિ :


(૧) કધમટિ બે લિે ન્દ્િીંગ સધમધતઓિી રચિા કરશે, જેિા દરે ક િા અધ્યક્ષ લથાિે
ઉપાધ્યક્ષ રહેશે. આ સધમધતઓ િાણાકીય બાબતો અિે હજિી વયવલથાિે લગતી
કામગીરી કરશે, સધમધતિા સભ્યોિી સાંખ્યા, તેમિી સત્તાઓ અિે ફરજો કધમટિ ધ્વારા
બિાવવામાાં આવેલ પેિા ધિયમો દ્વારા િક્કી કરવાિા રહેશે.
જો લિે ન્દ્િીંગ સધમધતિી બેઠકમાાં અધ્યક્ષિી હાજર રહેશે તો તેવી
બેઠક િા અધ્યક્ષ લથાિે, કધમટિ િા અધ્યક્ષ રહેશ.ે

(૨) કધમટિ અન્દ્ય હેતઓ માિે પોતાિા સભ્યો માાંથી પેિા- સધમધતઓ િી રચિા કરી
શકાશે. આવી સધમધતમાાં સભ્યોિી સાંખ્યા અિે અન્દ્ય બાબતે કધમટિ ધ્વારા
બિાવવામાાં આવેલા પેિા ધિયમો મુજબિી રહેશ.ે

ાં િ થવ અથવ ચ લ ુ રહેવ િ િે ગે ર લ યક ત;
સમિમતિ સભ્ય તરીકે િ િ ક
૧૨. િીચેિા કારણોસર કોઈ વયસ્તત સભ્ય કધમટિ િા સભ્ય થવા માિે , િામાાંટકત થવા માિે
કે સભ્ય તરીકે ચાલુ રહેવા માિે ગેરલાયક ઠરશે.
(૧) ભારતિા િાગટરક િ હોય.
(૨) મુસ્લલમ િ હોય, ધસવાય કે કલમ- ૪–તલોઝ (iii) હેઠળ ધિમવામાાં આવતા
હોદ્દાિી રૂએ સભ્ય
(૩) ૨૫ વર્થથી ઓછી ઉંમરિા હોય,
(૪) અસ્લથર મગજ િા હોય, અિે કોિથ એ તેિે તે રીતે જાહેર કયાથ હોય.
(૫)િાદાર જાહેર થયા હોય.
(૬) એવા ગુિા સર સજા થઈ હોય જે ભારત સરકારિા માંતવય પ્રમાણે િૈધતક
અિ: પતિ િે લગતુ ાં હોય
(૭) અગાઉિા પ્રસાંગે
(અ) સભ્ય તરીકે દૂ ર કરવામાાં આવયા હોય, અથવા
(બ) હજ યાત્રીઓિા ટહતમાાં કામ િહીં કરવા બદલ અથવા ભ્રષ્ટ્િાચાર બદલ
તેમિે સક્ષમ સત્તાધિકારીિા હક
ુ મોથી દૂ ર કરવામાાં આવયા હોય.

અધ્યક્ષ, ઉપ ધ્યક્ષ અિે સભ્યોિ ર જીિ િ બ બત


૧૩. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અથવા અન્દ્ય કોઈ સભ્ય, કેન્દ્ર સરકારિે સાંબોિીિે પોતાનુ ાં લેચખત
રાજીિામુ ાં આપી શકે છે , અિે તે રાજી િામાિી તારીખથી અમલી બિશે

અધ્યક્ષ, ઉપ ધ્યક્ષ અિે સભ્યોિે હોદ્દ પરથી દૂ ર કરવ


૧૪. (૧) કેન્દ્ર સરકાર, સરકારી ગેઝેિમાાં જાહેરાત ધ્વારા કધમટિિા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે
કોઈ પણ સભ્યિે દૂ ર કરી શકે છે , જો તેઓ

(૧) કલમ -૧૨માાં બતાવેલ કારણોસર ગેરલાયક ઠયાથ હોય,


(૨) ફરજો પ ૂરી કરવાિો ઇન્દ્કાર કરે , કે ફરજો બજાવવા સક્ષમ િ હોય, અથવા
ુાં હજ યાત્રીઓિા ટહતમાાં ગેર વતથણક
તેમિી વતથણક ુ ાં ગણી શકાય તેવી હોય તો,
કેન્દ્ર સરકાર ખુલાસો મેળવી, યોગ્ય લાગેતો, કધમટિમાાંથી/ હોદ્દા પરથી દૂ ર કરી
શકે છે .
(૩) કધમટિિા અચભપ્રાય મુજબ કધમટિિી સળાંગ ત્રણ બેઠકોમાાં વાજબી કારણ
વગર ગેરહાજર રહ્યા હોય,
(૨) જ્યારે અધ્યક્ષ કે ઉપાધ્યક્ષિે પેિા કલમ – ૧ હેઠળ હોદ્દો પરથી દૂ ર કરવામાાં
આવે તો તેઓ આપો આપ સધમધતિા સભ્ય પણ મિી જાય છે .

૧૫. ખ લી પડેલ આકસ્સ્િક જગ્ય ભરવ બ બત


(૧) કોઈ પણ સભ્યપદ, સભ્યિા રાજીિામા, તેિે દૂ ર કરવાિા કારણે, મત્ૃ ્ુ અથવા
અન્દ્ય કારણોસર ખાલી પિે તો, િવા સભ્યનુાં િામાાંકિ કરવામાાં આવશે અથવા તેિી
ચુિણી
ાં કરવામાાં આવશે. અિે એિલી મુદ્દત સુિી પોતાિા હોદ્દા પર ચાલુ રહી શકશે
જેિલી મુદ્દત તેમિા પુરોગામી જો એ જગ્યા ખાલી િ પાિી હોત તો, એ હોદ્દો પર
ચાલુ રહ્યા હોત.
(૨) પેિા-કલમ (૧) હેઠળિી કોઈ પણ આકસ્લમક ખાલી જગ્યા તે જ કક્ષા/વગથ માાંથી
ભરવાિી રહેશે, જે કક્ષા માાંથી તે જગ્યા ખાલી પિી હોય.

ુ ય ક રોબ રી અમિક રી અિે અન્ય કિષચ રીઓ.


મખ્
૧૬. (૧) કેન્દ્ર સરકાર પોતાિા મુસ્લલમ અધિકારીઓિી પેિલમાાંથી,િાયબ સચચવથી
િીચેિા િ હોય, તેવા અધિકારીિે કધમિીિા મુખ્ય કારોબારી અધિકારી તરીકે િીમશે.
કેન્દ્ર સરકાર આવી ધિમણકાં ૂ િી શરતો અિે બોલી ઓ િક્કી કરશે.
(૨) મુખ્ય કારોબારી અધિકારી, હોદ્દાિી રૂએ કધમટિ િા સચચવ તરીકે રહેશ.ે
(૩) મુખ્ય કારોબારી અધિકારીિી ધિમણકાં ૂ ત્રણ વર્થ માિે કરવામાાં આવશે, જે કેન્દ્ર
સરકાર દ્વારા વધુમાાં વધુ એક વર્થ માિે લાંબાવી શકશે.
(૪) મુખ્ય કારોબારી અધિકારી કધમટિ િા ધિણથયિો અમલ કરશે અિે અન્દ્ય ધિયત
કરવામાાં આવે તે ફરજો બજાવશે.
જો મુખ્ય કારોબારી અધિકારી અિે કધમટિ વચ્ચે કોઈ અચભપ્રાય
બાબતે મતભેદ થાય તો, તેઓ કેન્દ્ર સરકારિા ધ્યાિે વાત લાવશે, જેિો ધિણથય
આખરી ગણાશે.
(૫) કધમટિ, કેન્દ્ર સરકારિી પ ૂવથ માંજુરીથી, જેમિી આ કાયદાિા અમલ માિે જરૂર
હોય તેવા અધિકારી અિે કમથચારીગણિી ધિયત કરવામાાં આવે તેવી શરતો અિે
બોલીઓિા આિારે ધિમણુકાં કરી શકાશે.
પ્રકરણ -૩
ર જય હજ સમિમત
ર જ્ય હજ સમિમતિી સ્થ પિ અિે તેિી રચિ
૧૭. (૧) કેન્દ્ર સરકાર, સરકારી રાજપત્રમાાં પ્રધસધ્િ કરે તે તારીખથી, રાજ્ય સરકાર હજ
કધમટિ િી ધિમણકાં ૂ કરશે, જેનુ ાં િામ ‘રાજ્ય હજ કધમટિ’ કહેવાશે.
જો કેન્દ્ર સરકારિે લાગે કે, કોઈ રાજ્ય કે કેન્દ્ર શાધસત પ્રદે શ માિે

હજ કધમટિિી રચિા કરવાનુ ાં જરૂરી િથી, તો તે પાસેિા રાજ્યિી હજ કધમટિ િે તે

રાજ્યિા હજ યાત્રીઓિી કામગીરી માિે અધિકૃત કરશે અિે તે રાજ્યો િા કે, કેન્દ્ર

શાધસત પ્રદે શિા યોગ્ય પ્રધતધિધિઓિે િજીકિા રાજ્યિી હજ કધમટિ માાં િીમે.

(૨) આ કધમટિ ઉપરિા િામે ઓળખવામાાં આવતી કોપોરે િ સાંલથા હશે. જે કાયમી

અસ્લતત્વ િરાવતી હશે. અિે તેન ુ ાં સટહયારુાં સીલ હશે. અિે આ અધિધિયમિી

જોગવાઇઓિે આિીિ સત્તા િરાવતી હશે. જેમાાં લથાવર અિે જગમ


ાં બાંિે પ્રકારિી

ધમલકતો પ્રાપ્ત કરવી,િરાવવી અિે તેિો ધિકાલ કરવો, ચેરીિીબલ રલિ રચવુ,ાં

કાયમી આવકિી વયવલથા કરવી, કરાર કરવા (endowment),અિે ઉપરિા િામે

કેસ કરી શકે છે , અથવા તેિા પર કેસ કરી શકાય છે .

(૩) આ કાયદાિી જોગવાઈ િે આિીિ હોય તે રીતે સધમધત િીચે પ્રમાણેિા કરાર

કરી શકાશે.

(અ) એક અથવા વધુ, પાસેિા રાજ્યો સાથે, અથવા

(બ) કેન્દ્ર સરકાર દ્વારા (એક અથવા વધુ કેન્દ્ર શાધસત પ્રદે શિા સાંદભથમાાં) અિે

એક અથવા વધુ રાજ્યોિી સરકારો િી, જે આસપાસમાાં હોય, તેવા કેન્દ્ર શાધસત

પ્રદે શ અિે પ્રદે શો સાથે.

કરારમાાં ધિયત કયાથ મુજબિી મુદ્દત માિે કરાર કરી શકાય, અિે

કરારમાાં ધિયત કરાયેલ સમય માિે તે કરાર રીન્દ્્ ુ કરી શકાશે; અિે કરાર દ્વારા

સાં્તુ ત રાજ્ય સધમધતઓ િી રચિા કરી શકાશે.


(i) તલોઝ (અ)માાં ઉલ્લેખ થયેલ ટકલસામાાં, તેમાાં બિા ટહલસેદાર રાજ્યો

માિે , અિે

(ii) તલોઝ (બ)માાં ઉલ્લેખ થયેલ, ટહલસેદાર કેન્દ્ર શાધસત પ્રદે શ અથવા કેન્દ્ર

શાધસત પ્રદે શો.

(૪) આ કલમ હેઠળ કરવામાાં આવેલ કરાર જે તે પેિા કલમ-(૨)િા તલોઝ (એ)

હેઠળ કરવામાાં આવયા હોય તો કરાર સાથે જોિાયેલા બિા રાજ્યો િા રાજપત્રમાાં

અિે પેિા- કલમ િા તલોઝ (બી)િા ટકલસામાાં, કરાર સાથે જોિાયેલા કેન્દ્ર શાધસત

પ્રદે શ/ પ્રદે શો અિે રાજ્ય/રાજ્યો િા રાજપત્રમાાં પ્રધસધ્િ કરવામાાં આવશે.

(૫) આ અધિધિયમમાાં ઉલ્લેખ કરવામાાં આવેલ રાજ્ય કધમટિ માાં સાં્તુ ત રાજ્ય

કધમટિ િો પણ સમાવેશ થયેલ ગણવાિો રહેશે.

ર જ્ય કમિટિન ાંુ બાંિ રણ


૧૮. (૧) રાજ્ય કધમટિ ૧૬ સભ્યોિી બિેલી હશે જે રાજ્ય સરકાર દ્વારા િામાાંટકત કરવામાાં
આવશે અિે તેન ુાં બાંિારણ િીચે મુજબ હશે.
(i) ત્રણ સભ્યો જે મુસ્લલમ હોય;
(અ) રાજ્યનુ ાં પ્રધતધિધિત્વ કરતાાં હોય તેવા સાંસદ સભ્ય
(બ) િારા સભ્ય
(ક) જ્યાાં વૈિાધિક કાઉસ્ન્દ્સલ હોય તો ત્યાાંિા સભ્ય
(ii) ત્રણ મુસ્લલમ સભ્યો, જેઓ લથાધિક સત્તા માંિળિા સભ્ય હોય,
(iii)ત્રણ એવા સભ્યો જેમિે ઇલલામ િમથન ુ ાં સારૂાં જ્ઞાિ હોય, તેમાાંથી એક ધશયા
મુસ્લલમ હોવા જોઈએ.
(iv) પાાંચ સભ્યો, મુસ્લલમ લવૈચ્ચ્છક સાંગઠિો માાંથી જેઓ, જાહેર
વહીવિ,િાણાકીય બાબતો, ધશક્ષણ, સાાંલકૃધતક અથવા સામાજજક કાયથ
કરતા હોય.
(v) રાજ્ય વકફ બોિથ િા અધ્યક્ષ; અિે
(vi) રાજ્ય કધમટિ િા કારોબારી અધિકારી, જેઓ રાજ્ય કધમટિ િા હોદ્દાિી રૂએ
રાજ્ય કધમટિ િા સભ્ય રહેશે.
કોઈ પણ કેન્દ્ર શાધસત પ્રદે શિી કધમટિ અથવા સાં્તુ ત રાજ્ય કધમટિ માાં
ધિયત કરવામાાં આવે મુજબિા સભ્યો રહેશે.
(૨) જો ઉપર જણાવેલ પેિા સેકશિ (૧)િા તલોઝ (i) અિે (ii) વગોમાાં કોઈ મુસ્લલમ
સભ્ય િ હોય તો, અથવા કોઈ રાજ્યમાાં લેજીસલેિીવ કાઉસ્ન્દ્સલ િ હોય તો, ધિયત
કરવામાાં આવે તે અનુસાર સભ્યોનુ ાં િામાાંકિ કરવાનુ ાં રહેશે.

સભ્યોન ાંુ જાહેરિ મ ાંુ


૧૯. કલમ-૧૮િી પેિા-કલમ(૧) હેઠળ રાજ્ય કધમટિ િા સભ્યોનુ ાં િામાાંકિ કરવામાાં આવે
કે તુરત જ, રાજ્ય સરકાર રાજપત્રમાાં આવા સભ્યોિા િામનુ ાં જાહેરિામુ ાં બહાર
પાિશે.

સભ્યોિી મદ્દુ ત
૨૦. (૧) રાજ્ય સધમધત (હોદ્દાિી રૂએ સભ્ય હોય તેવા અિે આકસ્લમક ખાલી જગ્યા પર
ધિમાયા હોય તેવા સભ્ય (ધસવાય)િી મુદ્દત ત્રણ વર્થિી રહેશ,ે આ મુદ્દત કલમ-૧૯
હેઠળ સભ્યોિી યાદી પ્રધસધ્િ થાય ત્યારથી ગણવાિી રહેશે.
(૨) સભ્યોિા ભથ્થા અિે અધ્યક્ષ અિે સભ્યોિી ધિમણ ૂકિી અન્દ્ય શરતો ધિયત
કરવામાાં આવે તે મુજબિી રહેશે.

અધ્યક્ષ
૨૧. (૧) કલમ- ૧૯ હેઠળ સભ્યોિા િામ જાહેર થયા બાદ, રાજ્ય સરકાર ૪૫ ટદવસિી
અંદર રાજ્યિી કધમટિ પ્રથમ બેઠક બોલવશે અિે સભ્યોમાાંથી અધ્યક્ષિી પસાંદગી
કરવામાાં આવશે.
અધ્યક્ષિી ચિણીમાાં
ાં ૂ હોદ્દાિી રૂએ સભ્ય હોય તેવા સભ્યો ભાગ લઇ શકશે િહીં.
(૨) જો રાજ્ય કધમટિ અધ્યક્ષિી પસાંદગી િહીં કરી શકે તો, રાજ્ય સરકાર, રાજ્યિી
કધમટિ િા કોઈ સભ્યિી અધ્યક્ષ તરીકે ધિમણ ૂક કરશે.
(૩) અધ્યક્ષિી ચિણીનુ
ાં ૂ ાં જાહેરિામુ ાં રાજ્ય સરકાર સરકારી રાજ્ય પત્રમાાં કરશે.
(૪) અધ્યક્ષિા હોદ્દાિી મુદ્દત ત્રણ વર્થિી રહેશ,ે અિે કોઈ પણ વયટકત સળાંગ બેથી
વધુ મુદ્દત માિે કધમટિ િા અધ્યક્ષ તરીકે રહી શકશે િહીં.
(૫) અધ્યક્ષિો હોદ્દો જો આકસ્લમક રીતે ખાલી પિે તો તે પેિા-કલમ(૧) અથવા પેિા-
કલમ(૨)માાં બતાવેલ રીતે ભરવાિી રહેશે.
ુ રષ ચિ
ર જ્ય કમિટિ િી પિ
૨૨. (૧) રાજ્ય સરકાર જુિી રાજ્ય કધમટિ િી મુદ્દત પ ૂરી થવાિા ચાર મટહિા પહેલા,
િવી કધમટિ િી રચિાિી કાયથવાહી હાથ િરશે.
(૨) કધમટિ િા ભ ૂતપ ૂવથ સભ્ય ફરીથી િવી કધમટિ માાં પુિ: િામાાંકિ િે પાત્ર રહેશ,ે
પરાં ત ુ આવુાં િામાાંકિ બેથી વધુ મુદ્દત માિે કરી શકાશે િહીં.
કધમટિ િા ૫૦% જેિલા સભ્યોિી ધિયત કરવામાાં આવે તે રીતે િવી કધમટિ
માાં પુિ: ધિ્ુસ્તત કરી શકાય છે .

ાં િ થવ અથવ ચ લ ુ રહેવ િ િે ગે ર લ યક ત;
સમિમતિ સભ્ય તરીકે િ િ ક
૨૩. િીચેિા કારણોસર હોઈ વયસ્તત રાજ્ય કધમટિ િા સભ્ય તરીકે િામાાંકિ માિે
ગેરલાયક ગણવામાાં આવશે, જો તો –
(૧) ભારતિા િાગટરક િ હોય
(૨) જે તે રાજ્યિો ધિવાસી િ હોય;
(૩) જો તે મુસ્લલમ િ હોય, ધસવાય કે તે કલમ ૧૮(૧) િા તલોઝ-૬ પ્રમાણે
કારોબારી અધિકારી હોય
(૪) ૨૫ વર્થથી ઓછી ઉંમરિા હોય
(૫) અસ્લથર મગજ િા હોય અિે સક્ષમ કોિથ એ તેમિે તે રીતે જાહેર કયાથ હોય.
(૬) દે વાળીયા જાહેર થયા હોય.
(૭) અગાઉ આ કધમટિ માાંથી
(અ) સભ્ય તરીકે દૂ ર કરવામાાં આવયા હોય.
(બ) સક્ષમ અધિકારીિા હુકમથી, હજ યાત્રીઓિા ટહતમાાં કામ િહીં કરવા
બદલ કે ભ્રષ્ટ્િાચાર બદલ દૂ ર કરવામાાં આવયા હોય.

અધ્યક્ષ, ઉપ ધ્યક્ષ અિે સભ્યોિ ર જીિ િ બ બત


૨૪. કધમટિ િા અધ્યક્ષ અથવા કોઈ સભ્ય પોતાિા હાથે લેચખતમાાં રાજીિામુ ાં આપી શકે
છે , આવુાં રાજીિામુ ાં તેમણે રાજ્ય સરકાર િે સાંબોિીિે જોઈએ. તેઓ જે તારીખે
રાજીિામુ ાં આપશે, તે તારીખથી તે અમલમાાં આવેલ ગણાશે.

અધ્યક્ષ, ઉપ ધ્યક્ષ અિે સભ્યોિે હોદ્દ પરથી દૂ ર કરવ


૨૫. (૧) રાજ્ય સરકાર, સરકારી રાજપત્રમાાં જાહેરિામુ ાં પ્રધસધ્િ કરીિે, અધ્યક્ષ િે અથવા
સભ્યિે તેમિા હોદ્દા પરથી િીચેિા કારણોસર દૂ ર કરી શકે છે .
(i) કલમ- ૨૩માાં બતાવેલ કારણસર ગેરલાયક ઠરતા હોય, અથવા
(ii) પોતાિી ફરજ બજવવાિો ઇન્દ્કાર કરે , કે ફરજો બજાવવા સક્ષમ િ રહ્યા
હોય, અથવા એવી રીતે વતથતા હોય, જે રાજ્ય સરકારિે લાગે કે, રાજ્ય
કધમટિ િા ટહતમાાં િથી અથવા હાજીઓિા ટહતમાાં િથી. પરાં ત ુ તેમ
કરતા પહેલાાં, રાજ્ય સરકારે તેમિો ખુલાસો મેળવી, તેિા પર ધવચારણા
કરવી જોઈએ અથવા
(iii) રાજ્ય કધમટિ િા મતે, કોઈ પણ વાજબી કારણ વગર કધમટિ િી સળાંગ
ત્રણ બેઠકોમાાં ગેર હાજર રહ્યા હોય.
(૨) પેિા કલમ- (૧) હેઠળ જો રાજ્ય કધમટિ િા અધ્યક્ષિે દૂ ર કરવામાાં આવયા હોય,
તો તેઓ આપો આપ રાજ્ય કધમટિ િા સભ્ય પણ મિી જાય છે .

આકસ્સ્િક રીતે ખ લી પડેલ જગ્ય ભરવી

૨૬. (૧) કોઈ પણ સભ્યપદ, સભ્યિા રાજીિામા, તેિે દૂ ર કરવાિા કારણે, મત્ૃ ્ુ
અથવા અન્દ્ય કારણોસર ખાલી પિે તો, તેિા લથાિે િવા સભ્યનુ ાં િામાાંકિ
કરવામાાં આવશે અથવા તેિી ચુિણી
ાં કરવામાાં આવશે. અિે એિલી મુદ્દત સુિી
પોતાિા હોદ્દા પર ચાલુ રહી શકશે જેિલી મુદ્દત તેમિા પુરોગામી જો એ જગ્યા
ખાલી િ પાિી હોત તો, એ હોદ્દો પર ચાલુ રહ્યા હોત.
(૨) પેિા-કલમ (૧) હેઠળિી કોઈ પણ આકસ્લમક ખાલી જગ્યા તે જ કક્ષા/વગથ
માાંથી ભરવાિી રહેશ,ે જે કક્ષા માાંથી તે જગ્યા ખાલી પિી હોય.

ર જ્ય કમિટિિી ફરજો


૨૭. (૧) હજ યાત્રીઓિા ટહતમાાં રાજ્ય કધમટિ એ કધમટિિી િીધતઓ અિે સ ૂચિાનુ ાં પાલિ
કરવાનુ ાં રહેશ.ે
(૨) રાજ્યિી કધમટિ, હજ યાત્રીઓિે સહાય કરશે. જેમાાં તેમિા રાજ્યથી, ભારતમાાંથી
ધવદે શ જવાિા કેન્દ્ર સુિી અિે તેમિા બહાર જવાિા મુસાફરીિા માગથમાાં, તેમિા
રહેઠાણિી વયવલથામાાં સહાય કરશે.
(૩) રાજ્ય કધમટિ હજ સબાંધિત અન્દ્ય ફરજો, રાજ્ય સરકાર, ભારત સરકારિા
પરામશથ માાં ધિયત કરે , તે મુજબ બજાવશે.
ર જ્ય કમિટિ િી બેઠકો
૨૮. (૧) હજિી મોસમ શરૂ થયા પહેલાાં અિે હજ યાત્રા પ ૂણથ થયા પછી એમ રાજ્યિી
કધમટિ િી બેઠક ઓછામાાં ઓછી વર્થમાાં બે વાર મળશે.
(૨) કોરમ માિે, કધમટિ િા સભ્યોિી કુલ સાંખ્યાિા ૧/૩ સભ્યો હાજર હશે, તો કોરમ
થયેલી ગણાશે.
(૩) પેિા કલમ-(૧)માાં ધિયત કયાથ મુજબિી બેઠકો ઉપરાાંત, અધ્યક્ષિે જરૂરી લાગે
ત્યારે અથવા કધમટિિા ઓછામાાં ઓછા ૧/૩ સભ્યો માગણી કરે ત્યારે કધમટિ િી બેઠક
બોલાવી શકાશે.
(૪) બિી બાબતોિો ધિણથય હાજર સભ્યોિા બહુમધતિા મતો દ્વારા લેવાિા રહેશે. જો
બાંિે પક્ષે સરખા મત પિે તો અધ્યક્ષશ્રી િે, અથવા અધ્યક્ષ લથાિે રહેલ સભ્યિે
કાલિીંગ મતિો અધિકાર રહેશે.

ર જ્ય કમિટિ િ ક રોબ રી અમિક રી અિે અન્ય કિષચ રીગણ


૨૯. (૧) રાજ્ય સરકાર, પોતાિા અધિકારીઓ માાંથી અિે િાયબ સચચવ કક્ષાથી િીચેિા
િ હોય તેવા અધિકારીિે રાજ્ય કધમટિ િા કારોબારી અધિકારી તરીકે િીમશે.
આવી વયસ્તત મુસ્લલમ હોય, તેવી વયસ્તતિે અગ્રતા આપવી.
(૨) રાજ્ય કધમટિ િા કારોબારી અધિકારી, કધમટિ િા સચચવ તરીકેિી કામગીરી
સાાંભળશે.
(૩) કારોબારી અધિકારી, રાજ્ય કધમટિ િા ધિણથયિો અમલ કરશે અિે ધિયત
કરવામાાં આવે તે અન્દ્ય ફરજો બજાવશે.
રાજ્ય કધમટિ અિે કારોબારી અધિકારી વચ્ચે જો કોઈ બાબતે
મતભેદ થાય તો, તેઓ તે બાબત રાજ્ય સરકારિા ધ્યાિ પર લાવશે, અિે તે
બાબત પર રાજ્ય સરકારિો ધિણથય આખરી ગણાશે.
(૪) રાજ્ય કધમટિ, રાજ્ય સરકારિી પ ૂવથ માંજૂરી લઈિે, આ અધિધિયમિા અમલ માિે
જરૂરી લાગે તેવા અધિકારીઓ અિે બીજા કમથચારીઓિી ધિમણ ૂક કરી શકાશે.
(૫) આવા અધિકારીઓ/ કમથચારીઓિી ધિમણકાં ૂ િી શરતો અિે બોલીઓ ધિયત
કરવામાાં આવે તે મુજબિી રહેશે.
પ્રકરણ -૪
િ ણ કીય બ બતો ટહસ બો અિે ઓટડિ
સેન્રલ હજ ફાં ડ

૩૦. કધમટિનુ ાં પોતાનુાં ફાંિ હશે, જે સેન્દ્રલ હજ ફાંિ કહેવાશે, અિે તેમાાં િીચેિી રકમ જમા
કરવામાાં આવશે.
(અ) કોઈ પણ ફી અિે સધવિસ ચાજીસ જે કધમટિ દ્વારા વસ ૂલ કરવામાાં આવે.
(i) હજ માિેિી અરજી ઓ િોંિવા માિે અિે
(ii) હજ પ્રવાસ માિે િા મુસાફરીિા પાસ આપવા માિે િી ફી
(બ) હજ માિે યાત્રીઓ પાસેથી એકત્ર કરવામાાં આવેલા િાણા
(ક) કધમટિ િા ફાંિ િા રોકાણોમાાંથી અિે ટિપોઝીિ માાંથી થયેલ આવક
(ડ) મ ૃત્્ુ પામેલા યાત્રીઓિા સામાિ વેચવાથી મળે લ રકમ અિે તેમણે છોિેલી
રકમ, જેિા પર કોઈએ દાવો િ કયો હોય અિે જે કેન્દ્ર સરકાર હલતક જમા
કરવામાાં આવેલ હોય.
(ઈ) કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા સરકાર માન્દ્ય અન્દ્ય કોઈ સ્રોત
તરફ થી લોિ તરીકે આપવામાાં આવેલ કોઈ રકમ;
(એફ) કોઈ પણ એવી રકમ જે કોઈ પણ સ્રોત માાંથી કધમટિ િે કાયદે સર મળવા
પાત્ર હોય
(જી) હજ ફાંિમાાં, આ અધિધિયમ અમલમાાં આવયો તે તારીખે જમા રહેલ રકમ,
અથવા Indigent Pilgrims Fund જે હજ કધમટિ અધિધિયમ, ૧૯૫૯ હેઠળ
લથાપવામાાં આવેલ હોય.

સેન્રલ હજ ફાં ડ િે લ ગ ુ પડતી બ બતો

૩૧. સેન્દ્રલ હજ ફાંિ, આ અધિધિયમિી જોગવાઇઓિે અિે તે હેઠળિા ધિયમોિે આિીિ,



કધમટિ િી વયવલથા અિે ધિયાંત્રણ હેઠળ રહેશે, અિે િીચેિા હેતઓ માિે તેિો
ઉપયોગ કરવામાાં આવશે.

(અ) મુખ્ય કારોબારી અધિકારીિા અિે અન્દ્ય કમથચારીઓિા પગાર અિે ભથ્થા
માિે
ુ માિે કરવાિો થતો પ્રાસાંચગક ખચથ અિે,
(બ) કલમ – ૯ હેઠળિા હેતઓ
(ક) અન્દ્ય કોઈ ખચાથ જે કધમટિ એ કરવા પિતા હોય,
(ડ) અન્દ્ય ખચાથ જેિે કેંર સરકાર માંજૂર કયાથ મુજબ કધમટિ અથવા રાજ્ય કધમટિ
એ કરવાિા થતા હોય.
ર જ્યન ાંુ હજ ફાં ડ
૩૨. રાજ્ય કધમટિનુાં પોતાનુ ાં ફાંિ હશે, જે રાજ્ય હજ ફાંિ કહેવાશે, અિે તેમાાં િીચેિી રકમો
જમા કરવાિી રહેશ.ે

(૧) હજ કધમટિ િે મળે લ બિી રકમ, અથવા આ અધિધિયમિા હેતઓ માિે કધમટિ
દ્વારા આપવામાાં આવેલ કોઈ ગ્રાન્દ્િ
(૨) રાજ્ય સરકાર તરફથી રાજ્ય કધમટિ િે મળે લ કોઈ ગ્રાન્દ્િ કે લોિ અથવા આ

અધિધિયમિા હેતઓ માિે રાજ્ય સરકારે માંજૂરી આપી હોય તેવા અન્દ્ય કોઈ સ્રોત
માાંથી થતી આવક આ ફાંિમાાં જમા કરાવી શકાશે.
(૩) જે રકમ રાજ્ય કધમટિ િે કોઈ પણ સ્રોત માાંથી કાયદે સર મળવા પાત્ર હોય; અિે
(૪) રાજ્ય હજ કધમટિ પાસે આ કાયદો અમલમાાં આવયો ત્યારે જમા રહેલ રકમ.
ર જ્ય હજ ફાં ડિો ઉપયોગ
૩૩. રાજ્ય હજ ફાંિ, આ અધિધિયમ હેઠળ બિાવવામાાં આવે તે ધિયમોિે આિીિ, રાજ્ય
કધમટિ િા ધિયાંત્રણમાાં રહેશે અિે કધમટિ જ તેન ુ ાં વહીવિ કરશે અિે િીચેિા હેત ુ માિે
તેિો ઉપયોગ કરવાિો રહેશે.
(i) આ કારોબારી અધિકારી ધસવાય િા કમથચારીઓિા પગાર અિે ભથ્થા માિે
કારોબારી અધિકારીિા પગાર અિે ભથ્થા રાજ્ય સરકાર ભોગવશે.

(ii) કલમ – ૨૭-હેઠળિા હેતઓ પ ૂણથ કરવામાિે કરવાિો થતો પ્રાસાંચગક ખચથ અિે,
સેવાઓિી ચુકવણી.
(iii) અન્દ્ય ખચાથ જેિે રાજ્ય સરકારે માંજૂર કયાથ મુજબ રાજ્ય કધમટિ એ કરવાિા
થતા હોય

ટહસ બો અિે ઓટડિ

૩૪. (૧) કેન્દ્રિી કધમટિ અિે દરે ક રાજ્યિી કધમટિ ટહસાબો અિે અન્દ્ય રે કિથ િી યોગ્ય રીતે
જાળવણી કરશે, અિે કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા ધિયત કરવામાાં
આવેલ િમુિામાાં વાધર્િક ટહસાબો તૈયાર કરશે.
(૨) આ વાધર્િક ટહસાબોનુાં ઓટિિ કેન્દ્ર સરકાર/ રાજ્ય સરકાર માંજૂર રાખે તે રીતે
ઓટિિ દ્વારા ચકાસણી અિે ઓટિિ કરાવવાનુ ાં રહેશે.
(૩) કેન્દ્રિી કે રાજ્યિી કધમટિ િા ટહસાબો ઓટિિરે પ્રમાચણત કયાથ મુજબ, તેમિા
ઓટિિ અહેવાલ સાથે, વાધર્િક િોરણે કેન્દ્ર સરકારિે/ રાજ્ય સરકાર િે મોકલવામાાં
આવે.
(૪) કેન્દ્ર સરકાર પેિા– કલમ(૩) હેઠળ, ઓટિિ િો અહેવાલ મળ્યા બાદ, તે સાંસદ
માાં રજુ કરશે.
(૫) રાજ્ય સરકાર પેિા- કલમ(૩) હેઠળ ઓટિિ િો અહેવાલ મળ્યા બાદ તે રાજ્ય
ધવિાિસભા માાં રજુ કરશે.
પ્રકરણ ૫
પરચ ૂરણ
ય ત્રીઓિે હજ િ પ સ આપવ અિે તે િ િે ફી વસ ૂલ કરવ િી સત્ત
૩૫. (૧) કધમટિ િે યાત્રીઓિે મુસાફરી માિે ‘ય ત્રી પ સ’(Pilgrim Pass) આપવાિો
અધિકાર રહેશે. આ પાસ હજ યાત્રીઓિે ભારતિી બહાર, સાઉદી અરે બીયા જવા
માિે આપવામાાં આવશે. આ પાસથી આવા હજ યાત્રી િે પાસપૉિથ અધિધિયમ,૧૯૬૭
િી કલમ-૩ માાંથી મુસ્તત આપેલી ગણવામાાં આવશે.

(૨) પાસપૉિથ અધિધિયમ, ૧૯૬૭િી જોગવાઇઓિે બાંિિ િ આવે તે રીતે કેન્દ્ર


સરકાર, કધમટિ સાથે પરામશથ માાં યાત્રીઓિા રજજલરે શિ, હજ માિેિા પાસ આપવા
માિે અિે અન્દ્ય સાંબધાં િત સેવાઓ પ ૂરી પાિવા માિે િક્કી કરે તે ફી લઈ શકાશે.

ુ રસીડ કરવી (Supersession of Committee)


કમિટિ રદ/સપ

૩૬. (૧) જો કેન્દ્ર સરકારિે લાગે કે કધમટિ પોતાિી કામગીરી િથી કરી શકતી અથવા
તેમિે સોંપવામાાં આવેલ ફરજો માાં સતત ચ ૂક કરી રહી છે અથવા આ અધિધિયમ
હેઠળ તેમિે સોંપવામાાં આવેલ ફરજો માાં સતત ચુક કરી શકે છે , અથવા
અધિધિયમિી જોગવાઇઓિે ઉપરવિ જઈિે કામ કરી રહી છે અથવા સત્તાિો દૂ ર-
ઉપયોગ કરી રહી છે , કેન્દ્ર સરકાર, કારણોિા ધિવેદિ સાથે સરકારી રાજપત્રમાાં
જાહેરિામુાં પ્રધસધ્િ કરી, હુકમોમાાં બતાવયા મુજબિી સમય મયાથ દા સુિી તેિે
સુપરસીિ/રદ કરી શકે છે .

પરાં ત ુ કધમટિ રદ(સુપરસીિ) કરવાિા હુકમો કરતા પહેલાાં, કેન્દ્ર


સરકારે , કધમટિ િે શા માિે રદ(સુપરસીિ) િ કરવામાાં િ આવે ? તેવી કારણ દશથક
િોિીસ (Show Cause Notice) આપી, કધમટિ િે ખુલાસો કરવાિી વાજબી અિે
પ ૂરતી તક આપવી.
(૨) જ્યારે પેિા- કલમ (૧) હેઠળ કધમટિ િે રદ(સુપરસીિ) કરવામાાં આવે તો
(અ) બિા સભ્યો હુકમમાાં બતાવવામાાં આવેલ તારીખથી તેમિા હોદ્દા પરથી
દૂ ર થયેલા ગણાશે, આથી તેમિા તલોઝ (િી) હેઠળિા િામાાંકિ પર કોઈ
અસર પિશે િહીં.
(બ) કધમટિ રદ(સુપરસીિ) થયેલ હોય તે સમય દરમ્યાિ કધમટિ િી બિી
સત્તા અિે ફરજો િો ઉપયોગ કેન્દ્ર સરકાર ધિમણ ૂક કરે તેવા અધિકારી
અથવા સત્તાધિકારી દ્વારા કરવામાાં આવશે.
(ક) કધમટિ િી બિી ધમલકતો,તેિી પુિ: રચિા કરવામાાં આવે ત્યાાં સુિી, કેન્દ્ર
સરકાર હલતક રહેશે.
(ડ) રદ થવાિી મુદ્દત પ ૂરી થતા પહેલાાં કધમટિ િી પુિ: રચિા માિે કેંર
સરકાર દ્વારા િામાાંકિ કરવામાાં આવશે.
(૩) આ કલમ હેઠળ કધમટિ રદ(સુપરસીિ) કરવાિા હુકમો, (કારણોિા ધિવેદિ સાથે)
કરવામાાં આવયા બાદ ત ુરાં ત જ આવા હુકમો સાંસદ િા મેજ પર રજુ કરવામાાં આવશે.
(૪) રાજ્ય સરકાર પાસે રાજ્ય કધમટિ બાબતે આ કલમિી પેિા-કલમ(૧), (૨) અિે
(૩) જેિલી જ સત્તા ઓ તેમાાં બતાવવામાાં આવેલ શરતોિે આિીિ રહેશે; અિે કેન્દ્ર
સરકાર દ્વારા આ અંગે કોઈ સ ૂચિા બહાર પાિવામાાં આવે તો તેિે મયાથટદત અિે
આિીિ રહેશે.

કેન્ર કમિટિ અથવ ર જ્ય કમિટિન ાંુ સભ્ય પદ ઓટફસ ઓફ પ્રોફીિ /િફ ક રક હોદ્દો, િહીં ગણી શક ય.

૩૭. અન્દ્ય કાયદામાાં કોઈ જોગવાઈ હોય તેમ છતાાં, કેન્દ્રિી કધમટિ કે રાજ્યિી કધમટિ,
િફા કારક હોદ્દો ગણી શકાશે િહીં.

ખ લી જગ્ય મવગેરેિ ક રણે, કમિટિ િી ક યષવ હી, અવૈિ કે અિ ન્ય િ ગણી શક ય.


૩૮. કેન્દ્ર કધમટિ, રાજ્યિી કધમટિ કે સાં્તુ ત રાજ્ય કધમટિ િી કોઈ કામગીરી કે કાયથવાહી
માત્ર એિલા કારણસર અવૈિ કે અમાન્દ્ય િહીં ગણી શકાય કે, કધમટિ માાં કોઈ
સભ્યિી જગ્યા ખાલી છે , અથવા તેિા બાંિારણમાાં કોઈ ખામી છે .

કમિટિ િ અમિક રીઓ અિે કિષચ રીઓ જાહેર સેવક ગણ ય

૩૯. કધમટિ િા અધિકારીઓ/ કમથચારીઓ, અિે અન્દ્ય વયસ્તતઓ જેઓિી આ અધિધિયમ


હેઠળ કે ધિયમો હેઠળ ફરજો બજાવવા માિે યોગ્ય રીતે ધિમણ ૂક કરવામાાં આવી હોય,
તેમિે ભારતીય દાંિ સાંટહતાિી કલમ- ૨૧ હેઠળ જાહેર સેવક ગણવાિા રહેશે.

રક્ષણ/ ઈજા નકુ સ િ કે સજા િ થવ િી હ િી,

૪૦. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે કધમટિ િા કોઈ સભ્ય એ શુધ્િ બુદ્ધિથી કે શુધ્િ આશયથી આ
અધિધિયમ હેઠળિી કોઈ કામગીરી માિે કેસ, કે પોલીસ અથવા કાન ૂિી કાયથવાહી
કરી શકાશે િહીં, ધસવાય કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારિી તે માિે પ ૂવથ પરવાિગી
લેવામાાં આવી હોય.

ુ રવ િી સત્ત
પટરમશષ્િ સિ

૪૧. (૧) જો કેન્દ્ર સરકાર િે સાંતોર્ થાય કે , પટરધશષ્ટ્િમાાં સુિારો કરવાનુ ાં જરૂરી છે . અથવા
તેમ કરવુાં લાભ દાયક છે , તો સરકારી રાજપત્રમાાં જાહેરિામુ ાં પ્રધસધ્િ કરીિે
પટરધશષ્ટ્િમાાં સુિારા કરી શકે છે , અિે તેમ કરવાથી પટરધશષ્ટ્િ સુિારે લ ુાં ગણાશે.

(૨) પેિા-કલમ (૧) હેઠળ પ્રધસધ્િ કરવામાાં આવેલ જાહેરિામુ ાં સાંસદિા બાંિે ગૃહમાાં
મેજ પર મ ૂકવાિા રહેશ.ે

ફટરય દ મિવ રણ

૪૨. હજ કધમટિ કે રાજ્ય કધમટિ િી કોઈ કામગીરી થી કોઈ હાજી જો િારાજ થાય તો તે
પોતાિી ફટરયાદ હજ કધમટિ અથવા રાજ્ય હજ કધમટિ સમક્ષ રજુ કરશે, અિે
સાંબધાં િત કધમટિ તેિો ધિકાલ કરશે. જો જરૂરી જણાશે તો એ ફટરયાદીિે સાાંભળ્યા
બાદ યોગ્ય રીતે ધિકાલ કરશે.

કમિટિ િે મિલકતોિ અિે અન્ય અમિક રો િળવ બ બત

૪૩. (૧) આ અધિધિયમ અમલમાાં આવે ત્યારથી બિી ધમલકતો, અધિકારો, લીઝ, સત્તા,
અધિકાર અિે ધવશેર્ અધિકાર, અિે બિી ધમલકતો, જગમ
ાં અિે લથાવર, જેમાાં
ચબલ્િીંગ, જમીિ, લિોર, રોકિ ધસલક, હાથ પરિી રોકિ, રીઝવથ ફાંિ, રોકાણો અિે
અન્દ્ય બિા જ અધિકાર અિે ટહત જે આવી ધમલકતમાાંથી મળવા પાત્ર હોય, જે
કધમટિ આવી તેિા તુરત પહેલા હજ કધમટિ એકિ, ૧૯૫૯ હેઠળ રચાયેલ હજ
કધમટિ,મુબ
ાં ઈિા માચલકી, સત્તા અથવા ધિયાંત્રણમાાં હતા. તેિા ટહસાબોિા ચોપિા,
રજીલિર અિે અન્દ્ય પ્રકારિા બિા દલતાવેજો કધમટિ િે પ ૂરે પ ૂરા સોંપવાિા રહેશે અિે
તે કધમટિ િી ધમલકત ગણાશે.

(૨) આ અધિધિયમ અમલમાાં આવવા થી, બિી અલકયામતો, અધિકારો, પિા પરિી
ધમલકત, સત્તા, અધિકારો, ધવશેર્ાધિકાર અિે બિી જ ધમલકતો, લથાવર અિે જગમ,
ાં
જેમાાં જમીિ, મકાિ, લિોર,રોકિ ધસલક, હાથ પરિી રોકિ, રીઝવથ ફાંિ, રોકાણો અિે
અન્દ્ય બિા જ અધિકાર અિે ટહત જે આવી ધમલકતોમાાંથી મળવા પાત્ર હોય, જે
કધમટિ આવી, તેિા ત ુરાં ત જ પહેલા રાજ્ય હજ કધમટિ િા ધિયાંત્રણમાાં હતા, તેિા
ટહસાબોિા ચોપિા, રજીલિિથ અિે પ્રકાર બિા દલતાવેજો કધમટિ િે પ ૂરે પ ૂરો સોંપવાિા
રહેશે અિે તે રાજ્ય કધમટિ િી ધમલકત ગણાશે.

(૩) બિા દે વા, જવાબદારીઓ, ધિભાવવાિી ફરજો કરવામાાં આવેલ બિા કરાર અિે
કરવાિી બિી કાયથવાહી, જે કધમટિ સાથે અથવા કધમટિ કે રાજ્ય કધમટિ માિે કરવાિી
હોય, જે આ અધિધિયમ અમલમાાં આવયો તેિા ત ુરાં ત જ પહેલાાં અમલમાાં હોય, તે આ
અધિધિયમ અમલમાાં આવતાાં, આ અધિધિયમ અમલમાાં રચાયેલ કધમટિ કે રાજ્ય
કધમટિ એ પ ૂરી કરવાિી જવાબદારી કે બજાવવા િી ફરજો ગણાશે, અિે આ કધમટિ,
રાજ્ય કધમટિ એ કરે લ કરાર કે લવીકારે લ જવાબદારીઓ, ફરજો ગણાશે.

(૪) આ અધિધિયમ અમલમાાં આવયાિા તરુ ાં ત જ પહેલાાં કધમટિ કે રાજ્ય કધમટિ એ


લેવાિા થતા બિા િાણા, આ અધિધિયમ અમલમાાં આવયે થી આ કધમટિ કે રાજ્ય
કધમટિ એ લેવાિા રહેશ.ે

(૫) હજ કધમટિ મુબ


ાં ઈ કે રાજ્યિી હજ કધમટિ દ્વારા આ અધિધિયમ અમલમાાં આવયા
પહેલાાં કરવામાાં આવેલા બિા કરાર, અિે કરવામાાં આવેલા બિા દલતાવેજ િો
અમલ આ અધિધિયમ અમલમાાં આવયા બાદ રચવામાાં આવેલ કધમટિ, રાજ્ય કધમટિ
દ્વારા કરવાિો રહેશ.ે

(૬) બિી કાન ૂિી અિે અદાલતી કાયથવાહીઓ જેમાાં હજ કધમટિ, મુબ
ાં ઈ અથવા
રાજ્યિી હજ કધમટિ જે આ અધિધિયમ અમલમાાં આવયો ત્યારે પિતર હતી, તેમાાં હવે
િવી રચાયેલ કધમટિ કે રાજ્ય કધમટિ પક્ષકાર ગણાશે.

મિયિો બિ વવ િી સત્ત

૪૪. (૧) કેન્દ્ર સરકાર આ કાયદાિો હેત ુ બર લાવવા જાહેરિામુ ાં બહાર પાિી ધિયમો બિાવી
શકે છે .
(૨) ખાસ કરીિે, અિે હાલિી સત્તાિે બાંિિ આવે તે રીતે, આ ધિયમો િીચેિી કોઈ
એક કે તમામ બાબતો માિે ધિયમો બિાવી શકાશે.
(૧) કલમ -૪િા તલોઝ (ii) હેઠળ કધમટિ િા સભ્યોિી ચિણી
ાં ૂ બાબતેિા ધિયમો.
(૨) કલમ- ૬, પેિા- કલમ (૨) હેઠળ અધ્યક્ષ અિે સભ્યોિી ધિમણ ૂકિી શરતો
અિે બોલી ઓ.
(૩) કલમ- ૭િી પેિા- કલમ (૩) હેઠળ અધ્યક્ષિી સત્તા અિે ફરજો.
(૪) કલમ- ૮િી પેિા- કલમ (૨) િા પરાં ત ુ હેઠળ સભ્યોનુ ાં પુિ: િામાાંકિ
કરવાિી કાયથરીધત.
(૫) કલમ- ૯િી પેિા- કલમ (૧)િા તલોઝ (૯) હેઠળ હજ સાંબિ
ાં ી ફરજો.
(૬) કલમ- ૧૬ હેઠળ મુખ્ય કારોબારી અધિકારીિી કામગીરી, તેમિી ધિમણકાં ૂ િી
અિે સેવાિી શરતો અિે બોલી ઓ, અિે અન્દ્ય કમથચારીઓિી ફરજો અિે
ધિમણ ૂકિી શરતો અિે બોલી ઓ;
(૭) કલમ- ૧૮, પેિા- કલમ(૧)િા તલોઝ(vi)હેઠળ સાં્તુ ત રાજ્ય કધમટિ રાજ્ય
સભ્યોિી, અથવા કેન્દ્ર શાધસત પ્રદે શિી કધમટિ માાં સભ્યોિી સાંખ્યા િક્કી કરવી.
(૮) કધમટિ અિે રાજ્ય કધમટિ દ્વારા ટહસાબો રાખવાિી કાયથ પિધત અિે કલમ-
૩૪ હેઠળ આવા ટહસાબોનુ ાં ઓટિિ કરાવવુ.ાં
(૯) કલમ- ૩૫િી પેિા- કલમ- (૧) હેઠળ હજ યાત્રાળુ પાસ.
(૧૦) કલમ- ૪૧ હેઠળ આસપાસિા રાજ્યો અથવા કેન્દ્ર શાધસત પ્રદે શો િે ભેગા
કરી ઝોિ બિાવવા માિેિા પટરધશષ્ટ્િમાાં સુિારા.
(૧૧) અન્દ્ય કોઈ બાબત જે િક્કી કરવામાાં આવે.
(૩) આ કલમ હેઠળ જે કોઈ પણ ધિયમ બિાવવામાાં આવે તે, રાજપત્રમાાં પ્રધસધ્િ
થાય કે તુરાંત જ સાંસદ િા દરે ક ગૃહમાાં જ્યારે કુલ ૩૦ ટદવસ નુાં સત્ર હોય ત્યારે
એક અથવા એકથી વધુ સત્ર દરમ્યાિ મેજ પર મુકવામાાં આવે. અિે જે સત્રમાાં તે
મેજ પર મુકવામાાં આવ્ુાં હોય, તે સત્ર સમાપ્ત થાય તે પહેલાાં, અથવા તેિા તુરાંત
જ બાદ િા સત્રમાાં, જો બાંિે ગૃહો એ વાત પર સાંમત થાય કે ધિયમોમાાં સુિારો
કરવો છે , અથવા બાંિે ગૃહો સાંમત થાય કે ધિયમમાાં સુિારો િથી કરવો, તો તે
ધિયમ ફતત ગૃહ દ્વારા સુિારવામાાં આવેલ રૂપમાાં અમલમાાં લાવી શકાશે, અથવા
બિે ગૃહો આવો ધિયમ િહીં બિાવવો જોઈએ તે વાત પર સાંમત થાય તો ત્યાર
બાદ તે અમલમાાં રહી શકાશે િહીં. પરાં ત ુ આવો ધિણથય લેવાય તે પહેલાાં, આવા
ધિયમો હેઠળ કોઈ કાયથવાહી કરવામાાં આવી હશે, તો તેિી કાયદે સરતા પર કોઈ
અસર પિી શકાશે િહીં.
પેિ ક યદ બિ વવ િી સત્ત

૪૫. (૧) કધમટિ, જાહેરિામા દ્વારા આ અધિધિયમિી જોગવાઈ િે અનુરૂપ પેિા- કાયદા
બિાવી શકાશે. આવા પેિા- કાયદા િીચેિા ધવર્યો પર બિાવી શકાશે.
(અ) કલમ- ૭િી પેિા-કલમ (૪) હેઠળ ઉપાધ્યક્ષિી સત્તા ઓ અિે ફરજો
(બ) કલમ- ૯િી પેિા- કલમ (૧)િા તલોઝ (૮) હેઠળ કધમટિ િી કાયથવાહી િોંિ
પ્રધસધ્િ કરવી કે હાજીઓિા ટહતિી જાણકારી પ્રધસધ્િ કરવી.
(ક) કલમ- ૧૦િી પેિા- કલમ(૫) હેઠળ કધમટિ િી બેઠકમાાં કામ કરવાિી
કાયથપિધત તૈયાર કરવી.
(િ) લથાયી કધમટિ િી સત્તા અિે કાયો, અિે સભ્યોિી સાંખ્યા િક્કી કરવી, અિે
કલમ- ૧૧ હેઠળિી પેિા કધમટિ ઓ માાં વયસ્તતઓિી સાંખ્યા િકકી કરવી.
(ખ) અન્દ્ય કોઈ બાબતો જે કધમટિ િે, આ કાયદાિી જોગવાઈઓિો અસરકારક
અમલ માિે જરૂરી જણાતી હોય, તે અંગે ધિયમો.
(૨) કધમટિ દ્વારા આ કલમ હેઠળ બિાવવામાાં આવેલા પેિા- કાયદા કેન્દ્ર સરકારિે
રજુ કરવાિા રહેશ,ે અિે કેન્દ્ર સરકાર માંજૂર િ કરે ત્યાાં સુિી અમલમાાં મુકી શકાશે
િહીં.
(૩) કેન્દ્ર સરકાર માંજૂરી આવે ત્યાર બાદ આવા પેિા-કાયદા સરકારી રાજપત્રમાાં
પ્રધસધ્િ કરવાિા રહેશ.ે

સત્ત સોંપવ િી સત્ત / અમિક ર

૪૬. આ અધિધિયમ અિે તે હેઠળિા ધિયમોિી જોગવાઈ અંતગથત કધમટિ સામાન્દ્ય

ુ મથી, કેન્દ્ર સરકારિી પ ૂવથ માંજૂરી લઈ, કોઈ પણ સભ્ય િે કે


અથવા ખાસ લેચખત હક
કધમટિ િા મુખ્ય વહીવિી અધિકારીિે, હક
ુ મમાાં બતાવી હોય તેવી શરતો અિે
મયાથદાઓિે આિીિ, પોતાિી યોગ્ય લાગે તેવી સત્તા ઓ( ધસવાય કે પેિા –કાયદા
બિાવવાિી સત્તા- કલમ- ૪૫ હેઠળિી) સોંપી શકશે.

ર જ્ય સરક ર દ્વ ર મિયિો બિ વવ િી સત્ત

૪૭. (૧) રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારિા પરામશથ માાં જાહેરિામુ ાં બહાર પાિી આ કાયદા િો હેત ુ
પ ૂણથ કરવા માિે, રાજ્ય કધમટિ બાબતે ધિયમો બિાવી શકાશે.
(૨) ખાસ કરીિે, અિે હાલિી સત્તા ઓ પર કોઈ અસર િ થાય તે રીતે,િીચેિા બાબતો
અંગે ધિયમો બિાવી શકાશે.
(૧) કલમ -૨૦િી પેિા –કલમ(૨) હેઠળ અધ્યક્ષ અિે રાજ્ય કધમટિ િા
સભ્યોિી ધિમણ ૂકિી શરતો અિે બોલી ઓ.
(૨) કલમ-૨૨િી પેિા- કલમ(૨)િા પરાં તકુ હેઠળ સભ્યોનુ ાં કઈ રીતે પુિ:
િામાાંકિ કરવુાં તે બાબતે.
(૩) કલમ- ૨૭િી પેિા- કલમ(૩) હેઠળ રાજ્ય કધમટિ િી ફરજો.
(૪) કલમ- ૨૯ હેઠળ કારોબારી અધિકારીિી કામગીરી અિે તેમિી ધિમણ ૂકિી
શરતો અિે બોલી ઓ.
(૫) અન્દ્ય કોઈ બાબત જે જરૂરી લાગે અથવા િક્કી કરવામાાં આવ તે
(૩) આ કલમ હેઠળ બિાવવામાાં આવેલ ધિયમો જેવા બહાર પાિવામાાં આવે કે, તરત જ
ધવિાિસભા િા મેજ પર મ ૂકવાિા રહેશ.ે

આ અમિમિયિ અિલિ ાં આવ્યો તે પહેલ િી કમિટિ િ કિષચ રીઓ અંગે જોગવ ઈ


૪૮. હાલ અસ્લતત્વમાાં હોય તેવી કધમટિ િા કે રાજ્ય કધમટિ િા અધિકારી અિે કમથચારી,
આ અધિધિયમ અમલમાાં આવતાાં; તે િવી કધમટિ િે તબદીલ થયેલા ગણાશે અથવા
તેઓ કધમટિ, રાજ્ય કધમટિ િા અધિકારી/ કમથચારી બિેલા ગણાશે, તેમિા હોદ્દો
કધમટિ િક્કી કરશે, અિે તેિલી જ મુદ્દત માિે, તેિલા જ પગાર પર અિે તે જ શરતો
અિે બોલી ઓ પર, જે િોરણે તેઓ હજ કધમટિ અધિધિયમ, ૧૯૫૯ હેઠળ રચાયેલ
હજ કધમટિ િા કમથચારી તરીકે કામ કરતા હતા, તે જ શરતો એ કામ કરશે, જ્યાાં
સુિી આવી શરતો કાયદેસર રીતે બદલામાાં િ આવે.

પરાં ત ુ આવી કધમટિ કે રાજ્ય કધમટિ િા અધિકારીઓ અિે


કમથચારીઓિી િોકરીિી શરતો અિે બોલી ઓ, મુદ્દત, પગારમાાં તેમિે નુકસાિ થાય
તે રીતે ફેરફાર કેન્દ્ર સરકાર કે સાંબધાં િત રાજ્ય સરકારિી પ ૂવથ માંજૂરી ધસવાય કરી
શકાશે િહીં.

આ અધિધિયમ અમલમાાં આવયો તે પહેલાાં આવા અધિકારી/


કમથચારીઓએ જે કઈ પણ સેવા કરે લી હશે, તે કધમટિ હેઠળ સેવા કરે લી ગણાશે
અથવા સાંબધાં િત રાજ્ય કધમટિ હેઠળ સેવા કરે લી ગણાશે.
શધ્ુ િ બદ્ધુ િથી કરવ િ ાં આવેલ ક િ િે રક્ષણ

૪૯. આ કાયદો હેઠળ શુધ્િ બુદ્ધિથી કરવામાાં આવેલ કોઈ પણ કાયથ માિે સરકાર સામે, કે
સરકારિા કોઈ અધિકારી/ કમથચારી સામે અથવા આ અધિધિયમ હેઠળ રચવામાાં
આવેલ કધમટિ સામે કોઈ કેસ, કે અદાલતી કાયથવાહી કે કાન ૂિી કાયથવાહી કરી શકાશે
િહીં.

મશ્ુ કેલી દૂ ર કરવ િી સત્ત

૫૦. (૧) જો આ કાયદાિી જોગવાઈઓિે અમલમાાં લાવવામાાં કોઈ મુશ્કેલી પિે તો, કેન્દ્ર
સરકાર, આ અધિધિયમિી જોગવાઈથી ધવરુિિા િ હોય, તેવા આદે શ દ્વારા તેવી
મુશ્કેલી દૂ ર કરશે.

પરાં ત ુ આવા આદે શ, આ અધિધિયમ અમલમાાં આવે તેિા બે


વર્થ બાદ કરી શકાશે િહીં.

(૨) આ કલમ હેઠળ કરવામાાં આવેલા કોઈ પણ આદે શ, જેવા પ્રધસધ્િ કરવામાાં આવે
કે તરતજ, સાંસદ િા બાંિે ગૃહિા મેજ પર રજુ કરવાિા રહેશ.ે

આદે શ આપવ િી સત્ત

૫૧. કેન્દ્ર સરકાર, પોતાિી સત્તાિી રૂએ અિે આ અધિધિયમ હેઠળ થતી કાયથવાહી માિે,
કધમટિ િે રાજ્ય સરકારિે અથવા રાજ્ય કધમટિ િે લેચખત માાં ધિદે શિ/ આદે શ
આપી શકે છે , અિે આવી કધમટિ કે રાજ્ય સરકાર કે રાજ્ય કધમટિ એ આવા આદે શો
નુ ાં પાલિ કરવા બાંિાયેલ છે .

રદ કરવ ાંુ

૫૨. (૧) હજ કધમટિ અધિધિયમ, ૧૯૫૯ આથી રદ કરવામાાં આવે છે .


(૨) આવી રીતે રદ થવાિા કારણે, આ અધિધિયમ હેઠળ રચવામાાં આવેલી હજ
કધમટિ, પોતાિી કામગીરી એવી રીતે કરવાિી ચાલુ રાખશે જાણે કે િવો કાયદો
બન્દ્યો િથી, અિે કલમ- ૫ હેઠળ કધમટિિી લથાપિા થયેથી અગાઉિી જુિી કધમટિ
રદ થશે.
(૩) આવી રીતે અધિધિયમ રદ થવાથી, હજ કધમટિ અધિધિયમ, ૧૯૫૯ હેઠળ
લેવામાાં આવેલ પગલાાં કે કરવામાાં આવેલ કાયથવાહી, આ અધિધિયમિી સાંબધાં િત
કલમ હેઠળ કરવામાાં આવેલ કાયથવાહી ગણવાિી રહેશે.
પટરમશષ્િ
( જુઓ કલિ ૪(ii) અિે ૪૧(૧) )

ઝોિ- ૧. િેશિલ કૅધપિલ િે રીિરી ઓફ ટદલ્હી, રાજલથાિ, જમ્મુ અિે કાશ્મીર, પાંજાબ,
હટરયાણા, ટહમાચલ પ્રદે શ અિે ્ુધિયિ િે રીિરી ઓફ ચાંિીગઢ.

ઝોિ. ૨ ઉત્તર પ્રદે શ, ચબહાર, ઉત્તરાાંચલ અિે ઝાર ખાંિ

ઝોિ. ૩ આંધ્ર પ્રદે શ, મધ્ય પ્રદે શ, છત્તીસગઢ અિે ઓટરસા.

ઝોિ. ૪ આસામ, પધિમ બાંગાલ, ત્રીપુરા, મણી પુર, ધસક્કીમ, મેઘાલય, અરુણાચલ પ્રદે શ,
મીઝોરમ,િાગાલેન્દ્િ અિે ્ુધિયિ િે રીિરી ઓફ આંદમાિ અિે ધિકોબાર
આઈલેન્દ્િ.

ઝોિ. ૫ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અિે દમણ, ટદવ અિે દાદરા અિે િગર હવેલીિા કેન્દ્ર
શાધસત પ્રદે શો.

ઝોિ. ૬ તાધમલિાડુ, કેરાલા, કણાથિક, અિે પોંિેચેરી અિે લક્ષદ્ધદ્વપિા કેન્દ્ર શાધસત પ્રદે શો.

સહી/-
ુ ર્ જૈિ,
ડો. સભ
ભારત સરકારિા સચચવ.

ગુજરાતિા રાજ્યપાલ શ્રીિા હુકમથી અિે તેમિા િામે,

વી. એિ. કોઠ રે ,


સરકારિા સચચવ.

You might also like