Professional Documents
Culture Documents
LTC Vihagavlokan
LTC Vihagavlokan
િવહંગાવલોકન
સંપાદન
એમ. એન. રાઠોડ
અ ધક ત ર અ ધકાર , ગ ડલ
E-mail : ajmalsinh@gmail.com
: @AjmalsinhRathod
આ ફ ત માગદ શકા છે તેમ કોઇ નયમોન અથઘટન માટ ૂળ ઠરાવો અને અ ધ ૂચના યાને લેવી.
આ માગદ શકા ફ ત અંગત ઉપયોગ અને ણકાર માટ જ છે .
તા. ૨૨-૦૭-૨૦૧૯
‘ર વાસ રાહત’ / ‘વતન વાસ રાહત’ની યોજના ુજરાત સરકાર ી ારા તા. ૧૫-૧૦-૧૯૬૬થી અમલમ
આવેલ છે . યોજના અમલમ આવી ારથી તેમા ઘણાબધા ધ
ુ ારા વધારાઓ કરવામ આવેલ હતા ેથી
અથઘટનના ે કટલીક સં દ ધતાઓ રહતી હતી. આ માટ નાણા િવભાગે તા. ૨૮-૦૮-૨૦૧૫થી ઠરાવ
મ ક-મસભ/ ૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચથી સંક લત ઠરાવ સ કરવામ આવેલ છે . આ ઠરાવમ પણ
પગારધોરણો ુધરતા સરખા મ કથી તા. ૨૨-૦૩-૨૦૧૬ન રોજ પા તાની શરતોમ ુધારા કરવામ આવેલ
હતા.
ર વાસ રાહત / વતન વાસ રાહત અંગેન દાવાઓ તૈયાર કરતી વખતે અને કમચાર પોતે મેળવતી વખતે,
અ ધકાર ીઓએ મંજૂર અને ૂકવણી કરતી વખતે કઇ કઇ બાબતોની ચકાસણી કરવી તે અંગે ઉ ત ઠરાવો
પરથી અંગત ઉપયોગ માટ ‘િવહં ગાવલોકન’ તૈયાર કરલ છે . સાથે LTC / HTC માટ કમચાર ી /
અ ધકાર ી માટ અર પ ક અને કચેર માટ મંજૂર હુ કમ સરળતા અથ તૈયાર કય છે ેનો િ આઉટ
મેળવીને ઉપયોગ કર શકાય તે ર તે બના યા છે .
૨. ાર મળે ?
(૨.૧) તા. ૧૫-૧૦-૧૯૬૬થી લોક વષ બે વષ માટન હતા અને તે ૧૯૬૬-૬૭થી શ થયેલ હતો.
(૨.૨) ૧૯૮૦-૮૩થી તે દર ચાર વષનો લોક બ ો.
(૨.૩) લોક વષ ‘કલે ડર’ વષ ુજબ ગણવાનો રહશે.
(૨.૪) વતમાનમ ૨૦૧૬-૧૯નો લોક ચાલે છે .
(૨.૫) દરક લોક ૂણ થયા પછ ું એક વષ એ ે તે લોકનો લંબાયેલો સમયગાળો ગણાશે, ુધી નકારા ક
ૂચના ન આપવામ આવે ુધી.
(૨.૬) કોઇ કમચાર થમ બે વષન સમયગાળામ ર / વતન વાસ રાહત મેળવી શકલ ન હોય તો ાર
પછ ન બે વષન સમયગાળા ઉપર ત લંબાયેલ ૧ વષન સમયગાળામ ર અને વતન વાસ રાહત એમ બ ે
મંજૂર કર શકાશે.
૩. ા દર મળે ?
(૩.૧) ર / વતન વાસ સરકાર પ રવહન સેવાઓ મારફત કરલ હોય તો જ રાહત મળવાપા છે .
(૩.૨) ૩૦૦૦ ક . મી. જતા અને ૩૦૦૦ ક . મી. આવતા એમ કુ લ ૬૦૦૦ ક . મી.ની મય દામ આ રાહત મળવાપા છે .
(૩.૩) રા સરકાર ારા મા તા ા ત ટાવેલ એજ સી ારા કરલ વાસ મા છે . ટાવેલ એજ સીની યાદ નીચેની
વેબસાઇટ પર ઉપલ છે .
(૩.૪) નાણા િવભાગન ઠરાવ મ- મસભ/૧૦૨૦૧૫/ ૭૦૨/ચ, તા. ૨૩-૦૪-૧૫ અને ુધારા ઠરાવ મ-
મસભ/૧૦૨૦૧૩/મસભ/૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ, તા.૨૨-૦૩-૧૬.
(૩.૫) ે કમચાર / અ ધકાર હવાઇ વાસ કરવાની પા તા ધરાવતા નથી તે પણ હવાઇ ુસાફર કર શકશે પરં ુ
તેઓને ે વગ ું રલ-વે ભાડુ મળવાપા થ ુ હશે તે અને હવાઇ વાસ ું ખરખર ખચ એ બ ે પૈક ે ઓછુ ં
હોય તેટલી જ રકમ મંજૂર કરવાપા થશે.
(૩.૬) હવાઇ ુસાફર કરનાર કમચાર / અ ધકાર એ બલની સાથે હવાઇ ુસાફર ની ૂળ ટ ક ટ / ઇ-ટ ક ટ તેમજ
બોડ ગ પાસ રજુ કરવાન રહશે.
(૩.૭) નાણા િવભાગન તા. ૧૦-૦૫-૨૦૧૯ન ઠરાવ ુજબ હવાઇ ુસાફર ની ટ ક ટનો દર ે એરલાઇ સમ સ
ુ ાફર
કર હોય તેન ક
ુ ગ કાઉ ર / ઓફ સ / વેબસાઇટ પરથી ઇ ુ થતી ટ ક ટન દર મળે અને તે ુજબન
આધાર રુ ાવા બલ સાથે રાખવાન છે .
(૩.૯) ર તા માગ ુસાફર મ વાતા ુકૂ લત ટ ી, ટ ી તેમજ ર ા મારફત કરલ વાસ માટ ભાડાની પહ ચ રજુ
કરવી ફર યાત છે .
(૩.૧૧) જળ માગ :
હવાઇ ુસાફર ની પા તા ન ધરાવતા કમચાર ઓ ાર અંદામાન, નકોબાર અને લ પ ટા ુઓ વ ે હવાઇ
ુસાફર કર તો આ અંગેનો દાવો શીપ ગ કોપ . ઓફ ઇ ડયા લ. ારા ચલાવવામ આવતા જહાજન ે તે પા વગ ું
જહાજ ું ભાડુ અથવા િવમાન ભાડુ એ બ મ
ે થી ઓછુ ં હોય તે મળવાપા થશે.
મ ેડ પે ર જ દ રયાઇ અથવા નદ માગ / મર ારા અંદામાન- નકોબાર અને લ પ ટા ુઓ
ુસાફર પર શપ ગ કોપ . ઓફ ઇ ડયાન
જહાજમ સ
ુ ાફર
(૩.૧૨) ૬૦૦૦ ક . મી. થી વ ુની ુસાફર થતી હોય તો કયા અને કટલા ક . મી. બાદ કર શકાય ?
આવા ક સામ વધારા ંુ ભાડુ રલવે, હવાઇ અથવા મર ભાડુ એ ણમ થી ે ું ભાડુ ઓછુ હોય તેમ થી
કપાત કરવા ું રહશે. અ ધકાર એ ફ ત હવાઇ માગ જ ુસાફર કર હોય તો હવાઇ વાસમ થી કપાત
કરવાની રહશે.
(૫.૧) સરકાર સેવામ દાખલ થયાન ૬ (છ) માસમ સ મ સ ા ધકાર પાસે વતન અંગેની ન ધણી કરાવવી.
(૫.૨) વતનન એકરાર માટ કમચાર ને વતનન ળે મલકત ધરાવતા હોય અથવા સેવામ ડાયા વ
ૂ રહતા
હોય તેવા અ ધકૃ ત ુરાવાની નકલ રજુ કરવાની અને કચેર એ કમચાર ની સેવાપોથીમ ચોટાડવાની રહશે.
(૫.૩) સેવાપોથીમ વતનની ન ધણી કરાવવાની રહ ગયાની રજૂ આત વીકાર શકાશે નહ અને તેવા ક સામ થમ
નમ ક
ંૂ ને જ વતન ંુ ળ ગણવામ આવશે.
(૫.૪) વતનન ળનો એકરાર આખર ગણાશે. એકવાર નયત થયેલ ળ કોઇપણ સં ગોમ બદલી શકાશે
નહ .
(૫.૫.૨) કોઇપણ માગ ારા વાસ કર શકશે. ‘ ુ મથકથી → વતનમ / કોઇપણ ળથી → ુ મથક’
ુસાફર મ કોઇપણ જ યાએ રોકાઇ શકશે.
(૫.૫.૩) LTC / HTC સમયે ઘર → ે શન → એરપોટ → રલવે ે શન વ ેટ ીકર ામ કરલ ુસાફર માટ
ુજરાત રા સેવા ( ુસાફર ભ થા) નયમો, ૨૦૦૨ન નયમ-૫૨ ુજબન દરોએ માઇલેજ ભ ુ આકાર
શકાશે.
(૫.૫.૪) સરકાર કમચાર ન પ ી પણ સરકારની સેવામ હોય તો LTC / HTC લાભ બ ેને ના મળતા પ ત અથવા
પ ને કુ ટં ુ બને મળવાપા ધોરણે મળશે.
(૫.૫.૫) સરકાર કમચાર તેમના કુ ટં ુ બ તેમના કામકાજન ળથી દૂર રહ ુ હોય તો તેવા સરકાર કમચાર ને ચાર
વષન સમયગાળામ એકવાર તેમના કુ ટં ુ બ માટ તેમજ પોતાન માટ રાહતનો લાભ લેવાન બદલે તેમના
વતનન ળે ક કોઇપણ ળે ુલાકાત લેવા માટ દર વષ એકવાર એકલાજ તેમના પોતાના માટ જ LTC /
HTC લાભ લઇ શકશે.
(૫.૫.૭) અસલ ટ કટો રજુ કરવા અંગે : ર વાસ રાહત હઠળ હર કરલ ુ ળની ુલાકાત લેવાની રહ છે
અને આ અંગેન દાવાની સાથે ુસાફર કય અંગેન રુ ાવા તર ક
(૫.૫.૮) અસલ ટ કટો રજુ ન કર શકવા અંગે : સામાન ચોરાઇ જવાથી અથવા અ કારણોસર ટ કટ ુમ થવાથી
કમચાર દાવો રજુ કરતી વખતે રુ ાવા પે ટ કટ રજુ કર શકતા નથી. આવા ક સાઓમ કમચાર ારા
ુસાફર કય અંગેન ુરાવા તર ક અંશત: આધાર રજુ કય હોય અને સંબં ધત િવભાગન સ ચવ ીને રજુ
કરલ આવા અંશત: આધારથી સંતોષ થતો હોય તો તેવા ક સાઓમ વહ વટ િવભાગન સ ચવ ી આવી
બાક અંશત: ટ કટો રજુ કરવામ થી છુ ટછાટ આપી શકશે.
(૫.૫.૯) હર કરલ ુ ળ ુધીની ુસાફર કરવા અંગે : કોઇ એક ુ ળ અને ર તામ આવતા અ
ચાર-પ ચ વા લાયક ળો હર કરલ હોય તે ળોએ ુસાફર કરવાની રહ છે , અધવ ેથી વાસ
છોડવાનો નથી. કમચાર ન કા ૂ બહારન કારણોસર અધવ ેનો વાસ મંજૂર કરવાની સ ા િવભાગન
સ ચવ ી પાસે છે .
કા ુ બહારન કારણો : (૧) કમચાર અથવા તેની સાથે વાસમ હોય તે પૈક કુ ટં ુ બન સ ય /સ યોની
અચાનક ત બયત બગડ જવાથી, (૨) અક ાત થવાથી, (૩) અશ ત પ ર તને
કારણે અથવા (૪) કુ દરતી આપ વગેર.
(૫.૫.૧૦)બદલી વાસ, ફરજ વાસમ હોય ાર ર વાસ રાહત : બદલી વાસ અને ફરજ વાસને ર વાસ
સાથે સ કળ ને ર વાસ રાહતનો લાભ લઇ શકાશે. આ ર તે લીધેલા લાભમ બદલી વાસ / ફરજ
વાસનો ખચ બાદ કરવાનો રહશે.
(૫.૫.૧૧)દાવો રજુ કરતી વખતે રજુ કરવાન માણપ ો : આ ઠરાવન પ ર શ ટ-૧ નયં ણ અ ધકાર ું માણપ
અને પ ર શ ટ-૨ કમચાર એ રજુ કરવા ંુ માણપ એમ બે માણપ ો આપવાન રહશે.
કોને મળે ?
કોણ મંજૂર કર ?
કટલી મળે ?
કવી ર તે મળે ?
(૬.૨) પેશગી કોણ મંજૂર કર શક ? : વાસ ભ થાન હ ુ માટ નયં ણ અ ધકાર તર ક હર કરવામ આવેલ
અ ધકાર પોતાના વહ વટ નયં ણ હઠળન કમચાર ઓને તથા પોતે જ પોતાન નયં ણ અ ધકાર ઓ હોય
તેવા અ ધકાર ઓ પોતાના માટ આવી ર વાસ રાહત પેશગી મંજૂર કર શક.
(૬.૩) પેશગી કટલી મળવાપા છે ? ૬૦૦૦ ક. મી. (જતા-આવતા)ની મય દામ સરકાર ભરપાઇ કરવાની થતી
અંદા ત ખચની રકમન ૪/૫ એટલે ક ૮૦% પેશગી મળવાપા છે .
(૬.૪.૧) કમચાર અને કુ ટં ુબન સ યોએ અલગ ુસાફર કર હોય ાર પેશગી : આવા ક સામ પેશગી અલગ
અલગ ર તે ઉ ત મય દામ ઉપાડ શકાશે.
(૬.૪.૨) પેશગી ાર ઉપાડ શકાય ? : ‘પેશગી’ છે એટલે વાભાિવક ર તે વાસ શ કરતા પહલા પરં ુ કમચાર એ
લીધેલ ર નો અથવા કુ ટં ુ બન સ યોની અપે ત ગેરહાજર ૯૦ દવસથી વ ુ ન હોવી ઇએ.
→ ૯૦ દવસથી વ ુની ગેરહાજર હોય તો મા વતન તરફથી ુસાફર માટ જ પેશગી મળ શકશે.
→ આવતા અને જતા એમ બ ે ુસાફર માટ પેશગી ઉપાડલી હોય અને ૯૦ દવસ કરતા વ ુનો
સમય થવાનો સંભવ હોય તે ુ પ ટ થ ુ હોય તો પેશગીની અધ રકમ ુરત જ સરકારમ જમા
કરવાની રહશે.
(૬.૪.૩) કટલા સમય પહલા પેશગી મળ શક ? ુસાફર શ થતા અગાઉ વાસ માટ બેઠક ું આર ણ મેળવી શક
તે હ ુથી રલવે ારા ુસાફર કરવાની હોય તો ૬૦ દવસ અગાઉ અને ર તા ારા સ
ુ ાફર કરવાની હોય
તો ૩૦ દવસ અગાઉ સરકાર પેશગીની ૂકવણી કરશે.
(૬.૪.૪) કયા સદરમ ઉધારવાની રહશે ? : પેશગીની રકમ કમચાર ન પગારન સદરન ગૌણ સદરન પેટા સદર
‘ભ થા અને માનદવેતન’ ન િવગતવાર સદર ‘ર વાસ રાહત’ હઠળ ઉધારવાની રહશે.
(૬.૫) કવી ર તે પાછ આપવી ? (વ ૂલાત) :પેશગીનો હસાબ ુસાફર ુર થયા બાદ અને એક માસની અંદર
આપવાનો રહશે. અલગ અલગ ુસાફર મંજૂર કરલી / થયેલ હોય તો અલગ અલગ હસાબ આપી
શકાશે.
(૬.૬) મીનગીર : હં ગામી સરકાર કમચાર અને તેમના કુ ટં ુ બન સ યોએ પ ર શ ટ-૩ ુજબ કાયમી સરકાર
કમચાર ન મીન આપવાન રહશે એ શરતે પેશગી મંજૂર થઇ શકશે.
(૬.૭) પેશગી બલ સરભર કરતા બલ રજુ ન થાય તો કરવાની કાયવાહ : ુસાફર રુ કય ન એક માસમ
સરભર કરતા બલ રજુ ન થાય તો
(૩) દં ડનીય યાજ જ ુ કરવાની સ ા િવભાગ / ખાતાન વડા પાસે છે , તેઓ ખરખર ુ કલીઓને યાને
લઇને નણય લેશે.
(૭.૩) અ તિવશ ટ ર તે શ તમાન (પેરા લે ક – ત ન અપંગ) કમચાર ઓને ર વાસ રાહત ંુ રોકડમ
પ તર :
૮. ર / વતન વાસ રાહતન ખોટા બલો અંગે કરવાની કાયવાહ (આ ઠરાવન નયમ-૧૩) :
કમચાર / અ ધકાર ખોટો લાભ મેળવશે ાર નીચે જ
ુ બ કાયવાહ કરવાની રહશે.
(૧)(અ) સરકારમ રાહતની રકમ + રાહતન બે ગણા ેટલી દં ડની રકમ = કુ લ ૩ ગણી રકમ સરકારમ જમા
કરવાની રહશે.
પ ર શ ટ-૨
(કમચાર એ આપવાન માણપ ો)
આથી હું મા ણત ક ં છુ ં ક,
(૧) મ આ લોક વષ ______________મ આ પહલા કુ ટં ુ બન સ યો માટ વતન વાસ / ર વાસ રાહતનો લાભ
લીધેલ નથી.
(૨) ઉપર દશ વેલ કુ ટં ુબન સ યો માર સાથે રહ છે અને મારા પર સં ૂણ ર તે આધા રત છે તેમની કોઇની પણ
મા સક આવક ા. ૫૦૦/-થી વધાર નથી.
(૩) મારા પ ી સરકાર નોકર મ છે /નથી. લોક _______________ન સમયગાળા માટ તેમણે તેમના માટ અથવા
કુ ટં ુ બન કોઇપણ સ ય માટ આ છુ ટછાટનો લાભ લીધેલ નથી.
તા............................ (___________________)
(૨) નાણા િવભાગન તા. ૧૫-૧૦-૧૯૬૬ન સરકાર ઠરાવ નં. મસભ/૨૧૬૬/૪૨૯૮/જન ફકરા-૨૨ અ ુસારની
જ રયાત માણે જ ર ન ધ ી ____________________________________________________ની સેવાપોથીમ
કરવામ આવેલ છે .
તા............................ (...................................)
વંચાણે લીધા : (૧) નાણા િવભાગન ઠરાવ મ ક- PGR/1009/16/Pay Cell(M), તા. ૧૫-૦૧-૨૦૧૦.
(૨) નાણા િવભાગન ઠરાવ મ ક- PGR/1009/69/Pay Cell(P), તા. ૦૨-૦૨-૨૦૧૨.
(૩) નાણા િવભાગન ઠરાવ મ ક-મસભ/ ૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ, તા. ૨૮-૦૮-૨૦૧૫ અને
(૪) નાણા િવભાગન ઠરાવ મ ક-મસભ/ ૧૦૨૦૧૩/૧૪૨૯૬૯/ચ, તા. ૨૨-૦૩-૨૦૧૬.
હુકમ
કમચાર ી ________________________________, હો ો : __________________________એ તા. __________________ન રોજ
ર / વતન વાસ રાહત માટ લોક વષ : ________________ માટ નીચેની િવગતો સાથે અર કરલી છે .
૧. વતન : __________________ ( હર કય ુજબ/સેવાપોથી ુજબ)
૨. નોકર મ દાખલ થયા તાર ખ : ____________________________
૩. સેવા કાર : [__] કાયમી, [__] હં ગામી
૪. કમચાર નો પગાર : 6 PC ુજબ Pay ₹__________+ GP ₹_______ = ₹ __________
7 PC ુજબ Pay ₹__________, Level = _______, Cell =_____
૫. કમચાર ું કાયમથક : ____________________________
૭. વાસ શ – ૂણ કરવાની તાર ખ : તા. ____________ થી તા. _____________
આ સમયગાળાન તમામ દવસો હર ર નથી.
૮. વાસ માટન ળની િવગત : કાયમથક થી ______________|________________|______________
____________|_____________|_______________|_____________
____________|______________|__________________થી કાયમથક
૯. ુસાફર મા યમ : ર તા માગ ુસાફર : ___________ થી ___________
રલવે ુસાફર : ___________ થી ___________
હવાઇ ુસાફર : ___________ થી ___________
જળમાગ ુસાફર : ___________ થી ___________
૧૦. ર વાસ માટ મ ગેલી ર : [__] ા ત ર , [__] પ ત રત ર , [__] અધપગાર ર ,
[__] અસાધારણ ર , [__] ાસં ગક ર , [__] ુતર ,
[__] વેકશન (લા ુ પડ ુ હોય તે સામે નશાની કરવી)
૧૧. કુ ટં ુ બન સ યોની િવગત :
મ નામ કમચાર સાથે સંબધ
ં ઉંમર ૃત
૧ કમચાર પોતે ____Yr સરકાર નોકર
૨ પત/પ ____Yr સરકાર નોકર , ઘરકામ વગેર
૩ ુ / ુ ી ____Yr અ યાસ વગેર
૪ સગીર ભાઇ અને બહન ____Yr ઘરકામ, અ યાસ વગેર
૫ માતા-િપતા ____Yr ન ૃ , ઘરકામ વગેર
શરતો :
(૧) ી ________________________________ એ ુસાફર સરકાર પ રવહનમ કરવાની રહશે.
(૨) ૩૦૦૦ ક . મી.ની એકતરફ મય દામ (જવા-આવવાન ૬૦૦૦ ક . મી.) મંજૂર કરવામ આવે છે . ુસાફર ું
અંતર વધી જશે તો તે બાદ કરવા ંુ રહશે.
(૩) વંચાણે લીધા ઠરાવોમ દશ યા ુજબ ુસાફર અંગેની પા તા અ ુસાર રાહતનો ઉપયોગ કરવાનો રહશે.
(૪) GSRTCની અસલ ટ ક ટ, રલવે ુસાફર મ ટ ક ટ નંબર-તાર ખ,ખર દ ળ, હવાઇ ુસાફર મ બોડ ગ
પાસ અને એજ સી ારા ુક ગ કરલ હોય તો એરલાઇ સન અ ધકૃ ત ભાડા અંગેનો ુરાવો રજુ કરવાનો
રહશે.
(૫) વંચાણે લીધા ઠરાવ ુજબ પ ર શ ટ-૨ ુજબ માણપ ો આપવાન રહશે.
(૬) વંચાણે લીધા ઠરાવ-(૩)ન નયમ-૮(૯) ુજબ ર વાસ રાહત માટ અર મ હર કરલા ળોએ
ુલાકાત લેવાની રહશે. ર વાસ માટનો ુ આશય હોવો ઇએ. ર વાસ રાહત માટ ુસાફર કરલ
ન હોવા ું જણાય ક સા બત થશે તો વંચાણે લીધેલ ઠરાવ-(૩)ન નયમ-૧૩ ુજબ ફોજદાર કસ, શ ત
િવષયક કાયવાહ અને કાયમી મનાઇ કરવામ આવશે.
(૭) એક વષની બાદ દાવો ુ ત થતો હોય, દાવો કચેર મ સમયસર રજુ કર દવાનો રહશે.
(૮) ર ન રોકડ પ તર માટ ઓછામ ઓછ ૩૦ દવસની ર જમા રહવી ઇશે.
નકલ રવાના :
બલ કારકૂ ન, કચેર મ .
→ ર રોકડ પ તર અને ર વાસ રાહત ુસાફર ન બ ે બલમ એકબી બલન ત ર વાઉચર નંબર
અને તાર ખ લખવા અને નયં ણ અ ધકાર ની તસહ મેળવવાની રહશે.
( ૃ ઠ-૨ )