Professional Documents
Culture Documents
Financial Management Ch 2
Financial Management Ch 2
Financial Management Ch 2
FINANCIAL MANAGEMENT
ફાતેમા એ. સાલેહ્ભાઈ
[M.com, M. Phil., GSET(Commerce), Ph. D.]
મૂડી બજેટ
નફા પર અસર
પ્રોજેક્ટ ની પસંદગી
પ્રોજેક્ટ નો અમલ
પ્રોજેક્ટ ની રચના કે ઉદભવ
નવી વસ્તુ નું ઉત્પાદન
મશીનરી વસાવવી
પ્રોજેક્ટ નો
અમલ
મૂડી રોકાણ નિર્ણય ના હે તુઓ
ઉત્પાદન પ્રક્રિયા નું યાંત્રીકરણ કરવા
મૂડી રોકાણનું
ખર્ચ નો અંદાજ
મૂલ્યાંકન
મૂડી બજેટ ના મૂલ્યાંકન ની પધ્ધતિ
• = ૨૦૦૦૦૦૦ / ૪૦૦૦૦૦
• = ૫ વર્ષ
પરત આપ સમય ની પધ્ધતિ
સરળતા
ફાયદા જોખમ ઓછું
કાર્યશીલ મૂડી ની તંગી
નાણાકીય આયોજન માં સરળતા
અપ્રચાલીત્તા ના જોખમ સામે રક્ષણ
કુ લ નફા ની અવગણના
મર્યાદા
સમય ના તત્વ ની અવગણના
સરેરાશ આવક =
સરેરાશ રોકાણ પર
વળતર
સરેરાશ રોકાણ =
સરેરાશ રોકાણ પર વળતર ની પધ્ધતિ
ના ફાયદા અને મર્યાદા
ફાયદા મર્યાદા
નફાકારકતા
ચોખ્ખા વર્તમાન આંતરિક વળતર ના દર ના દર ની
મૂલ્ય ની પધ્ધતિ ની પદ્ધતિ પદ્ધતિ
ચોખ્ખું વર્તમાન મુલ્ય
• વટાવ નો દર નક્કી કરવવા માં આવે છે – મૂડી ખુચ જેટલો હોય છે
• મળનાર રોકડ પ્રવાહ નો અંદાજ નીકાળવામાં આવે છે.
• રોકડ પ્રવાહ * વટાવ પરિબળ = વર્તમાન મૂલ્ય
• સમગ્ર રોકડ પ્રવાહ નો સરવાળો કરી મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય
ફાયદા મર્યાદા
સમય ને ધ્યાન માં લેવાય મુશ્કે લ
અવ્ય્વાહારતા
કુલ વળતર ધ્યાનમાં લેવાય
તુલના કરવી મુશ્કે લ
મહત્તમ કલ્યાણ ગેરમાર્ગે દોરે છે
આંતરિક વળતર ના દર ની પદ્ધતિ
• વ્યાજ નો દર અગાઉ થી નક્કી કરવા માં આવતો નથી
• મૂડી રોકાણ નું વર્તમાન મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે
• રોકડ પ્રવાહ વટાવવા માટે વ્યાજ નો દર ઉચો રાખવા માં આવે છે કે જેથી વાસ્તવ માં તેના કરતા ઓછા દરે
ઉછીના દરે નાણા મળે તો યોજના નફાકારક થાય
• ભૂલ અને પ્રયત્ન થી વ્યાજ નો દર શોધવામાં આવે છે કે જેથી અપેક્ષિત રોકડ પ્રવાહ નું મૂલ્ય રોકાણ ના
વર્તમાન મૂલ્ય જેટલું થાય
• =48964/40000
• 1.2241%
• સ્વીકાર ૧૦% ના દરે સ્વીકાર થાય
• =૩૯૪૨૮/૪૦૦૦૦
• =૦.૯૮૫૭
• અસ્વીકાર ૧૫ % ના દરે અસ્વીકાર થાય
નફાકારકતા ના આંક ની પદ્ધતી ના
ફાયદા
સમય ના પરિબળ
• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
ઉદાહરણ 2. રોકાણ =૫૦૦૦૦
વર્ષ ચીખ્ખો રોકડ સંચયિત રોકડ વાતાવ ગુણાંક વર્તમાન મૂલ્ય
પ્રવાહ પ્રવાહ (12%)
1 ૭૦૦૦
૨ ૯૦૦૦
૩ ૧૦૦૦૦
૪ ૧૪૦૦૦
૫ ૧૪૦૦૦
૬ ૯૦૦૦
૭ ૫૦૦૦
• પરત આપ પદ્ધતિ=
• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• નફાકારકતા નો આંક =
ઉદાહરણ ૩ રોકડ આવક પ્રવાહ અને રોકડ જાવક પ્રવાહ ની ગણતરી
૨૮૦૦૦
• ચોખ્ખું રોકાણ =
૨૩૦૦૦૦ ૪૬૯૭ ૮૮
યંત્ર B
વ કમાણી ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ સંચયિત વટાવ વર્તમાન
ર્ષ બાદ ૫૦% બાદ પ્રવાહ રોકડ અવયવ મૂલ્ય
કમાણી પ્રવાહ 12%
• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• =૪૬૯૭૮૮ – ૪૦૦૦૦૦ =+૬૯૭૮૮
યંત્ર B
• પરત આપ પદ્ધતિ= =
• 3 વર્ષ
= ૨૪૦૦૦૦ / ૫ = ૪૮૦૦૦
• સરેરાશ રોકાણ = = ૪૦૦૦૦૦/2 = ૨૦૦૦૦૦
• =૪૮૦૦૦/૨૦૦૦૦૦ *૧૦૦
• = ૨૪%
• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• = ૪૬૦૫૦૦ -૪૦૦૦૦૦
• ૬૦૫૦૦
યંત્ર C
• પરત આપ પદ્ધતિ=
= ૮૦૦૦૦ /૧૨૦૦૦૦
= ૦.૬૭
=2 વર્ષ અને ૮ મહિના
સરેરાશ રોકાણ પર વળતર
સરેરાશ આવક == ૨૫૦૦૦૦ /૫ = ૫૦૦૦૦
• સરેરાશ રોકાણ = =૪૦૦૦૦૦ /2
• =૨૦૦૦૦૦
• ૫૦૦૦૦ /૨૦૦૦૦૦ *૧૦૦
• =25%
• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• =૪૮૦૮૫૦ -૪૦૦૦૦૦
• =૮૦૮૫૦
ઉદાહરણ ૫ = રોકાણ = ૨૦૦૦૦૦,
ભંગાર કિં મત = ૨૦૦૦૦
વર્ષ A ઘસારો ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ વટાવ મૂલ્ય વર્તમાન
અને બાદ નો ૫૦% બાદ નો પ્રવાહ ૧૦% મૂલ્ય
કરવેરા નફો નફો
પેહલા નો
નફો
1 ૧૦૦૦૦૦ ૩૬૦૦૦ ૬૪૦૦૦ ૩૨૦૦૦ ૩૨૦૦૦ ૬૮૦૦૦ ૦.૯૦૯ ૬૧૮૧૨
૨૦૬૫૮૨
વર્ષ B ઘસારો ઘસારો ઘસારા કરવેરા કરવેરા રોકડ વટાવ વર્તમાન
અને બાદ નો ૫૦% બાદ નો પ્રવાહ મૂલ્ય ૧૫% મૂલ્ય
કરવેરા નફો નફો
પેહલા નો
નફો
૨૧૪૩૫૪
• ઘસારો = મૂ. કીં. – ભંગાર કિં મત / અંદાજી આયુષ્ય
• =૨૦૦૦૦૦ -૨૦૦૦૦ /૫
• ૩૬૦૦૦
• ચોખ્ખું વર્તમાન મૂલ્ય = મળનાર રોકડ પ્રવાહ નું વર્તમાન મૂલ્ય – રોકાણ નું વર્તમાન મૂલ્ય
• A =૨૦૬૫૮૨ -૨૦૦૦૦૦ = ૬૫૮૨
• B = ૨૧૪૩૫૪-૨૦૦૦૦૦ =૧૪૩૫૪
ઉદાહરણ ૬
વિગત Z x y
વેચાણ
કુ લ પડતર
નફો
બાદ કરવેરા
કર બાદ નફો
ઉમેરો ઘસારો
રોકડ પ્રવાહ