Professional Documents
Culture Documents
Yatra Garden Gujrati
Yatra Garden Gujrati
યાત્રા એટલે એક બ િંદુથી ીજા બ િંદુ તરફની સફર. યાત્રા દરેક વ્યબિ
માટે અલગ અલગ હોય છે , કારણ કે આપણે ધા પણ અલગ અલગ
છીએ. આપણાિં ધાની યાત્રાનુિં બનધાાબરત લક્ષ્ય ભલે એક જ હોય, પરિં તુ
આપણી યાત્રાની શરૂઆત કરવાના પ્રારિં બભક બ િંદુ અલગ હોય છે અને
દરેકની પબરવહનની રીત પણ અલગ હોય છે ; જેમ આપણે મુિં ઈથી
હૈદરા ાદ અથવા ન્યુયોકા થી હૈદરા ાદ જઈએ છીએ, તેમ.
1
આ યાત્રામાિં છેવટે આપણે આપણી આિંતબરક પૂણાતાના અિંબતમ મુકામ
સુધી પહોિંચીએ છીએ. એકવાર આપણને આ અિંબતમ મુકામની
સિંભાવનાની ઝલક મળી જાય, પછી આપણી આસપાસની દુ બનયા પ્રત્યેનો
આપણો દ્રબિકોણ પણ દલાઈ જાય છે .
તથા જીવન બવષેની આપણી સમજમાિં યોગ અને ધ્યાનનુિં થથાન શુિં છે ?
2
આ પ્રશ્નો આપણને આધ્યાબિક ખોજ તરફ દોરી શકે છે અને તેમાિં જ્યારે
આપણે આપણુિં લક્ષ્ય નક્કી કરી લઈએ છીએ, ત્યારે આપણી વાથતબવક
યાત્રા શરૂ થાય છે . આ યાત્રા, એટલે "હુ િં શુિં છુિં" થી માિંડીને "મારે શુિં હોવુિં
જોઈએ" સુધીની આિંતબરક આધ્યાબિક યાત્રા છે .
3
યોબગક શાસ્ત્રોમાિં વણાવ્ યા મુજ માનવ શરીરમાિં સાત (૭ )ચિો હોય છે
અને તે પૈકી પ્રથમ ત્રણ(૩) ચિો પ્રાણીઓમાિં પણ હોવાથી, માનવીય
બવકાસ ચોથા ચિ – હૃદય-ચિથી શરૂ થાય છે . આ પ્રથમ ત્રણ ચિો છે ,
મૂલાધાર-ચિ, થવાબધષ્ઠાન-ચિ અને મબણપુર-ચિ. વ્યબિ હૃદય ઉપર ધ્યાન
કરવાનુિં શરૂ કરે, એટલે આ ત્રણે ચિો કુ દરતી રીતે જ સિંયમનમાિં આવવા
લાગે છે .
હવે, તમારા હેડફોન કાઢી નાિંખો કારણ કે હવે આ યાત્રા ગાડા નમાિં સફર
શરૂ કરવાનો સમય થઈ ગયો છે .
4
જ્યારે અમુક ચોક્કસ ચિ સિંતુબલત હોય છે , ત્યારે આપણે તે બ િંદુ પરના
સકારાિક ગુણોનો અનુભવ કરીએ છીએ. એવી જ રીતે, જ્યારે ચિ
અસિંતુબલત હોય છે , ત્યારે આપણે તે બ િંદુ પરના સબવશેષ નકારાિક
ગુણોનો અનુભવ કરીએ છીએ.
અહીિં મહદ અિંશે પૃથ્વી તત્ત્વ અને પીળો રિં ગ હોય છે . જુ ઓ, અહીિંનો
ચાલવાનો માગા અને આસપાસનુિં સુિંદર વાતાવરણ કે વી રીતે પૃથ્વી- તત્ત્વને
અને પીળા રિં ગને રજૂ કરે છે . એ પણ જુ ઓ કે અહીિં ીજા રિં ગો પણ છે ,
પરિં તુ તે ઓછા પ્રમાણમાિં દે ખાય છે .
5
તેમને બવચબલત કરવા માટે મેનકાને તેમની પાસે મોકલવામાિં આવી હતી,
તેમની ઉન્નબતના તે ત ક્કે , તેમની ચેતનામાિં રહી ગયેલા શુદ્ધતાના
અભાવને કારણે તેમને તે શબિઓ પ્રાપ્ત થઈ જાય, એવુિં ભગવાન બવષ્ણુ
ઇચ્છતા ન હતા. જોકે , આપણને સામાન્ય લોકોને તે સમથયા નડતી નથી,
કારણ કે આપણે પહેલેથી જ બવચબલત હોઈએ છીએ.
અહીિં તમને શુિં દે ખાય છે ? હા, ચારે તરફ લાલ રિં ગ છે !! અહીિં મુખ્ ય રિં ગ
લાલ છે અને મુખ્ ય તત્ત્વ આકાશ છે .
6
આ શાિંબતનો અનુભવ કરવા અને માણવા માટે અહીિં થોડીવાર થોભી
જઈએ અને ધ્યાનમાિં ેસીએ.
અહીિં તમને મુખ્ યત્વે સફે દ રિં ગનુિં પ્રાધાન્ય જોવા મળશે. ત્રીજા(૩) બ િંદુને
અબગ્િ તત્ત્વ તરીકે ઓળખવામાિં આવે છે .
7
હવે, સમય છે શાિંબતથી ેસવાનો અને અહીિં બ િંદુ ત્રણ(૩) પરના પ્રેમ
સાથે જોડાણ કરવાનો.
હવે ચોથા(૪ ) બ ાંદુ પર આગળ જઈએ અને આ રીતે ત્રીજા બ િંદુ પરથી
ચોથા બ િંદુ પર જવામાિં જે કિં ઈ અનુભવીએ, તેનુિં અવલોકન કરીએ.
જેમ જેમ પ્રેમ ગહનપણે વહે છે , તેમ તેમ તે બહિં મત તરીકે પ્રગટ થાય છે .
જ્યારે આપણે ડર પર કા ૂ મેળવી લઈએ છીએ, ત્યારે બહિં મત આવી જાય
છે .
હવે આપણે અહીિં થોડીવાર ેસીએ અને આ બહિં મતનો ગુણ આિસાત
કરીએ.
8
હવે સમય છે હૃદય-ચક્રના પાાંચમા(૫) બ ાંદુ તરફ આગળ વધવાનો, જેનુિં
તત્ત્વ વાયુ છે અને મુખ્ ય રિં ગ લીલો છે .
જ્યારે અગાઉના ચારેય બ િંદુઓ પૂરતા પ્રમાણમાિં સાફ થઈ, શુદ્ધ અને
સિંતુબલત થઈ જાય, ત્યારે આપણે થવાભાબવકપણે થપિતા મેળવીએ છીએ
અને આપણે બ િંદુ પાિંચ(૫) પર આગળ વધવા માટે તૈયાર થઈ જઈએ
છીએ.
થોડુ થોભીએ અને અહીિં, સામેના ઝાડ પાસે ેસી, બચિંતન કરીએ.
શુિં તમે ક્યારેય ફૂલની બહલચાલ અને તેની ફે લાતી સુગિંધ બવષે બવચાયુું છે ?
જ્યારે ફૂલ અવકાશમાિં બથથત હોય છે , ત્યારે તેની સુગિંધ ફે લાવાની થવતિંત્રતા
વધારે હોય છે .
9
તમામ ભાવનાિક દ્વિંદ્વ પર બનપુણતા કે ળવીને હૃદય-ક્ષેત્રમાિં આપણે જે
સિંયમન પ્રાપ્ત કરીએ છીએ, તે આપણને આપણી સફરના આગલા
ત ક્કાનો આનિંદ માણવા માટે તૈયાર કરે છે , જે ફૂલની સુગિંધ સમાન છે .
હાટા ફુલનેસ પદ્ધબત અનુસાર જ્યારે વ્યબિ આ ક્ષેત્રમાિં (પ્રદે શમાિં) પ્રવેશ
કરે છે, ત્યારે તે જન્મ અને મૃત્યુના ચિમાિંથી મુિ થઈ જાય છે અને મુબિ
પ્રાપ્ત કરે છે .
10
યોગ્ય કામગીરી માટે જરૂરી ઉજાા પ્રદાન કરે છે અને અહીિંથી જ મનનાિં
બવથતરણની શરૂઆત થાય છે .
છઠ્ઠા(૬) બ િંદુની થહેજ જ ઉપર, બ િંદુ સાત (૭) છે , જે બવરાટ પ્રદે શ તરીકે
ઓળખાય છે . આ ે બ િંદુઓ એક ીજા સાથે લગભગ જોડાયેલા છે , તે
અિંગ્રજી
ે અિંક 8(૮)ની આકૃ બત નાવે છે . સાતમુિં (૭) બ િંદુ, એ મહાન
શબિઓનો ભિંડાર છે અને ૬ઠ્ઠા(૬) બ િંદુએથી આ શબિનુિં બવતરણ થાય
છે . જેમ તમે જાણો છો, તેમ કે ટલીક પરિં પરાઓમાિં છટ્ઠા(૬ ) બ િંદુ પર
ધ્યાન કરવામાિં આવે છે .
11
તેથી, સાચા અથામાિં આ યાત્રા આપણા અબથતત્વના મૂળભૂત થતરે થતાિં
વ્યબિગત પબરવતાનની પ્રબિયા છે . આ અનુભવની ા ત છે અને જ્યારે
આપણે હાટા ફુલનેસ સાધના કરીએ છીએ, ત્યારે આપણને દરેકને આ
સમજ કે ળવવાની તક મળે છે . આ ત ક્કે હુ િં તમને એક સિંકેત આપીશ ~
આ ધામાિં પ્રાણાહુ બત એક ગુપ્ત ઘટક છે !
12
(સમપાણને) પ્રપન્ન તરીકે ઓળખવામાિં આવે છે , જે આ ક્ષેત્રનુિં નામ પણ
છે . આપણી યાત્રાના આ ત ક્કે , આપણી અિંદર આિંતબરક માગાદશાન
પ્રત્યેનો આદરભાવ, બહિં મત અને પૂજ્યભાવ સબહત સિંજોગોનો સામનો
કરવાની ક્ષમતા વધે છે અને બવથતાર પામે છે .
અહીાં આપણે ગહન મૌન ધરાવીએ અને માગડ તાવવા માટે સાચા
માગડદશડકને પ્રાથડના કરીએ. .
જેમ જેમ આપણે આપણી યાત્રામાિં બ િંદુ દસ (૧0) તરફ આગળ વધીએ
છીએ, તેમ તેમ આપણે એક હાલક ડોલક બથથબતમાિંથી, વધારે બથથર અને
આિસમપાણની ‘પ્રભુ'ની હાલતમાિં જઈએ છીએ અને જેમ જેમ આપણે
13
આ ક્ષેત્રમાિંથી પસાર થઈએ છીએ, તેમ તેમ આપણે વધુને વધુ એકરૂપતા
(ઐક્ય), વૈબશ્વક પ્રેમ અને ધા માટે બચિંતા અનુભવવાનુિં શરૂ કરીએ છીએ.
આપણે સજાનહાર પ્રત્યે કૃ તજ્ઞતા, બવથમય અને પૂજ્યભાવથી ભરેલા નીએ
છીએ. જ્યારે આપણે હજાર પાિંખડીવાળા કમળ, એટલે કે સહસ્ત્ર-દલ-
કમલ (SDK)માિંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે અત્યિંત આનિંદથી
(સુખથી) છલકાઈ જઈએ છીએ. તે બ િંદુ દસ (૧0) અને અબગયાર (૧૧)ની
વચ્ચે આવેલુિં છે . અહીિં અનુભવાયેલ આનિંદ ખૂ જ લોભામણો હોય છે ,
જોકે ત્યાિં માગાદશાકની મદદ બવના આપણે અટવાઈ જઈએ છીએ.
યાત્રા અબગયાર (૧૧)મા બ િંદુ અને ાર (૧૨)મા બ િંદુ સુધી ચાલુ રહે છે ,
જે આપણને ‘પરમસત્ય’ના આગોશમાિં વધુને વધુ ઊિંડાણમાિં લઈ જાય છે .
ા જી
ુ એ ારમા(૧૨) બ ન્દુ ને , પહેલા(૧) બ િંદુ થી શરૂ થયેલી
આપણી યાત્રાથી લઈને અહીિં સુધી અલગ-અલગ ત ક્કામાિં મેળવેલી
તમામ ા તોના, બવલીનીકરણના બ િંદુ તરીકે વણાવ્ યુિં છે . મૂળ ઉત્પબત્તની
વલયોવાળી આકૃ બત ઉપર એક નજર નાખો, વલયોનાિં દરેક વતુાળ પર
રેખાઓ ાર (૧૨) વખત િોસ કરે છે , જે યાત્રાના દરેક બ િંદુએ મેળવેલી
ધી ઉપલબબ્ધઓનુિં બવબલનીકરણ સૂચવે છે .
14
કે ન્દ્રીય-ક્ષેત્ર અથવા તેરમા(૧૩)મા બ િંદુ તરીકે ઓળખાતા પ્રવાસના
આગલા ત ક્કામાિં આગળ વધીએ છીએ.
તેર (૧૩)મુિં બ િંદુ સિંપૂણા શુદ્ધતા અને સાદગી દશાાવે છે . તે શૂન્યતા અથવા
શૂન્ય અથવા ‘કિં ઈ જ નહીિં’ અથવા બનવાાણ સમાન ગુણ ધરાવે છે . આ
બ િંદુને કે ન્દ્રીય-ક્ષેત્ર (પ્રદે શ) કહેવામાિં આવે છે . આ બ િંદુને કે ન્દ્રીય-પ્રદે શ
કહેવામાિં આવે છે . જેમ ા જી
ુ વણાવે છે , તેમ "અહીિં આપણી ધી જ
પ્રવૃબત્તઓનો અિંત છે અને આપણે શુદ્ધ થવરૂપમાિં, પરમતત્વના સ્ત્રોતના
ક્ષેત્રમાિં પ્રવેશ કરીએ છીએ. આપણુિં ધ્યેય બસદ્ધ થાય છે , આિાનો
સાક્ષાત્કાર થાય છે .
જો તમે અનુભવ કરવા માિંગતા હો, તો મહેર ાની કરીને શાિંત થથાન
શોધો અને આ વાતાવરણમાિં ેસીને ધ્યાન કરો. મહેર ાની કરીને તમારો
ફોન િંધ કરો અને યાત્રા-ગાડા નની સફરમાિં તમે જે અનુભવ્યુિં છે , તેને
15
તમારી અિંદર આિસાત થવા દે વા માટે થોડો સમય અને અનુકૂળતા
આપો.
16