Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 31

જીવન વીમા –પરિચય

Fatema A. Salehbhai
Second Page

ભારતમાં જીવન વીમાનો ઈતિહાસ

૧૬મી
આધુનિક
સદીમાં
વિમાનો
ઈગ્લેન્ડમાં
ઉદભવ
થયો
૧૯ મી જાન્યુઆરી ૧૯૫૬માં રા.ક કરવામાં આવ્યું

૧લી સપ્ટે મ્બર ૧૯૫૬ન દિવસે

LIC ની સ્થાપના થઇ
રાષ્ટ્રીયકરણના હેતુઓ
• આ ધંધામાં ચાલતી ગેરરીતિઓ નાબુદ કરવાં.
• પોલિસી હોલ્ડરોને સંપૂર્ણ રક્ષણ આપવા
• જનતાની બચતવૃત્તિમાં વધારો કરી આ નાણા ભંડોળ રાષ્ટ્રના નવનિર્માણના
ઉપયોગમાં લેવા
• ભારતમાં જીવનવીમાના વિકાસમાં અવરોધક પરિબળો
• આધ્યાત્મિક અને તત્વજ્ઞાનની વિચારધારા
• સંયુક્ત કું ટું બ પ્રથા
• ગરીબી,અજ્ઞાન અને વહે મ
• ભંડોળના રોકાણની તકનો અભાવ
• મુસ્લિમ ધર્મની અસર
જીવન વિમાની વ્યાખ્યા


અમુ વા
જે માં અથ કાય
કે ધી ત્યા
છે
ર ય સુ ક
મુ ય વી “જી દાની
કરા સમ લ અ સમ ધરી માન વન કલ
દ ય
એવો કરેલ બ કરેલા બાં વીય વિમા મ ૨
એ વા ની
મો નક્કી ભર નક્કી વવા
વી ધી
નો હપતા સુ ત્યુ કે મ ચુ
ક કર જીવ નો ધં અનુ
દગી ના કે ત્યાં મૃ રક વાનો ન પ ધો સાર
જિં મ પા ના ની એ
રક મો ને તે કં પ ધંધો ર ક ટલે
વી ક્તિ મા
વ્ય દ વી . ” રાર
બા પે છે

જીવન વીમો એટલે શું ?
જીવનનો વીમો એક કરાર છે.જેના દ્વારા તમે નિયમિત રીતે પ્રીમિયમના હપતા ભરી
સહે લાઈથી બચત કરી શકો અને જોખમ સામે રક્ષણ મેળવી શક

જીવન વીમો ઉતરાવો એટલે આર્થિક સલામતીનો પાયો નાંખો છો. એક પ્રિમીયમ ભર્યા પછી જો
આકસ્મિક મૃત્યુ થાય તો પણ વીમા કં પની પૈસા ચુકવે છે.

જો વ્યક્તિનું મૃત્યુ નથાય તો પાછળ જીવનમાં કામ લાગે અને થાય તો તેના પછી પરિવારને.
જીવન વીમો સમયથી પર છે કારણને વ્યક્તિ ન હોય તો પણ તે હોવાની મદદ આપે
છે.

આ વીમાનું પ્રિમીયમ નિયમિત ભરવાનું હોય છે.

જીવન વીમા નાણાંનું રોકાણ સાવચેતીપૂર્વક કરવામાં આવે છે.કે જેથી નાણાની
જયારે પણ જરૂર પડે ત્યારે રકમ મળે છે.

જીવનમાં ક્યારે શું બનશે તેની કોઈને ખબર હોતી નથી તેથી જીવન વીમો અમુક અંશે
નિશ્ચિતતા ઉમેરે છે.
જીવન વીમો અન્ય બચત યોજના કરતા ચડીયાતી કે મ છે

સંરક્ષણ

કરકસરની ટે વ

લેણદારો સામે રક્ષણ

હાથવગી આવકનું સાધન

કરવેરામાં રાહત

રોકડ મિલકત

જરૃરિયાત સમયે નાણા મળી રહે .


જીવન વીમાના ફાયદા અને મહત્વ
• જીવન વીમા કોર્પોરેશનનું સુત્ર• વીમા કં પની દ્વારા કં પની ઓને મદદ
“યોગક્ષેમં વ્હામ્યહમ” • વૃધ્ધાવસ્થામાં રાહત
• તમારું કલ્યાણ એ હમારી જવાબદારી• વેરા ભરવાની વ્યવસ્થા
છે. • લેણદારને રક્ષણ નિવૃત્તિ યોજના
• માનસિક શાંતિ • સમાજને ઉપયોગી
• મૃત્યુ થતા પૂરી રકમ
• બચતની પ્રેરણા
• સમય પર જીત
• સ્થિર આવકની વ્યવસ્થા
• લોન
• નાણાની સલામતી
• વિમાની રકમ મળવાની ખાતરી
• આવકવેરામાં રાહત
ઇન્સ્યોરન્સ અને એસ્યોરન્સ

• જીવનવીમા અને બીજા વીમા વચ્ચે ભેદ પાડવા બે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે
• લેખકોનું માનવું છે કે જે વીમો લેવામાં આવે છે અને તે તે અચૂક બને તેને એસ્યોરન્સ કહે વામાં
આવે છે.
• દા.ત ;જીવન વીમામાં મૃત્યુ નિશ્ચિત હોવાથી તેને “લાઈફ એસ્યોરન્સ” કહે વાય છે.
જીવન વીમાના સિદ્ધાંતો

સંપૂર્ણ ભરોસાનો સિધ્ધાંત ;


1. વીમા કરાર એ સંપૂર્ણ ભરોસા,વિશ્વાસ અને પ્રમાણિકતાનો સિધ્ધાંત છે.
2. આ વિશ્વાસને આધિન વિમાંદરે કોઈ પણ છુપાવવી જોઈએ નહી.
3. મહત્વની હકીકત એટલે એકબીજાના નિર્ણયને અસર કરે તેવી,વીમો ઉતરાવવો કે નહી અને ઉતરાવવો તો કે ટલા
પ્રિમીયમ અને કે ટલી રકમનો ઉતરાવવો
4. આ માટે લેનારે તબિયત વિશે,કું ટું બ વિશે,તેવો વિશે અને વ્યસન વિશે તથા જન્મતારીખ સાચી જણાવવી જોઈએ.
5. વીમો લેનારે વીમો લેતી વખતે દરખાસ્ત પત્રક ભરવાનું હોય છે.
6. જીવનવીમામાં તબિયત,માબાપના આરોગ્ય અંગે ઈતિહાસ અને બીજી કં પનીએ જો વીમો ઉતરાવવાની નાપાડી હોય તો
તેની હકીકત
7. ૧૯૩૮ના વીમા કાયદાની જોગવાઈ અનુસાર સંપૂર્ણ ભરોસાનો અર્થ એટલે કોઈ પણ જાતની દગો કે છેતરપીંડી થવી
જોઈએ નહી.
8. જો પક્ષકાર આ માહિતી ખોટી આપે તો આ સિદ્ધાંતનો ભંગ કરેલો ગણાશે.
• જો હકીકત છુપાવશે તો કરાર રદ ગણાશે.
1. જોખમ ઓછું કરે તેવી હકીકત
2. સામાન્ય માહિતી હોય તેવી હકીકત
3. વિમાંકરારમાં ઉપસ્થિત હકીકત
4. વીમો ઉતાનારે જતી કરેલી હકીકત
5. મળેલા ઈતિહાસ ઉપરથી અનુમાન કરી શકાય તેવી હકીકત
વિમાયોગ્ય હિતનો સિધ્ધાંત

• વીમા યોગ્ય હિત એટલે વિમાંલેનાર વ્યક્તિ,મિલકત ,ભાવી દાવો ,જોખમ સમાયેલું હિત
• જો સિધ્ધાંત વગર વીમો ઉતારવામાં આવે તો બે અનિચ્છનીય પરિણામો આવે
I . વીમો એ જુગારી પ્રવૃત્તિ થઇ જાય.
I I . નુકસાન વધારવાનો પ્રયત્ન કરે.
નીચેના શરતોનું પાલન થવું જોઈએ
• વીમા યોગ્ય હિત ચોક્કસ હોવું જોઈએ
• નાણાકીય મૂલ્યાંકન શક્ય હોવું જોઈએ
• સાચા અને કાયદે સર હક્ક તરીકે સાચું હોવું જોઈએ
• વીમો લેનારના હક્ક અને જવાબદારીને કરતી હોવું જોઈએ.
• વીમા યોગ્ય હિત ચોક્ક્સ વસ્તુમાં હોવું જોઈએ.
• વ્યક્તિ વચ્ચે સંબંધ અને હિતને વિમાયોગ્ય હિત ગણી શકાય
A. લોહીનો સંબંધ;
• પતિ-પત્ની
• સગીર બાળકો અને વાલી
• ભાઈ બહે ન જો એકબીજાનું પૂરું કરતા હોય
• કાકા ભત્રીજા
B. ધંધાકીય સંબંધ
 લેન્દારનું હિત દે વાદારની જિંદગી પર
 પેઢીના ભાગીદારો
 ઓધોગિક પેઢીનું હિત અધિકારીઓ અને કર્મચારીઓમાં
 જામીન આપનારને દે વાદારની જિંદગી પર
 ટ્રસ્ટી ને જેના નામનું ટ્રસ્ટ હોય તેમાં
નુકસાન વળતરનો સિધ્ધાંત
• જીવન વીમા સિવાય આ સિધ્ધાંત લાગુ પડે છે.
 હક્ક બદલનો સિધ્ધાંત
 ફાળાનો સિધ્ધાંત
જીવન વીમા ના આવશ્યક તત્વો

• એક કરાર છે • પોલીસી ની મુદ્દત


• મૂળભૂત બે પક્ષકારો • કરાર ના આવશ્યક તત્વો નો સમાવેશ
• વીમા યોગ્ય હિત • અન્ય લક્ષણો
• સંપૂર્ણ ભરોસા નો સિધ્ધાંત
• વોરંટી
• પ્રીમિયમ
• અધિકાર્પ્રદાન અને નિમણુક
• જોખમ ની નિશ્ચિતતા
જીવનવીમો લેવાની રીત
• દરખાસ્ત પત્રક ભરવું
• ઉમરનો પુરાવો
• દાકતરી તપાસ
• એજન્ટનો ખાનગી રીપોર્ટ
• કોર્પોરેશન દ્વારા દરખાસ્ત પર વિચારણા
• દરખાસ્તનો સ્વીકાર
• પ્રથમ પ્રીમિયમની ચુકવણી
• જોખમની શરૂઆત
• પોલિસી આપવી.
દરખાસ્ત પત્રક ભરવું

સૌપ્રથમ વીમા કં પનીનું દરખાસ્તપત્રક ભરવું પડે છે.


આ ફોર્મમાં વીમો લેનારનું નામ,સરનામું ,જન્મતારીખ, ઉંમર ,પરણિત
કે અપરણિત
આ પત્રકમાં જે માહિતી હોય તે સંપૂર્ણ સાચી ભરવાની હોય છે
અને સાક્ષીની સહી રૂબરૂમાં લેવામાં આવે છે.
ઉમરનો પુરાવો

ઉંમરના પુરાવા તરીકે સ્કુ લ લીવીંગ સર્ટીફીકે ટ,જન્મતારીખ નો દાખલો


લેવામાં આવે છે.
દાકતરી તપાસ

દાકતરી તપાસમાં વીમો


લેનારની
ઊંચાઈ,વજન,છાતીનું વીમો લેનારના શરીર પરનું
માપ,લોહીનું દબાણની વિગતો ચિન્હ ખાસ નોંધ લેવામાં
ભરવાની હોય છે. આવે છે.

કોઈ મોટું ઓપરેશન કે અને આ રીપોર્ટ પર લેવામાં


ભયંકર રોગના ભોગ બનેલા આવે છે.અને આ રીપોર્ટ
હોય તો તેની માહિતી દાકતર સીધો વીમા કં પનીને
મોકલાવે છે.
એજન્ટનો ખાનગી રીપોર્ટ

એજન્ટનો
રજી.નંબર,વીમો
સામાન્ય રીતે એજન્ટ
લેનારની સામાન્ય દરખાસ્ત સ્વીકાર કે
દરખાસ્ત પત્રક સાથે જ
તેવો,તેની અસ્વીકાર તે અંગે
પોતાનો અભિપ્રાય
આવક,સામાન્ય મંતવ્ય રજુ કરવું પડે
વીમા કં પનીને
સંજોગોમાં તેની છે.
મોકલાવે છે.
તંદુરસ્તી ,દાકતરી
રિપોર્ટનો અભિપ્રાય;
કોર્પોરેશન દ્વારા દરખાસ્ત પર વિચારણા

ભૌતીકમાં
નૈતિક વ્યક્તિગત
જોખમમાં ઈતિહાસ,વ્યવ
નૈતિક અને સાય,રહે ઠાણ
ભૌતિક બંને ઈરાદો.અધિક્
આ તબક્કે વીમો,ઉંમર,સ્ત્રી ધ્યાનમાં
વીમા પ્રકારના લેવામાં આવે
પ્રિમીયમ જોખમો ની જીદગી
કમ્પનીએ વીમો છે.
દરખાસ્ત કે ટલું લેવું ઉઠાવતી હોય
કાળજી રાખવી
સ્વીકારવી કે જરૂરી બને છે.
દરખાસ્ત
પત્રક અને કે મ? છે.
દાકતરી
અહે વાલ
મળતા
અધિકારી
દ્વારા સુક્ષ્મ
ચકાસણી
કરવામાં આવે
છે.
દરખાસ્તનો સ્વીકાર

આ પત્રકમાં ક્યાં
પ્રકારની
પોલિસી,વિમાની
વિમાદાર ને રકમ,પ્રિમીયમ
સ્વીકૃતીપત્રક મોકલાવે ભરવાની રીત,જોખમ
સામાન્ય રીતે વીમા છે. શરુ થયાની
કં પનીને બધી બાબતોમાં તારીખ,વીમો લેનારનું
સંતોષ જણાય તો નામ અને સરનામાનો
દરખાસ્તનો સ્વીકાર કરે નિર્દેશ હોય છે.
છે.
પ્રથમ પ્રીમિયમની ચુકવણી અને જોખમની શરૂઆત

ચોક્કસ તારીખ સુધીમાં


પ્રિમીયમ ભરવાથી વીમા
કં પનીએ જોખમ
સ્વીકારેલું ગણાશે.

સ્વીકૃતિ પત્રકની શરતો


મુજબ ત્રીજા દિવસમાં
પ્રિમીયમ ભરી દેવું પડે
છે.
પ્રથ
થોડા મ પ્રિમી
મોકલ સમયમાં યમ મળ્યા
વામાં જ પો
આવે લિસી પછી
છે .

પોલિ
કાય સી બન્ને
દે સર પક્ષો
નો દ ને જો
સ્તાવે ડતો
પોલિસી આપવી.

જ છે
.

તેમાં
બંને દર્શાવેલી
છે . પક્ષે પાલ બધી
ન ક શરતો
રવાનું નું
હોય
જીવનવીમાનું વર્ગીકરણ
• પ્રમાણ જિંદગી;

વીમાકં પની જયારે સામાન્ય દરે વીમો લેનારનો પ્રસ્તાવ સ્વીકારે


છે.ત્યારે તે જિંદગીને પ્રમાણ જિંદગી કહે વાય છે.
જે વ્યક્તિ તંદુરસ્ત હોય
વ્યવસાય જોખમી ન હોય
રહે ઠાણ આરોગ્યમય વિસ્તારમાં આવેલું હોય
કે ફી પદાર્થ કે બીજી કોઈ પદાર્થનો બંધાણી ન હોય
કૌટું બિક ઈતિહાસ સ્વચ્છ હોય
વીમા યોગ્ય કે વીમા અયોગ્ય જિંદગી

વિમાદારની ઉંમર વીમા યોગ્ય હોય તેવી જિંદગીને પ્રમાણ જિંદગી કે વીમા
યોગ્ય જિંદગી કહે વામાં આવે છે.

ઉપરની શરતોનું પાલન શક્ય ન હોય તેવા પ્રસ્તાવને વીમા કં પની માટે
અયોગ્ય જિંદગી કહે વામાં આવે છે.

અને વીમા યોગ્ય જિંદગીમાં સામાન્ય દર કરતા વધારે પ્રિમીયમ લેવામાં આવે
છે.
ઉપપ્રમાણ જિંદગી

પ્રમાણ જિંદગી અને વીમા અયોગ્ય જિંદગી વચ્ચેની જિંદગીને ઉપ


પ્રમાણ જીદગી કહે વામાં આવે છે.

ઉપપ્રમાણ જિંદગીવાળી વ્યક્તિને વધુ પ્રીમિયમે અને અમુક ચોક્કસ


શરતોને આધિન જ વીમો આપવામાં આવે છે.
ઉપપ્રમાણના કારણો
વ્યક્તિની તંદુરસ્તીનો
ઈતિહાસ

વર્તમાન ખામીવાળું
બિન આરોગ્ય રહે ઠાણ તંદુરસ્તી

કુ ટું બની વિગતો વ્યક્તિગત કુ ટે વો

જોખમી કામકાજ
આ વીમો કે વી રીતે મળે.

ઉંમરમાં વધારો ; પ્રીમિયમમાં એકસરખો વિશિષ્ટ બોજ ;આ જયારે નિયત સમયે


વ્યક્તિની ખરેખર વધારો કરવો ;કોઈ સંજોગોમાં પ્રમાણ જિંદગી પરંતુ વધારાના જોખમ વ્યક્તિ મૃત્યુ પામે તો
ઉંમર કરતા વધારે વ્યક્તિની તબિયત અને ઉપપ્રમાણ જિંદગી
પર વીમા કં પનીનો વીમા કં પની અમુક
અમુક વર્ષો ઉમેરી તંદુરસ્ત ન રહેતી હોય તો વચ્ચે વિમાના પ્રિમીયમમાં
પહેલેથી પ્રિમીયમનો દર તફાવત હોતો નથી. પરંતુ બોજો રહે છે. રકમ કાપીને પૈસા
પ્રિમીયમ લેવામાં આવે
વધારે લેવામાં આવે છે. વધારાની આપે છે.
છે.
વીમા અયોગ્ય જિંદગી પર
વીમા કં પની તરફથી વીમો
મળતો નથી.

You might also like