Professional Documents
Culture Documents
By4gujarat
By4gujarat
com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.
1|Page
4gujarat.com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.
ગ
ુ જરાતની સ્થાપના પછીના આંદોલનો
❖ નવનનર્માણ આંદોલન (1973-74)
➢ નિનનમાણ આંદોલન ચીર્મનભાઈ પટ
ે લના મુખ્યમંત્રી કાળમાં થયું હતું.
➢ શ્રીમવત ઇન્દિરા ગાંધીના વિરોધ છતાં ચીમનભાઈ પટેલ, ઘશ્યામભાઈ પટેલના રાજીનામાં પછી ગુજરાતમાં મુખ્યમંત્રી
બન્યા.
➢ મુખ્યમંત્રી પર લાંચરૂશ્વત તથા લાગિગ શાહીનો આરોપ લાગ્યો.
➢ગ ે ટરોન્દલયમ ભાિ આસમાન
ે સ તથા પ ે પહોંચ્યા હતા.
➢ક
ે ન્દ્ર સરકાર
ે 1.05 લાખ ટન અનાજ ગુજરાતન
ે આપિાનું િચન આપ્ું હતું, પરંતુ 35 હજાર ટનનો પુરિઠો પૂરો
પાડયો.
➢ એલ.ડી. એંજજનનયરરિંગ કોલ
ે જની હોસ્ટ
ે લમાં મ
ે સ જબલ િધી ગયું, વિધાથીઓએ ત
ે ના વિરોધમાં તોફાનો કયા, ત
ે ની
અસર કોલ
ે જના હોસ્ટ
ે લમાં પણ થઈ અન
ે અસંખ્ય વિદ્યાથીઓ આ આંદોલનમાં જોડાઈ ગયા.
➢ આર્મ, નવનનર્માણ આંદોલનની શરૂઆત થઈ ગઈ.
➢ મનીષ જાની, રૂપાંડ
ે શાહ, આનંદ માલંકર િગ
ે ે ર વિધાથી ન
ે તાઓએ કાયદેસરની નિનનમાણ સવમવતની રચના કરી.
➢ત
ે ના પડઘા સમગ્ર રાજયમાં થયા અન
ે આંદોલન સમગ્ર ગુજરાતમાં ફ
ે લાયું.
➢ ગુજરાતમાં ુ કલ 405 જેટલી નિનનમાણ સવમતીઓ રચાઈ.
➢ ચીમનભાઈ પટેલના રાજીનામાની માંગણીન
ે િ
ે ગ મળ્યો.
➢ 11 મી ફ
ે બ્રુઆરીથી હડતાળ પર ઉતરિાનો નનણણય લીધો.
➢ પરરણામ
ે 9ફ
ે બ્રુઆરી, 1974ના રોજ ચીમનભાઈ પટેલ
ે રાજીનામું આપ્ું.
➢ ચીમનભાઈ પટેલ
ે પદ છોડયા છતાં પણ તોફાનો રોકાયા નહીં.
ે તા રાષ્ટ્રપવતશાસન 6 મરહના લંબાિિામાં આવ્ું.
➢ તોફાનો ચાલુ રહ
➢ આ આંદોલન ુ કલ 97 દદવસ ચાલ્ું.
➢ આખર
ે મોરારજી દેસાઇન
ે ચૂંટણી યોજિા માટે આંદોલન કરિું પડ્ું.
➢ 7 એવિલ, 1975ના રોજ ર્મોરારજી ેદસાઇએ આમરણાંત ઉપિાસ શરૂ કયા.
➢ આખર
ે શ્રીમવત ઇન્દિરા ગાંધીએ 8 જૂન, 1975ના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજિા માટેની જાહ
ે રાત કરી દીધી.
➢ આમ, નિ નનમાણ આંદોલનનો અંત આવ્ો.
➢ નિનનમાણ આંદોલન પછીની ચૂંટણીમાં બાબ
ુ ભાઈ પટ
ે લ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
2|Page
4gujarat.com પરથી તમ
ે તમામ વિષયની ફ્રી pdf ડાઉનલોડ કરી શકો છો.
♣♣♣
3|Page
follow our Instagram