Professional Documents
Culture Documents
Fatema A. Salehbhai
Fatema A. Salehbhai
Fatema A. Salehbhai
Second Page
૧૬મી
આધુનિક
સદીમાં
વિમાનો
ઈગ્લેન્ડમાં
ઉદભવ
થયો
૧૯ મી જાન્યુઆરી ૧૯૫૬માં રા.ક કરવામાં આવ્યું
LIC ની સ્થાપના થઇ
રાષ્ટ્રીયકરણના હેતુઓ
• આ ધંધામાં ચાલતી ગેરરીતિઓ નાબુદ કરવાં.
• પોલિસી હોલ્ડરોને સંપૂર્ણ રક્ષણ આપવા
• જનતાની બચતવૃત્તિમાં વધારો કરી આ નાણા ભંડોળ રાષ્ટ્રના નવનિર્માણના
ઉપયોગમાં લેવા
• ભારતમાં જીવનવીમાના વિકાસમાં અવરોધક પરિબળો
• આધ્યાત્મિક અને તત્વજ્ઞાનની વિચારધારા
• સંયુક્ત કું ટું બ પ્રથા
• ગરીબી,અજ્ઞાન અને વહે મ
• ભંડોળના રોકાણની તકનો અભાવ
• મુસ્લિમ ધર્મની અસર
જીવન વિમાની વ્યાખ્યા
ક
અમુ વા
જે માં અથ કાય
કે ધી ત્યા
છે
ર ય સુ ક
મુ ય વી “જી દાની
કરા સમ લ અ સમ ધરી માન વન કલ
દ ય
એવો કરેલ બ કરેલા બાં વીય વિમા મ ૨
એ વા ની
મો નક્કી ભર નક્કી વવા
વી ધી
નો હપતા સુ ત્યુ કે મ ચુ
ક કર જીવ નો ધં અનુ
દગી ના કે ત્યાં મૃ રક વાનો ન પ ધો સાર
જિં મ પા ના ની એ
રક મો ને તે કં પ ધંધો ર ક ટલે
વી ક્તિ મા
વ્ય દ વી . ” રાર
બા પે છે
આ
જીવન વીમો એટલે શું ?
જીવનનો વીમો એક કરાર છે.જેના દ્વારા તમે નિયમિત રીતે પ્રીમિયમના હપતા ભરી
સહે લાઈથી બચત કરી શકો અને જોખમ સામે રક્ષણ મેળવી શક
જીવન વીમો ઉતરાવો એટલે આર્થિક સલામતીનો પાયો નાંખો છો. એક પ્રિમીયમ ભર્યા પછી જો
આકસ્મિક મૃત્યુ થાય તો પણ વીમા કં પની પૈસા ચુકવે છે.
જો વ્યક્તિનું મૃત્યુ નથાય તો પાછળ જીવનમાં કામ લાગે અને થાય તો તેના પછી પરિવારને.
જીવન વીમો સમયથી પર છે કારણને વ્યક્તિ ન હોય તો પણ તે હોવાની મદદ આપે
છે.
જીવન વીમા નાણાંનું રોકાણ સાવચેતીપૂર્વક કરવામાં આવે છે.કે જેથી નાણાની
જયારે પણ જરૂર પડે ત્યારે રકમ મળે છે.
જીવનમાં ક્યારે શું બનશે તેની કોઈને ખબર હોતી નથી તેથી જીવન વીમો અમુક અંશે
નિશ્ચિતતા ઉમેરે છે.
જીવન વીમો અન્ય બચત યોજના કરતા ચડીયાતી કે મ છે
સંરક્ષણ
કરકસરની ટે વ
કરવેરામાં રાહત
રોકડ મિલકત
• જીવનવીમા અને બીજા વીમા વચ્ચે ભેદ પાડવા બે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે
• લેખકોનું માનવું છે કે જે વીમો લેવામાં આવે છે અને તે તે અચૂક બને તેને એસ્યોરન્સ કહે વામાં
આવે છે.
• દા.ત ;જીવન વીમામાં મૃત્યુ નિશ્ચિત હોવાથી તેને “લાઈફ એસ્યોરન્સ” કહે વાય છે.
જીવન વીમાના સિદ્ધાંતો
• વીમા યોગ્ય હિત એટલે વિમાંલેનાર વ્યક્તિ,મિલકત ,ભાવી દાવો ,જોખમ સમાયેલું હિત
• જો સિધ્ધાંત વગર વીમો ઉતારવામાં આવે તો બે અનિચ્છનીય પરિણામો આવે
I . વીમો એ જુગારી પ્રવૃત્તિ થઇ જાય.
I I . નુકસાન વધારવાનો પ્રયત્ન કરે.
નીચેના શરતોનું પાલન થવું જોઈએ
• વીમા યોગ્ય હિત ચોક્કસ હોવું જોઈએ
• નાણાકીય મૂલ્યાંકન શક્ય હોવું જોઈએ
• સાચા અને કાયદે સર હક્ક તરીકે સાચું હોવું જોઈએ
• વીમો લેનારના હક્ક અને જવાબદારીને કરતી હોવું જોઈએ.
• વીમા યોગ્ય હિત ચોક્ક્સ વસ્તુમાં હોવું જોઈએ.
• વ્યક્તિ વચ્ચે સંબંધ અને હિતને વિમાયોગ્ય હિત ગણી શકાય
A. લોહીનો સંબંધ;
• પતિ-પત્ની
• સગીર બાળકો અને વાલી
• ભાઈ બહે ન જો એકબીજાનું પૂરું કરતા હોય
• કાકા ભત્રીજા
B. ધંધાકીય સંબંધ
લેન્દારનું હિત દે વાદારની જિંદગી પર
પેઢીના ભાગીદારો
ઓધોગિક પેઢીનું હિત અધિકારીઓ અને કર્મચારીઓમાં
જામીન આપનારને દે વાદારની જિંદગી પર
ટ્રસ્ટી ને જેના નામનું ટ્રસ્ટ હોય તેમાં
નુકસાન વળતરનો સિધ્ધાંત
• જીવન વીમા સિવાય આ સિધ્ધાંત લાગુ પડે છે.
હક્ક બદલનો સિધ્ધાંત
ફાળાનો સિધ્ધાંત
જીવન વીમા ના આવશ્યક તત્વો
એજન્ટનો
રજી.નંબર,વીમો
સામાન્ય રીતે એજન્ટ
લેનારની સામાન્ય દરખાસ્ત સ્વીકાર કે
દરખાસ્ત પત્રક સાથે જ
તેવો,તેની અસ્વીકાર તે અંગે
પોતાનો અભિપ્રાય
આવક,સામાન્ય મંતવ્ય રજુ કરવું પડે
વીમા કં પનીને
સંજોગોમાં તેની છે.
મોકલાવે છે.
તંદુરસ્તી ,દાકતરી
રિપોર્ટનો અભિપ્રાય;
કોર્પોરેશન દ્વારા દરખાસ્ત પર વિચારણા
ભૌતીકમાં
નૈતિક વ્યક્તિગત
જોખમમાં ઈતિહાસ,વ્યવ
નૈતિક અને સાય,રહે ઠાણ
ભૌતિક બંને ઈરાદો.અધિક્
આ તબક્કે વીમો,ઉંમર,સ્ત્રી ધ્યાનમાં
વીમા પ્રકારના લેવામાં આવે
પ્રિમીયમ જોખમો ની જીદગી
કમ્પનીએ વીમો છે.
દરખાસ્ત કે ટલું લેવું ઉઠાવતી હોય
કાળજી રાખવી
સ્વીકારવી કે જરૂરી બને છે.
દરખાસ્ત
પત્રક અને કે મ? છે.
દાકતરી
અહે વાલ
મળતા
અધિકારી
દ્વારા સુક્ષ્મ
ચકાસણી
કરવામાં આવે
છે.
દરખાસ્તનો સ્વીકાર
આ પત્રકમાં ક્યાં
પ્રકારની
પોલિસી,વિમાની
વિમાદાર ને રકમ,પ્રિમીયમ
સ્વીકૃતીપત્રક મોકલાવે ભરવાની રીત,જોખમ
સામાન્ય રીતે વીમા છે. શરુ થયાની
કં પનીને બધી બાબતોમાં તારીખ,વીમો લેનારનું
સંતોષ જણાય તો નામ અને સરનામાનો
દરખાસ્તનો સ્વીકાર કરે નિર્દેશ હોય છે.
છે.
પ્રથમ પ્રીમિયમની ચુકવણી અને જોખમની શરૂઆત
પોલિ
કાય સી બન્ને
દે સર પક્ષો
નો દ ને જો
સ્તાવે ડતો
પોલિસી આપવી.
જ છે
.
તેમાં
બંને દર્શાવેલી
છે . પક્ષે પાલ બધી
ન ક શરતો
રવાનું નું
હોય
જીવનવીમાનું વર્ગીકરણ
• પ્રમાણ જિંદગી;
વિમાદારની ઉંમર વીમા યોગ્ય હોય તેવી જિંદગીને પ્રમાણ જિંદગી કે વીમા
યોગ્ય જિંદગી કહે વામાં આવે છે.
ઉપરની શરતોનું પાલન શક્ય ન હોય તેવા પ્રસ્તાવને વીમા કં પની માટે
અયોગ્ય જિંદગી કહે વામાં આવે છે.
અને વીમા યોગ્ય જિંદગીમાં સામાન્ય દર કરતા વધારે પ્રિમીયમ લેવામાં આવે
છે.
ઉપપ્રમાણ જિંદગી
વર્તમાન ખામીવાળું
બિન આરોગ્ય રહે ઠાણ તંદુરસ્તી
જોખમી કામકાજ
આ વીમો કે વી રીતે મળે.