Professional Documents
Culture Documents
Elements of Banking and Insurance
Elements of Banking and Insurance
Elements of Banking and Insurance
મૂળતત્ત્વો
Elements of Banking
and Insurance
ફાતેમા એ. સાલેહ્ભાઈ
[M.com, M. Phil., GSET(Commerce), Ph. D.(Pursuing)]
યુનિટ 1 વીમો - વિષય પરિચય
• વીમા નો વિકાસ,
• વીમા નો અર્થ,
• વીમા નું મહત્ત્વ
• વીમા ના પ્રકારો
• વીમા ના સીધાન્તો
• વીમા કરાર
• બેવડો વીમો
• પૂન્ર વીમો
વિમાનો વિકાસ
સહકારી યોજના
જોખમ ની વહેંચણી
નુકસાન ની રકમ
પ્રીમિયમ ની ચુકવણી
સહકારી
યોજના
વીમો એક એવી સહકારી યોજના છે
પ્રીમિયમની ચુકવણી ;વીમા કં પની જોખમ ઉદભવે તોજ નાણા ચૂકવે. પણ વિમાદારે પ્રિમીયમ
ભરવું પડે
અકાળે મૃત્યુ
આયાત નિકાસ
કરેલ માલ
અનિશ્ચિતતા માંથી મુક્તિ
ઉદ્યોગ ને
શાખ મેળવવામાં ઉપયોગી
• સામાજિક વીમા ની ઉપયોગીતા
•
ફાયદા
નાણા બજાર ના વિકાસ માં સહાય
• આંતરરાષ્ટ્રીય વેપાર નો વિકાસ
અન્ય વીમો
દરિયાઇ વિમાની પુર્વ શરતો
ઉદ્દભવ ઇટલી
ઉદ્દભવ રીતે થયો ?
ટ્યુડર સમયમાં ઇટલીના નિરાશ્રિત વેપારી ટોળી
એ
ક
્
ષ
ચ
ે
ન
્
જ
એ
સ
્
ય
ો
ર
ન
્
સ
અ
ન
ે
લ
ં
ડ
ન
એ
સ
્
ય
ો
ર
ન
્
સ
બ
ે
ક
ં
પ
ન
ી
હ
ત
ી
.
દરિયાઈ વીમા પોલિસી એટલે શું?
જે દસ્તાવેજમાં બે પક્ષકારો
વચ્ચેનો દરિયાઈ કરાર હોય તેને
દરિયાઈ વીમા પોલિસી કહે વામાં
આવે છે.
જે દસ્તાવેજમાં દરિયાઈ
વીમાના કરારની શરતો
આવરી લેવામાં આવી હોય તેને
દરિયાઈ વીમા પોલિસી
કહે વામાં આવે છે.
દરિયાઈ વિમાની પોલિસીમાં સામાન્ય રીતે
નીચેની બાબતો જણાવવામાં આવે છે.
A . જે વ્યક્તિએ વીમો લીધો છે.તેનું નામ કે તેના
એજન્ટનું નામ.
B . જે વસ્તુનો વીમો ઉતારવામાં આવ્યો હોય તેનું
નામ તથા જે જોખમ સામે વીમો લીધો હોય તેનો
ઉલ્લેખ.
C . જે મુદ્દત પોલિસી દ્વારા આવરી લેવામાં આવ્યા હોય
તે
D.વિમાની રકમ
E.વીમો ઉતારનાર કં પનીનું નામ .
દરિયાઈ વીમા કરાર
(Marine Insurance
Contract )
•૧૯૬૩ સુધી ભારતમાં જુદો દરિયાઈ વીમોનો
કાયદો ન હતો. ૧-૯-૧૯૬૩ થી Marine
Insurance Act પસાર કરવામાં
કરારની આવ્યો.
•૧૯૬૩ની દરિયાઈ વીમા કાયદાની કલમ ૩
મુજબ ‘દરિયાઈ વીમા’ કરાર એક એવા
શરૂઆત પ્રકારનો કરાર છે જેમાં વીમો ઉતરાવનાર
સમયસર પ્રિમીયમ ભરે તો નુકસાન થાય
ત્યારે વળતર ચુકવવાની બાહેંધરી વીમા
કં પનીની રહે શે.
•આ વીમા કરાર એ
વ્યક્તિગત વીમા કરાર છે
વળતરની તેમાં નુકસાન સામે વળતર
નાણા સ્વરૂપે જ
ચુકવણી ચુકવવામાં આવે છે વસ્તુ
સ્વરૂપે નહી.
•દરિયાઈ તોફાન,બીજા
વહાણ કે ખડક જોડે
અથડાવવું,દરિયાઈ
જોખમો સામે ચાંચીયાના શિકાર
બનવું,માલકે વહાણ ડૂબી
રક્ષણ જવો, રાજા અથવા પ્રજાના
અવરોધો,ઈશ્વરી ઈચ્છા
અથવા ઘર્ષણ ,આગ,તોફાન
વળતર ક્યારે મળે.
• વીમા કં પની
• જહાજ માલિક
• માલધારી કે નુર માલિક સાથે સંકળાયેલા છે.
તઆ
ેથ
ક
ર
ીા
ર
જ
ઉ
ોશ
પ
શ
રર
ત
તો
ોન
ન
ે
ોભ
આ
ધ
ંગ
ીન
હ
થ
ાોય
ય
છ
તે.
ો
ક
ર
ા
ર
ર
દ
પ
ણ
થ
ઇ
શ
ક
ે
છ
ે
.
આગ વિમાનો
ઈતિહાસ
વિચારનો ઉદ્દભવ
હક્ક બદલો
ફાળાનો સિધ્ધાંત
સંપૂણ ભરોસાનો સિધ્ધાંત
• જ્યારે આપણે વસ્તુની ખરીદી કરીએ ત્યારે ખરીદનારે સાવધાન રહે વું પડે છે.એટલે વેચનારની કોઈ જવાબદારી
હોતી નથી.જો વસ્તુમાં કોઈ ખામી હોય તો વેચનાર જણાવવા બંધાયેલો નથી.
• પરંતુ વીમાના કરારમાં આવું નથી આ કરાર સંપૂર્ણ ભરોસાનો કરાર હોવાથી વિમાદારે કોઈ પણ માહિતી વીમા કં પની
થી છુપાવવી જોઈએ નહી.
• જો બંને પક્ષકારમાંથી એક પક્ષકાર માહિતી આપવામાં નિષ્ફળ જાય તો કરાર રદબાતલ થાય છે. અને આ સિધ્ધાંત
નો ભાગ થયો ગણાશે.
નુકસાન વળતરનો સિધ્ધાંત
• વીમા કરારનો હે તુ વ્યક્તિને નુકસાન સામે વળતર આપવાનો છે.જીવનવીમા સિવાયના બધાં પ્રકારના વિમાને આ
સિધ્ધાંત લાગુ પડે છે.
• આ સિદ્ધાંતને આધારે જેટલું નુકસાન થયું હોય તેટલું જ વળતર મળે છે.જો મિલકતનો વધારે રકમનો વીમો લીધો હોય
તો પણ નુકસાન જેટલું જ વળતર મળે છે.
• જો અકસ્માતથી થયેલ નુકશાન કરતા વધુ વળતર મળે તો અકસ્માતને ઉત્તેજન મળે છે.
લાંબા ગાળા સુધી આવક અને ખોટના પરિબળને સ્થિર કરે છે.
વીમો લેનારને વીમો લેવા બીજી કં પનીઓ પાસે જવું પડતું નથી.
વીમા કં પનીને ચાલુ ધંધો બંધ કરવો હોય તો ચાલુ જવાબદારી ઓનો પુનાર્વીમો લે છે.અને ધંધો બંધ કરે છે.
પુનર્વીમામાં સારો એવો નફો થતો હોવાથી કે ટલીક કં પની ફક્ત પુનાર્વીમાંનું કાર્ય જ કરે છે.
૩.પુલિંગ પદ્ધતિ
૧.ઐચ્છિક પુનાર્વીમો પદ્ધતિ
• આ વીમા પદ્ધતિનું મુખ્ય લક્ષણ પણ પસંદગીની છૂટ છે.એટલે બન્ને કં પની પોતાની ઈચ્છા
મુજબ વર્તવાને હકદાર છે.પુનાર્વિમાની આ પ્રથા ખુબ પ્રાચીન છે.
૨.કરારી પુનર્વીમો પદ્ધતિ
• આ પધ્ધતિમાં મૂળ કં પની અને પુનાર્વીમા કં પની વચ્ચેનો કરાર છે.
• કરારી વીમો એ ફરજીયાત પ્રકારનો વીમો છે.
• આ પ્રકારના વીમામાં વધારે માહિતી આપવાની હોતી નથી એટલે ખર્ચ ઓછો
થાય છે.
• આ કરારના ત્રણ પ્રકાર છે.
1. વધારાની રકમનો કરાર
2. મુકરર રકમનો પ્રકાર
3. વધારાની નુકસાનનો કરાર
૩.પુલિંગ પદ્ધતિ
• ક્યારેક વીમા કં પની દ્વારા ખુબ મોટી જોખમી પોલિસી આપે છે અને જો નુકસાન
થાય તો ઘણી મોટી રકમ ચૂકવવી પડે ત્યારે વીમા કં પની ને ભારે નુકસાન
થવાની સંભાવના રહે છે. તેથી ઘણી કં પનીઓ ભેગી થઇ એક પુલ ની રચના કરે
છે. પ્રિમીયમ અને જોખમની વહેંચણી કરે છે.તે પદ્ધતિને પુલિંગ પધ્ધતિ કહેવાય
છે.
બેવડો વીમો
• એક જ વીમા વસ્તુ માટે જયારે વીમો લેનાર એક કરતા વધારે વીમા કં પની પાસે વીમો લે
ત્યારે તેને બેવડો વીમો કહે વાય છે.
• પરંતુ જયારે જોખમ ઉભું થાય ત્યારે નુકસાન એકજ કં પની અથવા બંને કં પની
પ્રમાણસર આપે છે.
• જીવન વીમામાં આ સિધ્ધાંત લાગુ પડતો નથી.
• નુકસાનની ચુકવણી થયા પછી એક કં પની બીજી કં પની પાસે ફાળા ના સિદ્ધાંતને
આધારે પૈસા મેળવી શકે છે.
• મિલકત અને દરિયાઈ વીમામાં બેવડો વીમો લઇ શકાય છે.