Professional Documents
Culture Documents
Corbin Theory explained By Mujahid Bawa
Corbin Theory explained By Mujahid Bawa
Corbin Theory explained By Mujahid Bawa
Introduction
રિૂલલ્લાહ (િ.)એ ફરમાવયું છે કે, “જે કોઈ પોતાના ઝમાનાના ઇમામને ઓળખ્યા િગર મરી જાય તો
તે જાહેવલયતની મોતે મરે છે .”
આ હદીિ ઝમાનાના ઇમામની માઅરેફતનું મહત્િ બતાિે છે . આ ઝમાનામાું આપણા ઇમામ (અ.)
ગૈબતમાું છે . ઇમામ જાહેર હોય કે ગૈબતમાું, માઅરેફત તો જરૂરી છે . તો ગાયબ ઇમામની માઅરેફત
મેળિિા માટે ઇમામ (અ.)ની ગૈબત, ઇમામ (અ.) કયાું રહે છે ? ઇમામ (અ.)નું ઠેકાણું કયાું છે ? આ
દરેક બાબતો વિશે જાણિું પણ જરૂરી બની જાય છે . તો અલ્હાજ પીર િૈયદ મોહુંમદ મજાવહદહિૈન
જાફરી (રહ.)એ ઓનરી કોબાાન જે િા શીઆ િૂફીિાદી િુંશોધકની કકતાબોના આધારે આ વિષયને
િમજિા એક કરિર્ા પેપર તૈયાર કયું હત.ું જે ને િપ્ટેમ્બર ૨૦૧૭ના જાફરી આિાઝમાું પ્રકાવશત
કરિામાું આવયું હત,ું અને તે રીિર્ા પેપરની િમજાિટ મહૂ ામ પીરે આવલમ કલાિમાું ૨૦૧૮ની
HIATP બેર્ નુંબર - ૮ની િામે રજૂ કરી હતી. જે િમજૂ તી હસ્તવલવખત હતી, તેને અમે ટાઈપ કરી
છે , જે થી દરેક લોકો તેનો ફાયદો ઉઠાિી શકે, અને ઇમામ (અ.)ની માઅરેફતમાું િધારો થાય.
પ્રૂફરીડ ગ
ું : અકબરહિૈન મોહુંમદઅલી મોવમન
َّ َّ ْ َّ َّ ّٰ ُ ْ ُ َّ
ان الر ِج ْي ِم
ِ اعوذ بِالل ِه ِمن الشي
ط
َّ
ْالرحيم َّ ْ َّ ّٰ ْ
ِ ِ ان ِ بِس ِم الل ِه الرحم
َّ
َّالطيبيْن ّٰ َّ َّ َّ ُ ّٰ َّ ُ َّ َّ َّ ُ َّ َّ َّ َّ ْ َّ ّٰ ْ َّ ّٰ ُ ْ َّ ْ َّ
ِ ِ الحمد لِل ِه ر ِب العل ِمين و الصلاة و السلام علي محم ٍد و ال ِ ِه
બારમા ઇમામ આપણે જાણીએ છીએ કે ગૈબતમાું છે . ગૈબતમાું, એટલે કે દવનયામાુંથી... બરઝખમાું
નથી. તેમ છતાું દવનયામાું િરવિત છે . કેિી રીતે િરવિત છે ? એક જ િમયે તેઓ બરઝખમાું પણ રહે
છે . ત્યાું િરિા પામે છે , અને દવનયામાું પણ રહે છે , જયાું આપણા િુંપકામાું પણ છે . તેના વિષે આખું
આ રીિર્ા પેપર છે . તો એના માટે Henry Corbinના કકતાબોના આધારે આ રીિર્ા પેપર છે . બીજા
બધા આવલમોએ પણ લખેલું છે . તે પણ મેં ટાુંકયું છે .
િન્ની અને શીઆ કરિાયતો િાવબતી પૂરે છે કે દવનયાના અુંત િધી ઇમામ મહદી (અ.)ની વિલાદત
થશે, િન્ની કરિાયતો પ્રમાણે, અથિા તો ઝહૂ ર થશે, શીઆ કરિાયતો પ્રમાણે. અને દવનયાને ભરી દેશે
ઇન્િાફની િાથે, એિી રીતે કે જે િી રીતે દવનયા ભરાઈ ર્ૂકી હશે ઝલ્મ િ .ે શીઆ કરિાયતો િૂર્ન કરે
છે કે જે મહદી છે , તે બારમા ઇમામ છે કે જે રિૂલલ્લાહ (િ.)ની આલમાુંથી છે , કે જે ઓ ગૈબતે
કબરામાું છે ૩૨૯ વહજરીથી લઈને આજ િધી. આજે આ ગૈબતમાું રહેલા ઇમામ કયાું છે આ દવનયાની
અુંદર? એ જયાું ત્યાું આિી કે જયાું આપણા ઇમામ આટલા િષો િધી, આટલી િદીઓ િધી રહ્યા છે .
આ રીિર્ા પેપર કોવશશ કરે છે કે આ વિષયને સ્પશે કે જે થી િાુંર્ક માટે ઇમામની ગૈબત િમજિી િરળ
થઈ જાય. એ િાતને િમજિા ખાતર કે ઇમામ કયાું રહે છે ? આપણે જોઈએ કે આપણે િમજીએ
આખીને આખી હકીકતને. બુંને પ્રકારની હકીકતને િમજીએ; જાહેરી પણ અને બાવતની પણ. બાવતની
હકીકતને પણ િમજિાની જરૂર છે . જાહેરી હકીકતને પણ િમજિાની જરૂર છે . જે િી રીતે કે શીઆ
કરિાયતોમાું રજૂ કરિામાું આવયું છે , અને શીઆ તિવિરની અુંદર રીિર્ા કરનારા લોકોએ જે રીતે િમજી
છે , તે રીતે આપણે પણ િમજીએ. જે િી રીતે કે કરિર્ાર છે Henry Corbin. તેની અુંદર છે : ‘હકીકા
મોહુંમદીયા’ એક છે . ‘હકીકા ઇલાહીયા’, તે હકીકત જદી, તે હકીકત મેં તમને એકાદિાર બતાિી તે કેિી
છે ? આલમે નાબાતાતી, હેિાની, નાિૂતી, મલકૂતી, જબરૂતી, લાહૂ તી. આ જે તબકકાઓ છે તે
‘હકીકાએ ઇલાહીયા’ના છે . તેની િામે ‘હકીકા મોહુંમદીયા’ પણ છે . આ હકીકત કેિી રીતે? હકીકતે
ઇલાહીયા, અલ્લાહ અને કાએનાત, કેિા એન્ગલથી દેખાતી હતી? તો આ એન્ગલ રિૂલલ્લાહ (િ.)ને
અથિા કોઈ પણ અલ્લાહના િલીને કે જે રિૂલલ્લાહ (િ.)ની કબાત હાુંવિલ કરે છે તેને આખી દવનયા
નીર્ેથી દેખાય ઉપર િધી. ઉપરથી નીર્ે િધી ના દેખાય. અલ્લાહ તો અશા પર છે . અલ્લાહને જાણે કે
આખી કાએનાત એક જ નજરમાું દેખાઈ જાય. આપણને કઈ રીતે દેખાય? તો ‘હકીકા મોહુંમદીયા’
આિે. એ રીતે આ ‘હકીકા મોહુંમદીયા’ની િાત છે .
Henry Corbin પ્રમાણે આ આખીને આખી હકીકતને ‘હકીકતે મોહુંમદીયા’ કહેિાય છે અથિા તો
મોહુંમદી હકીકત. કારણ કે આ હકીકતને કરિાયતોમાું એિી રીતે દેખા િામાું આિી છે કે રિૂલલ્લાહ
(િ.)ની કરિાયતમાું અને આપની માઅિૂમ આલની કરિાયતોમાું આ રીતે દેખા િામાું આવયું છે ; આ
હકીકતની અુંદર આ બધી દવનયાઓ િમાયેલી છે . ‘આલમલ અન્િાર’. અન્િારનું બહિર્ન. લાલ નૂર,
પીળું નૂર, લીલું નૂર, અનેક નૂર. તો આલમે અન્િાર છે તે મેં િરળ શબ્દોમાું અને ખૂબ જ શોટામાું
બતાિી દીધું છે . તમારે રીિર્ા કરિી હોય તો જાઓ લાઈબ્રેરીની અુંદર આલમલ અન્િાર પર રીિર્ા કરો.
ઈંગ્લીશમાું તો ઈંગ્લીશમાું, અરબીમાું તો અરબીમાું, જે ને જે આિ તું હોય તે, ઉદૂમ
ા ાું તો ઉદૂામાું. ઉદૂામાું
તો હું તમને કહું, જે પણ આવલમ હશે ને તે લખનૌથી ઇલ્મ હાુંવિલ કરીને આવયા હશે. ઘણી ખરી
િાતો પોતે િમજયા હશે, ઘણી ખરી નહીં િમજયા હોય. ન િમજી, પણ લખી દીધી હશે. તો તમે
પઢશો ને તો ગૂુંર્િાશો. તેમ છતાુંય તે આવલમ શું લખે છે તે નહીં, પણ તે આવલમ શું લખિા માગે છે
તે તરફ તમારી નજર હશે ને તો િમજાઈ જશે. તો તમારે િધારે ઊં ાણમાું વિર્ારિું પ શે.
આલમે જબરૂત પછી છે આલમે અિાાહ, રૂહોની દવનયા. આમ જે મ આપણે પહેલાું જોયું ને આલમલ
અન્િાર. તે આલમલ અન્િાર તો ટોપ ઉપર. તેમાુંથી િફેદ લાઈટ જે છે ને તેનો પ્રકાશ જે જગ્યાએ પ ે
ને તે જગ્યા િફેદ રુંગની રૂહ હોય, તો તે જગ્યા આલમે અિાાહ કહેિાય. ત્યાું રૂહોને રૂહો જ હોય. આ
દવનયાને વર્હ્નાત્મક રીતે િફેદ નૂરની િાથે ઓળખિામાું આિે છે . દવનયાની પેલે પારનાું જીિો એટલે
ફકરશ્તાઓ. દવનયાના પેલે પારનાું જીિોની દવનયા, આ રીતે લેકટનમાું નામ આપી દીધું Henry
Corbinએ, પણ અરબીનું નામ છે ; આલમે મલકૂત. મલક, ફકરશ્તાઓ. મલકૂત, જયાું માણિની પહોંર્
નહીં, ફકરશ્તાઓની જ કેિળ પહોંર્ હોય, તો તે આલમે મલકૂત છે . આ છે . આપણે આિમાન તરફ
જોઈએ, અને આિમાનની અુંદર જે કુંઈ દેખાય; તારાઓ, િૂરજ અને ર્ાુંદ. તે બધી િસ્તઓ...
અુંધારું, અજિાળ,ું પિીઓ, જે પણ આપણને આિમાનમાું દેખાઈ જાય ને તે જાહેરી સ્િરૂપ છે . તેનું
એક બાવતની સ્િરૂપ પણ છે , અને બાવતની સ્િરૂપ જે છે ને તેને કહેિાય આલમે મલકૂત. આિમાનોનું
બાવતની સ્િરૂપ, તે રીતે. આલમે અન્િારમાુંથી જયારે પીળી લાઈટ આિે છે , ત્યારે આ પીળા રુંગનું નૂર
દવનયાને (૧૬:૪) કરે છે . આલમે નફૂિ, નફ્િની દવનયા. તે લીલા રુંગના નૂરના કારણે તે ઓળખાય
છે . તેનો અુંદર િમાિેશ થાય છે . તે દવનયાનો કે જે ણે નામ આપ્યું છે , Henry Corbinએ Mundus
Imaginalis. Imaginalis એટલે ખયાલી. પણ આપણે ખયાલી એટલે ધારી લઈએ છીએ કે ખયાલી
એટલે કાલ્પવનક, અિત્ય. પણ, ખયાલો પણ અલ્લાહની દવનયામાુંથી અલ્લાહનાું જીિો છે . જે
અલ્લાહના િલીને ખયાલાત આિે છે ને તે તો ઇલ્હામ હોય છે , અિત્ય નથી હોતાું. તો કઈ દવનયામાુંથી
આ ખયાલ તેના કદલ િધી આિે? તે દવનયા છે ને તેને Mundus Imaginalis કહેિામાું આિે છે ,
એ પ્રકારે. Henry Corbinની થીયરી છે કે બારમા ઇમામ આ દવનયામાું િરવિત છે . આ subtle
bodyની દવનયા છે . નફ્િ. આપણે િાત કરીએ subtle એટલે બાકરક. બાકરક શરીરિાળા, તો આપણે
િાત કરીએ બેકટેકરયા કે િાઈરિ. એ તો હજી ભારે શરીર રાખે છે . તેમનું પણ િજન આપણે માપિા
જઈએ તો મપાય. અમક જીિો એિાું છે કે જે મનું િજન જ ના મપાય, કારણ કે શરીર હોય તો િજન
મપાય ને? જે િી રીતે કે વજન્નાત. તે પૂરા કે પૂરા આગનાું. આગનું િજન મપાય? આ બાકરક શરીરની
દવનયા, વજન્નાત કેિળ નફ્િિાળા છે . અને આપણા પણ નફ્િ, જયારે પણ એની અુંદર અલ્લાહનું
નૂર પ ે છે , તો તે દવનયામાું આપણા નફ્િ જયારે પણ ફરે છે , તો બાકરક શરીરિાળા મખ્લૂકની દવનયા
છે Emerala. નીલમ, નીલા. આપણે અુંગઠૂ ીમાું પણ અમક પ્રકારનો નુંગ કરીએ ને તે ઓછા લીલા
રુંગનો હોય તે નીલમ હોય. અને આ જે દવનયા છે ને તેની અુંદર નફ્િો જ છે . પણ િાથે િાથે અહીંયા
કેિી? આ દવનયા તો માટીની દવનયા. આપણે જો વબપલ્ ુંગ બનાિિી હોય, તો વબપલ્ ગ ું બને, પણ કુંઈ
ન હોય તો માટી હોય. આ માટીની દવનયા. અમક દવનયા એિી છે કે જયાું શહેરો કે શહેરો કેિળ
નીલમનાું જ છે . અને તે દવનયા છે , તેને આલમે બરઝખ કહો કે Mundus Imaginalis કહો અથિા
તો ખયાલોની દવનયા કહો. આ એક દવનયા છે , અને ભૌવતક શરીરોની દવનયા છે . અજિામ, વજસ્મનું
બહિર્ન. શરીરોની દવનયા. તમે જઓ, િૂરજને તાકતા રહો, લાલાશ જ દેખાશે. આ બાજ, ર્ારેય
બાજ, આપણે કોઈ પણ જગ્યાએ િૂરજની લાઈટ આિતી હોય ને અને આપણે જોઈએ ને તો અમક
પ્રકારની લાલાશ આપણને દેખાશે. તો આ લાલ લાઈટથી દવનયા ઓળખાય છે . તો તેમને આખું બતાિી
દઉં કે આપણી આ દવનયા જે ના પ્રગવતથી આખી દવનયા ભાિવિભોર થઈ રહી છે , અને માણિ કયાું
પહોંચ્યો છે , કરીને ઇતરાિે છે , એટલે િધી કે મુંગળ ઉપર પણ જાય છે . ત્યાું પાણી હતું આટલાું િષો
પહેલાું, આટલી િદીઓ પહેલાું, તેિી બ ાઈઓ મારે છે . તે બધી જ િસ્ત છે ને તે આલમે અજિામમાું
જ છે . આ િૌથી નીર્ેની દવનયા છે . તેના ઉપર છે આલમે નફૂિ, તેની ઉપર છે આલમે મલકૂત,
આલમલ અિાાહ, રહલ કદ્િ જયાું છે રૂહ, તેની ઉપર છે આ બધા લોકો. કોઈ ત્યાું ના જઈ શકે તે છે
આલમે જબરૂત, તેની ઉપર છે અલ્લાહના નૂરની દવનયા, આલમે અન્િાર. આ બધી િસ્તઓ આપણે
િમજીએ ને તો મોહુંમદન હકીકત, મોહુંમદન કરયાવલટીને આપણે િમજી, એમ. તે રીતે. તો હિે આગળ
િધીએ.
ઇસ્લામી વિજ્ઞાન પ્રમાણે જે આપણા પ્રાણ હોય તેને રૂહ કહેિાય, કે જે જીિન આપે છે િજીિ િૃવિને,
પરુંત આત્મા જે છે તે નફ્િ છે કે જે િજીિ િૃવિને વિર્ાર આિે છે અને બવદ્ધ આપે છે િજીિ િૃવિને.
હિે આપણે જઈએ બરઝખ તરફ, કારણ કે માણિનું અવસ્તત્િ, તેની અુંદર ત્રણ હકીકતો છે : ૧. ભૌવતક
શરીર, ૨. નફ્િ, ૩. રૂહ. તો એમ કહી શકાય કે માણિનું અવસ્તત્િ ત્રણ દવનયા ઉપર મહીત છે . શરીર
છે તે આલમલ અજિામમાું છે . નફ્િ છે તે આલમે નફૂિમાું છે . રૂહ છે તે આલમે અિાાહમાું છે . એ,
કારણ કે નફ્િની દવનયા એ દવનયા છે કે જે જાહેરી દવનયા, કે જે શરીરની દવનયા છે , તેને જદી પા ે
છે આટલી બધી બાવતની દવનયાઓથી. બરઝખ એટલે શું? Divider, Partition આ બધી િસ્તઓ
બરઝખ કહેિાય. તમે... મેં તમને િમજાિેલું કે કેિી રીતે છે ? આલમે અજિામ, આલમે નફૂિ, આલમે
મલકૂત, પછી આલમે અિાાહ, પછી આલમે જબરૂત, પછી આલમે અન્િાર. તો આ બધી િસ્તઓ
મલકૂત અને અજિામ, િચ્ર્ેની જે દવનયા છે ને તે આલમે નફૂિ છે , અને તેટલા જ માટે તેને બરઝખ
કહેિાય છે કે તે Breeze કરે છે . તો જાહેરી અને બાવતની દવનયાઓથી િચ્ર્ે, એમ. બરઝખને વર્હ્નો,
આપણી ભાષામાું બોલીએ વનશાન. આપણે મોહરામની અુંદર જલૂિમાું વનશાન રાખીએ છીએ. હઝરત
અબ્બાિ અલમદાર (અ.)નો અલમ આપની પાક જાતનું (વનશાન) છે . હઝરત ઇમામ હિૈન (અ.)નું
વનશાન આપની પાક જાતનું છે . આ શું છે ? તે હસ્તીઓ આપણને િિાત િામે તો ના દેખાય, પણ તે
િસ્તઓ વનશાન તરીકે રાખીએ, અને આપણે કહીએ, વમિાલ (દાખલો), અને તેને આપણે માની
લઈએ કે આ હસ્તીઓની હાજરી થઈ ગઈ, તે જે િસ્ત આપણે વર્હ્ન તરીકે વિર્ારતા હોઈએ કે તે
બધી આિે અમ્િાલની અુંદર. આ શું છે ? ર્શ્મા. પણ આ ર્શ્મા છે મેં પકડ્યા છે , તો ‘ર્’, અ ધો ‘શ’,
અને કાનો. આ ર્શ્મા નથી. આ તો આકાર છે . એટલે આ થઈ ર્શ્માની વમિાલ, તેની વનશાની. આ
આકાર આપણને દેખાય. બો ા ઉપર તો આપણા મનમાું આ આિે, તો કઈ િસ્ત આપણી િમજની
અુંદર આિે કે જે હકીકતનું પ્રવતપબુંબ હોય? તે િમજની પણ એક દવનયા છે . તે બરઝખ જ છે , અને
નફૂિની દવનયા છે . તેને આલમલ અમ્િાલ એટલા માટે કહેિામાું આિે છે ... આલમલ ખયાલ તો આ
Mundus Imaginalis... આ translate કરી દીધું Henry Corbinએ. Corbin પ્રમાણે આ
એ દવનયા છે કે જયાું રૂહાની જાણીતા થઈ જાય છે , જે િી રીતે કે આપણે ભૌવતક દવનયાની અુંદર કોઈ
કાયો કરીએ, તેનો રૂહાની પકરણામ શું આિશે? તે. આપણે પઢી નમાઝ, આપણી દૂર થઈ પર્ુંતા. કયાું
શરીરને રકૂઅમાું લઈ જિ,ું િજદામાું લઈ જિું, અને કયાું પર્ુંતાનું મનમાુંથી દૂર થઈ જિું? તો પઢિી
નમાઝ, અને ફાયદો પહોંર્ે રૂહાની રીતે. તો આ કયાું થાય? આલમે અમ્િાલની અુંદર. આલમે
અમ્િાલની અુંદર આપણને અહેિાિ થયો કે હા, આપણી પર્ુંતા દૂર થઈ.
૨૦૧૦ કેિો િમય હતો. આપણે નાના હતાું, ભોળા હતાું, સ્કૂલ-કોલેજમાું જતા હતા. તે રીતે તમે
વિર્ારો, આપણે જયાું ઇચ્છીએ તો આલમે અજિામમાું ના જઈ શકીએ, તે િમયે આપણે દો તા
હતા, કિકેટ રમતા હતા. હાલ ના રમી શકો, તો એ બધી િસ્તઓ શરીર માટે અશકય છે , પણ મારા
વિર્ારો માટે.. મારે ખોિાઈ જિું છે , તો તે દવનયામાું તો મને કોણ રોકનારું છે ? તો િમયને પાછો
િાળી શકીએ, તે રીતે. અહીંયા જગ્યા જે છે તે આપની છે , આપની ઇચ્છાઓનું એક પકરણામ છે કે
અહીંયા આપણે જગ્યામાું કેદ નથી, પણ આપણી ઇચ્છાઓના પકરણામ સ્િરૂપ જગ્યા પેદા થાય છે .
અહીંયા હું બેઠો... આપણે િાત કરી લઈએ એક શેઅરની.
(િીતેલા જીિનની કલ્પના, તેની િુંદર અિર કેટલી િારી છે , એ જ હિાઓ પછી આિી ગઈ છે , એ
જ િાતાિરણ પાછું આિી ગયું છે , બગીર્ા કરતા ઓછું આ મારું કેદખાનું નથી હિે.)
હું હાલ કેદખાનામાું છું , પહેલા હું આઝાદ હતો. કેદખાનામાું રહીને મેં કલ્પના કરી િીતેલા જીિનની.
આ કેદખાનું મારા માટે બગીર્ો બની ગયું. આ જે િસ્ત છે તે િાત છે , ત્યાું િમય પણ પાછો લાિી
શકાય. અને ત્યાું જગ્યા આપણી ઇચ્છાઓનું ફુંકશન હોય. આપણી ઇચ્છાઓનું પકરણામ હોય, જગ્યા
કોઈ અિલ જગ્યા નથી. મારે હાલ અહીંયા બેઠા બેઠા શરીરની િાથે કરબલા જિું છે , મશ્હદ જિું છે .
ના જઈ શકું. મારા નફ્િને મોકલિો છે , હું તો િાતો કરી રહ્યો છું , અને નફ્િ તો પહોંર્ી ગયો. તો મારી
ઇચ્છા કઈ? કરબલા જિાની. તો કરબલા ફુંકશન થઈ ગયું. પકરણામ થઈ ગયું મારી ઇચ્છાન,ું અને તે
મારા નફ્િની જગ્યા બની ગઈ. ત્યાું કોઈ મજબૂરી નથી એમ, કારણ કે જગ્યા તો ભીતરની દવનયાનું
બાહ્ય સ્િરૂપ છે . તમે એમ િમજો કે આ દવનયા છે , આ જગ્યાઓ છે . આ જગ્યાઓ અિલમાું જે છે
ને તે તો કયામતમાું વિનાશ પામશે. જે તમારા કદલમાું છે , િમાયેલું રહેશે જન્નતમાું પણ, તે િધારે
અમર છે તેના કરતા કે જે તમે જઓ છો તેના કરતા. આ જે છે ને તે આલમે અમ્િાલમાું શકય છે ,
કારણ કે નફ્િની દવનયાને વમિાલની દવનયા પણ કહેિાય છે , અને કલ્પનાની દવનયા પણ કહેિાય છે .
તો એ િાત જાહેર થઈ જાય છે કે જાણે માણિ પોતાના નફ્િને પાક કરી દે છે , અને જયારે તેના વિર્ારો
ઉપરથી પ દા હટી જાય તો માણિ પોતે આ કલ્પનાિાળી દવનયા િધી પહોંર્તો થઈ જાય છે , કે
શરૂઆતમાું માણિને એટલી હકીકત જ દેખાતી હતી. તે તો હકીકતનો એક ભાગ જ છે , અને તેની
આજબાજ બાવતની દવનયાઓ ઘણી બધી છે . જે ને Corbin કહે છે કે એિી દવનયા કે જે વિર્ારોની
દવનયા છે . આપણી આ દવનયા જે ભૌવતક દવનયા છે , તેની ઉપર અને તેની આજબાજ બધી દવનયાઓ
ફરે છે , આલમે મલકૂત પણ ફરે છે , જબરૂત પણ ફરે છે . બધી દવનયાઓ ફરે છે . તે કહેિાય છે Mundus
Imaginalis. તો મેં ટાુંકયું છે કે જે ને Corbin Mundus Imaginalis કહે છે . તે દવનયા એિી છે ,
તે દવનયાથી આપણને એ િાત ખબર પ ે છે કે જે રૂહાની હકીકત છે , તે ઘેરીિાળી છે , ર્ારેબાજ
છિાયેલી છે , અને તેની અુંદર િમાિેશ થાય છે એ હકીકતનો કે જે ને ભૌવતક હકીકત કહેિાય છે . આપણે
એમ િમજીએ છીએ કે આપણે કેિા? આપણું શરીર છે , તેની અુંદર રૂહ છે . િાત ખોટી છે , આપણી
રૂહ છે , તેની અુંદર આપણું શરીર છે . તમે એ વિર્ાર કરો કે રૂહ તો કયારની હતી? જયારે હમલની
અુંદર ૪ મહીનાની ઉંમર થઈ ત્યારે અલ્લાહે રૂહ ફૂુંકી. પછી રૂહ તો છે જ, પછી તે આપણા શરીરને
આકાર આપે છે , આપણી દવનયા તો હમલની દવનયા છે . છ ફૂટનો માણિ, મશ્કેલીમાું આિશે તો તે
આકાર આપે છે , પછી જન્મ થઈ જાય, પછી આ દવનયા તો આટલી વિશાળ, એટલું નાનું રહેિું નહીં
ટકી શકે, તો છ ફૂટનો આકાર આપે છે . પછી એ જ રૂહ અમર રહેશે. આપણો નિો જન્મ થશે, ઘણા
બધા િૂફીઓ... અને કરિાયતોમાું પણ છે . હમલની દવનયા માટે આ દવનયા આખેરત છે . કયાું નિ
મહીના અને કયાું ૯૦ િષા? આખેરત... અને એ જ રીતે બાળકને એમ લાગે કે આટલી ઓછી મદતમાું
હું બહાર આિી ગયો! આપણે જયારે આખેરતમાું જઈશું તો આપણને આ નિ મહીના કરતાું િધારે
નહીં લાગે, અને તે દવનયા એિી હશે, અને આખેરત કહેિાય છે . ને કહેિાય છે ને કે જન્નતમાું બધા
લોકો એિા હશે ને જાણે કે ૧૦ િષાના યિાનો. શા માટે એિા? આ બધી આપણી કરર્લીઓ ને આ
િફેદ િાળ આ બધું શું છે ? આ દવનયાના ત કાએ, આ દવનયાની મહેનતે, આ દવનયાની પર્ુંતાએ
આપણને આપ્યું છે . તો ત્યાું રહેિાય શા માટે? ત્યાું તો એ જ છે જે ઓકરજીનલ અલ્લાહે આપ્યું તે
હશે. અને બીજું કે ત્યાુંની... તમે જઓ આપણે જ છીએ. િેદ્રાણાના અહેમદભાઈ છે , Londonમાું
રહે છે , મારો િાથ પણ આપેલો Londonની અુંદર, તે કેિો છે ? મારી જે ટલી હાઈટના, એકાદ ઇંર્
ઊંર્ા હશે, કારણ કે અહીંયા રહ્યા, તેમની ઓલાદ ઉછે ર પામી Londonમાું એટલે ઓલાદની રૂહે કીધું
કે હજીયે છ ફૂટથી ઉપર જશે ને તોય શરીરને ટકશે. િધારે ભૂખ નહીં લાગે. Londonનું જીિન છે તે
બધા ફળો આપશે, અને વગઝા મળી રહેશ.ે ભારતની અુંદર આપણે િધારે મોટા થઈ જઈએ ને ગરીબાઈ
એટલી બધી છે કે આપણી પાિે ખોરાક જ ના હોય. તો અલ્લાહ ભારતની અુંદર ઇન્િાફ કરે છે કે
આપણું શરીર નાનું આપે છે . આપણી જ ઓલાદ અમેકરકામાું કે Londonમાું જયાું િધી િખી જીિન
જીિાતું હોય ત્યાું જાય ને તો આ જ ઓલાદ છે કે Local publicથી િધારે ઉંર્ી થઈ જાય છે , કારણ
કે તેને મશ્કેલીમાું જીિિાનું ટેિ હોય છે કે મારા વપતાએ, માતાએ આિી મશ્કેલી િેઠી હતી, અને હિે
મને અહીંયા ન િાની નથી. એટલે એ િમજાિિા માુંગ છું કે રૂહ જે છે . અલ્લાહનો હકમ છે , તે આકાર
આપે છે શરીરને. ના કે આપણે એમ વિર્ારીએ કે શરીર પહેલાું છે , અને તેની અુંદર રૂહ આિે છે , આિું
નથી. તે િાત અહીંયા છે .
Q. બાિા િાહેબ! દરેક આલમની અુંદર symbol છે , green, yellow... પણ આલમે જબરૂતમાું
કોઈ symbol ન હતો?
બાિા: મારા ખ્યાલથી જે િું મેં પામ્યું તેિું લખી દીધું છે . શા માટે કોઈ symbol નથી? કારણ કે જબરૂત.
અલ્લાહની બળજબરી. ત્યાું symbol મૂકિાનીય આઝાદી નથી આપણને. તે રીતે પણ હોઈ શકે.
તારીખ : ૨૮-૦૮-૨૦૧૮
પ્રશ્ન: બાિા િાહેબ! Research Paperમાું જે આલમો પઢયા, તો કરઆનમાું િાત આિમાનની
િાત છે તે આની િાથે કોઈ િબુંધ ધરાિે છે ?
બાિા: િબુંધ ધરાિે છે કે નહીં તે નકકી કરશે... તે હદીિ... કદાર્ ના િબુંધ ધરાિતું હોય, કારણ કે
િાત આિમાન છે ને એ તો હાલ આપણે નાિૂતથી જ નીકળ્યા નથી. આલમલ અજિામથી જ
નીકળ્યા નથી. એ તો વજસ્મ છે . બધું.. તમે મુંગળ ઉપર જાઓ, ત્યાું આગ લગાિો તો તમને કઠણ
જમીન દેખાય. આલમલ અજિામ અને આલમલ અમ્િામ. તમને કોઈ કલ્પના આિે, વિર્ારો આિે,
સ્િપ્નું આિે, તેને તમે સ્પશી શકો. જે ના સ્પશી શકાય તેિી દવનયા છે તે તેની ઉપર છે . આ િૂરજ, ને
ર્ાુંદ ને તારાને બધાને તો સ્પશી શકાય છે . તો જે િી કલ્પના છે . એ તો તેનાથી પણ પર છે . આ તો
બધી િાસ્તવિક દવનયાની અુંદર છે એમ! આપણે હકીકત કહીએ તે િસ્ત અને આપણે િાસ્તવિક કહીએ
તે િસ્ત જદી છે . િાસ્તવિક શબ્દ આિે છે િસ્ત ઉપરથી. િસ્તની અુંદર રાય આિે કોઈ પણ, કારણ કે
પહુંદ ધમાના િાવહત્યની અુંદર આલમલ અમ્િાલ િધી પહોંર્ જ નથી, તો િાસ્તવિકતાથી બહાર
નીકળ્યા જ નથી. હકીકત તો િાસ્તવિકતાથીયે પેલે પાર છે , અને તમે િાત કીધી િૂરજ, ર્ાુંદ, તારાઓ
તો િાસ્તવિક દવનયા છે .
બાિા: શકય છે , કારણ કે ફકરશ્તાઓમાું અકલ હોય, શહિત ના હોય, શરીર ના હોય આપણા જે િું તો
આલમે અકલી કહેિાતું હોય. ‘અકલે અવિલ’ વજબ્રઈલ (અ.)ને પણ કહેિાય છે . િિાપ્રથમ અકલ પેદા
કરી અલ્લાહે, તે એક ફકરશ્તો હતો, તો એ રીતે હોઈ શકે. પણ જે મ મેં કીધું ને આ બધી િાતો જે છે ને
તે Rational દવનયા. Rational દવનયા પણ ભૌવતક દવનયાને જ લગતી છે , બાકીની દવનયામાું
નથી, તો આ બધી િસ્તઓને આપણે મુંવતકી રીતે િમજિા જઈએ ને તો ગૂુંર્િણમાું પ ી જઈએ. એક
અુંદાઝ લગાિી લો કે કદાર્ આિું હોય! તેનાથી વિરોધાભાષી અનેક કરિાયતો મળે ને તો તમે એમ ન
િમજો કે પહેલા જોયું હતું તે ખોટું હતું. બધું જ િાર્ું, કારણ કે આ મુંવતકના બુંધનોમાું નથી કે એક
િાર્ું હતું તો બીજું ખોટું હોય એમ.
કારણ કે આલમે અન્ુવિયાને આલમે અમ્િાલ પણ કહેિાય છે , અને આલમે ખયાલ પણ કહેિાય છે .
તો એ િાત જાણીતી થઈ ગઈ કે જયારે માણિ પોતાના નફ્િને પાક કરે છે , અને જયારે તેના
વિર્ારોમાુંથી વહજાબ દૂર થઈ જાય છે તો તે આ ખ્યાલથી દવનયાને જોતો થઈ જાય છે . તેને એ િાતની
ખબર પ ે છે કે શરૂઆતમાું જે ને એક જ હકીકત દેખાતી હતી, તે તો ખરેખર આજબાજની ગૈબી
દવનયામાું ઘેરાયેલી છે , મેં તમને િાત કરી આલમે અજિામ...તેના ઉપર શું છે ? આલમે અમ્િાલ. તે
બધી િાત ઉપરની કરી ને! તો ઉપર તમને િમજાિિા ખાતર કરી. ર્ોખિટ આ લેકર્રમાું હું કરી દેિાનો
હતો કે ઉપર એટલે ઉપર નહીં. આ Constrictcride છે . એ રીતે િૌથી િચ્ર્ે છે આલમે અજિામ.
તેના ઉપર એક પ છે , ર્ારે બાજએ છે આલમે અમ્િાલ, તેના ઉપર એક પ છે . તે છે ફકરશ્તાઓની
દવનયા. એ રીતે. તો આ આખા જાણે કે ગોળાકાર હોય, અને િચ્ર્ેનું પ હોય, ખાલી તે આપણી દવનયા
અને તેના ઉપર ર્ારે બાજ ઘેરાયેલી છે . તે રીતે આખી કલ્પના કરશો તો તે િધારે યોગ્ય રહેશ,ે અને આ
આપણી દવનયા, ભૌવતક દવનયાની ઉપર જે પ છે ને તેને Corbin કહે છે Mundus Imaginalis,
કાલ્પવનક, િૈર્ાકરક દવનયા. તે રીતે ત્યાું વિર્ારોનું ઉદ્ભિસ્થાન છે . એક કલ્પના એ જે ખોટી હોય,
કહાની, કકસ્િાઓમાું હોય, િાતાાઓમાું હોય, તે ખોટી. પણ એક કલ્પના એ જે આપણા મનમાું િારા
વિર્ારો પેદા કરે, અને એ આ દવનયામાું પેદા થાય છે , આ આર્ટાકલમાું હિે પછી, આ રૂહાની હકીકત
છે . તે આ ભૌવતક હકીકતને ઘેરી િળેલી છે . તેના જ કારણે રૂહાની હકીકત ‘કયાું’માું નથી. ‘કયાું’ રૂહાની
હકીકતમાું છે . એટલે આપણે શું કરીએ? કોઈ પણ િસ્તનું Location વિર્ારીએ. અમદાિાદ કયાું છે ?
કદલ્હી કયાું છે ? મબ
ું ઈ કયાું છે ? તો એક Location આિી જાય. આ અમદાિાદની South side પર
આટલું, મબ
ું ઈ North side પર, આટલું કદલ્હી. Location તે ભૌવતક દવનયાની ઓળખ છે
આલમલ અમ્િાલમાું. આ ‘Where’ જે છે ને, તે તેની અુંદર છે . એટલે આપણે એમ ના પૂછિાન,ું
જે મ આપણે પૂછીએ છીએ કે અમદાિાદ દવનયામાું કઈ બાજ છે ? એમ ના પૂછિાનું. પણ આલમલ
અજિામની અુંદર શું છે ? એક હકીકત વિર્ારોની. તે વિર્ારોની હકીકતની અુંદર જગ્યાઓ િમાયેલી
છે . જે મ કે મેં કીધું ને કે તમને એમ લાગે કે કરબલા, નજફ એ તો ત્યાું જ છે , બગદાદમાું Land કરીએ
અને આટલા કક.મી. ગા ીમાું આિીએ તો નજફ આિે. આટલા કક.મી જઈએ તો કરબલા આિે એ તો
આપણા મોત િધી જ. પછી આપણા વિર્ારોમાું િિી ગય.ું કાલે હું જઈ શકું છું , હાલ મારે બગદાદમાું
Landing કરિાની જરૂર નથી. Direct નજફ જઈ શકું છું અહીંયા બેઠા બેઠા. આ જે નજફ છે , આ
જે કરબલા આલમલ અમ્િાલમાું િિે છે તે અમર છે . પેલા તો કયામતમાું નહીં રહે, પરુંત જે આપણા
કદલમાું િિેલા છે , તે અહીંયા પણ નજફ િિે છે . અહીંયા પણ કરબલા િિે છે , મારા ઘરમાું પણ નજફ
િિે છે , કરબલા િિે છે . આપણે જયાું જઈએ ત્યાું, ‘જયાું’ તેમાું િિે છે , ‘કયાું’નો િિાલ આલમલ
અમ્િાલમાું િિે છે , ના કે ‘આલ્મલ અમ્િાલ’ ‘કયાું’માું િિે છે , એમ. આપણે એમ ના પૂછિાનું એ
‘બરઝખ’ છે . Mundus Imaginalis છે , તે કયા િિે છે ? એમ નહીં, પરુંત એમ પૂછિાનું કે કઈ
જગ્યા Mundus Imaginalisમાું િિે છે ? એ રીતે. થો ી ઘણી ભાષાઓની પણ મયાાદાઓ છે . તેના
કારણે હું તમને િમજાિિામાું પાછળ પ ું છું , પણ તમને વિર્ાર આિે કે હું શું કહેિા માુંગું છું . તો તમે
િમજી જશો.
જયારે આ પકરિતાન આિી જાય છે , તો આ દવનયાના િમય અને અુંતર આ ભૌવતક દવનયા, આ ભૌવતક
શરીરિાળી દવનયાના િમય અને અુંતર એ ગેરહાજરી બની જાય છે . આપણે જયારે મલાકાત કરીએ
૧૨:૦૦ િાગે, ૧૨:૦૦ િાગે નહીં, હાલ ને હાલ. મોત હાલ ને હાલ, જીિન હાલ ને હાલ, જન્મ
હાલ ને હાલ, મરણ હાલ ને હાલ, બધું હાલ ને હાલ જ. આ આલમલ અમિાલમાું છે . ૫૦ િષાનો
ફાિલો નથી તે રીતે! અને જે ને આ પકરિતાન મળી ગયું તેણે આઝાદી મળી ગઈ િમય અને જગ્યામાુંથી.
કરિાયતો મવસ્લમ દવનયામાું અિા પ્રકારના િામના થિાની અથિા તો પિાર થિાની... એક રાિી હતો
તે બરઝખની દવનયામાુંથી પિાર થઈ ગયો અથિા તો તેનો બરઝખની દવનયાથી િામનો થયો, તેિી
કરિાયતો ઘણી બધી છે , તો હિે કરિાયત આિે છે .
The Imam:
આપણા બારમા ઇમામ (અ.) તો Corbinએ રીિર્ા કય,ું અને તેણે આ કરિાયત પોતાની કકતાબમાું
લખી લીધી છે . ઘણી બધી કરિાયતો છે . તમે અભ્યાિ કરશો તો મળશે. પણ એક કરિાયત આપણે ટાુંકી
છે .
Corbinએ કરિાયત કરી છે હમ્દાન રાજયમાુંથી એક ઈરાની માણિની, જે મકકાની અુંદર હજ કરિા
જઈ રહ્યો છે . પાછ આિતા આિતા તે પોતાનો રસ્તો ભૂલી જાય છે , અને તેનો કાફલો છે તેનાથી પણ
િાથ છૂ ટી જાય છે . બીજા કદિિે તે એક અજાણ્યા બગીર્ાને જએ છે , ત્યાું તેને બે નિજિાન ર્ોકકયાતો
દેખાય છે . જે પૂરેપૂરા િફેદ વલબાિમાું હોય છે તે તેની રાહ જોઈ રહેલા હોય છે . આ બન્ને તેને એિા
નિયિાન પાિે લઈ આિે છે જે ની ખૂબિૂરતી રૂહાની છે . તે અિલમાું બારમા ઇમામ છે . ઇમામ તેની
િાથે િાતર્ીત કરે છે પોતાના ઝહૂ રની, એના નામથી ઉપદેશે છે , અને પૂછે છે કે શું તમને તમારા ઘરે
પાછા જિું છે ? ત્યારે તે કહે છે કે મને મારા ઘેર જિું છે . તો ઇમામ એકાદ ર્ોકકયાતને ઇશારો કરે છે .
જે ર્ોકકયાત તેની િાથે ર્ાલે છે . એટલે િધી કે તે હજી અમક ઘરોને જએ છે , એક િસ્તીને જએ છે .
એક મવસ્જદને પણ જએ છે , અને ઘટાદાર ઝા ને પણ જએ છે , જે તેને પકરવર્ત લાગે છે . જે હમ્દાન
જ છે . તો તે હજમાુંથી પાછું િળતો હતો, રસ્તો ભૂલ્યો, બરઝખમાું પહોંચ્યો, બરઝખમાુંથી નીકળ્યો,
હમ્દાન પહોંર્ી ગયો. કયાું મકકા? કયાું કાફલો? મકકાની હજારો કકલોમીટરનો ફાિલો, જે અુંતર હતું
તે ગેરહાજર બની ગયું ને! કાફલાના અુંદરથી છૂ ટો પડ્યો, બરઝખમાું ગયો, અને બરઝખમાું ખાલી
બારમા ઇમામથી મલાકાત થઈ, બહાર નીકળ્યો તો િીધો હમ્દાન. એ રીતે. તો આ રીતે હમ્દાન તેનું
પોતાનું શહેર છે , તેણે આખી રાત તેને શોધિામાું કાઢી હતી, પણ નહોતું મળતું, પરુંત બારમા ઇમામના
ર્ોકકયાતે ત્યાું િધી તેને પહોંર્ા ી દીધો. આ કકસ્િો એ િાતની િાવબતી આપે છે . તે આ જાહેરી
દવનયાના કોઈ પણ વિસ્તારથી દૂર નથી. વિદ્ધપરથી રસ્તો ભૂલાય કે બરઝખ, અમેકરકામાું રસ્તો ભૂલાય
તો બરઝખ, આ કોઈ જગ્યામાું વસ્થર નથી. ર્ારેબાજ છિાયેલું છે એમ. અપની કરહાયતગાહ આ
ભૌવતક દવનયાની અુંદર કોઈ પણ જગ્યાએથી આપની કરહાયતગાહ િધી પહોંર્ી શકાય છે . શરત એ
કે જે તરીકતી તેનો નફ્િ છે તે પાક હોિો જોઈએ. આ કકસ્િો એ િાતની પણ િાવબતી આપે છે કે
માણિ ઇમામ (અ.)ની કરહાયતગાહને જોઈ શકે કે ના જોઈ શકે, પરુંત ઇમામ (અ.)ની નજર હુંમેશાું
દરેક મોવમનના ઉપર જ હોય છે . બલ્કે કાકફરના પણ અમલ ઉપર જ હોય છે . એટલા જ માટે અલ્લાહે
આપને સ્થળ આપ્યું છે , આલમે અજિામમાું નહીં, પણ આલમે અમ્િાલમાું. આપના ર્ૌદ માઅિૂમીન
(અ.)ની હદીિોમાું એ િાતનો પણ ઉલ્લેખ છે કે બરઝખની અુંદર પણ શહેરો છે , અને એ શહેરોમાું
પણ ‘હજજતલ્લાહ’ ઇમામ પોતે જ છે , અલ્લાહના બુંદાઓની પાિે.
ઇમામ હિન (અ.)એ ઉલ્લેખ કયો છે કે.. એટલે કે ઇમામ િાકદક (અ.)થી કરિાયત કરી છે કે ઇમામ
હિન (અ.)એ આિું ફરમાવયું છે કે, “અલ્લાહના બે શહેરો છે , એક છે પૂિામાું એક પવશ્ર્મમાું.” પૂિામાું
અને પવશ્ર્મમાું શું છે ? મેં કીધું ને કે હિે તમે મુંવતકને છો ી દો. પૂિા અને પવશ્ર્મ તો દવનયાના
Contactમાું, ભૌવતક દવનયાના, હિે જયારે અલ્લાહ કહે: “રબ્બલ મશકરકૈન િ રબ્બલ મગકરબૈન.”
તો આ શું છે ? આ તો કોઈ એિી િસ્ત નથી કે આપણે તો એમ વિર્ારીએ કે આ િૂરજ અહીંથી ઊગે
છે , અહીંથી આથમે છે , આ તો કાએનાતના મગકરબ અને મશકરકની િાત છે . આ દવનયાની મગકરબ
અને મશકરકની િાથે કોઈ લેિાદેિા નથી. તો એના વિષે િાત કરે છે કે અલ્લાહના બે શહેરો છે એક
East અને એક Westમાું છે . આ શહેરોની અુંદર કોઈ પણ બુંદો કયારેય પણ અલ્લાહની નાફરમાની
નથી કરતો, તેમ છતાુંય અલ્લાહની કિમ, અલ્લાહના બુંદાઓમાુંથી અલ્લાહની હજજત આ બુંને
શહેરોમાું પણ અને બુંને શહેરોની િચ્ર્ેની જગ્યામાું હું પોતે જ છું . એમ ઇમામ હિન (અ.) ફરમાિે
છે . “હું પોતે છું , અને મારો ભાઈ હઝરત ઇમામ હિૈન (અ.) છે .” (અલ કાફીમાું આ કરિાયત છે .)
આ હદીિ પણ અને આિનારી હદીિ પણ િાવબત કરે છે કે અલ્લાહના બુંદાઓના િલી ઇમામ પોતે
છે , આ દવનયામાું પણ અને આખેરતમાું પણ. અને એ કે ઇમામનું અવસ્તત્િ બુંને દવનયા ઉપર મોવહત
છે . આપણે કેિા? દવનયામાું જીિીએ તો પહોંર્ કઈ? આખેરત િધી. આખેરતમાું જઈએ તો પહોંર્
કઈ? દવનયાની? ઇમામ અલી (અ.) ઇમામે ઝમાના. કોઈ મોવમન મરે તો તેની કબરમાું આિે, આલમે
બરઝખમાું ઇમામ અલી (અ.) જ. પહોંર્ બુંને દવનયાની અુંદર હોય છે , એમ. જાહેરી દવનયામાું પણ
અને બાવતની દવનયામાું પણ. આ બધી હદીિોથી આપણને એ પણ શીખિા મળે છે કે આ (Jabilqa)
جبلقهઅને (Jabirsa) جبرسه. Jabilqa એક શહેરનું નામ છે , બીજાનું નામ Jabirsa છે . ઇમામ
હિૈન (અ.)એ ફરમાવય,ું ઇબ્ને વઝયાદના લશ્કરિાળાઓને આશૂરાના કદિિે યાદ અપાવયું કે, “તમને શું
થઈ ગયું છે ? તમે એકબીજાની મદદ કરો છો મારા વિરદ્ધ. તમને એ ખબર પ તી નથી કે તમે મને જો
કતલ કરી દેશો, તમે અલ્લાહની હજજતને કતલ કરશો, જે તમારી િચ્ર્ે છે . તમને અલ્લાહના
અવસ્તત્િનો પરાિો જોઈએ તો હું પોતે જ છું . તેને જ નિ કરી દેશો તો કયાું જશો? પરાિો જ નહીં
રહે તમારી િચ્ર્ે. ના, અલ્લાહની કિમ! Jabilqa અને Jabirsa િચ્ર્ે કોઈ પણ જગ્યા એિી નથી
કે જે નબીની ઓલાદ હોય. નબીની ઓલાદમાુંથી અલ્લાહની હજજત કાયમ કરતો હોય તે કેિળ હું
પોતે છું .” તો તેનો અથા મેં કીધું ને કે ઉપર તમે માનો કે Constrict circle, એક નાનક ું ગોળ િૌથી
િચ્ર્ે આલમે અજિામનું, તેના ઉપર જાણે કે એક પ હોય તે આલમે અમ્િાલન,ું આ બાજ આલમે
અમ્િાલની અુંદર. ર્ાલો, હું દોરીને જ બતાિ.ું
આલમે અજિામ
جبرسه جبلقه
આલમે અમ્િાલ
આ રીતે આપણે કહીએ તો Jabilqa અને Jabirsaની િચ્ર્ે કુંઈ છે , તે શું? આખી દવનયા તો આિી
ગઈ. આલમે અજિામ તો આખું આિી ગય,ું આ બાજ આલમે અજિામ, ત્યાું જ જવબિાા. આ બાજ
જવબલ્કા, આ બાજ જવબિાા. િચ્ર્ે જે કુંઈ હોય ને આખી દવનયા પણ, આ બાજનું આલમે અમ્િાલ
પણ. પેલી બાજનું આલમે અમ્િાલ પણ. તે રીતે બધાની અુંદર ઇમામત છે આપણા હાજર ઇમામની,
તે રીતે. જવબલ્કા અને જવબિાામાું. હાલ મેં ઉતાિળે તમને િમજાિી દીધું છે , પણ આ શકય હોય કે
આ ના હોય, અને અવલફ મમદૂદા પણ હોય, ( جبلقاءઅવલફ અને હમ્ઝા) તે રીતે તમે અરબીમાું જોશો
તો િધારે િારું. અને બુંને રીતે લખતા હોિ તે પણ શકય છે .
મારો અિાજ મારા મોઢામાુંથી નીકળે છે , અને તમારા કાન િધી જાય છે તે આમ ને આમ ના જાય તેના
માટે ફકરશ્તા છે . તમને એમ પણ ખબર છે તમે કોઈ પણ નળને આમ ર્ાલ કરી દો તો વિજ્ઞાન કહે છે
કે Gravitational Forceથી પાણી નીર્ે આિી જાય, પણ એક પણ ટીપું અલ્લાહની મરજી વિરદ્ધ
જમીન ઉપર નથી પ તું. તો એક-એક ટીપા માટે અલ્લાહે ફકરશ્તા રાખ્યા છે નીર્ે પા િા માટે, તો
અલ્લાહના ફકરશ્તા.... તો ભારતની દવનયાનો વિર્ાર કરીએ કે િરકારી તુંત્ર, ગાુંધીનગરમાું કેટલા
ઓકફિરો, કદલ્હીમાું કેટલા ઓકફિરો, દરેક પાટનગરમાું કેટલાક ઓકફિરો, તેના ઉપરાુંત પોવલિ
ઓકફિર, તેના ઉપરાુંત િૈવનકો કેટલા બધા લાખોની િુંખ્યામાું હોય, બધા િરકારી ફકરશ્તાઓ. તેના
કરતા તો િધારે અલ્લાહ વિષે કલ્પના કરિી પ ે ને, નહીં તો આપણે કુંજૂિ છીએ કલ્પના કરિામાું, તો
એ રીતે. આ બધા ફકરશ્તાઓ મારો અિાજ તમારા િધી પહોંર્ા ે તો આ દવનયામાું છે . મકરાબ કયાું
છે ? અલ્લાહના અશા િધી. કયાું પહોંર્ેલા છે ? ખૂબ જ કરીબ છે અલ્લાહના. તે જ અહલેબૈતની
હકીકતને િમજી શકે છે . એિા ફકરશ્તાઓ નથી િમજી શકતા, એ િાત છે એમ! એિા મોવમનો કે
જે મના કદલો અલ્લાહે આજમાિી દીધા છે , તેમને કરજાલલ ગૈબના માણિો પણ કહેિાય છે .
Sense= આભાિ, આ દવનયાની અુંદર કોઈ પણ િસ્ત આભાિ કરિાની હોય. કેટલીક િસ્ત ઠોિ
હોય જે ને આપણે સ્પશી શકીએ. કેટલીક િસ્તઓ atract હોય, પણ અભ્યાિ કરી શકીએ. તમારો
અિાજ છે તેને હું સ્પશી ના શક,ું પણ િૂુંઘી તો શક.ું તમારા ર્હેરા પર ખશીના હાિભાિ આિે છે . તો
તેને સ્પશી ના શક,ું પણ અહેિાિ તો કરી શકું કે હા! હાલ આ માણિ ખશ છે તે બધ. આ બધું છે
Sensible world. Sensible world અહીંયાથી અનેક વજન્નાતો, અનેક ફકરશ્તાઓ નીકળી જાય.
તમને કયાું ખબર છે ? તે Super Sensible world કહેિાય તો કરજાલલ-ગૈબ જે છે , અલ્લાહના
િલીઓ, ગૈબતના માણિો, તેમની પહોંર્ ગૈબની દવનયા િધી પણ છે . આપણે એમ કહીએ કે કરજાલલ-
ગૈબને બીજા શબ્દોમાું રાન્સ્લેટ કરીએ ને તો તેનો અથા શું થાય? ગાયબ, અદ્રશ્ય માણિો. અદ્રશ્ય
માણિો એટલે શું? તેમનું ભૌવતક જીિન તો હોય. પણ અદ્રશ્ય કેિી રીતે? દા.ત. આપણે
મશાવહદબાિાની િાત કરીએ તેમનો દરજજો મોવમન જમાઅત જે િમજે છે તે કેિો િમજે છે , એ
દરજજો છે જ કોણ! એનાથી એમ વિર્ારે કે મશાવહદબાિાનો દરજજો નથી. પીર તરીકે કેટલો બલુંદ
દરજજો છે , પણ તમને અનભિ થયો, તો થયો ને! મશાવહદબાિા અમદાિાદના કોઈ મોલમાું ર્ાલ્યા
જાય શોપપુંગ કરતા રહે તો તે મોલના માવલકને એ ગ્રાહક દેખાય, પીર ના દેખાય. તો તેમના માટે
મશાવહદબાિા અદ્રશ્ય છે , ગાયબ છે , કરજાલલ-ગૈબમાું છે . એ જ રીતે અનેક લોકો, અલ્લાહના િલીઓ
તમારી િામે કોઈ વભખારી તરીકે, કોઈ િાિલી તરીકે, અનેક રીતે પિાર થઈ જાય. તમને ખબર ના પ ે
કે કરજાલલ ગૈબ િામેથી આિી ગયા. એિી રીતે અલ્લાહના લોકો દવનયામાું િિે છે . ઇમામ પોતે અને
આિા કરજાલલ ગૈબ આ રૂહાની મતાબાઓ તેમના પોતાના છે . બધાને મળે નહીં. આ મતાબો જાહેરી
દવનયામાું પણ છે , બાવતની દવનયામાું પણ છે . જાવબર ઇબ્ને યઝીદ અલ જોઅફી, જે ઇમામ ઝૈનલ
આબેદીન (અ.)ના એક િહાબી હતા. તેમની િામે િાતર્ીત કરતા કરતા ઇમામ ઝૈનલ આબેદીન
(અ.)એ જણાવયા છે એ બધા રૂહાની મતાબાઓ કયાું છે ? ઇન્શાઅલ્લાહ જયારે આપણે મળીશું ત્યારે
એની િાત કરીશું. હાલ, તમને બતાિી દઉં કે કયા કયા ઇમામ (અ.)એ ગણાવયા. The Abwab: આ
બધા અલ્લાહના િલીઓ છે . બાબનું બહિર્ન અબ્િાબ. જે દરજજાઓ છે ગૈબની દવનયાના તે એક
મતાબો. The Arkan: થાુંભલાઓ, બીજો મતાબો. The Nuqaba: જે રાજકિ ું રો એ ત્રીજો મતાબો.
પછી છે The Abdalનો મતાબો અને અવતાદનો મતાબો. આ જણાવયા છે . આના પછી પણ ઘણા
બધા મતાબા છે . પણ મારી રીિર્ામાું મેં આટલા જ લીધા છે . આના પછીની િાત હશે The
Occulation: ગૈબતની.
આ જાહેરી દવનયામાું અને બાવતની દવનયામાું ખાિ કરીને બરઝખ ન કેિળ એ ઇમામ (અ.)નું અવસ્તત્િ
છે , પરુંત એિા બુંદાઓ, મોવમનો પણ િિે છે કે જે મના કદલોની પરીિા થઈ ર્ૂકેલી હોય છે . ઇમામ
અલી (અ.)એ આ રીતે ફરમાવયું છે : અમારી વહદાયત મશ્કેલ હોય છે , ખૂબ જ મહેનત કરાિનારી હોય
છે . તે વહદાયત નબીએ મિાલ વિિાય કોઈ ના કરી શકે, મલકે મકરાબ વિિાય આ કામ કોઈ કરી ના શકે
અથિા તો મોવમન બુંદા વિિાય આ કામ કોઈ કરી ના શકે. જે ના કદલની અલ્લાહે પરીિા લઈ લીધી
હોય, ઈમાન માટે. એિા મોવમનીન, જે મના કદલની પરીિા અલ્લાહે લઈ લીધી છે . તેમને ગૈબતના
માણિો પણ કહેિાય છે . અથિા તો Super Sensible, Sensible જે આપણી ઇવન્દ્રયોને દેખાઈ
જાય તે, Super Sensible આપણી ઇવન્દ્રયો કઈ કઈ છે ? સ્પશાની ઇવન્દ્ર, ૫ ઇવન્દ્રયો છે તે ઇવન્દ્રયોથી
બલુંદ હોય. આ ઇવન્દ્રયો િ ે કોઈ અનભિ ના થઈ શકે, અને તેમ છતાુંય તેનું અવસ્તત્િ હોય તેને કહેિાય
છે , Super Sensible World. અને આિા કરજાલલ ગૈબ, ગૈબની દવનયા પણ કહેિાય છે . એટલે
આ લોકો અદ્રશ્ય લોકો છે , જાહેરમાું કોઈને દેખાતા નથી. ઇમામ અને કરજાલલ ગૈબ, આ લોકો...
રૂહાની મતાબાઓની અુંદર આમનો િમાિેશ થાય છે . આમના વિિાય કોઈ નથી. રૂહાની મતાબાઓમાું
કોણ છે ? ઇમામ છે તખ્ત ઉપર, અને બધા કરજાલલ ગૈબ છે , તે ઇમામના તાબે, નીર્ે છે . હિે તમને
એ િાત બતાિી દઉં. આપણે કોઈ અવભમાન નથી કરતા, જે મ કે નજફમાું વિસ્તાની િાહેબ જે મદ્રેિો
ર્લાિે છે . અથિા તો કમની અુંદર ખાવમની િાહેબના જે મદ્રેિા હોય તે બધાની અુંદર કરજાલલ ગૈબ
હોય જ નહીં, પરુંત આપણને યકીન છે કે આપણી પીરી મરીદીની અુંદર આ િાત તો છે જ. તો આ
પીરી મરીદી શું છે , એ તમને બતાિી દઉં. બારમા ઇમામ... તેમની િાતો આપણે જાણી, એટલે કે
આપણે હદીિો જાણી ગયા. નહજલ બલાગામાું પહેલા ઇમામની િાત જ બારમા ઇમામની િાત છે .
તો દરેક ઇમામની વહદાયતનો અભ્યાિ કરિો, તે કોણ કરી શકે? કરજાલલ ગૈબ. એ મેં તમને ગૈબની
િાત િમજાિી હતી ગયા લેકર્રમાું પણ કે આપણે ફરતા હોઈએ રસ્તાની અુંદર તો િામેિાળો જએ.
કોઈ દકાનદાર હોય તો તેને લાગે કે ઘરાક આવયો, કોઈ ડ્રાઇિર હોય તો તેને લાગે કે પગપાળા ર્ાલતો
માણિ આવયો અથિા તો આપણે ગા ીમાું હોઈએ તો બીજો ડ્રાઇિર આવયો તેને થો ી ખબર કે આપણે
આવલમ કલાિની અુંદર શું કરીએ છીએ? તો તેના માટે આપણે પણ કરજાલલ ગૈબ છીએ. જે અિલ
અવસ્તત્િ છે આપણું, અિલ હકીકત છે આપણી, તે તેનાથી ગૈબમાું છે . આિી જ રીતે અનેક લોકો
હોય છે . અલ્લાહ બહેતર જાણે છે . કોને ખબર? આપણે રો ઉપર ર્ાલતા જઈએ. અર્ાનક કોઈ ગુંદો
ગુંદો માણિ દેખાય, ગુંદો તો નહીં, ગુંદો ના હોઈ શકે, અબૂ તરાબના િદકામાું. તો કોઈ ધૂળિાળો
માણિ આિે, અને આપણે એમ વિર્ારીએ કે આ તો વબલકલ ગરીબ અને વભખારી છે , ધત્કારી દઈએ.
આ કરજાલલ ગૈબમાુંથી હોય, કોને ખબર! અિલમાું ખબર નહીં.
મેં પોતે... અમારા બાળપણની અુંદર ઉદૂા મેગેવઝન ખૂબ જ િધારે આિતા, અને ઇતરત અમ્મા જે પણ
પઢતા હતા, તે મને પણ આપતા હતા, કારણ કે તે િમયે તો આપણે મેગેવઝનના ફોટા અને
advertisement જોઈને શરમાઈ જઈએ એિો ન હતો, તો તે તો અમારા ઘ તર માટે, િુંસ્કાર માટે
ખૂબ જ ઉપયોગી હતા. તો એક મેગેવઝનમાું ઇતરત અમ્માએ એક કકસ્િો મને િુંર્ાવયો હતો. તે
મેગેવઝનમાું.... એક ખ્િાજા િાહેબનો રોઝો અજમેરમાું અને એક ખ્િાજા િાહેબનો મોવહબ. તેણે ત્યાું
જઈને વજદ પક ી કે ખ્િાજા િાહેબને ના જોઈ લઉં ત્યાું િધી હું જઈશ જ નહીં, તો ઘણો રોકાયો,
ઘણો રોકાયો. છ મહીના થઈ ગયા કે એક િષા થઈ ગય,ું ત્યાું જ રોકાયો તેમ છતાું ખ્િાજા િાહેબ ના
મળ્યા. અુંતમાું તેને લાગ્યું કે કેટલું અહીંયા રોકાિ?
ું મારા પકરિારજનો મારી રાહ જએ છે , અને મારા
પકરિારજનોની જિાબદારી પણ વનભાિિાની છે . તો હતાશ થઈને પાછો નીકળ્યો. રેલિે સ્ટેશન ઉપર
ગયો. બ્બામાું બેઠો, અને બ્બાની અુંદર બેઠો હતો ત્યાું એિો ફકીર આવયો કે જે નો બધો ર્હેરો છે ને
કરર્લીઓિાળો હતો, અને એક એક કરર્લીની અુંદર માટી હતી, અને તે આવયો અને આને ખબર જ
નહીં કે શી ખબર ફકીર હશે, એટલે લોકો પાિે ભીખ માુંગશે. તો તેણે ધ્યાન ના આપ્ય,ું પૈિા આપી
દીધા હશે. તો તે નજીક આવયો તો એટલું બોલ્યો, “બેટા, ઐિી વઝદ્દ નહીં કરતે.” આટલું બોલીને બહાર
નીકળી ગયો, અને કયાું ગયો તે ખબર નહીં! તો આ કરજાલલ ગૈબ. આિી રીતે દરેક અલ્લાહના િલી
આ દવનયાની અુંદર કરજાલલ ગૈબનો રોલ અદા કરે છે . એ રીતે.
અને દેખીતી િાત છે કે બારમા ઇમામની પહોંર્ આલમલ અજિામમાું પણ છે , અને આલમલ
અમ્િાલમાું પણ છે . તે રીતે કરજાલલ ગૈબની પણ પહોંર્ બુંને જગ્યાએ હોય.
આખી રૂહાવનયતના મતાબાના પગવથયા છે , તે બધા પગવથયા ઇમામ અને કરજાલલ ગૈબથી જ ભરેલા
છે , અને આ જાહેરી દવનયામાું પણ પગવથયા છે , અને બાવતની દવનયામાું પણ છે .
જાવબર ઇબ્ને યઝીદ અલ જોઅફી ઇમામ ઝૈનલ આબેદીન (અ.)ના જમાનામાું આપના િહાબી હતા.
તો ઇમામ ઝૈનલ આબેદીન (અ.)એ આ જાવબરને બતાવયું છે . ઘણી બધી કરિાયતો આ જાવબરની છે .
ઉિૂલે કાફી... તમે કતબે અબાઆ જઓ. તે જાવબર ઇબ્ને અબ્દલ્લાહ અન્િારીની નથી. જાવબર ઇબ્ને
યઝીદ અલ જોઅફી છે . તેમણે આ બધા મતાબાઓ બતાવયા છે .
આ છે બાબ. અલ્લાહના દરિાજા બુંદા માટે. બુંદાને અલ્લાહની કબાત મેળિિી હોય, તો જે
દરિાજામાુંથી પિાર થિું પ ે તે નબીઓનો દરિાજો છે , અને અલ્લાહથી જે િહી આિે, કરઆન
બુંદાઓ િધી પહોંર્ે તો રિૂલલ્લાહ (િ.) આપણા માટે બાબ થયા, અને રિૂલલ્લાહ (િ.)ના
િિીલાથી કોઈ દઆ માુંગીએ અલ્લાહ િામે તો તે દઆ કબૂલ થઈ જાય તો તે આપણા માટે એક બાબ
થયા, પરુંત દેખીતી િાત છે , જરૂરી નથી કે આ રિૂલલ્લાહની જ િાત હોય, કારણ કે બીજા બધા
નબીઓ.. રિૂલલ્લાહ (િ.) તો બાર ઇમામોથી પણ બલુંદ, બીજા બધા નબીઓ પણ હોઈ શકે. આ
બધા નબીઓ એિી રીતે દરિાજા છે કે અલ્લાહના બુંદાઓ, ખાિ કરીને માણિો. માણિોને જયારે
બાવતની દવનયા જોિી હોય તો કેિળ નબીઓનો જ િહારો લેિો પ ે. િધમાું અલ્લાહની નેઅમતો,
રહમત, બરકત, કરઝ્ક, જીિન, આખેરત તે બધા નબીઓના િિીલાથી જ મળે છે , તો અબ્િાબ કહેિાય
છે . અબ્િાબની અુંદર હું એટલો િધારો કરી દઉં એ જરૂરી નથી કે કેિળ અબ્િાબમાું નબીઓ જ હોય,
નબીઓના િિીઓ પણ હોઈ શકે અથિા તો િિીઓના પેરિકાર પણ હોઈ શકે. બધા હોઈ શકે.
િમજી લો ને કે આખો મહેલ છે મતાબાઓનો. તે મહેલના અમક દરિાજા છે , તેને કહેિાય છે અબ્િાબ.
અને અમક થાુંભલાઓ છે . આ pillar, પેલો pillar, જે ની ઉપર આખી building ઉભી છે , તેને
કહેિાય રકન (અરકાન), તો આ રકન કોણ છે ? તેના વિશે.
આ છે બાર ઇમામો રિૂલલ્લાહ (િ.)ની આલમાુંથી. આ આખા મહેલને આ લોકો િહારો આપી રહ્યા
છે , રકન એટલે કે થાુંભલો. એટલે કે િહારો. માઅિૂમ ઇમામોને અરકાન એટલા માટે કહેિાય છે ,
કારણ કે તેમના કારણે જ હકીકા મોહુંમદીયાની અુંદર અથિા તો છે િટની હકીકતની અુંદર, હકીકા
મોહુંમદીયા: આલમલ અજિામ, આલમલ અમ્િાલ, આલમલ મલકૂત, આલમલ અિાાહ, આલમે
જબરૂત. આ બધું હકીકા મોહુંમદીયા છે , તે િલામત છે , પ ી જતી નથી. કેિળ બાર ઇમામોના કારણે.
એટલે તેમને અરકાન કહેિામાું આિે છે , એમ.
નકીબ: તમને યાદ હોય તો ઝહીરબાિાએ મૌલિી ગલામહિૈન કમાલભાઈને “નકીબે અહલેબૈત”નો
લકબ આપેલો. નકીબનું બહિર્ન છે નકબા. જો કે ઝહીરબાિાનો કોઈ એિો ઇરાદો ન હતો કે આ
મતાબા બતાિે, પરુંત એક િારું નામ.. જે મ કે આપણે “મોવમન રત્ન” એ પ્રકારે. એ િારું નામ એિો ા
માટે ઝહીરબાિાએ નકકી કરેલું, તેની અુંદર આ નામ પણ રાખેલું. અહીંયા નકીબ મતાબાની અુંદર શું
અથા ધરાિે છે તે આપણે જોઈએ.
આ છે રૂહાની રાજકમાર. રૂહાની રાજકમાર એટલે કોણ? તે આપણે જોઈએ કરિાયતો પ્રમાણે. આ
બધા અબ્દાલ છે . તમે જઓ.. હાલ હું નથી કરતો, તે પાછળથી આિશે તો પાછળથી જોઈશ.ું આ
હુંમેશાું નકબાની િુંખ્યા દવનયામાું ૩૦ જ રહે છે , અને તે છે રૂહાની રાજકમારો. આ એિા લોકો છે કે
જે ઇજજત આપે છે , ગૌરિ આપે છે , અને િન્માન આપે છે , આ જાહેરી દવનયાને પણ અને બાવતની
દવનયાને પણ. આ રૂહાની રાજકમારો આ કામ કરે છે , કદાર્ એટલા માટે તેમને રાજકમારો કહેિાય છે ,
કારણ કે નજબા, જે મતાબા નીર્ે આિે છે , તે બધા કાયો તો કરે જ છે , તેની િાથે િાથે િધમાું પણ
તેમની એક ઓળખ છે , તેમનો શજરો રિૂલલ્લાહ િધી પહોંર્તો હોય છે , એટલે તેને નકબા કહેિામાું
આિે છે , અને આપની અહલેબૈત િધી પહોંર્તો હોય છે .
કદાર્ તેમને રાજકમાર એટલા માટે કહેિામાું આિતા હોય, કારણ કે નજબાની જે મ કાયો તો કરે જ
છે , અને િાથે િાથે તે લોકો િુંકળાયેલા શજરાની િાથે પણ જે રિૂલલ્લાહ (િ.) અને આપની
અહલેબૈત િધી પહોંર્ે છે , તો આપણે તરીકતની દવનયામાું વિર્ારીએ. આટલા ખાનિાદા.. ખાનિાદા
કોણ? અમક અમક ખાનિાદા તો તકકય્યામાું હતા, બધા િૈયદો ન હતા. અલ્હમ્દોવલલ્લાહ, તમારા
વિલવિલાિાળાઓ બધા િૈયદો છે , અને તમારા વિલવિલાિાળાઓના િ ે તમારી આખી કોમ
અવસ્તત્િમાું આિી. તમારી આખી કોમ ૫૦ કે ૬૦ હજાર..થો ી.. તમે જઓ ખેરાલથી મહેિાણા તરફ
જાઓ, એક એક ગામ ા જઓ, બધા મોવમનોના જ છે . તે એક િમયે કબીરદ્દીન બાિાના હાથે કલમો
પઢનારા હતા. તેમની િુંખ્યા કેટલી િધારે! તમે િાુંકાનેર તરફ જાઓ તો ખૂબ જ મોટી િુંખ્યા છે , બલ્કે
ફાવઝલ નૂરલ્લાહ શસ્તરીએ બતાવયું છે . જે મ કશ્મીરમાું, લાહોરમાું, કદલ્હીની અુંદર, ગજરાતની અુંદર
બધી જગ્યાએ એક નકીબ આવયો, અને તેણે કલેમો પઢાવયો, અને તે નકીબનું નામ હતું કબીરદ્દીન. તે
રીતે. આ રીતે દવનયાના દરેક ખૂણાની અુંદર િૈયદો જાય છે , અને તે વહદાયત કરે છે . િમજી લો કે બાર
ઇમામના આ નકીબ છે .
નજબા એટલે કોણ? એ જ બધ કામ કરે જે પીરો કરે, પરુંત શજરો નહીં તો કોણ હોઈ શકે? આપણે
વિર્ાર કરીએ. આ છે રૂહાની દરબારીઓ, અને આ ૪૦ હોય છે દરેક જમાનામાું. તો કલ વમલાિીને
૭૦ બને છે . આમને એટલા માટે દરબારી કહેિામાું આિે છે , કારણ કે આ રૂહાની મતાબાઓનો એક
ભાગ છે . અબ્િાબ અને અરકાન નીર્ે. આ બધા લોકો એિા શજરાની િાથે, એિી િુંશાિળીની િાથે
જો ાયેલા હોય છે કે જે મણે િદીઓથી ઇસ્લામની િેિા કરી છે . એટલે કે િૈયદ ના હોય અને િદીઓથી
ઇસ્લામની િેિા કરતા આવયા હોય, તેિા શજરાની િાથે જો ાયેલા હોય, તેને નજીબ અથિા
બહિર્નમાું નજબા કહેિામાું આિે છે . િમજી લો કે મોવમન જમાઅતમાુંથી કોઈ એિા આવલમ નીકળે
કે જે એિું કામ કરી શકે કે જે પીર કરી શકે. તો તે નજીબમાુંથી કહેિાય એમ, અને તમે ૭૦૦ િષા પહેલાું
ઇસ્લામ લાવયા, અને તમારા િ િાઓ અને તમે એિા શજરાની િાથે જો ાયેલા છો.
હમણાું મારી િાથે મળિા આિેલા રાજસ્થાનના એક િૈયદ િાહેબ. તો તે િાત કરતા હતા, િારી રીતે
મળ્યા અને ઇકરાર કરતા હતા કે અમે િમજતા હતા કે ભારતની અુંદર અમારા શજરા, વિલવિલાિાળા
િૈયદો િૌથી પહેલા આવયા, પણ અમે મુંબઈ ગયા તો ત્યાું એિું મૌલાનાએ અમને બતાવયું કે ના, તમે
િૌથી પહેલા નથી આવયા, બલ્કે વિદ્ધપરિાળા જાફરી ઘરના લોકો છે , તે િૌથી પહેલા આ વિસ્તારમાું,
ભારતમાું મિલમાન તરીકે આવયા હતા, તે રીતે.
કઈ રીતે ઇશારો થાય છે કે આ વિસ્તારમાું જાઓ, અને તબ્લીગ કરો, આ બધું નકીબોને થાય, અને કોણ
કોણ લોકો તેમની બૈઅત કરે, કલમો પઢે તે બધા લોકો કે જે મની ઓલાદમાુંથી પાછળથી નજીબો
બનિાના હોય.
બદલ કોને કહેિાય? હું આ પેનથી લખું છું , પેન લખિાની બુંધ થઈ ગઈ, તો મેં બીજી પેનથી લખિાનું
શરૂ કરી દીધ.ું તો બીજી પેન પહેલી પેનની બદલ થઈ ગઈ. અમક લોકો કે જે િા લોકો હાજર જ હોિા
જોઈએ. જે આપણે જાણ્યા કે નકીબ અને નજીબ, તે ૭૦ની િુંખ્યામાું અને બીજી કરિાયત પ્રમાણે
જદી પણ બતાિિામાું આિી છે , તેટલી િુંખ્યાની અુંદર દવનયાની અુંદર હાજર ને હાજર જ હોિા
જોઈએ, પરુંત અલ્લાહે અમરતા તો બારમા ઇમામને જ આપેલી છે . આ બધા લોકો તો એક પછી એક
આિે છે . એક િફાત પામે તો અલ્લાહ તેના જે િો બીજો નકીબ અથિા નજીબ તેની જગ્યાએ મૂકી દે
તો આ બધા એકબીજાના અબ્દાલ કહેિાય. અથિા તો તમારી જમાઅતની અુંદર એક મૌલિી િાહેબ
હોય િારા. િારી વહદાયત કરતા હોય તે િફાત પામે, અથિા તો બીમાર થાય, કામ ના કરી શકે. તો કોઈ
બીજો ઊભો થઈ જાય તો તે તેનો બદલ કહેિાય. આિા કલ અબ્દાલ ૩૦ િૈયદો અને ૪૦ ગેરિૈયદો.
એિી રીતે ૭૦ તો હુંમેશાું દવનયામાું હોય જ છે એમ.
અલ્લાહની મરજી, અલ્લાહે બધાને એકબીજાથી અલગ રાખ્યા હોય કોને ખબર? એક બદલ બીજા
બદલને રસ્તા પર મળે તો ના ઓળખી શકે. તેમ પણ બની શકે, આ િુંભિ છે . બધા જ અલ્લાહના
િલીઓ. એટલે િધી કે નબીઓ અને ઇમામો પણ અલ્લાહના િલીઓ છે , બધા જ અલ્લાહના િલીઓ
જે િૈયદોમાુંથી છે , અને નબી અથિા ઇમામ નથી એ છે નકીબ. બધા જ અલ્લાહના િલીઓ જે િૈયદ
નથી, ન તો નબી છે , ન તો અલ્લાહના િલી છે , લોકોના ઇમામ છે , એટલે કે વિલાયતે અકબરમાું છે ,
વિલાયતે કબરામાું છે , તો એિા વિલાયતે િગરાિાળા અને ગેરિૈયદો કહેિાય નજીબ. િલીઓ તો બધા
જ.
કેટલીક કરિાયતો પ્રમાણે રૂહાની રાજકમારો અને દરબારીઓ તેમને અબ્દાલ પણ કહેિામાું આિે છે , કે
જે બદલ છે અરકાનનો. અરકાન છે ઇમામ. તેમનો બદલ છે અબ્દાલ. કયાુંક િૈયદ કરે, કયાુંક િૈયદ
પીરના હાથે જ શીખ્યો હોય તેિા મોવમન કરે.
અવતાદ એટલે ખીલા. આપણે કોઈ જાનિર ભાગી ન જાય એના માટે ખીલા ઠોકીએ ને જમીનની અુંદર,
રસ્િીથી બાુંધી લઈએ. આ અવતાદમાું કોણ હોય? એિા ખીલા હોય કે.... આખી ને આખી િાઘરોલની
જમાઅત ઇચ્છતી હોય કે ર્ાલો ને આપણે ભાગી જઈએ. આ પીરી મરીદી શ? ું તો એકાદ એિો હોય,
ત્યાું બેઠો હોય તેની શરમમાું ત્યાુંને ત્યાું જ પ ી રહે, તો તેિો માણિ કહેિાય અવતાદમાુંથી, તે રીતે.
આ તો મેં દાખલો આપ્યો, િાઘરોલિાળાઓને લલકારું છું , કયાુંક થો ી પણ ગૈરત હોય તો ઉભા થઈ
જાય તે માટે, બાકી તો િારા જ છે , મોવમનો છે તો બધા જ િારા છે . તો અવતાદની િાત.... આપણે
જયારે મળીશું ત્યારે અવતાદની િાત કરીશ.ું
તારીખ : ૨૫-૦૯-૨૦૧૮
The Abdal and The Awtad:
કેટલીક કરિાયતોમાું રૂહાની રાજકમારો અને રૂહાની દરબારીઓને અરકાનના પ્રવતવનવધઓ, અબ્દાલ
પણ કહેિાય છે , જે ઓ અરકાનના પ્રવતવનવધઓ છે , અને અવતાદ પણ કહેિાય છે , જે ઓ ર્ોકીયાતો
હોય છે . જે આપણી જાહેરી દવનયા છે , તેને િાર્િીને રાખે છે . તેઓ અબ્દાલ એટલા માટે કહેિામાું
આિે છે કે આ ર્ાલીિમાુંથી એક અલ્લાહની રાહમાું પહોંર્ે છે , િફાત પામે છે તો અલ્લાહ બદલી દે
છે તેને બીજાની િાથે. બદલનું બહિર્ન છે અબ્દાલ કે જે પહેલા કરતા બીજા જે િો હોય છે રૂહાની
મતાબામાું અને તેમને અવતાદ, િતદ - ખીલો. એટલા માટે કહેિામાું આિે છે , કારણ કે આટલો બધો
ઝલ્મ અને અન્યાય હોિા છતાુંય આ આખી દવનયા... તો આિા લોકો અવતાદ હોય છે , ખીલા હોય
છે . ખીલા કોને કહેિાય? આપણા ઘરની અુંદર ખીલો આપણે કહીએ તો ખૂુંટી, ખૂુંટી ઉપર કોઈ િસ્ત
ટાુંકી દઈએ, તો પછી કોઈ ત્યાુંથી ખિે ી ના શકે, ને આપમેળે પ ી ના શકે, તેની જગ્યા િર્િાય. જો
આપણે આપણા િા ાની િાત કરીએ તો ખૂુંટો જે જગ્યાએ જાનિરોને બાુંધિામાું આિે કે જાનિરને કોઈ
ર્ોરી ના જઈ શકે. અવતાદ એ બધા લોકો છે કે જે ના કારણે માણિોના ટોળેટોળા ગમરાહ થિા લાગે
ને તેઓ આ બધા લોકોની શરમમાું એક હદ કરતાું િધારે ગમરાહ ના થાય. એ બધા લોકો અવતાદ
કહેિાય.
કરજાલલ ગૈબના જે રૂહાની મતાબાઓની hierarchy છે , જે માું િિોચ્ર્ ઇમામનો મતાબો છે જાહેરી
દવનયામાું પણ, અને બાવતની દવનયામાું પણ. બન્નેમાું આ મતાબાઓ છે . જે આપણી ભાષામાું કહીએ
તો પીરો. આપણા વિલવિલામાું જ નહીં, આખી દવનયાના પીરો. એમાું િિોચ્ર્ છે અલી (અ.) અને
અલી (અ.)ની માઅિૂમ ઓલાદો. અને તેમના પછી વિલાયતે િગરાની અુંદર આિે બીજા બધા પીરો.
જે વિલવિલએ વહદાયતને અલ્લાહે મૂકેલા છે અલ્લાહના િલીઓના. એ બધા જે મતાબાઓ છે ને તે
કેિળ આ દવનયા િધી િીવમત નથી. તે આખેરતમાું અને બીજી બધી દવનયામાું પણ આ જ પ્રમાણે
જોિા મળશે. જયારે અલ્લાહનો હકમ થશે, જયારે ઇમામ જાહેરી દવનયાની અુંદર અવસ્તત્િ ખોઈ બેિે
છે , એટલે કે િફાત પામી જાય છે જે મ કે અવગયાર ઇમામોએ િફાત પામી, પરુંત બરઝખની અુંદર
અવસ્તત્િ ધરાિે છે , બાવતની દવનયામાું. ત્યારે ઇમામને કહેિાય છે કે તે ગૈબતમાું ર્ાલ્યા ગયા છે . અહીં
િિાલ એ પેદા થાય કે બધા ઇમામોને એક બલુંદ મતાબાિાળું મોત આવય,ું એટલે કે આપના શરીરો
કબરોમાું છે , કરબલા, નજફ, કાઝમૈન, મદીનાની અુંદર જન્નતલ બકીઅ, બધી જગ્યાએ છે , પરુંત
આપની રૂહો છે તે બરઝખમાું છે , પરુંત બારમા ઇમામ કેિા? અલ્લાહે ખાિ હકમ આપ્યો બારમા
ઇમામને કે શરીરની િાથે આલમે બરઝખમાું તેમને લઈ જાઓ, તો એ છે ગૈબતનો મકામ. બારમા
ઇમામ આ પ્રકારની ગૈબતમાું છે . આ ગૈબતની અુંદર કેિળ નકબા જ પહોંર્ી શકે છે ઇમામ િધી.
નકબા એટલે આપણે જાણ્યું તેમ રૂહાની રાજકમારો. રૂહાની દરબારીઓ નથી પહોંર્ી શકતા, રૂહાની
રાજકમારો જ પહોંર્ી શકે છે .
કેટલીક કરિાયતોમાું છે કે ગૈબતના િમયે ઇમામ (અ.)નું રહેઠાણ Shamrikh નામની ખીણમાું છે , જે
યમનના દકરયાકાુંઠે છે અથિા તો તરીકતિાળી જગ્યા છે કે જે આઠમા આિમાન ઉપર છે , પરુંત આ
બધી કરિાયતોને આવલમોની િિામાન્યતા નથી મળી. આઠમા આિમાનની િાત હોય કે
Shamrikhની િાત હોય, કારણ કે Shamrikh હોય કે આઠમું આિમાન હોય, આ બધું તો જાહેરી
દવનયાની જ િાત છે , બાવતની દવનયાની િાત નથી, અને આલમે બરઝખ છે , તે તો બાવતની દવનયાની
િાત છે .
આ Shamrikh અથિા Hurqulya છે કયાું? તે માણિને આ િસ્તઓ વિશે ત્રણ રીતે જ ખબર પ .ે
પહેલી િસ્ત એ કે તે પોતાના નફ્િને પાક કરે, અને તે પોતાની પહોંર્ને બાવતની દવનયામાું આલમે
બરઝખ િધી પહોંર્ા ી દે.
બીજી રીત એ છે કે તેમની રજઅત થાય, અને તેઓ બારમા ઇમામના ઝહૂ રના િમયે જોઈ લે નજરે-
નજર.
અથિા તો કયામતના કદિિે કે જયારે દવનયાના બધા રહસ્યોને જાહેર કરી દેિામાું આિે.
ત્યાું િધી Corbinએ જે િમજૂ તી આપણને આપી, તે િારામાું િારી છે કે જે ના ઉપર આપણે આધાર
રાખી શકીએ. તેના િ ે આપણે બારમા ઇમામની ગૈબતની જગ્યાની માઅરેફત પ્રાપ્ત કરી શકીએ.
કરજાલલ ગૈબ ગૈબતમાું શા માટે છે િામાન્ય માણિની નજરોથી? તો તેના વિશે Corbin શું કહે છે કે
કરજાલલ ગૈબ... મેં તમને કીધેલું કે આપણે અહીંથી ર્ાલતા ર્ાલતા નીકળીએ, અને વિદ્ધપર તરફ
જઈએ, અને રસ્તામાું કોઈ ફકીર મળી જાય આપણને, અને તે ધૂળમાું હોય, અને આપણને અણગમો
પેદા થાય કે આનાથી િાત શું કરિી? આપણે આગળ નીકળી જઈએ તો આપણા માટે જો તેનો મતાબો
અલ્લાહની બારગાહમાું ઊંર્ો હોય ને તો તે આપણા માટે તેના હવલયાના કારણે ગૈબતમાું ર્ાલ્યો ગયો.
મતાબો ના ખબર પ ,ે આપણને લાગે કે આ તો વભખારી છે , પણ અિલમાું કોઈ િલી હોય, તે રીતે.
તો જે રીતે અલ્લાહના િલીઓ લોકોની નજરોથી ગૈબતમાું ર્ાલ્યા જાય છે , અને હોય છે તોય નથી
દેખાતા. તે જ રીતે ઇમામ પણ છે તોય નથી દેખાતા. તેની અથા એ નહીં કે Corbin એમ કહે છે કે
જાહેરી દવનયામાું ઇમામ છે જ નહીં, અને બરઝખમાું છે . પણ છે , પણ નથી દેખાતા. આ કહેિાય છે
ને કલ્લોના મોહુંમદ.. એ િાત તમે િમજી લો અને પછી િમજો એ િાત કે જે શાહઆલમ બાિા વિષે,
તમને ખબર છે ને? શાહઆલમ બાિાને મતાબો કેિી રીતે મળ્યો. દરેક િલી, જે મ તમે કહો છો ને,
વિર્ારો છો કે પીરનું કામ શ?ું ગાદી ઉપર બેિિ,ું અને મોવમનોની દસ્તબોિી લેિી. આ પ્રકારની
ભૂલભરેલી માન્યતા છે , તેિું નથી. શાહઆલમ બાિા પણ મદર્રાિ હતા, અને દિા આપતા હતા
બાળકોને, પોતાના અખ્લાક િ ે તબ્લીગ કરે દીનની. તેિા પ્રકારના પીર હતા. તેઓ બાળકોને દરરોજ
દિા આપતા હતા, પણ એક કદિિ બીમાર પ ી ગયા, અને બાળકોને કહેિાનું ભૂલી ગયા કે કાલે હું નહીં
આિ.ું બાળકો િધી િમાર્ાર ના પહોંચ્યા, તો બાળકો આિી ગયા, તો પછી તેમનો દિા થઈ પણ ગયો.
બીજા કદિિે પછી પાછા આવયા, શાહઆલમ બાિા કલાિની અુંદર આવયા તો કહેિા લાગ્યા કે ગઈ
કાલે હું નહોતો આવયો માટે માફી માુંગ છું . તો બાળકોએ કહ્યું કે તમે તો આિી ગયા છો, અને દિા પણ
લીધો હતો ગઈ કાલે. આ જે િાત છે .. પછી એ કારણ કે તકકય્યાનો િમય હતો એ િમયે. કરિાયતોમાું
જાણિા મળ્યું કે શાહઆલમ બાિાનું રૂપ લઈને રિૂલલ્લાહ (િ.) આિેલા. કલ્લોના મોહુંમદ. આપણે
માનીએ છીએ કે રિૂલલ્લાહ (િ.)ના છે લ્લા િિી આિેલા, તે રીતે. આ પ્રકારે શાહઆલમ જે િા પીર
પણ અબ્દાલ. જયારે અબ્દાલ કોઈ પણ કારણિર કામ ના કરી શકે, તો જે કતબ છે બારમા ઇમામ. તે
તેમના િતીથી કામ કરી લે. કારણ કે તેઓ આ જે ઇમામ ગાયબ ઇમામ છે , તે એટલા માટે નથી કે
અલ્લાહનો કોઈ સ્પેવશયલ હકમ આવયો. Corbin એમ કહે છે કે, “હિે તમે ગૈબતમાું ર્ાલ્યા જાઓ.”
એ રીતે નહીં. માણિોએ પહેલાું ઇમામથી લઈને આખર ઇમામ િધી એક પછી એક પોતાની બવદ્ધ
ઉપર એટલા પ દા નાખી દીધા કે બારમા ઇમામ તો હિે દેખાતા જ નથી, એમ. બારમા ઇમામ તો ત્યાું
ને ત્યાું જ છે જયાું અલી (અ.) છે , પણ આપણને નથી દેખાતા, કારણ કે બવદ્ધ ઉપર પ દા પ ેલા છે .
એમ Corbin કહે છે , કારણ કે માણિની જે ર્ેતના છે , તેની પાિેથી ઇમામની જાણકારી મેળિિાની
િમતા છીનિી લેિામાું આિી છે , અને ઇમામને ઓળખી શકતી નથી, ઇમામને અવસ્તત્િને ઓળખી
શકતી નથી, તેમના કાયોને પણ ઓળખી શકતી નથી, અને ઇમામ જે જગ્યાએ રહે છે , તે જગ્યાને પણ
ઓળખી શકતી નથી, આપણી બવદ્ધઓના પ દાઓના કારણે જ એ ગૈબત પેદા થઈ. તે બધા લોકો કે
જે કરજાલલ ગૈબના મેમ્બર છે , અને તે બધા ઇમામના જ નામથી ઓળખાય છે , તે બધા લોકો પણ
આજે ગાયબ છે .
ઝહૂ ર કોઈ જાહેરી િસ્ત નહીં હોય જે આપણે બધા ઇન્તેઝારમાું છીએ, અને ઇમામ (અ.) આલમે
બરઝખથી આિશે, િામે આિી જશે અને દવનયાને ન્યાયથી ભરી દેશે. આિું કોઈ િસ્ત નહીં હોય કે
જે કોઈ ઘટના ઘટશે કે જે એક િારા કદિિે બહારથી આપણા ઉપર નાખી દેશે, તો આપણને ઇમામ
િામે જ દેખાઈ જશે એમ. Corbin િમજાિે છે તે એ છે કે વબલકલ એિી રીતે કે જે િી રીતે કોઈ દુંભી
માણિ િામે કોઈ વિદ્િાન બેઠલ
ે ો હોય, તો એ ઓળખિાથી ઇન્કાર કરી દે, પછી ભલે ને આ વિદ્િાન
માણિ દુંભી છે , તો આપણે બધાય ગફલતમાું છીએ એટલે ઇમામ (અ.) આપણી િામેથી પિાર થઈ
જાય છે , અને આપણને ખબરેય નથી પ તી, ઇમામ (અ.)ની ગૈબતની. જે secret છે તે આ છે કે
ગૈબત એિી કોઈ ગૈબત નથી જે શારીકરક હોય, ગૈબત આપણી બવદ્ધ ઉપર પ ેલા પ દા છે . જયારે
આ પ દાઓ લોકોના કદલો ઉપરથી ઉઠાિી લેિામાું આિશે, તો એમને ખબર પ શે કે ઇમામ તો અમારી
િચ્ર્ેથી કયારેય દૂર ગયા જ ન હતા, પરુંત તેમણે ઇમામને ઓળખિામાું વનષ્ફળતા મેળિી હતી તેમની
ગફલતના કારણે. જયારે આ એહિાિ લોકોને થઈ જશે તો એ ઇમામનો ઝહૂ ર હશે. ઇન્શાઅલ્લાહ.
તમને બધાને ખબર પ ી ગઈ તો િારી િસ્ત છે , મારી કોવશશ કામયાબ થઈ એમ કહેિાય. અને આ
એિું છે ? કદાર્ તમને આ બધી િાતો અલ્લાહે ખબર પા િી હશે ને તો મને આ કરિર્ા પેપર લખિાનું
અલ્લાહે િૂજવય,ું અને એ િાતની દલીલ છે કે મને કયાુંક ને કયાુંક બારમા ઇમામની મદદ મળી રહી છે ,
તો જ હું િહેલી રીતે તમને પહોંર્ા ી રહ્યો છું .
و آخر دعوانا ان الحمد لله رب العالمين و الصلاة و السلام علي محمد و اله الطيبين